________________
તપગચ્છની પટ્ટાવલિ.
૩૩૫
આવે! ઉપદેશ શ્રી ગુરૂમુખને સાંભળી સપ્રતિએ કહ્યું હુ તપોનિધિ ! ઉત્તમ ગતિ જાણનાર ! રૂડા જીવ તેના કયા આચાર હાય ?
ગુરૂ-સંપ્રતિ ! મહામતિના સ્વામિ તું સાંભળ ઉત્તમ પ્રાણીના આ આચાર હાય.
अधः क्षिपांत कृपणा वित्तं तनयियासव
संत गुरु चैत्यादो तदुच्यैः पदकांक्षिणः
આવાં વચન ઉપકારી ગુ ના .મુખથી સાંભળી સમકિત લહી સુકૃત કરતા હતા. સંપતિ નૃપ જિનપ્રસાદ મડિત પૃથ્વી શાભાવતા હતા. તેની સંખ્યા સવા લાખ નૂતનપ્રસાદ નિપજાવ્યા. તેને બારણે એહજાર ધર્મશાળા મડાવી સાતમે દા-શાળા, સવા ક્રોડ જિનબિબ કીધા. તેમાં પંચાણુ હજાર ધાબિંબ, શેષ િબ ઉપલના- તાપીલા શ્વેત જાણવા. અગ્યાર હજાર વાષિ તથા કુંડ (કાઇક તેર હજાર પણ કહે છે) છત્રીસ હજાર જિર્ણોદ્ધાર તેમાં દિનપ્રતિ એકપ્રસાદ જીણુંહાર થયેા એવી વધામણી આવે ત્યારે પ્રતિ દંતધાવન કરે. પુનઃ કયારે કે તેજ દિને ખીજીવારની વધામણી આવે તેા દ્વારપાલક ખીજે મિ કહે. એટલે સપ્રતિના આયુ ૧૦૦ વર્ષના જાણવા અને સા વર્ષે સર્વે દિન ત્રીશ સહસ્ર થયા એ પ્રમાણે જિર્ણોદ્ધાર જાણવા. તેમાં મુખ્ય જર્ણોદ્ધાર સમલિકાવિારને કર્યાં હવે. શકુનિકા વિહારની ઉત્પત્તિ કહે છે.
શ્રી નમદા ઉપકડે ભૃગુક્ષેત્રે કાર’ટક વને આમલિ વૃક્ષે એક સમલી પોતાના ખાલક સહિત રહેતી હતી તે નિરતર પોતાના ખાલકને પાષતી. એટલે ખાટી વિચાર કરે કે આ સમલી ચાંચથી સ×ળુ માંસ બગાડે છે. એટલે સમળી એટલે આવી ચંચપુટ માસ ખંડ લઈ વાડ વૃક્ષ શાખાએ એડી તેટલામાં ખાટકીએ ખાણે કરી વીંધી મારગ વચમાં ભૂમિએ પડી એવામાં કાઇકને જૈન ગૃસ્યે નમસ્કાર સંભળાવ્યેા તે સમલીએ સાંભળ્યા એટલે પોતાના બાળક ઉપર મેાહ ન આણ્યા અને નવકાર સહ્યા. તે પછી મરણ પામી સિંહલદિપના રાજાશ્રી ચંદ્ર ઘેર એટી ઉપની. તે વૃદ્ધિવંતી થઇ એકા પિતાની સાથે તે કાજાર્થી ભૃગુકચ્છે આવી; એવામાં બજારમાં હાર્ટ ઋષભદત્ત વ્યવહારીના મુખથી નવકાર સાંભળ્યેા એટલે જાતિસ્મરણ થયું. પાછલે સમલને ભવ દીઠો. તે પાસેથી નેાકાર શિખ્યો. જૈનધર્મી શ્રાવક થયેાજે ઠેકાણે બાણે બધાણી તેજ ઠેકાણે વદ્યમાન શાસન શ્રી વીસમા તીર્થંકરનુ જાણી બાવન દેવ કુલિકા સહિત પ્રસાદ નિપજાવી શ્રી મુનિસુવ્રત્ત સ્વામીનું બિંબ ત્યાં સ્થાપ્યું. તે પ્રસાદ માંહે વડવૃક્ષ સમલીનુ સ્વરૂપે કીધું. તે બાલિકા શીલધર્મ આરાધી તીવ્રતપ તપી મરણ પામી શાન દેવલાકે ખાજો દેવતાપણે ઉપની. યતઃ
રિવશ ભૂષણ મણિ: ભૃગુ કચ્ચે નર્મદાસરે તીરે; શ્રી શકુનિકા વિહારે, મુનિ સુવ્રત જિનપતિ યતિ.
સંપ્રતિએ ઉત્તર દિશામાં મરૂધરમાં ધંધાણિ નગરે શ્રી પદ્મપ્રભ સ્વામિનેા પ્રાસાદ બિખ ઉપજાવ્યેા. પાવકાચલે શ્રી સ*ભવપ્રાસાદ મિત્ર નિપજાવ્યા. હમીરગઢમાં શ્રો પા પ્રાસાદ બિબ નિપજાવ્યેા. ઇલારગિરિ શિખરે શ્રી નમિબિબ સ્થાપ્યા. એ દક્ષિણ દિશામાં જાણવા. પૂર્વ દિશામાં રહીસ નગરે શ્રી સુપાર્શ્વના પ્રાસાદબિંબ નિપજાવ્યા; ધ્રુવપત્તનમાં