________________
ખરતરગચ્છ વેગડશાખાની કઈક માહિતી.
૪૭૭
--- છતાં વરણાં દીપ દાન દાંની છત કલિયુગઈ કિરણ સાચો કહાયો, સગુરૂ જિન સમુદ્ર સુરિંદ ગૌતમ જિસે ધરમવંતઈ ઘરઈ ચિત્ત ધ્યાયો ચતુર જિણ ચતુરવિધ સંધ પહિરાવીયા જગત્રમ સુજસે પડદે વજાય. મૂલ કમ મૂલ પણ ચીતમઈ ધારતાં જયન સાસન તણો જય જગાયો, ૭ ગુરે જિન સમુદ્ર સુદિ સાચો સગુરૂ સાહ છત્તરાજ શેઠઈ સવાય, બિવડ શાષ ધૌ જેમ વધે સદા ગુણીય ભાઇદાસ ઈમ સુજસ ગયો, ૮ સુ.
(માઇદાસ,). આ જિનસમુદ્રસૂરિના સંબંધમાં પણ બીજાઓની માફક વિશેષ જાણવા જેવું નથી મળી આવ્યું, તે પણ તેમની ભાષાની કેટલીક કૃતિઓ અવશ્ય પ્રાપ્ત થઇ છે. જહેવીકે – “ઉદેપુરસ્થ શ્રી શાન્તિનાથ જિનસ્તોત્ર (૨૧ ગાથાનું) “પાર્શ્વનાથગીત વિધિચૈત્રી પૂર્ણિમા ગતિ શત્રુજ્ય તીર્થ સ્તવન” ૧ પંચમીતપ પ્રરૂપક વર્ધમાન જિંન સ્તોત્ર “સ્થૂલભદ્ર સઝાય (૧૪-૧૭ ગાથાની બે ) જવ અને કરણને સંવાદ' (અધુરીપતિ છે ), પંચમીસ્તોત્ર' (૯ ગાથાનું) : ચંપમાં ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવ' (૧૩ ગાથાનું) તથા “શ્રી સીમંધર સ્વામિ વિનતિ તેત્ર વિગેરે. શ્રીમાનની આ કૃતિઓ ઉપરથી આપણે હેમની કવિવ શક્તિને સારો પરિચય મેળવી શકીએ તેમ છીએ.
વિશેષ પ્રમાણ:
ખરતરગચ્છની વેગડશાખાની ઉપર જે પટ્ટાવલી આપવામાં આવી છે, તેને જ લગતી પટ્ટાવલી આ નીચે આપવામાં આવેલા “ગુરૂ-જિન ગર્ભિતચતુર્વિશતિ સ્તવન” ઉપરથી જોઈ શકાશે. આ સ્તવનના કર્તા આજ વેગડશાખાના મહિમાહર્ષ છે.
૧ આ સ્તોત્રને અંતિમભાગ આ પ્રમાણે છે – સંવત સેલ અઢાયઈ સમીયાણું નગર મુઝારોરે, સંધતણ અગ્રહ કરી એ વિધિ પ્રભ| શ્રી કારરે, ઇમ વીર જિનવર સકલ સુખકર જેમ પંચમ તપ ભણ્યઉ. તિણ વિધરું જુગતઈ ભાવ ભગત તાસ તવના ગુણ ગુણ્યઉ. ગુણ ધીર વેગડ ગુણપુરંદર જૈનચંદ્રસૂરીશ્વર.
સુવિનેય શ્રી જિનસમુદ્ર પ્રભણઈ જય કરે જગદીસરો. ૨ આ સ્તંત્રને અંતિમ ભાગ આ પ્રમાણે છે – સંવત સોલ અઠાણૂઈ નગર શિવાણુ મહેરે. શ્રીવેગડ ખરતરતણો શ્રીસંધ અધિક ઉછાહોરે. શ્રીજિનદત્તસૂરિંદને પાટ પ્રકટ અધિકારરે. શ્રીજિનકુશલસૂરિ પરંપરા જુગ પરધાન ઉદારો રે. સુગુરૂજિનેશ્વરસૂરિજી પાટ પ્રકટકુલ ભાણજી, શ્રીજિનચંદ્રસૂરીશ્વરૂ બાફણગોત્ર વષાણે છે. શ્રીજિનસમુદ્રસૂરીશ્વરૂ પ્રભણુઈ એ અરદાસજી, શુદ્ધ સમુક્તિ દેજે સહી સાહિબ લીલ વિલાસજી.