________________
શ્રી યશેાભદ્ર સૂરિ.
૪૦૫
સાંભળી શાન્ત સુધમાં પણ કુપિત થયા. અને લડતા ઝગડતા અધ્યારૂ (અધ્યાપક) પાસે ગયા. અધ્યાપકે બન્નેને સમજાવ્યા, પરન્તુ માન્યું નહિં. છેવટ બ્રાહ્મણે ક્રોધાવેશમાં આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી:
विम पुत्रि धूरि देइ गालि कूर करंबु तुझ कपालि | जुषा तुं बंमण सही नही तरि भरडउ भणिजे भइ ॥ १८॥ (હવન્યસમય કૃત યશાભદ્રસૂરિ રાસ)
આના ઉત્તરમાં સુધર્માએ પણ પ્રતિજ્ઞા કરીઃ—
तव तेइ बोलिउ सुधर्म जो जे बँमण माहरु कर्म ।
मूओ न मारुं तुज्ञ प्राणीउ नहीतर नही सुधर वाणी ॥ १९ ॥
( ૩પડ્યું રાસ ) આવી પ્રતિના વાળા તે સુધને હમે લાવા અને હૅને સરિપદ પર સ્થાપન કરી. તે મહાયવાન થશે. આટલી કથા સાંભળાવીને દેવી ચાલતી થઇ.
પશ્ચાત્ શ્વરસૃરિ સધની સાથે પલાસી આવ્યા. અને સધની સાથેજ આચાર્ય ગુણસુંદરી ને šાં ગયા. ગુણસુંદરીએ આચાનેા સારા સત્કાર કર્યાં. પછી આચાર્ય શ્રીએ ગુણસુંદરીને સખેાધી કહ્યું:—
ભદ્રે ! દેવીની વાણી પ્રમાણે હું સધની સાથે ત્યારે ત્યાં આવ્યેા હું. પુત્રની ભિક્ષા આપીને સને આનંદિત કર.'
ગુણસુંદરીએ કહ્યુંઃ—આપના હૃદયમાં યદિ કૃપા છે, તેા શું લજ્જા પણુ નથી ? આંધળાને દિષ્ટ સમાન આ પુત્રની આપ શું યાચના કરે છે' ?
આ સાંભળી સધના મુખ્ય માણસે કહ્યું:~
હૈ કલ્યાણિ ! તું પાતાના લેાભથી, અ જગને દૃષ્ટિરૂપ આ હારા પુત્રને કેમ નથી કરતી ? કેમકે કહ્યું પણ છે —
लोकमांहि लक्ष्मी प्रधांन तेह मांहि सारू संतान |
संतति मांहि कहि सुतसार तासुदान फलनूं नही पार ॥ २६ ॥ (લા. કૃ. રાસ) માટે પુત્રનું દાન કરી ત્યારે ખૂબ ફલની પ્રાપ્તિ કરી લેવી જોઇએ. કેમકે (दुहा) मरुतिमां गणहार भुह देषी मांग नही ।
सो इम सहु दातार जे हुतई नहीर करइ अंता नहीं दूबलां झूझंता न मरंति । ईम इ कायर बप्पsi पुरुषारथ गर्मति ॥ ૨૮ ॥ (चउपई) जिणई अरथिईन भाजई भीडि, जीणइन टलइ परनी पीडि । मागण अरथ काजि टालीई, सा संपति सिघली रालीई ॥ २९ ॥
•
|| ૨૦ ||