Page #1
--------------------------------------------------------------------------
________________
| I નમો નમો નમૂનર્વસાસ ..
આગમસ
સટીક અનુવાદ
અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ:
આગમસટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૯ માં છે..
ભગવતી-૧ )
-: અનુવાદ-શ્રેણીના સર્જક :
o “ભગવતી” અંગસૂત્ર-૫ ના...
–૦- શતક-૧
મુનિ દીપરત્નસાગર
– – શતક-૨
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પ
0- શતક-3
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦
- X
- X
- X
- X
- X
- X
- X
-
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
* ટાઈપ સેટીંગ Sિ : મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. |III ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 | ||| Tel. 079-25508631
[9/1]
Page #3
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
આગમસૂત્ર સટીક અનુવાદ
都發不經
0 વંદના એ મહાન આત્માને ૦
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના
ચરણ કમળમાં સાદર કોટીશ વંદના
આગમ સટીક અનુવાદના
આ ભાગ | ૯ | ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી છે દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર છે
શ્રી અઠવાલાઈન્સ જૈન જે.મૂ.પૂ.સંઘ છે મા તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ
સુરત
0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.
જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી.
ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
Page #4
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #8
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૦
આગમસૂત્ર સટીક અનુવાદ
३. आगमसुत्ताणि सटीकं ૪૬-પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દર્શન
આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે.
M
૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીકં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसइक्रोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
– વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ.
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૨
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
પ્રકાશનો
મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ આગમસૂત્ર-હિન્દી અનુવાદ્ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને આનમ સટી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
૬-પ્રકાશનો
આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિહવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દૃષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
આ “આગમ કથાનુયોગ’' કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –
Page #13
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૧
૦ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
- આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય -
૦ સમાધિમરણ ઃ
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
૦ સાધુ અંતિમ આરાધના
૦ શ્રાવક અંતિમ આરાધના
૧૫
(૫) વિધિ સાહિત્ય :
• દીક્ષા-યોગાદિ વિધિ
૦ વિધિ સંગ્રહ ભાગ-૧
૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૬) પૂજન સાહિત્ય -
૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ
(૭) યંત્ર સંયોજન :
૦ ૪૫-આગમ યંત્ર
૦ વિશતિ સ્થાનક યંત્ર
3
3
૧
Page #15
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #16
--------------------------------------------------------------------------
________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
જO-૯(૫) ભગવતી-અંગસૂત્ર/૧
અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન
• ભૂમિકા :
“ભગવતી” સૂમનો ક્રમ પાંચમો છે. અંગસૂત્રોમાં “ભગવતી” એ પાંચમું અંગસૂત્ર છે. પ્રાકૃતમાં તે નામે પ્રસિદ્ધ છે, તે વિથ gafસ'' કે fથTઇ નામે પણ ઓળખાય છે. સંસ્કૃતમાં આ સૂત્ર કાવતી કે સ્થાપ્તિ નામે ઓળખાય છે. વ્યવહારમાં તો ભગવતી-સૂત્ર નામે જ પ્રસિદ્ધ છે. આ સૂત્રનું એક જ શ્રુતસ્કંધ છે. તેમાં કુલ-૪૧ શતક છે. [અધ્યયનને શતક નામે ઓળખે છે.) આ શતકમાં પેટા વર્ગ કે પેટ શતક પણ છે, તેના પેટા ઉદેશાઓ પણ છે.
“ભગવતી” સૂત્રનો મુખ્ય વિષય સ્વસમય, પસમયની વિચારણા છે. ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, કેટલાંક દેવો, શ્રાવક-શ્રાવિકા આદિ અનેકના પૂછેલા પ્રશ્નો અને તેના ભગવંતે આપેલા ઉત્તરો છે. દ્રવ્યાનુયોગની મુખ્યતાવાળા આ આગમમાં બીજા ત્રણે અનુયોગો પણ છે. કર્મપ્રકૃતિનું પણ વર્ણન છે, મરણના ભેદ, સમુઠ્ઠાત, અસ્તિકાય, ક્રિયા, પુદ્ગલ, વેદના, તમસ્કાય, પ્રત્યાખ્યાન, લોક, ભાષા આદિ અનેક વિષયો અહીં સમાવિષ્ટ છે.
આ આગમના મૂળ સૂત્રનો પૂર્ણ અનુવાદ અમે નોંધેલ છે. વિવેચનમાં “ટીડાનુસારી વિવેચન' શબ્દ અમે પસંદ કર્યો છે, પરંતુ તેમાં વૃત્તિની સાથે કવચિત્ ભગવતી-ચૂર્ણિનો આધાર પણ લીધો છે. આ રીતે મુખ્યતાએ વૃત્તિનો અનુવાદ, કયાંક ચૂર્ણિના અંશ, કયાંક અન્ય સંદર્ભો નોંધ્યા છે, તો સામે પક્ષો વ્યાકરણ, ન્યાય, વાદો જેવી વસ્તુનો અનુવાદ અહીં વિવેચનમાં છોડી પણ દીધેલ છે તે સ્થાને આ નિશાની - X - X - કરેલ છે.
અનેક આધુનિક વિદ્વાનોએ ભૂમિકામાં વિદ્વતાપૂર્ણ ઉલ્લેખ અભિનવ કાળે નોંધ્યા છે, અમે આ વિષયમાં મૌન રહેવું ઉચિત માનીએ છીએ – ભગવતી સૂત્ર અનુવાદ પાંચ ભાગોમાં છે. [9/2]
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ દ્ ભગવતી-અંગસૂત્ર-ટીકાસહિત અનુવાદ
- X - X - X - X - X - X - X - • ભૂમિકા :
સર્વજ્ઞ, ઈશ્વર, અનંત, અસંગ [, ધનાદિ રહિd], અગ્ય [પ્રધાનો સર્વને હિતકર, વેદોદય રહિત, અનીશ (સ્વયંબુદ્ધત્વથી ઈશ રહિત) અનીહ [ઋા કે વિકલ્પરહિd] તેજસ્વી, સિદ્ધ, શિવ, શિવકર, નિરુપયોગત્વને કારણે ઈન્દ્રિયો રહિત, જિતરિપુ, શ્રીમાન જિનને પ્રયત્નથી પ્રણમું છું.
શ્રી વર્ધમાન સ્વામીને, શ્રી સુધર્મ ગણધરને, સર્વાનુયોગ વૃદ્ધોને, સર્વાની વાણીને નમીને, આ ટીકા- ચૂર્ણિ અને જીવાભિગમાદિ વૃત્તિના અંશોને સંયોજી કંઈક વિશેષથી પંયમ અંગસૂત્રને હું વિવરું છું.
સમવાય” નામે ચોથા અંગની વ્યાખ્યા કરી, હવે અવસથી આવેલ વિવાહપન્નતિ” વ્યાખ્યાપાપ્તિ કે ભગવતી] નામના પાંચમાં અંગનું વિવરણ કરીશ. આ પંચમ અંગ ઉત્તમ જયકુંજર નામક [હાથીની જેમ છે. તે લલિત ચરણોની પધ્ધતિથી પ્રબુદ્ધ લોકોનું મનરંજન કરનાર છે. તે ઉપર્મ [શબુકૃત કે દેવાદિ અથવા વિરો], નો નિપાત [આગમન થવા છતાં વ્યવ [અનશ્વર સ્વરૂપ છે. [સ્વરૂપથી અવિચલિત છે.]
જેના શબ્દો ઘન અને ઉદાર છે હાથીનો સ્વર મેઘવ4 ગંભીર છે. જે લિંગ અને વિભક્તિથી યુકત છે. [હાથી પરે પુરુષ ચિલ રચcliણી યુક્ત] સદાખ્યાત, સતલક્ષણ યુક્ત, દેવતાધિષ્ઠિત છે. સુવર્ણ મંડિત ઉદ્દેશકો છે [હાથી પક્ષે તેof અવયવો સુવર્ણ આભરણ યુક્ત છે.) જેનું ચારિત્ર વિવિધ પ્રકારનું, અદ્ભુત, શ્રેષ્ઠ છે. ૩૬,૦૦૦ પ્રથનાત્મક સૂત્ર દેહ સહિત છે. [હાણીના પક્ષે સૂમોજા લક્ષણ દેહ છે.) ચાર અનુયોગ રૂપ ચાર ચરણ છે, જ્ઞાન અને સાત્રિ રૂપનયનયુગલ છે, દ્રવ્યાસ્તિક અને પયયાસ્તિક નામે બે નયરૂપ બે દંતશૂળ છે, નિશ્ચય-વ્યવહારરૂપ બે સમુન્નત કુંભસ્થળ છે.
જેને પ્રસ્તાવનાની વયનચુનારૂપ પ્રચંડ શુંઢ છે, નિગમન વચનરૂપ અતુચ્છ પુચ્છ છે, કાળ આદિ આઠ પ્રકારે પ્રવચન-ઉપચારરૂપ મનોહર પરિકર છે. ઉત્સર્ગઅપવાદરૂપ ઉછળતા બે અતુચ્છ ઘંના ઘોષયુક્ત છે. ચશરૂપ પટક અન્ય છૂટ પ્રતિધ્વનિથી દિ મંડળને પૂરેલ છે, સ્યાદ્વાદરૂપ વિશદ્ અંકુશથી વશીકૃત છે, વિવિધ હેતુરૂપ શસ્ત્ર સમૂહથી યુક્ત છે, શ્રીમદ્ મહાવીર મહારાજે મિથ્યાત્વ, જ્ઞાન અને અવિરમણરૂપ ગુ સૈન્યને નાશ કરવાને નિયોજેલ છે, સૈન્ય નિયુકત કપ ગણનાયકની મતિથી પ્રકશિત છે. તેના સ્વરૂપને મુનિરૂપ યોદ્ધા સુગમતાથી જાણી શકે એ માટે પૂર્વના મુનિરૂપ શિષીઓએ વૃત્તિ અને ચૂણિરૂપ નાડિકા સ્પેલી છે. બહુશ્રેષ્ઠ ગુણયુક્ત છતાં સંક્ષિપ્ત છે અને તેથી મતિમાનના વાંછિત અતિ સાધી આપવામાં સમર્થ છે માટે જીવાભિગમાદિ વિવિઘ વિવરણ સૂકાંશોના સંઘનથી બૃહતર, માટે જ અાજ્ઞોને પણ ઉપકારી નાડિકા જેવી આ વૃત્તિ, પૂર્વ મુનિરૂપ શિક્ષિના કૂળમાં જન્મેલા અમો હસ્તિનાયકના આદેશતુલ્ય ગુરુજનના વચનથી આરંભીએ છીએ, એ રીતે શાસ્ત્ર
Page #17
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા
પ્રસ્તાવના થઈ.
• હવે વિજ્ઞાપન્નતિ નો શબ્દાર્થ કહે છે – વિવિધ - જીવ, અજીવાદિ પ્રચુરતર પદાર્થ વિષયક, આ - અભિવિધિથી, કથંચિત્ સર્વ જ્ઞેય વ્યાપ્તિથી મર્યાદા વડે અથવા પરસ્પર અસંકીર્ણ લક્ષણ કથનરૂપ, ધ્યાનાનિ - ભગવંત મહાવીને ગૌતમાદિ શિષ્યોએ પૂછેલા પદાર્થોના પ્રતિપાદન કરેલી વ્યાખ્યાઓ, જે સુધર્માસ્વામીએ જંબુસ્વામીને પ્રરૂપી છે તે.
૧૯
અથવા - વિવિધતાથી વિશેષ પ્રકારે કહેવાયેલ તે વ્યાખ્યા. એટલે કહેવા
યોગ્ય પદાર્થોની વૃત્તિ અને તેનું પ્રજ્ઞાપન તે વ્યાખ્યા પ્રવ્રુપ્તિ.
અથવા - અર્થ પ્રતિપાદનાઓનાં પ્રકૃષ્ટ જ્ઞાનો જેમાં છે તે. અથવા - વ્યાખ્યા એટલે અર્થકથન, પ્રજ્ઞા-અર્થકશનના હેતુરૂપ બોધ. તે ઉભયની જેનાથી પ્રાપ્તિ તે વ્યાખ્યા પ્રાપ્તિ.
અથવા-વ્યાખ્યાઓમાં પ્રજ્ઞાની પ્રાપ્તિ જે પરથી મળી આવે તે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ કે મત્તિ - જેથી ગ્રહણ થઈ શકે તે વ્યાખ્યપ્રજ્ઞાત્તિ.
અથવા વ્યાખ્યાપ્રજ્ઞ - ભગવત્ પાસેથી ગણધરોને જેનું ગ્રહણ થયેલું તે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ કે વ્યાખ્યાપ્રજ્ઞાતિ. - અથવા - વિવાદ એટલે વિવિધ કે વિશિષ્ટ અર્થ પ્રવાહ કે નયપ્રવાહ તેનું પ્રરૂપણ કે પ્રબોધન જેમાં છે તે અથવા વિવાહ એટલે વિશિષ્ટ વિસ્તારવાળી કે અબાધિત પ્રજ્ઞાઓ જેમાંથી મળી આવે છે તે વિવાહ પ્રજ્ઞપ્તિ કે વિબાધ પ્રાપ્તિ.
આ એના પૂજ્યપણાને લીધે ‘ભગવતી' એમ કહેવાય છે.
૦ વ્યાખ્યાનકર્તાઓ શાસ્ત્ર વ્યાખ્યાનના આરંભે ફળ, યોગ, મંગલ, સમુદાયાર્થ આદિ દ્વારોનું વર્ણન કરે છે. તે અહીં વ્યાખ્યામાં વિશેષ આવશ્યક આદિ સૂત્રોથી નિર્ણીત કરી લેવા. શાસ્ત્રકારો વિઘ્નવિનાયકના ઉપશમન નિમિત્તે, શિષ્યોના પ્રવર્તન
માટે અથવા શિષ્ટ જનોના સિદ્ધાંતના પાલન માટે મંગલ, અભિધેય, પ્રયોજન અને સંબંધ કહે છે.
– તેમાં સકલ કલ્યાણનું કારણ હોવાથી પ્રસ્તુત શાસ્ત્ર શ્રેયરૂપ હોવાથી વિઘ્ન સંભવે છે. માટે તેના ઉપશમનાર્થે બીજા મંગલો ન લેતાં ભાવમંગલનું ગ્રહણ કરવું જોઈએ કેમકે બીજા મંગલો અઐકાંતિક અને અનાત્યંતિક છે. ભાવમંગલ તો તેનાથી વિપરીતપણે હોઈ ઈચ્છિત અર્થ સાધવામાં સમર્થ હોવાથી પૂજ્ય છે. વળી વિશિષ્ટ શું છે? - જેથી અભિધાનાદિ અનૈકાંતિક અને અનાત્યંતિક છે, ભાવમંગલ તેથી વિપરીત હોવાથી તે વિશેષે પૂજ્ય છે. ભાવમંગલ તપાદિભેદે અનેકધા છે. શતક-૧
છે
ભાવમંગલમાં પંચ પરમેષ્ઠિ નમસ્કારરૂપ ભાવમંગલ વિશેષથી ઉપાદેય છે. પરમેષ્ઠિમાં મંગલત્વ, લોકોતમત્વ, શરણ્યત્વ રહેલું છે કહ્યું છે – “મંગલ ચાર છે” આદિ. તેનો નમસ્કાર સર્વ પાપનો નાશક હોવાથી સર્વ વિઘ્ન ઉપશમનો હેતુ છે. કહ્યું છે કે - “એ પંચ નમસ્કાર સર્વ પાપનો નાશક છે, રાર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
“તેથી સર્વ શ્રુતસ્કંધની આદિમાં તેનું ગ્રહણ થાય છે, તેથી સર્વશ્રુતસ્કંધાત્યંતર કહે છે. તેથી શાસ્ત્રની આદિમાં પરમેષ્ઠીપંચક નમસ્કારને દર્શાવ છે.
૨૦
Ð શતક-૧, ઉદ્દેશો-૧ - “ચલણક છે
— * — * - * — * — —
- સૂત્ર-૧ -
અરહંતોને નમસ્કાર થાઓ, સિદ્ધોને નમસ્કાર થાઓ, આચાર્યોને નમસ્કાર થાઓ, ઉપાધ્યાયોને નમસ્કાર થાઓ, સર્વ સાધુને નમસ્કાર થાઓ. * વિવેચન-૧ -
અહીં નમઃ એ નૈપાતિક પદ દ્રવ્ય-ભાવના સંકોચ અર્થે છે. - ૪ - ૪ - 7f; એટલે હાથ, પગ, મસ્તક વડે સુપ્રણિધાનરૂપ નમસ્કાર, કોને? તે કહે છે – અહંતોને. ઈન્દ્ર નિર્મિત અશોકાદિ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને યોગ્ય છે તે અર્હન્ત. કહ્યું છે કે – વંદન, નમસ્કારને જે યોગ્ય છે, પૂજા સત્કારને જે યોગ્ય છે, સિદ્ધિ ગમનને જે યોગ્ય છે, તેથી તે અર્હત્ કહેવાય છે અથવા જેને સર્વજ્ઞતાને લીધે સર્વ વસ્તુ સમૂહગત પ્રચ્છન્નતાનો અભાવ હોઈ રહસ્ એટલે એકાંતરૂપ દેશ નથી, ગિરિગુહાદિનો મધ્ય ભાગ નથી તેમને નમસ્કાર થાઓ. અથવા સર્વ પરિગ્રહોપલક્ષણરૂપ સ્ય નથી અને વૃદ્ધાવસ્થાદિ ઉપલક્ષણ ભૂત અંત નથી તે “અસ્થાંત”. અથવા “અરહંતાણં’” એટલે ક્ષીણરાગતાને લીધે જે થોડી પણ આસક્તિ રાખતા નથી તેને. અથવા અવશ્ય; - પ્રકૃષ્ટ રાગના કારણભૂત મનોજ્ઞ અને અમનોજ્ઞ વિષયના સંપર્ક છતાં પણ વીતરાગતારૂપ સ્વભાવને ત્યાગતા નથી તેમને [નમસ્કાર હો.]
સરિતાળું એમ પાઠાંતર છે. તેથી કર્મ શત્રુને હણનાર. કહ્યું છે – સર્વે જીવોને આઠ પ્રકારે કર્મ શત્રુરૂપ છે, તે કર્મશત્રુને હણનાર તે અરિહંત કહેવાય છે. - - - અનુ ંતાળ એવો પણ પાઠ છે. એટલે કર્મબીજ ક્ષીણ થવાથી જેને ફરી ઉત્પત્તિ નથી, કહ્યું છે – બીજ અતિ બળી ગયા પછી જેમ સર્વથા અંકુર ફૂટતો નથી, તેમ કર્મબીજ બળી જતાં ભવાંકુર ઉગતો નથી. ભયંકર ભવારણ્યનાં ભ્રમણથી ભયભીત પ્રાણીને અનુપમ આનંદરૂપ પરમપદ નગરના માર્ગ દર્શાવવારૂપ તેઓના પરમ ઉપકારીપણાને
લીધે તેઓની નમસ્કરણીયતા છે.
[આ રીતે ‘ગત' શબ્દના સાત રૂપાંતર છે - અન્ત, અહોત્તર, અરણાન્ત, અરત, અરહાતુ, હિત, ત. આ અને આવા વિશિષ્ટ અનેં ઉસરણ પયા, આવશ્યકમાં પણ જોવા.
૦ નમો સિદ્ધાળું - આઠ પ્રકારના કર્મરૂપ ઈંધનને શુક્લ ધ્યાન અગ્નિથી જેણે બાળી નાંખ્યા છે, તે નિરુક્તવિધિથી સિદ્ધ છે. અથવા ગત્યર્થક પિધ્ ધાતુ ઉપરથી “સિદ્ધ” એટલે અપુનરાવૃત્તિથી જેઓ નિવૃત્તિપુરીમાં પહોંચ્યા તે સિદ્ધ. અથવા નિષ્પવ્યર્થક સિધ્ ધાતુથી સિદ્ધ - જેમના અર્થ નિષ્પન્ન થયા છે તે અથવા શાસ્ત્ર અને માંગલ્યાર્થ સિધ્ ધાતુથી, જેઓ શાસનકર્તા થયા અથવા જેઓ મંગલત્વના સ્વરૂપને અનુભવે છે, તે સિદ્ધ. અથવા સિદ્ધ એટલે નિત્ય, કેમકે તેમની સ્થિતિ અવિનાશી છે. અથવા ભવ્ય જીવોને જેમનો ગુણસમૂહ ઉપલબ્ધ હોવાથી જે પ્રસિદ્ધ છે, તે સિદ્ધ.
Page #18
--------------------------------------------------------------------------
________________
૧/-/૧ /૧
કહ્યું છે – જેણે બાંધેલુ પ્રાચીન કર્મ દગ્ધ કર્યુ છે, જે નિવૃત્તિરૂપ મહેલના શિખરે પહોંચ્યા છે, જે ખ્યાતા છે, અનુશાસ્તા છે અને કૃતાર્થ છે, તે સિદ્ધ મારે કૃતમંગલ થાઓ. આથી તેમને નમસ્કાર કર્યો છે, તેઓ અવિનાશી જ્ઞાન-દર્શન-સુખ-વીર્યાદિ ગુણયુક્તતાથી સ્વવિષય આનંદોત્કર્ષના ઉત્પાદનથી ભવ્ય જીવોના અપ્રતિમ
ઉપકારીપણાને લીધે તેમની નમસ્કરણીયતા છે.
૨૧
૦ નમો આયરિયળ - આ - મર્યાદાપૂર્વક, તે વિષય-વિનયરૂપતાથી સેવાય અર્થાત્ જિનશાસનના અર્થના ઉપદેશક હોવાથી તેની આકાંક્ષા રાખનારાઓ વડે જેઓ સેવાય તે ‘આચાર્ય'. કહ્યું છે –
સૂત્રાર્થને જાણનાર, લક્ષણયુક્ત, ગચ્છના નાયક, ગણના તાપથી વિમુક્ત,
અર્થના વાચક તે આચાર્ય છે. અથવા જ્ઞાનાચારાદિ પાંચ પ્રકારના આચાર અથવા મ - મર્યાદાથી, ત્રર્ - વિહાર, તે આચાર, તેમાં સ્વયં કરવાથી, કહેવાથી, દર્શાવવાથી જે શ્રેષ્ઠ છે, તે આચાર્ય. કહ્યું છે –
પંચવિધ આચારને આચરતા, કહેતા, દર્શાવતા તે આચાર્યો કહેવાય. અથવા મા - કંઈક અપૂર્ણ, ાર - દૂત, તે આચાર અર્થાત્ દૂત જેવા, યુક્તાયુક્ત વિભાગનું નિરૂપણ કરવામાં જે ચતુર શિષ્યો, તે શિષ્યોમાં યથાર્થ શાસ્ત્રાર્થના ઉપદેશથી જેઓ નિપુણ છે તે આચાર્ય. માટે તે આચાર્યોને નમસ્કાર થાઓ. તેઓ આચારોપદેશક હોવાથી ઉપકારીત્વથી નમસ્કરણીય છે.
૦ નમો વાવાં - ૩૫ - જેઓની સમીપ આવીને ભણાય તે ઉપાધ્યાય. અથવા ગત્યર્થક ફળ્ ધાતુ પરથી ધિ - અધિકતાથી - જિનપ્રવચન જેમનાથી જણાય તે ઉપાધ્યાય અથવા સ્મરણાર્થ ‘જ્ ધાતુથી અધિકપણે જેમનાથી સૂત્ર વડે જિનપ્રવચન મરાય તે ઉપાધ્યાય. કહ્યું છે – જિનકથિત દ્વાદશાંગરૂપ સ્વાધ્યાય પંડિતોએ કહ્યો છે, તેનો ઉપદેશ કરે તેઓ ઉપાધ્યાય છે. અથવા પાધાન એટલે ઉપાધિ, અર્થાત્ સંનિધિ, તે સંનિધિથી કે સંનિધિમાં શ્રુતજ્ઞાનને લાભ થાય તે ઉપાધ્યાય અથવા ઉપાધિનો એટલે શોભન વિશેષણોનો લાભ જેમની પાસેથી મળે તે ઉપાધ્યાય અથવા પાધિ - સામીપ્સ, આય - દૈવજનિતતાથી ઈષ્ટ ફળ રૂપ હોવાથી લાભરૂપ છે અથવા જેમનું સામીપ્સ, આય - ઈષ્ટ ફળના સમૂહનો મુખ્ય હેતુ છે, તે ‘ઉપાધ્યાય’ અથવા આધિ - મનની પીડાનો લાભ તે આધ્યાય અથવા સી શબ્દમાં નકારવાચી ‘મૈં' તે કુત્સિત અર્થમાં છે, તેથી કુબુદ્ધિનો લાભ તે અધ્યાય અથવા અધ્યાય એટલે ઞ + ધ્યે અર્થાત્ દુર્ગાન, જેનાથી સાધ્યાય કે ગધ્યાય નાશ પામ્યો તે ઉપાધ્યાય. તેને નમસ્કાર થાઓ. સુસંપ્રદાયથી આવેલા જિનવચનોનું અધ્યાપન કરાવી ભવ્ય જીવોને વિનયમાં પ્રવર્તાવ છે, તે ઉપકારીપણાથી તેમની નમસ્કરણીયતા છે.
૦ નમો સવ્વસાહૂળ - જ્ઞાનાદિ શક્તિ વડે મોક્ષને સાધે તે સાધુ અથવા સર્વ પ્રાણીમાં સમત્વને ધારે તે નિરુક્તિથી સાધુ છે. કહ્યું છે – નિર્વાણ સાધક યોગને જેઓ સાધે અને સર્વ પ્રાણીમાં જે સમ હોય તે ‘ભાવસાધુ' છે. અથવા સંયમ કરનારને સહાય આપે તે નિરુક્તિથી ‘સાધુ’ છે. સજ્જ - એટલે સામાયિકાદિ વિશેષણ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
યુક્ત, પ્રમત્ત આદિ, પુલાક આદિ, જિનકલ્પિક - પ્રતિમાકલ્પિક - યશાલંદકલ્પિક, પરિહારવિશુદ્ધિકલ્પિક, સ્થવિકલ્પિક, સ્થિતકલ્પિક, સ્થિતાસ્થિતકલ્પિક, કલ્પાતીત ભેદવાળા, પ્રત્યેકબુદ્ધ, સ્વયંબુદ્ધ, બુદ્ધબોધિતાદિ ભેદવાળા તથા ભરત આદિ ક્ષેત્ર ભેદવાળા, અથવા સુષમ-દુઃ“માદિ કાળ ભેદવાળા સાધુ.
સર્વ સાધુ, અહીં ‘સર્વ'નું ગ્રહણ સર્વ ગુણવાનોની અવિશેષે નમનીયતા પ્રતિપાદનાર્થે છે. આ ‘સર્વ’ પદ અર્હદાદિ પદોમાં પણ જાણી લેવું. કેમકે ન્યાય સમાન છે અથવા સર્વ જીવોના હિતકર તે સાર્વ તેવા સાર્વ સાધુને અથવા સાર્વ એટલે બુદ્ધાદિના નહીં પણ અર્હન્તના જ સાધુ તે સાર્વ સાધુ અથવા સર્વે શુભયોગોને સાધે તે, અથવા સાર્વ - અર્હન્તો, તેમની આજ્ઞા પ્રમાણે વર્તીને આરાધે અથવા દુર્નય નો નાશ કરીને અહંતોને પ્રતિષ્ઠાપે તે સાર્વ સાધુ.
અથવા શ્રવ્ય એટલે શ્રવણ યોગ્ય વાક્યોમાં અથવા સવ્ય એટલે અનુકૂળ એવા કાર્યોમાં નિપુણ તે શ્રવ્યસાધુ કે સવ્ય સાધુ.
ક્યાંક નો ોણ્ સવ્વસમૂળ એવો પાઠ છે. તેમાં સર્વ શબ્દ દેશસર્વતાનો વાચક હોવાથી અપરિશેષ સર્વતા દર્શાવવાને સ્નૌર્ શબ્દ લીધો છે. ‘લોકમાં' એટલે મનુષ્ય લોકમાં, ગચ્છાદિમાં નહીં એવા સર્વે સાધુઓને નમસ્કાર. તેઓ મોક્ષમાર્ગમાં સહાયકર્તા હોવાથી તે ઉપકારીપણાને લીધે નમસ્કરણીય છે. કહ્યું છે કે – સંયમ કરનાર મને અસહાયને સહાયકર્તા હોવાથી સર્વ સાધુઓને હું નમસ્કાર કરું છું.
[શંકા] જો નમસ્કાર સંક્ષેપથી હોય તો સિદ્ધ અને સાધુઓને જ યુક્ત છે. કેમકે સિદ્ધ, સાધુના ગ્રહણથી અર્હત્ આદિનું ગ્રહણ થઈ જશે - ૪ - અને વિસ્તારથી
નમસ્કાર કરવો ‘ઋષભ' આદિનો નામોચ્ચારણથી કરવો જોઈએ.
૨૨
[સમાધાન] એમ નથી, તેથી સાધુ માત્રના નમસ્કારથી અર્હત્ આદિ નમસ્કારનું ફળ ન મળે. જેમ મનુષ્ય માત્રના નમસ્કારથી રાજાદિના નમસ્કારનું ફળ ન મળે. તેથી અહીં વિશેષથી કરવો. પણ પત્યેક વ્યક્તિને નામોચ્ચારણપૂર્વક શક્ય નથી.
[શંકા] ચથાપ્રધાન ન્યાયને અંગીકાર કરીને સિદ્ધ આદિ ક્રમ યોગ્ય છે. કેમકે સિદ્ધો સર્વથા કૃતકૃત્ય હોવાથી તેઓ સર્વમાં પ્રધાન છે.
[સમાધાન] એવું નથી. અહંના ઉપદેશથી સિદ્ધો ઓળખાય છે. તથા તીર્થ
પ્રવર્તક હોવાથી અહંતો જ પરમ ઉપકારક છે. માટે આ ક્રમ યોગ્ય છે.
શંકા - જો એમ હોય તો આચાર્યને જ પ્રથમ મૂકવા જોઈએ, કેમકે કોઈ વખતે આચાર્ય દ્વારા અર્હત્ આદિનું ઓળખાવવાપણું છે. માટે તેઓ અતિ ઉપકારી છે...
સમાધાન-એવું નથી. અહંના ઉપદેશથી જ આચાર્યનું ઉપદેશદાન સામર્થ્ય છે. આચાર્યોને સ્વતંત્રપણે ઉપદેશથી અર્થ જ્ઞાપકતા નથી. પરમાર્થથી અર્હન્તો જ સાર્વ અર્થના જ્ઞાપક છે. વળી અર્હની સભારૂપ જ આચાર્યો છે, તેથી આચાર્યોને નમસ્કાર કરી અહંતોને નમસ્કાર કરવો અયુક્ત છે. કહ્યું છે કોઈપણ વ્યક્તિ પર્યાદાને નમસ્કાર કરી રાજાને ન નમે.
-
એ રીતે પરમેષ્ઠીને નમસ્કાર કરી હાલના મનુષ્યોને શ્રુતજ્ઞાન અત્યંત ઉપકારી
Page #19
--------------------------------------------------------------------------
________________
ર૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
૧/-/૧/૧ હોવાથી તેના દ્રવ્ય-ભાવ ધૃતરૂપત્ની અને દ્રવ્યશ્રુત, ભાવકૃતનું કારણ હોવાથી સંજ્ઞાક્ષર રૂપ દ્રવ્યશ્રુતને નમસ્કારાર્થે કહે છે –
[ આવશ્યક નિર્યુક્તિ આદિ, વિશેષાવશ્યકમાં આ અર્થો જોવા.] • સૂત્ર-૨ - બ્રાહી લિપિને નમસ્કાર થાઓ. • વિવેચન-૨ :
લિપિ-પુસ્તિકાદિમાં અક્ષરની ચતા, તે ૧૮-ભેદે છે, તે ઋષભજિને પોતાની પુગી બ્રાહ્મીને બતાવી. તેથી “બ્રાહ્મી” કહેવાય છે. કહ્યું છે - જિનેશ્વરે જમણે હાથે લેખરૂપ લિપિવિધાન બ્રાહ્મીને દર્શાવ્યું.
શંકા - આ શાસ્ત્ર જ મંગલરૂપ છે, તો અન્ય મંગલ શા માટે ? તેથી તો અનવસ્થાદિ દોષ પ્રાપ્ત થાય.. [સમાધાન સત્ય છે, પણ શિષ્યોની મતિના મંગલના ગ્રહણ માટે, મંગલના સ્વીકાર માટે અથવા શિખપુરુષોના આચારના પસ્પિાલન માટે છે, તેથી યુક્ત જ છે. આ આગળ પણ કહેલ છે.
વળી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ એવા નામથી જ અભિધેયાદિ સામાન્યથી કહેવાઈ ગયા છે, તેથી ફરીથી કહેતા નથી. તેથી જ શ્રોતાની પ્રવૃત્તિ આદિ ઈષ્ટ ફળની સિદ્ધિ થશે. તેથી કહે છે - ભગવંતે અર્થ વ્યાખ્યા અભિધેયતાથી કહી છે. તેનું પ્રજ્ઞાપન કે બોધ અનંતર ફળ છે, પરંપર ફળ તો મોક્ષ છે. આ શાસ્ત્ર આપ્તવચનરૂપ હોવાથી ફળપણે સિદ્ધ છે, કેમકે આપ્તપુરુષો જે સાક્ષાત કે પરંપરાથી મોક્ષાંગ ન હોય, તેને કહેવામાં ઉત્સાહિત ન હોય. કેમકે તેમ કરવાથી અનાપ્તત્વનો પ્રસંગ આવે. આ જ શારાપ્રયોજન છે.
આ શાસ્ત્ર એક શ્રુતસ્કંધરૂપ છે, તેમાં સાધિક ૧oo અધ્યયનો [શતકો) છે, ૧0,000 ઉદ્દેશકો છે, 35,000 પ્રશ્ન પ્રમાણ છે, ૨,૮૮,000 પદ સમૂહવાળા આ શામના મંગલાદિ કહ્યા. હવે પહેલું ‘શતક' જે ગ્રંથાંતર પરિભાષા મુજબ ‘અધ્યયન' કહેવાય છે, તેના ૧૦-ઉદ્દેશા છે.
ઉદ્દેશક એટલે અધ્યયન [શતક]ના અર્થને કહેનારા વિભાગો. “તું અધ્યયનના આટલા વિભાગને ભણ.” એમ ઉપધાનવિધિથી આચાર્ય વડે શિયને ઉદ્દેશાય તે ઉદ્દેશક. તે ઉદ્દેશકોનું સુખે ધારણ કરવા, સ્મરણાદિ નિમિતે આવતાં પ્રથમ નામોના કથન દ્વારે આ સંગ્રહ ગાથા કહે છે –
• સૂત્ર-3 :
રાજગૃહીમાં - ચલન, દુઃખ, કાંક્ષાપદોષ, પ્રકૃતિ, પૃથ્વી, ચાવતું નૈરયિક, બાલ, ગુટક અને ચલણા આ દશ ઉદ્દેશકો કહ્યા.]
• વિવેચન-3 :
આ ગાથાનો અર્થ હવે કહેવાનાર દશ ઉદ્દેશકના જ્ઞાન પછી સ્વયં જ જણાય છે, તો પણ બાળજીવોના સુખાવબોધ માટે કહીએ છીએ -
તેમાં જિદે - x • “રાગૃહ નગરમાં વફ્ટમાણ દશ ઉદ્દેશકના અર્થો
ભગવંત મહાવીરે દર્શાવ્યા” - એ પ્રમાણે વ્યાખ્યા કQી. • x -
(૧) ઘનVT - ચલન વિષયક પહેલો ઉદ્દેશો, “ચાલતું એ ચાલું ઈત્યાદિ અર્થ નિર્ણયને માટે છે. (૨) ૩ઃ - દુ:ખવિષયક બીજો ઉદ્દેશો, સ્વયંકા દુ:ખને જીવો વેદે છે ? ઇત્યાદિ પ્રશ્નના નિર્ણય માટે.. (3) ઉપમોલે - મિથ્યાત્વ મોહનીયના ઉદયથી ઉત્પન્ન અને અન્ય દર્શનના ગ્રહણ કરવારૂપ જીવ પરિણામ તે કાંક્ષા, તે જ મોટું દુષણ તે કાંક્ષા પ્રદોષ, તેના વિષયવાળો ત્રીજો ઉદ્દેશો. હે ભગવનું ! “જીવે કાંક્ષા મોહનીય કર્મ કર્યું છે ?” ઇત્યાદિ અર્ચના નિર્ણય માટે છે. (૪) પ્રકૃત્તિ-કર્મના ભેદો, ચોથો ઉદ્દેશો છે. હે ભગવન્! કર્મની પ્રકૃત્તિઓ કેટલી છે ?” ઇત્યાદિ.
(૫) પૃથ્વીઓ - રત્નપ્રભાદિ પૃથ્વીનો પાંચમો, હે ભગવનું ! પૃથ્વી કેટલી છે ? ઇત્યાદિ સૂણો.. (૬) ચાવંત - યાવત્ શબ્દથી ઉપલક્ષિત છઠો. હે ભગવન્ ! જેટલા અવકાશાંતરસ્વી સૂર્ય ઈત્યાદિ એ સૂત્રો છે.. (૭) બૈરયિક - શબ્દ ઉપલક્ષિત સાતમો. હે ભગવન! નકમાં ઉત્પન્ન થતો, ઇત્યાદિ સૂત્ર છે.. (૮) બાલ-શબ્દથી ઉપલક્ષિતને આઠમો. હે ભગવન્! એકાંતબાલ મનુષ્ય, ઇત્યાદિ સૂત્ર છે.. (૯) ગુરુક વિષયક નવમો, હે ભગવન્! જીવો ભારેપણું કેમ પામે છે ? ઇત્યાદિ સૂત્ર.. (૧૦) ચલણા બહુવચન નિર્દેશથી “ચલન” આદિ દશમાં ઉદ્દેશાના અર્યો છે. તેનું સૂત્ર - હે ભગવન્! અન્યતીર્થિકો આમ કહે છે - ચાલતું ચાલ્યુ નથી, ઇત્યાદિ.
એ રીતે શાસ્ત્રના ઉદ્દેશમાં મંગલાદિ કાર્યો કર્યા, તો પણ પહેલા શતકની આદિમાં વિશેષથી “મંગલ'ને કહે છે -
• સૂત્ર-૪ શુતને નમસ્કાર થાઓ. • વિવેચન-૪ :
દ્વાદશાંગીરૂપ અહંત પ્રવચનને નમસ્કાર થાઓ. [શંકા ઈષ્ટ દેવતાને કરેલો નમસ્કાર મંગલાર્થે થાય છે, પણ “મૃત' ઈષ્ટ દેવતા નથી, તો તે કેવી રીતે મંગલા હોઈ શકે ? કહે છે – “કૃત' એ ઈષ્ટ દેવતા જ છે. કેમકે તે અહંતોને નમકરણીય છે. “તીર્થને નમસ્કાર હો” એમ કહીને અહેતો શ્રુતને નમસ્કાર કરે છે. સંસાસ્સાગરને તવામાં મુખ્ય કારણ હોવાથી શ્રત એ તીર્થ છે, તીર્થરૂપ શ્રુતનો આધાર હોવાથી સંઘ, તીર્થ વડે વાચ્ય છે તથા મંગલ માટે અહંતો સિદ્ધોને પણ નમસ્કાર કરે છે. કેમકે અભિગ્રહ તો તે સિદ્ધોને નમસ્કાર કરીને તે અહd ગ્રહણ કરે - એ વચન છે.
આ પ્રમાણે પહેલા શતકના ઉદ્દેશકનો થોડો અર્થ પહેલાં દર્શાવ્યો. પછી જેવો ઉદ્દેશ તેવો નિર્દેશ” એ ન્યાયથી પહેલા ઉદ્દેશાનો વિસ્તાર કહેવો જોઈએ. તેનો ગુરુ પર્યક્રમ લક્ષણ સંબંધ દર્શાવતાં સુધર્માસ્વામી જંબૂસ્વામીને આશ્રીને આમ કહે છે -
• સત્ર-૫ -
તે કાળે સમયે રાજગૃહ નામે નગર હતું. [વર્ણન) તે રાજગૃહની બહાર નગરના ઈશાન ખૂણામાં ગુણશીલ નામે ચૈત્ય હતું. શ્રેણિક રાજા, ચલ્લણા
Page #20
--------------------------------------------------------------------------
________________
૧/-/૧ /૫
રાણી હતાં.
૨૫
• વિવેચન-૫ :
-
હવે આ કઈ રીતે નિશ્ચિત થઈ શકે કે સુધર્માસ્વામીએ જંબુસ્વામી પ્રતિ આ સંબંધગ્રંથ કહ્યો છે ? સુધર્માસ્વામીની વાચના જ અનુવર્તેલી છે. કહે છે “સુધર્માસ્વામીથી તીર્થ પ્રવર્ત્ય, બાકીના ગણધરો શિષ્યરહિત હતા. વળી જંબૂસ્વામી, સુધર્માસ્વામીના મુખ્ય શિષ્ય હતા. તેથી તેને આશ્રીને વાચના પ્રવર્તેલી છે. તથા છટ્ઠા અંગમાં ઉપોદ્ઘાત આ પ્રમાણે દેખાય છે. - જેમકે - જંબૂ, સુધર્માસ્વામીને કહે છે - હે ભગવન્ જો ભગવતી નામક પાંચમાં અંગનો આ અર્થ ભગવંત મહાવીરે કહ્યો, તો છટ્ઠા અંગનો શો અર્થ છે ? તેથી જંબૂ પ્રત્યે સુધર્માસ્વામીએ જરૂર ઉપોદ્ઘાત કહેલો હોવો જોઈએ. મૂલની ટીકા કરનારે આ ઉપોદ્ઘાત ગ્રંથ વ્યાખ્યાન આખા શાસ્ત્રને ઉદ્દેશીને કરેલ છે, અમે તે માત્ર આ ઉદ્દેશા પરત્વે કર્યુ છે, કેમકે શાસ્ત્રમાં અનેક પ્રકારે ઉપોદ્ઘાત થયેલો છે. અહીં પૂર્વે કહેલ નમસ્કારાદિ ગ્રંથની કોઈ પણ કારણે વૃત્તિકારે વ્યાખ્યા કરી નથી.
તે નગર હતું - ૪ - ૪ - કાળ - આ અવસર્પિણીના ચોથા ભાગ રૂપ, તેમાં જ્યાં આ ભગવત્ ધર્મકથા કરતા હતા. સમય-કાળનો વિશિષ્ટ વિભાગ. - ૪ - તે કાળે, તે સમયે કે હેતુભૂત તે કાળે - તે સમયે. રાજગૃહ નગર હતું. - x - [શંકા] હમણાં પણ તે નગર છે, છતાં હતું કેમ કહ્યું ? [સમાધાન] નગરના વર્ણન ગ્રંથમાં યુક્ત વિભૂતિ ત્યારે જ હતી, સુધર્માસ્વામી વાચના દેતા હતા તે કાળે નહીં. કેમકે અવસર્પિણીપણાને લીધે, કાળના અશુભભાવથી સારા પદાર્થોની હાનિ થવાથી, તેમ કહ્યું.
વળો - અહીં નગરનું વર્ણન કહેવું. ગ્રંથ ગૌરવભયથી અહીં તે લખેલ નથી. તે આ રીતે - પુરના ભવનાદિ વડે મોટું, સ્વ ચક્રાદિ ભયરહિત હોવાથી સ્થિર, ધન ધાન્યાદિથી સમૃદ્ધ. - x - પ્રમોદ કારણ વસ્તુના સદ્ભાવથી આનંદિત નગરજનો ઇત્યાદિ ઉવવાઈથી જાણવું.
તે રાજગૃહનગરની બહાર ઈશાન ખૂણામાં - દિશા ભાગમાં કે ગગનમંડલના દિગ્રુપ ભાગમાં ગુણશિલક ચૈત્ય હતું. લેય્યાદિ વસ્તુના ચયનને ‘ચિતિ' કહે છે, તેનું ચિતિપણું કે ચિતિનું કર્મ તે ચૈત્ય. તે સંજ્ઞા શબ્દ હોવાથી ચૈત્ય એટલે દેવપ્રતિમા કે તેના આશ્રયત્વથી દેવગૃહ. અહીં વ્યંતરાયન અર્થ લેવો પણ અર્હત્ ચૈત્યઆયતન નહીં.
અહીં ન કહેવાયેલ શબ્દો પ્રાયઃ સુગમ હોવાથી કહ્યા નથી. - સૂત્ર-૬ :
તે કાળે, તે સમયે આદિકર, તિર્થંકર, સહસંબદ્ધ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવરપુંડરીક, પુરુષવરગંધહિત, લોકોતમ, લોકનાથ, લોકપ્રદીપ, લોકપ્રદ્યોતકર, અભયદાતા, સમુદાતા, માર્ગદાતા, શરણદાતા, ધર્મદેશક, ધર્મસારથી, ધર્મવરચાતુરંત ચક્રવર્તી, અપતિહત વર જ્ઞાનદર્શનધર, છાતારહિત, જિનજ્ઞાપક, બુદ્ધ-બોધક, મુકત-મોચક, સર્વજ્ઞ, સર્વદર્શી, શિવ-અચલ-મરુત-અનંત
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અક્ષય-અવ્યાબાધ-પુનરાવર્તક સિદ્ધિ-ગતિ નામક સ્થાનની પ્રાપ્તિની ઈચ્છાવાળા યાવત્ સમોસરણ, એવા શ્રમણ ભગવંત મહાવીર હતા.
• વિવેચન-૬ :
૨૬
શ્રમ અને ખેદ અર્થવાળા ‘ મ્' ધાતુથી જે તપ કરે તે શ્રમણ. અથવા શોભન મનથી વર્તે તે સમન, સ્તવ ના પ્રસ્તાવથી મનનું શોભનપણું કહેવું. અથવા મનોમાત્ર સત્વનું અસ્તવપણાથી, સંગત એટલે જેવું હોય તેવું બોલે, અથવા સર્વ પ્રાણીમાં તુલ્ય પ્રવર્તે તે, શ્રમણ છે.
મળવત્ - ઐશ્વર્યાદિયુક્ત, પૂજ્ય.. મહાવીર - શૂર અને વીર ધાતુ ઉપરથી શત્રુનું નિરાકરણ કરવામાં વિક્રાંત. તે તો ચક્રવર્તી આદિ પણ હોય, તેથી વિશેષથી કહે છે - મહાન એવા દુય એવા અંતર્શત્રુના નિરાકરણથી વીર એટલે મહાવીર. આ ગુણનિષ્પન્ન નામ દેવે કરેલું છે કહ્યું છે – ભય, ભૈવમાં અચલ અને પરિષહ, ઉપસર્ગોમાં ક્ષાંતિક્ષમ હોવાથી દેવોએ આ નામ કર્યું – “શ્રમણ ભગવંત મહાવીર.” માવિષ્ઠ - પ્રથમથી આચારાદિ ગ્રંથરૂપ શ્રુત ધર્મના અર્થના પ્રણયનશીલ હોવાથી ‘આદિકર' છે. આદિકર હોવાથી તીર્થંકર - જે વડે સંસાર સમુદ્ર તરાય તે તીર્થ અર્થાત્ પ્રવચન, તેનાથી અભિન્ન હોવાથી ‘સંઘ' તીર્થ કહેવાય. તેને કરનાર હોવાથી તીર્થંકર કહ્યા. તેમનું તીર્થંકરત્વ અન્યના ઉપદેશપૂર્વક નથી, માટે કહે છે – સહસંબુદ્ધ - અન્યના ઉપદેશ વિના આત્માની જ સાથે હેય, ઉપાદેય અને ઉપેક્ષણીય વસ્તુ તત્વને યથાવત્ જાણે તે સહસંબુદ્ધ, તેમનું સહસંબુદ્ધત્વ પુરુષોત્તમત્વથી છે— પુરુષોત્તમ - પુરુષો મધ્યે તે તે રૂપાદિ અતિશયોથી ઉચ્ચ હોવાથી ઉત્તમ હોય તે પુરુષોત્તમ કહેવાય. તેમનું પુરુષોત્તમત્વ સિંહ આદિ ત્રણ ઉપમાઓ વડે સમર્થન કરતા કહે છે સિંહ સમાન પુરુષરૂપ જે સિંહ તે પુરુષસિંહ અર્થાત્ શૌર્યાદિ ગુણો વડે સિંહામાન. શૌર્યને લીધે સિંહની ઉપમા આપી. બાલ્યપણામાં શત્રુ દેવે બીવડાવ્યા છતાં ડર્યા નહીં, દેવના મોટા થતાં જતાં શરીરને વજ્ર સમાન મુષ્ટિ પ્રહારથી કુબ્જ કરી દીધું હતું. વરપુત્તુરી - પ્રધાન ધવલ સહસપત્ર. પુરુષ સમાન વપુંડરીક તે પુરુષવર પુંડરીક, ભગવંતનું વલત્વ સર્વ અશુભ મલરહિત હોવાથી અને સર્વ શુભાનુભાવથી શુદ્ધ હોવાથી અથવા પુરુષ એટલે પોતાના સેવકરૂપ જીવો, તેના સંતાપરૂપ તાપને નિવારવામાં સમર્થ હોવાથી તથા શોભાનું કારણ હોવાથી પુરુષવરપુંડરીક, તથા પુરુષ માફક વરગંધહસ્તી તે પુરુષવર ગંધહસ્તી જેમ ગંધહસ્તીની ગંધ વડે બીજા બધાં હાથી નાશી જાય છે, તેમ ભગવંતના તે દેશોના વિહાર વડે ઈતિ, પરચક્ર, દુર્ભિક્ષ, ડમર, મરકી આદિ દુરિતો નષ્ટ થાય છે, માટે ભગવંત પણ પુરુષવર ગંધહસ્તિ કહેવાય.
1
તે માત્ર પુરુષોત્તમ જ નથી. પરંતુ લોકના નાથ હોવાથી લોકમાં પણ ઉત્તમ છે, માટે કહે છે – સંજ્ઞી ભવ્ય પ્રાણીઓના સ્વામી, યોગ અને ક્ષેમ કરનાર તે નાથ” એ વચનથી લોકનાય. અપ્રાપ્ત જે સમ્યક્ દર્શનાદિ, તેની પ્રાપ્તિ તથા તેના પરિપાલનથી લોકનાથત્વ છે. તે લોકનાથત્વ યથાવસ્થિત વસ્તુ સમૂહને પ્રદીપના કરવાથી જ છે
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
૧/-/૧/૬ - લોકપ્રદીપ, તિર્યચ-નર-દેવરૂપ વિશિષ્ટ લોકના અંતર અંધકારને દૂર કરનાર હોવાથી પ્રકૃષ્ટ પ્રકાશકારીથી પ્રદીપ સમાન. આ વિશેષણ દેખાતા લોકને આશ્રીને કહ્યું, હવે દેશ્ય લોકને આશ્રીને કહે છે - દેખાય તે લોક, આ વ્યુત્પત્તિથી સકલવસ્તુ સમૂહરૂપ લોકાલોક સ્વરૂપને અખંડ, સૂર્યમંડલની પેઠે બધાં પદાર્થોના સ્વભાવનો પ્રકાશ કસ્વામાં સમર્થ કેવલજ્ઞાનરૂપ આલોકપૂર્વક પ્રવચનપ્રભા સમૂહને પ્રવતવિવાથી પ્રકાશને કસ્વીના સ્વભાવવાળા હોવાથી લોક પ્રધોતકર,
ઉક્ત વિશેષણયુક્ત તો સૂર્ય, હરિ, હર, બ્રહ્માદિ પણ, તે-તે તીર્થિકના મતે છે, તો ભગવંતની શી વિશેષતા ? તેથી વિશેષે કહે છે -
ઉજવવ • પ્રાણનો નાશ કરવામાં સિક તથા ઉપસર્ગોને કરનારા પ્રાણીને ભય દેનાર ન હોવાથી અભયદાતા અથવા સર્વ પ્રાણીના ભયને હરનાર દયા જેને છે છે. આ વિશેષતા હરિ, હરાદિમાં નથી. ભગવંત અપકારી તથા અન્ય પ્રાણીના અનર્થનો માત્ર પરિહાર જ કરે છે, એટલું જ નહીં, પણ તેઓને પદાર્થની પ્રાપ્તિ પણ કરે છે, માટે કહ્યું પાય - શુભાશુભ પદાર્થના વિભાગને દશવિનાર હોવાથી શ્રુતજ્ઞાન ચણા સમાન છે. કહ્યું છે - શ્રુતજ્ઞાનરૂપી ચક્ષુ વડે હેયોપાદેયને જાણે તે જ ચક્ષવાળા છે. તેને દેનારા હોવાથી ચક્ષુદય છે. અટવીમાં ગયેલા, ચોર વડે લુંટાયેલા ધનવાળા, પાટા વડે જેમની આંખો બાંધેલી છે, એવા મનુષ્યોને ચા ઉઘાડી ઈષ્ટમાર્ગમાં બતાવનાર જેમ ઉપકારી છે, તેમ ભગવંત પણ સંસાર-અરણ્યવર્તી, રાગાદિ ચોર વડે જેઓનું ધર્મધન લુંટાઈ ગયું છે, સજ્ઞાન લોચનો કુવાસનાચ્છાદિત છે તેને ખસેડી શ્રુતચક્ષુ આપીને નિવણિમાર્ગને બતાવતા ઉપકારી છે –
માર્ગદાતા, માન - સમ્યગદર્શનજ્ઞાન ચાસ્ત્રિાત્મક મોક્ષરૂપ નગરના માર્ગને આપનાર હોવાથી માર્ગદય છે. જેમ લોકમાં ચક્ષુ ઉઘાડી, માર્ગ બતાવી, ચૌરાદિથી લુંટાયેલને નિરુપદ્રવ સ્થાને પહોંચાડનાર પરમ ઉપકારી થાય, તેમ ભગવંત પણ છે, તે દશવિ છે - શરણદાતા, શરણ - વિવિધ ઉપદ્રવોથી દુ:ખી જીવને શરણ-એટલે પરમાર્થથી નિવણિને આપે તે શરણદય છે. ભગવંતનું શરણદાયકપણું ધર્મદેશના વડે છે તેથી કહે છે - શ્રતયાત્રિગ્ધ ધર્મને કહે છે માટે ધમદિશક છે. પાઠાંતરથી - ચારિત્રધર્મના દાતા હોવાથી ભગવંત ધર્મદય છે. ધર્મદશક તો માત્ર ધર્મની દેશનાથી કહેવાય છે, માટે કહે છે - ધર્મરૂપ થના પ્રવર્તક ભગવંત સારથિ સમાન છે. જેમ રથના સારથી રથમાં બેસનાર અને રથને લઈ જનાર ઘોડાઓનું રક્ષણ કરે છે. તેમ ભગવંત પણ ચાસ્ત્રિ ધર્મના સંયમ, આત્મા અને પ્રવચનરૂ૫ અંગોના રક્ષણના ઉપદેશાત્મપણાથી ધર્મસારથી છે. અન્યતીર્થિકો પણ તેમના ભગવંતને ધર્મસારથી કહે છે, તેથી વિશેષથી કહે છે - ધર્મવચાતુરંતચક્રવર્તી.
ત્રણ સમુદ્રો અને ચોથો હિમવંત, એ ચાર પૃથ્વીના અંત છે, તે ચારે છેડાનો સ્વામી તે ચાતુરંત છે, તે રૂપ ચકવર્તી, વર - શ્રેષ્ઠ, તે વર ચાતુરંત ચક્રવર્તી - અતિશયવાળો રાજા, ભગવંત ધર્મ વિશે ચાતુરંત ચક્રવર્તી સમાન છે. જેમ પૃથ્વીમાં બીજા રાજા કરતાં અતિશયવંત હોય છે. તેમ ભગવંત પણ ધર્મપ્રણેતાઓમાં અતિશયવંત
છે તેથી અથવા ધર્મરૂપ બીજા એક કરતા અથવા કપિલ આદિના ધર્મચક કરતાં શ્રેષ્ઠ, ચાતુરંતદાનાદિ ભેદથી ચાર પ્રકારનું અથવા નાકાદિ ચારગતિના નાશ કરનાર, અંતર શત્રુનું ઉચ્છેદક હોવાથી જે ચક્ર, તે ચક્ર વડે વર્તવાના સ્વભાવવાળા હોવાથી તે ધર્મવર ચાતુરંત ચક્રવર્તી.
આ ધમદશકાદિ વિશેષણો પ્રકૃષ્ટ જ્ઞાનાદિ યોગથી ઘટે છે -
Hપ્રતિત - કટ, કુટી આદિ વડે અખલિત અથવા અવિસંવાદક અથવા ક્ષાયિક હોવાથી શ્રેષ્ઠ વિશેષ-સામાન્ય બોધાત્મક કેવલજ્ઞાનદર્શનને ધારણકર્તા હોવાથી અથવા કોઈ અન્યમતિ, છાસ્થોને પણ ઉપર્યુક્ત સંપત્તિયુક્ત માને છે, પણ તે મિચ્યોપદેશક હોવાથી ઉપકારી ન થાય, માટે ભગવંતના છડારહિતત્વને બતાવવા કહે છે -
વ્યાવૃત્તછા - વ્યાવૃત્ત એટલે ગયેલું છે, છઠ્ઠા-શઠવ કે આવરણ જેનું તે. છાનો અભાવ રાગાદિના જયવી છે, તેથી નિન - રાગ, દ્વેષ આદિ રૂપ શત્રુને જિતે છે. રાગાદિનો જય અને રાગાદિ સ્વરૂપ અને તેના જયના ઉપાયોનું જ્ઞાન દશવિતા કહે છે . નાઇID - છાાસ્થિક ચાર જ્ઞાન વડે જાણે છે, તે જ્ઞાયક. એ રીતે સ્વાર્થ સંપત્તિ કહી, હવે ભગવંતની પરાર્ય સંપત્તિ ચાર વિશેષણોથી કહે છે - યુદ્ધ - જીવાદિ તત્વોને જાણનારા વોટ - બીજાને જીવાદિ તત્વોનો બોધ પમાડનાર. પુd - બાહ્યાવ્યંતર ગ્રંથિ બંધનથી મુક્ત, મોયણ - બીજાને કર્મ બંધનથી મૂકાવનાર,
હવે મુક્તાવસ્થાને આશ્રીને વિશેષણો કહે છે સર્વજ્ઞ એટલે સર્વ વસ્તુની સમૂહને વિશેષરૂપે જાણવું હોવાથી સર્વજ્ઞ. તેનું સામાન્ય રૂપે જાણપણું હોવાથી સર્વદર્શી અથતિ મક્તાવસ્થામાં પણ સર્વજ્ઞ, સર્વદર્શી. પણ અન્યદર્શનીના મત મુજબ મુક્તપણામાં સ્થિત પુરવત્ ભાવિમાં જડ થનાર નહીં. આ બે પદ ક્યાંક નથી દેખાતા.
સર્વ અબાધારહિતવથી શિવ, સ્વાભાવિક-પ્રાયોગિક ચલન હેતુ અભાવથી અવન, રોગનાં કારણ શરીર અને મનને અભાવે રોગરહિત, અનંતાર્થ વિષય જ્ઞાનસ્વરૂપવથી મનન, સાદિ-અનંત સ્થિતિત્વથી અક્ષય, અથવા પરિપૂર્ણ પૂર્ણિમાના ચંદ્રમંડલવત્ અક્ષત, બીજાને અપીડાકારી હોવાથી મેળવી, જેમાં જવાથી નિષ્ક્રિતાર્થ થવાય તે સિદ્ધિ, તે તરફની ગતિ હોવાથી સિદ્ધિગતિ, તે જ પ્રશસ્ત નામ છે તે તથા, અનવસ્થાનના કારણરૂપ કર્મના અભાવે સ્થિર થવાય તે સ્થાન એટલે ક્ષીણકર્મ જીવનું સ્વરૂપ કે લોકાણ. •x-x- આવા સ્થાને જવાની ઈચ્છાવાળા, પણ તેને પ્રાપ્ત ન કરેલ. કેમકે તે પ્રાપ્ત થતાં વિવક્ષિત પ્રરૂપણા અસંભવ છે. જો કે આ વિશેષણ તો ઉપચારથી છે કેમકે કેવલિ ભગવંતો તો ઈચ્છા વિનાના જ હોય છે.
નાવ સસરy - સમવસરણનો વર્ણક આવે ત્યાં સુધી ભગવંતનું વર્ણના વાંચવું. તે ભગવંત વર્ણન આ પ્રમાણે - ભુજમોચક રન, કાળો કીડો કે અંગારો, ગળીનો વિકાર, મણી, હર્ષિત ભમરાનો સમૂહ, સ્નિગ્ધ, કાળી કાંતિવાળો, ગોવા નિબિડ, કુંડલીભૂત, પ્રદક્ષિણાવર્ત જેના મસ્તકના વાળ છે, એ રીતે કેશવનથી પગના તળીયાં સુધી શરીરનું વર્ણન કહેવું. [ઉવવાઈ સૂઝમાં આ વર્ણન વિસ્તારથી છે.]
Page #22
--------------------------------------------------------------------------
________________
30
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
૧/-/૧/૬
અહીં પતન નું વર્ણન છે. - x - ઉત્તમ પુરુષના ૧૦૦૮ લક્ષણના ધારક, આકાશગત એવા - ચક, છમ, ચામર, સીંહાસનથી યુક્ત. મhશ - અતિ સ્વચ્છ સ્ફટિક વિશેષમય, દેવોએ આગળ ખેંચતા ધર્મધ્વજ વડે અને ૧૪,ooo સાધુ તથા ૩૬,૦૦૦ સાધ્વીથી પરિવરીને વિચરે છે.
ભગવંત પૂવનુપૂર્વીથી વિચરતા • x • ગ્રામાનુગામ જતાં, સુખે સુખે વિચરતા રાજગૃહ નગરના ગુણશિલક ચૈત્યે આવીને ચયાપ્રતિરૂપ અવગ્રહ લઈને સંયમથી આત્માને ભાવતા વિચરે છે.
સમવસરણ વર્ણનમાં ઘણાં શ્રમણ ભગવંતોનું વર્ણન અને ભવનપતિ આદિ દેવોનું વર્ણન ઉવવાઈ સૂત્રોનુસાર જાણવું.
• સૂત્ર-8 :પર્ષદા નીકળી, ધર્મોપદેશ દીધો, પર્ષદા પાછી ગઈ. • વિવેચન-૭ :
રાજગૃહથી રાજાદિ લોક ભગવંતને વંદનાર્થે નીકળ્યા. • x • ત્યારે રાજગૃહ નગરમાં શૃંગાટક, ત્રિક, ચતુક, ચવર, ચતુર્મુખ, મહાપથ, પથમાં ઘણાં લોકો પરસ્પર આ રીતે કહે છે - હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવાન મહાવીર અહીં ગુણશિલક ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહ યાચીને સંયમ અને તપથી આભાને ભાવિત કરતા વિયરે છે, તથારૂપ અરહંત ભગવંતનું નામ-ગોત્રનું શ્રવણ પણ શ્રેય છે, તો વંદનનમનનું શું કહેવું ? એમ કહી ઘણા ઉગ્રો, ઉગ્રપુત્રો આદિ ભગવંતને નમે છે, પÚપાસે છે. એ પ્રમાણે રાજનિગમ આદિ પÚપાસના વિવાઈ સૂગ માફક કહેવી.
અહીં ભગવંતની ધર્મકથા કહેવી. તે આ - શ્રમણ ભગવંત મહાવીર શ્રેણિક રાજાને, ચલ્લણાદિ સણીઓને, મોટી સભાને સર્વભાષા અનુગામી વાણી વડે ધર્મ કહ્યો. જેમકે - લોક છે, અલોક છે - x - આદિ. - x -
લોકો સ્વસ્થાને ગયા, તેનું વર્ણન આ રીતે - તે મોટી અર્થાવાળી, પ્રશસ્તતા પ્રઘાન પર્ષદા, શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ શ્રવણ કરી, અવધારી, હષ્ટ-તુષ્ટ થઈ, શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી વંદે છે, નમે છે, વંદીને, નમીને એમ બોલી. હે ભગવન્! આપે નિર્ગસ્થ પ્રવચન સારું કહ્યું, આવો ધર્મ કહેવા બીજા કોઈ શ્રમણ, બ્રાહ્મણ સમર્થ નથી. એમ કહી જ્યાંથી આવેલ, ત્યાં પાછા ગયા.
• સૂત્ર-૮ :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની પાસે ઉભડક રહેલા, નીચે નમેલ મુખવાળા, ધ્યાનરૂપ કોષ્ઠમાં પ્રવિષ્ટ, તેમના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ આણગાર, ગૌતમગોબીય, સાત હાથ ઉંચા, સમચોરસ સંસ્થાનવાળા, વજsષભનારાય સંઘયણી, સુવર્ણ કટક રેખ સમાન, પSાગૌર, ઉગ્રતપસી, દીપ્તતપસી, તખતપસી, મહાતપસી, ઉદાર, શોર, ઘોરગુણી, ઘોરતપસી, ઘોર બહાચવાસી, શરીર સંસ્કાર ત્યાગી, સંક્ષિપ્ત-વિપુલ તોલેયાવાળા, ચૌદપૂર્વ, ચાર જ્ઞાનોપગત, સવાિર
સંનિપાતી હતા.
• વિવેચન-૮ -
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના પ્રથમ, શિષ્ય, એ બે પદ વડે તેમનું સકલ સંઘનાયકત્વ કહ્યું. ઈન્દ્રભૂતિએ માતા-પિતા કૃતું નામ હતું. * * * વિવક્ષાચી શ્રાવક પણ શિષ્ય હોય, માટે કહે છે - જેને ઘર ન હોય તે અનગાર. કોઈ અણગાર નિંદિતગોગવાળા હોય માટે કહે છે - ગૌતમગૌત્ર સહિત. દેહ જૂનાધિક પણ હોય, માટે કહ્યું - સાત હાથ ઉંચા, આવો લક્ષણહીન પણ હોઈ શકે, માટે કહ્યું - સમચતુરસ અથતુ નાભિની ઉપર અને નીચે લક્ષણથી તુલ્ય, એવા સંસ્થાને રહેલ અથવા સમ - અન્યૂનાધિક ચાર અસિ યુક્ત તે સમચતુરસ. અસિ એટÀ પર્યકાસને બેસેલા પાના બંને જાનનું અંતર, આસન અને લલાટના ઉપરની ભાગનું અંતર, જમણો ખભો-ડાબો જાનુંનું ડાબો ખભો-જમણો જાનુંનું અંતર. અન્ય કહે છે – વિસ્તાર અને ઉંચાઈથી સમાન તે સમચતુસ્સ.
આવા સંસ્થાન છતાં હીન સંહનનવાળા હોય. તેથી કહે છે - વજ બ5ષભ નારાય સંઘયણ, સંહનન એટલે હાડકાંનો સમૂહ. વજાદિનું લક્ષણ - પાટો તે બહષભ, વજ તે ખીલી, મર્કટબંઘ તે નારાય. આ સંહનન ખીલા વડે બદ્ધ, કાષ્ટ સંપુટ સંદેશ સામર્થ્યયુક્ત હોવાથી વજ, લોહાદિમય પટ્ટ વડે બદ્ધ હોવાથી ઋષભ, વજરૂ૫ ઋષભ તે વર્ષભ ઇત્યાદિ - x • ઇન્દ્રભૂતિ અતિઉત્કૃષ્ટ સામર્થ્યવાળા હોવાથી આવા વિશેષ અસ્થિસમૂહ રૂપ સંહનનવાળા છે. માટે વજર્ષભનારાય સંહનન વિશેષણ મૂક્યું.
- x - આવા નિંધ વર્ણવાળા પણ હોય તેથી કહે છે - સોનાની પુલક પર કસોટીએ કોલી રેખા તથા કમલના કેસરસમ ગૌર વર્ણયુક્ત. વૃદ્ધ વ્યાખ્યા આ રીતે - સુવર્ણનો પણ લોઢાનો નહીં, પુલક એટલે સાર, તપ્રધાન જે રેખા, તેનું બહુંપણું, તેના જેવા ગૌર અથવા સુવર્ણનું જે બિંદુ, જે તેની સમાન વર્ણવી છે, તે તથા કેશરા સદેશ ગૌર. આ રીતે સુંદર વર્ણવાળા હોવા છતાં વિશિષ્ટ ચાસ્ત્રિરહિત પણ હોય. તેથી કહે છે –
ઉગ્રતા - અનશનાદિ જેને છે તે. અર્થાત્ સામાન્ય જન જેનું ચિંતવન કરવાને પણ અશક્ત હોય તેવા તપથી યુક્ત. રીત - કર્મરૂપી ગહન વનને ભમસાત કરવાને સમર્થ હોવાથી જાજવલ્યમાન અગ્નિ સમ દીપ્ત-જ્વલિત, ધર્મધ્યાનાદિ તપયુક્ત, તતતા - જેણે તપ તપ્યું છે કે, એવું તપ તપીને કમને સંતપાવી, પરૂપ આત્માને પણ સંતપાવ્યો. સાધારણ પુરુષથી ન થાય તેવો તપ કર્યો.
મહાતપ - આશંસા દોષ રહિતત્વથી પ્રશસ્ત તપસી, રાત - ભીમ, ઉગ્રાદિ વિશેષણયુક્ત તપ કરવાથી, અા સવવાળા પાસત્યાને ભયાનક. અન્ય કહે છે -
પાન - ઉદાર, પ્રધાન. ઘર - અતિ નિર્ગુણ, પરિષહ, ઈન્દ્રિયાદિ ગુસમૂહના વિનાશને આશ્રીને નિર્દય, બીજા કહે છે - ઘોર એટલે આત્મનિરપેક્ષ, ઘોરાળ - અન્ય પુરષો વડે આચરી ન શકાય એવા મૂલગુણાદિ ગુણયુક્ત, પરાક્રમ ઘોર તપ કરનાર, પોરdજવેરવા - અલાસવી પ્રાણિગણથી દુસ્નચર હોવાથી દારુણ,
Page #23
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૮ એવું જે હાચર્ય તેમાં વસનારા. સલ્ફાતિશારીર - શરીર સંસ્કાર ત્યાગી. uિતવિઝનતેવા • શરીરમાં લીન હોવાથી સંક્ષિપ્ત, યોજન પ્રમાણ ક્ષેત્રમાં વસ્તુના દહનમાં સમર્થ હોવાથી વિપુલ. તેજલેશ્યા એટલે તપોજન્ય લબ્ધિ વિશેષથી ઉત્પન્ન તેજોવાલા. • x - ૪ -
ચૌદપૂર્વી - ચૌદ પૂર્વ જેને વિધમાન છે તે, કેમકે તેઓએ જ ચેલા છે, આમ કહી તેમનું શ્રુતકેવલિપણું બતાવ્યું. તે અવધિજ્ઞાન આદિ સહિતને પણ હોય તેથી કહે છે કેવલજ્ઞાન સિવાયના ચાર જ્ઞાનવાળા, ઉક્ત બંને વિશેષણ છતાં કોઈક સમગ્ર શ્રત વિષય વ્યાપી જ્ઞાની ન પણ હોય, કેમકે ચૌદ પૂર્વી અનંત જ્ઞાનાદિ છ સ્થાન પતિત પણ હોય, તેથી કહે છે - સક્ષર સંનિપાતી - સર્વ અક્ષરના સંયોગ જેને ડ્રોયપણે હોય છે અથવા શ્રવને સંગતિપણે નિત્ય બોલવાના સ્વભાવવાળા, તે શ્રવ્યાસક્તિવાદી, આવા અનેકગુણવાળા, વિનયની સશિ સમાન તથા શિષ્યાચારને પાળતા ભગવનું ઈન્દ્રભૂતિ વિચરે છે * *
દૂTHAત - દૂર એટલે છેટે, સામંત એટલે નીકટ, તેના નિષેધથી અદૂર સામંત, કઈ રીતે વિચારે છે ? જેના ઘૂંટણ ઉંચા છે, શુદ્ધ પૃથ્વીના આસનના વર્જનથી ઔપગ્રહિક નિષધાના અભાવે, ઉત્કટક આસને. નીચું મુખ રાખીને - ઉંચે કે તિછું ન જોતા, નિયતભૂમિમાં દૈષ્ટિ રાખીને. ધર્મ કે શુકલ ધ્યાનરૂપ કોઠાને પ્રાપ્ત, જેમ કોઠામાં નાંખેલ ધાન્ય ન વેરાય, તેમ તે ભગવના ઈદ્રિયાદિ અસ્થિર થતાં નથી, તેવા ઈન્દ્રભતિ સંવર અને તપ વડે આત્માને વાસિત કરીને રહ્યા છે. સંયમ અને તપનું ગ્રહણ મોક્ષાના પ્રધાન અંગરૂપે છે. કેમકે સંવરથી કમ રોકાય છે અને તપથી જૂના કર્મ નિર્ભર છે.
• સૂત્ર-૯ :
ત્યારપછી જાત શ્રદ્ધ, જાત સંશય, શત કુતુહલ, ઉતજ્ઞ શ્રદ્ધ, ઉત્પન્ન સંશય, ઉત્પન્ન કુતૂહલ, સંજાત શ્રદ્ધ, સંજાત સંશય, સંજd, કુતૂહલ, સમુત્પન્ન શ્રદ્ધ, સમુww સંશય, સમુww કુતૂહલ ઉથાન વડે ઉભા થાય છે, ઉથાન વડે ઉભા થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવે છે, આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી વંદે છે, નમે છે, નમીને ન અતિ નજીક, ન અતિ દૂર એ રીતે સન્મુખ, વિનય વડે આંજલિ જેડી, ભગવંતના વચનને શ્રવણ કરવાને, નમતા અને પર્યાપાસતા આમ બોલ્યા -
(૧) ચાલતું તે ચાલ્યું? (૨) ઉદીરાતું તે ઉદીયું? (૩) વેદાંતુ તે વેદાય ? (૪) પડતું તે પડ્યું? (૫) છેડાતું છેડાયું ? (૬) ભદાનું તે ભેદાયું? () બળતું તે બળ્યું ? (૮) મરતું તે કર્યું? (૯) નિર્જરાતુ તે નિર્જરાયુ ? [એમ કહેવાય ?
• વિવેચન-૯ :
ધ્યાનરૂપ કોઠને પામીને વિતરણ કર્યા પછી, - ૪ - સામાન્ય થકી કહીને, તે ભગવન ગૌતમ કેવા છે ? તે કહે છે – ઉત્પણ શ્રદ્ધાદિ વિશેષણ યુકd - ઉઠે.
૩૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છે, તે યોગ. નાત-પ્રવૃત્ત, શ્રદ્ધા - વક્ષ્યમાણ અર્થતcવના જ્ઞાનની ઈચ્છા જેને છે તે નાતક. નાતસંજય • તેમાં સંશય - અનવધારિત અર્થજ્ઞાન, જેને છે તે. તે ભગવદ્ ગૌતમને આ પ્રમાણે થયો - ભગવંત મહાવીરે ઘન આદિ સૂત્રમાં ચાલતા પદાર્થને ચાલ્યો કહ્યો, તેમાં ‘જે ચાલતો-તે ચાલ્યો' એમ કહ્યું. તેથી બંને એક વિષયવાળા બતાવ્યા. તેમાં ‘ચાલતો' એ વર્તમાનકાળ બતાવે છે, “ચાલ્યો' એ ભૂતકાળવિષયક છે -
- અહીં સંશય થયો કે જે પદાર્થ વર્તમાન વિષયક છે તે ભૂતકાળ વિષયક કેમ થાય ? કેમકે બંને કાળ વિરુદ્ધ છે. આમ સંશય થયો તેથી માતHશય કહ્યા. ઉત્પન્ન થયેલ કુતુહલવાળા, ભગવત્ આ પદાર્થોને કઈ રીતે જણાવશે ? તથા ઉત્પન્ન શ્રદ્ધ-જેને પૂર્વે ન થયેલ, પણ હવે થઈ તેવી શ્રદ્ધાવાળા. બાત છે. પણ તેમજ છે, તો પત્રશ્રદ્ધ એવું બીજું વિશેષણ કેમ ? • x •x -
શ્રદ્ધાની ઉત્પત્તિ અને પ્રવૃત્તિનો અન્યોન્ય કાર્ય કારણ ભાવ દર્શાવવાને - હેતુત્વ પ્રદર્શનાર્થે. - X - X - X - X •
ઉત્પન્ન સંશય, ઉત્પન્ન કુતૂહલ બંને પૂર્વવતુ. સંજાતશ્રદ્ધ ઇત્યાદિ છ પદ પૂર્વવત જાણવા. વિશેષ એ કે અહીં = શબ્દ પ્રકર્ષ આદિ અર્થવાળો છે * * * * * બીજા નાતશદ્વાર ૧૨ વિશેષણોની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે - (૧) જેઓ પૂછવાને શ્રદ્ધાવાળા થાય તે જાતશ્રદ્ધ, જાતશ્રદ્ધ શા માટે થયા ? જાત સંશય છે માટે. - “આ પદાર્થ આવો હોય કે આવો ? જાત સંશય કેમ થયા ? જાત કુતુહલ છે માટે. “આ અર્થને'' હું કેવી રીતે જાણીશ?” એવા અભિપ્રાયવાળા છે માટે.
આ ત્રણ વિશેષણો અવણMી અપેક્ષાએ જાણવા. એ રીતે ઉત્પન્ન શ્રદ્ધ આદિ ત્રણ ઈહાપેક્ષાએ, સંજાતશ્રદ્ધ આદિ ત્રણ અપાયાપેક્ષા, સમુત્પન્નશ્રદ્ધ આદિ ત્રણ ધારણાની અપેક્ષાએ સમજવા.
બીજાઓ એમ કહે છે - જાતશ્રદ્ધવાદિ અપેક્ષાએ ઉત્પન્ન શ્રદ્ધાદિ સામાનાથ છે, તો પણ વિવક્ષિત અર્થનો પ્રકઈ પ્રતિપાદિત કરવા સ્તુતિ પરાયણ ગ્રંથકારે કહ્યા છે. તેમાં પુનરુક્તિ દોષ નથી. કહ્યું છે - હર્ષ, ભયાદિથી આક્ષિપ્ત મનવાળો વકતા, સ્તુતિ કે નિંદા કરતા જે પદોને અનેકવાર બોલે, તો તે પુનરુક્તિ દોષને પાત્ર નથી.
ઈ- ઉંચા વર્તતા ઉઠે છે. એકલું ફ્રેડ પદ મૂકે તો ક્રિયાનો આરંભ માત્ર પ્રતીત થશે. જેમકે બોલવાનો આરંભ કરે છે, તેનો વ્યવચ્છેદ થાય તે માટે રૂઠ્ઠાણ વિશેષણ કર સાથે મૂક્યું અહીં વાત એ ઉત્તરક્રિયાની અપેક્ષાએ ઉત્થાન ક્રિયાનું પૂર્વકાળપણું કહેવાને સટ્ટાપ ર કહ્યું. - x • ભ૦ મહાવીર પાસે આવ્યા. - x - આવીને શ્રમણ ભગવંત મહાવીરને જમણા હાથથી આરંભીને ત્રણ વખત પ્રદક્ષિણા કરી - x - 4 - વચન વડે સ્તુતિ કરી અને કાયા દ્વારા નમસ્કાર કરે છે. પછી અવગ્રહના પરિહારથી અતિ સમીપ નહીં કે અતિ દૂર નહીં તેમ ઉચિતપણાને સ્વીકારીને. ભગવદ્વચનને સાંભળવાને ઈચ્છતા, ભગવંત સન્મુખ રહી, વિનય વડે અંજલિ કરીને - X - X • પર્યાપાસના - સેવના કરતા આ પ્રમાણે કહેવા લાગ્યા.
Page #24
--------------------------------------------------------------------------
________________
38
V-/૧/૯
છે એટલે તે પૂજયો એ “ચાલતું તે ચાલ્યું” ઈત્યાદિ કહ્યું છે. નૈનં - નિશ્ચયાર્થે છે. • x • અથવા તે શબ્દ અથ શબ્દના અર્થમાં પ્રસિદ્ધ છે. મળ શબ્દ વાક્યના આરંભે કે પ્રશ્નને માટે સમજવો. કહ્યું છે – અથ શબ્દ પ્રકરણ, પ્રગ્ન, અનંતપણું, મંગલ, પ્રારંભ, ઉત્તર તથા સમુચ્ચય બતાવે છે. ‘તે' શબ્દ ગુરુને આમંત્રણ રૂપે છે. તેથી હે ભદંત ! હે કલ્યાણ સ્વરૂપ અથવા સુખ સ્વરૂપ ! અથવા -
જવ એટલે સંસારના અંતકર હોવાથી ભવન, ભયના અંતકર હોવાથી કયાંત અથવા "માન્ - જ્ઞાનાદિ વડે દીપ્યમાન અથવા બા નીમાન્ - દીપ્યમાન્ ! કેમકે પ્રાનું ધાતુ દીપ્તિ અર્થમાં છે.
આદિથી આરંભીને મતે પર્યન્ત ગ્રંથ ભગવન સુધમસ્વિામીએ પાંચમાં અંગની પહેલા શતકના પહેલા ઉદ્દેશાના સંબંધાર્થે કહ્યો. આ સંબંધે આવેલ પાંચમાં અંગના પહેલા શતકનું આદિ સૂત્ર -
૦ ૧/૧/૧ - વત્નમને તિર આદિ [શંકા સુધમસ્વિામીએ પહેલા શતકના પહેલા ઉદ્દેશામાં પહેલું જ સૂર બીજા કોઈ અર્થવાળું ન મૂકીને “ચાલતું તે ચાલ્યું” એ અવાચક સૂત્ર કેમ મૂક્યું?
સમાધાન - ચાર પુરપાથમાં મોક્ષ નામક પુરુષાર્થ સવતિશાયી હોવાથી મુખ્ય છે. સાધ્ય એવા મોક્ષના સમ્યગદર્શનાદિ અવ્યભિચારી સાધનો છે. સજ્જનો ઉભયના નિશ્ચયનું શિક્ષણ આપનાર શાસ્ત્રને ઈચ્છે છે, ઉભયનિયમ - સમ્યગદર્શનાદિ મોક્ષરૂપ સાધ્યના જ સાધનો છે, અન્ય કોઈ નહીં. તે મોક્ષના વિપક્ષના ફાયથી થાય છે. તે વિપક્ષ એ બંધ છે. કર્મનો આત્મા સાથે સંબંધ તે બંધ. તે કર્મોના પ્રાય નિમિતે આ અનુકમ કહ્યો. - “ચાલતું તે ચાલ્યું” ઇત્યાદિ.
(૧) તેમાં રત્નન્ - સ્થિતિના ક્ષયથી ઉદયમાં આવતું, વિપાકને અભિમુખ થતું જે કર્મ, તે વનિત : ઉદયમાં આવ્યું, એમ કહેવાય છે. કર્મોનો જે ચલનકાળ તે જ ઉદયાવલિકા છે, તે ચલનકાળ અસંખ્ય સમયવાળો હોવાથી આદિ-મધ્ય-અંતથી યુક્ત છે..
કર્મપુદગલોના પણ અનંતા સ્કંધો છે, અનંતા પ્રદેશો છે, તેથી તે ક્રમથી પ્રતિસમય ચાલે છે, તેમાં જે આધ ચલન સમય છે, તેમાં ચાલતા કર્મને ચાહ્યું કહેવાય. (શંકા ‘ચાલતું' વર્તમાન છે છતાં ‘ચાલ્યુ’ એમ ભૂતકાળ કેમ ? જેમ વાના ઉત્પત્તિ કાળે પ્રથમ તંતુના પ્રવેશ સમયે ઉત્પધમાન જ પટ ઉત્પન્ન થાય છે. ઉત્પધમાનવ પટની ઉત્પાતા સિદ્ધ કરવા કહે છે - પ્રથમ તંતુનો પ્રવેશકાળ શરૂ થયો તેટલામાં માત્ર એક કાગ જ વણાયો હોય ત્યારે પણ વસ્ત્ર પેદા થાય છે. એમ વ્યવહારમાં જોવાથી વસ્ત્રનું ઉત્પધમાનવ પ્રસિદ્ધ જ છે.
પ્રથમ તંતુ પ્રવેશ સમયે ઉત્પતિ ક્રિયાકાળમાં જ વસ્ત્ર ઉત્પન્ન થયો છે એમ સ્વીકારવું, જો પ્રથમ ક્રિયાક્ષણે વસ્ત્ર ઉત્પન્ન થયું નથી તેમ માનો તો ઉત્તરક્ષણે પણ તે અનુત્પન્ન જ ગણાશે, કેમકે ઉત્તરક્ષણ ક્રિયામાં શું વિશેષતા છે કે, જેથી પ્રથમ સમયે અનુત્પન્ન પટ ઉત્તરસમયની ક્રિયાથી ઉત્પન્ન થાય ? તેથી સર્વદા જ અનુત્પત્તિ [9/3].
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પ્રસંગ આવશે. અંત્ય તંતુ પ્રવેશે પટના દેખાવાથી, પ્રથમ તંતુના પ્રવેશ સમયે પટ કંઈક ઉત્પન્ન થયો તેમ માનવું જ પડે. જો તેને ઉત્તરક્રિયા જ ઉત્પન્ન કરતી હોય તો, એક જ પટાંશને ઉપજાવવામાં પટ ઉત્પન્ન કરનાર સર્વે ક્રિયા અને કાળનો ક્ષય થાય. વળી જો ઉત્પન્ન પટના પ્રયમાંશના ઉત્પાદનની અપેક્ષારહિત પાશ્ચાત્ય ક્રિયા હોય તો 1 પટના પાછલા અંશોનો અનુક્રમ થાય, અન્યથા ન થાય. આ પ્રમાણે ઉત્પન્ન થતો પટ ઉત્પન્ન થયો કહેવાય, તેમ કર્મોની અસંખ્યાત પરિમાણવાળી ઉદયાવલિકા હોવાથી, આદિ સમયથી આરંભી ચાલતું કર્મ ચાલ્યુ કહેવાય.
કેમ ? જો તે કર્મ ચલન અભિમુખ થઈ ઉદયાવલિકામાં આદિ સમયે ચાલ્યું ન હોય તો તે કર્મનો આદિ સમય ચલનરહિત હોવાથી વ્યર્થ છે. જો તે પ્રથમ સમયે ન ચાલ્યું, તો દ્વિતિયાદિ સમયે પણ ચાલ્યું નથી. કેમકે દ્વિતીયાદિમાં એવી શું વિશેષતા છે કે જે પ્રથમ સમયે ન ચાલ્યું તો બીજા સમયે ચાલે ? તેથી સર્વદા અચલિત જ રહેશે. સ્થિતિની પરિમિતતા અને કમભાવના અભ્યપગમને લઈને અંત્ય સમયે કર્મોનું ચલન થતું અનુભવાય છે. માટે પ્રથમ અને પછીના સર્વે ચલન સમયોમાં કર્મના અંશો કંઈક ચલિત થયા તેમ માનવું. જે આદિ સમયમાં ચાલ્યું તે ઉત્તર સમયમાં ચાલતું નથી. આદિ - ૪ -
| (૨) ઉદીતું તે ઉદીરાયું - ઉદયને પ્રાપ્ત ન થયેલ એવા આગામી લાંબા કાળે વેદવાના કર્મદલિકને વિશિષ્ટ અધ્યવસાયરૂપ કરણ વડે ખેંચીને ઉદયમાં લાવવું તે ઉદીરણા. તે અસંખ્યય સમયવર્તી છે. ઉદીરણા વડે પ્રથમસમયમાં જ ઉદીરાતાં કમને પૂર્વોક્ત દષ્ટાંતે ઉદીયું કહેવાય... (3) વેદાનું તે વેદાયું. વેદન અથર્ કર્મનો ભોગ-અનુભવ. સ્થિત ક્ષયથી ઉદય પ્રાપ્ત કે ઉદીરણાથી ઉદય પ્રાપ્ત કર્મનું વેદના થાય છે. તે અસંખ્ય સમય હોવાથી આધસમયમાં વેચાતાં કર્મને ‘વેદાયું’ એવો વ્યવહાર જાણવો.
(૪) પડતું તે પડ્યું. જીવ પ્રદેશ સાથે સંબદ્ધ કર્મનું જીવપદેશથી પડવું તે JETVT. તેનું પરિમાણ અસંખ્યય સમય છે. તેથી પ્રહાણના આદિ સમયથી પડતું તે પડ્યું કહ્યું..
(૫) છેડાતું તે છેદાયું - કર્મના દીર્ધકાળની સ્થિતિની લઘુતા કQી. તે છેદન અપવતન નામક કરણ વિશેષથી કરે છે, તેની સ્થિતિ અસંખ્યાત સમય છે.
(૬) ભેદાતુ તે ભેદાયુ - શુભ કે અશુભ કર્મના તીવ્રરસનું અપવર્ણના કરણી વડે મંદ કરવું અને મંદને ઉદ્વર્તના કરણથી તીવ કરવું તેને ભેદ કહે છે. આ ભેદ અસંખ્યય સમય સ્થિતિવાળો છે, આદિ પૂર્વવત.
() બળતું તે બળ્યું – કર્મદલિકરૂપ કાષ્ઠનો ધ્યાનાગ્નિથી નાશ કરવો - કર્મરહિતપણું કરવું, તેને દાહ કહે છે. જેમ અગ્નિ વડે કાષ્ઠ બળીને કરવો - કમરહિતપણું કરવું, તેને દાહ કહે છે. જેમ અગ્નિ વડે કાષ્ઠ બળીને ભસ્મસ્વરૂપ થાય, તેમ કર્મ પણ યાનાગ્નિ વડે દાહ પામે છે. અંતમુહૂર્વવર્તી હોવાથી અસંખ્યય સમય સ્થિતિક છે, ઇત્યાદિ પૂર્વવત્.
Page #25
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૯
૩૫
(૮) મરતું તે મ - મરતા એવા આયુ:કર્મને મર્યુ કહેવાય છે. આયુકર્મના પુદ્ગલોનો ક્ષય એ જ મરણ છે. તે અસંખ્યય સમયવર્તી છે. જન્મના પ્રથમ સમયથી આરંભીને આવીચિકમરણથી પ્રતિક્ષણ મરણનો અભાવ હોવાથી ‘મરતું તે મર્ય” કહેવાય છે.. (૯) નિર્જરાતું તે નિર્જરાયુ - નિરંતર અપુનભાવથી ક્ષય પામતું કર્મ નિર્જીણ થયું કહેવાય. નિર્જરા અસંખ્યય સમયભાવી હોવાથી તેના પ્રથમ સમયમાં જ નિર્ભરતા કર્મને પટની ઉત્પત્તિના દષ્ટાંત વડે નિર્જયું. એમ યુક્તિાયુકત સમજવું. - X - ૪ -
આ રીતે નવ પ્રશ્નો ગૌતમસ્વામીએ ભગવન મહાવીરને પૂછ્યા, ત્યારે ભગવંતે કહ્યું, તેમજ છે. [શંકા ગૌતમ ભગવંતને શા માટે પૂછે છે ? તેઓ દ્વાદશાંગીના રચયિતા હોવાથી સકલ શ્રતના વિષયના જ્ઞાતા છે, નિખીલ સંશયાતીત હોવાથી તેઓ સર્વજ્ઞ સદેશ છે. - x - [સમાધાન એમ નથી. ઉક્ત ગુણવા છતાં, તેઓને (૧) છાસ્થતાને લઈને અનાભોગનો સંભવ છે. • x - કેમકે જ્ઞાનને આવક જ્ઞાનાવરણીય કર્મ છે. અથવા (૨) જાણવા છતાં પોતાના જ્ઞાનના સંવાદને માટે, (3) અજ્ઞ લોકના બોધને માટે, (૪) પોતાના વચનમાં શિષ્યોની પ્રતીતિ ઉત્પન્ન કરવાને માટે, (૫) સમ ચનાના આચાર સંપાદન માટે પ્રશ્ન કરવા સંભવે છે. [આ પાંચ કારણે ગૌતમસ્વામીના પ્રશ્નો સંભવે છે.]
તેમાં હા, ગૌતમ! એ કોમળ આમંત્રણ છે. • x - રત્નમાળ આદિના પ્રત્યુચ્ચારણમાં ઘનત આદિથી સ્વ-અનુમતિ દશવિ છે. વૃદ્ધો કહે છે '' એ
સ્વીકાર વચન છે, જે અનુમત છે, તે દેખાડવાને ‘ચાલતું-ચાલ્યુ” આદિ પ્રત્યુચ્ચારિત છે. • x - એ પ્રમાણે કર્મને આશ્રીને આ નવે પદો વર્તમાન અને ભૂતકાળના સમાનાધિકરણને જાણવાની ઈચ્છા વડે પૂછશ્યા અને નિર્ણય કર્યો. આ જ ચલન આદિ પરસ્પરથી ભાઈ છે કે ભિાઈ એવો પ્રશ્નો અને નિર્ણય બતાવવા કહે છે -
• સૂત્ર-૧૦ -
આ નવ પદો, હે ભગવન! એકાઈક, વિવિધ રોષ અને વિવિધ વ્યંજનવાળા છે ? કે વિવિધ અર્થ-વિવિધ ઘોષ - વિવિધ વ્યંજનવાળા છે ? હે ગૌતમ ! ચાલતું ચાલ્યુ, ઉદીરાનું ઉદીરાયું, વેદાનું વેદાયું, પડતું પડ્યું આ ચારે પદો ઉપ પક્ષની અપેક્ષાએ એકાક, વિવિધ રોષ, વિવિધ વ્યંજનવાળા છે. છેદidછેદાય આદિ પૂર્વોક્ત પાંચ પદ વિગતપક્ષની અપેક્ષાએ વિવિધ અર્થ-ઘોષભંજનવાળા છે.
વિવેચન-૧૦ :
સૂત્ર સ્પષ્ટ છે, વિશેષ એ કે - ક્વાથન - અનન્ય વિષયવાળા કે એક પ્રયોજનવાળા, વિવિધ ઉદાત્તાદિ ઘોષવાળા, વિવિધ અક્ષરવાળા, ભિન્નભિન્ન અર્થવાળા છે, અહીં ચતુર્ભગી છે. (૧) કેટલાક પદો એકાર્યક અને એક વ્યંજનવાળા છે - ક્ષીર ક્ષમ્ (૨) બીજા રોકાઈક પણ વિવિધ વ્યંજનવાળા છે. ક્ષીરમ્-પદ્ય (3) કટલાંક અનેક અર્થ અને એક વ્યંજનવાળા છે - આંકડાનું દૂધ, ગાયનું દૂધ. (૪) બીજ,
૩૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વિવિધ અર્થ અને વિવિધ વ્યંજનવાળા છે - ઘટ, પટ, લકુટ. પ્રશ્નસૂનમાં બીજા અને ચોથા ભંગનું ગ્રહણ કરેલ છેકેમકે નવે પદો વિવિધ વ્યંજન અને અર્થવાળા છે. ઉત્તર ઝમાં તો ચલનાદિ ચારે પદોને આશ્રીને બીજો ભંગ અને કિધમાન આદિ પાંચે પદોમાં ચોથો ભંગ છે.
શંકા- “ચલન’ આદિમાં અર્થોનો સ્પષ્ટ ભેદ છે, તો આદિ ચાર પદો સમાનાર્થ કેમ કહ્યા ? ઉત્પન્ન-ઉત્પાદનો જે પક્ષ-પરિગ્રહ •x• તે વડે ઉત્પત્તિ પક્ષના અંગીકારથી એકાઈક છે. અર્થાત્ ઉત્પાદ પર્યાયને પરિગ્રહીને એ ચારે પદો કાર્થક કહા. અથવા ઉત્પન્નપક્ષ-ઉત્પાદ નામક વસ્તુ વિકાને કહેનારા એ ચારે પદો છે. આ ચારે પદો • x " નો અન્તર્મુહૂર્ત કાળ હોવાથી તે પણ તુલ્ય છે. તે ઉત્પાદ નામક પર્યાય વિશિષ્ટ કેવલજ્ઞાનોત્પાદરૂપ છે. કેમકે કર્મવિચારણામાં કર્મના નાશથી બે ફળ થાય - કેવલજ્ઞાન અને મોક્ષ. આ ચારે પદો કેવલજ્ઞાનના ઉત્પાદવિષયક હોવાથી કાર્યક કહ્યા. કેમકે જીવે પૂર્વે ક્યારેય કેવલજ્ઞાન પર્યાય પ્રાપ્ત કર્યો નથી, વળી તેને માટે જ પુરવાનો પ્રયાસ હોવાથી તે જ કેવલજ્ઞાનનો ઉત્પાદરૂપ પયય અહીં સ્વીકાર્યો છે. આ ચારે પદો એકાર્યક હોવા છતાં તેઓનો આ અર્થ સામર્થ્ય પ્રાપિત ક્રમ યુકત છે. અર્થાત પહેલા કર્મ ચાલે છે - સ્થિતિક્ષયથી કે ઉદીરણા બળથી બંને રીતે ઉદયમાં આવેલ કર્મ વેદાય છે. • x - તે કર્મ વેદાયા પછી જીવથી જુદું પડે છે. • x • આ વૃત્તિકારની વ્યાખ્યા છે.
બીજા આ રીતે વ્યાખ્યા કરે છે - આ ચારે પદો સ્થિતિબંધાદિ વિશેષરહિત - સામાન્ય કમશ્રિત હોવાથી એકાર્યક છે, કેવલજ્ઞાનના ઉત્પાદ પક્ષના સાધક છે, ચલનાદિ ચાર પદો એકાર્યક છે, એમ કહેવાથી શેષ પાંચે પદો અનેકાર્થક થશે. છતાં સાક્ષાત્ પ્રતિપાદનાર્થે કહે છે –
કિધમાન આદિ સ્પષ્ટ છે. વિશેષ નાનાર્થક આ પ્રમાણે - છેદાતું તે છેદાયું. આ વાક્ય સ્થિતિબંધ સાપેક્ષ છે. કેમકે અંતકાળમાં યોગનિરોધ કરનાર સયોગીકેવલી દીર્ધકાળ સ્થિતિક વેદનીય, નામ, ગોત્ર એ ત્રણે પ્રકૃતિના સર્વ અાપવતનાકરણથી અત્તમુહૂર્ત સ્થિતિ પરિમાણવાળું કરે છે. “ભેદાતું તે ભેદાયું” અનુભાગબંધ આશ્રિત છે. જે કાળે સ્થિતિઘાત કરે તે જ કાળે સઘાત કરે છે. • X - આ પદ સઘાત કરવાના અર્થવાળું હોવાથી સ્થિતિઘાતાર્થ પદથી ભિન્ન અર્થવાળું છે.
બળતું તે બળ્યું" એ પદ પ્રદેશબંધ આશ્રિત છે. અનંત પ્રદેશાત્મક અનંત સ્કંધોને કર્મ ઉત્પાદન કરવું તે પ્રદેશબંધ છે. પાંચ હૂસ્વાક્ષર ઉચ્ચારકાળ જેટલા પરિમાણવાળી અને અસંખ્યાતસમયયુક્ત ગુણશ્રેણિની ચનાથી પૂર્વરચિત અને અંતિમ સમય સુધી પ્રતિસમયે ક્રમથી અસંખ્યાતગુણ વૃદ્ધ કર્મ પુદ્ગલોના દહનને દાહ કહે છે. તે શૈલેશી અવસ્થામાં શુક્લ ધ્યાનના ચોથા પાદરૂપ ધ્યાનાગ્નિથી થાય છે. એ રીતે આ પદ દહનાર્થક હોવાથી પૂર્વ પદોશી ભિન્નાર્થક છે. •x - અહીં મોક્ષાધિકારમાં મોક્ષ સાધક ઉકતલક્ષણ કર્મવિષયક દાહ ગ્રહણ કરવો.
મરતું તે મર્ય” આ પદ આયુકર્મ વિષયક છે. કેમકે આયુ સંબંધી પુદ્ગલોનો
Page #26
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૧૦
33
પ્રતિસમય ક્ષય એ જ મરણ છે. આ રીતે તે ભિન્નાર્થ છે. ‘મરતું તે મર્ય’ પદથી આયુકર્મ કહેવાયું. ૮ - જીવથી આયુકર્મ દૂર થતાં તે મરે છે. અહીં - x • મરણ વિશિષ્ટ જ સ્વીકારવું. કેમકે સંસારમાં વર્તતાં દુ:ખરૂપી મરણો અનેક વખત અનુભવ્યા તે ન લેવા. અહીં મરણ પદથી સર્વકર્મ ક્ષયનું સહચારી તથા મોક્ષના કારણભૂત મરણ વિવક્ષિત છે.
‘નિર્જરાતું નિર્જરાય સકલ કર્મોના અભાવ વિષયક છે જીવે પૂર્વે તે અનુભવ્યું નથી. સર્વ કર્મના અભાવરૂપ નિર્જરાર્થ હોવાથી તે ભિન્ન છે. આ પદો વિશેષે કરી નાનાર્થક છે. પણ તે x • વિગત-અવસ્યાંતર અપેક્ષાએ વસ્તુનો વિનાશ, તે જ પક્ષ એટલે વસ્તધર્મ અથવા પક્ષ એટલે પરિગ્રહ, તે વિગત પક્ષને આ પાંચ પદો કહેનારા છે. અહીં વિગત એટલે અશેષ કર્મનો અભાવ ઈષ્ટ છે. કેમકે જીવે તેને પૂર્વે પ્રાપ્ત કરેલ નથી. તેથી તે અત્યંત ઉપાદેય છે. વળી તેને માટે જ પુરુષનો પ્રયાસ છે. આ પાંચ પદો આ રીતે વિગમાર્ચક છે -
(૧) કિધમાન પદમાં સ્થિતિખંડન વિગમ કહ્યો. (૨) ભિધમાન પદમાં અનુભાવભેદ વિગમ કહ્યો. (3) દહ્યમાન પદમાં કર્મદાહ વિગમ છે. (૪) મિયમાણમાં આયુકર્મ વિગમ છે. (૫) નિર્જિયમાણમાં અશેપકમભાવ વિગમ છે. આ કારણે આ પાંચ પદો વિગતપક્ષને કહેનારા છે.
• x • આ સૂત્ર ક્યાં અભિપ્રાયથી રચેલ છે ? કેવલજ્ઞાનોત્પાદ અને સર્વ કર્મનો નાશ કહેવારૂપ સૂત્રના અભિપાયથી વ્યાખ્યા વડે નિર્ણય કર્યો. સિદ્ધસેનાચાર્ય પણ કહે છે - ઉત્પધમાન કાલિક દ્રવ્યને ઉત્પન્ન કાલિક પ્રરૂપનાર, વિગચ્છકાલિક દ્રવ્યને વિગત કાલિક પ્રરૂપનાર ભગવદ્ દ્રવ્યને નિકાલ વિષયક વિશેષિત કરે છે. • x • ઉત્પન્ન પદથી અતીતકાલ વિષયક દ્રવ્ય કહ્યું, વિગચ્છતું પદથી પણ એમ જ કહ્યું. એ પ્રમાણે ઉપધમાનાદિનું પ્રરૂપણકત તેને નિકાલ વિષયક કહે છે.
કેટલાંક • સૂત્રમાં કર્મપદ કહ્યું નથી માટે ‘ચલન' આદિ પદોની વ્યાખ્યા સામાન્યથી કરે છે, કમપિક્ષાએ નહીં. જેમકે - (૧) ચલન એટલે અસ્થિરત્વ પર્યાયથી વસ્તુનો ઉત્પાદ (૨) વ્યજમાન એટલે કંપતું વ્યજિત એટલે કંપ્યું. કંપવું એ સ્વસ્વરૂપ અપેક્ષાએ ઉત્પાદ જ છે. (૩) ઉદીરવું એટલે સ્થિર હોય તેને પ્રેરવું, તે પ્રેરણ એ જ ચલન છે (૪) પ્રભ્રષ્ટ થતું તે પ્રભુખ થયું, પ્રહીયમાણ એટલે પડતું, પ્રહીણ તે પડ્યું. અહીં પ્રહાણ-ભ્રષ્ટ થવું એ પણ ચલન જ છે. ચલન આદિ ચાર પદ ગત્યક હોવાથી સમાનાર્થક છે. ચલવાદિ પર્યાયચી ચાર પદો ઉત્પાદ લક્ષણ પાને કહેનારા છે. તથા છેદ, ભેદ, દાહ, મરણ, નિર્જરા એ પાંચને પૂર્વોક્ત કર્મ વિષયથી અન્ય વિષયમાં પણ વ્યાખ્યાત કરવા.
તેઓની વ્યાખ્યા પ્રતીત છે. આ પાંચનું ભિજ્ઞાર્થપણું આ રીતે છે - કુહાડાથી લતાનો કાપવું તે છેદ, ભાલાથી શરીર કાપવું તે ભેદ, અગ્નિથી બાળવું તે દાહ, પ્રાણ ત્યાગ તે મરણ, અતિ પુરાણું થવું તે નિર્જલ. આ બધાં પદો ભિનાર્થક છે તો પણ સામાન્યથી વિનાશને કહેનાર છે. આ સામાન્ય પ્રકારે ‘ચાલતું તે ચાલ્યું' વગેરે
૩૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અતવરૂપ હોવાથી તેનું નિરૂપણ શા માટે કર્યું ? • x • અહીં નિશ્ચયનયમતથી વસ્તુ સ્વરૂપને જણાવવાનું આમેલ હોવાથી ચલનાદિ પદનું નિરુપણ તાવિક છે. તેમાં અતવરૂપ જ અસિદ્ધ છે. વિશેષથી જાણવા વિશેષાવશ્યક અને જમાલિયસ્ત્રિ જોવા.
અહીં પ્રશ્નોતર માં મોક્ષdવ વિચાર્યુ, મોક્ષ જીવોને હોય, જીવોના નૈરયિકાદિ ૨૪-ભેદ છે - વૈરયિક, ૧૦ અસુરકુમારો, પાંચ પૃથ્વીકાયાદિ, 3-બેઈન્દ્રિયાદિ, પંચેન્દ્રિય તિર્યંચ અને નર તથા વ્યંતરાદિ-3.
• સૂત્ર-૧૧,૧૨ -
[૧૧] (૧) ભગવન! નૈરયિકોની સ્થિતિ કેટલા કાળની છે ? ગૌતમ! જાન્યથી ૧e,ooo વર્ષ, ઉટણી 33-સાગરોપમ.. () નૈરમિકો કેટલા કાળે શાસ લે છે ? : મૂકે છે ? ઉચ્છવાસ-નિઃશ્વાસ કરે છે ? ગૌતમ ! ‘ઉચ્છવાસ પદ’ મુજબ જાણવું. (૩) હે ભગવન ! નૈરયિકો આહારાર્થી છે ? પwવણના આહાર ઉદ્દેશકમાં કહ્યા મુજબ જાણવું.
[૧૨] નૈરસિકોની સ્થિતિ, ઉચ્છવાસ, આહાર, શું તેઓ આહાર કરે ? સવત્મિuદેશે કરે ? કેટલો ભાગ? સવહિાર કરે ? કેમ પરિણમાવે ?
• વિવેચન-૧૧,૧૨ -
[૧૧] જેઓની પાસેથી ઈષ્ટ ફળરૂપ કર્મ ચાલ્યું ગયું છે તેઓ નિરય, નિયમાં થાય તે નૈરયિક. હે ભગવન્! નૈરયિકોની કેટલો કાળ સ્થિતિ - આયુકર્મવશ નરકમાં રહેવાનું પ્રરૂપેલ છે ?
હે ગૌતમ આદિ સ્પષ્ટ છે. વિશેષ એ કે – પહેલી નરકના પહેલા પ્રdટની અપેક્ષાએ ૧૦,000 વર્ષ અને સાતમી નરકાપેક્ષાએ 33-સાગરોપમ, મધ્યસ્થિતિ, જઘન્યસ્થિતિથી સમયાદિ વડે અધિક હોય છે. તેઓ ઉચ્છવાસાદિવાળા હોય છે. તે સંબંધે - x • કહે છે-કેટલા કાળે શ્વાસ લે છે અને મૂકે છે ? વિશેષ સ્પષ્ટ કરવા ઉયવસત્તિ અને નિઃશ્વસનિ કહ્યું. આન એટલે ઉચ્છવાસ, પ્રાણ એટલે નિઃશ્વાસ. - X - X -
બીજા કહે છે મનન, થી અધ્યાત્મકિયા પરિગ્રહ થાય છે અને 3જીવન, નિ:શનિથી બાહ્યનો. આ પ્રશ્નનો ઉત્તર પન્નવણાસૂમના ઉપવાસપદ મુજબ જાણવો. તે આ છે - તેઓ સતત શ્વાસ લે છે અને મૂકે છે. નિરંતર ઉપવાસ અને નિઃશ્વાસ હોય કેમકે અતિ દુ:ખિત છે. અતિ દુ:ખ વ્યાપ્તત્વથી નિરંતર ઉચશ્વાસનિ:શ્વાસ દેખાય છે. સતતપણે કદાચિપણે પણ હોય, માટે કહે છે ચોક સમય પણ તેનો વિરહ નથી.
શિષ્યના વચનમાં આદર બતાવવા અહીં માપન આદિનું પુનઃ ઉચ્ચાર કર્યું, ગુરુ આદર કરે તો શિષ્યો સંતુષ્ટ થાય છે. અને પુનઃ પુનઃ પ્રશ્ન શ્રવણ અને અર્થ નિર્ણય કાર્યમાં જોડાય છે, તેથી જ લોકોમાં ગ્રાહ્ય વચન થાય છે, ભવ્યોનો ઉપકાર અને તીર્યવૃદ્ધિ થાય.
હવે નૈરયિકોના આહારનો પ્રશ્ન - સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - આહારની
Page #27
--------------------------------------------------------------------------
________________
૧/-/૧ /૧૧,૧૨
પ્રાર્થના કરવાના સ્વભાવવાળા કે પ્રયોજનવાળા તે અર્થી કહેવાય. માર - ભોજન, તે વડે કે તેના જેઓ અર્થી હોય તેઓ આહારાર્થી કહેવાય. ચોથા ઉપાંગ પ્રજ્ઞાપનાના ૨૮માં આહાર પદના પહેલા ઉદ્દેશામાં છે, તેમ અહીં કહેવું. ત્યાં નાસ્કોની આહાર વક્તવ્યતામાં ઘણાં દ્વારો કહ્યા છે. તેના સંગ્રહાર્ચે પૂર્વોક્ત સ્થિતિ, ઉચ્છ્વાસ બંને દ્વારોને બતાવવાપૂર્વક ગાથા કહે છે .
[૧૨] નારકોની સ્થિતિ અને ઉચ્છ્વાસ - ૪ - કહ્યા. આહાર વિષયક વિધિ આ પ્રમાણે – હે ભગવન્ ! નૈરયિકો આહારાર્થી છે ? હા, ગૌતમ ! છે. હે ભગવન્ ! વૈરયિકોને કેટલે કાળે આહારેચ્છા ઉત્પન્ન થાય? હે ગૌતમ ! નૈરયિકોને બે ભેદે આહાર કહ્યો છે – આભોગ નિર્તિત, અનાભોગ નિર્તિત. ગોળ - અભિપ્રાય, નિવૃતિત - કરાયેલ. હું આહાર કરું છું એમ ઈચ્છાપૂર્વક આહાર તે આભોગ નિર્વર્તિત આહાર, ઈચ્છારહિત તે અનાભોગનિર્વર્તિત.
૩૯
વર્ષાકાળમાં પ્રચુર મૂત્રાદિ થાય, તેથી અભિવ્યક્ત થાય છે કે શરીરમાં શીત પુદ્ગલો અધિક ગયા હોય. તે જેમ અનાભોગ નિર્વર્તિત છે, તેમ નૈરયિકોનો આહાર અનાભોગ નિર્તિત છે. તેમાં આહારની ઈચ્છા અનુસમયે - નિરંતર ઉત્પન્ન થાય છે. અતિ તીવ્ર ક્ષુધા વેદનીય કર્મના ઉદયથી ઓજાહારાદિ પ્રકારે પ્રતિસમય અવિરહિત ઉત્પન્ન થાય છે અથવા દીર્ઘકાળે ઉપભોજ્ય આહારને એક વખત ગ્રહણ કરે માટે અહીં ગ્રહણના સાતત્યને પ્રતિપાદિત કરવા અવિરહિત કહ્યું.
તેમાં જે આભોગ નિર્વર્તિત આહાર છે, તેની ઈચ્છા અસંખ્યાત સમયે થાય છે. અસંખ્યાત સમય કાળ પલયોપમાદિ પરિમાણવાળો હોય તેથી અહીં ‘અંતમīહૂર્તિક' એમ કહ્યું છે. અર્થાત્ પૂર્વગૃહિત આહારના પરિણામ વડે અતિ દુઃખ ઉત્પન્ન થતાં અંતમુર્હુતમાં આહારની ઈચ્છા થાય છે. - - નાસ્કો કેવા સ્વરૂપની વસ્તુ આહારે છે ?
હે ગૌતમ ! દ્રવ્યથી અનંત પ્રદેશવાળા પુદ્ગલો આહારે છે, કેમકે અન્ય પુદ્ગલો અયોગ્ય છે. ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશાવગાઢ પુદ્ગલો, કેમકે તેથી ન્યૂન ગ્રહણ યોગ્ય નથી, અનંત પ્રદેશાવગાઢ હોતા નથી. કેમકે સમસ્તલોક અસંખ્ય પ્રદેશ પરિણામવાળો છે. કાળથી જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટમાંથી કોઈપણ સ્થિતિક પુદ્ગલોનો આહાર કરે છે. સ્થિતિ-પુદ્ગલોનું આહાર યોગ્ય સ્કંધનું પરિણામરૂપે અવસ્થાન.. ભાવથી વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળા પુદ્ગલો આહારે છે.
હે ભગવન્ ! તે એકવર્ષીય પુદ્ગલો આહારે છે કે ચાવત્ પંચવર્ષીય પુદ્ગલોને ? હે ગૌતમ ! સ્થાન માર્ગણાને આશ્રીને એકવર્ષીય ચાવત્ પંચવર્ષીય પુદ્ગલોને આહારે છે. વિધાન માર્ગણાને આશ્રીને કૃષ્ણ યાવત્ શુક્લ વર્ષીય પુદ્ગલોને આહારે છે. જેમાં સ્થિત રહે તે સ્થાન-સામાન્યથી એક વર્ણ, બે વર્ણ આદિ. વિધાન-વિશેષ, કાળો વગેરે. વર્ણથી કાળા વર્ણવાળા જે પુદ્ગલો આહારે, તે શું એકગુણ કાળા ચાવત્ - x - અનંતગુણ કાળા પુદ્ગલોને આહારે છે ? હે ગૌતમ ! એક ગુણ કાળાનો યાવત્ અનંતગુણ કાળા પુદ્ગલોનો પણ આહારે છે. એ પ્રમાણે ચાવત્ શુક્લ પુદ્ગલો, ગંધ, રસ આદિ સમજી લેવા.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
ભાવથી-જેઓ સ્પર્શવાળા પુદ્ગલો છે. તેઓ સ્થાનમાર્ગણાને આશ્રીને એક સ્પર્શવાળા પુદ્ગલોને આહારે છે. એકથી ત્રણ સ્પર્શવાળાનો નહીં, કેમકે એક સ્પર્શવાળાનો સંભવ નથી, બે-ત્રણ સ્પર્શવાળા અલ્પ પ્રદેશી અને સૂક્ષ્મ પરિમાણવાળા હોવાથી ગ્રહણ અયોગ્ય છે. તેથી ચારથી આઠ સ્પર્શવાળા પુદ્ગલોને આહારે છે. કેમકે તે બહુપદેશી અને બાદર પરિણામી હોય છે. વિશેષ માર્ગણાને આશ્રીને કઠોર સ્પર્શવાળા પુદ્ગલોને આહારે છે ચાવત્ રૂક્ષસ્પર્શ પુદ્ગલોને પણ.
સ્પર્શથી કર્કશ સ્પર્શવાળામાં એકગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલોને આહારે છે કે ચાવત્ અનંતગુણ કર્કશને ? હે ગૌતમ ! એકગુણ યાવત્ અનંતગુણ કર્કશ સ્પર્શવાળાને આહારે છે. એમ આઠે સ્પર્શ કહેવા. અનંતગુણ રુક્ષ પુદ્ગલોને આહારે છે તો સૃષ્ટને આહારે છે કે અસ્પૃષ્ટ પુદ્ગલોને ? હે ગૌતમ ! સૃષ્ટને આહારે છે, અસ્પૃષ્ટને નહીં. સ્પષ્ટ - આત્મપ્રદેશને સ્પર્શેલા... હે ભગવન્ ! જે સ્પષ્ટ પુદ્ગલોને
આહારે છે તે અવગાઢ કે અનાવગાઢ ? હે ગૌતમ ! અવગાઢને પણ અનાવગાઢને નહીં.. અવાજ - આત્મપ્રદેશ સાથે એક ક્ષેત્રમાં મળેલા.
હે ભગવન્ ! અવગાઢ પુદ્ગલોને આહારે તે અનંતરાવગાઢ કે પરંપરાવાઢ. હે ગૌતમ ! અનંતરાવગાઢને આહારે છે. પરંપર અવગાઢને નહીં. જે પ્રદેશમાં આત્મા અવગાઢ હોય, તે જ પ્રદેશોમાં પુદ્ગલો અવગાઢ હોય તે અનંતરાવગાઢ કહેવાય.
- X » X -
४०
હે ભગવન્ ! જે અનંતરાવગાઢ પુદ્ગલોનો આહાર કરે છે તે સૂક્ષ્મ છે કે બાદર ? હે ગૌતમ ! સૂક્ષ્મ અને બાદર બંને આહારે છે. તેને વિશે અણુ [સૂક્ષ્મ)પણું અને બાદરપણું આપેક્ષિક છે. આ સૂક્ષ્મત્વ આદિ પ્રદેશવૃદ્ધિથી વધેલા આહાર યોગ્ય સ્કંધોનું સમજવું. ભગવન્ ! જો અણુ કે બાદર પુદ્ગલ આહારે, તો તે ઉર્ધ્વ-અધોતીર્છા પુદ્ગલો સમજવા ? હે ગૌતમ ! ઉર્દાદિ ત્રણે પુદ્ગલોને આહારે છે.
ભગવન્ ! જો ઉર્ધ્વ-અધો-તિર્છા પુદ્ગલોને આહારે તો આદિ-મધ્ય કે અંત સમયમાં આહારે ? હે ગૌતમ ! ત્રણે રીતે કરે. અર્થાત્ અંતર્મુહૂર્ત સમય પ્રમાણ આભોગ નિર્વર્તિત આહારને કોઈ પણ સમયે આહારે છે. ભગવન્ ! પુદ્ગલોને ત્રણે
સમયે આહારે તો તેઓને સ્વવિષયમાં આહારે કે અસ્વ વિષયમાં ? ગૌતમ ! સ્વ વિષયમાં આહારે છે, અસ્વવિષયમાં નહીં. સ્વ એટલે દૃષ્ટાવગાઢ અને અનંતરાવગાઢ નામે સ્વવિષયક. તેમાં આહાર કરે છે.
હે ભગવન્ ! સ્વવિષયમાં જે પુદ્ગલોને આહારે છે, તે આનુપૂર્વી આહાર કરે છે કે અનાનુપૂર્વી ? ગૌતમ ! આનુપૂર્વી આહારે છે, અનાનુપૂર્વી નહીં. આનુપૂર્વી - પાસેના પુદ્ગલોનો આહાર કરવો. ભગવન્ ! આનુપૂર્વી આહારે તો ત્રણ દિશામાં રહેલ ચાવત્ છ દિશામાં રહેલ પુદ્ગલો આહારે છે ? હે ગૌતમ ! નિયમથી છ દિશામાં રહેલ પુદ્ગલો આહારે છે. કેમકે નૈરયિક લોકમધ્યવર્તી હોવાથી ઉર્દાદિ છ એ દિશા અલોકથી ઢંકાયેલ ન હોવાથી કહ્યું કે નિયમથી છ દિશામાં આહાર કરે છે - x - ત્રણ દિશાદિનો વિકલ્પ લોકાંતવર્તી પૃથ્વીકાયાદિમાં હોય.
Page #28
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૧૧,૧૨
૪૧
૪૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
છે કે વર્ષથી પાંચ વર્ણો કહ્યા, તો પણ બહુલતાથી જે વર્ણ, ગંધાદિ યુકત દ્રવ્ય આહારે છે, તે બતાવે છે - બહુલતાએ અશુભ અનુભાવરૂપ કારણને આશ્રીને વથી કાળા-લીલા, ગંધથી દુર્ગધી, રસથી કડવા-તીખાં, સ્પર્શથી કર્કશ-ભારે-ઠંડાલખા દ્રવ્યો સમજવાં. આવા દ્રવ્યો પ્રાયઃ મિથ્યાર્દષ્ટિ આહારે છે, ભાવિ તીર્થંકરાદિ નહીં.
નૈરયિકો યથાસ્વરૂપ દ્રવ્યોને આહારે કે અન્યથાદ્રવ્યોને ? તેઓના પ્રાચીન વર્ણ-ગંધ-રસ-સ્પર્શ ગુણોને વિપરિણામ કરી, પરિપીડન-પરિશાટન-પરિવિવંસ કરીને અન્ય અપૂર્વ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ ગુણોને ઉત્પન્ન કરી આત્મશરીર વગાઢ પુદ્ગલો આહારે છે.
આ રીતે સૂરમાં કહેલ સંગ્રહગાથાના “શું આહાર કરે છે ?' પદની વ્યાખ્યા કરી. હવે સંધ્યા પદની વ્યાખ્યા - નૈરયિકો સર્વ આત્મ પ્રદેશથી આહાર કરે છે ? થાપિ - પુનઃ પુનઃ આહાર કરે છે ? આ રીતે ભગવતુ ! નૈરયિકો સર્વ પ્રદેશે આહાર કરે - પરિણમાવે - ઉશ્વાસ લે - નિઃશ્વાસ મૂકે, વારંવાર આહાર-પરિણમાવે - ઉચશ્વાસ લે - નિઃશ્વાસ મૂકે, કદાયિત આહાર કરે ઇત્યાદિ.
હા, ગૌતમ ! નૈરયિકો સર્વ પ્રદેશે આહાર કરે આદિ-૧૨.
સત્રો - આહાર માટે ગૃહિત પુદ્ગલાનો કેટલામો ભાગ આહાર કરે છે ? હે ભગવન! નૈરયિકોએ આહારપણે ગૃહિત પગલોનો કેટલામો ભાગ પછીના કાળમાં આહારે છે ? કેટલો ભાગ આસ્વાદે છે ? ગૌતમ ! અસંખ્યાત ભાગ આહારે, અનંત ભાગ આસ્વાદે છે. કેટલાંક કહે છે - ગાય આદિ પશુના પહેલા મોટા ગ્રાસ ગ્રહણની જેમ ગૃહિત યુગલનો અસંખ્યાત ભાગ માત્ર હારે છે બાકીના પડી જાય છે... બીજા કહે છે - જુગનયાનુસાર સ્વ શરી૫ણે પરિણત પુદ્ગલોનો અસંખ્યાત ભાગ આહારે છે. • x • કેટલાંક કહે છે - અસંખ્યાતમો ભાગ આહાર અને બાકીની પુગલો કટોડા થઈને મનુષ્ય કરેલ આહારની જેમ મળ થઈ જાય તથા અનંત ભાગનું આસ્વાદન કરે - સાદિને જીભથી મેળવે.
સબા ય દ્વાર - સર્વ આહાદ્ધવ્યનો આહાર કરે ? તે આ રીતે - ભગવન! નૈરયિકો જે પુદ્ગલોને આહારપણે પરિણાવે છે, તે સર્વે પુલોનો આહાર કરે છે કે નથી કરતા? ગૌતમ ! પરિશેષ સહિત સર્વે પુદ્ગલો આહારે છે. અહીં વિશિષ્ટ ગ્રહણ ગૃહિત આહાર પરિણામ યોગ્ય જ ગ્રહણ કરવા •x - અન્યથા પૂવપિર સૂત્રનો વિરોધ થાય. - x • કહ્યું છે - સૂત્રમાં જે રીતે જે કહ્યું છે, તે જો તેમજ હોય અને વિચારણા ન હોય, તો કાલિક અનુયોગનો કેમ ઉપદેશ કરે ? - - - "જય થ ભુજના'' પદ.
તેમાં જીત - કેવા પ્રકારે, 'મુનો - વારંવાર આહાર દ્રવ્ય પરિણમે. કહે છે કે - હે ભગવન્! નૈરયિકો જે પુદ્ગલોને આહારપણે ગ્રહણ કરે, તે પુગલો પુનઃપુનઃ કેવા સ્વરૂપે પરિણમે ? ગૌતમ! શ્રોમેન્દ્રિય ચાવત્ સ્પર્શેન્દ્રિય સ્વરૂપે. અનિષ્ટ-અકાંત-અપ્રિય-અમનોજ્ઞ-અમણામ-અનીણિત-અભિધ્યયઅધઃ-ઉર્ણપણે નહીં, દુઃખપણે - સુખપણે નહીં. એ રીતે તૈરયિકોને પુનઃ પુનઃ પુદ્ગલ પરિણમે છે.
નટ્ટ - સદાદ્વૈરયિકોને અવલ્લભપણે, વાત - અનિષ્ટ હોવાથી અકમનીય, પ્રિય - સર્વને દ્વેષપણે, ગમનસ - જેની વાત મનોહર ન લાગે, એમનાથ - વિચારથી પણ મનને અરચિકર, મનીષિત - મેળવવા ઈચ્છા ન થાય. આ શબ્દો એકાઈક છે.
પગેવતા - તૃપ્તિના ઉત્પાદક ન હોવાથી ફરીથી અભિલાષનું કારણ અથવા અભિયેય એટલે અશુભ. અધપણું તે ગુરુપરિણામ, ઉર્વીપણે - લઘુ પરિણામપણે. સંગ્રહ ગાથાર્થ કહ્યો.
હવે નૈરયિકોનો આહાર અધિકાર હોવાથી તેનો વિષય - • સૂત્ર-૧૩ થી ૧૫ :
[૧૩] હે ભગવન નૈરયિકોને (૧) “વહારિત યુગલો પરિણામ પામ્યા? (ર) આહારેલ તથા આહારાતા યુગલો પરિણામ પામ્યા ? (3) અનાહારિત તથા જે આહારાશે તે યુગલો પરિણામ પામ્યા ? (૪) અનાહારિત તથા આહારાશે નહીં તે યુગલો પરિણામ પામ્યા? હે ગૌતમ! નૈરયિકોને (૧) પૂવહારિત પુગલો પરિણામને પામ્યા. (૨) આહારેલા યુગલો પરિણામ પામ્યા તથા આહરાતા પુગલો પરિણામ પામે છે. (૩) નહીં આહારેલા પુદગલો પરિણામને પામ્યાં નથી તથા જે પગલો આહારાશે તે પરિણામને પામશે. (૪) ની આહારેલાપુગલો પામ્યા નથી તથા નહીં આહારાશે તે યુગલો પરિણામ પામશે નહીં.
[૧૪] હે ભગવન / નૈરયિકોને પૂવહારિત યુગલો ચય પામ્યા ? - - જે રીતે પરિણામ પામ્યા, તે રીતે ચયને પામ્યા. એ રીતે ઉપચય, ઉદીરણા, વેદના અને નિર્જરાને પામ્યા.
[૧૫] ગાથા • પરિણત, ચિત, ઉચિત, ઉદીતિ, વેદિત અને નિર્જિણ એ એક એક પદમાં ચાર પ્રકારના યુગલો થાય છે.
• વિવેચન-૧૩ થી ૧૫ :
grgr - પૂર્વે જે સંગ્રહિત કરેલા અથવા આહાર કરેલા પુદ્ગલો પરિણમ્યા ? એટલે પૂર્વકાલે શરીર સાથે પરિણામને પામ્યા ? એ પહેલો પ્રશ્ન છે - x • તથા આgrfપર - પૂર્વકાલે સંગ્રહ કરેલા કે આહાર કરાયેલા અને વર્તમાનકાળમાં સંગ્રહ કરાતા કે આહાર કરાતા યુગલો પરિણમ્યા, એ બીજો પ્રશ્ન. જેનો ભૂતકાલે આહાર કર્યો નથી અને ભાવિકાળમાં આહાર કરાશે તે પુદ્ગલો પરિણમ્યા ? એ બીજો પ્રશ્ન. જે પુદ્ગલોનો આહાર કર્યો નથી અને જેનો આહાર કરાશે નહીં, તે પુદ્ગલો પરિણમ્યા તે ચોથો પ્રશ્ન.
અહીં જો કે ચાર પ્રશ્નો કહ્યા, તો પણ તે ૬૩ પ્રશ્નો સંભવે છે. કેમકે પૂર્વમાં આહાર કરેલા, આહાર કરાતા, આહાર કરવાના, આહાર નહીં કરેલા - નહીં કરાતા • નહીં કરવાના એ પ્રમાણે છ પદો સૂચવ્યા છે. એ છ પદમાં એક-એક પદના આશ્રયથી ૭, દ્વિયોગે-૧૫, શિકયોગે-૨૦, ચતુક યોગે-૧૫, પંચકયોગે-૬, પડ્યોગ૧ એમ સર્વે મળી ૬૩ પ્રશ્નો સંભવે છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૧૩ થી ૧૫
૪૩
૪૪
તેનો ઉત્તર : હે ગૌતમ ! આદિ. વિશેષ આ - (૧) પૂર્વે આહારેલ તે પૂર્વકાળે પરિણમ્યા, કેમકે ગ્રહણ કર્યા પછી જ પરિણમે. (૨) જેનો આહાર કર્યો અને જેનો આહાર કરાય છે, તેઓ પરિણમ્યા અને પરિણમે છે કેમકે આહાર કરેલાનો પરિણામ થાય અને આહાર કરાતાનો પરિણામ ચાલુ છે.
વૃત્તિકારે તો બીજા પ્રશ્નનો ઉત્તર આ રીતે જોયો છે, આહાર કરેલા અને આહાર કરવાના પગલો પરિણમ્યા અને પરિણમશે. તેની તેઓ વ્યાખ્યા કરે છે - આહાર કરેલા અને કરાશે, તેમાં કેટલાંક પરિણમ્યા. પરિણત તે જ જાણવા જે શરીર સાથે સંબદ્ધ થયા. જે સંબદ્ધ થશે તે પરિણમશે.
(3) જેનો આહાર થયો નથી અને થશે, તે પરિણમ્યા નથી કેમકે અનાહતના સંબંઘાભાવે પરિણામ-અભાવ છે. આહરશે તે પરિણમશે • x “ (૪) ચોથામાં ભૂત કે ભાવિ આહરણ ક્રિયા અભાવે પરિણામનો અભાવ છે. આ જ પ્રમાણે પૂર્વે દશવિલા ૬૩-વિકલ્પોના ઉત્તર સૂત્રો કહેવા.
શરીર સંબદ્ધ લક્ષણ પરિણામથી પુગલોનો ‘ચય' આદિ થાય. તે માટે પ્રશ્નો છે. પરિણામ સૂઝ સમાન જ ચયાદિ સૂત્રો છે. જેમકે જે રીતે પરિણમ્યા તે જ રીતે એકઠા થયા. * * * * * * * ચય પામ્યા એટલે શરીરમાં સમૂહને પામ્યા, પવિતા • વારંવાર શરીરમાં પ્રદેશના સમીપપણે એકઠા થયા. સ્વભાવથી અનુદિત પુગલો, ઉદયે આવેલા કર્મદલિકોમાં કરણ વિશેષથી નાંખીને વેદાય તે કથીરિત ઉદીરણાનું લક્ષણ આ છે - “કરણ વડે ખેંચીને ઉદયમાં લેવાય છે.” તિ - સ્વકીય રવિપાકથી દરેક સમયે અનુભવાતા અને નહીં સમાપ્ત થયેલા સમગ્ર સવાળા પુદ્ગલો. નિrit - પ્રતિસમય સંપૂર્ણપણે અશેષ વિપાક હાનિયુક્ત કર્મપુદ્ગલો.
ગાથા-પરિણતાદિ સંગ્રહ સૂગ ગાથા. વ્યાખ્યા ઉપર મુજબ. વિશેષ આ - પરિણત, ચિત, ઉપયિતાદિ દરેક પદમાં આહાર કરેલા, આહાર કરેલ અને કરાતા, આહાર ન કરેલ અને કરાનારા, આહાર ન કરેલ અને ન કરાનાર એ પ્રમાણે ચાર ભેદે પુદ્ગલો પ્રશ્ન અને ઉત્તર વિષયક છે.
પુદ્ગલ અધિકારથી જ હવે ૧૮-સૂત્રો કહે છે – • સૂત્ર-૧૬,૧૭ -
[૧૬] ભગવન / નૈરયિકો કેટલા યુગલો ભેદે છે ? ગૌતમ ! કર્મદ્રિવ્ય વર્ગણાને આશીને બે પ્રકારે પુદ્ગલો ભેદે છે – સૂક્ષ્મ, ભાદર,
ભગવાન ! નૈરયિકો કેટલા યુગલોનો ચય કરે છે ? ગૌતમ ! આહાર દ્રવ્ય વuિ અપેક્ષાએ બે પ્રકારના પગલોનો ચય કરે છે, તે આ • સુખ અને બાદર એ પ્રમાણે ઉપચયમાં જાણવું.
કેટલા યુગલો ઉંદીરે છે ? – કર્મ દ્રવ્ય વર્ષા અપેક્ષાએ બે પ્રકારના - સૂક્ષ્મ અને ભાદર બાકી પદો પણ આ રીતે કહેવા – વેદ છે, નિર છે, અપવતન પામ્યા, પવન પામે છે, અપવતન પામશે, સંક્રમાવ્યા, સંક્રમાવે છે, સંકમાવશે, નિધત્ત થયા, નિદત્ત થાય છે, નિધત્ત થશે, નિકાચિત થયા, નિકાચિત
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ થાય છે, નિકાચિત થશે. સર્વે પદમાં કર્મદ્રવ્ય વગણાનો અધિકાર કરીને આ ગાથા મૂકેલ છે–
[૧] ભેદાયા, ચય પામ્યા, ઉપચય પામ્યા, ઉદીરાયા, વેદાયા, નિર્જાયા, પરવર્તન-સંક્રમણ-નિધત્તન-નિકાયન ત્રણે કાળમાં કહેવું.
• વિવેચન-૧૬,૧૭ -
ભગવન્! નૈરયિકો કેટલા પુદ્ગલ ભેદે ? આદિ વ્યક્ત છે. વિશેષ આ - તીવ્ર, મંદ, મધ્યપણે રસના ભેદ વડે ભેટવાળા થાય, અથ0 ઉદ્વર્તનાકરણ વડે મંદ રસવાળા કર્મયુગલો તીવ્ર રસવાળા થાય અને અપવર્તનાકરણથી તીવરસા મંદરસા થાય ? કમદ્રવ્ય વર્ગણો આગ્રીને સમાનજાતિવાળા દ્રવ્યસમૂહને દ્રવ્યવMણા કહે છે, તે દારિક દ્રવ્યોની પણ હોય, માટે કહે છે - કર્મરૂપ દ્રવ્ય વર્ગણા કે કર્મદ્રવ્યોની વર્ગણાને આશ્રીને - X - મંદ તથા ઈતર રસની વિચારણા કર્મદ્રવ્યો સંબંધે જ હોઈ શકે, અન્ય દ્રવ્યો સંબંધે નહીં. જુ-સૂક્ષ્મ, વીર - સ્થળ. આ ભૂલd, સૂરમવ કર્મદ્રવ્યોની અપેક્ષાએ જ જાણવું, અન્ય અપેક્ષાએ નહીં. કેમકે દારિકાદિમાં કર્મદ્રવ્યો જ સૂમ છે.
આ જ રીતે ચય, ઉપચય ઉદીરણા, વેદન, નિર્જરાને શબ્દ અને અર્થ ભેદે કહેવા. પણ ચય, ઉપયયસૂત્રમાં આહાર દ્રવ્ય વર્ગણા આશ્રીને કહ્યું ત્યાં આ અભિપ્રાય છે - શરીરને આશ્રીને ચય, ઉપયયની પૂર્વે વ્યાખ્યા કરી. તે બંને આહાર દ્રવ્યોથી જ થાય, અન્ય દ્રવ્યોથી નહીં. તેથી આહાર દ્રવ્ય વMણાને આશ્રીને આ પ્રમાણે કહ્યું. ઉદીરણાદિ તો કર્મદ્રવ્યના જ થાય, તેથી ત્યાં તેમ કહ્યું. પવર્તન - કર્મોની સ્થિતિ આદિ અધ્યવસાયથી હીન કરવી. અપવર્તનના ઉપલક્ષણથી ઉદ્વર્તનસ્થિતિ આદિના વૃદ્ધિ કરણ સ્વરૂપ પણ નહીં સમજવું.
મગ - મૂલાકૃતિથી અભિન્ન ઉત્તરપ્રકૃત્તિને અધ્યવસાય વિશેષ વડે પરસ્પર સંચાર કરવો. કહ્યું છે - ગુણથી મૂળ પ્રકૃતિથી અભિન્ન ઉત્તર પ્રકૃતિને અધ્યવસાય પ્રયોગથી સંક્રમાવે, આમા અમૂર્ત હોવાથી સંક્રમે નહીં. બીજા કહે છે – આયુષ્ય અને મોહનીયને છોડીને શેષ પ્રકૃતિનો ઉત્તર પ્રકૃતિ સાથે સંચાર તે સંક્રમણ. જેમ કોઈ શાતા વેદનીય અનુભવતા અશુભ કર્મ પરિણતિથી તે જ શાતાવેદનીય અશાતા રૂપે સંક્રમે. આ પ્રમાણે અન્યત્ર પણ યોજવું.
નિધત • પરસ્પર ભિન્ન પુદ્ગલોને એકઠાં કરીને ધારણ કસ્વાં તે. ઉદ્વર્તનાઅપવર્તતા કરણથી ભિન્ન કરણના અવિષયપણે કર્મોનું રહેવું. નિવ્રત - અત્યંત બંધાયેલા. પરસ્પર ભિન્ન પુદ્ગલો એકમેક કરવા અતુ અન્યોન્ય પગલોનું એકબીજામાં રહેવું. - x -
fમ નંતિ - આદિ પદ સંગ્રહ ગાથાર્થ કહ્યો. વિશેષ આ • અપવર્તન, સંક્રમણ, નિધત, નિકાચન એ ચાર પદમાં ત્રણ પ્રકારનો કાળ બતાવવો. આ અપવર્તનાદિની જેમ ભેદાદિમાં નિકાળતા કહેવી યુક્ત છે, પણ માત્ર વિવક્ષિત ન હોવાથી કહ્યા નથી - હવે પુદ્ગલાધિકારથી ચાર સૂત્ર
Page #30
--------------------------------------------------------------------------
________________
૧/-/૧ /૧૮
૪૫
સૂત્ર-૧૮ :
હે ભગવન્ ! જે પુદ્ગલોને તૈજસ-કાણપણે ગ્રહણ કરે છે તેને અતીતકાલે
કે વર્તમાનકાળે કે ભાવિકાલે ગ્રહણ કરે છે ? ગૌતમ ! અતીત કે ભાવિ કાળે ગ્રહણ કરતા નથી, વર્તમાનકાળે ગ્રહણ કરે છે.
વૈરયિકો તૈજસ-કાર્પણષણાથી ગૃહિત પુદ્ગલો ઉંદીરે તે શું અતીતકાળના કે વર્તમાનના કે આગામી કાળના પુદ્ગલોની ઉદીરણા કરે? ગૌતમ ! અતીતકાળમાં ગૃહિત પુદ્ગલોને ઉદીરે છે પણ વર્તમાન અને ભાવિ કાળનાની નહીં. એ રીતે વેદે છે, નિર્જરે છે.
• વિવેચન-૧૮ :
સૂત્ર- સ્પષ્ટ છે. વિશેષ આ - તૈજસ શરીર, કાર્યણ શરીરપણે. સમય કાળરૂપ લેવો, સમાચાર રૂપ નહીં. કાળ પણ સમયરૂપ લેવો વર્ણાદિ સ્વરૂપ નહીં. એ રીતે બંને
પરસ્પર વિશેષણ થઈ કાલ-સમય શબ્દ બન્યો. અતીત એવો જે કાળ-સમય તે અતીત કાળ સમય અથવા અતીતકાળ એટલે ઉત્સર્પિણી આદિ. સમય - પરમ નિકૃષ્ટ અંશ તે અતીતકાળ સમય તેમાં. પ્રત્યુત્પન્ન - વર્તમાનકાળ. ભૂત અને ભાવિ કાળ વિષયરહિત હોવાથી. અતીત અને અનાગતકાળ વિષયક પુદ્ગલ ગ્રહણનો પ્રતિષેધ કર્યો છે, કેમકે ભૂતકાળ વિનષ્ટ છે અને ભાવિકાળ અનુત્પન્ન છે. તેઓ બંને અસત્ છે. તેથી વિષયાતીત છે. વળી વર્તમાન પણ અભિમુખ પુદ્ગલોને જ ગ્રહે છે, બીજાને
નહીં.
(૧) જેઓનો ગ્રહણ સમય વર્તમાન સમયની પુરોવર્તી છે અર્થાત્ જેઓને ગ્રહણ કરવાના છે. (૨) ઉદીરણા પૂર્વ કાળે ગૃહિતની જ થાય. - ૪ - ૪ - (૩) વેદના અને (૪) નિર્જરા સૂત્રની પણ આ રીતે ઉપપત્તિ કરવી.
હવે કર્માધિકારથી જ આ આઠ સૂત્રોને કહે છે – • સૂત્ર-૧૯ થી ૨૧ :
[૧૯] ભગવન્ ! (૧) નૈરયિકો જીવપદેશથી ચલિત કર્મ બાંધે કે અચલિત કર્મને બાંધે ? ગૌતમ ! અચલિત કર્મ બાંધે, ચલિત નહીં.
(ર) ભગવન્ ! નૈરયિકો જીવ પ્રદેશથી ચલિત કર્મને ઉદીરે કે અચલિત કર્મને ઉદીરે ? ગૌતમ ! અચલિત કર્મ ઉદીરે, રાલિત નહીં. એ પ્રમાણે – (૩) વેદન કરે, (૪) અપવર્તન કરે, (૫) સંક્રમણ કરે, (૬) નિધત્ત કરે છે, (૭) નિકાચિત કરે છે. એ સર્વ પદોમાં અચલિત કર્મ યોજવું. ચલિત નહીં. (૮) ભગવન્ ! નૈરયિકો જીવ પ્રદેશથી ચલિત કર્મને નિજી કે અચલિત કર્મને ? ગૌતમ ! ચલિત કર્મ નિરૈ, અચલિત નહીં.
[૨૦] ગાથા – બંધ, ઉદય, વેદન, અપવર્તન, સંક્રમણ, નિધત, નિકારાનને વિશે અચલિત કર્મ હોય, નિર્જરામાં ચલિત કર્મ હોય.
[૨] એ રીતે સ્થિતિ અને આહાર કહેવા. સ્થિતિ, સ્થિતિ પદ મુજબ કહેવી. સર્વે જીવોનો આહાર, પવણાના આહારોદ્દેશક મુજબ કહેવો. ભગવન્ !
૪૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
વૈરયિક આહારાર્થી છે ? યાવત્ વારંવાર દુઃખપણે પરિણમે છે ? ગૌતમ ! -
ત્યાં સુધી આ સૂત્ર કહેવા.
ભગવન્ ! અસુકુમારોની સ્થિતિ કેટલો કાળ છે ? જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમ કાળ... ભગવન્ ! અસુકુમારો કેટલે કાળે શ્વાસ લે છે અને મૂકે છે? ગૌતમ ! જઘન્યથી સાત સ્તોકરૂપ અને ઉત્કૃષ્ટથી સાધિક એક પક્ષે શ્વાસ લે છે - મૂકે છે.
ભગવન્ ! અસુકુમારો આહારાર્થી છે ? - હા, આહારર્થી છે. સુકુમારને કેટલા કાળે ? આહારેચ્છા થાય છે ? - ગૌતમ ! અસુકુમારને આહાર બે ભેદે છે - આભોગનિવર્તિત, અનાભોગ નિવર્તિત. તેમાં અનાભોગ નિર્તિત આહારેચ્છા વિરહિતપણે નિરંતર થાય છે. આભોગિનવર્તિત આહારેચ્છા જઘન્યથી ચતુર્થભકતે અને ઉત્કૃષ્ટથી સાતિરેક ૧૦૦૦ વર્ષ પછી થાય છે.
ભગવન્ ! સુકુમાર શેનો આહાર કરે છે? ગૌતમ ! દ્રવ્ય થકી અનંતપદેશિક દ્રવ્યોનો, ક્ષેત્ર-કાળ-ભાવ સંબંધે પ્રજ્ઞાપનાના ગમ વડે પૂર્વવત્ જાણવું. બાકી બધું નૈરયિકો માફક જાણવું. યાવત્ - ભગવન્ ! અસુકુમારોએ આહારેલ પુદ્ગલ કેવા રૂપે વારંવાર પરિણમે ? ગૌતમ ! શ્રોત્રન્દ્રિય-સુરૂપ-સુવણર્યાદિ ૪-ઈસ્ટ-ઈચ્છિત અને મનોહરપણે તથા ઉર્ધ્વપણે-અધોપણે નહીં, મુખપણે-દુઃખપણે
નહીં તેમ પરિણમે.
-
અસુકુમારને પૂર્વહારિત પુદ્ગલો પરિણમ્યા ? - અસુકુમાર અભિલાપથી બધું નૈરયિકોની જેમ કહેવું યાવત્ અચલિત કર્મ ન નિરે
નાગકુમારોને કેટલા કાળની સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂના બે પલ્યોપમ... નાગકુમારો કેટલે કાળે શ્વાસ લે છે અને મૂકે છે ? ગૌતમ ! જઘન્યથી સાત સ્તોકે, ઉત્કૃષ્ટ થકી મુહૂર્ત પૃથક... નાગકુમારો આહારાર્થી છે? હા, આહારાર્થી છે.
નાગકુમારોને કેટલા કાળે આહારેચ્છા થાય ? ગૌતમ ! તેઓને બે પ્રકારનો આહાર કહ્યો છે. આભોગ નિવર્તિત, અનાભોગ નિર્તિત. તેમાં નાભોગ નિવર્તિત આહારેચ્છા નિરંતર થાય છે. આભોગ નિર્તિત આહારેચ્છા જઘન્યથી
ચૌથભક્ત, ઉત્કૃષ્ટથી દિવસ પૃથકત્વે થાય છે. શેષ સર્વે અસુકુમાર મુજબ યાવત્ અચલિતકર્મને નિર્જરતા નથી. એ રીતે સુવર્ણકુમારોને યાવત્ સ્તનિતકુમારોને પણ જાણવા.
હે ભગવન્ પૃથ્વીકાયિકોની સ્થિતિ કેટલો કાળ કહી છે ? હે ગૌતમ ! જઘન્યથી આંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ વર્ષની છે.. પૃથ્વીકાયિકો કેટલે કાળે શ્વાસ લે છે? તેઓ વિવિધ કાળે શ્વાસ લે છે. પૃથ્વીકાયિકો આહારાર્થી છે ? હા, આહારાર્થી છે. પૃથ્વીકાયિકોને કેટલે કાળે આહારેચ્છા થાય છે ? તેઓને નિરંતર આહારેચ્છા રહે છે.
ભગવન્ ! પૃથ્વીકાયિકો શેનો આહાર કરે છે ? ગૌતમ ! દ્રવ્ય થકી
Page #31
--------------------------------------------------------------------------
________________
૧/-/૧ /૧૯ થી ૨૧
નૈરયિકની માફક યાવત્ વ્યાઘાત ન હોય તો છ એ દિશામાંથી આહાર કરે છે. વ્યાઘાત હોય તો ત્રણ-ચાર કે પાંચ દિશામાંથી કરે. વર્ણથી કાળા-નીલા-પીળાલાલ-હળદર જેવા અને શુકલ દ્રવ્યનો આહાર કરે છે. ગંધથી સુગંધી-દુર્ગંધી, રાથી બધા રસ, સ્પર્શથી આઠે સ્પર્શવાળાનો આહાર કરે છે. બાકી બધું પૂર્વવત્ જાણવું.
*ક
હે ભગવન્ ! તેઓ કેટલો ભાગ આહારે છે ? કેટલો ભાગ આવાદે છે ? ગૌતમ ! અસંખ્યાત ભાગ આહારે, અનંતભાગ ચાખે યાવત્ તે પુદ્ગલો કેવે રૂપે વારંવાર પરિણમે ? ગૌતમ ! સ્પર્શેન્દ્રિય વિવિધ પ્રકારે પરિણમે, બાકી નૈરયિક માફક જાણવું. યાવત્ અચલિત કર્મને નિર્જરતા નથી. એ રીતે યાવત્ વનસ્પતિકાયિક જાણવું. વિશેષ એ કે જેની જેવી સ્થિતિ હોય તે કહેવી. ઉચ્છવાસ વિમાત્રાઓ છે.
બેઈન્દ્રિયોની સ્થિતિ કહી, ઉશ્ર્વાસ વિમત્રાએ કહેવો. બેઈન્દ્રિયોના આહાર વિષયક પ્રશ્ર્વ - ગૌતમ ! અનાભોગ નિર્તિત આહાર પૂર્વવત્ જાણવો. આભોગ નિર્તિત આહારની ઈચ્છા વિમાને અસંધ્યેય સામયિક અંતર્મુહૂર્તે થાય છે. બાકી બધું પૂર્વવત્ યાવત્ અનંત ભાગને આવાદે છે. ભગવન્ ! બેઈન્દ્રિય આહારપણે જે પુદ્ગલો ગ્રહણ કરે તે શું સર્વેને આહારે કે સર્વને ન આહારે ? હે ગૌતમ! બેઈન્દ્રિયોનો આહાર બે રીતે - લોમાહાર અને પ્રક્ષેપાહાર. તેમાં જે પુદ્ગલોને લોમાહારપણે ગ્રહણ કરેછે, તે બધાં સંપૂર્ણપણે ખાય છે. જે પ્રક્ષેપાહારપણે પુદ્ગલો લેવાય છે તેમાંનો અસંખ્યાત ભાગ ખાવામાં આવે છે, બીજા અનેક હજાર ભાગો રાખયા અને સ્પશયિા વિના જ નાશ પામે છે.
હે ભગવન્ ! તે ન ચખાયેલા, ન સ્પર્શાયેલા પુદ્ગલોમાં કયા કયા પુદ્ગલો અલ્પ, બહુ, તુલ્ય અને વિશેષાધિક છે ? ગૌતમ ! ન રાખાયેલા પુદ્ગલો થોડા છે અને ન સ્પશયિલા અનંતગુણ છે. ભગવન્ ! બેઈન્દ્રિયો જે પુદ્ગલોને આહારપણે લે છે, તે પુદ્ગલો કેવે રૂપે વારંવાર પરિણમે છે? ગૌતમ ! તે પુદ્ગલો વિવિધ પ્રકારે જિલેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયપણે વારંવાર પરિણમે છે. હે ભગવન્ ! બેઈન્દ્રિયજીવોને પૂર્વે આહારેલા પુદ્ગલો પરિણમ્યા ? હે ગૌતમ ! એ બધું પૂર્વવત્ કહેવું યાવત્ ચલિતકર્મને નિર્જરે છે.
ત્રણ અને ચાર ઈન્દ્રિયવાળાની સ્થિતિમાં ભેદ છે યાવત્ અનેક હજાર ભાગો સુંધાયા, ચખાયા અને સ્પર્શાયા વિના જ નાશ પામે છે.
ભગવન્ ! એ ન સુધાયેલા, ન સુખાયેલા, ન સ્પશયિલા પુદ્ગલોમાં કયા કોનાથી થોડા, બદુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડા ન સુંધાયેલા પુદ્ગલો છે, તેથી અનંતગુણ ન આવાદેલા, તેથી અનંતગુણ ન સ્પશયિલા પુદ્ગલો છે.
ત્રણ ઈન્દ્રિયવાળાએ ખાધેલ આહાર ધાણ-જીભ-સ્પર્શ ઈન્દ્રિયપણે વારંવાર
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પરિણમે છે. ચઉરિન્દ્રિયોએ ખાધેલો આહાર ધાણ-જીભ-સ્પર્શ-ચક્ષુ ઈન્દ્રિયપણે વારંવાર પરિણમે છે.
પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની સ્થિતિ કહીને તેનો ઉચ્છવાસ વિમા કહેવો. નાભોગ નિર્તિત આહાર તેમને પ્રતિસમય અવિરહિત હોય છે. આભોગ નિર્તિત આહાર જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી છઠ્ઠ ભક્તે હોય છે. બાકી બધું ચતુરિન્દ્રિય માફક જાણવું યાવત્ ચલિત કમને નિકરે છે. એ રીતે મનુષ્યો સંબંધે વિશે જાણવું. વિશેષ આ –
તેઓને આભોગ નિર્તિત આહાર જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ક્રમ ભક્તે હોય છે. તે આહાર ગેન્ક્રિયાદિપણે વિવિધ પ્રકારે વારંવાર પરિણમે છે. બાકી બધું ચતુરિન્દ્રિય માફક જાણવું યાવત્ નિજર છે.
વાણવ્યંતરોની સ્થિતિમાં ભેદ છે. બાકી બધું નાગકુમારોની જેમ જાણવું. એ રીતે જ્યોતિકોને જાણવા. વિશેષ આ ઉચ્છવાસ જઘન્યથી મુહૂર્ત પૃથકત્વ અને ઉત્કૃષ્ટથી પણ મુહૂર્ત પૃથત્વ છે. આહાર જઘન્યથી દિવસ પૃથકત્વ અને ઉત્કૃષ્ટથી પણ દિવસ પૃથકત્વ. બાકી પૂર્વવત્.
-
વૈમાનિકોની સ્થિતિ ઔધિક કહેવી. ઉચ્છ્વાસ જઘન્ય મુહૂપૃથકત્વ, ઉત્કૃષ્ટથી ૩૩-પો. આહાર આભોગ નિર્તિત જઘન્યથી દિવસ પૃથä, ઉત્કૃષ્ટથી ૩૩,૦૦૦ વર્ષે. બાકી બધું પૂર્વવત્ યાવત્ નિર્જરાવે છે.
• વિવેચન-૧૯ થી ૨૧ -
[૧૯] વૈરયિકાદિ સ્પષ્ટ છે. વિશેષ આ - જીવ પ્રદેશથી ચલિત - તેમાં ન રહેનારું તે ચલિત અને તેથી અન્ય કર્મ તે અચલિત, તે કર્મને નૈરયિક બાંધે છે. કહ્યું છે - ચીકણા દ્રવ્યથી મદિંત પ્રાણી મળવાળો થાય, તેમ રાગાદિ પરિણત આત્મા સમગ્ર પ્રદેશો વડે યોગ હેતુથી સ્વકીય દેશે કર્મ બાંધે છે.
આ રીતે ઉદીરણા, વેદન, અપવર્તના, સંક્રમણ, નિધત, નિકાયના ભાવવી. રસ રહિત કરેલ પુદ્ગલો આત્મપ્રદેશથી નષ્ટ કરવા તે નિર્જરા છે. નિર્જરા નિયમથી ચલિત કર્મની થાય છે, અચલિત કર્મની નહીં.
[૨૦] સંગ્રહણી ગાચાર્ય પૂર્વે કહ્યો. કેવલ ઉદય શબ્દથી ઉદીરણા લેવી. આ રીતે વૈરયિક વક્તવ્યતા કહી. હવે ૨૪ દંડક ક્રમે અસુકુમારૂ
[૨૧] અસુકુમાર વક્તવ્યતા નૈરયિક માફક જાણવી. કેમકે “સ્થિતિ, ઉચ્છ્વાસ, આહાર' આદિ ગાથામાં કહેલ ૪૦ સૂત્રો, ‘પરિણય ચિય' ગાથામાં કહેલ ૬ સૂત્રો, ‘ભેદિય ચિયા'માં કહેલ-૧૮ સૂત્રો, “બંધોદય’માં કહેલ-૮ સૂત્રો, એ રીતે નારક પ્રકરણમાં કહેલ-૭૨ સૂત્રો, અસુરાદિ ૨૩-પ્રકરણમાં સમાન છે. વિશેષ એ કે અસુકુમારોનું આયુ સાગરોપમથી અધિક કહ્યું તે બલીન્દ્રને આશ્રીને જાણવું. કહ્યું છે બલીન્દ્રનું આયુ સાધિક સાગર છે.
-
- x - સ્લોકનું લક્ષણ આ છે – હૃષ્ટ, અગ્લાન, નિરુકૃષ્ટ પ્રાણીના એક ઉચ્છ્વાસ-નિઃશ્વાસને પ્રાણ કહે છે. સાત પ્રાણનો ૧-સ્તોક, ૭-સ્લોકનો ૧-લવ, ૭૩
Page #32
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૧૯ થી ૨૧
૪૯
પn
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
લવનું ૧-મુહર્ત છે. અહીં જઘન્ય સ્થિતિવાળાને જઘન્ય ઉચ્છવાસાદિનું અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળાને ઉત્કૃષ્ટ ઉચ્છવાસાદિનું માન સમજવું... ચોથ ભકત એ એક ઉપવાસની
સંજ્ઞા છે.
નાગકુમારની વક્તવ્યતામાં કહેલ દેશોન બે પલ્યોપમ સ્થિતિ કહી તે ઉત્તર શ્રેણીને આશ્રીને છે - x • મુહૂર્ત ઉક્ત લક્ષણ લેવું. પૃથકત્વ-બે થી નવ પર્યન્ત સંખ્યા વિશેષ.. નાગકુમારોની જેમ સુવર્ણકુમારોની સ્થિતિ આદિ કહેવા. કયાં સુધી ?
સ્વનિતકુમારો સુધી. ચાવત્ શબ્દથી - અમુક, નાગ, સુવર્ણ, વિધુતુ, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિક, વાયુ અને સ્વનિતકુમાર, આ પ્રમાણે ભવનવાસી દેવોના દશ ભેદ છે.
( ધે ભવનપતિની વક્તવ્યતા પછી, દંડકના અનુક્રમથી પૃથ્વી આદિની સ્થિતિ આદિનું નિરૂપણ કરે છે - વનસ્પતિ » સુધી સ્પષ્ટ છે. વિશેષ આ - અંતર્મુહૂર્ત એટલે મુહર્તની અંદર, ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ વર્ષ સ્થિતિ ખપૃથ્વીને આશ્રીને જાણવી. • x • x • વિમણા એટલે વિષમ કે વિવિધ મામા, કાળ વિભાગ. પૃથ્વીકાયની ઉપવાસાદિ ક્રિયા વિષમકાળયુક્ત છે, માટે ‘આટલા કાળે થાય’ એમ નિરુપણ ન કરી શકાય. જેમ નૈરયિક એવા અતિદેશથી “ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશો સાથે વગાઢ પુગલોનો આહાર કરે છે, કાળથી કોઈપણ સ્થિતિવાળા પુદ્ગલો આહારે છે, આદિ.
વાઘાત ન હોય તો છ દિશાઓમાં આહારનો વ્યાઘાત લોકાંતના નિકૂટોમાં સંભવે છે. અન્ય સ્થળે અન્યત્ર આહારનો વ્યાઘાત ન સંભવે માટે વ્યાઘાત રહિત સ્થળે છ દિશામાંથી આહાર કરે છે. કેવી રીતે? પૂર્વાદિ ચારે દિશામાં રહેલા, ઉર્ધ્વ અને અધો ભાગે રહેલા પગલોને ગ્રહણ કરે છે. • x - વ્યાઘાતને આશ્રીને ખૂણાઓમાં વ્યાઘાત સંભવે છે. તેથી કદાચ ત્રણ દિશામાં રહેલા પુદ્ગલોને આહારાર્થે ગ્રહણ કરે છે. કઈ રીતે ? જ્યારે પૃથ્વીકાયિક નીચે કે ઉપરના ખૂણામાં રહેલા હોય ત્યારે નીચે અલોક હોય છે. તેમજ પૂર્વ અને દક્ષિણમાં અલોક હોય છે. આ રીતે ત્રણે દિશા અલોકથી આવૃત હોવાથી અન્ય ત્રણ દિશામાં રહેલા પુદ્ગલોને ગ્રહણ કરે છે. એ રીતે ઉપરના ખૂણા વિશે પણ કહેવું. વળી જયારે ઉપર-નીચે અલોક હોય ત્યારે ચારે દિશાઓમાં રહેલ અને કોઈ એક દિશાઓમાં અલોક હોય તો પાંચ દિશાઓમાં રહેલા પુદ્ગલોનો આહાર કરે છે. અહીં કર્કશથી રુક્ષ સુધીના આઠે. સ્પશોં લેવા. બાકીનું પૂર્વવત્ અર્થાત્ જે રીતે નૈરયિકોને કહ્યું, તે રીતે પૃથ્વીકાયિકોને પણ કહેવું. તે આ રીતે -
' હે ભગવનું ! રુક્ષ પુદ્ગલોને આહારે તે પૃષ્ટ કે અસ્પૃષ્ટ ? જો પૃષ્ટ હોય તો અવગાઢ કે અનવગાઢ છે ? આદિ. નાનાવ - ભેદ.
નૈરયિકોની અપેક્ષાએ પૃવીકાયિકના આહાર સંબંધે ભેદ આ પ્રમાણે - કેટલા ભાગને સ્પર્શે છે ? અથતિ સ્પર્શન્દ્રિય વડે આહારના કેટલા ભાગને સ્પર્શે છે ? ગ્રહણ કરે છે? અહીં કહે છે કે – જેમ રસનેન્દ્રિય પતિથી પર્યાપ્ત, રસનેન્દ્રિય હાસ્ય આહાપ્નો ઉપભોગકરતા આસ્વાદન કરે છે. -x - તેમ પૃથ્વીકાયિકો સ્પર્શનેન્દ્રિયથી આહારનો ઉપભોગ કરતા સ્પર્શ કરે છે. બાકીનું નૈરયિકોની જેમ [9/4].
જાણવું. * * * ઇત્યાદિ પૂર્વવતુ. આ પ્રમાણે ચાવતુ વનસ્પતિકાયિકોનું કહેવું. આ કથનથી કાયાદિ ચારે સૂમો પૃથ્વીકાયિકના સૂત્ર સમાન કહ્યા. તેમની સ્થિતિમાં વિશેષતા છે - તેથી કહ્યું કે – જે જેની સ્થિતિ હોય તે કહેવી. તે સર્વેની સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત છે. ઉત્કૃષ્ટથી અકાયની વર્ષ, તેઉકાયની 3-અહોરાત્ર, વાયુકાયની 30oo વર્ષ, વનસ્પતિકાયની ૧૦,૦૦૦ વર્ષ છે. * * * * *
બેઈન્દ્રિયોની સ્થિતિ કહીં ઉચ્છવાસ વિમાબાએ કહેવો તે શેષ. બેઇન્દ્રિય જીવોની સ્થિતિ ૧૨-વર્ષ છે. બેઈન્દ્રિય જીવોના આહાર સૂત્રમાં કહ્યું છે - આભોગ નિવર્તિત આહારની ઈચ્છા વિમાબાએ અસંખ્યય સમયવાળા અંતર્મુહર્તમાં ઉત્પન્ન થાય છે, અર્થાત બેઈન્દ્રિયનો આહાર કાળ અસંખ્યાત સમય છે. અવસર્પિણીકાળ પણ આટલા સમયનો હોય, તેથી કહ્યું કે આંતર્મુર્તિક. તેના પણ અનેક ભેદ હોવાથી કહે છે વિમાબાએ અસંખ્ય સમયવાળો.. બેઈન્દ્રિયનો આહાર બે રૂપે, તેમાં (૧) લોમાહાર - લોમ દ્વારા ગૃહિત આહારના પુદ્ગલો, સામાન્યથી વર્ષા ઋતુમાં તેનો પ્રવેશ થાય, તે લોમાહાર કહેવાય. તે મૂત્રથી જણાય છે. (૨) પ્રક્ષેપાહાર - તે કોળીયાથી થાય. તેમાં સ્થળ અને સૂક્ષમ ઘણાં પગલો સ્પશયા વિના જ શરીરની અંદર અને બહાર નાશ પામે છે. -x-x- જીભથી ન ચખાયેલા અને સ્પર્શનેન્દ્રિયથી ન સ્પેશયેલા..
જયરે - કયા કોનાથી અલા-બહુ-તુલ્ય અને વિશેષાધિક છે ? જેનું આસ્વાદના નથી કરાયું, પણ રસનેન્દ્રિય વિષય છે તે થોડા અર્થાતુ ન સ્પશયેિલા પુદ્ગલોના અનંતભાગે વર્તે છે, વળી જે ન સ્પેશયેલા સ્પર્શનેન્દ્રિયગમ્ય છે તે રસનેન્દ્રિયવિષયક પુદ્ગલો કરતા અનેકગણાં અધિક છે.
ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિયવાળાની સ્થિતિ અનુક્રમે ૪૯ રબિદિવસ અને છા માસ છે. આહારમાં પણ ભેદ છે, તેમાં ભગવન્! તેઈન્દ્રિય જીવો આહાપણે જે પુદ્ગલો ગ્રહણ કરે છે, ત્યાંથી આરંભી અનેક હજાર ભાગ નહીં સંઘાતા આદિ સુધી કહેવું. અહીં બેઈન્દ્રિયોની અપેક્ષાએ ‘નહીં સંઘાતા’ તે અધિક છે. આ રીતે અલાબહત્વ તથા પરિણામ સૂત્રમાં ભેદ કહેવો. ચઉરિન્દ્રિયમાં પરિણામ સૂત્રમાં ચક્ષુરિન્દ્રિય અને ધ્રાણેન્દ્રિયપણે એમ અધિક હોવાથી ભેદ છે.
પંચેન્દ્રિય તિર્યંચ સૂત્રમાં સ્થિતિ - જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમરૂપ સ્થિતિ કહીને ઉચ્છવાસ વિમાબાએ કહેવો. તથા તિર્યંચ પંચેન્દ્રિયની આહોરેચ્છા માટે “ઉત્કૃષ્ટથી છ ભક્ત” કહ્યું, તે કથન દેવકર-ઉત્તરકુરના તિર્યંચમાં મળે. મનુષ્યમાં પણ “અટ્ટમ ભક્ત” કહ્યું - તે દેવકુટ આદિના યુગલને આશ્રીને જાણવું.
વાણવ્યંતરની સ્થિતિમાં નાનાત્વ છે. આયુષ્ય સિવાયના આહારદિ પૂર્વે કહ્યા, તે નાગકમારો મજબ જાણવાં કેમકે પ્રાયઃ નાગ અને વ્યંતરમાં તેમનું સમાન ધર્મવ છે. તેમાં વ્યંતરની સ્થિતિ જઘન્યથી ૧0,000 વર્ષ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમની છે... જ્યોતિકની સ્થિતિ સિવાય નાગકુમારોની માફક જ જાણવું. જ્યોતિકની જઘન્ય
Page #33
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૧૯ થી ૨૧
પ૧
સ્થિતિ પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટથી લાખ વર્ષ અધિક પલ્યોપમ છે. વિશેષ આ - તેઓનો ઉચ્છવાસ નાગકુમાર સમાન નથી, પણ તે - X - જઘન્યથી મુહૂર્ત પૃથકત્વ છે. જે બે કે ત્રણ મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ છે તે આઠ કે નવ મુહૂર્ત છે. આહાર પણ વિશેષિત છે - ૪ -
વૈમાનિક સ્થિતિ ઔધિક - પલ્યોપમાદિથી 33-સાગરોપમ સુધી છે. તેમાં જઘન્ય સૌધર્મને આશ્રીને છે, ઉત્કૃષ્ટ અનુત્તર વિમાનને આશ્રીને છે. ઉચ્છવાસ પ્રમાણ પણ જઘન્ય છે તે જઘન્ય સ્થિતિક દેવોને આશ્રીને છે, ઉત્કૃષ્ટ છે તે ઉત્કૃષ્ટ સ્થિતિ આશ્રિત છે. કહ્યું છે – જેની જેટલા સાગરોપમની સ્થિતિ, તેને તેટલા પક્ષો ઉચ્છવાસ અને તેટલા ૧૦૦ વર્ષે આહાર જાણવો. • X - X -
નાકાદિ ધર્મ વક્તવ્યતા કહી, તે આરંભ પૂર્વક છે માટે – • સૂગ-૨ :
હે ભગવન્! જીવો શું આભારંભી છે, પરારંભી છે કે તદુભયારંભી છે કે અનારંભી છે ? ગૌતમ / કેટલાક જીવો આત્મ પર અને ઉંભયારંભી છે, પણ અનારંભી નથી. કેટલાંક જીવો આત્મ-ર કે ઉભયારંભી નથી, પણ અનારંભી છે. હે ભગવન! એમ કેમ કહો છો કે કેટલાક જીવો આત્મારંભી છે ઇત્યાદિ
ગૌતમ! જીવો બે ભેદે કહા - સંસારી અને સિદ્ધ. તેમાં આ અસંસાર સમાજમક-સિદ્ધ છે તે આત્મારંભી નથી યાવતુ નાભી છે અને જે સંસારી છે તે બે ભેદે છે - સંયત, અસંયત. તેમાં જે સંયત છે તે બે ભેદ - પ્રમત્ત સંચત, પ્રમત્ત સંયત. તેમાં જે અપ્રમત્ત સંયત છે તે આત્મારંભી નથી યાવતું અનારંભી છે. જે પ્રમત્ત સંયત છે, તે શુભ યોગની અપેક્ષાએ આભારંભી નથી વાવતુ અનારંભી છે, અશુભ યોગની અપેક્ષાએ આત્મારંભી પણ છે ચાવતું અનારંભી નથી. જેઓ સંયત છે, તે અવિરતિ અપેક્ષાએ આત્મારંભી પણ છે ચાવત અનારંભી નથી. તેથી આમ કહ્યું..
ભગવાન નૈરયિકો આત્મારંભી, પરારંભી, ઉભયારંભી કે અનારંભી છે? ગૌતમ / નૈરસિકો આત્મારંભી છે યાવતું અનારંભી નથી. ભગવાન ! એમ કેમ કહું ? ગૌતમ અવિરતિ અપેક્ષાઓ - x • એ રીતે અસુરકુમાર પત્ત યાવતું • પંચેન્દ્રિય તિચિયોનિક પર્યન્ત, મનુષ્યોને સામાન્ય જીવો માફક જાણવા, માત્ર સિદ્ધોનું કથન છોડી દેવું. વાણવ્યંતરથી વૈમાનિક પર્યન્ત નૈરયિકની જેમ જાણવા.
તેયાવાળાને ઔધિકવતુ જાણવા. કુષ્ણ-નીલ-કાપોત લેશ્યાવાળાને ઔધિકવતુ જાણવા, વિશેષ એ - પ્રમત્તઅપમત્તનું અહીં કથન ન કરવું. ઉપધ-શુક્લ વેશ્યાવાળાને ઔધિક જીવોની જેવા જાણતા. વિશેષ એ કે – તેમાં સિદ્ધોનું કથન ન કરવું.
• વિવેચન-૨૨ -
આરંભ એટલે જીવ ઉપઘાત, ઉપદ્રવ, સામાન્યથી આશ્રવ દ્વારે પ્રવૃત્તિ. તેમાં આત્માને જે આરંભે કે આત્મા વડે સ્વયં આરંભ કરે તે આભારંભી. પરને કે પર
પર
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વડે આરંભ કરે તે પરારંભી. તે બંનેને કે તે બંને વડે આરંભ કરે તે ઉભયારંભી. આત્મા-પર-ઉભયસંબંધી આરંભથી હિત તે અનારંભી. એ પ્રશ્ન છે. તેનો ઉત્તર સ્પષ્ટ છે. વિશેષ આ - Mતિ એ અવ્યય છે. •x - અતિ નો ન અર્થ કર્યો છે. અથવા ત શબ્દ પક્ષાંતર સૂચક લેતા “શું આ પ્રશ્ન છે ?' અને વાદ્ય એટલે કેટલાંક. જીવો આભારંભી પણ છે. ઇત્યાદિમાં ઉપ શબ્દ પૂર્વપદ અને ઉત્તરપદના સંબંધનો સૂચક છે. મfપ શબ્દ આભાભીપણું ઇત્યાદિ ધર્મોના એકાશ્રય કે ભિજ્ઞાશ્રયને માટે છે.
એકાશ્રયપણું કાળના ભેદે જાણવું. જેમકે- કોઈ સમયે આભારંભી, કોઈનયમ પરંભી, કોઈ સમયે ઉભયારંભી છે, તેથી અનારંભી નથી.. ભિજ્ઞાશ્રયથી આ રીતે - કેટલાક જીવો અસંયત છે. તે આત્માભી કે પરારંભી હોય છે. વગેરે. જીવોમાં ભિન્ન સ્વભાવના કેમ હોઈ શકે ? એવો પ્રશ્ન કરવા કહ્યું - ભગવન્! તેનું શું કારણ ?
મેં તથા અન્ય કેવલીએ જીવોના બે ભેદ કહ્યા છે. આ વાક્યથી સર્વજ્ઞોનો મત અભેદ કહ્યો. જો મતભેદ થાય તો -x- તેઓમાં અસત્ય વકતૃત્વ આવે. પ્રમત સંયતને સંયત હોવાથી શુભ અને પ્રમાદી હોવાથી અશુભ યોગ હોય છે. શુભયોગઉપયોગપૂર્વક પડિલેહણાદિ કરવાં તે. અશુભયોગ - ઉપયોગરહિત પડિલેહણાદિ કરવા તે. કહ્યું છે - પ્રતિલેખનમાં પ્રમાદી છ કાયનો વિરાઘક થાય.
શ્રમણનો સર્વ પ્રમત યોગ - આરંભરૂપ હોય છે. આથી શુભાશુભ યોગો આત્મારંભાદિના કારણે થાય છે. અવિરતિ આશ્રીને અહીં આવો આશય છે - જો કે અસંયત સૂમ એકેન્દ્રિયાદિને સાક્ષાત્ આત્માભાદિ નથી, તો પણ અવિરતિને આશ્રીને તેઓને આમારંભાદિ છે, કેમકે તે જીવો અવિરતિથી નિવૃત્ત થયા નથી. માટે અસંયતોને આભારંભાદિમાં અવિરતિ કારણ છે. વિરતિવાળાને કથંચિત્ આત્મારંભાદિ હોવા છતાં આરંભપણું નથી. કેમકે સૂત્રોક્ત વિધિવાળા, યતના સહિતને થતી વિરાઘના નિર્જર ફળવાળી છે. તે કારણથી એ પ્રમાણે અર્થ કહ્યો છે.
હવે આત્મારંભકપણાદિનું જ નૈરયિકાદિ ૨૪-દંડક દ્વારા નિરૂપણ કરે છે. નૈરયિકાદિ' સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - મનુષ્યોમાં સંયત, અસંયત, પ્રમત્ત, અપ્રમત ભેદો કહ્યા છે. તેથી મનુષ્યોને જીવો માફક કહેવા. કેવલ સંસારી અને મુક્ત એ બે ભેદ ન કહેવા. કેમકે આ ચારે સંસારવર્તી જ છે. તેથી સૂત્રમાં “સિદ્ધ વિરહિત” એમ કહ્યું. વ્યંતરાદિ અસંમત હોવાથી તેઓને નૈરયિકોની જેમ જ કહેવા.
આભારંભાદિ ભેદે જીવો નિરયા. તેઓ વેશ્યાસહિત, લેસ્થારહિત હોય છે. સલેશ્યકને આત્મારંભાદિ ધર્મો દ્વારા જ નિરૂપે છે. તેડ્યા - કૃણાદિ દ્રવ્ય સાંનિધ્યજનિત જીવ પરિણામ. કહ્યું છે - કૃષ્ણાદિ દ્રવ્યના સંબંધથી સ્ફટિક માફક આભામાં થતા પરિણામમાં લૈશ્યા શબ્દ પ્રયોજાય છે. જે રીતે નાકાદિ વિશેષણ રહિત જીવો કહ્યા, જેમકે - “ભગવદ્ ! જીવો આત્મારંભી છે?, પરારંભી છે ? આદિ" એ રીતે સલેશ્યક જીવો કહેવા. લેસ્યાવાળા જીવોને સિદ્ધવનો અસંભવ છે. તેથી સંસાર
Page #34
--------------------------------------------------------------------------
________________
૧|-|૧ /૨૨
સમાપન્નત્વાદિ વિશેષણો રહિત, તેઓને સંયતાદિ વિશેષણો જોડવા.
તેમાં સૂત્રક્રમ આ રીતે – હે ભગવન્ ! સલેશ્યક જીવો શું આત્મારંભી છે ? ઇત્યાદિ. વિશેષ એ કે – જીવને સ્થાને ‘લેશ્યાવાળા’ એમ કહેવું. અને કૃષ્ણાદિ ભેદે બીજા છ દંડક મળીને કુલ ૭-દંડક થશે. સામાન્ય જીવ દંડક માફક કૃષ્ણાદિ ત્રણ જીવસમૂહનો દંડક પ્રમત્ત, અપ્રમત વિશેષણ વર્જિત કહેવો. કૃષ્ણાદિ ત્રણ પ્રશસ્ત ભાવ લેશ્યામાં સંચતત્વ હોતું નથી. “પૂર્વે સાધુપણાને પ્રાપ્ત જીવ કોઈપણ લેશ્યામાં હોય છે.” એમ જે કહ્યું, તે દ્રવ્ય લેશ્યાને આશ્રીને માનવું. તેથી ભાવકૃષ્ણલેશ્યા આદિમાં પ્રમત્તાદિ વિશેષણોનો અભાવ કહ્યો. તેનું સૂત્ર ઉચ્ચારણ છે તે સ્પષ્ટ હોવાથી અહીં અનુવાદ કર્યો નથી. - ૪ - x - વિશેષ એ કે – તેજોલેશ્યાદિ દંડકોમાં સામાન્ય જીવનું સરખાપણું લેતાં સિદ્ધો ન કહેવા. કેમકે સિદ્ધો લેશ્મારહિત હોય છે. [પ્રશ્નવૃત્તિ મુજબ જાણવો.]
ભવ હેતુરૂપ આરંભ કહ્યો. હવે ભવ અભાવરૂપ ધર્મ કહે છે – • સૂત્ર-૨૩ -
ભગવન્ ! જ્ઞાન ઈહભવિક છે, પરભવિક છે, કે તદુભાભવિક છે ? ગૌતમ ! ઇહભવિક પણ છે. પરભવિક પણ છે, તદુભાભવિક પણ છે.. દર્શન પણ એમ જ જાણવું. ભગવન્ ! ચાત્રિ ઇહભવિક છે, પરભવિક છે કે તદુભાભવિક ? ગૌતમ ! તે ઇહભવિક છે. પરભવિક કે તદુભાભવિક નહીં. એ રીતે તપ, સંયમ જાણવા.
• વિવેચન-૨૩ :
૫૩
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - જે આ જન્મમાં વર્તતું હોય, પણ ભવાંતરમાં નહીં તે ઇહભવિક. - ૪ - શું આ ભવમાં વર્તવાવાળું જ્ઞાન છે ? પારભવિક - ચાલુભવ પછી અનંતર ભવે અનુગામીપણે જે વર્તે તે પારભવિક. તે જ્ઞાન છે ? અથવા આ ભવપરભવ લક્ષણવાળું તભયભવિક જ્ઞાન છે ? અહીં પારભવિકના અર્થમાં પછીના, પછીના બીજા, ત્રીજા આદિ ભવમાં વર્તનારું જ્ઞાન “તદુભય”માં ગ્રહણ કરવું. આ રીતે પ્રશ્નસૂત્ર-ઉત્તરસૂત્ર સુગમ છે. વિશેષ આ કે
– આ ભવે શીખેલ જ્ઞાન આવતા ભવે ન જાય તે ઈહભવિક, બીજા ભવમાં જાય તે પરભવિક અને પરભવ તથા પરતભવમાં જાય તે તદુભાભવિક.
દર્શન પણ આ રીતે સમજવું. મોક્ષમાર્ગના અધિકારથી દર્શન એટલે સમ્યકત્વ. કહ્યું છે – સમ્યગ્દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ એ મોક્ષમાર્ગ છે. જ્યાં જ્ઞાન, દર્શનનું જ ગ્રહણ કર્યુ હોય ત્યાં દર્શન એટલે સામાન્ય બોધરૂપ જ્ઞાન સમજવું. પ્રશ્ન અને ઉત્તર વડે દર્શન પણ જ્ઞાનની જેમ સમજવું.
ચારિત્ર સૂત્રમાં ઉત્તરમાં વિશેષ છે, તે આ – ચાસ્ત્રિ ઈહભવવર્તી જ છે. જીવ આ ભવમાં ચાસ્ત્રિવાળો થઈ, બીજા ભવમાં ચાસ્ત્રિવાન થતો નથી. કેમકે ગૃહિત ચાસ્ત્રિ જીવતાં સુધી જ હોય. સર્વવિરત, દેશવિરત ચાસ્ત્રિવાની ઉત્પત્તિ દેવલોકે હોય છે. દેવલોકે વિરતિનો અભાવ હોવાથી ત્યાં ચારિત્રનો અસંભવ છે. મોક્ષગતિ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
થઈ હોય તો ત્યાં ચાસ્ત્રિનો અસંભવ છે. કેમકે ચાસ્ત્રિ કર્મક્ષયાર્થે છે, મોક્ષમાં તેનું પ્રયોજન નથી. વળી તેની પ્રતિજ્ઞાની આ ભવમાં જ સમાપ્તિ હોવાથી, અન્ય ભવસંબંધી પ્રતિજ્ઞા ન ગ્રહણ કરી હોવાથી ચાત્રિ અન્ય ભવમાં જતું નથી. ચાસ્ત્રિ ક્રિયારૂપ હોવાથી શરીરમાં સંભવે, મોક્ષમાં શરીરના અભાવથી ચાસ્ત્રિનો યોગ સંભવતો નથી. તેથી જ કહે છે – સિદ્ધો ચાસ્ત્રિી નથી, અચાસ્ત્રિી નથી તેમ ચાસ્ત્રિાચાસ્ત્રિી પણ નથી. ચાસ્ત્રિના તપ અને સંયમ બે ભેદ છે. તેથી તપ, સંયમ પણ એ પ્રમાણે છે તેમ કહ્યું. તપ અને સંયમ ચાસ્ત્રિરૂપ જ હોવાથી તે બંને પ્રશ્નોત્તર વડે ચાસ્ત્રિની જેમ
કહેવા.
૫૪
“જો કે જ્ઞાનાદિમાં મોક્ષનું હેતુપણું છે, તો પણ દર્શનમાં જ યત્ન કરવો જોઈએ. કેમકે દર્શન જ મોક્ષનો હેતુ છે. કહ્યું છે – ચાસ્ત્રિથી ભ્રષ્ટનું દર્શનગ્રહણ જ સુંદર છે, કેમકે ચારિત્ર રહિત જીવ સિદ્ધ થાય છે. પણ દર્શનરહિત સિદ્ધ થતો
નથી. આ પ્રમાણે માનનારને “બોધાર્થે પ્રશ્નન
• સૂત્ર-૨૪ :
ભગવન્ ! શું અસંવૃત્ત અણગાર સિદ્ધ, બુદ્ધ, મુક્ત, નિવૃત્ત, સર્વ દુઃખાંતકર થાય છે? ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી... ભગવન્ ! કયા કારણથી આમ કહ્યું ? ગૌતમ ! અસંવૃત્ત અનગાર આયુને છોડીને શિથિલ બંધ બદ્ધ સાત કર્મપ્રવૃત્તિઓને ઘન બંધન બદ્ધ કરે છે. વ કાલ સ્થિતિકને દીર્ઘકાલ સ્થિતિક કરે છે, મંદાનુભાવવાળીને તીવ્ર અનુભાવવાળી કરે છે. અપદેશીકને બહુ પ્રદેશીક કરે છે. આયુક્રમને કદાચિત્ બાંધે છે અને કદાચિત્ બાંધતો નથી. અશાતા વેદનીય કમને વારંવાર એકઠું કરે છે તથા અનાદિ, અનંત, દીર્ઘમાર્ગવાળા ચાતુરંત સંસાર કાંતારમાં પર્યટન કરે છે. ગૌતમ ! તે કારણથી અસંવૃત્તાણગાર સિદ્ધ થતો નથી યાવત્ - સર્વ દુઃખોનો અંત કરતો નથી.
ભગવન્ ! સંવૃત્ત અણગાર સિદ્ધ થાય? હા, સિદ્ધ થઈને યાવત્ અંત કરે છે. એવું કેમ કહ્યું? ગૌતમ ! સંવૃત્ત અણગાર આયુ વર્ઝને ઘન બંધન બદ્ધ સાત કર્મની પ્રકૃત્તિને શિથિલ બંધનબદ્ધ કરે છે. દીર્ઘકાલ સ્થિતિકને દ્રવકાલ સ્થિતિક કરે છે, તિતાનુભાવને મંદ અનુભાવવાળી કરે છે. બહુ પ્રદેશીકને અન્ય પ્રદેશીક કરે છે. આયુ કર્મને બાંધતો નથી. અશાતા વેદનીય કર્મનો વારંવાર ઉપાય ન કરે, અનાદિ અનંત દીર્ઘ માર્ગવાળા ચાતુરંત સંસાર કાંતારને ઉલ્લંઘતો નથી. હે ગૌતમ ! તે કારણથી સંવૃત્ત અણગાર સિદ્ધ થાય છે. આદિ - ૪ -
• વિવેચન-૨૪ ઃ
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - સંવૃત્ત - આશ્રવદ્વારને ન રોકનાર. અર • જેને ઘર નથી તે, સાધુ. સિાડ઼ - છેલ્લો ભવ મળવાથી સિદ્ધગમન યોગ્ય થાય છે. બુાડ઼ - જ્યારે ઉત્પન્ન થયેલા કેવલજ્ઞાનથી સ્વપર પર્યાયસહિત સર્વે જીવાદિ પદાર્થને જાણે છે ત્યારે બોધ પામે છે, એમ કહેવાય. મુર્ધ્વડ઼ - ઉત્પન્ન કેવલજ્ઞાનવાળો
Page #35
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૪
Վա
જીવ પ્રતિસમય ભવોપણાહી કર્મો વડે મૂકાતો “મુક્ત થાય છે.” તેમ કહેવાય છે. દરેક સમયે જેમ જેમ કર્મપુદ્ગલોનો ક્ષય કરે છે તેમ તેમ શીતલ થતો પરિનિવણિ પામે છે. ચરમ ભવના અંત સમયે સમસ્ત કમfશોનો ક્ષય કરનારો તે સર્વ દુઃખોનો અંત કરે છે. એ પ્રશ્ન.
ઉત્તર સરળ છે. વિશેષ આ - હમણાં કહેલ અર્થભાવ સમર્થ - બલવાનું નથી. કેમકે હવે કહેવાનાર દૂષણરૂપ મગર પ્રહારથી તે જર્જરિત છે. એક ભવમાં એક જ વખત અત્તમુહૂર્ત કાળમાં જ આયુષ્યનો બંધ થાય છે, તેથી આયુવર્જિત એમ કહ્યું.
શિથિલબંધન - પૃષ્ટતા, બદ્ધતા કે નિધતતા. તેનાથી બદ્ધ-આત્મપ્રદેશોમાં સંબંધિત. કેમકે પૂર્વાવસ્થામાં અશુભત્તર પરિણામનો કથંચિત્ અભાવ છે. આ શિથિલ બંધન બદ્ધને અશુભ જ જાણવી. કેમકે અસંવૃત ભાવનો નિંદા પ્રસ્તાવ છે. તેને ગાઢતર બંધનથી બદ્ધ કે નિધત કે નિકાચિત કરે છે. • x • કેમકે અસંવૃતત્વ અશુભ યોગરૂપ હોવાથી અતિ ગાઢ પ્રકૃત્તિ બંધનો હેતુ છે. કહ્યું છે -
- યોગથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધને કરે છે. વારંવાર અસંવૃતવથી તે પ્રકૃત્તિને તેવી કરે છે. હવકાલ સ્થિતિકને દીર્ધકાળ સ્થિતિક કરે છે. સ્થિતિ - એકઠા કરેલા કર્મોનું રહેવું. - x - કેમકે અસંવૃતત્વ એ કષાયરૂપ હોવાથી સ્થિતિબંધનું કારણ છે. કહ્યું છે કે – કષાય વડે સ્થિતિબંધ અને રસબંધ કરે છે. - x • મનુભાવ - વિપાક, રસ વિશેષ. મંદાનુભાવ-હીનસા-દુર્બલરસાને ગાઢ રસવાળી કરે છે, કેમકે અસંવતd કષાયરૂપ છે, જે અનુભાગબંધ હેતુ છે.
ઉપ - થોડાં, પ્રવેશ - કર્મ દલિક પરિણામ, જેના છે તેના તથા તેને બહપ્રદેશાગ્ર કરે છે. કેમકે યોગ પ્રદેશબંધનું કારણ છે અને અસંવૃતપણું એ યોગા છે. આયુષ્યકમને કદાચિત્ બાંધે અને કદાચિત્ ન બાંધે, કેમકે જીવો આયુના ત્રીજા ભાગાદિ બાકી રહેતાં પરભવનું આયુ બાંધે છે. • x • બીજા સમયે બાંધતો નથી... અસાતા વેદનીય કર્મનો વારંવાર ઉપચય કરે છે. [શંકા) અસાતા વેદનીય કર્મ સાત કમમાં અંતર્ગતુ છે તો પછી તેનું પૃથક્ ગ્રહણ શા માટે ? (સમાધાન] અસંવૃત અત્યંત દુ:ખી થાય છે. આ પ્રમાણે પ્રતિપાદન વડે ભય ઉત્પન્ન થવાથી અસંતૃતપણાનો પરિહારાર્થે અશાતા વેદનીયને જુદું ગ્રહણ કરવામાં દોષ નથી.
ઉપUTT$ * અનાદિ અથવા અજ્ઞાતિ - જેમાં જ્ઞાતિ નથી અથવા પ્રા ત તમ્ • કરજજન્ય દુ:ખ કરતાં પણ અધિક દુઃખેવાળું અથવા મન - પાપ, અતિશય પાપ. કાવવા - અણવદગ્ર, જેનો અંત નથી તે. અથવા મધતિ • નજીક, જેનો અંત નજીક છે તે, તેનો નિષેધ કરવાથી મનવંનત - જેનો અંત નજીક નથી તે. અથવા જેનું પરિણામ જ્ઞાત નથી, આવા પ્રકારનું સંસાર અરણ્ય હોવાથી - દીર્ધકાળવાળું કે દીર્ધ માર્ગવાળું. વાત - દેવગતિ આદિ ભેદથી, અથવા પૂવિિદ દિશાના ભેદથી ચાર વિભાગવાળું. આવા સંસારમાં અસંવૃત જીવ વારંવાર ભમે છે.
પૂર્વે સંવૃત્તનું ફળ કહ્યું, હવે સંવૃત્તનું ફળ કહે છે. સંવૃત નગાર પ્રમત
૫૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અને અપ્રમત સંયતાદિ, તે ચરમશરીરી કે અચરમશરીરી હોય છે. તેમાં જે સંવૃત અનુગાર ચરમશરીરી હોય તેની અપેક્ષાએ આ સૂત્ર જાણવું. [શંકા] પરંપરાને તો સૂત્રોક્ત અર્થ અસંવૃત્તને પણ ઘટે, કેમકે શુક્લપાક્ષિકનો પણ મોક્ષ જરૂર થવાનો છે. એ રીતે સંવૃત્ત અને સંસ્કૃત પરંપરાએ ફળથી અભેદ જ થાય. [સમાધાન સંન્ય છે, પણ સંવૃતનું પારંપાયે ઉત્કૃષ્ટથી સાત, આઠ ભવ પ્રમાણ સમજવું, કેમકે કહ્યું છે કે - “જઘન્યથી ચામિની આરાધનાને આરાધી સાત, આઠ ભવથી સિદ્ધ થાય છે." અસંવૃત્તની પરંપરા ઉત્કૃષ્ટ અપાઈ પુદ્ગલ પરાવર્ત છે. કેમકે અસંવૃત્તનું પારંપર્ય વિરાધનાના ફળરૂપ છે. વીરૂંવાડું - ઉલ્લંઘન કરે છે. --- “સંવૃત હોવાથી અનગાર સિદ્ધ થાય છે.” એમ કહ્યું. હવે અસંવૃત હોય તે વિશિષ્ટ ગુણરહિત થવાથી દેવ ચાય કે નહીં? તે પ્રશ્ન
• સૂત્ર-૨૫ -
હે ભગવન / અસંગત, અવિરત, જેણે પાપકર્મનું હનન અને પચ્ચકખાણ કય નથી એવો જીવ અહીંથી ચ્યવીને પરલોકમાં દેવ થાય છે ? ગૌતમ ! કેટલાક દેવ થાય છે અને કેટલાંક દેવ થતાં નથી. એવું કેમ કહ્યું કે – કેટલાંક દેવ થાય અને કેટલાંક દેવ ન થાય ?
ગૌતમ જે આ જીવો ગામ, આકર, નગર, નિગમ, રાજધાની, ખેડ, કબૂટ, મર્દભ, દ્રોણ મુખ, પટ્ટણ, આશ્રમ, સંનિવેશમાં અકામ ધૃણા વડે, કામ સુધા વડે, કામ બહાચર્યવાસથી, અકામ શીત-તપ-ડાંસ-મચ્છર-અસ્નાનકાદવ-જલ્લ-મલ્લ-અંક-પરિદાહ વડે, થોડો કે વધુ કાળ આત્માને કલેશિત કરે, કલેશિત કરીને મૃત્યુ કાળે મૃત્યુ પામી કોઈ વાણવ્યંતર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે.
ભગવાન ! વાણવ્યંતર દેવોના દેવલોકો કેવા પ્રકારે કહ્યા છે? ગૌતમ ! જેમ અહીં મનુષ્યલોકમાં સદા કુસુમિત, મમૂરિd, લવકિd, dવકિત, ગુલયિત,
ચ્છિત, યમલીય, યુવલિય, વિનમિત, પ્રણમિત, સુવિભક્ત, વિભિન્ન મંજરીઓ રૂ૫ મુગટ ધર અશોકવન, સપ્તવણવન, ચંપકવન, ચૂતવન, તિલકવન, આલાભુવન, જગોદાવન, છઘવન, અરશનવન, શણવન, અતસિવન, કુસંભવન, સિદ્ધાવિન, બંધુજીક વન, અતી-અતી શોભા વડે શોભતું હોય છે. એ પ્રમાણે તે વાણવ્યંતર દેવોના દેવલોક જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિક અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ સ્થિતિક, ઘણાં અંતર દેવો અને દેવીથી વ્યાપ્ત, વિશેષ વ્યાપ્ત, ઉપસ્તીમાં, સંસ્કૃત, પૃષ્ટ, અતિ અવગાઢ થયેલા, અત્યંત ઉપશોભીત થઈ રહેલા છે. ગૌતમ ! તે વ્યંતર દેવાના સ્થાન આવા પ્રકારે કહ્યા છે. તે કારણથી કહ્યું કે ચાવતુ દેવ થાય છે.
હે ભગવન ! એમ જ છે, એમ જ છે. એમ કહી શ્રમણ ભગવાન મહાવીર વધે છે, નમે છે, વાંદીને-નમીને સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતાં વિચરે છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૧૫
૫e
૫૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વિભકત. furg • લુમ અને મંજરીઓ, અવતંસવ - મુગટ, તેને ધારણ કરનારા.
શિર - વનલક્ષ્મી, તેનાથી અત્યંત શોભતાં, પોતાના આવાસની મર્યાદાને ને અતિક્રમીને દેવ-દેવીના સમૂહ વડે કોઈ એક પ્રદેશમાં વ્યાપ્ત, તથા પોતાના આવાસની મયદાને ઉલ્લંઘીને કોઈ પ્રદેશમાં વ્યાપ્ત થયેલા. - x - પf - ઉંચ-નીચે જતાં દેવ-દેવીના સમૂહ વડે ઉપરાઉપર આચ્છાદિત, નિરંતર કીડાસક્ત. સંર્તf - કોઈ પ્રદેશમાં પરસ્પર સ્પર્ધા વડે ક્રીડા કરતા અને ચારે તરફથી ચાલતા દેવ-દેવીથી આચ્છાદિત, પૃષ્ઠ - આસન, શયન, મણ, પરિભોગ વડે પરિભૂત, • વ્યંતર દેવ-દેવીના સમૂહના કિરણના વિસ્તાર વડે અંધકારને દૂર કરેલ હોવાથી પ્રકાશવાળા. Tઢ • અત્યંત, વIઢ - સકલ ક્રીડા સ્થાનના પરિભોગમાં સ્થાપેલા મનવાળા દેવદેવીના સમૂહથી વ્યાપ્ત.
અહીં દેવપણાને યોગ્ય જીવોના સામર્થ્ય કથનથી કેટલાંક જીવો દેવ થતાં નથી. પછી નિગમનાર્થે કહે છે – મેં જે પૂછયું, તેનું આપે જે પ્રતિપાદન કર્યું, તે હે ભગવતુ ! એમ જ છે, અન્યથા નથી. આમ કહીને ભગવદ્વાનનું બહુમાન દશવ્યુિં. અહીં બે વખત ઉચ્ચારણ કર્યુ તે ભક્તિના સંભ્રમથી કર્યું છે.
શતક-૧, ઉદ્દેશા-૧નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
• વિવેચન-૨૫ :
‘જીવ' આદિ સ્પષ્ટ છે, વિશેષ આ - સંયત - સંયમરહિત કે અસાધુ. અવિરત - પ્રાણાતિપાતાદિ વિરતિરહિત અથવા વિશેષે જે તપમાં ત ન હોય તે અવિરત. જે અનીતકાળે કરેલ કમને નિંદાદિ વડે દૂર ન કરનારો અને આગામી કાળે થનાર પ્રાણાતિપાતાદિ પાપકર્મને વર્જનાર ન હોય તે “પતિeત-પ્રત્યાખ્યાતા પાપકમ” કહ્યો. આ વિશેષથી ભૂત-ભાવિ પાપકર્મનો અનિષેધ કહ્યો અને અસંયત, અવિરત વિશેષણથી વર્તમાન પાપનું સંવરણ કહ્યું. અથવા જેણે તપ વડે મરણ કાળ પૂર્વેનું પાપકર્મ ખપાવેલ નથી અને આશ્રવ નિરોધ વડે મરણકાળમાં પાપકર્મ વલ નથી તે.
અથવા - સમ્યગ્દર્શન સ્વીકારી પાપકર્મ દૂર કર્યું નથી અને સર્વવિરતિ અંગીકાર કરી અશુભ કર્મ વર્જેલ નથી તે. -- અહીંથી એટલે બોલનારને પ્રત્યક્ષ તિર્યંચ કે મનુષ્ય ભવથી ચ્યવેલ જીવ જન્માંતરમાં દેવ થાય ? એ પ્રશ્ન. - - આ પ્રત્યક્ષ દેખાતા પંચેન્દ્રિય તિર્યંચો કે મનુષ્યો ગામ આદિમાં, તેમાં ગ્રામ • જન આશ્રિત રસ્થાન વિશેષ, બf • લોટું આદિનું ઉત્પત્તિ સ્થાન, નાર - કરરહિત, નિયામ - વણિકજન પ્રધાન, રાજધાની - રાજા સ્વયં રહે. ઘેટ - ધૂળના કિલ્લાવાળું, વાળંટ - કુનગર, મોષ • ઘણું દૂર સ્થાન, રોગમુક્ષુ - જળ અને સ્થળમાર્ગી, પત્તન - વિવિધ દેશોથી કરિયાણા આવે છે. તે બે છે - જલપતન, સ્થલપતન, માછE • તાપસાદિનું સ્થાન - ૪ -
hrK - નિર્જરાદિની ઈચ્છા સિવાય. તૃષ્ણા, ક્ષુધા વડે. તથા બ્રહ્મચર્ય - શ્રી આદિ પરિભોગ અભાવમાત્ર લક્ષણથી, વાસ - સત્રિમાં શયન તે અકામ બ્રહ્મચર્યવાસ. અકામ આદિ વડે પરિદાહ તેમાં સ્વર - પરસેવો, કહ્યું - મગ જ, મન - કઠણ ધૂળ,
વા • ભીનો મેલ. તે અલકાળ કે બહુકાળ - x - વા શબ્દથી દેવત્વ પ્રતિ બંને કાળની તુલ્યતા બતાવે છે. સામાન્યથી બંનેનું દેવપણું છતાં અકામનિર્જરાવાળાનું દેવપણું અકાલિક તથા અવિશિષ્ટ હોય તયા સકામ-નિર્જરાવાળાનું બહુકાલિક અને વિશિષ્ટ હોય છે.
વિનેસ - દુઃખી કરે છે. ત - મરણ, માસ - અવસર, તેમાં મરીને, વન વિશેષમાં થયેલા તે વાનમંતર, બીજા કહે છે - વનોમાં થયેલા તે વાન એવા જે વ્યંતરો તે વાતવ્યંતરો અથવા વાણમંતર, તેમના દેવલોકો એટલે દેવાશ્રયોમાં તેઓ દેવપણે ઉત્પન્ન થાય છે, એમ જોવું. જેઓ દેવલોકમાં અકામ નિર્જરાવાળા ઉત્પન્ન થયા છે તેઓના. - x - જે રીતે મૃત્યુલોકમાં અશોકવન - x •x - અશોકાદિ વૃક્ષો પ્રસિદ્ધ જ છે. વિશેષ આ -
સતયf - સદ્ધચ્છદ, સુમિત - પુષ્પોવાળું, મા - મયૂરિત, ઉત્પન્ન પુણોવાળું, નયા - પલ્લવ કે અંકુરાવાળું, વિઠ્ય - પુષના ગુચ્છાવાળું, ગુનાથ - લતાસમૂહવાળું,
છથ - સંજાત ગુચ્છાવાળું, પુષ્પપત્રથી વિશેષિત. નનિય વનના વૃક્ષો પંક્તિ વડે ગોઠવાયેલ હોય, ગુવનય - જોડલાપણે ઉત્પન્ન વૃક્ષોવાળું, વિખrfમય - વિશેષ પ્રકારે પુષ્પ અને ફળના ભારથી નમેલું, પurfમય - નમવાને શરૂ થયેલ, સુવિમવન - અતિ
છે શતક-૧, ઉદ્દેશો-ર-દુઃખ 8
- X - X - X -
o પ્રથમ ઉદ્દેશો કહ્યો, હવે બીજો કહે છે, આનો સંબંધ આ છે – ઉદ્દેશા૧ માં ચલનાદિ ધર્મવાળું કર્મ કહ્યું, તેનું જ અહીં નિરુપણ કરે છે. ઉદ્દેશકાર્ય સંગ્રહણી મુજબ ‘દુ:ખ' કહ્યું કે અહીં કહે છે - ૪ -
સૂત્ર-૨૬ -
રાજગૃહ નગરમાં સમોસરણ થયું, "ા નીકળી પાવતુ રીતે બોલ્યા • જીવ સ્વયંકૃત દુઃખને વેદે છે ? ગૌતમ ! કેટલુંક વદે છે, કેટલુંક નથી વેદતા. ભગવન્! આ પ્રમાણે કેમ કહો છો?
ગૌતમ ઉર્દીને વેદે છે, અનુદીને વેદતા નથી. માટે એ પ્રમાણે કહ્યું - કેટલાંક વેદે છે અને કેટલાક વેદા નથી. એ પ્રમાણે ર૪-દંડકમાં વૈમાનિક સુધી જાણવું.
ભગવાન ! જીવો રહયંકૃત દુ:ખને વેદે છે ? ગૌતમ! કેટલાક વેદે છે, કેટલાક વેદતા નથી. એમ કેમ ? ગૌતમ ઉદીન વેદે છે, અનુદીને વેદતા નથી. માટે તેમ કહ્યું. વૈમાનિક સુધી કહેવું
ભગવાન ! જીવ સ્વયંકૃત આયુને વેદે છે ? ગૌતમાં કેટલાંક વેદે છે, કેટલાક વેદતા નથી. જેમ દુઃખમાં બે દંડક કહ્યા. તેમ આયુના પણ બે દંડક એકવચન અને બહુવચનથી વૈમાનિક સુધી કહેવા.
Page #37
--------------------------------------------------------------------------
________________
૧/-/૨/૨૬
• વિવેચન-૨૬ :
રાથfrદે આદિ પૂર્વવતું. તેમાં ‘સ્વયંકૃત” બીજાએ કરેલ કર્મ તે વેદતો નથી, તે પ્રસિદ્ધ જ છે. ‘સ્વયંકૃત સંબંધી પ્રશ્ન છે. સાંસારિક સુખ વસ્તુતઃ દુ:ખરૂપ જ છે, કમ દુ:ખપ્રાપ્તિમાં કારણ છે, માટે અહીં દુઃખ એટલે કર્મ. ઉદયમાં આવેલ કમનિ વેદે છે, અનુદીર્ણ કર્મનું વેદત થઈ ન શકે. તેથી કહ્યું કે ઉદીને વેદે છે, અનુદીને નહીં. કમને બાંધ્યા પછી તે તુરંત જ ઉદયમાં આવતું નથી માટે જે કર્મો ચોક્કસ વેદવાનાં છે, તેમાંનું કોઈ કર્મ વેદે છે અને કોઈ વેદતો નથી. કહ્યું છે કે કરેલ કર્મોનો વિદ્યા વિના મોક્ષ નથી. તેમ ૨૪-દંડકમાં છે.
બહુવચનમાં બીજો દંડક છે, તે આ - ભગવત્ ! નૈરયિકો સ્વયંકૃત દુ:ખને વેદે છે ? ઇત્યાદિ. [શંકા રોકવયન જે અર્થ છે, તે જ બહુવચનમાં છે, તો બહુવચન પ્રગ્નની શી જરૂર ? કોઈ વસ્તુમાં એકવ-બહત્વમાં અર્થ વિશેષ જોવાય છે. જેમકે - સમ્યકત્વ સ્થિતિ એક જીવને આશ્રીને સાધિક ૬૬-સાગરોપમ છે, બહુ જીવોને આશ્રીને સદાકાળ છે. અહીં આવો પ્રશ્ન સંભવી શકે, માટે બહત્વપપ્ન દોષ નથી. અથવા અવ્યુત્પન્ન મતિવાળા શિષ્ય માટે આ પ્રશ્ન છે.
નકાદિની વ્યાખ્યામાં આયુષ્યની મુખ્યતા હોવાથી આયુને આશ્રીને બે દંડક છે, તેની વૃદ્ધોક્ત ભાવના આ છે - વાસુદેવે સાતમી નરક યોગ્ય આયુ બાંઘેલું, કાળાંતરે પરિણામ વિશેષથી ત્રીજી નક યોગ્ય કર્યું. તો તેવા આયુની અપેક્ષાએ કહેવાય છે કે પૂર્વે બાંધેલ આયુ અનુદીર્ણ હોવાથી વેદાયું નહીં, ઉત્પન્ન થયા ત્યાં ઉદીર્ષાયુ વેધુ.
હવે આહારાદિ વડે ૨૪-દંડકની નિરૂપણા – • સૂત્ર-૨૭,૨૮ -
]િ ભગવન નૈરયિકો બધાં, સમાન આહારી, સમાન શરીરી, સમાન ઉચ્છવાસ-નિઃશસવાળા છે ? ગૌતમ! આ અર્થ યોગ્ય નથી. ભગવાન છે એવું
શા હેતુથી કહો છો ? - x - ગૌતમ નૈરયિકો બે પ્રકારે છે. મહાશરીરી, અશરીરી. તેમાં મહાશરીરી ઘણાં યુગલોને આહારે છે, ઘણાં યુગલોને પરિણમાવે છે, ઘણાં યુગલોનો ઉચ્છવાસ નિઃશ્વાસ લે છે. વારંવાર આહારે છે, વારંવાર પરિણમાવે છેવારંવાર ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. જે અાશરીરી છે તે થોડો યુગલો આહારે છે, થોડા પરિણાવે છે, થોડા પુદ્ગલોનો ઉચ્છવાસનિઃશ્વાસ લે છે. કદાચિત આહારે છે . પરિણમાવે છે - ઉચ્છવાસ નિઃશ્વાસ લે છે. માટે હે ગૌતમ ! એમ કહ્યું કે બધાં નૈરયિકો સમાહાર, સમશરીરાદિ નથી.
ભગવાન ! બધાં નૈરયિકો સમાન કર્યા છે ? ગૌતમ! એ અર્થ યોગ્ય નથી.. એમ કેમ કહ્યું? ગૌતમ નૈરયિકો બે ભેદે - પૂવપયજ્ઞક, પશ્ચાદપwnક. પ્રવપક અપકમતક છે, પશ્ચાદવપક મહામંતસ્ક છે, તેથી એમ કહ્યું. • • નૈરયિકો બધાં સમવર્તી છે ? ગૌતમ! આ અર્થ યોગ્ય નથી. એવું કેમ કાં ? ગૌતમ જે પૂવપક છે તે વિશુદ્ધ તિર છે, જે અaliદુપપHક છે.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ તે અવિશુદ્ધતરવર્તક છે.
ભગવન / નૈરયિકો બધાં સમલેચી છે ? ગૌતમ ! આ કથન યોગ્ય નથી. • એવું કેમ કહો છો ? ગૌતમ! તેમાં જે પૂવષક છે, તે વિશુદ્ધતર લેશ્યક છે, પશ્ચાદુપપક અવિશુદ્ધતરલેશ્યક છે.
ભગવતુ ! બૈરયિકો સર્વે સમવેદનાવાળા છે. ગૌતમ આ કથન યોગ્ય નથી. - - એવું કેમ કહો છો ? - ગૌતમ ! નૈરયિકો બે પ્રકારે - સંજ્ઞિભૂત અસંજ્ઞિભૂત. તેમાં સાિભૂત મહાવેદનાવાળા છે, અસંજ્ઞિભૂત અલ્પ વેદનાવાળા છે. તેથી હે ગૌતમ! એમ કહ્યું છે.
ભગવન બધાં ઔરસિકો સમાન ક્રિયાવાળા છે ? ગૌતમી એ કથન યોગ્ય નથી. - - એમ કેમ કહો છો ? ગૌતમ ! નૈરયિકો ત્રણ પ્રકારે છે - સમ્યગૃષ્ટિ મિશ્રાદષ્ટિ અને મિશ્રદષ્ટિ. તેમાં જે સમ્યગૃષ્ટિ છે, તેમને ચાર કિયાઓ હોય છે - આરંભિકી, પારિંગ્રહિકી, માયાપત્યયા, અપત્યાખ્યાન કિયા. જે મિથ્યાËષ્ટિ છે, તેઓને પાંચ ક્રિયાઓ હોય છે ઉકત ચાર અને મિથ્યાદષ્ટિ પ્રત્યયા. એ રીતે મિશ્રદૈષ્ટિને પણ જણા. - તેથી હે ગૌતમ ! આમ કહ્યું છે. - ભગવન બધાં નૈરયિકો સમાન આપ્યું અને સમાન કાળ ઉત્પન્ન થયેલા છે? ગૌતમ ! આ કથન યોગ્ય નથી. - એમ કેમ કહ્યું? ગૌતમ નૈરયિકો ચાર ભેદ : કેટલાક સમય-સમકાલોત્પન્ન, કેટલાક સમ આયુ-વિષમકાલોus, કેટલાંક વિષમઆયુ-ન્સમકાલઉત્પન્ન અને કેટલાક વિષમઆયુ-વિષમકાલોww. તેથી એમ કહ્યું..
ભગવદ્ ! અસુરકુમાણે સર્વે સમ આહારી, સમ શરીર છે / નૈરસિકો માફક બધું જાણવું. વિશેષ એ કે – કર્મ, વર્ણ, લેસ્યાનું વર્ણન કરવું જોઈએ. તેમાં જે પૂવોંધપક છે તે મહાકતર, અવિશુદ્ધ વણતર, અવિશુદ્ધ ઉચ્ચતરક છે. પશ્ચાદુપપwક પ્રશસ્ત છે. બાકી બધું પૂર્વવત. એ પ્રમાણે સ્વનિતકુમાર પર્યન્ત કહેવું.
પૃedીકાયિકોના આહાર, કર્મ, વર્ણ, વૈશ્યા નૈરપિકવ છે. ભગવાન ! પૃવીકાયિકો બધાં સમવેદનાવાળા છે? હા, છે. • • એમ કેમ કહ્યું? ગૌતમ ! પૃવીકાયિકો સર્વે અસંજ્ઞી છે, અસંજ્ઞીભૂત વેદનાને અનિધરિતરૂપે વેદે છે. તેથી એમ કહ્યું.
ભગવન ! સર્વે પૃવીકાયિકો સમાન ક્રિયાવાળા છે? હા, છે. • એવું કેમ કહ્યું? ગૌતમી મારી મિયાદેષ્ટિ છે, નિયમથી પાંચ ક્રિયાઓ કરે છે - આરિભકા સાવતુ મિયાદન પ્રત્યયા. નૈરયિકોની જેમ પૃવીકાયિકો સમ-આયુ, સમોપHક છે.
જેમ પૃedીકાવિકો છે, તેમ યાવતુ ચઉરિન્દ્રિયો છે. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો પણ નૈરયિક માફક જાણu. માત્ર ક્રિયામાં ભેદ છે.
ભગવન / પંચેન્દ્રિય તિચિયોનિકો બધાં સમાન કિયાવાળ છે / ગૌતમ!
Page #38
--------------------------------------------------------------------------
________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
૧/-/૨/૨૭,૨૮ આ કથન યોગ્ય નથી. - એમ કેમ કહો છો ? ગૌતમ ! પાંચેન્દ્રિય તિર્યંચયોનિકો ત્રણ ભેદે છે - સભ્યર્દષ્ટિ, મિશ્રાદેષ્ટિ, મિશ્રદૈષ્ટિ. તેમાં જે સગર્દષ્ટિ છે તે બે ભેદે છે - અસંત, સંયતાસંયત. તેમાં સંયતાસંયતો ત્રણ ક્રિયાઓ કરે છે • આરંભિકા, પરિગ્રહિકા, માયાપત્યયા. સંયતોને ચાર, મિયાર્દષ્ટિને પાંચ અને મિશ્રદષ્ટિને પાંચ ક્રિયાઓ હોય છે.
મનુષ્યોને નૈરપિકવતુ જાણવા. વિશેષ એ - મોટા શરીરવાળા ઘણાં પગલોને આહારે છે, કદાચિત આહારે છે. જેઓ નાના શરીરવાળા છે, તેઓ થોડા પુગલોને આહારે છે અને વારંવાર હારે છે. બાકી નૈરયિકો માફક વેદના” સુધી જાણવું..
હે ભગવના બધાં મનુષ્યો સમાન ક્રિયાવાળા છે ? ગૌતમ ! આ કથન યોગ્ય નથી. • • શા માટે ? ગૌતમ! મનુષ્યો ત્રણ પ્રકારે છે. • સમૃર્દષ્ટિ, મિયાર્દષ્ટિ, મિશ્રર્દષ્ટિ. તેમાં જે સમ્યગૃષ્ટિ છે તે ત્રણ ભેદે છે – સંયત, અસંયત, સંયતાસંયd. તેમાં જે સંયત છે તે બે ભેદ છે – સરામ સંયત, વીતરાગસંયત. તેમાં જે વીતરાગસંયત છે તેઓ અક્રિય છે. જે સરાગ સંયત છે, તેઓ બે ભેદે છે - પ્રમત્ત સંયત અને પમત સંયત.
જેઓ આપમત્ત સંયત છે, તેઓ એક માયાપત્યયા ક્રિયા કરે છે જેઓ પ્રમત્ત સંયત છે તેઓ બે ક્રિયાઓ કેર છે - આરંભિકા અને મારા પ્રત્યયા. જે સંયતાસંયત છે તેમને ત્રણ ક્રિયાઓ છે - આરંભિકી, પારિગ્રહિકી, માયા પ્રત્યયા. અસંયતો ચાર ક્રિયાઓ કરે છે - આરંભિકી, હરિગ્રહિકી, માયાપત્યયા અને પ્રત્યાખ્યાનક્રિયા. મિયાËષ્ટિને પાંચે ક્રિયાઓ છે - આરંભિકી, પરિગ્રહિકી, માયાપત્યયા, અપ્રત્યાખ્યાન, મિથ્યાદર્શનપત્યયા. મિશ્રર્દષ્ટિઓને પણ પાંચ ક્રિયાઓ છે.
વાણવ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકોને અસુરકુમારની જેમ જાણવા. વિશેષ એ કે વેદનામાં ભેદ છે. જ્યોતિષ, વૈમાનિકમાં માયિ મિયાર્દષ્ટિ ઉપપકને અલાવેદના છે અને અમાયિ સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન થયેલાને મહાવેદનતક જાણા.
ભગવના સલેક નૈરયિકો બધા સમાન આહારવાળ છે ? ગૌતમ ! સામાન્ય, સલેશ્ય અને શુક્લ લેયાવાળાનો ગણેનો એક ગમ કહેવો. કૃણવેચા અને નીલલેસ્ટાવાળાનો એક ગમ કહેવો. વિશેષ - વેદનાથી માયિ મિયાર્દષ્ટિ ઉત્પન્ન થયેલા અને સામાયિ સમ્યગૃષ્ટિ ઉપપHકનો ભેદ જાણવો.
મનુષ્યોને ક્રિયામાં સરાગ-વીતરાગ-મત્ત-અપમત્ત ન કહેવા. કૃણલેખ્યામાં પણ આ જ ગમ છે. વિશેષ એ કે નૈરયિકોને ઔધિક દંડકની જેમ કહેa. જેઓને તેજલેશ્યા અને પાલેશ્યા હોય તેમને ઔધિક દંડકની જેમ કહેવા. વિશેષ એ કે તેમાં સાગ, વીતરાગ ન કહેવા.
[૨૮] કર્મ અને આયુ જે ઉદીર્ણ હોય તો વેદે છે. આહાર, કર્મ, વર્ણ, લેશ્યામાં સમપણે પૂર્વે કહ્યા મુજબ જાણવું.
• વિવેચન-૨૭,૨૮ :
સૂત્ર સ્પષ્ટ છે. અલાવ કે મહત્પણું તે આપેક્ષિક છે. તેમાં જઘન્ય અથવા ગુલનું અસંખ્યય ભાગ માત્ર છે, ઉત્કૃષ્ટ મોટાપણું ૫૦૦ ધનુષ છે. આ ભવધારણીય શરીરાપેક્ષાએ કહ્યું. ઉત્તર પૈક્રિય શરીરની અપેક્ષાએ મોટાપણું ઉત્કૃષ્ટ ૧૦૦૦ ધનુષ હોય છે. આ રીતે ‘સમશરીર’ સંબંધી પ્રશ્નનો ઉત્તર કહ્યો. શરીરની વિષમતા જણાવવામાં આહાર અને ઉપવાસ વૈષમ્ય સુખે કહી શકાય છે, શરીર પ્રશ્નનો ઉત્તર પહેલા આપે છે.
હવે આહાર-ઉચ્છવાસ પ્રશ્નનો ઉત્તર કહે છે - જે મહાશરીરી છે, તેઓ અપેક્ષાએ ઘણાં પગલોને આહારે છે - x • લોકમાં પણ જણાય છે કે મોટા શરીરવાળા વધારે અને નાના શરીરવાળા ઓછું ભોજન લે છે. જેમ હાથી અને સસલો. બહલતાથી આમ કહ્યું અન્યથા કોઈ મોટો શરીર ઓછુ ખાય અને અશરીરી વધુ ખાય તેમ પણ જોવાય છે. • x • ઉપપાત આદિ સર્વેધ અનુભાવથી અન્યત્ર નૈરયિકોને તદ્દન અસદ્ઘધનું ઉદયવર્તીત્વ હોવાથી મહાશરીરવાળા વધુ દુ:ખી અને આહારના તીવ્ર અભિલાષવાળા હોય છે.
પરિણામ આહાના પુદ્ગલો અનુસાર હોવાથી “ઘણાં" એમ કહ્યું. ‘પરિણામ' ન પૂછવા છતાં આહારના કાર્યરૂપ હોવાથી કહેલ છે. ઘણાં પુદ્ગલો ઉશ્વાસરૂપે ગ્રહણ કરે છે - મૂકે છે. કેમકે તેઓ મહાશરીરી છે. લોકમાં પણ આ જોવા મળે છે • x • દુ:ખી જીવ પણ તેવા પ્રકારે જ હોય છે. નાસ્કો પણ દુઃખી હોવાથી ઘણાં પુદ્ગલોને ઉચ્છશ્વાસરૂપે ગ્રહણ કરે છે.
આહારનું કાલકૃત વૈષમ્ય - અપેક્ષાએ મહાશરીરી શીઘ, શીઘતર આહારને ગ્રહણ કરે છે, મોટા શરીરવથી વધુ દુ:ખી હોવાના કારણે નિરંતર ઉચ્છવાસાદિ કરે છે. • x • અપેક્ષાએ અથ શરીરી અલ્પતર પુદ્ગલોનો આહાર કરે છે. કેમકે તેઓ અલા શરીરી છે. કદાચિત આહાર કરે છે, કદાચિત નથી કરતા. અર્થાત્ મહાશરીરીના આહાર ગ્રહણના અંતરાલની અપેક્ષાએ ઘણાં કાળના અંતરાલે આહારનું ગ્રહણ કરતાં નથી. તેઓ નાના શરીરવાળા હોવાથી મોટા શરીરવાળાની અપેક્ષાએ અસાદુ:ખી હોવાથી કદાયિત્વ સાંતરે ઉચ્છવાસાદિ કરે છે. નાસ્કો તો “નિરંતર જ શ્વાસાદિ કરે છે.” એવું જે પૂર્વે કહ્યું તે મહાશરીરી નારકોની અપેક્ષાએ જાણવું. - અથવા - અપર્યાપ્તિ કાળે નૈરયિકો અા શરીરી હોવાથી લોમાહાર અપેક્ષાએ આહાર કરતા નથી, ઉશ્વાસ લેતા નથી. બીજે સમયે આહાર અને ઉચ્છવાસ લે છે. તેથી કદાપિ આહાર કરે અને શ્વાસ લે તેમ કહ્યું. માટે હે ગૌતમ ! બઘ સમાન આહારવાળી નથી તેમ નિગમન છે.
HEવા - સૂમ - જેઓ પહેલા ઉત્પન્ન થયા તે પૂર્વોત્પન્ન અને પછી ઉત્પન્ન થયા તે પશ્ચાદુત્પન્ન. પૂર્વોત્પન્ન નૈરયિકોએ આયુ આદિ કર્મ વધારે વેધા હોવાથી ઓછા કર્મવાળા છે, પશ્ચાદુત્પન્ન નૈરયિકોએ આયુ આદિ કર્મ ઓછા વેધા છે માટે મહાકર્મી છે. આ સૂત્ર સમાન સ્થિતિવાળાં નૈરયિકોની અપેક્ષાએ કહ્યું. અન્યથા
Page #39
--------------------------------------------------------------------------
________________
૧/-]૨/૨૭,૨૮
રત્નપ્રભામાં કોઈ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નાકે ઘણું આયુ ભોગવ્યા છતાં તેને પલ્યોપમાયુ બાકી હોય અને ૧૦,૦૦૦ વર્ષાયુવાળો નૈરયિક પછી ઉત્પન્ન થાય તો પણ પશ્ચાદુત્પન્નક થયો. તો શું પલ્યોપમાયુવાળા પૂર્વોત્પન્ન કરતાં ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિવાળા પશ્ચાદુત્પન્ન વૈરયિકને મહાકર્મી કહેવો ? [ના, તેમ નથી.]
એ રીતે વર્ણસૂત્રમાં પૂર્વોત્પન્નને અલ્પકર્મથી વિશુદ્ધ વર્ણ અને પશ્ચાદુત્પન્નને બહુકર્મત્વી અવિશુદ્ધ વર્ણમાં જાણવું.
એ રીતે *લેશ્યા' સૂત્રમાં પણ જાણવું. અહીં લેશ્યા શબ્દથી ભાવલેશ્યા લેવી. કેમકે દ્રવ્યલેશ્યા તો વર્ણસૂત્રમાં કહેવાઈ છે.
સમવેદના - સમાન પીડા. સંજ્ઞા - સમ્યગ્દર્શનવાળા તે સંજ્ઞી. સંજ્ઞીપણું પામ્યા તે સંજ્ઞીભૂત અથવા અસંજ્ઞી પછીથી સંજ્ઞી થાય, તે સંજ્ઞીભૂત કહેવાય - મિથ્યાદર્શન છોડીને જન્મથી સમ્યગ્દર્શનયુક્ત ઉત્પન્ન થાય તે સંજ્ઞીભૂત છે. તેઓ પોતાના પૂર્વકૃત્ કર્મને સ્મરીને કહે છે – અહો ! અમને મહા દુઃખ આવ્યું છે અમે પૂર્વે અરહંત પ્રણીત સર્વ દુઃખક્ષયકર ધર્મ ન આચર્યો. અમારું ચિત્ત વિષય સુખમાં લલચાયું, તેથી આ કષ્ટ સહેવું પડે છે. તેથી તેમને મોટું માનસિક દુઃખ થાય છે, માટે તેઓ મહાવેદના
વાળા છે.
૬૩
અસંજ્ઞીભૂત છે તે મિથ્યાર્દષ્ટિ છે. તેઓ સ્વકૃત્કર્મનું આ ફળ છે તેમ ન જાણતા હોવાથી ઓછી પીડાવાળા છે.
બીજા કહે છે – સંજ્ઞી એટલે પંચેન્દ્રિયવાળા સંજ્ઞીજીવો જે નાકપણું પામે, તેવા સંજ્ઞીભૂતો મહાવેદનાવાળા હોય, કેમકે તેઓ તીવ્ર અશુભ અધ્યવસાયથી અશુભતર કર્મબંધનથી મહાનકમાં ઉત્પન્ન થાય છે. પૂર્વે અસંજ્ઞી હોય અને પછી નાકપણું પામે. તેઓ પૂર્વે અતિ અશુભ અધ્યવસાયના અભાવે તીવ્ર વેદનારહિત નરકમાં ઉત્પાદથી અાવેદનાવાળા થાય છે - અથવા - સંજ્ઞી એટલે પર્યાપ્તિ પૂર્ણ થયેલા. અસંજ્ઞી એટલે અપર્યાપ્તા. - X + X -
સમજિરિય - કર્મબંધનના કારણભૂત ક્રિયા, જેની તુલ્ય છે તે. (૧) આરંભ પૃથ્વી આદિનું ઉપમર્દન, જેમાં છે તે આરંભિકી, (૨) ધર્મના ઉપકરણ સિવાયની વસ્તુ લેવી કે ધર્મોપકરણમાં મમત્વ જે ક્રિયામાં છે તે પારિગ્રહીકી. (૩) વક્રતા તથા ઉપલક્ષણથી ક્રોધ આદિ જેમાં છે તે માયા પ્રત્યયા. (૪) નિવૃત્તિ અભાવ, કર્મ બંધાદિ કરણ તે અપ્રત્યાખ્યાન. (૫) મિથ્યાદર્શનને કારણે થતી મિથ્યાત્વ ક્રિયા. [શંકા મિથ્યાત્વાદિ ચાર કર્મબંધ હેતુરૂપે પ્રસિદ્ધ છે. અહીં કર્મબંધનના કારણરૂપે આભાદિ કહ્યા, તેમાં વિરોધ કેમ ન આવે? [સમાધાન] આરંભ, પરિગ્રહ શબ્દથી યોગનું ગ્રહણ કરવું. બાકીના પદોથી બાકીના બંધ હેતુ ગ્રહણ કરવા. તેમાં સમ્યક્ દૃષ્ટિને
ન
મિથ્યાત્વ ન હોવાથી ચાર ક્રિયા હોય છે. બાકીનાને પાંચ ક્રિયા હોય છે. અહીં મિશ્ર દૃષ્ટિને મિથ્યાત્વરૂપે જ ગણેલ છે.
સવ્વ સમાવા આદિ પ્રશ્નનનું નિર્વચન ચતુર્ભાગી વડે થાય છે - સમાન આયુવાળા અને સાથે ઉત્પન્ન, સમાનાયુ પણ સાથે ઉત્પન્ન નહીં, વિભિન્નાયુવાળા પણ
૬૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
સહોત્પન્ન અને વિષમાયુ તથા વિષમોત્પન્ન. અહીં સંગ્રહ ગાથા કહે છે. આહાર, કર્મ, વર્ણ, લેશ્યા, વેદના, ક્રિયામાં સમાન તથા આયુ અને ઉત્પત્તિમાં ચાર ભાંગા છે.
૦ આહારાદિ નવપદ યુક્ત અસુકુમાર પ્રકરણ સૂચિત થયું. તે નાક પ્રકરણવત્ જાણવું. છતાં વિશેષથી કંઈક કહીએ છીએ - અસુકુમારોનું અલ્પ શરીરત્વ ભવધારણીય શરીરની અપેક્ષાએ જઘન્યથી અંગુલનો અસંખ્યેય ભાગ અને મોટાપણું સાત હાથ ઉત્કૃષ્ટથી છે. ઉત્તર વૈક્રિયમાં મોટાપણું લાખ યોજન છે. તેમાં આ મહાશરીરી ઘણાં પુદ્ગલોને આહારે છે. મનોભક્ષણરૂપ આહાર અપેક્ષાએ દેવોનો એ આહાર છે અને તે પ્રધાન પણ છે. શાસ્ત્રમાં પણ પ્રધાન પદાર્થ અપેક્ષાએ વસ્તુના નિર્દેશો હોય છે. માટે તેઓ અલ્પશરીર વડે લેવાતા આહારના પુદ્ગલોથી ઘણાં પુદ્ગલોનો આહાર કરે છે. ઇત્યાદિ બધું પૂર્વવત્ છે. વારંવાર આહારે છે કે શ્વાસ લે છે. તે ચતુર્થાદિથી ઉપર આહાર કરે છે, તે અપેક્ષાએ જાણવું અને સાત સ્તોકાદિ પહેલાં ઉચ્છ્વાસ લે તે અભક્ષ્ણ ઉચ્છ્વાસ. કેમકે અસુરકુમારો ઉત્કૃષ્ટથી ૧૦૦૦ વર્ષ કરતા અધિક કાલે આહાર કરે છે અને એક પક્ષ કરતા અધિક કાળે ઉચ્છ્વાસ લે છે, તેની અપેક્ષાએ અલ્પકાલીન આહારાદિને “વારંવાર” કહેવાય.
અાશરીરી અસુરકુમારો અલ્પતર આહાર કરે અને અલ્પતર પુદ્ગલોને ઉચ્છ્વાસમાં લે, કેમકે તેઓ નાના શરીરવાળા છે. વળી તેમનું કદાચિત્ આહારઉચ્છ્વાસપણું કહ્યું તે મહા શરીરવાળાના આહારાદિ અંતરાલની અપેક્ષાએ જાણવું. - ૪ - ૪ - મહાશરીરી અસુરકુમારોને આહાર, ઉશ્ર્વાસનું અલ્પ અંતર છે અને અલ્પ શરીરીને મોટું અંતર છે. જેમ - સાત હાથ શરીરી સૌધર્મ દેવોને આહારનું અંતર ૨૦૦૦ વર્ષ અને ઉચ્છ્વાસનું અંતર બે પખવાડીયા છે. અલ્પ શરીર અનુત્તર દેવો એક હાય ઉંચા છે, તેમનું આહારનું અંતર ૩૩,૦૦૦ વર્ષ, ઉચ્છ્વાસમાંતર ૩૩-૫ક્ષ છે. એ મહાશરીરી અસુકુમારોને વારંવાર આહારાદિ કહ્યા. તેથી તેમની અલ્પ સ્થિતિ જણાય છે, બીજાઓને તે વૈમાનિકવત્ છે.
અથવા પર્યાપ્તાવસ્થામાં મહાશરીરી અસુકુમારો લોમાહાર અપેક્ષાએ વારંવાર આહાર કરે છે - ૪ - અપર્યાપ્તાવસ્થામાં તો અલ્પશરીરી લોમાહારથી નહીં પણ ઓજાહાથી આહાર કરે છે. માટે કદાચિત્ આહાર કરે છે, તેમ કહ્યું. અપર્યાપ્તા વસ્થામાં ઉચ્છ્વાસ લેતા નથી. ઉચ્છ્વાસપર્યાપ્તા વસ્થામાં લે છે, માટે ‘કદાચિત્ કહ્યું.
કદિ નારકોની અપેક્ષાએ ઉલટા કહેવા. તે જ કહે છે – જે પૂર્વોત્પન્ન નારક છે, તે ઓછા કર્મવાળા, શુદ્ધ વર્ણવાળા, શુભતર લેશ્યાવાળા છે, એમ કહ્યું. પૂર્વોત્પન્ન અસુરો મહાકર્મી આદિ છે. કેમકે પૂર્વોત્પન્ન અસુરો અતિકંદર્પ અને દર્શાયુક્ત હોવાથી અનેક પ્રકારની યાતના વડે નારકોને પીડતા અતિ અશુભકર્મ એકઠું કરે છે. માટે મહાકર્મી છે. અથવા ભાવિ ગતિમાં તિર્યંચાદિને યોગ્ય કર્મ બાંધેલ હોવાથી મહાકર્મી છે. તથા પૂર્વોત્પન્નના શુભકર્મ ક્ષીણ થવાથી શુભવર્ણ, શુભ લેશ્યા ઘટે છે માટે
Page #40
--------------------------------------------------------------------------
________________
૧/-/૨/૨૭,૨૮ અશુદ્ધ વર્ણાદિ છે. પશ્ચાદુત્પન્ન અસુરો અબદ્ધાયુ હોવાથી સાકર્મી છે. તેમનું શુભ કર્મ ક્ષીણ ન હોવાથી શુભ વર્ણ અને શુભ લેશ્યાવાળા છે.
જો કે અસુરોનું વેદના સૂત્ર નારકોની માફક છે, તો પણ વિશેષ એ છે કે - સંજ્ઞીભૂત છે તેઓને ચારિત્ર વિરાધનાજન્ય ચિત સંતાપથી મહાવેદના છે. અથવા સંજ્ઞીભૂત એટલે પૂર્વે સંજ્ઞીરૂપ હતા તે કે પર્યાપ્તા, તેઓ શુભ વેદના અપેક્ષાએ મહાવેદનાવાળા છે, અસંજ્ઞીભૂત અસુરો અાવેદના વાળા છે. એ રીતે નાગકુમારદિ પણ કહેવા.
પૃથ્વીકાયિકોના આહાર, કર્મ, વર્ણ, લેશ્યા ત્યારે નાક સૂત્રવત્ કહેવા. માત્ર આહાર સૂત્રમાં પૃથ્વીકાયિકો અંગુલના અસંખ્યાત ભાગ માત્ર શરીરવથી અશરીરી, મહાશરીરી છે. આગમવચન છે – પૃથ્વીકાયિકો અવગાહનાર્થથી ચાર સ્થાનવાળા છે મહાશરીરી તેઓ લોમાહારથી ઘણાં પુદ્ગલોને આહારે છે, વારંવાર ઉશ્વાસ લે છે. અલાશરીરી અલા આહાર અને થોડો ઉચ્છવાસ લે છે. તે બંનેનું કદાચિલ્પણું પર્યાપ્ત અને અપર્યાપ્ત અવસ્થાને આશ્રીને જાણવું. કમદિ સૂત્રોમાં પૂર્વોત્પન્ન અને પશ્ચાદુત્પન્ન પૃવીકાયિકોમાં કર્મ, વર્ણ, લેગ્યા વિભાગનાકવત્ છે. વેદના અને ક્રિયામાં વિશેષતા છે, તે કહે છે -
ઉમર - મિથ્યાર્દષ્ટિ કે અમનક, અસંજ્ઞીભૂત કે અસંજ્ઞીને જે વેદના થાય છે - અનિઘરિણતાથી વેદનાને અનુભવે છે, અર્થાત્ વેદનાને અનુભવવા છતાં નથી જાણતાં કે આ પૂવોંપાત અશુભ કર્મની પરિણતિ છે. કેમકે મિથ્યાદેષ્ટિ કે વિમનક હોય છે. પ્રાયઃ માયાવીઓ તેમાં ઉત્પન્ન થાય છે. કહ્યું છે - ઉન્માદિક, માર્ગનાશક, ગૂઢહદય, માયાવી, શઠ સ્વભાવી, શચવાનું જીવ તિર્યંચાયુ બાંધે છે. તેથી તેઓ માયાવી કહેવાય. અથવા માયાવી અનંતાનુબંધી કષાયવાળા છે. મિથ્યાદષ્ટિ તેઓને પાંચે ક્રિયાઓ હોય છે. પણ ત્રણ કે ચાર ક્રિયા ન હોય.
નવ વત્રાં અહીં મહાશરીર-લઘુશરીરવ સ્વસ્વ અવગાહનાથી જાણવું. બેઈન્દ્રિયાદિનો આહાર કવલરૂપ જાણવો.
પંચેન્દ્રિયતિર્યંચ યોનિકને તૈરયિકવત જાણવા, તે સ્પષ્ટ છે. વિશેષ આ - મહાશરીરી વારંવાર આહાર અને ઉચ્છવાસ લે છે.” એવું જે કહ્યું તે સંખ્યાતવષયવાળા માટે જાણવું, અસંખ્યાત વર્ષઆયુવાળા માટે નહીં કેમકે તેમનો પ્રક્ષેપાહાર બે દિવસ પછી કહ્યો છે. લોમાહાર અપેક્ષાએ તો બધાંને પણ વારંવાર આહાર ઘટે જ છે. અા શરીરીને કદાચિપણું અપતિપણામાં લોમાહાર અને ઉચ્છવાસ ન થવાથી અને પર્યાપ્તપણામાં તે બંને થવાથી કહ્યું છે.
કર્મસૂત્રમાં પૂર્વોત્પન્નનું અ૫ કર્મત્વ, પશ્ચાદુત્પન્નનું મહાકર્મ_ કહ્યું, તે તેના આયુની તભવવેધ કમષિક્ષાએ કહ્યું છે.
વર્ણ અને લેણ્યા સૂરમાં પૂર્વોત્પજ્ઞનું શુભ વણિિદ કહ્યું કે તારુણ્ય અપેક્ષાએ અને પશ્ચાદુન્યજ્ઞનું અશુભ વર્ણાદિ બાલ્યત્વથી છે.
સંયતાસંયત - દેશવિરત, સ્થૂળ પ્રાણાતિપાતાદિથી નિવૃત હોવાથી સંયત અને [9/5]
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ બીજાથી નિવૃત્ત ન હોવાથી અસંયત છે.
મનુષ્યોને નૈરયિક માફક કહેવા એ ગમ્ય છે. તેમાં ભેદ આ છે. • x મનુષ્યો બે ભેદ - મહાશરીરી, અાશરીરી. તેમાં મહાશરીરી છે તે ઘણાં પુદ્ગલો આહારે છે, તેમજ પરિણમાવે છે, શ્વાસોચ્છવાસ કરે છે. આ સ્થાને નાકસૂત્રમાં વારંવાર આહાર કરે છે કહ્યું અહીં કદાચિત્ કરે છે તેમ કહેવું. મહાશરીરી યુગલિકો કદાચિત્ જ કવલથી આહારે છે.
અશરીરી અા પણ વારંવાર ખાય છે. બાળકોમાં તેવું જોવાય છે. અાશરીરી સંમૂર્છાિમ મનુષ્યોને નિરંતરાહાર સંભવે છે. પૂર્વોત્પન્નોનું શુભવણદિ તારુણ્ય કે સંમૂર્હિમ અપેક્ષાએ જાણવું.
HTTયત - જેઓના કષાય ક્ષીણ કે ઉપશાંત થયા નથી તે. ચીતર *THથત . જેઓના કષાય ક્ષીણ કે ક્ષીણ થયા છે. તે ક્રિય - ક્રિયારહિત, અપ્રમત્ત સંયતોને એક જ માયાપત્યયા ક્રિયા હોય કેમકે તેઓ અક્ષણ કપાય છે. પ્રમત્ત સંયતોને આરંભિકી અને કષાય ક્ષીણ ન થયા હોવાથી “માયાપત્યયા’ ક્રિયા છે.
વાણમંતર, જ્યોતિકોનું શરીરનું નાના-મોટાપણું તેમની અવગાહનાનુસાર જાણવું. અસુરકુમારોની વેદના સંડીને મહા અને સંજ્ઞીને અા છે. વ્યંતરોને પણ તેમજ જાણવા. કેમકે આસુરી વ્યંતરમાં અસંજ્ઞીઓ ઉત્પન્ન થાય છે. કેમકે અહીં જ આગળ કહેશે કે - અસંજ્ઞીઓ જઘન્યથી ભવનપતિમાં, ઉત્કૃષ્ટથી બંતરમાં ઉપજે. તેઓ અાવેદનાવાળા છે તેમ જાણવું. સં - સમ્યગૃષ્ટિ, મરી - મિથ્યાષ્ટિ,
જ્યોતિકો, વૈમાનિકો અસંજ્ઞમાં ઉત્પન્ન ન થાય. તે માટે વેદનાપદમાં કહે છે કે - માયી મિથ્યાદષ્ટિ અલવેદનાવાળા છે.
હવે લેશ્યાદિ ભેદ વિશેષથી ૨૪ દંડકને આહારદિ પદોથી નિરૂપતા પહેલા સાત દંડક કહે છે. સર્વેક્ષા નથી આહાર, શરીર, ઉપવાસ, કર્મ, વર્ણ, લેગ્યા, વેદના, ક્રિયા, ઉપપાત નામે પૂર્વોક્ત નવ પદથી નાકાદિ ૨૪ પદનો દંડક વેશ્યા પદથી સચવ્યો. - x-x - એ રીતે સાત દંડક સંબંધી સત્રના સંક્ષેપ માટે જે દંડક કહેવાનો છે, તેને દર્શાવતા કહે છે કે –
ઔધિક - નિર્વિશેષણ નાકાદિનો, અધિકૃત સલેચ્છકોનો અને સપ્તમ દંડકથી શુક્લ લેશ્યાવાળાનો, એ ત્રણેનો સરખો પાઠ છે. માત્ર લેશ્યાવાળા અને શુક્લ લેશ્યાવાળા એવો જ વિશેષણ ભેદ છે. • x • તેથી અહીં પંચેન્દ્રિયતિર્યચ, મનુષ્યો, વૈમાનિક કહેવા, પણ નારકો ન કહેવા કેમકે તેમને શુ લેશ્યાનો અભાવ છે. કૃષ્ણ અને નીલ લેયાવાળાનો એક જ - ધિક પાઠ છે. વિશેષ એ - કૃષ્ણ અને નીલ લેશ્યા દંડકમાં વેદના સૂત્રમાં સંજ્ઞી, અસંજ્ઞી નૈયિકો ઔધિક દંડકમાં કહ્યા છે તે ન કહેવું. કેમકે અસંજ્ઞીની ઉત્પત્તિ પહેલી પૃથ્વીમાં જ થાય છે. • X • પહેલીમાં કૃષ્ણ, નીલ ગ્લેશ્યાનો અભાવ છે. તો તેને બદલે શું કહેવું ? માયિ મિથ્યાદેષ્ટિ મહાવેદનાવાળા છે. કેમકે તેઓ સર્વથી વિશેષ અશુભ સ્થિતિને ઉત્પન્ન કરે છે. બીજાને તો ઓછી વેદના હોય છે. - - મનુષ્યપદમાં કિયા સૂત્રમાં ઔધિક દંડકમાં મનુષ્યો ત્રણ પ્રકારે
Page #41
--------------------------------------------------------------------------
________________
૬૮
૧|-|/૨૩,૨૮ કહ્યા - તેમાં સંયત બે ભેદે - સરાગ અને વીતરાગ. સરગસંયત બે ભેદે - પ્રમg, અપ્રમત.
- તો પણ અહીં કૃષ્ણ, નીલ લેગ્યા દંડકમાં તે ન કહેવું કેમકે કૃષ્ણ, નીલલેશ્યા ઉદયે સંયમનો અસંભવ છે. કેમકે કૃણાદિ દ્રવ્યની સમીપતાથી ઉત્પન્ન ભાવલેણ્યામાં સંયમ હોતો નથી. વળી કહે છે - કાપોતલેશ્યા દંડક નીલાદિ વેશ્યા દંડકવતુ જાણવો. વિશેષ એ કે – નારકપદના વેદના સૂત્રમાં નાકો ઔધિક દંડ માક કહેવા. તે આ રીતે - નાસ્કો બે ભેદે - સંજ્ઞીભૂત, અસંજ્ઞીભૂત. અસંડી પ્રથમ પૃથ્વીમાં ઉત્પન્ન થતા હોવાથી તેમને કાપોતલેશ્યાનો સંભવ છે.
ૌધિક દંડ માકક તેજો, પાલેશ્યાવાળાને બે દંડક કહેવા. જીવોને લેણ્યા આ પ્રમાણે છે – નારક, વિક્લેન્દ્રિય, વાયુને પ્રથમની પ્રણ લેયા જ છે. ભવનપતિ, પૃથ્વી, પાણી, વનસ્પતિ, વ્યંતરોને પહેલી વાર લેગ્યા છે. પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્યોને છ લેશ્યા છે. જ્યોતિકોને તેજોલેસ્યા અને વૈમાનિકોને ત્રણ પ્રશસ્ત લેશ્યા છે.
કહ્યું છે - ભવનપતિ, વ્યંતરોને કૃણાદિ ચાર વૈશ્યા છે, જ્યોતિક, પહેલાબીજા કો તેજોલેશ્યા જાણવી. ત્રીજાથી પાંચમાં કલો પાલેશ્યા અને પછીનાને શુકલ લેશ્યા જાણવી. - તથા -
પૃથ્વી, પાણી, બાદર તથા પ્રત્યેક વનસ્પતિમાં ચાર વેશ્યા અને ગર્ભજ તિર્યંચા તથા મનુષ્યને છે, બીજાને ત્રણ વૈશ્યા હોય. માત્ર ઔધિક દંડકમાં કિયાસુગમાં સરાગ, વીતરાગ મનુષ્યો કહ્યા તે અહીં ન કહેવા. કેમકે તેજો અને પડામાં વીતરાગત ન સંભવે. પ્રમત અને અપ્રમત મનુષ્યો તો કહેવાના છે, તે માટે સંગ્રહગાથા કહી છે તેનો અર્થ કહેવાયો છે છતાં સુખ બોધાયેં કહે છે –
| [૨૮] દુ:ખ અને આયુ ઉદીર્ણ વેદાય છે, તે એકવચન બહુવચનથી ચાર દંડક તથા નૈરયિકો શું સમાહારા છે આદિ પ્રશ્નો.
અહીં નાસ્કો સલેશ્ય કહ્યા, હવે લશ્યાનું નિરૂપણ કરે છે – • સૂત્ર-૨૯ :
ભગવન / વેશ્યાઓ કેટલી કહી છે ? ગૌતમ વેચ્યા છ કહી છે, તે પpવણા સૂગ ઉદ્દેશો-ર, વેશ્યાપદનો “ઋદ્ધિ’ સુધી કહેવો.
• વિવેચન-૨૯ :
આત્મા સાથે કર્મ પુદ્ગલોને ચોંટાડે તે વેશ્યા. તે યોગના પરિણામરૂપ છે. યોગનિરોધથી લેયાનો અભાવ છે. યોગ એ શરીર નામકર્મની પરિણતિ વિશેષ છે. પન્નવણાના લેશ્યાપદના ચાર ઉદ્દેશામાં અહીં બીજો ઉદ્દેશો લેવો. -x - લેસ્યાનું સ્વરૂપ બહદ્ધિની વક્તવ્યતા સુધી જાણવું. સંક્ષેપથી આ પ્રમાણે - લેશ્યા કેટલી કહી છે ? લેહ્યા છ કહી છે - કુણવૈશ્યાદિ. એમ સર્વત્ર પ્રશ્નોત્તર કહેવા. નૈરયિકોને કુણાદિ | ત્રણ, તિર્યંચોને-૬, એકેન્દ્રિયોને-૪, તેઉવાયુ, બે, ત્રણ, ચાર ઈન્દ્રિયોવાળાને-3, પંચેન્દ્રિયતિર્યંચો-૬ વેશ્યા ઇત્યાદિ કહેવું. - ચાવતુ - ભગવાન ! આ કૃષ્ણ યાવત્
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ શુક્લ લેયાવાળામાં કોણ કોનાથી ઓછી કે વધુ ઋદ્ધિવાળા છે ? - x -
• સૂત્ર-3૦ -
ભગવન અતીતકાળમાં આદિઠ જીવને સંસાર સંસ્થાનનો કાળ કેટલા ભેદ કહ્યો ? ગૌતમાં ચાર પ્રકારે કહ્યો. નૈરયિક, તિર્યચ, મનુષ્ય, દેવસંસાર સંસ્થાનકાળ. -- ભગવન નૈરયિક સંસાર સંસ્થાનકાળ કેટલા પ્રકારે કહ્યો? ગૌતમ! ત્રણ પ્રકારે - શુન્ય, અશુન્ય, મિશ્ર-કાળ. - - તિર્યચોનિક સંસારનો પન-ગૌતમ ! બે પ્રકારે છે - આશૂન્યકાળ, મિશ્નકાળ. મનુષ્ય અને દેવો નૈરયિકવ4 જાણવા..
નૈરયિક સંસારસંસ્થાનકાળમાં શૂન્ય, અશુન્ય, મિશ્રમાં કોણ કોનાથી ઓછો, વધુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડો અશૂન્યકાળ, તેનાથી મિક્ષકાળ અનંતગુણ, તેનાથી શૂન્યકાળ અનંતગુણ છે. તા તિચિયોનિક સંસાર સંસ્થાનકાળમાં આશૂન્યકાળ થોડો, મિશ્રકાળ તેનાથી અનંતગુણ છે. મનુષ્યો અને દેવોના સંસાર-સંસ્થાનકાળની જૂનાધિકતા નૈરયિકવતુ જાણવી.
ભગવન / નૈરવિકથી દેવ પર્યન્ત સંસાર સંસ્થાનકાળમાં યાવતું કોણ વિશેષ છે ? ગૌતમ ! સૌથી ઓછો મનુષ્ય સંસાર સંસ્થાનકાળ છે, નૈરયિક તેનાથી અસંખ્યાતગુણ, તેનાથી દેવનો અસંખ્યાત ગુણ, તિચિયોનિકોનો તેનાથી અનંતગુણ છે.
• વિવેચન-30 -
પશુઓ પશુપણું પામે છે” એવા વચનથી જે એવું માને છે કે અનાદિ સંસારમાં જીવની સ્થિતિ એક પ્રકારે છે, તેના બોધ માટે આ સૂત્ર છે. વિશેષ છે - નાચ્છાદિથી વિશેષણય જીવ લેવો. અનાદિ અતીતકાળમાં, ઉપાધિ ભેદથી કેટલા પ્રકારે સંસારસંસ્થાન કાળ છે ? એકથી બીજા ભવમાં સંચરણ સંસાર. સંસ્થાના એટલે રહેવું. વાત - અવસર. આ જીવ ભૂતકાળમાં કઈ-કઈ ગતિમાં હતો ? ઉપાધિ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં નાકભવ સંબંધી સંસાર-અવસ્થાનકાળ ત્રણ બેદે - ઇત્યાદિ સૂત્રાર્થ પ્રમાણે જાણવું. - ૪ -
તેમાં અશૂન્યકાળનું સ્વરૂપ કહે છે – કેમકે અશૂન્યકાળ સ્વરૂપ જ્ઞાન પછી બીજા બે કાળ સુખે સમજાય છે. વર્તમાનકાળમાં સાતે પૃથ્વીમાં જે નારકો વર્તે છે, તેમાંથી જ્યાં સુધી કોઈ ઉદ્વર્તે નહીં અને બીજો કોઈ ઉત્પન્ન ન થાય, પણ જેટલા છે તેટલા જ રહે, તે કાળ નારકોને આશ્રીને શૂન્યકાળ કહેવાય. * * *
મિશ્રકાળનું સ્વરૂપ - તે જ નારકોમાંથી એક, બે, ત્રણ એમ કરીને બધાં ઉદ્ધત થાય અને જયાં સુધી તેમાં છેવટે એક નાક બાકી છે ત્યાં સુધી મિશ્રકાળ, એ કે બાકી ન રહે અને વર્તમાન સમયના બધાં નારકો ઉતૃત થાય તે શૂન્યકાળ. • X - X -
આ મિશ્રનાક સંસાર અવસ્થાનકાળનું વિચારણા સૂગ વાતમાનિક નાક ભવને આશ્રીને પ્રવર્તેલ નથી, પરંતુ વર્તમાન નારક જીવોની બીજી ગતિના ગમન વડે
Page #42
--------------------------------------------------------------------------
________________
કo
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
૧/- ૨/૩૦ ત્યાં જ ઉત્પત્તિ આશ્રીને પ્રવર્યું છે, જો તે જ નારકભવને આશ્રીને આ સૂગ પ્રવર્તે તો સૂત્રોક્ત શૂન્યકાળ અપેક્ષાએ મિશ્રકાળની અનંતગુણતા થઈ ન શકે, * * * કેમકે વાર્તમાનિક નાકો સ્વ આયુકાળના છેલ્લા ભાગે ઉદ્વર્તે છે, તેઓનું આયુ તો અસંચાત જ છે માટે ઉત્કર્ષથી બાર મુહર્તના અંશૂન્યકાળની અપેક્ષાએ મિશ્રકાળનું અનંતગણત્વ બને તે પ્રસંગ છે. કેમકે વર્તમાન નૈરયિકો તેમના સ્થિતિકાળને અંતે બધાં ખપી જવાના છે, નારકોનો ઉત્પાદ, ઉદ્વર્તના, વિરકાળ ઉત્કૃષ્ટથી બાર મહd છે. માટે અશૂન્યકાળ સૌથી થોડો છે. મિશ્રનામક વિવક્ષિત નાક જીવોનો નિર્લેપનાકાળ
શૂન્યકાળની અપેક્ષાએ અનંતગુણ છે. કેમકે એ નાકોમાં અને બીજાઓમાં ગમનાગમન કાળ છે અને તે બસ અને વનસ્પતિ આદિના સ્થિતિકાળથી મિશ્રિત થતો અનંતગુણ છે. કેમકે બસ અને વનસ્પત્યાદિના ગમનાગમનો અનંત છે અને નાકોનો નિર્લેપનકાળ વનસ્પતિકાયની સ્થિતિનો અનંત ભાગ છે. •x - શૂન્યકાળ અનંત ગુણ છે કેમકે વિવક્ષિત નારકોનું ઘણું કરીને વનસ્પતિમાં અનંતકાળ સુધી અવસ્થાન છે અને એ જ જીવોનો નાકભવાંતકાળ ઉત્કૃષ્ટથી સિદ્ધાંતમાં કહ્યો છે.
તિર્યંચોનો અશૂન્યકાળ સૌથી થોડો છે અને અંતમુહૂર્ત જેટલો છે. જો કે આ કાળ સાધારણ દરેક તિર્યો માટે કહ્યો છે તો પણ વિકસેન્દ્રિય અને સંમૂર્ણિમોમાં જ જાણવો. એકેન્દ્રિયોને તો ઉદ્ધતના અને ઉપપાતના વિરહનો અભાવ છે, માટે
શૂન્યકાળ નથી. કહ્યું છે કે – એક નિગોદમાં હંમેશા એક અસંખ્યાત ભાગ ઉદ્વર્તના અને ઉપપાતમાં વર્તે છે. એ પ્રમાણે બાકીનામાં પણ જાણવું. વળી “પ્રતિ સમયે અસંખ્ય” વચનથી પૃથ્વી આદિમાં વિરહનો અભાવ કહ્યો છે. “મિશ્રકાલે અનંતગુણ” એ નારવત્ છે. શૂન્યકાળ તિર્યંચોને છે જ નહીં • x • મનુષ્ય અને દેવોને નૈરયિકોની માફક જાણવું. કેમકે અશૂન્યકાળ પણ બાર મુહૂર્ત છે.
શું જીવનું અવસ્થાન સંસાર જ છે કે તેનો મોક્ષ પણ છે ? • સૂમ-૩૧ -
ભગવન ! જીવ આંતક્રિયા કરે ? ગૌતમ! કોઈ કરે છે, કોઈ નથી કરતા, તે માટે પ્રજ્ઞાપનાનું ‘અંતક્રિયા' પદ જાણવું..
• વિવેચન-૩૧ -
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - છેવટે થનારી જે ક્રિયા તે અંતક્રિયા. અથવા કર્મના અંતની જે ક્રિયા, તે અંતક્રિયા, અતુિ સકલકમના ક્ષયરૂપ મોક્ષ પ્રાપ્તિ. પ્રજ્ઞાપનામાં આ વીસમું પદ છે. તે આ રીતે - ભગવદ્ ! જીવ અંતક્રિયા કરે ? ગૌતમ ! કોઈ એક જીવ કરે અને કોઈ જીવ ન કરે. એ રીતે નૈરયિક ચાવત વૈમાનિક જાણવું. ભવ્ય જીવો કરે અને અભવ્ય ન કરે. • x • ચાવતું મનુષ્ય તને કરે.
કર્મનો અંશ બાકી હોય અંતક્રિયા અભાવે કોઈ દેવ થાય -
સૂગ-૩ર :
હે ભગવતુ ! અરસંયત ભવ્યદ્રવ્યદેવ, વિરાધિત સંયત, વિરાધિત સંયત, અવિરાધિત સંયતાસંયતવિસધિત સંયતાસંયd, અસંજ્ઞી, તાપસ, કાંદર્ષિક,
ચક્કપરિવ્રાજક, ફિભિષિક, તિચિો, આજીવિકો, અભિયોગિકો, શ્રદ્ધાભષ્ટ વેરાધાકો, આ ચૌદ દેવલોકમાં ઉત્પન્ન થાય તો કોનો ક્યાં ઉપપદ કહ્યો છે ?
ગૌતમ સંયત ભવ્યદ્રવ્યદેવ જઘન્યથી ભવનપતિમાં અને ઉત્કૃષ્ટથી ઉપમિ પૈવેયકમાં ઉપજે. અવિરાહિત સંયમી જઘન્યથી સૌધર્મકલ્ય, ઉતકૃષ્ટથી સવિિસદ્ધ વિમાન ઉપજે. વિરાધિત સંયમી જઘન્યથી ભવનપતિમાં ઉત્કૃષ્ટથી સૌધમકશે ઉપજે. અવિરાધિત દેશવિરત જઘન્યથી સૌધમકલ્પ, ઉત્કૃષ્ટથી આત કલ્પ ઉપજે. વિરાધિત સંયમી જઘન્યથી ભવનપતિમાં ઉત્કૃષ્ટથી જ્યોતિષ્કમાં ઉપજે. અસંજ્ઞી જાન્યથી ભવનપતિમાં ઉત્કૃષ્ટથી વાણવ્યંતરમાં ઉપજે. બાકીના સર્વે જઘન્યથી ભવનપતિમાં અને ઉત્કૃષ્ટથી આ પ્રમાણે - તાપસો જ્યોતિકોમાં, કાંદર્ષિકો સૌધર્મમાં, ચરક પરિવ્રાજકો બહાલોક કલામાં, કિર્ભિષિકો લાંતક કશે, તિર્યંચો સહમર કો, આજીવિકો અય્યત કો, અભિયોગિકો અચ્ચત કહ્યું, દર્શનભટ વેષધારીઓ ઉપરના રૈવેયકમાં ઉત્પન્ન થાય.
• વિવેચન-૩ર :
સૂત્ર સ્પષ્ટ છે, વિશેષ આ - ‘અથ' શબ્દ પરિપ્રશ્નાર્થે છે અહીં પ્રજ્ઞાપના ટીકા લખીએ છીએ - અસંવત - ચાસ્ત્રિ પરિણામરહિત. ભવ્ય - દેવપણાને યોગ્ય, તે દ્રવ્યદેવ. અસંયત એવા ભવ્યદ્રવ્યદેવ. આ અસંયત સમ્યગ્દષ્ટિ. કહ્યું છે - સમ્યગ્દષ્ટિ જીવ અણુવ્રત, મહાવત, બાલતપ અને અકામનિર્જરાથી દેવાયુ બાંધે. આ કથન અયુક્ત છે, કેમકે તેઓનો ઉત્કૃષ્ટ ઉપપાત ઉપરી રૈવેયક સુધી છે. દેશવિરત શ્રાવકોને અતથી આગળ ઉપપાદ નથી. અસંયતભવ્ય દ્રવ્ય દેવો નિદ્ભવ પણ નથી. તેથી તેઓ શ્રમણગુણધારી, સમસ્ત સામાચારી અને અનુષ્ઠાનયુકત તથા દ્રવ્યલિંગધારી ભવ્ય કે અભવ્ય મિથ્યાદેષ્ટિ જ જાણવા. તેઓ સંપૂર્ણ ક્રિયા પ્રભાવથી જ ઉપલા વેયકે ઉત્પન્ન થાય પણ ચારિત્ર પરિણામહીન છે.
શંકા-ભવ્ય કે અભવ્ય તેઓ શ્રમણગુણધારી કેમ કહેવાય ? તેઓને મિથ્યાદર્શન મોહના પ્રાબલ્ય છતાં સાધુઓને સારી રીતે પૂજા, સકાર, સન્માન પામતા જોઈને તે પૂજાદિ પોતાને મળે તે માટે તેઓની શ્રદ્ધા પ્રવજ્યા અને ક્રિયા સમૂહની અનુષ્ઠાન પરત્વે રહે છે. તેથી તેઓ પૂર્વોક્ત ક્રિયા કરે છે. પ્રવાકાળથી તેમના ચાત્રિ પરિણામ અભગ્ન છે. સંજવલન કષાય સામર્થ્યથી કે પ્રમત ગુણસ્થાનકના બળથી થોડો માયાદિ દોષ તેઓને સંભવે છે, તો પણ ચાસ્ટિોપઘાત આચરતા નથી.
- ઉક્તથી વિપરીત તે વિરાધિત સંયમી... સ્વીકાર કયથિી જેમના દેશવિરતિ પરિણામ અખંડિત છે એવા શ્રાવકો... તેનાથી વિપરીત તે વિસધિત દેશવિરd.. મનરહિત અકામ નિર્જરાવાળા તે અસંજ્ઞી... પડેલ પાંદડાદિનો ઉપભોગ કરનાર અજ્ઞાની તે તાપસ.
- જેઓ પરિહાસવાળા છે તે કાંદર્ષિક અથવા કંદર્પ વડે ચરે તે કાંદર્ષિક. કંદર્પ અને કકુસ્યાદિ કરનાર વ્યવહાર ચાસ્ત્રિીને કાંદર્ષિક. કહે છે 'કહ કહ’થી હસવું.
- અનિદ્ભુત ઉલ્લાપ. કંદર્પની કથા કહેવી, કંદર્પ ઉપદેશ તથા પ્રશંસા. ભવાં,
Page #43
--------------------------------------------------------------------------
________________
૧/-૨/૩૨
નેત્ર, મુખાદિ વડે ચેષ્ટા કરી પોતે ન હસે - પણ બીજા હસે • x • અનેક પ્રકારના જીવોના શબ્દો કરે - x - જે સંયત પણ એ અપશરત ભાવના વિશે વિચારી, ચારિત્ર વિનાનો તથા પ્રકારના દેવોમાં ભજનાએ જાય, માટે કાંદપિંકો કહેવાય.
- ચક પરિવ્રાજકો એટલે ધાડની ભિક્ષાથી જીવતા મિદંડીઓ અથવા ચરક તે કુચ્છોટકાદિ અને પરિવ્રાજક તે કપિલમુનિના શિષ્યો.
- જે પાપવાળા છે તે કિબિષિકો, તેઓ વ્યવહાર ચાસ્ત્રિી હોવા છતાં જ્ઞાનાદિનો અવર્ણવાદ કહેનાર હોય. કહ્યું છે – જ્ઞાન, કેવલી, ધમચિાર્ય અને સર્વ સાધુનો અવર્ણવાદ બોલનારા કિલ્બિષિકો છે.
દેશવિરતિને ધારણકર્તા તિર્યંચો - ગાય, ઘોડો, આદિ. આજીવિક એટલે એક પ્રકારના પાખંડી. કોઈ કહે છે - નગ્નતા ધારી ગોશાલકના શિષ્યો અથવા અવિવેકી લોકથી પ્રાપ્ત થતી લબ્ધિ, પૂજા, ખ્યાતિ આદિ વડે તપ અને ચાસ્ત્રિાદિને ધારણ કરે અથવા આજીવિકાવાળા હોવાથી આજીવિક છે.
વિધા, મંત્રાદિ વડે બીજાને વશ કરવા તે અભિયોગ. તેના બે ભેદ - દ્રવ્યાભિયોગ, ભાવાભિયોગ, વિધા-મંત્રાદિ દ્રવ્યાભિયોગ છે, આ દ્રવ્યાભિયોગવાળા કે દ્રવ્યાભિયોગ વડે ચરે તે આભિયોગિક. અર્થાત મંત્રાદિ પ્રયોગ કર્યા અને વ્યવહાર ચાસ્ત્રિી તે આભિયોગિકો છે. કહ્યું છે - કૌતુક, ભૂતિકર્મ, પ્રજ્ઞાપગ્ન, નિમિતથી જીવનારો તથા ઋદ્ધિ, રસ, શાતાથી ગુરુક જીવ અભિયોગની ભાવના કરે છે.
ૌતુક - સૌભાગ્યાદિ માટે ન્હવણ, ભૂતિયા - તાવવાળા આદિને ભૂતિ દેવી. પ્રજ્ઞા ન - સ્વMવિધાદિ. સન - રજોહરણાદિ લિંગવાળા કે જેઓનું સખ્યત્વ
થયું છે તેઓ અર્થાત્ નિકુવો, દેવલોકમાં ઉત્પન્ન થતાં એ બધાંઓનો. આ સૂત્રથી સૂચવે છે કે કોઈ દેવ સિવાય અન્ય ગતિમાં પણ ઉત્પન્ન થાય છે.
સંયમ વિરાધનાર જઘન્યથી ભવનપતિમાં અને ઉત્કૃષ્ટથી સૌધર્મકલ્પ ઉપજે છે. [શંકા] સુકુમાલિકાના ભવમાં વિરાધિત સંયમી દ્રૌપદી ઈશાન કો ઉત્પન્ન થઈ તે કઈ રીતે ? [સમાધાન] તેણીની સંયમ વિરાધના ઉત્તરગુણ વિષયક હતી, તે બકુશ કારિણી હતી, પણ મૂલગુણ વિરાધક નહીં. વિશિષ્ટતર સંયમ વિરાધનામાં સૌધર્મ ઉત્પાદ થાય, જો વિરાધના માત્રથી સૌધર્મ ઉત્પત્તિ હોય તો ઉત્તરગુણાદિની પ્રતિસેવાવાળાની અમૃતાદિમાં ઉત્પત્તિ કેમ થાય ? કથંચિત વિરાધનાથી.
સંજ્ઞી જઘન્યથી ભવનપતિમાં, ઉત્કૃષ્ટથી વાણવ્યંતરમાં ઉપજે. ચમર અને બલિનું સાગરોપમ કે સાધિક આયુ છે. માટે તેઓ મહદ્ધિક છે અને વ્યંતરોનું ઉકાટથી પચોપમાય છે માટે અપદ્ધિક છે, તો પણ આ સૂત્રથી જણાય છે કે કોઈ ભવનપતિ એવા છે કે જે વ્યંતરોથી અદ્ધિક છે. અસંજ્ઞીના દેવોત્પાતુ આયુથી થાય માટે આયુ -
• સૂત્ર-33 -
ભગવન્! સંજ્ઞનું આય કેટલા ભેદે છે? ગૌતમ! અસંજ્ઞનું આયુ ચાર ભેદે છે – નૈરયિક, તિર્યચ, મનુષ્ય, દેવ-અસંજ્ઞીયુ.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ભગવાન ! અસંજ્ઞી જીવ નૈરયિકનું આયુ કરે કે તિર્યંચ, મનુષ્ય, દેવનું આય કરે ? હા, ગૌતમ નૈરયિકાદિ ચારેનું આયુ પણ કરે. નૈરયિક આયુ કરતો સંજ્ઞી જીવ જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષનું, ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યય ભાગ આસુ કરે. તિરંગોનું આયુ કરતો જઘન્ય અંતમુહૂનું અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાત ભાગ આયુ કરે. મનુષ્યા પણ એ જ પ્રમાણે છે. દેવાયું નૈરચિકવતુ જાણવું.
ભગવાન ! નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવ-અસંજ્ઞી આયુમાં કર્યું કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! દેવ અસંજ્ઞી આયુ સૌથી થોડું છે, તેનાથી મનુષ્ય સંજ્ઞી આયુ અસંખ્યય ગુણ છે, તેનાથી તિર્યંચનું અસંખ્યાતગુણ, તેનાથી નૈરયિક સંખ્યયગુણ છે. હે ભગવન ! એમ જ છે, એમ જ છે. ચાવતું વિહરે છે.
• વિવેચન-૩૩ :
સૂત્ર સ્પષ્ટ છે, વિશેષ આ - અસંજ્ઞી એવો છે જે પરભવનું આયુ બાંધે તે અસંજ્ઞી આયુ. નૈરયિકને યોગ્ય તે નૈયિકાસંદ્યાયુ. આ અસંજ્ઞી આયુ સંબંધ માત્રથી પણ થાય. જેમકે ભિક્ષાનું પણ. “તેણે કરેલું” એ રૂપ સંબંધ વિશેષ નિરૂપવા કહે છે. પલાઝુ - બાંધે છે. રત્નપ્રભાના પહેલા પ્રતરને આશ્રીને ૧૦,૦૦૦ વર્ષ, રાપભાના ચોથા પ્રતરે મધ્યમસ્થિતિને આશ્રીને પલ્યોપમનું અસંખ્યાત ભાગ. કેમકે પહેલા પ્રતરે જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ. ઉત્કૃષ્ટ ૯૦,૦૦૦ વર્ષ. બીજામાં જઘન્યથી ૧૦લાખ, ઉત્કટથી ૯૦-લાખ. બીજામાં જઘન્યથી 9 લાખ, ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિ • x • ચાવતુ આ રીતે ચોથા પ્રતરે પલ્યોપમનો અસંખ્યાત ભાગ મધ્યમ સ્થિતિ થાય. તિર્યંચ સૂત્રમાં જે કહ્યું તે યુગલિક તિર્યંચને આશ્રીને છે. મનુષ્યાયુ જઘન્યથી અંતમુહd, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ છે, તેમાં પલ્યોપમનો અસંખ્યભાગ યુગલીકને આશ્રીને છે. અસંજ્ઞી દેવનું આયુ અસંજ્ઞી નૈરયિકવતુ જાણવું. વિશેષ એ કે- ભવનપતિ અને વ્યંતરને આશ્રીને જાણવું. સૂત્રમાં અસંજ્ઞી આયુની જે અલબહુતા કહી, તે તેની હૂવતા અને દીર્ધતાની અપેક્ષા છે.
| શતક-૧-ઉદ્દેશક ર-નો સટીક અનુવાદ પૂર્ણ ]
છે શતક-૧, ઉદ્દેશક-૩ “કાંક્ષા પદોષ” છે
– X - X — X - X - X – o બીજ ઉદ્દેશામાં અંતિમ સૂત્રમાં આયુનું નિરૂપણ કર્યું, તે મોહરૂપ દોષની હયાતી હોય ત્યારે જ જીવને તે આયુ સંભવે. તે કાંક્ષાપદોષ -
• સૂમ-૩૪ :
ભગવાન્ ! શું જીવો સંબંધી કાંક્ષા મોહનીય કર્મકૃત છે ? હા, છે. ભગવદ્ ! શું તે દેશથી દેશકૃત છે ? દેશથી સર્વકૃત છે? સર્વથી દેશમૃદ્ધ છેકે સર્વથી
Page #44
--------------------------------------------------------------------------
________________
૧/-/3/૩૪ સવ છે 1 ગૌતમાં તે દેશથી દેશકૃત, દેશથી સર્વકૃત કે સવથી દેશકૃત નથી, પણ સવથી સર્વકૃત્ છે.
ભગવન! બૈરયિકો સંબંધી કાંક્ષા મોહનીય કમકૃત છે ? હા, છે. ચાવતું સર્વથી સર્વકૃત છે. એ રીતે વૈમાનિક સુધી કહેતું.
• વિવેચન-૩૪ :
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - જીવો સંબંધી જે કાંક્ષા મોહનીય - મોહ પમાડે તે મોહનીય કર્મ, તે ચાત્રિ મોહનીય પણ હોય, તેથી #ાંક્ષા - બીજા બીજા દર્શનનું ગ્રહણ, એ વિશેષણ મૂક્યું. ઉપલક્ષણથી શંકાદિનું ગ્રહણ કરવું. કાંક્ષારૂપ મોહનીય તે કાંક્ષા મોહનીય અર્થાત્ મિથ્યાત્વ મોહનીય. વકૃત - “ક્રિયા નિપાધ" પ્રશ્ન છે. ઉત્તર છે . ‘હા’.
અહીં વસ્તુના કરણમાં ચતુર્ભગી છે. જેમકે – (૧) દેશથી-હસ્ત આદિથી, વસ્તુના દેશનું આચ્છાદન કરવું. (૨) હરતાદિ દેશથી સર્વ વસ્તુને ઢાંકવી. (૩) સવભિથી વધુના દેશને ઢાંકે, (૪) સર્વાત્મથી સર્વ વસ્તુને ઢાંકે. આ પદ્ધતિથી ચાર પ્રશ્નો આ રીતે છે –
ભગવન ! શું જીવ પોતાના કોઈ ભાગથી કાંક્ષા મોહનીય કર્મનો ભાગ કરે ? શું જીવ પોતાના કોઈ ભાગથી સર્વ કાંક્ષા મોહનીય કરે ? શું જીવ પોતે આખો કાંક્ષા મોહનીયના કોઈ એક ભાગને કરે ? શું જીવ પોતે આખો જ આખું કાંક્ષા મોહનીય કર્મ કરે ? [ઉત્તર] જીવ આખો પોતે જ સર્વ કાંક્ષા મોહનીય કર્મને કરે છે. જ્યાં
જીવના બધા પ્રદેશો અવગાઢ છે, તે સ્થળે રહેલા, એક સમયે બાંધવા યોગ્ય કર્મ પુદ્ગલો હોય, તે બધાને બાંધવા જીવના બધાં પ્રદેશો ક્રિયા કરે છે. અર્થાતુ જીવે પોતે એક કાળે બાંધી જીવના બધાં પ્રદેશો ક્રિયા કરે છે. અતિ જીવે પોતે એક કાળે બાંધી શકાય તેવું સર્વ કાંક્ષા મોહનીય બાંધ્યું છે. તેથી ત્રણ ભંગનો પ્રતિષેધ કર્યો છે. * *
જીવોને સામાન્યથી કહ્યા તેથી વિશેષરૂપે સમજી ન શકાય. તેથી વિશેષ બોધ માટે નાકાદિ દેડકથી પ્રશ્ન કરતા કહે છે. સૂત્ર સ્પષ્ટ છે. • • ક્રિયા નિપાઘ કમ કહ્યું, તે ક્રિયાને દશવિ છે –
• સૂગ-૩૫,૩૬ -
[૩૫] ભગવત્ ! જીવોએ કાંક્ષા મોહનીય કર્મ કર્યું? હા, કર્યું. ભગવાન ! તે શું દેશથી દેશે કર્યઇત્યાદિ પૂર્વોક્ત અભિલાપણી વૈમાનિક પર્યન્ત કહેતું. .. એ પ્રમાણે કરે છે... આ દંડક સૈમાનિક સુધી કહેછે. -એ પ્રમાણે કરશે” દંડક વૈમાનિક સુધી કહેવો.
એ જ પ્રમાણે “ચય”. ચય કર્યો - કરે છે - કરશે. ““ઉપચય” ઉપચય કર્યો - કરે છે - જશે. ઉદીયું - ઉદીરે છે . ઉદીરશે. વધુ વેદે છે - વેદેશે. નિર્જકું - નિજી છે - નિર્જરશે. આ બધા અભિલાષ કહેવા.
[૩૬] કૃત, ચિત, ઉપચિત, ઉદીરિત, વેદિત, નિર્જરિત - તેમાં આદિ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ત્રણના પ્રત્યેકના ચાર-ચાર ભેદ, પાછલા ત્રણના ત્રણ-ત્રણ ભેદ છે.
• વિવેચન-૩૫,૩૬ -
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - ભૂતકાળે કર્યું ? હા. કર્યા છે. જો નથી કર્યા કહો તો અનાદિ સંસારનો અભાવ થાય. એ રીતે હાલ કરે છે, ભવિષ્યકાળમાં કરશે. કરેલ કર્મનો ચયાદિ થાય, તે કહે છે –
‘ચય' આદિ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - પ્રદેશ અને અનુભાગનું વધવું તે ચય. તેનું પુનઃ પુનઃ વધવું તે ઉપચય. બીજા કહે છે. મધ્ય કર્મ પુદ્ગલોનું ગ્રહણ તે ચય. અબાધાકાળ સિવાયના કાળે ગ્રહેલ કર્મોને વેચવા માટેનું વિધેયન તે ઉપચય. નિપેક આ રીતે –
પ્રથમ સ્થિતિમાં બહતર કર્મદલિને નિષેચે છે. પછી બીજી સ્થિતિમાં વિશેષહીન, એ પ્રમાણે યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિમાં વિશેષ હીન નિષેયે છે. • x - ‘ઉદીરણ’ - અનુદિતને કરણ વિશેષથી ઉદયમાં લાવવું. વેન - અનુભવવું. નિર્નર - જીવ પ્રદેશોથી કર્મ પ્રદેશોનું ખરી જવું... અહીં સૂત્ર સંબંધી સંગ્રહ ગાથા છે -
ગાથાર્થ સ્પષ્ટ છે. વિશેષ આ - કૃત, ચિત, ઉપચિત એ ત્રણેમાં ચાર જાતનો કાળ કહેવો. તેમાં સામાન્ય ક્રિયા કાળ અને ત્રણે ક્રિયાનો કાળ જુદો જુદો કહ્યો છે. ઉદિરિત, વેદિત, નિર્જીર્ણ એ ત્રણેમાં સામાન્ય ક્રિયા કાળ હિત ત્રણ ભેટવાળો કાળ કહ્યો છે.
[શંકા આધના ત્રણ સૂત્રોમાં ક્રિયાસૂચક કૃત, ચિત અને ઉપયિત ત્રણ પદો કહ્યા. પાછળના સૂગોમાં સામાન્ય ક્રિયા દર્શક ઉદીતિ, વેદિત, નિર્ગુણ એ ત્રણ પદો કેમ ન કહ્યા? [સમાધાન કૃત, ચિત, ઉપચિત ત્રણે કર્મ, લાંબો કાળ રહે છે, માટે સામાન્ય ક્રિયા કાળનો પણ સમાવેશ કર્યો છે. ઉદિરણાદિનું અવસ્થાન લાંબો કાળ નથી માટે ત્યાં સામાન્ય કાળ ન દર્શાવતા ત્રણ કાળની ક્રિયા કહી.
જીવો કાંક્ષા મોહનીય કર્મ વેદે છે તેમ કહ્યું, તેના કારણો - • સૂમ-૩૭ :
ભગવન! જીવો કાંક્ષા મોહનીય કમને વેદે છે ? હા, વેદે છે. ભગવન! જીવો કાંક્ષા મોહનીય કર્મને કેવી રીતે વેદે છે? ગૌતમ ! તે તે કારણો છે શંકા-કાંક્ષ-વિચિકિત્સાવાળા અને ભેદ સમાપm, કલુષ સમાપન્ન થઈને એ રીતે જીવો કાંક્ષા મોહનીય કમી વેદે છે.
• વિવેચન-39 :
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ – જીવો કાંક્ષા મોહનીય વેદે છે, તે પૂર્વે નિર્ણાત થયું છે, તો પુનઃ પ્રશ્ન કેમ ? વેદનાના કારણો પ્રતિપાદિત કરવા માટે. કહ્યું છે - પૂર્વે કહેવાયા છતાં ફરી જો કહેવાય, તો તેનું કારણ હોય તેમ સમજવું, પ્રતિષેધ, અનુજ્ઞા, હેતુ વિશેષ જણાવવા છે.
બીજા દર્શનનું શ્રવણ, કુતિર્ચિકનો સંસર્ગ આદિ વિદ્વત્ પ્રસિદ્ધ કારણો વડે – શંકાદિ હેતુ વડે. તે હેતુ શું? મિત્ત - જિનોક્ત પદાર્થ પ્રતિ સર્વથી કે દેશથી
Page #45
--------------------------------------------------------------------------
________________
૧/-/3/39
સંશય પામેલ.. ક્ષિત - અન્યાન્ય દર્શનના ગ્રહણથી તેની ઈચ્છાવાળા થયેલ. વિનિર્જિવ - ફળના વિષયમાં શંકિત.. મેસમાપત્ર - શું આ જિનશાસન છે કે આ જિનશાસન છે, એ રીતે જિનશાસનના સ્વરૂપમાં પ્રતિભેદને પામેલ. અથવા અનિશયરૂપ મતિભંગને પામેલા. અથવા શંકિત આદિ વિશેષણવાળા છે માટે જે જેઓની બુદ્ધિ દ્વિધાભાવને પામી છે તે. તુષમાપન્ન - “એ એમ નથી” એવી વિપરીત બુદ્ધિ પામેલા.
એ પ્રકારે જ જીવો કાંક્ષા મોહનીયને વેદે છે એમ જાણવું. કેમકે આ રીતે જિનવરે કહ્યું છે અને તે સત્ય છે. તેની સત્યતા -
• સૂત્ર-3૮
ભગવન! તે જ નિઃશંક, સત્ય છે જે જિનવરે કહ્યું છે ? હા, ગૌતમ! તે જ નિઃશંક, સત્ય છે, જે જિનવરે કહ્યું છે.
• વિવેચન-૩૮ -
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ – જિન સિવાયનાએ કહેલું રાગાદિથી ઉપહત હોવાથી સત્ય નથી, તેમાં અસત્યપણું સંભવે છે. સત્ય વ્યવહારથી પણ હોય, તેથી કહ્યું નિઃશંક - સંદેહ રહિત.
હવે જિન પ્રવેદિત સત્યને માનનારો કેવો હોય તે કહે છે – • સૂત્ર-૩૯ -
ભગવાન ! ઉપર મુજબ મનમાં ધારતો, પ્રકરતો, રહેતો, સંવરતો આજ્ઞાનો આરાધક થાય? હા, ગૌતમ ! - X • થાય.
• વિવેચન-૩૯ :
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - નિશ્ચિતપણે. “તે જ નિઃશંક સત્ય છે, જે જિનવરે કહ્યું છે” એમ માનીને મનને સ્થિર કરતો, ઉક્તરૂપે મન ન હોય તો પણ તેમ કરતો, ઉકતરૂપે મનની ચેષ્ટા કરતો, “બીજા મતો સત્ય નથી” ઇત્યાદિ ચિંતામાં મનથી પ્રવૃત, અથવા તપ, ધ્યાનાદિમાં મનની ચેષ્ટા કરતો, એ રીતે મનને રોકતો-બીજા મતોથી મનને પાછું વાળતો અથવા હિંસાદિથી મનને અટકાવ તો જીવ, જિન ઉપદિષ્ટ જ્ઞાનાદિ આસેવારૂપ આજ્ઞાનો આરાધક થાય છે.
“તે સત્ય છે, જે જિનવરે કહ્યું છે તેનું શું કારણ ? જેવી વસ્તુસ્થિતિ છે, તેવી જ જિનવરે કહી છે, માટે સત્ય છે તે દર્શાવે છે.
• સૂત્ર-૪૦ -
ભગવદ્ ! અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે, નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે? હા, ગૌતમ! ચાવતું પરિણમે છે.
ભાવના અસ્તિત્વ અસ્તિત્વમાં અને નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે, તે શું પ્રયોગથી કે વિસસાથી ? ગૌતમ બંનેથી.
ભગવાન ! જેમ તમારા મતે અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે, તેમજ નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે ? અને જેમ તમારું નાસ્તિત્વ નાસ્તિત્વમાં
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પરિણમે છે, તેમજ તમારું અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે ? હા ગૌતમ જેમ મારા મતે અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે તેમ મારું નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે. જેમ મારે નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે તેમજ મારું અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે.
ભગવાન ! હું અસ્તિત્વ અસ્તિત્વમાં ગમનીય છેગૌતમ ! જેમ પરિણમે છે ના બે આલાપક છે, તેમ ગમનીયના પણ બે આલાપક કહેવા. યાવતું મારા મતે અસ્તિત્વ અસ્તિત્વે ગમનીય છે.
• વિવેચન-૪૦ :
અંગુલિ આદિનું અંગુલિ આદિ ભાવથી હોવું તે અસ્તિત્વ. કહ્યું છે - સર્વ વસ્તુ સ્વરૂપે છે અને પર રૂપે નથી અન્યથા સર્વે ભાવોના એકત્વનો પ્રસંગ આવે. તે અહીં જવ આદિ પયયિરૂપે જાણવું. કેમકે અંગુલિ આદિ દ્રવ્યનું અસ્તિત્વ બાજુવાદિ પર્યાય થકી અભિન્ન છે. અંગુલિ આદિનું અંગુલિ આદિ ભાવથી સવ એટલે વકતવાદિ પયરયપણે પરિણમે છે. અર્થાત્ દ્રવ્યની બીજા પ્રકારે સત્તા પ્રકારમંતર સત્તામાં વર્તે છે. જેમ માટી રૂ૫ દ્રવ્યની સત્તા પિંડ પ્રકારમાંથી ઘડા રૂપે વર્તે છે. • • नास्तित्व०
અંગુલિની અપેક્ષાએ અંગુઠાણું તે નાસ્તિત્વ, પછી તે અંગુલિ આદિનું નાસ્તિત્વ અંગુઠાદિ અસ્તિત્વરૂપે અને અંગુલિઆદિનું નાસ્તિત્વ ગુષ્ઠાદિના પર્યાયાંતરથી અસ્તિત્વરૂપે પરિણમે છે. જેમકે માટીનું નાસ્તિત્વ તંતુ આદિ રૂપે છે અને તે માટીના નાસ્તિત્વરૂપ પટમાં હોય છે • x • અથવા -
સત્ વસ્તુ સત્ રૂપે પરિણમે છે, તે સતું જ હોય છે. પણ સત્ વસ્તુ સર્વયા નાશ પામતી નથી. કેમકે વિનાશ એટલે માત્ર પયયાારપણું. જેમ દીવાનો નાશ થતા અંધકારદિ રૂપથી તે પરિણમે છે. અત્યંત અભાવરૂપ નાસ્તિત્વ ‘ગઘેડાની શીંગ' આદિની જેમ છે. તેમાં નાસ્તિત્વ એટલે અત્યંત અભાવ થાય. • x • x • અથવા ધર્મી સાથે અભેદ છે માટે મસ્તિત્વ - સત, જે સત છે તે સત્ રૂપ ધર્મમાં હોય છે. જેમ પટ પટવમાં જ છે. નાસ્તિત્વ એટલે અસતુ. જેમ અપટ અપટવમાં છે.
હવે પરિણામ હેતુ દર્શાવવાને માટે કહે છે - પર્યાય પયિાંતરતાને પામે છે, બીજા પદાર્થનો પર્યાય ઈતર પર્યાયને પામે છે. પ્રયોજન - જીવના વ્યાપારથી, વિશ્રા - ઘડપણના પર્યાયરૂપે રૂઢ છે પણ અહીં તેનો અર્થ સ્વભાવ કરવો. તે અસ્તિત્વ અાદિ પરિણામ પ્રયોગ વડે પણ થાય છે. જેમ - કુંભાની ક્રિયાથી માટીનો પિંડ ઘડારૂપે પરિણમે છે. આંગળી સીપીમાંથી વાંકી થાય છે અને * ધોળું વાદળ અન્યરૂપે પરિણમે છે.
નાસ્તિત્વ પરિણામમાં પણ પ્રયોગ અને વિસસાના ઉદાહરણો કહેવા. પણ તે બીજી વસ્તુની અપેક્ષાએ સમજવા. - x - ‘સતુ’ સરૂપ જ હોય છે, વ્યાખ્યાંતરમાં પણ આ જ ઉદાહરણો સમજવા. કેમકે પૂર્વ અને ઉત્તર અવસ્થા સલૂપ છે. વળી જે અભાવરૂપ હોય તે અભાવરૂપ જ રહે છે” એમ જે કહ્યું, તે પક્ષમાં પ્રયોગ અને
Page #46
--------------------------------------------------------------------------
________________
૧/-/૩/૪૦
૩૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
વિસસાથી અભાવ અભાવ જ રહે. પણ પ્રયોગાદિનું સાફલ્ય ન કહેવું. ઉક્ત બંને હેતુ બંને સ્થાને સમાન અને ભગવંતને સ્વીકાર્ય છે, તે દર્શાવતા કહે છે -
કથા • પ્રયોગ, વિસસાથી તમારા મનમાં અથવા સામાન્ય થકી અસ્તિત્વ નાસ્તિત્વ પરિણામ પ્રયોગ-વિસસાજન્ય કહ્યા. પણ સામાન્યનો વિધિ બધે સ્થાને સરખો હોય તેવો નિયમ નથી. ઉલટો પણ હોય. અતિશયવાનું ભગવંતને આશ્રીને તે પરિણામ અન્યથાવ હોય તેવી આશંકાથી સત્રમાં પ્રશ્ન કર્યો છે. -x -
ધે ઉકત સ્વરૂપના અર્થની સત્યત્વથી પ્રજ્ઞાપનીયતા દર્શાવવા કહે છે - સત્ વસ્તુ સતપણે જ કહેવી જોઈએ. તેના બે આલાપક જાણવા. પરિણામ ભેદ અભિધાનથી પ્રયોગથી અને વિકસાવી. તે એક આલાવો અને બીજો અસ્તિત્વ અસ્તિત્વમાં ગમનીય. * * * આ રીતે વસ્તુ પ્રજ્ઞાપના વિષયમાં સમજાવતા કહીને હવે શિષ્યના વિષયમાં તે દર્શાવતા કહે છે.
• સૂગ-૪૧ :
ભગવાન ! જેમ તમારું અહીં ગમનીય છે, તેમ તમારું ઈહ ગમનીય છે ? જેમ તમારું ઈહ ગમનીય છે, તેમ તેમણે અહીં ગમનીય છે? ગૌતમ ! હા જેમ મહું અહીં ગમનીય છે તેમ - ૪ -
• વિવેચન-૪૧ :
પોતાની અને બીજાની અપેક્ષા રાખ્યા વિના સમત્વથી કર્યું એવી પ્રવૃત્તિ વડે કે ઉપકાર બુદ્ધિથી, ભગવત્ ! મારી પાસે રહેલા સ્વ શિષ્યમાં ગમનીય છે, તે જ સમતા લક્ષણ પ્રકારથી કે ઉપકાર બુદ્ધિથી રૂઇ - આ સંસારી કે પાખંડી આદિ લોકોમાં ગમનીય છે ? - અથવા - પ્રસ્થ સ્વાત્મામાં સુખપ્રિયત્નાદિ ધર્મો ગમનીય છે, તેમ પરાભમાં છે ? અથવા પ્રત્યક્ષ અધિકરણાર્થપણે પુત્વ - શબ્દરૂપ ગમનીય છે તેમ જ - શબ્દરૂપ ગમનીય છે ?
સપસંગ કાંક્ષામોહનીય કર્મ વેદન કહ્યું, હવે તેનું બંધન• સૂત્ર-૪ર :
ભગવાન્ ! જીવો કાંn મોહનીય કર્મ બાંધે ? હા, બાંધે. ભગવાન ! જીવો કાંઇ મોહનીય કર્મ કઈ રીતે બાંધે ? ગૌતમ ! પ્રમાદરૂપ હેતુ અને યોગરૂપ નિમિત્તથી બાંધે. ભગવન તે પ્રમાદ શાથી થાય છે ? ગૌતમ / યોગથી. ભગવતુ ! યોગ શાથી થાય છે ? ગૌતમ! વીર્યથી. ભગવન ! વીર્ય, શાથી પેદા થાય ? ગૌતમ શરીરથી. ભગવત્ ! શરીર શાથી પેદા થાય ? ગૌતમ ! જીવથી.
એ રીતે ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, ૫રયકાર પરાક્રમ છે. • વિવેચન-૪ર :
પ્રમાદરૂપ લક્ષણ હેતુથી, પ્રમાડું - મધ આદિ. અથવા પ્રમાદ ગ્રહણથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય લક્ષણ બંધના ત્રણ હેતુ કહ્યા. એ પ્રમાણે ઈષ્ટ છે અને પ્રમાદમાં તેનો અંતભવ છે. કહ્યું છે કે – મુનીન્દ્રોએ આઠ ભેદે પ્રમાદ કહ્યો છે – અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, મતિભ્રંશ, ધર્મમાં અનાદર, યોગમાં દુપ્રણિધાન આઠે
છોડવા.
યોગ - મન વગેરેનો વ્યાપાર, તે જ્યાં હેતુ છે, તે તે રીતે બાંધે છે. આ રીતે યોગને કર્મબંધનો ચોથો હેતુ કહ્યો.
હવે પ્રમાદાદિનો હેતુફલ ભાવ દર્શાવતા કહે છે – આ પ્રમાદ ક્યાંથી થાય છે ? “ક્યાંથી ઉદ્ભવે છે ?” એમ પાઠાંતર છે.
વન - મન વગેરેનો વ્યાપાર, પ્રમાદનો ઉત્પાદક યોગ છે ? કેમકે મધાદિનું સેવન અને મિથ્યાત્વાદિ ત્રણ રૂપ પ્રમાદ, મન વગેરેના વ્યાપારથી જ સંભવે... વીર્ય - વીાિરાય કર્મના ક્ષય અને ક્ષયોપશમથી ઉત્પન્ન જીવ પરિણામ વિશેષ... વીર્યના બે ભેદ - સકરણ અને કરણ. તેમાં અલેશ્ય કેવલીને સમસ્ત ડ્રોય તથા દેશ્ય પદામિાં કેવલજ્ઞાન-દર્શન ઉપયોગવાળાનો ચેપ્ય સહિત અખલિત પરિણામ છે. અકરણવીર્ય. અહીં તે અધિકાર નથી.
પરંતુ સાલેશ્ય જીવનો મન-વચન-કાયરૂપ સાધનવાળો આભપ્રદેશના પરિસ્પંદરૂપ જે વ્યાપાર તે સકરણવીર્ય, તેનું ઉત્પાદક શરીર છે. કેમકે શરીર વિના વીર્ય ન થાય. જો કે શરીરનું કારણ એકલો જીવ નથી, કર્મ પણ છે તો પણ કર્મનું કારણ જીવ છે. માટે જીવના પ્રાધાન્યથી શરીરનું કારણ જીવ કહ્યો છે.
હવે પ્રસંગવશાત્ ગોશાલકના મતને નિષેધતા કહે છે – એ રીતે ઉક્ત ન્યાયથી કાંક્ષા મોહનીય કર્મ બંધક જીવ સિદ્ધ થાય છે તો પુરુષાર્થ સાધક ઉત્થાનાદિ હોવું જોઈએ. પણ ગોશાલકના મત માફક ન હોવું જોઈએ એમ નહીં, તે નિયતિથી જ પુરષાર્થની સિદ્ધિ માને છે. કહ્યું છે - નિયતિથી જે પ્રાપ્ત થવાનું તે અવશ્ય થાય છે. • x • જીવો ગમે તેટલે પ્રયત્ન કરે તો પણ ન થવાનું થતું નથી અને થવાનો નાસ નથી. આ રીતે પ્રમાણિક નિયતિ સ્વીકારાય તો પ્રત્યક્ષ સિદ્ધ પુરુષાર્થનો અપલોપ થાય છે.
સ્થાન - ઉઠવું - X - X - ઉંચું ફેંકવું, નીચું ફેંકવું આદિ ઘન - શારીરિક પ્રાણ, વીર્ય - જીવનો ઉત્સાહ, પુરપાર - પુરુષત્વ અભિમાન, ઈષ્ટ ફળને સાધનાર પુરુષકાર તે પરાક્રમ અથવા પુરુષની ક્રિયા, તે પ્રાયઃ શ્રી ક્રિયાથી પ્રકર્ષવાળી થાય છે, માટે વિશેષતાપૂર્વક તે પુરુષકારનું અહીં ગ્રહણ કરવું. પરTM - શત્રુનું નિરાકરણ... કાંક્ષા મોહનીય કર્મનું વેદના અને બંધ હેતુસતિ કહ્યો, હવે તે જ કર્મની ઉદીરણા અને બીજું દર્શાવવા કહે છે –
• સૂત્ર-૪૩ -
ભગવન્! શું જીવ પોતાની મેળે જ ઉદીરે છે ? આપમેળે જ ગë છે ? આપમેળે જ સંવરે છે ? હા, ગૌતમ! તેમજ છે.
ભગવના જે તે આપમેળે જ ઉદીરે છે . ગë છે. સંવરે છે, તો શું ઉદીર્ણ ઉદીરે છે ? અનુદીને ઉદીરે છે? અનુદીર્ણ અને ઉદીરણા યોગ્યને ઉદીરે છે ? કે ઉદયાનંતર પશ્ચાત્ કર્મને ઉદીરે છે ? ગૌતમ ! તે ઉદીર્ણ, અનુદીર્ણ કે ઉદયાનેતર પણand કમને નથી ઉદીરતો પણ અનુદીર્ણ અને ઉદીરણા યોગ્ય
Page #47
--------------------------------------------------------------------------
________________
૧/-3/૩
કર્મને ઉદીરે છે.
ભગવન! જે તે અનુદીર્ણ-ઉદીરણાયોગ્ય કર્મને ઉદીરે છે, તો તે શું ઉત્થાનથી, કર્મથી, બલથી, વીથિી, પુરુષકારપરાક્રમથી ઉદીરે છે ? કે અનુલ્લાનથી, અકર્મથી, બલથી, અવીર્યથી અને અપરણકાર પરાકમથી ઉદીરે છે ? ગૌતમ! તે ઉત્થાનથી, કર્મ-ભલ-પુરુષકાર પરાક્રમથી અનુદીર્ણ-ઉદીરણા યોગ્ય કર્મને ઉદીર છે. અનુત્થાન, અકર્મ, અબલ, રાવીયદિથી નહીં જે એમ છે, તો ઉત્થાન છે, કર્મ છે, બળ છે, વીર્ય છે, પરષકાર પરાક્રમ છે.
ભગવન તે આપમેળે જ ઉપશમાવે, આપમેળે જ ગë, આપમેળે જ સંવરે ? હા, ગૌતમ ! અહીં પણ તેમજ કહેતું. પણ વિશેષ આ - નદીને ઉપશમાવે, બાકી ત્રણેનો નિષેધ કરવો.
ભગવાન ! જે તે અનુદીને ઉપશમાવે તે શું ઉત્થાનથી યાવતુ પુરણકાર પરાકમથી ? કે અનુત્થાન આદિથી ઉપશમાવે? ગૌતમ! પૂર્વવતુ જાણવું... ભગવન પોતાની જ મેળે વેદ અને ગë? ગૌતમ / વોકત પરિપાટી જાણવી, વિશેષ આ • ઉદીને વેઠે છે, અનુદીને નહીં એ પ્રમાણે યાવત પુરુષકાર પરાક્રમથી વેદે છે.
ભગવન તે આપમેળે જ નિજીર અને ગહેં? અહીં પણ પૂવોંકત પરિપાટી રણવી. વિશેષ એ કે - ઉદયાનંતર પશ્ચાતકૃત કમને નિજી છે અને એ પ્રમાણે ચાવતું પુરણકાર પરાક્રમથી નિર.
• વિવેચન-૪૩ :
સ્વયં જ જીવ, આ સૂત્રથી કર્મના બંધાદિમાં મુખ્યતાઓ જીવનો જ અધિકાર છે, બીજાનો નહીં. “બીજા પદાર્થ નિમિતે જીવને જરાપણ કર્મબંધકહ્યો નથી.” ઉદીરે છે એટલે ભાવિકાળે વેદવાના કર્મને તેનો નાશ કરવા કરણ વિશેષથી ખેંચી ઉદયાવલિકામાં પ્રવેશ કરાવવો... TRફ -કર્મના સ્વરૂપને જાણવાથી કે તેના કારણની ગઈ દ્વારા બોધ પામીને કમને આત્મા વડે જ ગë છે અતુિ ભૂતકાળમાં કરેલ કમને નિંદે છે... સંવરફુ - સ્વરૂપથી કે તેના હેતુને અટકાવવાથી વર્તમાનકાળના કર્મને અટકાવે છે - કરતો નથી. જો કે ગહ આદિમાં ગર આદિ પણ સહકારિરૂપે હોય છે. તો પણ તેની પ્રધાનતા નથી. કેમકે તેમાં જીવનું વીર્યત્વ મુખ્ય છે.
( ધે ઉદીરણાને આશ્રીને કહે છે - સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ કે – સૂત્રકારે કરી સાથે કરી જોયું તેમ રડ, સંવ પદ કેમ ન જોડ્યા ? ઉદીરણાદિમાં કર્મવિશેષણ ચતુટ્યમાં ઉદીરણાને આશ્રીને વિશેષણોનો સદ્ભાવ છે, પણ બીજા પદો સાથે નથી માટે.
જો એમ છે તો ઉદ્દેશ સૂત્રમાં તિ, સંસ્કૃતિ એ બે પદ કેમ લીધાં ? ગહણ અને સંવરણ બંને ઉદીરણાના સાધન છે એમ જણાવવા માટે. આ પ્રમાણે આગળ પણ સમજવું.
-x• ઉદીર્ણને ઉદીરતો નથી, કેમકે (૧) ઉદીર્ણનું ફરીથી ઉદીરણ કરવાથી
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ઉદીરણાનો પાર આવશે નહીં. (૨) જે કર્મની ઉદીરણા ઘણી મોડી થવાની છે અથવા નથી થવાની તે અનુદીર્ણ કર્મ સંબંધી ઉદીરણા વર્તમાન કે ભાવિકાલે થતી નથી માટે. (૩) જે સ્વરૂપથી અનુદીર્ણ છે, તો પણ તુરંતમાં જ ઉદીરણા યોગ્ય છે તે ઉદીરણાભાવિ કહેવાય, તેને ઉદીરે છે કેમકે તે વિશિષ્ટ યોગ્યતા પ્રાપ્ત છે. જેની ઉદીરણા થવાની હોય તે ઉદીરણાભવિક કહેવાય. જે કર્મ ઉદીરણા યોગ્ય હોય તે ઉદીરણાભવ્ય કહેવાય. (૪) જે કર્મ ઉદયમાં આવી ગયેલ હોય તેને પણ ઉદીરતો નથી કેમકે તે અતીતરૂપ છે.
જો કે અહીં ઉદીરણાદિમાં કાળ, સ્વભાવાદિ કારણવ છે તો પણ પ્રધાનપણે તો જીવનું વીર્ય જ કારણ છે, તે દશવિ છે - સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ • ઉત્થાનાદિ વડે ઉદીરે છે એમ કહ્યું. તેનો સાર એ કે - ઉદીરણ ઉત્થાનાદિથી સાધ્ય છે, બાકી બધું તેમજ છે.
કાંક્ષા મોહનીયની ઉદીરણા કહી, હવે તેનું ઉપશમન કહે છે - ઉપશમન તો મોહનીયનું જ હોય. - x • x • રૂપરામ - ઉદીનો ક્ષય અને અનુદીર્ણનું વિપાક અને પ્રદેશથી ન અનુભવવું. ઉદીર્ણનું અવશ્ય વેદન હોવાથી તેના ઉપશમનનો અભાવ છે. ઉદીર્ણ કર્મ વેદાય છે. તેથી વેદન સૂત્ર કહે છે - ઉદીર્ણ વેદાય છે. તેથી અનુદીર્ણના વેદનનો અભાવ છે. જો અનુદીર્ણ પણ વેદાય તો ઉદીર્ણ-અનુદીર્ણમાં શો ભેદ રહે ? વેદાતુ કર્મ નિજેરે છે, માટે નિર્જરા સૂત્ર કહે છે –
ઉદયમાં આવેલ કર્મ જીવ પ્રદેશથી ખરી પડે છે, બીજું નહીં. કેમકે બીજા કર્મનો રસ વેદાયો નથી. ઉદીરણ-ઉપશમન-વેદન-નિર્જરણ સૂત્રોક્ત અર્થ સંગ્રહ ગાથા – “ત્રીજામાં ઉદીરે છે, બીજામાં ઉપશમાવે છે, પહેલા અને ચોથામાં સર્વ જીવો વેદે છે અને નિર્ભર છે.” હવે કાંક્ષા મોહનીયના વેદનાદિ સૂકો ૨૪-દંડકોમાં યોજે
• સૂત્ર-૪૪ :
ભગવન / નૈરયિકો કાંક્ષા મોહનીય કર્મ વેદ છે ? જેમ સામાન્ય જીવો કહ્યા, તેમ નૈરયિક યાવત અનિતકુમારો કહેવા.
ભગવન | પૃવીકાયિકો કાંક્ષા મોહનીય કર્મ વેદે છે ? હા, વેદે છે. ભગવના પ્રણવીકાયિકો કાં મોહનીયકર્મ કઈ રીતે વેદ છે ? ગૌતમ ! તે જીવોને એવો તર્ક-સંજ્ઞા-પ્રજ્ઞા-મન-વચન હોતા નથી કે અમે કાંક્ષા મોહનીય કર્મ વેદીએ છીએ, પણ તે વેદે તો છે.
ભગવન! તે જ નિઃશંક, સત્ય છે, જે જિનોએ કહ્યું છે? હા. બાકી પૂર્વવતુ યાવતુ પક્ષકાર પરામ વડે નિજેરે છે. એ પ્રમાણે યાવતુ ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચયોનિકો યાવતું વૈમાનિકોને સામાન્ય જીવોની માફક કહેવા.
• વિવેચન-૪૪ :
અહીં – “નૈરયિકો કઈ રીતે કાંક્ષા મોહનીય કર્મ વેદે છે ? ગૌતમ ! તે - તે કારણોથી “ઇત્યાદિ નિર્જરાંત સુધીના સૂત્રો સ્વનિત કુમાર પ્રકરણના અંતના
Page #48
--------------------------------------------------------------------------
________________
૧/-/૩/૪૪
પ્રકરણોમાં જોવાનું સૂચવે છે. તેમાં જ્યાં જ્યાં પૂર્વે ‘જીવ' પદ કહ્યું, ત્યાં ત્યાં ‘નાકાદિ' પદ કહેવા. પંચેન્દ્રિયોમાં જ કાંક્ષા મોહનીયના શંકિતવ આદિ પ્રકારો ઘટે છે, એકેન્દ્રિયોમાં નહીં. તેથી તેઓના વેદન પ્રકારને વિશેષથી દશવિ છે -
પૃવીકાયિકાદિનું સુણ સ્પષ્ટ છે. વિશેષ આ - આમ થશે એવા સ્વરૂપવાળો તર્ક. સંશT - અર્થાવગ્રહ રૂપ જ્ઞાન. પ્રા - બધાં વિશેષ વિષયક જ્ઞાન. મન: - સ્મૃતિ આદિ શેષ મતિ ભેદ રૂ૫. વરૂ : વચન, બાકીનું બધું ઔધિક પ્રકરણમાં કહ્યા મુજબ જાણવું. તે આ પ્રમાણે - તમેવ સર્વા નીસં સૂત્ર કહેવું. - ૮ - ૪ -
- પૃથ્વીકાય પ્રકરણ માફક અકાયાદિ પ્રકરણો ચતુરિન્દ્રિય પ્રકરણ સુધી કહેવા. તિર્યંચ પંચેન્દ્રિયથી વૈમાનિક સુધીના પ્રકરણ ઔધિક જીવ પ્રકરણ માફક કહેવા. - x - કાંક્ષા મોહનીયનું વદન નિર્ણન્ય સિવાયના બધાં જીવોને ભળે હોય, પણ તેનું વેદન નિગ્રન્થોને ન સંભવે. કેમકે તેમની બુદ્ધિ જિનઆગમથી પવિત્ર થયેલ હોય છે. તે વિશે પ્રશ્ન પૂછતાં કહે છે –
• સૂત્ર-૪પ :
હે ભગવના શ્રમણ નિભ્યો કાંક્ષા મોહનીય કર્મને વેદે છે ? હા, વેદે છે. શ્રમણ નિષ્ણો કોw મોહનીય કમને કઈ રીતે વેદ છે ? ગૌતમી તે તે જ્ઞાનાંતર, દર્શનાંતર, ચાાિંતર, લિંગણતર, પ્રવચનાંતર, પાવચનિકાંતર, કાંતર, માગતર, મતાંતર, મંગતર, નયાંતર, નિયમાંતર, પ્રમાણાંત વડે શંકિત, કાંક્ષિત, વિચિકિત્સિત, ભેદ સમાપક્ષ અને કલુષ સમાપન્ન થઈને, એ રીતે શ્રમણ નિર્મભ્યો કાંક્ષા મોહનીય કર્મ વેદે છે. • • • ભગવન! તે જ નિઃશંક સત્ય છે, જે જિનોએ જણાવેલ છે ? હા, ગૌતમ! તેમજ છે. ચાવતુ પુરણકાર પરાક્રમ કરે છે - ભગવન! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૪૫ -
ઉત- વિધમાન છે, અમUT - વ્રતવાળા. પ શબ્દ શ્રમણોના કાંક્ષા મોહનીયના અવેદન સંભાવના છે. તેઓ શાક્યાદિ પણ હોઈ શકે તેથી કહે છે - નિર્ગુન્ય - એટલે બાહ્ય અને અત્યંત ગંધિરહિત અથતિ સાધુ. ચોક જ્ઞાનથી બીજું જ્ઞાન તે જ્ઞાનાંતર, તે જ્ઞાન વિશેષથી કે જ્ઞાન વિશેષમાં શંકાદિને પામેલા, ઇત્યાદિ સાથે સંબંધ જોડવો.
તેમાં શંકાદિ આ પ્રમાણે - પરમાણુથી લઈને બધાં રૂપી દ્રવ્યો સુધીના વિષયોને ગ્રહણ કરનાર અવધિજ્ઞાન છે તો મનપર્યવજ્ઞાનની શું જરૂર છે ? તે મનોદ્રવ્યો અવધિજ્ઞાન વડે પણ જોઈ શકાય છે. [કહે છે - આ જ્ઞાનાંતર શંકા છે. જો કે અવધિજ્ઞાન વડે મનોદ્રવ્યો ઉપલબ્ધ થઈ શકે છે, તો પણ મન:પર્યવજ્ઞાન અવધિના ભેદોમાં સમાઈ શકતું નથી. કેમકે બંનેનો ભિન્ન સ્વભાવ છે. મન:પર્યવજ્ઞાન માત્ર મનોદ્રવ્યનું જ ગ્રાહક છે અને તે જ્ઞાનમાં પ્રથમ દર્શન હોતું નથી. કેટલુંક અવધિજ્ઞાન મન સિવાયના દ્રવ્યોનું ગ્રાહક છે તથા કેટલુંક મન અને બીજા દ્રવ્યોનું પણ ગ્રાહક છે. તે દર્શન પૂર્વક હોય છે. પણ માત્ર મનોદ્રવ્ય ગ્રાહક ન હોય. ઇત્યાદિ [9/6]
૮૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ઘણી વકતવ્યતા છે, માત્ર મન:પર્યવજ્ઞાન જુદું જ હોય છે.
સર્જન - સામાન્ય બોધ, તે ઈન્દ્રિય અને મન નિમિતે હોય છે - x - એક ચક્ષદર્શન અને બીજું અયક્ષદર્શન એવો ભેદ કેમ ? અને જો ચક્ષ આદિ ઈન્દ્રિયો લઈએ તો છ ભેદ થાય, તો અહીં બે જ ભેદ કેમ ? સમાધાન-વસ્તુના સામાન્ય અને વિશેષ બે ભેદ છે. અહીં ચક્ષુર્દર્શન વિશેષથી છે અને અચાન્દર્શન સામાન્યથી છે. તેના પણ પ્રાયકારી, અપાયકારી એવા બે વિભાગ પ્રકારનાંતરે છે મન અપાધ્યકારી છે, તો પણ મનને અનુસરનારી પ્રાયકારી ઈન્દ્રિયો ઘણી છે, માટે મનોદર્શન અને બીજી દરેક ઈન્દ્રિયોનું દર્શન ચક્ષુર્દર્શનથી લીધું છે. • x • • અથવા -
સન - સમ્યકત્વ - તેમાં શંકા - ક્ષાયોપથમિકનું લક્ષણ આ છે - ઉદીર્ણ થયેલ મિથ્યાત્વ ક્ષીણ થયું હોય, અનુદીર્ણ ઉપશાંત હોય. પથમિકનું સ્વરૂપ - ઉદીર્ણ મિથ્યાત્વ ક્ષીણ થયું હોય અને બાકીનું અનુદીર્ણ હોય ત્યારે અંતર્મુહd પર્યન્ત પથમિક સમ્યકત્વ પામે. આ રીતે બંનેમાં કોઈ તફાવત દેખાતો નથી, તો બંને જુદા કેમ ?
ઉદીર્ણનો ક્ષય અને અનુદીર્ણનો વિપાકાનુભવ અપેક્ષાએ ઉપશમ હોય પણ પ્રદેશાનુભવની અપેક્ષાએ ઉદય જ હોય તે ક્ષયોપશમ જ્યારે ઉપશમમાં તો પ્રદેશાનુભવ જ નથી, તેથી બંનેમાં તફાવત છે. કહ્યું છે - ક્ષાયોપથમિક ભાવમાં વિધમાન કર્મ વેદાય છે, ઉપશાંત કપાયવાળો તો સતુ કમને પણ વેદતો નથી.
afz - સામાયિક, સર્વ સાવધવિરતિરૂપ છે, છેદોપસ્થાપનીય પણ મહાવતરૂપ હોવાથી અવઘવિરતિષ્ણ જ છે તો ભેદ શો ? [સમાધાન પહેલા જિનના સાધુ મજુ જડ અને છેલ્લા જિનના વક-જડ છે, તેથી તેમના આશ્વાસન માટે આ બે ભેદ કહ્યા છે. માત્ર સામાયિક ચાસ્ત્રિ હોય, તેમાં કોઈ દોષ આવે તો તેમને થાય કે અમે ભગ્ન ચાસ્ત્રિી છીએ પણ જો છેદોપસ્થાપનીયમાં વ્રતારોપણ થતાં પૂર્વે સામાયિકમાં કંઈક અશુદ્ધિ હોય તો નિવારણ થઈ જતાં તેને એમ ન થાય કે તે અશુદ્ધ છે *
| નિક- સાધવેષ, મધ્યમ જિનોના સાધુને યથાલબ્ધ વસ્ત્ર માટે અનુજ્ઞા આપી, તો પહેલા-છેલ્લા જિનના સાધુને સપ્રમાણ શ્વેત વસ્ત્રો કેમ કહ્યા ? કેમકે સર્વજ્ઞોનું વચન પરસ્પર વિરુદ્ધ ન હોય. [સમાધાન અહીં પણ હજુ-જડ, વક-જડ, ઋજુ-પ્રાજ્ઞ શિષ્યાશ્રિત ઉપદેશ છે.
પ્રવચન - આગમ, મધ્યમ જિનના પ્રવચનમાં ચતુમિ ધર્મ કહ્યો છે, તો પહેલા-છેલ્લા જિનોના પ્રવચનમાં પંચયામ ધર્મ કેમ કહ્યો? અહીં પણ સમાધાન એ છે કે - ચયમિ ધર્મ પણ તવણી પંચયામ જ છે. કેમકે ચોથા વ્રતનો પરિગ્રહમાં સમાવેશ છે. કેમકે સ્ત્રી અપરિગૃહિત ન ભોગવાય.
પ્રાર્થના - પ્રવચનને ભણે કે જાણે છે. કાળ અપેક્ષાએ બહુશ્રુત પુરુષ. એક પ્રાવયનિક આમ કરે છે, બીજા આમ ? તેમાં તવ શું ? સમાધાનચાસ્ત્રિમોહનીય ક્ષયોપશમ વિશેષથી ઉત્સર્ગ-અપવાદને લીધે પ્રાવયનિકોની પ્રવૃત્તિ વિચિત્ર જણાય છે, તે સર્વવ્યા પ્રમાણરૂપ નથી. આગમથી અવિરુદ્ધ પ્રવૃત્તિ એ જ પ્રમાણ છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
૧/-/૩/૪૫
ત્વ - જિનકલ્પિકાદિનો આચાર. જિનકલ્પીને નગ્નતા આદિ મહાકષ્ટવાળો કલ્પ કર્મક્ષયનું કારણ છે, તો સ્થવિકલ્પીને વસ્ત્રાદિ પરિભોગરૂપ યથાશક્તિ કરણરૂપ અકષ્ટ સ્વભાવ કેમ કર્મક્ષય માટે થાય? [સમાધાન બંને કલ્પો અવસ્થાભેદથી કર્મક્ષયનું કારણ છે. પણ કષ્ટ કે અકષ્ટ એ વિશિષ્ટ કર્મક્ષય પ્રતિ કારણ નથી. માર્ગ - પૂર્વપુરુષ માગત સામાચારી, કોઈમાં બે ચૈત્યવંદન, અનેકવિધ કાયોત્સર્ગ કરણાદિ રૂપ છે, બીજાની સામાચારી તેવી નથી. તો તેમાં તત્વ શું ? [સમાધાન] તેના પ્રવર્તક અશઠ ગીતાર્થ છે. તે સામાચારી આચતિલક્ષણ યુક્ત છે, માટે તે બધી વિરુદ્ધ નથી. અહીં આચરિત એટલે - અશઠ પુરુષે આચરેલ, અસાવધ, કોઈ સ્થળે કોઈથી પણ નિવારિત ન હોય તથા બહુમત અનુમત હોય તે આચરિત.
મત - સમાન શાસ્ત્રમાં આચાર્યોનો જુદો અભિપ્રાય. જેમકે - સિદ્ધસેન દિવાકરના મતે - કેવલીને યુગપદ્ જ્ઞાન, દર્શન હોય અન્યથા તદાવક કર્મક્ષય નિર્થક થાય. જ્યારે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના મતે કેવલીને ભિન્ન સમયે જ્ઞાનદર્શન હોય કેમકે જીવનું સ્વરૂપ એવું છે. તથા મતિ-શ્રુતાવરણનો ક્ષયોપશમ સમાન છે છતાં બંને જ્ઞાન ક્રમપૂર્વક જ થાય છે, પણ એક જ્ઞાનના ઉપયોગમાં બીજાના ક્ષયોપશમનો અભાવ હોતો નથી. કેમકે તેમનો ક્ષયોપશમ કાળ ઉત્કૃષ્ટથી ૬૬સાગરોપમ છે. તો આ બંનેમાં તત્વ શું ? [સમાધાન જે મત આગમને અનુસરે તે સત્ય અને બીજાની ઉપેક્ષા કરવી. તે તો બહુશ્રુત જ જાણે. અબહુશ્રુત હોય તે આ
ન જાણી શકે. આચાર્યના સંપ્રદાયથી આ મતભેદ છે જિનોનો મત તો એક છે અને
૮૩
અવિરુદ્ધ છે. કેમકે તેમને રાગાદિ દોષ નથી. - ૪ - ૪ -
૬ - બે વગેરે સંયોગ ભંગ. જેમકે દ્રવ્યથી હિંસા, ભાવથી નહીં, તે એક ભંગ. એવી ચતુર્ભૂગી. અહીં પહેલો પણ ભંગ યુક્ત નથી. કેમકે દ્રવ્યહિંસા - ઇર્યા સમિતિથી જતાં કીડી વગેરેની હિંસા, તેમાં હિંસા લક્ષણ ઘટતું નથી માટે હિંસા નથી. કહ્યું છે – પ્રમત્ત પુરુષની ક્રિયાથી જો જીવ હણાય, તો નક્કી તે પુરુષ હિંસક છે. પ્રથમ ભંગમાં તેમ નથી તો હિંસા કેમ ?
આ શંકા યુક્ત નથી. કેમકે આ ગાથામાં કહેલ લક્ષણ દ્રવ્ય-ભાવ હિંસાને આશ્રીને છે. દ્રવ્યહિંસા તો મરણ માત્રપણે રૂઢ છે.
નય - દ્રવ્યાસ્તિકાદિ દ્રવ્યાસ્તિક મતે નિત્ય વસ્તુ પર્યાયાસ્તિક મતે અનિત્ય કઈ રીતે હોય? તે વિરુદ્ધ છે. - - આશંકા અયુક્ત છે. દ્રવ્ય અપેક્ષાએ તેનું નિત્યપણું છે. પર્યાય અપેક્ષાએ અનિત્યત્વ છે. એક કાળે એક જ વસ્તુમાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ વિરુદ્ધ ધર્મો હોઈ શકે. જેમ પિતાની અપેક્ષાએ જે પુત્ર છે, તે પુત્ર
અપેક્ષાએ પિતા છે.
નિયમ - અભિગ્રહ. એક સર્વવિરતિ સામાયિક નિયમ કર્યો પછી પૌરુષિ આદિ નિયમ શા માટે ? સામાયિકથી જ બધાં ગુણો પ્રાપ્ત થાય છે - - આ શંકા અયુક્ત છે. સામાયિક હોય છતાં પૌરુષિ આદિ નિયમો યુક્ત છે. કેમકે તેથી અપ્રમાદ વૃદ્ધિનો હેતુ છે - કહ્યું છે - સર્વ સાવધ ત્યાગરૂપ સામાયિક હોય તો પણ આ નિયમો ગુણકર
૮૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
કહ્યા છે.
પ્રમાળ - પ્રત્યક્ષાદિ, તેમાં આગમ પ્રમાણ - ભૂમિથી ઉંચે ૮૦૦ યોજને સૂર્ય સંચરે છે. જ્યારે આપણે નજરથી તો સૂર્યને હંમેશા પૃથ્વીથી નીકળતો જોઈએ છીએ. તો અહીં સત્ય શું ? સમાધાન-સૂર્યને આપણે નીકળતો જોઈએ છીએ તે પ્રત્યક્ષ સત્ય નથી. કેમકે સૂર્ય ઘણો દૂર હોવાથી તે સંબંધે આપણને ભ્રમ થવો સંભવે છે. શતક-૧, ઉદ્દેશો-૩-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
શતક-૧-ઉદ્દેશો-૪-કર્મપ્રકૃત્તિ છ
— — — x == X —
૦ ઉદ્દેશા-૩-માં કર્મનું ઉદીરણ, વેદન આદિ કહ્યું. તેના જ ભેદાદિને દર્શાવવા, તથા દ્વાર ગાથામાં કહેલ “પ્રકૃતિ'ને દર્શાવવા કહે છે.
• સૂત્ર-૪૬,૪૭ :
[૪૬] ભગવન્ ! કર્મપ્રકૃત્તિઓ કેટલી કહી છે ? ગૌતમ ! આઠ કર્મ પ્રકૃતિઓ કહી છે. પવણા સૂત્રનો કર્મપ્રકૃતિ' પદનો પહેલો ઉદ્દેશો અનુભાગ સમાપ્ત થાય ત્યાં સુધી કહેવતો.
[૪૭] કેટલી પ્રકૃતિ, કઈ રીતે બાંધે, કેટલા સ્થાને પ્રકૃતિ બાંધે ? કેટલી પ્રકૃતિ વેદે ? કોનો કેટલો અનુભાગ [રસ] છે ?
• વિવેચન-૪૬,૪૭ 1
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ – કર્મ પ્રકૃતિ એ પન્નવણાસૂત્રનું ૨૩મું પદ છે. તેનો પહેલો ઉદ્દેશો જાણવો. તેની સંગ્રહગાયા આ છે – તેમાં ડું પાડી નામે દ્વાર છે, તે આ - ભગવન્ ! કર્મપ્રવૃત્તિઓ કેટલી કહી છે ? ગૌતમ ! આઠ, જ્ઞાનાવરણીય આદિ. ' વંધ' એ દ્વાર છે, તે આ - ભગવન્ ! જીવ આઠ કર્મ પ્રકૃત્તિ કેવી રીતે બાંધે છે ? ગૌતમ! જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જીવ દર્શનાવરણીય કર્મને પામે. દર્શનાવરણીય કર્મના ઉદયથી દર્શન મોહનીય કર્મને વિપાકાવસ્થ કરે છે. દર્શનમોહનીયના ઉદયથી મિથ્યાત્વને પામે. મિથ્યાત્વથી આઠે બાંધે. કર્મબંધ પ્રવાહના અનાદિત્વથી, ઉક્ત રીતે કર્મબંધમાં ઈત્તરેત્તર આશ્રય દોષ થતો નથી. - - ''દિ ત્ર વાળેદિ'' દ્વાર છે, તે આ રીતે –
– જીવ કેટલા સ્થાનો વડે જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? ગૌતમ ! બે સ્થાનો વડે - રાગથી, દ્વેષથી. . 'ફ વેલ્ડ્સ' એ દ્વાર આ રીતે છે. ભગવન્ ! જીવ કેટલી કર્મપ્રકૃત્તિ વેદે છે ? ગૌતમ ! કેટલીકને વેદે છે, કેટલીકને નથી વૈદતો. જેને વેદે છે તે આઠ છે. ઇત્યાદિ - x » X -
અનુમાનો વિશે વર્મી એ દ્વાર છે. તે આ - ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મનો રસ કેટલા પ્રકારે છે ? ગૌતમ ! દશ પ્રકારે છે - શ્રોતવિજ્ઞાનાવરણ ઇત્યાદિ. અર્થાત્ દ્રવ્યેન્દ્રિયાવરણ, ભાવેન્દ્રિય-આવરણ. - કર્મ વિચારણા અધિકારથી મોહનીય સંબંધે કહે છે –
Page #50
--------------------------------------------------------------------------
________________
૧/-૪/૪૮
• સૂત્ર-૪૮ -
ભગવાન ! કૃત મોહનીયકર્મ ઉદયમાં આવેલ હોય ત્યારે જીવ ઉપસ્થાપના કરે ? ગૌતમ! હા, કરે ભગવન્!તે ઉપસ્થાપન વીર્યતાથી થાય કે આવીયતાથી ? ગૌતમ વીર્યતાથી ઉપસ્થાપન થાય, અનીયતાથી નહીં. જે વીર્યતાથી થાય તો તે ઉપસ્થાપન માલવીયતાથી થાય, પંડિતનીયતાથી થાય કે બાલપંડિત વીયતાથી ? ગૌતમ! તે બાલવીયતાથી થાય, પંડિત કે બાલપંડિત વીર્યતાથી ન થાય
ભગવતુ તુ મોહનીસકર્મી ઉદયમાં આવે ત્યારે જીવ અપક્રમણ કરે? હા, કરે ભગવન્! યાવતુ તે બાલપંડિતવીર્યથી કરે ? ગૌતમ ! બાલવીયતાથી અપક્રમણ કરે કદાચ ભાવપંડિત વીયતાથી કરે પણ પંડિતવીરતાથી ન રે. •• જે રીતે ‘ઉદી'ના બે આલાવા કહ્યા, તેમ ‘ઉપશાંત’ સાથે પણ બે આલાવા કહેવા. વિશેષ એ કે- ત્યાં પંડિત વીતાથી ઉપસ્થાપન અને ભાલપંડિતવીરતાથી આપક્રમણ થાય.
ભગવન તે અપક્રમણ આમાથી થાય કે અનાત્માથી ? ગીતમ / અપક્રમણ આત્માથી થાય, અનાત્માણી નહીં. ભગવના મોહolીય કમને વેદતો તે એ એ પ્રમાણે કેમ હોય ? ગૌતમ ! પહેલા તેને એ પ્રમાણે ચતું હતું. હવે તેને એ એમ ચતું નથી માટે એ એમ છે.
• વિવેચન-૪૮ -
મિથ્યાત્વ મોહનીયના ઉદયમાં ઉપસ્થાન-પરલોકની ક્રિયાનો સ્વીકાર કરે ? વીર્યના યોગથી વીર્ય એટલે પ્રાણી, તેનો ભાવ તે વીર્યતા. વીર્યનો ભાવ તે વીર્યતા. તેના વડે, વીર્યના અભાવ વડે. કેમકે ઉપસ્થાનમાં વીર્યની જરૂર પડે. જેને સખ્યણું અર્થનો બોધ ન હોય અને સદબોધકારક વિરતિ ન હોય તે જીવ ‘બાલ’ કહેવાય. મિથ્યાદેટ જીવ તે બાલ. તેની વીર્યતા-પરિણતિ વડે. પfuત - સર્વ પાપનો ત્યાગી, તેનાથી અન્ય જ્ઞાનહીન હોવાથી અપંડિત છે. કહ્યું છે કે - તે જ્ઞાન જ નથી, જેના ઉદયમાં સગાદિની પરિણતિ આત્મામાં દેખાય. જે સર્વવિરત છે તે પંડિત છે. વાનપતિ • દેશથી વિરતિનો અભાવ બાલ અને દેશથી વિરતિનો અભાવ, બાલપંડિત એટલે દેશવિરત. અહીં મિથ્યાત્વના ઉદયમાં મિથ્યાર્દષ્ટિવથી જીવનું બાલવીર્યથી જ ઉપસ્થાન છે, બીજા બે વડે નહીં. -- એ જ વાતને કહે છે.
ઉપસ્થાનનું વિપક્ષ અપક્રમણ છે, તેને આશ્રીને કહે છે - જીવ ઉત્તમ ગુણ સ્થાનેથી હીનતર ગુણસ્થાનને પામે. વાનવીર્યતા - મિથ્યાત્વ મોહના ઉદયે સમ્યકત્વથી, સંયમથી, દેશસંયમથી પાછો વળી મિથ્યાર્દષ્ટિ થાય. પંડિતતાથી પ્રધાનતર ગુણ સ્થાનકે હોવાથી પંડિતવીર્ય વડે પાછો વળે નહીં. કદાચિત ચાસ્ત્રિ મોહનીયનો ઉદય હોય તો સંયમથી પતિત થઈને બાલપંડિતવીર્યથી દેશવિરત થાય. વાચનાંતરમાં તો બાલપંડિત વીર્ય વડે પણ અપક્રમણ ન પામે તેમ કહેલું છે.
ઉદીર્ણનો વિપક્ષ ઉપશાંત છે. હવે ઉપશાંત સંબંધે બે સૂત્ર કહે છે – અર્થ પૂર્વવત, વિશેષ એ - પ્રથમ આલાપકમાં જ્યારે મોહનીય કર્મ તદ્દન ઉપશાંત થાય છે.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ત્યારે પંડિતવીર્યથી ક્રિયામાં ઉપસ્થાન કરે કેમકે ઉપશાંત મોહાવસ્થામાં પંડિત વીર્ય જ હોય. બીજા બે ન હોય. વૃદ્ધોએ કોઈ વ્યાખ્યાનને આશ્રીને આમ કહ્યું છે - મોહનીય ઉપશાંત થતા મિથ્યાદેષ્ટિ ન થાય, પણ સાધુ કે શ્રાવક થાય.
બીજી આલાપકમાં • મોહનીય ઉપશાંત થતા બાલપંડિતવીર્ય વડે સંગતતાથી પાછો ખસી દેશ સંમત થાય છે. કેમકે તેનો મોહોપશમ અમુક ભાણે છે. પણ મિથ્યાદેષ્ટિ ન થાય, કેમકે મોહના ઉદયે જ મિથ્યાર્દષ્ટિવ છે અને અહીં મોહોપશમ સંબંધી અધિકાર છે.
‘અપકમે છે' એમ જે કહ્યું, તે સંબંધે સામાન્યથી પ્રશ્ન કરે છે - એ જીવ આત્મા વડે છે કે અનાત્મા વડે અર્થાત પર વડે અપક્રમે અર્થાતુ પહેલા પંડિતત્વરચિ થઈને પછી મિશ્રરુચિ કે મિથ્યાચિ થાય તે આત્માથી કે પરથી ? તે કયો જીવ ? મિથ્યાત્વ કે ચારિત્ર મોહનીયને વેદનો અર્થાત્ મોહનો ઉદયવર્તી. મોહનીયને વેદતા
જીવનું અપકમણ કયા પ્રકારે થાય ? અપક્રમણ પૂર્વે આ અપકમણકારી જીવ જિનોના કહ્યા પ્રમાણે જીવાદિ કે અહિંસાદિ વસ્તુ પ્રત્યે રુચિ-શ્રદ્ધા રાખે છે - કરે છે. મોહનીય ઉદયકાળ એ જ જીવ જીવાદિ કે અહિંસાદિમાં રચિ-શ્રદ્ધા રાખતો નથી, તેમ કરતો નથી. એ કારણે મોહનીયના વેદનમાં અપક્રમણ થાય.
મોહનીય કમધિકારથી હવે સામાન્ય કર્મને વિચારે છે – • સૂત્ર-૪૯ :
ભગવાન ! નસ્ક, તિચિ, મનુષ્ય કે દેવે જે પાપકર્મ કર્યું છે, તેને વેધ વિના શું મોક્ષ નથી ? હા, ગૌતમ! કરેલ પાપકર્મ વેધા વિના નૈરયિકાદિનો મોક્ષ નથી. ભગવન્! એવું કેમ કહો છો કે - યાવત મોક્ષ નથી ? ગૌતમ! નિશ્ચિતપણે મેં કર્મના બે પ્રકાર કહ્યા છે પ્રદેશ કર્મ અને અનુભાગ કર્મ. તેમાં જે પ્રદેશ કમ છે, તે નિયમા વેદવું પડે, જે અનુભાગકમ છે તેમાં કેટલુંક વેદાય છે, કેટલુંક નથી વેદાતુ. અરહંત દ્વારા એ જ્ઞાન છે, મૃત છે, વિાત છે કે આ જીવ આ કર્મને અપગમિક વેદના વડે વેદશે. આ જીવ આ કમને ઔપક્રમિક વેદનાથી વેદશે. તે કમને અનુસરે નિકરણોને અનુસરે જે-જે રીતે ભગવંત જોયેલ છે, તે - તે રીતે તે વિપરિણમશે. માટે હે ગૌતમ ! એમ કહ્યું કે . યાવત્ કૃતકર્મ વેધા વિના નૈરયિકાદિને મોક્ષ નથી.
• વિવેચન-૪૯ :
નૈરયિક આદિનો મોક્ષ નથી. તેઓએ જે અશુભ-નરકાગતિ આદિ પાપકર્મ બાંધ્યું છે, તે સર્વે મોઢા વ્યાઘાત હેતવણી પાપ છે, તે પાપકર્મને ભોગવ્યા વિના મોક્ષ નથી ?] હવે કહેવાશે એ પ્રકારે. મેં કહ્યું છે. આ સૂત્ર વડે પોતાના સર્વાપણાથી વસ્તુ પ્રતિપાદનમાં પોતાની સ્વતંત્રતા દર્શાવી છે. જીવના પ્રદેશોમાં જે કપુદ્ગલો તદ્રુપ છે, તે પ્રદેશકમ. અનુભાગ એટલે તે જ કર્મપ્રદેશોનો અનુભવાતો સ, તદ્રુપ જે કર્મ તે અનુભાગ કર્મ. તેમાં પ્રદેશ કર્મ નિયમા વેદાય છે. તેનો વિપાક અનુભવાતો નથી, તો પણ કર્મપ્રદેશનો ક્ષય અવશ્ય થાય છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
૧/-/૪/૪૯
૮૮
અનુભાગકર્મ તથાભાવે વેદે છે અને નવી વેદતો. જેમકે - મિથ્યાત્વના ક્ષયોપશમ કાલે તેને અનુભાગકમપણે નથી વેદતો પણ પ્રદેશ કમપણે તો વેદે જ છે. અહીં પૂર્વોક્ત વેદવા યોગ્ય કર્મને વેદવાના બે પ્રકાર છે, તેને અહંતોએ જ જાણ્યા છે, તે દશવિ છે -
વેદનાના બંને પ્રકારને અરહંતે સામાન્યથી જાણ્યા છે, મર્યા-પ્રતિપાદિત કર્યા છે, અનુચિંતિત કર્યા છે. જિનવર કેવલી હોવાથી તેને સર્વ વસ્તુ પ્રત્યક્ષ જ હોય છે, છતાં જે ‘સ્મય’ એ પદ મૂક્યું, તે જિનના જ્ઞાન સાથે સ્મરણનું અવ્યભિચારી સાર્દશ્ય બતાવે છે.
favoTrN - દેશ, કાળ આદિ વિભાગરૂપે વિવિધ પ્રકારે જ્ઞાત તે વિજ્ઞાત. તે જ કહે છે - આ સૂત્રથી કર્મ અને જીવ. જિનને પ્રત્યક્ષ જણાય છે એમ સૂચવ્યું છે, કેમકે અરહંત કેવલિ છે. અભ્યપગમ - પ્રવજયા લીધાં પછી બ્રહ્મચર્ય, ભૂમિશય્યા, કેશલોયાદિનો સ્વીકાર, તેનાથી નિવૃત કિયા તે આભ્યગમિકી વડે વેદશે. ભાવિકાળ વિષયક જ્ઞાન વિશિષ્ટ જ્ઞાનીને જ હોય, ભૂત અને વર્તમાનકાળ સંબંધી જ્ઞાન તો અનુભવ દ્વારા બીજાને પણ હોય, તે જણાવવા અહીં ‘વેદશે' કહ્યું..
જેનાથી ઉપકમાય તે ઉપક્રમ-કમને વેદવાનો ઉપાય, તેમાં થયેલ તે ઔપકમિડી - સ્વયં ઉદીર્ણ કે ઉદીરણાકરણથી ઉદયમાં આણેલ કર્મનો અનુભવ, તેના વડે - ઔપકમિટી વેદનાથી વેદશે.
જેવી રીતે કર્મ બાંધ્યું તે પ્રકારે અને વિપરિણામના કારણરૂપ નિયત દેશ, કાલાદિક કરણની મર્યાદાને ઓળંગ્યા વિના, જે - જે રીતે કર્મ ભગવંતે જોયું હશે તે - તે પ્રકારે વિપરિણામ પામશે.
આ રીતે કર્મ વિચારણા કરી, કર્મ પુદ્ગલાત્મક છે, તેથી પરમાણુ આદિ પુદ્ગલ વિચારણા અથવા પરિણામોધિકારથી પુદ્ગલ પરિણામ કહે છે
• સુત્ર-પ૦ :
[ષo] ભગવત્ ! પુદ્ગલ અતીત, અનંત અને શાશ્વતકાળે હતું તેમ કહેવાય ? હા, ગૌતમ ! આ પુગલ અતીત, અનંત, શાશ્વત કાળે હતું એમ કહેવાય. -- ભગવન પદગલ વર્તમાન શાશ્વત કાળે છે, એમ કહેવાય ? હા, ગૌતમ! કહેવાય. - - ભગવન્! એ પુદ્ગલ અનામત અનંત શાશ્વત કાળે રહેશે એમ કહેવાય ? હા, ગૌતમ! કહેવાય. એ રીતે અંધ સાથે અને જીવ સાથે પણ ત્રણ-~ણ લાવા કહેવા.
[૧] ભગવના અતીત અનંત શશ્ચત કાળમાં છSાથ મનુષ્ય કેવળ સંયમ-સંવર-બ્રહાચર્ય કે પ્રવચનમાતાથી સિદ્ધ થયો, બુદ્ધ થયો • ચાવતું - સર્વ દુ:ખોનો નાશ કરનાર થયો ?
ગૌતમ! આ કથન યોગ્ય નથી. ભગવન! એક કેમ કહો છો કે યાવતું અંતકર થયો નથી ? - ગૌતમ ! જે કોઈ અંત કરે કે અંતિમ શરીરીએ સર્વ દુઃખોનો નાશ કર્યો, કરે છે કે કરશે તે બધાં ઉત્પન્ન જ્ઞાનદ નાર અરિહંત
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જિન કેવલી થઈને પછી સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત થઈને સર્વે દુઃખોનો નાશ કર્યો છે - કરે છે - કરશે. માટે હે ગૌતમ ! ઉપર મુજબ કહ્યું છે. વર્તમાનકાળમાં પણ એમ જ કહેવું વિશેષ એ કે - “સિદ્ધ થાય છે.’ કહેવું. ભાવિમાં પણ એમ જ કહેવું. વિશેષ એ કે - “સિદ્ધ થશે' એમ કહેવું. • • છાસ્થ માફક આધોવાધિક અને પરમાધોવાધિક જાણવા. તેમના પણ ત્રણ-ત્રણ આલાપકો કહેવા.
ભગવન! અતીત અનંત શાશ્ચતકાળમાં કેવલીએ યાવત સર્વે દુઃખોનો નાશ કર્યો? હા, સિદ્ધ થયા યાવત સર્વે દુ:ખોનો અંત કર્યો. અહીં છાસ્થ માફક ત્રણ આલાપકો કહેવાય. સિદ્ધ થયા-થાય છે-થશે.
ભગવદ્ ! અતીત અનંત શાશ્વતકાળમાં, વર્તમાન શાશ્વત સમયમાં, અનાગત અનંત શાશ્વતકાળમાં જે કોઈ અંતકરે, અંતિમશરીરીએ સર્વ દુઃખોનો નાશ કર્યો - કરે છે - કરશે તેઓ ઉત્પન્ન જ્ઞાન-દર્શન-ધર અરહંત, જિન, કેવલી થઈને સિદ્ધ થાય છે. યાવત સર્વ દુઃખોનો નાશ કરશે ? હા, ગૌતમ ! ચાવતું તેઓ અંત કરશે.
ભગવન્! ઉત્પન્ન જ્ઞાનદર્શનધર અરહંત જિન કેવલિ અલમસ્તુપૂર્ણ કહેવાય ? હા, ગૌતમ! હા તે ઉત્પન્ન જ્ઞાનદનિધર અરહંત જિન કેવલી પૂર્ણ કહેવાય. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૫૦,૫૧ -
પુદ્ગલ એટલે પરમાણું. કેમકે આગળના સૂત્રમાં સ્કંધ લીધો છે. ‘અતીત' આદિ સર્વે અM-ભાવ-કાળ છે. •x - અનાદિ હોવાથી માપ વિનાનો, અનંત. શાશ્વત • હંમેશાં રહેનારો, હજી સુધી એવું થયું નથી કે લોક કોઈ વખત ભૂતકાળરહિત હોય, સમય • કાળ હતો એમ કહેવાય ? વર્તમાનકાળ પણ સદા રહેતો હોવાથી શાશ્વત છે પ્રત્યુત્પન્ન • વર્તમાનકાળ. એ રીતે અનાગત-ભાવિકાળ શાશ્વત છે,
અનંતર ઢંધ કહ્યો. સ્કંધ સ્વપદેશ અપેક્ષાએ જીવરૂપ પણ હોય માટે હવે જીવ સૂત્ર કહે છે - જીવના અધિકારચી હવે પ્રાયઃ આખા ઉદ્દેશા સુધી યથોતર પ્રધાન જીવ વિશે જ વક્તવ્યતા છે –
છઠાસ્થનો અર્થ અહીં અવધિજ્ઞાનરહિત જાણવો. માત્ર કેવલિ નહીં તે છાસ્ય અર્થ ન લેવો. કેમકે આગળના જ સૂત્રમાં અવધિજ્ઞાની કહેવાશે. વન - કોઈની સહાય વિના, શુદ્ધ, પરિપૂર્ણ કે અસાધારણ. કહ્યું છે – કેવલ એટલે એક, શુદ્ધ, સલ, અસાધારણ, અનંત એવા પૃથ્વી આદિ રક્ષણરૂપ સંયમ વડે, ઈન્દ્રિયકષાય નિરોધરૂપ સંવર વડે, સિદ્ધ થાય ? અહીં ગૌતમનો અભિપ્રાય આ છે - જ્યારે ઉપશાંત મોહાદિ અવસ્થા હોય, ત્યારે સંયમાદિ સર્વ વિશુદ્ધ હોય અને વિશુદ્ધ સંયમાદિથી જ સિદ્ધિ સાધ્ય છે, તે છવાસ્થને હોય છે. સંતવર - ભવનો અંત કરનાર, તે લાંબાકાળે ભવનો નાશ કરનારા હોય છે. તેથી કહે છે - અંતીમ શરીર અર્થાત્ વર્તમાન શરીર તેનું છેલ્લું શરીર છે એટલે કે ચરમદેહી છે.
સિદ્ધિ મેળવ્યા વિના સર્વ દુ:ખનો નાશ સંભવતો નથી. અનાદિથી સંસિદ્ધ
Page #52
--------------------------------------------------------------------------
________________
૧/-/૪/૫૦,૫૧
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
જ્ઞાનવાળા નહીં પણ ઉત્પન્ન જ્ઞાન-દર્શનને ધારણ કરનારા, તેથી જ પૂજાને યોગ્ય બિન - રાગાદિનો જય કરનાર, તેવા તો છાણ્યો પણ હોય, માટે કહે છે - વની - સર્વજ્ઞ. ક્ષત્તિ આદિમાં વર્તમાનકાળનો નિર્દેશ ઉપલક્ષણથી ભૂત અને ભાવિ બંને કાળ જાણી લેવા. માટે જ પાંચમાં પદ - સબૈકુવવા માં જણાવ્યું.
ગદા છ3મલ્યો - અહીં ત્રણ આલાવા કહેવા. આધોવધિક એટલે પરમાવધિથી ઓછું જે અવધિ. જે જીવ તેના વડે વ્યવહાર કરે તે આધોવધિક - પરિમિત ક્ષેત્ર વિષયક અવધિ. પરમાધોવધિ એટલે આધોવધિક કરતાં જે પરમ હોય છે. પાઠાંતરથી પરમાવધિ-તે સમસ્ત રૂપી દ્રવ્યો, લોકપ્રમાણ અસંખ્યાત ખંડો, અસંખ્ય અવસર્પિણીઓ વિષયક અવધિજ્ઞાન હોય છે.
ત્રણ કાળના ભેદે ત્રણ આલાવા કહેવાય, એ ત્રણે લાવા કેવલજ્ઞાનીને વિશે પણ કહેવા. વિશેષ, સુગમાં કહ્યું જ છે. જે નૂર્વ આદિમાં ત્રણ કાળનો નિર્દેશ કહેવો જોઈએ. ઉનHધુ - જીવ પૂર્ણ જ્ઞાની છે અને તેને હવે બીજું કોઈ જ્ઞાન મેળવવાનું નથી. જેટલું જ્ઞાન જીવે મેળવેલું છે, તેટલું જ પૂરતું છે કારણ કે જ્ઞાન સત્ય છે.
( શતક-૧, ઉદ્દેશો-૪-ટીકાસહિત અનુવાદ પૂર્ણ ] છે શતક-૧-ઉદ્દેશો-૫ “પૃથ્વી” છે
- X - X - X - X – ૦ ઉદ્દેશા-૪-માં અંતિમ સૂરમાં અહં આદિ કહા. તેઓ પણ ક્યારેક પૃથ્વી જીવ હોય અથવા પૃથ્વીકાયથી નીકળી મનુષ્યત્વ પામીને અહેતાદિ થાય. સંગ્રહણી ગાસામાં પણ પૃથ્વી કહ્યું છે, તેથી
• સૂત્ર-પર થી ૬૦ +
[૫] પૃeળીઓ કેટલી કહી છે ? ગૌતમ! સાત પૃષીઓ છે. તે આ - રાધભા ચાવતુ તમસ્તમાં. • - ભગવદ્ ! આ રનપભા પૃથ્વીમાં કેટલા લાખ નકાવાસો કહ્યા છે? ગૌતમ ! 30 લાખ નરકાવાસ.
[B] 30 લાખ, રપ લાખ, ૧૫, લાખ, ૧૦ લાખ, 3 લાખ, એક લાખમાં પાંચ ઓછા, પાનુત્તર નિયાવાસ અનુક્રમે નરકમાં છે.
[૫૪] ભગવત્ / અસુકુમારોના આવાસ કેટલા લાખ છે ?
[ષv] અસુરના ૬૪ લાખ, નાગના ૮૪ લાખ, સુવણના -લાખ, વાયુના ૯૬ લાખ, • • [૫૬] હીપ-દિશા-ઉદધિ-વિધુ-સ્વનિત-વાયુ એ છ એ કુમારોના યુગલના 95 લાખ આવાસો છે.
[૫] ભગવન પૃવીકાયિકોના કેટલા લાખ આવાસો છે ? ગૌતમ ! પ્રવીકાયિકોના અસંધ્યેય લાખ આવાસો કહ્યા છે. એ પ્રમાણે છે ગૌતમ! યાવત જ્યોતિકના અસંખ્યાત લાખ આવાસો છે.
ભગવન! સૌધર્મકલ્પમાં કેટલા લાખ વિમાનાવાયો છે ? ગૌતમ! - લાખ વિમાનાવાય છે. એ રીતે ક્રમશઃ વિમાનાવાસો -
[૫૮] ૩ર-લાખ, ર૮-લાખ, ૧ર-લાખ, ૮-લાખ, ૪-લાખ, ૬ooo વિમાનાલાસો છે. • • [૫૯] અનત-પાણd કર્ભે ૪૦૦, આરણઆવ્યુત ક૨-૩૦૦, એમ કુલ 900 છે. -- [૬] નીચલી શૈવેયકે ૧૧૧, મધ્યમે ૧૦૭ અને ઉપલીમાં ૧૦૦ તથા અનુત્તરમાં પ-વિમાનાવાયો છે.
• વિવેચન-પ૨ થી ૬૦ :
રત્નાભા એટલે પ્રાયઃ નક વજીને પહેલા કાંડમાં ઈન્દ્રનીલ આદિ ઘણાં રત્નો હોય છે. જ્યાં રનોની પ્રભા છે, તે રત્નપ્રભા. અહીં ચાવતું શબ્દથી શર્કરાપભા, વાલુકાપભા, પંકપ્રભા, ધૂમપભા, તમઃપ્રભા લેવું, શબ્દાર્થ રHપ્રભાવ લેવો. તમતમાં પ્રભાવાળી તે સાતમી પૃથ્વી.
આ સાતેમાં નરકાવાસો હોય છે. તે આવાસ અધિકારથી બાકીના જીવોના આવાસને પરિમાણથી દર્શાવતા કહે છે -
પૂછનારને પ્રત્યક્ષીભૂત આ પૃથ્વીમાં, જીવો જેમાં રહે છે આવાસ. નાકોનો આવાસ તે નરકાવાસ. તેવા લાખો નકવાસ. બાકીના પૃથ્વી સૂ ગાથાનુસાર જાણવા. જે ૩૦, ૨૫ ઇત્યાદિ છે. સૂત્ર અભિશાપ આ રીતે - શર્કરાપભા પૃથ્વીમાં કેટલા લાખ નરક-આવાસો કહ્યા છે ? ગૌતમ ! ૫ લાખ નકાવાસ કહ્યા છે. ઇત્યાદિ.
છ યુગલ- અસુરાદિ નિકાય દક્ષિણ અને ઉત્તર બે ભેદે છે, માટે યુગલ કહ્યું. તેમાં છ યુગલોના પ્રત્યેકના ૩૬ લાખ ૭૬-લાખ ભવનો છે. સુરાદિ નિકાયના યુગલોના દક્ષિણ-ઉત્તરના વિભાગ આ પ્રમાણે છે - ૩૪, ૪૪, ૮, ૫૦, ૪૦ લાખ ભવનો દક્ષિણ દિશામાં છે. દ્વીપકુમારાદિ પ્રત્યેકને ૪૦ લાખ-૪ લાખ ભવનો છે. તથા ૩૦, ૪૦, ૩૪, ૪૬, ૩૬ લાખ ભવનો ઉત્તરના અને દ્વીપાદિ કુમારને ૩૬-૩૬ લાખ.
હવે ચાલુ ઉદ્દેશકના અર્થ સંગ્રહને માટેની ગાથા કહે છે - • સૂત્ર-૬૧,૬૨ :
[૬૧] પૃedી આદિમાં – સ્થિતિ, અવગાહના, શરીર, સંઘાયણ, સંસ્થાન, લેશ્યા, દષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ એ દશ સ્થાનો છે.
[૬] ભગવાન ! રતનપભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસોમાં એક-એક નરકાવાસમાં નૈરયિકોના કેટલાં સ્થિતિ સ્થાન છે? ગૌતમ! અસંખ્ય સ્થિતિ સ્થાનો છે. તે આ - જન્ય સ્થિતિ દશ હજાર વર્ષ છે, તે એક સમયાધિક, બે સમાધિક યાવત અસંધ્યેય સમયાધિક તથા તેને ઉચિત ઉત્કૃષ્ટ સ્થિતિ પણ એ પ્રમાણે છે.
ભગવત્ રનપભા પૃdીના 30 લાખ નરકાવાસોમાં એક-એક નરકવાસમાં વસનાર જન્યસ્થિતિક નૈરયિક શું ક્રોધ ઉપયુકત છે ? કે માન-માયા-લોભ ઉપયત છે? ગૌતમ (જે તે બધાં ક્રોધોપયુક્ત છે, અથવા (૨) ઘણાં ક્રોધી અને એક માની, અથવા (૩) ઘણાં ક્રોધી અને માની છે, અથવા (૪) ઘણાં ક્રોધી અને એક માયી છે, અથવા (૬) ઘણાં ક્રોધી અને એક લોભી છે અથવા
Page #53
--------------------------------------------------------------------------
________________
૧/-/૫/૬૧,૬૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ તેમાં વર્તતા નાસ્કો શું કોધોપયુક્ત છે ? ઇત્યાદિ પ્રગ્ન. તેનો ઉત્તર આ છે – પ્રત્યેક નકે જઘન્ય સ્થિતિક નૈરયિકો હંમેશા હોય છે. તેમાં પણ ક્રોધીના બહપણાથી ૨૭ભંગો. એકાદિથી સંખ્યાત સમયાધિક જઘન્ય સ્થિતિક નૈરયિકોને દાયિત હોવાથી તેમાં ક્રોધાદિયુક્તની સંખ્યા એક અને અનેકે ૮૦ ભંગો છે.
એકેન્દ્રિયોમાં સર્વ કષાય ઉપયુક્ત જીવો પ્રત્યેક ગતિમાં ઘણાં છે, માટે અભંગ સમજવું. કહ્યું છે - જ્યાં વિરહનો સંભવ ન હોય ત્યાં ૮૦ ભંગો કરવા, વિરહ ન હોય ત્યાં અભંગ કે ૨૩ ભંગ. આ વિરહ સત્તાની અપેક્ષાઓ જાણવો, ઉત્પાદની અપેક્ષાયો નહીં. કેમકે રાપભામાં ર૪-મુહૂર્તનો ઉત્પાદ વિરહકાળ કહ્યો છે. • x
(ઘણાં ક્રોધી અને લોભી છે અથવા (૧) ઘણાં ક્રોધી, એક માની, એક માયી છે. અથવા (૨) ઘણાં ક્રોધી, એક માની, ઘણાં મારી છે. અથવા (૩) ઘણાં કોણી, ઘણાં માની, એક માણી છે. અથવા (૪) ઘણાં કોળી, ઘણાં માની, ઘણાં માયી છે. • • આ પ્રમાણે ક્રોધ-માન-લોભ વડે ચાર ભેદ, • • આ પ્રમાણે ક્રોધમાયા-લોભ વડે ચાર ભેદ. પછી માન, માયા, લોભની સાથે ક્રોધ વડે ભંગ કરવા તે ચતુર્ક સંયોગી આઠ ભંગ થશે. આ રીતે ક્રોધને મૂક્યા સિવાય ૨૩-ભંગ કહેવા.
ભગવન રતનપભા પૃedીના 30 લાખ નરકાવાસોમાં એક-એક નરકાવાસોમાં એક સમયાધિક જઘન્યસ્થિતિ વતત નૈરયિકો ક્રોધોપયુક્ત છે? કે માન-માયા-લોભોપયુક્ત છે ? ગૌતમ ! એકાદ ક્રોધી, માની, માસી, લોભી હોય છે અથવા ઘણાં ક્રોધી, માની, માયી, લોભી હોય છે અથવા કોઈ એક ક્રોધી અને માની હોય અથવા કોઈ એક ક્રોધી અને ઘણાં માની હોય એ રીતે ૮૦ ભેદ થયા.
એ પ્રમાણે ચાવતુ સંધ્યેય સમયાધિક સ્થિતિવાળા નૈરસિક માટે જાણવું. અસંખ્યય સમયાધિક સ્થિતિને ઉચિત ઉતકૃષ્ટ સ્થિતિમાં ર૭-માંગા કહેa.
વિવેચન-૬૧,૬ર :પૃથ્વી - x • x • ઉપલક્ષણત્વથી પૃથ્વી આદિ જીવાવાસોમાં કહેવું... સ્થિતિ એટલે સ્થિતિ સ્થાનો કહેવા. એ રીતે અવગાહના સ્થાનો. શરીરાદિ પદો સ્પષ્ટ છે. • x • એ રીતે સ્થિતિ સ્થાનાદિ દશ વસ્તુ સંબંધે આ ઉદ્દેશામાં વિચારવાનું છે. ગાથાનો સંપર્થ કહ્યો, હવે ગાથાનો વિસ્તારાર્થ સૂત્રકાર સ્વયં કહે છે -
રનપ્રભા પૃવીમાં સ્થિતિ સ્થાનોને નિરૂપવા કહે છે - સૂp સ્પષ્ટ છે, વિશેષ આ - પ્રતિ નરકાવાસે સ્થિતિ - આયુષ્ય, સ્થાન - વિભાગ. આ સ્થિતિ સ્થાન અસંખ્યય છે. કેવી રીતે ? પહેલી પૃથ્વીની અપેક્ષાએ જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ અને કૃષ્ટિ તે સાગરોપમ. જઘન્ય સ્થિતિમાં એક-એક સમય વૃદ્ધિથી અસંખ્યય સ્થિતિ સ્થાન થાય કેમકે સાગરોપમના સમય અસંખ્યય છે. નરકાવાસોની અપેક્ષાઓ પણ તે અસંખ્યય છે. માત્ર તેની જઘન્ય અને ઉત્કૃષ્ટતાથી અન્યથી જાણવી.
જેમકે – પહેલા પ્રતટે નકમાં જઘન્યસ્થિતિ ૧૦,000 વર્ષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૯૦,૦૦૦ વર્ષ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિ તે એક સ્થિતિ સ્થાન, તે પ્રત્યેક નરકે ભિન્ન ભિન્ન છે. તેમાં એક સમય વધારો તો બીજું સ્થિતિ સ્થાન, તે પણ વિચિત્ર છે. એ રીતે ચાવ અસંખ્યય સમય વધારવા. હવે સૌથી છેલ્લે સ્થિતિ સ્થાન દેખાડવા કહે છે -
વિવણિત નકાવાસ પ્રાયોગ્ય એવી ઉત્કૃષ્ટ સ્થિતિ. આ સ્થિતિ સ્થાન પણ વિચિત્ર છે, કેમકે ઉત્કૃષ્ટ સ્થિતિ વિચિત્ર હોય છે.
એ પ્રમાણે સ્થિતિ સ્થાન પ્રરૂપી, તેમાં જ ક્રોધાદિ ઉપયોગવાળા નારકોના વિભાગને દેખાડવા આ સૂત્ર કહે છે – જે નરકાવાસમાં જઘન્ય જેટલી સ્થિતિ હોય
- દરેક નકે સ્વ-રવ સ્થિતિ અપેક્ષાએ જઘન્યસ્થિતિક નૈયિક હંમેશાં ઘણાં હોય છે. નાકભવ ક્રોધોદયથી અતિ વ્યાપ્ત છે. માટે બધાં નૈરયિક ક્રોધોપયુકત છે, તે એક ભંગ અથવા બે-ત્રણ-ચાર સંયોગ સંબંધી ભાંગા દર્શાવ્યા છે. તેમાં હિક સંયોગમાં બહુવચનાત ક્રોધની સાથે છ ભંગો કરવા. તે આ રીતે- ક્રોધી અને માની, ઘણાં કોધી-ઘણાં માની. એ રીતે માયા અને લોભ સાથે એક અને બહુવચનથી બળે એટલે ચાર, એમ કુલ છ ભંગ થયા. - - ત્રિક સંયોગે ૧૨ ભેદ. ક્રોધમાં બહુવચન અને માન-માયામાં એકવચન. મનમાં એકવ અને માયામાં મહત્વ છે બીજો ભંગ, માનમાં બહુત્વ અને માયામાં એકવ તે ત્રીજો, માન અને મારા બંનેમાં બહુત્વ તે ચોથો ઇત્યાદિ - ૪ -
- ચતુક સંયોગમાં આઠ ભંગો - ક્રોધમાં બહુવચન અને માન-માયા-લોભમાં એકવચન તે એક ભંગ, એ રીતે લોભ-માયા-માનને ક્રમશઃ બહુવચનાત કરવા ઇત્યાદિ રૂપે આઠ ભંગ થાય.
આ પ્રમાણે જઘન્ય સ્થિતિક તૈરયિકોમાં ૧-૬-૧૨-૮ એ બધાં મળીને ૨૭ ભંગ થાય, એ બધામાં ક્રોધ બહુવચનાત જ રહે.
o સમયાધિક જઘન્ય સ્થિતિમાં વર્તમાન નૈરયિકનો પ્રત-ઉત્તરમાં ૮૦ ભંગ કહ્યા. એક સમયથી ચાવતુ સંખ્યય સમયાધિક જઘન્ય સ્થિતિમાં નારકો હોતા નથી. જો હોય તો એક કે અનેક હોય. તેથી ક્રોધાદિમાં એક સંગાથી ચાર વિકલ્પ, બહુcવથી બીજા ચાર ભંગ. દ્વિકસંયોગે ૨૪ ભંગ થાય. તે આ રીતે - ક્રોધ અને માનમાં એકવ-બહુત્વથી ચાર ભંગ, એ રીતે ક્રોધ-માયાના ૪, ક્રોધ-લોભના ૪, માન-લોભના ૪, માયા-બ્લોભના-૪, એ બધાં મળીને ૨૪ ભંગ.
ગિકસંયોગે ૩૨ ભંગ- ક્રોધ-માન-માયામાં એકવથી એક ભંગ, એમાં જ માયામાં બહુવચી બીજ, એ બંનેમાં માનના બહત્વથી બીજા બે, એ રીતે ચાર ભંગ. ક્રોધના બહત્વથી બીજા ચાર, એ રીતે આઠ ભંગ. - એ રીતે ક્રોધ-માન-લોભ સંબંધે આઠ ભંગ. - ક્રોધ, માયા, લોભ સંબંધે આઠ ભંગ. માન-માયા-લોભથી આઠ ભંગ. એમ બધાં મળીને ૩૨-ભંગ થાય. - - ચતુર્કસંયોગે ૧૬ ભંગ છે, તે આ રીતે - ક્રોધ, માન, માયા, લોભ બધામાં એકવચનથી એક ભંગ, તેમાં જ લોભને
Page #54
--------------------------------------------------------------------------
________________
૧/-/૫/૬૧,૬૨
બહુવચનાંતથી બીજો ભંગ, તે બંનેમાં માયાને બહુવચનાંતથી બીજા બે ભંગ, એમ કુલ ચાર ભંગ થયા. એ રીતે માનના બહુત્વથી-૪. આઠને ક્રોધના બહુત્વથી-આઠ, એમ કુલ ૧૬ ભંગ થતાં ૪-૪-૨૪-૩૨-૧૬-૮૦ થાય.
એકાદિ સમયથી સંખ્યાત સમય સુધીના વધારાવાળી જઘન્યસ્થિતિમાં પૂર્વોક્ત ૮૦ ભંગ આદિ પૂર્વવત્ જાણવું.
હવે અવગાહના દ્વાર કહે છે –
૯૩
• સૂત્ર-૬૩ ઃ
૭ ભગવન્ ! આ રત્નપા પૃથ્વીમાં ૩૦ લાખ નરકાવાસોમાં એક-એક નકાવાસમાં નૈરયિકોના અવગાહના સ્થાન કેટલા છે? ગૌતમ ! અસંખ્યાત અવગાહના સ્થાનો છે. તે આ - જઘન્ય અવગાહના, પ્રદેશાધિક જઘન્ય અવગાહના, દ્વિદેશાધિક જઘન્ય અવગાહના યાવત્ અસંખ્યાત પ્રદેશાધિક જઘન્યાવગાહના, તેને પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ અવગાહના.. - ભગવન્ ! આ રત્નપભા પૃથ્વીના ૩૦ લાખ નકાવાસોમાં એક એક નકાવાસમાં જઘન્યાવગાહનામાં વર્તતો નૈરયિક શું ક્રોધોપયુક્ત છે ? ગૌતમ ! અહીં ૮૦ ભંગ જાણવા એ પ્રમાણે યાવત્ સંખ્યેયપદેશાધિક જઘન્ય અવગાહના, અસંખ્યય પ્રદેશાધિક જઘન્ય અવગાહનાએ વર્તતા તદુચિત ઉત્કૃષ્ટ અવગાહના વડે વર્તતા નૈરયિકોના અર્થાત્ તે બંનેના ૨૭ ભંગ જાણવા.
૭ ભગવન્ ! આ રત્નપ્રભામાં ૩૦ લાખ નરકાવાસોમાં એક એક નકાવાસમાં વસતા નૈરયિકોને કેટલાં શરીરો કહ્યા છે ? ગૌતમ ! ત્રણ શરીર કહ્યા છે વૈક્રિય, તૈજસ, કામણ.
-
ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં ૩૦ લાખ નરકાવાસોમાં એક એક નકવાસમાં વસતા અને વૈક્રિયશરીર નૈરયિક શું ક્રોધ ઉપયુક્ત છે? ગૌતમ ! અહીં ૨૭-ભંગ કહેવા. આ જ ગમ વડે ત્રણ શરીરો કહેવા. - - ∞ ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં યાવત્ વસતા નૈરયિકોના શરીરનું કયું સંઘયણ છે ? ગૌતમ! તેઓને છ માંથી એક પણ સંઘયણ નથી, તેમને શિરો અને સ્નાયુ નથી. તથા જે પુદ્ગલો અનિષ્ટ, અકાંત, અપિય, અશુભ, અમનોજ્ઞ, અમનોમ છે, તે પુદ્ગલો તેમના શરીર સંઘાતપણે પરિણમે છે.
ભગવન્ ! રત્નપ્રભામાં વસતા અને અસંઘયણી એવા નૈરયિક શું ક્રોધોપયુક્ત છે ? ગૌતમ ! શરીર બે ભેદ-ભવધારણીય અને ઉત્તરૈક્રિય. જે ભવધારણીય છે. તે કુંડક સંસ્થાનવાળા છે અને જે ઉત્તરવૈક્રિય પણ હુડક સંસ્થાન છે . ભગવન્ ! આ સભામાં ચાવત્ હુંડક સંસ્થાનવાળા નૈયિક શું ક્રોધોપયુક્ત છે ? ગૌતમ ! અહીં ૨૭ ભંગ કહેવા.
ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોની કેટલી વેશ્યાઓ છે ? ગૌતમ ! એક કાપોતલેશ્યા... ભગવન્ ! આ રત્નપ્રભામાં ચાવત્ કાપોતલેશ્યાવાળા ક્રોધોપયુક્ત છે ? - ૨૭ ભંગ.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
• વિવેચન-૬૩ :
જેમાં જીવ રહે તે - અવગાહના એટલે શરીર કે શરીરનું આધારભૂત ક્ષેત્ર. તેના જે સ્થાનો - પ્રદેશ વૃદ્ધિ વડે વિભાગો તે અવગાહના સ્થાનો. તેમાં બધાં નાકોમાં જઘન્ય શરીર અંગુલના અસંખ્યય ભાગ માત્ર છે. તે વિવક્ષિત નરક યોગ્ય
જે ઉત્કર્ષાવગાહના તે તત્વાયોગ્યોત્કર્ષિકા અવગાહના. જેમ કે તેરમાં પ્રસ્તટમાં શરીર ૐ ધનુપ્, ત્રણ હાથ, ૬ આંગળ છે... એકથી સંખ્યાત પ્રદેશ અધિક જઘન્ય અવગાહનામાં વર્તતા નૈરયિકો અલ્પ હોવાથી ક્રોધાદિમાં ઉપયુક્ત એક જીવ પણ હોઈ શકે, માટે ૮૦-ભંગ પૂર્વવત્ જાણવા.
୧୪
અસંખ્ય પ્રદેશાધિકવાળી અને તત્પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઘણાં નૈરયિકો હોય છે - x - તેથી ક્રોધમાં બહુવચન અને માનાદિમાં એકવચન, બહુવચન રહે છે તેથી ૨૭-ભંગ થાય.
શંકા - જે જઘન્ય સ્થિતિ, જઘન્યાવગાહનાવાળા છે, તેમને જઘન્ય સ્થિતિકત્વથી ૨૭ ભંગ, જઘન્યાવગાહનામાં ૮૦ કેમ ?
સમાધાન - જઘન્યસ્થિતિવાળાની જઘન્યાવગાહના કાળે તો ૮૦ ભંગ જ હોય. કેમકે જઘન્ય અવગાહના ઉત્પત્તિ કાળે જ હોય, જઘન્યાવગાહનાને ઓળંગી ગયેલ જઘન્ય સ્થિતિક વૈરયિકોને આશ્રીને ૨૭-ભંગ કહ્યા છે.
શરીરદ્વાર - જો કે આ સૂત્રથી વૈક્રિયશરીરમાં ૨૭-ભંગ કહ્યા છે, તો પણ સ્થિતિ અને અવગાહના આશ્રીને જે ભંગો પ્રરૂપ્યા છે, તે તેમજ જાણવા. - x + x - આ રીતે અન્યત્ર પણ જાણવું.
આ ગમ વડે ત્રણે શરીર કહેવા. - વૈક્રિય, તૈજસ, કાર્મણ. ત્રણેમાં ૨૭ ભંગ કહેવા. [શંકા વિગ્રહગતિમાં માત્ર તૈજસ, કાર્મણ બે શરીર જ હોય. તેવા જીવો અલ્પ હોવાથી તેમના ૮૦ ભંગો પણ સંભવે, તે કેમ ન કહ્યા? ૨૭-જ કેમ કહ્યા ? [સમાધાન] સાચું, પણ અહીં વૈક્રિયશરીર સાથે આ બે શરીર લેવાના છે, માટે ૨૭ ભંગ કહ્યા. વળી ત્રણે શરીર એવો અતિદેશ કર્યો, કેમકે ત્રણે શરીના ગમનું અતિ સાદૃશ્ય દેખાડવાનું છે. - - હવે સંહનનદ્વાર જણાવે છે
–
વજ્રવર્ષભનારાય આદિ છ માંથી એક પણ સંઘયણ નથી માટે અસંઘયણી છે. કેમકે - નૈરયિકોને હાડકાં આદિ હોતા નથી અને હાડકાંનો સંચય જ સંહનન કહેવાય. - - ઈચ્છાય નહીં તેવું તે અનિષ્ટ, અનિષ્ટ પણ ક્યારેક સુંદર હોય, માટે કહ્યું અકાંત, અકાંત વસ્તુ પરત્વે પણ કારણે પ્રીતિ થાય, માટે કહ્યું અપ્રિય. તેને અપ્રિય કેમ કહ્યું ? અશુભ સ્વભાવવાળા છે, અશુભત્વ સામાન્ય પણ હોય, તેથી કહે છે – મન દ્વારા શુભપણે ન જણાય તેવું અમનોજ્ઞ અમનોજ્ઞ પણ કદાચ હોય માટે
કહે છે મનોમ - વારંવાર સ્મરણમાં આવવા છતાં પણ મનને ગ્લાનિ આપે. અથવા આ શબ્દો એકાર્યક છે. અત્યંત અનિષ્ટતા દર્શાવવા પ્રયોજ્યા છે. અથવા તેવા જ
પુદ્ગલો છે.
મવારળીય - જેનું પ્રયોજન
હવે સંસ્થાન - જેઓનું કેવું સંસ્થાન છે તે.
-
Page #55
--------------------------------------------------------------------------
________________
૧/-/૫/૬૩
૬૬
પોતાના જન્મને વીતાવવાનું છે તે અથવા આજીવન સાથે રહે છે તે. સત્તરવૈય - પૂર્વ વૈક્રિયની અપેક્ષાએ ઉત્તકાળ ભાવિ વૈક્રિય, સર્વત્ર અવ્યવસ્થિત તે હુંડ સંસ્થિત.
• સૂગ-૬૪,૬૫ -
રનાપભાના આ નૈરયિકો યાવતું શું સમ્યગ્રષ્ટિ મિથ્યા ષ્ટિ કે મિશ્રર્દષ્ટિ છે ? - ગણે છે. • • તેમાં સમૃષ્ટિમાં વર્તતા નૈરયિકના પૂિવોંકત રીતે) ૨૭ ભંગ અને મિથ્યાËષ્ટિ તથા મિશ્રર્દષ્ટિમાં ૮૦-૮૦ ભાંગા કહેવા • • • ભગવત્ ! આ જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની ? ગૌતમ ! બંને છે. જ્ઞાનીને નિયમો ત્રણ જ્ઞાન હોય છે, અજ્ઞાનીને ત્રણ અજ્ઞાનની ભજના છે. નૈરસિકોને યાવતું આમિનિબોધિકમાં વર્તતા પૂિર્વોકત રીતે) ૨૩-ભંગ જણવા. એ પ્રમાણે ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનિ પણ કહેવા.
ભગવદ્ ! રનપભાની આ નૈરયિકો શું મનયોગી છે, વચનયોગી છે કે કાયયોગી છે ? - ગણે છે. • • મનોયોગમાં વર્તતા તેઓ શું ક્રોધોપયુક્ત હોય ? - ૨૭ ભંગ જાણવા. એ પ્રમાણે વચનયોગ અને કાયયોગમાં પણ કહેવું. ••• આ નૈરયિકો શું સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત છે ? ગૌતમ ! બને છે. તેઓ સાકારોપયોગમાં વર્તતા શું ક્રોધોપયુક્ત છે ? - ૩ ભંગો જાણવા. એ રીતે અનાકારોપયોગના પણ ૨૭-મંગ જાણવા. * - એ પ્રમાણે સાતે પૃdીઓને જાણવી. માત્ર વેશ્યામાં વિશેષતા છે –
[૬૫] પહેલી બે માં કાપોત, ત્રીજામાં મિશ્ર, ચોથીમાં નીલ, પાંચમીમાં મિશ્ર, છઠીમાં કૃષ્ણ, સાતમીમાં પરમકૃષ્ણ.
• વિવેચન૪,૬૫ -
દૃદ્ધિાર - મિશ્રદૃષ્ટિ જીવો અા છે, કાળથી તેમની હયાતી થોડી છે, તે એક પણ હોય માટે ૮૦ ભંગો કહ્યા.
જ્ઞાનદ્વાર - સમ્યક્ત્વ સહિત નરકમાં ઉત્પન્ન થનારને પહેલા સમયથી ભવપાત્યય અવધિજ્ઞાન હોય, તેથી ત્રણ જ્ઞાનવાળા કહ્યા. મિથ્યાદૈષ્ટિ નારકી સંજ્ઞી કે સંજ્ઞીથી ઉત્પન્ન થાય. તેમાં જે સંથી ઉત્પન્ન હોય તેમને ભવપ્રત્યય વિભંગ હોવાથી ત્રણ અજ્ઞાન છે. અસંજ્ઞીને ઉત્પન્ન થયાના અંતર્મુહૂર્ત પછી વિભંગ જ્ઞાન થાય છે તેથી તેમને પર્વે બે અજ્ઞાન અને પછી ત્રણ અજ્ઞાન હોય છે, માટે કહ્યું છે કે ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય. ક્યારેક બે અને ક્યારેક ત્રણ.
ગાથા - દારિક શરીર છોડ્યા પછી અનંતર સમયે નરકે ઉત્પન્ન થનાર વિગ્રહ કે અવિગ્રહ ગતિમાં અવધિ કે વિભંગ પામે.
અસંજ્ઞીને નરકમાં ઉત્પત્તિ પછી પર્યાપ્તાવસ્થામાં વિલંગ જ્ઞાન થાય છે. તેથી નરકમાં ત્રણ જ્ઞાન અને બે કે ત્રણ અજ્ઞાન છે.
આભિનિબોધિક જ્ઞાન પેઠે આ જ્ઞાન, અજ્ઞાનના ૨૩ ભંગ છે.
વિર્ભાગજ્ઞાનના કાલ પૂર્વેના મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન લેતા ૮૦ ભંગ થાય. કેમકે તેવા અજ્ઞાની જીવો થોડા છે. પણ આ જીવોની જઘન્ય અવગાહના આશ્રીને
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ૮૦ ભંગો સમજવા.
યોગ દ્વાર - એકલા કામણ કાયયોગમાં ૮૦ ભંગો સંભવે છે, તો પણ અહીં તેની વિવક્ષા ન કરી સામાન્ય કાયયોગથી ૨૩-ભંગ કહ્યા.
ઉપયોગદ્વાર - મા! • વિશેષરૂપ અંશને ગ્રહણ કરવાની શક્તિ, તેના સહિત તે સાકાર, તેથી રહિત તે અનાકાર-સામાન્યગ્રાહી.
રત્નપ્રભા પૃથ્વી માફક શેષ પૃથ્વી પ્રકરણ કહેવા. માત્ર લેગ્યામાં ભેદ છે, તે દર્શાવવા ગાયા છે જેનો અર્થ મૂલમાં કહ્યો છે. વિશેષ આ - વાલુકાપભામાં ઉપરના ભાગે કાપો, નીચેના ભાગે નીલ ગ્લેશ્યા હોય છે. નરકાવાસ સંખ્યા ભેદ પૂર્વે કહો છે. તેનો સૂણાભિલાપ વૃત્તિ અનુસાર જાણવો. ચાવત્ ૨૭ ભંગ થાય - ૪ -
• સૂત્ર-૬૬ .
ભગવન ૬૪ લાખ અસુરકુમારાવાસોમાંના એક એક અસુરકુમારાવાસમાં વસતા અસુરકુમારોના કેટલાં સ્થિતિ સ્થાન છે ? ગૌતમ! અસંખ્ય. જઘન્યાસ્થિતિ નૈરસિક મુજબ જાણવી. વિશેષ એ – ભાંગા ઉલટા કહેતા. [લોભ પહેલા કહેવો તેઓ બધાં લોભોપયુકત હોય અથવા ઘણાં લોભી, એક માયી હોય અથવા ઘણાં લોભી, ઘણો મારી હોય. આ આલાવાથી જાણવું યાવ4 dનિતકુમાર સુધી જાણવું વિશેષ એ – ભિન્નત્વ [પણ જાણવું.
• વિવેચન-૬૬ -
નાક પ્રકરણમાં ક્રોધ, માનાદિ ક્રમે ભંગ કહ્યો, અસુરકુમાર પ્રકરણમાં લોભ, માયાદિ ક્રમ લેવો. તેથી - x - બધાં અસુરકુમારો લોભી જાણવા. લિંકસંયોગમાં લોભમાં બહુવચન, માયામાં એકવ, બહુવ લેવું એ રીતે ૨૩ ભંગ કરવા. વિશેષ એ કે પ્રશ્ન-ઉત્તર સૂત્રો નાક અને અસુકુમારાદિના ભેદ જાણીને કહેવા. જેમકે સંહનન, સંસ્થાન લેમ્યા.
ભગવન૬૪ લાખ અસુકુમારાવાસમાં પ્રત્યેકમાં વતતા અસુરકુમારોના શરીર કયા સંઘયણવાળા છે ? ગૌતમ! તે અસંઘયણી છે. તેમના શરીર સંઘાતરૂપે ઈષ્ટ અને કાંત પુદ્ગલો પરિણમે છે. આ પ્રમાણે સંસ્થાન વિશે પણ જાણવું. વિશેષ આ - ભવધારણીય શરીર સમચતુસ્ત્ર સંસ્થિત છે, ઉત્તર વૈક્રિય શરીર અનેકરૂપે છે. એ પ્રમાણે લેસ્થામાં પણ જાણવું. તેઓને ચાર લેશ્યાઓ કહી છે – કૃષ્ણ, નીલ, કાપોત, તેજો... ૬૪ લાખ અસુરકુમારાવાસમાં યાવતુ કૃષ્ણલેશ્યામાં વર્તતા અસુરકુમાર શું ક્રોધોપયુકત છે ? ગૌતમ ! બધાં લોભોપયુક્ત હોય છે, ઇત્યાદિ. એ રીતે નીલાદિ લેશ્યામાં જાણવું.
નાગકુમારાદિના આવાસ-ભવનની ભેદ સંખ્યા જાણીને સૂઝનો અભિલાપ કરવો. જેમકે નાગકુમારોના ૮૪ લાખ ભવનો છે.
• સૂત્ર-૬૭ :
ભગવાન ! પૃવીકાયિકોના અસંખ્ય લાખ આવાસોમાં એક એક આવાસમાં પૃવીકાયિકોની સ્થિતિ સ્થાનો કેટલાં છે ? હે ગૌતમાં અસંખ્ય. તે આ રીતે
Page #56
--------------------------------------------------------------------------
________________
૯૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
૧/-/૫/૬૩ • જઘન્યા સ્થિતિ યાવન તપાયોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિ... ભગવન | પૃવીકાયિકોના અસંખ્ય લાખ આવાસોમાં એક એક આવાસમાં વીતા પૃવીકાયિકો શું ક્રોધોપયુક્ત ચાવ4 લોભોપયુકત છે ? ગૌતમ ! તેઓ ક્રોધાદિ ચારેથી યુકત છે.
( આ પ્રમાણે પૃedીકારિકોના બધાં સ્થાનો અભંગક છે. વિશેષ આ – તોલેસ્સામાં ૮૦ ભંગ છે. આ પ્રમાણે અp-ઉ-વાયુ કાયના સસ્થાનો પણ અભંગક છે. વનસ્પતિકાય પૃથ્વીકાયવત્ છે.
• વિવેચન-૬૭ :
એકૈક કષાયમાં ઉપયુકત પૃથ્વીકાયિકો ઘણાં છે, માટે દશ સ્થાનમાં અભંગક છે. વિશેષ આપૃથ્વીકાયમાં લેશ્યાહારે તેજલેશ્યા કહેવી. જ્યારે કોઈ દેવ દેવલોકથી
વી પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય ત્યારે પૃથ્વીકાયિકમાં તેજોલેયા હોય. તેથી ત્યાં ૮૦ ભંગ થાય.
અહીં પૃથ્વીકાયમાં સ્થિતિસ્થાનદ્વાર સાક્ષાત્ લખ્યું છે. બાકીના નારકવતું કહેવા. વિવિધતા પ્રશ્ન અને ઉત્તર સૂત્રથી જાણવી. તે ભેદ શરીરાદિ સાતે દ્વારોમાં આ રીતે છે- ભગવનઅસંખ્યય લાખ પૃથ્વીકાયિકોમાં વસતા યાવતુ પૃથ્વીકાયિકોના કેટલા શરીર છે ? ગૌતમ ! ત્રણ શરીર-દારિક, તૈજસ, કામણ. * * * * *
અસંખ્ય લાખ પૃથ્વીકાયિકોમાં ચાવત્ શરીરોનું સંઘયણ કયું છે ? પૂર્વવત્. વિશેષ આ- મનોજ્ઞ અમનોજ્ઞ પુદ્ગલો શરીર સંઘાતરૂપે પરિણમે છે. • • સંસ્થાનહારમાં પણ એમ જ કહેવું. પણ ઉત્તરસૂઝમાં “હુંડ સંસ્થાન સંસ્થિત” એમ કહેવું. પણ બે ભેદે શરીર છે એમ ન કહેવું, કેમકે પૃથ્વીકાયિકમાં તેનો અભાવ હોય છે.
લેશ્યાહાર - ભગવત્ ! પૃથ્વીકાયિકોને કેટલી વેશ્યા કહી છે? ગૌતમ! ચાર, કણ થી તેજો. તેમાં ત્રણ લેશ્યા અભંગક સમજવી. તેજોલેશ્યામાં ૮૦ મંગો જાણવા. જે પૂર્વે કહેલ છે.
દૃષ્ટિદ્વાર - અસંખ્યાત ચાવત પૃથ્વીકાયિક શું સમ્યગૃષ્ટિ છે ? મિથ્યાદૃષ્ટિ છે ?, મિશ્રદષ્ટિ છે ? ગૌતમ! મિથ્યાદૃષ્ટિ છે.
જ્ઞાનદ્વારમાં તેમજ જાણવું. વિશેષ આ - ભગવત્ ! પૃથ્વીકાયિકો મનોયોગી, વચનયોગી કે કાયયોગી છે ? ગૌતમ! મન કે વચનયોગી નથી પણ કાયયોગી છે. એ રીતે અકાયિક પણ જાણવા. તેઓ દશ સ્થાને અભંગક છે, તેજોલેસ્યામાં ૮૦ ભંગ કેમકે દેવો ઉપજે છે.
તેઉકાય સ્થિતિસ્થાનાદિ દશે સ્થાનમાં અભંગક છે, કેમકે તેમાં ક્રોધાદિમાં ઉપયુક્ત જીવો એક જ કાળે ઘણાં હોય. અહીં દેવો ન ઉપજે માટે તેને તેજલેશ્યા નથી. માટે બધાં સ્થાને અભંગક કહ્યા. આ સૂમો પૃથ્વીકાયિક સમાન કહેવા. કેવળ વાયુકાય સૂત્રોમાં શરીરદ્વારમાં આ પ્રમાણે જાણવું - ભગવત્ ! અસંખ્યય લાખ વાયુકાયને કેટલાં શરીર કહ્યા ? ગૌતમ! ચાર - દારિક, વૈક્રિય, રજસ, કામણ.
| વનસ્પતિકાયિકો પૃથ્વીકાયવતુ જાણવા. દશે સ્થાનોમાં અભંગક છે. તેજલેશ્યામાં તે જ રીતે ૮૦ ભંગ થાય છે. [શંકા દષ્ટિદ્વારે પૃથ્વી-અ-વનસ્પતિમાં સાસ્વાદના [9/7|
સમ્યકત્વ કર્મગ્રંથોમાં સ્વીકારેલ છે, તેથી જ્ઞાનદ્વારે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન કહેવા જોઈએ આદિ, કેમ નથી કહ્યું ? [સમાધાન એમ નથી. પૃથ્વી આદિમાં સાસ્વાદનભાવ ઘણો થોડો છે, માટે અહીં ગણેલ નથી. માટે કહ્યું છે – પૃથ્વી આદિમાં ઉભયનો અભાવ છે અને વિકલેન્દ્રિયમાં પૂર્વોપપન્નક હોય છે.
સૂત્ર-૬૮ -
જે સ્થાનો વડે નૈરયિકના ૮૦ ભંગો છે, તે સ્થાનો વડે બે-ત્રણચાર ઈન્દ્રિયોને પણ ૮૦ ભંગો છે. વિશેષ એ - સમ્યક્ત્ત, અભિનિભોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાનમાં પણ ૮૦ ભંગો છે. તથા જે સ્થાનમાં નૈરયિકોને ૨૭ મંગો છે, તે સ્થાનોમાં બેઈન્દ્રિયાદિને અભંગક છે.
પંચેન્દ્રિય તિચિયોનિકો નૈરયિકવ4 જાણવા. વિશેષ એ - નૈરયિકોને જ્યાં ૭ ભંગ કહા, ત્યાં અહીં અભંગક કહેવું અને તેમને જ્યાં ૮૦ ભંગો કહ્યા, ત્યાં અહીં પણ ૮૦ ભંગો કહેવા.
જે સ્થાને નૈરયિકોને ૮૦ ભંગ કહ્યા, ત્યાં મનુષ્યોને પણ ૮૦ ભંગો કહેવા. તેમને જ્યાં ૭ ભંગ કહ્યા, ત્યાં અહીં અભંગક કહેવા વિશેષ આ - મનુષ્યોને જઘન્ય સ્થિતિ અને આહારકમાં ૮૦ ભંગો છે.
વાણવ્યંતર, જ્યોતિષ, વૈમાનિકને ભવનવાસી માફક જાણવા. વિશેષમાં તેમનું જે જુદાપણું છે તે જાણવું. ચાવત અનુત્તરવાસી. હે ભગવત્ ! તે એમ જ છે, એમ જ છે –
• વિવેચન-૬૮ :
અક્ષરઘટના - નૈરયિકમાં એકથી સંખ્યાત સમય વૃદ્ધિની જઘન્ય સ્થિતિમાં, જઘન્ય અવગાહનામાં સંખ્યાત પ્રદેશવૃદ્ધિમાં, મિથ્યાર્દષ્ટિ નારકોના ૮૦ ભંગ કહ્યો. મિશ્રદૈષ્ટિ સિવાયના વિકલેન્દ્રિય જીવોમાં પણ એ જ સ્થાને ૮૦ ભંગ જાણવા. કેમકે તેઓ અલા હોવાથી ક્રોધાદિ ઉપયુક્ત એક-એક જીવનો પણ સંભવ છે. મિશ્રદૈષ્ટિ જીવો વિકલેન્દ્રિય કે એકેન્દ્રિયમાં હોતા નથી, માટે ૮૦ ભંગો સંભવતા નથી. વૃદ્ધોએ તો કોઈક વાચના વિશેષથી જ્યાં ૮૦ ભંગ છે ત્યાં પણ અભંગક છે. એમ વ્યાખ્યા કરી છે. હવે અહીં જ વિશેષ બતાવવા કહે છે –
દષ્ટિદ્વાર અને જ્ઞાનદ્વારમાં નારકોને ૨૩ ભંગો કહ્યા છે. અહીં વિકલેન્દ્રિયોને ૮૦ ભંગ કહેવા - ક્યાં ? - સમ્યકત્વમાં - થોડાં જ વિકલૅન્દ્રિયોને સાસ્વાદન સમ્યકત્વ હોય. થોડા હોવાથી એકત્વને લીધે તેમના ૮૦ ભંગ થાય. એ રીતે મતિ, શ્રુતમાં ૮૦ ભંગ જાણવા.
જે સ્થાને નૈરયિકોના ૨૩ ભંગ છે, ત્યાં વિકસેન્દ્રિયને અભંગક જાણવા. પૂર્વોકત ૮૦ ભંગ સિવાયના સ્થાનો અભંગક જાણવા. ક્રોધાદિ ઉપયુક્ત આ ઘણાં જીવો એક કાળે હોવાથી તેમને અભંગક કહ્યા.
વિકસેન્દ્રિય સૂત્રો પૃથ્વીકાયિક સૂત્રો માફક જાણવા. વિશેષ આ - અહીં લેશ્યા દ્વારે તેજલેશ્યા ન કહેવી. દૃષ્ટિદ્વારે - બેઈન્દ્રિય જીવો સમ્યગ્દષ્ટિ પણ છે,
Page #57
--------------------------------------------------------------------------
________________
૧/-/૫/૬૮
૧૦૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
કહી છે. - - જ્ઞાન દ્વારે મનુષ્યોને પાંચ જ્ઞાન કહ્યા - ભિતિબોધિક ચાવત્ કેવલજ્ઞાન. કેવલજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન અભંગક જાણવા. કેવલજ્ઞાનમાં તો કષાયનો ઉદય જ નથી.
ભવનવાસી મા વ્યંતરાદિ દશે સ્થાનોમાં કહેવા. જ્યાં અસુરદિને ૮૦ ભંગ અને જ્યાં ૨૩ ભંગ હોય, ત્યાં વ્યંતરોને પણ તેમજ કહેવા. માત્ર ભંગોમાં લોભ આદિમાં મૂકવો. ભવનવાસી સાથે વ્યંતરનું સામ્ય છે, તેમ જ્યોતિકાદિનું નથી. તે સૂચવવા કહે છે - જ્યોતિક આદિનું લેશ્યાદિ ભિન્નત્વ બીજાની અપેક્ષાએ હોય તે જાણવું. અહીં પરસ્પર વિશેષ જાણીને તેનાં સૂત્રો કહેવા. તેમાં લેસ્થા દ્વારે જ્યોતિકોને એક જ તેજોલેયા કહેવી. જ્ઞાન દ્વારે જ્ઞાન અને અજ્ઞાન ત્રણ-ત્રણ કહેવા. કેમકે ત્યાં અસંજ્ઞીજીવોનો ઉત્પાદ થતો નથી માટે અપર્યાપ્તાવસ્થામાં પણ વિભંગ જ્ઞાન હોય છે. . વૈમાનિકોમાં તેજોવેશ્યાદિ ત્રણ લેશ્યા કહેવી. જ્ઞાન દ્વારે મણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન કહેવા. પ્રશ્ન વૃતિ મુજબ...
િશતક-૧, ઉદ્દેશા-પ-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ] @ શતક-૧, ઉદ્દેશો-૬-“ચાવંત” છે
- X - X - X - X -
મિથ્યાદષ્ટિ પણ છે. મિશ્રદૈષ્ટિ નથી. સમ્યગ્દર્શને વર્તતા બેઈન્દ્રિયો ક્રોધોપયુક્ત છે ? આદિ પ્રશ્નોતરે ૮૦ ભંગો. જ્ઞાનદ્વારે - x - તેઓ જ્ઞાની, અજ્ઞાની બંને છે. જ્ઞાની હોય તો મતિ અને શ્રત બે જ્ઞાની છે બાકી પૂર્વવત ૮૦ ભંગો છે - યોગદ્વારે * * - તેઓ મનોયોગી નથી પણ વચન અને કાયયોગી છે. બાકી પૂર્વવત્.
એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિજિયના સમો જાણવા.
પંચેન્દ્રિયતિર્યંચ - જ્યાં નારકોના ૨૩ ભંગ છે, ત્યાં આ જીવ અભંગક જાણવા. તે જઘન્ય સ્થિતિ આદિ પૂર્વે દર્શાવેલા છે. ક્રોધાદિ ઉપયુક્ત એક સમયે ઘણાં હોવાથી અભંગક કહ્યા. આ સંબંધી સૂત્રો નારકસૂગ માફક જાણવા. શરીરદ્વારે આ વિશેષ છે - x - અસંખ્યય તિર્યંચ પંચેન્દ્રિય યોનિમાં વસતા તિર્યંચ પંચેન્દ્રિયના - x • ચાર શરીરો છે – દારિક, વૈક્રિય, તૈજસ, કામણ. બધા અભંગક જાણવા.
સંહનનદ્વારે - x - પંચેન્દ્રિયતિર્યચના - X - છ સંઘયણો કહ્યા છે - વજsષભનારાય યાવતુ સેવાd. - - એ રીતે સંસ્થાન દ્વારે પણ છ સંસ્થાન કહ્યા - સમચતુરઢ આદિ. એ રીતે લેશ્યાદ્વારે - x • છ વેશ્યાઓ કહી - કૃષ્ણલેશ્યાદિ છે.
મનુષ્ય - જેમ દશ દ્વારમાં નૈરયિકો કહ્યા તેમ મનુષ્યો પણ કહેવા. * * * તેમાં નારકોની જઘન્યસ્થિતિ એક આદિથી સંખ્યાત સમય અધિકમાં, જઘન્ય અવગાહનામાં, સંખ્યાત પ્રદેશ અધિક તથા મિશ્રદૃષ્ટિમાં ૮૦ ભંગો કહ્યા. મનુષ્યોમાં પણ અહીં ૮૦ ભંગો કહેવા. તેનું કારણ તેઓનું અભત્વ છે. નારક અને મનુષ્યનું સર્વથા સામ્ય નથી તે જણાવવા કહે છે – જઘન્ય સ્થિતિ, અસંખ્યાત સમયાધિક જઘન્ય સ્થિતિ આદિમાં નારકોના ૨૩ ભંગ કહ્યા, તો વિશેષતાયુક્ત જઘન્ય સ્થિતિ સિવાયના સ્થાનકોમાં મનુષ્યો અભંગક જાણવા. કેમકે નાકોને બહુલતાએ ક્રોધોદય હોય છે, તેથી તેનાં ૨૭ ભંગ છે, મનુષ્યોમાં પ્રત્યેક ક્રોધાદિ ઉપયોગવાળા ઘણાં મનુષ્યો હોવાથી, તેમને અભંગક કહ્યા.
આ સંબંધે વિશેષતા કહે છે – જે સ્થાને નારકોના ૮૦ ભંગો છે, ત્યાં મનુષ્યોના પણ ૮૦ ભંગો કહેવા. નારકોના ૨૭ ભંગો છે, ત્યાં મનુષ્યો ભંગક છે, આ કથનમાં મનુષ્યોમાં આટલો ભેદ છે કે – મનુષ્યોને જઘન્ય સ્થિતિમાં ૮૦ મંગો કહેવા. નાકોમાં તેમ કહ્યું નથી. તથા આહાક શરીરમાં મનુષ્યોને ૮૦ ભંગો કહેવા. કેમકે તેવા મનુષ્યો થોડાં છે. નાકોને આહારક શરીર જ નથી. શરીરાદિ ચાર અને જ્ઞાનદ્વાર સંબંધે ભેદ છે. તે આ - X • મનુષ્યોને • x • પાંચ શરીર કહ્યા છે. તે આ - ઔદારિક, વૈક્રિય, આહાક, તૈજસ, કામણ. - - ભગવન! અસંખ્યય મનુષ્યાવાસોમાં વસતા યાવત્ ઔદારિક શરીરમાં વર્તતા મનુષ્ય શું ક્રોધોપયુક્ત આદિ છે ? હા, ગૌતમ ! છે. એ પ્રમાણે બધાં શરીરોમાં કહેવું. વિશેષ એ – આહારક શરીરમાં ૮૦ ભંગો કહેવા.
એ પ્રમાણે સંહનીદ્વારમાં પણ કહેવું. વિશેષ એ - મનુષ્યોને • x • છ સંઘયણ કહ્યા છે -- સંસ્થાનદ્વારે છ સંસ્થાન કહ્યા છે. - લેશ્યા દ્વારે છ લેશ્યાઓ
o હવે છઠો ઉદ્દેશો કહે છે, તેનો આ સંબંધ છે. ઉદ્દેશા-૬-ના છેલ્લા સૂરમાં જ્યોતિક અને વૈમાનિકના આવાસો સંબંધે જણાવ્યું, તેના અંદરના દેખાવને આશ્રીને તયા નાવંત ગાથા પદથી –
• સૂત્ર-૬૯ :
ભગવના જેટલા અવકાસtતી ઉગતો સૂર્ય llઘ નજરે જોવાય છે, તેટલા જ અવકાશાંતરથી આથમતો સૂર્ય શીઘ નજરે જોવાય છે ? હા, ગૌતમ ! • x - યાવતુ - x • જોવાય છે.
ભગવાન ! ઉગતો સૂર્ય પોતાના તાપથી જેટલા ક્ષેત્રને ચારે બાજુથી પ્રકાશિત-ઉધોતિત-તાપિત-પ્રભાસિત કરે છે, તેટલાં જ ક્ષેત્રને ચારે બાજુથી આથમતો સૂર્ય પોતાના તાપ દ્વારા પ્રકાશિત : ઉધોતિત • તાપિત-ભાસિત કરે છે ? હા, ગૌતમ ! યાવત કરે છે.
ભગવાન ! સૂર્ય પૃષ્ટ ક્ષેત્રને પ્રકાશિત કરે છે કે અસ્કૃષ્ટ ક્ષેત્રને ? પૃષ્ટ ફોમને પ્રકાશિત કરે છે યાવત્ છ એ દિશામાં પ્રકાશિત કરે છે. એ રીતે તેને ઉધોતિત-તાપિત-ભાસિત કરે છે.
ભગવના પર્શ કરવાના કાળ સમયે સૂર્ય સાથે સંબંધવાળા જેટલા ફોઝને સર્વ દિશાઓમાં સૂર્ય સ્પર્શે તેટલું સ્પશતુ તે ક્ષેત્ર અશએિલું એમ કહેવાય ? હા, ગૌતમ ! - X • ચાવવું કહેવાય.
- ભગવના પશfએલ રોગને સ્પર્શે કે અસ્પશએિલ ક્ષેત્રને સ્પર્શે ? [પાએલ ક્ષેત્રને.J યાવત નિયમ છ દિશાને.
Page #58
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
૧/-/૬/૬૯
૧૦૧ • વિવેચન-૬૯ :
જે પરિમાણથી. કોઈ જાતના અવકાશથી કે રૂપ અંતરાલ થકી, જેટલા અવકાશાંતરે સૂર્ય રહેલો છે. ઉદય પામતો નજરે શીઘ આવે છે. અહીં સ્પર્શ શબ્દનો અર્થ “અડકવા જેવું” કરવો. કેમકે આંખ અપાતકારી છે. - X • તે સૂર્ય સર્વાગંતર મંડલમાં સાધિક ૪૭,૨૬૩ યોજન વર્તતો ઉદયમાં દેખાય છે. અસ્ત સમયે પણ એમ જ છે. એ રીતે પ્રતિમંડલે જોવામાં વિશેષ છે. જે ગ્રંથાંતરથી જાણવું. સર્વે દિશામાં અને સર્વે વિદિશામાં, અથવા આ કાર્યક છે. થોડું પ્રકાશે છે, જેમકે • સ્થૂલતર વસ્તુ જ દેખાય છે. ખૂબ પ્રકાશે છે, જેમકે સ્કૂલ વસ્તુ જ દેખાય છે. ઠંડકને દૂર કરે છે અથવા સૂક્ષ્મ કીડી આદિ દેખાય છે. ખૂબ તપે છે. ઠંડકને ઘણી દૂર કરે છે અથવા સૂક્ષ્મતર વસ્તુ દેખાય છે.
- હવે ક્ષેત્રને આશ્રીને કહે છે – જે મને અવભાસે છે, ઉધોતિત કરે છે, તપાવે છે, પ્રભાસે છે તેને સ્પર્શીને અવભાસે છે કે સ્વર્યા વિના. ચાવત શબ્દથી - સ્કૃષ્ટને અવભાસે છે અસ્પષ્ટને નહીં. - x - અવગાઢને અવભાસે છે, અનવગાઢને નહીં, અનંતર વગાઢને અવભાસે છે, પરંપરાવગાઢને નહીં • x • અણુને અને બાદરને પણ અવભાસે છે - x• ઉd, અધો, તિછનિ પણ અવભાસે છે -x • આદિમધ્ય-અંતને અવભાસે છે - ૪ - સવિષયને અવભાસે છે - x • આનુપૂર્વીને અવભાસે છે - X - નિયમા છ એ દિશાને અવભાસે છે. આ બધાંની વ્યાખ્યા ઉદ્દેશા-૧-ના નાકના આહાર સૂગવત કહેવી. તે જેમ અવભાસે છે, તે સૂગ પ્રપંચ કહ્યો. તે જ ઉધોતીત આદિ ત્રણ પદથી કહેવું, તે દર્શાવવા એ રીતે ઉધોતિતાદિ કહ્યું.
અશયેિલ ક્ષેત્રને પ્રભાસે છે એમ કહ્યું. માટે હવે સાર્થનાને જ દશવિતા કહે છે. બધી દિશાઓમાં, સર્વ આત્મ વડે અથવા જે ક્ષેત્ર ખૂબ તાપથી વ્યાપ્ત છે તે અથવા વિષયભૂત બધું ક્ષેત્ર, પણ જેટલું ક્ષેત્ર છે તે બધાયનો સૂચક નથી. મર્યાપ • જે ફોન ખૂબ તાપથી વ્યાપ્ત હોય તે - x • અથવા વ્યાપ - તાપથી વ્યાપ્ત હોમ. જયારે સ્પર્શ કરાય છે તે વખતે અથવા સ્પર્શ કરતા સૂર્યનો કાળ તે ઋશકાય. અહીં ‘આતપ વડે' એ અર્થ અધ્યાહાર છે. તે સ્પૃશ્યમાન ક્ષેત્ર પૃષ્ટ કહેવાય ? એ પ્રશ્ન. પૃશ્યમાન અને કૃષ્ણનું એકત્વ પ્રથમ સૂત્રવત્ જાણવું. - - -
સ્પર્શમાનને આશ્રીને જ કહે છે – • સૂત્ર-90 -
ભગવાન ! લોકાંત આલોકાંતને સ્પર્શે અને અલોકાંત લોકાંતને સ્પર્શે ? હ, ગૌતમ ! લોકાંત અલોકાંત પરસ્પર સ્પર્શે.
ભગવાન ! જે અશયિ તે ઋષ્ટ છે કે અસ્કૃષ્ટ છે ? યાવત્ નિયમાં છ દિશાને સ્પર્શે છે. • • ભગવાન ! હીપાંત સાગરાતને સ્પર્શે અને સાગરાંત દ્વીપતને સ્પર્શે ? હા, ચાવતુ નિયમ છ એ દિશાને સ્પર્શે • • એ રીતે આ અમિલાપથી પાણીનો છેડો વહાણના છેડાને સ્પર્શે, છિદ્ધાંત વર્માતને, છાયાંત આતધાંતને છ દિશાથી સ્પર્શે.
• વિવેચન-૩૦ -
લોકાંત એટલે ચારે બાજુથી લોકનો અંત, અલોકાંત એટલે લોકાંત પછીનો ભાગ. અહીં પણ સ્પશદિ સૂગ પ્રપંચ કહેવો. તેથી જ કહ્યું છે - નિયમા છ દિશિ. એની ભાવના આ રીતે - સ્પર્શેલ અલોકાંતને લોકાંતને સ્પર્શે છે. દૂર રહેલો પદાર્થ પણ વ્યવહારથી સ્પષ્ટ કહેવાય જેમ ચક્ષસ્પર્શ કહેવાય છે. અવાર - નજીક. અવગાઢપણે માત્ર નિકટતા રૂપ જ હોય, માટે કહે છે – અનંતરાવગાઢ એટલે આંતરરહિત સંબદ્ધ, પણ પરંપરાવગાઢ નહીં, જેમ સાંકળની કડી જોડાયેલ હોય. તે અણને સ્પર્શે છે. કેમકે વિવક્ષાથી ક્યાંક અલોકાંત પણ પ્રદેશ મનથી સૂક્ષમ છે બાદને પણ સ્પર્શે છે, કેમકે ક્યાંક અલોકાંત બાદરૂપ છે. તેને ઉપર, નીચે, તીર્ણ સ્પર્શે છે. કેમકે ઉq[દિમાં લોકાંત અને અલોકાંત છે. આદિ-મધ્યઅંતે પણ સ્પર્શ છે. -x- તે પ્રમાણેની કલાનાથી. તેને પોતાના વિષયમાં સ્પર્શે છે. પણ અવિષયમાં નહીં.
તે આનુપૂર્વીથી સ્પર્શે છે, અહીં પ્રથમ સ્થાને લોકાંત પછી બીજા સ્થાને અલોકાંત, એ રીતે અવસ્થાનપણે સ્પર્શે છે અન્યથા સ્પર્શના જ ન થાય. તેને છે એ દિશામાં સ્પર્શે છે. લોકાંતને પડખે ચારે બાજુએ અલોકાંત છે. આ સ્થાને ખૂણાઓની સ્પર્શના નથી. કેમકે વિદિશાઓ લોકના પરિહારપૂર્વક રહે છે.
એ રીતે દ્વીપનો છેડો અને સાગરનો છેડાના સૂત્રોમાં છૂટાદિ પદોની ભાવના કરવી. તેમાં ઉપરના અને નીચેના દ્વીપસમુદ્રના પ્રદેશને આશ્રીને ઉર્વ-અધો બંને
દિશાની સ્પર્શતા જણાય
નદી આદિના પાણીનો છેડો અને નૌકાનો છેડો, અહીં પણ ઉંચાઈની અપેક્ષા એ કે જલ નિમજ્જનથી ઉર્વ દિશાની સ્પર્શના જાણવી.
છિદ્રનો છેડો વના છેડાને સ્પર્શે છે. અહીં પણ છ દિશાની સ્પર્શના ભાવવી. તે વમની ઉંચાઈની અપેક્ષાએ અથવા કંબલરૂ૫ વમની પોટલીમાં વરચે ઉત્પન્ન થયેલ જીવે ખાવાથી પડેલ મધ્ય છિદ્રની અપેક્ષાએ લોકાંત સૂગવત્ છ દિશાની સ્પર્શના છે.
છાયાના ભેદથી છ દિશાની ભાવના આ પ્રમાણે - આતપમાં આકાશમાં ઉડતા પક્ષી વગેરેની જે છાયા તેનો અંત તે આતપાંત ચારે દિશામાં સ્પર્શે છે, તથા તે છાયાની ઉંચાઈ જમીનથી તે દ્રવ્ય સુધીની હોય છે •x• ઇત્યાદિ - X• સ્પર્શનાધિકારથી ક્રિયા વિચાર -
• સૂત્ર-૭૧ -
ભગવન ! જીવો પ્રાણાતિપાત ક્રિયા કરે છે ? હા, કરાય છે ભગવાન ! તે કિયા કૃષ્ટ કરાય છે કે અસ્પષ્ટ ? - યાવતું વ્યાઘાત સહિત વડે છે એ દિશામાં
અને વ્યાઘાત અશ્વિને કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ દિશાને સ્પર્શે છે. •• ભગવાન ! જે ક્રિયા કરાય છે તે કૃત કરાય કે આકૃત ? ગૌતમ ! કૃત કરાય, અકૃત ન કરાય.
ભગવન ! તે ક્રિયા આત્મકૃત છે, પરસ્કૃત છે કે ઉભયકૃત છે ? ગૌતમ !
Page #59
--------------------------------------------------------------------------
________________
૧/-/૬/૧
૧૦૩ આત્મકૃત છે, પરસ્કૃત કે ઉભયકૃત નથી. • • તે ક્રિયા આનુપૂર્વકૃત છે કે અનાનુપૂર્વ કૃત ગૌતમ ! આનુપૂર્વકૃત છે, અનાનુપૂર્વકૃત નથી. જે ક્રિયા કૃત છે . કરાય છે . કરાશે તે આનુપૂર્વી કૃત છે, પણ અનાનુપૂર્વી કૃત નથી.
ભગવતુ નૈરયિકો પ્રાણાતિપાત ક્રિયા કરે ? હા, રે. જે ક્રિયા કરાય તે શું પષ્ટ છે કે આસ્કૃષ્ટ ? : ચાવત - નિયમ એ દિશામાં કરાય છે . ભગવાન ! જે ક્રિયા કરાય છે તે કૃત છે કે આકૃત છે ? ગૌતમ / પૂર્વવતુ જાણવું ચાવતું અનાનુપૂર્વી કૃત નથી.
નરસિકો માફક એકેન્દ્રિય સિવાયના ચાવત વૈમાનિક સુધીના જીવો કહેવા અને એકેન્દ્રિયો જીવોની માફક કહેવા.
પ્રાણાતિપાત માફક મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ યાવતું મિયાદનારા. આ અઢારે સ્થાન વિશે ર૪-દંડક કહેવા. * ભગવન ! તું એમ જ છે, એમ જ છે, કહી ગૌતમ શ્રમણ વિચરે છે.
• વિવેચન-૩૧ :
આ પક્ષ છે - કરાય તે ક્રિયા અને ક્રિયા એટલે કર્મ, તે થાય છે. ઇત્યાદિ વ્યાખ્યા પૂર્વવતું. કૃત હોય તે થાય, કેમકે અકૃત કર્મનો અભાવ છે કર્મ આત્મકૃત હોય, પરકૃત નહીં. જ્યાં આગળ-પાછળનો વિભાગ ન હોય તે અનાનુપૂર્વી શબ્દથી વ્યવહરાય છે.
એકેન્દ્રિયોને વર્જીને નાવત્ અસુરાદિ બધા કહેવા. એકેન્દ્રિયો જુદી રીતે કહેવા, કેમકે તેઓને દિશાપદમાં નિવ્યઘિાતે છ એ દિશામાં અને વ્યાઘાતે ત્રણ-ચારપાંચ દિશામાં એ વિશેષ છે અને આ વિશેષ જીવપદમાં કહેલ છે, માટે જ કહે છે - નહીં નીવા.
ચાવત શબ્દથી માન, માયા, લોભાદિ જાણવા. ‘પ્રેમ' એટલે જે આસક્તિમાં માયા અને લોભનો સ્વભાવ અપ્રગટ છે, તે ‘દ્વેષ” એટલે પ્રગટ ક્રોધ અને માનરૂપ જે માત્ર અપ્રીતિ. વન - કજીયો, પ્યાસ્થાન - અછતાં દોષી જાહેર કરવા. પુત્ર - અછતાં દોષોને ગુપ્તપણે જાહેર કરવા. પરંપરિવાર - વિપ્રકીર્ણ બીજાના ગુણદોષ કહેવા. અતિ - મોહનીયના ઉદયથી યિતનો ઉદ્વેગક્ષ કુળમોહનીયના ઉદયથી વિષયોમાં ચિત્તની અભિરતિ તે તિ, માથામૃષાવા - ત્રીજા કપાય અને બીજા આશ્રવનો સંયોગ. આના વડે બધાં સંયોગો ઉપલક્ષિત કર્યા છે અથવા વેદાંત-ભાષાંતર કરીને જે બીજાને છેતરવા, અનેક પ્રકારના જીવોને પીડાનું કારણ હોવાથી તે મિથ્યાદર્શન શલ્ય છે.
એ રીતે કર્મ પ્રરૂપ્યું. તે પ્રવાહથી શાશ્વત છે, શાશ્વતા એવા લોકાદિ ભાવોને રોહક નામક મુનિ દ્વારથી પ્રરૂપવા કહે છે –
• સૂત્ર-૨ થી ૬ :
[] તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય ‘રોહ” નામક અણગાર, જેઓ સ્વભાવથી ભદ્રક, મૃદુ, વિનીત, શાંત, પાતળા ક્રોધ-માન
૧૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ માયા-લોભવાળા, નિરહંકાર સંપન્ન, ગુઆશ્રિત કોઈને ન સંતાપનાર, વિનયી હતા. તેઓ ભગવત મહાવીરની દૂર નહીં-સમીપ નહીં એ રીતે ઉભડક બેસી, મસ્તક ઝુકાવી, ધ્યાનરૂપ કોઠામાં પ્રવેશી, સંયમ અને તપથી આત્માને ભાવતા વિચરે છે.
ત્યારે તે રોહ અણગાર જાતશ્રદ્ધ થઈ યાવતુ પર્યાપાસના કરતા આ પ્રમાણે બોલ્યા - ભગવના પહેલા લોક અને પછી અલોક કે પહેલા લોક અને પછી લોક ? રોહ ! લોક અને અલોક પહેલાં પણ છે, પછી પણ છે. આ બંને શાશ્વત ભાવો છે. તેમાં પહેલો કે પછી કમ નથી.
ભગવત્ ! પહેલા જીવ પછી અજીવ કે પહેલા અજીવ પછી જીવ ? જેમ લોક-લોકમાં કહ્યું, તેમ જીવ-અજીવમાં જાણવું. એ પ્રમાણે ભવસિદ્ધિકઅભવસિહિતક, સિદ્ધિ-સિદ્ધિ, સિદ્ધ-સિદ્ધ જાણવા.
ભગવન્ ! પહેલા ઇંડુ પછી કુકડી કે પહેલા કુકડી પછી ઇંડુ રોહા તે ઉંડુ કયાંથી થયું ? ભગવન્કુકડીથી. કુકડી કયાંથી થઈ ? ભગવાન ! ઉંડાણી. એ રીતે હે રોહી ઇંડુ અને કુકડી પહેલા પણ છે, પછી પણ છે. એ શાશ્વત ભાવ છે. તે બેમાં કોઈ જાતનો ક્રમ નથી.
ભગવત્ ! પહેલા લોકાંત પછી અલોકાંત કે પહેલા લોકાંત, પછી લોકાંત ? રોહ ! લોકાંત અને અલોકાંત, યાવત્ કોઈ જ ક્રમ નથી.
ભગવના પહેલા લોકાંત, પછી સાતમું અવકાશશાંતરનો પ્રશ્ન. રોહ / લોકાંત અને સાતમું અવકાશાંતર બંને છે, યાવતુ કોઈ ક્રમ નથી. પ્રમાણે લોકાંત અને સાતમો તનુવાત એ રીતે ઘનવાત, ઘનોદધિ અને સાતમી પૃવી. એ પ્રમાણે એક એકની સાથે આ સ્થાનો જોડવા.
[3] અવકાશાંતર, વાત, ઘનોદધિ, પૃથ્વી, દ્વીપ, સાગર, વસ્ત્ર, નૈરયિકાદિ જીવ, અસ્તિકાય, સમય, કર્મ અને વેશ્યા. [૭૪] દષ્ટિ, દર્શન, જ્ઞાન, સંજ્ઞા, શરીર, યોગ, ઉપયોગ, દ્રવ્યપ્રદેશ, પર્યવો, કાળ • • •
[૫] ભગવત્ ! શું પહેલા લોકાંત, પછી સર્વકાળ છે ? જેમ લોકાંત સાથે એ બધાં સ્થાનો જોડ્યા, તેમ અલોકાંત સાથે પણ જોડવા.
ભગવાન ! પહેલા સાતમું અવકાશાંતર, પછી સાતમો તનુવાત છે ? એ રીતે સાતમું અવકાશાંતર બધાં સાથે જોડવું ચાવતું સવકાળ.
ભગવન ! પહેલા સાતમો તનુવાત, પછી સાતમો ઘનવાત ? આ પણ તેમજ જણાવું. યાવતું સવકાળ. આ રીતે ઉપના એBકને સંયોજdi અને નીચેનીચેનાને છોડતા પુર્વવતુ ગણવું. યાવતુ અતીત, અનામતકાળ પછી સર્વકાળનો યાવ4 કોઈ કમ નથી.
હે ભગવન ! એમ કેમ કહો છો ? • x • ગૌતમ! જેમ કોઈ પણ ચામડાની મસકને પવનથી ફૂલાવે, ફૂલાવીને તેનું મુખ બાંધે, મધ્યમાં ગાંઠ બાંધે, મુખ ખોલી દે, ઉપરના ભાગે પાણી ભરે, ભરીને મુખ બાંધી દે, વચ્ચેની
Page #60
--------------------------------------------------------------------------
________________
૧૦૬
૧/-/૬/૨ થી ૩૬
૧૦૫ ગાંઠ છોડી નાંખે, તો ભરેલું પાણી વાયુના ઉપરના ભાગમાં રહે ? હા, રહે. તે કારણે યાવત્ જીવો કર્મ સંગૃહિત છે.
અથવા હે ગૌતમ ! કોઈ પુરુષ મસકને ફૂલાવીને પોતાની કેડે બાંધે, બાંધીને અથાગ, તરી ન શકાય તેવા, માથોડાથી વધુ ઉંડા જળમાં પ્રવેશે, તો તે પુરુષ પાણીના ઉપરના ભાગમાં રહે? હા, રહે. એ રીતે આઠ ભેટે લોક સ્થિતિ યાવતુ જીવ કર્મસંગૃહિત કહ્યા.
વિવેચન-૭૨ થી ૩૬ :
સ્વભાવથી પરોપકાર કરનારો, ભાવ મૃદુ, તેથી જ વિનયી, તથા ક્રોધોદયના અભાવવાળો, કપાયોદય હોવા છતાં તે પ્રવૃતિના અભાવથી પાતળા ક્રોધાદિભાવવાળો, ગુરુના ઉપદેશથી અહંકાર ઉપર અત્યંત જય મેળવનાર, ગુરુને આશ્રયે રહેલ કે સલીન, ગુરુ શિક્ષાના ગુણથી કોઈને ન સંતાપનાર, ગુર સેવા ગુણથી વિનયી, જેની સિદ્ધિ થનારી છે તે અર્થાત્ ભવ્ય. સાતમી પૃથ્વી નીચેનું આકાશ.
સૂણ ગાથા - સાત અવકાશાંતરો, તનુવાત - ઘનવાત, ઘન પાણી, સાતે નક પૃથ્વી, જંબૂઢીપાદિ અસંખ્યાત દ્વીપો, લવણાદિ અસંખ્ય સમુદ્રો, ભરતાદિ સાત ફોકો, નૈરયિકાદિ ૨૪-દંડક, પાંચ અતિકાય, કાળવિભાગ, આઠ કર્મો, છ વૈશ્યા, મિથ્યાદિ ત્રણ દૃષ્ટિ, ચાર દર્શન, પાંચ જ્ઞાન, ચાર સંજ્ઞા, પાંચ શરીર, ત્રણ યોગ, બે ઉપયોગ, છ દ્રવ્યો, અનંતા પ્રદેશો, અનંત પર્યાયો, અતીતાદિ કાળ.
અહીં સૂણાભિલાપનો નિર્દેશ કર્યો છે. તે રીતે છેલ્લા સૂત્રના અભિલાપને દર્શાવતા કહે છે - પહેલા લોક, પછી સર્વકાળ ? આદિ. આ સૂત્રો શૂન્યવાદ, જ્ઞાનવાદાદિતા નિરાસરી વિચિત્ર બાહ્ય અને આધ્યાત્મિક વસ્તુની સતાના અને અનાદિપણાના સૂચક છે.
લોકાંતાદિ લોક પદાર્થનો પ્રસ્તાવથી ગૌતમના મુખથી લોક સ્થિતિ જણાવવા કહે છે - (૧) તનુવાત, ઘનવાતરૂપ વાયુ આકાશને આધારે રહેલો છે. કેમકે તે અવકાશાંતર ઉપર સ્થિત છે, આકાશ તો સ્વપ્રતિષ્ઠિત જ છે, તેની પ્રતિષ્ઠાની વિચારણા કરી નથી. (૨) ઘનોદધિ તનુવાત, ઘનવાત ઉપર રહેલો છે, (3) રત્નપ્રભાદિ પૃથ્વી ઘનોદધિ ઉપર રહેલી છે. આ કથન બહુલતાની અપેક્ષા છે, અન્યથા ઇષતું પ્રામારા પૃથ્વી આકાશને આધારે રહેલ છે. (૪) ત્રણ સ્થાવર પ્રાણી પૃથ્વીને આધારે છે તે પણ પ્રાયિક વચન છે. તે આકાશ-પર્વત-વિમાન આધારે પણ છે.
(૫) શરીરાદિ પુદ્ગલરૂપ અજીવો જીવને આધારે રહેલા છે. કેમકે જીવોમાં તેની સ્થિતિ છે. (૬) અનુદય અવસ્થામાં રહેલ કર્મ પુદ્ગલ સમુદાય રૂપે સંસારી જીવો કર્મ પ્રતિષ્ઠિત છે. બીજા કહે છે - જીવો નારકાદિ ભાવે કર્મ વડે રહેલા છે. (૩) મન-ભાષાદિ પગલો જીવોએ સંગ્રહેલા છે. [શંકા અજીવો જીવ પ્રતિષ્ઠિત છે અને જીવો જીવ સંગૃહિત છે. તેમાં શો ભેદ છે? પૂર્વે આધાર-આધેય ભાવ કહ્યો, અહીં સંગ્રાહ્ય-સંગ્રાહક ભાવ કહ્યો, તે ભેદ છે. •x - [૮] સંસારી જીવો ઉદય પ્રાપ્ત કર્મવશવર્તી હોવાથી જીવ કર્મ સંગૃહીત છે. જે જેને વશ હોય તે તેમાં રહેલ હોય - ૪ -
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કોઈ એક દેવદત્તાદિ નામવાળો પુરુષ - X - X - મસકને વાયુ વડે ફૂલાવે * ઉપર ગાંઠ બાંધે અથવા વાયુની ઉપર અકાય વ્યવહારથી પણ હોય • x • જેમ પાણીનો આધાર વાયુ છે, તેમ આકાશ અને ઘનવાતાદિનો પરસ્પર આધાર-આધેય ભાવ પહેલા કહ્યો છે. અગાધ-તળ વિનાનું-ઘણું ઉંડુ, તેથી જ તડું અશક્ય. પાઠાંતરથી પાર વિનાનું. પુરુષ પ્રમાણથી વધારે તે પૌરુષેય. • x - પાણીમાં..
લોક સ્થિતિ અધિકારી જ કહે છે - સ્થિi બીજા કહે છે – “અજીવો જીવ પ્રતિષ્ઠિત છે, ઇત્યાદિ ચાર પદની ભાવના માટે સૂત્ર -
• સૂત્ર-૩ :
ભગવદ્ ! જીવો અને યુગલો પરસ્પર બહ૮ - ધૃષ્ટ - અવગઢ - નેહ પ્રતિબદ્ધ - ઘટ્ટ થઈને રહે છે ? હા, રહે છે. ભગવાન ! એમ કેમ કહો છો ? ગૌતમ! જેમ કોઈ એક દ્રહ છે, તે પાણીથી ભરેલો છે, છલોછલ ભરેલો, છલકાતો, પાણીથી વધતો, ભરેલા ઘડા માફક રહે છે. કોઈ પુરુષ તે દ્રહમાં એક મોટી ૧oo નાના અને ૧oo મોટા કાણાવાળી નાવને નાંખે, તો હે ગૌતમ ! તે નાવ તે છિદ્રોથી ભરાતી, વધારે ભરાતી, છલકાતી, પાણીથી વધતી અને ભરેલા ઘડા માફક રહે ? હા, રહે. તેથી જ હે ગૌતમ ! યાવત જીવો તે પ્રમાણે રહે છે. - વિવેચન-8 -
કર્મ શરીરાદિ પુદ્ગલો, જીવો પુદ્ગલ સાથે અને પુદ્ગલો જીવો સાથે અન્યોન્ય બદ્ધ છે. કેવી રીતે ? પૂર્વે માત્ર અન્યોન્ય પૃષ્ટ હતા, પછી અન્યોન્ય બદ્ધ થયા - ગાઢતર બદ્ધ થયા. પરસ્પર એકમેક ચયા, સ્નેહ પ્રતિબદ્ધ થયા. ઇ - ગ આદિ. કહ્યું છે - સ્નેહ તેલથી લેપેલ શરીરે જ ચોટે છે, તેમ સગદ્વેષથી ક્લિન્ન આત્માને કર્મ ચોટે છે.
જેમનો અન્યોન્ય સમુદાય છે, તે અન્યોન્ય ઘટ્ટ, તેનો ભાવ તે અન્યોન્યઘટ્ટતા. દ્રહ કે નદી, જળથી ભરેલ હોય, તે કંઈક અધૂરો હોય તો પણ વ્યવહારથી પૂર્ણ કહેવાય. જેનું પ્રમાણ પાણીથી પૂરું છે, ઘણું પાણી ભરાવાથી છલકતો, પાણીની પ્રચૂરતાથી વધતો, - x• જ્યાં પાણીનો સમુદાય વિષમ નહીં પણ સમ છે, તે સમભર અથવા સર્વથા ભરેલો, સમ શબ્દનો સર્વ અર્થ હોવાથી સમભર, એવા સમભર ઘટ માફક અર્થાત સર્વથા ભરેલા ઘટના આકારપણે. * * * * - સો નાના કાણાવાળી કે નિત્ય કાણાવાળી, સો મોટા કાણાવાળી નાવનો પ્રવેશ કરાવે. તે છિદ્ર રૂપ દ્વારો વડે પાણીથી ભરાતી ઇત્યાદિ પૂર્વવતુ. વિશેષ આ - ભરાયા પછી ત્યાં જ ડૂબે. તે દ્રહમાં ફેંકેલ અને પાણીથી પૂર્ણ ભરેલ ઘડાની માફક દ્રહના નીચેના ભાગમાં પાણીની સાથે રહે છે. જેમ નાવ અને પ્રહનું જળ અન્યોન્યાવગાઢ રહે છે, તેમ જીવ અને પુદ્ગલ રહે છે. • • લોક સ્થિતિ વિશે કહે છે –
• સૂત્ર-૩૮ - ભગવાન ! સદા સૂમ નેહકાય [પાણી માપથી પડે છે ? હા, પડે છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
૧/-/૬/૮
૧૦૩ ભગવન! તે ઉd પડે, નીચે પડે કે તિછું પડે? ગૌતમ! ઉદ્ધ-અધો-તિર્ણ ત્રણે પડે. • : ભગવદ્ ! તે સૂક્ષ્મ અકાય આ સ્થળ આકાય માફક પરસ્પર સમાયુકત થઈને લાંબો કાળ રહે? ગૌતમ! આ અર્થ સમર્થ નથી. તે સૂમ આકાય શીઘ જ નાશ પામે. હે ભગવત્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૩૯ :
હંમેશા, સપરિમાણ પણ બાદર અકાય માફક અપરિમિત નહીં અથવા સવા - સર્વ ઋતુઓમાં, સર અને દિવસના પહેલા અને છેલ્લા પ્રહરમાં, તેમાં પણ પ્તિબ્ધ અને સૂક્ષભાવ અપેક્ષાએ કાળનું બહુવ-અભાવ સમજવું. કહ્યું છે – શિશિર ઋતુમાં પહેલા-છેલ્લા પ્રહરને વજીને તથા શ્રીમમાં પહેલા-છેલ્લા પ્રહરનો અર્ધભાગ વજીને બીજ સમયે સ્નેહ આદિના રક્ષણ માટે લેપવાળું પાત્ર બહાર ન મૂકે. સ્નેહકાય એટલે અપકાય વિશેષ. -- ઉર્વલોકમાં વૃતવૈતાઢ્યાદિમાં, અધોલોક ગ્રામમાં, તિછલોકમાં તળાવ આદિ ભરાતા તે થોડા હોવાથી વિનાશ પામે છે.
િશતક-૧, ઉદ્દેશો-૬-ટીકા સહિત અનુવાદ પૂર્ણ ]
છે શતક-૧, ઉદ્દેશો-૭-નૈરયિક છે
- X - X - X - X –
o હવે સાતમો ઉદ્દેશો કહે છે, તેનો આ સંબંધ છે - નાશ પામે છે, તેમ કહ્યું. અહીં તેથી વિપરીત ‘ઉત્પાદ' કહે છે. અથવા પૂર્વે લોક સ્થિતિ કહી, અહીં પણ કહે છે - અવસરથી તૈરયિક કહે છે –
• સૂત્ર-૩૯ :
ભગવન / નૈરયિકોમાં ઉતાર્ધમાન શું એક ભાગથી એક ભાગને આકરીને ઉત્પન્ન થાય, એક ભાગથી સર્વ ભાગને આશ્રીને ઉત્પન્ન થાય, સર્વથી દેશ ભાગે ઉપજે કે સર્વથી સર્વ ભાગે ઉપજે? ગૌતમ ! દેશથી દેશ, દેશથી સર્વ કે સર્વથી દેશ ભાગે ઉત્પન્ન ન થાય, પણ સર્વથી સર્વ ભાગે ઉપજે.
નૈરયિકવતુ વૈમાનિક સુધી જાણવું. • વિવેચન-૭૯ :
જે જીવ નૈરયિકમાં ઉત્પન્ન થયો નથી, પણ હવે ઉપજવાનો છે, તે તૈરયિક કેમ કહેવાય ? x - ઉત્પન્ન થતો ઉત્પન્ન જ જાણવો. કેમકે તેના આયુષ્યનો ઉદય છે. અન્યથા તિર્યંચાદિ આયના અભાવે નાકના આયુના ઉદયે પણ જો તે નારક નથી તો બીજો કોણ છે ?
અંશે અંશે જે ઉત્પાદન પ્રવર્તે તે “દેશોનદેશ’. એ રીતે આગળ પણ જાણવું. તેમાં જીવ શું પોતાના અવયવથી નારક અવયવીના અંશપણે ઉપજે અથવા દેશથી સવત્મિપણે ઉપજે? ઇત્યાદિ પ્રશ્ન. - x - તેનો ઉત્તર આપે છે. (૧) પોતાના અવયવથી નાકીના અવયવ પણે ઉત્પન્ન ન થાય, કેમકે પારિણામિક કારણ અવયવથી કાર્ય અવયવ ન નીપજે. • x • જેમ પટના દેશભૂત તંતુથી અપૂર્ણ પટદેશ નીપજતો
૧૦૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ નથી. - x- (૨) દેશથી સર્વપણે પણ ન ઉપજે. કેમકે અપરિપૂર્ણ કારણપણું છે. જેમ એક તંતુથી પટ ન બની શકે. (3) સર્વથી દેશપણે ન ઉપજે કેમકે સંપૂર્ણ પરિણામી કારણથી સંપૂર્ણ ઘડો ઉત્પન્ન થાય, ઠીકરું નહીં. (૪) સર્વથી સર્વ ઉપજે, કેમકે પૂર્ણ કારણનો સમવાય છે. જેમકે - ઘટ. [આ ચૂર્ણિકારનો મત છે.)
વૃિત્તિકાર કહે છે – શું એક સ્થાને રહેલો જીવ - (૧) પોતાના એક ભાગને દૂર કરીને જ્યાં ઉત્પન્ન થવાનું છે, ત્યાં એક ભાગ વડે ઉત્પન્ન થાય ? એક ભાગથી સર્વતઃ ઉત્પન્ન થાય?, સર્વ આત્મા વડે જ્યાં ઉત્પન્ન થવાનું છે ત્યાં દેશથી ઉત્પન્ન થાય ? અથવા સર્વ આત્મા વડે સર્વત્ર ઉત્પન્ન થાય ? અહીં છેલ્લા બે ભંગ લેવા. ઇલિકાગતિથી જાય તો ત્યાં દેશથી ઉત્પન્ન થાય, કંકગતિથી જાય તો સર્વથી ઉત્પન્ન થાય. - આ વ્યાખ્યા વાચનાંતર વિષયમાં છે. [આ સૂત્ર મુજબ નથી.] ઉત્પત્તિ પછી આહાર જોઈએ માટે આહારસૂત્ર
• સૂત્ર-૮૦ -
ભગવન નૈરયિકોમાં ઉત્પધમાન નૈરાયિક શું દેશથી દેશનો આહાર કરે ?, દેશથી સર્વનો આહાર કરે ? સર્વથી દેશનો આહાર કરે ? કે સવથી સવનો આહાર કરે ગૌતમ! દેશથી દેશનો કે દેશની સર્વનો આહાર ન કરે. સવથી દેશનો કે સર્વથી સર્વનો આહાર કરે. એ પ્રમાણે વૈમાનિક પર્યન્ત જાણવું.
ભગવના નૈરયિકોથી ઉદ્ધતતો નૈરચિક શું દેશથી દેશે ઉદ્વર્તે? આદિ પ્ર. ઉત્પધમાનની જેમ ઉદ્ધમાનનો દંડક કહેવો.
ભગવન નૈરવિકથી ઉદ્ધતમાન નૈરયિક શું દેશથી દેશાનો આહાર રે ? આદિ પ્રા. ગૌતમ ! તે સવથી દેશને આશ્રીને આહાર કરે અને સર્વથી સવનો આહાર કરે. એમ વૈમાનિક સુધી છે.
ભગવન્! નૈરયિકોમાં ઉત્પન્ન નૈરયિક શું દેશથી દેશે ઉત્પન્ન થાય ? આદિ પ્રા. ગૌતમ ! સર્વથી સર્વ ભાગે ઉત્પન્ન થાય. ઉપાધમાન અને ઉદ્વર્તમાનના ચાર દંડક માફક ઉપm અને ઉદ્ધતિના પણ ચાર દંડક જાણવા. * * સર્વશી . સવ ઉપક્વ, સર્વશી દેશનો આહાર, સર્વથી સવનો આહાર, આ અભિલા વડે ઉપપણ અને ઉદ્ધતન જાણવું. - - - ભગવાનૈરસિકોમાં ઉપજતો શું અર્ધભાગ વડે અને આશ્રીને ઉત્પન્ન થાય? આથી સર્વ ઉપજે? સર્વશી અર્ધ ઉપજે? કે સર્વથી સર્વ ઉપજે. ગૌતમ! જેમ પ્રથમ સાથે આઠ દંડક કા તેમ અર્ધ સાથે આઠ દંડક કહેવા. વિશેષ આ - ટેક ને સ્થાને કદ્ધ શબ્દ કહેતો.
કુલ ૧૬ દંડક થયા. • વિવેચન-૮૦ -
આત્માના એક દેશ વડે ખાવાના પદાર્થનો એક ભાગ ખાય ? એમ જાણવું ઉત્તરો સર્વથી દેશનો આહાર કરે. કેમકે ઉત્પત્તિ પછી અનંતર સમયમાં સર્વ પ્રદેશો વડે આત્મા આહાર પુદ્ગલ લઈ કેટલાંક ખાય છે, કેટલાંક મૂકે છે X - X • માટે કહ્યું દેશી ખાય. ઉત્પત્તિ સમયે સર્વાત્મ પ્રદેશથી આહાર પુદ્ગલો ગ્રહીને - ૪ -
Page #62
--------------------------------------------------------------------------
________________
૧/-//૮૦
૧૦૯
સવને આહારે છે. • • આહાર સાથે ઉત્પાદના બે દંડક પૂર્વે કહ્યા. હવે ઉત્પાદનો પ્રતિપક્ષ હોવાથી - x • ઉદ્વર્તના દંડક આહાર દંડક સાથે કહ્યો છે. અનુત્પન્ન જીવની ઉદ્ધતના હોતી નથી, માટે હવે પછી આહાર સાથે ઉત્પન્ન જીવ સંબંધે બે દંડક કહ્યા છે. ઉત્પનો પ્રતિપક્ષ હોવાથી આહાર સાથે ઉદ્વર્તનાના બે દંડક કહ્યા છે. ઇત્યાદિ
એ પ્રમાણે આઠ દંડકો વડે દેશ અને સર્વથી ઉત્પાદાદિ વિચાર કર્યો. બીજા આઠ દંડકથી અર્ધ અને સર્વ વડે ઉત્પાદાદિ વિશે વિચારણા છે. • x • ઉત્પત્તિ, ઉદ્વના ગતિપૂર્વક થાય માટે ગતિ –
• સૂઝ-૮૧ -
ભગવાન ! શું જીવ વિગ્રહગતિને પ્રાપ્ત છે કે આવિગ્રહ ગતિને ? ગૌતમ ! થોડો વિગ્રહ ગતિને અને થોડો વિગ્રહ ગતિને પ્રાપ્ત છે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. -- ભગવન ! જીવો વિગ્રહ ગતિને પ્રાપ્ત છે કે અવિગ્રહ ગતિને ? ગૌતમ બંને.
ભગવાન ! બૈરયિકો વિગ્રહગતિને પ્રાપ્ત છે કે આવિગ્રહ ગતિને ? ગૌતમ ! તે બધાં અવિગ્રહ ગતિને પ્રાપ્ત છે અથવા ઘણાં આવિગ્રહગતિને પ્રાપ્ત છે અને એક વિગ્રહગતિને પ્રાપ્ત છે અથવા ઘણાં અવિગ્રહ ગતિને પ્રાપ્ત છે, ઘણાં વિગ્રહગતિને. એ પ્રમાણે સવા ત્રણ ભંગ છે માત્ર જીવ અને એકેન્દ્રિયમાં નહીં.
• વિવેચન-૮૧ :
fવપ્ર - વક, તેની મુખ્યતાવાળી ગતિ તે વિગ્રહગતિ. બીજી ગતિમાં વાંકો ચાલે ત્યારે તે વિગ્રહગતિ પ્રાપ્ત કહેવાય. અવિગ્રહગતિ પ્રાપ્ત તે ગાજુગતિમાં રહેલો, તેમાં ગતિવાળો કે ગતિ વિનાનો તે અવિગ્રહ ગતિ પ્રાપ્ત કહેવાય. હવે જો “હજુ ગતિવાળો” એ જ અર્થ કરાય તો સૂત્રમાં કહેલ અવિગ્રહ ગતિ સમાપણનો અર્થ કરતા નાહીમાં હજુ ગતિવાળા જીવો ઘણાં હશે તેમ અર્થ થશે. તેમ નથી. શાસ્ત્રમાં એક-બે જીવનો ઉત્પાદ સંભળાય છે. ટીકાકારે કોઈપણ અભિપાયથી હજુગતિક અર્થ કર્યો છે.
“નવા અંતૈ' આદિ પ્રશ્ન - જીવો અનંત હોવાથી પ્રતિ સમયે વિગ્રહગતિવાળાનો નિષેધ કરીને મહત્વના ભાવથી કહે છે - જીવો કરતાં નાકોનું અભિવ હોવાથી વિગ્રહગતિવાળાનો કદાચ અસંભવ હોય અને સંભવે તો એકાદિ હોય, તેથી વિગ્રહગતિવાળાનો નિષેધ કરીને કહે છે - અહીં ત્રણ વિકલ્પ છે - “મળે ય સાવ અસુરાદિમાં એ વાત અતિદેશ થકી કહે છે - જીવો અને એકેન્દ્રિયો ઉક્ત યુક્તિ વડે વિગ્રહગતિવાળા અને વિનાના ઘણાં હોય છે, માટે અહીં ત્રણ ભંગ કહ્યા નથી. પણ એ સિવાય તો ત્રણ ભાંગા જ જાણવા. - ગતિ અધિકારથી ચ્યવનસૂત્ર
• સૂત્ર-૮૨ -
ભગવાન ! મહદિક, મહાદ્યુતિક, મહાબલિ, મહાયશ, મહાનુભાવ, મરણકાળે ઢવતો મહેશ દેવ લા-ગંછા-પરીષહને કારણે થોડો સમય આહાર કરતો
૧૧૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ નથી, પછી આહાર કરે છે અને લેવાતો આહાર પરિણમે પણ છે, છેવટે તેનું આય સર્વથા નષ્ટ થાય છે, તેથી તે દેવ જ્યાં ઉત્પન્ન થાય ત્યાંસુ આવું અનુભવે. તે તિચિયોનિકનું કે મનુષ્યનું આયુ જાણવું ? હે ગૌતમાં તે મહર્વિક દેવનું ચાવતું મનુષ્યનું આવું પણ જાણવું.
• વિવેચન-૮૨ -
વિમાન, પરિવારાદિથી મહદ્ધિક, શરીરાભરણાદિથી મહધુતિક, શેરીપ્રાણથી મહાબલ, યશકીર્તિથી મહાયશ, મહેશનામનો અથવા મહાસુખવાળો, વિશિષ્ટ વૈકિયાદિ અચિંત્ય સામર્થ્યથી મહાનુભાવ, - X • ઉત્પતિ - x - કે - x • મરણ સમયે થતું જીવતો જ મરવાની તૈયારીવાળો કે શરીરને છોડતો કેટલોક કાળ ખાય પણ નહીં. કેમ ? લજ્જા નિમિતે, કેમકે જ્યાં ઉત્પન્ન થવાનો છે, તે સ્થાન જોઈને શરમાય છે, કેમકે તે સ્થાન દેવભવ કરતાં વિદેશ છે, પુરુષ દ્વારા ભોગવાતી સ્ત્રીનો ગર્ભાશય છે તેથી શરમથી ન ખાય. વળી ધૃણા નિમિત-ઉત્પત્તિ ગંદડકીરૂપ વીર્યાદિથી છે તથા અરતિ પરીષહને લીધે ચેન ન પડવાથી ખાતો નથી. દેવાદાર-તથાવિધ પગલો મનથી ગ્રહપ્ત કરવા.
હવે પછીના સમયે આહાર કરે છે, કેમકે ભૂખની પીડા લાંબો કાળ સહેવાતી નથી - x • આ સૂત્રથી ક્રિયાકાળ-નિષ્ઠાકાળના અભેદ અભિધાનથી આહાર કાળની આપતા કહી છે. આહાર કર્યા પછી તેનું આયુ ક્ષીણ થતાં જ્યાં મનુષ્યાદિમાં ઉત્પન્ન થવાનું છે, તેનું આયુ અનુભવે છે અથવા તિર્યંચ યોનિમાયુ અનુભવ છે. દેવ-નરક ગતિમાં ઉત્પન્ન ન થાય માટે તેનો નિષેધ છે. ઉત્પત્તિ અધિકારથી કહે છે –
• સૂત્ર-૮૩ :
ભગવાન ! ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ સેન્દ્રિય ઉત્પન્ન થાય કે અનિન્દ્રિય ? ગૌતમ / ઈન્દ્રિયવાળો પણ ઉત્પન્ન થાય, ઈન્દ્રિય વિનાનો પણ. એમ કેમ કહ્યું? ગૌતમ ! દ્રવ્યેન્દ્રિયોની અપેક્ષાએ અનિન્દ્રિય અને ભાવેન્દ્રિય અપેક્ષાએ ઈન્દ્રિયવાળો ઉત્પન્ન થાય, તેથી.
ભગવના ગર્ભમાં ઉપજતો જીવ સારીરી ઉત્પન્ન થાય કે અશરીરી ? ગૌતમ! શરીરવાળો અને વિનાનો બંને ઉત્પન્ન થાય. એમ કેમ કહ્યું ? ગૌતમ ! ઔદાકિ, વૈક્તિ, આહારક અપેક્ષાએ શરીર રહિત અને તૈજસ, કામણની અપેક્ષાએ શરીર સહિત ઉત્પન્ન થાય.
ભગવન! ગર્ભમાં ઉત્પન્ન થતાં જ જીવ પહેલા શું ખાય ? ગૌતમ ! માતાનું આર્તવ અને પિતાનું વીર્ય, તદુભય સંકૃષ્ટ કલુષ અને કિલ્પિષનો સૌ પહેલાં આહાર કરે છે.
ભગવન્! ગર્ભમાં ગયેલ જીવ શું ખાય ? ગૌતમ ! માતાએ ખાધેલા અનેકવિધ રસ વિગઈનો એક દેશ અને માતાનું આવિ ખાય.
ભગવના ગર્ભગત જીવ મુખેથી કવલાહાર લઈ શકે ? ગૌતમ! ન લઈ શકે. કેમકે • તે સવભિ વડે - ખાય, પરિણમાd, afસોશ્વાસ છે, કદાચિ4
Page #63
--------------------------------------------------------------------------
________________
૧૧૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
શરીરના અવયવો શરીરના ઉપચારથી ઉક્ત લક્ષણવાળાં માતા-પિતાના અંગો. જીવનું ભવધારણીય શરીર રહે ત્યાં સુધી - મનુષ્યાદિ ભવો ગ્રાહક શરીર રહે ત્યાં સુધી રહે, પછી નાશ પામે. ઉપચયના અંતિમ સમય પચી નષ્ટ થાય. - ગભધિકારથી
બીજું સૂત્ર.
૧/- ૮૩
૧૧ ખાય, પરિણમા), શ્વાસોચ્છવાસ લે. બાળકના જીવને સ પહોંચાડવા અને માતાને રસ લેવામાં કારણભૂત નાડી માતાના જીવ સાથે પ્રતિબદ્ધ અને પુત્ર જીવ સાથે ઋષ્ટ છે, તેનાથી આહાર છે, પરિણમાવે છે. બીજી પણ એક નાડી પુત્રજીવા સાથે સંબઇ, માતાના જીવને સ્પર્શેલ છે, તેનાથી આહારનો ચય, ઉપચય કરે છે, હે ગૌતમ ! તે કારણથી ગભંગત જીવ મુખેથી કવલાહાર ન કરે.
ભગવાન ! માતાના આંગ કેટલા? ગૌતમ! ત્રણ-માંસ, લોહી, માથાનું ભેજું : - ભગવન્! પિતાના અંગ કેટલા ? ગૌતમ! ત્રણ – હાડકાં, મા , કેશ-દાઢી-રોમ-નખ, • • ભગવંતુ તે માતાપિતાના અંગો સંતાનના શરીરમાં કેટલે કાળા રહે ગૌતમ જેટલો કાળ ભવધારણીય શરીર રહે તેટલો કાળ તે અંગો રહે. સમયે સમયે હીન થતાં છેવટે તે શરીર નષ્ટ થતાં તે અંગો પણ નષ્ટ થાય.
• વિવેચન-૮૩ -
ગર્ભમાં ઉત્પન્ન થતો, નિવૃત્તિ-ઉપકરણરૂપ દ્રવ્યેન્દ્રિયો. તે ઈન્દ્રિય પયપ્તિ પૂરી થતાં થાય, માટે અતિન્દ્રિય ઉત્પન્ન થાય તેમ કહ્યું. લબ્ધિ-ઉપયોગ લક્ષણ ભાવેન્દ્રિય. તે સંસારીને સર્વાવસ્થામાં હોય. શરીરવાળો તે શરીરી, તેના નિષેધથી અશરીરી ઉત્પન્ન થાય છે.
ગર્ભમાં ઉપજતા જ સૌ પ્રથમ માતાનું આર્તવ-લોહી અને પિતાનું શુક તદ્રુપ આહાર ખાય છે તે બંનેની સંશ્લિષ્ટ કે સંસ્કૃષ્ટ જે તે ગર્ભના જીવની માતા દૂધ આદિ રસ વિગઈ, તેનો એક દેશ, તેની સાથે ઓજનો આહાર કરે છે. વીર • વિષ્ઠા, નિgીવન • ખળ ચૂંકવું, શિંગાળ • નાકનો મેલ, જમશ્ર - દાઢીના વાળ, - કાંખના વાળ, મધ્યમો - સર્વાત્મ વડે વારંવાર કે કદાચિત ખાય કે ન ખાય.
ગર્ભગત બાળક આખા શરીર વડે આહાર કરે છે, માટે મુખ વડે કવલાહાર કરતો નથી. [શંકા આખા શરીર વડે કઈ રીતે ખાય ? જેનાથી રસ લેવાય તે નાભિની નાળ, માતાના જીવનની સહરણી તે માતૃસહરણી, પુણને રસના ઉપાદાનમાં કારણભૂત તે પુત્રજીવરસતરણી. માતૃજીવ પ્રતિબદ્ધ અને પુત્ર જીવને સ્પર્શતી. અહીં પ્રતિબદ્ધતા તે ગાઢ સંબંધ અને સ્પષ્ટતા તે સંબંધ માત્ર. અથવા આવી બે નાડી છે. • x - માતૃજીવ પ્રતિબદ્ધ સહરણીથી પણ જીવ સ્પર્શથી આહાર કરે છે.
બીજી પુત્રજીવ રસહરણી પણ પુત્ર જીવને બદ્ધ અને માતૃ જીવને સ્પર્શતી છે, તેનાથી શરીરનો ચય કરે છે. બીજા તંત્રોમાં એમ કહ્યું છે - પુણની નાભિમાં અને માતાના હૃદયે નાડીનો સંબંધ છે.
ગભધિકારથી જ કહે છે - માતાના આર્તવનો ભાગ વધુ હોય તે માતૃસંગ. પત્થના - માથાનું ભેજું અથવા ચરબી, ફેફસા વગેરે પિતાના વીર્યનો ભાગ જેમાં વધુ હોય તે પિતૃગો - હાડકાનો મધ્ય ભાગ, કેશ આદિ સમાનરૂપ હોવાથી એક સમાન છે. આ સિવાયના જે અંગો છે, તે માતા-પિતાના સાધારણ અંગો કહેવાય. કેમકે તે અંગોમાં પિતાના શુકનો અને માતાનો આર્તવ સમભાગે હોય છે.
સૂડ-૮૪ -
ભગવન ગર્ભગત જીવ નૈરયિકમાં ઉત્પન્ન થાય? ગૌતમાં કોઈ ઉપજે કોઈ ન ઉપજે. એમ કેમ? ગૌતમાં તે સંજ્ઞી પંરોન્દ્રિય સર્વ પતિથી પતિ, રીયલબ્ધિ અને વૈક્રિયલબ્ધિ વડે શત્રુસૈન્ય આવેલ સાંભળીને, અવધારીને આત્મપદેશોને બહાર ફેંકે છે, ફેંકીને વૈક્રિયસમુહ્યત વડે ચાતુરંગિણી એના વિદુર્વે વિકુવને ચાતુરંગિણી સેના વડે ગુસૈન્ય સાથે સંગ્રામ કરે. તે જીવ અર્થ-રાજ્ય-ભોકામની કામનાથી તથા રાજ્ય-ભોગ-કામની કાથી, અદિની તૃણાથી તશ્ચિત, તમ્મન, તલૈયા, તેના અર્પિત અધ્યવસાય, તીવધ્યવસાય, તેમાં પ્રયનવાળો, તેમાં અર્પિત કરવા અને તેની ભાવનાથી ભાવિત અંતરવાળો થઈ કાળ કરે તો નૈરયિકમાં ઉત્પન્ન થાય. તેથી કહ્યું કે કોઈ ઉપજે કોઈ ન ઉપજે.
ભગવન્! ગર્ભગત જીવ દેવલોકમાં ઉપજે? ગૌતમ! કોઈ ઉપજે, કોઇ ન ઉપજે. એમ કેમ કહ્યું? ગૌતમ ! તે સંજ્ઞીપચિન્દ્રિય જીવ સર્વ પયતિથી પયત થયેલો તથારૂપ શ્રમણ કે માહણ પાસે એક પણ આર્ય અને ધાર્મિક સુવચન સાંભળી, અવધારીને તુરંત સંવેગથી શ્રદ્ધાળુ બની તીવ્ર ધમનુિરાગત થઈ, તે જીવ ધર્મ-પુય-વ-મોક્ષની કામના કરતો-કાંક્ષા કરતો-તૂષિત થઈ તેમાં જ ચિત્ત-મન-બ્લેરયા-અધ્યવસાયનીd અથવસાયવાળો થઈ તેમાં પ્રયત્નવાળો થઈ, સાવધાનતાથી ક્રિયાનો ભોગ આપતો અને તેની ભાવનાથી ભાવિતા અંતરવાળો થઈ કાળ કરે તો દેવલોક ઉત્પન્ન થાય. તેથી કહ્યું કે, કોઈ જીવ દેવ થાય અને કોઈ જીવ ન થાય.
ભગવાન ! ગર્ભગત જીવ ચત્તો-પડખાભેર-ઝેરી જેવો કુજ-ઉભેલો-બેઠેલો કે સુતેલો પડખાં ફેરવતો હોય ? તથા માતા સુતી હોય ત્યારે સુતો, જાગતી હોય તો જાગતો, માતાના સુખે સુખી, દુઃખે દુઃખી હોય? હા, ગૌતમ I ગર્ભગત જીવ યાવત માતાના દુઃખે દુઃખી હોય.
જે પટાવકાળ સમયે માથા કે ગ દ્વારા આવે તો સરખી રીતે આવે, તિછોં આવે તો મરણ પામે. જીવના કમોં જે અશુભ રીતે ભદ્ર-સ્કૃષ્ટ-નિધdકુd-પ્રસ્થાપિત-અભિનિવિષ્ટ-અભિસમન્વાગત હોય, ઉદીર્ણ હોય પણ ઉપશાંત ન હોય, તો તે જીવ દુરૂપ, દુdણ, દુર્ગન્ધ, દુલ્સ, દુસ્પર્શ, અનિષ્ટ, કાંત, અપિય, શુભ, અમનોજ્ઞ, અમણામ, હીનસ્વર, દીનસ્વર, અનિષ્ટસ્વર, એકાંતરવર, અપિયસ્વર, અશુભરવર, અમનોજ્ઞસ્વર, અમણામસ્વર, અનાદેય વયનવાળો થાય અને જે તે જીવના કર્મો અશુભ રીતે બદ્ધ ન હોય તો બધું પ્રશસ્ત જાણવું યાવત્ તે જીવ અદેય વચન થાય છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
૧/-/ ૪
હે ભગવાન! તે એમ જ છે, એમ જ છે. * * * * • વિવેચન-૮૪ -
ગર્ભમાં ગયેલ જીવ મરીને. કોઈ એક અહંકારી રાજાદિ રૂ૫ ગર્ભ. સંજ્ઞિત્વાદિ વિશેષણ છે, ગર્ભમાં રહીને નારકયોગ્ય કર્મો બાંધે. વીર્ય અને વૈક્રિય લબ્ધિથી
Iમ કરે અથવા આ લવિવાળો થઈને, શત્રુનું લકર આવેલું સાંભળી, અવધારી. ગર્ભની બહાર આભ પ્રદેશોને ફેંકે તથાવિધ પુદ્ગલ ગ્રહણાર્થે સમવહત થાય, યુદ્ધ કરે. દ્રવ્યની વાંછા કરે ઇત્યાદિ. વિશેષ આ-નૃપd, ગંધ-રસ-સ્પર્શરૂપ ભોગ, શબ્દરૂપ કામ, ક્ષ - આસક્તિ, તેવો અર્થ કાંક્ષિત. પ્રાપ્તિ માટે અતૃપ્ત, અાદિમાં સામાન્ય ઉપયોગ રૂપ ચિત, વિશેષ ઉપયોગ રૂપ મન, આભ પરિણામ, અધ્યવસાય આદિ ભાવયુક્ત થઈ, પરિભોગ ક્રિયા સંપાદન, તેમાં જ અધ્યવસિત, આરંભથી જ તે અથદિમાં તીવ્ર પ્રયત્નવાળો, અર્યાદિને માટે જ સાવધાન, જેની ઇન્દ્રિયો કરવુંકરાવવું-અનુમોદનું રૂ૫ કિયા તે અચંદિ માટે જ અર્પિત અનાદિ સંસારમાં અનેકવાર તે અઘદિના સંસ્કારો લાગ્યા છે તે ભાવનાથી ભાવિત થઈ યુદ્ધ કાળે મરણ પામે.
ઉચિત સાધુ કે શબ્દો દેવલોકના ઉત્પાદ હેતુરૂપ છે, તે આ [શ્રમણ, માહણના વચનનું તત્યત્વ બતાવ્યું.] - HT - પોતે સ્થલ હિંસાદિથી નિવૃત્ત હોવાથી ‘હણો નહીં' કહેનાર અથવા બ્રાહ્મણ એટલે બ્રહ્મચર્યના દેશથી સદ્ભાવને લીધે દેશવિરત. તેમની પાસે વધારે નહીં તો એક જ, પાપકર્મથી દૂર ગયેલ. માટે જ ધાર્મિક. પછી તુરંત જ સંસારના ભયથી ધમદિમાં શ્રદ્ધા જન્મી છે તે તથા તીવ ધનુરાગ વડે રક્ત. શ્રુત-ચા»િરૂપ ધર્મના ફળભૂત શુભકર્મ.
આમ ફળવત્ કુજ સામાન્યપણે હોય. તેને વિશેષથી કહે છે - ઉભવા વડે, બેસવા વડે, સુવા વડે, અવિષમ, સારી રીતે આવે છે - માતાના ઉદરથી યોનિ વડે નીકળે છે. આડો થઈને જઠરથી નીકળવા જાય તો મરણ પામે, કેમકે નીકળી ન શકે. જે ગર્ભથી જીવતો નીકળે તો , જેની શ્લાઘા હણાયેલી છે અથવા જે વર્ષ બાણ છે તે વર્ણવધ્ય અર્થાત્ અશુભ. ગર્ભથી નીકળેલ તેનાં -
સામાન્યથી બદ્ધ, ગાઢ બંધનથી પુષ્ટ ઉદ્વર્તના અપૂવાના કરણ સિવાયના બીજ કરણોની અયોગ્યતાથી કંઈ ન કરી શખે તેવાં અથવા બાંધેલા - કોઈ કરણ તે કર્મમાં કંઈ ન કરી શકે તેમ કરેલાં મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસાદિનામકમદિની સાથે ઉદયપણે વ્યવસ્થાપિત, તીવાનુભાવથી નિવિષ્ટ, ઉદયાભિમુખ થયેલા અને પોતે ઉદીરણાકરણથી ઉદિત એવા. - - હવે વ્યતિરેક કહે છે -
ન ઉપશમેલા, અનિષ્ટ આદિનો અર્થ કહ્યો છે અથવા તે પર્યાયવાચી છે. અલાસ્વર, દુ:ખિત સ્વર, અનાદેયવચન આદિ.
( શતક-૧, ઉદ્દેશો-૭, ટીકાસહિત અનુવાદ પૂર્ણ ]
હું શતક-૧, ઉદ્દેશો-૮ “બાલ” છે o સાતમાં ઉદ્દેશામાં ગર્ભવક્તવતા કહી, ગર્ભવાસ આયુના ઉદયે હોય, તેથી [9/8]
૧૧૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ આયુનું નિરૂપણ કરે છે. ગાથાનુસાર વાત ને કહે છે –
• સૂત્ર-૮૫ -
રાજગૃહમાં સમોસરણ થયું ચાવત એ પ્રમાણે બોલ્યા કે - ભગવન ! એકાંતબાલ-મનુષ્ય શું નૈરયિકનું આયુ બાંધે કે તિર્યચ, મનુષ્ય અથવા દેવાય બાંધે? નૈરયિકા, બાંધી નૈરયિકમાં ઉપજે, તિચિઆસુ બાંધી તિચિમાં ઉપજે, મનુણા બાંધી મનુષ્યમાં ઉપજે કે દેવાયુ બાંધી દેવલોકમાં ઉપજે 7 ગૌતમ! એકાંતબાલ મનુષ્ય નૈરયિકાદિ ચારે આયુ બાંધે. નૈવિકાસુ બાંધી નૈરયિકમાં ઉપજે, તિયચ-મનુષ્ય-દેવનું આયુ બાંધી [ક્રમશ:] વિચિ-મનુષ્ય-દેવલોકમાં ઉપજે.
• વિવેચન-૮૫ -
એકાંતબાલ એટલે મિથ્યાદૈષ્ટિ કે અવિરત. ‘એકાંત' શબ્દના ગ્રહણથી મિશ્રદષ્ટિનો વિચ્છેદ કર્યો છે. એકાંત બાલવ સમાન હોય છતાં વિવિધ આયુ બાંધે. તે મહારંભાદિ કરે, ઉન્માર્ગદશના દે, પાતળા કપાયો હોય, કામનિર્ભર કરે તે હેતુ વિશેષથી વિભિન્ન આયુ બાંધે. તેથી બાલવ સમાન હોવા છતાં અવિરત સમ્યગુર્દષ્ટિ મનુષ્ય દેવાયુ જ બાંધે. પ્રતિપક્ષે એકાંત પંડિત સૂત્ર છે, તેમાં -
• સૂત્ર-૮૬ -
ભગવત્ ! એકાંત પંડિત મનુષ્ય શું નૈરયિકાયુ બાંધે યાવત્ દેવાયુ બાંધી દેવલોકમાં ઉપજે ગૌતમ! એકાંત પંડિત મનુષ્યઆલું બાંધે અથવા ન બાંધે. જે બાંધે તો નૈરયિક-તિયચ-મનુષ્યાય ન બાંધે, દેવાય જ બાંધે. નૈરયિકતિર્યંચ કે મનુષ્યમાં ન ઉપજે, દેવાયુ બાંધીને દેવોમાં જ ઉપજે. એમ કેમ કહ્યું? ગૌતમ ! એકાંત પંડિત મનુષ્યની માત્ર બે ગતિઓ જ કહી છે, અંતક્રિયા અને કલ્યોપત્તિકા માટે આમ કહ્યું છે.
ભગવદ્ ! બાલપંડિત મનુષ્ય શું નૈરાચિકાયુ બાંધે ચાવત્ દેવાયું બાંધી દેવોમાં ઉપજે તે ગૌતભા તે નૈરિયકાયુ ન બાંધે અને ચાવ4 દેવાયું બાંધી દેવામાં ઉપજે. • એમ કેમ કહું ? ગૌતમ બાલપંડિત મનુષ્ય તથારૂપ શ્રમણ કે માહણ પાસે એકાદ શર્મિક આર્ય સુવચન સાંભળી, અવધારી દેશથી વિરમે છે અને દેશથી નથી વિરમતો, દેશ પચ્ચકખાણ કરે અને દેશ પચ્ચખાણ ન કરે. તેથી તે દેશવિરતિ, દેશપચ્ચકખાણથી નૈરયિકાયુ ન બાંધે યાવ4 દેવાયુ ભાંધી દેવમાં ઉપજે. માટે આમ કહ્યું.
• વિવેચન-૮૬ -
એકાંતપંડિત એટલે સાધુ, મનુષ્ય વિશેષણ સ્વરૂપ જણાવે છે. મનુષ્ય સિવાય કોઈ એકાંતપંડિત ન હોય. બીજો કોઈ સર્વવિરત ન થાય. સખ્યત્વ સપ્તકનો ક્ષય થયો હોય તો આયુ ન બાંધે, તે ખાયા પહેલા બાંધે છે. તેથી કહે છે - કદાચ બાંધે વન - સકલ. સર્વથી બે જ ગતિ કેવલીએ કહી છે - x - સંતવિ - નિવણ.
Mાવવત્તા - અનcર વિમાન પર્યાની દેવલોકમાં ઉત્પતિ. ‘કલ્પ' શબ્દ સામાન્યથી વૈમાનિક દેવાવાસનો સૂચક છે. એકાંત પંડિત પછી બાલ પંડિ
-
X
-
X
-
X
-
X
–
Page #65
--------------------------------------------------------------------------
________________
૧/-I૮/૮૬
૧૧૫ બાલપંડિત એટલે શ્રાવક. દેશવિરત હોય છે. દેશ-સ્થૂળ પ્રાણાતિપાતાદિનું પચ્ચખાણ કરે - ન કરવાની પ્રતિજ્ઞા કરે.
આયુને બાંધવામાં કિયા કારણ છે, માટે કિયા સૂત્રો કહે છે – • સૂગ-૮૭ થી ૯૧ -
[૮] ભગવાન ! મૃગવૃત્તિક, મૃગોનો શિકારી, મૃગોના શિકારમાં તલ્લીન એવો કોઈ પણ હરણને મારવા માટે કચ્છમાં, દ્રહમાં, ઉદકમાં, ઘાસાદિના સમૂહમાં, વલયમાં, અંધકારયુકત પ્રદેશમાં, ગહનમાં, ગહન-વિદુગમાં, પર્વતમાં, પર્વત વિદુગમાં, વનમાં, વનવિદુગમાં, ‘એ મૃગ છે” એમ કરી કોઈ એક મૃગના વધ માટે ખાડા અને જાળ એ, તો ભગવન ! તે પર કેટલી ક્રિયાવાળો થાય ? ગૌતમ યાવતુ તે પુરણ ગણ-ચાર કે કદાચ પાંચ કિયાવાળો થાય. - ભગવાન ! એમ કેમ કહો છો ?
- ગૌતમ! જ્યાં સુધી તે જાળને ધારણ કરે, પણ મૃગોને બાંધે કે મારે નહીં ત્યાં સુધી તે પણ કાયિકી, અધિકરણિકી, પ્રાપ્લેષિકી એ ત્રણ ક્રિયાથી સ્કૃષ્ટ છે. જે જાળને ધારણ કરી, મૃગોને બાંધે છે પણ મારતો નથી, ત્યાં સુધી તે પણ કાચિકી, અધિકરણિકી, પાàપિકી, પારિતાપનિકી ચાર ક્રિયાને સ્પર્શે. જે પુરુષ જાળને ધારણ કરે, મૃગોને બાંધે અને માટે તે પુરુષ કામિકી આદિ પાંચે ક્રિયાને સ્પર્શે છે માટે.
૮૮] ભગવત્ ! કચ્છમાં ચાવતુ વનવિદુર્ગમાં કોઈ પુરુષ તૃણને ભેગું કરીને તેમાં આગ મૂકે તો તે પણ કેટલી ક્રિયાવાળો થાય ? ગૌતમ! કદાચ ત્રણ કે ચાર કે પાંચ ક્રિયાવાળો થાય. એમ કેમ કહ્યું? ગૌતમ ! તરણાં ભેગા કરે ત્યાં સુધી ત્રણ ક્રિયા, ભેગા કરીને અગ્નિ મૂકે પણ બાળે નહીં ત્યાં સુધી ચાર, તૃણ ભેગું કરી - અનિ મૂકી - બાળે ત્યારે તે પુરુષને યાવતુ પાંચે ક્રિયાઓ સ્પર્શે છે......
[] ભગવત્ ! મૃગવૃત્તિક, મૃગસંકલ્પ, મૃગણિધાન, મૃગવધને માટે કચ્છમાં વાવ4 વનવિદુમિાં જઈ ‘એ મૃગ છે” એમ વિચારી કોઈ હરણને મારવા ભાણ ફેંકે, તો તે પુરુષ કેટલી ક્રિયાવાળો થાય? ગૌતમ ! કદાચ ત્રણ કે ચાર કે પાંચ કિસાવાળો. એમ કેમ કહ્યું? ગૌતમ ! જ્યાં સુધી તે ભાણ ફેંકે પણ મૃગને વિંધતો કે મારતો નથી ત્યાં સુધી ત્રણ, બાણ ફેંકે અને વિંધે પણ મારે નહીં ત્યાં સુધી ચાર, બાણ -વિધે-મારે એટલે પાંચ ક્રિયાઓ લાગે...
| [] ભગવન્! કચ્છમાં ચાવતું કોઈ એક મૃગના વધને માટે પૂર્વોક્ત કોઈ પુરુષ, કાન સુધી લાંબા કરેલા બાણને પ્રયતન પૂર્વક ખેંચીને ઉભો રહે,. બીજો પુરુષ પાછળથી આવીને પોતાના હાથે તલવાર વડે તે પુરુષનું માથું કાપી નાંખે, પણ તે બાણ પૂર્વના ખેંચાણ થકી ઉછળીને તે મૃગને વિંધે, તો તે ભગવત્ ! તે પણ મૃગના વૈરથી પૃષ્ટ છે કે પુરુષના વૈlી ? ગૌતમ જે મૃગને મારે છે, તે મૃગના વૈરથી પૃષ્ટ છે, જે પુરુષને મારે છે, તે પુરુષના વૈચ્છી પૃષ્ટ
૧૧૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છે. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ ! તે નિશ્ચિત છે - કરાતું કરાયું, સંધાતુ સંધાયુ, વળાતુ વળાયુ, ફેંકાતું ફેંકાયુ કહેવાય ? હાભગવન ! તેમ કહેવાય. માટે હે ગૌતમ જે મૃગને મારે તે મૃગના વૈરથી ધૃષ્ટ છે, જે પુરુષને મારે તે પુરષના વૈરથી પૃષ્ટ છે.
મરનાર જે છ માસમાં કરે તો મારનાર કાયિકી આદિ પાંચે ક્રિયાઓમાંથી ઋષ્ટ કહેવાય. જે છ માસ પછી મરે તો મારનાર કાલિકી ચાવતું પારિતાપનિકી એ ચાર ક્રિયાથી ઋષ્ટ કહેવાય.
[] ભગવન ! કોઈ પુરુષ બીજા પુરુષને બરછીથી મારે, અથવા પોતાના હાથે તલવાર વડે તે પુરુષનું માથું કાપી નાખે, તો તે પણ કેટલી ક્રિચાવાળો થાય ? ગૌતમ ! જ્યાં સુધીમાં તે પુરુષ બીજ પુરુષને બરછી મારે કે તલવારથી છે ત્યાં સુધીમાં તે પરષ કાણિકી વાવત પ્રાણાતિપાત એ પાંચ ક્રિયાને સાર્શે. આસMવધક તથા અનવકાંક્ષ પ્રત્યસિક પુરુષવૈરથી પૃષ્ટ થાય છે. • વિવેચન-૮૦ થી ૯૧ :
છ - નદીના જળથી ઘેરાયેલ વૃક્ષાદિવાળો પ્રદેશ, કહ, જળાશય, વિય - વૃણાદિ દ્રવ્ય સમુદાય, વનય - ગોળાકાર, નદિ આદિના પાણીનો કુટિલગતિવાળો પ્રદેશ, ગૂમ - અંધારાવાળો પ્રદેશ. Tદન - વૃક્ષ, વેલડી, લતા, વિશાળ વેલ સમુદાય. Tહનવદુર્ગ - પર્વતના એક ભાગમાં રહેલ વૃક્ષ-વેલડી સમૂહ, પર્વત સમુદાય, એક જાતિય વૃક્ષ સમૂહ તે વન વિવિધ વૃક્ષસમૂહ. તે વનવિદુર્ગ.
હરણ વડે જેની આજીવિકા છે કે, તે મૃગરક્ષક પણ હોય તેથી કહે છે - હરણના હણવા કે છેદવાના સંકલાવાળો. તે ચલિત ચિત પણ હોય, તેથી કહે છે - મૃગના વધમાં એકાગ્ર ચિત, મૃગને મારવા કચ્છ આદિમાં જઈને. મૃગને પકડવાના ખાડા, તેને બાંધવાની જાળ, તેને મૃગને મારવા બનાવે છે. તે કૂટપાશથી કેટલી ક્રિયાવાળો થાય ? ક્રિયા - કાયિકી આદિ, જે કરનાર છે. જેટલા કાળ સુધી. શેનો કત ? કૂટ પાશને ધારણ કરવાની ક્રિયાનો. તેટલો કાળ -
wifથકી - ગમનાદિ કાયયેષ્ટારૂપ, ધરાસ - કૂટપાશ રૂપ અધિકરણથી થયેલી. પ્રાષિક્ષ - મૃગ સંબંધી દુષ્ટ ભાવથી થયેલ, તેના વડે કરાય તે સિયા - ચેટા વિશેષ. પરિતાપન* - જેનો હેતુ પરિતાપ છે તે. મૃગને બાંધ્યા પછી આ ક્રિયા લાગે. પ્રાતિપાત - ઘાત.
કાન સુધી ઉંચુ કરીને પ્રયત્નપૂર્વક બાણને ખેંચીને ફેંકે છે, પાછળથી પોતાના હાથ વડે, પૂર્વના ખેંચાણથી, તે માથું કાપનાર પુષ, વૈતું કારણ હોવાથી વધુ પણ વૈર કહેવાય અથવા પાપ પણ પૈર કહેવાય. [શંકા] બાણ છુટવામાં નિમિત્ત માથું કાપનાર છે, તો ધનુર્ધર મૃગવધથી કેમ સ્પષ્ટ થાય ? [ઉત્તર] “ક્રિયમાણ ધનુષ્ય અને કાંડ વગેરે કૃત છે” એમ વ્યવહાર છે ? યુક્તિ પૂર્વવત્ લેવી. | દોરી પર ચડાવાતું ધનુષ કે કાંડ સાંધેલું જાણવું. દોરી ખેંચવાથી ગોળાકાર કરાતું તે ગોળાકાર થયેલ જાણવું, ફેંકાતું ફેંકેલુ જાણવું. ફેંકવાની તૈયારી ધનુધર
Page #66
--------------------------------------------------------------------------
________________
૧|-|૮/૮૭ થી ૯૧
કરેલી માટે તેણે જ ફેંક્યુ જાણવું. કાંડના ફેંકવાથી તે ધનુર્ધારીએ મૃગને માર્યુ
ગણાય. - X -
૧૧૭
અહીં ક્રિયાઓની હકીકત કહી. તે હમણાં કહેલ મૃગાદિ વધમાં જેમાં જેટલો કાલ વિભાગ છે, તેટલો ત્યાં દર્શાવતા કહે છે – છ માસમાં પ્રહાર હેતુથી મરણ થાય તો, પણ જો પછી મરણ થાય તો બીજું કારણ જાણવું. તેથી છ માસ પછી પ્રાણાતિપાત
ક્રિયા ન લાગે અને વ્યવહાર નય અપેક્ષાએ પ્રાણાતિપાત ક્રિયા માત્ર દેખાડવા માટે કહી છે અન્યથા જ્યારે ક્યારે અધિકૃત પ્રહાર કારણે મરણ થાય તે હિંસાક્રિયા. શક્તિ - એક શસ્ત્રથી હણે. પોતાના હાથે. તેને શરીર સ્પંદન રૂપ કાયિકી, ખડ્ગ વ્યાપારરૂપ આધિકરણિકી, મનના દુપ્પણિધાનથી પ્રાàર્ષિકી, પરિતાપન રૂપ પારિતાપનિકી, મારણરૂપ પ્રાણાતિપાત ક્રિયા વડે. ખડ્ગથી હણે કે તલવારથી માથુ છેદે તે પાંચે ક્રિયાને સ્પર્શે છે. પુરુષ વૈરથી સ્પષ્ટ થાય ઇત્યાદિ - x -
વધક અને વધ પામતાને વધથી પરસ્પર વૈર વધે છે જે આ જન્મ કે જન્માંતરે પણ રહે છે - ૪ - અનવર્ષાંક્ષ - પર પ્રાણ નિરપેક્ષ. - x - ક્રિયા અધિકારથી જ આગળ કહે છે –
• સૂત્ર-૯૨ :
ભગવન્ ! સરખા, સરખી ત્વચાવાળા, સમાન ઉંમરવાળા, સરખા દ્રવ્ય તથા ઉપકરણવાળા કોઈ બે પુરુષ, પરસ્પર લડાઈ કરે તેમાં એક પુરુષ હારે અને એક પુરુષ જીતે. ભગવન્ ! આવું કઈ રીતે થાય? ગૌતમ ! જેણે વીરહિત કર્મો બાંધ્યા નથી, સ્પર્ધા નથી યાવત્ પ્રાપ્ત કર્યા નથી, તેના કર્મો ઉદીર્ણ નથી, પણ ઉપશાંત છે, તે પુરુષ જીતે છે અને જે પુરુષે વીર્યરહિત કર્મો બાંધ્યા છે યાવત્ ઉીર્ણ છે અને ઉપશાંત નથી, તે પુરુષ પરાજય પામે છે માટે એમ કહ્યુ છે.
• વિવેચન-૯૨ :
કૌશલ્ય અને પ્રમાણાદિથી સરખા, સર્દેશ ત્વયા, સશ શરીર, સર્દેશ વય, સર્દેશ યૌવનાદિ અવસ્થા, માટી આદિના વાસણો, ઉપધિકાંસાના વાસણાદિ ભોજન ભંડિકા અથવા ગણિમ આદિ દ્રવ્ય રૂપ ભાંડમાત્ર, અનેક પ્રકારે વસ્ત્રો-શસ્ત્રાદિ ઉપકરણો. તે બંનેના ભાંડ-માત્ર-ઉપકરણો સરખા છે, આ રીતે બંનેનું સમાન વિભૂતિપણું છે. જેનાથી વીર્ય હણાય છે તે વીર્ય વિનાના. વીર્યના પ્રસ્તાવથી કહે છે –
• સૂત્ર-૯૩ -
ભગવન્ ! જીવો વીસવાળા છે કે વીર્ય વિનાના ? ગૌતમ ! વીર્યવાળા પણ
છે અને વીર્ય વિનાના પણ છે – એમ કેમ કહ્યું ? ગૌતમ ! જીવો બે પ્રકારે - સંસાર સમાપક અને અસંસાર સમાપક. તેમાં જે અસંસાર સમપક છે, તે સિદ્ધ છે. સિદ્ધો અવીર્ય છે. સંસારસમાપન્ન છે તે બે પ્રકારે - શૈલેશી પ્રતિપન્ન અને અશૈલેશી પ્રતિપ. જે શૈલેશી પ્રતિપન્ન છે, તે લબ્ધિવીર્ય વડે સીય છે, કરણવીર્ય વડે અવીય છે. જે અશૈલેશી પ્રતિપન્ન છે, તે લબ્ધીવીર્યથી સી
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ હોય પણ કરણવીર્ય વડે સીર્ય પણ હોય અને અવીર્ય પણ હોય. માટે ગૌતમ ! એમ કહ્યું.
ભગવન્ ! નૈરયિકો સવીર્ય છે કે અવી છે ? ગૌતમ ! લબ્ધિવીર્યથી નૈરયિકો સીય છે. કરણવીર્યથી સીય પણ છે, વીર્સ પણ છે. એમ કેમ કહ્યું ? ગૌતમ ! જે નૈરયિકોને ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પુરુષકાર પરાક્રમ છે, તેઓ લબ્ધી અને કરણ બંને વીર્યથી સીય છે. જે નૈરયિકોને ઉત્થાન યાવત્ પરાક્રમ નથી તે નૈરયિકો લબ્ધિવીર્યથી સીર્ય અને કરણવીરથી વી છે. માટે એમ કહ્યું.
૧૧૪
એ રીતે પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધીના જીવો નૈરયિકવત્ જાણવા. મનુષ્યોને ઔધિક જીવ પેઠે જાણવા. તેમાં સિદ્ધોને ગણવા નહીં વાણવ્યંતર, જ્યોતિક અને વૈમાનિકને નૈરયિકવત્ જાણવા,
હે ભગવન્ ! તે એમ જ છે એમ જ છે યાવત્ વિચરે છે. • વિવેચન-૯૩ :
સકરણ વીર્યના અભાવે સિદ્ધો અવીર્ય છે. શીત્તેશ - સર્વસંવર રૂપ ચાસ્ત્રિવાળો જીવ, તેની જે અવસ્થા તે શૈલેશી અથવા શૅજ્ઞેશ - મેરુ તેના જેવી સ્થિરતાવાળી સ્થિતિ તે શૈલેશી. તે સર્વથા યોગ નિરોધમાં પાંચ હ્રસ્વાક્ષર ઉચ્ચારણ જેટલો કાળ હોય. વીર્યાન્તરાયનો ક્ષયોપશમ કે ક્ષયથી જે વીર્ય તે લબ્ધિ, તે જ તેનો હેતુ હોવાથી લબ્ધિવીર્ય, તેના વડે સવીર્ય, તેઓનું વીર્ય ક્ષાયિક છે. લબ્ધિવીર્યની કાર્યભૂત જે ક્રિયા તે કરણ, તદ્રુપવીર્ય તે કરણવીર્ય. સવીર્ય એટલે ઉત્થાનાદિ ક્રિયાવાળા, અવીર્ય
એટલે ઉત્થાનાદિ ક્રિયા વિનાના. તેઓ અપર્યાપ્તાદિ કાળે જાણવા. ઔધિક જીવમાં સિદ્ધો હોય, મનુષ્યોમાં તે ન હોય.
શતક-૧, ઉદ્દેશો-૮, ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
શતક-૧, ઉદ્દેશો-૯ - “ગુરુત્વ” “
— x — * — x − x =
૦ આઠમા ઉદ્દેશોને અંતે વીર્ય કહ્યું. વીર્યથી જીવો ગુરુત્વ આદિ પામે છે તે ગુરુત્વ પ્રતિપાદન કરવા તથા ગાથા મુજબ ગુરુત્વ કહે છે.
* સૂત્ર-૯૪ :
ભગવન્ ! જીવો ગુરુપણું કઈ રીતે શીઘ્ર પામે છે ? ગૌતમ ! પ્રાણાતિપાત યાવત્ પરિગ્રહ, ક્રોધ યાવત્ મિથ્યાદર્શન શલ્યથી. એ રીતે ગૌતમ ! જીવો ગુરુત્વને શીઘ્ર પામે છે. ભગવન્ ! જીવો લઘુપણું કેવી રીતે શીઘ્ર પામે છે ? ગૌતમ ! પ્રાણાતિપાતથી વિરમવાથી યાવત્ મિથ્યાદર્શનશલ્યથી અટકવાથી, એ રીતે ગૌતમ ! લઘુપણું પામે. એ રીતે સંસારને ઘટાડે છે, ટૂંકો કરે છે, સંસારને ઓળંગી જાય છે પ્રાણાતિપાતાદિના સેવનથી સંસારને લાંબો કરે છે, વધારે છે અને વારંવાર ભ્રમણ કરે છે. અહીં ચાર પશસ્ત છે, ચાર અપશસ્ત છે.
--
Page #67
--------------------------------------------------------------------------
________________
૧/-/૯/૯૪
૧૧૯
• વિવેચન-૯૪ :
ગુરુત્વ - નીચે જવાના કારણભૂત અશુભ કર્મોનો ઉપાય. લઘુત્વ-ગુરુત્વથી વિપરીત. વં શબ્દ પૂર્વોક્ત પાઠના સૂચનાર્થે છે. જેમકે - જીવો કઈ રીતે સંસારને કર્મ પ્રચૂર કરે છે ? ગૌતમ ! પ્રાણાતિપાત વડે. એ રીતે આગળ પણ જાણવું. કર્મભારથી ઓછો કરે છે, વીર્ય - લાંબા કાળ વાળો કરે છે. દૃસ્વ - અલ્પકાલીન કરે છે. પુનઃ પુનઃ ભમે છે, આદિ
ચાર પ્રશસ્ત - લઘુત્વ, પરીતત્વ, હૃવત્વ, વ્યતિત્વજન. તે મોક્ષના હેતુભૂત છે અને ચાર પ્રશસ્ત છે કેમકે તે મોક્ષના હેતુભૂત નથી. – ગુરુત્વ, આકુલત્વ, દીર્ધત્વ, અનુપરિવર્તન. ગુરુત્વ-લઘુત્વ અધિકારથી આ સૂત્ર કહે છે –
• સૂત્ર-૯૫ ઃ
ભગવન્ ! શું સાતમો અવકાશાંતર ભારે છે, હલકો છે, ભારે-હલકો છે કે અગુરુલઘુ છે ? ગૌતમ ! તે ભારે-હલકો કે ભારેહલકો નથી, પણ અગુરુલઘુ છે. ભગવન્ ! સાતમો તનુવાત શું ભારે છે, હલકો છે, ભારેહલકો છે કે અગુરુલઘુ છે ? ગૌતમ ! ભારે, હલકો કે અગુરુલઘુ નથી, પણ ભારે હલકો છે... એ પ્રમાણે સાતમો ઘનવાત, સાતમો ઇનોદધિ, સાતમી પૃથ્વી, વિશે જાણવું. સાતમા અવકાશાંતરમાં કહ્યું તેમ બધાં અવકાશાંતરો વિશે સમજવું. તનુવાતના વિષયમાં જેમ કહ્યું, તેમજ બધાં ઘનવાત, ઘનોદધિ, પૃથ્વી, દ્વીપ, સમુદ્ર અને ક્ષેત્રોના વિષયમાં પણ જાણવું.
ભગવન્ ! નૈરયિકો શું ગુરુ છે યાવત્ અગુરુલઘુ છે ? ગૌતમ ! ગુરુ કે લઘુ નથી, પણ ગુરુલઘુ અને અગુરુલઘુ છે એમ કેમ કહ્યું ? ગૌતમ ! વૈક્રિય અને તૈજસ શરીર અપેક્ષાએ ગુરુ કે લઘુ નથી અને અગુરુલઘુ નથી, પણ ગુરુલઘુ છે. જીવ અને કર્મની અપેક્ષાએ ગુરુ, લઘુ કે ગુરુલઘુ નથી, પણ અગુરુલઘુ છે. તેથી એમ કહ્યું છે. આ પ્રમાણે વૈમાનિક પર્યન્ત જાણવું. વિશેષ એ - શરીરનો ભેદ જાણવો. તથા ધર્માસ્તિકાય યાવત્ જીવાસ્તિકાય અગુરુલઘુ
જાણવા.
ભગવન્ ! શું પુદ્ગલાસ્તિકાય ગુરુ છે, ag છે. ગુરુલઘુ છે કે અગુરુલઘુ છે? ગૌતમ ! ગુરુ કે લઘુ નથી. પણ ગુરુ લઘુ અને ગુરુ લઘુ છે. તેનું શું કારણ ? ગૌતમ ! ગુરુલઘુ દ્રવ્યોને આશ્રીને ગુરુ કે લઘુ નથી, ગુરુ લઘુ છે, અગુરુલઘુ નથી. અગુરુલઘુ દલ્યોને આશ્રીને લઘુ, ગુરુ કે લઘુગુરુ નથી પણ અગુરુલઘુ છે સમય, ક અગુરુલઘુ છે.
ભગવન્ ! કૃષ્ણવેશ્યા શું ગુરુ છે ચાવત્ અગુરુલઘુ છે? ગૌતમ ! ગુરુ કે લઘુ નથી પણ ગુરુલઘુ કે અગુરુલઘુ છે એમ કેમ કહ્યું ? ગૌતમ ! દ્રવ્યર્લેશ્યાની અપેક્ષાએ ગુરુલઘુ, ભાવલેશ્યાથી અગુરુલઘુ. એ રીતે શુકલલેશ્યા સુધી જાણતું. -- તથા દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન અને સંજ્ઞાને અગુરુલઘુ જાણવા. નીચેના ચાર શરીર ગુરુલઘુ જાણવા. કાર્પણ શરીરને અગુરુલઘુ જાણવું... મનયોગ,
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વચનયોગ અગુરુલઘુ છે, કાયયોગ ગુરુલઘુ છે. સાકર અને અનાકાર ઉપયોગ અગુરુલઘુ છે. સર્વ પ્રદેશો, સર્વ દ્રવ્યો, સર્વ પર્યાયો પુદ્ગલાસ્તિકાય માફક જાણવા. અતીત, અનાગત, સર્વકાળ અગુરુલઘુ જાણવો.
• વિવેચન-૯૫ :
૧૨૦
ગુરુ લઘુ વ્યવસ્થા આ છે - નિશ્ચયથી સર્વ ગુરુ સર્વ લઘુ કોઈ દ્રવ્ય નથી. વ્યવહારથી બાદર સ્કંધોમાં ગુરુત્વ-લઘુત્વ રહે છે. પણ તે બીજામાં નથી. ચાર સ્પર્શવાળા અને અરૂપી દ્રવ્યો બધાં અગુરુલઘુ છે. બાકીનાં આઠ સ્પર્શવાળા દ્રવ્યો બધાં ગુરુ લઘુ છે એમ નિશ્ચયનય કહે છે. ચડાસ - સૂક્ષ્મ પરિણામવાળા, અટ્ઠામ - બાદર, ગુરુલઘુ દ્રવ્ય રૂપી છે, અગુરુલઘુ દ્રવ્ય અરૂપી અને રૂપી છે. વ્યવહારથી તો ગુરુ આદિ ચારે ભેદે દ્રવ્યો હોય છે. તે સંબંધે દૃષ્ટાંતો આ છે
-
ઢેકું એ ગુરુ છે, તેનો નીચે જવાનો સ્વભાવ છે. ધૂમનો ઉંચે જવાનો સ્વભાવ હોવાથી લઘુ છે. વાયુ, તીર્થ્રો જાય માટે ગુરુલઘુ છે અને આકાશ અગુરુલઘુ છે. અવકાશાંતાદિ સૂત્રો આ ગાથાનુસાર જાણવા. જેમકે અવકાશ, વાયુ, ઘનોદધિ, પૃથ્વી, દ્વીપ, સાગર, ક્ષેત્રો, નૈરયિકાદિ, અસ્તિકાય, સમય, કર્મ, લેશ્યા, દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, સંજ્ઞા, શરીર, યોગ, ઉપયોગ, દ્રવ્ય, પ્રદેશ, પર્યવ, અતીત-અનાગત-સર્વકાળ.
વૈક્રિય, તૈજસ શરીર આશ્રીને નાસ્કો ગુરુ-લઘુ છે. કેમકે આ શરીર વૈક્રિયતૈજસ વર્ગણાના બનેલા છે, તે ગુરુલઘુ જ છે. કહ્યું છે – ઔદાકિ, વૈક્રિય, આહાસ્ક, તૈજસ એ બધી વર્ગણા ગુરુલઘુ છે. જીવ અને કાર્યણશરીર અપેક્ષાએ નારકો અગુરુલઘુ છે. કેમકે જીવ અરૂપી વ્વથી અગુરુલઘુ છે. કાર્યણવર્ગણા અગુરુલઘુ હોવાથી કાર્પણશરીર અગુરુલઘુ છે. કહ્યું છે – કાર્પણ, મન, ભાષાવર્ગણા અગુરુલઘુ. જેને જેટલા શરીર હોય, તેને તેટલાં જાણીને અસુરાદિ સંબંધે સૂત્રો કહેવા. તેમાં અસુરાદિ દેવા નાવત્ કહેવા. પૃથ્વી આદિ જીવો ઔદારિક, વૈજસ શરીર અપેક્ષાએ ગુરુલઘુ જાણવા. જીવ, કાર્મણ શરીરની અપેક્ષાએ અગુરુલઘુ છે. વાયુના જીવો ઔદાકિ, વૈક્રિય, તૈજસને આશ્રીને ગુરુલઘુ છે. એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચ પણ જાણવા. મનુષ્યો ઔદારિક, વૈક્રિય, તૈજસ, આહાસ્ક શરીરથી ગુરુલઘુ જાણવા. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયને અગુરુલઘુ કહેવા. બાકીના પદો વડે તેને ન કહેવા, કેમકે અરૂપી હોવાથી અગુરુલઘુ છે.
પુદ્ગલાસ્તિકાય સૂત્રમાં દીધેલ ઉત્તર નિશ્ચયનયાશ્રિત છે. કેમકે નિશ્ચયનય મતે કોઈ વસ્તુ સૌથી હળવી કે સૌથી ભારે નથી. ઔદાકિાદિ ચાર દ્રવ્યો, કાર્યણાદિ અગુરુલઘુ છે. સમયઅમૂર્ત છે માટે અગુરુલઘુ છે. કર્મો કાર્યણવર્ગણાત્મક હોવાથી અગુરુલઘુ છે, નેવા ઔદારિકાદિ શરીરનો વર્ણ અને ઔદાકિાદિ ગુરુલઘુ છે. દૃષ્ટિ વગેરે જીવના પર્યાયરૂપ છે માટે અગુરુલઘુ છે. જ્ઞાનથી વિપરીત હોવાથી અજ્ઞાનપદ કહ્યું છે, નહીં તો દ્વારમાં જ્ઞાનપદ જ દેખાય છે. નિ એટલે ઔદાકિ આદિ ગુરુલઘુ વર્ગણાના બનેલા હોવાથી ગુરુલઘુ કહેવા. કાર્યણશરીર અગુરુલઘુ વર્ગણાના બનાવેલ હોવાથી અગુરુલઘુ છે એ રીતે મનોયોગ અને વાયોગ પણ જાણવો. કાર્પણ
Page #68
--------------------------------------------------------------------------
________________
૧/-/૯/૯૫
સિવાયનો કાયયોગ ગુરુલઘુ દ્રવ્યોનો બનેલ હોવાથી ગુરુલઘુ છે. ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો, તેના નિર્વિભાગ અંશરૂપ પ્રદેશો, વર્ણ-ઉપયોગાદિ પર્યાયો ગુરુલઘુ, અગુરુલઘુ કહેવા. કેમકે સૂક્ષ્મ અને અમૂર્ત છે તે અગુરુલઘુ છે, બાદર છે તે ગુરુલઘુ છે. પ્રદેશ
અને પર્યવો દ્રવ્યના સંબંધી હોવાથી તે તે દ્રવ્ય સ્વભાવના છે.
૧૨૧
• સૂત્ર-૯૬ -
ભગવન્ ! લાઘવ, ઘેચ્છા, મૂછ, અમૃદ્ધિ, અપતિબદ્ધતા, એ બધું શ્રમણ નિગ્રન્થો માટે પ્રશસ્ત છે ? હા, ગૌતમ ! છે.. ભગવન્ ! અક્રોધત્વ, અમાનત્વ, અમાવાવ, અલોભવ શ્રમણ નિગ્રન્થો માટે પ્રશસ્ત છે ? હા, ગૌતમ ! છે.. ભગવન્ ! કાંપદોષ ક્ષીણ થતાં શ્રમણ નિત્ય તકર અને અંતિમ શરીરી થાય? અથવા પૂર્વમાં બહુ મોહી થઈ વિહાર કરે પછી સંવૃત્ત થઈ કાળ કરે, તો પછી સિદ્ધ થાય યાવત્ સર્વ દુઃખનો અંત કરે ? હા, ગૌતમ ! કરે. • વિવેચન-૬ :
લાઘવ-ઓછી ઉપધિપણું. આહારાદિની ઓછી અભિલાષા, ઉપધિના સંરક્ષણ માટે અનુબંધાભાવ, ભોજનાદિમાં પરિભોગકાળે અનાસક્તિ સ્વજનાદિમાં સ્નેહાભાવ, એ પાંચ શ્રમણ નિર્પ્રન્થો માટે પ્રશસ્ત છે, અથવા લાઘવપણું પ્રશસ્ત છે, તે લાઘવપણું
એટલે અભેચ્છા આદિ.
લાઘવિકનું પ્રશસ્તપણું કહ્યું. તે ક્રોધાદિ અભાવે જ હોય છે. માટે ક્રોધાદિ દોષોના અભાવને પ્રશંસવા અને ક્રોધાદિ દોષોના અભાવ વિના ન બની શકે તેવું કાંક્ષાપ્રદોષના ક્ષયનું કાર્ય છે, તે કહેવા માટે ક્રમથી બે સૂત્ર કહ્યા. તેમાં વિશેષ આ – કાંક્ષા એટલે બીજા મતની આસક્તિ, તે જ પ્રકૃષ્ટ દોષ અથવા કાંક્ષા એટલે રાગ. પ્રદોષ એટલે દ્વેષ.
કાંક્ષા-બીજા મતનો આગ્રહ. આ બીજા મતની વિપરીતતા કહે છે.
• સૂત્ર-૯૭ -
*
ભારે છે . જણાવે છે
ભગવન્ ! અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે – પ્રરૂપે છે કે – એક જીવ એક સમયે બે આવુ કરે છે, તે આ - આ ભવનું આયુ, પરભવનું આયુ. જે સમયે આ ભવનું આયુ કરે છે, તે સમયે પરભવનું આયુ કરે છે, જે સમયે પરભવનું આયુ કરે છે તે સમયે આ ભવનું આયુ કરે છે. આ ભવનું આયુ કરવાથી પરભવનું આયુ કરે છે, પરભવનું આયુ કરવાથી આ ભવનું આયુ કરે છે એ રીતે એક જીવ એક સમયે બે આયુ કરે છે
- * - *
તે કેવી રીતે ?
ગૌતમ ! અન્યતીર્થિકો, જે એ પ્રમાણે કહે છે સાવત્ પરભવનું આયુ. જે આમ કહે છે, તે મિથ્યા કહે છે. ગૌતમ ! હું એમ કહું છું યાવત્ રૂપું છું કે જીવ એક સમયે એક આયુ કરે છે અને તે આ ભવનું આયુ અથવા પરભવનું આયુ. જે સમયે પરભવનું આયુ કરે છે, તે સમયે આ ભવનું આયુ નથી કરતો,
આ ભવનું આયુ કરે છે, તે સમયે પરભવનું આયુ કરતો નથી. આ ભવનું આયુ
-
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
કરવાથી પરભવનું આયુ નથી કરતો પરભવનું આયુ કરવાથી આ ભવનું આયુ નથી કરતો. એ પ્રમાણે એક જીવ એક સમયે એક આયુ કરે છે - ૪ - ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે યાવત્ વિચરે છે.
• વિવેચન-૯૭ :
૧૨૨
અન્ય યૂથિક-વિવક્ષિત સંઘથી જુદા સંઘમાં રહેનાર એટલે કે અન્યતીર્થિક. જે આગળ કહેવાશે. સામાન્યથી કહે છે, વિશેષથી કહે છે, યુક્તિપૂર્વક કહે છે, ભેદ કથનથી કહે છે. બે જીવો બે આયુને કરે અથવા એક જીવ જુદે જુદે સમયે બે આયુ કરે, તેમાં વિરોધ નથી. જીવ જે છે, તે પોતાના પર્યાયોના સમૂહરૂપ છે, તે જ્યારે એક જે આયુના પર્યાયને કરે, ત્યારે બીજાને પણ કરે છે, કેમકે જ્ઞાન અને સમ્યકત્વ માફક આયુ સ્વપર્યાયરૂપ છે. વળી જીવ સ્વપર્યાય કર્તા છે, તેમ સ્વીકારવું જોઈએ. અન્યથા સિદ્ધાદિ પર્યાયોની ઉત્પત્તિ સંભવશે નહીં. [તેઓ કહે છે—] જે સમયે ઇહભવિક આયુ કરે છે, ત્યારે પરભવિકાયુ કરે છે. ઈહભવિક એટલે જે આયુના ફળ રૂપ આ ચાલુભવ છે તે આયુ એ પ્રમાણે પરભવિકાયુ પણ જાણવું. એ રીતે ઈહભવિકાયુ કરવાના સમયે પરભવિકાયુ કરવું એ નિર્ણિત કર્યુ. એ જ રીતે પરભવિકાયુ કરવાના સમયે ઈહભવિકાયુ નિર્ણીત કર્યુ. એ રીતે બંને આયુ એક જ સમયે કરવાનું કહીને બંને આયુ એક ક્રિયાથી કરવાનું જણાવ્યું. એટલું જ નહીં “જે તેઓ કહે છે, તે ખોટું છે' તેમ કહ્યું.- ૪ -
અન્યતીર્થિક મતની અસત્યતા - એક પ્રકારના આત્મ પરિણામ વડે વિરુદ્ધ બે આયુ બાંધી શકાતા નથી. વળી જે પૂર્વે કહ્યું કે સ્વ પર્યાય હોવાથી એક પર્યાયને કરતા બીજો પર્યાય કરે છે. તે અનિશ્ચિત છે. જેમ આત્મા સિદ્ધત્વ પર્યાયને કરતાં સંસારી પર્યાયને કરતો નથી. ટીકાકારનું વ્યાખ્યાન આ પ્રમાણે છે - આ ભવનું આયુ જ્યારે કરે છે - અર્થાત્ વેદે છે ત્યારે પરભવાયુ કરે છે - બાંધે છે. એટલે કે આ ભવનું આયુ ભોગવવાથી પરભવાયુ કરે છે - બાંધે છે. આ પરમત મિથ્યા છે. કેમકે તાજો જન્મેલો બાળક આ ભવનું આયુ વેદે છે, જો તે ત્યારે જ પરભવાયુ બાંધે, તો દાન, અધ્યયનાદિ વ્યર્થ થશે. આ આયુબંધ કાળ બીજો હોય તેમ જાણવું. અન્યથા
ઉક્ત માન્યતા ખોટી સાબિત ન થઈ શકે.
અન્યતીર્થિકના પ્રસ્તાવથી આ કહે છે –
• સૂત્ર-૯૮ -
તે કાળે તે સમયે પાપત્યીય કાલાશ્યવેષિપુત્ર નામક અણગાર જ્યાં
સ્થવિર ભગવંતો હતા, ત્યાં જાય છે, જઈને સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહે છે – હે સ્થવિરો ! તમે સામાયિક જાણતા નથી, સામાયિકનો અર્થ જાણતા નથી, પચ્ચક્ખાણ જાણતા નથી, પચ્ચક્ખાણનો અર્થ જાણતા નથી. સંયમ જાણતા નથી, સંયમનો અર્થ જાણતા નથી. સંવર જાણતા નથી, સંવરનો અર્થ જાણતા નથી, વિવેક જાણતા નથી, વિવેકનો અર્થ જાણતા નથી, વ્યુત્સર્ગ જાણતા નથી, વ્યુત્સર્ગનો અર્થ જાણતા નથી.
Page #69
--------------------------------------------------------------------------
________________
૧/-/૯/૮
૧ર૩ ત્યારે સ્થવિર ભગવંતોએ કાલાશ્યવપિયુઝ અણગારને આમ કહ્યું - હે આર્ય! અમે સામાયિકને જાણીએ છીએ, સામાયિકના અર્થને જાણીએ છીએ. યાવત અમે વ્યસંગના અને જાણીએ છીએ.
ત્યારે તે કાલાયવેષિ અણગરે સ્થવિર ભગવંતોને આમ કહ્યું – હે આર્યો છે તમે સામાયિકને અને સામાયિકના અને જાણો છો યાવ4 વ્યુત્સગના અને જાણો છો, તો હે આય! તમારું સામાચિક શું છેતમારા સામાયિકનો - x • ચાવતું સુત્સગનો અર્થ શો છે?
ત્યારે તે વિર ભગવંતોએ તે કાલાયવેષિપુત્ર આણગારને આમ કહ્યું - અમારો આત્મા સામાયિક છે, આત્મા અમારા સામાયિકનો અર્થ છે યાવતું વ્યત્સર્ગનો અર્થ છે. • • ત્યારે કાલાચવર્ષિ x અણગરે સ્થવિર ભગવંતોને આમ કહ્યું - હે આયોંજે આત્મા એ સામાયિક છે, આત્મા એ સામાયિકનો અર્થ છે અને સાવ4 આત્મા એ બુલ્સગનો અર્થ છે, તો તમે કોધાદિ ચારનો ત્યાગ કરી તેને કેમ નિંદો છો ? હે કાલાયવેષિ પુત્રી સંયમને માટે અમે ક્રોધને નિંદીએ છીએ.
હે ભગવંતો ! શું ગહ એ સંયમ છે કે અગઈ સંચમ છે ? હે કાલાશ્કવેષિ પણ ગહર્ષ સંયમ છે, અગઈ નહીં ગણાં બધાં દોષોનો નાશ કરે છે. સર્વ મિથ્યાત્વને જાણીને અમારો આત્મા સંયમે સ્થાપિત છે. એ રીતે અમારો આત્મા સંયમમાં પુષ્ટ છે. એ રીતે સંયમે ઉપસ્થિત છે.
આમ સાંભળી કાલાવષિ પુત્ર અણગાર બોધ પામીને, સ્થવિર ભગવંતોને વાંદી, નમસ્કાર કરીને આમ કહ્યું - હે ભગવંતો ! પૂર્વે આ પદોને ન જાણવાથી, ન સાંભળવાથી, બોધ ન હોવાથી, અભિગમ ન હોવાથી, દષ્ટિ-વિચારિત કે સાંભળેલ ન હોવાથી, વિશેષરૂપે ન જાણેલ હોવાથી, કહેલ નહીં હોવાથી, અનિર્ણિત-ઉદધૃત - અવધારિત ન હોવાથી, આ અર્થની શ્રદ્ધા-પ્રતીતિ-રુચિ કરેલ ન હતી, પણ હવે આ પદોને જાણવાન્સાંભળવા-બોધ થવા-અભિગમ-દૌટશુત-ચિંતિત-વિજ્ઞાન થવાથી, આપે કહેવાથી, નિર્ણત-ઉદધૃત થવાથી એ આર્યોની શ્રદ્ધ-પ્રતીતિ-રશિ કરું છું. હે ભગવન! તમે જે કહો છો તે યથાર્થ છે.
ત્યારે તે સ્થવિર ભગવંતોએ કાલાયવેષિપુત્રને કહ્યું - હે આર્યઅમે જે કહ્યું તેની શ્રદ્ધા-પ્રતીતિ-રુચિ કરો. ત્યારે કાલાશ્યવષિ પુછે તે સ્થવિરોને વંદન, નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું - હું તમારી પાસે ચતુચમિ ધર્મને બદલે સપતિક્રમણ પંચમહાશ્વત ધર્મ સ્વીકારીને વિચારવા ઈચ્છું છું. - - હે દેવાનપિય! જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો. પછી કાલાયવષિ પુત્ર અણગારે રવિરોને વંદના, નમસ્કાર કર્યા, કરીને ચતુમિ ધર્મને બદલે સપતિક્રમણ પંચમહાશ્વત ધર્મ સ્વીકારીને વિચારે છે - ત્યાર પછી -
તે કાલાસ્યવેષિપુત્ર અણગારે ઘણાં વર્ષ શામરા પયય પાળીને, જે પ્રયોજનથી નનભાવ, મુંsભાવ, અજ્ઞાનવ, અદંતધાવન, અછd, mડાનો
૧૨૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ત્યાગ, ભૂમિશયા, ફલક શય્યા, કાષ્ઠ શય્યા, કેશલોચ, બ્રહ્મચર્યવાસ, પરઘરપ્રવેશ, મળ-ન મળે-ઓછું મળે, ગ્રામ કંટક બાવીશ પરિગ્રહ-ઉપસંગો સહેવા એિ બધું કર્યું તે પ્રયોજનને તેણે આરાધ્યું. છેલ્લા ઉચ્છવાસ-નિઃશસે સિદ્ધ-બુદ્ધ-મુકત-પરિનિવૃત્ત અને સર્વ દુઃખથી ક્ષીણ થયા.
• વિવેચન-૯૮ :
પાર્શજિતના શિષ્યોમાંના કોઈ એક તે પાશ્વપિય. થઈવર - શ્રી મહાવીર જિનના શિષ્ય-શ્રુતવૃદ્ધ, સમભાવરૂપ સામાયિક. તેનું સ્વરૂપ સૂમ હોવાથી જાણતા નથી. સામાયિકનું પ્રયોજત-કર્મો ન બાંધવા અને જૂના નિર્જરવારૂપ. પૌરૂષી આદિ નિયમ, આશ્રવ દ્વારા નિરોધ. પૃથ્વી આદિ સંરક્ષણ લક્ષણ સંયમ, તેનો હેતુનાશ્રવવ. ઈન્દ્રિય, મનને અટકાવવા અનાશ્રવત્વ. છોડવા લાયકને છોડવાના વિશેષબોધરૂપ વિવેક, કાયા આદિના વ્યુત્સર્ગ માટે અસંગપણાને.
હે આર્ય ! તમારા મતે શું છે ? અમારા મતે આત્મા સામાયિક છે. કહ્યું છે. • દ્રવ્યાર્થિક નયના મતે ગુણપતિપન્ન જીવ એ સામાયિક છે. સામાયિક એટલે જીવ જ. કર્મ ન બાંધવાદિ જીવના ગુણો છે અને જીવ તેના ગુણોથી જુદો નથી. એ રીતે પ્રત્યાખ્યાનાદિ પણ જાણવું.
હે સ્થવિરો ! સામાયિક આત્મા છે, તો ક્રોધાદિ છોડીને તેની ગહ કેમ કરો છો ? કેમકે “નિંદામિ ગરિહામિ અખાણ વોસિરામિ' એ વચનોથી ક્રોધાદિની નિંદા જણાવે છે. - x + x - નિંદા હેપથી થાય.
ઉત્તર-સંયમને માટે. પાપની નિંદાથી સંયમ થાય, પાપની અનુમતિનો વ્યવચ્છેદ થાય. સંયમનો હેતુ હોવાથી ગહ સંયમ છે. કર્મબંધનું કારણ ન હોવાથી ગહર્ષ સંયમ છે. ગહ જ બધાં ગાદિ દોષ કે પૂર્વકૃત પાપનો નાશ કરે છે. શ્રાવ્ય - મિથ્યાત્વ અને અવિરતિને જ્ઞપરિજ્ઞાથી જાણીને, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથ છોડીને. એ રીતે અમારો આત્મા સંયમમાં સ્થાપિત થાય છે અથવા આત્મરૂપ સંયમ પ્રાપ્ત થાય છે સંયમમાં આત્મા પુષ્ટ થાય છે અથવા આત્મરૂપ સંયમ પુષ્ટ થાય છે. ઉપસ્થિત એટલે અત્યંત સ્થિર રહેનાર.
આ પદો - ‘નહીં જોયેલા' શા માટે ? અજ્ઞાનતાથી સ્વરૂપ વડે પ્રાપ્ત ના હોવાથી. શા માટે ? શ્રુતિ રહિતપણું હોવાથી, મવધિ - જિનધર્મની અપ્રાપ્તિ. અહીં પ્રકરણવશ શ્રી મહાવીર જિનનો ધર્મ લેવો અથવા ઔત્પાતિકી આદિ બુદ્ધિ ના હોવાથી, વિસ્તૃત બોધના અભાવે, સાક્ષાત્ પોતાને અનુપલબ્ધ હોવાથી, બીજી પાસેથી સાંભળેલ ન હોવાથી, જોયેલ અને સાંભળેલ ન હોવાથી અણચિંતવેલ, તેથી જ વિશિષ્ટ બોધનો વિષય ન થવાથી, વિશેષથી ગુરએ ન કહેલ હોવાથી, વિપક્ષથી અવ્યવચ્છેદિત હોવાથી, સુખે બોધ થાય તે માટે મોટા ગ્રંથથી સંક્ષેપ કરી ગુરએ ઉદ્ધરેલ ન હોવાથી, તેથી જ અમે અવધારેલ ન હોવાથી આ પ્રકારના કે આ અર્થની અમે શ્રદ્ધા ન કરી, પ્રીતિ વિષયક ન કર્યો અથવા હેતુથી ન જાણ્યો, ઈશ્યો નહીં. હવે તમે કહો છો તેમ છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
૧/-/૯/૮
૧૨૫
ચાર મહાવ્રતવાળો, પાર્શ્વજિનમાં ચાર મહાવ્રત છે, કેમકે અપરિગૃહીત સ્ત્રી ભોગવાતી નથી, એમ મૈથુનનો પરિગ્રહમાં સમાવેશ છે. પાનાનો ધર્મ અપ્રતિક્રમણ છે, કેમકે કારણે જ પ્રતિક્રમણ કરે છે, અન્યથા નથી કરતા. મહાવીર જિનમાં સપ્રતિક્રમણ ધર્મ છે, કારણ વિના પણ પ્રતિક્રમણ કરવાનું છે. દેવાનુfપ્રય - પ્રિયને આમંત્રણ પાઠય - વ્યાઘાત ન કવો. મદભાવ - દીક્ષિતત્વ, નાથા - પાતળી. લાંબી પહોળી લાકડાની શય્યા. #ાવ્યા - ખરાબ લાકડાની શય્યા, કષ્ટશા કે અમનોજ્ઞ વસતિ લાભ અને અલાભ કે અપરિપૂર્ણ લાભ. ૩થ્વીવલ્થી - અનુકૂળપ્રતિકૂળ કે અસમંજસ, રામ - ઈન્દ્રિયસમૂહ, શUટ - બાધક, ગુરૂપ. એવું કોણ છે ? બાવીશ પરીષહ-મુખ આદિ, ઉપસર્ગ-ધર્મથી ભ્રષ્ટ કરનાર, દેવાદિ કૃતું.
કાલાશ્યપેષિપુત્ર પ્રત્યાખ્યાનથી સિદ્ધ થયા. હવે અપ્રત્યાખ્યાન• સૂત્ર-૯૯ -
ભગવન! એમ કહી ગૌતમ, શ્રમણ ભગવન મહાવીરને વંદન, નમસ્કાર કરે છે. કરીને આમ કહ્યું - ભગવન્! શેઠ, દ્ધિ, લોભી, ક્ષત્રિય એ બધાં એક સાથે પ્રત્યાખ્યાન ક્રિયા કરે? હા, ગૌતમ - x • કરે. એમ કેમ કહ્યું? ગૌતમ! અવિરતિને આશ્રીને એમ કહ્યું - ૪ -
• વિવેચન-૯૯ -
ભગવદ્ ! એ આમંત્રણ વચન છે. અથવા ‘ગુરુ’ એમ કરીને. શ્રેષ્ઠી- જેનું મરતક લક્ષ્મીદેવીની છાપવાળા સુવર્ણ પટ્ટથી શોભે છે, તે ગામનો નગરનાયક. - દરિદ્ર, વિવM - રાંક, ઉત્તર - રાજા, પ્રત્યાખ્યાન ક્રિયાના અભાવે કે પત્યાખ્યાન જન્ય કર્મબંધ કરે અવિરત - ઈચ્છાની અનિવૃતિ. તે દરેક જીવોને સરખી હોય. આગળ કહે છે –
• સૂત્ર-૧૦૦ -
આધાકર્મી ખાતો શ્રમણ નિન્ય શું બાંધે છે, શું કરે છે? શું ચય કરે છે ? શું ઉપચય કરે છે ? ગૌતમ! આધાકર્મી ખાતો શ્રમણ આયુકર્મ સિવાયની શિથિલ બંધન બદ્ધ સાd કર્મપ્રવૃત્તિઓને દેa બંધન બદ્ધ કરે છે યાવત્ સંસારમાં ભમે છે. એમ કેમ કહ્યું? ગૌતમ ! આધાકર્મી ખાતો શ્રમણ આત્મધમનિ ઓળંગે છે, આત્મધર્મ ઓળંગતો તે પૃવીકાય યાવત ત્રસકાયના જીવની દરકાર નથી કરતો. તથા જે જીવોના શરીર તે ખાય છે, તે જીવોની પણ દરકાર નથી કરતો. તેથી આમ કહ્યું.
ભગવન / પ્રાસુક અને એષણીય આહારને ખાતો શું બાંધે છે યાવત્ ઉપચય કરે છે. ગૌતમ! પાસુક, ઓષણીયને ખાતો આયુકર્મ સિવાયની સાત કમપતિ જે દેઢ બંધનબદ્ધ છે, તેને શિથિલ બંધનબદ્ધ કરે છે તેને સંવૃત્ત જેવો જાણવો. વિશેષ એ - આયુકમને કદાચિત બાંધે, કદાચિત ન બાંધે. યાવત્ સંસારને ઓળંગી જાય છે. ભગવન! એમ કેમ કહ્યું? ગૌતમ / પાસુક, એષણીયને ખાનાર શ્રમણ નિન્જ આત્મધર્મને ઓળંગતો નથી. આત્મધર્મ ન ઓળંગીને
૧૨૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પૃવીકાય ચાવત સકાયની તથા જે જીવોના શરીરોને તે ખાય છે તેની દસ્કાર કરે છે તેથી એમ કહ્યું કે ચાવત સંસારને ઓળંગી જાય છે.
• વિવેચન-૧૦૦ :
સાધુને માટે જે જીવવાનું નિર્જીવ કરાય કે નિર્જીવને જે પકાવાય અથવા ઘર આદિ ચણાવાય, વાદિ વણાવાય તે આધાકર્મ. વંધ - પ્રકૃતિબંધ કે સૃષ્ટાવસ્થાને આશ્રીતે પર્વર - સ્થિતિબંઘ કે બદ્ધ અવસ્થાને આશ્રીને, વિUT - અનુભાગ બંધ કે નિધતાવસ્થાની અપેક્ષાઓ. સુવા - પ્રદેશ બંધકે નિકાચના અપેક્ષાએ. આત્મા વડે ચારિત્ર કે શ્રત ધમને. પૃથ્વીકાયાદિની અનુકંપા રાખતો નથી.
આધાકર્મનો વિપક્ષ પ્રાસુક અને એષણીય છે. તેથી તેનું સૂત્ર કહ્યું. અહીં સંસાર ઓળંગવાનું કહ્યું. તે કમના અસ્થિસ્પણાથી તેનો નાશ થવાથી થાય છે. માટે અસ્થિર પદાર્થનું સૂત્ર કહે છે –
• સૂઝ-૧૦૧ ૪.
ભગવના અસ્થિર પદાર્થ બદલાય છે? સ્થિર નથી બદલાતો? અસ્થિર પદાર્થ ભાંગે છે? સ્થિર નથી માંગતો? બાળક શાશ્વત છે? બાળકપણું આશાશ્વત છે? પંડિત શાશ્વત છે? પંડિતપણું શાશ્વત છે? હા, ગૌતમાં અસ્થિર પદાર્થ બદલાય છે. યાવત પંડિતત્વ અશાશ્વત છે. ભગવન! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૧૦૧ -
ટેકું આદિ અસ્થિર દ્રવ્ય બદલાય છે. અધ્યાત્મ પક્ષમાં કર્મ અસ્થિર છે, કેમકે તે જીવ પ્રદેશોથી પ્રતિ સમય ચલિત થાય છે. બંધ-ઉદય-નિર્જરાદિ પરિણામોથી બદલાય છે, શિલા આદિ બદલાતા નથી. અધ્યાત્મ પક્ષે જીવ સ્થિર છે. કેમકે કમ ક્ષય થતાં પણ તે રહે છે. તે ઉપયોગ લક્ષણ સ્વભાવથી બદલાતો નથી. ભંગુર સ્વભાવવાળા શલાકાદિ ભાંગી જાય છે. તેમ અધ્યાત્મ પો સ્થિર કર્મ ભાંગી જાય છે. તથા જેમ લોઢાની શળી આદિ સ્થિર પદાર્થ ભાંગતા નથી તેમ સ્થિર જીવ ભાંગતો નથી, કેમકે તે શાશ્વત છે. જીવ પ્રકરણ હોવાથી કહે છે –
વ્યવહારથી બાળ એટલે બાળક, નિશ્ચયથી બાળ એટલે અસંયત જીવ, તે દ્રવ્યત્વથી શાશ્વત છે. બાલવ એટલે વ્યવહારથી બાળપણું, નિશ્ચયથી અસંમતપણું તે પત્વિથી અશાશ્વત છે. એ રીતે પંડિત સૂત્ર પણ જાણવું. વ્યવહાચી પંડિત એટલે શાસ્ત્રજ્ઞ.
( શતક-૧, ઉદ્દેશો-૯, ટીકા સહિત અનુવાદ પૂર્ણ ]
છે શતક-૧, ઉદ્દેશો-૧૦ - “ચલન” છે • ઉદ્દેશા-૯માં કર્મ અસ્થિર છે, તેમ કહ્યું. કમદિમાં અન્ય તીર્થિકો વિવાદ કરે છે. તેથી તેનો નિકાસ કરવા આ ઉદ્દેશો કહ્યો.
• સૂત્ર-૧૦૨ :ભગવન્! અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે યાવતું પરૂપે છે કે (૧)
-
X
-
X
-
X
Page #71
--------------------------------------------------------------------------
________________
૧૨૮
૧/-/૧૦/૧૦૧
૧ર૩ ચાલતું એ ચાલૂ યાવત્ નિર્જરાતુ એ નિર્જરાય ન કહેવાય. (૨) બે પરમાણુ યુગલો એકમેકને ચોંટતા નથી -x - કેમ ચોંટતા નથી ? બે પરમાણુ યુદ્ગલોમાં ચીકાશ નથી, માટે એકમેકને ચોંટતા નથી. (૩) ત્રણ પરમાણુ યુદ્ગલ પરસ્પર ચોટે છે. • x - શા માટે ચોટે છે? ત્રણ પરમાણુ યુગલોમાં ચિકાશ હોય છે, માટે પરસ્પર ચોંટી જાય છે. વળી જો તેના ભાગ કરવામાં આવે તો તેના બે ભાગ કે ત્રણ ભાગ પણ થઈ શકે છે. જે તેના બે ભાગ કરવામાં આવે તો એક તરફ દોઢ પરમાણુ યુગલ અને બીજી તરફ દોઢ પરમાણુ યુદ્ગલ આવે છે. જે તેના ત્રણ ભાગ કરવામાં આવે તો ત્રણે પરમાણુ યુગલ જુદા જુદા થઈ જાય છે. એ પ્રમાણે ચાર પરમાણુ યુગલોમાં જાણવું. પાંચ પરમાણુ યુગલો પરસ્પર ચોંટી જાય છે. ચોંટીને કમપણે થાય છે. કર્મ શાશ્વત છે, હંમેશાં સારી રીતે ઉપચય અને અપચય પામે છે.
(૪) બોલવાના સમયની પૂર્વે જે ભાલા, તે ભાષા છે. બોલતા સમયની ભાષા, તે અભાષા છે. બોલાયા પછીની ભાષા તે ભાષા છે. હવે જે પૂર્વની ભાષા ભાષા છે, બોલાતી ભાષા અભાષા છે, બોલાયેલી ભાષામાં ભાષા છે, તો શું તે બોલનારની ભાષા છે કે ન બોલનારની ભાષા છે ? - : ન બોલનારની ભાષા છે પણ બોલનારની ભાષા નથી.
(૫) પૂર્વની ક્રિયા દુઃખહેતુ છે, કરતી ક્રિયા દુઃખહેતુ નથી. કરાયા પછીની ક્રિયા તે દુઃખહેતુ છે. હવે જે પૂર્વની ક્રિયા દુઃખહેતુ છે, કરાતી ક્રિયા દુ:ખહેતુ નથી અને કરવાના સમય પછીની ક્રિયા દુઃખહેતુ છે, તો શું તે કારણથી દુઃખહેતુ છે કે કરણથી દુઃખ હેતુ છે ? - - તે અકરણથી દુઃખહેતુ છે, પણ કરણથી દુઃખહેતુ નથી.
(૬) અકૃત્ય દુઃખ છે, અસ્પૃશ્ય દુઃખ છે, અક્રિયમાણકૃત દુઃખ છે, તેને ન કરીને પ્રાણ-ભૂત-જીવ-સત્વો વેદના વેદ છે.
ભગવન્! હું તેમનું મંતવ્યો કઈ રીતે માનવું ?
ગૌતમ! જે તે અન્યતીર્થિકો એમ કહે છે યાવત વેદના વેદે છે એવું વકતવ્ય છે, તે કથન મિથ્યા છે. હે ગૌતમ ! હું એમ કહું છું કે - ચાલતું ચાલ્યુ વાવનું નિર્જરાતુ નિર્જટાયુ કહેવાય.
બે પરમાણુ યુગલો પરસ્પર ચોટે છે. • x • કેમકે x • બે પરમાણુ પુદગલોમાં ચીકાશ છે. • x • તેનો ભેદ કરવાથી બે ભાગ થાય છે. તે ભાગ કરાતા એક તરફ એક અને બીજી તરફ એક પરમાણુ પુદગલ આવે છે... ત્રણ પરમાણુ યુગલો પસ્પર ચોટે છે. કેમકે - X - ત્રણ પરમાણુ યુગલમાં ચીકાશ છે. તેનો ભેદ કરતા બે અથવા ત્રણ ભાગ થઈ શકે છે. જે બે ભાગ કરાય તો એક તરફ એક પરમાણુ યુદગલ આવે છે, બીજી તરફ દ્વિપદેશિક સ્કંધ આવે છે. જે ત્રણ ભાગ કરાય તો ત્રણ પરમાણુ પુદગલ થાય છે. એ રીતે ચાર પરમાણુ પણ જાણવા.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પાંચ પરમાણુ યુગલો પરસ્પર ચોટે છે, ચોંટીને એક સ્કંધરૂપ થાય છે. તે અંધ અપાશ્ચત છે, હંમેશા ઉપચય-અપચય પામે છે.
પૂર્વની ભાષા અભાષા છે, બોલાતી ભાષા ભાષા છે, બોલ્યા પછીની ભાષા અભાષા છે. જે તે પૂર્વની ભાષા અભાષા છે, બોલાતી ભાષા ભાષા છે, બોલ્યા પછીની ભાષા અભાષા છે - x • તે બોલતા પુરુષની ભાષા છે, ન બોલતા પુરુષની ભાણ તો તે ભાષા નથી જ.
પૂર્વની ક્રિયા દુઃખ હેતુ નથી ઇત્યાદિ ભાષા પેઠે જાણવી. ચાવત કરણથી તે દુ:ખહેતુ છે, અકરણથી દુઃખહેતુ નથી એમ કહેવું.
કૃત્ય દુઃખ છે, સૃશ્ય દુ:ખ છે, ક્રિયમાણ કૃત દુઃખ છે, તેને કરીને પ્રાણભૂત-જીવ-સંવ વેદના વેદે છે, એમ કહેવાય.
• વિવેચન-૧૦૨ -
(૧) ચાલતું કર્મ અચલિત છે, કેમકે ચાલતું કર્મ, ચાલેલ કર્મ માફક કાર્ય ન કરી શકે. વર્તમાનનો વ્યવહાર અતીતની પેઠે થવો અશક્ય છે. આ પ્રમાણે બીજે પણ જાણવું. (૨) એક સ્કંધપણે જોડાતા નથી - મળતા નથી. બંને સૂક્ષ્મ હોવાથી તેમાં ચીકાશગુણ નથી, પણ ત્રણ વગેરેના યોગે સ્થૂલત્વથી ચિકાશ હોય છે. (3) પાંચ પદગલો એકઠા થઈ કર્મપણે થાય છે, તે અનાદિ હોવાથી શાશ્વત છે, હંમેશાં સારી રીતે સપરિમાણ વૃદ્ધિ અને નાશ પામે છે.
પૂર્વ - બોલ્યા પહેલાંની, જH - વાણીના દ્રવ્યોનો સમૂહ, - સત્ય આદિ ભાષા. કેમકે શબ્દના દ્રવ્યો ભાષાના કારણરૂપ છે. અથવા વિભંગ જ્ઞાનીત્વથી, અન્યતીર્થિકોનો યુક્તિ વિનાનો આ મત છે. જે ઉન્મત્ત થયેલના વયન જેવું છે. આ પ્રમાણે સર્વત્ર જાણવું. તથા મુખેથી નીકળતા વાકુ દ્રવ્યો અભાષા છે. કેમકે વર્તમાન સમય અતિ સૂક્ષ્મ હોવાથી વ્યવહારનું અંગ નથી. •X - ભાષાનો સમય વીત્યા પછી • બોલાયેલી ભાષા તે ભાષા કહેવાય કારણ કે ભાષાથી સાંભળનારને અર્થનું જ્ઞાન થાય છે. બોલ્યા પૂર્વે કે પછી ભાષા સ્વીકારવાથી તે ન બોલનારની ભાષા છે. બોલાવી ભાષા, ભાષારૂપે સ્વીકૃત હોવાથી બોલનારની ભાષા, ભાષા ન કહેવાય.
કાયિકી આદિ ક્રિયા, ન કરાય ત્યાં સુધી દુ:ખહેતુ છે. કરાતી ક્રિયા દુઃખહેતુ નથી. કિયા સમય વીતે પછી ક્રિયા કરાય છે. એ વ્યવહાર મટીને ક્રિયા કરાયેલી છે એવો વ્યવહાર થતાં તે દુઃખહેતુ છે. આ પણ યુક્તિરહિત મત છે. અથવા અભ્યાસ ન હોવાથી પૂર્વ ક્રિયા દુ:ખરૂપ લાગે છે. અભ્યાસ પછી દુ:ખરૂપ લાગતી નથી. ક્રિયા કર્યા પછી શ્રમ લાગે છે, માટે કરેલ ક્રિયા દુ:ખરૂપ છે. કરણને આશ્રીને - કરતી વખતે. અકરણને આશ્રીને - ન કરતી વખતે. કેમકે અક્રિયમાણ સ્થિતિમાં તેને દુઃખરૂપે સ્વીકારેલી છે.
એ પ્રમાણે પૂર્વોક્ત વસ્તુ વક્તવ્ય છે. એ યુક્તિયુક્ત છે. હવે બીજા કોઈ અન્યતીચિંકનો મત કહે છે - ઋત્ય એટલે ભાવિ કાળની અપેક્ષાએ જીવો વડે ન ઉપજે તેવું. દુ:ખ એટલે અશાતા અથવા તેનું કારણરૂપ કર્મ. અકૃત્ય હોવાથી ન
Page #72
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૦/૧૦૨
૧૨૯ બંધાય તેવું છે. ક્રિયમાણ એટલે વર્તમાનકાળે કરાતું, કૃત એટલે ભૂતકાળે કરેલું. તે બંનેના નિષેધરી અક્રિયમાણકૃત. અર્થાત્ ત્રણે કાળે કર્મબંધન નિષેધથી દુ:ખને ન કરીને. - x • પ્રાણ-ભૂત-જીવ-સવો. અહીં -
પ્રાઈ - બે, ત્રણ, ચાર ઈન્દ્રિયવાળા. "પૂત - વનસ્પતિ, નીવ - પંચેન્દ્રિય, સત્ય • બાકીના પૃથ્વી આદિ. શુભાશુભ કર્મને કે પીડાને અનુભવે છે. એમ વક્તવ્ય છે. કેમકે એ રીતે એ યુનિયુક્ત છે. લોકમાં દેખાતા સુખદુઃખ સર્વે યાદેચ્છિક છે. કહ્યું છે . લોકોને જે કંઈ વિચિત્ર સુખદુઃખ થાય છે, તે વિચાર્યા વિના થાય છે. જેમ કાગને બેસવું અને ડાળનું પડવું, તે કંઈ બુદ્ધિપૂર્વક થતું નથી.
o ભગવન્! અન્યતીચિંકે કહેલ ન્યાયે એ કેમ હોય ?
ઉત્તર - એ બધું મિથ્યા છે. જે ચાલતું કર્મ પ્રચમ સમયે ચલિત ન હોય, તો દ્વિતીયાદિ સમયે પણ અચલિત જ છે. કદાપી ચલિત ન થાય. માટે વર્તમાનને પણ વિવક્ષા વડે અતીતત્વ એ વિરદ્ધ નથી. એ વિશે પુર્વે કહ્યું છે, માટે ફરી કહેતા નથી. જે કહ્યું છે કે – ચલિત કર્મ જે કાર્ય કરે છે, તે ચાલતું કર્મ કરતું નથી એ કથન અયુક્ત છે. કેમકે પ્રતિક્ષણે ઉત્પન્ન ચાસ, કોશ આદિ ઉત્પન્ન થયા પછી છેલ્લી ક્ષણે ઉત્પન્ન થનાર ઘરરૂપ કાર્ય આધ ક્ષણે સવ કાર્ય ન કરે એ યુક્તિયુક્ત જ છે. • * * * * ચલિત કર્મની પેઠે કાર્ય ન કરવાથી ચાલતું કર્મ ચલિત કહેવાતું નથી. કેમકે દરેક કારણો પોત પોતાનાં કાર્યો કરે છે. બીજું કારણ બીજા કારણના કાર્યને નથી કરતું તેમ છતાં એમાં દોષ દેવો તે કંઈ જ નહીં એમ ગણવું યુક્ત છે.
વળી જે કહ્યું - બે પરમાણું સૂક્ષ્મ હોવાથી ચીકાશના અભાવે ચોંટતા નથી, તે પણ યુક્ત છે કેમકે એક પરમાણુમાં પણ ચીકાશ હોય છે. તેઓએ પણ સ્વીકાર્યું છે કે - દોઢ-દોઢ પરમાણું પરસ્પર ચોંટી જાય છે તેથી તેમના મતે અર્ધ પરમાણમાં પણ ચીકાશ સંભવે છે તો બે પરમાણુ ચિકાશ હિત હોવાથી ચોંટતા નથી, તે કેમ ઘટી શકે ? વળી જે દોઢ-દોઢ કહ્યું તે પણ ઠીક નથી કેમકે પરમાણુના બે ભાણ થાય તો તેમાં પરમાણુત્વ જ ન કહેવાય. વળી જે કહ્યું કે - પાંચ પગલો ચોંટતા કમપણે થાય, તે પણ ખોટું છે. કેમકે કર્મ અનંત પરમાણુતાથી અનંત સ્કંધરૂપ છે. પાંચ પરમાણુ માત્ર ધરૂપ છે. કર્મ એ જીવને આવરણ કરવાના સ્વભાવવાળું છે. તેથી જો એ પાંચ પરમાણુ રૂપ જ હોય તો અસંખ્યાત પ્રદેશીજીવને કઈ રીતે ઢાંકી શકે. વળી કમને શાશ્વત કહ્યા તે પણ અયોગ્ય છે. કર્મના શાશ્વતવથી ક્ષયોપશમાદિ અભાવે જ્ઞાનાદિની હાનિ-વૃદ્ધિ ન થાય. પણ લોકમાં જ્ઞાનાદિનું ઓછુંઅધિકપણું દેખાય જ છે. કમને શાશ્વત માનતાં તેઓનું કમનું ચય-નાશપણું પણ નહીં થાય.
ભાષામાં હેતુ હોવાથી બોલ્યા પહેલાંની ભાષા કહેવાય તે યુક્ત છે. કેમકે તે કથન ઔપચારિક છે. ઉપચાર તત્વથી વસ્તુરૂપ નથી. વસ્તુ સત્ય હોય તો ઉપચાર થઈ શકે, માટે ભાષા એ તાવિક વસ્તુ છે એમ સિદ્ધ થયું. વળી બોલાતી ભાષાને ભાષા ન કહેવી. તે પણ અયુક્ત છે. કેમકે વિધમાનતાથી વર્તમાનકાળ જ વ્યવહારનું [9/9]
૧૩૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અંગ છે. ભૂત-ભાવિ એ અવિધમાન-અસરૂપ હોવાથી વ્યવહારનું અંગ નથી. જાપાસમર્થ આદિ કહ્યું તે પણ યોગ્ય નથી ભાણમાણ ભાષાના અભાવે સૂત્રના અભિલાપનો અભાવ પ્રસંગ થાય. અર્થાત વર્તમાનકાળની ભાષા ન હોય તો ભૂતકાળની ભાષા ન જ હોય. -x - હાથ અને આંખની ચેષ્ટાથી સાંભળનારને અર્થનું ભાન થઈ શકે છે, તો પણ તે ચેષ્ટા ભાષા કહેવાતી નથી. અભાષકની ભાષા કહી, તે તો વધુ ખોટું છે કેમકે તો સિદ્ધ અને જડને ભાષાની પ્રાપ્તિ થવી જોઈએ. એ રીતે ક્રિયા પણ વર્તમાનકાળે જ યુક્ત છે. • x • અભ્યાસ વિના પણ કોઈ ક્રિયા સુખરૂપ લાગે. ઇત્યાદિ • x -
• x • કર્યા સિવાય જ કર્મ દુ:ખ કે સુખરૂપ થતું હોય તો અનેક પ્રકારે ઐહિક-પારલૌકિક અનુષ્ઠાનોનો અભાવ થાય. પણ તે અન્યતીર્થિકોએ પારલૌકિક અનુષ્ઠાન તો સ્વીકારેલ જ છે. એ રીતે આ બધું અજ્ઞાનના ચાળા રૂપ છે.
વૃદ્ધોએ કહ્યું છે - પરતીચિંકની વક્તવ્યતા વિભંગાનીના મતિભેદના પ્રકારરૂપ છે. સદ્ભુત, અદભૂત ભેદ વડે વિભંગમાં ચાર ભાંગા થાય છે. • * - તે ચાર ભંગ આ છે - (૧) સબૂત - પરમાણુમાં, અસબૂત - અડધું આદિ. (૨) વ્યાપક આત્મામાં ચૈતન્ય, (3) પરમાણુમાં અપદેશવ, (૪) વ્યાપક આત્મામાં અકતૃત્વ.
ગૌતમ ! હું એમ કહું છું.” એ બધું સ્પષ્ટાર્થ છે. વિશેષ એ કે - શીત, ઉણ, નિગ્ધ, રક્ષ એ ચાર સ્પર્શમાંના કોઈપણ બે અવિરુદ્ધ સ્પર્શ એક પરમાણુમાં એક જ કાળે હોય છે. તેથી તેમાં ચિકાશ હોવાથી સ્તકાય હોય જ છે. તે વિષમ સ્નેહથી ચોટે જ છે. આ વાત પરમત અનુવૃત્તિથી કહી છે. અન્યથા રૂક્ષ પણ વિષમ રૂાવમાં ચોટે જ છે. સમાન રૂક્ષ કે સમાન નિગ્ધતા વાળા ન ચોટે પણ વિષમ પ્તિબ્ધ કે વિપમ રક્ષ પરસ્પર ચોટે. ઇત્યાદિ - ૪ -
બોલાય છે માટે ભાષા કહેવાય, બોલાયા પહેલાં બોલાતી નથી માટે ભાષા ન કહેવાય. બોલાતી ભાષામાં શબ્દ અને અર્થની ઉપપતિ છે માટે ભાષા કહેવાય. બોલાયેલી ભાષામાં તેમ નથી માટે અભાષા છે. કર્યા પૂર્વે ક્રિયા જ નથી, તેથી તે દુ:ખ કે સુખરૂપ પણ નથી - x • કરાતી ક્રિયા દુ:ખરૂપ છે, તે પરમતને આશ્રીને જ કહ્યું છે. અન્યથા કરાતી ક્રિયા સુખરૂપ પણ હોય. - ૪ -
આ સૂત્રથી કર્મની સતા જણાવી છે. કેમકે તે પ્રમાણથી સિદ્ધ છે. તે આ રીતે - કોઈ બે પુરુષ હોય, તે બંનેને ઇષ્ટ શબ્દાદિ વિષયસુખના સાધનો પ્રાપ્ત હોય, તો પણ બેમાંથી એકને દુઃખરૂપ ફળ મળે, બીજાને સુખરૂપ ફળ મળે, વિશિષ્ટ હેતુ વિના આવું ન સંભવે. ઘડા માફક કારણ વિના કાર્ય ન નીપજે. તેમ અહીં વિશિષ્ટ હેતુ એ કર્મ છે. - X - X - ફરી પણ અન્યતીથિંકનો મત દર્શાવતા કહે છે –
• સૂત્ર-૧૦૩ :
ભગવતુ ! અન્યતીર્થિકો આમ કહે છે કે - ચાવ4 ઓક જીવ એક સમયે બે ક્રિયાઓ કરે છે - ઐયપથિકી, સાંપરાયિકી. જે સમયે ઐપિથિકી કરે છે તે સમયે સાંપરાયિકી કરે છે, જે સમયે સાંપરાયિક કરે છે, તે સમયે ઐયપથિકી
Page #73
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૦/૧૦૨
૧૩૧
૧૩૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ મુહd, [૪] બાર દિવસ દશ મુહd, [૫] સાડા બાવીશ દિવસ, ૬િ] ૪૫ દિવસ, 2િ] ૮૦ દિવસ, [૮] ૧૦૦ દિવસ, [૯,૧૦] સંખ્યય માસ, [૧૧,૧૨] સંખ્યય વર્ષ. નીચેનીત્રિકસંvોય ૧૦૦ વર્ષ, મધ્યમત્રિક-સંખેય ૧૦૦૦ વર્ષ. ઉપલીબિક-સંખ્યય લાખ વર્ષ. વિજયાદિમાં પલ્યોપમનો અસંખ્ય ભાગ ઉત્કૃષ્ટ વિરહકાળ છે. જઘન્યથી બધે એક સમય.
આ રીતે દેવોનો ઉપાત વિરહકાળ જાણવો. એ જ રીતે ઉદ્વર્તના જાણવી. સિદ્ધિ ગતિમાં ઉત્કૃષ્ટથી ઉપપાતવિરહ કાળ છ માસ અને જઘન્યથી એક સમય છે. ઉદ્વર્તના ન હોય.
( શતક-૧, ઉદ્દેશો-૧૦નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ] શતક-૧-નો મુનિદીપરત્નસાગરે કરેલ
ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
કરે છે. ઐયપિથિકી ક્રિયા કરવાથી સાંપરાયિકી કરે છે, સાંપરાવિકી ક્રિયા કરવાથી ઐયપિથિકી કરે છે. એ પ્રમાણે એક જીવ એક સમયે બે ક્રિયા કરે છે - ઐયપિથિકી અને સાંપરાયિકી. ભગવન! આ કેવી રીતે થાય? ગૌતમ! અન્યતીથિંકી જે આમ કહે છે યાવત જે તેઓએ એમ કહ્યું છે, તે મિટયા છે. ગૌતમ! હું એમ કહું છું - - -કે નિશે એક જીવ એક સમયે એક ક્રિયા કરે છે. અહીં પરર્થિક તથા સિદ્ધાંતની વક્તવ્યતા રણવી. યાવત્ ઐય(પશ્ચિકી અથવા સાંપરાયિક ક્રિયા કરે છે.
• વિવેચન-૧૦૩ -
ઈર્યા એટલે જવું, પથ એટલે માર્ગ. જવાના માર્ગમાં થયેલ કિયા તે ઐયપિયિકી - માત્ર કાયયોગ નિમિત્તનો કર્મબંધ. સંપરાય એટલા જેના વડે પ્રાણી સંસારમાં ભમે છે. કપાય નિમિત થતી કિયા તે સાંપરાયિકી - કષાયથી થતો કર્મબંધ. આ સૂત્રમાં પરતીર્ચિકનો મત સ્વયં કહેવો. ગ્રંથ ગૌરવ ભયે લખ્યો નથી. સિત્રપાઠ જોવો સૂત્રોક્ત કથન પૂર્વે કહા મુજબ જાણવું. તેની અસત્યતા આ રીતે છે. ઐયપિથિકી ક્રિયાનું કારણ અકષાય છે. સાંપરાયિકી કષાયોદયથી થાય છે. માટે તે બંને ક્રિયા એક સમયે કઈ રીતે સંભવે ? કેમકે તે પરસ્પર વિરુદ્ધ છે. • - અહી ક્રિયા કહી, ક્રિયાવાનને ઉત્પાદ હોય, તેથી ઉત્પાદ વિરહને જણાવે છે –
• સૂઝ-૧૦૪ -
ભગવન / નગતિ કેટલો કાળ ઉપપાત વિનાની કહી છે? જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ૧ર-મુહૂર્ત એ રીતે [પાવણ સુઝની આખું ભુતકાંતિ પદ કહેવું. ભગવાન ! તે એમ જ છે, એમ જ છે. યાવત [ગૌતમ સ્વામી વિચરે છે.
• વિવેચન-૧૦૪ -
વ્યુત્ક્રાંતિ એટલે જીવોનો ઉત્પાદ, તે સંબંધી પદ, તે વ્યુત્ક્રાંતિ પદ. તે પ્રજ્ઞાપના સૂરમાં કહ્યું છે, તેનો અર્થ ટૂંકમાં દેખાડે છે • પંચેન્દ્રિય તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિમાં ઉત્કૃષ્ટથી ૧૨-મુહૂર્ત, જઘન્યથી એક સમય ઉત્પાદ વિરહ છે. કહ્યું છે - રત્નપ્રભાદિ બધી નરકોમાં ઉત્કૃષ્ટ ઉત્પાદ વિરહ કાળ ૧-ચોવીશ મહd, ૨-સાત અહોરણ, 3-પંદર અહોરાત્ર, ૪-એક માસ, પ-બે માસ, ૬-ચાર માસ, ૩-છ માસ. જઘન્યથી એક સમય. એ રીતે ઉદ્વતના વિરહ જાણવો. નૈયિક સંખ્યા દેવો સમાન છે. તે આ - એક, બે, ત્રણ, સંખ્યાત, અસંખ્યાત જીવો એક સમયે ઉપજે છે, ચ્યવે છે, ઉદ્વર્તે છે. તિર્યંચમાં વિરહકાળ આ રીતે -
વિકેલેન્દ્રિય અને સંમૂર્ણિમાનો ભિન્ન મુહૂર્ત, ગર્ભજ નો ૧૨-મુહૂર્ત, ઉત્કૃષ્ટ વિરહકાળ છે, જઘન્ય વિરહકાળ એક સમય છે. એકેન્દ્રિયોનો વિરહકાળ જ નથી. મનુષ્ય ગતિમાં ગર્ભજનો ૧૨-મુહૂર્ત, સંમૂર્ણિમનો ૨૪-મુહd ઉત્કૃષ્ટ વિરકાળ છે. બંનેનો જઘન્યથી એક સમય છે. દેવગતિમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, સૌધર્મ, ઈશાનનો ઉત્કૃષ્ટ વિરહકાળ ૨૪-મુહૂર્ત, જઘન્ય એક સમય. [3] નવ દિવસ વીશ
Page #74
--------------------------------------------------------------------------
________________
૨/-/૧/૧૦૫,૧૦૬
ર્થ શતક-૨ .
- X - X – o પહેલા શતકની વ્યાખ્યા કરી, હવે બીજાની કરીએ છીએ. તેમાં પણ પહેલો ઉદ્દેશો, તેનો આ સંબંધ છે - શતક-૧ના ૧૦માં ઉદ્દેશામાં છેલ્લે જીવોનો ઉત્પાદવિરહ કહ્યો. અહીં તેના ઉચ્છવાસાદિની વિચારણા છે. એ સંબંધ છે.
છે શતક-૨, ઉદ્દેશો-૧-ઉચ્છવાસ, સ્કંદક કે
- X - X - X - X - X - • સૂત્ર-૧૦૫,૧૦૬ -
[૧૦૫] (શતકમાં દશ ઉદ્દે છે.) – ૧-ઉચ્છવાસ અને દક, - સમુઘાત, ૩-પૃથdી, ૪-ઈન્દ્રિય, ૫-અન્યતીર્થિક, ૬-ભાષા, દેવ, ૮-ચમરચંગા, -સમયક્ષેત્ર, ૧૦-અસ્તિકાય.
[૧૬] તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. વર્ણન, સ્વામી સમોસમી, દિi નીકળી, ધર્મ કહ્યો. હર્ષદા પાછી ફરી.
કાળે તે સમયે જ્યેષ્ઠ શિધ્ય યાવત પાસતા આમ બોલ્યા - ભગવા જે આ બે-ત્રણચાર-પાંચ ઈન્દ્રિયવાળા જીવો છે, તેઓના અંદરના-બહારના ઉચ્છવાસ-નિઃશ્વાસને જાણીએ છીએ, જોઈએ છીએ, પણ જે આ પૃવીકાયિક, વનસ્પતિકાયિક એકેન્દ્રિય જીવો છે, તેઓના અંદબ્રહારના ઉચ્છવાસ-
તિરાને જાણતા નથી, દેખતા નથી. ભગવન! આ જીવો અંદર-બહારના ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે? હા, ગૌતમાં આ જીવો પણ શ્વાસોચ્છવાસ લે છે.
• વિવેચન-૧૦૫,૧૦૬ :
જો કે એકેન્દ્રિયવાળા જીવોને આગમ પ્રમાણથી જીવવું છે, તો પણ તેઓના ઉપવાસાદિ સાક્ષાત્ જણાતા ન હોવાથી અને જીવશરીરના નિર્વાસાદિ કદાચિત્ દેખાતા હોવાથી પૃથ્વી આદિમાં ઉચ્છવાસાદિ વિષયક શંકા થાય છે. તેનો નિરાસ કરવા તેઓને ઉચ્છવાસાદિ છે, તે આગમ પ્રમાણ પ્રસિદ્ધના પ્રદર્શન માટે આ સૂત્ર જાણવું. • ઉચ્છવાસાદિ અધિકાથી જીવાદિમાં પચીશ પદોમાં ઉચ્છવાસાદિ દ્રવ્યોના સ્વરૂપના નિર્ણય માટે કહે છે -
• સૂત્ર-૧૦૭ :
ભગવત્ ! જીવો કેવા પ્રકારના દ્રવ્યોને શ્વાસમાં લે છે અને મૂકે છે ? ગૌતમા દ્રવ્યથી અનંત પ્રદેશિક દ્રવ્યો, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશાવગઢ, કાળથી કોઈ પણ સ્થિતિક, ભાવથી વર્ણ-ગંધ-રસ-રૂશવાળા દ્રવ્યોને અંદર-બહારના શાસોચ્છવાસમાં લે છે - મૂકે છે . - ભગવન્! તેઓ શું એક વણવાળા દ્રવ્યોને શાસ-ઉચ્છવાસમાં લે છે - મૂકે છે. ગૌતમ! અહીં આહારગામ જાણવો ચાવત ત્રણ-ચાર-પાંચ દિશાથી [શ્વાસના અણુ લે છે.)
ભગવાન ! નૈરયિક કેવા દ્રવ્યોને શ્વાસમાં લે છે ? ગૌતમ ! પૂવવવ જાણવું યાવત્ છ એ દિશામાંથી લે છે.
૧૩૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જીવો અને કેન્દ્રિયોને વ્યાઘાત, નિવ્યઘિાત મુજબ કહેવા. બાકીના નિયમા છ દિશામાંથી શ્વાસના અણુ લે છે.
ભગવન / વાયુકાય, વાયુકાયોને જ આંદ-બહારના શ્વાસમાં લે છે - મૂકે છે? હા, ગૌતમ વાયુકાયને જ ચાવ( લે છે,
• વિવેચન-૧૦૭ :
uિrf - કેવા પ્રકારના દ્રવ્યો ? આહાર ૫ - પ્રજ્ઞાપનાના ૨૮માં આહાર પદમાં કહેલ છે, તે સૂત્રો - બે વર્ણવાળા, ત્રણવર્ણ યાવતુ પંચવર્ણ યાવતુ જે વણથી કાળા છે, તે શું એકગુણ કાળા છે યાવત્ અનંતગુણ કાળા છે, ઇત્યાદિ. જીવો અને એકેન્દ્રિયો-વ્યાઘાતવાળા, નિવ્યઘાતવાળા કહેવા * * * * *
એકેન્દ્રિયો આ પ્રમાણે - પૃથવીકાય કેટલી દિશામાંથી શ્વાસ લે છે ? ગૌતમ ! નિર્ણાઘાતમાં છ દિશામાંથી, વાઘાતમાં ત્રણ, ચાર કે પાંચ દિશામાંથી. એ રીતે અકાયાદિમાં જાણવું. • x • તેઓ લોકના છેડે પણ હોય છે, માટે ત્રણ વગેરે દિશામાંથી શ્વાસના પુદ્ગલ લેવામાં વ્યાઘાત સંભવે છે. બાકીના નૈરયિકાદિ છે એ દિશાથી શ્વાસના અણુ લે છે. કેમકે તેઓ ત્રસ નાડી તબૂત હોય છે.
હવે એકેન્દ્રિયોને ઉચ્છવાસાદિ વાયુરૂપ હોય છે. તો શું વાયુકાયને પણ વાયુકાય જ ઉગ્વાસાદિમાં હોય? કે પૃથ્વી આદિના ઉચ્છવાસાદિ માફક વાયુથી વિલક્ષણ છે? તે શંકાથી પ્રયન કરેલ છે. વાયુ પોતે વાયુરૂપ છે, તો પણ તેને બીજા વાયુરૂપ શ્વાસનિઃશ્વાસની જરૂર રહે છે. કેમકે ચૈતન્યવાળા-જીવને તે જરૂરી છે. તે વાયુ, વાયુરૂપ છે પણ વાયુકાયના ઔદાકિ, વૈક્રિય શરીરરૂપ નથી. કેમકે આન-પ્રાણ સંજ્ઞાવાળા આ શાસના પુદ્ગલો દારિક અને વૈક્રિય શરીરના પુદ્ગલો કરતાં અનંતગુણ પ્રદેશવાળા હોવાથી સૂમ છે. તેથી શ્વાસરૂપ વાયુ ચૈતન્ય વાયુના શરીરરૂપ નથી.
• સૂત્ર-૧૦૮ થી ૧૧૧ -
[૧૮] ભગવન્! વાસુકાય વાયુકાયમાં જ અનેક લાખ વાર મરીને ફરી ત્યાં જ વારંવાર ઉતપન્ન થાય ? હા, ગૌતમ ! થાય. ભગવત્ ! વાયુકાય સૃષ્ટથી મરણ પામે કે અસ્કૃષ્ટથી ? ગૌતમ ઋષ્ટ મરણ પામે, અસ્કૃષ્ટ નહીં. • ભગવન ! તે શું સશરીરી બીજી ગતિમાં જાય કે અશરીરી ? ગૌતમ! કથંચિત સશરીરી જાય અને કથંચિત અશરીરી જાય. - ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ ! વાયુકાયને ચાર શરીરો છે - ઔદરિક, વૈક્રિય, તૈજસ, કામણ. તેમાં દારિક, ઐકિયને છોડીને અને તૈજસકામણની સાથે બીજી ગતિમાં જાય છે, માટે કહ્યું. કે કથંચિત સશરીરી, કથંચિત અશરીરી.
[૧૯] ભગવન ! જેણે સંસાર અને સંસારના પ્રપંચોનો નિરોધ કર્યો નથી, જેનો સંસાર અને સંસારંવેદનીય કર્મ ક્ષીણ થયેલ નથી, જેનો સંસાર અને સંસાર-વેદનીય કર્મનો વિચ્છેદ થયો નથી, જે નિષ્ઠિતાથ નથી, જેનું કાર્ય પૂર્ણ થયું નથી, તેવો મૃતાદિ [પાસુકભોજી] નિગ્રન્થ, ફરીને મનુષ્યાદિ ભવોમાં શીઘ આવે ? હા, ગૌતમ ! - x - આવે.
Page #75
--------------------------------------------------------------------------
________________
૨-૧/૧૦૮ થી ૧૧૧
૧૩૫ [૧૦] ભગવન! તેને કયા શબ્દોથી બોલાવાય ? ગૌતમ ! તેને કદાચ પ્રાણ, કદાચ ભૂત, કદાચ જીવ, કદાચ સત્વ, કદાચ વિજ્ઞ, કદાચ વેદ તથા કદાચ પાણ-ભૂત-જીવ-સવ-વિજ્ઞ-વેદ કહેવાય. ભગવનું તે પ્રાણ યાવત્ વેદ કેમ કહેવાય ? ગૌતમતે અંદર-બહાર શ્વાસ-નિઃશ્વાસ લે છે, માટે પણ કહેવાય. તે થયો છે - થાય છે - થશે માટે ભૂત કહેવાય. તે જીવ હોવાથી જીવે છે, જીવત્વ અને આયુકર્મ અનુભવે છે માટે જીવ કહેવાય. શુભ-અશુભ કર્મોથી બદ્ધ છે, માટે સર્વ કહેવાય. તે કડવા, કષાયેલા, ખાટા, મીઠા સૌને જાણે છે માટે વિજ્ઞ કહેવાય. સુખ-દુઃખને વેદે છે માટે વેદ કહેવાય. તેથી તેને યાવતું પ્રાણ યાવત વેદ કહેવાય છે.
[૧૧૧] ભગવત્ ! જેણે સંસારને રોક્યો છે - x • યાવત્ જેના કાર્યો પૂર્ણ થયા છે, તે ફરીને મનુષ્યત્વાદિ પામતો નથી ? હા, ગૌતમ ! - X • તે પામતો નથી. ભગવના તેને કયા શબ્દોથી બોલાવાય ? ગૌતમ ! તે સિદ્ધ-બુદ્ધ-મુકdપાણત-પરાસ્મત કહેવાય તથા સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત, અંતકૃd, સર્વદુઃખપક્ષીણ કહેવાય. • - ભગવન! તે “એમ જ છે, એમ જ છે” એમ કહી ગૌતમસ્વામી શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને યથાવત્ વિચરે છે.
• વિવેચન-૧૦૮ થી ૧૧૧ -
[૧૮] આ પ્રશ્ન વાયુકાયના પ્રસ્તાવસી વાયુસંબંધે છે, અન્યથા પૃથ્વીકાયાદિમાં પણ લાગુ પડે છે. કેમકે તેઓ પણ સ્વ કાયસ્થિતિમાં મરણ પામીને અસંખ્ય, અનંતવાર ત્યાં ઉપજે છે. કહ્યું છે - એકેન્દ્રિયોમાંના ચાની અસંખ્ય ઉત્સર્પિણીઅવસર્પિણી કાયસ્થિતિ છે અને વનસ્પતિની અનંત ઉત્સર્પિણી અવસર્પિણી છે. તેમાં વાયુકાય, વાયુકાયમાં અનેક લાખનાર મરીને વાયુકાર્યમાં જ ઉત્પન્ન થાય છે. તે સ્વકાય કે પરકાયશાથી મરણ પામે છે. આ સૂત્ર સોપક્રમ અપેક્ષા છે. સ્વ શરીરથી નીકળે છે. ઔદાકિ, વૈક્રિય શરીર અપેક્ષાએ અશરીરી, તૈજસ-કાર્પણ શરીરાપેક્ષાએ સશરીરી છે.
કોઈ મુનિની સંસાર ચક્ર અપેક્ષાએ પુનઃપુનઃ ઉત્પત્તિ થાય, જેમ વાયુકાયની પુનઃ પુનઃ ઉત્પત્તિ કહી તેમ. તે દશવિ છે.
[૧૦૯ થી ૧૧૧] કૃrfજ • પ્રાણુક ભોજી, ઉપલક્ષણથી એષણીયાદિ. મિથ - સાધુ. જલ્દી આવે છે. કેવો થયેલો ? તે કહે છે - આવનાર જન્મને રોક્યો નથી એવો ચરમભવને પ્રાપ્ત. આવો સાધુ બે ભવે પણ મોક્ષ પામનાર હોય, માટે કહે છે – દેવ, મનુષ્યના અનેક ભવ પામનાર હોય, માટે કહે છે - ચતુર્ગતિગમત ક્ષીણ નથી થયું તેવો. એમ છે માટે જ સંસાર વેદનીય કર્મ ક્ષીણ થયું નથી એવો. આવો સાધુ એક જ વાર ચારે ગતિમાં જનાર પણ હોય માટે કહે છે - ચતુર્ગતિગમન અનુબંધ જેનું તુટ્યું નથી એવો. તેથી જ ચતુર્ગતિગમન વેધ કર્મ જેનું તુટું નથી તેવો. તેથી જ તેનું પ્રયોજન અસમાપ્ત છે, તેથી જ જેના કાર્યો પૂર્ણ થયા નથી.
આવા પ્રકારના મુનિએ પૂર્વે અનાદિ સંસારમાં અનેક વખત મનુષ્યવાદિ પ્રાપ્ત
૧૩૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કરેલ, હમણાં પણ શુદ્ધ ચારિત્ર પ્રાપ્તિ તેને સંભવતી નથી. તે અનેકવાર તિર્યંચાદિ ગતિને શીઘ પામે છે. પાઠાંતરથી મનુષ્યવાદિ ભાવ શીઘ પામે છે. કષાયોદયથી ચારિણી પતિત થઈને સંસારસાગરમાં ભમવું પડે છે. કહ્યું છે - જેના ક્રોધાદિ કવાયો ઉપશાંત થયા છે, એવા પણ ફરીથી અનંત પ્રતિપાત પામે છે.” તે સંસાર ચકગત મુનિના જીવને પ્રાણ આદિ છ નામો વડે જુદા જુદા સમયે કે એક સમયે બોલાવી શકાય તે સંબંધે પ્રશ્ન સૂમકારે મૂકેલ છે. • x • તે અન્વર્ણ યુક્ત છે. • X - X • તે મુનિને ઉચ્છવાસ-નિઃશ્વાસવાળો કપીએ ત્યારે “પ્રાણ” કહેવાય. ઇત્યાદિ - ૪ -
આ પાંચે શબ્દો જુદે જુદે કાળે વાપરી શકાય અને જ્યારે એક જ કાળે તે મુનિમાં ઉચ્છવાસાદિ ધર્મો કલ્પીએ ત્યારે પ્રાણ આદિ પાંચે સાથે પણ વપરાય અથવા આ ઉપસંહાર વાક્ય જ છે, માટે તેની યુગપતું વ્યાખ્યા ન કરવી. તે મુનિ જીવે છે • પ્રાણોને ધારણ કરે છે, તથા ઉપયોગરૂપ જીવપણાને અને આયુષ્યકર્મને અનુભવે છે માટે તે જીવ કહેવાય. તે મુનિ સારી-નરસી ચેષ્ટામાં આસક્ત છે કે સમર્થ છે માટે અથવા શુભાશુભ કર્મથી સંબદ્ધ છે માટે સત્વ કહેવાય.
હવે ઉક્ત વાતને વિપરીત દર્શાવતા કહે છે - પાર પત્ત - સંસાર સમુદ્રને પાર પામેલ, vtvgrra - મિથ્યાષ્ટિ આદિ ગુણઠાણાની કે મનુષ્યાદિની સુગતિની પરંપરાથીસંસાર સમુદ્રને પાર પામેલ.
અહીં સંયતની સંસાર વૃદ્ધિ-હાનિ અને સિદ્ધત્વ કહ્યું. હવે તે તથા બીજા અર્થોના વ્યુત્પાદનાર્થે સ્કંદક ચરિત્ર કહે છે –
• સૂત્ર-૧૧૨ [અધુરી.
તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહીનગર પાસે આવેલ ગુણશિલ શૈત્યથી નીકળ્યા. નીકળીને બહાર જનપદમાં વિહાર કર્યો. તે કાળે તે સમયે કૃતંગલા નામે નગરી હતી. [વર્ણન) તે કૃતંગલા નગરીની બહાર ઈશાન ખૂણામાં છત્રપલાશક નામે રૌત્ય હતું [વર્ણન). ત્યારે ઉત્પન્ન જ્ઞાનદર્શનધર શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા રાવત સમોસરણ થયું. પદિા નીકળી.
તે કૃદંગલા નગરી નજીક શ્રાવતી નામે નગરી હતી. [વર્ણન) તે શ્રાવસ્તી નગરીમાં ગર્દભાલીનો શિષ્ય છંદક નામનો કાત્યાયન ગોગનો પરિવ્રાજક રહેતો. હતો. તે વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, પાંચમો ઇતિહાસ, છઠો નિઘટ એ છ એનો સાંગોપાંગ, રહસ્યસહિત, સાસ્ક-વાક-ધારક-પારક અને છ અંગનો જ્ઞાતા હતો. ધષ્ઠીતંત્ર વિશારદ, સંખ્યા-શિક્ષાકલા-વ્યાકરણ-છંદનિકત-જ્યોતિષ અને બ્રાહ્મણ તથા પરિવ્રાજક સંબંધી બીજ ઘણાં શાસ્ત્ર અને નયોમાં સુપરિનિષ્ઠિત હતો.
તે શ્રાવસ્તીનગરીમાં વૈલિક શ્રાવક પિંગલ નામે નિલ્થિ વસતો હતો. ત્યારે તે વૈશાલિક શ્રાવક પિંગલ સાધુ અન્ય કોઈ દિવસે જ્યાં કાત્યાયનીય છંદક હતો ત્યાં આવ્યો. આવીને અંદને આ પ્રમાણે પૂછ્યું - હે માગધ! શું લોક સાંત છે કે અનંત છે , જીવ સાંત છે કે અનંત, સિદ્ધિ સાંત છે
Page #76
--------------------------------------------------------------------------
________________
૨/-/૧/૧૧૨
કે અનંત ?, સિદ્ધો સાંત છે કે અનંત? કયા મરણ વડે મરતો જીવ વધે કે ઘટે છે? આટલા પ્રશ્નોનો ઉત્તર કહે.
૧૩૭
વૈશાલિક શ્રાવક પિંગલ નિર્ગુન્થે તે સ્કંદકને આ પ્રમાણે પૂછયું ત્યારે તે સ્કંદક શંકિત, કાંક્ષિત, વિચિકિત્મિક, ભેદપ્રાપ્ત, કલેશપ્ત થયો. વૈશાલિક શ્રાવક પિંગલ સાધુને તે કંઈ ઉત્તર ન આપી શકતા મૌન થઈને બેઠો. ત્યારે પિંગલ સાધુએ સ્કંદકને બે-ત્રણવાર આક્ષેપપૂર્વક પૂછ્યું – હે માગધ ! લોક સાંત છે યાવત્ કયા મરણે મરવાથી જીવનો સંસાર વધે કે ઘટે? તે કહે. ત્યારે તે સ્કંદક, પિંગલ સાધુના બે-ત્રણવાર આમ પૂછવાથી શંકિત, કાંક્ષિત, વિચિકિત્મિક, ભેદપ્રાપ્ત, કલેશપ્રાપ્ત થયો. પણ પિંગલ સાધુને કંઈ ઉત્તર ન આપી શકવાથી મૌન થઈને રહ્યો.
તે વખતે શ્રાવતી નગરીમાં શ્રૃંગાટક યાવત્ મહા માર્ગોમાં મોટા જનાંમર્દ, જનવ્યૂહવાળી પર્વદા નીકળી, ત્યારે તે કુંદકે ઘણાં લોકો પાસે આ પ્રમાણે સાંભળી, અવધારી, આવા પ્રકારે અભ્યર્થિક-ચિંતિત-પ્રાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે શ્રમણ ભગવંત મહાવીર કૃતંગલા નગરીની બહાર છત્રપલાશક ચૈત્યમાં સંયમથી, તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે. હું ત્યાં જઈ શ્રમણ ભગવંત મહાવીરને વાં-નમું, શ્રમણ ભગવંત મહાવીરને વાંદીને, નમીને, સત્કારસન્માન આપીને, કલ્યાણ-મંગલ-દેવ-રીત્યરૂપ તેઓની પપાસના કરીને આવા અર્થો-હેતુ-પ્રશ્નો-કારણોને પૂછું.
એ પ્રમાણે વિચારીને સ્કંદક જ્યાં પરિવ્રાજક મઠ છે, ત્યાં આવીને, ત્યાં ત્રિદંડ, કુડિક, કાંચનિક, કરોટિક, ભિસિત, કેશરિકા, છઠ્ઠાલક, કુશક, પવિત્રક, ગોષિક, છત્રક, ઉપાનહ, પાવડી, ધાતુરત વો લઈને નીકળે છે, નીકળીને પરિવાક વસતિથી નીકળે છે. નીકળીને ત્રિદંડ, કુંડિક, કાંચનિક, કોટિંક, ભિસિત, કેસરિકા યાવત્ - ૪ - ધાતુ ક્ત વસ્ત્રો પહેરીને શ્રાવસ્તી નગરીની વચ્ચોવચ્ચ થઈને નીકળી, જ્યાં કૃતંગલા નગરી છે, જ્યાં છત્રપલાશક ચૈત્ય છે, શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં જવા નીકળે છે.
-
હે ગૌતમ ! એ પ્રમાણે આમંત્રી શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમ સ્વામીને આમ કહ્યું – તું તારા પૂર્વ સંબંધીને જોઈશ. ભગવત્ કોને? સ્કંદકને. ભગવન્ ! તેને કરે, કેવી રીતે, કેટલા કાળે જોઈશ ? ગૌતમ ! એ રીતે - તે કાળે તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી (વર્ણન) તે શ્રાવસ્તીમાં ગર્દભાલીના શિષ્ય સ્કંદક નામે કાત્યાયનગોત્રીય પરિવાક વસતો હતો. તે બધું પૂર્વવત્ જાણવું - યાવત્ - તે મારી પાસે આવવાને નીકળ્યો છે. તે બહુ નજીક છે, ઘણો માર્ગ ઓળંગી ગયા છે, માર્ગ મધ્યે છે. ગૌતમ ! તું તેને આજે જ જોઈશ.
ભગવન્ ! એમ કહી ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીને વંદન" નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! શું તે કાત્યાયન ગૌત્રીય કુંદક આપ દેવાનુપ્રિયની પાસે મુંડ થઈ, ઘરને છોડીને અનગાર પ્રવ્રજ્યા લેવા સમર્થ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
છે ? – હા, સમર્થ છે. જ્યારે શ્રમણ ભગવંત મહાવીર ગૌતમરવામીને આ વાત કરતા હતા. તેટલામાં કાત્યાયન ગોત્રીય સ્કંદક તે સ્થાને શીઘ્ર આવી પહોંચ્યા.
૧૩૮
ત્યારે ગૌતમસ્વામી સ્કંદને નજીક આવેલ જાણીને જલ્દી ઉભા થયા, જલ્દી તેની સામે ગયા. જ્યાં આંક હતો, ત્યાં આવ્યા. આવીને કાત્યાયન ગૌમીય સ્કંદકને આ પ્રમાણે કહ્યું – હે સ્કંદક! તમારું સ્વાગત છે, સુવાગત છે. સ્કંદકા તમારું આગમન અનુરૂપ છે, સ્કંદક! તમારું સ્વાગત-વાગત છે. હે સ્કંદકા તમને શ્રાવસ્તીનગરીમાં વૈશાલિયશ્રાવક પિંગલ સાધુએ આ રીતે પૂછ્યું હતું કે – હે માગધ! લોક સાંત છે કે અનંત? એ બધું પૂર્વવત્ ચાવત્ તમે તેથી શીઘ્ર અહીં આવ્યા છો. હે સંક! શું આ વાત બરાબર છે? હા, છે.
ત્યારે કુંદકે ગૌતમસ્વામીને આમ કહ્યું – હે ગૌતમ ! એવા તથારૂપ જ્ઞાની કે તપવી કોણ છે ? જેણે મારી આ રહસ્યકૃત્ વાત તમને તુરંત કહી ? જેથી તમે જાણો છો. ત્યારે ગૌતમ સ્વામીએ સ્કંદકને કહ્યું – હે સ્કંદક ! મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર, અરહંત, જિન,કેવલી, ભૂત
વર્તમાન-ભાવિના જ્ઞાતા, સર્વજ્ઞ, સર્વદર્શી, શ્રમણ ભગવંત મહાવીર છે, જેણે મને તમારી આ ગુપ્ત વાત શીઘ્ર કહી. તેથી હે સ્કંદક ! હું તે જાણું છું. ત્યારે તે કાત્યાયનગોત્રીય સ્કંદકે ગૌતમવામીને આમ કહ્યું –
• વિવેચન-૧૧૨ [અધુ]
ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર સાથે યાવત્ શબ્દથી અરહંત, જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી, આકાશમાં રહેલ છત્રયુક્ત ઈત્યાદિ સમવસરણ સુધીનું વર્ણન કહેવું. ગર્દભાલિ નામે પરિવ્રાજકનો. - ૪ - ઇતિહાસ એટલે પુરાણ તે પાંચમો જેમાં છે તે તથા ‘ચાર વેદ’ આ વિશેષ્યપદ છે. નિઘંટુ નામકોશ. શિક્ષાદિ છ અંગો. તેનો અર્થનો વિસ્તાર જેમાં છે, તે ઉપાંગ. રહસ્ય સહિત ભણાવે છે માટે પ્રવર્તક છે અથવા સૂત્રાદિને કોઈ વિસરી ગયા હોય તેને સ્મરણ કરાવે છે, માટે સ્માસ્ક છે. અશુદ્ધપાઠને નિવારે માટે વાસ્ક છે. ધારા - ભણેલાં વેદાદિ શાસ્ત્રોને ન ભૂલનાર, પારગામી, પૂર્વે જણાવેલા છ અંગોને જાણનાર. અહીં ‘સાંગોપાંગ’ શબ્દ ‘વેદોના પરિકરને જાણનાર' અર્થમાં છે અથવા છ અંગોને વિચારનાર છે. કપિલના શાસ્ત્રના પંડિત, ગણિત શાસ્ત્ર પ્રવીણ, સુપરિનિષ્ઠિત એમ સંબંધ જોડવો. - વેદના છ અંગોને જાણે છે તે કહે છે–
શિક્ષા - અક્ષર સ્વરૂપ નિરૂપક શાસ્ત્ર, ત્વ - તાવિધ આચારને જણાવનાર, वागरण - શબ્દશાસ્ત્ર, છંદ્ર - પધલક્ષણશાસ્ત્ર, નિરુક્ત શબ્દ વ્યુત્પત્તિ શાસ્ત્ર, જ્યોતિ, બ્રાહ્મણ અને પરિવ્રાજક સંબંધી દર્શન. નિગ્રન્થ - શ્રમણ. વિશાલા - ભ મહાવીરની માતા, તેના પુત્ર તે વૈશાલિક. તેમના વચનને સાંભળનાર એટલે શ્રાવકતેમના વચનામૃતના પાનમાં લીન. - ૪ - મગધ દેશમાં જન્મેલને માગધ. સંસારની વૃદ્ધિ કે હાનિ, - x - આટલા પ્રશ્નોનો ઉત્તર આપ.
આ પ્રશ્નનો ઉત્તર આ છે કે આ? એ શંકાને પામેલ. તેનો આ ઉત્તર સારો નથી, આ પણ ઠીક નથી. તો હું ઉત્તર કેમ આપીશ? એમ ઉત્તર મેળવવાની આતુરતાવાળો.
Page #77
--------------------------------------------------------------------------
________________
૨-/૧/૧૧૨
૧૩૯
૧૪૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
આ ઉત્તર આપવાથી પૂછનાને વિશ્વાસ થશે કે નહીં? એવી વિચિકિત્સાવાળો. ‘હવે શું કરવું” એમ મુંઝાયેલો. હું આ સંબંધે કંઈ જાણતો નથી એ રીતે ખિન્ન થયેલો. તે કંઈ જવાબ ન દઈ શક્યો. પ્રશ્ન - ઉત્તર, પ્રશ્નથી છુટા થવું તે.
મથા - માણસોની ઘણી ભીડ, લોકોનું ટોળું. ઘણાં લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે - એ રીતે હે દેવાનુપિયો ! શ્રમણ ભગવંત મહાવીર, આદિકર ચાવતું મુક્ત થવાના છે, તે પૂર્વાનુપૂર્વી વિચરતા, પ્રામાનુગ્રામ ફરતાં કૃદંગલા નગરીના છત્ર પલાશક ચૈત્યે યથાપ્રતિરૂપ અવગ્રહ યાચીને સંયમ અને તપથી આત્માને ભાવતા વિચરે છે. હે દેવાનુપિય! તયારૂપ અરહંત ભગવંતનું નામ-ગોત્ર પણ સાંભળતા મહાફળ છે, તો સામે જવાથી, વંદન-નમસ્કાર કરવાથી, કુશલ પૂછવાથી, સેવા કરવાથી આર્યપુરુષના એક ધામિક વચન શ્રવણથી અને વિપુલ અર્થ ગ્રહણથી કેમ કલ્યાણ ન થાય ? માટે આપણે જઈએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કારસકાસમાનાદિ કરી કલ્યાણ-મંગલ-દૈવત-ચૈત્યરૂપ તેમની સેવા કરીએ. એમ કરવાથી આપણને બીજા ભવે પણ હિત-સુખ-ક્ષેમ-નિઃશ્રેયસ-પરંપરાએ મુક્તિરૂપ થશે. એમ વિચારી ઘણાં ઉગ્ર, ઉપુત્રો તથા ભોગો, રાજવ્યો, ક્ષત્રિયો, બ્રાહ્મણો, ભટો, યોદ્ધા, મલકી, લચ્છવી, બીજા પણ ઘણાં રાજા, યુવરાજ, તલવર, માડંબિક, કોટબિંક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ ચાવત્ ઉત્કૃષ્ટ સીંહનાદ, બોલ, કલકલરૂપ શબ્દોથી સમુદ્ર ગાજતો હોય તેમ નગરને ગજાવતા શ્રાવસ્તીથી નીકળ્યા.
શ્રાવતી નગરીમાં જ્યાં મોટો જનસમૂહ પરસ્પર આમ કહે છે. તેમાં મન - લોકોની ભીડ કે અવાજ, નબૂઇ - ચકાદિ આકારે રહેલ જનસમુદાય. વાન - અવ્યક્ત tવનિ, નક્ષત - છૂટક વચન વિભાગ, fમ - તરંગાકાર. ૩ - લોકોનું નાનું ટોળું, નનનિપાત - જુદે જુદે સ્થાને લોકોનો મેળો.
ઉચિત, સંગતરૂપ. નામ - ખાસ નામ, જa - ગુણનિષ્પન્ન નામ, સાંભળવાથી. - x - - આમંત્રણ, સામે જવું. - સ્તુતિ, નીચન - નમવું, પ્રતિપ્રઝન - શરીરાદિ વાર્તા પૃચ્છા, કર્થપાન - સેવા. આર્ય - આર્ય પુરુષે કહેલ, ધાવા - ધર્મપ્રતિબદ્ધ, HIT • આદર કરવો કે વસ્ત્રાદિ પૂજા, સન્માન - ઉચિત પ્રતિપત્તિ. કેવાનું?
વાચાળ • કલ્યાણનો હેતુ, મંજાન - પાપની શાંતિમાં હેતુ, વત - દેવ, દૈત્ય - ઈષ્ટ દેવ પ્રતિમા દૈત્યરૂપ જ છે. તેમની સેવા કરીએ. • x • તિ - પચ્ય અક્ષરૂપ, સુણ - શમણ. ક્ષેત્ર • સંગત, નિ:શ્રેયસ - મોક્ષ, આનુnifમ • પરંપરાએ શુભાનુબંધને માટે થશે.
૩ - આદિદેવ સ્થાપિત આરક્ષક વંશમાં જન્મેલ, રા - આદિદેવ સ્થાપિત ગુવંશમાં જન્મેલ, રાનવ - ભગવંતના મિત્ર વંશમાં થયેલ, ક્ષત્રિય - રાજકુળમાં થયેલ, પદ- શૌર્યવાળા, વધ : વિશિષ્ટ શરવી, મલ્લકી, લેચ્છકી રાજા વિશેષ. $1 • યુવરાજ, તનવર - રાજાએ સંતુષ્ટ થઈને પટ્ટબંધ વિભૂષિત કરેલા, મા વિશ - સંનિવેશ નાયકો, વિવ - કેટલાંક કુટુંબના સ્વામી, સજસેવક. ૩re - આનંદમહાધ્વનિ, વોન - આનંદનો મોટો અવાજ ઇત્યાદિ - ૪ - ૪ -
ત્યારપછી હવે કહેવાશે માટે પ્રત્યક્ષ, એવાજ પ્રકારનો, આત્મવિષયક, સ્મરણરૂપ, અભિલાષાત્મક, મનમાં થયેલો પણ વચનથી પ્રકાશિત વિકલ્પ ઉત્પન્ન થયો. સેવ • કલ્યાણ. એવો કહેલાં સ્વરૂપવાળો અથવા કહેવાનાર સ્વરૂપવાળા અર્થો - શું લોક સાંત છે ? ઇત્યાદિ અને બીજા અને, જે હેતુથી જણાય તે હેતુને, સ્પષ્ટ કરવા યોગ્ય છે અને બીજા અર્થોને પૂછવાને - x - વિચારે છે.
પરિવ્રાજક મઠ, વડિલા - કમંડલ, નવી - રૂદ્રાક્ષની માળા, વાર દિવા • માટીનું વાસણ, વૃશિ - એક આસન, શેરવા - પ્રમાર્જના માટેનું વા,
નાનક - ત્રિગડી, વક્ર - પાંદડાદિ લેવા માટેનું સાધન, પવિત્ર • વીંટી, Trifa • કલાઈનું એક આભરણ. થાતુવર - પહેરવાનું વસ્ત્ર. • x • પરરથ - જવાનો સંકલ્પ કર્યો. -x- વાદે - ક્યારે, કયા સમયે. વિરુ - કયા પ્રકારે - જોવાથી કે સાંભળવાથી,
- કેટલા વખત પછી, શ્રાવતી નામે નગરી હતી. અહીં અવસર્પિણી કાળને લીધે પહેલાં હતી તેવી હાલ તે નગરી નથી. તેમ જણાવવા હતી કહ્યું. ઉદુમાત - અવધિ સ્થાન અપેક્ષાએ નજીક આવેલો. વહુસંપત્ત - અતિ પાસે આવી ગયેલ. * * * માર્ગમાં રહેલો, વિવક્ષિત સ્થાનના માર્ગમાં વર્તતો. આ સૂઝ વડે – “ કયારે જોઈશ ?" એ પ્રશ્નનો ઉત્તર મળે છે. ક્યારે જોઈશ ? નો ઉત્તર “આજે જોઈશ” કહીને આપ્યો. જો ભગવંતે મધ્યાહ્ન સમયે આ વાત કહી હોય તો મધ્યાલ ઉપર મુહૂર્ત કે થોડી વધુ વેળા જતાં તેને જોયો તેમ કહેવાય. • x • પણ તેથી વધુ કાળ સંભવતો નથી.
અમIITTો - ઘરથી નીકળીને, મનમાતા - સાધુતા, લેવા માટે કે પ્રજ્યા સ્વીકારવાને. ૩૫તિ - આસનને તજે છે. અહીં ગૌતમસ્વામી જે અસંયત માટે ઉભા થયા, તે છંદકના ભાવિ સંતવ તથા ગૌતમસ્વામીનો રાગ ક્ષીણ ન થયો હોવાથી આ પક્ષપાત કહ્યો છે. તથા ભગવંતે કહેલ વાત સ્કંદકને કહેવાથી ભગવંતનો જ્ઞાનાતિશય પ્રગટ કરવો અને એ રીતે કંદકને ભગવંત પ્રતિ બહમાન થાય.
હે ઠંદકી એ સંબોધન છે. તારું આગમન સારું છે, કેમકે કલ્યાણના સાગર ભગવંત મહાવીરના સંસર્ગથી તને કલ્યાણ થશે, વધારે સ્વાગત છે, આવવું ઉચિત છે ઇત્યાદિ એકાઈક શબ્દોચ્ચારણ કરવામાં કંઈ ખોટું નથી. સંભ્રમનિમિત્તથી આમ બોલાયું હોય. * * * * * * TTTT 'યા૬િ - જ્ઞાની, જ્ઞાનના સામર્થ્યથી જાણે છે, તપસ્વી તપના સામર્થ્યથી, દેવતા સાન્નિધ્યયી જાણે છે. તેથી પૂર્વવત્ પ્રશ્ન કર્યો છે.
• સૂત્ર-૧૧૨ અિધુરેથી આગળ] :
હે ગૌતમ! તમારા ધમચિાર્ય, ધર્મોપદેશક, શ્રમણ ભગવંત મહાવીર પાસે જઈએ, તેમને વંદન, નમન યાવત સેવા કરીએ. હે દેવાનુપિય! તમને સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. પછી તે ગૌતમ સ્વામીએ કાત્યાયન ગોનીયા છંદક સાથે જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા. ત્યાં જવાનો સંકલ્પ કર્યો.
તે કાળે સમયે શ્રમણ ભગવંત મહાવીર વ્યાવૃત્તભોજી હતા. તે
Page #78
--------------------------------------------------------------------------
________________
૨-/૧/૧૧૨
૧૪૧
વ્યાવૃત્તભોજી શ્રમણ ભગવંત મહાવીરનું શરીર ઉદાર, શૃંગાર-કલ્યાણ-શિવધન્ય-મંગલરૂપ, અલંકારો વિના શોભતું, લક્ષણ-વ્યંજન-ગુણ વડે યુકd, શોભાવાળું અતિ અતિ શોભાયમાન હતું.
પછી તે કુંદક, વ્યાવૃત્તભોજી શ્રમણ ભગવંત મહાવીરના ઉદાર યાવત્ અતિ શોભતા શરીરને જોઈને હસ્ટ, તુષ્ટ, આનંદિત ચિત્ત, પીલિમની, પરમ સૌમનસ્ય, હાનિા વશ વિકસીત હૃદયી થઈ, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા
ત્યાં આવ્યો. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી ચાવત્ પÚપાસે છે.
હે કુંદક! એમ આમંત્રી, શ્રમણ ભગવત મહાવીરે કંદને આ પ્રમાણે કહ્યું - હે કુંદક! શ્રાવતી નગરીમાં પિંગલ સાધુએ તને આક્ષેપપૂર્વક આમ પૂછયું હતું કે - હે માગધા લોક સાંત છે કે અનંત ? ઇત્યાદિ. અને તે જલ્દી મારી પાસે આવ્યો છે. સ્કંદક! શું આ વાત યોગ્ય છે ? હા, છે. હે કુંદકી તારા મનમાં આવા પ્રકારે સંકલ્પ થયેલો કે – શું લોક સાંત છે કે અનંત? તેનો અર્થ આ છે –
હે આંદકી મેં લોકને ચાર પ્રકારે કહ્યો છે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, દ્રવ્યલોક એક અને સાંત છે. લોક અસંખ્યાત કોડાકોડી યોજન લાંબો-પહોળો છે, તથા તેની પરિધિ અસંખ્યાત કોડાકોડી યોજના છે અને તે સાંત છે. કાળલોક કદી ન હતો એમ નથી, કદી ન હોય એમ નથી, કદી નહીં હશે એમ નથી. તે હંમેશા હતો - છે અને રહેશે. તે ધવ, નિયત, શrld, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. વળી તે અનંત છે. ભાdલોકઅનંતવર્ણ-ગંધરસ-શ્વ પર્યવરૂપ છે. અનંત સંસ્થાન-ગરતાપવિ- લઘુ પર્યવરૂપ છે, તેનો અંત નથી. તો હે જીંદકા લોક દ્રવ્ય અને ક્ષેત્રથી સંતવાળો છે અને કાળ તથા ભાવથી અંત વગરનો છે.
વળી તને જે થયું કે જીવ સાંત છે કે અનંત ? તેનો આ ઉત્તર છે - ચાવ4 - દ્રવ્યથી જીવ એક અને અંતવાળો છે, ક્ષેત્રથી જીવ અસંખ્ય પ્રદેશિક, અસંખ્ય પ્રદેશાવગાઢ અને સાંત છે. કાળથી જીવ કદી ન હતો તેમ નથી યાવતું નિત્ય છે અને તે અનંત છે. ભાવથી જીવ અનંત – જ્ઞાન, શનિ, અરલg પ્રચયિરૂપ છે, તે અનંત છે. તેથી જીવ દ્રવ્ય અને રોગથી મત છે. કાળ અને ભાવથી અનંત છે.
વળી હે અંદકા તને જે આ વિકલ્પ થયો - યાવત - સિદ્ધિ સાંત છે કે અનંત? તેનો ઉત્તર આ – મેં ‘સિદ્ધિ’ ચાર પ્રકારે કહી છે - દ્રવ્યથી સિદ્ધિ એક અને અંતવાળી છે, ક્ષેત્રથી સિદ્ધિ લંબાઈ પહોળાઈ-૪૫ લાખ યોજન છે, તેની પરિધિ ૧,ર,૩,ર૪૯ યોજનાથી કંઈક વિશેષાધિક છે. તથા તેનો અંત છે.. કાળથી સિદ્ધિ કદી ન હતી તેમ નથી ઇત્યાદિ પૂર્વવતુ. ભાવથી સિદ્ધિ ભાવલોક માફક કહેવી. એ રીતે દ્રવ્યસિદ્ધિ, ક્ષેત્રસિદ્ધિ સાંત છે. કાળસિદ્ધિ, ભાવસિદ્ધિ
૧૪૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અનંત છે.
હે છંદકી તને જે એમ થયું કે - ચાવતુ - સિદ્ધો તવાળા છે કે અંતરહિત ? એ પ્રમાણે યાવતુ દ્રવ્યથી સિદ્ધ એક અને સાંત છે, હોગથી સિદ્ધ અસંખ્યપદેશિક, અસંખ્યપદેશાવગાઢ છે. સાંત છે, કાળથી સિદ્ધ સાદિ અનંત છે. તેનો અંત નથી. ભાવથી સિદ્ધો અનંતાજ્ઞાનપીવા-દશનપર્યતા યાવતું અગરલધુપવા છે અને અનંત છે. દ્રિવ્ય અને ક્ષેત્રથી સાંત,કાળ અને ભાવથી અનંત છે.)
હે સ્કંદકી! તને એવો જે સંકલ્પ થયો ? - કા મરણે મરતા તેનો સંસર વધે કે ઘટે ? તેનો ખુલાસો આ છે - હે જીંદક! મેં બે ભેદ મરણ કહ્યું છે - બાળમરણ, પંડિતમરણ. તે બાળમરણ શું છે? તે બાર ભેદે છે - વલય, વશાd, તોશલ્ય, તભવ, ગિરિપતન, તપતન, જલપ્રવેશ અનિપ્રવેશ, વિષભક્ષણ, શર વડે, વેહાયસ અને વૃદ્ધપૃષ્ઠ-મરણ. હે આંદક! આ બાર પ્રકારના બાળમરણથી મરતા જીવ અનંત નૈરશિક ભવ ગ્રહણશી આત્માને જોડે છે. તિર્યચ-મનુષ્ય-દેવગતિરૂપ અનાદિ અનંત, દીકિાળ ચતુગતિક સંસારરૂપ વનમાં ભમે છે. તેથી તે મરણે મરતા સંસાર વધે છે તે બાળમરણ છે.
તે પંડિત મરણ શું છે? બે ભેદે છે. દપોપગમન અને ભકતપત્યાખ્યાન. તે પાદપોપગમન મરણ બે ભેદે - નિહારિમ અને અનિહમિ. આ બંને નિયમો આપતિકર્મ છે, તે પાદપોપગમન કહ્યું. તે ભકતપત્યાખ્યાન મરણ બે ભેદે - નિહારિમ અને અનિહરિમ. આ બંને નિયમા સપતિકર્મ છે. આ ભક્ત પ્રત્યાખ્યાન મરણ કહ્યું.
હે જીંદકી બંને જાતના પંડિત મરણથી મરતો જીવ અનંત નૈરયિક ભવ ગ્રહણથી પોતાના આત્માને જુદો કરે છે વાવત સંસારને ઓળંગી જાય છે. તે રીતે મરતો સંસારને ઘટાડે છે આ પંડિત મરણ કહ્યું. હે કુંદક! આ રીતે બંને મરણ મરતો સંસાર વધારે કે ઘટાડે.
• વિવેચન-૧૧૨ [અધુરેશી :
ધર્માચાર્ય છે - કેમ? ધર્મોપદેશક છે. જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું છે, ત્યારથી સંશદ્ધ છે. વંદનાદિ યોગ્ય હોવાથી અહેતુ છે, રાગાદિ જિતવાથી જિન છે. કોઈની સહાય વિના જ્ઞાનવાનું હોવાથી કેવલી છે. તેથી જ ભૂત-વર્તમાન-ભાવિને જાણનાર છે. તે દેશજ્ઞને પણ હોય, તેથી કહ્યું – સર્વજ્ઞ, સર્વદર્શી છે. પ્રતિદિન આહાર લેનાર છે. પ્રધાન, અલંકારાદિ જે શોભા તે શૃંગાર, - તેના જેવી અતિ શોભાવાળા છે. શ્રેય, ઉપદ્રવરહિત કે અનુપદ્રવના હેતુ છે, ધર્મરૂપ ધનને પામેલ અથવા ઘમરૂપ ધનમાં સાધુ કે તેને યોગ્ય છે, હિતાર્થ પ્રાપ્તિમાં સાધનરૂપ છે, મુગટ આદિ કે વસ્ત્રાદિથી અલંકૃત નથી. માન ઉન્માનરૂપ લક્ષણ - X - X • પ્રમાણોપેત અર્થાત્ સ્વઅંગુલથી માપતા ૧૦૮ આંગળ ઉંચા છે. - X - મષ તિલાકાદિ કે સહજલક્ષણ અને પાછળથી થયેલ વ્યંજનયુક્ત છે. સૌભાગ્યાદિ કે લક્ષણ-વ્યંજન ગુણયુકત
Page #79
--------------------------------------------------------------------------
________________
૨-૧/૧૧૨
૧૪૩
૧૪૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
• સૂર-૧૧૩ :
છે. • x - શોભાવાળા છે.
અત્યંત તુષ્ટ અથવા વિસ્મિત સંતોષવત્ ચિત્તવાળો, આનંદિત - થોડી મુખની સૌમ્યતાદિ ભાવોથી સમૃદ્ધિને પામેલો, તેથી તે જ ભાવો વડે વધુ સમૃદ્ધ થયેલ, પ્રીતિયુક્ત મનવાળો, પમ સુમનસ્કતાવાળો, હર્ષ વડે વિકસિત હૃદયવાળો અથવા આ બધાં શબ્દો એકાર્યક છે. અત્યંત હર્ષને સૂચવનાર છે.
લોક પાંચ અસ્તિકાયરૂપ એક દ્રવ્ય હોવાથી તવાળો છે. લંબાઈ-પહોળાઈઘેરાવાવાળો છે. “થયું' આદિ ક્રિયાપદોથી પૂર્વોક્ત પદોનું જ તાત્પર્ય કહ્યું છે. અચલ હોવાથી ધવ છે. ધવ પદાર્થ અનિયતરૂપ પણ હોય, તેથી કહ્યું કે નિયત છે. નિયત દ્રવ્ય કદાયિક પણ હોય, તેથી કહ્યું - સર્વેક્ષણે વિધમાન હોવાથી શાશ્ચત છે, તે નિયતકાળ અપેક્ષાએ પણ હોય, તેથી કહ્યું કે અવિનાશીત્વથી અક્ષય છે, આ બહુતર પ્રદેશાપેક્ષાથી હોય તેથી કહ્યું – અભયપદેશી હોવાથી અવ્યય છે. તે દ્રવ્યથી પણ અવ્યય હોય માટે કહ્યું અવસ્થિત છે કેમકે તેના પર્યાયો અનંત છે. તાત્પર્ય કે તે નિત્ય છે.
એક ગુણ કાળો આદિ વર્ણ વિશેષ અને બીજા પણ ચૂળ સ્કંધોના ગુર-લઘુ પયયિો તથા અણુઓના, સૂમ સ્કંધોના અને અમૂર્ત વસ્તુઓના અમુલઘુ પર્યાયિો. જ્ઞાનવિશેષ કે બુદ્ધિકૃત નિર્વિભાગ વિભાગો, ઔદારિકાદિ શરીરને આશ્રીને અનંત ગુરુલઘુ પર્યાયો, કામણાદિ શરીર તથા જીવને આશ્રીને અગુરુલઘુ પયયો.
આ સૂત્રથી સિદ્ધિ સંબંધી પ્રશ્ન અને તેના ઉત્તર સૂત્રના અંશનું સૂચન કર્યું છે. તે બંને આ રીતે - સિદ્ધિ - x • ચાર ભેદે - x • જો કે સિદ્ધિ સર્વકર્મના ક્ષયરૂપ છે અથવા સિદ્ધના આધાર એવા આકાશ દેશરૂપ છે. તો પણ અહીં સિદ્ધિ શબ્દથી ઈષત પ્રામારા પૃથ્વી લીઘેલી છે. કેમકે તે સિદ્ધના આધારભૂત આકાશ પાસે આવી છે. તે સિદ્ધિનો ઘેરાવો ૧,૪૨,૩૦,૨૪૯ યોજન અને કંઈક ન્યૂન બે ગાઉ છે.
(૧) વલયમરણ - અતિ ભૂખથી વલવલતા જીવનું અથવા સંયમથી ભ્રષ્ટ થતાં જીવનું મરણ, (૨) વશાઈમરણ - દીપકલિકાના રૂપથી અંજાયેલ આંખવાળા પતંગિયા પેઠે ઈન્દ્રિયવશથી દુ:ખી થયેલ જીવનું મરણ. (3) અંતઃશલ્યમરણ - દ્રવ્યથી અનુશ્રુત અસ્ત્રાદિ અને ભાવથી અતિચારવાળા જીવનું મરણ. (૪) તદ્ભવમરણ - તે ભવને માટે અતિ મનુષ્યાદિ થઈને મનુષ્યાદિનું જ આયુ બાંધી મરવું તે.
(૫) શસ્ત્રાવપાટનમરણ - છરી આદિ વડે શરીરને વિદારવાથી થતું મરણ. (૬) વૈહાયત- આકાશમાં થોલ, ઝાડની ડાળી સાથે ફાંસો બાંધી નીપજાવાતું મરણ. (9) વૃદ્ધ પૃષ્ઠ - માંસ લુબ્ધ શીયાળાદિ વડે વિદારિત કે હાથી-ઉંટ-ગધેડા આદિના ભવમાં ગીધાદિ વડે ભક્ષિત થવાથી થતું મરણ. બાર પ્રકારના અને એવા બીજા કોઈ પ્રકારના બાળમરણથી મરતા જીવનો સંસાર વધે છે. - ૪ -
પાદપોપણમન-વૃક્ષ માફક હાલ્યા-ચાલ્યા વિના સ્થિર રહેવું છે. આ મરણ ચારે પ્રકારના આહારના ભાગથી જ થઈ શકે છે. નિહિિરમ-સાધુ ઉપાશ્રયમાં મરણ પામે, તેનો દેહ બહાર કાઢીને સંસ્કારાય તે. અનિહરિમ-અટવીમાં મરણ થાય છે. ક્યાંક અહીં “ઈણિતમરણ’ કહ્યું છે. તે ભક્ત પ્રત્યાખ્યાનનો ભેદ છે, માટે નથી કહેતા.
તે કાત્યાયન ગમીય કંટક બોધ પામ્યો. શ્રમણ ભગવંત મહાવીરને વંદન, નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું - ભગવાન ! હું આપની પાસે કેવલી પ્રજ્ઞપ્ત ધર્મને સાંભળવા ઈચ્છું છું. - હે દેવાનુપિય! સુખ ઉપજે તેમ કર વિલંબ ન કર. પછી શ્રમણ ભગવત મહાવીરે કાત્યાયન ગમીય કુંદકને અને મહીંમોટી હર્ષદાને ધર્મ કહો. [અહીં] ધમકથા કહેવી. ત્યારે તે સ્કંદક, શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળી, અવધારી, સ્ટ-તુષ્ટ યાવતુ વિકસિત હદયી થઈ, ઉભો થયો. શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને પ્રમાણે કહ્યું – આ નિર્ગસ્થ પ્રવચનમાં • • • હું શ્રદ્ધા રાખું છું, પીતિ રાખું છું, મને તે એ છે, હું તેનો સ્વીકાર રું છું. હે ભગવન્! એ એમ જ છે, એ તે રીતે જ છે. સત્ય છે - સંદેહરહિત છે - ઈષ્ટ છે - પ્રતીષ્ટ છે . ઈષ્ટ પ્રતીષ્ટ છે, જે રીતે આપે કહેલ છે.
એમ કરીને તે કંદક ભગવંત મહાવીરને વાંદે છે, નમે છે, પછી ઈશાન ખૂણામાં જઈ મિદંડકને, ડિકાને ચાવ વઓને એકાંતે મૂકે છે. પછી જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે, આવીને ભગવંત મહાવીરને મણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરે છે, કરીને ચાવતુ નમીને આ પ્રમાણે કહ્યું - જરા, મરણના દુઃખથી આ લોક સળગેલો છે, વધુ સળગેલો છે, આલિd-પલિત છે. જેમ કોઈ ગૃહસ્થ હોય, તેનું ઘર સળગતું હોય, તે ઘરમાં તેનો બહુ મૂલ્યવાન પણ આજ વજનવાળો સામાન હોય, તે સામાનને લઈને એકાંતમાં જાય છે, કેમકે તે વિચારે છે કે - આ મને આગળ હિત-સુખ-ક્ષેમ-કલ્યાણ અને પરંપરાઓ કુશળ થશે. તેમ હે દેવાનુપિયા મારો આત્મા એક સામાનરૂપ છે, મને ઈષ્ટકાત-પ્રિય-મનોજ્ઞ-મણામ-આય-વિશ્વાસપાત્ર-સંમત-બહુમત-અનુમત-ઘરેણાની કરંડીયા જેવો છે.
– માટે તેને ઠંડી, તાપ, ભૂખ, તરસ, ચોર-વાઘ કે સર્ષ, ડાંસ-મચ્છર, વાત-પિતmળેખમન્સનિપાત, વિવિધ રોગાતંક, પરીષહ-ઉપસર્ગ નુકસાન ન કરે અને જે હું તેને બચાવી લઉં તો તે પરલોકમાં હિત-સુખ-ક્ષેમ-પરંપરાએ કલ્યાણરૂપ થશે.
- તેથી હે દેવાનુપિય! હું ઈચ્છું છું કે આપની પાસે હું રવયમેવ-મુંડિત થાઉં, ક્રિયા શીખું, સૂત્ર-અર્થભણું, આચાર-ગોચર-વિનય-વિનયનું ફળ-ચરણકરણ-સંયમ યમ-સંયમ નિવહક આહારના નિરૂપણને અથ4િ આવા પ્રકારને ધમને કહો.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે કાત્યાયન ગૌમીય કંદકને વયમેવ દીક્ત આ યાવત ધર્મ કહ્યો. - હે દેવાનુપિય! આ પ્રમાણે જવું રહે - બેસવું - સૂવું - ખાવું - બોલવું. આ રીતે ઉઠીને પાણ-ભૂત-જીવ-સાવોને વિશે સંયમથી વર્તતું. આ બાબતે જરા પણ પ્રમાદ ન કરવો. ત્યારે તે સ્કંદક મુનિએ
Page #80
--------------------------------------------------------------------------
________________
૨/-/૧/૧૧૩
ભગવંત મહાવીરનો આ આવા પ્રકારનો ધાર્મિક ઉપદેશ સારી રીતે સ્વીકાર્યો. ભગવંતની આજ્ઞા મુજબ સ્કંદક મુનિ ચાલે છે - રહે છે - બેસે છે - સુરે છે - ખાય છે - ઉઠીને પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વોનો સંયમ પાળે છે. આ બાબતમાં જરા પણ પ્રમાદ કરતા નથી. હવે તે કુંદક અણગાર થયા. ઈયા-ભાષા-એષણાઆદાન ભાંડ માત્ર નિપણા-ઉચ્ચાર પ્રાતણ ખેલ જલ્લ સિંધાણ પારિષ્ઠપનિકા, મન, વચન, કાયા [એ આઠે] સમિત થયા. મન-વચન-કાયાથી ગુપ્ત, ગુપ્ત, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહાચારી, ત્યાગી, લજ્જાળુ, ધન્ય, ાંતિક્ષમ, જિનેન્દ્રિય, શોધક, અનિદાન, ઉતાવળરહિત, અબહિર્લેશ્ય, સુશ્રામણ્યરત, દાંત થયા અને આ નિગ્રન્થ પ્રવચનને આગળ કરી વિચરવા લાગ્યા.
૧૪૫
• વિવેચન-૧૧૩ :
અહીં ધર્મકથા કહેવી. તે આ પ્રમાણે – જીવો કઈ રીતે બંધાય છે, મુકાય છે, કલેશ પામે છે, કેટલાંક અપ્રતિબદ્ધ દુઃખોનો અંત કરે છે. આર્તધ્યાનયુક્ત જીવો સંસાર સાગરમાં કેવી રીતે ભટકે છે, વૈરાગ્યવંત કર્મોને તોડી નાંખે છે, ઇત્યાદિ
- X - X -
નિર્પ્રન્ગ પ્રવચન છે એમ શ્રદ્ધા કરવી. નિર્ણન્ય પ્રવચનમાં પ્રીતિ-વિશ્વાસ કરું છું કે આ સત્ય છે. તેની રુચિ કરું છું, સ્વીકારું છું હવે શ્રદ્ધાન આદિ સંબંધે ઉલ્લેખ દર્શાવે છે - આ નિર્ણન્થ પ્રવચન સામાન્યથી એ પ્રકારે છે, જેમ તમો કહો છો, વિશેષથી પણ તેમજ છે. એ સત્ય છે, સંદેહરહિત છે, ઈષ્ટ છે, મેળવવા યોગ્ય છે, ઈષ્ટ અને મેળવવા યોગ્ય છે. એમ કરીને અથવા આ બધાં પદો યથા યોગ્ય એકાર્યક અને આદર જણાવવા માટે છે.
જીવલોક-ચારે બાજુથી સળગેલો છે. વધારે સળગેલો છે. એક કાળે આદીપ્તપ્રદીપ્ત છે. જરા-મરણરૂપ અગ્નિ વડે સળગેલો છે. ધુંધવાતુ કે બળતું હોય ત્યારે ઓછાં ભારવાળું, આત્મા એકાંતમાં લઈ જાય છે. પહેલા કે પછી - હંમેશા, સ્થિરતાવાળો હોવાથી સ્વૈર્યરૂપ, વિશ્વાસના પ્રયોજનવાળો, તેણે કરેલ કાર્યો સંમત હોવાથી સંમત, બહુ પ્રકારે - બહુલોકો દ્વારા કે ઘણો માનેલ હોવાથી બહુમત, બગાડ કર્યા પછી પણ જેને માનવામાં આવે તે અનુમત, ઘરેણાંના ડાબલા જેવો [ધર્મ છે.]
મા પ્ન મીર્ઝા - અહીં મા શબ્દ નિષેધાર્થમાં છે. અહીં યથાયોગ્ય સ્પૃશનુ ક્રિયાપદનો સંબંધ જોડવો. અથવા ‘એ આત્માને ન સ્પર્શે એમ વ્યાખ્યા કરવી. વાત્ત - જંગલી જાનવરો, સર્પો, તેશ - લાંબો કાળ ચાલતી વ્યાધિ. આતં - જલ્દી ઘાત કરે તે. સ્પૃશ - સ્પર્શે, થાય. એમ વિચારીને. ‘જેનું પાલન કર્યુ છે' એ અધ્યાહાર છે. તે શું? તે કહે છે – તેથી હું ઈચ્છુ છું કે ભગવંત પોતે જ મને રજોહરણાદિ રૂપ વેશ આપીને દીક્ષિત કરે. માથાનો લોચ કરવા વડે મુંડિત કરે. પડિલેહણ આદિ સર્વ ક્રિયા શીખવે. સૂત્રઅર્થ ભણાવી શિક્ષિત કરે. શ્રુતજ્ઞાનાદિ સંબંધી અનુષ્ઠાન-કાળ, અધ્યયનાદિ આચાર, ભિક્ષાટન તે ગોચર. તે ભગવંત જ મને કહે તેમ ઈચ્છુ છું. વિનય, વૈનયિક-વિનયનું કર્મક્ષયાદિ ફળ, વ્રત આદિ ચરણ, પિંડવિશુદ્ધિ આદિ કરણ, સંયમયાત્રા, તે માટે જ 9/10
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ આહારયાત્રા, આવો વિનયાદિવૃત્તિક ધર્મ ભગવંત પોતે કહે.
હે દેવાનુપ્રિય ! યુગ માત્ર ભૂમિમાં દૃષ્ટિ રાખી ચાલવું, જે સ્થાને ઘણાં લોકો નીકળતા-પેસતા ન હોય, તે સ્થાને સંયમને, આત્માને, પ્રવચનને બાધા ન થાય તેમ
૧૪૬
ઉભવું, સંડાસા અને ભૂમિ પ્રમાઈને બેસવું, સામાયિકાદિ ઉચ્ચારણપૂર્વક સુવું, ધૂમઅંગારાદિ દોષ ટાળીને ખાવું, મધુરાદિ ગુણયુક્ત બોલવું. પ્રમાદ અને નિદ્રા ત્યાગી જાગવું, પ્રાણ આદિના વિષયમાં રક્ષા કરવા પ્રયત્ન કરવો.
ભગવંતની પૂર્વોક્ત આજ્ઞા વડે ચાલવામાં સમિત. સારી પ્રવૃત્તિ રાખવી એ જ સમિતપણું છે. ઉપકરણો લેવા-મૂકવામાં સમિત, ગુજ્વાર ૰ ઇત્યાદિ ઘેન - કંઠ, મુખનો શ્લેષ્મ, વિધાન - નાકનો મેલ, મનની સંગત પ્રવૃત્તિને મન સમિત, મનને વશ કરનાર તે મનોગુપ્ત, મનોગુપ્તવાદિનો ઉપસંહાર તે ગુપ્ત. એ જ વાતને વિશેષતાથી કહે છે – ગુપ્તઈન્દ્રિય, બ્રહ્મચર્યની ગુપ્તિપૂર્વક બ્રહ્મચર્ય પાળનાર, અસંગ, સંયમવાળો કે સરળ વ્યવહારી, ધર્મરૂપ ધનવાળો, અસમર્થતાથી નહીં પણ ક્ષમાપૂર્વક સહન કરનાર, ઈન્દ્રિય વિકાર અભાવે જિનેન્દ્રિય, પૂર્વે ગુપ્તેન્દ્રિય કહ્યું તે ઈન્દ્રિય વિકારનું ગોપનમાત્ર છે, મોહિત - એટલે શોભાવાળો અથવા અતિચાર રહિતત્વ તે શોધિત, સર્વ પ્રાણીમાં મૈત્રીવાળો, નિદાન-પ્રાર્થનારહિત, વરારહિત, સંયમ સિવાય બીજે મનોવૃત્તિ ન રાખનાર, સુંદર શ્રમણપણામાં લીન, ક્રોધાદિનું દમન કરનાર અથવા રાગ-દ્વેષનો અંત કરનાર. આ જ પ્રત્યક્ષ આગળ કરીને અર્થાત્ જેમ માર્ગ ન જાણનાર માર્ગજ્ઞને આગળ કરીને ચાલે તેમ.
- સૂત્ર-૧૧૪ :
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર કૃતંગલા નગરીના છત્રપલાશક ચૈત્યથી
નીકળીને બહારના જનપદમાં વિચરે છે.
ત્યારે તે સ્કંદક અણગાર, ભગવંત મહાવીરના તથારૂપ સ્થવિરો પાસે સામાયિકાદિ ૧૧-અંગોને ભણે છે. પછી જ્યાં ભગવંત મહાવીર છે, ત્યાં આવીને ભગવંતને વંદન-નમસ્કાર કરીને આમ કહ્યું – હે ભગવન્ ! આપની અનુજ્ઞા હોય તો હું માસિકી ભિક્ષુપ્રતિમાને સ્વીકારીને વિચરવા ઈચ્છુ છું. હૈ દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કરો, વિલંબ ન કરો. ત્યારે તે સ્કંદક અણગાર ભગવંત મહાવીરની અનુજ્ઞા પ્રાપ્ત થતાં હર્ષિત થઈ યાવત્ નમીને માસિકી ભિક્ષુપ્રતિમા સ્વીકારીને વિરે છે. ત્યારે તે કુંદક અણગાર માસિકી ભિપ્રતિમાને યથાસૂત્ર, થાકલ્પ, યથામાર્ગ, યથાતથ્ય, સમ્યક્ પ્રકારે કાયાને સ્પર્શે છે, પાળે છે, શોભાવે છે, સમાપ્ત કરે છે, પૂર્ણ કરે છે, કીર્તન કરે છે, અનુપાલન કરે છે, આજ્ઞા વડે આરાધી, કાયા વડે સ્પર્શીને યાવત્ આરાધીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે.
– ભગવંત પાસે આવીને યાવત્ નીને આ પ્રમાણે કહ્યું – હે ભગવન્ ! આપની અનુજ્ઞા પામીને હું દ્વિમાસિકી ભિક્ષુપતિમાને સ્વીકારીને વિચરવા ઈચ્છુ છું. જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. શેષ પૂર્વવત્. એ પ્રમાણે
Page #81
--------------------------------------------------------------------------
________________
૨-/૧/૧૧૪
૧૪૩
ત્રિમાસિકી, ચઉ-પાંચ-છ-સૃત માસિકી, પહેલી સાત રાત્રિદિવસની, ભીજી-બીજી સાત સનિ દિવાની અહોરાત્રિદિનની, એકરાગિકી ભિક્ષુપતિમા આરાધી, પછી સ્જદક મુનિ એક રાત્રિદિનની ભિાપતિમાને યથાસૂત્ર યાવત્ આરાધીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવી, ચાવતુ નમીને પ્રમાણે કહ્યું
ભગવાન ! આપની અનુજ્ઞા પામીને હું ગુણરત્ન સંવત્સર તપોકર્મ સ્વીકારીને વિચરવા ઈચ્છું છું . * સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારે તે આંદક અણગાર ભગવંત મહાવીરની અનુજ્ઞા પામીને યાવતુ નમીને ગુણરન સંવત્સર તપોકર્મ સ્વીકારીને વિચારે છે. તેમાં પહેલા માસમાં નિરંતર ચોથભકત કરે, દિવસે ઉકટક આસને સૂર્યાભિમુખ થઈ આતાપનાભિમુમાં આતાપના લેતા અને રમે ઉઘાડા શરીરે વીરાસને બેસે. એ રીતે બીજા માટે નિરંતર છä તપ કરીને, ત્રીજે માટે અમના નિરંતર તપશી, ચાથે મારે ચાચાર ઉપવાસ વડે, પાંચમાં માસે પાંચ-પાંચ ઉપવાસથી, છ-છ-છ, સાતમે સાત-સાત, આઠમે આઠ-આઠ • x • ચાવ4 - x • સોળમે માસે નિરંતર સોળ-સોળ ઉપવાસ કરd, ઉત્ક આસને બેસી, સૂયભિમુખ રહી તાપના ભૂમિમાં આતાપના વેતા, રો અપાવૃત્ત થઈ વીરાસને બેસી, તે છંદક આણગારે ગુણરત્નસંવર તપોકમની યથાસુમ, યથાકલ્પ યાવતુ આરાધના કરી, જ્યાં ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યા. આવી વાંદી-નમીને ઘણાં ઉપવાસ, છઠ્ઠ, અટ્ટમ, ચાર-પાંચ ઉપવાસ વડે, માસામણ, આઈમાસક્ષમણરૂપ વિચિત્ર તપથી આત્માને ભાવના વિચરે છે.
ત્યારપછી તે કુંદક અણગાર ઉદાર, વિપુલ, પ્રદd, ગૃહીત, કલ્યાણ, શિવ, ધન્ય, મંગલ, શોભાયુક્ત, ઉદગ્ર, ઉદાત્ત, ઉત્તમ, ઉદાર મહાનુભાગ તપોકમથી શુક, રક્ષ, નિમસ, અસ્થિરમવૃિત્ત, ચાલતા હાડકાં ખખડે તેવા, કૃશ, શરીરની નાડી દેખાતી હોય તેવા થયા. પોતાના આત્મબળ માથી - ચાલે છે, ઉભે છે, બોલ્યા પછી-બોલતાં અને બોલવાનું થશે તેમ વિચારતા પણ ગ્લાનિ પામે છે.
- જેમ કોઈ લાકડા કે પાંદડા કે તલ, સામાન કે એરંડના લાકડા કે કોલસાની ભરેલ ગાડી હોય, તે બધી ધૂપમાં સારી રીતે સુકવી ઢસડતા અવાજ કરતી • જાય છે, ઉભી રહે છે, તેમ કંઇક અણગર ચાલે કે ઉમે ત્યારે અવાજ થાય છે. તેઓ તપથી પુષ્ટ છે, પણ માંસ અને લોહીથી ક્ષીણ છે. રાખના ઢરમાં દબાયેલ અગ્નિ માફક, તપ અને તેજથી તથા તપ-તેજરૂપ લક્ષ્મીની અતિ શોભી રહ્યા છે.
• વિવેચન-૧૧૪ -
૧૧-અંગોને ભણે છે, એમ કહ્યું. [કા છંદકે દીક્ષા લીધા પૂર્વે જ ૧૧-અંગો ચાયેલા હોય. તો આ પાંચમાં અંગમાં ઝંદક ચઢિ જોવા મળે છે, તે કઈ રીતે સંભવે ? -- ભગવંત મહાવીરના તીર્થમાં નવ વાચના થઈ, તે બધી વાચનામાં કંઇક ચરિત્રની પહેલા થયેલ &દક ચ»િના જેવી અનેક વાતો આવે છે. તે બધી કોઈના
૧૪૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ચત્રિ દ્વારા જણાવાય છે. સ્કંદક અસ્ત્રિની ઉત્પત્તિ પછી સુધર્માસ્વામી જંબૂ નામક સ્વશિષ્યને આશ્રીને કુંદકના ચરિત્રનો આધાર લઈ કહે છે, તેથી તેમાં વિરોધ નથી અથવા ગણધરો અતિશય જ્ઞાનયુક્ત હોય છે, માટે ભાવિ ચ»િની વાત કહે તો તેમાં કોઈ દોષ નથી. • x -
માસિક-એક મહિના સુધી, સાધુને ઉચિત અભિગ્રહ વિશેષ. તેનું સ્વરૂપ આ છે – ગચ્છથી નીકળીને માસિકી મહાપ્રતિમા સ્વીકારે છે. એક માસ સુધી તેમાં ભોજન-પાણીની એક દત્તિ લે છે [શંકા સ્કંદક ૧૧-અંગ ભસ્યા તેમ કહ્યું, પ્રતિમા તો વિશિષ્ટ વ્યુતવાનું જ કરે છે. કહ્યું છે – ગચ્છમાં રહીને પ્રતિમા કરનારને કંઈક ન્યૂન દશ પૂર્વ અથવા જઘન્યથી નવમાં પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનું જ્ઞાન હોવું જોઈએ. તો અહીં વિરોધ કેમ નથી? - - આ શ્રુત-નિયમ બીજા પુરુષો માટે છે, સ્કંદકે સર્વજ્ઞ ભગવંતના ઉપદેશથી આરાધેલ હોવાથી કોઈ દોષ નથી.
સામાન્ય સૂરમાં કહ્યા મુજબ, પ્રતિમાના કલામાં કહ્યા મુજબ, જ્ઞાનાદિ મોક્ષમાર્ગને અતિક્રખ્યા વિના અથવા ક્ષાયોપથમિક ભાવ મુજબ, તાવ પ્રમાણે અથ શબ્દના અર્થ મુજબ, સમભાવપૂર્વક, માત્ર મનોરથ કરીને નહીં, ઉચિત સમયે વિધિપૂર્વક ગ્રહણ કરીને, વારંવાર ઉપયોગપૂર્વક સાવધાન રહીને, પારણાદિને ગુર આદિથી દેવાયેલ શેપ ભોજન કરવાથી શોભાવે છે અથવા અતિચારરૂપ કાદવ ધોઈ નાખવાથી, પૂર્ણ થયા પછી પણ તેની અવધિથી થોડો વધુ કાળ રહીને, અવધિ પૂર્ણ થયા પછી, તે સંબંધી કાર્યોનું પરિમાણ પૂરું કરે, પારણા દિને આ-આ કાર્ય છે અને તે મેં કર્યું છે . એમ કીર્તન કરે છે. તેની સમાપ્તિ થતાં, તેની અનુમોદના કરે, અર્થાત્ આજ્ઞાપૂર્વક આરાધે છે. એ પ્રમાણ સાતમી પ્રતિમા સાત માસ આરાધે છે. પછી આઠમી-પહેલા સાત સમિદિવસ, એ પ્રમાણે નવમી અને દશમી છે. આ ત્રણેમાં નિર્જળ ઉપવાસ છે, માત્ર બેસવાના આસનો જુદાં જુદાં છે. અગિયારમી અહોરમ પ્રમાણ છે. તેમાં છ કરવાનો છે, બારમી પ્રતિમા એકરાગિકી છે, તેમાં અક્રમ કરવાનો હોય છે.
જે તપમાં ૧૬ માસ સુધી એક પ્રકારે નિર્જરા૫ ગણોની રચના થાય, તે તપ ગુણરત્નસંવત્સર તપ. ગુણો જ રનરૂપ જેમાં છે, તે ગુણરત્ત સંવાર તપ. તેમાં ૧૩માસ, ૧૭-દિવસનો તપ કાળ છે અને ૩૩ દિવસ પારણા આવે છે. તે આ પ્રમાણે - સોળ માસમાં - અનુક્રમે (એક-એક માસમાં - પંદર, વીશ, ચોવીશ, ચોવીશ, પચ્ચીશ, ચોવીશ, એકવીશ, ચોવીશ, સત્તાવીશ, ત્રીશ, તેનીશ, ચોવીશ, છવ્વીશ, અઠાવીશ, કીશ અને બત્રીસ દિવસ તપના તથા ૧૫, ૧૦, ૮, ૬, ૫, ૪, ૩, ૩, 3, 3, 3, ૨, ૨, ૨, ૨, ૨ એ પારણાના દિવસો છે.
જે માસમાં અમાદિ તપ જેટલા દિવસોમાં પૂરો ન થાય, તેટલા આગળના માસના ખેંચીને તેમાં ઉમેરવા અને અધિક હોય તો પછીના માસમાં મેળવી દેવા. તેથી અહીં 33 કે ૩૨ દિવસોનો તપ કોઈ માસમાં કહ્યો છે. ચતુર્થાવત - ચોથાતંક સુધી ભોજનનો જેમાં ત્યાગ થાય છે અથવા ઉપવાસ, એ રીતે બે ઉપવાસાદિ જાણવા. તે વિસામો લીધા વિના, ૦િ - દિવસે, ૩જુદુર્વાસન - ઉભડક પગે બેસે પણ નિતંબને
Page #82
--------------------------------------------------------------------------
________________
૨-/૧/૧૧૪
૧૪૯ જમીને અડકવા ન દે છે. વીરાસન - કોઈ એક મનુષ્ય સિંહાસને બેઠો હોય, તેના પણ નીચે હોય, સિંહાસન ખેંચી લીધા પછી જે આસન થાય છે. એવી - પ્રાવરણના અભાવે.
ાર - આશારહિત કે પ્રધાન, પ્રધાન દ્રવ્ય અલ્પ પણ હોય, માટે કહે છે - ઘણાં દિવસને કારણે વિસ્તીર્ણ, વિપુલ તપ પણ ગુરની અનુમતિ સિવાય કે અપયત્નકૃત્વ હોય, તેથી કહ્યું ગુરુ દ્વારા આજ્ઞા પ્રદત્ત અથવા પ્રમાદ છોડીને પ્રયત્નપૂર્વક. આવું તપ પણ સાધારણ રીતે સ્વીકાર્યું હોય, તેથી કહ્યું - ઘણાં માનપૂર્વક આશ્રિત તથા નિરોગતાનું કારણ, કલ્યાણનો હેતુ, ધર્મધનમાં સાધુભૂત, પાપશમનમાં નિમિત, સમ્યક પાલનથી શોભતું, ઉત્તરોત્તર વૃદ્ધિવાળું, ઉad ભાવવાળું, અજ્ઞાનરહિત થતુ જ્ઞાનયુકત, ઉત્તમ પુરુષે સેવેલ હોવાથી ઉત્તમ, નિસ્પૃહવથી ઉદાર, મહાપભાવી.
આવા તપથી ઢંદક મુનિ નીરસ શરીરવથી સુકાઈ ગયા, ભુખના વશથી રક્ષા થઈ ગયા. ચામડીથી ઢંકાયેલા હાડકાંવાળા થયા, આવા માત્ર હાડકાંના ખોખાને કારણે બેસતા, ઉઠતા આદિમાં જે અવાજ થાય તે ખટુ ખટુ કે એવો કોઈ અવાજ થતો હતો. દુર્બળ, માંસ ક્ષય થવાથી માત્ર ધમનીઓ દેખાતી હતી. શરીરબળથી નહીં પણ જીવ બળથી જ ચાલતા હતા. બોલવા સંબંધી ત્રણે કાળમાં ગ્લાનિ પામે છે.
જેમકે કોઈ લાકડાથી ભરેલ ગાડી, પલાશાદિ પાનથી ભરેલ ગાડી, પાંદળાવાળા તલના ઝાડવાથી અને માટીના વાસણોથી ભરેલ ગાડી, એરંડાના લાકડાથી બનેલા કે ભરેલ ગાડી, અંગારાથી ભરેલ ગાડી, તડકે મૂકેલી અને સૂકવેલી કેમકે લીલા લાકડા હોય તો સૂકવવા પડે .• રાખમાં ભરેલ અગ્નિની માફક તે કંઇક અણગાર તપરૂપ તેજ વડે દેદીપ્યમાન છે. કંઇક મુનિનું શરીર બહારથી માંસ, લોહી વિહિના હોવા છતાં અંદરથી જાજ્વલ્યમાન લાગે છે.
ઉક્ત વાતને ફરી કહે છે – • સૂઝ-૧૧૫ -
તે કાળે સમયે રાજગૃહનગરમાં સમવસરણ થયું, ચાવત પરદા પછી ગઈ. ત્યારે તે કંદક અણગાર અન્યદા ક્યારેક રાગિના પાછલા પ્રહરે ધમ જગરિકાથી જાણતા હતા ત્યારે તેમના મનમાં આવો સંકલ્પ યાવતુ થયો કે - હું
ઉદાર તપકર્મથી યાવતુ બધી નાડીઓ બહાર દેખાય છે, આત્મબળથી જ ચાલુ છું, ઉભું છું સાવત્ પ્લાન છું એમ જ ચાલુ કે ઉભું ત્યારે કડકડ અવાજ થાય છે. તો જ્યાં સુધી મારામાં ઉત્થાનકર્મ, બળ, વીર્ય, પરાકાર પરાક્રમ છે, જ્યાં સુધી મારા ધમચિાર્ય ધર્મોપદેશક-શ્રમણ ભગવંત મહાવીર, જિન, સુહd વિચર છે, ત્યાં સુધીમાં મારા માટે શ્રેયકર છે કે આવતીકાલે પ્રકાશવાળી સમિ થયા પછી, કોમળ કમળ ખીલ્યા પછી, પાંડુર પ્રભાત થયા પછી, સતા અશોક જેવા પ્રકાશવાળો, કેસુડા-પોપટની ચાંચચણોઠીનો અર્ધભાગ સદંશ, કમળના સમૂહને વિકસાવનાર, સહસરાશિમ, તેજથી ઝળહળતો સૂર્ય ઉગે ત્યારે શ્રમણ ભગવંત મહાવીરને વંદીને યાવત પપાસીને, ભગવંત મહાવીરની અનુજ્ઞા મેળવીને સ્વયમેવ
૧૫o
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પાંચ મહાવત આરોપી, શ્રમણ-શ્રમણીઓને ખમાવી તથારૂપ સ્થવિરો સાથે વિપુલ પર્વત ઉપર ધીમે-ધીમે ચડીને મેઘના સમૂહ જેવા, દેવોને ઉતરવાના સ્થાનરૂપ પૃનીશિલાકનું પડિલેહણ કરીને, દર્ભનો સંથારો, આત્માને સંલેહણા-જોપણાથી સુકત કરી, ભોજન-પાનનો ત્યાગ કરી વૃક્ષ બેઠે સ્થિર થઈ, કાળની આકાંક્ષા કર્યા વિના વિચારવું જોઈએ. એ પ્રમાણે વિચારી, પ્રાત:કાળ થયા પછી ચાવતું સૂર્ય ઉગ્યા પછી જ્યાં ભગવત મહાવીર છે યાવત ત્યાં જઈ તેઓની પર્યાપાસના કરે છે.
હે આંદકા એમ કહી, શ્રમણ ભગવંત મહાવીર સ્કંદક અણગારને આમ કહ્યું - હે કુંદકી શું રાત્રિના પાછલા પ્રહરે ધર્મ જાગાિ કરા યાવત તને આવો સંકલ્પ થયેલો કે - હું આવા પ્રકારના ઉદર વિપુલ આદિ પૂર્વવત ચાવતું કાળની આકાંક્ષા ન કરતાં વિચરું અને એમ વિચારીને ચાવતું સૂર્ય ઉગ્યા પછી, તું જદી આવેલ છે. હે કુંદકી આ વાત યોગ્ય છે? : હા, છે - સુખ ઉપજે તેમ કરો.
• વિવેચન-૧૧૫ :
સવિનો પૂર્વ ભાગ, સત્રિનો પશ્ચિમ ભાગ લેવા લક્ષણવાળો કાળ-સમય, તેમાં અથવા પૂરગ-અપરરમકાળ સમય. તેમાં ધર્મજાગરણ કરતાં, મારા ઉત્થાનાદિ સર્વથા ક્ષીણ થયા નથી, તે જ્યાં સુધી મારામાં છે. મુસ્ત્રિ - શુભાર્થી - ભવ્યોને લાભ દે છે અથવા પુરુષવગંધહસ્તિ છે એવા ભગવંતની સાક્ષીએ અનશનવિધિ કરું તો મહાફળદાયી થશે, આ અભિપ્રાયથી ભગવંતના નિર્વાણ પછી મને શોક-દુ:ખ ન થાય તે માટે અનશન કરવા વિચાર્યું. કાલે પ્રકાશથી સત્રિ ઉજળી થયા પછી વિકસેલ ઉત્પલની પાંખડીઓ, એક પ્રકારના હરણની આંખો ઉઘડ્યા પછી, ધોળું પ્રભાત થયા પછી, સતા અશોક જેવાકે સુડો-પોપટની ચાંચ-ચણોઠીનો અર્ધભાગ જેવો લાલ, દ્રહમાં રહેલ કમલિનીના ખંડોને વિકસિત કરનાર, સૂર્ય ઉગ્યા પછી ઇત્યાદિ. જેઓ પડિલેહણાદિ ક્રિયામાં કશળ છે, પ્રિયધર્મી અને દેઢઘર્મી છે, તેઓની સાથે વિપુલ નામના પર્વત ઉપર, ઘનમેઘ સદેશ અર્થાત કાળી, જેની સુંદરતાથી જ્યાં દેવો આવે છે એવી પ્રવીશિલા ઉપર, કાષ્ઠશિલા પણ શિલા કહેવાય તેથી તેનો વિચ્છેદ કરી પૃથ્વી લીધી. જેનાથી કૃશ થવાય તે સંલેખના-ચોક તપ, નોવUT - સેવા, ગુણ - સેવિત. તે તપ સેવાથી ક્ષપિત થયેલ. ભોજન-પાનના પચ્ચકખાણ કરીને, વત્ર - મરણ. એવું લક્ષ્ય રાખીને
સૂત્ર-૧૧૬,૧૧૭ :
(૧૧) પછી તે સ્કંદક અણગાર શ્રમણ ભગવંત મહાવીરની અનુજ્ઞા પામીને સ્ટ-તુષ્ટ થઈ યાવત વિકસિત હૃદય થઈને ઉભા થયા. થઈને ભગવંત મહાવીરને ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરીને પાવતુ નમીને સ્વયમેવ પાંચ મહાવત આરોપે છે. પછી શ્રમણો-શ્રમણીઓને ખમાવે છે પછી તારૂપ યોગ્ય
સ્થવિરો સાથે ધીમે ધીમે વિપુલ પર્વત ચડે છે, મેઘધન સËશ, દેવના રહેઠાણરૂપ પૃedીશિલા પzકને પડિલેહે છે. પછી ઉચ્ચાર-પ્રસવણભૂમિ પડિલેહે છે, દર્ભનો સંથારો પાથરે છે. પૂર્વ દિશાભિમુખ રહીને પર્યકાસને બેસીને, દશ નખ સહિત
Page #83
--------------------------------------------------------------------------
________________
૨/-/૧/૧૧૬,૧૧૭
બંને હાથ જોડી, મસ્તકે અંજલિ જોડી આમ બોલે છે
રહંત ભગવંતોને યાવત્ સંપપ્તને નમસ્કાર થાઓ. અચળ સ્થાનને પામવાની ઈચ્છાવાળા શ્રમણ ભગવંત મહાવીરને નમસ્કાર થાઓ, ત્યાં રહેલા ભગવંતને અહીં રહેલો હું વ ંદુ છું, ત્યાં રહેલ ભગવંત મને જુઓ. એમ કરી વાંદી, નમીને આમ બોલ્યા–
પૂર્વે પણ મેં શ્રમણ ભગવંત મહાવીરની પાસે સર્વે હિંસાના પચ્ચક્ખાણ સાવજીવ માટે કર્યા છે - યાવત્ - મિથ્યાદર્શનશલ્યના પચાણ કર્યા છે. હાલ પણ હું ભગવંત પાસે સર્વ પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્યનો જાવજીવ માટે ત્યાગ કરું છું. તથા સર્વે અશન-પાનાદિ ચાર આહારના પણ જાવજીવ માટે પચ્ચક્ખાણ કરું છું. વળી જ્યાં સુધી આ શરીર ઈષ્ટ, કાંત, પ્રિય ચાવતુ સ્પર્શ છે તેને પણ મારા છેલ્લા શ્વાસોચ્છ્વારો વોસિરાવું છું. એમ કરી સંલેખના, દૂષણા કરી, ભોજન-પાનનો ત્યાગ કર્યો, વૃક્ષની પેઠે સ્થિર થઈને કાળની
આકાંક્ષા ન કરતા વિચરે છે.
-
-
હવે તે કુંદક અણગાર ભગવંત મહાવીરના તથારૂપ સ્થવિરોની પાસે સામાયિકાદિ અગિયાર અંગોને ભણીને પ્રતિપૂર્ણ બાર વર્ષનો શ્રામણ્ય પર્યાય પાળીને માસિકી સંલેખનામાં આત્માને જોડીને ૬૦ ભક્ત અનશનને છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પ્રાપ્ત થઈ, અનુક્રમે કાળધર્મને પામ્યા.
[૧૧૭] ત્યારે તે સ્થવિર ભગવંતો સ્કંદક અણગારને કાળધર્મ પામેલા જાણીને પરિનિવણિ નિમિત્તે કાયોત્સર્ગ કર્યો, કરીને તેમના વસ્ત્ર, પાત્ર ગ્રહણ કર્યા. વિપુલ પર્વત ઉપરથી ધીમે ધીમે ઉતર્યા. ઉતરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવીને ભગવંતને વંદન, નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
એ પ્રમાણે આપ દેવાનુપ્રિયનો શિષ્ય કુંદક નામે અણાગાર, જે પ્રકૃતિથી - ભદ્રક, વિનીત, ઉપશાંત, પાતળા ક્રોધ માન માયા લોભવાળા, મૃદુ-માવતા સંપન્ન, આલીન, ભદ્રક, વિનીત, તે આપ દેવાનુપિયની અનુજ્ઞા પામીને સ્વયમેવ પાંચ મહાવ્રત આરોપીને, શ્રમણ-શ્રમણીઓને ખમાવીને, અમારી સાથે વિપુલ પર્વત ચડ્યા ઇત્યાદિ યાવત્ - અનુક્રમે કાળધર્મ પામ્યા. આ તેમના વસ્ત્રપાત્રો છે.
.
૧૫૧
-
ભગવન્ ! એમ કહી ગૌતમ સ્વામીએ ભગવંત મહાવીરને વંદન, નમસ્કાર કર્યા. કરીને આમ કહ્યું આપ દેવાનુપ્રિયનો શિષ્ય કુંદક અણગાર મૃત્યુ અવસરે કાળ કરીને ક્યાં ગયો ? ક્યાં ઉત્પન્ન થયો ? શ્રમણ ભગવંત મહાવીરે
ગૌતમાદિને આમ કહ્યું – હે ગૌતમ ! મારો શિષ્ય કુંદક અણગાર, જે પ્રકૃતિભદ્રક હતો યાવત્ મારી આજ્ઞાથી સ્વયમેવ પંચમહાવ્રત ઉચ્ચરીને ઇત્યાદિ પૂર્વવત્ જાણવું યાવત્ આલોચના, પ્રતિક્રમણ કરીને, સમાધિ પ્રાપ્ત થઈ, મૃત્યુવેળા કાળ કરીને અચ્યુત કો દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં કેટલાક દેવોની ૨૨-સાગરોપમ સ્થિતિ છે, ત્યાં સ્કંદક દેવની પણ રર-સાગરોપમ સ્થિતિ છે. ભગવન્ !
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સ્કંદક દેવ, તે દેવલોકથી આયુ-ભવ-સ્થિતિનો ક્ષય કરીને અનંતર ચ્યવીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ-ભુ-મુકત« પરિનિવૃત્ત દુ:ખાંતકર થશે.
- વિવેચન-૧૧૬,૧૧૭ -
૧૫૨
પૂર્વે કહ્યું તે સંગત છે કે અસંગત એમ પર્યાલોચે છે. પાદપોપગમન પૂર્વે લઘુશંકાદિની જરૂર રહે, માટે ઉચ્ચારભૂમિ પડિલેહણ કરવું નિરર્થક નથી. પદ્માસને બેસેલ. માથા સાથે ન અડકેલ કે માયામાં આવર્તવાળું - તેને. સાઈઠ ટંક જમ્યા સિવાય-રોજ બે ટંકનો ત્યાગ ગણતા ૩૦ દિવસે ૬૦ ટંક થાય. ગુરુએ કહેલ જે અતિચાર, તેને ન કરનાર અથવા આલોચના દાનથી આલોચિત, મિથ્યાદુષ્કૃત દાનથી પ્રતિક્રાંત તે. પરિનિર્વાણ એટલે મરણ અથવા શરીરને પરઠવવું તે, તે હેતુથી. કઈ ગતિમાં ગયા ? કયા દેવલોકાદિમાં ઉત્પન્ન થયા ? આયુકર્મના દલિકો નિર્જરવાથી, દેવભવના કારણભૂત-ગત્યાદિ કર્મો નિર્જરવાથી, આયુકર્મની સ્થિતિના વેદનથી, ાવીને. - ૪ - ૪ -
શતક-૨, ઉદ્દેશો-૧, ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
શતક-૨, ઉદ્દેશો-૨ “સમુદ્ઘાત” છે
— * - * - * — * - * —
• હવે બીજો ઉદ્દેશો આરંભે છે. તેના સંબંધ આ છે - પૂર્વે કહેલું કે કયા મરણે મરતા જીવનો સંસાર વધે? મરણ બે ભેદે મારણાંતિક સમુદ્ઘાતથી અને મારણાંતિક સમુદ્દાત સિવાય. અહીં સમુદ્ઘાતનું સ્વરૂપ કહીએ છીએ. આ સંબંધે આવેલ પહેલું સૂત્ર
- સૂત્ર-૧૧૮ -
ભગવન્ ! સમુદ્લાતો કેટલા કહ્યા ? ગૌતમ ! સાત. તે આ – વેદના સમુાતાદિ. અહીં છાાસ્થિક સમુદ્દાત સિવાયનું સમુદ્દાત પદ કહેવું. ચાવત્ વૈમાનિક. કષાય સમુદ્ઘતિનું અલ્પબહુવ. ભગવન્ ! ભાવિતાત્મા અણગારને કેવલિસમુદ્દાત યાવત્ ભાવિકાળમાં શાશ્વત રહે છે ? - સમુદ્દાત પદ કહેવું.
• વિવેચન-૧૧૮ :
સમુદ્દાત શું છે ? સમ્ - એકમેક થવું, ગ્ - પ્રબળતાથી, ઘાત - હણવું. એકીભાવથી પ્રબળતાથી હનન. કોની સાથે એકીભાવ? જેમ કોઈ જીવ વેદનાદિ સમુદ્દાતવાળો હોય, તો વેદનાદિ અનુભવ જ્ઞાનની સાથે એકીભાવ થાય છે. પ્રબળતાથી ઘાત કઈ રીતે ? જેથી વેદનાદિ સમુદ્દાત પરિણત, ઘણા વેદનિયાદિ કર્મપ્રદેશોને જે કાળાંતરે વેદવા યોગ્ય છે, તેને ઉદીરણાકરણથી ખેંચી ઉદયમાં લાવીને આત્મ પ્રદેશોથી જુદા કરે તે. વેદનાદિ સમુદ્દાત પ્રજ્ઞાપનામાં જોવા. તેમાં “છાાસ્થિક સમુદ્દાત કેટલા કહ્યા છે ?'’ ઇત્યાદિ સૂત્રો વર્જવા.
સમુદ્દાત પદ પ્રજ્ઞાપનામાં ૩૬મું છે. તે આ પ્રમાણે – ભગવન્! સમુદ્ઘાતો
Page #84
--------------------------------------------------------------------------
________________
૨-૨/૧૧૮
૧૫૩
કેટલા કહ્યાં? ગૌતમાં સાત. તે આ - વેદના, કષાય ઇત્યાદિ. અહીં સંગ્રહગાથા છે – વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહાર અને કેવલી, જીવ અને મનુષ્યોને આ સાત હોય છે - x • વેદના સમુઠ્ઠાતવાળો વેદનીયકર્મ પગલોને ખેચ્છે છે, કપાય સમુધ્ધાતથી કષાય પુદ્ગલોને, મારણાંતિક સમુધ્ધાતથી આયુકર્મના પદગલોને, વૈક્રિય સમઘાતવાળો પોતાના પ્રદેશોને શરીરસી બહાર કાઢી શરીરની જાડાઈ-પહોળાઈ પ્રમાણે સંખ્યાત યોજન લાંબો દંડ બહાર કાઢે છે. કાઢીને પૂર્વબદ્ધ સ્થૂળ વૈક્રિય શરીર નામ કર્મ પુદ્ગલોનો નાશ કરે છે, સૂમ પુદ્ગલોને લે છે. • x • આ રીતે તૈજસ, આહાક સમુઠ્ઠાતની પણ વ્યાખ્યા કરવી. કેવલી સમુઠ્ઠાતવાળા કેવલી વેદનીયાદિ કર્મપુદ્ગલોને નેવે છે. આ સર્વે સમુદ્ગાતોમાં શરીરથી જીવપદેશોનું નિર્ગમન થાય, બધાંનું કાળમાન અંતર્મુહૂર્ત છે. માત્ર કેવલિ સમુઠ્ઠાત આઠ સમયનો છે. એકથી ચાર ઈન્દ્રિયોવાળાને પહેલાં ત્રણ સમુઠ્ઠાત, વાયુકાય અને નાકીને ચાર, દેવો અને પંચેન્દ્રિય તિર્યંચોને પાંચ અને મનુષ્યોને સાતે સમુદ્યાત હોય છે. િશતક-૨, ઉદ્દેશો-૨, નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ]
@ શતકર, ઉદ્દેશો-૩ - “પૃથ્વી’
– X - X - X - X – o હવે બીજો ઉદ્દેશો આરંભે છે. તેનો સંબંધ આ છે • બીજામાં સમુદ્ગત કહ્યો. તેમાં મારણાંતિક સમુઠ્ઠાતવાળા કેટલાંક “પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. તેથી અહીં “પૃથ્વીને કહે છે. એ સંબંધે આવેલ સૂત્ર
• સૂત્ર-૧૧૯ થી ૧૨૧ -
[૧૧] ભગવન | પૃષીઓ કેટલી છે ? જીવાભિમમાં કહેલો નૈરયિકોનો બીજો ઉદ્દેશો જાણવો... [૧ર૦] પૃeળી, નરકાવાસનું અંતર, સંસ્થાન, બાહલ્ય, વિડંભ, પરિક્ષેપ, વર્ણ, ગંધ અને સ્પર્શ [યાવતું].
[૧૧] શું સર્વે પ્રાણો ઉપuપૂર્વ છે ? હા, ગૌતમ ![સર્વે જીવો નપભામાં અનેકવાર કે અનંતવર ઉત્પન્ન થઈ ચૂક્યા છે.
• વિવેચન-૧૧૯ થી ૧૧ -
જીવાભિગમ સૂત્રમાં નારક સંબંધી બીજા ઉદ્દેશકની અર્થ સંગ્રહ ગાથા - પુજવી કોrfહત્તા સૂત્ર પુસ્તકમાં ગાથાનો પૂર્વાર્ધ જ લખ્યો છે. શેષ વિવક્ષિત અર્થોને ‘ચાવત્' શબ્દથી સૂચવેલ છે. તેમાં પૃથ્વીઓ - ભગવન્! પૃથ્વીઓ કેટલી છે ? ગૌતમ ! રત્નપ્રભાદિ-8. પૃથ્વીને આશ્રીને કેટલે દૂર નારકો છે ? ૧,૮૦,ooo યોજના પડી રનપ્રભામાં ઉપર-નીચેના એક-એક હજાર યોજન છોડીને વચ્ચે ૩૦ લાખ નરકાવાયો છે. એ રીતે શર્કરાપભાદિમાં યથાયોગ્ય જાણવું. - નરકોનું સંસ્થાન કહેવું. તેમાં જે આવલિકાપવિષ્ટ છે તે ગોળ, ચોરસ, ત્રિકોણ છે, બીજાના વિવિધ સંસ્થાન છે, નકોની જાડાઈ કહેવી. તે 3000 યોજન છે. કઈ
૧૫૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ રીતે? નીચે ૧૦૦૦, મો ૧૦૦૦ યોજન શુષિર, ઉપર ૧૦૦૦ સંકુચિત. વિકુંભ-પરિક્ષેપ. સંખ્યાતયોજન વિસ્તૃત પૃથ્વીનો લંબાઈ-પહોળાઈ-ઘેરાવો સંગાત યોજન છે. બીજી પૃથ્વીઓનો જુદી રીતે છે. વણિિદ અત્યંત અનિષ્ટ છે, આદિ. આ ઉદ્દેશાના અંત સુધી ઘણી વક્તવ્યતા છે. શું સર્વે જીવો રનપભાના ૩૦-લાખ નક્કાવાસોમાં સર્વે જીવો પૂર્વે આવેલા છે? - અનેક વખત, બે-ત્રણ વખતને પણ અનેક કહેવાય, તેથી અતિ બાહ્ય જણાવવા કહે છે અથવા અનંતવાર [જીવો અહીં ઉત્પન્ન થયા છે.] િશતક-૨, ઉદ્દેશા-3-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ].
છે શતક-૨, ઉદ્દેશો-૪-“ઈન્દ્રિય” છે.
- X - X - X - X - • ઉદ્દેશા-3માં નાડો કહ્યા. તે પંચેન્દ્રિય છે, માટે ઈન્દ્રિયો કહે છે– • સૂત્ર-૧૨૨ -
ભગવતુ ! ઈન્દ્રિયો કેટલી છે ? ગૌતમ! પાંચ. પહેલો ઈન્દ્રિય ઉદ્દેશો કહેવો. સંસ્થાન, જાડાઈ, પહોળાઈ ચાવતુ લોકો
• વિવેચન-૧૨૨ :
પ્રજ્ઞાપના સૂત્રમાં “ઈન્દ્રિય”નામે ૧૫-માં પદનો ઉદ્દેશો-૧-કહેવો. તેમાં દ્વાર ગાથા • સંસ્થાન, જાડાઈ, પહોળાઈ, કેટલા પ્રદેશ અવગાઢ, અલાબહવ, પૃષ્ટપ્રવિષ્ટ, વિષય, આણગાર, આહાર. સૂત્ર પુસ્તકમાં ત્રણ દ્વાર જ લખ્યા છે. બાકીના ચાવત શGદથી કહ્યા છે તેમાં (૧) સંસ્થાન-જેમકે શ્રોમેન્દ્રિય-કદંબ પુણ સંસ્થિત છે, ચા ઈન્દ્રિય-મસુર કે ચંદ્ર જેવો, અહીં મસૂર એટલે એક આસન કે ધાન્ય, ધ્રાણેન્દ્રિયઅતિમતક ચંદ્ર સંસ્થિત - એક જાતના ફૂલની પાંખડી. રસનેન્દ્રિય - અઆ જેવી, સ્પર્શનેન્દ્રિય - વિવિધ આકારે છે.
| (૨) બાહલ્ય - બધી ઈન્દ્રિયો અંગુલના અસંખ્યાત ભાગ જેટલી જાડી છે. (3) પૃથુત્વ- શ્રોત્ર, ચક્ષુ, ધાણ અંગુલના અસંખ્યાત ભાગ અને જિલૅન્દ્રિય સંકુલ પૃથકવ, સ્પર્શનેન્દ્રિય શરીર પ્રમાણ પહોળી છે. (૪) પાંચે અનંત પ્રદેશ નિપજ્ઞ છે, (૫) અસંખ્ય પ્રદેશાવગાઢ છે. (૬) અલા બહુત્વ - સૌથી થોડો ચક્ષુનો અવગાહ, શ્રોત્ર-પ્રાણ-રસના ઈન્દ્રિય અનુક્રમે સંખ્યાત ગુણ, તેનાથી સ્પર્શના અસંખ્યાત ગુણા છે, (૩) સ્પષ્ટ પ્રવિટ • ચક્ષુ સિવાયની શ્રોગાદિ ઋષ્ટ અને પ્રવિષ્ટ અર્થને ગ્રહણ કરે છે. (૮) વિષય - બધી જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ વિષય, ઉત્કર્ષથી શ્રોત્રનો ૧ર-યોજન, ચક્ષનો આધિક લાખ યોજન, બાકીનીનો નવ યોજન છે. (૯) અણગાર • સમુઠ્ઠાત કરતા અણગારના જે નિર્જર પુદ્ગલો, તેને છાસ્થ મનુષ્યો ન જોઈ શકે. (૧૦) માદાર - નાકો આદિ તે નિર્જરા પુદ્ગલોને જાણી કે જોઈ ન શકે. પણ ખાય છે. ઇત્યાદિ ઘણું કહેવાનું છે. ઉદ્દેશકને અંતે શું છે ? | ‘અલોક' સુમાને છે. ભગવન ! અલોકને કોણ અડકેલ છે ? કેટલા કાયો અડકેલા છે? અલોકને આકાશાસ્તિકાયના દેશ, પ્રદેશ અડકેલાં છે. તેને પૃથ્વી
Page #85
--------------------------------------------------------------------------
________________
શ-૪/૧૨૩
૧૫૫
૧૫૬
ભગવતી-ગસૂત્ર સટીકઅનુવાદ/૧
કાય વાવ અદ્ધા સમય પૃષ્ટ નથી, તે એક અમુલઘુરૂપ જીવદ્રવ્ય દેશ છે. અનંત ગુલધુ ગુણોથી સંયુક્ત છે, અનંત ભાગ ઉણ સવકાશરૂપ છે. ઇત્યાદિ * * * * * ( શતક-૨, ઉદ્દેશો-૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે શતક-૨, ઉદ્દેશો-પ-અન્યતીર્જિક છે
- x =x -x -x - • ઇન્દ્રિયો કહી, તેના વશી પચિારણા થાય, તેથી કહે છે– • સૂગ-૧૩ -
ગqના ન્યતીર્સિકો આ પ્રમાણે કહે છે, ભાખે છે, જણાવે છે અને પ્રરૂપે છે કે – નિષિ, મય પછી દેવ થાય અને તે ત્યાં બીજ દેવો કે બીજા દેવોની દેવી સાથે આલિંગન કરીને પરિણા કરતા નથી. પોતાની દેવીઓને વશ કરી પશ્ચિારણા કરતા નથી. પણ પોતે જ પોતાને વિકીને પરિશ્ચરણ કરે છે. એ રીતે એક જીવ એક જ સમયે વેદને વેદે છે . પ્રીવેદ અને યુરષદ. એ પ્રમાણે પરdીર્થિક વકતવ્યતા કહેવી. ચાવત સ્ત્રીવેદ, પુરાવોદ. ભગવા એ કેમ બને?
ગીતમાં જે અતીર્થિકો આ પ્રમાણે કહે છે : વાવ4 • વેદ અને પુરુષવેદ. તેઓનું એ કથન ખોટું છે. ગૌતમાં હું એમ કહું છું યાવત પર છે કે . નિષ્ણ મયા પછી કોઈ એક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. જે મોટી ઋદ્ધિ યાવતું મોટા પ્રભાવવાળા છે, દૂરણતિક અને ચિરસ્થિતિક છે. તે સાધુ ત્યાં મહર્તિક યાવત્ દશ દિશા અજવાળતો, શોભાવતો યાવત્ પ્રતિરૂપ દેવ થાય છે. તે ત્યાં અન્ય દેવ તથા અન્ય દેવોની દેવીને વશ કરીને પચિરણા કરે છે. પોતાની દેવીઓને વશ કરીને પશ્ચિારણા કરે છે, પણ પોતે પોતાનું રૂપ વિકવીન નથી કરતો. એક જીવ એક સમયે એક વેદને વેદે છે આ વેદ કે પુરુષ વેદ. જ્યારે તે સ્ત્રી વેદને વેદે છે, ત્યારે પુરુષવેદને ન વેદ. પરવેદના ઉદયમાં પ્રીવેદને ન વેદ. એક જીવ એક સમયે એક વેદને વેદ છે . સ્ત્રીવેદ કે પુરુષવેદ. રુરી, સ્ત્રી વેદના ઉદયે પુરુષને પ્રાર્થે છે, પુરષ વેદના ઉદયે પુરુષ સ્ત્રીને પ્રાર્થે છે. અથવ તે બંને પરસ્પર પ્રાર્થે છે. તે આ રીતે • શ્રી પુરુષને યવા પુરષ રુમીને પ્રાર્થો છે.
- વિવેચન-૧ર૩ -
મરીને દેવ થયેલ લિન્ચ કરણરૂપે પરિચારણા કરતો નથી. એમ સંબંધ જોડવો. તે દેવલોકમાં પોતાનાથી જુદા દેવોને તથા બીજા દેવોની દેવીને વશ કરીને કે આલિંગીને પભિોગ કરતો નથી. પોતાની દેવી સાથે પણ નહીં, પરંતુ પોતાનું સ્ત્રી અને પુરુષરૂપ બનાવીને વિલાસ કરે છે. અર્થાતુ પરતીર્જિકની આ વક્તવ્યતા છે - જે સમયે આ વેદને વેદે છે, તે સમયે પ્રરયવેદને વેદે છેઇત્યાદિ.
આ તેઓનું મિથ્યાત્વ છે. શ્રીરૂપ કરે તો પણ, તે દેવને પુરષવથી એક સમયે
તેને પુરષ વેદનો જ ઉદય હોય, સ્ત્રીવેદનો નહીં. અથવા આવેદની પવૃિત્તિથી સ્ત્રીવેદનો ઉદય હોય, પુરુષ વેદનો નહીં. કેમકે તે બંને પરસ્પર વિરુદ્ધ છે. દેવલોકે ઉત્પન્ન થાય. મોટી ઋદ્ધિવાળો અને વાવ શબ્દથી મહાતિક, મહાબલી, મહાયશસ્વી, મહાસુખી, મહાનુભાગી, હાચી શોભતા હદયવાળો, કડો અને બહેરખાંચી સંબિત ભૂજાવાળો, હાયનાં ઘરેણાં, કાનના કુંડલ ધારણ કરનાર, ચળકતા ગાલવાળો, કાનના ઘરેણાંને ધારણકતાં, તથા વિચિત્ર સ્વાભણવાળો, મસ્તકે વિકિ માળા અને મુગટ પહેરતો, વળી ત્રાદ્ધિ-ધુતિ-પ્રભા-છાયા-અચિ-તેજ-લેસ્યા વડે દશે દિશાને ઉધોતિત કરતો. તેમાં દ્વિ-પસ્વિારાદિ, જુન - ઈષ્ટ વસ્તુનો સંયોગ, pજા • ચાના આદિની, દીપ્તિ, છાયા • શોભા, મfધં: શરીર ઉપર રહેલ તેજનો ચળકાટ, જૈન • શરીરનો ચળકાટ, ઝા • દેહવર્ણ અથવા આ શો એકાક છે. પ્રકાશકણથી દિશાઓને શોભાવતો સાવ શબ્દથી જોનાસ્તા યિતને પ્રસન્નતા પમાડતો, જેને જોતા આંખ ન થાકે, મનોજ્ઞરૂ૫, તેનું રૂપ જોનારની આંખે તરે એવો એ દેવ છે. મૂળ વાત] એક જીવ એક કાળે એક જ વેદ વેદે.
પચિારણાથી જ ગર્ભ રહે તેથી ગર્ભપકરણ કહે છે - • સૂત્ર-૧૨૪ :
ભગવાન ! ઉંદક ગર્ભ, કેટલો કાળ ઉદગર્ભરૂપે રહે ? ગૌતમ 7 જાન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ... ભગવદ્ ! તિર્યંચયોનિક ગર્ભ કેટલો કાળ તિચિયોનિક ગર્ભરૂપે રહે ગૌતમ ! જાન્યથી અંતમુહૂd fછૂટથી આઠ વર્ષ.. ભગવન્ ! માનુષી ગર્ભ કેટલો કાળ માનુષી ગર્ભ રહે ? જાન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૧ર-વર્ષ.
• વિવેચન-૧૨૪ -
૩૫Tછમ ને સ્થાને ક્યાંક Trછમ પાઠ છે. કાલાંતરે પાણી વરસવાના હેતુરૂપ પુદ્ગલ પરિણામ, તેનું અવસ્થાન જઘન્યથી એક સમય, કેમકે સમયાંતરે વર્ષે છે. ઉત્કૃષ્ટથી છ માસ, કેમકે છ માસ પછી વર્ષે છે. માગસર, પૌષ આદિમાં અને વૈશાખના અંત સુધી દેખાતો સંધ્યાનો રંગ, મેઘ ઉત્પાદનું યિહ છે * * *
• સૂત્ર-૧૫,૧૨૬ :
[૨૫] ભગવત્ કાયભવસ્થ કેટલો કાળ કાયભવસ્થ રહે ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૨૪ વર્ષ સુધી..
[૧ર૬] ભગવ7 માનુષી અને પંચેન્દ્રિયતિચિનીમ ચોવિગત બીજ કેટલો કાળ સુધી યોનિભૂત રૂપે રહે ગૌતમાં જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટી ૧ર-મુહૂર્ત
• વિવેચન-૧૨૫,૧૨૬ :
માતાના ઉદર મધ્યે રહેલ ગર્ભનું શરીર તે કાય, તે શરીરમાં જે ઉત્પન્ન તે કાયભવ. તેમાં જે જન્મ્યો તે કાયભવસ્થ. તે ૨૪-વર્ષ રહે. કાયમાં ૧૨ વર્ષ રહીને, મૃત્યુ પામીને, ફરી તે જ શરીરમાં ઉત્પન્ન થઈ ૧૨ વર્ષની સ્થિતિથી ૨૪વર્ષ થાય. કોઈ કહે છે - ૧૨ વર્ષ રહીને, ત્યાં જ બીજા બીજ વડે ત્યાં ઉપજીને રહે.
Page #86
--------------------------------------------------------------------------
________________
૨/-/૫/૧૨૭ થી ૧૨૯
૧૫૩
સૂત્ર-૧૨૭ થી ૧૨૯ :
[૧૨] ભગવન્ ! એક જીવ, યોનિમાં બીજભૂત-એક ભવ ગ્રહણથી કેટલાના પુત્રરૂપે શીઘ્ર આવે છે. ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણના અને ઉત્કૃષ્ટથી શત પૃથ′′ જીવનો પુત્ર થાય.
[૧૨૮] ભગવન્ ! એક જીવને એક ભવમાં કેટલા પુત્ર શીઘ્ર થાય છે ? ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી લાખ પૃથક્ જીવો પુત્ર રૂપે થાય. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! સ્ત્રી અને પુરુષના કકૃત્ યોનિમાં મૈથુનવૃત્તિક નામે સંયોગ ઉત્પન્ન થાય, પછી તે બંને વીર્ય અને લોહીનો સંબંધ કરે છે. તેમાં જઘન્ય એક, બે અને ઉત્કૃષ્ટથી લાખ જીવ પુત્રપણે શીઘ્ર આવે છે. તેથી ઉપર પ્રમાણે કહ્યું.
[૨૯] ભગવન્ ! મૈથુન સેવતા મનુષ્યને કેવા પ્રકારે અસંયમ હોય ? ગૌતમ ! જેમ કોઈ પુરુષ રૂની નળીને કે બૂરની નળીને તપાવેલ સોનાની સળી વડે બાળી નાંખે, હે ગૌતમ ! તેવા પ્રકારનો મૈથુનને સેવતા મનુષ્યને અસંયમ હોય. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે યાવત્ વિચરે છે. • વિવેચન-૧૨૭ થી ૧૨૯ઃ
મનુષ્ય અને તિર્યંચોનું બીજ ૧૨ મુહૂર્ત સુધી યોનિભૂત હોય છે. ગાય આદિની યોનિમાં પ્રવિષ્ટ બીજ શપૃથકત્વ હોવા છતાં, તે બીજ સમુદાયમાંથી એક જીવ ઉત્પન્ન થાય છે. તે બધાં બીજ સ્વામીનો પુત્ર કહેવાય. - ૪ - માછલા આદિને બે થી નવ લાખ પુત્રો ગર્ભમાં નિષ્પન્ન થાય છે. તેથી સહસપૃથકત્વ પુત્રો થાય છે મનુષ્યસ્ત્રીની યોનિમાં ઘણાં જીવો ઉત્પન્ન થાય છે, પણ બધાં જન્મતા નથી. “સ્ત્રી અને પુરુષનો મૈથુનનિમિત્ત સંયોગ થાય'' તેમ સંબંધ છે. એ સંયોગ ક્યાં ઉત્પન્ન થાય ? નામકર્મથી બનેલ યોનિમાં અથવા જેમાં કામોત્તેજક ક્રિયા થઈ છે, તે યોનિમાં. મૈથુનવૃત્તિક એટલે મૈથુનની વૃત્તિવાળો અથવા મૈથુનરૂપ હેતુવાળો.
નામ અને નામવાળાનો કાલ્પનિક રીતે અભેદ પણ હોઈ શકે છે માટે સંયોગનું નામ મૈથુનવૃત્તિક કે મૈથુન પ્રત્યયિક થયું. સંયોગ એટલે સંપર્ક. તે સ્ત્રી પુરુષના લોહી અને વીર્યનો સંબંધ કરે છે. મૈથુનવૃત્તિક સંયોગ કહ્યો. હવે મૈથુનમાં જ અસંયમ કહે છે. સૂતનાલિકા એટલે જેમાં રુ ભરેલ છે, તેવી પોલી વાંસ આદિની નળી. એ પ્રમાણે બૂરનાલિકાને સમજવી. વિશેષ એ કે – બૂર એટલે એક જાતની વનસ્પતિનો વિશેષ ભાગ. “ વગેરેનો નાશ કરવાથી તેનો ધ્વરા કરે.' એ વાક્ય અધ્યાહાર છે. એ રીતે મૈથુનને સેવતો યોનિગત જીવોને પુરુષલિંગ દ્વારા નાશ કરે છે. તે જીવો પંચેન્દ્રિયો છે, તેમ પણ બીજા ગ્રંથમાં સંભળાય છે - x -
તિર્યંચ, મનુષ્યની ઉત્પત્તિ વિચારી. હવે દેવોત્પત્તિ
• સૂત્ર-૧૩૦ :
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહનગરના ગુણશિલ ચૈત્યથી નીકળ્યા.
બહાર જનપદ વિહારે વિચરે છે.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
તે કાળ તે સમયે તુંગિકા નામે નગરી હતી. [વર્ણન] તે તુંગિકા નગરીની બહાર ઈશાન ખૂણામાં પુષ્પવતી નામે ચૈત્ય હતું. [વર્ણન]. તે વૃંગિકા નગરીમાં ઘણાં શ્રાવકો રહેતા હતા. તેઓ આટ્સ, દિપ્ત, વિસ્તીર્ણ વિપુલ ભવન, શયન, આસન, યાન, વાહન આદિ, બહુ-ધન, ઘણું સોનું-રૂપું, આયોગ-પ્રયોગ યુક્ત હતા. તેઓને ત્યાં ઘણાં ભોજન-પાન વધતાં. તેઓને ઘણાં દાસ, દાસી, ગાય, પાડા, ઘેટા વગેરે રહેતા. ઘણા લોકોથી તેઓ અપરિભૂત હતા.
તેઓ જીવ, આજીવના જ્ઞાતા, પુન્ય-પાપને જાણા, આશ્રત-સંવ-નિર્જરાક્રિયા-અધિકરણ-બંધ-મોક્ષ (તત્ત્વોમાં) કુશળ હતા. દેવ, અસુર, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિંનર, કિંપુરુષ, ગરુલ, ગંધર્વ, મહોરઞાદિ દેવગણ પણ તેઓને નિગ્રન્થ પ્રવચનથી ચલાયમાન કરવા સમર્થ ન હતા. તેઓ નિર્ણન્ય પ્રવાનમાં શંકા-કાંક્ષા-વિચિકિત્સા રહિત હતા. તેઓ લબ્ધાર્થ, ગૃહિતાર્થ, પૃÐિતાર્થ, અભિગતા, વિનિશ્ચિતાર્થ હતા. નિત્ય પ્રવાનનો રાગ હાડોહાડ વ્યાપેલો હતો. (તેઓ કહેતા કે) હે આયુષ્યમાન્ ! નિગ્રન્થપ્રવચન જ અર્થ અને પરમાર્થરૂપ છે, બાકી બધું અનર્થ છે. તેમના ઘરનો આગળીયો ઉંચો રહેતો, દ્વાર ખુલ્લા રહેતા, જેના અંતઃપુરમાં જાય તેને પિતી ઉપજાવનારા, ઘણાં શીલવત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધ ઉપવાસ વડે ચૌદશ, આઠમ, પૂનમ, અમાસમાં પ્રતિપૂર્ણ પૌષધની સારી રીતે આચરણા કરતા, શ્રમણ-નિગ્રન્થોને પ્રાક અને એષણીય અશન-પાન-ખાદિમ-સ્વાદિમ વડે તથા વસ્ત્ર-પા-કંબલરજોહરણ-પીઠફલક-શય્યા સંથારા વડે, ઔષધ-ભૈષજ વડે પ્રતિલાભતા તથા યથાપતિગૃહીત તપકર્મથી આત્માને ભાવતા વિચરતા હતા.
• વિવેચન-૧૩૦ :
૧૫૮
આદ્ય - ધનધાન્યાદિથી પરિપૂર્ણ, વિત્ત - પ્રસિદ્ધ અથવા દપ્ત - ગર્વિત, જેઓના વિશાળ અને પ્રચુર ઘરો શયન-આસન-વાહન વડે ભરેલાં રહેતા અથવા તેમના ઘર વિશાળ અને ઉંચા હતા. તેઓના શયન-આસન-યાન-વાહન સુંદર હતા. તેમાં યાન - ગંત્રી આદિ, વાહન અશ્વ આદિ. તેમની પાસે ગણિમાદિ ઘણું ધન અને ઘણું સોનું-રૂપું હતા. તેઓ આયોગ - નાણાંને બમણું, ત્રણગણું કરવા વ્યાજે ધીરવા, પ્રયોગ - કોઈ જાતનો કલાહુન્નર. તે બંનેમાં ચતુર હતા. ઘણાં લોકો જમતા હોવાથી ઘણો એઠવાડ રહેતો. અથવા ખાન-પાન ઘણાં અને વિવિધ પ્રકારના હતા, અનેક દાસ-દાસી હતા. અનેક ગાય-પાડાં અને ઘેટાં હતા. ઘણાં લોકો પણ તેનો પરાભવ કરી શકતા નહીં.
અસ્ત્રય આદિમાં - કાયિકી આદિ ક્રિયા, મંત્રી, યંત્રાદિ અધિકરણ, આશ્રવાદિનું હેયોપાય સ્વરૂપના જ્ઞાતા. અત્યંત સમર્થ હોવાથી બીજાની સહાયને ન લેનારા. દેવો પણ ચલિત કરવા અસમર્થ, આપત્તિમાં પણ દેવાદિની સહાયને ન લેનારા-પોતાના કર્મ પોતે જ ભોગવવા જોઈએ એવી મનોવૃત્તિવાળા. પાખંડીઓ વડે સમ્યકત્વથી વિચલિત કરી શકાય નહીં તેવા હોવાથી બીજાની સહાય ન લેનાર, જાતે જ તેમના પ્રતિઘાત
Page #87
--------------------------------------------------------------------------
________________
૨-/૫/૧૩૦
૧૫e
૧૬૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
કરવામાં સમર્થ અને જિનશાસનમાં અતિ ચુસ્ત એવા.
રેવ - વૈમાનિક, એસુર - અસુરકુમાર, નામ - નાગકુમાર આ બંને ભવનપતિ છે. મુવઇUT - જ્યોતિક, યક્ષાદિ વ્યંતરો વગેરે. તેમને ચલાયમાન ન કરી શકે. અર્થના શ્રવણથી, અર્થ અવધારણથી. સંદેહવાળા અર્થોને પૂછવાથી, પ્રખિત અર્થ જાણવાથી, રહસ્યને પ્રાપ્ત કરવાથી તેઓ લબ્ધાદિ છે. તેથી જ તેમના હાડકાં, મા સર્વજ્ઞના વચન પરના વિશ્વાસરૂપ કસુંબાદિ ગથી રંગાયેલા અથવા અસ્થિ અને મજામાં જિનશાસન સંબંધી પ્રેમાનુરાગથી રંગાયેલા છે. કેવા ઉલ્લેખથી ? હે આયુષ્યમાન ! એવા આમંત્રણથી. નિર્ગન્ય પ્રવચનથી બીજું જે કંઈ છે, તે ધન, ધાન્ય, પુત્ર, મ આદિ.
“જેમનું મન ટિક-રત્ન માફક ઉન્નત છે, મુનીન્દ્રનું પ્રવચન પામવાથી જેમનું મન પરિતુષ્ટ છે” એ વૃદ્ધ વ્યાખ્યા છે. બીજા કહે છે - આગળીયાને તેના સ્થાનેથી દૂર કરીને ઉંચો કરેલઉદારતાના અતિશયથી દાન દેવા માટે ભિક્ષકોના ગૃહપ્રવેશાર્થે જેમના ઘરના દરવાજા ઉઘાડા છે. ઘરના દરવાજાના કમાડ બંધનથી રાખેલા. સદ્દર્શનનો લાભ થવાથી કોઈ પાખંડીથી ડરતા નથી. • x • x • અંતઃપુર કે ઘરમાં જેમના પ્રવેશથી લોકો ખુશ થાય છે અર્થાત્ અતિ ધાર્મિક હોવાથી કોઈ શંકા કરતું નથી. બીજા કહે છે - જેઓના અંતઃપુર કે ઘરમાં કોઈ સત્પષ પ્રવેશે તો તેઓને પીતિ થતી નથી કેમકે તેઓને ઈર્ષ્યા નથી. અથવા બીજાના અંતઃપુરે કે ઘેર જવાનો જેણે ત્યાગ કર્યો છે. •• જ્ઞાનવ્રત · અણુવ્રત, જુન - ગુણવત. રાગ, દ્વેષાદિથી ઉચિતતાપૂર્વક નિવર્તવું તે વિરમણ. પૌષિ આદિ પચ્ચખાણ, પર્વદિને અનુષ્ઠાન તે પૌષધ. તેમાં રહેવું-પૌષધોપવાસ. પૌષધ કરીને જે રીતે રહે તે વાતને જણાવતાં કહે છે - ચૌદસાદિ. આહારાદિ ભેદથી ચાર પ્રકારનો પૌષધને. વOurઇ પતાઇ એટલે પાત્ર, પાયuો અછત એટલે જોહરણ, • આસન, નવી - ટેકો લેવા માટેનું પાટીયું. • વસતિ કે મોટો સંથારો. - ૪ -
• સૂઝ-૧૩૧ -
તે કાળે તે સમયે પાર્શ્વનાથના શિષ્યો સ્થવિર ભગવંતો કે જેઓ – જાતિ, કુળ, બળ, ૫, વિનય, જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, લગ્ન, લાઘવ (એ બધાંથી) સંપw, ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, જેમણે ક્રોધ-માન-માયા-લોભનિદ્રા-ઈન્દ્રિય-પરીષહને જીત્યા છે, જીવવાની દસ્કાર કે મરણના ભયથી રહિત ચાવ4 કુમિકાપણરૂપ, બહુચુત, બહુપરિવારવાળા હતા, તેઓ ૫૦૦ સાધુ સાથે પરિવૃત્ત થઈ, યથાક્રમે વિચરતા ગામનુગામ જતાં, સુખે સુખે વિહાર કરતા જ્યાં ગિકા નગરીનું પુપવતી ચૈત્ય હતું ત્યાં આવ્યા. આવીને યથાપતિરૂપ અવગ્રહ યાસીને સંયમ અને તપથી આત્માને ભાવતા વિહરે છે.
• વિવેચન-૧૩૧ :
મૃતવૃદ્ધ, સુવિહિત વેણ કે શરીરની સુંદરતાથી સંપન્ન, લાજ કે સંયમ, દ્રવ્યથી અલા ઉપધિ અને ભાવથી અભિમાન ત્યાગી, મનની સ્થિરતાવાળા, શરીરની પ્રભાવાળા,
વિશિષ્ટ સામર્થ્ય કે પ્રભાવ યુક્ત, વિશિષ્ટ વયનવાળા, ખ્યાતિવાળા, જીવિતાશા અને મરણમય વિનાના યાવત્ શદથી તપપ્રધાન, સંયમગુણયુક્ત, આ બંનેથી તપ-સંયમની મોક્ષના મુખ્ય કારણરૂપે ગણના છે, તથા શ્રમણધર્મ આદિ વ્રત-ચરણવાળા, પિંડવિશુદ્ધિ આદિ કરણવાળા, અન્યાય કરનારને દંડવામાં મુખ્ય, ‘આ કાર્ય ચોક્કસ કરવું' તેમ સ્વીકારેલા કે તત્વનો નિર્ણય કરનારા, કોમળતા અને સરળતા ગુણથી યુક્ત.
(શંકા) જિતકોધાદિથી માર્દવાદિ સ્વતઃ જણાય છે, તો પછી અહીં અલગ કેમ મૂક્યો ? : માર્દવાદિથી તેના ઉદયનો અભાવ કહ્યો, જિતકોધાદિથી ઉદયમાં આવેલને નિષ્ફળ બનાવવા કહ્યું. ક્રિયામાં દક્ષ, મુક્તિપ્રધાન, એ પ્રમાણે વિધા-મંત્રવેદ-બ્રહ્મચર્ય-નય-નિયમ-સત્ય-શૌચપધાન, સપ્રજ્ઞા, શુદ્ધિમાં હેતુરૂપ કે સર્વે જીવોના મિત્રરૂપ, નિદાનરહિત, ઉતાવળરહિત, અંબહિર્લેશ્ય, સુશ્રામસ્થરત, અવિશ્વ અને દોષરહિત પ્રશ્નોતરવાળા, સ્વર્ગ-મૃત્યુ-પાતાળ એ ત્રણલોક તે કુત્રિક, તે ત્રણે લોકમાં થનારી વસ્તુ જ્યાં મળે તે કુગિકાપણ-દુકાન તેના જેવા અત્ ઈચ્છિત અર્થને મેળવી આપવામાં સમર્થ અથવા સર્વગુણસંપન્ન. સારી રીતે પરિસ્વરેલા-પરિકર ભાવથી પકિરિત, ૫૦૦ સાધુ સાથે પધાર્યા.
• સૂત્ર-૧૩૨ -
ત્યારે બિકાનગરીના શૃંગાટક, મિક, ચતુક, ચત્વરુ, મહાપણ, પથોમાં યાવતુ એક દિશામાં રહીને ધ્યાન ધરે છે.
ત્યારે તે શ્રાવકો આ વાત જાણીને હષ્ટ-તુષ્ટ થયેલા ચાવતું પરસ્પર બોલાવીને આ પ્રમાણે કહે છે - હે દેવાનુપિયો પાનાથના શિષ્યો-સ્થવિર ભગવંતો, જાતિસંપmદિ છે ચાવતું યથાપતિરૂપ અવગ્રહ યાચીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરે છે. હે દેવાનુપિયો . તથારૂપ સ્થવિર ભગવંતોનું નામ કે ગોત્ર પણ સાંભળવાથી મોટું ફળ છે, તે તેમની સન્મુખ જવાથી, વંદન-નમસ્કાર-પ્રતિકૃચ્છા-સેવા કરવાથી ચાવતું ગ્રહણતા વડે કલ્યાણ થાય જ તેમાં શું આશ્ચર્ય! હે દેવાનુપિયો ! આપણે ત્યાં જઈએ, સ્થવિર ભગવંતોને વંદન-નમન યાવતુ સેવા કરીએ. તે આપણને આ ભવમાં અને પરભવમાં ચાવતું પરંપરાએ કલ્યાણરૂપ છે.
આ પ્રમાણે વાત કરી પર આ અતિ સ્વીકાર કરે છે, પછી પોતપોતાના ઘેર જાય છે. જઈને સ્નાન કરી, બલિક-કૌતુક મંગલ પ્રાયશ્ચિત્ કરી પ્રવેશ યોગ્ય દ્ધ-મંગલ વઓને ઉત્તમતાપૂર્વક પહેરી, અલ્પ પણ મૂલ્યવાન અલંકારથી શરીર શણગારી, પોત-પોતાના ઘેરથી નીકળ્યા. એક સ્થાને ભેગા થયા, પણે ચાલીને તંગિકા નગરીની વચ્ચોવચ્ચેથી નીકળ્યા. પુણવતી આવ્યા. સ્થાનિક ભગવંતોને પાંચ પ્રકારના અભિગમથી અભિગમે છે–
તે આ - સચિત્ત દ્રવ્યોનો ત્યાગ, અચિત દ્રવ્યોને સાથે રાખવા, એકશાટિક ઉત્તરાસંગ કરવું, જોતાની સાથે જ અંજલિ જોડવી અને મનને એકાગ્ર કરવું. સ્થવિર ભગવંતો પાસે આવીને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરે છે યાવતુ
Page #88
--------------------------------------------------------------------------
________________
૨-/૫/૧૩૨ ત્રણ પર્યુuસનાથી પણુuસે છે.
• વિવેચન-૧૩૨ -
સિંગોડા જેવા આકારનું સ્થાન, ત્રણ શેરી ભેગી થાય તે સ્થાન, ચાર શેરી ભેગી થાય તે સ્થાન, અનેક શેરી ભેગી થાય તે સ્થાન, રાજમાર્ગ, માબ શેરી. ‘યાવત'થી ઘણાં લોકોનો અવાજ થવો વગેરે પૂર્વે કહેલ છે. આ અર્થને સ્વીકારે છે • x • નાન પછી સ્વગૃહદેવતાની પૂજા કરી, દુ:સ્વપ્નાદિ નિવારણાર્થે અવશ્ય કરણીય કૌતુકાદિ કર્યા, બીજા કહે છે - નેત્રરોગના નિવારણાર્થે પગે વિલેપન કર્યું, અષતિલકાદિ કૌતુક, સસ્સવદહીં આદિ મંગલ કર્યા. શદ્ધ, ઉયિત વેશ અથવા સાદિ સભામાં પ્રવેશ માટે ઉચિત એવા, ઉત્તમ વસ્ત્રોને જેમણે પહેર્યા છે. પાઠાંતરથી વસ્ત્રોને ઉત્તમ પ્રકારે પહેર્યા છે.
- પગે ચાલીને, ગાડાં આદિમાં બેસીને નહીં. બહુમાનપૂર્વક સામે જાય છે. પુષતાંબુલાદિ સચિવનો ત્યાગ, વા-મુદ્રિકાદિ અચિત્તનો અત્યાગ, અનેક ઉત્તરીય નહીં પણ માત્ર એક ખેસ રાખીને, - x - દૃષ્ટિ પડતાં, એકાલંબન કરીને, મન-વચનકાયાથી ત્રણ પ્રકારે પર્યાપાસના કરતાં [આ શ્રાવકો ત્યાં રહ્યા છે.]
• સત્ર-૧૩૩ -
ત્યારે તે સ્થવિર ભગવંતોએ, તે શ્રાવકોને અને તે મહામોટી પાર્ષદાને ચતુમિ ધર્મ કહ્યો. કેશવામીની માફક યાવત તે શ્રાવકોએ પોતાના શ્રાવકપણાથી તે સ્થવિરોની આજ્ઞાનું આરાધન કર્યું - ચાવતુ - ધર્મકથા પૂરી થઈ.
ત્યારે તે શ્રાવકો સ્થવિર ભગવંતો પાસે ધર્મ સાંભળીને, અવધારીને હષ્ટતુષ્ટ યાવતુ વિકસિતહદયી થયા. ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી યાવતું ત્રણ પ્રકારે પપાસના કરતા, આ પ્રમાણે કહ્યું - હે ભગવન ! સંયમનું ફળ શું ?, તપનું ફળ શું? ત્યારે તે સ્થવિરોએ શ્રાવકોને કહ્યું - હે આયોં ! સંયમનું ફળ આસવરહિતતા તપનું ફળ વ્યવદાન [કમશુદ્ધિ) છે.
ત્યારે શ્રાવકોએ સ્થવિરોને પૂછયું - જે સંયમનું ફળ તે આશ્રવરહિતતા છે, તપતું વ્યવદાન છે, તો દેને દેવલોકે ઉત્પન્ન થાય છે, તેનું શું કારણ ? ત્યારે કાલિકા વિરે તે શ્રાવકોને કહ્યું – પૂર્વના તપ વડે હે આર્ય દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે, મેહિલ સ્થવિરે કહ્યું - હે આર્ય ! પૂર્વના સંયમથી દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. આનંદરક્ષિત સ્થવિરે શ્રાવકોને કહ્યું - હે આર્યો! કમપણાથી દેવો દેવલોકમાં ઉપજે છે. કાશ્યપ સ્થવિરે શ્રાવકોને કહ્યું કે - સંગીપણાથી હે આ દેવો દેવલોકમાં ઉપજે છે. અથતિ હે આયોં : પૂર્વના તાણી, પૂર્વના સંયમથી, કમપણાથી, સંગીપણાથી દેવો દેવલોક ઉપજે છે. આ કથન સાચું છે, અમારા અભિમાનથી કહેતા નથી.
ત્યારે તે શ્રાવકો સ્થવિર ભગવંતો પાસેથી આ આવા પ્રકારની ઉત્તરો સાંભળીને હષ્ટ-તુષ્ટ થઈ સ્થવિર ભગવંતોને વાંદી-નમીને બીજી પણ પ્રશ્નો પૂછયા, આર્થો ગ્રહણ કર્યા, ઉઠીને સ્થવિર ભગવંતોને ત્રણ વખત વંદન-નમસ્કાર કય, સ્થવિરો પાસેથી અને પુષ્પવતી રત્યથી નીકળી, જયાંથી આવ્યા હતા, તે 9િ/11]
૧૬૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ દિશામાં પાછા ગયા. તે સ્થવિરો પણ અન્ય કોઇ દિવસે તુંગીકાનગરીના પુવતી રૌત્યથી નીકળી બહારના જનપદમાં વિહાર કર્યો.
• વિવેચન-૧૩૩ -
મહતિમાનમા - મોટામાં મોટી. નવા કર્મોનું ગ્રહણ ન કરવું તે અનાશ્રવ. જેનું ફળ અનાશ્રવ છે તે અ િસંયમ. વ્યવદાન-કર્મના ગહન વનનું કાપવું કે જૂના કર્મોરૂપ કચરાને શોધવો, તે વ્યવદાનનું ફળ એટલે તપ (દેવલોકે ઉત્પત્તિનું કારણ શું ? સંયમ અને તપ બંનેમાંથી એક પણ દેવ થવામાં કારણ નથી તો શું દેવો નિકારણ જ દેવલોકમાં ઉત્પન્ન થાય છે ?
| સરાણ અવસ્થામાં પૂર્વે કરેલ તપ, વીતરાગ અવસ્થાની અપેક્ષાઓ સરામ અવસ્થા પૂર્વકાળની કહેવાય. એ રીતે અયયાખ્યાત ગાઝિષ સંયમ. તેથી સરામ અવસ્થામાં કરેલ સંયમ અને તપથી દેવત્વ પ્રાપ્ત થાય કેમકે રાગાંશ કર્મબંધનનો હેત છે. કર્મવાળો હોય તે કર્મી, તેનો ભાવ તે કર્મીતા. બીજા કહે છે - કર્મનો વિકાર તે કાર્મિકા. અર્થાત્ અક્ષીણકર્મ વડે દેવત્વની પ્રાપ્તિ થાય છે. સંગવાળો હોય તે સંગી, તેનો જે ભાવ તે સંગિતા, દ્રવ્યાદિમાં સંયમાદિથી યુક્ત પણ સંગ, કર્મબંધનું કારણ છે તેનાથી દેવત્વ પ્રાપ્ત થાય છે. * * * * આ સત્ય છે ? કેમ ? સ્વ અભિપ્રાયથી જ વસ્તુતત્વ કહેતા નથી - અભિમાનથી મોટાઈ બતાવવા કહેતા નથી. પણ આ જ પરમાર્થ છે માટે કહીએ છીએ.
સૂત્ર-૧૩૪ -
તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું ચાવતુ ઉદા પાછી ફરી, તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ નામે અણગાર ચાવતું સંક્ષિપ્ત વિલ તેજોવેશ્યાવાળા, નિરંતર છઠ્ઠનો તપ કર્મપૂર્વક સંયમ અને તપ વડે આત્માને ભાવતા યાવતું વિચરે છે ત્યારે તે ગૌતમસ્વામી છઠ્ઠના પારણા દિને પહેલી પોરિસીમાં સ્વાધ્યાય કરે છે, બીજી પોરિસિમાં ધ્યાન કરે છે, ત્રીજી પોરિસીમાં વરરહિત, ચપળતા રહિત, અસંભ્રાંત થઈ મુહપત્તિ પડિલેહી, વાપણ પડિલેહે છે. પત્રો પ્રમાઈ, પત્રો લઈને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવી, ભગવંતને વંદન-નમસ્કાર કરી આમ બોલ્યા - ભગવન! આજે છઠ્ઠના પારણાદિને આપની અનુજ્ઞા પામીને રાજગૃહીના ઉચ્ચ-નીચ-મધ્યમ કુળોમાં ગૃહ સમુદાન ભિક્ષાયણિી ફરવા ઈચ્છું છું - - યથાસુખ દેવાનુપિયT વિલંબ ન કર,
ત્યારે તે ગૌતમ સ્વામી શ્રમણ ભગવંત મહાવીરની અનુજ્ઞા પામીને ભગવંત પાસેથી, ગુણશીલ ચૈત્યથી નીકળ્યા. વરા-ચપળતા-સંભાતતા રહિત, સુગંતર ભૂમિ શતા દષ્ટિથી ઈય સમિતિ શોધતા રાજગૃહ નગરમાં આવ્યા. આવીને રાજગૃહનગરના ઉચ્ચ-નીચ-મધ્યમ કુળોમાં ગૃહસમુદાન ભિક્ષા માટે ફરે છે.
ત્યારે તે ગૌતમ સ્વામીને રાજગૃહમાં ચાવતું ફરતા ઘણાં લોકોનો અવાજ સાંભળ્યો. હે દેવાનપિયો ! તુંગીકા નગરી બહાર પુષ્પવતી ચૈત્યમાં પાનાથના શિષ્યો-સ્થવિર ભગવંતોને શ્રાવકોએ આ આવા પ્રકારના પ્રનો પૂણ્ય - સંયમનું.
Page #89
--------------------------------------------------------------------------
________________
૧૬૩
૧૬૪
૨-૫/૧૩૪ અને તપનું ફળ શું ? ત્યારે તે સ્થવિરોએ શ્રાવકોને - એમ કહ્યું - હે આયા સંયમથી અનાથવપણું, તપથી વ્યવદાનનું ફળ છે. યાવતુ પૂર્વતપ-પૂર્વસંયમકર્મિતાસંગિતાણી છે આ દેવો દેવલોક ઉપજે છે. આ અર્થ સત્ય છે, પણ અમારા અભિમાનથી કહ્યો નથી. આ વાત કેમ મનાય? ત્યારે ગૌતમે આ કથા સાંભળતા તેઓ તેમાં – જિજ્ઞાસામાં શ્રદ્ધાવાળા વાવત કુતુહલવાળા થયા. તેઓ યથાપયત ગૌચરી લઈને રાજગૃહ નગરથી નીકળીને વરારહિત ચાવતુ ઇય સમિતિ શોધતા, ગુણશીલ ચૈત્ર્ય ભગવંત મહાવીર પાસે આવ્યા.
ભગવંત મહાવીરની સમીપે ગમનાગમન પ્રતિક્રમણ કર્યું. એષણીયઅનેષણીયની આલોચના કરી, આહાર-ાણી દેખાડીને ભગવત મહાવીરને ચાવવું આમ કહ્યું - હે ભગવન્ ! આપની અનુજ્ઞા મેળવી રાજગૃહ નગરની ઉરનીચ-મધ્યમ કુળોમાં ગૃહ સમુદાન ભિક્ષાચર્થિ ફરતા ઘwl લોકોના શબ્દો સાંભળ્યા. હે દેવાનુપિયો ! તુંબિકાનગરીની બહાર પુણવતી ચૈત્યમાં ભo પાનાથના શિષ્યોએ X - યાવત્ - X - પૂર્વવત્ કહેવું.
હે ભગવન! શું તે સ્થવિરો શ્રાવકોને એવો જવાબ આપવાને સમર્થ છે ? કે અસમર્થ છે? ભગવના તેઓ શ્રાવકોને આવો જવાબ આપવાને સમિત છે કે આસમિત છે? ભગવદ્ ! તે સ્થવિરો શ્રાવકોને આવો જવાબ આપવા ઉપયોગવાળા છે કે નથી ? * * * * * આવો જવાબ દેવાને વિશિષ્ટ જ્ઞાની છે કે નથી ? કે પૂર્વતા, પૂર્વ સંયમ, કાર્મિતા, સંગિતાથી દેવો દેવલોકે ઉપજે છે, ઇત્યાદિ - ૪ -
હે ગૌતમ! તે સ્થવિરો શ્રાવકોને તેવો જવાબ દેવાને સમર્થ છે - અસમર્થ નથી. શેષ તેમજ જાણવું. યાવત સમર્થ છે, સમિત છે, અભ્યાસવાળા છે, વિશિષ્ટ જ્ઞાની છે યાવતુ તે વાત સાચી છે, આત્માની મોટાઈ દેખાડવા કહેલ નથી. ગૌતમ ! હું પણ એમ જ કહું છું - ભાખું છું - જણાવું છું - પ્રર્યું છે કે પૂર્વતષ • પૂર્વ સંયમ - કર્મિતા - સંગિતાથી દેવો દેવલોકમાં ઉપજે છે. આ અર્થ સત્ય છે પણ અમારી મોટાઈ દેખાડવા કહ્યો નથી.
• વિવેચન-૧૩૪ -
કાયિકી વારહિત, માનસિક ચપળતારહિત, અસંભ્રાન્તજ્ઞાની, ઘરોમાં જે ભિક્ષા તેને ભિક્ષા સામાચારી મુજબ લેવી. ધંસરા પ્રમાણ આંતર-શરીર પ્રમાણ દૈષ્ટિ વડે જોતાં. ftવે એટલે ઈ-ગમન. સ્થવિરોનું આ વચન કઈ રીતે માનવું ? એવું ઘણાં લોકો કહે છે. પ્રy - સમી, 31 - તેઓ સમ્યકપણે કથન કરવા સમર્થ છે - વિપરીત જ્ઞાનરહિત છે ? અથવા સારી પ્રવૃત્તિવાળા કે અભ્યાસી છે ? ઉપયોગવાળાજ્ઞાની છે ? સર્વ પ્રકારે જ્ઞાની છે ? હવે આ વિધાનનું ફળ કહે છે
સૂર-૧૩૫,૧૩૬ -
પિ ] ભગવન તણારૂપ શ્રમણ કે બ્રાહ્મણની પર્યાપાસના કરનારને પર્યાપાસનાનું ફળ શું? ગૌતમ ! શ્રવણફળ. ભગવન્! શ્રવણનું ફળ શું ? –
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જ્ઞાન. ભગવાન ! જ્ઞાનનું શું ફળ ? - વિજ્ઞાન ભગવન વિજ્ઞાનનું ફળ શું ? - પચ્ચકખાણ. ભગવદ્ ! પચ્ચકખાણનું ફળ શું? – સંયમ. ભગવાન ! સંયમનું શું ફળ? અનાક્ષd. એ પ્રમાણે નાથવનું ફળ તપ, તપનું ફળ વ્યવદાન, વ્યવદાનનું ફળ - અક્રિયા. ભગવન! આક્રિયાનું ફળ શું? સિદ્ધિ અંતિમફળ.
. [૧૬] શ્રવણથી જ્ઞાતિ, જ્ઞાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી પચ્ચકખાણ, પચ્ચખાણથી સંયમ [ઈત્યાદિ પૂર્વવતુ જાણવું..
• વિવેચન-૧૩૫,૧૩૬ :
ઉચિત સ્વભાવાળા કોઈ પુરુષને કે તપસ્વી શ્રમણને ઉપલક્ષણથી કોઈ પણ ઉત્તગુણવાળાને. માન - પોતે હિંસાથી નિવૃત્ત હોય. બીજાને ‘ન હણો' એમ કહેતો હોય. ઉપલક્ષણથી મૂળગુણ યુક્ત. અથવા શ્રમણ એટલે સાધુ, માહન એટલે શ્રાવક.
(સાધુ સેવાથી) સિદ્ધાંત શ્રવણ ફળ છે, શ્રવણથી શ્રત જ્ઞાન થાય છે, શ્રુતજ્ઞાનથી હેય-ઉપાદેય વિવેકકારી વિજ્ઞાન પ્રાપ્ત થાય. વિશિષ્ટ જ્ઞાનથી જ પાપનું પચ્ચકખાણ કરે, પ્રત્યાખ્યાન કરેલને જ સંયમ હોય. સંયમવાનું પ્રાયઃ નવા કર્મો ન ઉપાર્જે. અનાશ્રવી જીવ જ લઘુકમcથી તપ કરે છે. તપથી જૂના કર્મો નિજર છે. કર્મ નિર્જાથી યોગનિરોધ થાય છે. છેલ્લે સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
તેની સંગ્રહ ગાથા છે - તથા૫ શ્રમણાદિને પર્યાપાસના ચોકત ફળવાળી થાય. અતથારૂપને નહીં. હવે અસત્યવાદીને કહે છે–
સૂત્ર-૧૩૭ :
અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે . ભાખે છે . જણાવે છે પરૂપે છે :રાજગૃહનગરની બહાર વૈભાર પર્વતની નીચે, પાણીનો એક મોટો પ્રહ છે, તે અનેક યોજન લાંબા-પહોળો છે, અનેક જાતના વૃક્ષખંડોથી સુશોભિત છે સશીક છે . યાવ4 • પ્રતિરૂપ છે. તેમાં ઘણાં ઉદાર મેઘ સંવેદે છે, સંમૂર્હ છે. અને વરસે છે. તદુપરાંત તેમાં સદા ગરમ-ગરમ પાણી ઝર્યા કરે છે. ભગવાન ! એ કેવી રીતે છે?
- ગૌતમાં જે અન્યતીર્થિકો એમ કહે છે, ચાવત જે તે પ્રરૂપે છે તે ખોટું કહે છે ચાવત બધું જાણવું યાવત હે ગૌતમાં હું એમ કહું છું યાવત પરયુ છે - રાજગૃહ નગર બહાર વૈભાર પર્વતની પાસે મહાતપતીરાભવ નામે ઝરણું છે, તે લંબાઈપહોળાઈથી ૫૦૦ ધનુષ છે, તેનો અગ્રભાગ અનેક જાતનાં વૃક્ષખંડોથી શોભિત છે, ચશ્રીક-દર્શનીય-પ્રાસાદીય-અભિરૂપ-પ્રતિરૂપ છે. તેમાં ઘણાં ઉણયોનિક જીવો અને પગલો અણપણે ઉન્ન થાય છે, નાશ પામે છે, ચય-ઉપચય પામે છે. તદુપરાંત તેમાંથી સદા સમિત ઉષ્ણ જળ ઝર્યા કરે છે. હે ગૌતમી મહાતખેતરપ્રભાવ ઝરણું છે અને એ જ એનો અર્થ છે . • ભગવા તે એમ જ છે. એમ જ છે, કહી ગૌતમસ્વામી ભગવંત મહાવીરને dદે છે નમે છે.
• વિવેચન-૧39 - પર્વતના ઉપરના ભાગમાં નીચે દ્રહ છે, તેનું નામ ‘અધ' છે. ક્યાંક દ્રહ પાઠ
Page #90
--------------------------------------------------------------------------
________________
૨/-/પ/૧૩૩
૧૬૫
૧૬૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
નથી, ‘અધ’ને બદલે ‘આપ’ પાઠ છે. તેનો અર્થ “પાણીનું ઉત્પત્તિ સ્થાન દ્રહ જ છે. વિસ્તારવાળા મેઘો પડવાની તૈયારીમાં હોય છે, પડે છે, કુંડ ભરાવા ઉપરાંત ઉકળેલું પાણી ઝરે છે. તેમનું કથન ખોટું છે. કેમકે તેઓ વિર્ભાગજ્ઞાની છે. પ્રાયઃ સર્વજ્ઞ વયના વિદ્ધ અને પ્રાય: વ્યવહારિક પ્રત્યક્ષથી પણ તેઓના કહેવા કરતાં ઉલટું જણાય છે. તે લગભગ પાસે છે. કહેનાર દ્વારા દેખાડાતા સ્થાને ‘મહાતપોતીપ્રભવ’ - જેની ઉત્પત્તિ મહા આતપની પાસે છે, ત્યાં ઝરણું ઉત્પન્ન થાય છે, વિનાશ પામે છે, બીજી રીતે નાશ પામે છે, ઉત્પન્ન થાય છે. તેનો ઉપસંહાર એ છે કે - અન્યતીર્થિકોએ કલોલ ‘આપ્ય” દ્રહ તે મહાતપોતીપભવ નામે ઝરણું છે, તેનો અર્થ અવર્થ છે. [ શતક-૨, ઉદ્દેશો-૫નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ]
છે શતક-૨, ઉદ્દેશો-૬-“ભાષા” છે
- X - X - X - X - o પાંચમાં ઉદ્દેશાને અંતે અન્યતીર્થિકોને મિથ્યાભાષી કહા. છઠ્ઠામાં ભાષાનું સ્વરૂપ કહે છે - તેમાં સૂત્ર -
• સૂઝ-૧૩૮ - ભગવદ્ ! ‘ભાષા વારિણી છે” એમ હું માનું ? અહીં ભાષાપદ કહેવું. • વિવેચન-૧૩૮ -
* * * * * જેના દ્વારા અવધારણ થાય તે અવધારણી એટલે જ્ઞાનના બીજભૂત. બોલાય તે ભાષા. શબ્દપણે બહાર કાઢેલી અને શબ્દપણે બહાર કઢાતી જે દ્રવ્ય સંહતિ તે ભાષા. આ શબ્દાર્થ કહ્યો, વાક્યર્થ આ પ્રમાણે હે ભગવનું ! હું એમ માનું કે ભાષા અવધારણી છે ? આ સૂત્રના ક્રમથી પ્રજ્ઞાપનાનું ૧૧-મું ભાષા પદ અહીં કહેવું. આ ભાષા પદ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અને ‘સત્ય” આદિ ભેદ વડે, અનેક પર્યાયોથી વિચારી છે. ( શતક-૨, ઉદ્દેશો-૬ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ]
શતક-૨, ઉદ્દેશો-“દેવ” છે – X - X - X - X –
• વિવેચન-૧૩૯ :
દેવો કેટલી જાતના છે ? પ્રજ્ઞાપના સૂત્રના બીજા ‘સ્થાન' નામક પદમાં દેવોની વક્તવ્યતા છે, તે પ્રકારે અહીં કહેવી. નવા મવા એ પાઠ કયાંક દેખાય છે, તેનો અર્થ યોગ્ય રીતે જાણી શકાતો નથી. દેવ વક્તવ્યતા આ છે - ૮૦ લાખ યોજન જાડી રક્તપ્રભા પૃથ્વીના ઉપર-નીચે એકએક હજાર [લાખ-?] યોજન છોડીને વચ્ચેના ૭૮ લાખ યોજનમાં ભવનવાસી દેવોના ૩,૩૨,૦૦,૦૦૦ ભવનો છે, એમ કહ્યું છે ઇત્યાદિ. ત્યાં રહેલ વિશેષાર્થને વિશેષથી દશવિ છે - ઉપપાત ચોટલે ભવનપતિની પોતાની સ્થાન પ્રાપ્તિ સંબંધી તત્પરતા. તેને આશ્રીને લોકના અસંખ્યાતમાં ભાગે ભવનવાસી, રહે છે. એ પ્રમાણે બધું કહેવું.
તે આ છે - મારણાંતિકાદિ સમુદ્ધાતમાં વર્તનારા ભવનપતિઓ લોકના અસંખ્યાત ભાગમાં જ રહે છે. તથા સ્વ સ્થાનથી લોકના અસંખ્યાતમા ભાગમાં જ રહે છે. કેમકે તેમના સાતિરેક સાત કરોડ ભવનો લોકના અસંખ્યયભાગવર્તી છે. એ પ્રમાણે અસુકુમાર સંબંધે પણ જાણવું. દક્ષિણ અને ઉત્તરના ભવનપતિઓ, યથોચિતપણે વ્યંતર, જ્યોતિક, વૈમાનિકો એ બધાંના સ્થાનો કહેવા. તે સિદ્ધ કંડિકા પ્રકરણ સુધી કહેવા.
તે આ પ્રમાણે - સિદ્ધોના સ્થાન ક્યાં છે ? વગેરે. [શંકા દેવસ્થાન અધિકારમાં સિદ્ધ-સ્થાન અધિકાર, ‘સ્થાન’ બળથી જાણવો. બીજું જીવાભિગમ સૂત્રમાં કહેલું અહીં જાણવું. તે આ રીતે વિમાનના આધાર સંબંધે કહેવું. જેમકે - ભગવનું ! સૌધર્મ-ઈશાન કો વિમાનyવી કોને આધારે છે ? ગૌતમ ! ઘનોદધિના આધારે. ઇત્યાદિ. • x • x • વિમાન પૃથ્વીની જાડાઈ કહેવી. તે આ રીતે – સૌધર્મ, ઈશાન કો વિમાનપૃથ્વીની જાડાઈ કેટલી કહી છે ? ૨૩oo યોજન કહી છે. ઇત્યાદિ • x •x - કલ્પ વિમાનોની ઉંચાઈ કહેવી. તે આ રીતે - ભગવન્! સૌધર્મ અને ઈશાન કો વિમાનો કેટલાં ઉંચા છે. ગૌતમ ! ૫oo યોજન. • x • x • વિમાનોનો આકાર કહેવો. તે આ રીતે - ભગવનસૌધર્મ-ઈશાન કો વિમાનોનો આકાર કેવો છે ? ગૌતમ ! જે વિમાનો આવલિકા પ્રવિષ્ટ છે, તે ગોળ-કોણ-ચતુષ્કોણ છે, જે આવલિકા પ્રવિટ નથી તે અનેક આકારવાળા છે. છેલ્લે અતિદેશથી કહે છે - વિમાનોનું પ્રમાણ, રંગ, કાંતિ આદિ કહેવા. ( શતક-૨, ઉદ્દેશો-૩-શ્નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ]
છે શતક-૨, ઉદ્દેશો-૮-“ચમચંચા' છે
- X - X - X - X -
o ભાષા વિશુદ્ધિથી દેવત્વ પામે. તેથી દેવવિશે કથન• સૂગ-૧૩૯ -
ભગવા દેવો કેટલા ભેદે છે? ગૌતમાં ચાર ભેદે, તે આ - ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિક. - ભગવના ભવનપતિ દેવોનો સ્થાનો ક્યાં છે? ગૌતમાં આ રનપભા પૃadીમાં ઇત્યાદિ રસ્થાન પદ 'માં દેવોની વક્તવ્યતા છે, તે કહેવી. વિશેષ એ – ભવનો કહેવા, તેમનો ઉપધાત લોકના અસંખ્ય ભાગમાં થાય છે, એ બધું કહેવું - યાવતુ - સિદ્ધગડિકા પૂરી કહેતી. કોનું પ્રતિષ્ઠાન, જડાઈ-ઉંચાઈ-સંસ્થાન, એ જીવાભિગમમાં કહેલ - ચાવ4 - વૈમાનિક ઉદ્દેશો.
૦ દેવ સ્થાનાધિકારથી ‘ચમરચંયા'ને જણાવે છે• સૂત્ર-૧૪૦ :
ભગવન અસુરેન્દ્ર અસુકુમારરાજ ચમરની સુઘમસભા ક્યાં છે ? ગૌતમ / જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની દક્ષિણે તીછી અસંખ્ય દ્વીપ સમુદ્રો ગયા
Page #91
--------------------------------------------------------------------------
________________
૨-૮/૧૪૦
૧૬૭
પછી અણવરદ્વીપના વેદિકાના બાહ્ય છેડાથી અરુણોદય સમુદ્રમાં ૪૨,ooo યોજના ગયા પછી આ અસુરેન્દ્ર અસુકુમાર રાજ ચમરનો તિગિછિકકૂટ નામે ઉત્પાતપર્વત છે. તે ૧૭૨૧ યોજન ઊંચો છે, ૪૦૦ યોજન અને એક કોશ તેનો ઉદ્ધધ છે. તેનું માપ ગોજીભ આવાસ પર્વત પ્રમાણે જાણવું. વિશેષ આ - ઉપરનું પ્રમાણ વચલા ભાગનું સમજવું આથતિ તિગિચ્છિકફૂટ પર્વતનો વિદ્ધભ મૂળમાં ૧૦રર યોજન વરચે ૪ર૪ ચૌજન છે. ઉપરનો વિષ્કમ ૩ યોજન છે. તેનો પરિક્ષેપ મૂળમાં ૩ર૩ર યોજનથી કંઈક વિશેષ ઉણ છે. વચલો પરિક્ષેપ ૧૩૪૧ યોજનથી કંઈક વિશેષણ છે. ઉપલો પરિક્ષેપ રર૮૬ યોજનથી વિશેષાધિક છે. તે મૂળમાં વિસ્તૃત, મધ્યે સાંકડો અને ઉપર વિશાળ છે.
તેનો વચલો ભાગ ઉત્તમ વજ જેવો છે, મોટા મુકુંદના સંસ્થાને સંસ્થિત છે. આખો રતનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે તે ઉત્તમ કમળની એક વેદિકા અને એક વનખંડણી ચોતરફથી વીંટળાએલ છે. પાવર વેદિકા અને વનખંડનું વનિ જાણવું.
તે તિગિચ્છિક કૂટ ઉત્પાતપર્વતનો ઉપરનો ભાગ ઘણો સમરમણીય છે [વણનો. તે બહુ સમસ્મણીય ભૂમિભાગના બહુ મધ્ય દેશ ભાગે એક મોટો પ્રાસાદાવતુંસક છે, તેની ઉંચાઈ ૫o યોજન છે, વિર્કભ ૧૫ યોજન છે. [પ્રાસાદ વન] તેની ઉપરી ભાગનું વર્ણન કરવું. આઠ યોજનાની મણિપિઠિકા છે. અમરનું સિંહાસન પરિવાર સહિત કહેતું.
તે તિગિચ્છિકૂટ પર્વતની દક્ષિણે અરુણોદય સમુદ્રમાં ૬,૫૫,૩૫,૫૦,૦૦૦ યોજના તીઈ જતા નીચે રતનપભા પૃથ્વીનો ૪૦ હજાર યોજન ભાગ ગયા પછી અહીં અસુરેન્દ્ર અસુરકમરાજ ચમરની સમસ્યા સજધાની છે. તેનો આયામવિષ્ઠભ એક લાખ યોજન છે. તે જંબુદ્વીપ પ્રમાણ છે. તેનો પ્રકાર ૧૫o યોજના ઉંચો છે, તેનો વિર્ષાભ મૂળમાં ૫o યોજન, ઉપરના ભાગનો વિષંભ ૧all યોજના છે. તેના કાંગરાની લંબાઈ અડધો યોજન છે. પહોળાઈ એક કોશ છે. ઉંચાઈ કંઈક ન્યુન અડધો યોજન છે. વળી એક-એક બાહામાં પoo-૫oo દ્વારો છે. દ્વારની ઉંચાઈ ૫o યોજન, વિક્રંભ ૧૫ યોજન છે. ઉપરિતલયન ૧૬,ooo યોજન આયામ-વિકંભથી છે, પરિક્ષેપ પ૦,૫૯૭ યોજનથી કંઈક વિશેષોન છે. સર્વ પ્રમાણ વડે વૈમાનિકના પ્રમાણથી અહીં બધું અડધું પ્રમાણ જાણવું.
સુધમસિભા, ઈશાનકોણના જિનગૃહ, પછી ઉપયત સભા, કંહ, અભિષેક, અલંકારસભા એ બધું વિજયદેવ માફક. સંકલ્પ, અભિષેક, વિભૂષણ, વ્યવસાય, અનિા , સિદ્ધાયતન આ બધાંનો આલાવો, ચમરનો પરિવાર, ઈષ્ટ.
• વિવેચન-૧૪૦ :
અસુરે નવ માત્ર ઐશ્વર્યથી પણ હોય, તેથી કહે છે. અસુર રાજાનું - અસુર નિકાય જેને વશવર્તી છે તે. અમરને તિછલોકમાં જવું હોય ત્યારે જે પહેલો પર્વત આવે તે ઉત્પાત પર્વત. ગોભ પર્વત લવણસમુદ્રની મધ્ય પૂર્વ દિશામાં નાગરાજ આવાસ
૧૬૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પર્વત છે. તેના આદિ-મધ્ય-ચંતનું વિઠંભ પ્રમાણ આ છે - ૧૦૨૨, ૩૨૩, ૨૪૨ યોજન. અહીં વિશેષથી કહે છે - તેના વિકંભ મૂલમાં ૧૦૨૨, મધ્ય-૪૨૪, ઉપર-૭૨૩ યોજન છે. પરિક્ષેપ મૂલમાં કંઈક વિશેષ જૂન ૩૨૩૨ યોજન, મધ્ય-કંઈક વિશેષોન ૧૩૪૧, ઉપર સાધિક ૨૨૮૬ યોજન છે. બીજા પુસ્તકમાં આ બધી હકીક્ત મૂળમાં છે.
જેનો આકાર ઉત્તમ વજ જેવો છે. એટલે વચ્ચે પાતળો. એ જ કહે છે - મુકુંદ એક વાઘ વિશેષ, આકાશ સ્ફટિવ નિર્મળ. ચાવત્ શબ્દથી ગ્લફ્ટ-ગ્લણ પુદ્ગલથી બનેલ, સુંવાળો, પૃષ્ઠ એટલે શરાણ પર ઘસેલ પ્રતિમા માફક ઘસેલ, સુકુમાર શરાણથી પ્રતિમા કે પ્રમાર્જીનિકા વડે શોધિત, તેથી જ જહિત, કઠિનમલ રહિત, આદ્રમલ રહિત, નિરાવરણ દીપ્તિ, સારા પ્રભાવવાળો, કરણવાળો, નજીકના પદાર્થને ઉધોતક, પ્રાસાદીય.
વેદિકા વર્ણન - તે પાવક્વેદિકા અર્ધ યોજન ઉંચી, વિર્ષાભ ૫૦૦ ધનુષ, રનની બનેલી છે, તેનો પરિક્ષેપ તિગિચ્છિકૂટત્રા ઉપરના ભાગના પરિક્ષેપ જેટલો છે. વેદિકાનું સંક્ષિપ્ત વર્ણન આ હતું નર-તંભના મૂળ પાયા. વનખંડ વર્ણન આ - ઘેરાવો દેશોન બે યોજન. પરિક્ષેપ પાવરપેરિકાના પરિક્ષેપ જેટલો છે. તે કૃષ્ણ અને કૃષ્ણ કાંતિવાળો છે ઇત્યાદિ.
તેનો ભૂમિભાગ તદ્દન સમ અને રમણીય છે. તેનું વર્ણન આ - તે ભૂમિ ભાગ મુરજ મુખ સમાન છે, તે મૃદંગ પુકર જેવો, સરોવરના તલ, આદર્શમંડલ, હાથના તલ, ચંદ્રમંડલ જેવો છે.
પ્રાસાદાવહંસક - સૌથી સારો, ઉંચો પ્રાસાદ. તેનું વર્ણન આ છે - તે વાદળા માફક ઉંચો, અત્યંત ચળકતો હોવાથી હસતો હોય તેવો, કાંતિથી ધોળો અથવા પ્રભાસિત છે. મણિ-સોનું અને રત્નોની કારીગરીથી વિચિત્ર છે ઇત્યાદિ. પ્રાસાદના ઉપરી ભાગનું વર્ણન કરવું. તે આ- તેના ઉપરી ભાગમાં બળદ, ઘોડો, પુરુષ, મગર, પક્ષી, મિંદડો, કિન્નર, સાવર, શરભ, અમર, હાથી, વન, વલોયું, પઠાની વેલ એ બધાંની કારીગરીવાળા ચિત્ર હતાં. યાવત્ તે સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપ છે.
ભૂમિનું વર્ણન - તે ઉત્તમ ઉંચા પ્રાસાદનો ભૂમિભાગ તદ્દન સમ અને સુંદર છે, મુજના મુખ જેવો છે ઇત્યાદિ.
ચમરના પરિવારના સિંહાસન સહિત સિંહાસન કહેવું. તે આ - સિંહાસનની વાયવ્ય-ઉત્તર-ઈશાને ચમરના ૬૪,000 સામાનિક દેવોના ૬૪,000 ભદ્રાસનો છે. પૂર્વમાં પરિવારસહિત પાંચ પાણીના પાંચ ભદ્રાસન સપરિવાર છે. અગ્નિ ખૂણામાં અત્યંતર પર્ષદાના ર૪,ooo દેવોનો ૨૪,૦૦૦ ભદ્રાસનો છે. દક્ષિણમાં મધ્યમ પર્ષદાના ૨૮,૦૦૦ ભદ્રાસનો, નૈઋત્યમાં બાહ્ય પર્ષદાના ૩૨,ooo ભદ્રાસનો છે. પશ્ચિમે સાત સેનાધિપતિના સાત ભદ્રાસનો છે. ચારે દિશામાં આત્મરક્ષક દેવોના ૬૪-૬૪ હજાર ભદ્રાસનો છે. વાંચનાંતરમાં IT • નગરાકાર વિશિષ્ટ સ્થાન પાઠ છે, ઉપલિયન એટલે પીઠબંધ સમાન.
તે રાજધાનીમાં જે કિલો, પ્રાસાદ, સભાદિ વસ્તુ છે, તેનું ઉંચાઈ આદિનું
Page #92
--------------------------------------------------------------------------
________________
૨/-/૮/૧૪૦
૧૬૯
પ્રમાણ સૌધર્મ વિમાનના કિલ્લાદિ કરતા અડધું છે. સૌધર્મ વિમાનોના પ્રાકાર ૩૦૦ યોજન ઉંચા છે, તેથી અહીં ૧૫૦ યોજન. સૌધર્મ દેવોનો મૂલ પ્રાસાદ ૫૦૦ યોજન અને તેના પરિવારરૂપ બીજા ચાર પ્રાસાદો ૨૫૦ યોજન ઉંચા છે, તે ચાર પ્રાસાદની પ્રત્યેકની આસપાસ બીજા ચાર-ચાર પ્રાસાદો છે, તેની ઉંચાઈ ૧૨૫ યોજન છે. તે ચારે
પ્રાસાદોની આસપાસ બીજા ચાર-ચાર પ્રાસાદો છે, તે ૬૨ા યોજન, એ પ્રમાણે બીજા ચાર પ્રાસાદો ૩૧| યોજન. તેથી અહીં તે બધાંનું અડધું કહેવું.
ચારે પરિપાટીમાં બધાં મળીને ૩૪૧ પ્રાસાદો છે. તેનાથી ઈશાનમાં સુધર્માભા, સિદ્ધાયતન, ઉપપાત સભા, દ્રહ, અભિષેક સભા અને વ્યવસાય સભા છે. તે બધાંનું પ્રમાણ સૌધર્મદેવોની સભા કરતા અડધું જાણવું. તેથી તેની ઉંચાઈ ૩૬ યોજન, લંબાઈ-૫૦ યોજન, વિછંભ-૨૫ યોજન છે. વિજય દેવની સભા - ૪ - માફક - x - વર્ણન કરવું જીવાભિગમ સૂત્રમાં વિજયદેવની સભામાં જે કહ્યું તે બધું અહીં ચમર સભામાં કહેવું - ૪ - ૪ - ૪ - વાંચનાંતરે આ બધું અર્થથી કહ્યું છે. અભિષેક સા · સામાનિક દેવાદિકૃત્ અભિષેક, મલ્લંજાર મા - વસ્ત્ર અલંકારથી કરેલ શણગાર, વ્યવસાય સમા - પુસ્તક વાંચનથી વ્યવસાય કરવો, સિદ્ધાયતનમાં-જિનપ્રતિમાપૂજન વગેરે.
શતક-૨, ઉદ્દેશો-૮-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
શતક-૨, ઉદ્દેશો-૯-સમયક્ષેત્ર સ
— * - * — x — * -
૦ ચમરચંયા રૂપ ક્ષેત્ર કહ્યું, અહીં સમય ક્ષેત્ર કહે છે –
- સૂત્ર-૧૪૧ -
ભગવન્ ! આ સમયક્ષેત્ર શું કહેવાય છે ? ગૌતમ ! અઢી દ્વીપ અને બે સમુદ્ર એટલું એ સમયક્ષેત્ર કહેવાય. તેમાં આ જંબુદ્વીપ છે તે બધાં દ્વીયસમુદ્રોની વરસોવરસ છે. એ પ્રમાણે બધું જીવાભિગમ સૂત્ર મુજબ કહેવું યાવત્ અત્યંતરપુષ્કરાર્ધદ્વીપ, પણ તેમાં જ્યોતિકની હકીકત ન કહેવી.
• વિવેચન-૧૪૧ :
સમય એટલે કાળ, તેનાથી ઉપલક્ષિત ક્ષેત્ર તે સમયક્ષેત્ર. સૂર્યગતિથી ઓળખાતો દિવસ, માસાદિ રૂપ કાળ, મનુષ્ય ક્ષેત્રમાં જ છે, આગળ નથી. કેમકે આગળ સૂર્યો ગતિવાળા નથી. એ રીતે જીવાભિગમ વક્તવ્યતા કહેવી. તે આ રીતે - ૧૦૦૦ યોજનનો આયામ-વિખંભ છે, ઇત્યાદિ. ત્યાં જંબુદ્રીપાદિ મનુષ્ય ક્ષેત્ર વક્તવ્યતા કહી છે. જ્યોતિષ્ક વક્તવ્યતા પણ ત્યાં છે, તે અહીં ન કહેવી.
વાચનાંતરમાં ગોમ ધ્રુવિાં પાઠ છે. તેમાં - ભગવન્ ! જંબૂદ્વીપમાં કેટલા ચંદ્રો પ્રભાસે છે ? કેટલા સૂર્યો તપે છે ? કેટલા નક્ષત્રો યોગ કરે છે ? ઇત્યાદિ પ્રત્યેક જ્યોતિષ્ક સૂત્રો છે. ભગવન્ ! આ જંબુદ્વીપ દ્વીપ એમ કેમ કહ્યું ? ગૌતમ ! જંબુદ્વીપના મેરુ પર્વતની ઉત્તરે, લવણસમુદ્રની દક્ષિણે યાવત્ ત્યાં ઘણાં જંબૂવૃક્ષો જંબૂવર્ણના
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ યાવત્ રહેલા છે, તેથી હે ગૌતમ ! આ જંબુદ્વીપ છે તેમ કહ્યું. આદિ પ્રત્યેક અર્થસૂત્રો છે એ સિવાયની જીવાભિગમની વક્તવ્યતા કહેવી.
યાવત્ - આ સંગ્રહ ગાથા - અરાંત સમય વાર ત્યાં આ સંબંધથી તેનો અર્થ પ્રસંગ પ્રાપ્ત છે. જંબુદ્વીપાદિથી માનુષોત્તર સુધીના વર્ણનને અંતે કહ્યું છે - જ્યાં સુધી માનુષોત્તર પર્વત છે, ત્યાં સુધી મનુષ્ય લોક છે. જ્યાં સુધી અરહંત, ચક્રવર્તી યાવત્ શ્રાવિકાદિ છે, ત્યાં સુધી આ લોક છે. જ્યાં સુધી સમય, આવલિકાદિ છે યાવત્ ત્યાં સુધી મનુષ્યલોક છે. જ્યાં સુધી સ્થૂળ અગ્નિકાય છે, સ્થૂળ વિજળી, મેઘના સ્થૂળ ગડગડાટાદિ છે ત્યાં સુધી આ લોક છે. જ્યાં સુધી આગર, નિધિ, નદી છે ત્યાં સુધી આ લોક છે. ચંદ્રગ્રહણ-સૂર્યગ્રહણ થાય છે, ત્યાં સુધી આલોક છે ઇત્યાદિ. શતક-૨, ઉદ્દેશો-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
૧૭૦
શતક-૨, ઉદ્દેશો-૧૦ ‘અસ્તિકાય' Ð
— * - — * - * — —
૦ અનંતર ક્ષેત્ર કહ્યું, તે અસ્તિકાયના દેશરૂપ હોવાથી –
• સૂત્ર-૧૪૨,૧૪૩ 3′′
[૧૪૨] ભગવન્ ! અસ્તિકાસો કેટલા કહ્યા ? ગૌતમ ! પાંચ તે આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય • ભગવન્ ! ધસ્તિકાયના કેટલા-વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે. ગૌતમ ! તેમાં વર્ણ-ગંધ-સ-સ્પર્શ નથી, તે અરૂપી, અજીવ, શાશ્વત, અવસ્થિત લોક દ્રવ્ય છે. તે સંક્ષેપથી પાંચ પ્રકારે છે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, ગુણથી. દ્રવ્યથી-ધર્માસ્તિકાય એક દ્રવ્ય છે, ક્ષેત્રથી તે લોક પ્રમાણ માત્ર છે, કાળથી તે કદી ન હતું એમ નથી . નથી એમ નથી - ગાવત્ - તે નિત્ય છે. ભાવથી તે વર્ણ-ગંધ-રસરૂપ રહિત છે, ગુણથી તે ગતિગુણવાળો છે.
અધર્માસ્તિકાય પણ એમજ છે. વિશેષ એ કે તે સ્થિતિ ગુણવાળો છે. આકાશાસ્તિકાય એમ જ છે. વિશેષ આ - આકાશાસ્તિકાય ક્ષેત્રથી લોકાલોક પ્રમાણ, અનંત યાવત્ અવગાહના ગુણવાળો છે.
ભગતના જીવાસ્તિકાયને કેટલા – વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે. ગૌતમ! તે વર્ણરહિત યાવત્ અરૂપી છે, જીવ છે, શાશ્વત અવસ્થિત લોદ્રવ્ય છે. તે સંક્ષેપથી પાંચ ભેદે છે દ્રવ્યથી યાવત્ ગુણથી. દ્રવ્યથી જીવાસ્તિકાય અનંત જીવદ્રવ્યરૂપ છે. ક્ષેત્રથી લોક પ્રમાણ માત્ર છે. કાળથી કદી ન હતો તેમ નહીં યાવત્ નિત્ય છે. ભાવી વર્ણ-ગંધ-રસ-સ્પર્શરહિત છે. ગુણથી ઉપયોગ ગુણવાળો છે.
ભગવન્ ! પુદ્ગલાસ્તિકાયમાં કેટલા વર્ણ, ગંધ, રસ, સ્પર્શે છે ? ગૌતમ ! પાંચ વર્ણ, પાંચ રસ, ભૈ ગંધ, આઠ સ્પર્શવાળો, રૂપી, અજીવ, શાશ્વત, અવસ્થિત લોકદ્રવ્ય છે. તે સંક્ષેપથી પાંચ ભેદે છે - દ્રવ્ય સાવદ્ ગુણથી. દ્રવ્યથી પુદ્ગલાસ્તિકાય અનંત દ્રવ્ય છે, ક્ષેત્રથી લોક પ્રમાણ માત્ર છે, કાળથી કદી ન
-
-
Page #93
--------------------------------------------------------------------------
________________
૨/-/૧૦/૧૪૨,૧૪૩
૧૩૧
હતો તેમ નથી યાવત્ નિત્ય છે, ભાવથી-વિિદયુક્ત છે, ગુણથી ગ્રહણગુણી છે. [૧૪૩] ભગવન્ ! ધર્માસ્તિકાયનો એક પ્રદેશ તે ધર્માસ્તિકાય કહેવાય ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. એ રીતે બે, ત્રણ, ચાર યાવત્ દશ, સંખ્યાત, અસંખ્યાત ધર્માસ્તિકાય પ્રદેશને ધર્માસ્તિકાય કહેવાય? ગૌતમ ! આ આર્થ સમર્થ નથી. ભગવન્ ! એક પ્રદેશોન પણ ધર્માસ્તિકાયને ધર્માસ્તિકાય કહેવાય ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. ભગવન્ ! એમ કેમ કહો છો ? એક ધર્માસ્તિકાય પ્રદેશ ધર્માસ્તિકાય ન કહેવાય ચાવત્ એક પ્રદેશ ન્યૂન ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય ન કહેવાય ? ગૌતમ ! ચક્રનો ભાગ ચક્ર કહેવાય કે સકલ ચક્ર ? ભગવન્ ! આખું ચક્ર ચક્ર કહેવાય, તેનો ખંડ નહીં. એ રીતે છત્ર, ચર્મ, દંડ, વસ્ત્ર, શસ્ત્ર, મૌદક. એ રીતે હે ગૌતમ ! એક ધર્માસ્તિકાય પ્રદેશ યાવત્ એક પ્રદેશ ન્યૂન ધર્માસ્તિકાયને ધર્માસ્તિકાય ન કહેવાય. તો ભગવન્ ! ધર્માસ્તિકાય શું કહેવાય ? ગૌતમ! ધર્માસ્તિકાય અસંખ્ય પ્રદેશ છે. તે સર્વે પૂ, પ્રતિપૂર્ણ, નિરવશેષ, એવા એક જ શબ્દથી કહી શકાય તો ધર્માસ્તિકાય કહેવાય. એ પ્રમાણે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાયને જાણવા. વિશેષ એ – ત્રણ અનંતપદેશિક જાણવા. ભાકી બધું તે જ પ્રમાણે સમજવું.
• વિવેચન-૧૪૨,૧૪૩ :
અસ્તિ એટલે પ્રદેશ, તેની રાશિ એટલે અસ્તિકાય અથવા પ્રપ્તિ એ ત્રણે કાળનો સૂચક નિપાત છે. અર્થાત્ જે થયા છે - થાય છે અને થશે એવા પ્રદેશોનો સમૂહ તે ‘અસ્તિકાય’. ધર્માસ્તિકાયાદિનો આ જ ક્રમ છે. માંગલિકત્વથી ધર્માસ્તિકાય પહેલાં કહ્યું, પછી તેના વિપક્ષ રૂપ અધર્માસ્તિકાય, પછી તેના આધારરૂપ આકાશાસ્તિકાય કહ્યું. પછી અનંતત્વ-અમૂર્તત્વ-સાધર્મ્સતાથી જીવાસ્તિકાય લીધું. તેના ઉપયોગીપણાથી પછી પુદ્ગલાસ્તિકાય મૂક્યું.
વર્ણાદિ રહિત હોવાથી અરૂપી-અમૂર્ત છે. પણ તે ધર્મ રહિત નથી. તે દ્રવ્યથી
શાશ્વત અને પ્રદેશથી અવસ્થિત છે. પાંચ અસ્તિકાય એ લોકના અંશરૂપ દ્રવ્ય છે. ભાવથી એટલે પર્યાયથી, ગુણથી એટલે કાર્યથી. માછલાને પાણીની માફક ગતિપરિણત જીવ-પુદ્ગલોને ગતિમાં સહાયક છે. અધમસ્તિકાય-સ્થિતિપરિણત જીવ-પુદ્ગલોને સ્થિતિમાં સહાયક છે. જીવાદિને અવકાશનું કારણ છે માટે આકાશાસ્તિકાય અવગાહના ગુણવાળું છે. ઉપયોગ એટલે સાકાર-નિરાકાર ચૈતન્ય ગુણ. ગ્રહણ એટલે પરસ્પર સંબંધ. કેમકે ઔદારિકાદિ અનેક પુદ્ગલો સાથે જીવનો સંબંધ છે.
જેમ ચક્રનો ખંડ ચક્ર ન કહેવાય, પણ આખું ચક્ર જ ચક્ર કહેવાય. એ રીતે એક પ્રદેશ ન્યૂન પણ તે ધર્માસ્તિકાય ન કહેવાય. આ નિશ્ચયનયનો મત છે. વ્યવહારનયથી એક દેશ ન્યૂન પણ વસ્તુ વસ્તુ જ કહી. જેમ ઘટનો ખંડ પણ ઘટ કહેવાય. છિન્ન કર્ણ હોય તો પણ કુતરો કુતરો કહેવાય. - ૪ - હવે શું વળી - થોડાં ઘણાં પદાર્થો પણ પદાર્થો કહેવાય કેમકે સર્વ શબ્દ એકદેશીયતાનો સૂચક છે. અહીં સર્વ શબ્દની પ્રવૃત્તિ ન થાય, તે માટે કહ્યું પુરેપુરા - સર્વ પ્રકારે બધાં, તે સ્વભાવરહિત
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પણ હોય, માટે કહ્યું – પ્રતિપૂર્ણ, “ x - વળી કહે છે – નિવશેષ એટલે પ્રદેશાંતરથી પણ સ્વસ્વભાવે ન્યૂન નહીં, ધર્માસ્તિકાયરૂપ એક શબ્દથી કહી શકાય તેવા અથવા આ બધાં શબ્દો સમાનાર્થી છે. ધર્મ-અધર્મ બંનેના અસંખ્ય પ્રદેશો કહ્યા. આકાશાદિના અનંતા કહ્યા, કેમકે તે ત્રણે અનંત પ્રદેશાત્મક છે. જીવનો ઉપયોગ ગુણ પૂર્વે કહ્યો. તેના દેશભૂત ગુણને કહે છે –
- સૂત્ર-૧૪૪ :
ભગવન્ ! ઉત્થાન-કર્મ-બળ-વીર્ય-પુરુષાકાર પરાક્રમી જીવ આત્મભાવથી જીવ ભાવને દેખાડે છે એમ કહેવાય ? હે ગૌતમ ! હા, કહેવાય. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જીવ અનંત આભિનિબોધિક જ્ઞાન પર્યાવોના, એ રીતે શ્રુતઅવધિ - મન:પર્યવ - કેવળજ્ઞાનના અનંત પવોના, મતિ-શ્રુત જ્ઞાન અને વિભંગજ્ઞાનના પર્યવોના, ચક્ષુ-ચક્ષુ-અવધિ-કેવલદર્શનના અનંત પર્યવોના ઉપયોગને પામે છે. જીવનું લક્ષણ ઉપયોગ છે. તેથી એમ કહેવાય કે જીવ સઉત્થાનાદિથી યાવત્ જીવભાવ દેખાડે.
* વિવેરાન-૧૪૪ :
૧૭૨
ઉત્થનાદિ વિશેષણ હોવાથી અહીં મુક્ત જીવ લેવાનો નથી. આત્મભાવથી - ઉઠવું, સૂવું, જવું, ખાવું આદિ આત્મ પરિણામ વિશેષ. જીવવ-ચૈતન્યને દેખાડે છે એમ કહેવાય કેમકે જ્યારે વિશિષ્ટ ચેતના શક્તિ હોય ત્યારે વિશિષ્ટ ઉત્થાનાદિ હોય.
પર્યવ એટલે બુદ્ધિથી કરેલ વિભાગ. આભિનિબોધિક જ્ઞાનના તે પર્યવો અનંત હોય એથી ઉત્થાનાદિ ભાવે વર્તતો આત્મા તે સંબંધી ઉપયોગને આભિનિબોધિક જ્ઞાનના પર્યવરૂપ એક પ્રકારના ચૈતન્યને પામે છે.
[શંકા] ઉત્થાનાદિ આત્મભાવમાં વર્તતો જીવ જ્ઞાનાદિના ઉપયોગને પામે, તો શું તેણે પોતાનું ચૈતન્ય પ્રકાશ્યું કહેવાય? પૂર્વ પ્રમાણે - ઉત્થાનાદિરૂપ આત્મભાવ દ્વારા ઉપયોગરૂપ જીવભાવને દર્શાવે છે એમ કહેવાય.
જીવ ચિંતા સૂત્ર કહ્યું. હવે તેનો આધાર “આકાશચિંતા’ કહે છે– - સૂત્ર-૧૪૫ :
ભગવન્ ! આકાશ કેટલા પ્રકારે છે ? ગૌતમ ! બે ભેદે - તે આ . લોકાકાશ અને અલોકાકાશ.
ભગવન્ ! શું લોકકાશ એ જીવો છે, જીવદેશ છે, જીવપદેશ છે, અજીવ છે, જીવદેશ છે, અજીવપદેશ છે ? ગૌતમ ! તે જીવ પણ છે, જીવદેશ-જીવપદેશ પણ છે, અજીવ પણ છે, અજીવદેશ-જીવપદેશ પણ છે. જે જીવો છે તે નિયમા એક-બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયો અને અનિન્દ્રિયો છે. જે જીવદેશો છે તે નિયમા એકેન્દ્રિય દેશો યાવત્ અનિન્દ્રિય દેશો છે. જે જીવપદેશો છે, તે નિયમા એકેન્દ્રિયપદેશો યાવત્ નિન્દ્રિયપદેશો છે. અજીવો બે ભેટે છે. તે આ - રૂપી અને અરૂપી. રૂપી ચાર ભેદે છે, તે આ – સ્કંધ, સ્કંધદેશ, સ્કંધપદેશ, પરમાણુ પુદ્ગલો. અરૂપી પાંચ ભેદે છે તે આ ધાસ્તિકાય, નોધમસ્તિકાયદેશ, ધાસ્તિકાય પ્રદેશો, અધમસ્તિકાય,
-
Page #94
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
૨-૧૦/૧૪૫ નોઅધમસ્તિકાય દેશ, અધમસ્તિકાયપદેશ, અદ્રાસમય.
• વિવેચન-૧૪૫ -
લોકાકાશ, અલોકાકાશનું સ્વરૂપ આ છે - જે ક્ષેત્રમાં ધમસ્તિકાયાદિ દ્રવ્યો રહે તે ફોત્ર, તે દ્રવ્યો સહિત લોક અને તેથી ઉલટું તે અલોક. લોકાકાસાદિમાં છે. પ્રશ્નો છે. તેમાં લોકાકાશરૂપ અધિકરણમાં સંપૂર્ણ જીવદ્રવ્યો છે. જીવના બુદ્ધિકલિત બે વગેરે વિભાગો તે જીવદેશ. જીવ દેશના જ બુદ્ધિકલિત નિર્વભાગ પ્રકૃષ્ટ દેશો તે જીવપ્રદેશો. અજીવો એટલે ધમસ્તિકાય આદિ.
| (શંકા) લોકાકાશમાં જીવ, અજીવ છે એમ કહેવાથી જીવો અને જીવોના દેશો, પ્રદેશો છે જ તે જણાય છે, કેમકે તે દેશાદિ જીવ થકી નોખા નથી. તો પછી જીવ
જીવના ગ્રહણ પછી દેશાદિનું ગ્રહણ શા માટે? – એવું નથી, જીવાદિ અવયવરહિત વસ્તુ છે તે મતના નિવારણ માટે છે. [પૂર્વે જ પ્રશ્નો કહ્યા, તેનો ઉત્તર આ છે–]
નવા વિ. સગથી આદિ ત્રણ પ્રશ્નોના ઉત્તરો કહ્યા છે. છેલ્લા ત્રણ પ્રશ્નોનો ઉત્તર આ છે - પુદ્ગલો મૂર્ત છે. ધર્માસ્તિકાયાદિ અમૂર્ત છે. પરમાણુનો સમૂહ તે કંધો, તેના બે વગેરે વિભાગ તે અંઘદેશો, તેના અવિભાજ્ય અંશો તે અંધ પ્રદેશો. સ્કંધભાવને નહીં પામેલા પરમાણુ તે પરમાણુ પુદ્ગલો. તેથી લોકાકાશમાં રૂપી દ્રવ્યાપેક્ષાથી અજીવો, અજીવ દેશો, અજીવ પ્રદેશો પણ છે. જીવ ગ્રહણથી તે ગ્રાહ્ય છે.
અરૂપીના અન્ય સ્થાને દશ ભેદ કહ્યા - આકાશાસ્તિકાય, આકાશાસ્તિકાય દેશ, આકાશાસ્તિકાય પ્રદેશ, ધમસ્તિકાયઅધમસ્તિકાયના ત્રણ-ત્રણ ભેદો અને દશમો સમય. અહીં ત્રણ ભેજવાળા આકાશને આઘાર રૂપે ગણેલ છે, તેથી આધેયના સાત ભેદ કહ્યા. પણ તેની અહીં વિવક્ષા કરી નથી, તેનું કારણ આગળ જણાવશે.
જેની વિવક્ષા કરી છે તે પાંચ, કેવી રીતે? જીવો અને પુદ્ગલો ઘણાં છે માટે એક જ જીવ કે પુદ્ગલ જ્યાં સમાઈ શકે તેટલી જ જગ્યામાં અનેક જીવો અને પુદ્ગલો સમાઈ શકે છે. તેથી જીવો અને પુદ્ગલો તથા તેઓના દેશો, પ્રદેશો સંભવે છે, તેથી જીવો, જીવદેશો અને જીવપ્રદેશો તથા રૂપી દ્રવ્યની અપેક્ષાએ જીવો,
જીવ દેશો અને અજીવ પ્રદેશો એમ કહેવું સંગત છે કેમકે એક જ આશ્રયમાં જુદી જુદી ત્રણ વસ્તુનો સદ્ભાવ છે. ધર્માસ્તિકાયાદિમાં તો બે જ સંભવે છે. જ્યારે સંપૂર્ણ વસ્તુની વિવક્ષા થાય ત્યારે ધમસ્તિકાયાદિ કહેવાય છે. જયારે તેની અંશ વિવામાં તેના પ્રદેશ કહેવાય. કેમકે તેમનું અવસ્થિતપત્વ છે. તેના દેશની કલાના અયુકત છે કેમકે તે અવસ્થિત રૂપવાળા નથી. જો કે જીવાદિ દેશો પણ અનવસ્થિતરૂપ છે. તો પણ તેઓના એક આશ્રયમાં ભેદના સંભવથી પ્રરૂપણા કરી છે અને ધમસ્તિકાયાદિમાં તેમ નથી કેમકે તે એક છે, સંકોચાદિ ધમરહિત છે. માટે જ તેનો નિષેધ કરવા નોધમસ્તિકાયદેશાદિ કહ્યું.
ચર્ણિકાર પણ કહે છે - અરૂપી દ્રવ્યો ‘સમુદય’ શબ્દથી કહેવાય છે અથવા તેને પ્રદેશથી કહેવા, પણ “દેશ’ શબ્દથી ન કહેવા. કેમકે તેઓના દેશોનું અનવસ્થિત પ્રમાણ છે. તેથી “દેશ' શબ્દથી તેનો નિર્દેશ કરવો. વળી જે “દેશ'થી નિર્દેશ છે.
તે સવિષય-ગત વ્યવહારપદ્રવ્ય સ્પર્શનાદિ ગત વ્યવહારસ્થ છે. તેમાં સ્વવિષયમાં ધમસ્તિકાયાદિ વિષયમાં જે દેશ શબ્દનો વ્યવહાર - જેમકે - ધર્માસ્તિકાય પોતાના દેશ વડે ઉર્વ લોકાકાશને સ્પર્શે છે ઇત્યાદિ. માસમય • અદ્ધા એટલે કાળ, સમય એટલે ક્ષણ. તે એક જ વર્તમાન ક્ષણ લક્ષણ છે. કેમકે ભૂતકાળ, ભાવિકાળ અસતું રૂપ છે. - - લોકાકાશના છ પ્રશ્નોના ઉત્તર કહ્યા. હવે અલોકાકાશ
• સૂઝ-૧૪૬,૧૪૭ -
[૧૪] ભગવન ! શું આલોકકાશ એ જીવો છે? વગેરે પૂર્વવતુ પૃચ્છા, હે ગૌતમ તે જીવો નથી યાવતુ આજીવના પ્રદેશો પણ નથી, તે એક અજીબદ્રવ્ય દેશ છે. લધુ તથા ગુલધુરૂપ અનંત ગુણોથી સંયુકત છે અને અનંત ભાગ ન્યૂન સવકિાશરૂપ છે.
[૧૪] ધમસ્તિકાય, ભગવદ્ ! કેટલો મોટો છે ? ગૌતમતે લોક, લોકમાત્ર, લોકપ્રમાણ, લોકસૃષ્ટ, લોકને જ સ્પર્શને રહ્યો છે. એ પ્રમાણે અધમસ્તિકાય, લોકાકાશ, જીવાસ્તિકાય, યુગલાસ્તિકાય એ પાંચે સંબંધ એક સરખો જ આલાનો છે.
• વિવેચન-૧૪૬,૧૪૭ :
[૧૪૬] જેમ લોકાકાશના પ્રશ્નો કર્યા તેમ અલોકાકાશના જાણવા. - ભગવનું ! અલોકાકાશમાં જીવ, જીવ દેશ ચાવતુ અજીવ પ્રદેશ છે ? આ છે એ નથી. લોકાકાશનું દેશવ લોકાલોકરૂપ આકાશ દ્રવ્યના એક ભાગરૂપ છે. કેમકે તે ગુરુલઘુ નથી. સ્વપર પર્યાયરૂપ ગુલ૫ સ્વભાવવાળા અનંત ગુણોથી યુકત છે, કેમકે અલોકાકાશની અપેક્ષાએ લોકાકાશ અનંત ભાગરૂપ છે.
અનંતરોત ધમસ્તિકાયાદિને પ્રમાણથી નિરૂપે છે -
[૧૪] ધમસ્તિકાય કેટલો મોટો છે ? લોકના માપથી કે લોકના વ્યપદેશથી તેને લોક (રૂ૫) કહ્યો છે. કહે છે - પંચાસ્તિકાયમય લોક છે, ઇત્યાદિ. અથવા તે લોકમાં રહેલો છે. • x• તે લોક પરિમાણ છે. કિંચિત જૂન હોવા છતાં વ્યવહારથી લોક પ્રમાણ કહ્યો છે. લોકના પ્રદેશો જેટલા ધમસ્તિકાયના પ્રદેશો છે. તે અન્યોન્ય અનુબંધ વડે રહેલ છે. પોતાના બધાં પ્રદેશો વડે લોકને અડકીને રહેલો છે.
હમણાં કહ્યું- ૫ગલાસ્તિકાય લોકને અડકીને રહ્યો છે. પર્શના અધિકારથી અધોલોકાદિમાં ધમસ્તિકાય સ્પર્શના કહે છે–
• સૂત્ર-૧૪૮ :
ભગવના ધમધતિકાયના કેટલા ભાગને અધોલોક સ્પર્શે છે? ગૌતમાં સાતિરેક અધભાગને. - ભગવના તિલોકનો પ્રશ્ન - ગૌતમ અસંધ્યેય ભાગને સ્પર્શે છે. - ભગવના ઉdલોકનો પ્રસ્ત - ગૌતમ દેશોન અભિાગને સ્પર્શે છે.
• વિવેચન-૧૪૮ :ધમસ્તિકાય લોકવ્યાપી હોવાથી અને અધોલોકનું પ્રમાણ સાત રજથી કંઈક
Page #95
--------------------------------------------------------------------------
________________
૨/-/૧૦/૧૪૯,૧૫૦
વધુ છે તેથી, સાતિરેક અર્ધ કહ્યું. ધર્માસ્તિકાયનું પ્રમાણ અસંખ્યાત યોજન છે અને તિતિ લોકનું પ્રમાણ ૧૮૦૦ યોજન છે માટે તિલિોક ધર્માસ્તિકાયના અસંખ્યાતમાં ભાગે છે, માટે તે તેના અસંખ્ય ભાગને સ્પર્શે છે.
ઉર્ધ્વલોક દેશોન સાત રાજ છે માટે દેશોનાદ્ધ કહ્યું. સૂત્ર-૧૪૯,૧૫૦ -
[૧૪૯] ભગવના આ નપભા પૃથ્વી શું ધર્માસ્તિકાયના સંખ્યાત ભાગને સ્પર્શે છે કે અસંખ્યાત ભાગને કે સંખ્યાત ભાગોને કે અસંખ્યાત ભાગોને કે તેને આખાને સ્પર્શે છે? ગૌતમ! તે સંખ્યાત ભાગને નથી સ્પર્શતી, પણ અસંખ્યાત ભાગને સ્પર્શે છે, સંખ્યાત ભાગો કે અસંખ્યાત ભાગો કે આખાને સ્પર્શતી નથી. ભગવન્ ! આ નવભા પૃથ્વીના અવકાશતર, ઘનોદધિની ધર્માસ્તિકાય વિશે પૃચ્છા - શું સંખ્યાતભાગને સ્પર્શે છે ? ઇત્યાદિ. જેમ રત્નપભા વિશે કહ્યું, તેમ નોદધિ, ઘનવાત, તનુંવાતને કહેવા. ભગવન્ ! આ રત્નાભાનું અવકાશાંતર ધર્માસ્તિકાયના શું સંખ્યાત ભાગને સ્પર્શે છે ? ઇત્યાદિ. ગૌતમ !
સંખ્યાત ભાગને સ્પર્શે પણ અસંખ્યાત ભાગને, સંખ્યાત ભાગોને, અસંખ્યાત ભાગોને, બધાંને ન સ્પર્શે.
એ રીતે રત્નપ્રભા પૃથ્વીમાં કહ્યું તેમ બધાં અવકાશાંતર જાણવા. યાવત્ સાતમી પૃથ્વી સુધી સમજવું. તથા જંબૂઢીપાદિ દ્વીપો, લવણાદિ સમુદ્રો, સૌધર્મકલ્પ યાવત્ ઈષત્ પામારા પૃથ્વી, તે બધાં પણ અસંખ્યાત ભાગને સ્પર્શે છે. બાકીની સ્પર્શનીનો નિષેધ કરવો. એ પ્રમાણે અધર્માસ્તિકાય, લોકકાશને કહેવા.
૧૭૫
[૫૦] પૃથ્વી, ઉદધિ, નવાત, તનુવાત, કલ્પો, ત્રૈવેયક, અનુત્તરો, સિદ્ધિ એ બધાના અંતરો ધર્માસ્તિકાયના સંખ્યાત ભાગને સ્પર્શે છે અને બાકી બધાં અસંખ્યાત ભાગને સ્પર્શે છે.
• વિવેચન-૧૪૯,૧૫૦ :
અહીં પ્રત્યેક પૃથ્વીના પાંચ સૂત્રો, દેવલોકના બાર સૂત્રો, ત્રૈવેયકના ત્રણ સૂત્રો, અનુત્તર અને ઈષત્ પ્રાક્ભારાના બે સૂત્રો એ રીતે-પર-સૂત્રો કહેવા. તેમાં અવકાશાંતરો
સંખ્યેય ભાગને સ્પર્શે છે, બીજા બધાં અસંખ્યય ભાગને સ્પર્શે છે - એ ઉત્તર છે. અધર્માસ્તિકાય અને લોકાકાશમાં આ સૂત્રો જ કહેવા.
શતક-૨, ઉદ્દેશક-૧૦-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૧૭૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
ૐ શતક-3
૦ બીજા શતકની વ્યાખ્યા કરી, હવે ત્રીજાની કરીએ છીએ. તેનો સંબંધ આ છે - અનંતર અસ્તિકાય કહ્યા. અહીં તેના વિશેષભૂત જીવાસ્તિકાયના વિવિધ ધર્મો કહે છે, એ સંબંધ. ઉદ્દેશ સંગ્રહ ગાથા—
- સૂત્ર-૧૫૧ ઃ
-
ત્રીજા શતકમાં દશ ઉદ્દેશો છે :- (૧) ચમરની વિપુર્વણા શક્તિ, (૨) રામરોત્પાત, (૩) ક્રિયા, (૪) યાન, (૫) સ્ત્રી, (૬) નગર, (૭) લોકપાલ, (૮) દેવાધિપતિ, (૯) ઈન્દ્રિય, (૧૦) દા.
• વિવેચન-૧૫૧ :
ચમરેન્દ્રની વિપુર્વણાશક્તિ કેવી છે ? ઇત્યાદિ પ્રશ્નના નિર્વચન માટે પહેલો ઉદ્દેશો. ચમરોત્પાત નામે બીજો, કાયિકી આદિ ક્રિયાને જણાવવા ત્રીજો, દેવે વિકુર્વેલ યાનને સાધુ જાણે ? તે અર્થના નિર્ણય માટે ચોથો, સાધુ બાહ્ય પુદ્ગલોને લઈને સ્ત્રી આદિના રૂપો વિકુર્તી શકે ? તે માટે પાંચમો. વારાણસીમાં સમુદ્ઘાત કરેલ સાધુ રાજગૃહના રૂપોને જાણે ? તે માટે છટ્ઠો. સોમાદિ ચાર લોકપાલને કહેનારો સાતમો, અસુરાદિના ઈન્દ્રોને જણાવતો આઠમો, ઈન્દ્રિયના વિષયોનો નવમો અને ચમરની પર્યાદાનો દશમો ઉદ્દેશો છે.
શતક-૩, ઉદ્દેશો-૧ ‘રામર વિકુર્વણા' $ - - - x - x — — સૂત્ર-૧૫૨ :
તે કાળે તે સમયે મોકા નામે નગરી હતી. [વર્ણન તે મોકા નગરી બહાર ઈશાનકોણમાં નંદન નામે ચૈત્ય હતું [વર્ણન] તે કાળે તે સમયે સ્વામી સમોસર્યા, પર્યાદા નીકળી, પર્ષદા પાછી ફરી. તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના બીજા શિષ્ય ગૌતમ ગોત્રના અગ્નિભૂતિ નામે અણગાર, સાત હાથ ઉંચા યાવત્ પપાસના કરતા આ પ્રમાણે બોલ્ય–
ભગવન્ ! અસુરે અસુરરાજ સમર કેવી મહાઋદ્ધિવાળો છે? કેવી મહાધુતિવાળો છે ? કેવા મહા-બલવાળો છે? કેવા મહા યશવાળો છે ? કેવા મહા સૌખ્યવાળો છે ? કેવા પ્રભાવવાળો છે ? અને કેટલી વિકુર્વણા કરવા સમર્થ છે ?
ગૌતમ ! સુરેન્દ્ર અસુરરાજ સમર મહાઋદ્ધિવાળો યાવત્ મહા પ્રભાવવાળો છે. તે ત્યાં ૩૪ લાખ ભવનાવાસો ઉપર, ૬૪,૦૦૦ સામાનિક દેવો ઉપર, ૩૩ સામાનિક દેવો ઉપર (સત્તા ભોગવતો) યાવત્ વિહરે છે. આવી મહાઋદ્ધિ યાવત્ મહાપ્રભાવવાળો છે. તેની વિકુર્વા શક્તિ પણ આટલી છે - જેમ કોઈ યુવાન પોતાના હાથ વડે યુવતીને પકડે અથવા જેમ ચક્રની ધરીમાં આરાઓ સંલગ્ન હોય, એ રીતે હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ રામર વૈક્રિય સમુદ્દાત
Page #96
--------------------------------------------------------------------------
________________
૩/-/૧/૧૫૨
વડે સમવહત થઈ સંખ્યાત યોજનનો દંડ બનાવે છે. તે આ - રત્નો યાવત્ ષ્ટિ રત્નોના સ્થૂળ પુદ્ગલોને અલગ કરે છે, સૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે, બીજી વાર પણ વૈક્રિય સમુદ્દાત વડે સમવહત થાય છે. વળી હે ગૌતમ ! સુરેન્દ્ર અસુરાજ યમર ઘણાં અસુરકુમાર દેવો અને દેવી સાથે આખા જંબૂદ્વીપને આકી, વ્યતિકી, ઉપરીણ, સંસ્તી, દૃષ્ટ અને અવગાઢાવગાઢ કરે છે. વળી હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ સમર ઘણાં અસુરકુમાર દેવ-દેવી સાથે તિછલિોકમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રને આકી, વ્યતિકીર્ણ યાવત્ અવગાઢાવગાઢ કરી શકે છે. હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ સમરની આવા પ્રકારની શક્તિવિષય માત્ર છે. પણ કોઈ વખતે તેણે સંપાપ્તિ વડે રૂપે વિકુાં નથી, વિકુવતો નથી, વિષુવશે નહીં.
• વિવેચન-૧૫૨ :
૧૭૭
‘તેણં કાલેણં' આદિ સુગમ છે, વિશેષ આ - તે કેવારૂપે મોટી ઋદ્ધિવાળો છે? અથવા તેની ઋદ્ધિ કેવી મોટી છે ? - x - ઈન્દ્ર સમાન ઋદ્ધિવાળા તે સામાનિક. મંત્રી જેવા દેવો તે ત્રાયશ્રિંશક. ચાવત્ શબ્દથી ચાર લોકપાલ, પાંચ અગ્રમહિષી સપરિવાર, ત્રણ પર્યાદા, સાત સેનાઓ, સાત સેનાપતિઓ, ૨,૫૬,૦૦૦ આત્મરક્ષક દેવો, બીજા પણ ચમચંચા રાજધાનીમાં રહેતા દેવો અને દેવીઓ ઉપર આધિપત્ય, પૌરોપત્ય, સ્વામિત્વ, ભર્તૃત્વ, આજ્ઞાની પ્રધાનતાથી સેનાપતિપણું કરાવતો, પળાવતો, મહા અહત-નૃત્ય-ગીત-વાજિંત્ર-તંત્રી-તલ-તાલ-શ્રુતિ-ધનમૃદંગના શબ્દો વડે દિવ્ય ભોગ ભોગવતો રહે છે.
आधिपत्य અધિપતિકર્મ, પુરોવર્તીત્વ - અગ્રગામિપણું, સ્વામિત્વ - સ્વસ્વામિભાવ, મતૃત્વ - પોષકપણું, આજ્ઞેશ્વર - આજ્ઞા પ્રધાન એવા જે સેનાપતિઓ, તેની પાસે આજ્ઞા પળાવતો, - ૪ - મોટા અવાજ વડે - મતિ - આખ્યાનકવાળી અથવા મત - અવ્યાહત, નાટ્ય, ગીત, વાજિંત્ર, તથા વીણા, હસ્તતાલ, કંસિકા, બીજા વાજિંત્રો, મેઘ જેવો ગંભીર મૃદંગ ધ્વનિ, આ બધાંને દક્ષપુરુષો વગાડી રહ્યા છે, તેનો જે અવાજ તેવા ભોગને યોગ્ય શબ્દાદિ ભોગો. એવા મહદ્ધિક છે.
જેમ કોઈ યુવાન યુવતિને કામવશ થઈ ગાઢતર ગ્રહણ કરે, નિરંતર-હસ્તાંગુલિ વડે દૃઢ આલિંગે અથવા ચક્રની આરા યુક્ત નાભિવિધિપૂર્વક આરાથી સંબદ્ધ હોય અથવા જે ધરીમાં આરાઓ ફસાવાયેલ હોય (અથવા) ઘણાં દેવો વડે જંબૂદ્વીપને ભરી દે. વૃદ્ધ વ્યાખ્યા - જેમ યાત્રાદિમાં યુવાનને હાથ વળગેલ યુવતિ જતી હોય તેમ જે રૂપો વિકુર્વે તેને એક કરી પ્રતિબદ્ધ. અથવા ચક્રની નાભિ જે રીતે આરાથી પ્રતિબદ્ધ ધન, નિશ્છિદ્ર દેખાય. એ રીતે પોતાના શરીર સાથે પ્રતિબદ્ધ દેવ-દેવી વડે.
વૈક્રિય રૂપો કરવા પ્રયત્ન વિશેષથી પ્રદેશોને ફેંકે છે તેનું સ્વરૂપ કહે છે – ઉંચો, નીચો, લાંબો દંડ શરીર પ્રમાણ જીવપ્રદેશકર્મ પુદ્ગલ સમૂહ કરે. તે માટે કેંતનાદિ રત્નોના, - જો કે રત્નોના પુદ્ગલ ઔદાકિ છે, તો પણ વૈક્રિય સમુદ્દાતમાં વૈક્રિય - ૪ - બીજા કહે છે - ઔદારિકપણે લે તો પણ વૈક્રિયપણે પરિણમે છે. યાવત્
જ લેવા 9/12
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ શબ્દથી અહીં વજ્ર, વૈડુર્ય, લોહિતાક્ષ, મસારગલ્લ, હંસગર્ભ, પુલક, સૌગંધિ, જ્યોતિરસ, અંક, અંજન, રત્ન, જાત્યરૂપ, અંજનપુલાકો અને સ્ફટિક રત્નો લેવા.
દંડ નિઃસરણ દ્વારા અસારબાદર પુદ્ગલોને ખંખેરી નાંખે પ્રજ્ઞાપના ટીકાનુસારપ્રાગ્ધદ્ધ સ્થૂલ વૈક્રિય શરીરી નામકર્મ પુદ્ગલોને ત્યજી દે. - ૪ - ચથા સૂક્ષ્મ સાર પુદ્ગલો ગ્રહણ કરે. - x - બીજી વખત પણ સમુદ્દાત કરી ઈચ્છિત રૂપ બનાવે. પોતાનું કાર્ય પૂરેપુરું કરવા શક્તિમાન અથવા કેવલજ્ઞાન સર્દેશ સંપૂર્ણ. આળું - આદિ એકાર્થક છે, તે અત્યંત વ્યાપ્તિ જણાવવા કહ્યા છે. આ સામર્થ્ય અતિશય વર્ણન છે. વૈક્રિય શક્તિથી તે આટલા રૂપો બનાવી શકે તે વિષય છે પણ ક્રિયા નથી. પણ વિકુર્વેલ નથી, વિકુર્વતો નથી, વિવશે નહીં - x - • સૂત્ર-૧૫૩ થી ૧૫૫ ઃ
૧૩૮
[૧૫૩] ભગવન્ ! જો અસુરેન્દ્ર અસુરરાજ સમર એવી મોટી ઋદ્ધિવાળો યાવત્ એવી વિપુર્વણાવાળો છે, તો ભગવન્ ! અસુરેન્દ્ર મરના સામાનિક દેવોની કેવી મોટી ઋદ્ધિ યાવત્ વિકુર્વણા શક્તિ છે? ગૌતમ ! અસુરેન્દ્ર સમરના સામાનિક દેવો મહદ્ધિક યાવત્ મહાનુભાગ છે, તેઓ ત્યાં પોત-પોતાના ભવનો ઉપર-સામાનિકો ઉપર-પટ્ટરાણી ઉપર ચાવત્ દિવ્ય ભોગોને ભોગવતા વિચરે છે. આવા ઋદ્ધિવાનું છે યાવત્ તેમની વિપુર્વણા શક્તિ આટલી છે – જેમ કોઈ યુવાન પોતાના હાથે યુવતીનો હાથ પકડે, જેમ ચક્રની નાભિ આરાયુક્ત હોય તેમ હે ગૌતમ ! સુરેન્દ્ર ચમરના એક એક સામાનિક દેવ વૈક્રિય સમુદ્દાત વડે સમવહત થઈને યાવત્ બીજી વખત પણ વૈક્રિય સમુદ્ઘાત કરીને હે ગૌતમ ! અસુરેન્દ્ર રામરના એક એક સામાનિક ઘણાં અસુકુમાર દેવ-દેવી વડે સંપૂર્ણ જંબુદ્વીપને આકી યાવત્ અવગાઢાવગાઢ કરવાને સમર્થ છે. વળી હે ગૌતમ ! - X - તે સામાનિક દેવ તિછ અસંખ્ય દ્વીપ-સમુદ્રોને ઘણાં અસુકુમાર દેવ-દેવી વડે આકીર્ણ યાવત્ અવગાઢાવગાઢ કરવા સમર્થ છે. હે ગૌતમ ! અસુરેન્દ્ર રામરના એક એક સામાનિક દેવની આવા પ્રકારની શક્તિ-વિષય માત્ર કહ્યો છે, પણ સંપાપ્તિથી વિકુર્વેલ નથી-વિક્ર્વતા નથી - વિપુર્વશે નહીં.
ભગતના જો આસુરેન્દ્ર અસુરરાજ સમરના સામાનિક દેવોની આવી મહાઋદ્ધિ યાવત્ આટલી વિપુર્વણ શક્તિ છે, તો અસુરેન્દ્ર રામરના ત્રાયશ્રિંશક દેવોની કેટલી મહાઋદ્ધિ છે? ત્રાયશ્રિંશક દેવોને સામાનિક દેવો જેવા જાણવા. લોકપાલોને વિશે પણ એમ જ કહેવું. વિશેષ આ - તેઓમાં સંખ્યાત દ્વીપ સમુદ્રોને ઘણાં અસુકુમાર દેવ-દેવી વડે આકીર્ણ યાવત્ વિકુર્વીશે નહીં તેમ કહેવું.
ભગવન્! જ્યારે સુરેન્દ્ર અસુરરાજ સમરના લોકપાલો એવી મોટી ઋદ્ધિવાળા યાવત્ આટલી વિપુર્વણા કરવા સમર્થ છે, તો સુરેન્દ્ર ચમરની અગ્રમહિષી દેવી કેટલી ઋદ્ધિવાળા અને વિકુર્વણા કરવા સમર્થ છે? ગૌતમ! અસુરેન્દ્ર રામરની અગ્રમહિષીઓ મહાઋદ્ધિ યાવત્ મહાનુભાગ છે તેઓ તેમના પોત-પોતાના ભવનો, ૧૦૦૦ સામાનિક દેવો, મહત્તકિાઓ, પર્યાદાનું સ્વામીત્વ
Page #97
--------------------------------------------------------------------------
________________
૩/-/૧/૧૫૩ થી ૧૫૫
૧૬
ભોગવે છે, તેમની આટલી મહાકદ્ધિ છે, બાકી બધું લોકપાલો મુજબ જાણવું - X - X -
૧િ૫૪] હે ભગવના એમ કહી દ્વિતીય ગૌતમ અનિભૂતિ શ્રમણ ભગવનું મહાવીરને વાંદી, નમી, જ્યાં ત્રીજા ગૌતમ વાયુભૂતિ અણગાર છે, ત્યાં આવે છે અને વાયુભૂતિને આ પ્રમાણે કહે છે – હે ગૌતમ! નિશ્ચિત છે કે અસુરેન્દ્ર અસુરરાજ ચમર આટલી મોટી ઋહિતવાળો છે. ઈત્યાદિ બધુ અગમહિષી સુધીનું અણપૂર્ય વૃત્તાંત રૂપે અહીં કહેવું.
ત્યારે તે વાયુભૂતિ અણગારને, અગ્નિભૂતિ અણગારે આ પ્રમાણે કહેલભાખેલ-જણાવેલ-upયેલ વાતમાં શ્રદ્ધા-પ્રતિતિ-રુચિ થતી નથી. આ વાતની શ્રદ્ધાપ્રતિતિ-રુચિ ન કરતા આસનેથી ઉઠીને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવે છે. ચાવતું પર્ફપાસના કરતા આ પ્રમાણે કહ્યું – ભગવદ્ ! અગ્નિભૂતિ આણગારે મને પ્રમાણે કશું યાવતું પરણું કે હે ગૌતમ! અસુરેન્દ્ર ચમર આટલી મોટી 28દ્ધિવાળો યાવત મહાનુભાવ છે, ત્યાં ૩૪ લાખ ભવનાવાસ ઉપર આધિપત્ય ભોગવે છે, ઈત્યાદિ બધું ઝમહિણીઓ પર્યાનું કહેવું. ભગવન્! તો એ તે પ્રમાણે કેવી રીતે છે?
હે ગૌતમ! એમ કહી શ્રમણ ભગવત મહાવીર વાયુભૂતિ અણગારને આમ કહે છે – ગૌતમ ! જેમ તને અગ્નિભૂતિ અણગારે આ કહ્યું સાવત્ પ્રણમ્યું, તો નિશે હે ગૌતમ ચમરની મહત્રદ્ધિ યાવતુ અગમહિષી પતિની વકતવ્યતા સંમત છે. એ સત્ય છે. હે ગૌતમ ! હું પણ આમ જ કહું છું યાવતું પરણું છું કે હે ગૌતમ! ચમરની યાવતુ આટલી મહાકદ્ધિ છે આદિ આખો લાવો કહેવો યાવત ગમહિdી. આ અર્થ સત્ય છે. હે ભગવાન! તે એમ જ છે, એમ જ છે. વાયુભૂતિ અણગાર શ્રમણ ભગવંત મહાવીરને તંદી-નમી અગ્નિભૂતિ અણગર પાસે આવી, તેમને વંદન-નમસ્કાર કરી, ઉકત અને માની, વિનયપૂર્વક તેમને વારંવાર ખમાવે છે.
[૧૫] પછી તે ત્રીજી ગૌતમ વાયુભૂતિ અણગાર, બીજ ગૌતમ અનિભૂતિ અણગાર સાથે શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યા યાવતું પર્યાપાસતા આમ કહ્યું - ભગવતુ જ્યારે અસુરેન્દ્ર અસાજ ચમરની આવી મહાકદ્ધિ યાવતું આટલી વિકુવા શક્તિ છે, તો વૈરોગનેન્દ્ર, વૈરોચનરાજ બલિ કેવી મોટી ઋહિદ્ધવાળો વાવવું કેટલી વિકુવા શકિતવાળો છે ? ગૌતમ / વૈરોગનેન્દ્ર બલિ મહર્વિક યાવતું મહાનુભાગ છે. તે 30 લાખ ભવનો, ૬૦ હજાર સામાનિકોનો અધિપતિ છે બાકી બધું ચમર માફક બલિનું જાણવું. વિરોષ આ • સાતિરેક જંબૂદ્વીપ કહેવો. બાકીનું સંપૂર્ણ ચમરવતુ જાણવું. ભવનો, સામાનિકોમાં ભેદ છે, હે ભગવન! તે એમ જ છે - એમ જ છે ચાવ4 વાયુભૂતિ વિચરે છે.
ભગવન! એમ કહી બીજ ગૌતમ અનિભૂતિ અણગરે શ્રમણ ભગવંત મહાવીરને તંદી-નમીને આ પ્રમાણે કહ્યું - ભગવાન ! જે વૈરોચનેન્દ્ર, વૈરોચનરાજ
૧૮૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ બલિની આવી મહાકહિ ચાવતું આટલું વિકુdણા સામર્થ્ય છે, તો નાગકુમારેન્દ્ર, નાગકુમારાજ ધરણની કેવી મહાદ્ધિ યાવ4 વિકુવા સામર્થ્ય છે ? ગૌતમ ! નાગેન્દ્ર ધરણની આવી મહત્રદ્ધિ યાવતું તે ૪૪-લાખ ભવનાવાસો, ૬ooo સામાનિક દેવો, 33-પ્રાયટિશક દેવો, ૪-લોકપાલો, સપરિવાર છ ગ્રમાહિણીઓ, ૩-પદા, સૈન્યો, ઐન્યાધિપતિઓ, ૨૪,ooo આત્મરક્ષક દેવો, ભીનું આધિપત્ય કરતો યાવત વિચરે છે.
તેની વિકુવા શક્તિ આટલી છે – જેમ કોઈ યુવાન યુવતીને યાવતું સંપૂર્ણ જંબૂદ્વીપને યાવત તિછી સંખ્યાત દ્વીપસમુદ્રોને ઘણાં નાગકુમારો વડે ચાવતુ તે વિકુવશે નહીં. સામાનિક, ત્રાયઅિંશક, લોકપાલ, અગમહિણીઓ વિશે ચમરવ4 કહેવું. ચમરની જેમ ધરણની આવી મહBદ્ધિ છે. વિશેષ આ - સંખ્યાત દ્વીપસમદ્રો કહેવા. એ પ્રમાણે સાવ નિતકુમાર, સંતર, જ્યોતિકોને પણ જાણવા. વિશેષ આ - દક્ષિણના ઈન્દ્રો વિશે બધું અનિભૂતિ પૂછે છે, ઉત્તરના ઈન્દ્રો વિશે બધું વાયુભૂતિ પૂછે છે.
ભગવના એમ કહી બીજ ગૌતમ અગ્નિભૂતિ અણગાર ભગવંત મહાવીરને વાંદી-નમીને આમ પૂછ્યું - ભગવના જે જ્યોતિન્દ્ર, જ્યોતિકરાજની આવી મહાદ્ધિ છે યાવતુ આવી વિકુવા શક્તિ છે, તો દેવેન્દ્ર દેવરાજની કેવી મહાદ્ધિ યાવતું વિકુવા સામર્થ્ય છે? ગૌતમાં દેવેન્દ્ર શક મહર્વિક ચાવતું મહાનુભાગ છે, તે ૩ર-લાખ વિમાન, ૮૪,ooo સામાનિક ચાવત્ ૩,૩૬,ooo આત્મરક્ષક દેવ અને બીજાનું આધિપત્ય કરતો વિચરે છે આવી મહાકદ્ધિ યાવતું આવું વિકdણા સામર્થ્ય છે. એ ચમર માફક કહેતું. વિશેષ માં – બે સંપૂર્ણ જંબૂદ્વીપને, બાકીનું પૂર્વવત જાણતું. ગૌતમાં આ દેવેન્દ્ર શકનો શક્તિ-વિષયમાત્ર છે. સાપ્તિથી કદી તેણે તેમ વિકુર્વેલ નથી, વિકુવો નથી, વિકુઈશ નહીં
• વિવેચન-૧૫૩ થી ૧૫૫ -
[૧૫૩] લોકપાલો આદિ સામાનિકો કરતાં અતર ઋદ્ધિક હોય છે. માટે તેમની વૈક્રિયકરણ લબ્ધિ પણ ઓછી હોય છે. * *
| [૧૫૫] દાક્ષિણાત્ય અસુકુમારો કરતા, જેમની કાંતિ વધુ છે. તે વૈરોચન, તે ઉત્તરદિશાના અસુરોનો ઈન્દ્ર છે, તેની લબ્ધિ વિશેષ છે.
ઘરણના પ્રકરણ માફક ભૂતાનંદાદિ મહાઘોષ સુધીના ભવનપતિ ઈન્દ્રોના નામો ગાયાનુસાર કહેવા – ચમર, ધરણ, વેણુદેવ, હરિકંત, અગ્નિશીખ, પૂર્ણ, જયકાંત, અમિત, વિલંબ, પોસ. આ દક્ષિણ નિકાયના ઈન્દ્રો છે. બલિ, ભૂતાનંદ, વેણુદાલિ, હરિસહ, અગ્નિ માનવ, વસિષ્ઠ, જલપભ, અમિત વાર્તા, પ્રભંજન, મહાઘોષ ઉત્તરના ઈન્દ્રો છે. તેમની ભવન સંખ્યા માટે વકતીસા વેTT એ પૂર્વોક્ત ગાથા જાણવી સામાનિક અને આત્મરક્ષકની સંખ્યા - ૬૪ હજાર, ૬૦ હજાર. બાકીના બધાંના છ-છ હજાર. તેનાથી ચાર ગણી પ્રત્યેકના આત્મરક્ષક દેવો છે. ધરણાદિની અગ્રમહિષી પ્રત્યેકની છ-છ છે ધરણસૂત્રવત્ આલાવો કહેવો.
Page #98
--------------------------------------------------------------------------
________________
3-l/૧૫૩ થી ૧૫૫
૧૮૧
બંતરેન્દ્રો પણ ધરણેન્દ્ર માફક સપરિવાર કહેવા આમને પ્રતિનિકાય-દક્ષિણ ઉત્તર ભેદથી બન્ને ઈદ્રો હોય છે - કાલ-મહાકાલ સુરૂપ-પ્રતિરૂપ, પૂર્ણભદ્ર-માણિભદ્ર, ભીમ-મહાભીમ, કિંનર-કિપરષ, સપુષ-મહાપુરુષ, અતિકાય-મહાકાય, ગીતરતિગીતયશ, વ્યંતરો અને જ્યોતિકોના ત્રાયઅિંશક અને લોકપાલ નથી માટે ન કહેવા. સામાનિક ચાર-ચાર હાર, સોળ-સોળ હજાર આમરક્ષકો, ચાર-ચાર પરાણી..
- x • દક્ષિણના દેવો અને સૂર્ય સંપર્ણ જંબદ્વીપને પોતાના રૂપોથી ભરી શકે છે, ઉત્તરના દેવો અને ચંદ્ર સાતિરેક જંબૂદ્વીપને પોતાનાં રૂપોથી ભરી શકે છે - X - વધારાની ટીકા બીજી વાંચતાથી કરી છે.
કાલેન્દ્રનો આલાવો આ રીતે – ભગવત ! પિશાચેન્દ્ર, પિશાચ રાજ કાલની કેવી મહાગઠદ્ધિ યાવત્ વિકુણા સામર્થ્ય છે? ગૌતમ ! તે ત્યાં અસંખ્ય લાખ નગરાવાસ, ૪૦૦૦ સામાનિકો, ૧૬,૦૦૦ આત્મ રક્ષક દેવો, સપરિવાર ચાર ચાગ્રમહિણી, બીજા અનેક પિશાચ દેવ-દેવીનું આધિપત્ય કરતાં સાવત્ વિચરે છે •x -. શકના પ્રકરણમાં - ચાવત્ શબ્દથી સપરિવાર ૮-અગ્રમહિષી, ૪-લોકપાલ, 3-પર્ષદા, ૩ સૈન્યો, ૩-રીન્યાધિપતિઓ જાણવા. - હવે શક્રના સામાનિકોની વક્તવ્યતા
• સૂઝ-૧૫૬ :
ભગવન ! જે દેવેન્દ્ર દેવરાજ શકની આવી મહાદ્ધિ ચાવતું આટલું વિકુવા સામર્થ્ય છે, તો પ્રકૃતિભદ્રક ચાવતુ વિનિત નિરંતર છ-છ8ના તપોકમપૂર્વક આત્માને ભાવતા, પતિપૂર્ણ આઠ વર્ષ ગ્રામશ્ય પયય પાળીને માસિક સંલેખના વડે આત્માને સંયોજી ૬૦ ભકર્ણનું અનશનથી છેદન કરીને, આલોચના-પ્રતિક્રમણ કરીને સમાધિ પ્રાપ્ત, કાળ માસે કાળ કરીને આપ દેવાનુપિયનો શિષ્ય વિશ્વક નામે અણગર સૌધર્મ કલામાં, પોતાના વિમાનમાં, ઉપપાનસભાના દેવશયનીયમાં દેવદૂષ્યથી અંતરિત, અંગુલના અસંખ્ય ભાગ માત્ર અવગાહનાથી દેવેન્દ્ર શના સામાનિક દેવપણે ઉત્પન્ન થયો છે, તે નવીન ઉષ્ણ તીણક દેવ પાંચ પ્રકારની પયાતિથી પતિ ભાવને પામે છે. તે આ –
આહાર, શરીર, ઈન્દ્રિય, અનnણ, ભાષામનઃ પયક્તિ. ત્યારે તે તીક દેવ પયક્તિભાવ પામ્યા પછી, સામાનિક પદાનાં દેવો, તેને હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આdd કરી, મસ્તકે અંજલિ કરી જય-વિજય વડે વધાવે છે. વધાવીને આમ કહે છે - અહો દેવાનુપિયે ! આપે દિવ્ય-દેવર્ધિ, દેવઘુતિ, દેવાભાવ લબ્ધ પ્રાપ્ત અભિસન્મુખ કર્યો છે. જેવી દિવ્ય-દેવર્ષિ, દેવઘુતિ, દેવાભાવ આપ દેવાનુપિયે લ૦ધ-wાપ્તાભિસમુખ કર્યો છે, તે દિવ્ય-દેવર્જિ, દેવહુતિ, યાવત્ અભિસન્મુખ દેવરાજ શકે પણ યાવતું આણી છે. જેની દિવ્ય દેવદ્ધિ યાવ4 શકે લબ્ધ કરી છે, તેવી ચાવતું આપે પણ સામે આણેલી છે તો હે ભગવન તિધ્યક દેવ મહાદ્ધકાદિ છે ?
ગૌતમ! તિધ્યક દેવ મહાદ્ધિ ચાવતું મહાપભાવી છે. તે ત્યાં પોતાના વિમાન, ooo સામાનિક દેવો, સપરિવાર ચાર અગ્રમહિણીઓ, ઝણ પર્ષદા, સાત
૧૮૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સૈન્ય, સાત રજ્યાધિપતિ, ૧૬,ooo આત્મરક્ષક દેવો, બીજા ઘણાં દેવ-દેવીઓ ઉપર આધિપત્ય કરતા યાવતું વિચરે છે. આવી મોટી ઋદ્ધિવાળો યાવતુ આટલા વિકdણા સામર્મવાળો-જેમ કોઈ યુવાન યુવતીના હાથને ઢ પકડે યાવત્ શકના જેવી વિકુવા શક્તિવાળો ચાવતુ હે ગૌતમ ! તિષ્યક દેવની આ શક્તિ-વિષય માત્ર કહી છે. પણ સંપતિ વડે ચાવતુ વિકુવશે નહીં.
ભગવાન ! જો તિધ્યક દેવ મહામૃહિક ચાવતુ આટલી વિકુવા શક્તિ છે, તો દેવેન્દ્ર દેવરાજના બાકીના સામાનિક દેવો કેવા મહાદ્ધિક છે ? ગૌતમ બધું તેમજ જાણતું યાવત હે ગૌતમ! શક્રના સામાનિક દેવોનો આ વિષય મણ કો. સંપતિથી કોઈએ વિફર્વેલ નથી, વિકવતા નથી. વિવશે નહીં શકના પ્રાયઅિંશક, લોકપાલ અને અગ્રમહિણી વિશે ચમર માફક કહેવું. વિશેષ આ • સંપૂર્ણ બે જંબુદ્વીપ. બાકી બધું પૂર્વવતું. ભગવાન ! તે એમ જ છે યાત ગૌતમ વિચરે છે.
• વિવેચન-૧૫૬ :
હવે કહેવાનાર રીતે સામાનિક દેવપણે ઉત્પન્ન થયો તેમ સંબંધ જોડવો. તિયક નામનો. પોતાના વિમાનમાં. આહાર, શરીરાદિની ચના. જે બીજે છ પતિ કહી છે, અહીં પાંચ છે - ભાષા, મનઃપયપ્તિ એ બંને બહુશ્રતોએ કોઈ કારણે એક જ ગણી છે - ત્તવ્ય - જન્માંતરમાં તેની ઉપાર્જના અપેક્ષાએ. પ્રાપ્ત - દેવભવ અપેક્ષાએ. મધમાત તેના ભોગની અપેક્ષાઓ. ચમર માફક કહીને લોકપાલ અને અગ્રમહિષીનું વિકુણા સામર્થ્ય તિછ સંખ્યાત હીપ-સમુદ્ર સૂચવેલ છે.
• સૂત્ર-૧૫૩ :
ભગવાન ! એમ કહી ત્રીજા ગૌતમ વાયુભૂતિ આણગારે ભગવત મહાવીરને યાવતું આમ કહ્યું - ભગવાન ! જે દેવેન્દ્ર દેવરાજ શક્ર આવો મહર્વિક યાવત્ આટલી વિકુવા સામવિાળો છે, ભગવા તો દેવેન્દ્ર દેવરાજ ઈશાન કેવો મહાત્રદ્ધિક છે ? તેમજ જાણતું. વિશેષ આ - અધિક બે સંપૂર્ણ જંબૂદ્વીપ, બાકી પૂર્વવતું.
• વિવેચન-૧૫૩ -
આ સૂઝથી જો કે શક સમાન વક્તવ્ય ઈશાનેન્દ્રનું કહ્યું, તો પણ વિશેષ છે. ઉભય સાધારણ અપેક્ષાએ અતિદેશ છે. તે આ • તે ૨૮ લાખ વિમાનાવાસ, ૮૦ હજાર સામાનિક યાવતું 3,૨૦,૦૦૦ આત્મરક્ષક દેવોનું આધિપત્ય કરે છે. ઈશાનેન્દ્રના સામાનિકનું વિશેષ કથન
• સૂત્ર-૧૫૮,૧૫૯ -
(૧૫૮] ભગવત જે દેવેન્દ્ર દેવરાજ ઈશાનની આવી મહાકધ્ધિ અને આવું વિકુવા સામર્થ્ય છે તો - - - આપ દેવાનુપિયના શિષ્ય પ્રકૃત્તિ ભદ્રક ચાવતુ વિનિત કુદત પુત્ર નામે (સાધુ) નિરંતર અટ્ટમ અકેમ અને પારણે આયંબિલ સ્વીકારીને એવા તપોકમથી ઉંચે હાથ રાખી સૂયરભિમુખ રહી આતાપની
Page #99
--------------------------------------------------------------------------
________________
3/-/૧/૧૫૮,૫૯
૧૮૩
ભૂમિમાં તાપના લેત પતિપૂર્ણ છ માસ શામરચ પથયિ પાળી, અર્ધમાસિક
લેખનાથી આત્માને જોડીને, 30 ભક્તને અનશન વડે છેદી, આલોચનપ્રતિક્રમણ કરી, સમાધિ પ્રાપ્ત થઈ, કાળ માસે કાળા કરી, ઈરાન કશે પોતાની વિમાનમાં જે વિષકની વકતવ્યા હતી, તે સર્વે અપરિશેષ કુરુદત્ત પુત્રની રણવી. વિશેષ આ - સાતિરેક પરિપૂર્ણ બે જંબૂદ્વીપ, બાકી પૂવવ4. સામાજિક, ગાયશિંશક, લોકપાલ, અગમહિષી યાવતુ હે ગૌતમ! ઈશાનેન્દ્રના પ્રત્યેક અગમહિષી દેવીની આટલી શક્તિ-વિષયમાત્ર કહ્યો. પણ સંપતિથી તેટલી વિકુવા (ચાવત) કરશે નહીં.
[૧૫૯) એ પ્રમાણે સનકુમાર જાણવા. વિશેષ - ચાર પરિપૂર્ણ ભૂદ્વીપ તથા તિછમાં અસંખ્ય, એ રીતે સામાનિક, પ્રાયશિંશક, લોકપાલ, અગમહિષી બધાં અસંખ્યાત દ્વીપસમુદ્રો સુધી વિકુઈ શકે. સનકુમારી આરંભીને ઉપરના બધાં લોકપાલો અસંખ્ય દ્વીપ-સમદ્ર સુધી વિકdણા કરી શકે. એ રીતે મહેન્દ્રમાં પણ જાણવું. વિશેષજ્ઞાતિરેક પરિપૂર્ણ ચાર જંબુદ્વીપ કહેવા. એ રીતે બ્રહ્મલોકે પણ જાણવું. વિરોધ-સંપૂર્ણ આઠ જંબૂદ્વીપ. લાંતકે પણ વિશેષજ્ઞાતિરેક આઠ જંબુદ્વીપ, મહાશુકે ૧૬-જંબૂદ્વીપ. સહારે સાતિરેક-૧૬. પાણd ૩ર-બૂદ્વીપ. અશ્રુતે સાતિરેક ૩ર-પરિપૂર્ણ જંબૂદ્વીપ કહેવા. બાકી બધું પૂર્વવતું. ભગવાન ! તે એમ જ છે (૨) કહી બીજ ગૌતમ વાયુભૂતિ અણગાર શ્રમણ ભગવંત મહાવીરને વાંદી-નમી યાવત વિચરે છે.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર અન્યEા કોઈ દિવસે મોકા નગરીના નંદન પૈત્યથી નીકળી, બાહ્ય જનપદ વિહારે વિચરે છે.
વિવેચન-૧૫૮,૧૫૯ -
- x " આ સૂત્રથી સૂચવે છે કે - ભગવન્! સનકુમાર દેવેન્દ્રની કેવી મહાકદ્ધિ સાવ વિકવણાશક્તિ છે ? ગૌતમ !તેઓ ૧૨ લાખ વિમાનાવાસ, ૭૨,ooo સામાનિક રાવત ૨,૮૮,૦૦૦ આત્મરક્ષક દેવો. જો કે સનકુમારે સ્ત્રીની ઉત્પત્તિ નથી. તો પણ સમયાધિક પલ્યોપમથી દશ પલ્યોપમસ્થિતિક સૌધર્મની અપરિગૃહિતા દેવી સનતકુમારોને ભોગ માટે આવે છે તેથી અગ્રમહિષી એમ કહ્યું.
આ પ્રમાણે માહેન્દ્રાદિ ગોમાં ગાયાનુસાર -x - આ જાણવું - વિમાનો અનુક્રમે ૩૨ લાખ, ૨૮ લાખ, ૧૨ લાખ, ૮ લાખ, ૪ લાખ, ૫૦-૪૦-૬ હજાર, આનત-પ્રાણd ૪૦૦, આરણ-અય્યતે-300. સામાનિક સંખ્યા - ૮૪, ૮૦, ૨, ૩૦, ૬૦, ૫૦, ૪૦, 30, ૨૦, ૧૦ હજાર. અહીં શકાદિ એકી કયો વિશે અગ્નિભૂતિ પૂછે છે અને ઈશાનાદિ બેકી કયો વિશે વાયુભૂતિએ પૂછેલ છે - - ઈન્દ્રોની વૈક્રિયશક્તિ પ્રરૂપણા કરી. હવે ઈન્દ્ર પ્રકાશેલ પોતાના વૈક્રિયરૂપ કરવાના સામર્થ્યને, તેજોલેશ્યા સામર્થ્યને કહે છે –
• સૂત્ર-૧૬૦ + અધુર
તે કાળે સમયે રાજગૃહી નામે નગરી હતી. [વર્ણન) યાવતું સભા પણુપાસે છે. તે કાળે સમયે દેવેન્દ્ર દેવરાજ, શૂલપાણી, વૃષભ વાહન, ઉત્તરાઈ
૧૮૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ લોકાધિપતિ, ર૮ લાખ વિમાનાવાસાધિપતિ, આકાશસમ વટાધારી, માળા શૃંગારિત મુકટધારી, નવહેમ-સુંદર-વિચિમચંચલ-કુંડલોથી ગાલોને ઝગમગાવતો, યાવતું દશે દિશાઓને ઉધોતિત, પ્રકાશિત કરતો ઈશાનેન્દ્ર, ઈશાનકલામાં, ઈશાનાવાંસક વિમાનમાં ‘રાયપોણીય’ ઉપાંગમાં કહ્યા મુજબ ચાવતું દિવ્ય દેવઋદ્ધિને યાવત્ જે દિશામાંથી પ્રગટ થયો, તે દિશામાં ચાલ્યો ગયો.
ભગવાન એમ કહી, ગૌતમ સ્વામીએ ભગવત મહાવીરને વંદી, નમી આ પ્રમાણે કહ્યું – ભગવન ! અહો આ દેવેન્દ્ર દેવરાજ ઈશાન મહાકદ્ધિક છે. ભગવનું છે તેની દિવ્ય દેદ્ધિ કયાં ગઈ ? ક્યાં પ્રવેશી ? ગૌતમ ! તે તેના શરીરમાં ગઈ, શરીરમાં પ્રવેશી. ભગવન! એમ કેમ કહ્યું?: ગૌતમ! જેમ કોઈ ફૂટાગાર શાળા, બંને બાજુથી લિd, ગુપ્ત, ગુપ્તદ્વાર, નિયતિ, નિતિગંભીર હોયકૂટાગારશાલાનું ષ્ટાંત કહેવું. ભગવાન ! દેવેન્દ્ર દેવરાજ ઈશાને તે દિવ્ય-
દેBદ્ધિ, દેવહુતિ, દેવાનુભાગ કેવી રીતે - લબ્ધ પ્રાપ્ત, અભિસન્મુખ કર્યો ? તે પૂર્વભવે કોણ હતો ? તેનું નામ, ગોત્ર શું હતાં ? કયા ગામ, નગર, ચાવતુ સંનિવેશનો હતો ? તેણે શું સાંભળ્યું ? શું આપ્યું? શું ખાધું? શું કર્યું? શું આચર્યું? કયા તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણ પાસે એવું એક પણ આર્ય-ધાર્મિક-વચન સાંભળીને અવધા? જેથી દેવેન્દ્ર, દેવરાજ ઈશાને તે દિવ્ય દેasદ્ધિ ચાવતું સન્મુખ આણી ?
ગૌતમાં તે કાળે, તે સમયે આ જંબૂદ્વીપના ભરતણોમાં તામલિખી નામે નગરી હતી. [વર્ણન) તે તમાહિતી નગરીમાં તામતી નામે મૌયબિ ગાથાપતિ હતો. જે અય દિત યાવતુ ઘણાં લોકોની અપરિભૂત હતો. ત્યારે તે તામતિ મૌર્ય પાએ અન્ય કોઈ દિવસે મધરાતે કુટુંબ ચિતાર્થે જાગરણ કરતા, તેને આવા પ્રકારે આધ્યાત્મિક ચાવતુ સંલ્પ થયો. મારા પૂર્વકૃત, જૂનાં, સુચિ, સુપરિક્રાંત, શુભ, કલ્યાણરૂપ કૃત કર્મોનો કલ્યાણ-ફળ-વૃત્તિ વિશેષ છે, જેનાથી હું ઘણાં-હિરસ, સુવણ, ધન, ધાન્ય, પુત્ર, પશુથી વૃદ્ધિ પામ્યો છું. વિપુલ દીનકનક-રતન-મણિ-મોતી-શંખ-શિલ-વાલ-રક્ત રન-સારરૂપ ધનાદિ ઘણાં ઘણાં વધી રહ્યા છે તો શું હું પૂવકૃત, સુચિર્ણ યાવત્ કૃત કર્મોના એકાંત સૌખ્યની ઉપેક્ષા કરતો રહું ?
તો જ્યાં સુધી હું હિરણ્યથી વધુ છું યાવતું ઘણું ઘણું વધે છે, જ્યાં સુધી મારા મિત્ર, જ્ઞાતિ, નિજક, સંબંધિ, પરિજન મારો આદર કરે છે, સકાર-સન્માન કરે છે, અને કલ્યાણ-મંગલ-દેવરૂપ જાણી ચૈત્યની માફક વિનયથી સેવા કરે છે
ત્યાં સુધીમાં મારે મારું શ્રેય કરવું. કાલે પ્રકાશવાળી સમિ થયા બાદ યાવત્ સૂર્ય ઉગ્યા પછી, મારી મેળે કાષ્ઠપત્ર લઈ, વિપુલ અશ-પાન-ખાદિમ-સ્વાદિમ તૈયાર કરાવી. મારા મિત્ર, જ્ઞાતિજન - x - આદિને આમંત્રીને તે મિત્ર, જ્ઞાતિજન આદિને વિપુલ અશનાદિ જમાડી, વા-ગંધ-માળા-અહંકાર વડે સહકારીને, સન્માનીને તે જ મિત્ર, જ્ઞાતિજન આદિની આગળ મારા મોટા પુત્રને કુટુંબમાં
Page #100
--------------------------------------------------------------------------
________________
૩/-/૧/૧૬૦
સ્થાપીને, તે મિત્ર, જ્ઞાતિજન આદિ તથા મોટા પુત્રને પૂછીને મેળે જ કાષ્ઠપત્ર ગ્રહણ કરી, મુંડિત થઈ ‘પ્રાણામા' દીક્ષાએ દીક્ષિત થાઉં
દીક્ષા લઈને હું આવો અભિગ્રહ સ્વીકારીશ કે – મને યાવજ્જીવ નિરંતર છટ્ઠ-છઠ્ઠના તોકર્મથી, ઉંચા હાથ રાખી, સૂર્ય અભિમુખ રહી આતાપના ભૂમિમાં આતાપના લેતો વિચારીશ. છટ્ઠના પારણે આતાપના ભૂમિથી ઉતરી, આપમેળે કાષ્ઠ પત્ર લઈ તામલિપ્તી નગરીના ઉંરા-નીરા-મધ્યમ કુળોમાં ગૃહસમાદાન ભિક્ષાચર્યાએ ફરીશ. શુદ્ધોદન ગ્રહણ કરી, તેને ૨૧-વખત પાણીથી ધોઈ, પછી આહાર કરીશ. એ પ્રમાણે વિચારીને કાલે પ્રભાત થતાં યાવત્ સૂર્ય ઝળહળતો થયા પછી આપમેળે કાષ્ઠપાત્ર કરાવીને, વિપુલ અશનાદિ તૈયાર કરાવી પછી નાન-બલિકર્મ-કૌતુક મંગલ પ્રાયશ્ચિત્ત કર્યા, પ્રવેશ યોગ્ય શુદ્ધ, મંગલ, ઉત્તમ વસ્ત્રો પહેર્યા. અલ્પ પણ મહામૂલ્ય આભરણથી શરીર અલંકૃત કર્યું. ભોજન વેળાએ ભોજનમંડપમાં સારા આસને બેઠો.
૧૮૫
ત્યારપછી મિત્ર, જ્ઞાતિજન આદિ સાથે તે વિપુલ અશન આદિ આસ્વાદો, વિવાદતો, પરપર ખવડાવતો - ખાતો વિચરે છે તે જમ્યો, પછી કોગળા કર્યા, ચોખ્ખો થયો, પરમ શુદ્ધ થયો. તે મિત્ર વત્ પરિજનને વિપુલ અશનાદિથી, પુણ્ય-વસ્ત્ર-ગંધ-માળા-અલંકારથી સત્કારાદિ કર્યા. તે મિત્ર, જ્ઞાતિ આદિ આગળ મોટા પુત્રને કુટુંબમાં સ્થાપીને, તે મિત્રાદિ અને મોટા પુત્રને પૂછને, મુંડ થઈને ‘પ્રાણામા’ પ્રવ્રજ્યા લીધી. લઈને આવો અભિગ્રહ કર્યો કે જાવજીવ નિરંતર છટ્ઠછઠ્ઠુ તપ કરવો. બાહાઓ ઉંચી રાખી, સૂર્યાભિમુખ થઈ, આતપના ભૂમિમાં આતાપના લેતા વિચરવું. છટ્ઠના પારણે આપના ભૂમિથી ઉતરી, આપમેળે કાષ્ઠ પત્ર લઈ, તમલિપ્તીમાં ઉચ્ચ-નીચ-મધ્યમ કૂળોમાં ગૃહમુદાન ભિક્ષાયથિી ફરે છે. શુદ્ધ ઓદનને લે છે. ૨૧-વખત પાણીથી ધુએ છે. પછી તેનો આહાર કરે છે.
ભગવન્ ! તેને “પાણામા' જ્ગ્યા કેમ કહી ? ગૌતમ ! પ્રાણામાં પ્રવજ્યા લીધી હોય તે જેને જ્યાં જો તેને ઈન્દ્ર, સ્કંદ, રુદ્ર, શિવ, વૈશ્રમણ, આિ કોટ્ટડિરિયા, રાજા યાવત્ સાર્થવાહને, કાગડો-કુતરો-ચાંડાલને, ઉંચાને જોઈને ઉચ્ચ અને નીચાને જોઈને નીય પ્રણામ કરે છે. જેને જ્યાં જુએ તેને ત્યાં પ્રણામ કરે. તેથી પાણામા પ્રવ્રજ્યા કહી.
• વિવેચન-૧૬૦ :- અધુરુ
રાયપોણીય સૂત્રમાં સૂર્યભિદેવની વક્તવ્યતા મુજબ અહીં ઈશાનેન્દ્રની વક્તવ્યતા કહેવી. - ૪ - ૪ - સુધર્માસભામાં ઈશાન સિંહાસને બેસીને ૮૦,૦૦૦ સામાનિકો, ચાર લોકપાલો, સપરિવાર આઠ અગ્રમહિષી, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિ, ૩,૨૦,૦૦૦ આત્મ રક્ષક દેવો, બીજા ઘણાં દેવ-દેવીથી પવિરેલ, મોટા અખંડ નાટકો આદિના શબ્દો વડે દિવ્ય ભોગોને ભોગવતો વિચરે છે.
જંબુદ્વીપને અવધિજ્ઞાન વડે જોતા ઈશાનેન્દ્ર ભગવંતને રાજગૃહમાં જોયા. જોઈને સસંભ્ર માનસાથી ઉભો થયો, ઉઠીને સાત-આઠ પગલાં તીર્થંકર અભિમુખ
૧૮૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
ગયો. પછી કપાળમાં કમળના ડોડાની જેમ હાથ જોડી ભગવંત મહાવીરને વાંધા, વાંદીને અભિયોગિક દેવોને બોલાવ્યા. તેઓને કહ્યું કે – હે દેવો ! રાજગૃહ નગરે જઈને ભગવંતને વાંદો એક યોજન મંડલ ક્ષેત્ર સાફ કરો. કરીને મને જણાવો. તેઓએ પણ તેમ કર્યુ. પછી પદાતિસૈન્યના અધિપતિ દેવને બોલાવીને કહ્યું – ઓ ! દેવોના પ્રિય ! ઈશાનાવતંસક વિમાનમાં ઘંટ વગાડી ઘોષણા કરો કે – ઈશાનેન્દ્ર ભ મહાવીરના વંદનાર્થે જાય છે. તો તમે જલ્દીથી મહાઋદ્ધિ સહ તેની પાસે આવો. ત્યારે અનેક દેવો કુતૂહલાદિથી તેની પાસે આવ્યા. તે દેવોથી પરિવૃત લક્ષયોજન પ્રમાણ યાનવિમાને ઈશાનેન્દ્ર બેઠો. નંદીશ્વરદ્વીપે વિમાનને સંક્ષેપી રાજગૃહનગરે ગયો.
ત્યાં ભગવંતને ત્રણ પ્રદક્ષિણા કરી, વિમાનને જમીનથી ચાર આંગળ ઉંચુ રાખ્યુ. ભગવંત પાસે આવી ભગવંતને વાંદી, સેવવા લાગ્યા. પછી ધર્મ સાંભળીને કહ્યું – ભગવન્ ! તમે બધું જાણો છો જુઓ છો, માત્ર ગૌતમાદિ મહર્ષીઓને દિવ્ય નાટ્યવિધિ દેખાડવા ઈચ્છુ છું એમ કહીને દિવ્ય મંડપ વિકુર્યો. તેની મધ્યે મણિપીઠિકા, સિંહાસન કર્યા. પછી ભગવંતને નમીને સિંહાસને બેઠો. પછી તેની જમણી ભૂજામાંથી ૧૦૮ દેવકુમારો અને ડાબીમાંથી ૧૦૮ દેવકુમારી નીકળી. પછી વિવિધ વાધ, ગીતોના શબ્દથી જનમનને ખુશ કર્યુ. બગીશ પ્રકારની નાટ્યવિધિ દર્શાવી. અહીં યાવત્ શબ્દથી દિવ્ય દેવધુતિ, દેવપ્રભાવને સંકેલી લે છે. ક્ષણમાં તે એકલો થઈ ગયો. પછી પરિવાર સહિત ઈશાનેન્દ્રએ ભગવંત મહાવીરને વાંધા અને પાછો ગયો.
શિખર આકૃતિવાળું ઘર તે કૂટાગાર શાળા, તેનું દૃષ્ટાંત. ગૌતમે ભગવંતને પૂછ્યું – ઈશાનેન્દ્રની દિવ્ય દેવઋદ્ધિ ક્યાં ગઈ ? ગૌતમ ! તેના શરીરમાં ગઈ. કઈ રીતે ? ગૌતમ ! જેમ કૂટાગાર શાળા હોય. તેની પાસે મોટો જનસમૂહ હોય. તે ખૂબ વરસાદ ચડેલો જાણે જોઈને કૂટાગાર શાળામાં પ્રવેશી જાય, તેમ ઈશાનેન્દ્રની ઋદ્ધિ પ્રવેશી. કયા કારણથી ? ખાન-પાન દઈને, અંત-પ્રાંતાદિ ખાઈને, તપ અને શુભધ્યાનાદિ કરીને, પડિલેહણાદિ આચરીને. - ૪ - પુન્ય ઉપાજ્યું. પૂર્વે કરેલા, તેથી જ જૂના, દાનાદિ સુઆયરણરૂપ, તપ વગેરેમાં પરાક્રમ કરીને, અર્થાવહ હોવાથી શુભ, અનર્થ ઉપશમન હેતુથી કલ્યાણરૂપ. આ જ વાતને કંઈક વિશેષથી કહે છે –
વિપુલ-ગણિમાદિ ધન, કર્યેતનાદિ રત્નો, ચંદ્રકાંતાદિ મણિ, પરવાળા અથવા રાજપટ્ટાદિરૂપ શિલા અને પ્રવાલ, રક્તરત્નાદિ માણેક એવા પ્રધાનદ્રવ્ય વડે. નવા શુભ કર્મો મેળવ્યા વિના જૂનાના નાશની દરકાર વિના. મિત્રો, નાતીલા, ગોત્રજ, મોસાળીયા કે સાસરીયા, નોકરચાકર, આદર કરે છે, સ્વામીરૂપે જાણે છે • જેમાં વારંવાર પ્રણામ કરવાનો હોય તે પ્રાણામા. દાળ-શાક સિવાય માત્ર ચોખા. તેને ૨૧વાર ધોવા. - x - આપતો, ભોગવતો. જમીને ભોજનોત્તર કાળે, બેસવાના સ્થાને આવીને ચોકખા પાણીથી આચમન કર્યુ અને - ૪ - ચોક્ખો થયો. પરમચિભૂત થયો.
જેને જે દેશ-કાળે જુએ, તેને ત્યાં પ્રણામ કરવા. તેમાં યમ - ઈન્દ્રાદિ, સુંવ
કાર્તિકેય, રુદ્દ - મહાદેવ, સિવ - વ્યંતર વિશેષ, આકારવિશેષ ધર કે રુદ્રજ,
-
Page #101
--------------------------------------------------------------------------
________________
B/-/૧/૧૬૦
૧૮૩
વેસન - ઉત્તરનો દિકપાલ, મન - પ્રશાંતરૂપા ચંડિકા, ચંડિકા જેવી રૌદ્રરૂપા - મહિષાસુરનો નાશ કરનારી, રાજા-ઈશ્વર-તલવ-માડંબિક-શ્રેષ્ઠી. પUT - ચાંડાલ,
પૂજ્ય, અતિશયથી નમે છે. નવ - પૂજ્ય, સાધારણ પ્રણામ. ઉપસંહારાર્થે કહે છે – જે પુરુષ, પશુ આદિ પૂજ્યાપૂજ્યોને નમે છે.
• સૂત્ર-૧૬૦-અધુરેથી ૧૬૩ :
ત્યારે તે તામતિ મૌર્યપુત્ર, તે ઉદર, વિપુલ, પ્રદત્ત, ગૃહિત બાલતપોકમથી શક, રુક્ષ વાવતુ નાડી દેખાતા હોય તેવા થઈ ગયા ત્યારે તે તામલિ લાલતપરવીને અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિએ અનિત્ય જાગરિકાથી જાગતા આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત ચાવતુ સંકલ્પ થયો. હું આ ઉદાર, વિપુલ ચાવતુ ઉંદરા, ઉદાd, ઉત્તમ, મહાનુભાગ તોકમથી શુક, રૂક્ષ ચાવતુ નસો દેખાતો થઈ ગયો છે. તો જ્યાં સુધી મને ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પરાકાર પરાક્રમ છે, ત્યાં સુધીમાં મારું શ્રેય એ છે કે કાલે યાવતુ સૂર્ય ઉગે પછી તામલિdી નગરીમાં જઈ મેં દેખીને બોલાવેલા, પાખંડીઓ, ગૃહરણો, પૂર્વપરિચિત, પશ્ચાતુ પરિચિત, પસિસંગતિને પૂછીને તામલિપ્તીની મધ્યેથી નીકળીને પાદુકા કુંડિકાદિ ઉપકરણ, કાઠપણ એકાંતમાં મુકીને તામવિતી નગરીના ઈશાનકોણમાં નિતનિક મંડલને આલેખીને, સંલેબના તપમાં આત્માને જોડીને, ભોજન-પાનનો ત્યાગ કરી, વૃક્ષ માફક સ્થિર થઈ, કાળની આકાંક્ષા સિવાય વિચરવું. એમ વિચારી કાલે યાવત સૂર્ય ઉગ્યા પછી ચાવતું પૂછીને તક્ષલિપ્તીમાં એકાંતે જઈને યાવહ્ આહાર, પાણીનો ત્યાગ કરી, પાદપોપગમન સ્વીકાર્યું. • • તે કાળે બલિચંચા રાજધાની ઈન્દ્ર, પુરોહિત રહિત હતી.
[૧૬૧] ત્યારે તે બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણાં અસુર કુમાર દેવદેવીઓએ તામલિ ભાલતપરવીને અવધિ વડે જોયો. પછી પરસ્પર બોલાવીને આ પ્રમાણે કર્યું - હે દેવાનુપિયોબલિરંચા સજધાની ઈન્દ્ર, પુરોહિત રહિત છે દેવાનુપિયો આપણે ઈન્દ્રાધીન અને ઈન્દ્રાધિષ્ઠિત છીએ. ઈન્દ્રના તાબે કાર્ય કરીએ છીએ. હે દેવાનપિયો આ તામતી લાલતપસ્વી મહિતી નગરી બહાર ઈશાનખૂણામાં નિર્વનિક મંડલને લેખીને સંલેહણા તપ સ્વીકારી, ભોજનપાનને ત્યજી, પાદોપગમન અનશને રહ્યો છે. હે દેવાનુપિયો એ શ્રેય છે કે આપણે તમલિ બાલતપરવીને બલિચંચા રાજધાનીની સ્થિતિ સંકલ્પ કરાવીએ
એમ કરીને પરસ્પર એકબીજા સંમત થઈને, બલીવંચાની કીક મધ્યેથી નીકળીને ક્યાં કેન્દ્ર ઉત્પાત પર્વત છે ત્યાં આવીને વૈક્રિય સમુઘાત વડે સમવહત થઈ યાવતુ ઉત્તરવૈકિચરૂપોને વિદુર્વે છે. પછી ઉત્કૃષ્ટ, વરિત, ચપળ, ચંડ, જયવતી, નિપુણ, સીંહ જેવી, શીઘ, ઉદભૂત અને દિવ્ય દેવગતિ વડે તિજી અસંખ્ય દ્વીપ સમુદ્રોની વચ્ચે જે જંબૂદ્વીપ હીપ છે, ત્યાં આવીને, ભરતોમાં જ્યાં તામલિસ્તી નગરી છે, જ્યાં તામલિ મૌર્યપુત્ર છે, ત્યાં આવે છે.
ત્યાં આવીને તામતિ બાલતપરવીની ઉપર, બંને બાજુ ચારે દિશાએ
૧૮૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ રહીને દિવ્ય-દેવABદ્ધિ, દેવહુતિ, દેવાનુભાવ, બગીશવિધ નાટ્યવિધિ દેખાડે છે. પછી તામલિ લાલતપસ્વીને ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરી, વદી, નમી, આમ કહ્યું - હે દેવાનુપિયા અમે બલિચં રાજધાનીમાં રહેતા ઘણાં અસુરકુમાર દેવ-દેવીઓ આપ દેવાનુપિયને વંદન-નમસ્કાર યાવત પર્યાપાસના કરીએ છીએ. હે દેવાનુપિય! અમારી બલિચંશ રાજધાની હાલ ઈન્દ્ર, પુરોહિત રહિત છે. અમે બધા ઈન્દ્રાધીન, ઈન્દ્રિધિષ્ઠિત, ઈન્દ્રાધીનકા છીએ. દેવાનપિય! તમે બલિચંચા રાજધાનીનો આદર કરો, સ્વામિત્વ સ્વીકારો, મનમાં લાવી, તે સંબંધે નિદાન કરો, કે તમે કાળમાસે કાળ કરીને બલિરંચા રાજધાનીમાં (ઈન્દ્રરૂપે ઉતia થશો. ત્યારે તમે અમારા ઈન્દ્ર થશો. ત્યારે તમે અમારી સાથે દિવ્યભોગોને ભોગવતા વિચરશો.
ત્યારે તે તામલિ બાલતપસ્વીએ બલિચંચા રાજધાનીના રહીશો ઘણાં અસુરકુમાર દેવ-દેવીઓએ આમ કહ્યું ત્યારે આ અર્થનો આદર ન કર્યો, સ્વીકારી નહીં મૌન રહ્યો. ત્યારે તે બલિચંયાના રહિશ ઘણાં અસુકુમાર દેવદેવીઓએ તામતિ મૌર્યપુરને બે-ત્રણ વખત ત્રણ પ્રદક્ષિણા કરી યાવત્ છે દેવાનુપિયા અમારી બલિચંચા ઈન્દ્રરહિત છે યાવતુ તમે તેના સ્વામી થાઓ. ચાવતુ બે-ત્રણ વાર આમ કહેવા છતાં ચાવ4 તામતિ મૌન રહ્યો. ત્યારે તે બલિચંચાના ઘણાં સુકુમાર દેવ-દેવીઓનો તામલિએ અનાદર કરતા, તેમની વાત ન સ્વીકારાતા જે દિશામાંથી આવ્યા હતા. ત્યાં પાછા ગયા.
[૧૬] તે કાળે, તે સમયે ઈશાન ઈન્દ્ર, પુરોહિતરહિત હતો. ત્યારે તે તામલિ બાલતપરસ્તી પતિપૂર્ણ ૬૦,૦૦૦ વર્ષનો પયય પાળીને, દ્વિમાસિક સંવેદનાથી આત્માને જોડીને ૧૨૦ ભકત અનશન વડે છેદીને કાળમાસે કાળ કરી ઈશાન કો ઈશાનાવતંસક વિમાનમાં ઉપપાત સભામાં દેવશયામાં. દેવદુષ્યથી આવરિત, અંગુલના અસંખ્ય ભાગ માત્ર અવગાહનાથી, ઈશાન દેવેન્દ્રના વિરહકાળ સમયે ઈશાન દેવેન્દ્રપણે ઉત્પન્ન થયો. ત્યારે તે ઈશાન દેવેન્દ્ર દેવરાજ જે તરત જન્મેલ, તેણે પંચવિધ પયતિથી વયિિતભાવપૂર્ણ કર્યો. તે આ - આહાર પયત વાવતુ ભાષામન પતિ
ત્યારે તે બલિયં રાજધાનીના રહીશો ઘણાં અસુર કુમાર દેવ-દેવીઓએ તામલિ બાલતપસ્વીને કાલગત જાણી ઈશાન કરે દેવેન્દ્રપણે ઉત્પન્ન થયો જોઈને ઘણાં ક્રોધિત-કુપિત-ચંડિક થઈ ગુસ્સામાં ધમધમતા બલિચંચા રાજધાનીની વચ્ચેથી નીકળીને ઉત્કૃષ્ટ ચાવતુ ગતિથી ભરત ક્ષેત્રના તામવિતી નગરમાં તામલિ ભાલતપસ્વીના શરીર પાસે આવ્યા. (તામલિના મૃતકને) ડાબે પગે દોરડી બાંધી. તેના મુખમાં ત્રણવાર યુકી, તમલિનીના શૃંગાટક-નિક-ચતુર્કચત્વમહાપથ-થોમાં મુડદાને ઢસેડતા મોટા શબ્દથી ઉદ્ઘોષણા કરતા આ પ્રમાણે બોલ્યા-પોતાની મેળે વપરતીનો વેશ પહેરી, પ્રાણામાં પતયાથી પવજિત તે તમલિ બાલતપસ્વી કોણ ? ઈશાન કર્ભે થયેલ દેવેન્દ્ર દેવરાજ ઈશાન કોણ ?
Page #102
--------------------------------------------------------------------------
________________
૩/-/૧/૧૬૦ થી ૧૬૩
એમ કરી, તામલિના શરીરની હીલણા-નિંદા-હિંસા-ગહા-અવમાનના-તનાતાડના-પરિવધ-કદર્થના કરે છે. શરીરને આડું-અવળું ઢસડે છે. એ રીતે હીલના યાવત્ આકડવિડ કરીને એકાંતમાં નાખી - ૪ - ચાલ્યા ગયા.
[૧૬૩] ત્યારે તે ઈશાન કલ્પવાસી ઘણાં વૈમાનિક દેવો દેવીઓએ જોયું - બલિયાના રહીશ ઘણાં અસુકુમાર દેવ-દેવીઓએ તામલિ બાલતપસ્વીના શરીરની હીલણા-નિંદા યાવત્ આકડવિકડ કરે છે. તે જોઈને ક્રોધિત થઈ યાવત્ ગુસ્સાથી ધમધમતા જ્યાં ઈશાનેન્દ્ર છે, ત્યાં જઈને બે હાથ જોડી, દશનખ ભેગા કરી મસ્તકે અંજલિ જોડી, જય-વિજયથી વધાવી આમ કહ્યું – હે દેવાનુપ્રિય 1 બલિયંચાના રહીશ ઘણાં અસુરકુમાર દેવ-દેવીઓ આપ દેવાનુપ્રિયને કાલગત જાણીને, ઈશાન કો ઈન્દ્રપણે ઉત્પન્ન થયેલ જોઈને ક્રોધ પૂર્વક યાવત્ એકાંતમાં આપનું શરીર ફેંકીને - ૪ - પાછા ગયા.
૧૮૯
ત્યારે તે ઈશાનેન્દ્રએ તે ઈશાનકલ્પવાસી ઘણાં દેવ-દેવી પાસે આ અર્થ જાણી, અવધારી ક્રોધથી યાવત્ ધમધમતા તે ઉત્તમ દેવ શય્યામાં રહીને ભ્રુકુટીને ત્રણ વળ દઈ, ભવાં ચડાવી બલિાંચા સામે, નીચે, સાક્ષ, સપ્રતિદિશિ જોયું. ત્યારે તે બલિયંચાને ઈશાનેન્દ્રએ x - આ રીતે જોતાં, તેમના દિવ્યપભાવથી બલિયંચા અંગારા જેવી, આગના કણિયા જેવી, રાખ જેવી, તપ્ત વેણુકણ જેવી, તપીને લ્હાય જેવી થઈ ગઈ. ત્યારે બલિાંચાના રહીશ ઘણાં અસુકુમાર દેવદેવીઓએ બલિાંચા રાજધાનીને અંગારા જેવી સાવત્ લ્હાય જેવી તપેલી જોઈ, તેનાથી ભય પામ્યા-ત્રાસ્યા-ઉદ્વેગ પામ્યા-ભયભીત થઈ ચારે બાજુ દોડવાભાગવા-એકબીજાની સોડમાં ભરાવા લાગ્યા.
જ્યારે તે બલિચાના રહીશો - ૪ - એ એમ જાણ્યું કે ઈશાનેન્દ્ર કોપેલ છે, ત્યારે તેઓ ઈશાનેન્દ્રની દિવ્ય-દેવઋદ્ધિ, દેવધુતિ, દેવાનુભાગ, તેોલેશ્યાને સહન ન કરતા બધાં સપક્ષ અને પ્રતિદિશામાં રહીને, બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડી, ઈશાનેન્દ્રને જય-વિજય વડે વધાવીને આ પ્રમાણે કહ્યું – અહો ! આપ દેવાનુપ્રિયને દિવ્ય દેવઋદ્ધિ યાવર્તી સામે આણેલી છે. આપ દેવાનુપિયની તે દિવ્ય-દેવઋદ્ધિ ાવત્ લબ્ધ, પ્રાપ્ત અને સામે આણેલી છે (તે અમે જોઈ) અમે આપની ક્ષમા માંગીએ છીએ હે દેવાનુપિય ! અમને ક્ષમા કરો. આપ ક્ષમા કરવાને યોગ્ય છો. ફરીવાર અમે એમ નહીં કરીએ. એ રીતે સારી રીતે, વિનયપૂર્વક વારંવાર ખમાવે છે બલિાંચા રહીશ ઘણાં અસુરકુમાર દેવ-દેવીઓએ પોતાના અપરાધ બદલ ઈશાનેન્દ્રની સમ્યક્ વિનયપૂર્વક વારંવાર ક્ષમા માંગી ત્યારે ઈશાનેન્દ્રે તે દિવ્ય દેવઋદ્ધિ યાવત્ તેજોવૈશ્યાને સંહરી લીધી.
હે ગૌતમ ! ત્યારથી તે બલિાંચા રહીશ ઘણાં અસુરકુમાર દેવ-દેવીઓ ઈશાનેન્દ્રનો આદર કરે છે ચાવત્ પાસે છે. દેવેન્દ્ર ઈશાનની આજ્ઞા-સેવા
આદેશ-નિર્દેશમાં રહે છે. એ રીતે હે ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ ઈશાનની તે દિવ્ય
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
દેવઋદ્ધિ સાવત્ મેળવેલી છે.
ભગવન્ ! ઈશાનેન્દ્રની કેટલી કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! સાતિરેક બે સાગરોપમ. દેવેન્દ્ર ઈશાન તે દેવલોકથી આયુ ક્ષય થતાં ચાવત્ ક્યાં જશે ? કાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્ સર્વે દુઃખોનો
અંત કરશે.
૧૯૦
• વિવેચન-૧૬૦ અધુરેથી-૧૬૩ :
અનિત્ય વિચારણા. જોઈને બોલાવેલા, ગૃહસ્થાપણામાં પરિચિત જૂના મિત્રાદિ નિર્વર્તનિક-એક જાતનું ક્ષેત્રનું માપ, તેના જેટલા પરિમાણવાળું અથવા પોતાના શરીર
પ્રમાણ ક્ષેત્ર. - ૪ -
ઈન્દ્રરહિત, શાંતિકર્મક-પુરોહિતરહિત. અહીં ઈન્દ્ર નથી માટે જ પુરોહિત નથી. ઈન્દ્રને વશ હોવાથી ઈન્દ્ર આધિન. ઈન્દ્રયુક્ત હોવાથી ઈન્દ્ર અધિષ્ઠિત. તેથી જ - જેનું કાર્ય ઈન્દ્રને આધિન છે તેવી. સ્થિતિકલ્પ એટલે બલિચંચામાં રહેવાનો સંકલ્પ.. ઉત્કર્ષવાળી તે દેવગતિ વડે, આકુળતા હોવાથી ઉતાવળી, પણ સ્વાભાવિક નહીં. ત્યાં માનસિક ચપળતા સંભવે છે માટે કહ્યું – કાયાની ચપળતાવાળી ગતિ વડે. રૌદ્ર-ભયંકર ગતિ વડે. બીજી ગતિને જિતનાર ગતિ વડે, ઉપાયમાં પ્રવૃત્તિ કર્તા નિપુણ ગતિ વડે. શ્રમ અભાવે સિંહ જેવી ગતિ વડે, વેગવતી-દિવ્ય ગતિ વડે ચાલતા વસ્ત્ર ઉડતા હોય તેમ, દર્પવાળી ગતિથી.. પૂર્વાદિ ચારે દિશા સમાન પક્ષે હોવાથી સપક્ષ, બધા ખૂણાં સરખા પડે તે પ્રતિદિ. નાટ્ય વિષય વસ્તુ બત્રીશ પ્રકારે હોવાથી બત્રીશવિધ. તે શપયોણીયથી જાણવું.
મઢું બંધ - પ્રયોજન વિશે નિશ્ચય કરો. નિવાન - પ્રાર્થના. શીઘ્ર કોપી વિમૂઢબુદ્ધિ અથવા કોપના ચિન્હો પ્રગટેલા છે તે, કોપનો ઉદય થયેલા, પ્રગટ રૌદ્રરૂપવાળા, ક્રોધથી સળગતા માટે દેદીપ્યમાન.
દોરડી વડે, થુંકે છે. આડુ-અવળું કરે છે. જાતિ વગેરે ઉઘાડી પાડીને નિંદે છે, મન વડે કુત્સા કરે છે, પોતાની સમક્ષ વચનોથી ખિંસા કરે છે, લોક સમક્ષ ગર્લ કરે છે, અપમાન પાત્ર માને છે, આંગળી આદિ હલાવી તર્જના કરે છે, હાથેથી મારે છે, કદર્ચના કરે છે, પ્રકૃષ્ટ વ્યથા આપે છે.
ઉત્તમ શય્યામાં રહેલ, મળ સળ કપાળે પાડી, ભૃકુટી ખેંચી, અગ્નિ સમાન થયેલ.. ભયવાળા થઈ, ભયથી કંપતા, આનંદરસ સૂકાઈ ગયેલા, રહેઠાણ છોડી થોડું કે વધારે દોડે છે. એકબીજાની સોડમાં ભરાઈ જતાં.. અમે વારંવાર આવું નહીં કરીએ.
દેવાના મનવાળા. તાત્પર્ય એ કે
માઁ - ‘આ કરવાનું જ છે' એવો આદેશ પપાત - સેવા, વચન - આજ્ઞાપૂર્વક આદેશ, નિર્દેશ - પૂછેલાં કાર્ય સંબંધે નિયત ઉત્તર.
ઈશાનેન્દ્ર વક્તવ્યતા પ્રસ્તાવથી તે જ સંબંધે કહે છે–
-
- સૂત્ર-૧૬૪ થી ૧૬૯ :
[૧૬૪] ભગવના દેવેન્દ્ર દેવરાજ શક્રના વિમાનો કરતાં શું દેવેન્દ્ર દેવરાજ
Page #103
--------------------------------------------------------------------------
________________
૩|-/૧/૧૬૪ થી ૧૬૯
૧૯૧ ઈશાનના વિમાનો કિંચિત ઉચ્ચતર, કિચિત ઉન્નતતર છે? ઈશાનેન્દ્રના વિમાનોથી શકેન્દ્રના વિમાનો કંઈક નીચા કે નિસ્નાર છે? ગૌતમાં હા, તે એમ જ છે - એમ કેમ કહાં ગૌમાં જેમ કોઈ હરોળી ક્યાંક ઉંચ. કયાંક ઉwત હોય અને ક્યાંક નીયું, ક્યાંક નિગ્ન હોય, તેમ હે ગૌતમી શકેન્દ્રના વિમાન નિમ્ન છે.
[૧૬] ભગવન / દેવેન્દ્ર દેવરાજ શક, દેવેન્દ્ર દેવરાજ ઈશાન પાસે જવાને સમર્થ છે ? હા, છે. ભગવન! તે તેમનો આદર કરતો આવે કે અનાદર કરતો આવે ? ગૌતમ! આદર કરતો આવે. - ૪ -
ભગતના દેવેન્દ્ર દેવરાજ ઈશાન દેવેન્દ્ર દેવરાજ શક પાસે આવવા સમર્થ છે ? હા, છે. ભગવાન તે તેનો આદર કરતો આવે કે અનાદર કરતો આવે ? ગૌતમ આદર કરતો કે અનાદર કરતો પણ આવે.
ભગવાન ! ઈશાનેન્દ્રની સપક્ષ, સપતિદિશ જેવાને કેન્દ્ર સમર્થ છે ? ગૌતમ! પાસે આવવા માફક અહીં બે આલાવા છે.
ભગવતુ ! શક્રેન્દ્ર, ઈશાનેન્દ્ર સાથે વાતચિત કરવાને સમર્થ છે? હા, છે. પાસે આવવા સંબંધે કહ્યું તેમ અહીં કહેવું.
ભગવના તે કેન્દ્ર-ઈશાનેન્દ્ર વચ્ચે કોઈ કૃત્ય, કરણીય સમુન્ન થાય છે ? હા, થાય છે. ત્યારે તે કેવો વ્યવહાર કરે ? ગૌતમ ! ત્યારે શકે, ઈશાનેન્દ્ર પાસે જાય છે. ઈશાનેન્દ્ર, શકેન્દ્ર પાસે જાય છે તેઓ પરસ્પર આ રીતે બોલાવે છે–| ઓ દક્ષિણદ્ધ લોકાધિપતિ દેવરાજ દેવેન્દ્ર શુક્ર ! કે ઓ. ઉત્તરાર્ધ લોકાધિપતિ દેવેન્દ્ર દેવરાજ ઈશાન ! એ રીતે પરસ્પર કૃત્ય, કરણીને અનુભવતા વિચરે છે.
[૧૬] તે દેવેન્દ્ર દેવરાજ શક-ઈશાન વચ્ચે પરસ્પર વિવાદ થાય છે? હા, થાય છે. ત્યારે તેઓ શું કરે છે ? ગૌતમ! ત્યારે તે શક-ઈશાન, દેવેન્દ્ર દેવરાજ સનકુમારને યાદ કરે છે. ત્યારે તે સનતકુમારેન્દ્ર, શક-ઈશાનેન્દ્રએ યાદ કરતા જલ્દીથી તેઓની પાસે આવે છે. તે જે કહે તેને બંને ઈન્દ્રો તેમની આજ્ઞાોવાવચન-નિર્દેશ રહે છે.
૧૬] દેવેન્દ્ર દેવરાજ સનતકુમાર ભવસિદ્ધિક, ભવસિદ્ધિક, સમ્યગૃષ્ટિ, મિયાર્દષ્ટિ, પરિત્તસંસારી, અપરિત્ત સંસારી, સુલભબોધિ, દુર્લભબોધિ, આરાધક, વિરાધક, ચમ, આયર્મ શું છે? ગૌતમ ! સનતકુમારેન્દ્ર ભવસિદ્ધિક, સમ્યગ્રËષ્ટિ, પરિત્તસંસારી, સુલભબોધિ, આરાધક, ચરમ પ્રશસ્ત જાણવા. ભવસિદ્ધિક આદિ નહીં ભગવન! એમ કેમ કહ્યું? સનતકુમારેન્દ્ર ઘણાં સાધુ-સાદdી- જાવકશ્રાવિકાના હિત-સુખ-પર્યેષુ છે, આનુકંપા કરનાર, નિઃ ધ્યેયસ-હિત સુખ કલ્યાણના કામી છે. તેથી ગૌતમ ! એમ કહ્યું.
ભગવાન ! દેવેન્દ્ર દેવરાજ સનદકુમારની સ્થિતિ કેટલા કાળ સુધીની છે ? ગૌતમ! સાત સાગરોપમ સ્થિતિ છે. ભગવાન ! છે, તે દેવલોકથી આયુક્ષય થતાં ચાવતું કયા ઉત્પન્ન થશે ? ગૌતમ મહાવિદેહ » સિદ્ધ થશે યાવત્ સર્વ
૧૯૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ દુઃખોનો અંત કરશે. - ભગવન! તે એમ જ છે. એમ જ છે.
[૧૬૮] તિયકનો તપ છ-છ, અનશન એક માસ, શ્રમણપચય આઠ વર્ષ-કરદત્તનો તપ અમ-અટ્ટમ, અનશન આઈ માસ, શ્રમપયિ છ માસ છે.
[૧૬] વિમાનોની ઉંચાઈ, પાકુભવ, જેવું, સંતાપ, કાર્ય, વિવાદોત્પત્તિ, સનકુમારનું ભવ્યપણું કહ્યું.
• વિવેચન-૧૬૪ થી ૧૬૯ :
પ્રમાણથી ઉચાપણું, ગુણથી ઉacપણું અથવા પ્રાસાદ અપેક્ષાએ ઉંચાપણું, પ્રાસાદ પીઠની અપેક્ષાઓ ઉtતપણું. જે કહ્યું છે કે – પહેલા કપોમાં વિમાનોની ઉંચાઈ ૫૦૦ યોજન છે. તે સ્થળપણે કહ્યું છે, એમ જાણવું. તેનાથી કિંચિત્ વધુ ઉંચું હોય તો તેમાં કોઈ વિરોધ નથી. * * * માબાપ - સંભાષણ, સંતાપ - પુનઃ પુનઃ ભાષણ. શ્રી - પ્રયોજન, જરીવ - કાર્યો. ધે કાર્યનો પ્રસંગ આવે ત્યારે કેવી રીતે કાર્ય કરે છે? કાર્યો સળ છે. બ - આ કાર્ય છે. મને શબ્દ આમંત્રણાર્થે છે • x - જે કોઈ આજ્ઞાદિ એ કરે. તેને તેઓ તાબે રહે છે, એમ વાક્યર્થ છે - ૪ -
જ્ઞાનાદિનો આરાધક છે. છેલો એક જ ભવ બાકી છે, તે ઘર, અથવા દેવભવ તે તેનો છેલ્લો દેવભવ છે - x - fત - સુખના કારણરૂપ. • x • દુ:ખથી બચવું તે પચ્ય. તે કૃપાળુ છે માટે આમ કહ્યું. નિઃશ્રેયસ - મોક્ષામાં નિયુક્ત. જેમાં દુ:ખનો સંબંધ ન હોય તે સુખ. હિત, સુખાદિને ઈચ્છનાર. પૂર્વોક્ત અર્થસૂચક બે ગાથા
અહીં પલ્લી ગાથામાં પવધ પદોનો ઉત્તરાર્ધ પદો સાથે અનુક્રમે સંબંધ જોડવો. જેમકે તિયકનું છ તપ, ઇત્યાદિ. મત્તાuિr - અનશનનો વિધિ. • x • વિકવણા કેવી? તેનું કથન મોકા નગરીમાં કહેવાયેલ હોવાથી. તેનું પ્રકરણ “મોકા’ કહેવાય છે.
( શતક-૩, ઉદ્દેશો-૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ]
છે શતક-૩, ઉદ્દેશો-૨-“ચમરોત્પાત” છે.
- X - X - X - X - X - ૦ દેવોની વિદુર્વણા કહી, અહીં અસુકુમારની ગતિશક્તિ કહે છે– • સૂત્ર-૧૩૦ થી ૧૨ :
તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. યાવતું હર્ષદા પર્યાપાસે છે. - - તે કાળે સમયે અસુરેન્દ્ર, અસુરરાજ ચમર ચમત્સ્યશ રાજધાનીમાં, સુધમાં સભામાં અમર નામે સિંહાસન ઉપર બેઠેલો, ૬૪,ooo સામાનિક દેવોથી વીંટળાયેલો યાવ4 નૃત્ય વિધિ દેખાડીને જે દિશામાંથી આવ્યો હતો, તે દિશામાં પાછો ગયો.
ભગવન! એમ કહી, ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વાંદીનમીને આ પ્રમાણે કહ્યું - ભગવન! આ રનપભા પૃdીમાં નીચે અસકુમાર દેવો વસે છે ? ગૌતમ ! આ વાત યોગ્ય નથી. યાવત્ અધસપ્તમી પૃથ્વીમાં જણવું. સૌધર્મકતાની નીચે ચાવત્ (બીજી કલ્પોની નીચે પણ અસુરકુમારો. રહેતા નથી.)
Page #104
--------------------------------------------------------------------------
________________
3-/૨/૧૭૦ થી ૧૨
૧૯૩ ભગવદ્ ! ઈષતપાભાસ પૃથ્વી નીચે અસુકુમાર દેવો રહે છે ? વાત યોગ્ય નથી.. ભગવન! ત્યારે એવું પ્યાત સ્થાન કર્યું છે કે જ્યાં અસુકુમાર દેવો રહે છે ? ગૌતમ! ૧,૮0,યોજનની જાડાઈવાળી આ રતનપભા પૃedી મધ્યે રહે છે. એ રીતે અ મારો સંબંધી બધી વકતવ્યતા યાવતું દિવ્ય ભોગ ભોગવતા રહે છે.
ભગવન્અસુરકુમાર દેવોનું અધ:ગતિ સામર્થ્ય છે ? હા, છે. ભગવન ! તે અસુકુમાર દેવો જસ્થાનથી કેટલે નીચે જઈ શકે છે ? ગૌતમ! ચાવતું આધસપ્તમી પૃથવી. બીજી પૃeતી સુધી તેઓ ગયા છે, જાય છે અને જો.. ભગવન / અસુકુમાર દેવો ત્રીજી પૃedી સુધી ગયા છે અને જશે, તેનું શું કારણ ? ગૌતમ ! પૂર્વ વૈરીને વેદના દેવા અને જૂના મિત્રની વેદના ઉપશાંત કરવા અસુરકુમાર દેવો ત્રીજી પૃdી સુધી ગયા છે અને જશે. સુકુમાર દેવોને તિછl ગમન સામર્થ્ય છે ? હા, છે. ભગવાન ! તેમનું તિછુ ગમન સામર્થ્ય કેટલું છે ? ગૌતમ! યાવતુ અસંખ્ય દ્વીપસમુદ્ર છે. નંદીશ્વરદ્વીપ સુધી ગયા છે અને જશે. ભગવન ા કયા કારણે અસુકુમાર દેવો નંદીશ્ચદ્વીપ ગયા છે અને જશે ? ગૌતમ! જે આ અરિહંત ભગવંતો છે, તેઓના જન્મ-નિક્રમણ-જ્ઞાનોત્પાદપરિનિવણિ મહોત્સવો છે, તેને માટે સુકુમારો નંદીશ્ચરદ્વીપ ગયા છે અને જશે. ભગવન અસુકુમાર દેવોનું ઉd ગતિ સમર્થ છે ? હા, છે. ભગવાન ! તે સામર્શ ક્યાં સુધી છે ગૌતમ ! અશ્રુતકભ સુધી. સૌધર્મકક્ષ સુધી ગયા છે અને જશે. ભગવાન ! સુકુમાર શા માટે સૌધર્મકલ્પ સુધી ગયા છે અને જશે ? ગૌતમાં તેઓને ભવ પ્રત્યયિક વૈરાનુબંધ છે. વૈક્રિયરૂપ બનાવતા અને ભોગો ભોગવતા તેઓ આત્મરક્ષક દેવોને ત્રાસ પમાડે છે તથા યથોચિત નાનાનાના રનોને લઈને એકાંતમાં ચાલ્યા જાય છે.
ભગવાન ! તે દેવો પાસે યથોચિત નાના રનો છે ? હા, છે. જ્યારે તેઓ રનો ઉપડી જાય ત્યારે વૈમાનિકો શું કરે? પછી વૈમાનિકો તેમને કાયિક વ્યથા પહોચાડે. ભગવનું ! અમુકુમારો ઉપર જઈને, ત્યાં રહેલ અસરા સાથે દિવ્ય ભોગ ભોગવતા વિચરવા સમર્થ છે? ના, એમ નથી. તેઓ ત્યાંથી પાછા વળી સ્વ સ્થાને આવે છે. જે કદાચ અસરા તેમનો આદર કરો, સ્વીકારે, તો તે સુકુમારો તે આસરા સાથે દિવ્ય ભોગ ભોગવતા વિચરવા સમર્થ બને, પણ જે તે અસરા તેમનો આદર અને સ્વીકાર ન કરે, તો અસુકુમારો તે અસરા સાથે દિવ્ય ભોગ ભોગવી રહેવા સમર્થ ન બને. ગૌતમ ! એ રીતે અસુરો ત્યાં ગયા છે અને જશે.
[૧] ભગવન્! કેટલો સમય વીત્યા પછી અસુકુમાર દેવો ઉંચે જાય છે તથા સૌધર્મકથે ગયા છે અને જશે ? ગૌતમ અતી ઉત્સfણી-અવસર્પિણી વીત્યા પછી લોકમાં આશ્ચર્યક્રમ માં ભાવ સમુNH થાય છે, જે અસુરકુમાર સૌધર્મકલ્પ સુધી ઉંચે જાય. ભગવદ્ ! કોનો આશ્રય કરીને અસુરકુમારો 9િ/13
૧૯૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સૌધર્મકલ્પ સુધી ઉંચે જાય છે ? હે ગૌતમ ! જેમ કોઈ શબર-બબર-ટંકણભુત-પહય-પુલિંજાતિના લોકો એક મોટા જંગલ-ખાડો-૬-ગુફા વિષમપર્વતનો આક્ષય કરી, સારા મોટા ઘોડા-હાથી-ચોધા-ધનુષ્યવાળ રમૈન્યને હંફાવે, તેમ અસુકુમારો પણ અરિહંત-અરિહંતરત્ય-ભાવિતાત્મા શણગારની નીશાએ સૌધર્મક૨ જાય.
ભગવન્શું બધાં અસુકુમારો ઉંચે યાવત સૌધર્મ કલ્યુ સુધી જાય છે? ગૌતમાં એવું નથી, મહહિક અસુકુમારો ઉંચે ચાવતું સૌધર્મ કહ્યું જાય છે. ભગવન! એ રીતે સુરેન્દ્ર, સુકુમાર રાજ ચમર કોઈ વાર પૂર્વે ઉપર યાવતું સૌદમકલ્પ ગયેલો છે? હા, ગૌમાં ગયો છે. ભગવન! અહો આ ચમરેન્દ્ર કેવી મહાદ્ધિ, મહાધુતિ યાવત તેની ઋદ્ધિ ક્યાં ગઈ? કૂટાગારશાલા દેeld.
[૧] સુરેન્દ્ર અસુરરાજ ચમરે તે દિવ્ય દેવઋદ્ધિ વાવ ક્યાં લધપ્રાપ્ત-અભિયમુખ કરી? ગૌતમાં તે કાળે તે સમયે આ જ જંબુદ્વીપમાં ભdોટમાં વિદયગિરિની તળેટીમાં જૈભેલ નામે સંનિવેશ હતું. (વર્ણન) તે બેભેલ સંનિવેશે પૂરણ નામે ગૃહસ્થ રહેતો હતો, તે આય, દિપ્ત યાવત્ તામલિની વકતવ્યતા મુજબ જાણવો. વિશેષ આ - ચાર ખાનાવાળું કાષ્ઠમય પત્ર કરીને યાવતું વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ યાવત સ્વયં જ ચાર ખાનાવાળું કાષ્ઠમય પત્ર લઈને, મુંડ થઈને “દાનામા” dજ્યાથી તજિત થઈને, તે જ પ્રમાણે આતાપના ભૂમિથી ઉતરીને આપમેળે જ ચાર ખાનાવાળું કાષ્ઠ પm લઈને બેભેલ સંનિવેશના ઉચ્ચ-નીચ-મધ્યમ કુળોમાં ગૃહસામુદાનિક ભિક્ષાચયએિ ફરતાં, જે મને પાત્રના પહેલા ખાનામાં આવે તે માટે માર્ગમાં પથિકોને દેવું કહ્યું, જે મને પpsના બીજ ખાનામાં આવે તે માટે મત્સ્ય-કાચબાને દેવું કવો, જે મને મના ચોરા ખાનામાં આવે તે મને મારા પોતાના આહાર માટે કશે. એવું વિચારી, કાલે પ્રભાત થયા પછી, તે બધું સંપૂર્ણ યાવ4 • જે માત્ર ચોથા ખાનામાં છે તેનો પોતે આહાર કરે છે. [શેષ કથન તામલિ મુજબ જાણવું
ત્યારે તે પૂરણ બાલતપસ્વી તે ઉદાર, વિપુલ, પ્રદd, ગૃહિત બાલ તપકર્મ વડે એ બધું તામલિ મુજબ કહેવું. વાવ બેભેલ સંનિવેશની વચ્ચોવચ્ચેથી નીકળે છે. નીકળીને પાદુકા કુંડિકા આદિ ઉપકરણ, ચાર ખાનાવાળું કાષ્ઠ પણને એકાંતમાં મૂકે છે. બેભેલ સંનિવેશથી અનિખૂણામાં નિર્વતનિક મંડળને આલેખે છે. સંલેખના ઝૂમણાથી નૃસિત થઈને, ભોજન-પાનનો ત્યાગ કરીને, પાદપોપગમન અનશન કરી (તે પૂરણ) દેવગત થયો
તે કાળે સમયે હે ગૌતમ ! હું છEાસ્થાવસ્થામાં હતો. ૧૧ વર્ષનો દીક્ષાપર્યાયિ હતો. નિરંતર છૐ-છäના તપોકમથી સંયમ-તપ વડે આત્માને ભાવતો પૂવનિપૂર્વ એ ચરતો, પ્રામાનુગામ વિચરતો જ્યાં સુંસમારપુરનગર છે, જ્યાં અશોક વનખંડ ઉધાન છે, જ્યાં પ્રતીશિલાપક છે. ત્યાં આવ્યો. ઉત્તમ અશોકવૃક્ષની નીચે પૃવીશિલાપક ઉપર આક્રમભક્ત તપ સ્વીકાર્યું. બંને પગ
Page #105
--------------------------------------------------------------------------
________________
૩/-/૨/૧૭૦ થી ૧૭૨
ભેગા કરી, હાથને નીચે લાંબા કરી, એક પુદ્ગલ ઉપર દૃષ્ટિ રાખી, અનિમેષ નયને, જરા શરીરને આગળને ભાગે નમતું મેલીને, યથાસ્થિત ગાત્રો વડે, સર્વેન્દ્રિયથી ગુપ્ત થઈને, એકરાત્રિકી મહાપ્રતિમા સ્વીકારીને રહેલો હતો.
તે કાળે તે સમયે ચમચંચા રાજધાની ઈન્દ્ર, પુરોહિત રહિત હતી. ત્યારે તે પુરણ બાલતપવી પ્રતિપૂર્ણ ૧૨ વર્ષનો પ્રયિ પાળીને, માસિકી, સંલેખનાથી આત્માને જોડીને, ૬૦ ભક્તને અનશન વડે છેદીને કાળમાસે કાળ કરી સમસ્યંચા રાજધાનીમાં ઉત્પાત સભામાં યાવત્ ઈન્દ્રપણે ઉત્પન્ન થયો. ત્યારે તે અસુરેન્દ્ર અસુરરાજ રામર, જે તાજો જ ઉત્પન્ન થયેલો, તેણે પાંચ પ્રકારે પતિને પૂર્ણ
કરી. તે આ – આહાર પયાપ્તિથી પતિભાવ પામીને અવધિજ્ઞાન વડે સ્વાભાવિક ઉંચે યાવત્ સૌધર્મક૨ે દેવેન્દ્ર, દેવરાજ, માવા, પાકશાસન, શતકન્તુ, સહાણ, વજ્રપાણિ, પુરંદર યાવત્ દશ દિશાઓને ઉધોતિત, પ્રતિત કરતો, સૌધર્મ કલ્પમાં, સૌધમવિર્તક વિમાનમાં શક્રસિંહાસન ઉપર યાવત્ દિવ્ય ભોગોપભોગને ભોગવતા (શક્રેન્દ્રને) જોયો.
૧૯૫
તેને જોઈને ચમરેન્દ્રને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પાર્થિત, મનોગત, સંકલ્પ ઉત્પન્ન થયો - આ કોણ મરણનો ઇચ્છુક, દુરંતતલક્ષણ, હીશ્રી વગરનો, હીનપુણ્ય ચૌદશીયો છે જે મારી આ આવા પ્રકારની દિવ્ય દેવઋદ્ધિ યાવત્ દેવાનુભાવ લબ્ધ-પ્રાપ્ત-અભિસન્મુખ કર્યા છે છતાં મારી ઉપર ગભરાટ વિના દિવ્ય ભોગોપભોગને ભોગવતો વિચરે છે ? એમ વિચારી ચમરે સામાનિક સભામાં ઉત્પન્ન દેવોને બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! આ કોણ મરણનો ઈચ્છુક યાવત્ વિચરે છે?
ત્યારે તે સામાનિક દેવો, ચમરેન્દ્રએ આમ કહ્યું ત્યારે હર્ષિત-સંતુષ્ટ થઈને યાવત્ હર્ષિત હૃદયે, હાથ જોડીને, દશ નખ ભેગા કરી, મસ્તકે અંજલિ કરી, આવર્ત કરી, જય-વિજય વડે વધાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! આ દેવેન્દ્ર દેવરાજ શક છે યાવત્ વિચરી રહ્યો છે.
ત્યારે તે ચમરેન્દ્રએ તે સામાનિકપર્ષદા ઉત્પન્ન દેવો પાસે આ કથન સાંભળી, અવધારી ક્રોધિત થઇ, રોષિત થઇ, કોપી, ચંડ બની, ક્રોધથી ધમધમતા, તે સામાનિક દેવોને આ પ્રમાણે કહ્યું – દેવેન્દ્ર દેવરાજ શક્ર બીજો છે અને અસુરે અસુર રાજ યમર બીજો છે. ભલે તે શક્રેન્દ્ર મહાઋદ્ધિવાળો છે, ભલે આ સમરેન્દ્ર અલ્પ ઋદ્ધિવાળો છે, તો પણ હે દેવાનુપ્રિયો ! હું મારી પોતાની જ મેળે તે શકેન્દ્રની શોભાને ભ્રષ્ટ કરવા ઈચ્છુ છું. એમ કરીને તે સમર ગરમ થયો, ઉષ્ણીભૂત થયો.
ત્યારે તે સમરેન્દ્રએ અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો. મને અવધિજ્ઞાન વડે જોયો, જોઈને તેને આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવત્ થયો. શ્રમણ ભગવંત મહાવીર, જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં સુંસુમારપુર નગરમાં અશોક વનખંડ ઉધાનમાં ઉત્તમ અશોક વૃક્ષ નીચે પૃથ્વીશિલાપટ્ટક ઉપર અક્રમભક્ત તપ સ્વીકારીને એક
૧૯૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
રાત્રિકી મહાપ્રતિમા ગ્રહણ કરીને રહેલા છે. તો એ શ્રેયસ્કર છે, હું ભગવંત મહાવીરની નિશ્રા લઈ, શકેન્દ્રને તેની શોભાથી ભ્રષ્ટ કરવા જાઉં. એમ વિચારી દેવશય્યાથી ઉઠીને દેવદૂષ્ટ પહેરી ઉપપ્પાત સભાથી પૂર્વ દિશાના દ્વારેથી નીકળ્યો. જે તરફ સુધસભા હતી, જ્યાં ચતુષ્પાલ શસ્ત્રભંડાર હતો, ત્યાં ગયો. જઈને પરિઘ રત્ન નામે હથિયાર લીધું. પછી તે એકલો, કોઈને સાથે લીધા વિના પરિઘ રત્નને લઈને મહારોષને ધારણ કરતો ચમાંચા રાજધાનીની વચોવચથી
નીકળી, તિગિચ્છિકૂટ ઉત્પાત પર્વતે આવ્યો. ત્યાં વૈક્રિય સમુદ્દાત વડે સમવહત થઈ, સંખ્યાત યોજન સુધીનાં યાવત્ ઉત્તરવૈક્રિયરૂપ બનાવી, ઉત્કૃષ્ટ યાવત્ ગતિ વડે પૃથ્વીશિલાપટ્ટક ઉપર, મારી પાસે આવી, મને ત્રણ વાર પ્રદક્ષિણા યાવત્ નમસ્કાર કરીને તે સમર આ પ્રમાણે બોલ્યો—
હે ભગવન્ ! આપનો આશ્રય લઈ હું મારી જાતે જ શકેન્દ્રને તેની શોભાથી ભ્રષ્ટ કરવા ઈચ્છુ છું. એમ કરીને ઈશાન કોણની દિશા તરફ ગયો. જઈને વૈક્રિય સમુદ્દાત વડે સમવહત થઈ, યાવત્ બીજી વખત પણ વૈક્રિય સમુદ્ઘતિથી સમવહત થઈ એક મહા ઘોર ઘોરાકાર, ભયંકર, ભયંકરાકાર, ભાવર, ભયાનક, ગંભીર, ત્રાસદાયી કાળી અર્ધરાત્રિ અને અડદના ઢગલા જેવું કાળુ તથા લાખ યોજન ઉંચુ, મોટું શરીર બનાવ્યું. તેમ કરીને આસ્ફાટનવલ્ગન-ગર્જન-ઘોડા જેવો હણહણાટ-હસ્તિવત્ કિલકિલાટ-રથવત્ ઘણઘણાટ કરતો, પગ પછાડતો-ભૂમિ ઉપર પાટુ મારતો-સિંહનાદ કરતો ઉછળે છે, પછડાય છે, ત્રિપદીને છેદે છે, ડાબો હાથ ઉંચો કરે છે, જમણા હાથની તર્જની અને અંગુઠાના નખ વડે પોતાના મુખને વિડંખે છે, મોટા-મોટા કલકલ શબ્દોથી અવાજ કરે છે. એકલો, કોઈને સાથે લીધા વિના, પરિઘરત્નને લઈને ઉંચે આકાશમાં ઉડ્યો. જાણે અધોલોકને ખળભળાવતો, ભૂમિતલને કંપાવતો, તિછલિોકને ખેચતો, ગગનવલને ફોડતો હોય તેવો (એ પ્રમાણે ચમર) ક્યાંક ગાજે છે ક્યાંક વિધુત્ ઝળકે છે. ક્યાંક વરસાદ પેઠે વરસે છે, ક્યાંક ધૂળવાં કરે છે, ક્યાંક અંધકાર કરે છે (એમ કરતો) વ્યંતરને ત્રાસ પમાડતો, જ્યોતિક દેવોના જાણે બે ભાગ કરતો. આત્મરક્ષક દેવોને ભગાડતો, પરિઘરત્ન આકાશતલમાં ફેરવતો, શોભાવતો ઉત્કૃષ્ટ ગતિથી યાવત્ અસંખ્ય તિર્થાદ્વીપ સમુદ્રની વચ્ચોવચથી નીકળતો સૌધમકÒ, સૌધમવિતસક વિમાને, જ્યાં સુધસભા છે ત્યાં આવી એક પગ પાવર વેદિકામાં અને બીજો પગ સુધસભામાં મૂક્યો. પરિઘરત્ન વડે મોટા મોટા અવાજ કરતા તેણે ઈન્દ્રકીલને ત્રણ વાર કુટ્યો, કુટીને (સમરેન્દ્ર) આ પ્રમાણે બોલ્યો
અરે ! દેવેન્દ્ર દેવરાજ શક્ર ક્યાં છે ? ક્યાં છે તે ૮૪,૦૦૦ સામાનિક દેવો ? - યાવત્ - ક્યાં છે ૩,૩૬,૦૦૦ આત્મરક્ષક દેવો? કયાં છે તે કરોડો અપ્સરાઓ ? આજે હસું છું, આજે વધ કરું છું, તે બધી અપ્સરાઓ જે મારા તાબે નથી, તે આજે તાબે થઈ જાઓ. એમ કરીને તેવા પ્રકારના અનિષ્ટ,
Page #106
--------------------------------------------------------------------------
________________
૧૯૭
-૨/૧૭૦ થી ૧૭૨ એકાંત, અપિય, શુભ, અમનોજ્ઞ, અમરામ, કઠોર વાણી કાઢે છે ત્યારે તે શકેન્દ્ર, તેવી અનિષ્ટ ચાવતું અમણા પૂર્વે ન સાંભળેલી, કઠોર વાણી સાંભળીને, અવધારીને ક્રોધિત યાવતુ ગુસ્સાથી ધમધમતો, કપાળમાં ત્રણ વલી પડે તેમ ભવાં ચઢાવી, અમરેન્દ્રને કહ્યું – હે, અરે, ચમરા ! મરણની ઈચ્છાવાળા, ચાવતું હીન પુન્ય ચૌદશીશ ! આજે તું નહીં રહે, હતો ન હતો થઈ જઈશ. તને સુખ નહીં થાય. એમ કરી ઉત્તમ સિંહાસનેથી વજ લીધું.
તે ઝળહળતું, ફુટતું, તડતડાટ કરતું, હજારો ઉલ્કાપાતને મૂકતું, હજારો જવાલાને છોડતું, હજારો ગારાને ખેરવતું, અનિના કણિઓ અને વાલાઓની માળાથી ભમાવતું, આખોને આંજી દેતુ આગ કરતાં પણ વધુ તેજથી દીપતું, અતિ વેગવાળું, ફૂલેલા કેસુડા જેવું લાલ, મહાભયરૂપ, ભયંકર વજ ચમરને હણવા મૂક્યું.
તે ઝળહળતા યાવતું ભયંકર વજને સામે આવવું જોઈ, તે અસુરેન્દ્ર, અસુરરાજ ચમર, આ છે ? એવું વિચારે છે ‘મારે આવું શા હોત તો' એવી પૃહા કરે છે, ફરી પણ સ્પૃહા કરે છે. એટલામાં તે મુગટથી ખરી ગયેલ છોગાવાળો, આલંબવાળા હાથના ઘરેણાવાળો, પણ ઉંચા અને માથું નીચું કરીને કાંખમાં પરસેવો ન વળ્યો હોય એમ પરસેવાને ઝરાવતો ઝરાવતો તે ચમર ઉતકૃષ્ટ યાવત તિછમાં અસંખ્ય દ્વીપસમુદ્રોની વચ્ચોવચ્ચ જતા જતા જે તરફ જંબૂદ્વીપ છે યાવત જ્યાં ઉત્તમ અશોકનું વૃક્ષ છે તથા જ્યા હું છું તે તરફ આવીને, બીધેલો, ભયથી ગીર સ્વરે ભગવન્! ‘તમે મારું શરણ છો' એમ બોલતો મારા બંને પગની વચ્ચે વેગથી પડ્યો.
• વિવેચન-૧૩૦ થી ૧ર :
આ સૂત્ર ક્રમ વડે કહેવું. તે આ - ઉપર, નીચે એક-એક હજાર યોજના અવગાહીને વચ્ચેના ૧,૮,૦૦૦ યોજનમાં અસુરકુમાર દેવોના ૬૪-લાખ ભવનાવાયો છે.. સંરમપૂર્વક મોટા વૈક્રિય શરીરને કરતાં, પરિચારણ કરતાં બીજાની દેવી સાથે ભોગ ભોગવવાની ઈચ્છાવાળા.. યથોચિતપણે નાના સ્વરૂપવાળા કેમકે મોટા રનોને સંતાડવા અશક્ય હોવાથી નાના રત્નો કહ્યા છે. વૃદ્ધોએ - ઉત્તમરનો અર્થ કર્યો છે.
બ્ધ નો લઈને એકાંત સ્થાનમાં જનાર અસુરોને તે વૈમાનિકો શું કરે છે ? રનોનું ગ્રહણ કર્યા પછી, રત્નોને લેનારા એવા અસુરોના શરીર ઉપર પ્રહાર દ્વારા વૈમાનિકો પીડા ઉત્પન્ન કરે છે. પીડા પામેલા અસુરોને થતી વેદના જઘન્યથી અંતર્મુહૂd, ઉકાટથી છ માસ સુધી રહે છે... શબર આદિ અનાર્ય વિશેષો છે... ખાડાનો, જળ કે સ્થળ દુર્ગનો, પર્વતની ગુફાનો, ખાડા અને વૃક્ષોથી ગીચ જમીનનો આશરો લઈને ધનુર્ધર આદિના લશ્કરને જીતી લેશું એમ નિશ્ચય કરે છે. આ લોકમાં અરિહંતનો આશરો લઈને ઉંચે જાય, તે સિવાય નહીં.
સાTTET - દાનની મુખ્યતાવાળી, - ૪ - બંને પગને ભેગા કરીને એટલે જિનમુદ્રાઓ, લાંબા હાથ કરી, આગળ મુખ નમાવીને, યથાસ્થિત ગમો વડે. ધિક્ષણ
૧૯૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ - સ્વભાવથી જ. પારૂ - જુએ છે.
મહામેઘને વશ કરનાર, પાક નામના બળવાન્ શત્રુને શિક્ષા કરનાર, કાર્તિક શ્રેષ્ઠીના ભવની અપેક્ષાએ અભિપ્રહરૂપ-પ્રતિમાને અથવા શ્રાવકની પાંચમી પ્રતિમારૂપ સો પ્રતિમાને વહેનાર, ઈન્દ્રને ૫00 મંત્રીઓ છે, તે પ૦૦ મંત્રીના નેત્રો ઈન્દ્રના કાર્યમાં વપરાય છે, માટે તે ઈન્દ્રના પ્રો કહ્યા તેથી ૧ooo આંખવાળો, અસુરાદિના નગરોનો નાશ કરનાર માટે પુરંદર, ચાવત્ શબ્દથી દક્ષિણાર્ધ લોકાધિપતિ, ૩૨-લાખ વિમાનોનો અધિપતિ, ઐરાવણ હાથીના વાહનવાળો, સુરેન્દ્ર, જરહિત અને આકાશ જેવા નિર્મળ વસ્ત્રો પહેરનાર, માળાવાળા મુગટને માથે મૂકનાર, નવા જેવા જ સુંદર, વિચિત્ર, ચંચળ સુવર્ણકુંડલોથી જેના ગાલો ચળકે છે એવો. આ બધું દિવ્ય તેજ, દિવ્ય લેશ્યા સુધી કહેવું.
હવે ચમરેન્દ્રએ શકેન્દ્રને જોયો ત્યારે શું વિચારે છે, તે કહે છે – અપાર્જિતની પ્રાર્થના કરનાર, દુષ્ટ એવા અને તેથી જ અમનોજ્ઞા લક્ષણો જેના છે તે, હીનાપુન્ય ચૌદશના જન્મેલ, જો કે ચૌદશ તિથિ જન્મ આશ્રીને પવિત્ર મનાય છે, અતિ ભાગ્યવાનના જન્મ સમયે ચૌદશપૂર્ણ હોય છે, પણ અહીં આક્રોશથી કહ્યું છે. મને આવી દિવ્ય દેવઋદ્ધિ હોવા છતાં તથા દિવ્ય દેવ પ્રભાવ લબ્ધ, પ્રાપ્ત, અભિસમુખ હોવા છતાં શાંતિપૂર્વક (શકેન્દ્ર બેઠો છે માટે તેને) શોભાથી ભ્રષ્ટ કરવા (ચમરેન્દ્ર) કોપના સંતાપથી ગરમ થયો, કોઈને તે સ્વભાવથી પણ હોય, તેથી કહે છે - અસ્વાભાવિક ઉકળાટને પામેલો.. કોઈની સહાય ન હોવાથી, ઘણો પરિવાર હોવા છતાં વિવક્ષિત સહાયક ન હોય તો પણ એકલો કહેવાય, તેથી કહ્યું - બાળક માત્ર પણ સાથે નથી એવો એકલો જ..
મોટા શરીરને વિકુર્તે છે. કેવું ક્રૂર, ઘોર આકારવાળું, વિકરાળ હોવાથી ભય ઉત્પન્ન કરનારું. કેમ ? ભયાનક આકૃતિ, ભાસ્વર, ભયને આણનારું અથવા ભયમાં કારણરૂપ પરિવાર ભૂત ઉલ્કા અને અગ્નિના કણિયારૂપ સૈન્યવાળું, વિકીર્ણ અવયવવાળું હોવાથી ગંભીર, યાદ કરવાથી પણ ઉદ્વેગ થાય તેવા મોટા પ્રભાવવાળા શરીરને કરે છે. હાથ પછાડે છે, જમીન ઉપર પણ પછાડે છે, આગળના ભાગે પાટુ મારે છે, પાછળના ભાગે પાટુ મારે છે, મલ્લની માફક રંગભૂમિમાં ત્રિપદીછેદ કરે છે. મુખને ઉંચુ કરે છે, પહોળું કરે છે - x - આકાશમાં પરિઘરના ઉછાળે છે. સ્ક્રીન એટલે દ્વારના બારણા બંધ થતા અટકાવવાનો ખીલો વિશેષ.
અગ્નિના તણખા અને ઝાળની જે માળા, તેના વડે આંખમાં ભ્રમને કરતું અને આંખની જોવાની શક્તિનો નાશ કરતું, અગ્નિ કરતાં વધુ તેજ વડે દીપતું, બધી વેગવાળી વસ્તુના વેગને જીતનારું, જેનાથી મહાભય છે તેવું એટલે કે ભયકત.. આ શું ? એમ ચિંતવે છે, તથા આવું શસ્ત્ર મારી પાસે પણ હોય તેવી સ્પૃહા-અભિલાષા કરે છે અથવા સ્વસ્થાને જવાની અભિલાષા કરે છે અથવા આંખો મીંચી દે છે. આ ક્રિયાને પૂર્ણ કરતા ઉલટી રીતે પણ કરે છે આ રીતે ચમરની વ્યાકુળતાને બતાવે છે. આવું જ્યાં ચિંતવ્ય ત્યાં જ તેના મુગટનું છોગું ભાંગી જાય છે, તેના હાથના ઘરેણાં
Page #107
--------------------------------------------------------------------------
________________
૩/-/૨/૧૭૦ થી ૧૨
૧૯
લટકે છે. કેમકે તે નીચું મુખ રાખીને ગતિ કરે છે, જાણે ભયથી કાંખમાં આવેલા પરસેવાને મૂકતો ન હોય તેવો વેગપૂર્વક શીઘ્રતાથી પડ્યો.
• સૂઝ-૧૩,૧૩૪ -
૧િ૩] ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક્રને આ પ્રકારનો ચાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો. સુરેન્દ્ર અસુરરાજ ચમર સમર્થ નથી. • x • શકિત વાળો નથી - ૪ - કે તેનો વિષય પણ નથી કે પોતાના બળથી યાવત સૌધર્મકલ્પ સુધી ઉંચે આવે. જે તેણે અરિહંત, અરિહંતસ્વૈત્ય કે ભાવિતાત્મા અનગારનો આશરો લીધો હોય, તો તે ઉંચે યાવતું સૌધમકશે આવી શકે. જો તેમ હોય તો તારૂપ અરહંત ભગવંત કે અણગારની અતિ આશાતના થશે, જે મહાદુઃખરૂપ છે, એમ વિચારી શકેન્દ્રએ અવધિનો પ્રયોગ કર્યો. હા હા! હું મરાઈ ગયો, એમ કરી ઉત્કૃષ્ટ યાવતું દિવ્ય દેવગતિથી વજના માર્ગે પાછળ જતાં જતાં તિછ અસંખ્ય દ્વીપસમુદ્ર મધ્ય યાવતું જ્યાં ઉત્તમ અશોકવૃક્ષ હતું, જ્યાં હું હતો, ત્યાં પાસે આવીને મારાથી માત્ર ચાર આંગળ દૂર વજને સંહરી લીધું.
[૭] હે ગૌતમ! શકે [વજ સંહર્યું ત્યારે એવા વેગથી મુઠી વાળેલી કે મારા કેશાગ્ર વીંઝાયા. દેવેન્દ્ર દેવરાજ શકે વજને સંહરી લઈને મને [ભo મહાવીરને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી, વાંદી, નમીને આ પ્રમાણે કહ્યું - હે ભગવન્! આપનો આશરો લઈને અસુરેન્દ્ર અસુરરાજ ચમરે મને તમારી શોભાણી) ભ્રષ્ટ કરવા ધારેલ. તેથી મેં કુપિત થઈને ચમરેન્દ્રના વધને માટે જ મુકર્યું. ત્યારપછી મને આવા પ્રકારનો ચાવતું સંકલ્પ ઉત્પન્ન થયો કે અમર પોતે સમર્થ નથી યાવતુ અવધિજ્ઞાન પ્રયોજયું. અવધિજ્ઞાન વડે મેં આપ દેવાનુપિયને mયા, ત્યારે હા હા હું મર્યો એમ વિચારી તે ઉત્કૃષ્ટ ચાવતુ ગતિથી આપ દેવાનુપિય પાસે આવ્યો. દેવાનુપિયથી ચાર આંગળ દૂરથી મેં વજને સંહરી લીધું. વજને લેવા માટે હું અહીં આવ્યો છું : સમોસયોં છું - સંપાપ્ત થયો છું અહીં જ ઉપસંપન્ન થઈ વિયરું છું. હે દેવાનુપિય! હું આપની ક્ષમા માંગું છું, આપ પણ મને ક્ષમા કરો. આપ ક્ષમા કરવાને યોગ્ય છો. હું ફરીવાર આવું નહીં કરું. એમ કરી મને વંદન, નમસ્કાર કરી, ઈશાન ખૂણામાં ગયો. જઈને ભૂમિ ઉપર ત્રણ વખત ડાબો પગ પછાડ્યો અને અમરેન્દ્રને આમ કહ્યું - હે ચમરા શ્રમણ ભગવત મહાવીરના પ્રભાવે તું બચી ગયો છે અત્યારે તને મારાથી જરા પણ ભય નથી. એમ કરીને - x - પાછો ગયો.
• વિવેચન-૧૩,૧૭૪ -
મુ - શક્તિવાળો, સમ0 - સંગત પ્રયોજન, ૪ ૪ આદિ. અહો ! હું હણાઈ ગયો છે. • x • મુવાણvi - ઘણા વેગથી વજને ગ્રહણ કરવા મુક્ટિવાળતા ઉત્પન્ન થયેલ વાયુ વડે -- વાળનો અગ્ર ભાગ વીંઝાયો. ઇHTTણે આદિ - તિછલોકમાં સંસમાપુરમાં આવ્યો, આ ઉધાનમાં આવ્યો, આ જ ઉદ્યાનમાં આજે અથવા હે પાપકર્મહિત-આર્ય ! અથવા હે સ્વામી ! ઉપસંપન્ન થઈને વસ્તુ છું. ફરીથી એ પ્રમાણે
૨૦૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વર્તીશ નહીં - X• કોઈ ટેકું આદિ પુદ્ગલ ફેંકીને જતાં ઢેફાને મનુષ્ય પકડી શકતો નથી, તેમ દેખાય છે. દેવ કઈ રીતે પકડી શકે ? જેથી શકે જ ફેંક્યું અને સંહ, જો તેણે પકડ્યું તો ચમર કેમ ન પકડે ? –
• સુગ-૧૩૫ -
ભગવાન ! એમ કહી, ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવત મહાવીરને વાંદીને આમ કહ્યું - ભગવાન ! દેવ મહાકદ્ધિ, મહાધુતિ ચાવત મહાનુભાણ છે કે જેથી પર્વે પદગલ ફેંકીને, તેની પાછળ જઈને ગ્રહણ કરવા સમર્થ છે? હા, છે. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ! પુગલ ફેંકવામાં આવે ત્યારે પહેલા શીઘ ગતિ હોય છે, પછી મંદગતિ થાય છે. મોટી ઋદ્ધિવાળો દેવ પહેલા અને પછી પણ શીઘ હોય છે, શીઘગતિ વરિત અને વરિતગતિ હોય છે. તેથી એમ કહ્યું.
ભગવના જે મહાદ્ધિક દેવ યાવતુ પાછળ જઈને પકડી શકે તો ચન્દ્ર પોતાના હાથે ચમરેન્દ્ર કેમ પકડી ન શક્યો ? ગૌતમ! અસુકુમારોનો નીચે જવાનો ગતિ વિષય શીઘ અને વરિત હોય છે ઉપર જવાનો વિષય આભ, અગતિ, મંદ, મંદગતિ હોય છે વૈમાનિક દેવોનો ઉદ્ધગતિ વિષય શીઘ અને
વરિત હોય છે, અધગતિનો વિષય અલ્ય અને મંદ હોય છે શક્રેન્દ્રને જેટલું હોમ એક સમયમાં ઉપર જાય, તેટલું ક્ષેત્ર વજ બે સમયે જાય, ચમરને ત્રણ સમય લાગે. શકનું ઉંચે જવાનું કાલમાન સૌથી થોડું છે અને નીચે જવાનું કાલમાન તેનાથી સંધ્યેયગુણ છે. એક સમયમાં અમરેન્દ્ર જેટલો ભાગ નીચે જઈ શકે, તેટલું નીચે જવામાં શકને બે અને વજને ત્રણ સમય લાગે ચમરેન્દ્રનું આધોલોક કંડક સૌથી થોડું છે, ઉદdલોક કંડક તેનાથી સંખ્યયગણે છે. હે ગૌતમ! તેથી કેન્દ્ર, અમરેન્દ્રને પકડી ન શક્યો.
ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શકના ઉtd-અઘો-તિછ ગતિ વિષયમાં કયો કોનાથી આ૫, બહુ, સમાન કે વિશેષાધિક છે ? ગૌતમ ! એક સમયે શકેન્દ્ર સૌથી થોડો ભાગ નીચે જાય છે, તે કરતાં તિર્ણ સંખ્યય ભાગ જાય, ઉપર પણ સંધ્યેય ભાગ જાય છે.
ભગવાન્ ! અસુરેન્દ્ર આસુરરાજ ચમરના ઉtd-અધો-તિક ગતિ વિષયમાં કયો કોનાથી , બહુ, સમાન કે વિશેષાધિક છે ? ચમરેન્દ્ર એક સમયે સૌથી થોડો ભાગ ઉપર જાય છે, તિછું તે કરતાં સંખ્યય ભાગ જાય અને ધો પણ સંખ્યય ભાગ જય છે વજ સંબંધી ગતિવિષય શક માફક જાણવો. મw વિશેષાધિક કરવો.
ભગવન ! શકનો નીચે જવાનો કાળ અને ઉપર જવાનો કાળ, એ બેમાં કયો કાળ, કોનાથી થોડો, વધુ સમાન કે વિશેષાધિક છે ? ગૌતમ ! શકનો ઉપર જવાનો કાળ સૌથી થોડો અને નીચે જવાનો કાળ સંખ્યયગુણ છે. ચમરેન્દ્રનું પણ એમજ જાણતું. વિશેષ એ કે તેનો નીચે જવાનો કાળ સૌથી અત્ય, ઉપર જવાનો સંગ્લેયગુણ છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
3/-/૨/૧૩૫
૨૦૧
ભગવન / વજનો પન. ગૌતમ ! વજનો ઉંચે જવાનો કાળ સૌથી અઘ, નીચે જવાનો કાળ વિશેષાધિક છે.
ભગવન / વજ શકેન્દ્ર, અમરેન્દ્ર એ ત્રણેના નીચે જવાના અને ઉપર જવાના કાળમાં કયો કોનાથી અભ, બહુ સમાન, વિશેષાધિક છે ? ગૌતમ! શકનો ઉદ્ધગમનકાળ અને ચમરનો અધોગમનકાળ બંને સમાન અને સૌથી અસ છે. શકનો અધોગમન કાલ અને વજનો ઉદ્ધગમન કાળ, એ બંને સરખા અને સર્વેયણાં છે. અમરનો ઉર્ધ્વગમન કાળ અને વજનો અધોગમનકાળ બંને સરખા, વિશેષાધિક છે.
• વિવેચન-૧૩૫ -
સઇ - શીઘ વેગવાળો, તેવો વેગવાળો માત્ર શક્તિ અપેક્ષાએ પણ હોય, તેથી કહ્યું - શીઘ ગતિવાળો જ છે, અશીઘગતિવાળો નહીં આવો કાય અપેક્ષાએ પણ હોય, તેથી કહ્યું - વરાવાળો, તે ગતિ સિવાય પણ હોય, તેથી કહ્યું - વરિતગતિ, માનસિક ઉત્સુકતાપૂર્વક પ્રવર્તેલી અથવા આ બધાં એકાઈક છે. સંવાણ - સમર્થ થયો. ‘ગતિવિષય’ - આ શબ્દનો અર્થ ‘ગતિનું ક્ષેત્ર’ થાય છે, તો પણ આ અર્થ કરતાં શીઘાદિ વિશેષણ નકામા થઈ જાય, તેથી અહીં ‘ગતિવિષય'નો અર્થ ગતિ જ કરસ્પો. સીદ • શીઘ વેગવાન, તે અતૈકાંતિક પણ હોય, તેથી કહે છે શીઘ જ. એ વાતને જ પ્રકર્ષથી કહેવા કહે છે - તે ત્વરિત છે, વરાવાળો છે. મધ્યમU - અતિ અ. નંબંર - અતિ મંદ. દેવ, ગતિસ્વરૂપ કહ્યું.
આવું ગતિ સ્વરૂપ છે, તો એક માપવાળા ઉદર્વ-અધો-તીછ ક્ષેત્રમાં જતાં શક્રવજ-ચમને જે કાળભેદ થાય તે દશવિ છે – ઈન્દ્રનો ઉદdોગ ગમને કાલભેદ - શકને ઉંચે જવામાં સૌથી થોડો કાળ લાગે છે, કેમકે તે ઉંચે જવામાં અતિ શીઘ હોય છે - x x x• પછી શકાદિમાંના એક-એકની ગતિક્ષેત્ર સંબંધી બહુતાદશવિતા ત્રણ સૂત્રો છે. (ટીકા સરળ છે, સૂત્રનો મૂળ અર્થ જોવો.] - ૪ -
સુગમાં માત્ર ‘સંખ્યાત ભાગ” એવું જ કહ્યું છે, તો અહીં નિયત ભાણ વ્યાખ્યાન કેમ કરાય છે ? અમરેન્દ્ર એક સમયે જેટલું ક્ષેત્ર નીચે જાય, તેટલું નીચે જવામાં શકને બે સમય લાગે છે. શકનો ઉપર જવાનો કાળ અને ચમરનો નીચે જવાનો કાળ બંને સરખાં છે. એ વચનથી નિશ્ચિત થાય છે કે શક જેટલું નીચે બે સમયે જાય છે, તેટલું ઉપર એક સમયે જાય છે. ઉંચે અને નીચેના ક્ષેત્ર મધ્યે તિરું ક્ષેત્ર છે. માટે તેનું પ્રમાણ પણ મધ્ય હોય, માટે તેમાં ‘દોઢ' માને કહ્યું. ચૂર્ણિકાર પણ કહે છે કે - શક એક સમયમાં નીચે એક યોજન જાય છે, તિછું દોઢ યોજન જાય છે, ઉંચે એક યોજન જાય છે - X - X - X - X -
સુગમાં માત્ર સંખ્યાત ભાગ લખ્યું છે, છતાં નિયતકાલ સંખ્યય ભાગવ વ્યાખ્યા કેવી રીતે ? શકની ઉદર્વગતિ અને ચમરની અધોગતિ તુલ્ય છે. વળી શકતું ઉદર્વગમન એક સમયે બે યોજન કર્યું, ત્યારે ચમરનું અધોગમન પણ એક સમયે બે યોજન કહેવું. એ જ ઉચિત છે. વળી શકેન્દ્ર એક સમયે જેટલું ઉપર જાય છે,
૨૦૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ તેટલું જ ઉપર જવામાં વજને બે સમય, ચમરને ત્રણ સમય લાગે છે. એ વચનથી જાણી શકાય કે શકના ઉર્ધ્વગતિ ક્ષેત્રથી બીજે ભાગે ચમરનું ઉર્ધ્વગતિ ક્ષેત્ર છે. માટે પૂર્વ પ્રમાણે નિયતતા વાળી હકીકત કહી છે - X - ચૂર્ણિકારે જે ચમર, ઉંચે એક યોજન ઇત્યાદિ કહ્યું તે સમજાતું નથી. શકની જેમ વજની ગતિ વિષયક અલાબહતા કહેવી. (જે સૂગાનુસાર જાણવી કેમકે) બીજી વાચનામાં તે મૂલપાઠ છે.
વજ એક સમયે નીચે થોડું ક્ષેત્ર જાય છે. કેમકે નીચે જવામાં તે મંદગતિવાળું છે. વજનું અધોગમન ક્ષેત્ર કલાના મુજબ ત્રિભાગભૂત યોજન થાય છે. તે તિછું વિશેષાધિક બે ભાગ જાય છે, કેમકે તિઈ જવામાં શીઘતર ગતિવાળું છે. વિશેષાધિક બે ભાગ એટલે યોજનના બે વિભાગ, ગભાણસહ ત્રણ ગાઉં. ઉંચે પણ વિશેષાધિક બે ભાગ જાય છે. તિછ કરતાં વિશેષાધિક બે ભાગ સમજવા. વજ ઉંચે ચોક યોજના જાય છે. કેમકે ઉંચે જવામાં શીઘણતિક છે - X • (ઇત્યાદિ ટીકા સળ છે માટે નોંધી નથી.) - X - X -
ગતિના કાળની અલબહુતાના ત્રણ પ્રો છે. - X · પરસ્પર અપેક્ષાએ પણ એ વાતને કહી છે - X - X - X --
• સૂત્ર-૧૩૬ -
ત્યારે અસુરેન્દ્ર અસુરરાજ ચમર વજના ભયથી મુકત થએલો, દેવેન્દ્ર દેવરાજ શક દ્વાર મહા અપમાનથી અપમાનિત થઈ હણાયેલા મનો સંકલાવાળો, ચિંતા અને શોકરૂપ સાગરમાં પ્રવિષ્ઠ, મુખને હથેલી ઉપર ટેકવી, આધ્યાનને પામેલ, ભૂમિમાં દષ્ટિ રાખી, તે અમરેન્દ્ર ચમચંચા રાજધાનીમાં, સુધમસિભામાં ચમર નામક સિંહાસન ઉપર બેસી વિચાર કરે છે. પછી હણાયેલ મનો સંકલાવાળા અને યાવત વિચારમાં પડેલા અમરેન્દ્રને જોઈને સામાનિક સભામાં ઉતww. દેવોએ હાથ જોડીને ચાવતુ આ પ્રમાણે કહ્યું –
' હે દેવાનપિયા તમે આજે હણાયેલા મનો સંકલાવાળા થઈ ચાવતું શું વિચારો છો ? ત્યારે અમરેન્દ્રએ તે સામાનિક સભામાં ઉત્પન્ન દેવોને કહ્યું - હે દેવાનુપિયો . મેં મારી મેળે જ શ્રમણ ભગવંત મહાવીરનો આશરો લઈ, કેન્દ્રની શોભા ભ્રષ્ટ કરવા ધારેલ. ત્યારે શકે કુપિત થઈ મને મારા મારી પાછળ વજ ફેંક. હે દેવાનુપિયો ! ભલું થાઓ ભગવંત મહાવીરનું, કે જેના પ્રભાવથી હું અકિલાટ, આવ્યથિત અપરિતાપિત અહીં આવ્યો છું, - સમોસર્યો છું સંપાપ્ત થયો છું - ઉપસંપન્ન થઈને વિચરું છું. તો હે દેવાનુપિયો ! આપણે બધાં ત્યાં જઈએ અને ભગવંત મહાવીરને વાંદી, નમી યાવત પાસના કરીએ. એમ કરી તે ૬૪, ooo સામાનિક દેવો સાથે ચાવત્ સર્વ ઋદ્ધિ પૂર્વક યાવતું જ્યાં ઉત્તમ અશોકવૃક્ષ છે, જ્યાં હું [મહાવીર પ્રભુ છું તે તરફ આવીને, મને ત્રણ પ્રદક્ષિણા કરી યાવત્ નમીને આમ કહ્યું
હે ભગવન ! મેં મારી જાતે જ આપનો આશરો લઈને દેવેન્દ્ર શકની શોભા ભ્રષ્ટ કરવા ધારેલ ચાવતુ-આપ દેવાનુપિયનું ભલું થાઓ કે આપના
Page #109
--------------------------------------------------------------------------
________________
/-/૨/૧૬
૨૦૩
૨૦૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
પ્રભાવે હું અલિષ્ટ ચાવતુ વિચરું છું. હે દેવાનુપિય! હું તે સંબંધે આપની ક્ષમા માંગુ છું - યાવતુ - ઈશાન દિમાગમાં જઈને યાવતું ભણીશભદ્ધ નૃત્યવિધિ દેખાડી, જ્યાંથી આવેલ ત્યાં પાછો ગયો.
હે ગૌતમ ! એ પ્રમાણે ચમરેન્દ્રને તે દિવ્ય દેવદ્ધિ લબ્ધ, પ્રાપ્ત, અભિસન્મુખ થઈ. સ્થિતિ સાગરોપમ. મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે ચાવતું સર્વ દુઃખોનો અંત કરશે.
• વિવેચન-૧૩૬ :
અભિમાન અને હાદિથી ઉત્પન્ન થયેલ જેના માનસિક વિકલ્પો નાશ પામ્યા છે તે. fધતા - પૂર્વકૃત કાર્યને યાદ કરવું. શોવ - દીનતા. પોતાનું મુખ હથેલી ઉપર ટેકવેલ છે તે. જેના પ્રભાવે હું અહીં આવ્યો છું. કેવો - ઘવાયા કે પીડાયા વિનાનો, નિર્વેદના પૂર્વક. કેવી રીતે? વ્યથારહિત, માર ખાધા વિના. જો કે માર નથી ખાધો, તો પણ વજના સંબંધે પરિતાપ સંભવે છે, તેથી કહ્યું - પરિતાપ પામ્યા વિના. અહીં આવ્યો છું અને પ્રશાંત થઈને વિચારું છું. - હવે હેત્વાર કહે છે
• સૂઝ-૧૭ :
ભગવન! અસુરકુમાર દેવો ઉચે ચાવતુ સૌધર્મ જાય છે, તેનું શું કારણ ? ગૌતમ! તે તાજી ઉત્પન્ન અથવા મરવાની તૈયારીવાળા દેવોને આવો આધ્યાત્મિક યાવતુ સંકલ્પ ઉત્પન્ન થાય છે કે - અહો ! અમે દિવ્ય દેesદ્ધિ લબ્ધ, પ્રાપ્ત યાવતુ અભિસન્મુખ કરી છે. જેવી દિવ્ય દેવદ્ધિ ચાવતું સામે આણી છે, તેવી દેવેન્દ્ર, દેવરાજ શકે પણ યાવત - સામે આણી છે અને જેની દિવ્ય દેવત્રહિ૮ શકેન્દ્ર સામે આણી છે, તેવી જ દિવ્ય દેesદ્ધિ યાવતું અમે પણ સામે આણી છે. તો જઈએ અને શક્રેન્દ્રની પાસે પ્રગટ થઈએ અને શકેન્દ્રો યાવતું સામે આણેલી દિવ્ય દેવઋદ્ધિને જોઈએ તથા કેન્દ્ર પણ અમારી સામે આણેલી યાવતું દિવ્ય દેવBદ્ધિને જુએ. આપણે શક્રેન્દ્રએ સામે આણેલી યાવતું દિવ્ય દેવત્રહિને જાણીએ અને શકેન્દ્ર પણ અમે સામે આણેલી ચાવતું દિવ્ય દેવઋદ્ધિને જાણે. હે ગૌતમ ! એ કારણે અસુરકુમાર દેવો ઉંચે ચાવતું સૌધર્મકલ્પ સુધી જાય છે.
ભગવદ્ ! તે ઓમ જ છે, એમ જ છે. • વિવેચન-૧૦૭ :
fk fથે - તેમાં શું કારણ ? જુવવત્ર - હમણાં જ ઉત્પન્ન. swવસ્થા - ભવના અંતે ભાગે એટલે ચ્યવન અવસરે.
( શતક-3, ઉદ્દેશો-૨-ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે શતક-૩, ઉદ્દેશો-3 - “ક્રિયા” છે
- X - X - X - X -
• સૂત્ર-૧૭૮ -
તે કાળે સમયે રાજગૃહ નામે નગર હતું યાવતું પર્ષદા પાછી ફરી.. તે કાળે તે સમયે યાવતુ ભગવંતના મંડિતયુઝ અણગર શિણ, જે પ્રકૃત્તિભદ્રક હતા યાવતું પર્સપાસના કરતા એમ કહ્યું - ભગવાન ક્રિયાઓ કેટલી કહી છે ? મંડિતયુગ ! પાંચ કહી છે. તે આ - કાયિકી, અધિકરણિકી, પાàષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતક્રિયા.
ભગવાન ! કાયિકી ક્રિયા કેટલા ભેદે છે ? મંડિતયુગ ! બે-અનુપરતકાય ક્રિયા અને દુwયુકત કાય ક્રિક્યા.. ભગવાન ! અધિકરણિકી ક્રિયા કેટલા ભેદ છે ? મંડિતયુગ બે સંજયણાધિકરણ ક્રિયા ને નિર્વતનાધિકરણ ક્રિયા.. ભગવન્! પહેરિકી ક્રિયા કેટલા ભેદે છે ? મંડિતયુઝ! બે - જીવ પદ્ધપિકી અને અજીવ પદ્ધપિકી. પરિતાપનિકી ક્રિયા ભગવન કેટલા ભેદે છે ? મંડિતયુગ / બે - સ્વહસ્ત પરિતાપનિકી અને રહસ્ત પરિતાપનિકી. ભગવતુ ! iણાતિત ક્રિયા કેટલા ભેદે છે ? મંડિત ! બે - સ્વહસ્ત અને રહસ્ત પ્રાણાતિપાતક્રિયા.
• વિવેચન-૧૩૮ :
કરવું તે ક્રિયા અથ કર્મબંધમાં કારણરૂપ ચેટા. ચય રૂપ થાય તે કાય-શરીર, તેમાં થતી કે તેનાથી થયેલી તે કાયિકી ક્રિયા. જેના વડે આત્મા નરકાદિ ગતિમાં જવાનો અધિકારી થાય તે અધિકરણ-એક અનુષ્ઠાન વિશેષ અથવા ચક, પદ્મ આદિ બાહ્ય વસ્તુ, તેના દ્વારા થયેલી ક્રિયા.. પ્રદ્વેષ-મસરથી થતી ક્રિયા.. પીડા ઉપજાવવી તે પરિતાપ, તેનાથી કે તેમાં થયેલ ક્રિયા.. પ્રાણના અતિપાત સંબંધિ જે ક્રિયા છે.
અવિરતિની કાયક્રિયા તે અનુપરત આ ક્રિયા વિરતિરહિતને હોય. દુષ્ટ રીતે પ્રયોજેલ તે દુપ્રયુક્ત, દુwયુક્ત કાયાથી થયેલ કિયા. આ ક્રિયા પ્રમત્ત સંયતને પણ હોય, કેમકે વિરતિવાળને પ્રમાદ થવાથી, તેનું શરીર દુપયુક્ત થાય છે.. હળકરણ, ઝેર મેળવવું, યંગાદિ ભાગોને જોડવા એ બધી ક્રિયા તે સંયોજન, તે રૂપ અધિકરણકિયા.. સ્વ, પર અને ઉભય ઉપર જીવનો દ્વેષ, તેનાથી થયેલ ક્રિયા.. અજીવ ઉપર દ્વેષથી કરેલ જે ક્રિયા-દ્વેષ કરવો તે.. સ્વ હસ્તે પોતાના-બીજાના કે ઉભયના દુ:ખની ઉદીરણા તે પરિતાપ, તેના દ્વારા થયેલ જે કિયા તે - x • x - ક્રિયા કહી, હવે તર્જન્ય કર્મ અને વેદના આશ્રીને કહે છે –
સૂત્ર-૧૭૯,૧૮૦ :
[૧૯] ભગવત્ ! પહેલા ક્રિયા અને પછી વેદના કે પહેલા વેદના અને પછી ક્રિયા ? મંડિતમ! પહેલા ક્રિયા પછી વેદના થાય, પણ પહેલા વેદના અને પછી ક્રિયા ન થાય.
[૧૮] શ્રમણ નિJભ્યોને ક્રિયા હોય? હા, હોય. શ્રમણનિન્થો કેવી રીતે ક્રિયા કરે છે ? મંડિcપુત્ર પ્રમાદને લીધે અને યોગનિમિતે. - ૪ -
• વિવેચન-૧૯,૧૮૦ - કરવું તે ક્રિયા, તન્ય હોવાથી કર્મ પણ ક્રિયા છે. અથવા કરાય તે કિયા,
0 ચમરોત્પાત કહ્યો. તે ક્રિયારૂપ હોવાથી હવે ક્રિયા કહે છે–
Page #110
--------------------------------------------------------------------------
________________
3/-/૩/૧૭૯,૧૮૦
એ જ કર્મ. વેદના એટલે કર્મનો અનુભવ. તે પછી જ થાય.
હવે ક્રિયાને જ સ્વામીભાવે નિરૂપે છે - શ્રમણોને ક્રિયા હોય ? હોય. પ્રમાદને લીધે - જેમકે - દુષ્પ્રયુક્તકાય ક્રિયાજન્ય કર્મ, યોગને લીધે ઈપિથિકી ક્રિયાથી ઉપજતું કર્મ - - ક્રિયા અધિકારથી જ કહે છે –
૨૦૫
- સૂગ-૧૮૧ -
ભગવના જીવ હંમેશા માપૂર્વક કરે છે, વિવિધ રીતે કરે છે, ચાલતાસ્પંદનથી-ઘટ્ટણથી-ક્ષોભથી-ઉદીરણાથી તે તે ભાવે પરિણમે? હા, મંડિતપુત્ર! એમ જ છે. ભગતના જ્યાં સુધી તે જીવ હંમેશા માપૂર્વક સાતત્ પરિણમે છે, ત્યાં સુધી તે જીવની અંતે તક્રિયા થાય? ના, તેમ નથી. એમ કેમ કહ્યું? મંડિતપુત્ર! જ્યાં સુધી તે જીવ સદા સમિત ન કરે યાવત્ ન પરિણમે, ત્યાં સુધી તે જીવ આરંભસંરંભ-સમારંભ ન કરે, આરંભ-સંરંભ-સમારંભમાં ન વર્તે, આરંભ-રંભ-સમારંભ ન કરતો, આરંભાદિમાં ન વર્તાતો ઘણાં પાણાદિને દુઃખ યાવત્ પરિતાપ ન આપીને રહે છે. જેમ કોઈ પુરુષ સૂકા ઘાસના પૂળાને અગ્નિમાં નાંખે કે તુરંત બળી જાય. એ બરાબર છે?, હા બરાબર છે. જેમ કોઈ પુરુષ જલબિંદુને તપેલા લોઢાના કડાયા ઉપર નાંખે, તો હે મંડિતપુત્ર! તેનો તુરંત નાશ થાય? હા, થાય. જેમ કોઈ દ્રહ હોય તે પાણીથી ભરેલો, છલોછલ ભરેલો, છલકાતો, વૃદ્ધિ પામતો હોય, ભરેલા ઘડા માફક બધે સ્થાને પાણીથી વ્યાપ્ત હોય, તેમાં કોઈ પુરુષ સેંકડો નાના કાણાવાળી અને સેંકડો મોટા કાણાવાળી નાવને પ્રવેશાવે, તો હે મંતિપુત્ર! તે નાવ પાણીથી ભરાતા પૂર્ણ, પૂર્ણ પ્રમાણ યાવત્ ભરેલા ઘડા જેવી થઈ જાય? હા, થાય. કોઈ પુરુષ તે નાવનાં બધાં કાણાં પૂરી દે, નૌકાનું પાણી ઉલેચાવી નાંખે, તો બધું પાણી ઉલેચાયા બાદ તે નાવ શીઘ્ર જ ઉપર આવે? હા, આવે - - હૈ મંડિતપુત્ર! એ રીતે આત્મામાં સંવૃત્ત થયેલ ઈસિમિત યાવત્ ગુપ્ત બ્રહ્મચારી, સાવધાનીથી ચાલતા-ઉભતા-બેસતા-સુતા, સાવધાનીથી વરુ-પા-કંબલ-પાદોછન લેતા-મૂકતા અણગારને યાવત્ આંખ પટપટાવતા પણ વિમત્રાપૂર્વક સૂક્ષ્મ ઈપિથિકી ક્રિયા થાય છે અને પ્રથમ સમયે બદ્ધ સૃષ્ટ, બીજા સમયે વેદાયેલી, ત્રીજા સમયે નિર્જરા પામેલી તે ક્રિયા ભવિષ્યકાળે અકર્મ થાય છે. તેથી મંડિતપુત્ર! એમ કહ્યું કે - યાવત્ - ૪ - તે જીવને અંતક્રિયા થાય છે.
• વિવેચન-૧૮૧ :
જો કે અહીં સામાન્યથી જીવનું ગ્રહણ કર્યુ છે, તો પણ યોગવાળો જીવ જ લેવો. કેમકે યોગરહિત જીવને એજનાદિ ક્રિયા ન હોય. - ૪ - વૅફ આદિ - કંપે છે, વિશેષ કંપે છે, એક સ્થાનેથી બીજે સ્થાને જાય છે, કિંચિત્ ચાલે છે, બીજા મતે અન્ય અવકાશે જઈને વળી ત્યાં જ આવે છે, સર્વે દિશાઓમાં ચાલે છે અથવા બીજા પદાર્થનો સ્પર્શ કરે છે, ક્ષોભ પામે છે અથવા પૃથ્વીમાં પ્રવેશે છે કે બીવે છે, પ્રબળતાથી પ્રેરે છે અથવા બીજા પદાર્થનું પ્રતિપાદન કરે છે. શેષ ક્રિયા ભેદના સંગ્રહ માટે કહે છે – ઉત્શેપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણાદિ પર્યાયોને પામે છે. - ૪ - ૪ -
=
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
અંત મરણાંત, અંતરિય સકલ કર્મના નાશરૂપ ક્રિયા.. આરંભ - પૃથ્વી આદિને ઉપદ્રવ કરે છે, મંરંભ - તેના નાશનો સંકલ્પ કરે છે સમારંભ - તે જીવોને પરિતાપે છે - ૪ - ક્રિયા અને ક્રિયા કરનાર એ બંને જુદા નથી. એ વાત જણાવવાને આ સૂત્ર સમાનાધિકરણપૂર્વક કહ્યું છે. વળી તે બંનેમાં કિંચિત્ ભેદ પણ છે, એ વાત જણાવવા વ્યધિકરણપૂર્વક કહ્યું છે. અધિકરણરૂપ જીવ આરંભ-સંરંભ-સમારંભમાં વર્તે છે. આરંભાદિ કરતો એ વાક્યથી ક્રિયા અને ક્રિયા કરનારને અભેદ સૂચવ્યા છે. આરંભમાં વર્તતો આદિ વાક્યથી તેમાં ભેદ સૂચવેલ છે. આ બીજો ઉલ્લેખ પહેલાના અનુવાદરૂપે છે, તેને પહેલાના ઉલ્લેખના સમર્થન માટે જણાવેલ છે. - x -
મરણરૂપ દુઃખ પમાડ્યુ અથવા ઈષ્ટ વિયોગાદિ દુઃખનો હેતુ પમાડવા તેમાં વર્તે છે. એ રીતે દીનતા ૫માડવી, શોકવૃદ્ધિથી શરીરને જીર્ણતા પમાડવી, શોકને વધારી રોવડાવવા, પીટાવવા અને પછી શરીરને સંતાપ દેવામાં વર્તે છે. ક્યાંક ‘દુઃખ આપવામાં
એવો પણ પાઠ છે. - X - X -
૨૦૬
-
કહેલ વાતથી વિપરીત વાતને કહે છે – શૈલેશીકરણ વખતે યોગના નિરોધી કંપતો નથી, એજનાદિ રહિત હોવાથી આરંભાદિમાં વર્તાતો નથી. તેમજ પ્રાણ આદિને દુઃખાદિનું કારણ થતો નથી. તેથી યોગનિરોધ નામના શુક્લધ્યાન વડે અક્રિય આત્માની સકલકર્મ ધ્વંસરૂપ અંતક્રિયા થાય છે. તે સંબંધે બે દૃષ્ટાંતો દર્શાવેલ છે
- x - એ જ રીતે શુક્લ ધ્યાનના ચોથા ભેદરૂપ અગ્નિ વડે કર્મોનું દહન થાય છે. ક્રિયારહિત મનુષ્યને જ અંતક્રિયા થાય છે, તે માટે નાવનું દૃષ્ટાંત આપેલ છે - x - તેમાં આત્મામાં આત્મા વડે સંવૃત્ત-પ્રતિસંલીન. - x - માઽત્ત - ઉપયોગપૂર્વક. ગમનાદિ સ્થૂળ ક્રિયામાં જ ઉપયોગ નહીં, પણ આંખની ઉન્મેષ અને નિમેષ ક્રિયામાં પણ ઉપયોગ રહે છે. વિમાત્રા એટલે અંતર્મુહૂર્વથી દેશોન પૂર્વકોટિ પર્વતની ક્રિયા. કેમકે કાળ વિચિત્ર છે. - x - ક્યાંક પેા પાઠ છે. એટલે સ્વેચ્છાએ ચક્ષુની પાંપણનું ઢળવું થાય છે, તે પસ્કૃત નથી. સુષુમ - સૂક્ષ્મ બંધાદિ કાળવાળી. પિચિા - જવાના માર્ગમાં થયેલી જે ક્રિયા - કેવળશરીરહેતુક ક્રિયા, તેથી સાતા વેદનીયકર્મ થાય છે. ઉપશાંત મોહ, ક્ષણમોહ, સયોગિકેવલી એ ત્રણ ગુણસ્થાનકે વર્તતા
વીતરાગ પણ સક્રિય હોવાથી સાતા વેદનીય કર્મ બાંધે,
તે ઈર્યાયિકી ક્રિયા પ્રથમ સમયે કર્મપણે ઉત્પન્ન કરી માટે બાંધી-જીવ પ્રદેશ સાથે તેનું સ્પર્શન થયું, બીજા સમયે વેદન થયું - અનુભવી, ત્રીજા સમયે અનુભવાઈ રહી, માટે જીવના પ્રદેશોથી છુટી પડી ગઈ. આ જ વાત વાક્યાંતરથી કહે છે - પ્રથમ સમયે બંધાઈ અને સ્પર્શાઈ, બીજા સમયે વેદી-અનુભવાઈ, એક કાળે ઉદીરણા અને ઉદય સંભવતો નથી. તેથી ઉદીરિત શબ્દ અહીં વેદિત અર્થમાં યોજ્યો છે. ત્રીજે તો નિર્જરી તેથી ભાવિકાળમાં તે અકર્મ પણ થઈ જાય છે. જો કે અહીં ત્રીજે સમયે જ કર્મ અકર્મ થઈ જાય છે. તો પણ તે જ વખતે ભાવકર્મની રહિતતા હોવાથી અને
દ્રવ્યકર્મની હાજરી હોવાથી, ત્રીજે સમયે કર્મ નિર્જીર્ણ થયું એમ વ્યવહાર છે - x - ગત્તત્તાસંવુડ સૂત્રથી સૂચવે છે - આશ્રવવાળો સંયત પણ કર્મનો બંધ કરે તો
Page #111
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
પાણી અને વાયુ અને ઉપર પાણી છે. બીજા પણ નાના પાતાળ કળશો છે. તે ૧૦૦૦ યોજન પ્રમાણ છે તેની સંખ્યા ૩,૮૮૪ છે. તેમાં પણ વાયુ આદિ વિભાગ છે. તે વાયુના ક્ષોભથી આ વધારો-ઘટાડો થાય છે. લવણસમુદ્ર જંબૂદ્વીપને કેમ ડૂબાડતો નથી ? અરહંતાદિના પ્રભાવથી કે લોકસ્થિતિથી. ( શતક-૩, ઉદ્દેશો-3-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ].
છે. શતક-૩, ઉદ્દેશો-૪-“ચાન” છે.
- X - X - X - X —
3-3/૧૮૧
૨૦૩ અસંગત જીવકર્મનો બંધ કરે તે સ્વાભાવિક છે. કિયાવાને કર્મનો બંધ કહેવાસી કિચારહિતને કર્મનો બંધ નથી હોતો એમ સૂચવાય છે. ધે પ્રમાદ-અપમાદ વિશે.
• સુત્ર-૧૮ર -
ભાવના અમલ સંયમમાં વર્તતા સંચમીનો બધો મળીને પ્રમત્ત સંયતકાળ કેટલો થાય છેહે મડિdi એક જીવને આથીને જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટિ, અનેક જીવને આશ્રીને સાવકાળ... ભગવા આપમg સંયમને શાળતા અપમત સંચમીનો બધો મળીને અપમuસંયમકાળ કેટલો થાય છે મંડિત એક જીવને આથમે જાગે અંતર્મુ અને ઉત્કૃષ્ટ દેશોન પૂરકોટિ અનેક જીવને આકરીને સર્વકાળ • • હે ભગવન! તે એમ જ છે (૨). એમ કહી મંડિત અણગર શ્રમણ ભગવંત મહાવીરને વાંદરમી : x • વિચરે છે.
• વિવેચન-૧૮૨ -
સર્વ કાળે સંભવતો પ્રમત ગુણસ્થાનકનો બધોય કાળ. કાળથી પ્રમતકાળ સમૂહપ કેટલો કાળ રહે ? (શંકા) કાળથી અને ક્યાં સુધી બંને આ સૂત્રમાં કેમ મૂકયા ? કયાં સુધી કહેવાથી ‘કાળથી’ અર્થ આવી જ જાય છે. (સમાધાન] ‘કાલથી' શબ્દ ફોનના વ્યવસછેદને માટે છે, કેમકે ફોગવિષયક પ્રશ્નોમાં ‘ક્યાં સુધી' શબ્દ વપરાય જ છે. * * * * * *એક સમય’ કેમ કહ્યું ? પ્રમuસંયમને પ્રાપ્ત કર્યા પછી એક જ સમય વીત્યા પછી મરણ થાય તેના માટે. પ્રમત-અપમત ગુણઠાણે પ્રત્યેકનો. સમય, અંતમહd છે, તે બંને પર્યાયિથી દેશોન પૂર્વકોટિ યાવતું ઉત્કૃષ્ટપણે થાય. કેમકે સંયમી મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુ પૂર્વકોટિ જ હોય. આઠ વર્ષ પછી સંયમનો લાભ કરે છે. અપમતના અંતમુહૂત કરતા પ્રમતના અંતમુહૂર્તો મોટા છે એમ કપાય છે. એ રીતે અંતમુહૂર્ત પ્રમાણ બધાં પ્રમાતાબદ્ધાને મેળવતા દેશોનપૂર્વકોટિ કાલમાન થાય છે. • x • x • અપ્રમત ગુણસ્થાનકે વર્તતો મનુષ્ય અંતર્મુહૂર્તની મધ્ય મરતો નથી.
પ્રમાદ-અપમાદપરતા કહીને હવે સવદ્વાભાવિ ભાવાંતર કહે છે• સૂત્ર-૧૮૩ -
ભગવન ! એમ કહી ગૌતમસ્વામી શ્રમણ ભગવત મહાવીરને વાંદીનમીને આમ કહ્યું - ભગવાન ! લવણસમુદ્ર ચૌદશ, આઠમ, પૂનમને, અમાસે વધારે કેમ વધે છે કે ઘટે છે . • જીવાભિગમમાં જેમ લવણસમુદ્ર વકતવ્યતા છે તે લોકસ્થિતિ સુધી અહીં જાણવી. જ્યાં સુધી લવણસમુદ્ર જંબૂદ્વીપને ન ડૂબાડે કે એકોદર્ક ન કરે : લોકાનુભાવવી. • • ભગવન તે એમ જ છે, એમ જ છે કહી ચાવતું વિચારે છે.
• વિવેચન-૧૮૩ ?
બીજી તિથિની અપેક્ષાએ અધિકતર જીવાભિગમથી લવણસમુદ્રની વકતવ્યતા જાણવી. ક્યાં સુધી ? લોકસ્થિતિ સુધી. તે આ છે - ભગવતુ ! ચૌદશાદિ તિથિમાં લવણસમુદ્ર વઘારે કેમ વધે છે • ઘટે છે ? લવણસમુદ્ર મણે ચારે દિશામાં ચાર મોટા પાતાળ કળશો છે. જે લાખ યોજન પ્રમાણ છે. તેના નીચેના વિભાગમાં વાયુ, વચ્ચે
• ઉદ્દેશા-1-માં કિયા કહી. કિયા જ્ઞાની મનુષ્યોને પ્રત્યક્ષ હોય છે, માટે તે જ ક્રિયા વિશેષને આશ્રીને તેને વિચિત્રપણે દેખાડે છે -
• સૂઝ-૧૮૪ -
ભાવના ભાવિતાત્મા અણગાર વૈકિય સમુદઘાતથી સમવહત થયેલ અને યાનરૂપે ગતિ કરતા દેવને છે, જુઓ ? ગૌતમ ! કોઈ દેવને જુએ પણ યાનને ન જુએ, કોઈ યાનને જુએ પણ દેવને ન જુએ. કોઈ દેવ અને યાન બંનેને જુએ. કોઈ દેવ કે યાન બંનેને ન જુએ.
ભગવાન / ભાવિતાભા અણગાર, વૈકિય સમુદતથી સમવહત થયેલી અને યાનરૂપે ગતિ કરdી દેવીને જાણે, જુએ / ગીત / પૂરતું જીણવું.. ભગવન્! ભાવિતાત્મા અણગાર, વૈકિય સમુદ્રઘાતથી સમવહત થયેલા અને યાનરૂપે ગતિ કરતા એવા દેવીવાળા દેવને , જુઓ ? ગૌતમ ! કોઈ દેવીવાળા દેવને જુએ, યાનને ન જુએ.
ભગવાન! ભાવિતાત્મા ગાર, વૃક્ષના અંદરના ભાગને જુએ કે બહારના ભણે જુએ? ચાર ભાંગા કહેવા. એ રીતે મૂલને એ કે અંદને જુએ? અહીં પણ ચાર ભાંગા કહેવા. એ રીતે મૂલ અને બીજનો સંયોગ કરવો. એ રીતે કંદ સાથે પણ શેડનું યાવતુ બીજ એ રીતે ચાવત પુરાની સાથે બીજો સંયોગ કરવો... ભગવન્! ભાવિતાત્મા અણગાર વૃક્ષનું ફળ જુએ કે બીજ જુએ ચાર ભંગ કહેવા.
• વિવેચન-૧૮૪ -
સંયમ અને તપ વડે ભાવિત આત્મા, આવા સાધુ પ્રાયઃ અવધિજ્ઞાનલબ્લિક હોય છે, તેથી ભાવિતાત્મા કહ્યા. ઉત્તર વૈકિય શરીર બનાવેલાને. શિબિકાદિ આકારવાળા વૈકિય વિમાનરૂપે ગતિ કરતા, તેને, જ્ઞાન વડે જાણે છે, દર્શન વડે જુએ છે ? અહીં ઉત્તરમાં ચતુર્ભગી છે, કેમકે અવધિજ્ઞાન વિચિત્ર છે... એતો • વચ્ચેનો કાઠસાર, વાર્દ . બહાર રહેનાર છાલ અને પાંદડાદિ... મૂલ અને કંદ સૂત્ર અભિલાષપૂર્વક મૂળની સાથે કંદાદિ પદ, બીજ સુધી કહેવા. તેમાં-મૂલ, કંદ, અંધ, છાલ, શાખા, અંકુર, પાન, પુષ્પ, ફળ, બીજ એ દશ પદો છે. તેના દ્વિસંયોગી૪૫-ભંગ થાય છે. એટલા અહીં ચતુર્ભગી સૂત્રો કહેવા. તે માટે જ સૂત્રમાં કહેલ છે.
૩ ચેડવિચ થી વૈદિયશક્તિ કહી, એ જ હકીકત આગળ કહે છે
Page #112
--------------------------------------------------------------------------
________________
3/-/૪/૧૮૫,૧૮૬
૨૦૯
• સૂત્ર-૧૮૫,૧૮૬ -
[૧૯૫] ભગવત્ ! વાયુકાય, એક મોટું શીરૂપ, પુરુષરૂપ, હસ્વિરૂપ, વાનરૂપ, એ પ્રમાણે યુગ્ય, શિલ્લિ, ચિહ્નિ, શિબિકા, ચંદમાનિકા એ બધાંનું રૂપ વિકુવ શકે છે ? ગૌતમ! એ અર્થ સમર્થ નથી. પણ વિકવણા કરતો વાયુકાય એક મોટું પતાકા આકાર જેવું -વિકર્ષે છે.
ભગવન ! વાયુકાય, એક મોટું પતાકા આકાર રૂપ વિકુળને અનેક યોજનો સુધી ગતિ કરવાને સમર્થ છે? - હા, છે... ભગવન! શું તે વાયુકાય આત્મગદ્ધિથી ગતિ કરે છે કે પદ્ધિથી ? ગૌતમ! તે આત્મઋદ્ધિથી ગતિ કરે છે, પઋહિથી નહીં. આત્મઋદ્ધિ માફક આત્મકર્મથી અને આત્મપયોગથી (ગતિ કરે છે) એ પ્રમાણે કહેવું.
ભગવન ! વાયુકાય, ઉંચી પતાકા પેઠે ગતિ કરે છે કે પતિત પતાકા પેઠે ? ગૌતમ ! તે બંને પ્રકારે ગતિ કરે છે... ભગવાન ! શું તે એક દિશામાં એક પતાકારૂપે ગતિ કરે છે, કે જે દિશામાં-બે પતાકારૂપે ગતિ કરે છે ? ગૌતમ એક પતાકારૂપે ગતિ કરે છે, બે પતાકારૂપે નહીં. ભગવન્! શું વાયુકાય પતાકા છે? તે પાકા નથી, વાયુકાય છે.
[૧૮૬] ભગવન્! બલાહક એક મોટું સ્ત્રીરૂપ યાવતુ દમાનિકારૂપ પરિણમાવવા સમર્થ છે ? : હા, છે... ભગવાન ! બલાહક, એક મોટું રૂપ કરીને અનેક યોજન જવાને સમર્થ છે? : હા, છે... ભગવનું છે તે આત્મણદ્ધિથી
ગતિ કરે છે કે સ્ત્રાહિદથી, ગૌતમ ! તે આત્મદ્ધિથી ગતિ કરતો નથી, પણ પદ્ધિથી ગતિ કરે છે. એ પ્રમાણે આત્મકર્મ અને આત્મપયોગથી પણ ગતિ કરતો નથી. પણ પકર્મ અને પરપયોગથી ગતિ કરે છે અને તે ઉંચી થયેલ કે પડી ગયેલ ધજાની માફક ગતિ કરે છે.
ભગવદ્ ! શું તે બલાહક, સ્ત્રી છે ? હે ગૌતમ બલાહક સ્ત્રી નથી, પણ ભલાહક છે. એ પ્રમાણે પુરુષ, ઘોડો, હાથીમાં ગણવું.
ભગવાન ! બલાહક, એક મોટા વાનનું રૂપ પરિણમાની અનેક યોજનો સુધી ગતિ કરી શકે છે ? – જેમ સ્ત્રીરૂપ વિશે કહ્યું તેમ યાન વિશે કહેવું. વિશેષ આ ... એક તરફ પૈડું રાખીને પણ ચાલે, બન્ને તરફ પૈડું રાખીને પણ ચાલે. એ જ રીતે યુગ્ય, ગિલ્લિ, શિલ્લિ, શિબિકા અને ચંદમાનિકાના રૂપ સંબંધે જાણવું.
• વિવેચન-૧૮૫,૧૮૬ -
પાન - ગાવું, યુથ • વેદિકાથી શોભતું, બે હાથ લાંબુ વાહન, fra - હાથી ઉપર રહેતી અંબાડી અથવા જેમાં બેસતા મનુષ્ય ન દેખાય, fથી - લાટોનું જે ઘોડાનું પલાણ, તે બીજા દેશોમાં વિલ્લિ કહેવાય છે. શિબિકા-શિખરાકારે ઢાંકેલ એક જાતનું વાહન. સ્કંદમાનિકા-પુરુષ જેટલી લંબાઈવાળું વાહન વિશેષ... પૂર્વ પ્રમાણ કરતાં મોટું અને પતાકા આકારે રહેલ, કેમકે વાયુનું શરીર સ્વરૂપથી પતાકા આકાર [9/14
૨૧૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જેવું છે, વૈક્રિયાવસ્થામાં પણ વાયુ પતાકાના આકારે જ રહે છે... આત્મશક્તિ કે લબ્ધિ વડે. • x • ઉકૃિતોદય એટલે ઉંચી ધજાના આકારે. આ ક્રિયા વિશેષણ છે. પતિતોદય-પડી ગયેલ ધજાના આકારે.
- X - રૂપાંતર ક્રિયા અધિકારથી બલાહક સૂત્રો કહે છે –
બલાહક એટલે મેઘ. બલાહક અજીવ હોવાથી તેને વિકુવા શક્તિ સંભવે નહીં તેથી અહીં વિકવણનેિ બદલે પરિણમાવવા એમ કહ્યું છે, કેમકે મેઘને સ્વભાવરૂપ પરિણામ તો હોય છે. મેઘ અચેતન હોવાથી વિવક્ષિત શક્તિ અભાવે આત્મઋદ્ધિથી ગતિ કરતો નથી. પણ વાયુ કે દેવ દ્વારા પ્રેરિત થઈને ગમન કરે છે. તેથી કહ્યું કે પસદ્ધિથી ગમન કરે છે. સ્ત્રીરૂપ માફક પુરુષાદિના સૂત્રો જાણવા.
વાનરૂપ સૂત્ર વિશેષ છે, તેને દશવિ છે. પપૂ of ! વના હgo થી પથમોવે fપ જાણ સુધીનું સૂા. આપ સંબંધી સૂગ માફક કહેવું. વિશેષ એ કે તે એકતા અને દ્વિઘા બંને ચકવાલ ચાલે છે - x • x • અહીં યાન એટલે ગાડું અને વથાન • પૈડું સમજવું. બીજું કંઈ વિશેષ નથી. યુથ આદિ બધાનાંરૂપ સંબંધી સૂગો, સ્ત્રીરૂપ સંબંધી સૂણો માફક કહેવા. – પરિણામાધિકારથી કહે છે –
• સૂત્ર-૧૮૭ :
ભગવાન ! જે જીવ નૈરયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે હે ભગવન ! કેવી વેશ્યાવાળાઓમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! જેવી વૈશ્યાવાળા દ્રવ્યોનું ગ્રહણ કરી કાળ કરે, તેવી વેચાવાળામાં તે ઉત્પન્ન થાય છે. તે આ - કૃષ્ણ, નીલ કે કાપોતલેસ્યામાં. એ રીતે જે જેની લેગ્યા હોય, તે તેની વેશ્યા કહેવી. યાવતું હે ભગવન! જે જીવ જ્યોતિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તેનો પ્રસ્ત - ગૌતમ! જે વૈશ્યાના દ્રવ્યોનું ગ્રહણ કરી કાળ કરે, તે શયામાં ઉત્પન્ન થાય. - તે તેજલેશ્યા.
ભગતના જે જીવ વૈમાનિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, હે ભગવન ! કેવી લેયાઓમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! જેની વેશ્યાવાળા દ્રવ્યોનું ગ્રહણ કરી કાળ કરે તેવી લેયાઓમાં ઉત્પન્ન થાય તે આ - તેજોલેયા, પાલેયા, શુક્લલેશ્યા.
• વિવેચન-૧૮૭ -
Hવ - યોગ્ય. જેઓને કૃણાદિમાંથી કોઈ એક લેડ્યા હોય, તે હિતેશ્ય. જે દ્રવ્યોની જે લેસ્યા હોય તે વર્તે. તેને ભાવ પરિણામપૂર્વક ગ્રહણ કરીને, મરણ પામીને, તે લેયામાં નરકમાં ઉપજે. આ સંબંધે કેટલીક ગાથાઓ આ પ્રમાણે છે
જ્યારે લેશ્યાના સંપરિણામનો પહેલો સમય હોય ત્યારે કોઈ જીવનો પરભવમાં ઉપપાત ન થાય. છેલ્લો સમય હોય ત્યારે પણ ઉપપાત ન થાય. પણ અંતમુહૂર્ત ગયા પછી કે અંતમુહd બાકી હોય ત્યારે જીવ પરલોકે ઉપજે છે.. ચોવીશ દંડકમાં બાકીના પદોનો અતિદેશ કરતા કહે છે - નાકસૂત્રના અભિલાષ પ્રમાણે - અસુરકુમારોને કૃષ્ણ આદિ જે વેશ્યા હોય તે કહેવી. • x • x - અહીં વૈમાનિકો,
Page #113
--------------------------------------------------------------------------
________________
ર૧ર
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ નથી. તથા રાષ્ટ્ર - અહીં ‘યાવત’ શબ્દશી-પ્લેખ, નાસિકામળ, વમન, પિત, પૂતિપણે - એમ જાણવું. લખું ખાનાતે આહારાદિ પુદ્ગલો ઉચ્ચારદિપે પરિણમે.
હવે મારી-અમાસીનું ફળ કહે છે. વિકવણાકરણ અને પ્રણીત ભોજનની આલોચનાદિ ત કરે. જો કરે તો તે અમારી કહેવાય. તે લોયનાદિ પછી કાળ કરે, માટે તેને આરાધના છે.
શતક-3, ઉદ્દેશા-૪-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ]
છે. શતક-૩, ઉદ્દેશો-પ-“શ્રી” છે
- x x = x x —
3-૪/૧૮૭ જ્યોતિકો સારી વેશ્યાવાળા હોય છે, તે દર્શાવવા તેના બે જુદા જુઘ સૂત્રો કહ્યા.
દેવપરિણામોધિકાચી અણગારરૂપ દ્રવ્યદેવ પરિણામ• સૂટ-૧૮૮ :
ભગવના ભાવિતાત્મા અસગર બાહ્ય પુદગલોનું ગ્રહણ કર્યા સિવાય, વૈભારગિીિ ઓળંગી કે પdવી શકે છે. ગૌતમ ! એ અર્થ સમર્થ નથી... ભગવના ભાવિતાત્મા અમાર, બહારના પુદ્ગલોનું ગ્રહણ કરીને વૈભારગિરિ ઓળંગી કે પ્રબંધી શકે ગૌતમ હા, તેમ કરી શકે... ભગવન ! ભાવિતાત્મા અણગાર બાહ પd ગ્રહણ કર્યા સિવાય, જેટલો છે રાજગૃહનગરમાં છે એટલા રૂપો વિકવીને, વૈભારગિરિમાં પ્રવેણી, તે સમ પર્વતને વિષમ કે વિષમ પર્વતને સમ કરી શકે ગૌતમ અ અર્થ સમર્થ નથી એ રીતે બીજે આલાવો કહેવો. વિશેષ એ કે - યુગલોનું ગ્રહણ કરીને.
ભગવના વિકMા માણી કરે કે અમાણી ગૌતમ મારી વિકૃdણા કરે, પણ અમારી ન કરે. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ ! મારી, પ્રણીત પાન-ભોજન કરીને વમન કરે છે. તે પ્રણીત પાન-ભોજનથી તેના અસ્થિ,
અસ્થિમજ ઘન થાય છે. માંસ લોહી પાતળા થાય છે, યથા ભાદર પગલોનું તેને તે એ પરિણમન થાય છે. તે આ - શ્રોએન્દ્રિયપણે યાવતું પનેિન્દ્રિયપણે તથા હાડ, મm, કેશ, મયુ, રોમ, નખ, વીય, લોહીપણે... અમારી દુનું પાનભોજન કરે છે. વમન કરતો નથી. તેનાથી તેના હાડ, માદિ પાતળા થાય છે, લોહીમાંસ ઘટ્ટ થાય છે, યાભાદર યુગલોનું પરિણમન થાય છે. તે આ - ઉચ્ચાર, મ યાવતું લોહીપણે. તેથી અમારી ન વિદુર્વે
મારી, કM પ્રવૃત્તિનું આલોચન, પ્રતિકમણ કર્યા સિવાય કાળ કરે છે, માટે તેને આરાધના નથી, અમારી તેવા સ્થાનનું આલોચન અને પ્રતિક્રમણ કરીને કાળ કરે છે, માટે તેને આરાધના છે. ભગવાના ઓમ જ છે, એમ જ છે.
વિવેચન-૧૮૮ - - બાહા-દારિક શરીરથી ભિત અર્થાત વૈકિય પુદ્ગલોને. વૈભાર નામક રાજગૃહ કીડા પર્વતને ઓળંગવા કે વારંવાર ઓળંગવા. • • એમ બને નહીં, કેમકે વૈકિયા પગલના ગ્રહણ વિના પૈકિકરણનો જ અભાવ છે. પર્વતનું ઉલ્લંઘન કરનાર પર્વતાહિકમી
એવા મોટા પૈકિય શરીર સિવાય, પર્વતને ન ઓળંગી શકે. તે માટે બાહા પુદ્ગલો ગ્રહણ કવા જરૂરી છે... પશુ-પુરુષ આદિના જેટલા રૂપો, એટલા વિક્વનિ સમ પર્વતને વિષમ, વિષમ પર્વતને સમ કરે છે. શું કરીને? વૈભાર પર્વતમાં પ્રવેશીને
માથી • માયાવાળો, ઉપલક્ષણથી સકષાયી, પ્રમત. કેમકે અપમત કિયરૂપ કરતો નથી. જીત - ચીકાશ ઝરતાં બિંદુ. જાતિ - વર્ણ, બલાદિ માટે વમન કે વિરેચન કરે છે. પ્રણીત ભોજન અને વમન દ્વારા વૈક્રિયકરણ થાય છે.. થઈત્ની - કઠણ, પણ • પાતળું. •• આહારના પુદ્ગલો શ્રોબેન્દ્રિજ્યાદિરૂપે પરિણમે છે. અન્યથા શરીરની ઢતા અસંભવ છે. અમારી-અકષાયીપણાને લીધે વિકિયાનો ઈચ્છુક ન હોવાથી વમન કરતો
સૂઝ-૧૮૯,૧૦ - [૧૮૯] ભગવના ભાવિતાત્મા શણગારબાહ પુદ્ગલો લીધા સિવાય એક મોટા રૂપને ચાવ4 અંદમાનિકારૂપને વિકુવવા સમર્થ છે : આ અર્થ સમર્થ નથી... ભગવના ભાવિતાત્મા અણગાર ભw પગલો લઈને એક મહાપ યાવતુ અંદમાનકા અને વિકdવા સમર્થ છે, ગીતમાં સમર્થ છે.
- ભગવાન ! ભાવિતાત્મા આણગાર કેટલો ચીરૂપો વિષુવવા સમર્થ છે ? ગૌતમાં જેમ કોઈ યુવાન, યુવતીનાં હાથને, હાથ વડે દઢ પકડે અથવા જેમ પૈડાની ધરી આરાઓથી વ્યાપ્ત હોય, તેમ ભાવિતાત્મા અણગાર પણ વૈક્રિય સમઘાતથી સમવહd ead પાવતુ હે ગૌતમી ભાવિતા અમારા આખા જંબુદ્વીપને ઘણાં રૂપો વડે કીસ, વ્યતીકીf યાવતું કરી શકે. હે ગૌતમ / આ તેમની શકિત-વિષય મex છે, સંપાતિથી એવી વિકુવા કરી નથી - કરતા નથી - કરશે નહીં. આ જ ક્રમે યાવત્ સ્કંદમાનિકારૂપ સુધી જાણવું.
ભગવન જેમ કોઈ પણ તલવાર અને ઢાલ લઈને ગતિ કરે, એ પ્રમાણે ભાવિતાત્મા અણગર પણ તલવાર, ઢાલવાળા પેઠે ઉંચે આકાશમાં ઉડે? હા, ઉડે... ભાવના ભાવિતાભા અણગર, તલવાર અને ઢાલ વડે કેટશ રૂપો વિકઈ કે ? ગૌતમાં જેમ કોઈ યુવાન યુવતીના હાથને હાથ વડે દઢ પકડી આદિ પૂવવતુ જાણવું.
ભગવના જેમ કોઈ પણ એક પતાકા કરીને ગતિ કરે, તેમ ભાવિતાત્મા અણગર હાથમાં એક પતાકા કરી ઉચે આકાશમાં ઉ3 w, ગૌતમ ઉડે... ભગવા ભાવિતાત્મા અણગાર હાથમાં એક પતાકા લઈ કેટલારૂપે વિકુઈ શકે? પૂર્વવત ચાવત વિકુવશે નહીં એ રીતે બે પતાકામાં પણ જાણવું. ભગવાન! જેમ કોઈ પણ એક તરફ નોઈ કરીને ગતિ કરે એ પ્રમાણે ભાવિતાભા અણગાર પણ • x • આકાશમાં ઉડે? હા, ઉડે. ભગવા ભાવિતાત્મા અણગાર એ તે કેટલાં રૂપો વિકઈ શકે? હે ગૌતમ પૂર્વવત પણ યાવ4 વિકુવણા કરશે નહીં એ પ્રમાણે બે તરફ જનોઈવાળા પુરુષની જેવાં કે સંબંધે સમજવું
ભગવાન ! જેમ કોઈ પુરુષ એક તરફ પલાઠી કરીને બેસે, એ પ્રમાણે
Page #114
--------------------------------------------------------------------------
________________
3/-/૫/૧૮૯,૧૯૦
૨૧૩
ભગવતી-અંગસૂત્ર સટીક અનુવાદ/૧
ભાવિતાત્મા અસર કરી શકે પૂર્વવતુ જાણવું. એ રીતે બંને તરફ પલાઠીમાં પણ સમજવું... એ પ્રમાણે બંને પ્રકાશન જાણવા.
ભગવત ભાવિતાત્મા અણગર બાહ પુદગલો ગ્રહણ કર્યા વિના એક મોટા ઘોડા-હાથીસ્સીંહ-વાઘ-ના-દીપડો-રિઇનાનો વાઘ - કે - શરભના રૂપને અભિયોજવા સમર્થ છે ! ના, તેમ નથી. પણ એ પ્રમાણે બાહ્ય પુદગલ ગ્રહણ કરીને કરવા સમર્થ છે.
ભગવના ભાવિતાત્મા એક મહા આશ્વરૂપ અભિયોજી અનેક રોજના જવા સમર્થ છે: હા, છે. ભગવાન ! તે આત્મઋદ્ધિએ કાય કે પદ્ધિથી 1 ગૌતમ આત્મતિથી જાય, પદ્ધિથી નહીં એ પ્રમાણે આત્મકથી, પચ્છમથી નહીં. આત્મપયોગથી, પરપયોગથી નહીં. તે સીધો પણ જઈ શકે છે અને વિપરીત પણ જઈ શકે છે. ભગવાન ! તે અણગર અશ્વ કહેવાય ? ના, તે આa નહી અણગાર છે. એ પ્રમાણે યાવતુ પરાસરના રૂ૫ સુધી જવું.
ભગવન છે તે વિકdષા માણી કરે કે અમારી ગૌતમને મારી વિક્વઝ કરે અમારી નહીં. ભગવન! મારી, તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના કયાં ઉપજે ગૌતમાં કોઈ એક જાતની અભિયોગિક દેવલોકમાં દેવપણે ઉપજે... અમારી તે ધ્યાનની આતોના પ્રતિક્રમણ કરી કાળ કરે તો કયાં ઉપજે ગીતમાં કોઈ એક અનાભિયોગિક દેવલોકમાં દેવપણે ઉપજે ભગવન! તે એમજ છે.
[૧૯] , તલવાર, પતાકા, જનોઇ, પલોંઠી, પર્યકાસન, અભિયોગિક વિકુણા, માયી - (સંબંધી હકીકત કહી.).
• વિવેચન-૧૮૯,૯૦ ?
fulfuri • ઢાલ અથવા • તલવાર, વર્ણપાત્ર • ઢાલ કે ખ્યાન, તેને લઈને. • x • સંઘાદિના પ્રયોજનથી ગયેલો તે કૃત્યગત કહેવાય. તે આત્માએ અથવા અમિયમપાત્ર હાથમાં છે તે. અથવા અસિગર્ભપાત્ર જે હાથમાં કરવું, તેને પામેલ. * * * થT • વૃક, સંયમ - દીપડો, એજી • છિ, તાજી - વાઘ, પરાસર - શરભ. વાંચનાંતરમાં અહીં બીજા પણ શીયાળાદિ નામો છે.
અભિયોગ-વિદ્યાદિ સામર્થ્યથી, તે રૂપમાં પ્રવેશી, કિયા કરવી. આ કિયા, વિધાદિ બળથી ગ્રહણ કરેલા બહારના પુદ્ગલો વિના થઈ ન શકે. * * * એ અણગાર જ છે, કેમકે તવણી તો અાદિ રૂપ કસ્તારમાં પ્રવૃત્તિ સાધુ જ કરે છે... કષાયવાળો આ અભિયોગ કરે છે. •x - વિકિયા રૂપવી અભિયોગ પણ વિકુણા કહેવાય છે.
આભિયોગિક દેવો અય્યત દેવલોક સુધી હોય છે. માટે કોઈ એક જાતના એ પ્રમાણે કહ્યું. વિધાદિ લબ્ધિથી ઉપજીવન કરનાર સાધુ અભિયોગની ભાવનાને કરે છે. તે આભિયોગિક દેવોમાં ઉત્પન્ન થાય. કહ્યું છે - જેઓ માત્ર વૈષયિક સુખ, સદ્ધિ હેતુ મંત્ર સાધના અને ભૂતિકર્મને પ્રયોગે છે, તેઓ આભિયોગિક ભાવનાને કરે છે. • x -
( શતક-૩, ઉદ્દેશો-પ-ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
છે શતક-3, ઉદ્દેશો-૬-“નગર'' છે
- X - X - X - X – • વિક્ર્વણા અધિકાર સંબંધે જ છઠો ઉદ્દેશો છે• સૂર-૧૧,૧૨ -
ભગવના રાજગૃહ નગરમાં રહેલ માયી, મિદષ્ટિ ભાવિતાત્મા અણગાર વીર-વૈચિ-વિર્ભાગજ્ઞાન લબ્ધિથી વણારસી નગરીની વિકુવણા કરીને તેમાંના રૂપોને જાણે, જુઓ 1 : હા, જાણે, જુઓ, ભગવન ! તે તથાભાવે જાણે - જુએ કે અન્યથા ભાવે જાણે - જુએ ગૌતમ ! તથાભાવે ન જાણે - જુઓ, પણ અન્યથા ભાવે જાણે - જુએ. ભગવાન ! એમ કેમ કહ્યું ગૌતમ / તેને એમ થાય છે કે - વાણાસીમાં રહીને મેં રાજગૃહનગરની વિકુવણા કરી, તેના રૂપોને જાણું છું અને જોઉં છું. એવું તેનું વિપરીત દશનિ હોય છે. માટે એમ કહ્યું કે - સાવ4 - તે અન્યથા ભાવે ગણે છે - જુએ છે.
ભગવના વાણાસ્મીમાં રહેલ મારી મિથ્યાદેષ્ટિ ભાવિતાત્મા અણગાર ચાવત રાજગૃહનગરનું વિકવણા કરીને તેમાંના રૂપોને જાણે-જુએ ? હા, જાણેજુએ. બધું પૂર્વવત્ યાવતું તેને એમ થાય કે રાજગૃહ નગરમાં રહેલો હું વારાણસીની વિકુવણા કરીને તેમાંના રૂપોને જાણું છું - જોઉં છું, એવું તેનું દર્શન વિપરીત હોય છે, તેથી એમ કહ્યું.
ભગવના માસી મિશ્રાદેષ્ટિ ભાવિતાત્મા અણગાર, વીર્ય-શકિય-વિભાજ્ઞાન લઘિણી વારાણસી અને રાજગૃહનગરી મળે એક મોટા જનપદ સમૂહની વિકુવા કરીને તે વારાણસી અને રાજગૃહનગરી મળે એક મોટા જનપદ સમૂહને જાણેજુએ ? : હા, જુએ. હું તેને તથાભાવે જણે - જુએ કે માથા ભાવે : અન્યથાભાવે • એમ કેમ કહ્યું? ગૌતમ ! તેને એવું થાય છે કે આ વારાણસી છે, આ રાજગૃહ છે. તેની વચ્ચે આવેલ આ એક મોટો જનપદ સમૂહ છે. પણ તે મારી વી-ગ્રક્રિય-
વિજ્ઞાન લબ્ધિથી નથી, પણ મારા લબ-ud-અભિમુખ ઋહિત, ધુતિ, યશ, બળ, વીર્ય કે પુરુષાકાર પસકમ નથી. એવું વિપરીત દશના તેને થાય છે. માટે કહ્યું કે ચાવતું તે પ્રમાણે જુએ છે.
[વારાણસીમાં રહેલ અમાસી, સદ્દષ્ટિ, ભાવિતાત્મા અણગાર વી-aકિંચ-અવધિજ્ઞાન લબ્ધિ વડે રાજગૃહનગી વિકુવીને તેમાંના રૂપોને જાણેજુએ ? હા. * ભગવા તે તથાભાવે જણે-જુએ કે અભ્યાભાવે ગૌતમ ! તથાભાવે જાણે-જુએ, અન્યથા ભાવે નહીં - ભગવત્ ! એમ કેમ કહ્યું? ગૌતમ ! તેને એમ થાય છે કે વારાણસીમાં રહેલો હું રાજગૃહને વિકવીને તેમાંના રૂપોને જાણું છું - જોઉં છું. તેનું દર્શન વિપરીતતા રહિત હોય છે. તેની ગૌતમ ! એમ કહ્યું. બીજે આલાવો પણ એ રીતે જ કહેવો. વિરોષ આ • વિકવણા વાણાસ્મીની કહેવી અને રાજગૃહમાં રહીને રૂપોનું જાણવું-જોવું સમજવું.
ભણવના અમારી, સમૃષ્ટિ ભાવિતામાં અwગાર વીસ-વકિય
Page #115
--------------------------------------------------------------------------
________________
૩/-/૬/૧૯૧,૧૯૨
અવધિજ્ઞાનલબ્ધિથી રાજગૃહ અને વારાણસી વચ્ચે એક મોટો જનપદસમૂહ વિષુવે, પછી - ૪ - તે જનપદસમૂહને જાણે-જુએ ? ગૌતમ ! હા, જાણે-જુએ. ભગવન્ ! તે તેને યથાભાવે જાણે-જુઓ કે અન્યથાભાવે ? ગૌતમ ! તે યથાભારે જાણે-જુએ. અન્યથાભાવે નહીં.
૨૧૫
ભગવન્ ! તેનું શું કારણ ? ગૌતમ ! તેને એમ થાય છે કે તે રાજગૃહ કે વારાણસી કે તેની વચ્ચેનો જનપદસમૂહ નથી, પણ એ મારી વી-વૈક્રિયઅવધિજ્ઞાન લબ્ધિ છે, મેં લબ્ધ-ત-સન્મુખ કરેલ ઋદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ છે. તેનું દર્શન અવિપરીત હોય છે, તે કારણથી ગૌતમ ! પૂર્વવત્ કહેલું છે.
ભગવના ભાવિાત્મા અણગાર બાહ્ય પુદ્ગલો લીધાં સિવાય એક મોટા ગામ-નગર યાવત્ - સંનિવેશના રૂપને ર્વિવા સમર્થ છે? ના, સમર્થ નથી. એ પ્રમાણે બીજો આલાવો પણ કહેવો. વિશેષ આ - બાહ્ય પુદ્ગલો લઈને તેવા રૂપ વિકુર્તાને સમર્થ છે. ભગતના ભાવિતાત્મા અણગાર કેવા ગ્રામાદિરૂપ વિકુર્વવા સમર્થ છે? જેમ કોઈ યુવાન, યુવતીના હાથને હાથ વડે દૃઢ ગ્રહણ કરે આદિ પૂર્વવર્તી, યાવત્ એ રીતે વિષુવશે નહીં એમ સંનિવેશરૂપ સુધી જાણવું.
- વિવેચન-૧૯૧,૧૯૨ -
ગૃહવાસના ત્યાગથી-અણગાર, સ્વસિદ્ધાંતાનુસારી પ્રશમાદિથી-ભાવિતાત્મા. માવી - ઉપલક્ષણથી કષાયવાળો. - ૪ - મિથ્યાદૃષ્ટિ એટલે અન્યતીર્થિક. કાર્યમાં પ્રવૃત્ત વીર્ય આદિ લબ્ધિ વડે, વારાણસી નગરીએ વિર્ચીને, રાજગૃહનગરમાં પશુ, પ્રાસાદ, પુરુષાદિ વિભંગજ્ઞાનલબ્ધિ વડે જાણે અને જુએ.
તથામાવ - જેવી વસ્તુ, તેવા ભાવવાળું જ્ઞાન અથવા જેવું જણાય, તેવું જ અનુભવે તે તથાભાવ, તેનાથી ઉલટું તે અન્યથાભાવ, તે વિક્ર્વણા કરનાર માને છે કે મેં રાજગૃહનગરની વિકુર્વણા કરી છે અને હું વારાણસીના રૂપોને જાણું છું - જોઉં છું, તે અણગારનું આ દર્શન ઉલટું છે કેમકે તે બીજારૂપોને બીજી રીતે કલ્પે છે. જેમ દિગ્મૂઢ મનુષ્ય પૂર્વ દિશાને પશ્ચિમ દિશા માને છે. ક્યાંક આ પાઠ બીજી રીતે પણ છે - ૪ - ૪ - એ પ્રમાણે બીજું સૂત્ર પણ જાણવું. ત્રીજા સૂત્રમાં વારાણસી અને રાજગૃહ નગરીના માર્ગમાં દેશસમૂહ વિકુર્વેલ છે. તે જ રૂપે તે વિભંગ જ્ઞાનથી જાણે છે - જુએ છે. માત્ર તે તથાભાવે નથી, કેમકે તે વૈક્રિયરૂપોને સ્વાભાવિક રૂપો માને છે. નસે - યશનો હેતુ હોવાથી યશ. નરપૂર્વ - અહીં યાવત્ શબ્દથી નિગમ-રાજધાની-ખેડકબ્બડ-મડંબ-દ્રોણમુખ-પટ્ટણ-આકર-આશ્રમ-સંબાહના રૂપો કહેવા... વિક્ર્વણા અધિકાર અને તેના સામર્થ્યથી વિશેષ પ્રરૂપણા કરે છે.
• સૂત્ર-૧૯૩ -
ભગવન્ ! સુરેન્દ્ર અસુરરાજ રામરના કેટલા હજાર આત્મરક્ષક દેવો છે ? ગૌતમ ! ૨,૫૬,૦૦૦. આત્મરક્ષક દેવોનું વર્ણન, રાયપોળિય સૂત્ર મુજબ કહેવું. એ રીતે બધાં ઈન્ક્રોના, જેના જેટલા આત્મરક્ષક દેવો છે તે કહેવા.
૨૧૬
ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. * વિવેચન-૧૯૩ :
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
આત્મરક્ષક દેવોનું વર્ણન – સન્નદ્ધ, બદ્ધ, બખ્તરવાળા, દોરી ચડાવી ધનુષ્યને તૈયાર કરેલ, શરાસન પટ્ટી બાંધેલા, ત્રૈવેયક પહેરેલા, ચિંધોને બાંધેલા, આયુધઅસ્ત્ર ગ્રહણ કરેલા, ત્રિનમિત, ત્રિસંધિક, વજ્રમયકોટિક ધનુષ્ય ગ્રહણ કરેલ, મર્યાદાવાળા તીર સમૂહને ધારણ કરેલા, નીલ-પીત-રક્તપાણિ, ચારુ ચાપચર્મદંડ ખડ્ગપાશપાણિ, - x - આત્મરક્ષક, રક્ષોપગક, ગુપ્ત, ગુપ્તપાલિત, યુક્ત, યુક્તપાલિત એ બધા દેવો વારા ફરતી એક એક, ઉચિત કાળે કિંકર પેઠે રહે છે. વૃતિકાર મહર્ષિએ “સન્નદ્ધથી યુક્તપાલિત' શબ્દના પ્રત્યેના અર્થ નોધેલ છે, જે અમે અહીં નોંધતા નથી. રાયપસેજિયમાં તે જોવા.
પુસ્તકાંતરમાં આ પાઠ મૂળમાં જ છે. ચમરની જેમ બધાં ઈન્દ્રોના સામાનિક કરતાં ચારગણા આત્મરક્ષક દેવો હોય છે.
સામાનિક દેવો આ રીતે – રામરેન્દ્રના ૬૪,૦૦૦, બલીન્દ્રના ૬૦,૦૦૦, બાકીના ભવનપતિના પ્રત્યેના છ-છ હજાર. શકના ૮૪,૦૦૦, ઈશાનના ૮૦,૦૦૦, સનકુમારના ૭૨,૦૦૦, માહેન્દ્રના ૭૦,૦૦૦, બ્રોન્દ્રના ૬૦,૦૦૦, લાંતકે ૫૦,૦૦૦, શુકે ૪૦,૦૦૦, સહસ્રારે ૩૦,૦૦૦, પ્રાણતે ૨૦,૦૦૦, અચ્યુતે ૧૦,૦૦૦ સામાનિકો છે. - x + X - શતક-૩, ઉદ્દેશો-૬-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
શતક-૩, ઉદ્દેશો-૭ “લોક્પાલ”
— x — * - * — * -
૦ ઉદ્દેશા-૬-માં આત્મરક્ષક દેવો કહ્યા, અહીં લોકપાલ કહે છે. - સૂત્ર-૧૯૪ :
રાજગૃહનગરમાં યાવત્ પાસના કરતા આ રીતે કહ્યું – ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શકને કેટલાં લોકપાલ છે? ગૌતમ! ચાર, તે આ - સોમ, યમ, વરુણ, વૈશ્રમણ... એ ચાર લોકપાલને કેટલા વિમાનો છે? ગૌતમ! ચાર, તે આ - સંધ્યાપભ, વરશિષ્ટ, સ્વયંજલ, વણુ... ભગવન્! કેન્દ્રના સોમલોકપાલનું સંધ્યાપભ નામક મહાવિમાન ક્યાં છે? ગૌતમ! જંબુદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે આ રત્નાભા પૃથ્વીના બહુરામરમણીય ભૂમિભાગથી ઉંચે ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારાપોથી ઘણાં યોજન ઉંચે યાવત્ પાંચ અવતંસકો છે. તે આ અશોકાવŕસક, સપ્તપણવિર્તક, ચંપકાવતંક, ચૂતવર્તક, મધ્યે સૌધમવિહંસક. તે સૌધવિતંસક મહાતિમાનની પૂર્વે સૌધર્મકલ્પ છે. તેમાં અસંખ્ય યોજન દૂર ગયા પછી શકેન્દ્રના સોમ લોકપાલનું સંધ્યાપભ નામે મહાવિમાન કહ્યું છે.
આ વિમાનની લંબાઈ-પહોળાઈ ૧૨ લાખ યોજન છે, તેનો ઘેરાવો સાધિક-૩૯,૫૨,૮૪૮ યોજન છે. અહીં સૂયભિદેવની વિમાન વક્તવ્યતા માફક બધું કહેવું યાવત્ અભિષેક. વિશેષ એ કે સૂચભિને બદલે સોમદેવ કહેવો.
-
-
Page #116
--------------------------------------------------------------------------
________________
3/-/૭/૧૯૪
૨૧૩
સંધ્યાપભ મહાતિમાનની નીરો સમક્ષ-પતિર્દિશ અસંખ્ય હજાર યોજન અવગાહ્યા પછી શકના સોમ લોકપાલની સોમા નામે રાજધાની છે. તે લંબાઈ પહોળાઈથી એક લાખ યોજન એટલે જંબુદ્વીપ જેટલી છે. કિલ્લા આદિનું પ્રમાણ વૈમાનિકોના કિલ્લા આદિના પ્રમાણથી અડધું કહેવું સાવત્ પીઠબંધ સુધી કહેવું. પીઠબંધની લંબાઈ-પહોળાઈ ૧૬,૦૦૦ યોજન, ઘેરાવો ૫૦,૫૯૭ યોજનથી કંઈક અધિક છે. પ્રાસાદોની ચાર પરિપાટી કહેતી, બીજી નથી.
શક્રેન્દ્રના સોમ લોકપાલની આજ્ઞા-ઉપપાત-વચન-નિર્દેશમાં આ દેવો રહે
છે – સોમકાયિકો, સોમદેવકાયિકો, વિશ્વકુમાર, વિદ્યુતકુમારી, અગ્નિકુમાર, અગ્નિકુમારી, વાયુકુમાર, વાયુકુમારી, ચંદ્રો, સૂયો, ગ્રહો, નો, તારાઓ. તેવા પ્રકારના બીજા પણ બધા દેવો તેમની ભક્તિમાં પક્ષમાં-તાબામાં રહે છે. આ બધાં દેવો શકેન્દ્રના સોમ લોકપાલની આજ્ઞા યાવત્ નિર્દેશમાં રહે છે.
જંબુદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે જે આ ઉત્પન્ન થાય છે – ગ્રહદંડો, ગ્રહમુસલો, ગ્રહગર્વિતો, એ પ્રમાણે ગ્રહયુદ્ધો, ગ્રહ શ્રૃંગાટકો, ગ્રહાપસવ્યો, અભો, અભવૃક્ષો, સંધ્યા, ગાંધર્વનગરો, ઉલ્કાપાતો, દિગ્દાહો, ગારવો, વિજળી, ધૂળવૃષ્ટિ, યૂપો, યક્ષાલિપ્તો, ધૂમિકા, મહિકા, રજોદ્ઘાત, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ચંદ્રપરિવેષો, સૂર્યપરિવેષો, પ્રતિચંદ્રો, પ્રતિસૂર્યો, ઇન્દ્રધનુષ, ઉદકમત્સ્ય, કપિહસિત, અમોઘ, પૂર્વવાયુ, પશ્ચિમવાયુ યાવત્ સંવર્તક વાયુ, ગ્રામ દાહો યાવત્ સંનિવેશદાહો, પ્રાણ-જન-ધન-કુલક્ષયો, વ્યસનભૂત અનાર્ય તથા તેવા પ્રકારના બીજા, તે બધાં શક્રેન્દ્રના સોમ લોકપાલથી અજ્ઞાત, દૃષ્ટ, અશ્રુત, મુય, અવિજ્ઞાત નથી
અથવા તે બધાં સોમકાયિક દેવોથી અજાણ્યા નથી.
શક્રેન્દ્રના સૌમ લોકપાલને આ દેવો અપત્યરૂપ અભિમત છે – અંગાક, વિકાલક, લોહિતાક્ષ, શનૈશ્વર, ચંદ્ર, સૂર્ય, શુક્ર, બુધ, ગુરુ, રાહ... શક્રેન્દ્રના સોમ લોકપાલની ×િભાગસહ પલ્યોપમની સ્થિતિ છે. તેના અપત્યરૂપ અભિમત દેવોની સ્થિતિ એક પલ્યોપમની છે. સોમ લોકપાલ આવી મહાઋદ્ધિવાળો છે. • વિવેચન-૧૯૪ :
ઘણાં યોજનો પછી યાવત્ શબ્દથી આ પ્રમાણે જાણવું – ઘણાં સેંકડો યોજન, ઘણાં હજારો યોજન, ઘણાં લાખો યોજન, ઘણાં ક્રોડ યોજન, ઘણાં કોટાકોટિ યોજન સુધી ઉંચે દૂર ગયા પછી સૌધર્મ કલ્પ છે, તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, અર્ધચંદ્ર સંસ્થાન સંસ્થિત, સૂર્યની કાંતિના સમૂહ જેવા વર્ણવાળો, અસંખ્ય યોજન કોડાકોડી લંબાઈ-પહોળાઈવાળો, અસંખ્ય કોડાકોડી યોજન પરિધિથી છે. તેમાં ૩૨લાખ વિમાનાવાસો કહ્યા છે, તે બધાં રત્નમય, નિર્મળ યાવત્ પ્રતિરૂપ છે. તે સૌધર્મકલ્પના બહુમધ્ય દેશ ભાગે જઈને-સૂર્યાભ વિમાનની વક્તવ્યતા છે, તે મુજબ અહીં કહેવી. કેટલી કહેવી? નવા ઉત્પન્ન સોમ લોકપાલના રાજ્યાભિષેક સુધી કહેવી. અહીં કહી નથી. - x - વૈમાનિકોના સૌધર્મ વિમાનમાં રહેલ મહેલ, કિલ્લા, દ્વારાદિના માપ કરતા સોમલોકપાલની નગરીમાં અર્ધું માપ કહેવું. અહીં સુધર્મસભાદિ સ્થાનો નથી.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
કેમકે તે સ્થાનો સોમના ઉત્પત્તિ સ્થાને હોય છે.. સોમના પરિવારભૂત દેવો તે સોમકાયિક. સોમ લોકપાલના સામાનિક દેવો અને તેના પરિવારરૂપ તે સોમદેવકાયિક.
- ૪ - સોમવું ભક્તિ-બહુમાન કરનારા તે તમવેિવો. સોમને પ્રયોજનમાં સહાયક તે તત્પાક્ષિ. સોમની ભાર્યાની માફક અત્યંત વશ અથવા સોમ તેનું પોષણ કરે છે માટે તમારવો - ૪ -
૨૧૮
વિંક - મંગલાદિ ત્રણ, ચાર ગ્રહોની જે તિર્થી દંડ જેવી શ્રેણી તે. પ્રભુસન - ગ્રહોની ઉર્ધ્વ શ્રેણિ, પ્રશનિત - ગ્રહોનો અવાજ, ગ્ર યુદ્ધ - એક દક્ષિણ અને ઉક ઉત્તરમાં એક નક્ષત્રમાં બે ગ્રહોનું રહેવું. પ્રજ્ઞ શ્રૃંગાટ - શીંગોડા આકારે ગ્રહોનું રહેવું. પ્રાપસવ્ય - ગ્રહોની વાંકી ચાલ. - ૪ - ગંધર્વનર - આકાશમાં વ્યંતરે કરેલ નગરાકાર આકૃતિ. કાપાત - રેખા અને પ્રકાશવાળું તારાની પેઠે જે ખરવું. વિવા - મોટા નગરના ઉજાસની જેમ કોઈ એક દિશામાં નીચે અંધકાર, ઉપર પ્રકાશ. યૂપન્ન - શુક્લપક્ષે એકમ આદિ ત્રણ દિવસ, જે વડે સંધ્યાના છેડા ઢંકાય. યક્ષદીપ્ત - આકાશમાં વ્યંતકૃત્ ભડકા. ભૂમિના - ધૂમ્રવર્ણી, મહિલા - આપાંડુર, રત્નોધાત દિશાનું રજસ્વલત્વ. પશ્ચિત્રંર્ - બીજા ચંદ્ગો. વામજી - ઈન્દ્રધનુના ખંડો, પિક્ષિત - વિજળીનો ઝબકારો, પ્રમોદ - સૂર્ય ઉદય-અસ્ત સમયે સૂર્યના કિરણના વિકારજન્ય લાલ કે કાળા ઉંચા કરેલા ગાડાના આકારના લિંસોટા, પૂર્વાદિ વાયુ પ્રતીત છે. - x - ૪ - [વાયુના નામોની નોંધ મૂળ વૃત્તિ મુજબ જાણવી.]
હમણાં કહેલ ગ્રહ દંડાદિના પ્રાયિક ફળને દર્શાવતા કહે છે – બળના ક્ષય, લોકમરણ... તેના ફળરૂપે પ્રાણક્ષયાદિ જ છે એટલું જ નહીં, પણ જે બીજા પણ પ્રાણક્ષયાદિ સમાન છે, અપત્તિરૂપ અને પાપરૂપ છે, તે બધાં ઉપદ્રવો તેના ફળરૂપે છે. તે બધાં ઉપદ્રવો સોમ લોકપાલથી અજાણ્યા નથી. અશાતાતિ પદો-અનુમાનથી અજાણ્યા, પ્રત્યક્ષાપેક્ષાએ નહીં જોયેલ, બીજાથી અણસાંભળેલ, મનની અપેક્ષાએ યાદ ન કરેલ, અવધિ અપેક્ષાએ અવિજ્ઞાન.
મહાવઘ્ન - પુત્ર સ્થાનીય દેવો, અભિન્નાવ - અભિમત વસ્તુ કરનાર હોવાથી. - ૪ - ૪ - અંગારકાદિ દેવો પુત્ર જેવા છે. - X + X -
• સૂત્ર-૧૯૫ થી ૧૯૮ :
[૧૯૫] દેવેન્દ્ર દેવરાજ શકના યમ લોકપાલનું વરશિષ્ટ નામે મહાવિમાન ક્યાં આવેલ છે? ગૌતમ! સૌધમવિહંસક મહાવિમાનની દક્ષિણે સૌધર્મકલ્પી અસંખ્ય હજાર યોજન ગયા પછી શક્રેન્દ્રના યમ લોકપાલનું તરશિષ્ટ નામક મહાવિમાન છે. તે ૧૨ લાખ યોજન લાંબુ-પહોળું છે, ઇત્યાદિ ‘સોમ’ના વિમાન માફક યાવત્ અભિષેક, રાજધાની, પ્રસાદ પંક્તિ સંબંધે પણ એ જ રીતે સમજવું.
શક્રેન્દ્રના યમ લોકપાલની આજ્ઞામાં યાવત્ આ દેવો રહે છે. તે આ – યમકાયિક, યમદેવકાયિક, પેતકાયિક, પ્રેતદેવકાયિક, અસુકુમાર, અસુકુમારી, કંદર્પ, નકપાલ, અભિયોગો અને તેવા બીજા બધાં દેવો તેની ભક્તિવાળા, પાવાળા, તાળે રહેનારા છે. - ૪ -
Page #117
--------------------------------------------------------------------------
________________
૩|-/૧૯૫ થી ૧૯૮
૨૯
બૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે જે ઉત્પન્ન થાય છે - ડિંભ, ડમર, કલહ, બોલ, ખારો, મહાયુદ્ધ, મહાસંગ્રામ, મહાશત્રપતન, એ પ્રમાણે મહાપુરના મરણ, મહારુધિરનિપાત, દુર્ભુત, કુલરોગ, ગ્રામ રોગ, મડંળ રોગ, નગરરોગ, શવિદના, ક્ષીવેદના, કર્ણ-નખ-દંત વેદના, ઈન્દ્રગાહ, સ્કંદગાહ, કુમારગ્રાહ, ચક્ષગાહ, ભૂતગાહ, એક-બે-ત્રણ કે ચાર દિવસે આવતો તાવ, ઉદ્વેગો, ખાંસી, Iસ, સોસ, તાવ, દહિ, કચ્છકોહણ, અજીર્ણ, પાંડુરોગ, હરસ, ભગંદર, દયશૂળ, મસ્તક-યોનિ-પડખાં-કુક્ષી શૂળ, ગામ-નગર-ઝેડ-કKટ-દ્રોણમુખ-મર્ડબ-પરઆશ્રમ-સંભાહ-સંનિવેશની મસ્કી, પાણ-ધ-જન-કુલનો ય, વ્યસનભૂત અનાર્ય અને તેવા પ્રકારના બીજા બધાં પણ, તે શક્રેન્દ્રનો ચમ લોકપાલ કે સમકાયિક દેવોથી યાવતુ અજાણયાં નથી.
શકેન્દ્રના યમ લોકપાલને આ દેવો અાપત્યરૂપ અભિમત છે.
[૧૯૬,૧૯૭] અંબ, અંબરિષ, શ્યામ, શાલ, રુદ્ર, ઉપરુદ્ધ, કાલ, મહાકાલ, અસિઝ, નg, કુંભ, વાળુ, વૈતરણી, ખસ્વર અને મહાઘોષ એ પ્રમાણે દર છે.
[૧૮] દેવેન્દ્ર દેવરાજ શકના યમલોકપાલનું આયુષ્ય પ્રિભાણ સહિત પલ્યોપમ છે. તેના પત્યરૂપ અભિમત દેવોનું આયુ એક પલ્યોપમ છે. એવી મહાઋહિતવાળો ચાવતુ યમલોકપાલ છે.
- વિવેચન-૧૫ થી ૧૯૮ :
પ્રેતકાયિક-વ્યંતર વિશેષ, પ્રેતકાયિક દેવોના સંબંધી તે પ્રેમતદેવકાયિક, સંd - કંદર્પ ભાવનાથી વાસિત હોવાથી કંદર્પ દેવોમાં ઉપજેલા, માપયોગ - અભિયોગ ભાવનાથી ભરપૂર હોવાથી આભિયોગિક દેવોમાં ઉપજેલ, ઊંડવ - વિનો, - ઉપદ્રવવિશેષ, વનઇ - શબ્દોથી રાડ, વોન - અવ્યક્ત ક્ષાર વનિ સમૂહ, UTY - પરસ્પર મત્સર, મgયુદ્ધ - વ્યવસ્થારહિત મોટી લડાઈ, મહાસંગ્રામ - વ્યવસ્થાવાળી અને ચકાદિ બૃહસ્થનાવાળી મોટી લડાઈ, • x • ગુડૂત - લોકો અને ધાન્યને નુકસાનકર્તા જ, માંકડ, ઉંદરાદિ જીવો. ઈન્દ્રગ્રહ આદિ ગાંડપણના કારણો, તેના - ઈષ્ટ વિયોગાદિ જન્ય કે ચોરાદિનો ઉપદ્રવ. વક્ષનોદ - શરીરના એક ભાગનો સડો. • x •
આદિ - અસુર નિકાયવર્તી ૧૫-પરમાધામી દેવો. તેમાં (૧) અંબનાકોને ઉચેથી પડતા મૂકે. (૨) અંબરીષ-નાકોના ટુકડા કરી, ભાઠામાં પકવવા યોગ્ય બનાવે. (3) શ્યામ-નાસ્કોને શાતન આદિ કરે અને કાળા વણના. (૪) શબલ-સ્નારકોના આંતરડા, હૃદયાદિ ફાડી નાંખે, કાબર ચીતરાવણના. (૫) રૌદ્રનાકોને ભાલાદિમાં પરોવે. (૬) ઉપરૌદ્ર-નાકોના અંગોપાંગ ભાંગી નાખે. (9) કાલનારકોને કડાયા આદિમાં રાંધે, કાળા વર્ણના. (૮) મહાકાલ-નાસ્કોના ચીકણા માંસને ખાંડીને ખાય, વણથી મહાકાળા, (૯) અસિ-નાકોને તલવારથી છેદે, (૧૦) અસિપત્ર-તલવાર આકારના પાંદડા વિકુર્વે.
(૧૧) ધનુ કે કુંભ - ધનુષ દ્વારા નારકોના કાન વગેરેને છેદે, ભેદે, બીજી પણ પીડા કરે તે ધનુ - - નાકોને ઘડાદિમાં નાંખી સંધે તે કુંભ, (૧૨) વાલુક
૨૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કદંબના ફૂલ જેવી વેળમાં નાકોને સંધે. (૧૩) વૈતરણી - લોહી અને પિત્તથી ભરેલ વૈતરણી નદી બનાવે. (૧૪) ખરસ્વર-વજ જેવા કાંટાવાળા ઝાડ પર ચડાવી નારકોને ચીસો પડાવે. (૧૫) મહાઘોષ-રાડો પાડી ભાગતા નારકોને વાડામાં પૂરી દે.
• સૂત્ર-૧૯ -
દેવેન્દ્ર દેવરાજ શકના વરુણ લોકપાલનું સ્વયંવલ નામક મહાવિમાન કયાં આવેલ છે? ગૌતમાં સૌધામવિતરક મહાવિમાનની પશ્ચિમે સૌધર્મકભ છે, ત્યાંથી અસંખ્ય યોજના ગયા પછી યાવતું બધું સોમ લોકપાલની જેમ જાણવું. તેમજ વિમાન, રાજધાની, યાવતુ પ્રાસાદાવતંસકો વિશે સમજવું, મધ્ય નામમાં ફેરફાર છે.
શકના વરણ લોકપાલની આજ્ઞમાં યાવતુ આ દેવો રહે છે – વણકાયિક, વરણ દેવકાયિક, નાગકુમાર, નાગકુમારી, ઉદધિકુમાર, સ્વનિતકુમાર, તાનિતકુમારી અને બીજી પણ તેવા પ્રકારના દેવો, તેની ભકિતવાળા રાવત રહે છે.
જબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે જે આ ઉત્પન્ન થાય છે - અતિવૃષ્ટિ, મેદવૃષ્ટિ, સુવૃષ્ટિ, દુષ્ટિ, ઉદકોભેદ, ઉદકોહીલ, અપવાહ, પ્રવાહ, ગામવાહ યાવતું સન્નિવેશવાહ, urvય યાવતુ તે બધાં વરુણદેવ કે વરુણકાયિક દેવોથી અજાણયા નથી.
શકેન્દ્રના વરુણ લોકપાલને આ દેવો યાવતુ અપત્યરૂપ અભિમત છે તે આ - કકોંટક, કર્દમક, અંજન, શંખપાલક, ડું, પલાશ, મોદ, જય, દધિમુખ, અયપુલ, કાતરિક કેન્દ્રના વરુણ લોકપાલનું આય દેશોન બે પલ્યોપમ છે. તેના અપત્યરૂપ દેવોની આયુ એક પલ્યોપમ છે. આવો મહદ્ધિક યાવતું વરુણ લોકપાલ છે..
• વિવેચન-૧૯ :
તવ - વેગથી કે ઘણો વરસાદ, સંવ - ધીમી વર્ષ, સુષ્ટિ - ધાન્યાદિ નિષ્પન્ન કરે તેવો, - ધાન્યાદિ ન નીપજે તેવો વરસાદ. ૩થવખેર - ગિરિતટાદિથી જલ-ઉદભવ, તુવર્ધન • તળાવાદિ જળસમૂહ, કાવાદ - પાણીનું થોડું વહેવું, પ્રવાહ • પાણીનું વધારે વહેવું, પાણીથી પ્રાણ ક્ષયાદિ થવા. વટવા - લવણસમુદ્રની ઈશાને અનવેલંધર નાગરાજના આવાસરૂપ કર્કોટક પહાડ છે, તેમાં વસતા નાગરાજ, અપક્ષ - અગ્નિ ખૂણામાં વિધપ્રભ પહાડમાં રહેતા નાગરાજ, મંકન - વેલંબ વાયુકમાર રાજાનો લોકપાલ, પાનવ • ધરણનાગરાજનો લોકપાલ, પંડ્ર આદિ અમારી જાણમાં નથી.
• સૂત્ર-૨૦૦ :
દેવેન્દ્ર દેવરાજ શકના વૈશ્રમણ લોકપાલનું વભુ નામે મહાવિમાન ક્યાં છે ? ગૌતમ! સૌધમવિલંસક મહાવિમાનની ઉત્તરે છે. બધી વક્તવ્યતા સોમલોકપાલના વિમાન, રાજધાની માફક અહીં જાણવી. યાવતું પ્રાસાદાવતુંસક.
શકના વૈભ્રમણ લોકપાલની આજ્ઞા-ઉપપાત-વચન-નિર્દેશમાં આ દેવો રહે છે - વૈશ્ચમણકારિક, વૈશ્રમણ દેવકાયિક, સુવર્ણકુમાર, સુવણકુમારી, દ્વિપકુમારકુમારી, દિશાકુમાર-કુમારી, સંતર, વ્યંતરી, આવા બધાં યાવત્ રહે છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
૩|-|/૨૦૦
૨૨૧ જંબુદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે જે આ ઉત્પન્ન થાય છે :- વોટું-તાંબુકલાઈ-સીસુ-સોનુ-રપુ-dજ તે બધાંની ખાણો, વસુધારા, હિરણય-સુવર્ણ-રતનવજ-ભરણ--યુw-ફળ-બીજ-માળા-વર્ણ-ચુર્ણ-ગંધ-વચની વષ, હિરણયથી વસ્ત્ર સુધીની તથા ભાજન અને ક્ષીરની વૃષ્ટિ, સુકાળ, દુકાળ, સોધુ મોંધુ, સુભિક્ષ, દુર્ભિશ્વ, ખરીદ-વેચાણ, સંનિધિ, સંચય, નિધિ, નિધાન. ઘણાં જૂના નષ્ટ સ્વામીવાળા-સંભાળનાર ક્ષીણ થયા હોય, માર્ગ ક્ષીણ થયો હોય - ગોત્રના ઘર નાશ પામ્યા હોય-સ્વામી, સંભાળનાર, ગોત્રના ઘરનો ઉચ્છેદ થયો હોય એવા શૃંગાટક, શક, ચતુક, ચવર, ચતુમુખ, મહાપથ, ગલી, નગરની પાળ, મશીન, પર્વતની કંદરા, શાંતિગૃહ, પહાડને કોતરી બનાવેલ ઘર, સભાસ્થાનોમાં દાટેલા નિધાનો - આ બધું શક્રેન્દ્રના વૈશ્રમણ લોકપાલથી આજ્ઞાત-અદેટઅશ્રુત-વિજ્ઞાન હોતું નથી.
શકના વૈમણ લોકપાલને આ દેવો અપત્યરૂપ અભિમત છે - પુણભદ્ધ, માણિભદ્ર, શાલિભદ્ર, અમનોભદ્ર, ચક, રક્ષ, પૂણરિક્ષ, સહાન, સવયશા, સર્વકામ, સમૃદ્ધ, અમોઘ, અસંગ.
શકના વૈશ્રમણ લોકાલનું આયુ બે પલ્યોપમ છે અને તેના અપત્યરૂપ અભિમત દેવોનું આવું એક પલ્યોપમ છે. વૈશ્રમણ લોકપાલ ચાવતું આવી મહાકદ્ધિાળો છે. ભગવાન ! એમ જ છે (૨).
• વિવેચન-૨૦૦ :
વસુધારા - તીર્થકરના જન્માદિ પ્રસંગે આકાશમાંથી થતી ધનવૃષ્ટિ, fvUવાસ - ૫ અથવા ઘડેલ સોનું. વર્ષો - અલાતર વરસાદ, વૃષ્ટિ - મહાવ. માન્ય • ગુંથેલા પુષો, વન - ચંદન, શૂળ - સુગંધી દ્રવ્યનો ભૂકો, બંધ - કોઠપુટપાક, * * * નિધિ - ઘી, ગોળ આદિની સ્થાપના, નવય - ધાન્યનો સંચય, નિધિ - લાખ વગેરે પ્રમાણ દ્રવ્ય સ્થાપના, નિધાન - ભૂમિમાં રહેલ હજાર આદિ દ્રવ્યનો સંચય.
એ બધાં કેવા ? ખૂબ જૂના, તેથી જ તેના સ્વામી, હિંચક આદિ ક્ષીણ થયા છે, માર્ગ, ગોત્રીયના ઘરો ક્ષીણ થયા છે. જેના સ્વામી હવે સત્તાહીન થયા છે. ઇત્યાદિ
શિતક-૩, ઉદ્દેશા-૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે શતક-૩, ઉદ્દેશો-૮-“દેવાધિપતિ” છે.
– X - X - X - X – • સૂત્ર-૨૦૧ થી ૨૦૪ -
રિ૦૧] રાજગૃહ નગરમાં ચાવતુ પર્યાપારાના કરતાં આમ કહ્યું કે - ભગવાન ! આસુકુમાર દેવો ઉપર કેટલા દેવો આધિપત્ય કરતાં ચાવતું વિચરે છે ? ગૌતમ! દશ દેવો યાવતું આધિપત્ય કરતાં વિચરે છે. તે આ - સુરેન્દ્ર અસુરરાજ ચમર, સોમ, યમ, વરુણ, વૈશ્રમણ, વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિ, સોમ, યમ, વરુણ, વૈશ્રમણ.
નાગકુમાર વિશે પ્રથન – ગૌતમ! દશ દેવો તેમનું આધિપત્ય કરતાં
૨૨૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ યાવ4 વિચરે છે. તે આ - નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ રણ, કાલવાલ, કોલવાલ, છોલવાલ, elખવાલ, નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ભૂતાનંદ, કાલવાલ, કોલવાલ, શંખવાલ, શેલવાલ.
જેમ નાગકુમારેન્દ્ર સંબંધે આ વકતવ્યતાથી જણાવ્યું તેમ આ દેવો સંબંધે પણ જાણવું - સુવણકુમારના અધિપતિઓ - વેણુદાલી, ઝિ, વિચિત્ર, પિત્ત, વિચિત્રપક્ષ છે - ... વિદુકુમારના અધિપતિઓ – હરિકાંત, હરિસ્સહ, પ્રભ, સુપભ, પ્રભકાંત, સુપભકાંત.
- અનિકુમારના અધિપતિઓ - અનિસહ, આનિમાનવ, તેજ, તેજસહ, તેજકાંત, તેજપ્રભ. • • દ્વીપકુમારના અધિપતિઓ - પૂર્ણ, વિશિષ્ટ, ૫, સુરૂપ, રયકાંત, ટપભ. -- ઉદધિકુમારના અધિપતિઓ - જલકાંd, જલપભ, જલરૂપ, જલકાંત, જલપભ.
દિશાકુમારના અધિપતિઓ - અમિતગતિ, અમિતશાહન, વરિતગતિ, ક્ષિપગતિ, સહગતિ, સહવિક્રમગતિ. • • વાયુકુમારના અધિપતિઓ - વેલંબ, પ્રભંજન, કાલ, મહાકાલ, સાંજન, રિસ્ટ-સ્વનિત કુમારના અધિપતિઓ - ઘોષ, મહાઘોષ, આad, વ્યાવd, નંદિકાdd, મહાનંદિકાળd. • • એ પ્રમાણે અસુરકુમાર માફક કહેવું.
દક્ષિણ ભવનપતિના ઈન્દ્રોના પ્રથમ લોકપાલોના નામો આધાક્ષર પ્રમાણે આ છે. સો, કા, ચિ, ૫, તે, છ, જ, તુ કા, આ
પિશાચાકુમાર સંબંધી પ્રશ્ન - બે દેવો આધિપત્ય કરે છે.
[૨૦] કાલ અને મહાકાલ, સુરૂપ અને પ્રતિરૂપ, પૂણભદ્ર અને માણિભદ્ર, ભીમ અને મહાભીમ
[૨૩] કિંનર અને કંપુરુષ, સત્વરુષ અને મહાપુરુષ, અતિકાય અને મહાકાય, ગીતરતિ અને ગીતયશ.
[૨૪] ઉકત બધાં દેવો વાણવ્યંતરોના ઈન્દ્રો છે... જ્યોતિષ્ક દેવોનાં અધિપતિ બે દેવો વિચરે છે – ચંદ્ર અને સૂર્ય
ભગતના સૌધર્મ અને ઈશાન કહ્યું આધિપત્ય કરતા યાવતુ કેટલા દેવો વિયરે છેગૌતમાં દશ. તે આ - દેવેન્દ્ર દેવરાજ શક, સોમ, યમ, વરુણ, વૈશમણ, દેવેન્દ્ર દેવરાજ ઈશાન, સોમ, યમ, વરુણ, વૈશ્રમણ. આ વક્તવ્યતા બધાં કલ્પોમાં કહેવી. જેના જે ઈન્દ્ર છે, તે કહેા. ભગવન્! તે ઓમ જ છે, એમ જ છે.
• વિવેચન-૨૦૧ થી ૨૦૪ :
આઠમો ઉદ્દેશો દેવવક્તવ્યતા સંબંધી છે. સુગમ છે વિશેષ આ - દક્ષિણ ભવનપતીન્દ્રોના પુરા નામ આ પ્રમાણે છે - સોમ, મહાકાલ, ચિત, પ્રભ, તેજ, રસ, જલ, તુરિયગતિ, વરિતગતિ, કાલ અને આયુક્ત. બીજી વાચનામાં પણ આ નામો છે • x • બીજી પ્રતમાં આમ પણ કહ્યું છે - દક્ષિણના લોકપાલોના પ્રત્યેક સૂત્રમાં જે બીજા અને ચોથા છે, તે ઉત્તરના લોકપાલોમાં ચોથા અને ત્રીજા કહેવા.
Page #119
--------------------------------------------------------------------------
________________
3-૮/ર૦૧ થી ર૦૪
૨૨૩
૨૨૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
સૌધર્મ અને ઈશાનની વકતવ્યતામાં કહેલ છે તેમ બધાં ભોમાં ઈન્દ્રનિવાસભૂત કહેવા. સનકુમારાદિ ઈન્દ્ર યુગલો વિશે પૂર્વના ઈન્દ્રની અપેક્ષાએ ઉતના ઈન્દ્ર સંબંધી લોકપાલોમાં ત્રીજા અને ચોથો ઉલટી રીતે કહેવો. દકમાં આ સોમ આદિ જ કહેવા. પણ ભવનપતિના ઈન્દ્રો માફક બીજ-બ્રીજ ન કહેવા. શકાદિ દશ ઈન્દ્રો છે.
શતક-3, ઉદ્દેશો-૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
છે શતક-૩, ઉદ્દેશો-૯-‘ઈન્દ્રિય' છે
XXXX
o દેવોને અવધિજ્ઞાન હોવા છતાં ઈન્દ્રિયોનો ઉપયોગ હોય છે. તેથી ઈન્દ્રિયના વિષયોના નિરૂપણ માટે આ ઉદ્દેશો છે.
• સૂઝ-૨૦૫ :
રાજગૃહમાં ચાવતું આમ કહi - ભગવન્! ઈન્દ્રિયવિષયો કેટલા કહા છે ? ગૌતમાં પાંચ, આ - શોન્દ્રિય વિષય ઇત્યાદિ. આ સંબંધે જીવાભિગમ સુત્રનો આખો ોતિક ઉદ્દેશો ગણવો. | વિવેચન-ર૦૫ -
જીવાભિગમનો જ્યોતિક ઉદ્દેશો આ પ્રમાણે - શ્રેગેન્દ્રિય વિષય ચાવત્ સ્પર્શનેન્દ્રિય વિષય. ભગવદ્ ! શ્રોબેન્દ્રિય વિષયના પુદ્ગલ પરિણામ કેટલા ભેદે કહ્યા છે ? ગૌતમ બે, શુભ શબ્દપરિણામ, શુભ શબ્દ પરિણામ. * - ચક્ષુરિન્દ્રિય વિષયનો પ્રશ્ન - ગૌતમ ! બે ભેદ છે - સુરૂપ પરિણામ, કુરુ૫ પરિણામ. - - ઘાણેન્દ્રિય વિષયનો પ્રાન • ગૌતમ ! બે ભેદ • સુરભિગંધ પરિણામ, દુરભિગંધ પરિણામ. એ રીતે જિલૅન્દ્રિયમાં - સરસ પરિણામ, દુરસપરિણામ. - - સ્પર્શત ઈન્દ્રિયવિષય - સુખપર્શ પરિણામ, દુ:ખ સ્પર્શ પરિણામ.
વાયનાંતરમાં એમ કહ્યું છે કે – ઈન્દ્રિયોના વિષયો સંબંધી સૂગ, ઉચ્ચાવસ્ય સૂત્ર અને સુરભિગ એમ ત્રણે સૂત્રો અહીં કહેવા. તેમાં ઉસ્યાવચ્ચ સૂર આ પ્રમાણે - ભગવત્ ! શું ઉસ્યાવચ્ચ શબ્દ પરિણામથી પરિણામ પામતા પુદ્ગલો પરિણમે છે. એમ કહેવાય ? હા, ગૌતમ ! ઇત્યાદિ - સુરભિસૂત્ર - ભગવતુ ! સારા શબ્દ પુદ્ગલ ખરાબ શબ્દપણે પરિણમે છે ? હા, ગૌતમ | ઇત્યાદિ.
• વિવેચન-ર૦૬ :
પૂર્વે ઇન્દ્રિયો કહી, દેવો ઈન્દ્રિયવાળા છે, માટે દેવવકતવ્યતા સંબંધી દશમો ઉદ્દેશો કહે છે. તે સુગમ છે. વિશેષ આ • સમિતા • ઉત્તમપણું અને સ્થિર પ્રકૃત્તિતાથી સમતાવાળી, પોતાના ઉપરીએ કરેલ કોપ કે ઉતાવળ આદિ ભાવોને, માન્ય વયનવાળી હોવાથી શાંત કરનારી અથવા તોછડાઈ વિનાની, ઉદ્ધત નહીં છે.
વંદા - તેવા પ્રકારની મોટાઈ ન હોવાથી સાધારણ કોપાદિ ભાવવાળી. નાતા - મોટાઈવાળો સ્વભાવ ન હોવાથી કોપાદિ ભાવોને વગર પ્રયોજને દેખાડનારી. .. આ ત્રણે પર્મદા કમથી અત્યંતર, મધ્યમ, બાહ્ય કહેવાય છે, તેમાં અગંતર સભા આ પ્રમાણે • પ્રયોજન ઉત્પન્ન થતાં અધિપતિ આદરપૂર્વક બોલાવે ત્યારે જ તે પાસે આવે છે અને પ્રયોજન પૂછે છે. • • મધ્યમા - અલ ગૌસ્વવાળી હોવાથી બોલાવે કે ન બોલાવે તો પણ આવે છે, અત્યંતર સભા સાથે થયેલ વાતલિાપને જણાવે છે. •• વાહ - અલપતમ ગૌસ્વવાળી હોવાથી બોલાવ્યા વિના પણ આવે છે. પૂર્વે થયેલ વાર્તાલાપને માત્ર વર્ણવે છે.
પ્રથમ સભામાં ૨૪,૦૦૦, બીજીમાં - ૨૮,૦૦૦, ત્રીજીમાં ૩૨,૦૦૦ દેવો હોય છે. પ્રથમ સભામાં - ૩૫૦, બીજીમાં-3oo, બીજામાં-૫૦ દેવી છે. પ્રથમ સંભાના દેવોનું આયુ સી-પલ્યોપમ, બીજીનાનું પલ્યોપમ અને બીજી સભાનાનું ૧/l-પલ્યોપમ છે. પ્રથમ સભાની દેવીનું આયુ-૧ી-પલ્યોપમ, બીજીનીનું ૧-પલ્યોપમ, બીજીનીનું ollપલ્યોપમ છે. એ પ્રમાણે બલિનું જાણવું. વિશેષ છે - દેવોની સંખ્યામાં ચાર-ચાર હજાર ઘટાડવા, દેવીની સંખ્યામાં ૧૦૦-૧૦૦ ઉમેરવી, આયુનું પ્રમાણ પૂર્વેથી વિશેષ કહેવું. એ પ્રમાણે અચુત ૫ર્યા ત્રણ સભા હોય છે. નામાદિ ભેદ જીવાભિગમ સૂગથી જાણવા.
| શતક-૩, ઉદ્દેશો-૧૦-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
( શતક-૩, ઉદ્દેશો-૯-નો ચકાસહિતનો અનુવાદપૂર્ણ ]
છે શતક-1, ઉદ્દેશો-૧૦ “પરિષદ્ છે
- x — xxx -
-: ભાગ-૯-પુરો થયો -
ગર૦૬ - સગૃહમાં ચાવતુ આમ કહ્યું – ભગવત્ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની કેટલી દાઓ છે ગૌતમ ઋણ. તે આ છે - સમિતા, ચડા, શત. એ પ્રમાણે યયાનુપૂર્વીએ સાવવું અશ્રુતકજ સુધી કહેવું. ભગવાન ! તે એમ જ છે, એમ
Page #120
--------------------------------------------------------------------------
________________
૫/૩/૪૯૬ થી ૫૦૩
૨૧૫
૨૧૬
[૪૯] હે ભગવન્ ! વટાણા, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચોળા, તુવેર અને કાળા ચણા - આ ધાન્યોને કોઠારમાં નાંખ્યા હોય. તો જેમ [બીજા સ્થાનમાં શાલિમાં કહ્યું, તેમ યાવતુ કેટલો કાળ તેની યોનિ સચિત કહે ? હે ગૌતમી જન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ સુધી. ત્યારપછી યોનિ પ્લાન થાય ચાલતુ નાશ પામે.
[૪૮] - (૧) પાંચ સંવત્સરો કહ્યા. તે - નઝ, યુગ, પ્રમાણ, લક્ષણ અને શનૈશાર સંવત્સર.. - (૨) યુગ સંવત્સર પાંચ ભેદે છે, તે - ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર, અભિવર્ધિત... • (3) પ્રમાણ સંવત્સર પાંચ ભેદે છે, તે આ • નગ્ન, ચંદ્ર, ઋતુ, આદિત્ય, અભિવર્ધિત... - (૪) લક્ષણ સંવત્સર પાંચ ભેદ છે. તે -
[૪૯] સમાનપણે નક્ષત્રો યોગ કરે છે, સમપણે ઋતુ પરિણમે છે, અતિ ઉણ નહીં તેમ શીત નહીં અને બહુ ઉદકવાળો તે નામ સંવત્સર.
[ષoo] જેમાં ચંદ્ર સર્વે પૂર્ણિમાઓ સાથે યોગ કરે છે, નામ વિષમચાર છે, અતિશત-અતિ તાપ હોય, બહુ પાણી હોય તેને ચંદ્ર સંવત્સર કહે છે.
[ષ૦૧] વિષમપણે અંકુર પરિણમે, ઋતુ સિવાય યુ-ફલાદિ આપે સારી રીતે વર્ષો ન થાય તેને કર્મસંવત્સર કહે છે.
[૫૨] જેમાં સૂર્ય પૃedી, પાણી, યુu, ફળોને સ આપે છે, તેથી અલ્પ વૃષ્ટિથી પણ સારી રીતે ધાન્ય પાકે તે સૂર્ય સંવત્સર છે.
[ષos] જેમાં સૂર્યના તેથી તપેલ ક્ષણ-લવ-દિવસ-ઋતુઓ પરિણમે છે, વાયુથી ઉડેલ પૂળ પૃdીને પૂરે છે, તે વિધિત સંવત્સર છે.
• વિવેચન-૪૯૬ થી ૫૦૩ :
[૪૯૬] સ્પષ્ટ છે. વિશેષ એ કે - સંસારમાં વર્તતા જીવો. વિપ્રનંતિ - ત્યાગ કરતો. મધ્યનીવા - સંસારી અને સિદ્ધો. મપાય - ઉપશાંતમોહાદિ.
[૪૯] જીવોના અધિકારી વનસ્પતિ જીવોને આશ્રીને પાંચ સ્થાનો - મોલ્યા ત્રીજા સ્થાનકવતું વ્યાખ્યા કરવી. વિશેષ આ - સંતા - વટાણા, મસૂર - ચણકિકા. તલ-મગ-અડદ પ્રતીત છે. નિષ્ણાવ - વાલ, નાથા - ગોળા જેવી ચિપટી છે. માત્ર fકથા - ચોળા, સT - તુવેર, કાળા ચણા.
[૪૯૮] અનંતર સંવત્સરપ્રમાણથી યોનિ વ્યતિક્રમ કહ્યો. હવે તે જ સંવત્સર વિચારાય છે, તે માટે ચાર સૂત્રો છે. તેમાં નક્ષત્ર સંવત્સર - ચંદ્રનો નક્ષત્ર સંબંધી, ભોગકાળ તે નક્ષત્ર માસ. ૨૩ પૂણક એકવીશ સડસઠાંસ - ૨૭-૨૧દ એ રીતે બારમાસનો આ નક્ષત્ર સંવત્સર છે. તે ૩૨૩-૫૧/ક ચોકાવન/સડસઠાંશનો થાય છે. એમ પાંચ સંવત્સરનો એક યુગ થાય છે. તેના એક વિભાગભૂત કહેવાતા લક્ષણવાળા ચંદ્રાદિ યુગસંવત્સર, પ્રમાણ - દિવસ આદિના પરિણામથી ઓળખાતો વચમાણ નામ સંવત્સર આદિ જ પ્રમાણ સંવત્સર. તે જ વફ્ટમાણ સ્વરૂપ લક્ષણોની પ્રધાનતાથી લક્ષણ સંવત્સર અને જેટલા કાલ વડે શનૈશ્ચર એક નક્ષત્રને અથવા બારે રાશિઓને
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ભોગવે તે શનૈશ્ચર સંવત્સર.
ચંદ્રપ્રજ્ઞપ્તિ ઉપાંગ- શનૈશર સંવત્સર ૨૮ ભેદ છે - અભિજિત, શ્રવણ ચાવતું ઉત્તરાષાઢા અથવા શનૈશ્ચર મહાગ્રહ ૩૦ વર્ષે સર્વ નમ્ર મંડલને પૂર્ણ કરે છે.
યુગ સંવત્સર પાંચ ભેદે છે - તે આ - ર૯*૩/૨ પ્રમાણવાળો કૃષ્ણ પ્રતિપદાથી આરંભીને પૂર્ણિમાએ પૂર્ણ થયેલ તે ચંદ્રમાસ, તે માસના પ્રમાણ વડે બારમાસના પરિમાણવાળો ચંદ્ર સંવત્સર હોય છે. તેનું પ્રમાણ આ પ્રમાણે - ૩૫૪૧) આ પ્રમાણવાળો બીજો અને ચોથો ચંદ્ર સંવત્સર જાણવો. અભિવર્ધિત- ૩૧૧૨૧/૧ર૪. આવા પ્રકારના માસ વડે બાર માસના પ્રમાણવાળો ત્રીજો અભિવદ્ધિત સંવત્સર, તે પ્રમાણ વડે - 3૮૩-૪૪/દર દિવસના પ્રમાણવાળો પાંચમો પણ જાણવો. આ ચંદ્રાદિ પાંચ સંવત્સરશી એક યુગ થાય છે. તે પાંચ સંવસરોના મધ્ય અભિવતિ. નામના સંવત્સરને અધિકમાસ કહે છે.
પ્રમાણ સંવત્સર પાંચ ભેદે છે - તેમાં નબ સંવત્સર ઉક્ત લક્ષણવાળો છે. પણ ત્યાં માત્ર નક્ષત્રમંડલનો ચંદ્રભોગ માત્ર વિવક્ષિત છે અને અહીં તો દિવસ અને દિવસના ભાગ આદિનું પ્રમાણ વિવક્ષિત છે. ચંદ્ર અને અભિવધિત સંવત્સર પણ ઉક્ત લક્ષણવાળા જ છે. પણ ત્યાં યુગના વિભાગ માગ કહેલ છે અને અહીં દિવસ આદિના પ્રમાણ વડે કહેલ છે. આ વિશેષ ભેદ છે. ઋતુ સંવત્સર 30 અહોરાક પ્રમાણવાળો ઋતુમાસ તેવા બાર ઋતુમાસ વડે સાવનમાસ અને કર્મમાસનામના પર્યાય વડે થયેલ ૩૬૦ અહોરાત્ર પ્રમાણવાળો છે. આદિત્ય સંવત્સર તે સાડામીશ દિવસનો એક માસ, એવા બાર માસથી ૩૬૬ અહોરાત્ર છે.
અનંતર કહેલ એ જ નક્ષત્રાદિ સંવત્સર લક્ષણ પ્રધાનતાથી લક્ષણ સંવત્સર કહેવાય. હવે નક્ષત્રને કહે છે.
| [૪૯૯] HF ગાયા. સમપણે કૃતિકાદિ નક્ષત્રો કાર્તિક પૂર્ણિમા આદિ તિથિ સાથે સંબંધ કરે છે. નબો તિથિઓમાં મુખ્યતાથી હોય છે. જેમ કાર્તિકી પૂર્ણિમાએ કૃતિકા. કહ્યું છે કે - પૂર્ણિમા સહ] જેઠમાં મૂલ, શ્રાવણે ધનિષ્ઠા, માગસરે આદ્રા, શેષ માસ નક્ષત્ર નામવાળા છે.
જે વર્ષમાં સમપણે ઋતુ પરિણમે છે, વિષમપણે નહીં, કારતક પૂર્ણિમા પછી અનંતર હેમંતઋતુ, પોષ પછી શિશિરઋતુ જ આવે છે જેમાં અતિ ગરમી નથી કે અતિ ઠંડી નથી તે નાતિ ૩UTનાતિત. અને જેમાં ઘણું પાણી છે તે બહૂદક, તે લક્ષણથી નક્ષત્ર હોય છે. નફઝગાર લક્ષણ લક્ષિતવણી નક્ષત્ર સંવત્સર છે. - X
| [૫oo] fણ ગાયા. ચંદ્ર સાથે બધી પૂનમની રાત્રિઓ જે વર્ષમાં યોગવાળી હોય અથવા જેમાં ચંદ્રમા બધી પૂર્ણિમા જોડે યોગ કરે છે. વિપક્ષવાર - યથા યોગ્ય તિચિમાં ન વર્તનાર નક્ષત્રો જેમાં છે કે, અત્યંત શીત અને ગરમીના સદ્ભાવથી કર્ક તથા ઘણું પાણી છે તેને વિદ્વાનો લક્ષણથી ચંદ્ર સંવત્સર કહે છે. કેમકે ચંદ્રચાર લક્ષણ લક્ષિત છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
૫/૩/૪૯૬ થી ૫૦૩
[૫૦૧] વિક્ષમ ગાથા. વિષમતાએ પલ્લવ અંકુર, તે વિધમાન છે જેને તે પ્રવાલવાળા વૃક્ષો પ્રવાલપણાને પ્રાપ્ત થાય અથવા પ્રવાલવાળા વૃક્ષો વિષમપણે પરિણમે
૨૧૩
- અંકુરનું ઉગવું આદિ અવસ્થાને પામે છે. તથા ઋતુઓ સિવાયના કાળે પુષ્પ તથા ફળને આપે છે, જેમ ચૈત્રાદિ માસમાં પુષ્પાદિને દેવાવાળા આમ્રવૃક્ષો માઘ આદિમાં પુષ્પોને આપે તથા જે વર્ષમાં મેઘ બરાબર વૃષ્ટિને ન વરસાવે તે લક્ષણથી કર્મ કે ઋતુ કે સાવન સંવત્સર નામે ઓળખાય છે.
[૫૦૨] પુવિ ગાયવ - જે વર્ષમાં પૃથ્વીના રસને અને ઉદકના રસને - માધુર્ય, સ્નિગ્ધતા લક્ષણ રસ પુષ્પ તથા ફળોને તેવા સ્વભાવથી સૂર્ય આપે છે અર્થાત્ તથાવિધ ઉદક અભાવે પણ આપે છે, જેથી અલ્પ વર્ષા વડે પણ જોઈએ તેટલું ધાન્ય ઉત્પન્ન થાય તે સૂર્ય સંવત્સર.
[૫૩] માથ્વ - ગાથા - સૂર્યના તેજથી તપ્ત પૃથ્વી આદિના તાપમાં પણ ઉપચારથી ક્ષણ વગેરે તપ્યા તેમ માનવું. તેમાં ક્ષળ - મુહૂર્ત, નવ - ૪૯ ઉચ્છ્વાસ પ્રમાણ, વિવજ્ઞ - અહોરાત્ર, ઋતુ - બે માસ. જેમાં અતિક્રમે છે અને જે વાયુ વડે ઉંડેલ ધુળથી ભૂમિપ્રદેશ વ્યાપ્ત થાય છે, તેને આચાર્યો લક્ષણથી અભિવર્ધિત સંવત્સર કહે છે, તે જાણ.
સંવત્સરાદિ વ્યાખ્યાન પ્રાયઃ તત્ત્વાર્થાદિ ટીકા અનુસાર છે. સંવત્સર કહ્યો તે કાળરૂપ છે, કાળ વ્યતીત થતાં શરીરથી નીકળવું થાય છે, આ હેતુથી તેના માર્ગનું નિરૂપણ કરે છે—
- સૂત્ર-૫૦૪,૫૦૫ -
[૫૦૪] શરીરમાંથી જીવને નીકળવાનો માર્ગ પાંચ પ્રકારે છે, તે આ - પગથી, સાથળથી, હૃદયથી, મસ્તકથી, સર્વાંગથી... જીવ જો પગેથી નીકળે તો નકગામી થાય, સાથળથી નીકળે તો તિરંગામી થાય, છાતીથી નીકળે તો મનુગામી થાય, મસ્તકેથી નીકળે તો દેવગામી થાય, સર્વાંગથી નીકળતા સિદ્ધિગતિગામી થાય છે.
[૫૫] છેદન પાંચ પ્રકારે કહેલ છે. તે આ - ઉત્પાદ છેદન, વ્યયછેદન, બંધછેદન, પ્રદેશછેદન, દ્વિધાકાર છેદન... આનંતર્ય પાંચ પ્રકારે કહેલ છે. તે આ - ઉત્પાદનાંતર્ય, વ્યયાનંતર્ય, પ્રદેશાનંતર્ય, સમયાતંતય, સામયાનાંત... અનંતા પાંચ ભેદે કહ્યા છે, તે આ - નામાનત, સ્થાપનાનંત, દ્રવ્યાનત, ગણનાનત, પદેશાનંત અથવા અનંતા પાંચ ભેદે કહ્યા. તે આ - એકતઃ અનંત, દ્વિધા અનંત, દેશવિસ્તારાનંત, સર્વવિસ્તારાનંત, શાશ્વતાનંત.
• વિવેચન-૫૦૪,૫૦૫ -
[૫૦૪] સૂત્ર સ્પષ્ટ છે. નિર્માળ - મરણકાળે જીવનો શરીરમાંથી નીકળવાનો માર્ગ તે નિર્માણ માર્ગ - પગ વગેરે. તેમાં માર્ગભૂત અને કરણતાને પામેલ બંને પગ દ્વારા જીવ શરીરથી નીકળે છે. એ રીતે બંને સાથળ દ્વારા ઇત્યાદિને વિશે પણ જાણવું. હવે ક્રમશઃ આ નીકળવાના માર્ગના ફળને કહે છે - બંને પગ દ્વારા શરીરથી
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ ૩/૩ નીકળતો જીવ નરકમાંથી જનારો હોય છે. એ રીતે અન્યત્ર પણ જાણવું. વિશેષ એ કે - બધા અંગો તે સર્વાંગો, ત્યાંથી નીકળતો સિદ્ધિગતિને પામે છે. સિદ્ધિગતિરૂપ ભ્રમણનો અંત જેને છે તે સિદ્ધિગતિ પર્યાવસાન છે.
[૫૦૫] નિર્માણ આયુ છેદન કરતા થાય છે, માટે છેદને પ્રરૂપતા સૂત્રકાર કહે છે. સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - દેવત્વાદિ પર્યાયાંતરના ઉત્પાદ વડે જીવાદિ દ્રવ્યનો વિભાગરૂપ છેદ તે ઉત્પાદછેદન.
૨૧૮
વ્યય, મનુષ્યત્વાદિ પર્યાયના નાશ વડે જીવાદિને છેદવું તે વ્યયછેદન... જીવની અપેક્ષાએ કર્મના બંધનું છેદવું તે બંધછેદન. તથા સ્કંધોની અપેક્ષાએ સંબંધનું છેદવું તે બંધ છેદન.
જીવસ્કંધને જ નિર્વિભાગ અવયય રૂપ પ્રદેશોથી બુદ્ધિ વડે પૃથક્ કરવું તે પ્રદેશછેદન... જીવાદિ દ્રવ્યનું જે બે વિભાગરૂપ કરવું તે દ્વિધાકાર, તે જ છેદન તે દ્વિધાકાર છંદન. આ ત્રિધાકારાદિના ઉપલક્ષણ રૂપ છે... આ કથન વડે દેશથી છંદન કહ્યું અથવા ઉત્પત્તિનું છેદન એટલે વિરહ, જેમ નકગતિમાં બાર મુહૂર્તો છે... વ્યય છંદન એટલે ઉદ્વર્તન. તે એ પ્રમાણે જ છે.. બંધનવિરહ - જેમ ઉપશાંત મોહવાળાને સપ્તવિધ કર્મબંધનની અપેક્ષાએ પ્રદેશનું છંદન તે પ્રદેશવિરહ, જેમ ક્ષય કરેલ અનંતાનુબંધી આદિ કર્મપ્રદેશોનો પ્રદેશવિરહ હોય છે.
બે ધારા છે જેની તે દ્વિધારા, તરૂપ છેદન તે દ્વિધારા છેદન. ઉપલક્ષણથી એક ધારાદિ છેદન પણ જાણવું. તે ક્ષુર, તલવાર, ચક્રાદિ છેદન શબ્દના સામ્યથી અહીં ગ્રાહ્ય છે. પાઠાંતરથી પયિછેદન-એટલે માર્ગનું છેદવું - અર્થાત્ - માર્ગનું ઉલ્લંઘવું, છેદનનું વિપર્યય આનંતર્ય છે.
– તેથી કહે છે - માનંતર્વ - અવિરહ, ઉત્પાદનો અવિરહ જેમ નકગતિમાં જીવોને ઉત્કર્ષથી અસંખ્યાત સમયો સુધી છે. એ રીતે વ્યયનો પણ અવિરહ જાણવો.. પ્રદેશો અને સમયોનો અવિરહ પ્રસિદ્ધ છે.. વિવક્ષા ન કરાયેલ ઉત્પાદ, વ્યયાદિ વિશેષણવાળું આનંતર્ય સામાન્ય આનંતર્ય છે. અથવા શ્રામણ્ય વિરહ વડે જે આનંતર્ય તે શ્રામણ્યાનંતર્ય. અથવા બહુ જીવોની અપેક્ષાએ શ્રામણ્યના સ્વીકાર વડે આનંતર્ય છે.
અનંતર સૂત્રમાં આનંતર્ય કહ્યું. તે સમય અને પ્રદેશો અનંતા છે, તેથી અનંતકની પ્રરૂપણા. સૂત્ર પ્રસિદ્ધ છે. વિશેષ એ કે - નામ વડે અનંતક તે નામ અનંતક, જેમ સિદ્ધાંત ભાષાએ વસ્ત્ર.. સ્થાપના વડે અક્ષ આદિનું સ્થાપવું તે સ્થાપના અનંતક.. જ્ઞશરીર, ભવ્ય શરીરાદિથી વ્યતિરિક્ત ગણનીય અણુ આદિ દ્રવ્યોનું અનંતક તે દ્રવ્ય અનંતક.
ગણના લક્ષણ અનંતક તે અવિવક્ષિત અણુ આદિ સંખ્યાવિશેષ તે ગણના અનંતક.. સંખ્યા કરવા યોગ્ય પ્રદેશોનું અનંતક તે પ્રદેશાનંતિક... આયામ લક્ષણ
એક અંશ વડે અનંતક તે એકતઃ અનંતક-એક શ્રેણિક ક્ષેત્ર. આયામ અને વિસ્તાર
બંનેથી જે અનંતર તે દ્વિધા અનંતક - પ્રતક્ષેત્ર.. રુચક અપેક્ષાએ પૂર્વાદિ દિશામાંથી કોઈ પણ એક દિશાલક્ષણ દેશનો ક્ષેત્ર વિસ્તાર, તેના પ્રદેશાપેક્ષાએ અનંતક તે
Page #122
--------------------------------------------------------------------------
________________
૫/૩/૫૦૪,૫૦૫
૨૯
દેશવિસ્તારામંતક. સર્વ આકાશના વિસ્તારરૂપ ચોથું અનંતક.. શાશ્વત અનંતક કેમકે અનંત સમય સ્થિતિક હોવાથી જીવાદિ દ્રવ્ય શાશ્વત અનંતક છે.
આવા પદાર્થનો બોધ જ્ઞાનથી ચાય, માટે જ્ઞાનનું સ્વરૂપ કહે છે
સૂત્ર-૫૦૬,૫૦૩ - [પo૬] જ્ઞાન પાંચ ભેદે કહ્યું, તે આ - ભિનિભોધિક જ્ઞાન, સુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન..
[૫૦] જ્ઞાનાવરણીય કર્મ પાંચ ભેદે કહ્યું, તે આ પ્રમાણે છે : અભિનિબૌધિક જ્ઞાનાવરણીય યાવતુ કેવલજ્ઞાનાવરણીય.
• વિવેચન-૫૦૬,૫૦૭ :
[૫૬] પાંચ સંખ્યા ભેદો જેના છે તે પંચવિધ. જાણવું તે જ્ઞાન. આ ભાવ સાધન છે. જેના વડે કે જેનાથી જણાય તે જ્ઞાન. તેના આવરણનો ક્ષય કે ક્ષયોપશમ. અથવા જેમાં જણાય તે જ્ઞાન - તદાવક ક્ષયોપશમ કે ક્ષય પરિણામ યુક્ત. જાણે છે તે જ્ઞાન, તે જ સ્વવિષય ગ્રહણરૂપ હોવાથી અર્થથી તીર્થકરોએ અને સૂત્રથી ગણધરોએ - પ્રરૂપેલ છે.
કહ્યું છે - અરિહંતો અને કહે છે, ગણધરો સૂત્રને ગંળે છે. શાસનના હિત માટે, તેથી સૂગ પ્રવર્તે છે. અથવા તીર્થંકર કે પ્રાજ્ઞપુરુષ વડે કે પ્રજ્ઞા વડે આd-પ્રાપ્ત અથવા સ્વાધીન કરેલું તે પ્રાજ્ઞાત, પ્રજ્ઞાપ્ત, પ્રાજ્ઞાત કે પ્રજ્ઞાત. તે આ રીતે - અવિપર્યય રૂ૫ત્વથી અર્થને સન્મુખ, નિઃશંસયત્વથી નિયત. ધ - જાણવું તે અભિનિબોધ અથવા અભિનિબોધને વિશે થયેલ કે અભિનિબોધ વડે થયેલ અથવા તેના પ્રયોજનવાળું તે આભિનિબોધિક જ્ઞાન. જે અર્થને સન્મુખ કાર્યભૂતને નિશ્ચિત જાણે છે, તે આભિનિબોધિક - અવગ્રહાદિરૂપ મતિજ્ઞાન. તેનું સ્વસંવેદિતરૂપ હોવાથી ભેદના ઉપચારથી •x•x• તે આભિનિબોધિક. તેના આવરણભૂત કર્મના ક્ષયોપશમ રૂપ છે. - X - X - X - X -
- જે સંભળાય છે તે શ્રુત-શબ્દ જ. કેમકે ભાવકૃતનું કારણ હોવાથી કારણમાં કાયોંપચાર કર્યો છે. અથવા જે વડે, જેથી, જે છતે સંભળાય છે તે શ્રત અર્થાત્ તદાવરણીય કર્મના ક્ષયોપશમરૂપ છે અથવા શ્રુતના ઉપયોગરૂપ પરિણામથી અનન્યા હોવાથી આત્મા જ સાંભળે છે, માટે આત્મા જ શ્રુત છે. ધૃતરૂપ જ્ઞાન તે શ્રુતજ્ઞાન.
૨૨૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ તે મન:પર્યવજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અથવા મનના પયય, • ધર્મ અથતિ બાહ્ય વસ્તુના આલોચનાદિ પ્રકારો, તેઓને વિશે જ્ઞાન, તે મન:પર્યાયિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અથવા મતઃપર્યવજ્ઞાન. * * *
વન • મતિ આદિ જ્ઞાનાપેક્ષારહિત હોવાથી અસહાય અથવા આવરણ મલરૂ૫ કલંક રહિતતાથી શુદ્ધ અથવા સમસ્ત ઘાતિકર્મના આવરણના અભાવ વડે સંપૂરૂપે ઉત્પન્ન થવાથી સકલ અથવા અનન્ય સદૈશવથી અસાધારણ અથવા ડ્રોયાનનત્વથી અનંત યથાવસ્થિત સમગ્ર ભૂત, વર્તમાન, ભાવિભાવના સ્વભાવનું પ્રકાશક જ્ઞાન તે કેવલજ્ઞાન. કહ્યું છે - એક, શુદ્ધ, પરિપૂર્ણ, અસાધારણ, અનંત એવું જ્ઞાન તે કેવલજ્ઞાન. પ્રાયઃ આ જ્ઞાનશબ્દ જ્ઞાન સમાધિકરણ છે. મનઃ પયયિ જ્ઞાનને વિશે તપુરુષ સમાસને બતાવેલ હોવાથી “પ્રાયઃ' છે.
અહીં સ્વામી, કાળ, કારણ, વિષય, પરોક્ષવના સાધમ્મચી અને શેષ જ્ઞાનના સભાવથી આદિમાં મતિ અને શ્રુતજ્ઞાનનો ઉપન્યાસ કરેલ છે. તેથી કહે છે . જે મતિજ્ઞાનનો સ્વામી છે તે જ શ્રુતજ્ઞાનનો છે. કેમકે જ્યાં મતિજ્ઞાન ત્યાં શ્રુતજ્ઞાન. મતિજ્ઞાનનો સ્થિતિકાળ છે તેટલો જ શ્રુતજ્ઞાનનો છે. • x • સમકિતથી અપતિત જીવાપેક્ષા એ સાધિક ૬૬-સાગરોપમ કાળ છે. બંને જ્ઞાન ક્ષયોપશમહેતુક છે. બંને સામાન્યથી સર્વ પ્રથાદિ વિષયવાળા છે, બંને જ્ઞાન પરોક્ષ છે. મતિશ્રુતજ્ઞાનનો ભાવ હોવાથી જ અવધિ આદિનો ભાવ છે. • x • મતિપૂર્વક શ્રત હોવાથી અથવા વિશિષ્ટ મતિના અંશરૂપ હોવાથી શ્રતની પહેલાં મતિ કહેલ છે. આ અર્થ જણાવતી એક ગાથા પણ છે.
કાળ, વિપર્યય, સ્વામી અને લાભના સાધર્મથી મતિજ્ઞાન શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાન કહે છે, તે બતાવે છે. પ્રવાહની અપેક્ષાઓ જેટલો મતિ, શ્રdજ્ઞાનનો સ્થિતિકાળ છે તેના આધારભૂત સમકિતથી અપતિત એક જીવની અપેક્ષાએ જેટલો કાળ છે તેટલો જ કાળ અવધિજ્ઞાનનો પણ છે. જેમ મતિ, શ્રુતજ્ઞાનનો વિપર્યય જ્ઞાનમાં થાય છે. એ રીતે અવધિજ્ઞાન પણ મિથ્યાદેષ્ટિ વિર્ભાગજ્ઞાન રૂપ થાય છે.
જે મતિશ્રુતનો સ્વામી છે, તે જ અવધિનો સ્વામી છે. વિર્ભાગજ્ઞાની દેવાદિને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતા એક સાથે ત્રણ જ્ઞાનના લાભનો સંભવ છે. કહ્યું છે - કાળ, વિપર્યય, સ્વામીત્વ, લાભસામર્થ્ય વડે મતિ, શ્રુત પછી અવધિજ્ઞાન કહ્યું છે. તથા છાસ્ય, વિષય, ભાવ, પ્રત્યક્ષવના સાધર્મ્સથી અવધિ પછી મન:પર્યવજ્ઞાન કહે છે
- જેમ અવધિજ્ઞાન છ%ાસ્થને હોય છે તેમ મન:પર્યવજ્ઞાન પણ હોય છે, જેમ અવધિજ્ઞાનરૂપી દ્રવ્યના વિષયવાળું છે તેમ આ જ્ઞાન પણ છે. વળી અવધિની જેમ આ જ્ઞાન પણ ક્ષાયોપથમિક છે. બંને જ્ઞાન પ્રત્યક્ષ છે. કહ્યું છે કે - છઠાસ્થd, વિષય, ભાવાદિના સાધર્મથી અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાનનો ન્યાસ છે.
મન:પર્યવજ્ઞાન પછી કેવલજ્ઞાનનો ઉપન્યાસ છે. કારણ અપ્રમત્ત સાદુરૂપ સ્વામીના સાધર્મથી તેનું બધા જ્ઞાનમાં ઉત્તમ છે. તે આ પ્રમાણે - જેમ મન:પર્યવજ્ઞાન
-
૪
-
જે વડે, જેથી, જે છતે અર્થ જણાય તે અવધિ, નીચે નીચે વિસ્તારપૂર્વક જણાય તે અવધિ, અથવા મર્યાદા વડે જણાય તે અવધિ. અવધિ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ જ હોય કેમકે અવધિજ્ઞાનના ઉપયોગનો હેતુ છે અથવા જાણવું તે અવધિ - પદાર્થના વિષયનો બોધ, અવધિરૂપ જ્ઞાન તે અવધિજ્ઞાન. - X - X -
પર - સર્વ પ્રકારે, ૩મવન - ગવ - અયન - જવું કે જાણવું તે પર્યાય. ર + વ કે અા કે માય તે પર્યવ, પર્યય, પર્યાય. મનમાં કે મનનો પર્યવ, પર્યય કે પર્યાય તે મન:પર્યવ, મન:પર્યય અથવા મન:પર્યાય. સર્વતઃ મનનો બોધ. તે જ જ્ઞાન
Page #123
--------------------------------------------------------------------------
________________
૫/૩/૫૦૬,૫૦૩
૨૨૧
રરર
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
ઉત્તમ યતિને જ થાય છે. તેમ કેવલજ્ઞાન પણ થાય છે. જે જીવ સર્વજ્ઞાન પ્રાપ્ત કરે છે તે ચોક્કસ અંતમાં કેવલજ્ઞાન પામે છે. જેમ મન:પર્યાય જ્ઞાન વિપર્યય સહિત હોતું નથી તેમ કેવળજ્ઞાન પણ વિપર્યય યુક્ત ન હોય.
ઉત્તમપણાથી, અતિરૂપ સ્વામિત્વથી અને અંતે લાભ થવાથી અંતે કેવળજ્ઞાનનો ઉપન્યાસ છે. મતિ શ્રત પરોક્ષ છે, શેષ પ્રત્યક્ષ છે. ઉક્ત જ્ઞાનને આવક જ્ઞાનાવરણ કર્મ છે, તેથી તેનું સ્વરૂપ
[૫૦] સૂp સુગમ છે. જ્ઞાનાવરણ કર્મ કહ્યું. તેનો નાશ કરવા માટે ઉપાયવિશેષ સ્વાધ્યાયના ભેદો કહે છે—
• સૂત્ર-૫૦૮ થી ૫૧૦ :
[૫o૮સ્વાધ્યાય પાંચ ભેદ કહ્યા છે, તે આ - વાચન, પૃચ્છના, પરિવતના, અનપેક્ષા, ધર્મકથા... [૫૯] પચ્ચકખાણ પાંચ ભેદે કહ્યું છે, તે આ - શ્રદ્ધાનું શુદ્ધ, વિનય શુદ્ધ, અનુભાષા શુદ્ધ, અનુભાવના શુદ્ધ, ભાવ શુદ્ધ... [૫૧૦] પ્રતિક્રમણ પાંચ ભેદે કહ્યું છે, તે આ - આad હરિ, મિશ્રાવ, કષાય, યોગ, ભાવ-પ્રતિક્રમણ.
• વિવેચન-૫૦૮ થી ૫૧૦ :
[૫૮] સૂત્ર સુગ છે. વિશેષ એ કે - મુ - શોભન, આ - મર્યાદા વડે, અધ્યયન - શ્રુતને અધિક અનુસરવું, તે સ્વાધ્યાય... જે શિષ્યને કહે છે, શિષ્ય પ્રતિ ગુનો પ્રયોજક ભાવ તે વાયના... વાચના લીધેલ શિષ્યને સંશયાદિ ઉત્પત્તિમાં પુનઃ પૂછવું - પૂર્વે ભણેલ સૂત્રાદિની શંકાદિમાં પ્રશ્ન કરવો તે પૃચ્છના... પૂછવાથી વિશેષ શુદ્ધ થયેલું સૂત્રનું વિસ્મરણ ન થાય તે માટે પરિવર્તના કરવી અર્થાતુ સૂત્રનું ગુણના કરવું... # માફક અર્થમાં પણ વિમૃતિ સંભવે છે, તેથી અર્થ વારંવાર વિચારવા યોગ્ય છે, માટે અનુપેક્ષવું તે અનુપેક્ષા અર્થાત્ વિચારવું. એમ અભ્યસ્ત શ્રુતથી, ધર્મકથા કરવા યોગ્ય છે. ધૃતરૂપ ધર્મની જે કથા તે ધર્મકથા.
પિ૦૯] ઘમકથારૂપ મંથન વડે સારી રીતે મંથન કરેલ છે જેણે એવા ભવ્ય જીવો શુદ્ધ પ્રત્યાખ્યાન સ્વીકારે છે, માટે પ્રત્યાખ્યાન કહે છે.
પ્રતિ - નિષેધથી, મ - મર્યાદા વડે, રસ્થાન - કવન તે પ્રત્યાખ્યાન. તેમાં શ્રદ્ધાન વડે - એવા પતયય લક્ષણ વડે નિરવધ તે શ્રદ્ધાને શુદ્ધ. શ્રદ્ધાનના અભાવે પ્રત્યાખ્યાન અશુદ્ધ થાય છે. એ રીતે સર્વત્ર જાણવું અહીં નિર્યુક્તિની ગાથાઓ કહે છે
(૧) સર્વ પ્રત્યાખ્યાન કહ્યું છે, જે મનુષ્ય સહે છે તેને તું શુદ્ધ શ્રદ્ધા જાણ. -
૨) જે જીવ મન-વચન-કાય ગુપ્ત થઈને કૃતિકર્મની અન્યૂનાધિક વિશુદ્ધિને પ્રયોજે છે, તે વિનયશુદ્ધ જાણ.
(3) અનુભાષણ શુદ્ધ આ પ્રમાણે - વંદન કરીને પ્રત્યાખ્યાન કરતો, ગુરુ સમુખ અંજલિ જોડેલ શિષ્ય અક્ષર, પદ, વ્યંજન વડે પરિશુદ્ધ ગુરુના વચનને
અનુસરીને બોલે તે અનુભાષણા શુદ્ધ જાણ. વિશેષ એ કે ગુરુ યfસારું બોલે, શિષ્ય afસરાઈમ બોલે.
(૪) અનુપાલના શુદ્ધ આ પ્રમાણે - મહા યારણ્યમાં, દુભિક્ષમાં, આતંકમાં, મહારોગ ઉત્પન્ન થવા છતાં જે પાલન કર્યું પણ ભાંગ્યું નહીં તેને તું અનુપાલના શુદ્ધ જાણ... (૫) ભાવશુદ્ધ આ પ્રમાણે - રાગ વડે, હેપ વડે ઇહલોકાદિ આશંસારૂપ પરિણામ વડે જે દૂષિત ન હોય તે ચોક્કસ પ્રત્યાખ્યાન ભાવવિશુદ્ધ જાણવું. નિર્યુક્તિમાં છઠું જ્ઞાનશુદ્ધ પણ કહેલું છે. કહ્યું છે કે - જે કાળમાં જે કાને વિશે મૂલગુણઉતગુણોના શુદ્ધ જાણ. • • • અહીં પાંચ સ્થાનકના અનુરોઘથી છવું પ્રત્યાખ્યાન કહ્યું નથી અથવા શ્રદ્ધાન શુદ્ધ પદ વડે સંગ્રહ કરેલ છે, કારણ કે શ્રદ્ધાનનું જ્ઞાન વિશેષપણું હોય છે.
|[૫૧] પ્રત્યાખ્યાન કરવા છતાં કદાચિત અતિચાર સંભવે છે તેથી પ્રતિક્રમણ કરવું જોઈએ, માટે પ્રતિકમણનું નિરૂપણ કરે છે–
પ્રતિકૂળ ઝમUT - ગમન કરવું તે પ્રતિક્રમણ. કહેવા માંગે છે કે - શુભ યોગોથી અશુભ યોગો પ્રત્યે ગયેલનું શુભ યોગોને વિશે પાછું આવવું તે પ્રતિક્રમણ. કહ્યું છે • પ્રમાદના વશથી પોતાના સ્થાનથી પરસ્થાનમાં ગયેલ જીવનું જે ફરીથી સ્વસ્થાનમાં જ જવું તે પ્રતિક્રમણ કહેવાય... અથવા ક્ષાયોપથમિક ભાવથી ઔદયિક ભાવને વશ થયેલ જીવનું ફરીને ક્ષાયોપથમિક ભાવમાં આવવું તે પ્રતિક્રમણ.
વિષયના ભેદથી પ્રતિક્રમણ પાંચ પ્રકારે છે, તેમાં પ્રાણાતિપાત આદિ આશ્રવના દ્વારોથી પ્રતિક્રમણ - નિવવું અત્ ફરી ન કરવું તે આશ્રયદ્વાર પ્રતિક્રમણ - અર્થાત અસંયમનું પ્રતિક્રમણ.
આભોગ, અનાભોગ, સહસાકાર વડે મિથ્યાત્વમાં જવાની નિવૃત્તિ કરવી તે મિથ્યાત્વ પ્રતિક્રમણ... એ રીતે કષાયથી નિવવું તે કપાય પ્રતિકમણ... યોગનું પ્રતિકમણ તે અશુભ મન-વચન-કાયાના વ્યાપારોનું વિવર્તન કરવું, તે વિશેષરૂપે અવિવક્ષિત આશ્રવ આદિનું પ્રતિક્રમણ જ ભાવ-પ્રતિક્રમણ છે.
કહ્યું છે - સ્વયં જે મન, વચન, કાયાથી મિથ્યાત્વાદિને પામતો નથી, અન્યને પમાડતો નથી અને અનુમોદતો નથી તેને ભાવ પ્રતિક્રમણ કહેલ છે. વિશેષ વિવામાં તો ઉક્ત ચાર ભેદો છે. કહ્યું છે - (૧) મિથ્યાત્વનું પ્રતિકમણ, (૨) અસંયમનું પ્રતિકમરમણ, (3) કષાયોનું પ્રતિક્રમણ, (૪) અપશસ્ત યોગોનું પ્રતિકમણ,
| ભાવ પ્રતિક્રમણ તો શ્રત વડે ભાવિત મતિવાલાને હોય છે માટે વાચના યોગ્ય શીખવવા યોગ્ય કૃત છે, તેથી તેને કહે છે–
• સૂગ-૫૧૧ :
પાંચ કારણે ચુતની વાચના આપવી. તે આ • સંગ્રહાયેં, ઉવગ્રહ અર્થે નિર્જરાર્થે, મરું શ્રત પાકું થશે તે માટે, કૃત અવિચ્છિતાર્થે
પાંચ કારણે સુતને શીખવવું. તે આ - જ્ઞlનાણું, દર્શનાર્થે, ચાસ્ટિાર્થે, વ્યગ્રહને છોડાવવા માટે, યથાર્થ પદાર્થના જ્ઞાન માટે.
Page #124
--------------------------------------------------------------------------
________________
૫/૩/૫૧૧
૨૨૩
• વિવેચન-૫૧૧ :
સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - સુત્ત - શ્રુત કે સૂત્ર માત્રને ભણાવો. તેમાં શિષ્યોને શ્રુતનું ગ્રહણ, તે જ પ્રયોજન માટે - સંગ્રહરૂપ પ્રયોજનને માટે કે સંગ્રહ એ જ પ્રયોજન છે જેને તે સંગ્રહાર્ય. તેના ભાવરૂપ સંગ્રહાર્થતા વડે અર્થાત્ શિષ્યોને શ્રુતનો સંગ્રહ થાઓ. એવા પ્રયોજનથી કે મારા વડે શિષ્યો સંગૃહિત છે એ રીતે સંગ્રહાર્થપણાએ.
એ રીતે ઉપગ્રહાર્થપણાએ, શિષ્યો ભક્ત, પાન, વસ્ત્રાદિ પ્રાપ્ત કરવામાં સમર્થપણે આધારભૂત થાઓ - એ ભાવ છે.
નિર્જરાર્થે, મને કર્મોની નિર્જરા જ થાઓ, આ હેતુથી.
શ્રુત - ગ્રંથ, મને વાચના આપનાર એવા મને જાતવિશેષ થશે.
અવિચ્છિન્નપણાએ શ્રુતનું કાલાંતર પ્રાપણ તે અવિચ્છિત્તનય. તે જ પ્રયોજનને માટે તત્ત્વોનું જાણવું તે જ્ઞાન, તેનું શ્રદ્ધાન તે દર્શન, સદનુષ્ઠાન તે ચાસ્ત્રિ, વ્યગ્રહ એટલે મિથ્યાભિનિવેશ, તેને મૂક્યું કે બીજાઓને મૂકાવવું તે યુદ્બહ મોચન, તેના
પ્રયોજન માટે.
જેમ છે તેમ રહેલ કે જેવા પ્રકારના પ્રયોજનોને, જીવાદિકોને, અથવા યથાદ્રવ્યોને - પર્યાયોને હું જાણીશ એ હેતુથી શીખે.
યથાવસ્થિત ભાવો ઉર્ધ્વલોકમાં સૌધર્માદિક છે માટે તેના વિષયવાળા સૂત્રને
તથા અધોલોક, તિર્થાલોકાદિ સંબંધી કથન
• સૂત્ર-૫૧૨ થી ૫૧૭ :
[૫૨] સૌધર્મ-ઈશાન કલ્પોમાં પંચવર્ણી વિમાનો કહ્યા છે - કૃષ્ણ યાવત્
શ્વેત... સૌધર્મ-ઈશાન કલ્પોમાં વિમાનો ૫૦૦ યોજન ઉર્ધ્વ ઉંચપણે કહ્યા છે... બ્રહ્મલોક-લાંતક કલ્પમાં દેવોનું ભવધારણીય શરીર ઉત્કૃષ્ટથી પાંચ હાથ ઉર્ધ્વ ઉંચપણે કહ્યું છે.
નૈરયિકો પાંચ વર્ણ, પાંચસવાળા પુદ્ગલોને બાંધ્યા છે, બાંધે છે અને બાંધશે. તે આ - કૃષ્ણ ચાવત્ શુકલ. તિકત યાવત્ મધુર. વૈમાનિક સુધી. [૫૧૩] જંબુદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે ગંગા મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે - જમુના, સરયૂ, આદી, કોશી, મહી... જંબુદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે સિંધુ મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે - સર્દૂ, વિભાા, વિતત્થા, ઐરાવતી, ચંદ્રભાગા... જંબૂદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે રા મહાનદીમાં પાંચ મહાનદી મળે છે. - કૃષ્ણા, મહાકૃષ્ણા, નીલા, મહાનીલા, મહાતીરા... જંબૂદ્વીપમાં મેરુની ઉત્તરે રક્તાવતી મહાનદીમાં પાંચ મહાનદી મળે છે - ઇન્દ્રા, ઇન્દ્રસેના, સુષેણા, વાર્ષિણા, મહાભોગા.
[૫૧૪] પાંચ તીર્થંકરો કુમારવાસ મધ્યે વસીને મુંડ થઈને યાવત્ જિત થયા - વાસુપૂજ્ય, મલ્લી, આરિષ્ઠનેમિ, પાર્શ્વ, વીર.
[૫૧૫] ચમચા રાજધાનીમાં પાંચ સભાઓ કહી છે - સુધમસિભા,
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ઉપપાત સભા, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય સભા... એક એક ઇન્દ્રના સ્થાનમાં પાંચ સભાઓ કહી - સુધર્મા યાવત્ વ્યવસાય,
[૫૧૬] પાંચ નક્ષત્રો પાંચ-પાંચ તારા યુક્ત કહ્યા છે - ધનિષ્ઠા, રોહિણી, પુનર્વસુ, હસ્ત, વિશાખા,
૨૨૪
[૫૧૭] જીવોએ પાંચ સ્થાન વડે નિવર્તિત પુદ્ગલોને પાપકર્મપણે ચયન કર્યા છે, કરે છે, કરશે - એકેન્દ્રિય નિર્તિત યાવત્ પંચેન્દ્રિય નિર્તિત. એ રીતે ચયન, ઉપયયન, બંધ, ઉદીરણા, વેદના, નિર્જરા.
પાંચ પદેશિક સ્કંધ અનંતા કહ્યા છે, પાંચ પ્રદેશાવગાઢ પુદ્ગલો અનંતા કહ્યા છે - ચાવત્ - પાંચ ગુણ રૂક્ષ્મ પુદ્ગલો અનંતા કહ્યા. • વિવેચન-૫૧૨ થી ૫૧૭ :
આ બધાં સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - [૫૧૨] શરીરાદિપણે બાંધ્યા. [૫૧૩] યુક્ષિા - ભરત ક્ષેત્રમાં સમ પ્રાપ્ત થાય છે, ઉત્તર - ઐરવતમાં. પૂર્વતર સૂત્રમાં ભરત વક્તવ્યતા કહી, તેના પ્રસ્તાવથી તેમાં ઉત્પન્ન તીર્થંકર સૂત્ર સુગમ છે. [૫૧૪] વિશેષ એ કે - કુમારવાસ-રાજ્યભાવથી વાસ. [૫૧૫] ભરતાદિ ક્ષેત્ર પ્રસ્તાવથી - ક્ષેત્રભૂત ચમચંચાદિ વક્તવ્યતા સૂત્ર છે, તે અસુરકુમાર રાજા ચમરની રાજધાની છે.. સુધર્મા સભા - જ્યાં શય્યા છે, ઉપપાત સભા - જ્યાં ઉત્પન્ન થાય છે. અભિષેક જ્યાં થાય છે. અભિષેક સભા ઇત્યાદિ. [૫૧૬] દેવ નિવાસ અધિકારથી નક્ષત્ર સૂત્ર છે. [૫૧૩] નક્ષત્રાદિ દેવપણું જીવોને કર્મપુદ્ગલના સંચયથી થાય છે, માટે ચય આદિ છ સૂત્રો છે. પુદ્ગલો વિવિધ પરિણામી છે માટે પુદ્ગલોના સૂત્ર છે. વ્યાખ્યા પૂર્વવત્.
સ્થાન-૫ - ઉદ્દેશા-૩નો
મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
સ્થાન-૫નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ - X - X - X - X - X + X + 3
* * * * * *
આગમ-સટીક-ભાગ-૬-પુરો થયો
Page #125
--------------------------------------------------------------------------
________________
આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ
- ૧૬
|
આગમનું નામ
ભાગ ક્રમાંક આચારાંગ
| ૧ અને ૨ સૂત્રકૃતાંગ
૩ અને ૪ સ્થાનાંગ
૫ થી ૭ સમવાયાંગ ભગવતી
૯ થી ૧૩ જ્ઞાતાધર્મકથા
- ૧૪ ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ
૧૫ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા
૧૭ જીવાજીવાભિગમ
૧૭ થી ૧૯ પ્રજ્ઞાપના
૨૦ થી ૨૨ સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ
૨૩,૨૪ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ
૫ થી ૨૭ નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | ૨૮ નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા
| | ૩૦ આવશ્યક
૩૧ થી ૩૪ પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ
| ૩૫ દશવૈકાલિક
૩૬ ઉત્તરાધ્યયન
૩૭ થી ૩૯ નંદીસૂત્ર
| ૪૦ અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર
| ૪૨
૨૯
]
૪૧.
Page #126
--------------------------------------------------------------------------
________________
| I નમો નમો નમૂનર્વસાસ ..
આગમસ
સટક અનુવાદ
અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર
Page #127
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ:
આગમસટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૧૦ માં છે..
ભગવતી-૨ )
-: અનુવાદ-શ્રેણીના સર્જક :
“ભગવતી” અંગસૂત્ર-૫ ના.
– – શતક-૪-થી
મુનિ દીપરત્નસાગર
આરંભીને
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પ
– – શતક-૮-સુધી
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦
- X
- X
- X
- X
- X
- X
- X
-
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
* ટાઈપ સેટીંગ Sિ : મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. |III ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 | ||| Tel. 079-25508631
10/1]
Page #128
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
૦ વંદના એ મહાન આત્માને ૦
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી ચયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વારા ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા
મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા...
પૂજ્ય આચાર્યશ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજી મ ના
ચરણ કમળમાં સાદર કોટીશ: વંદના
·
O
•
g
•
d
૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન–
પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ
જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોક્લાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેસ્તિ સંઘો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ
૧૦ ની
સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી
૫.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વે.મૂ.પૂ.સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ સુરત
Page #129
--------------------------------------------------------------------------
________________
વ્યસહાયકો
અનુદાન દાતા
આગમ સટીક અનુવાદના કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ૰ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સદ્ગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત
શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજ્ય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુસગી સ્વ આચાર્યદેવશ્રી વિજય ચચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે.
(૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ (૨) શ્રી ભાવનગર જૈન શ્વેભૂ.પૂ. સંઘ, ભાવનગર (૩) શ્રી આદિનાથ જૈન શ્વે૰ મૂ.પૂ. સંઘ, નવસારી (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ
(૫) શ્રી જૈન શ્વે૰ મૂ.પૂ. તપાગચ્છ સંઘ, બોટાદ (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા
બે ભાગ.
બે ભાગ.
બે ભાગ.
બે ભાગ.
એક ભાગ.
એક ભાગ.
[પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #130
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #131
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાધ્વીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મળ્યા સમુદાયવર્તી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેભૂપૂ॰ સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદેવ આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત અનુરાગીણી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી માથી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા ૫.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી મના શ્રુતાનુરાગી શિષ્યા સાશ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથીશ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રી આદિનાથ જૈન શ્વે સંઘ,” ભોપાલ.
66
(૪) પરમપૂજ્યા વર્ધમાનતપસાધિકા, શતાવધાની સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે “કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,' કરચેલીયા, સુરત.
Page #132
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાધ્વીશ્રી હિતજ્ઞાશ્રીજી મની પ્રેરણાથી
“શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાધ્વીશ્રી પૂર્ણપ્રજ્ઞાથીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,' મુંબઈ
આગમ-સટીક અનુવાદ સહાયકો
(૧) પ.પૂ. ભગવતીજી દેશનાદક્ષ આદેવશ્રી નરદેવસાગરસૂરિજી મળ્યાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ ની પ્રેરણાથી “અભિનવ જૈન શ્વેભૂપૂ॰ સંઘ,'' અમદાવાદ.
-
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આદેવશ્રી મુનિચંદ્રસૂરિજી મની પ્રેરણાથી “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,'' ભીલડીયાજી.
(૪) ૫.પૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સા૰ સૂર્યપ્રભાશ્રીજી મની પ્રેરણાથી – શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો,' અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધર્માશ્રીજી મ૦ના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વીશ્રી પ્રતિધર્માશ્રીજી મની પાવન પ્રેરણાથી.
- (૧) શ્રી પાર્શ્વભક્તિ શ્વેભૂપૂ॰ જૈનસંઘ, ડોંબીવલી.
- (૨) શ્રી રાજાજી રોડ શ્વેભૂપ્ તપા૰ જૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમણીવર્યાશ્રી સૌમ્યગુણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શ્વેભૂપૂ જૈનસંઘ,' પાલડી, અમદાવાદ.
Page #133
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો એક-૩૦૧
१- आगमसुत्ताणि-मूलं ૪૯ પ્રકાશનો
€
આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ ૨ ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
આગમસદ્દોમો, આપનામોસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
૪૦ પ્રકાશનો
આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं
૪૬ પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
- આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #135
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसहक्रोसो ૪-પ્રકાશનો
૧૧
આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી' જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે ૩ થી ૪ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
wwxxx
વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તાળિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના
६. आगमनामक्रोसो
આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું આગમસુત્તાળિ-સટી તો છે જ.
Page #136
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
- આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ મહાપૂજનવિધિ
આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત્ ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલુ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
43
૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ
૪૮-પ્રકાશનો
પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ'' એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા] સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
સટીક
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં અનુવાદ નથી. સંસ્કૃત અને । પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પયન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પયજ્ઞાઓનો મૂળનો અનુવાદ છે.
— — —
આ હતી. આગમ સંબંધી અમારા ૨૫૦ પ્રકાશનોની યાદી
—
— —
Page #138
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #140
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #141
--------------------------------------------------------------------------
________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધમસાગર ગુરભ્યો નમ:
-ભાગ-૧૦(૫) ભગવતી અંગ-સૂત્ર/ર
- અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન
• ભૂમિકા :
ભગવતી" સૂત્રનો ક્રમ પાંચમો છે, અંગ સૂત્રોમાં ભગવતી એ પાંચમું અંગસૂત્ર છે. પ્રાકૃતમાં તે બનાવ નામે પ્રસિદ્ધ છે, તે‘‘ધિવા પત્રfન'' કે 'વિવાદ' નામે. પણ ઓળખાય છે. સંસ્કૃતમાં આ સૂત્ર "માવતી અને વ્યાધ્યાપ્રાપ્ત નામે ઓળખાય છે. વ્યવહારમાં તો ભગવતી-સૂત્ર નામે જ પ્રસિદ્ધ છે. આ સૂત્રનું એક જ શ્રુતસ્કંધ છે. તેમાં કુલ-૪૧ શતક છે. [અદયયનને શતક નામે ઓળખે છે.) આ શતકમાં પેટા વગ કે પેટા શતક પણ છે. તેના પેટા ઉદ્દેશાઓ પણ છે.
ભગવતી” સૂત્રનો મુખ્ય વિષય વસમય, પરસમયની વિચારણા છે, ઇન્દ્રભૂતિ આદિ ગણધરો, કેટલાંક દેવો, શ્રાવક-શ્રાવિકાદિ અનેકના પૂછેલા પ્રશ્નો અને તેના ભગવંતે આપેલા ઉત્તરો છે. દ્રવ્યાનુયોગની મુખ્યતાવાળા આ આગમમાં બીજા ત્રણે ચાનુયોગો પણ છે. કર્મપ્રકૃતિનું પણ વર્ણન છે, મરણના ભેદ, સમુઠ્ઠાત, અસ્તિકાય, કિયા, પુદ્ગલ, વેદના, તમસ્કાય, પ્રત્યાખ્યાન, લોક, ભાષાદિ અનેક વિષયો છે.
આ આગમના મૂળભૂગોનો પૂર્ણ અનુવાદ અમે નોંધેલ છે, વિવેચનમાં “ટીકાનુસારી વિવેચન” શબ્દ અમે પસંદ કર્યો છે. પરંતુ તેમાં વૃત્તિ સાથે કવચિત્ ભગવતી-ચૂર્ણિનો આધાર પણ લીધો છે. આ રીતે મુખ્યતાએ વૃત્તિનો અનુવાદ, ક્યાંક ચૂર્ણિના અંશો, ક્યાંક અન્ય સંદર્ભો નોંધ્યા છે, તો સામે પક્ષે વ્યાકરણ, ન્યાય, વાદો જેવી વસ્તુનો અનુવાદ અહીં વિવેચનમાં છોડી પણ દીધેલ છે. ત્યાં - X - X • એવી નિશાની કરેલ છે.
અનેક આધુનિક વિદ્વાનોએ ભૂમિકામાં વિદ્વતાપૂર્ણ ઉલ્લેખ અભિનવકાળે નોંધ્યા છે. તેમાં અમે મૌન રહેવું ઉચિત માનીએ છીએ. – ભગવતી સૂગ અનુવાદ પાંચ ભાગોમાં છે. જેનો આ બીજો ભાગ છે. 10/2]
શતક-૪ $
– X - X – ૦ ત્રીજા શતકમાં પ્રાયઃ દેવાધિકાર કહ્યો, ચોથું શતક પણ તેના જ અધિકારરૂપે છે. તેના ઉદ્દેશાની અધિકાર સંગ્રહ ગાથા કહે છે –
• સૂત્ર-૨૦૭ :
ચોથા શતકના દશ ઉદેશ છે, તેમાં ચાર વિમાનસંબંધી, ચાર રાજધાની સંબંધી, એક નૈરચિક અને એક લેયાનો ઉદ્દેશો છે.
વિવેચન-૨૦૭ :ચાર વિમાનો આદિ ચતાર્થ છે.
છે શતક-૪, ઉદ્દેશક-૧ થી ૪ : “વિમાન” છે
- X - X - X - X - X - X - • સૂત્ર-૨૦૮,૨૦૯ :
[૨૮] રાગૃહ નગરમાં યાવતુ આમ કહ્યું - દેવેન્દ્ર દેવરાજ ઈશાનને કેટલા લોકપાલો છે? ગૌતમાં ચાર. તે આ - સોમ, યમ, વરુણ, વૈશ્ચમણ, ભગવના આ લોકપાલોને કેટલા વિમાનો છે? ગૌતમાં ચાર, તે આ - સુમન, સર્વતોભદ્ર, વલ્થ, સુવડ્યુ. ઈશાનેન્દ્રના સોમ લોકપાલનું સુમન નામે મહાવિમાન ક્યાં છે? ગૌતમાં જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તરે, આ રતનપભા પૃથ્વી યાવ4 ઈશાન નામે કહ્યું છે. તેમાં વાવ પાંચ વર્તાસકો કહા છે. તે આ - અંકાવવંસક, સ્ફટિકાવવંસક, રત્નાવલંસક, શતરૂપાવતંસક, તેની વચ્ચે ઈશાનાવતંસક, તે ઈશાનાવતુંસક મહાવિમાનની પૂર્વે તિછ અસંખ્યેય હજાર યોજન ગયા પછી ઈશાનના સોમ લોકપાલનું સુમન નામક મહાવિમાન છે. તે ૧ લાખ યોજન છે. આદિ વક્તવ્યતા ત્રીજી શતકમાં કહેલ ‘શક’ મુજબ આખી અનિકા સુધી અહીં કહેવી. ચારે લોકપાલના વિમાનનો એક એક ઉદ્દેશો જાણવો. ચારે વિમાનના ચાર ઉદ્દેશા છે. માત્ર સ્થિતિમાં ભેદ જાણવો.
રિ૦e] સોમયમની સ્થિતિ વિભાગ ઉણ પલ્યોપમ, વૈશ્રમણની બે પલ્યોપમ, વરણની મિભાગસહિત બે પલ્યોપમ તથા અપત્યરૂપ દેવોની એક પલ્યોપમ સ્થિતિ જાણવી.
• વિવેચન-૨૦૮,૨૦૯ :મન - તાજા જન્મેલા લોકપાલ દ્વારા સિદ્ધાયતનમાં જિનપતિમાનું પૂજન.
8 શતક-૪, ઉદેશા-૫ થી ૮ - રાજધાની છે
– X - X - X - X - X - X – • સૂત્ર-૨૧૦ :
રાજધાનીમાં પણ ચાર ઉદ્દેશા કહેવા. ચાવતુ આવી મોટી ઋદ્ધિવાળો યાવ4 વરુણ લોકપાલ છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
૪/૫ થી ૮/૧૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨
• વિવેચન-૨૧૧ -
અનંતર દેવ વક્તવ્યતા કહી, હવે વૈક્રિય શરીર સાધથી નારકની વક્તવ્યતા યુક્ત નવમો ઉદ્દેશો કહે છે -
લેશ્યા ૧૭મું પદ છે. ત્રીજો ઉદ્દેશો કહેવો. •x• તે આ-ગૌતમ! નૈરયિક નૈયિકોમાં ઉપજે છે, અનૈરયિક નહીં, ઇત્યાદિ •x એમ કેમ ? જેથી • નારકાદિ ભવોપગ્રાહક આયુ બાંધે, તે નાકાદિ આયુ. આયુષ્યને વેદન કરવાના પહેલા સમયથી જ હજુગ નયના મતે તે નારકાદિ ભવવાળો કહેવાય. બાજુસૂઝનય મતે • પરાળને અગ્નિ બાળતો નથી, કદી ઘડો ફૂટતો નથી આદિ. એમ નારકી સિવાય કોઈ નક્કે ઉત્પન્ન થતો નથી. નરકમાંથી કોઈ નાક છૂટો થતો નથી • • • આ ઉદ્દેશો જ્ઞાન અધિકાર સુધી કહેવો. તે આ- ભગવન્!કૃણાલેશ્યાવાળો જીવ કેટલાં જ્ઞાનમાં વર્તે છે ? ગૌતમ! બે, ત્રણ કે ચાર જ્ઞાનમાં. ઇત્યાદિ.
• વિવેચન-૨૧૦ :
સજધાની સંબંધે ચાર ઉદ્દેશા કહેવા. તે આ રીતે- ભગવન્! દેવેન્દ્ર દેવરાજ ઈશાનના સોમ લોકપાલની સોમા નામે રાજધાની ક્યાં છે ? ગૌતમ ! સુમન મહાવિમાનની નીચે ઈત્યાદિ પૂર્વે કહ્યા મુજબ અને જીવાભિગમમાં કહેલ વિજય રાજધાનીના વર્ણનાનુસાર એકૈક ઉદ્દેશો કહેવો. [શંકા દ્વીપસાગરપ્રજ્ઞતિમાં એમ સંભળાય છે કે - શક અને ઈશાનના સોમ આદિ લોકપાલોની પ્રત્યેકની ચાર-ચાર રાજધાનીઓ ૧૧-માં કુંડલવર નામના દ્વીપમાં છે. સંગ્રહણીમાં પણ કહ્યું છે કે – કુંડલ પતિના અંદરના પડખામાં ઉત્તર અને દક્ષિણ પડખે ૧૬-૧૬ રાજધાની છે. ઉત્તર બાજુની ૧૬ઈશાનેન્દ્રના લોકપાલોની છે, દક્ષિણની સોળ શકના લોકપાલોની છે. આ રાજધાનીઓ સોમપ્રભ, યમપ્રભ, વૈશ્રમણપ્રભ અને વરુણપ્રભ નામના પર્વતોની પ્રત્યેકની ચાર દિશામાં છે. તેમાં વૈશ્રમણનગરીને આદિમાં રાખીને કહ્યું છે - ચાર રાજધાનીની વચ્ચે વૈશ્રમણપ્રભ નામે ઉત્તમ પર્વત છે. તેનો ઉદ્વેધ, ઉંચાઈ, વિસ્તાર રતિકર પર્વત સમાના છે. તે પર્વતની ચારે દિશામાં ચાર રાજધાનીઓ છે. તે લંબાઈ પહોળામાં જંબૂદ્વીપ સમાન છે -
- પૂર્વમાં અમલભદ્રા, દક્ષિણમાં સમુક, પશ્ચિમે કુબેરા, ઉત્તરે ધનપભા રાજધાની છે, એ જ કમથી વરણપ્રભની પશ્ચિમે વરુણની ચાર રાજધાનીઓ છે. પૂર્વમાં વરણા, દક્ષિણે વરુણપ્રભા, પશ્ચિમે કુમુદા, ઉત્તરે પુંડરકિણીકા. એ જ ક્રમે સોમની ચાર રાજધાની સોમપ્રભ પર્વતની ચારે દિશામાં છે. પૂર્વમાં સોમા, દક્ષિણે સોમપ્રભા, પશ્ચિમે શિવપાકારા, ઉત્તરે નલિના છે. એ જ ક્રમે યમની ચાર સજધાની સમવતિપ્રભ પર્વતની ચારે દિશામાં છે. પૂર્વમાં વિશાલા, દક્ષિણે અતિવિશાળા, પશ્ચિમે શય્યાપભા, ઉત્તરે અભયા છે. જયારે અહીં જણાવે છે કે –
- સૌધમવતંસક અને ઈશાનાવતંતકથી અસંખ્યય કોટિ યોજના ગયા પછી પૂવદિ પ્રત્યેક દિશામાં સંધ્યાપભ આદિ અને સુમનપ્રભ આદિ વિમાનો છે, તેની નીચે અસંખ્ય ક્રોડ યોજના ગયા પછી, તે પ્રત્યેક વિમાનની નીચે એક એક નગરી કહી છે. તો તે વિરોધ કેમ?
(સમાધાન કુંડલદ્વીપમાં કહી તે નગરીઓ જુદી છે અને અહીં જણાવી તે નગરીઓ જુદી છે. જેમ શક અને ઈશાનની પટ્ટરાણીની નગરીઓ નંદીશ્વર દ્વીપ અને કુંડલદ્વીપે છે, તેમ અહીં પણ સમજવું.
છે શતક-૪, ઉદ્દેશો-૧૦ - “લેશ્યા છે
– X - X - X - X – X – o ઉદ્દેશા-૯-માં છેલ્લે ‘લેશ્યા’ની હકીકત કહી, તેથી વેશ્યાધિકા• સૂત્ર-૨૧૨ થી ૨૧૪ :
[રસર ભગવાન ! કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાનો સંયોગ પામીને તે રૂપે અને તે વર્ષે પરિણમે ? . - પpવા સૂના લેયાપદનો ચોથો ઉદ્દેશો કહેવો ચાવતું • o o o [૧૩] પરિણામ, વર્ણ, સ, ગંધ શુદ્ધ, અપશd, સંક્લિષ્ટ, ઉણ, ગતિ, પરિણામ, પ્રદેશ, અવગાહના, વર્ગણા, સ્થાન અને અભહુd.
[૧૪] ભગવન! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૨૧૨ થી ૨૧૪ :
તા[વત્તા - તે રૂપાણે, નીલલેશ્યાના સ્વભાવે, આ જ વાતને કહે છે - નીલલેશ્યાની જેવા વર્ણપણે, તે તવાં. તેના ભાવપણે તે તવતા. “એ પ્રમાણે ચોથો ઉદ્દેશો” આદિ વચનથી આમ સમજવું – તે ગંધરસ-સ્પર્શપણે વારંવાર પરિણમે ? હા, ગૌતમ ! કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાને પામીને તે રૂપ-વર્ણ આદિપણે વારંવાર પરિણમે છે. તાત્પર્ય એ છે કે –
જ્યારે કૃષ્ણલેશ્યા પરિણત જીવ નીલલેશ્યા યોગ્ય દ્રવ્યોને ગ્રહણ કરીને કાળ કરે ત્યારે નીલલેશ્યા પરિણત ઉપજે છે. • x - કારણ જ કાર્ય થઈ જાય છે. કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા પામીને" એ રીતે ઉપચારથી ભેદ કહો છે. કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાને પામીને તેના રૂપ, વણદિપણે વારંવાર પરિણમે એમ કેમ કહ્યું?
ગૌતમ ! જેમ દૂધ, છાશને પામીને અથવા શુદ્ધ વસ્ત્ર રંગના સંયોગથી તે રૂપ, વણદિપણે વારંવાર પરિણમે છે, તેમ અહીં પણ જાણવું. આ જ આલાવાથી નીલલેશ્યા કાપોહને, કાપોત તૈજસને, તૈજસ પાને, પા શુક્લને પામીને તે-તે રૂપસ્વાદિથી
છે શતક-૪, ઉદ્દેશો-૯ - “નૈયિક” છે - X - X - X - X - X -
• સૂત્ર-૨૧૧ -
ભગવન! બૈરયિક, નૈરયિકોમાં ઉત્પન્ન થાય કે અનૈયિક નૈટયિકોમાં ઉત્પન્ન થાય ? • • wવા સૂત્રના લેયાપદનો ત્રીજો ઉદ્દેશો “જ્ઞાન”ના કથન સુધી કહેતો.
Page #143
--------------------------------------------------------------------------
________________
૪/-૧૦/૧૨ થી ૧૪
કે
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨
પરિણમે છે, તેમ કહેવું.
આ ઉદ્દેશો ક્યાં સુધી કહેવો ? “પરિણામ' દ્વારગાયાની સમાપ્તિ સુધી. તેમાં પરિણામ કહ્યા. વકૃણાદિલેશ્યાના વર્ગો કહેવા. તે આ રીતે- ભગવન!કૃણલેશ્યા કેવા વર્ષની છે ? આદિ. તે કાળી મેઘ આદિ જેવી છે. નીલલેશ્યા ભ્રમાદિ જેવી લીલી, કાપોત લેશ્યા ખેરસારાદિ જેવી કાપોતી, તૈજસીલેશ્યા સસલાના લોહી જેવી લાલ, પાલેશ્યા ચંપકાદિ જેવી પીળી, શુક્કલેશ્યા શંખાદિ જેવી સફેદ છે.
લેશ્યાનો રસ કહેવો – કૃષ્ણા લીમડા જેવી કડવી, નીલલેશ્યા સુંઠ જેવી તીખી, કાપોતી કાચા બોર જેવી ક્લાયરસવાળી, તેજલેશ્યા પાકી કેરી જેવી ખટમીઠી, પાલેશ્યા ચંદ્રપ્રભાદિ મધ જેવી તીખી-કપાયેલી-મધુર, શુક્કલેશ્યા ગોળ વગેરે જેવી મધુરસવાળી છે.
લેશ્યાની ગંધ કહેવી. પહેલી ત્રણ દુર્ગન્ધી, પછી ત્રણ સુગંધી. • • શુદ્ધ - છેલ્લી શુદ્ધ છે, આધ પાંચ અશુદ્ધ છે. -- પહેલી પાંચ અપશસ્ત છે, છેલ્લી પ્રશસ્ત છે. .. આધ પાંચ સંક્ષિપ્ત છે, છેલ્લી અસંક્ષિપ્ત છે. • • છેલી વૈશ્યા ઉણ અને પ્તિબ્ધ છે. પહેલી પાંચ શીત અને સૂક્ષ છે. -- પહેલી ત્રણ દુર્ગતિનું અને છેલ્લી ત્રણ સુગતિનું કારણ છે.
પરિણામ • લેશ્યાના પરિણામ કેટલાં પ્રકારે છે ? ત્રણ પ્રકારે - જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. અથવા ઉત્પાતાદિ. -- લેશ્યાનાં પ્રદેશ કહેવા - પ્રત્યેક લેશ્યા અનંત પ્રાદેશિકા છે. . આ વૈશ્યાઓ અસંખ્ય પ્રદેશ અવગાઢ છે -- કૃણાદિ લેણ્યા યોગ્ય દ્રવ્ય વણા, દારિક વર્ગણાની માફક અનંત છે. - - તરતમતાને લીધે વિચિત્ર અધ્યવસાયનાં કારણરૂપ કૃષ્ણ આદિ દ્રવ્યના સમૂહરૂપે અસંખ્ય છે. કેમકે અધ્યવસાયના સ્થાનો પણ અસંખ્ય છે. -- વેશ્યાનું અલાબદુત્વ આ રીતે –
ભગવદ્ ! આ કૃષ્ણલેશ્યાના ચાવતુ શુક્લેશ્યાના સ્થાનોમાં જઘન્ય સ્થાનો દ્રવ્યાર્થપણે કયા કોનાથી ઓછા, વધુ સરખાં કે વિશેષાધિક છે ? ગૌતમ! સર્વથી ઓછા જઘન્ય સ્થાનો દ્વવ્યાર્થપણે કાપોતલેશ્યાના છે. દ્રવ્યાર્થપણે જઘન્ય સ્થાનો નીલલેશ્યાનાં અસંખ્યગણાં છે. દ્રવ્યાપણે કૃષ્ણ લેશ્યાનાં જઘન્યસ્થાનો અસંખ્યગણાં છે. દ્રવ્યાર્થપણે તેજોવૈશ્યાનાં જઘન્યસ્થાનો અસંખ્યગણાં છે, દ્રવ્યાર્થપણે પકાલેશ્યાનાં જઘન્ય સ્થાનો અસંખ્યગણાં છે. દ્રવ્યાર્થપણે શુક્લલેશ્યાનાં જઘન્યસ્થાનો અસંખ્યગણાં છે ઇત્યાદિ.
શતક-૫ %
- X - X - o ચોથા શતકને અંતે વેશ્યા કહી, અહીં લેશ્યાવાળા કહે છે - • સૂત્ર-૨૧૫ :
પાંચમાં શતકમાં દશ ઉદ્દેશાઓ છે – સૂર્ય, વાયુ, જાલગ્રંથિ, શબ્દ, છદ્મસ્થ, આયુ, પુગલકંપન, નિગ્રન્થ, રાજગૃહ, ચંદ્રમા.
• વિવેચન-૨૧૫ :
૧-ચંપામાં સૂર્ય વિષયક પ્રશ્નના નિર્ણયાર્થે, વાયુ વિષયક પ્રશ્નના નિર્ણાય, 3-“જાલગ્રંચિકા' દષ્ટાંતથી જણાતી વાતના નિર્ણયાર્થે, ૪-શબ્દ વિષયક પ્રશ્નનો નિર્ણય, ૫-છવાસ્થ વક્તવ્યતા, ૬-આયુષ્યનું અલાવાદિ જણાવવા, ૭-૫ગલોના કંપનને જણાવવા, ૮-નિર્ગુન્શીપુત્ર નામક સાધુએ કરેલ પદાર્થ-વિચારસાર, ૯-રાજગૃહ નગરની વિચારણા, ૧૦-ચંપાનગરીમાં ચંદ્રની વક્તવ્યતા.
® શતક-૫, ઉદ્દેશો-૧-‘સૂર્યછે
- X - X - X - X - • સૂત્ર-૨૧૬ :
તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. [વર્ણન) તે ચંપાનગરી બહાર પૂણભદ્ર ચૈત્ય હતું (વર્ણન). સ્વામી પધાર્યા યાવત પર્ષદા પાછી ગઈ.. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ગૌતમગોત્રીય, ઈન્દ્રભૂતિ નામે અણગાર યાવત આમ બોલ્યા - ભગવાન જંબૂદ્વીપ નામક દ્વીપમાં સૂર્ય ઈશાનમાં ઉગીને અનિમાં આથમે છે ? અનિમાં ઉગીને મૈત્રકતમાં આથમે છે? નૈઋતમાં ઉગીને વાયવ્યમાં આથમે છે ? વાયવ્યમાં ઉગીને ઈશાનમાં આથમે છે ? હા, ગૌતમ! જંબૂદ્વીપમાં સૂર્યો ઈશાનમાં ઉગી ચાવતુ ઈશાને આથમે છે.
• વિવેચન-૨૧૬ :
જંબૂદ્વીપમાં બે સૂર્યો છે. ઉત્તર પાસેનો પ્રદેશ તે ઉદીચીન, પૂર્વ પાસેનો પ્રદેશ તે પ્રાચીન. ઉત્તર-પૂર્વનો મધ્ય ભાગ તે ઈશાન ખૂણો, ત્યાં ક્રમપૂર્વક ઉગીને, પૂર્વદક્ષિણ મધ્યે-અગ્નિખૂણે ક્રમથી આવીને આથમે છે. આ ઉદય અને અસ્ત માત્ર લોકદષ્ટિએ જાણવું. કેમકે અદૃશ્ય થઈને તે બંને સૂર્યો દેખાય તેને લોકો “સૂર્ય ઉગ્યો” એમ કહી વ્યવહાર કરે છે. દેખાતો હોય, તે દેખાતો બંધ થાય ત્યારે તે સૂર્ય આથમ્યો એવો વ્યવહાર થાય છે. કહ્યું છે કે
જેમ જેમ સમયે સમયે સૂર્ય આગળ સંચરે છે, તેમ તેમ આ તરફ નિયમો રાત્રિ થાય છે. મનુષ્યોને આશ્રીને ઉગવું-આથમવું બંને કિયાએ અનિયત છે, કેમકે દેશ ભેદથી કોઈક વ્યવહાર તો થાય જ છે - X - X - ઇત્યાદિ. આ સૂત્ર વડે સૂર્યની ચારે દિશામાં ગતિ બતાવી છે. તેથી જેઓ એમ માને છે કે સૂર્ય પશ્ચિમ સમદ્રમાં પ્રવેશી પાતાળમાં જઈને ફરી પૂર્વ સમુદ્રથી ઉગે છે, તેનો મત નિષેધે છે.
આ સર્ચ બધી તરફ જતો હોય તો પણ પ્રતિનિયતપણે તેના પ્રકાશથી સત્રિ
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #144
--------------------------------------------------------------------------
________________
૫/-/૧/ર૧૭ દિવસનો વિભાગ થાય છે, તે ક્ષેત્ર ભેદથી કહે છે –
સુત્ર-૨૧૩ -
ભગવન! જંબુદ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે, જ્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે, ત્યારે જંબૂદ્વીપમાં મેરની પૂર્વ-પશ્ચિમે રાત્રિ હોય છે ? હા, ગૌતમ ! જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણામાં પણ દિવસ હોય ત્યારે યાવત્ રાત્રિ હોય.
ભગવાન ! જંબૂદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વે દિવસ હોય ત્યારે પશ્ચિમમાં પણ દિવસ હોય છે, જ્યારે પશ્ચિમમાં દિવસ હોય ત્યારે જંબૂદ્વીપના મેરની ઉત્તરદક્ષિણે રાત્રિ હોય છે? હા, ગૌતમ! હોય છે.
ભગવદ્ ! જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણદ્ધિમાં ઉકૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ ઉત્કૃષ્ટ ૧૮-મુહનો દિવસ હોય છે અને ઉત્તરાર્ધમાં ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્તનો દિવસ હોય ત્યારે જંબૂદ્વીપના મેરુની પૂર્વપશ્ચિમે જઘન્યા ૧ર-મુહૂર્તની રાત્રિ હોય છે ? હા, ગૌતમ! હોય છે.
ભગવાન ! જ્યારે જંબૂદ્વીપમાં મેરુની પૂર્વે ઉતકૃષ્ટ ૧૮-બુહૂર્તનો દિવસ હોય ત્યારે જંબુદ્વીપના પશ્ચિમમાં ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્તનો દિવસ હોય અને જંબુદ્વીપના પશ્ચિમ ઉત્કૃષ્ટ ૧૮ મુહનો દિવસ હોય ત્યારે જંબુદ્વીપમાં મેરની ઉત્તર-દક્ષિણે જદાજ્યા ૧ર-મુહૂર્ત અત્રિ હોય ? - હા, હોય.
ભગવન જંબુદ્વીપમાં દક્ષિણામાં ૧૮-મહત્તતિર દિવસ હોય, ત્યારે ઉત્તરામિાં પણ ૧૮મુહતત્તર દિવસ હોય અને જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મુહૂત્તત્તિર દિવસ હોય ત્યારે જંબૂદ્વીપના મેરુની પૂર્વ-પશ્ચિમે સાતિરેક ૧ર-મુહૂર્તાઈ રાશિ હોય ? હા, ગૌતમી હોય
ભગવદ્ ! ભૂદ્વીપમાં પૂર્વમાં ૧૮-બુહૂત્તત્તિર દિવસ હોય ત્યારે પશ્ચિમમાં ૧૮-મુહૂર્નાન્તિર દિવસ હોય અને પશ્ચિમમાં ૧૮ મુહૂત્તાિર દિવસ હોય ત્યારે જંબૂદ્વીપના મેરની ઉત્તર-દક્ષિણે સાતિરેક ૧ર-મુહૂર્ત અત્રિ હોય છે ? હા, ગૌતમ! હોય છે.
આ પ્રમાણે આ ક્રમ વડે ઘટ-વધ કરવી. ૧ખુહૂર્ણ રાશિ, ૧૩-મુહૂર્ત દિવસ, ૧મુહૂત્તત્તિર રાશિ, સાતિરેક, ૧૩-મુહૂર્ત દિવસ હોય છે. એ રીતે ગણતાં - ૧૬ અને ૧૪, ૧૬ મુહૂત્તાર અને સાતિરેક-૧૪, ૧૫ અને ૧૫ ૧૫ મુહૂત્તત્તિર અને સાતિરેક-૧૫ રાવત ૧૩-મુહૂર્તા દિવસ અને ૧૭ મુહૂર્તની રાત્રિ. ૧૩-મુહૂત્તત્તિર દિવસ સાતિરેક ૧૦ મુહુર્તા સત્રિ હોય છે. જયારે જંબૂદ્વીપના દક્ષિણાર્ધમાં જઘન્ય ૧ર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ તેમજ હોય, ઉત્તરાર્ધ તેમ હોય ત્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમ ઉત્કૃષ્ટા ૧૮મુહૂર્ણ રાત્રિ હોય છે ? હા, ગૌતમ હોય છે. એ પ્રમાણે જ કહેવું.
જ્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વે જઘન્ય ૧૨ મુહૂર્તનો દિવસ હોય ત્યારે પશ્ચિમે પણ હોય, ત્યારે જંબૂદ્વીપના મેરની ઉત્તર-દક્ષિણે ઉત્કૃષ્ટી ૧૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ મુહૂર્તની રાશિ હોય છે? હા, ગૌતમાં હોય છે.
• વિવેચન-૨૧૩ -
અહીં બે સૂર્યની હાજરીને લીધે એક વખતે બે દિશામાં દિવસ હોવાનું કહ્યું. જો કે દક્ષિણાર્થે તથા ઉત્તરાર્ધ કહ્યું છે, તો પણ દક્ષિણ ભાગે અને ઉત્તર ભાગે સમજવું. અર્ધ શબ્દનો ‘ભાગ' અર્થ થાય.
જો દક્ષિણ અને ઉત્તરમાં સમગ્ર જ દિવસ થાય, તો પૂર્વ-પશ્ચિમમાં સનિ થાય, તેમ કહેવું કઈ રીતે યોગ્ય છે ? બે અડધાના ગ્રહણથી આખું ફોમ આવી જાય. - - અહીં દક્ષિણાધદિ શબ્દથી દક્ષિણાદિ દિગુભાણ માત્ર સમજવો, અડધો નહીં. તેથી
જ્યારે દક્ષિણ-ઉત્તરમાં સર્વોત્કૃષ્ટ દિવસ હોય, ત્યારે જંબૂદ્વીપના 3/૧૦ ભાગ જેટલું જ તાપોત્ર દક્ષિણ અને ઉત્તરમાં હોય અને ૨૧૦ ભાગ જેટલું સનિ ક્ષેત્ર પૂર્વપશ્ચિમમાં હોય. તેથી કહે છે - સૂર્ય ૬૦ મુહર્તો મંડલને પૂરે છે, ત્યારે ઉત્કૃષ્ટ ૧૮મુહૂર્તનો દિવસ હોય છે. ૧૮ સંખ્યા ૬૦ના દશ ભાગ કરીને ત્રણ ભાગરૂપે થાય છે. ૧૮-મુહૂર્તનો દિવસ હોય ત્યારે ૧૨-મુહર્તની સમિ થાય છે. ૧૨ સંખ્યા, ૬૦ના ૧૦ ભાગ કરીને બે ભાગરૂપ થાય છે. - તેમાં મેરુ પ્રત્યે આયામ ૬૪૮૬ યોજન અને ૯/૧૦ ભાગ જેટલું તાપોત્ર હોય. કેવી રીતે ? મેરનો પરિક્ષેપ ૩૧૬૨૩ યોજનથી કંઈક ન્યૂન છે. તેને ૧૦ વડે ભાંગતા - 3/૧૦ આવે. તેનું ત્રણ ગણું છે.
લવણસમુદ્ર પ્રત્યે - ૬૪૮૬૮-૪/૧૦ તાપક્ષેત્ર હોય છે. • x - જઘન્ય સમિહોત્ર પ્રમાણ પણ એ રીતે છે. વિશેષ એ કે પરિધિને ૧૦થી ભાંગીને બે વડે ગુણવું. તે ૬૩૨૪-૬/૧૦ યોજન આવે અને એટલું મેરનું સમિક્ષેત્ર છે. લવણસમુદ્રનું સકિ ફોમ ૬૩૨૪૫-૬/૧૦ છે. આયામની અપેક્ષાએ જંબુદ્વીપ મળે તાપોળ ૪૫,ooo યોજન છે. લવણસમુદ્રનું 33,333-૧/૩ યોજન છે. તે બંને તાપણોનનો સરવાળો ૩૮,૩૩૩૧/૩ યોજન છે. - - હવે ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તના દિવસ વિશે
સૂર્યના ૧૮૪ માંડલા છે. તેમાં જંબૂદ્વીપમાં-૬૫ અને ૧૧૯ લવણસમુદ્ર મધ્ય છે, તેમાં સૌથી અંદરના મંડલમાં સૂર્ય હોય ત્યારે ૧૮-મુહૂર્તનો દિવસ થાય. કેમ ?
જ્યારે સર્વ બાહ્ય મંડલમાં હોય ત્યારે સર્વ જઘન્ય ૧૨-મુહનો દિવસ હોય, બીજા મંડલથી આરંભી પ્રતિમંડલે મુહર્તના ૨૧ ભાગ દિવસની વૃદ્ધિ થતાં ૧૮૩માં મંડલમાં ૬ મુહૂર્ત વધે, એ રીતે ૧૮-મુહૂર્તનો દિવસ થાય. તેથી ૧૨-મુહૂર્તની રાત્રિ થાય છે. કેમકે અહોરાત્રના ૩૦મુહૂર્ત હોય.
જ્યારે સૂર્ય સવન્જિંતર મંડલ પછીના મંડલમાં હોય ત્યારે મુહર્તના ૨૧ ભાગ હીન ૧૮-મુહૂર્તનો દિવસ હોય છે. તેથી તેને ૧૮ મુહર્તાન્તર કહ્યો. તે વખતે રાત્રિ આટલી જ વધતી હોવાથી તેને સાતિરેક ૧૨-મુહd સનિ કહી. જેટલો ભાગ દિન ઘટે, તેટલી સબિ વધે. આ ક્રમ વડે એમ ઉપસંહાર કર્યો. દિનમાન ઘટવું.
સવન્જિંતર મંડલમાં અનંતરમંડલથી ૩૧માં મંડલાઈમાં જ્યારે સૂર્ય હોય, ત્યારે ૧૭-મુહનો દિવસ અને ૧૩ મુહૂર્ત સમિ. એ રીતે • x • ૬૧માં મંડળે આવે
Page #145
--------------------------------------------------------------------------
________________
૫/-/૧/ર૧૭
ત્યારે ૧૬ મુહૂર્ત દિવસ, ૯૨માં મંડલાÈ-૧૫ મુહd દિવસ, ૧૨માં મંડલે ૧૪ મુહd દિવસ, ૧૫રમાં મંડલાર્વે ૧૩-મુહૂર્ત દિવસ, - - કાળના અધિકારથી કહે છે -
• સૂત્ર-૧૮,૨૧૯ -
[૧૮] ભગવન ! જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં વષનો પ્રથમ સમય હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ વષનો પ્રથમ સમય હોય અને ઉત્તરાર્ધમાં વપનિો પ્રથમ સમય હોય ત્યારે જંબૂદ્વીપના મેરની પૂર્વ-પશ્ચિમે તે સમય પછી તુરંત જ વર્ષાનો આરંભ થાય ? હા, ગૌતમ ! એ પ્રમાણે જ હોય.
ભગવન ! જંબૂદ્વીપના મેરુની પૂર્વે વષનો પ્રથમ સમય હોય, ત્યારે પશ્ચિમે પણ વષનો પ્રથમ સમય હોય અને પશ્ચિમે વષનો પ્રથમ સમય હોય ત્યારે મેરની ઉત્તર દક્ષિણે એક સમય પૂર્વે ત્યાં વષનો આરંભ થાય ? હા, ગૌતમ! થાય. - જેમ વર્ષના પ્રથમ સમયનો આલાવો કહ્યો, તેમ આવલિકાનો પણ કહેવો, એ રીતે આનાપાન, સ્તોક, લવ, મુહૂર્ત અહોરણ, પક્ષ, માસ, ઋતુ એ બધામાં ‘સમય’ની માફક આલાવા કહેવા.
ભગવાન ! જ્યારે જંબૂદ્વીપના દક્ષિણાર્ધમાં હેમંતનો પ્રથમ સમય હોય ઇત્યાદિ. વર્ષના અલાવા માફક હેમંતનો અને ગ્રીખનો આલાવો તુપર્યન્ત કહેવો. આ રીતે કુલ ૩૦ આલાવા થાય.
ભગવના ભૂતપના મેરુ પર્વતની દક્ષિણે પહેલું અગન હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ પહેલું અયન હોય? સમયની જેમ અયનનો લાવો પણ કહેવો યાવતું આતર પશવકૃત સમયમાં પ્રથમ અયન હોય. આયનની જેમ સંવત્સરનો આલાવો પણ કહેતો. એ રીતે યુગ, શતવર્ષ, સહરાવર્ષ, લક્ષવર્ષ, પૂવ, પૂર્વ, કુટિતાંગ, ગુટિત, એ રીતે પૂર્વ, કુટિત, અડદ, વાવ, હૂહૂક, ઉપલ, પા, નલિન, અક્ષનિપુર, અયુત, નયુત, પ્રયુત, ચૂલિકા, શીર્ષપહેલિકા, પલ્યોપમ, સાગરોપમ પણ કહેવા. - - ભગવન્! જ્યારે દક્ષિણાર્ધમાં પહેલી અવસર્પિણી હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ પહેલી અવસર્પિણી હોય, ત્યારે મેરુની પૂર્વ-પશ્ચિમે અવસર્પિણી કે ઉત્સર્પિણી ન હોય, કેમકે ત્યાં અવસ્થિતકાળ છે ? હા, ગૌતમ, તેમ જ છે.
અવસર્પિણી માફક ઉત્સર્પિણીનો આલાવો પણ કહેવો.
[૧૯] ભગવની લવણસમુદ્રમાં સૂર્ય ઈશાન ખૂણામાં ઉંગીને ઈત્યાદિ. જેમ જંબૂદ્વીપમાં કહ્યું. તેમ બધું જ લવણસમુદ્રમાં પણ કહેવું. વિશેષ - આલાવો આમ કહેવો - ભગવના લવસમુદ્રમાં દક્ષિણામિાં જ્યારે દિવસ હોય, તે પ્રમાણે ચાવતું ત્યારે લવણસમુદ્રમાં પૂર્વ-પશ્ચિમે શનિ હોય છે. આ આલાવા વડે જાણવું..
- ભગવાન ! જ્યારે લવણસમુદ્રમાં દક્ષિણાર્ધમાં પ્રથમ અવસર્પિણી હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અવસર્પિણી હોય, ત્યારે લવણસમુદ્રમાં પૂર્વ-પશ્ચિમમાં હૈ આયુષ્યમાન ! અવસર્પિણી ન હોય ? હા, ગૌમા ન હોય.
૨૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ઘાતકીખંડદ્વીપમાં સૂર્ય ઈશાનમાં ઉગીને, ઇત્યાદિ. જંબૂદ્વીપ માફક ધાતકીખંડની સર્વ વકતવ્યતા કહેવી. પણ આલાવો આ રીતે કહેવો - ભગવન્! જ્યારે ઘાતકીખંડદ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ હોય અને ત્યારે ધાતકીખંડદ્વીપના મેરુની પૂર્વ-પશ્ચિમે રાત્રિ હોય છે? હા, ગૌતમી એ પ્રમાણે જ હોય છે.
ભગવતુ ! જ્યારે ધાતકીખંડ દ્વીપના મેરુ પર્વતની પૂર્વે દિવસ હોય, ત્યારે પશ્ચિમે પણ દિવસ હોય, પશ્ચિમ દિવસ હોય ત્યારે ધાતકીખંડ દ્વીપના મેરુ પર્વતની ઉત્તર-દક્ષિણે રાત્રિ હોય છે ? હા, ગૌતમ! યાવતું હોય છે. એ રીતે આ આલાવા વડે જાણવું યાવત ભગવાન ! જયારે દક્ષિણાર્ધમાં પહેલી અવસર્પિણી હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ હોય. ત્યારે ધાતકીખંડના મેરની પૂર્વ-પશ્ચિમે છે આયુષ્યમાન ! અવસર્પિણી નથી ? હા, તેમજ છે.
લવણસમુદ્ર જેવી વક્તવતા કાલોદની પણ કહેવી.
ભગવના અતર પુકાદમિાં સુર્ય ઈશાનમાં ઉગીને ઇત્યાદિ ઘાતકીખંડની વકતવ્યતા મુજબ જ અહીં કહેવું યાવતું તે અત્યંતર પુરાના મેરુની પૂર્વપશ્ચિમે અવસર્પિણી-ઉતસર્પિણી નથી, અવસ્થિત કાળ છે. - ૪ -
• વિવેચન-૨૧૮,૨૧૯ :
ઘTHi - ચાર માસ પ્રમાણ વર્ષાકાળ સંબંધી, પહેલી ક્ષણ સાંપડે છે. અનંતર પુરવડ- દક્ષિણાર્ધમાં વર્ષના પહેલાપણાની અપેક્ષાએ આંતરારહિતનો, એવો અતીત સમય પણ હોય, માટે કહે છે - ભાવિમાં થનાર સમયે. • x - અનંતર પછી - પૂર્વ-પશ્ચિમ વિદેહમાં શરૂ થતી વર્ષના પ્રથમ સમય અપેક્ષાઓ, અનંતર એવો અતીત સમય, તે દક્ષિણ-ઉત્તરમાં વર્ષાકાળનો પ્રથમ સમય હોય.
આવલિકાનો આલાવો - જ્યારે જંબૂદ્વીપના દક્ષિણા વર્ષની પહેલી આવલિકા હોય, ત્યારે ઉત્તરાર્થે પણ ઇત્યાદિ. આ પ્રમાણે આનપ્રાણાદિ પદોમાં પણ આવો સૂત્રપાઠ સમજવો.
આવલિકાદિનો અર્થ - અસંખ્યાત સમયની એક આવલિકા, ઉચ્છવાસ-નિઃશ્વાસનો એક આનપ્રાણ, સાત પ્રાણનો એક સ્તોક, સાત સ્તોકે-લવ, લવે-મુહd, બે માસઋતુ, હેમંત-શીયાળો, ગ્રીખ-ઉનાળો, પહેલું અયન તે દક્ષિણાયન, કેમકે વર્ષનો પહેલો માસ શ્રાવણ છે. પાંચ સંવત્સરે-યુગ, ૮૪ લાખ વર્ષે-પૂર્વાગ, પૂર્વગને ૮૪ લાખથી ગુણતાં એક પૂર્વ. એ રીતે ૮૪ લાખ વર્ષથી ગુણતાં-ગુણતાં ઉત્તરોત્તર સ્થાન આવે. છેવટે શીર્ષપ્રહેલિકામાં ૧૯૪ અંકો આવે. પદાર્થોને મળ સ્વભાવ ચડી હીન કરે તે અવસર્પિણી, તેનો પ્રથમ ભાગ તે પ્રથમાવસર્પિણી. ભાવોને પ્રકર્ષવાળા કરે તે ઉત્સર્પિણી.
( શતક-પ, ઉદ્દેશો-૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #146
--------------------------------------------------------------------------
________________
૫-૨૨૨૦
શતક-૫, ઉદ્દેશો-૨-“વાયુ' છે
– X - X - X - X – o ઉદ્દેશા-૧માં દિશાને ઉદ્દેશીને દિવસાદિ વિભાગ કહ્યો. બીજામાં દિશાને ઉદ્દેશીને જ વાયુનું પ્રતિપાદન - x • કરે છે.
• સૂત્ર-૨૨૦ * - રાગૃહનગરે યાવતુ આમ કહ્યું – ભગવન / fuતુ પુરોવાત, પણ વાત, મંદવાત, મહાવાત વાય છે? હા, વાય છે.
ભગવન / પૂર્વમાં ઈષતપુરોાત, મધ્યવત, મંદવાત, મહાવાત છે ? હા, છે. એ રીતે પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્યમાં પણ જવું. • • ભગવાન ! જ્યારે પૂર્વમાં ઇષત્પરોવાતાદિ ચારે થાય છે, ત્યારે પશ્ચિમમાં પણ તે વાય છે ? જેમ પશ્ચિમમાં તેમ પૂર્વમાં પણ તે વાય છે ? હા, ગૌતમ! જ્યારે પૂર્વમાં આ વાયુ વાય ત્યારે પશ્ચિમમાં પણ વાય. એ રીતે બધી દિશાદિમાં પણ જાણવું.
ભગવન્! ઈષત પુરોવાતાદિ દ્વીપમાં અને સમુદ્રમાં હોય છે ? હા, હોય છે. • • ભગવદ્ ! જ્યારે દ્વીપમાં ત્યારે સમુદ્રમાં અને સમુદ્રમાં ત્યારે દ્વીપમાં આ વાયુ વાય છે આ વાત યોગ્ય નથી. ભગવાન ! એમ કેમ કહ્યું - * * * * * ગૌતમી તે વાયુઓ અન્યોન્ય સાથે નહીં પણ જુદા સંચરે છે, લવણસમુદ્રની વેળાને અતિકમાં નથી. માટે એમ કહ્યું કે - રાવત વાયુઓ વાય છે.
ભગવન ! તપુરોવાતાદિ ચારે વાયુ વાય છે ? હા, વાય છે. ભગવન ! તે ક્યારે થાય છે? ગૌતમ ! જ્યારે વાયુકાય સ્વાભાવિક ગતિ કરે છે, ત્યારે ઈષત્પરોવાતાદિ વાયુઓ વાય છે.
ભગવાન ! ઇષયુરોવાતાદિ વાયુઓ છે ? હા, છે. ભગવન ! ઈષત્પરોવાતાદિ ક્યારે થાય છે ? ગૌતમ છે જ્યારે વાયુકાય ઉત્તરવૈક્રિય શરીરે ગતિ કરે છે, ત્યારે ઈષત્પરોવાતાદિ યાવતુ વાય છે.
ભગવન્! dhપુરોવાતાદિ વાયુ છે? હા, છે. ભગવાન ! આ વાયુઓ . જ્યારે વાય છે ? જ્યારે વાયુકુમાર અને વાયુકુમારીઓ ૩, પર કે ઉભયને માટે વાયુકાયને ઉદીરે છે, ત્યારે થાય છે.
ભગવન્ ! શું વાયુકાય, વાયુકાયને જ શ્વાસમાં લે છે અને મૂકે છે ? ‘ઝંદક’ ઉદેશમાં કહ્યા મુજબ ચારે આલાા ાણવાચાવતુ અનેકલાખ વાર મરીને, સ્પર્શીને, મરે છે, સશરીર નીકળે છે.
• વિવેચન-૨૨૦ :
વાયુ વાય છે ? એમ સંબંધ કQો. કેવા ? થોડી ચિકાશવાળા વાયુ, વનસ્પતિ આદિને હિતકર વાયુ, ધીમે ધીમે સંચરનારા વાયુ અને પ્રચંડકતોફાની વાયુ. મેરુની પૂર્વેથી એ રીતે આઠે દિશા.
દિશા ભેદથી વાતા વાયુ કહ્યા. હવે તે કથન દિશાના પરસ્પર મેળાપથી કહે
૨૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ છે. - તથા ઇ - અહીં બે દિશા સૂત્રો છે અને બે વિદિશા સૂત્રો છે. હવે પ્રકાાંતરથી વાયુ સ્વરૂપ નિરૂપે છે –
તેમાં દ્વીપસંબંધી અને સમુદ્રસંબંધી વાયુના સૂત્રો છે. તેમાં એકમાં ઈષપુરોવાતાદિ વાય, ત્યારે બીજે ન વાય. કેમકે તથાવિધ વાત દ્રવ્ય સામર્થ્ય અને વેળાની તેવા સ્વભાવથી વેળાને ન ઓળંગે.
- હવે પ્રકારમંતરથી વાયુને વહેવાના સ્વરૂપને ત્રણ સૂત્રોથી દશવિ છે - અહીં 0િ vi આદિ પહેલું વાક્ય પ્રસ્તાવનાર્થે છે, માટે પુનરુક્તિની શંકા ન કરવી. લવે • રીતિ, સ્વભાવ, વાયુ પોતાની સ્વાભાવિક ગતિથી વહે છે. ૩ff - વાયુકાયનું મૂળ શરીર ઔદાકિ છે, ઉત્તર શરીર વૈક્રિય છે. જે ગમન ઉત્તરશરીરને આશ્રીને થાય, તે ઉત્તરક્રિય. * * * (શંકા) એક સુગથી વાયુને વહેવાના ત્રણે કારણ કહી શકાત, તો ત્રણ સૂત્રો કેમ કર્યા? સૂત્રની ગતિ વિચિત્ર છે વાયનાંતરમાં તો ત્રણે કારણો જુદાં જુદાં વાયુ વહેવાના કહ્યા છે.
વાયુકાયના અધિકારથી જ કહે છે - વાયુag via આદિ. તેમાં પહેલું કારણ કહ્યું, બીજું અને આદિ, ત્રીજું પકૅ કરાડુ અને ચોથું સસરા આદિ • • વાયુકાય કહ્યું, હવે વનસ્પતિકાયાદિ વિચારણા.
સૂત્ર-૨૨૧ : -
ભગવત્ ! ઓદન, કુભાષ, મદિરા ત્રણે કોનાં શરીરો કહેવાય ? ગૌતમતેમાં જે ઘન દ્રવ્ય છે, તે પૂર્વભાવ પજ્ઞાપના અપેક્ષાઓ વનસ્પતિજીવ શરીરો છે. ત્યારપછી શરુઆતીત, શસ્ત્રપરિણમિત, અનિધ્યાપિત, અનિકૂષિત, અગ્નિસેવિત, અગ્નિ પરિણામિત થઈને અનિજીવ શરીર કહેવાય છે. મદિરામાં જે પ્રવાહી દ્રવ્ય છે, તે પૂર્વભાવ પ્રજ્ઞાપના આશીને પાણીના જીવનું શરીર છે, ત્યારપછી શઆતીત ચાવતુ અનિકાય શરીર કહેવાય છે.
ભગવદ્ ! અસ્થિ, અસ્થિણામ, ચર્મ, ચમધ્યામ, રોમ, શૃંગ, બુરા, નખ, રોમાદિ ણામ એ કોના શરીર કહેવાય ? ગૌતમ! અસ્થિ આદિ બધાં બસપાસ જીવશરીર છે અને બળેલા અસ્થિ આદિ પૂર્વભાવ પ્રજ્ઞાપનાથી ત્રસ પ્રાણ જીવ શરીર, બળીને અનિજીવ શરીર છે.
ભગવના અંગારો, રાખ, ભેસ, છાણું એ કોના શરીર છે ? ગૌતમ ! તે પૂર્વભાવ પ્રજ્ઞાપનાથી એકેન્દ્રિય જીવોનાં શરીરો કહેવાય ચાવતું પંચેન્દ્રિય જીવના શરીર પણ કહેવાય. ત્યારપછી શાતીત ચાવતુ અનિજીવશરીર કહેવાય.
• વિવેચન-૨૨૧ -
- x - દામાં બે દ્રવ્યો છે - ઘનદ્રવ્ય અને પ્રવાહીદ્રવ્ય. જે ઘનદ્રવ્ય છે, તે અતીતપયયિ પ્રરૂપણાથી વનસ્પતિ શરીર છે. કેમકે ઓદનાદિની પૂર્વાવસ્થા વનસ્પતિરૂપ છે. તેઓ વનસ્પતિ જીવના શરીર કહેવાય પછી અગ્નિજીવના શરીર કહેવાય - એમ સંબંધ કQો. કેવા થયા પછી? શ»ાતીત-ખાણીયો, સાંબેલુ, ચંગાદિથી કૂટાઈને પૂર્વ પર્યાય ઓળંગી ગયેલ. શર વડે નવો પર્યાય પામેલ, અગ્નિ વડે કાળા પડી ગયેલ,
Page #147
--------------------------------------------------------------------------
________________
પ/-/૨/૨૨૧
3o
અગ્નિ વડે શોષાઈને પૂર્વસ્વભાવ ખપી ગયેલ. અગ્નિ સેવિત, ગરમ થવાથી અગ્નિ પરિણામવાળા થયેલ. અથવા શસ્માતીતાદિમાં શસ્ત્ર એટલે અગ્નિ જ સમજવું - ૪ -
૩પન • બળેલ પત્થર, વય - કાટ, અગ્નિ વડે બીજા સ્વરૂપને પામેલ હાડકું, અંગાર-બળેલ ઈંધણ, છાર* - રાખ, સમય - છાણ - X - X - આ પૂર્વની અપેક્ષાએ એકેન્દ્રિય જીવના શરીરો છે. યાવત્ શબ્દથી બેઈન્દ્રિયાદિ • x • જીવ શરીર પરિણdવ યથા-સંભવ યોજવું. બધાં પદમાં નહીં. અંગારો અને ભસ્મ, પૂર્વે એકેન્દ્રિયના શરીર હોય છે, કેમકે લાકડું એકેન્દ્રિય છે, ભુંસુ-જવ, ઘઉંમાંથી બને, તે પણ એકેન્દ્રિય છે ઇત્યાદિ. - ૪ -
પૃથ્વી આદિ કાયાધિકારથી અકાયરૂપ લવણોદધિ-સ્વરૂપ. • સૂત્ર-૨૨૨ -
ભગવદ્ ! લવણસમુદ્રનો ચક્રવાલ વિÉભ કેટલો કહ્યો છે ? પૂર્વવત્ જાણવો યાવતુ લોકસ્થિતિ, લોકાનુભાવ. ભગવન્! તે એમ જ છે, એમ જ છે કહી ગૌતમ સ્વામી રાવતું વિચારે છે.
• વિવેચન-૨૨૨ :
લવણસમુદ્રનું સ્વરૂપ જણાવતા કહે છે - જીવાભિગમણમાં કહેલ લવણસમુદ્ર સૂત્ર જાણવું. ક્યાં સુધી ? નાવ નો છે તે આ છે - તેનો ઘેરાવો કેટલો છે ? ગૌતમ ! તેનો સવાલ વિઠંભ બે લાખ યોજના છે અને ઘેરાવો કિંચિત વિશેષોણ ૧૫,૮૧,૩૯૦૦ યોજન છે. અંતે - લવણસમુદ્ર જંબૂદ્વીપને કેમ ડૂબાડતો નથી ? • x • લોકસ્થિતિ છે.
$ શતક-પ, ઉદ્દેશો-૩-જાલગ્રંથિકા છું.
-X - X - X - X – o લવણસમુદ્રાદિ વર્ણન સમ્યગૃજ્ઞાની વડે પ્રતિપાદિત હોવાથી સત્ય છે. મિથ્યાજ્ઞાનીના કથન અસત્ય પણ હોય તે દશવિ છે -
• સૂત્ર-૨૨૩ -
ભગવતુ ! અન્યતીર્થિકો એમ કહે છે, ભાખે છે, જણાવે છે, પરૂપે છે કે - જેમ કોઇ બાલમંથિકા હોય, કમપૂર્વક ગાંઠો દીધેલી હોય, અનંત-પરંપરઅન્યોન્ય ગ્રથિત હોય, પરસ્પર-વિસ્તાર, ભાર અને વિસ્તાર-ભારપણે પરસ્પર સમુદાયપણે રહે છે, એ રીતે ઘણાં જીવો, અનેક લાખ જન્મોમાં, અનેક હજાર આયુશી અનમે ગ્રથિત થઈ રહે છે. તેમાંનો એક જીવ પણ એક સમયે બે આયુને અનુભવે છે, તે આ - આ ભવનું આયુ અને પરભવનું આયુ. જે સમયે આ ભવનું આયુ વેઠે છે, તે સમયે પરભવનું આયુ વેદે છે. યાવત્ ભગવદ્ ! તે કેવી રીતે?
ગૌતમ ! તે અન્યતીર્થિકો જે કહે છે યાવત પરભવાય, જેઓ આમ કહે છે, તે ખોટું છે. હે ગૌતમ ! હું એમ કહું છું ચાવતુ પડ્યું છે કે (જેમ કોઈ જાલ). અન્યોન્ય સમુદાયપણે રહે છે. તે રીતે પ્રત્યેક જીવને ઘણાં હજારો જન્મો, ઘણાં હજાર આયુ, અનુકમે પ્રથિત થઈ ચાવતું રહે છે, એક જીવ એક સમયે એક
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ આય વેદે છે, તે આ - આ ભવનું અાય અથવા પરભવાય. જે સમયે આ ભવનું આણ વદે છે. તે સમયે પરભવાય ન વેદ, પરભવાયુ વેદે તે સમયે આ ભવન આયુ ન વેદ. આ ભવના આયુને વેદવાણી પરભવાયુ વેદાતું નથી, પરભવાયુ વેદવાણી, આ ભવનું આયુ વેદતું નથી. એ રીતે એક જીવ એક સમયે એક આયુને વેદે છે – આ ભવતું કે પરભવનું આયુ.
• વિવેચન-૨૨૩ -
જાલ એટલે મત્સ્યબંધન, તેના જેવી ગાંઠો જેની છે, તે જાલગ્રંચિકા. કેવી ? ક્રમવાર ગુંથેલી, પહેલીથી છેલ્લી ગાંઠ સુધી ઉચિત ક્રમે ગુંચેલી. એ જ વાત વિસ્તારે છે . પહેલી ગાંઠથી અનંતર રહેલી ગાંઠ સાથે ગુંથેલી, એ રીતે પરંપર ગાંઠ સાથે ગુંથેલી. તાત્પર્ય એ કે- પરસ્પર એક ગાંઠ સાથે અન્ય ગાંઠ અને અન્ય સાથે અન્ય ગાંઠ એ રીતે ગૂંથેલી, પરસ્પર ગુંથણીથી થયેલ વિસ્તાર વડે, પરસ્પર બીજાને લઈને થયેલ ભાર વડે, ઉક્ત બંને વિશેષણ ભેગા કરવા વડે પ્રક"ને જણાવતાં કહે છે - પરસ્પર વિસ્તાર અને ભારેપણાથી, પરસ્પર સમુદાય રચના વડે રહેલ છે. આ ટાંત કહ્યું, હવે દાન્તિક-બોધ કહે છે –
- ઉક્ત ન્યાયે ઘણાં જીવો સંબંધી, અનેક દેવાદિ જન્મોમાં પ્રત્યેક જીવ ક્રમવાર પ્રવર્તેલા, અનેક જન્મોના ઘણાં હજાર આયુઓના સ્વામી થયા. આનુપૂર્વી ગ્રચિત આદિ પૂર્વવત્ જાણવા. વિશેષ એ કે - કર્મપુદ્ગલ અપેક્ષાએ ભારેપણું સમજવું. એ આયુ વેદનનો શો વિધિ છે ?
એક જીવ, અનેક નહીં, તે એક સમયે ઇત્યાદિ પહેલા શતક મુજબ જાણવું. તેમનું કહેવું એ રીતે ખોટું છે કે ઘણાં જીવોના ઘણાં આયુ જાલગ્રંચિકા પેઠે રહે છે, તે બધાં, જીવનમાં પ્રદેશો સાથે સંબદ્ધ છે કે નથી ? જો સંબદ્ધ હોય, તો ભિન્ન ભિન્ન જીવસ્થિત આયુની જાલગ્રંચિકા માફક કલાના કઈ રીતે થાય ? કેમકે તે બધાં આયુ જુદા જુદા જીવ સાથે જોડાયેલ છે. છતાં જાલગ્રંચિકા કલ્પવામાં આવે તો બધાં જીવોનો સંબંધ જલગંચિકા જેવો માનવો જોઈએ. તો બધાં જીવોના સવયિ વેદનથી બધાં ભવ ભોગવવાનો પ્રસંગ આવે, તો દેવાદિ જન્મ પણ નહીં થાય. વળી એક જીવ એક સમયે બે આયુ વેદે, તેમ કહ્યું તે પણ ખોટું છે. • x -
હે ગૌતમ ! કહું છું - જાલગ્રંચિકા એટલે માત્ર સાંકળી, ઘણાં નહીં પણ એક-એક જીવને અનેક આયુનો માત્ર સાંકળ જેવો સંબંધ હોય છે. એક જીવ પ્રતિ ક્રમવાર પ્રવર્તેલા એવા અનેક જન્મોનાં આ ભવનાં છેડાં સુધી ભૂતકાળે થયેલાં હજારો આયુનો સાંકળ જેવો સંબંધ છે. તેથી એક પછી એક આયુ વેદાય છે. ચાલુ ભવનું આયુ તે વિયાવું, પરભવનું તે પરભવાય. - - આયુ પ્રસ્તાવથી કહે છે -
• સૂગ-૨૨૪ :
ભગવાન ! જે જીવ નકે જવાને યોગ્ય હોય, ભગવાન ! શું તે જીવ, અહીંથી આસુ સહિત નક્કે જાય કે આયુ રહિત ? ગૌતમ ! તે જીવ આયુ સહિત જાય, આયુરહિત નહીં • - ભગવન્! તે જીવે આવું ક્યાં બાંધ્યું ? કયા
Page #148
--------------------------------------------------------------------------
________________
૫/-/૩/૨૨૪
આચરણો કર્યા? ગૌતમ ! પૂર્વ ભવે બાંધ્યુ અને પૂર્વ ભવે આચરણ કર્યા. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.
ભગવન્ ! જે જીવ, જે યોનિમાં ઉપજવા યોગ્ય હોય, તે જીવ, તે યોનિનું આયુ બાંધે ? જેમકે - નૈરસિકાયુ ચાવત્ દેવાયુ ? હા, ગૌતમ ! જે જીવ જે યોનિમાં ઉપજવા યોગ્ય હોય તેનું આયુ બાંધે, તે આ – નૈરયિક, તિર્યંચ, મનુષ્ય કે દેવાયુ.
જો નકનું આયુ બાંધે તો સાત પ્રકારે બાંધે - રત્નપભા અથવા યાવત્ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિકાયુ. તિર્યંચયોનિકાયુ બાંધતો પાંચ પ્રકારે બાંધે - એકેન્દ્રિય તિર્યંચ યોનિકાયુ આદિ બધાં ભેદો કહેવા. મનુષ્યાયુ બે ભેદે. દેવાયુ ચાર ભેદે. ભગવન્ ! એમ જ છે.
• વિવેચન-૨૨૪ :
૩૧
ભગવન્ ! તે કયા ભવમાં બાંધ્યુ ? કયા ભવે તદ્વેતુક આચરણો આચર્યા ? • જે યોનિમાં જે જીવ ઉપજવા યોગ્ય હોય. મનુષ્ય-સંમૂર્ત્તિમ, ગર્ભજ. દેવ-ભવનપતિ. * શતક-૫, ઉદ્દેશો-૪, 'શબ્દ'' જી
— * — * - * — * -
૦ ઉદ્દેશા-૩માં અન્યતીર્થિકની છાસ્થ મનુષ્ય વક્તવ્યતા કહી, અહીં છદ્મસ્થ અને કેવલિ મનુષ્યોની વક્તવ્યતા છે –
• સૂત્ર-૨૨૫ -
ભગવન્ ! છારણ મનુષ્ય વગાડાતા શબ્દોને સાંભળે છે, તે આ શંખ, શ્રૃંગ, શંખલી, ખરમુખી, કાહલી, પરિપિરિય, પ્રણવ પટહ, ભંભા, હોરંભ, ભેરી, ઝલ્લરી અને દુંદુભિના શબ્દોને, તત-વિતત-ધન-ઝુસીર શબ્દોને ? હા, ગૌતમ ! છાસ્થ્ય મનુષ્યો તે સાંભળે છે.
-
ભગવન્ ! તે પૃષ્ટ શબ્દોને સાંભળે કે અસ્પૃષ્ટ શબ્દોને ? ગૌતમ ! પૃષ્ટને સાંભળે, અપૃષ્ટને નહીં યાવત્ નિયમા છ દિશાથી—
ભગવન્ ! શું છદ્મસ્થ મનુષ્ય આગત શબ્દોને સાંભળે કે પારંગત શબ્દોને ? ગૌતમ ! તે આગત શબ્દો સાંભળે, પરગતને નહીં. ભગવન્ ! જો છાસ્ય મનુષ્ય આરગત શબ્દો સાંભળે, પારગત શબ્દો નહીં, તો કેવલિ મનુષ્ય આરગત શબ્દ સાંભળે કે પારગત ?
ગૌતમ ! કેવલી આરગત, પારગત, સર્વે દૂર કે નીકટના અનંત શબ્દોને જાણે અને જુએ. - - કેવલિ આ સર્વેને જાણે અને જુએ એમ કેમ કહ્યું ? ગૌતમ ! પૂર્વ દિશાની મિત અને અમિત વસ્તુને પણ જાણે છે. એ રીતે દક્ષિણપશ્ચિમ-ઉત્તર-ઉર્ધ્વ-અધો દિશાની પણ મિત અને અમિત વસ્તુને સર્વ જાણે છે. કેવલિ બધું જુએ છે અને બધું જાણે છે. સર્વકાલે અને સર્વભાવે બધું જુએ છે અને જાણે છે કેવલિને અનંત જ્ઞાન, અનંત દર્શન છે. કેવલિના જ્ઞાન, દર્શન નિરાવરણ છે, તેથી કહ્યું કે યાવત્ જુએ છે.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨
• વિવેચન-૨૨૫ ઃ
આજીિનમાળ - મુખ, હાથ, દંડાદિ સાથે શંખ, ઢોલ, ઝાલર આદિ વાધવિશેષના સંયોગથી જે શબ્દો ઉત્પન્ન થાય તે. આવા શબ્દો છાસ્થ સાંભળે છે. અથવા પરસ્પર અથડાતાં શબ્દદ્રવ્યો સાંભળે છે.
૩૨
સંધિય - શંખિકા, ઘરમુત્તિ - કાહલિ, પોચા - મોટી કાહલિ, પત્તિપિરિય - સુવરના ચામડાથી મઢેલ એક વાધ, પાવ - નાનો ઢોલ, પ૪ - મોટો ઢોલ, શં 2551, મેત્તિ - મોટી ઢક્કા, પિત - ઝાલર, હવે કહેલ, નહીં કહેલ વાધના સંગ્રહ માટે કહે છે - ૪ - ૪ - વીણાદિ તત, પટહાદિ વિતત, કાંશ્યતાલાદિ ઘન, વંશાદિ - શુષિર વાધો. પુકારૂં મુળૅફ - આદિની વ્યાખ્યા શતક-૧થી જાણવી.
આર્શત- ઈન્દ્રિયોથી ગ્રાહય, પારગત - ઈન્દ્રિયોથી અગ્રાહ્ય. સર્વથા દૂર રહેલ અને તદ્દન નજીક રહેલ શબ્દને, ઋતિ - એટલે બહુ દૂર નહીં અને બહુ પાસે નહીં તેવા અથવા અનાદિ અને અંત વિનાના શબ્દોને (સાંભળે).
મિત - ગર્ભજ મનુષ્ય અને જીવદ્રવ્ય, પિત - અનંત કે અસંખ્ય વનસ્પતિ, પૃથ્વીજીવ દ્રવ્યાદિ અપેક્ષાથી જાણે. કેમકે કૈવલિને અનંતાર્થવિષયપણાથી અનંત જ્ઞાન છે. ક્ષાયિક હોવાથી આ જ્ઞાન નિરાવરણ-શુદ્ધ છે. વાચનાંતરમાં નિવૃત્ત, નાશ થયેલ આવરણવાળું, વિશુદ્ધ કહ્યું છે – ફરી છાસ્થમનુષ્ય આશ્રીને
• સૂત્ર-૨૨૬ :
ભગવન્ ! છાસ્થ્ય મનુષ્ય હશે તથા ઉત્સુક થાય ? ગૌતમ ! હા, તેમ થાય. - - ભગવન્ ! જેમ છદ્મસ્થ મનુષ્ય હો અને ઉત્સુક થાય, તેમ કેવલી હો અને ઉત્સુક થાય ? ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી. ભગવન્ ! એમ કેમ કહ્યું કે કૈવલિ ન થાય? ગૌતમ ! જીવો ચાત્રિ મોહનીય કર્મના ઉદયથી હસે છે અને ઉત્સુક થાય છે. પણ કેવલિને આ કર્મનો ઉદય નથી, માટે એમ કહ્યું કે – કેવલિ હશે કે ઉત્સુક ન થાય.
ભગવન્ ! હસતો કે ઉત્સુક થતો જીવ કેટલી કર્મપ્રકૃત્તિ બાંધે ? ગૌતમ ! સાત કે આઠ પ્રકારે બાંધે. એ પ્રમાણે યાવત્ વૈમાનિક સુધી સમજવું. ઘણાં જીવોને આશ્રીને આ પ્રશ્ન પૂછાય ત્યારે તેમાં કમબંધસંબંધી ત્રણ ભાંગા આવે, પણ ત્યાં જીવ, એકેન્દ્રિય ન લેવા.
ભગવન્ ! છા મનુષ્ય નિદ્રા કે પાલા નિદ્રા લે? ગૌતમ ! હા, તેમ કરે. હરાવા આદિમાં કહ્યું, તેમ અહીં પણ કહેવું. વિશેષ એ – દર્શનાવરણીય કર્મના ઉદયથી નિદ્રા કે પ્રચલાનિદ્રા હોય. તે કેવલિને નથી. બાકી પૂર્વવત્ ભગવન્ ! નિદ્રા કે પ્રચલા લેતો જીવ કેટલા કર્મ બાંધે ? ગૌતમ ! સાત કે આઠ. એ રીતે વૈમાનિક સુધી કહેવું. બહુવચન સૂત્રમાં જીવ, એકેન્દ્રિયને વર્જીને ત્રણ ભંગ કહેવા.
--
• વિવેચન-૨૨૬ :
કમ્ભુવાન - વિષય આદાન માટે ઉતાવળ કરવી તે. ખન્નનીય - જે કારણે
Page #149
--------------------------------------------------------------------------
________________
પ/-/૪/૨૨૬
જીવ. • x • ર્વ - જીવના આલાવા મુજબ નારકાદિ દંડક વૈમાનિક સુધી કહેવા. તે આ રીતે - ભગવન્! નૈરયિક, હસતા કે ઉત્સુક થતાં કેટલી કર્મપકૃતિ બાંધે ? ઇત્યાદિ. પૃથ્વી આદિનું હાસ્ય તેમના પૂર્વભવના પરિણામથી સમજવું. જોfff - બહુવચન સૂત્રોમાં-અનેક જીવો હસતા કે ઉત્સુક થતા કેટલી કર્મપકૃત્તિ બાંધે ? ઇત્યાદિ. તેમાં જીવ સામાન્ય અને એકેન્દ્રિયોને છોડીને નાકાદિ ૧૯-દંડક લેવા. તેમાં ત્રણ ભંગ - જીવ અને પૃથ્વી આદિમાં ઘણાં જીવો છે, તેથી તેમાં સાત કે આઠ પ્રકારના બંધકનો એક જ ભંગ સંભવે. નાકાદિમાં ત્રણ ભંગ સંભવે - (૧) બધાં સતવિધ બંધક, (૨) બધાં સMવિધબંધક એક અષ્ટવિઘ બંધક. (3) બધાં સપ્તવિધ અને બધાં અષ્ટવિધ બંધક.
- અહીં છવાસ્થ અને કેવલિના અધિકારથી આ બીજું કહ્યું - છીમાર્થે નિદ્રાસુખે જાણી શકાય તેવી ઉંઘ, પ્રચલા-ઉભો ઉભો પણ ઉઘે. - - કેવલિ અધિકારથી મહાવીર કેવલિને આશ્રીને કહે છે–
• સૂત્ર-૨૨૩ -
ભગવન્! ઈન્દ્ર સંબંધી, શકનો દૂત, હરિસેગમેથી દેવ સ્ત્રીના ગર્ભનું સંહરણ કરતો (૧) શું ગથિી ગર્ભમાં સંહરે ? (૨) ગર્ભથી યોનિ માર્ગે સંહરે, (૩) યોનિથી ગભમાં સંહરે? (૪) યોનિથી યોનિમાં સંહરે - [બીજી સ્ત્રીમાં મૂકી ? હે ગૌતમ ! તે ગર્ભથી ગર્ભમાં ન સંહરે, ગર્ભથી યોનિમાં ન સંહરે, યોનિથી યોનિદ્વારા ન સંહરે. પણ પોતાના હાથે ગભને સ્પર્શ, ગભી પીડા ન થાય તે રીતે યોનિ દ્વારા ગર્ભને બહાર કાઢીને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં મૂકે.
ભગવન ! શકનો દૂત હરિપ્લેગમેલી સ્ત્રીના ગર્ભને નખની ટોચથી કે રંવાળાના છિદ્ર વાટે અંદર મૂકવા કે બહાર કાઢવા સમર્થ છે ? હા, સમર્થ છે. તે ગર્ભને કંઈપણ ઓછી કે વધુ પીડા થવા દેતો નથી. તે ગર્ભનો છેદ કરી, ઘણો સૂક્ષ્મ કરી અંદર મૂકે કે બહાર કાઢે છે.
• વિવેચન-૨૮ :
અહીં જો કે “મહાવીર' શબ્દ વાચક પદ દેખાતું નથી, તો પણ ‘હરિભેગમેપી' વચનથી તે જ અનુમાન થાય છે, કેમકે હરિભેગમેષી દેવે ભગવંતનું ગભક્તિર કરેલું. જો સામાન્યથી ગર્ભહરણ વિવેક્ષા હોત તો મમ ‘દેવ' કહ્યું હોત. તેમાં ર - ઈન્દ્ર, તેના સંબંધી હરિભેગમેલી. શકનો આજ્ઞાપાલક, પદાતિ સૈન્યાધિકારી, જેણે શકની આજ્ઞાથી ભગવંત મહાવીરને દેવાનંદાના ગર્ભથી ત્રિશલાના ગર્ભમાં સંહાં.
આ સંબંધી સજીવ પુદ્ગલપિંડ તે સ્ત્રી ગર્ભ, તેને બીજે લઈ જતાં, અહીં ચતુર્ભગી છે. ગર્ભાશયમાંથી ગર્ભને બીજા ગર્ભાશયમાં મૂકવો ઇત્યાદિ -x - [સૂત્રાર્થ મુજબ જાણવું. તેમાં બાકીના ભંગનો નિષેધ કરી ત્રીજા ભંગને સ્વીકાર્યો છે. પરાકૃષ - સ્ત્રી ગર્ભને તેવા પ્રકારની ક્રિયાથી સ્પર્શીને, સુખે સુખે, યોનિદ્વારથી કાઢીને, ગભશિયમાં ગર્ભને મૂક્યો. અહીં યોનિથી ગર્ભને કાઢ્યો તે લોકવ્યવહાર અનુસરણ છે. કેમકે કાચો કે પાકો ગર્ભ સ્વાભાવિક રીતે યોનિથી નીકળે છે. [10/3]
૩૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ આ તેનો ગર્ભસંહરણ આચાર કહો. તેનું સામર્થ્ય કહે છે. નખની ટોચથી ગર્ભને સંહરવા કે રોમછિદ્રોથી કાઢવા તે સમર્થ છે. માવાઈ - થોડી પીડા, વિવાહ - વધ પીડા, જીવર - શરીર છે. શરીર છેદ કરીને, કેમકે તેમ કર્યા વિના નખની અગ્રભાગે પ્રવેશ કરાવવો અશક્ય છે. ગર્ભને ઘણો સૂક્ષ્મ કરીને કરે છે. • - ભo મહાવીર સંબંધી ગભcર સંક્રમણ આશ્ચર્ય કહ્યું. હવે તેમના શિષ્ય સંબંધે કહે છે
• સૂત્ર-૨૨૮ -
તે કાળે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય અતિમુક્ત નામના કુમારશ્રમણ પ્રકૃતિભદ્રક ચાવતુ વિનિત હતા. તે અતિમુક્ત કુમારશ્રમણ અન્યદા કોઈ દિવસે ભારે વરસાદ પડ્યા પછી, કાંખમાં રજોહરણ અને પત્ર લઈને બહાર અંડિત ભૂમિએ . જવા નીકળ્યા. ત્યારે તે અતિમુક્ત કુમારશ્રમણે પાણીનું ખાબોચીયું જોયું, જોઈને ફરતી માટીની પાળ બાંધી, “આ મારી નાવ છે - નાવ છે એમ નાવિકની માફક બને નાવરૂપ કરી, પાણીમાં વહાવી છે. એ રીતે મત એ છે. તે સ્થનિરોએ જોયું, જોઈને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા, આવીને આ પ્રમાણે કહ્યું
' હે દેવાનુપિયા આપના અતિમુક્ત નામે કુમારશ્રમણ શિષ્ય છે, તો હું ભગવાન ! તે અતિમુક્ત કુમારશ્રમણ કેટલાં ભવો કરીને સિદ્ધ થશે યાવ4 અંત કરશે ? શ્રમણ ભગવંત મહાવીરે તે સ્થવિરોને આ પ્રમાણે કહ્યું - હે આર્યો મારો શિષ્ય અતિમુક્ત પ્રકૃતિભદ્રક ચાવતુ વિનિત છે, તે અતિમુકde આ જ ભવથી સિદ્ધ થશે ચાવત અંત કરશે. તેથી તે આય! તમે અતિમુકત શ્રમણની હીલના, નિંદા, ખિંસા, ગહ, અવમાનના કરશો નહીં
હે દેવાનપિયો ! તમે અતિમુકત શ્રમણને ગ્લાનિ રાખ્યા સિવાય • સાચવો, સહાય કરો, ભકત-પાન-વિનયથી તૈયાવચ્ચ કરશે. તે અતિમુક્ત અંતકર અને અંતિમ શરીરી છે. ત્યારે તે સ્થવિરોએ, ભગવંત મહાવીર પાસેથી આમ સાંભળીને ભગવત મહાવીરને વંદી, નમી અતિમુકતની ચાવ4 વૈયાવચ્ચ કરી.
• વિવેચન-૨૨૮ :
છ વર્ષની ઉંમરે દીક્ષિત થયેલ છે માટે કુમારશ્રમણ. કહ્યું છે - નિગ્રંથ પ્રવચનની રુચિ કરીને છ વર્ષે દીક્ષા લીધી, તે આશ્ચર્ય. અન્યથા આઠમા વર્ષ પૂર્વે દીક્ષા ન સંભવે. કાંખમાં જોહરણ અને પાત્ર લઈને, “આ મારી નૌકા' એમ વિકતા કરતો, નાવિકની જેમ નાવને અતિમુક્ત મુનિ વહાવીને રમે છે. આ તેની રમણક્રિયા બાલ્યાવસ્થાથી છે. સ્થવિરોએ તેની આ અનુચિત ચેષ્ટા જોઈને ઉપહાસ કરતા હોય તેમ પૂછ્યું, ઇત્યાદિ.
જાત્યાદિ ઉદ્ઘાટનથી હીલના, મનથી નિંદા, લોક સમક્ષ તે ખિંસા, તેની પાસે તે ગહ, ઉચિત પ્રતિપત્તિ ન કરવી - અવમાનના અને ‘પરાભવ’ પાઠ પણ છે. તેને ખેદરહિત સ્વીકારો, સહાયતા કરો, સેવા કરો. તે ભવનો છેદ કરનાર ચરમ શરીરી છે. •• અતિમુક્તની માફક ભગવંતના અન્ય શિષ્યો પણ અંતિમ શરીરી હતા -
Page #150
--------------------------------------------------------------------------
________________
૫/-/૪/૨૨૮
૩૫
- સૂત્ર-૨૨૯ -
તે કાળે, તે સમયે મહાશુક્ર કલ્પથી. મહાસર્ગ મહાવિમાનથી, મહદ્ધિક યાવત્ મહાનુભાગ બે દેવો શ્રમણ ભગવંત મહાવીર પાસે પ્રગટ થયાં. તે દેવો એ ભગવંત મહાવીરને મનથી વાંદી-નમીને, મનથી જ આ આવા પ્રશ્નનો પૂછયા–
ભગવન્! આપ દેવાનુપ્રિયના કેટલો સો શિષ્યો સિદ્ધ થશે યાવત્ આંત કરશે ? ત્યારે, તે દેવોએ મનથી પ્રશ્નો પૂછ્યા પછી, ભગવંત મહાવીરે મનથી જ તેમને આ આવા પ્રકારનો ઉત્તર આપ્યો કે - હે દેવાનુપ્રિયો ! મારા ૭૦૦
-
શિષ્યો સિદ્ધ થશે યાવત્ દુઃખત કરશે.
ત્યારે તે દેવો, ભગવંત મહાવીરને મનથી પૂછેલ અને મનથી જ આવા પ્રકારે ઉત્તર સાંભળી હષ્ટ, તુષ્ટ યાવત્ હર્ષિતહદય થઈને ભગવંત મહાવીરને વાંદી, નમી, મનથી જ શુશ્રુષા, નમન કરતા અભિમુખ થઈને યાવત્ પપાસાના
કરવા લાગ્યા.
તે કાળે, તે સમયે ભગવંત મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર યાવત્ નીકટમાં, ઉભડક બેસી યાવત્ વિચરતા હતા. ત્યારે તે ગૌતમવામીને ધ્યાનાંતરિકામાં વર્તતા આવા પ્રકારે યાવત્ સંકલ્પ ઉપજ્યો કે – આ બે મહર્ષિક યાવત મહાનુભાવ દેવો ભગવંત મહાવીર પાસે આવ્યા, હું તે દેવોને જાણતો નથી કે કયા કલ્પ, સ્વર્ગ કે વિમાનથી, કયા કારણથી અહીં શીઘ્ર આવ્યા? ભગવંત મહાવીર પાસે જઈ વાંદું, નમું, યાવત્ ણુપાસતા આ આવા પ્રશ્નને પૂછીશ, એમ કરી ઉભા થઈ, ભગવંત મહાવીર પાસે યાવત્ રોવે છે.
હે ગૌતમાદિ શ્રમણો ! એમ આમંત્રી ભગવંત મહાવીરે ગૌતમ સ્વામીને
આમ કહ્યું – હે ગૌતમ ! ધ્યાન સમાપ્તિ પછી તારા મનમાં આવો સંકલ્પ થયો યાવર્તી મારી પાસે શીઘ્ર આવ્યો. હે ગૌતમ ! આ વાત યોગ્ય છે ? - હા, છે. તો હે ગૌતમ ! તું એ દેવો પાસે જા, તેઓ તને એ સંબંધે પૂરા પ્રશ્નોત્તર કહેશે. ત્યારે ગૌતમસ્વામી, ભગવંત મહાવીરની અનુજ્ઞા પામીને ભગવંતને વાંદી, નમાં, જ્યાં તે દેવો હતા, ત્યાં જવા સંકલ્પ કર્યો. ત્યારે તે દેવો ગૌતમ સ્વામીને પાસે આવતા જોઈને હૃષ્ટ યાવત્ હર્ષિત હ્રદય થઈને જલ્દીથી ઉઠીને સામે ગયા
ગૌતમરવામી પાસે આવ્યા, આવીને યાવત્ નમીને આમ કહ્યું – હે ભદંત ! અમે મહાશુક કલાના મહાસર્ગ મહાવિમાનથી મહદ્ધિક એવા બે દેવો આવ્યા. ત્યારે અમે ભગવંતને વાંદી, નમી, મનથી જ આ પ્રશ્ન પૂછ્યો, ભગવન્ ! આપ દેવાનુપ્રિયના કેટલા સૌ શિષ્યો સિદ્ધ થશે યાવત્ અંત કરશે ? ત્યારે ભગવંતે અમારા મનથી પૂછેલા પ્રશ્નનો અમને મનથી જ આ ઉત્તર આપ્યો કે – મારા ૭૦૦ શિષ્યો યાવત્ દુઃખત કરશે. ત્યારે અમે ભગવંતને મનથી જ પૂછેલા પ્રશ્નનો ભગવતે મનથી જ આવો ઉત્તર આપેલો સાંભળીને ભગવંતને વાંદી, નમી યાવત્ પપાસતા હતા, એમ કહીને ગૌતમને વાંદી, નમી, જ્યાંથી આવ્યા હતા, ત્યાં ગયા.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨
• વિવેચન-૨૨૯ :
મહાશુ - સાતમો દેવલોક. ધ્યાનાંતકિા-ધ્યાનની સમાપ્તિ આરંભેલ ધ્યાનની સમાપ્તિ કરી નવું ધ્યાન ન આરંભવું. તેવી સ્થિતિમાં વર્તતા. - - દેવલોકના એક પ્રસ્તટથી તેના એક ભાગથી. વાગરણ - પ્રશ્નાર્થો. - - દેવપ્રસ્તાવથી આ કહે છે.
૩૬
- સૂત્ર-૨૩૦,૨૩૧ :
[૨૩] ભગવન્ ! એમ કહી ગૌતમ શ્રમણે, ભગવંત મહાવીરને આમ કહ્યું – ભગવન્ ! દેવો સંયત કહેવાય ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, આ અભ્યાખ્યાન છે. ભગવન્ ! દેવો અસંયત કહેવાય ? ના, એમ ન કહેવાય, આ નિષ્ઠુર વચન છે. ભગવન્ ! દેવો સંયતા-સંયત કહેવાય ? ગૌતમ ! ના, આ અસદ્ભુત છે. ભગવન્ ! તો પછી દેવોને કેવા કહેવા ? ગૌતમ ! દેવો, નૌસંયત
કહેવાય.
[૩૧] ભગવન્ ! દેવો કઈ ભાષા બોલે ? દેવો દ્વારા બોલાતી કઈ ભાષા વિશિષ્ટરૂપ છે ? ગૌતમ ! દેવો અર્ધમાગધી ભાષા બોલે છે, બોલાતી ભાષામાં અર્ધમાગધી ભાષા જ વિશિષ્ટરૂપ છે.
• વિવેચન-૨૩૦,૨૩૧ :
મે - હવે, જિ - પ્રશ્ન, જીરૂ - વળી, દેવો શું કહેવાય ? ‘નોસંયત' કહેવાય. તે અસંયતનો પર્યાય હોવા છતાં ‘નોસંયત' શબ્દ અનિષ્ઠુર વચન છે. જેમ મરી ગયાને બદલે પરલોક ગયા કહે છે. દેવાધિકારથી બીજું કહે છે. - ૪ -અર્ધમાગધી. - ભાષા છ પ્રકારે – પ્રાકૃત, સંસ્કૃત, માગધી, પિશાચી, શૌરસેની અને અપભ્રંશ. તેમાં માગધી અને પ્રાકૃત ભાષાનું કંઈ-કંઈ લક્ષણ જેમાં છે, તે અર્ધમાગધી. આ અર્ધમાગધીની વ્યુત્પત્તિ છે. - - કેવલિ, છાસ્ત્રની વક્તવ્યતાથી કહે છે –
• સૂત્ર-૨૩૨ થી ૨૩૭ :
[૩૨] ભગવન્ ! કેવલિ, અંતકર કે અંતિમશરીરીને જુએ, જાણે ? હા, ગૌતમ ! જુએ, જાણે. ભગવન્ ! જેમ કેવલિ અંતકર, અંતિમશરીરીને જાણે, જુએ તેમ છદ્મસ્થ તેઓને જાણે, જુએ? ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી. તો પણ સાંભળીને કે પ્રમાણથી જાણે, જુએ. શું સાંભળીને ? કેવલિ, કેવલિના શ્રાવક, કેવલિની શ્રાવિકા, તેના ઉપાસક કે ઉપાસિકા, તેના પાક્ષિક, તેમના પાક્ષિક શ્રાવક, શ્રાવિકા, ઉપાસક કે ઉપાસિકા પાસેથી સાંભળીને (જાણે) [૨૩] તે પ્રમાણ શું છે ? ચાર પ્રકારે છે પ્રત્યક્ષા, અનુમાન, ઔપમ્ય, આગમ. અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યા મુજબ પ્રમાણ જાણવું. યાવત્ તે પછી નોઆત્માગમ, નોઅનંતરાગમ, પરંપરાગમ.
[૩૪] ભગવન્ ! કેવલિ, છેલ્લા કર્યું કે છેલ્લી નિર્જરાને જાણે, જુએ ? હા, ગૌતમ ! જાણે, જુએ. ભગવન્ ! જે રીતે કેવલિ, છેલ્લા કર્મને આદિ અંતકરના આલાવા માફક બધું જ જાણવું.
[૩૫] ભગવન્ ! કેવલિ પ્રકૃષ્ટ મન કે વાનને ધારે ? હા, ધારે. ભગવન્ !
Page #151
--------------------------------------------------------------------------
________________
૫/-/૪/૨૩૨ થી ૨૩૩
૩૩
કેવલિ, જે પ્રકૃષ્ટ મન કે વચનને ધારે. તેને વૈમાનિક દેવો જણે, જુએ ? ગૌતમ ાં કેટલાંક જાણે, જુએ. કેટલાક ન જાણે, ન જુઓ. – ઓમ કેમ કહ્યું ? ગૌતમ વૈમાનિક દેવો બે ભેદે છે - માસિ મિયાદેષ્ટિ ઉતww, અમાયિ સમ્યગ્રષ્ટિ ઉત્પન્ન. તેમાં જે પહેલા છે તે ન જાણે, ન જુએ. તેમાં જે બીજી છે તે જાણે, જુએ. • અમાયિ જાણે, જુએ એમ કેમ કહ્યું? ગૌતમ ! અમાયિ સમ્યગ્રÊષ્ટિ બે પ્રકારે . અનંતરોપપક, પરંપરોપveyક. તેમાં અનંતરોwક ન જાણે, ન જુએ. પરંપરોપક જાણે, જુએ.
ભગવન પરંપરોપપwક યાવતુ જાણે, એમ કેમ કહ્યું? ગૌતમ ! પરંપરોક બે પ્રકારે - પર્યાપ્તા, અપયક્તિા. તેમાં પતિા જાણે, અપયતા ન જાણે. એ પ્રમાણે અનંતર-પરંપર-
પતા -અપતિ -ઉપયુકd-અનુપયુક્ત વૈમાનિકો છે, તેમાં જે ઉપયુકત છે, તે જાણે, જુએ. તેથી પૂર્વવત્ કહ્યું.
[૩૬] ભગવાન ! અનુત્તરોપાતિક દેશે ત્યાં ઉત્પન્ન થઈને કેવલિ સાથે આલાપ-સૅલાપ કરી શકે? – હા, કરી શકે. – એમ કેમ કહ્યું? ગૌતમ ! અનુરોપતિક દેવો ત્યાં રહીને અર્થ, હેતુ, પ, વ્યાકરણ કે કારણને પૂછે છે, ત્યારે અહીં રહેલ કેવલિ, અર્થ યાવતું કારણનો ઉત્તર આપે છે, તેથી પૂર્વવત્ કહ્યું છે. • - ભગવાન ! જ્યારે અહીં રહેલ કેવલિ અર્થ પાવતુ ઉત્તર આપે, ત્યારે અનુત્તરોપાતિક દેશે ત્યાં રહીને જાણે, જુએ ? - એમ કેમ કહ્યું? ગૌતમ! તે દેવોને અનંત મનોદ્ધવ્યવણા લબ્ધ પ્રાપ્ત, અભિસનુખ હોય છે. તેથી જ્યારે અહીં રહેલ કેવલિ જે કહે તેને ચાવત તેઓ જાણે અને એ..
[૨૩] ભગવત્ ! અનુત્તરોપાતિક દેવ ઉદીfમોહી છે, ઉપશાંતમોહી છે કે ક્ષીણમોહી છે ગૌતમ! ઉદીર્ણ મોહવાળા નથી, ક્ષીણ મોહવાળા નથી, પણ ઉપશાંત મોહવાળા છે.
• વિવેચન-૨૩૨ થી ૨૩e :
જે રીતે કેવલી જાણે છે, તે રીતે છવાસ્થ જાણતા નથી. તો પણ કંઈક જાણે છે, તે દર્શાવતા કહે છે - સવ્વ આદિ. જિનની પાસેથી ‘આ તકર થશે' ઈત્યાદિ વચન સાંભળીને જાણે છે. સાંભળવાનો અર્થી થઈ, જિનની સમીપે તેના વાક્યોને સાંભળે તે કેવલિ શ્રાવક, તેના વચનો સાંભળીને જાણે છે. તે જિનની સમીપે અનેક વાક્યો સાંભળતો ‘આ અંતકર થશે' એમ પણ સાંભળી, તેના વચનથી જાણે. સાંભળવાની ઈચ્છા વિનાનો માત્ર કેવલિને ઉપાસે તે કેવલિ ઉપાસક, તેના વચન સાંભળીને જાણે. કેવનિપાક્ષિક - સ્વયંબદ્ધ. અહીં શ્રીં એ વચનથી પ્રકીર્ણક વચન માગ, જ્ઞાનના નિમિત્તત્વથી જાણવું, આગમરૂપે નહીં.
પ્રમાણ-જેનાથી પદાર્થ જાણી શકાય છે, અથવા જાણવું છે. મક્ષ • જીવ, જીવ કે ઈન્દ્રિયો સાથે સંબંધિત તે પ્રત્યક્ષ. લિંગપ્રહણસંબંધ સ્મરણાદિથી થાય તે અનુમાન. સદેશતાથી થતું પદાર્થનું ગ્રહણ તે ઉપમા, ગુરુ પરંપરાથી આવે તે આગમ. આ પ્રમાણોનું સ્વરૂપ શાલાઘવાર્થે અતિદેશથી કહે છે - આ સ્વરૂપ બે ભેદે છે. ઈન્દ્રિય
૩૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ પ્રત્યક્ષ, નોઈન્દ્રિય-પ્રત્યક્ષ. ઈન્દ્રિયપ્રત્યક્ષ પાંચ ભેદે - શ્રોમાદિથી, નોઈન્દ્રિય પ્રત્યક્ષા ત્રણ ભેદે - અવધિજ્ઞાનાદિથી. અનુમાન ત્રણ ભેદે – પૂર્વવત્, શેષવત, દૈટસાધર્મ્યુવતું. * * * * * આગમ પ્રમાણ બે ભેદે - લૌકિક, લોકોતર અથવા ત્રણ ભેદે - સૂત્ર, અર્થ, ઉભય અથવા આત્માગમ, અનંતરાગમ, પરંપરાગમ એ ત્રણ ભેદે. અર્થથી – જિનવર, ગણધર, ગણધરના શિષ્યોને આત્માગમાદિ ગણ ભેદ જાણવા. સંગથી ગણઘર, ગણધરશિણ, ગણધર પ્રશિષ્યોને આ ત્રણ ભેદ જાણવા. * * *
કેવલિ અને બીજાના પ્રસ્તાવથી આ બીજું કહે છે - વનિ અને ચાર છે વામજf . જે શૈલેશીને છેલ્લે સમયે અનુભવાય છે. ઘરમનિર્જરા - જે ચરમકમના અનંતર સમયે જીવપ્રદેશથી છૂટું પડે છે. grfત - શુભપણે પ્રકૃષ્ટ. ધારે વન - ધારણ કરે, વ્યાકૃત કરે.
મળતર જેમ વૈમાનિકો બે ભેદે કહ્યા. માયિમિથ્યાષ્ટિ જાણતા નથી. એ રીતે અમાયિ સમ્યગ્દષ્ટિ અનંતરોપપન્ન અને પરંપરોપપન્ન એમ બે ભેદે કહેવા. અનંતરોપપન્ન જાણતા નથી, પરંપરોપજ્ઞના બે ભેદ - પર્યાપ્તા, અપર્યાપ્તા. અપર્યાપ્તા જાણતા નથી. પતિાના ઉપયુક્ત, અનુપયુક્ત બે ભેદ. અનુપયુક્ત ન જાણે.
માતાપ - એકવાર બોલવું, સંતાપ - વારંવાર માનસિક બોલવું. તૈદ્ધા - અવધિના વિષયપણાને પામેલ. પ્રાપ્તી - અવધિ વડે સામાન્યથી જાણેલ. મસમન્નાત - વિશેષથી જાણતા. કેમકે તેમના અવધિજ્ઞાનનો વિષય સંભિન્ન લોકનાડી છે. જે લોકનાડી ગ્રાહક છે, તે મનોવMણા ગ્રાહક હોય. જે અવધિજ્ઞાનનો વિષય લોકનો સંચેય ભાગ હોય તે અવધિજ્ઞાન મનોદ્રવ્યનું ગ્રાહક પણ હોય છે * * * * * afvUTદ - ઉકટ વેદમોહનીય. ૩વસંતમg • અનુકટ વેદમોહનીય કેમકે કોઈપણ રીતે મૈથુનનો સદભાવ ન હોય. પક શ્રેણીનો અભાવ હોવાથી તેઓ ક્ષીણ મોહનથી. - - કેવલિ અધિકારથી આ કહે છે –
સત્ર-૨૩૮ થી ૨૪o :
[૩૮] કેવલી ભગવંત આદાન-ઈન્દ્રિયો વડે જાણે, જુએ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી ? એમ કેમ કહ્યું કે ન જાણે ? ગૌતમ ! કેવલી પૂર્વમાં મિતને પણ જાણે અને અમિતને પણ જાણે છે. યાવતું દશનાવરણરહિત છે, તેથી એમ કહ્યું કે ન જાણે, ન જુઓ.
૩૯] ભાવના કેવલી, આ સમયમાં જે આકાશપદેશમાં હાથ, પગ, બાહ, ઉરને અવગાહીને રહે, તે પછીના ભવિષ્યકાળન-સમયમાં હાથને યાવતું અવગાહીને રહેવા સમર્થ છે ? ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન છે એમ કેમ કહ્યું? - x - ગૌતમ ! કેવલિને વીર્યપ્રધાન યોગવાળું જીdદ્રવ્ય હોવાથી તેના હાથ વગેરે ચલ હોય છે, તે ઉપકરણ ચલ હોવાથી કેવલિ આ સમયમાં જે આકાશપદેશમાં હાથ યાવતું રહે છે, એ જ આકાશપદેશમાં પછીના ભવિષ્યકાળમાં હાથ વગેરે અવગાહીને યાવતુ રહેવા સમર્થ નથી. તેથી ઉપર મુજબ કહ્યું છે.
[૨૪] ભગવાન ! ચૌદપૂર્વ ઘડામાંથી હજાર ઘડાને, પટમાંથી હાર પટને,
Page #152
--------------------------------------------------------------------------
________________
૫/-/૪/૨૩૮ થી ૨૪૦
૩૯
૪૦
ટમાંથી કટને, રથમાંથી રથને, છમાંથી છાને, દંડમાંથી હજાર દંડને બનાવીને દેખાડવા સમર્થ છે? હા, છે. ભગવાન એમ કેવી રીતે ? ગૌતમ ચૌદપૂર્વ ઉત્કરિકા ભેદ વડે ભેદાતા અનંત દ્રવ્યો લબ્ધ પ્રાપ્ત, સમ્મુખ હોય છે. તેથી પૂર્વવત કહ્યું છે. ભગવાન ! તે એમ જ છે, એમ જ છે.
- વિવેચન-૨૩૮ થી ૨૪o :
યાદિ - જેના વડે પદાર્થ પ્રહણ થાય તે ઈન્દ્રિયો, તેના વડે કેવલિ ના જાણે. વર્તમાન સમયમાં, અવગાહીને, ભાવિકાળમાં પણ. વીર્ય એટલે વીતરાયના ક્ષયથી જન્મેલ શક્તિ, તે પ્રધાન હોય તેવા માનસાદિ વ્યાપારયુક્ત જે વિધામાન જે જીવ દ્રવ્ય. વીર્યના સદ્ભાવે પણ યોગ વિના ચલન ન થઈ શકે માટે સયોગ વડે સદ્ભવ્ય વિશેષિત કર્યું. ‘' સત્તા અવધારણાર્થે છે અથવા આત્મરૂપ દ્રવ્ય તે સદ્ધવ્ય અથવા વીર્યપ્રધાન યોગવાળો એવો અને મન વગેરે વMણાયુક્ત તે વીર્ય સયોગ સદ્ધવ્ય. વન - અસ્થિર, વારVT - અંગો. અસ્થિર હોવાથી.
કેવલિ અધિકારી શ્રુતકેવલિને આશ્રીને આ સૂત્ર છે -- * - શ્રુતથી ઉત્પન્ન શકિત દેખાડવા સમર્થ છે ? પુદ્ગલોના ભેદ ખંડાદિ ભેદે પાંચ પ્રકારે થાય. ઢેફા આદિ ભેદ તે ખંડભેદ. અભ્રપટલવતું તે પ્રતભેદ. dલ આદિ ચૂર્ણવતુ ચૂર્ણિકા ભેદ, કૂવાના કાંઠાની તિરાડ માફક અનુતટિકા ભેદ. એરંડાના બીજ પેઠે ભેદાય ઉહરિકા ભેદ. તે ઉત્સરિકા ભેદથી ભેદાતા. લબ્ધિવિશેષથી ગ્રહણ કરવાને યોગ્ય કરેલા, તેવી જ રહ્યાં, ઘટાદિ રૂપે પરિણમાવવાને આરંભ્યા. તે વડે હજારો ઘટાદિ બતાવે. આહાફ શરીર પેઠે બનાવી માણસોને દેખાડે. ઉકરિકા ભેદથી ભેદાયેલા દ્રવ્યો વડે ઈચ્છેલા ઘટાદિને બનાવવા સમર્થ છે, બીજા ભેદ વડે ભેદાયેલાથી નહીં, માટે અહીં ઉત્સરિકા ભેદનું ગ્રહણ કર્યું.
શતક-૫, ઉદ્દેશો-૫-“છાસ્થ' છે.
- X - X - X - X - • ઉદ્દેશા-૪-માં ચૌદપૂર્વી મહાનુભાવ કહ્યા. તે મહાનુભાવવથી તે ચૌદપૂર્વી છાસ્થ હોય, તો પણ સિદ્ધ થશે, એવી શંકા નિવારવા કહે છે
• સૂત્ર-૨૪૧ થી ૨૪૩ -
રિ૪૧] ભગવના છદ્મસ્થ મનુષ્ય, વીતી ગયેલા શાશ્વતા અનંતકાળમાં મણ સંયમ વડે ... જેમ પહેલા શતકના ચોથા ઉદ્દેશીના આલાવા છે, તેમ ચાવતું ‘અલમસ્તુ’ કહ્યું ત્યાં સુધી જાણવું.
[૨૪] ભગવાન ! અન્યતીર્થિકો એમ કહે છે વાવત રૂપે છે • સર્વે પ્રાણ, ભૂત જીવ, સાવ ઓવભૂત વેદના વેદ છે. તે કેવી રીતે ? ગૌતમ જે તે અન્યતીર્થિકો આમ કહે છે યાવત વેદે છે, તે મિયા કહે છે. ગૌતમાં હું એમ કહું છું યાવતું પ્રરૂષ છું - કેટલાંક પ્રાણ, ભૂત જીવ, સત્વ એવંભૂત વેદના વેદે છે. કેટલાંક પ્રણ, ભૂત, જીવ સવો અનેવંભૂત વેદના છેદે છે - એમ કેમ કહ્યું? ગૌતમ! જે પ્રાણ, ભૂત જીવ, સવો કપ્તા કર્મો પ્રમાણે વેદના વેરે છે, તેઓ એવભૂત વેદના વેદે
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ છે. જેઓ કરેલા કર્મો પ્રમાણે નથી વેદતા છે અનેવંભૂત વેદના વેદ છે.
ભગવાન ! નૈરયિકો, એવંભૂત વેદના વેદે કે અનેવંભૂત ? ગૌતમ ! તેઓ બંને વેદના વેદે છે - એમ કેમ કહ્યું? ગૌતમ! જે નાકો કરેલા કર્મ પ્રમાણે વેદના છેદે છે તે એર્વભૂત વેદના વેદે છે. જે નૈરયિકો કરેલા કર્મ પ્રમાણે વેદના વેદે છે. તે હેતુથી એમ કહ્યું. પ્રમાણે વૈમાનિક સુધી સંસારમંડલ જાણવું.
[૨૪] ગવન્ભૂદ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં કેટલા કુલકરો થયા ? ગૌતમ ! સાત. એ રીતે તીર્થકર, તીરના માતા, પિતા, પહેલા શિષ્યા, ચક્રવર્તમાતા, શ્રીરન, બલદેવ, વાસુદેવ, વસુદેવના માતા, પિતા, પ્રતિ આદિ સમવાયના ક્રમે જાણવું. - ભગવાન ! એમ જ છે.
• વિવેચન-૨૪૧ થી ર૪૩ - | છકાય એટલે આધોવધિક અને પરમાવધિક. રોડલા સંયમથી સિદ્ધ ન થાય. આ સૂત્ર ઉત્પન્ન જ્ઞાનાદિધર કેવલિ સુધી લેવું. આ કથન પૂર્વે શતક-૧-માં કરેલ છે, તો પણ અહીં વિશેષથી કહ્યું છે.
સ્વતીર્થિકની વક્તવ્યતા પછી અન્યતીચિંકનું કથન કરે છે. જે પ્રકારે કર્મ બાંધ્યું છે, તે પ્રકારે ઉત્પન્ન કર્મ વેદના અનુભવે છે. તેમનું મિથ્યાત્વ આ રીતે છે - આયુ કર્મના વ્યભિચારથી જેમ બાંધ્યા છે તેમ બધાં કર્મો અનુભવાતા નથી. દીર્ધકાળ અનુભવનીય આયુકમે થોડાં કાળે પણ અનુભવે છે. અન્યથા સર્વજન પ્રસિદ્ધ અપમૃત્યુ વ્યવહાર ન થાય અથવા મહાસંગ્રામમાં લાખો જીવોના મૃત્યુ એકસાથે ન થાય.
નૈવૈપૂત - જે પ્રકારે બાંધ્યું છે, તે કર્મનો સ્થિતિ ઘાત, રસઘાત આગમમાં સંભળાય છે, તેથી પણ અનેdભૂત વેદના સત્ય ઠરે છે. રીતે વૈમાનિક પર્યા સર્વ સંસારચક જાણી લેવું.
$ શતક-૫, ઉદ્દેશો-૬, “આયુ” છે
- X - X - X - X - • ઉદ્દેશા-૫-માં જીવોની કમવદના કહી, હવે કર્મબંધના કારણો કહે છે. • સૂત્ર-૨૪૪ :
ભગવનું ! એવો અભાવુકતાનું કર્મ કઈ રીતે બાંધે ? ગૌતમ ત્રણ કારણે - હિંસા કરીને, જૂઠ બોલીને, તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને આપાસુક, અને પણીય, આશન, પાન, આદિમ સ્વાદિમ વડે પ્રતિક્ષાભીને. * * *
ભગવાન ! જીવો દીધયુિપ્તાનું કર્મ કઈ રીતે બાંધે ? ગૌતમાં ત્રણ કારણે - હિંસા ન કરીને, જૂઠ ન બોલીને, તથારૂપ શ્રમણ, માહણને પાસુક, એષણીય અનાદિથી પ્રતિભાભીને દીધયુક કર્મ બાંધે.
ભગવાન ! જીવો અશુભ દીઘયુિકતાનું કર્મ કઈ રીતે બાંધે ? ગૌતમ ! હિંસા કરીને, જૂઠું બોલીને, તથારૂપ શ્રમણ કે માહણની હીલના, નિંદા, ખ્રિસા, ગહ, અવમાનના કરીને એવા કોઈ પીતિના કારણરૂપ અમનોજ્ઞ આશાનાદિ પ્રતિભાભીને અશુભ દીધયુકત કર્મ બાંધે.
Page #153
--------------------------------------------------------------------------
________________
પ/-/૬/૨૪૪
ભગવ! જીવો શુભ દીધયુષ્કdi કર્મ કઈ રીતે બાંધે ? ગૌતમ! હિંસા ન કરીને, જૂઠ ન બોલીને, તથારૂપ શ્રમણ કે બાહાણને વંદી, નમી ચાવતું પuસીને, અન્ય કોઈ પ્રતિકારણરૂપ મનોજ્ઞ અશનાદિ પ્રતિલાભીને જીવો શુભ દીર્ધાયુકતા કર્મ બાંધે છે.
વિવેચન-૨૪૪ :
જેનું આયુ થોડું છે, તે અપાયુક, અપજીવનના કારણરૂપ કર્મ બાંધે. કઈ રીતે ? જીવોનો નાશ કરીને, મૃષાવાદ બોલીને ભક્તિદાન ઉચિતપમ, તપ કરે તે શ્રમણ, બીજાને ‘ન હણો' એમ કહે અને પોતે પણ હણવાથી નિવૃત તે માહણ અથવા કુશલ અનુષ્ઠાન આયરે તે બ્રાહ્મણ. માસુવા - સચિવ, નેપvય - ન કરે તેવું. અશનાદિ વહોરવીને. અધ્યવસાય વિશેષથી આ પ્રણે જઘન્યાયુ ફળ થાય છે. અથવા અહીં અમુક અપેક્ષાવાળી અપાયુકતા લેવી. કેમકે જિનાગમમાં અભિસંસ્કૃત મતિવાળા મુનિઓ નાની ઉંમરના ભોગીને જોઈને ક્યારેક બોલે છે - નક્કી ભવાંતરે પ્રાણિઘાતાદિ કંઈ અશુભ કર્યું હશે. અથવા મુનિને અકલયનું દાન આપેલ હશે. જેથી આ ટુંકા આયુવાળો થયો.
બીજા કહે છે – “જે જીવ જિનસાધુગુણ પક્ષપાતપણાથી તેઓની પૂજાર્થે પૃથ્વી આદિના આરંભ વડે, પોતાના કરિયાણામાં અસત્ય ઉત્કર્ષણ વડે, આધાકર્માદિ કરવા વડે હિંસાદિમાં વર્તે છે, તેને વધાદિ ક્રિયાથી વિરમવાને લીધે મળતા અને નિરવઘદાનરૂપ નિમિત્તથી આયુષ્યની અપેક્ષાએ આ અપાયુપણું હોય છે.” જેમ આ અન્યો કહે છે, તેમ ન હોવું જોઈએ, કેમકે સૂગ નિર્વિશેષણ છે.
સૂગ વિશેષણરહિત હોવા છતાં પ્રાણાતિપાતાદિ વિશેષણ અવશ્ય કહેવું. અહીંથી બીજા સૂત્રમાં પ્રાણાતિપાતાદિથી જ અશુભ દીર્ધ આયુપણું કહ્યું છે. • x • વળી, હે ભગવનું ! શ્રાવક, તયારૂપ શ્રમણ કે બ્રાહ્મણને પાસુક અનાદિથી પડિલાભતા તેને શું થાય ? ગૌતમ ! તેને ઘણી નિર્જસ અને અ૫ પાપકર્મ થાય. આ વયનથી. જાણી શકાય કે અપાયુપણું ક્ષુલ્લક ભવગ્રહણરૂપ નથી ઇત્યાદિ - ૪ -
-X - યોગ્યતાની અપેક્ષાએ ધમને માટે પ્રાણાતિપાતાદિ પ્રવચનમાં કહેલ છે. દાનાધિકારમાં શ્રાવકો બે ભેદે સંભળાય છે - સંવિપ્ન ભાવિત, લુબ્ધક દટાંતભાવિત. • x • તેમાં આગમના અર્થને ન જાણતા લુબ્ધક દષ્ટાંત ભાવિત જેમ-તેમ દાન દે. સંવિનભાવિત સાધુની સંયમ બાધાના પરિહારક હોવાથી મુનિઓને ઉચિત દાન દે છે. કહ્યું છે - નિર્વાહ થઈ શકતો હોય ત્યારે અશુદ્ધ દેનાર-લેનાર બંનેનું અહિત છે, અનિવહિ, ગ્લાનર્દેટાંતથી બંનેનું હિત છે અથવા અપાસુકદાન અપાયુપણાનું મુખ્ય કારણ છે, હિંસા, જઠ એ તેના સહકારી કારણો છે. કેમકે હિંસા અને જૂઠ
એ દાનના વિશેષણ છે. તે આ રીતે - જીવ હિંસા વડે આધાકમિિદ કરવાથી જૂઠું બોલ્યો કે- હે સાધુ ! આ ભોજનાદિ મારા માટે કર્યા છે. તેથી તમને કલાનીય અને એષણીય છે. • x " એ રીતે કર્મ બાંધે. આ સૂઝ ગંભીર છે, અન્યથા પણ વિચારવું.
દીઘયિકતાના કારણો - જીવદયાદિવાળાને લાંબુ આયુષ્ય હોય છે. કેમકે
૪૨.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ દીર્ધાયુવાળાને જોઈને વક્તા બોલે છે - આણે પૂર્વે જીવદયા આદિ પાળેલ છે, માટે દીધય થયો. તેથી એ સિદ્ધ છે કે- વધ આદિથી વિરતને દેવગતિના હેતુરૂપ દીઘયુિ મળે છે. કહ્યું છે - સમ્યમ્ દૈષ્ટિ જીવને અણુવ્રત અને મહાવ્રત વડે, બાળપણી અકામનિર્જરા વડે દેવાયુનો બંધ થાય છે. દાનને આશ્રીને કહે છે - ભગવનું ! તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને પ્રાસુક અને એષણીય અશનાદિથી પ્રતિલાલતા શ્રાવકને શું થાય? ગૌતમ ! એકાંતે નિર્જરા થાય. ઇત્યાદિ - ૪ - ન દીધયુકનાં જ શુભાશુભ કારણોને કહે છે – બધું પૂર્વવત્. વિશેષ એ કે - શ્રમણાદિને હીલનાદિપૂર્વક વહોરાવે. જાત્યાદિ ઉઘાડા પાડવા તે હીલના, કુત્સા તે નિંદા, મનથી તે બિંસા, લોકસમક્ષ તે ગહ, ઉભા ન થવું વગેરે અપમાન. સ્વરૂપથી અશોભન, ખરાબ અજ્ઞાદિ વડે, તેથી જ અપીલિકારણથી. ભક્તિવાળાને તો અમનોજ્ઞ પણ મનોજ્ઞ જ છે. આ સૂત્રમાં અશનાદિને પ્રાસક કે પાસુક એમ વિશેષિત નથી કર્યું. * * * હીલનાદિને જ પ્રધાનરૂપે તેના કારણપણે કહેલ છે. • x • હિંસા અને જૂઠ તો અહીં પણ ઘટે જ છે. કેમકે અવજ્ઞાદાનમાં પણ પ્રાણાતિપાતાદિ દેખાય છે. હિંસા, નરકગતિનો હેતુ હોવાથી તેનાથી અશુભ દીર્ધાયુ થાય છે. • x • નરકગતિ વિવક્ષાથી દીર્ધાયુ છે.
વિપરીત સૂત્ર પૂર્વવતુ. વિશેષ એ કે- અહીં પણ પાસુક, અપાસુક દાન સ્પષ્ટ કર્યું નથી. છતાં • x • તે બંનેના ફળમાં કંઈ વિશેષ નથી, એમ ન સમજવું. • x - તેથી અહીં પાસુક, એષણીય દાનથી દેવલોકની પ્રાપ્તિ થાય છે. - x - એ રીતે અહીં અપાયુ, દીર્ધાયુ, અશુભ દીર્ધાયુ, શુભ દીધયુ કહ્યા. • x • હવે બીજી ક્રિયાઓ કહે છે –
• સૂત્ર-૨૪૫ :
ભગવદ્ ! કરિયાણું વેચતા કોઈ ગૃહરથનું કરિયાણું કોઈ ચોરી જાય, તો હે ભગવન્! તે કરિયાણાનું ચાતુગવેષણકતને શું આરંભિકી ક્રિયા લાગે કે પરિગહિની, માયાપત્યયા, પત્યાખ્યાની કે મિયાદન પ્રત્યવિકી ક્રિયા લાગે ? ગૌતમ ! તેને આરંભિકી આદિ ચાર ક્રિયા લાગે, મિયાદશનિક્રિયા કદાચ લાગે, કદાચ ન લાગે. ગવેષણ કરતાં ચોરાયેલું કરિયાણું પાછું મળે તો બધી ક્રિયા પાતળી પડે.
ભગવન / કચ્ચિાનું વેચતા ગૃહસ્થનું કરિયાણું ખરી તેને માટે બાન આવ્યું, પણ હજી કરિયાણું લઈ જવાયું નથી. ભગવદ્ ! વેચનાર ગૃહપતિને તે કરિયાણાથી આરંભિકી આદિ ક્રિયા લગે ? ગૌતમ તે ગૃહપતિને તે કરિયાણાની આરંભિકીથી આપત્યાખ્યાની ક્રિયા લાગે. મિથ્યાદર્શન પ્રત્યાયિકી ક્રિયા કદાચ લાગે, કદાચ ન લાગે. ખરીદનારને તે બધી ક્રિયા પતતું હોય છે.
ભગવન / ભાંડને વેચતા ગૃહપતિને યાવતુ તે ભાંડ ખરીદકતએિ પોતાને ત્યાં આપું. ભગવન્! ત્યારે ખરીદ કરનારને તે કરિયાણાથી આરંભિકી આદિ ક્રિયા લાગે ? વેચનારને પણ તેથી આરંભિકી આદિ ક્રિયા લાગે ? ગૌતમ!
Page #154
--------------------------------------------------------------------------
________________
પ/-/૬/૨૪૫
ખરીદકતનિ નીચેની ચાર ક્રિસ લાગે, મિથ્યાદર્શન ક્રિયાની ભજના, ગૃહપતિને પાંચે પતનું હોય.
ભગવન્! ગૃહપતિને ભાંડ ચાવતુ ધન ન મળ્યું હોય તો ? ઉપનીત ભાંડવત્ ચોથો લાવો જાણો જે ધન ઉપનીત હોય તો અનુપનીત ભાંડ વિશે પહેલા આલાવા સમાન જાણતું. પહેલા અને ચોથા લાવાનો સમાન ગમ છે, બીજા-ત્રીજાનો સમાન ગમે છે.
o ભગવન્! હમણાં જવલિત અનિકાય, મહાકર્મવાળો ચાવતું મહાક્રિયાવાળો, મહાઆશ્ચવવાળો, મહાવેદનાવાળો હોય છે, તે સમયે સમયે ઓછો થતો હોય અને છેલ્લે અંગાર-મુર-છારિય રપ થયો. પછી અભકમવાળો, અપક્રિચાવાળો, અપાશ્વની, અન્ય વેદનાવાળો થાય ? હા, ગૌતમ! થાય.
• વિવેચન-૨૪૫ :
ગૃહપતિ એટલે ગૃહસ્થ. જો ગૃહસ્થ મિથ્યાર્દષ્ટિ હોય તે મિથ્યાદર્શન કિયા લાગે, જો સમ્યગ્રષ્ટિ હોય તો આ ક્રિયા ન લાગે.
હવે ક્રિયામાં જ વિશેષ કહે છે - અથ પક્ષાંતર સૂચવે છે તે ભાંડ ગવેષણાથી મળેલ હોય. ગૃહસ્થને મળ્યા પછી તુરંત જ જેનો સંભવ છે તે આરંભિકી આદિ ક્રિયા ટૂંકી થાય છે. ચોરાયેલ ભાંડ શોધતી વખતે તે પ્રયત્ન વિશેષવાળો હોવાથી તે ક્રિયા મોટી હોય છે.
ય - ગ્રાહક બાનું આપીને ભાંડને સ્વીકારે. જ્યાં સુધી ખરીદનારને સોંપ્યું નથી ત્યારે કરિયાણું અપાતું હોવાથી તે સંબંધે કિયા ઓછી લાગે. ગૃહસ્થને ત્યાં હોવાથી મહાકિયા લાગે. ગ્રાહકને સોંપ્યા પછી ગ્રાહકને મોટી ક્રિયા લાગે, ગૃહસ્થને ઓછી લાગે. ઉપનીત-અનુપનીત ભાંડ સંબંધે બે સૂત્રો કહ્યા - એ રીતે ધન સંબંધે બે સૂત્ર. (૧) - [વૃતિકારે મૂળ સૂત્ર જ મૂકેલ છે. તેથી અહીં અર્થ કર્યો નથી.) એ પ્રમાણે ત્રીજું સૂત્ર બીજા સત્ર સમાન સમજવું. ચોથું સૂત્ર (૨) - મૂળ સુત્ર જ મૂકેલ હોવાથી અર્થ કર્યો નથી.] પહેલાં સૂત્ર સમાન આ ચોથું સૂત્ર છે. એ રીતે સૂત્રપુસ્તક અક્ષર જાણવા.
૦ કિયા અધિકારથી આ કહે છે – હમણાં પ્રગટાવેલો. ઓલવાતા અગ્નિની અપેક્ષાએ, બંધને આશ્રીને, ઘણાં મોટા જ્ઞાનાવરણીય આદિ કર્મબંધનો હેતુ હોવાથી મહાકર્મતર છે. એમ બીજા વિશેષણ પણ જાણવા. વિશેષ એ – દાહને ક્રિયારૂપ જાણવો. નવા કામમાં ઉપાદાન હેતુ તે આશ્રવ. તે કમજન્ય પીડા, તે વેદના. અથવા પરસ્પર શરીર સંબાધજન્ય પીડા, તે વેદના. - - ઓછો થતો, અંગારાદિ અવસ્થા આશ્રીને અલા કર્મવાળો છે. - x - કિયા અધિકારથી આ સૂત્ર કહે છે -
સૂગ-૨૪૬,૨૪૩ -
[૨૪] ભગવનું ! પણ, દીનને ગ્રહણ કરે કરીને ભાણને ગ્રહણ કરે, કરીને સ્થાને બેસે, બેસીને ધનુરૂને કાન સુધી ખેચે, ખેંચીને ઉંચે આકાશમાં બાણને ફેંકે, પછી ઉંચે આકાશમાં કાયેલ બાણ, ત્યાં પ્રણ, ભૂત, જીવ કે
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ સવોને હણે - શરીર સંકોચે • ગ્લિટ કરે - સંઘ - સંઘાત કરે પરિતાપે - કલાંત કરે - એક સ્થાનથી બીજે સ્થાને લઈ જાય કે જીવિતથી સુત કરે. તો તેને કેટલી ક્રિયા લાગે ?
ગૌતમ ! યાવત તે પુરુષ ધનુને ગ્રહણ કરે, ચાવતું બાણ ફેંકે ત્યાં સુધી તે પુરષ કાયિકી આદિ પાંચ ક્રિક્સાને કરે. જે જીવોના શરીર દ્વારા ધનુષ બનેલ છે, તે જીવોને પણ કાયિકી આદિ પાંચે કિયા સ્પર્શે. એ રીતે ધનપૃષ્ઠને, જીવાને, મહારને, બાણને, શર-ગ-ફળ આદિ બધાંને પાંચ પાંચ ક્રિયાઓ સ્પર્શે છે.
[૨૪] હવે તે બાણ, પોતાની ગુરતા, ભારેપણું, ગુરતા અને ભારેપણું - તે વડે તે બાણ સ્વભાવથી નીચે પડતું હોય ત્યારે ત્યાં પ્રાણોને વાવત્ જીવિતથી સુત કરે ત્યારે તે પુરુષને કેટલી ક્રિયા લાગે ? ગૌતમ / યાવતું તે ભાણ પોતાની ગુરતાથી યાવત જીવિતથી સુત કરે ત્યારે તે પુરુષ કાયિકી આદિ ચાર ક્રિયાને સ્પર્શે. જે જીવોના શરીરથી ધનુણ બનેલ છે, તે જીવો પણ ચાર ક્રિયાને સ્પર્શે. જીવા, હર ચાર ક્રિયાને અને બાણ, શર, સ્ત્ર, ફળ પાંચે ક્રિયાને સ્પર્શે. બાણના આવગ્રહમાં જે જીવો આવે, તે જીવો પણ કાયિકી આદિ પાંચ ક્રિયાને સ્પર્શે.
• વિવેચન-૨૪૬,૨૪૩ -
TTEસરૂ - ગ્રહણ કરે. ફેંકવા માટે પ્રસારેલ, કાન સુધી ખેંચેલ તે આયતકણયિત. Gો, વૃક્ષની ટોચની અપેક્ષાએ પણ કહેવાય, તેથી કહ્યું આકાશમાં.
- સામે આવેલને હણે. વરૂબીજાના શરીરને સંકોચવાથી ગોળ કરે. $પોતામાં ચોંટાડી દે, સંધાણ, પરસ્પર ગણો સાથે સંહત કરે. સંયડ - થોડો સ્પર્શ કરે, પરિતાર્વડ - ચારે તરફથી પીડા કરે, વિનામે - મારણાંતિકાદિ સમુઠ્ઠાતને પમાડે. • X - X - Fરયા પુર્વે - ક્રિયાથી ઉત્પન્ન કર્મ વડે બદ્ધ થાય. *
[શંકા પુરુષમાં કાયાદિ વ્યાપારથી પાંચ ક્રિયા લાગે તે ઠીક છે, પણ જે જીવોના શરીરથી ધનુષ આદિ બનેલા છે, તે જીવોને પાંચ ક્રિયા કેમ લાગે ? તે જીવનું શરીર પણ ત્યારે અચેતન છે. જો અચેતન કાયાથી બંધ માનીએ, તો સિદ્ધોને પણ તે પ્રસંગ આવે. • x • વળી કાયિકી આદિ ક્રિયામાં હેતુભૂત હોવાથી ધનુષ્યાદિના જીવોને પાપબંધનાં કારણો છે, એ રીતે તો પાત્ર, દંડ આદિ જીવરક્ષાહેતુથી પુન્યબંધના કારણ થવા જોઈએ ? (સમાધાન અવિરતિ પરિણામથી બંધ થાય. તે પરિણામ જેમ પુરણને છે, તેમ જે જીવના શરીરથી ધનુષ આદિ નીપજ્યા છે, તે જીવને પણ છે. સિદ્ધોને આવા પરિણામ નથી, માટે બંધ નથી. પુન્યબંધનું કારણ વિવેકાદિ ના હોવાથી પગાદિ જીવોને પુન્યબંધ હેતુ નથી. વળી સર્વજ્ઞ વચન પ્રામાણ્યથી જેમ તેઓએ કહ્યું, તેમ શ્રદ્ધા કરવી.
જો કે અહીં કોઈપણ રીતે ધનુમન્ આદિ સર્વ ક્રિયામાં કથંચિત્ નિમિતરૂપ છે, તો પણ વધુ પ્રત્યે અમુખ્યપણાથી વધુ ક્રિયા તેઓએ કરી છે, તેમ ન કહ્યું, નિમિત્ત ભાવથી ક્રિયા કરી છે તેમ કહ્યું માટે ચાર ક્રિયા લાગે. • • ધે સભ્યપ્રરૂપણા.
Page #155
--------------------------------------------------------------------------
________________
પ/-/૬/૨૪૬,૨૪૭
૪પ
• સૂત્ર-૨૪૮ થી ૨૫o :
[૪૮] ભગવાન ! અન્યતીર્થિકો એમ કહે છે યાવત પરૂપે છે - જેમ કોઈ યુવતીને યુવાન હાથવડે હાથ રહીને અથવા આરાઓથી ભીડાયેલ ચકની નાભિ હોય, એ રીતે ચાવતુ ૫૦૦ યોજન સુધી મનુષ્યલોક મનુષ્યોથી ભરેલો છે, એમ કેમ હોઈ શકે ? ગૌતમ ! તે અવ્યતીર્થિકો જે કહે છે - x • તે ખોટું છે. હું એમ કહું છું એ રીતે ચાવત ૪oo/૫oo યોજન નકલોક નાકોથી ભરેલો છે.
[૪૯] ભગવન્! નૈરયિકો એકપણું કે બહુપણું વિકુવા સમર્થ છે? જીવાભિગમમાં જે રીતે લાવો છે, તેમ જાણવો.
રિપo] ‘આધાકર્મ નgધ છે' એમ મનમાં સમજતો હોય. તે જે તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે તો તેને આરાધના નથી, છે તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કરીને કાળ કરે તો તેને આરાધના છે. આ ગમ મુજબ જાણવું કે- કીતકૃત, રસ્થાપના, રચિત, કાંતારકત, દુર્ભિશ્વભકત, વલિકાભકd, શય્યાતર પિંડ, રાજપિંs. - - ‘આધાકર્મ અનવદ્ય છે' તેમ ઘw લોકો મળે બોલે, પોતે પણ વાપરે તેને તે સ્થાનની પાવતુ આરાધના છે. આ પ્રમાણે પૂર્વવતુ રાજપિંડે સુધી જાણવું. - - ‘આધાકર્મ અનવધ છે, તેમ કહી તે પ્રમાણે સ્વયં પરસ્પર દેવડાવે, તેને પૂર્વવત્ રાજપિંડં સુધી જાણવું. ‘આધાકમ અનવધ છે' તેમ ઘણાં લોકો મધ્યે પ્રરૂપે તો પૂર્વવતુ જાણવું.
• વિવેચન-૨૪૮ થી ૫o :
[fT3UT - અત્યંત આકીર્ણ. અન્યતીથિંકનું આ વચન વિભંગજ્ઞાનપૂર્વક હોવાથી અસત્ય જાણવું. હવે નાક વક્તવ્યતા સૂગ
શોનું એકપણું, બહુપણું. આ આલાપક છે. હે ગૌતમ ! એકપણું પણ વિકુઈવા સમર્થ છે અને બહુપણું પણ વિકુઈવા સમર્થ છે - x • ઇત્યાદિ. તે બધાં સંખ્યાત હોય, પણ અસંખ્યાત ન હોય, એ પ્રમાણે સંબદ્ધ શરીરોને વિકુવને પરસ્પર કાયાને હણતા-હણતા વેદના ઉદીરે છે તે વેદના - ઉજ્જવલ, વિપુલ, કર્કશ, કટુ, કઠોર, નિષ્ઠર, ચંડ, તીવ્ર, દુ:ખરૂપ, દુર્ગ અને દુસ્સહ હોય છે. તેમાં વિપુન - લેશમાત્ર સુખરહિત, આખા શરીરે વ્યાપેલી વેદના, ખTI૪ - પ્રકર્ષવાળી, સવા - અનિષ્ટ, ચંs • ભયંકર, તત્ર - શીઘપણે શરીરવ્યાપી, તુ: • અસુખરૂપ, દુ:સા.
આ વેદના જ્ઞાનાદિ આરાધના ન કરી હોય ત્યારે થાય છે માટે આરાધનાની અભાવને દર્શાવતું સૂત્ર કહે છે - મનવા - નિપાપ. એ પ્રમાણે મનને સ્થાપે છે. વિતવન - રરોઉં. જેમકે ભુકો થયેલા લાડવાનો સાધુ માટે ફરી લાડવો બનાવવો ૌશિકરૂપ છે. ક્ષતામવત - અરયમાં ભિક્ષના નિર્વાહ માટે બનાવેલું. પાલન - મેઘદર્દિન, જાનવર - ગ્લાનની નીરોગતાર્યે ભિક્ષને દેવા માટે કરેલું ભોજન, આગમમાં દોષિત કહેલા આધાકમદિ આહારને નિર્દોષપણે કલાવો, પછી સ્વયં તેનું ભોજન કરવું, બીજાને આપવું, સભામાં નિર્દોષ કહેવું - એ બધું વિપરીત શ્રદ્ધાથી
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ મિથ્યાત્વરૂપ છે. - આ વસ્તુ આચાર્યો કહે છે, માટે આચાર્યને દર્શાવે છે –
• સૂત્ર-૨૫૧,ર૫ર :
રિપ૧] ભગવન / વિષયમાં ગણને અગ્યાનપણે સ્વીકારતા અને સહાય કરતા આચાર્ય, ઉપાધ્યાય કેટલાં ભવો કરીને સિદ્ધ થાય ચાવતુ અંત કરે ? ગૌતમ! કેટલાંક તે જ ભવે સિદ્ધ થાય. કેટલાંક બે ભવ કરીને સિદ્ધ થાય, પણ ત્રીજા ભવને અતિકમે નહીં
[૫] ભગવાન ! જે બીજાને આલિક, અસદ્ભુત, અભ્યાખ્યાન વડે દૂષિત કહે, તે કેવા પ્રકારના કર્મો બાંધે ? ગૌતમ! તે તેવા પ્રકારના જ કર્મો બાંધે, તે ક્યાં જાય, ત્યાં તે કર્મોને વેદ, પછી નિર. - x •
• વિવેચન-૨૫૧,૨૫ર :
આચાર્ય સાથે ઉપાધ્યાય તે આચાર્યોપાધ્યાય. અર્થ અને સૂણ દેવારૂપ પોતાના વિષયમાં, શિવગન, ખેદરહિતપણે સ્વીકારે અને સહાય કરે, બીજો અને ત્રીજો ભવ દેવ ભવના આંતરાવાળો જાણવો. ચાસ્ટિાવંત સીધો દેવભવમાં જાય. ત્યાં સિદ્ધિ છે નહીં. પર અનુગ્રહનું સાક્ષાત્ ફળ કહ્યું.
હવે બીજાને ઉપઘાતનું ફળ કહે છે - તવ - ભૂતનિહવરૂપ - જેમકે - સાધુએ બ્રહાચર્ય પાળેલ હોય, છતાં તેણે બ્રહ્મચર્ય નથી પાળેલ, તેમ કહેવું. સબૂત • ન થયેલના કહેવા રૂપ - જેમકે ચોર નથી તેને ચોર કહેવો. અથવા પત્ની અસત્ય. તે દ્રવ્યથી પણ હોય છે. કોઈ શિકારી આદિ મૃગ વિશે પૂછે, ત્યારે જાણવા છતાં હું નથી જાણતો તેમ કહેવું. અસલ્કત એટલે દુષ્ટ અભિપ્રાય હોવાથી ચશોભનરૂપ અભ્યારણ્યાન - સામે રહીને દોષોને પ્રગટ કરવારૂપ કાન. મુખ્યાતિ - કહે. • xજ્યાં ઉત્પન્ન થાય. ત્યાં તેના ફળ ભોગવે.
® શતક-પ, ઉદ્દેશો-૭ “પુદ્ગલકંપન’ છે
- X - X - X - X — • ઉદ્દેશા-૬-ને અંતે કર્મપુદ્ગલનિર્જર કહી. નિર્જરા ચલનરૂપ છે, તેથી ઉદ્દેશા-9માં પુદ્ગલના ચલનને આશ્રીને કહે છે –
• સૂઝ-૨૫૩,૫૪ -
[૫૩] ભગવન્! પરમાણુ યુગલ કંપે, વિશેષ કંપે યાવત્ છે તે ભાવે પરિણમે? કદાચ કંપે યાવતુ પરિણમે. કદાચ ન ક યાવતું ન પરિણમે. • • ભગવના દ્વિપદેશિક અંધ કંઈ ચાવતુ પરિણમે? હે ગૌતમાં કદાચ કંઈ ચાવતું પરિણમે, કદાચ ન કરે ચાવતું ન પરિણમે. કદાચ એક ભાગ કંપે, એક ભાગ ન કરે.
ભગવના પદેશિક સ્કંધ કંપે છે ? ગૌતમ! કદાચ કો, કદાચ ન કર્યો. કદાચ એક ભાગ કો, એક ભાગ ન કરે, કદાચ એક ભાગ કંપે, બહુ ભાગ ન કી, કદાચ બહુ ભાણ કર્યું અને એક ભાગ ન કરે.
ભગવન્! ચતુઃuદેશિક સ્કંધ કંપે ? ગૌતમ! કદાચ કંપે - કદાચ ન
Page #156
--------------------------------------------------------------------------
________________
પ/-/૨૫૩,૨૫૪
૪૩
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨
કો, કદાચ એક ભાગ ર્ક - એક ભાગ ન કરે. કદાચ એક ભાગ છે, બહુ ભણ ન કર્યું, કદાચ બહુ ભાગો કર્યો અને એક ભાગ ન કરે. કદાચ બહુ ભાગો કપે અને બહુ ભાગો ન કરે. - - જેમ ચતુuદેશિક સ્કંધ કહ્યો. તેમ પંચપદેશિક ચાવતુ અનંતપદેશિક કંધો માટે જાણવું.
રિષ૪] ભગવત્ ! પરમાણુ યુગલો અસિધાર કે ખુરધારનો આશ્રય કરે ? હા, કરે. • • ભગવતુ ! ત્યાં તે છેદાય, ભેદાય ? ગૌતમ ! તે અર્થ યોગ્ય નથી. તેમાં શાક્રમણ ન કરી શકે. એ પ્રમાણે ચાવતું અસંખ્ય પ્રદેશિક સ્કંધ માટે સમજવુ. . ભગવના અનંતપદેશિક અંધ અસિધાર કે ખુરધારનો આશ્રય કરે. • હા, કરે તે ત્યાં છેદય, ભેદાય? ગૌતમ ! કોઈક છેદાય, ભેદાય અને કોઈક ન છેદાય, ન ભેદાય.
એ પ્રમાણે અનિકાયની વચ્ચોવચ્ચ પ્રવેશે, ત્યાં બળે નહીં તેમ કહેતું. એ પ્રમાણે પુકસંવત નામક મહામેઘની વચ્ચોવચ્ચ પ્રવેશે. ત્યાં ભીનો થાય તેમ કહેવું. એ પ્રમાણે ગંગા મહાનદીના પ્રવાહમાં તે શીઘ આવે. ત્યાં પ્રતિલિત થાય અને ઉદકાવત ઉદકબિંદુમાં પ્રવેશ કરે છે ત્યાં નાશ પામે. [આટલા પ્રશ્નોત્તર કરવા.)
વિવેચન-૫૩,૫૪ -
fસવ - કદાચ, વરુ - કંપે છે. દરેક પગલમાં કંપવું વગેરે ધર્મો કાદાયિક છે. દ્વિપદેશિકમાં ત્રણ વિભો મૂક્યા છે. •x - કેમકે તેના બે અંશ છે. મિuદેશિકમાં પાંચ વિકલ્પો છે - x-. ચતુuદેશિકમાં છ વિકલ્પો કહ્યા. - x • પુદ્ગલ અધિકારથી જ આ સૂત્ર છંદ છે –
Tદન - આશ્રય કરે. છત્ - બે ભાગ કરે. fમોત - ભેદાય. પરમાણુભાવને લીધે નક્કી તેમાં શરમ ન પ્રવેશે. અન્યથા તે પરમાણુ જ ન કહેવાય. તથાવિધ બાદર પરિણામથી કેટલાંક છેદાય, સુક્ષ્મ પરિણામથી કેટલાકન છેદાય. સારા - ભીના, - X - પાવાવન - નાશ પામે.
• સૂત્ર-૨૫૫ -
ભગવન ! પરમાણુ યુગલ સાર્ધ, સમધ્ય, સપ્રદેશ છે કે અનઈ, અમધ્ય, આપદેશ છે ? ગૌતમ! તે નઈ, અમદણ, આપદેશ છે, સાઈ, સમય, સપદેશ નથી. • - ભગવન દ્વિપદેશિક સ્કંધ? પ્રશ્ન. ગૌતમ! તે સાઈ, સમધ્ય, સપદેશ છે, અનઈ, અમધ્ય, આપદેશ નથી.
ભગવન ત્રિપદેશિક અંધ? પ્રસ્ત. ગૌતમ / d આન, સમશ, સપદેશ છે, પણ સાઈ મધ્ય, આપદેશ નથી. દ્વિપદેશિક સ્કંધ માફક બેકી સંખ્યાવાળા કંધો કહેવા. ત્રિપદેશિક અંધ માફક એકી સંખ્યાવાળા છંદો કહેતા. • ભગવન / સંખ્યાતપદેશિક સ્કંધ () - ગૌતમ ! કદાચ સાધ, સમય, સપદેશ હોય. કદાચ અનધસમણ, સપદેશ હોય. સંધ્યેય પ્રદેશ માફક અસંખ્યાત, અનંત પ્રદેશી જાણવા.
• વિવેચન-૨૫૫ -
જે સ્કંધના બેકી સંખ્યાવાળા પ્રદેશો છે તે સાર્ધ, જેના એકી સંખ્યાવાળા છે, તે સમધ્ય, સંગેચપદેશિક સ્કંધ તો બંને પ્રકારે હોય. તેમાં સમપ્રદેશિક હોય તે સાર્ધ-અમધ્ય. વિષમ, તેથી વિપરીત હોય.
• સૂત્ર-૨૫૬ :
ભગવના પરમાણુ યુગલને સ્પર્શતો પરમાણુ યુદ્ગલ ૧-દેશથી દેશને સ્પર્શે? -દેશથી ઘણાં દેશને સ્પર્શે? ૩દેશથી સર્વને સાર્શે? ૪-ઘણાં દેશથી દેશને પર્શેપ-ઘણાં દેશથી ઘણાં દેશને સ્પર્શે? ૬-ધણાં દેશથી સર્વને સ્પર્શે? સ્રર્વથી દેશને સ્પર્શે? સર્વશી ઘણાં દેરાને સ્પર્શે? કે “સર્વશી સવને સ્પર્શે?
- ગૌતમ ૧-દેશથી દેશને ન સ્પ, રદેશથી ઘણાં દેશને ન સ્પર્શે, 3દેશથી સવન ન સ્પર્શ, ૪-ઘણાં દેશથી દેશને ન સ્પર્શે પ-ઘણાં દેશથી ઘણાં દેશને ન સ્પર્શે, ૬-ઘણાં દેશથી સર્વને ન સ્પર્શ, સ્સવથી દેશને ન સ્પર્શે ૮સર્વથી ઘણાં દેશને ન સ્પર્શ. પણ-Kસવી સન સ્પર્શે છે . - એ પ્રમાણે દ્વિપદેશિકને સ્પર્શતો પરમાણુ યુગલ છેલ્લા ત્રણ ભંગથી સ્પર્શે. પદેશિકને સ્પર્શતા પરમાણુ યુગલ માફક યાવતુ અનંતપદેશિકની સ્પરના જાણવી.
ભગવન્! દ્વિપદેશિક સ્કંધ, પરમાણુ પુદ્ગલને કઈ રીતે સ્પર્શે? - શ્રીજી, નવમા ભંગથી સ્પર્શે. જે તે દ્વિપદેશિક સ્કંધને સ્પર્શે તો પહેલા, ત્રીજ, સાતમા, નવમા ભંગી સ્પર્શે. જે તે પ્રાદેશિક સ્કંધને સ્પર્શે તો પહેલા અને છેલ્લા ત્રણ વિકલ્પોથી સ્પર્શે અને લયલા ત્રણનો નિષેધ કરવો. જેમ દ્વિપદેશકની પ્રાદેશિક સ્કંધ સાથે સ્પર્શના કહી, તે રીતે ચાવત અનંતપદેશિક સ્કંધની સ્પર્શના કરાવવી.
ભગવાન ! ત્રિપદેશિક સ્કંધ, પરમાણુ યુગલને કેવી રીતે સ્પર્શે ? ગૌતમ ! ત્રીજ, છઠા નવમા ભંગથી સ્પર્શે તે દ્વિપદેશિકને સ્પર્શ તો પહેલા, ત્રીજ, ચોથા, છઠા, સાતમા, નવમા ભંગથી સ્પર્શે. તે ત્રિપદેશિકને સ્પર્શે તો સર્વે સ્થાનોમાં સ્પર્શે. આ ત્રિપદેશિક સ્કંધના મિuદેશિક સાથેની સ્પશના માફક ચાવતુ અનંતપદેશિક સાથે સંયોજવો. જેમ મિuદેશિક સ્કંધમાં કહ્યું એ રીતે ચાવતું અનંતપદેશિક કહેવા.
• વિવેચન-૨૫૬ -
આ સૂત્રમાં નવ વિકલ્પો છે. દેશથી દેશને, ઘણાં દેશો અને સર્વને એ ત્રણ વિકલા છે. એ રીતે ઘણાં દેશથી અને સર્વથી પણ ત્રણ-ત્રણ વિકલ્પો છે. પરમાણુ પુદ્ગલની પરસ્પર સ્પર્શનામાં સર્વથી સર્વને એ એક જ વિકલા ઘટે છે, કેમકે પરમાણુના નિરંશવથી બાકીનાનો અસંભવ છે. •x - અહીં ‘સર્વથી સર્વને' વિકલ્પનો એવો અર્થ નથી કે પરમાણુ પરસ્પર મળી જાય. પરમાણુના અર્ધ આદિ દેશનો અભાવ છે, માટે અર્ધ આદિ દેશ ન સ્પર્શે. - X - બંનેના સ્વરૂપ જુદા છે.
• x • જયારે દ્વિપ્રદેશિક સ્કંધ, બે પ્રદેશમાં રહેલો હોય ત્યારે તેના પરમાણુ સર્વથી દેશને સ્પર્શે છે, કેમકે પરમાણુના વિષય તે સ્કંધના દેશનો જ છે. જ્યારે તે
Page #157
--------------------------------------------------------------------------
________________
vo
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨
પ-||૨૫૬ દ્વિપદેશિક પરિણામની સૂક્ષ્મતાથી એક પ્રદેશમાં સ્થિત હોય, ત્યારે તે પરમાણુ સર્વશી સવને સ્પર્શે છે.
આ રીતે શિપદેશિકનું સ્પષ્ટીકરણ પણ વૃત્તિથી જાણવું. વિશેષ એ કે - ગિપ્રદેશિક સ્કંધ માફક બ્રિાદેશિકમાં બધાં વડે બે દેશને સ્પર્શે છે એ વિકલા આવી ન શકે કેમકે દ્વિપદેશિક સ્કંધ પોતે જ અવયવી છે, તેનો કોઈ અંશ નથી. * * * * * આ રીતે બીજા, બીજા વિકલ્પોના સ્પષ્ટીકરણો પણ વૃત્તિમાં છે. -- પુગલના અધિકાથી જ પુદ્ગલોને દ્રવ્ય, ક્ષેત્ર, ભાવને કાળની દષ્ટિએ વિચારે છે –
• સૂત્ર-૨૫૩ -
ભગવાન ! પરમાણુ યુગલ કાળથી ક્યાં સુધી રહે ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉદથી અસંખ્યાત કાળ. એ પ્રમાણે ચાવતું અનંત પtenક કંધમાં જાણવું. - - ભગવનું એક પ્રદેશાવગાઢ પુદ્ગલ જ્યાં હોય તે સ્થાને કે બીજે સ્થાને કાળથી જ્યાં સુધી સકંપ રહે? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ. એ પ્રમાણે યાવત્ અસંખ્ય પ્રદેશ અવગાઢ યુગલ માટે જાણવું.
ભગવન ! એક પ્રદેશાવગાઢ યુગલ કાળથી ક્યાં સુધી નિષ્કપ રહે ? ગૌતમી જાન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્ય કાળ. એ રીતે ચાવતું અસંખ્યાત પ્રદેશાવગઢ માટે જાણવું. - - ભગવન! એકગુણ કાળું પુગલ, કાળથી ક્યાં સુધી રહે? ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. એ પ્રમાણે અનંતગુણ કાળા માટે જાણવું. એ પ્રમાણે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ યાવતુ અનંતગુણક્ષ પુદ્ગલ માટે જાણવું. એ પ્રમાણે સૂક્ષ્મ અને બાદર પરિણત પુદ્ગલ જાણવા.
ભગવાન ! શબ્દ પરિણત યુગલ કાળથી ક્યાં સુધી રહે ? ગૌતમ ! જન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ, અરાદ પરિણત પુદ્ગલ, એક ગુણ કાળા યુગલની જેમ સમજવા.
ભગવદ્ ! પરમાણુ યુગલને કાળથી કેટલું અંતર હોય ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ. • • ભગવન / દ્વિપદેશિક સ્કંધને કાળથી કેટલું અંતર હોય? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અનંતકાળ. એ રીતે અનંતપદેશિક સુધી જણાવું.
ભગવદ્ ! એક પ્રદેશાવગઢ સકપ પુદ્ગલને કાળથી કેટલું અંતર હોય ? ગૌતમાં જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્ય કાળ. એ પ્રમાણે ચાવતું અસંખ્યપદેશ સ્થિત સ્કંધો માટે પણ જણવું.
ભગવન માં એક પ્રદેશાવગાઢ નિકંપ યુગલને કાળથી કેટલું અંતર હોય ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉતકૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભણ એ રીતે ચાવતુ અસંખ્યાત પ્રદેશાવગાઢ અંધ માટે જાણવું. વર્ણ, ગંધ, રસ, શ, સૂમપરિણત, બાદર પરિણત માટે તેઓના સંચિટ્ટણા કાળ મુજબ [10/4]
અંતરકાળ જાણવો.
ભગવાન ! શબ્દ પરિણત પુદ્ગલને કાળથી કેટલું અંતર હોય ? ગૌતમ ! જન્યથી એક સમય ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ. - - ભગવન્! અશocપરિણત પુદગલને કાળથી કેટલું અંતર હોય ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉતકૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ
- વિવેચન-૨૫૭ :
પરમાણુ આદિ દ્રવ્ય વિચારણા છે. અસંખ્યકાળ પછી પુદ્ગલોની એકરૂપે સ્થિતિ રહેતી નથી. એક પ્રદેશાવગાઢ એ ક્ષેત્ર ચિંતા છે. સેમ - સકંપ. • x • પગલોનું આકસ્મિકપણું હોવાથી નિકંપવ આદિની માફક ચલનનો અસંગેયકાળ ન હોય. કોઈપણ પુદ્ગલ અનંત પ્રદેશાવગાઢ ન હોવાથી અસંખ્યાત પ્રદેશાવગાઢ કહ્યું છે.
પરમાણુનું પરમાણુંપણું ચાલ્યુ જાય, ત્યાંથી ફરી પરમાણુપણે પરિણમન થવા સુધી જે અપરમાણપણે રહેવું, તે વચ્ચેના કાળને સ્કંધ સંબંધ કાળ કહે છે, તે ઉત્કૃષ્ટથી અસંખ્યાત છે. દ્વિપદેશિકનો - x - અંતરકાળ અનંત છે. કેમકે અંઘો અનંત છે, પ્રત્યેક સ્કંધની ઉત્કૃષ્ટથી અનંતકાળ સ્થિતિ છે. નિકંપનો કાળ, તે
કંપનો અંતરકાળ છે અને સકંપનો કાળ તે નિકંપનો આંતરકાળ છે, એમ ધારીને તે બંનેનો - x • અંતકાળ કહ્યો છે. એકગુણકાળા આદિનું અંતર એક ગુણકાળા આદિના કાળની સમાન જ છે. પણ દ્વિગુણકાળા આદિની અનંતતાને લઈને તે અંતરની અનંતતા ઈષ્ટ નથી. સૂક્ષ્માદિપરિણતનું અંતર તેના અવસ્થાન કાળની તુલ્ય છે - x • શબ્દાદિ સૂરસિદ્ધ છે.
• સૂત્ર-૨૫૮,૨૫૯ :
[૫૮] ભગવન્! એ દ્રવ્યસ્થાનાયુ, ક્ષેત્રસ્થાનાયુ, અવગાહનાસ્થાનાયુ, ભાવસ્થાનાયુ એ બધામાં કયું કોનાથી વિશેષાધિક છે ? ગૌતમ ! સવથી થોડું મનાયું છે, તેનાથી અવગાહનાત સ્થાનાયુ અસંખ્યગુણ, તેનાથી દ્રવ્યોના અસંખ્યગુણ, તેનાથી ભાવસ્થાનાયુ અસંખ્યગુણ છે • •
[૫૯] », અવગાહના, દ્રવ્ય અને ભાવસ્થાન આયુનું અલબહુવ કહેવું, તેમાં સૌથી અલ્ય સ્થાનાયુ છે. - ૪ -
• વિવેચન-૨૫૮,૨૫૯ :
દ્રવ્ય એટલે પુદ્ગલ દ્રવ્ય. તેના પરમાણુ, દ્વિપદેશાદિપ જે ભેદ, તેની સ્થિતિ અથવા દ્રવ્યનું અણુવ આદિ ભાવે જે અવસ્થાન, તપ આયુ તે દ્રવ્યસ્થાનાયુ. હોમ એટલે આકાશનો પુલના અવગાહથી થયેલો જે ભેદ, તેની જે સ્થિતિ અથવા એક પ્રદેશાદિ ફોગમાં પુદ્ગલનું જે અવસ્થાન, તપ જે આયુ, તે ફોટાસ્થાનાયુ. એ પ્રમાણે અવગાહના અને ભાવસ્થાનાયુ પણ સમજવા. વિશેષ એ - અમુક માપવાળા,
સ્થાનમાં પુદ્ગલોનું જે રહેવું. તે અવગાહના. પુદ્ગલોનો કાળો આદિ ધર્મ તે ભાવ. પુદ્ગલોથી અવગાઢ તે ક્ષેત્ર. વિવક્ષિત ક્ષેત્રથી બીજા ફોત્રમાં પુદ્ગલોનું તે ફોનના માપ પ્રમાણે રહેવું તે અવગાહના.
Page #158
--------------------------------------------------------------------------
________________
૫/-//૨૫૯
વરે - ગાથા સ્પષ્ટ છે. તેના પરસ્પર અબહુત્વની વ્યાખ્યા ગાથાનુસાર કરવી. તે આ પ્રમાણે છે
-
૫૧
[અહીં વૃત્તિકારે ૧૪-ગાથા મૂકી તેનો અર્થ કર્યો છે. તે અર્થનો અનુવાદ અત્રે કરેલ છે –] ક્ષેત્રનું અમૂર્તપણું છે, તે ક્ષેત્રની સાથે પુદ્ગલોના બંધનું કારણ -
ચીકાશાદિના અભાવથી ક્ષેત્રાવસ્થાન કાળ લાંબો રહેતો નથી. જે કારણથી એમ છે, તે કારણે ક્ષેત્ર સ્થાનાયુ સર્વથી અલ્પ છે.
હવે અવગાહના આયુનું બહુત્વ વિચારીએ - અહીં પૂર્વાર્ધથી ક્ષેત્રાદ્ધા કરતાં અવગાહનાદ્ધા અધિક છે, એમ કહ્યું અને ઉત્તરાર્ધથી અવગાહનાદ્ધા કરતાં ક્ષેત્રાદ્ધા અધિક નથી, એમ કહ્યું. એમ કેવી રીતે છે ? અવગાહનાની ગમનક્રિયા નિયત ક્ષેત્રમાં - વિવક્ષિત અવગાહના સદ્ભાવે જ અક્રિયાના સદ્ભાવે જ તેનો ભાવ છે, તે સિવાય તેનો અભાવ હોય છે. અવગાહના, ક્ષેમમાત્રમાં નિયત નથી, ક્ષેત્રાદ્ધાના અભાવે પણ અવગાહના હોય છે. હવે ઉપસંહાર કરે છે - ખ ગાયા.
હવે દ્રવ્યાયુનું બહુત્વ કહે છે – સંકોચ વડે, વિકોચ વડે જો કે અવગાહના ઉપરત થાય છે, તો પણ જેટલાં હોય તેટલાં જ દ્રવ્યોનું લાંબા કાળ સુધી અવસ્થાન રહે છે એટલે અવગાહના ન રહે તો પણ દ્રવ્યો નિવર્તતા નથી - એમ કહ્યું. પણ દ્રવ્ય નિવૃત્તિ થતાં અવગાહના નિવર્તે જ છે, તે કહે છે - સંઘાત કે પુદ્ગલ ભેદથી,
જે કંધ, પ્રથમના જેવી અવગાહના વાળો નહીં પણ સંક્ષિપ્ત અવગાહનાવાળો થાય છે, પછી તે સ્કંધમાં દ્રવ્ય અન્યયાત્વ થાય છે. કોઈ કહે કે સંઘાતથી તો પુદ્ગલોનો સ્કંધ સંક્ષિપ્ત થતો નથી, પણ સંઘાત પછી પુદ્ગલોના સૂક્ષ્મતર પરિણામ થાય છે, એમ સાંભળેલ છે. તેથી દ્રવ્યની અવગાહનાનો નિયમા નાશ થાય છે એવું કેમ થાય ? તે કહે છે – અવગાહનાદ્ધા દ્રવ્યમાં અવબદ્ધ છે. કઈ રીતે ? સંકોચ અને
વિકોચથી અર્થાત્ સંકોચ, વિકોચને પરિહરવા જોઈએ. અવગાહના, દ્રવ્યના સંકોચવિકોયના અભાવે થાય છે, તેના સદ્ભાવમાં થતી નથી. એ પ્રકારે દ્રવ્યમાં અનિયતપણે અવગાહના સંબદ્ધ છે.
.
હવે ભાવાયુનું અાબહુવ - સંઘાતાદિથી દ્રવ્યનો ઉપરમ થવા છતાં પર્યવો રહે છે. જેમ સાફ કરેલ પટમાં શુક્લાદિ ગુણો છે. સર્વગુણોનો ઉપરમ થાય તો તે દ્રવ્ય રહેતું નથી, અવગાહના પણ અનુવર્તતી નથી. પર્યાવોનું અવસ્થાન ચિરકાળ છે, દ્રવ્યનું અચિરકાળ છે. કેમ ? સંઘાત-ભેદ લક્ષણ ધર્મથી થતો સંબંધ, તેને અનુસરનારી દ્રવ્યાદ્ધા છે. કેમકે સંઘાતાદિ અભાવે દ્રવ્યાદ્ધાનો સદ્ભાવ હોય છે, સંઘાતાદિના સદ્ભાવે, તે નથી હોતી. વળી ગુણકાલ માત્ર સંઘાત અને ભેદ કાળમાં સંબદ્ધ નથી. કેમકે સંઘાતાદિ હોય તો ગુણોનુાં. અનુવર્તન થાય છે. " X - - - આયુ કહ્યું. હવે આયુવાળાના આરંભાદિ પ્રશ્નો દ્વારા ચોવીશ દંડક વડે પ્રરૂપણા કરે છે -
• સૂત્ર-૨૬૦ :
ભગવન્ ! નૈરયિકો સારંભ, સપરિગ્રહ છે કે અનારંભ, અપરિગ્રહ ? ગૌતમ ! નારકો આરંભ, પરિગ્રહ છે. અનારંભાદિ નહીં. એમ કેમ કહ્યું ?
-
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ગૌતમ ! નૈરયિકો પૃથ્વીકાય યાવત્ ત્રસકાયનો સમારંભ કરે છે. (તેઓએ) શરીરો-કર્મો-સચિત્ત, અચિત્ત, મિશ્ર દ્રવ્યો પરિગૃહીત કર્યા છે, તેથી એમ કહ્યું છે.
ભગવન્ ! અસુરકુમાર વિશે પ્રશ્ન. ગૌતમ ! તેઓ સારંભા, સપરિગ્રહા છે. નારંભા, અપરિગ્રહા નથી. કેમ ? તેઓ પૃથ્વી યાવત્ સકાયનો સમારંભ કરે છે. શરીર-કર્મ-ભવનોનો પરિગ્રહ કર્યાં છે. દેવો, દેવી, મનુષ્યો, મનુષી, તિર્યંચો, તિચિણીનો પરિગ્રહકર્તા છે. આસન, શયન, ભાંડ, માત્રક, ઉપકરણોના તથા સચિત્તાદિ દ્રવ્યોના પરિગ્રહકર્તા છે, માટે તેમ કહ્યું. એ રીતે યાવત્ સ્તનિતકુમાર જાણવા.
પર
નૈરયિકની જેમ એકેન્દ્રિયો જાણવા. ભગવન્ ! બેઈન્દ્રિયો શું સારંભ, સપરિગ્રહ છે ? પૂર્વવત્ યાવત્ શરીર, તથા બાહ્ય ભાંડ, માત્ર, ઉપકરણો પરિંગૃહીત કર્યા છે. એ રીતે ચરિન્દ્રિય સુધી કહેવું. ભગવન્ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિકો શું સમારંભી છે ? પૂર્વવત્ કહેવું યાવત્ કર્મો પરિગૃહીત કર્યા છે. શિખર, ફૂટ, પર્વતો, શિખરી પહાડો તથા જલ, સ્થલ, બિલ, ગુફા, લગન તથા ઉર્ઝરી, નિઝર, ચિલ્લલ, પલ્લલ, વાપી તથા અગડ, તગડ, દ્રહ, નદી. વાપી, પુષ્કરિણી, દીધિકા, ગુંજાલિકા, સરોવર, સરપંક્તિ, સરસરપંક્તિ, બિલપંક્તિ તથા આરામ, ઉધાન, કાનન, વન, વનખંડ, વનરાજી તથા દેવકુલ, સભા, પ્ર૫ા, સ્તુભ, ખાડ, પરિખા તથા પ્રકાર, અટ્ઠલગ, સરિકા, દ્વાર, ગોપુર તથા પાસાદ, ઘર, ઝુંપડા, લયન, હાટો તથા શ્રૃંગાટક, પ્રિક, ચતુષ્ક, સત્વર, ચતુર્મુખ, મહાપથ તથા શકટ, રથ, યાન, યુગ્ય, ગિલ્લિ, શિલ્લિ, ડોળી, સ્કંદમાનિકા તથા લોઢી, લોઢાનું કડાયું, કડછા તથા ભવન, તથા દેવ, દેવી, મનુષ્ય, માનુષી, તિર્યંચયોનિક, તિચિયોનિની, આરાન, શયન, ખંડ, ભાંડ, સચિત્ત-ચિત્ત-મિશ્ર દ્રવ્યો એ બધાંનો પરિગ્રહ કરે છે. તેથી એમ કહ્યું કે તિચિઓ આરંભી, પરિગ્રહી છે. તિયો માફક મનુષ્યો પણ કહેવા. વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિકને ભવનવાસી માફક જાણવા.
• વિવેચન-૨૬૦ :
માંડ - માટીના વાસણ, માત્ર - કાંસાના વાસણ, ઉપકરણ એટલે - લોઢી, કડાયુ, કડછી આદિ. પ્રત્યાખ્યાન ન કરેલ હોવાથી તે એકેન્દ્રિયો પરિગ્રહી છે, એમ જાણવું. ઉપકાર સાધર્મ્સથી બેઈન્દ્રિયોની શરીર રક્ષાર્થે તેમણે કરેલ ઘરોને તેમના
ઉપકરણ સમજવા.
તંત્ર - ટાંકણાથી છેદાયેલ પર્વત, શુક - ફૂટ કે શિખર અથવા હાથીને બાંધવાના સ્થાનો. મેન - મુંડ પર્વત, સિર - શિખરવાળા ગિરિ. પથ્થર - થોડો નમેલ ગિરિદેશ, ભેળ - પર્વત ખોદી બનાવેલ ગૃહ. કાર - પર્વત તટેથી નીચે પાણી પડતું હોય તેવું સ્થાન, નિાર - પાણીનું ઝરણ, વિન - કાદવ મિશ્ર પાણી, પન - આનંદદાયી જળાશય, વખિળ - ક્યારવાળો પ્રદેશ, અળદ - કૂવો, વવિ - ચોખૂણી વાવ, - ૪ - દ્રિય - સારણી, ગુંજ્ઞાતિય - વાંકી સારણી, - ૪ - ૪ - આરામ - દંપતી
Page #159
--------------------------------------------------------------------------
________________
પ/-1/૨૬૦
૫૩
જ્યાં ક્રીડા કરે તેવું માધવીલતાદિયુક્ત સ્થાન. ૩ ના - પુષ્પાદિયુક્ત વૃક્ષ સંકુલ, મનન - સામાન્ય વૃક્ષ યુક્ત એવું નગર નજીકનું સ્થાન. - X - X - Uાવ - ઉપરથી પહોળી, નીચેથી સાંકળી ખાડી. પરિદ- ઉપર, નીચે સરખી ખાડી. મક્તા - અટારી, afa • કિલ્લા વચ્ચેનો હાથી વગેરેને જવાનો માર્ગ. • x • પાસાય - દેવ કે રાજાના ભવન. - X - સ - ઘાસનું ઝુપડું, - X - X - ઇત્યાદિ.
છાસ્થત્વથી હેતુવ્યવહાક હોવાથી, એ નૈરયિકાદિ જીવો પણ હેતુઓ કહેવાય. તેથી હેતુના ભેદોનું નિરૂપણ કરે છે –
• સૂત્ર-૨૬૧ -
(૧) પાંચ હેતુઓ કહીં. તે આ - હેતુને જાણે, હેતુને જુએ, હેતુને સમજે, હેતુને સારી રીતે પ્રાપ્ત કરેહેતુવાળુ છાસ્થ મરણ મરે. - (૨) પાંચ હેતુ કwા - હેતુ વડે કાણે યાવતુ હેતુ વડે છાસ્થ મરણે મરે. - 3) પાંચ હેત કહ્યા – હેતુને ન જાણે વાવત હેતુવાળા અજ્ઞાન મરણે મરે. - (૪) પાંચ હે કહ્યા – હેતુએ ન જાણે ચાવત હેતુએ મરણે મરે.
(૧) પાંચ અહેતુ કહા - અહેતુને જાણે ચાવતું અહેતુએ કેવલિ મરણે મરે. - (ચ પાંચ અહેતુ કહ્યા - અહેતુએ જાણે યાવત અહેતુઓ કેવલિ મરણે ન મરે. - (3) પાંચ અહેતુ કહ્યા - અહેતુ ન જાણે ચાવતું અહેતુ છાસ્થ મરણે મરે. – (૪) પાંચ અહેતુ કહા - અહેતુ વડે ન જાણે યાવત્ અહેતુ વડે છા મરણે મરે. ભગવાન ! એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૨૬૧ -
હેતુના ઉપયોગના અનન્યત્વથી, હેતુમાં વતતો પુરપ હેતુ જ છે. કિયાના ભેદથી હેતુનું આ પંચવિધવ છે. સાધ્યના નિશ્ચય માટે સાધ્ય વિના ન રહે તે હેતુ. સમ્યગૃષ્ટિવથી હેતુને વિશેષ સારી રીતે જાણે છે. આ પાંચે હેતુને પણ સમ્યગ્દષ્ટિ માનવા, કેમકે બે સૂઝ પછી મિથ્યાર્દષ્ટિ હેતુ કહેશે. એ પ્રમાણે સામાન્યથી બોધ થવાથી હેતુને જુએ છે. એ રીતે હેતુને સારી રીતે સë છે, બોધ એ સભ્યશ્રદ્ધાનો પર્યાય છે. સાધ્યસિદ્ધિમાં વાપરવાથી હેતુને સારી રીતે પામે છે. હેતુ એટલે મરણના કારણરૂપ અધ્યવસાય, તેના યોગથી મરણ પણ હેતુ છે. હેતુવાળા છવાસ્થ મરણે મરે છે, અહેતુથી કેવલિમરણ અહીં ન લેવું. આ હેતુ સમ્યગ્રજ્ઞાની હોવાથી જ્ઞાન મરણ પણ ન લેવું, તે પછી કહેશે.
પ્રકાાંતરથી હેતુ કહે છે - અનુમાનોત્થાપકથી અનુમેયને સર્દષ્ટિવથી, સારી રીતે જાણે. જુએ. સહે. પામે. અકેવલિ હોવાથી અધ્યવસાયાદિ હેતુએ છવાસ્થ મરણે મરે. એ પાંચ ભેદ.
ધે મિથ્યાર્દષ્ટિને આશ્રીને હેતુ કહે છે : x • હેતુને ન જાણે થતું અસમ્યક્ પ્રકારે હેતુને જાણે. ન જુએ. ન સહે. ન પામે. મિથ્યાર્દષ્ટિપણાથી, અધ્યવસાનાદિ હેતુથી અજ્ઞાન મરણે મરે.
બીજી રીતે હેતુ વડે કહે છે – લિંગ વડે અસમ્યક જાણે આદિ.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ઉકત હેતુથી વિપક્ષભૂત હેતુને કહે છે - પ્રત્યક્ષ જ્ઞાનીવથી અહેતુ વ્યવહારિવથી અહેતુઓ - કેવલિ, તે ક્રિયાભેદથી પાંચ છે. સર્વજ્ઞવથી અનુમાનની જરૂર ન હોવાથી ધૂમાદિને અહેતુ સમજે છે. - x • x • ચાવત્ અનુપકમી હોવાથી નિર્દેતુક કેવલિમરણ કરે છે.
બીજી રીતે અહેતુ વડે કહે છે - તે પૂર્વવત છે. વિશેષ એ કે - કેવલિ હોવાથી, હેતુ અભાવે પણ વસ્તુને જાણે, તેને અહેતુ કહે છે. યાવત્ - કેવલિનું મરણ નિતુક હોવાથી ઉપકમાભાવે કેવલિ મરણ કરે છે.
બીજી રીતે અહેતુને કહે છે – જ્ઞાનાદિ ભેદથી, તે પાંચ છે સર્વથા અહેતુભાવે જાણતા નથી, પણ કથંચિત્ જ જાણે છે, કેમકે અહીં નમ્ - દેશપ્રતિષેધાર્યું છે જાણનાર, અવધિ આદિ જ્ઞાનવાળો હોવાથી તેને કથંચિત જ્ઞાન કહ્યું છે, કેમકે સર્વયાજ્ઞાન કેવલિને જ હોય છે. - યાવત્ - અધ્યવસાનાદિ ઉપક્રમ કારણાભાવે
હેતુમરણ જ છાસ્થ મરણ કહેવાય, અવધિ આદિ જ્ઞાન હોવાથી, તેને અજ્ઞાન મરણ ન કહેવાય.
બીજા પ્રકારે અહેતુ કહે છે – તે પૂર્વવત્ વિશેષ એ કે – અહેતુએ કથંચિત જ જાણે. જો કે આ આઠે સૂત્રો બહુશ્રુતો જ જાણે છે.
છે. શતક-૫, ઉદ્દેશો-૮-“નિર્મન્થીપુત્ર” છે.
- X - X - X - X - ઉદ્દેશા-૩માં સ્થિતિ અપેક્ષાએ પદગલો નિરાયા. આઠમાં તેને જ પ્રદેશથી નિરૂપે છે. આ સંબંધે પ્રસ્તાવના સૂત્ર આ છે –
• સૂત્ર-૨૬૨ -
તે કાળે, તે સમયે ચાવત fu પાછી ગઈ. તે કાળે ભગવંત મહાવીરના નાશ્મદપુરા નામના શિષ, જે પ્રકૃતિભદ્રક ચાવતું વિચરતા હતા. તે કાળે ભગવંતના શિય નિન્શીપત્ર અણગાર યાવતુ વિચરતા હતા. ત્યારે તે નિન્થિીયુ, જ્યાં નારદપુત્ર હતા ત્યાં આવે છે. આવીને નારદપુત્ર અણગારને પ્રમાણે કહ્યું -
હે આર્ય સર્વે પુગલો શું સાઈ, સમૃધ્ય, સપદેશ છે કે અનઈ, અમણ, આપદેશ છે? - હે આયી કહી નારદપુણે, નિર્ગથી આણગાને કહ્યું – મારા મતે સર્વે યુગલો સાધ, સમધ્ય પ્રદેશ છે, પણ અનઈ મધ્ય, આપદેશ નથી. ત્યારે નિર્ણનથી l અણગારે નારદપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું - હે આયા તમારા મતે જે બધાં પુગલો - x • ચાવત મધ્ય છે, શું દ્રવ્યાદેશથી હે આ સર્વે પુદ્ગલો સાધ, સમધ્ય, સપદેશ છે અને અનઈ, અમઠ, આદેશ નથી? દેરાણી હે આર્ય સર્વે મુગલો પણ • x - તેમજ છે? કાલાદેશ અને ભાવાદેશથી પણ હે યા તેમજ છે? ત્યારે નારદપુએ, તિથિીપુખને કહ્યું -
હે આર્ય! મારા મતે દ્રાદેશથી પણ સર્વે પુગલો સાઈ, સમય, સપદેશ છે અને અનઈ, અમણ, આપદેશ નથી. તે પ્રમાણે જ ક્ષેત્રદેશથી, કાલાદેશથી અને ભાવાદેશથી પણ છે. ત્યારે નિથિી આણગારે, નારદપુરમ
Page #160
--------------------------------------------------------------------------
________________
પ/-/ર૬૨
પ૬
આણગારને આ પ્રમાણે કહ્યું - હે આર્ય! જે દ્રવ્યઆદેશથી સર્વે પુગલો સાઈ, સમય, સપદેશ છે અને અનઈ, મધ્ય, ઉપદેશ નથી, તો તમારા મતે પરમાણુ યુગલ પણ તેમજ - x • હોવા જોઈએ. હે આર્યા છે માદેશથી પણ તેમ હોય, તો એકાદેશવગઢ યુગલ પણ સાધ, સમધ્ય, સપદેશ હોવા જોઈએ.. હે આર્ય! જો કાલાદેશથી સર્વે પુગલો સાર્ધ આદિ હોય તો તારા મતે એક સમય સ્થિતિક પગલો પણ તેમજ હોવા જોઈએ. વળી તે આર્ય ભાવાદેશથી સર્વે પગલો સાઈ, સમધ્ય, સપદેશ હોય તો, એ રીતે તારા મતે એક ગુણ કાળા પુલ પણ તેમજ હોવા જોઈએ. હવે જે તારા મતે તેમ ન હોય તો તું જે કહે છે કે - દ્વાદેશ વડે બધાં યુગલો સાઈ, સમય, સપદેશ છે પણ અનઈ, અમધ્ય, આપદેશ નથી - X - X • ઇત્યાદિ બધું ખોટું થાય.
ત્યારે તે નારદપુએ, નિOિીપુત્રને આમ કહ્યું – દેવાનુપિય! અમે આ અને જાણતા, જતા નથી. હે દેવાનપિય! જો તમે તે અને કહેતા પ્લાનિ ન પામતા હો તો, હું આપની પાસે છે અને સાંભળવા, વધારવા અને જાણવા ઈચ્છું છું. ત્યારે નિન્જીપુત્ર અણગારે નારદપુત્ર અણગારને આમ કહ્યું - હે આર્ય! મારા મતે દ્રવ્યાદેશથી સર્વે મુગલો સપદેશ પણ છે અને પ્રદેશ પણ છે, તેઓ અનંત છે. ક્ષેત્રમાદેશથી પણ એમ જ છે, કાલાદેશથી પણ એમ જ છે, ભાવાદેશથી પણ એમ જ છે.
- જે દ્રવ્યથી અપદેશ છે, તે ફોગથી નિયમા આપદેશ છે. કાળથી દાચિત સપદેશ-કદાચિત પ્રદેશ છેભાવથી પણ સપદેશ કે ઉપદેશ છે. જે સ્ત્રથી આપદેશ છે, તે દ્રવ્યથી કદાચિત સપદેશ અને કદાચિત પ્રદેશ છે. કાળ અને ભાવથી પણ ભજના. એ રીતે કાળ, ભાવ જણવા. જે દ્રવ્યથી સપદેશ છે, તે ફોઝથી કદાચ સપદેશ, કદાચ પ્રદેશ છે. એ રીતે કાળ અને ભાવથી પણ જાણવું. જે રોગથી સપદેશ છે, તે દ્રવ્યથી નિયમાં સપદેશ છે. કાળથી અને ભાવથી ભજના. જેમ દ્રવ્યથી કહ્યું, તેમજ કાળથી અને ભાવથી પણ જાણવું.
ભગવાન ! દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આદેશથી સપદેશ અને આપદેશમાં કોણ કોનાથી યાવત વિશેષાધિક છે ? હે નારદપુત્ર! સવથી થોડા અપદેશ પુદગલો ભાવાદેશથી છે, તેનાથી કાલાદેશથી અાદેશો અસંખ્યગુણ છે. તેનાથી દ્રવ્યાદેશથી આuદેશો અસંખ્યગુણ છે, તેનાથી ક્ષેત્રાદેશથી અપદેશો અસંખ્યણ છે. તેનાથી દ્રભાદેશથી સપદેશો વિશેષાધિક છે, તેનાથી કાલાદેશથી સપદેશો વિશેષાધિક છે, તેનાથી ભાવાદેશથી સપદેશો વિશેષાધિક છે..
ત્યારપછી તે નારદપુખ અણગાર, નિીિપુત્ર મુનિને વાંદી, નમી, પોતે કહેલ અથન માટે વિનયપૂર્વક સારી રીતે વારંવાર ખમાવીને, સંયમ અને તપથી આત્માને ભાવતા વિચરે છે.
• વિવેચન-૨૬૨ :વ્યાસ - દ્રવ્યથી, પરમાણુત આદિનો આશ્રય કરીને. શેનાલ - એક
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ પ્રદેશાવગાઢd. Tનાવેલ - એકાદિ સમય સ્થિતિ. માવાણ - એક ગુણકાળા. - - અહીં સાઈ, અનધિિદ પુદ્ગલના વિચાર પ્રકાંતમાં સપદેશા, ચપદેશા જ પ્રરૂપેલ છે. તેની પ્રરૂપણામાં સાર્ધવાદિ પ્રરૂપેલ છે, એમ જાણવું. - x • મનંત - શબ્દ પુદ્ગલોનું પરિમાણ જણાવે છે, બીજે તેનું સ્વરૂપ કહે છે. • x • જે દ્રવ્યથી પ્રદેશ. પરમાણુ રૂપ છે, તે ક્ષેત્રથી નિયમા અપ્રદેશ છે. કેમકે તે પુદ્ગલ, ના એક જ. પ્રદેશમાં રહે છે. જો બે વગેરે પ્રદેશ અવગાહે તો તેનું પ્રદેશવ જ ન રહે. કાળથી જે એક સમય સ્થિતિક છે, તો અપ્રદેશ છે અને અનેકસમય સ્થિતિક હોય તો સપદેશ છે. ભાવથી એકગુણ કાળો વગેરે અપ્રદેશ છે, અનેકગુણ કાળો વગેરે સપ્રદેશ છે.
દ્રવ્યથી પ્રદેશ કક્ષાા, હવે ક્ષેત્રથી - જે ક્ષેત્રથી પ્રદેશ છે તે દ્રવ્યથી સપદેશ છે. બે અણુ આદિ એક પ્રદેશાવગાયિત્વથી અપ્રદેશ છે. જે ક્ષેત્રથી અપદેશ છે, તે કાળથી ભજના અપ્રદેશાદિ કહેવા. તેથી એક પ્રદેશાવગાઢ, એક સમય સ્થિતિકવથી અપ્રદેશ હોય તો પણ અનેક સમય સ્થિતિકાવથી પ્રદેશ પણ હોય. ક્ષેમથી અપદેશ હોય તે એક ગણ કાળો આદિ પ્રદેશ અને અનેક ગુણ કાળો દિથી સપદેશ હોય.
હવે કાળ અને ભાવ અપ્રદેશ કહે છે - X - X - જે કાળથી પ્રદેશ છે, તે દ્રવ્યથી કદાય સંપ્રદેશ, કદાચ અપ્રદેશ છે. એ રીતે ફોગથી.
હવે સપ્રદેશ કહે છે - જે દ્રવ્યથી બે અણુ આદિથી સપ્રદેશ છે, તે ક્ષેત્રથી સપ્રદેશ છે. પણ દ્વાયાદિ પ્રદેશ અવગાહિત્વથી અપ્રદેશ છે. • x • જે ક્ષેત્રથી સપદેશ હયાદિ પ્રદેશાવગાહિત્યથી છે, તે દ્રવ્યથી સપદેશ જ છે. દ્વયાદિપ્રદેશ અવગાહિd અભાવે દ્રવ્યથી અપ્રદેશ હોય. - x - જે કાળથી સપદેશ છે તે દ્રવ્ય-ફોત્ર-ભાવથી બંને પ્રકારે હોય. તથા જે ભાવથી સપ્રદેશ છે, તે દ્રવ્ય-ફોગ-કાળથી બંને પ્રકારે હોય.
હવે આ દ્રવ્યાદિનું સપ્રદેશ, અપ્રદેશનું અલાબહત્વસૂત્ર સરળ છે. વિશેષ એ કે - સૂત્રોત અલબહુવ માટે ગાયા કહે છે [અહીં વૃત્તિકારે વૃદ્ધોનાં ૩૬-ગાથા નોંધી છે. જેનો અર્થ વૃત્તિકારે જેટલો નોંધ્યો છે, તેટલાનો અમે અહીં અનુવાદ કરેલ છે. તે આ 3
જે સમયે જે પુદ્ગલ જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંઘાત, ભેદ, સૂમત્વ, બાદરસ્નાદિ બીજા પરિણામને પામેલ હોય, તે સમયે તે પુગલ તે અપેક્ષાથી કાલથી
પ્રદેશ કહેવાય. વળી તેમાં સ્થિતિ એક સમયની છે અને બીજા પરિણામો તો ઘણા છે, માટે દરેક પરિણામે દરેક પુદ્ગલ કાલથી અપ્રદેશ સંભવતું હોવાથી તેનું બહુપણું છે. એ જ વિચારે છે -
જે પુદ્ગલો ભાવથી પ્રદેશ છે, તે એક ગુણ કાળા આદિ છે. તે કાળથી સપ્રદેશ અને અપ્રદેશ પણ હોય તથા ભાવથી દ્વિગણથી અનંતગણવાળા પણ હોય. તેથી તે બંને પ્રકારે પણ હોય. તેથી એક ગુણ કાળાથી દ્વિગુણકાળા વગેરે ગુણસ્થાનોની મણે એક-એક ગુણસ્થાનમાં કાળથી અપ્રદેશ પુદ્ગલોનો એ પ્રમાણે એક એક ઢગલો થયો. તેથી અનંતપણાને લઈને કાળથી અપદેશ પુદગલોના અનંતા ઢગલા થાય.
હવે પ્રેરક - એ પ્રકારે - દરેક ગુણ સ્થાનકે કાળથી અપ્રદેશ યુગલ સશિઓ કહો છો - તેનો ઉત્તર આપે છે. આ અભિપ્રાય છે – જો કે અનંતગુણ કાળા
Page #161
--------------------------------------------------------------------------
________________
૫/-[૭/૨૬૨
આદિની અનંત રાશિઓ છે, તો પણ તે રાશિઓ એક ગુણ કાલત્વાદિને અનંતે ભાગે જ વર્તે છે, માટે તે રાશિ દ્વારા કાળથી અપ્રદેશ પુદ્ગલોનું અનંતપણું થતું નથી. પણ અસંખ્યાત ગુણપણું જ છે. - - એ પ્રમાણે આ વર્ણાદિ પરિણામ, જે કહ્યા તે એકથી અનંતગુણ સ્થાનવર્તી ભાવને આશ્રીને કાળતી પ્રદેશ પુદ્ગલો સિદ્ધ થયા, અથવા પુદ્ગલોનું કાળથી અપ્રદેશત્વ પ્રતિષ્ઠિત થયું. દ્રવ્યમાં પણ દ્રવ્ય પરિણામ અંગીકાર કરીને પરમાણુ આદિમાં એ જ ભાવપરિણામોક્ત વ્યાખ્યા સમજવી.
એ પ્રમાણે જ દ્રવ્ય પરિણામ માફક ક્ષેત્રને અધિકૃત્ય એક પ્રદેશાવગાઢ આદિ પુદ્ગલ ભેદોમાં સ્થાનાંતર ગમનની અપેક્ષાએ કાળથી કાળ-અપ્રદેશની માર્ગણા કરવી. - - જેમ ક્ષેત્રથી, એ પ્રમાણે અવગાહનાદિથી પણ કહે છે – અવગાહનાના સંકોચ, વિકોચને આશ્રીને કાલપ્રદેશ છે, તેમ સૂક્ષ્મ, બાદર, સ્થિર, અસ્થિર, શબ્દ, મન અને કર્માદિ પરિણામને આશ્રીને કાલપ્રદેશ પુદ્ગલો છે - ૪ -
અનંત પ્રદેશવાળા અનંતસ્કંધો કરતાં પ્રદેશાર્થથી પરમાણુઓ અનંતગુણા કહ્યા છે. તે સૂત્ર આ છે – દ્રવ્યાર્થથી અનંત પ્રદેશવાળા સ્કંધો સૌથી થોડા છે. ઇત્યાદિ - ૪ - ૪ -
૫૩
સખ્યાત પ્રદેશવાળા અને અનંત પ્રદેશવાળા, બે રાશિ કરતા અહીં સંખ્યાત પ્રદેશિક રાશિના, સંખ્યાત ભાગવર્તિત્વથી સ્વરૂપથી તેઓનું બહુપણું જણાય છે. અન્યથા તેના અસંખ્યેય કે અનંત ભાગે હોત. - - અનંતપ્રદેશિક રાશિ કરતાં તે અનંતગુણ છે, સંખ્યાત પ્રદેશિક રાશિને તો સખ્યાત ભાગે છે. વિવક્ષાએ સંખ્યાત ભાગની અત્યંત અલ્પતા નથી, કેમકે કાળથી સપ્રદેશ-અપ્રદેશ વૃત્તિવાળા અણુઓનું બહુપણું છે. કાળઅપ્રદેશ પુદ્ગલો એક સમય સ્થિતિક હોવાથી ઘણાં ઓછા છે. કાલાપ્રદેશથી દ્રવ્યાપ્રદેશ પુદ્ગલ અસંખ્યાતગુણ છે. - ૪ - - -મિશ્રોના સંક્રમ પ્રત્યે સપ્રદેશો, ક્ષેત્રથી અસંખ્યગુણ કહ્યા છે. વળી તે સ્વસ્થાનમાં થોડાં જ ગ્રહણ કરવા. - ૪ -
વ્યાખ્યાન અપેક્ષાએ ત્રણ અલ્પબહુત્વ છે. સૂત્રમાં એક જ મિશ્ર અલ્પબહુવ કહ્યું છે. (કલ્પનાથી સંખ્યા વડે અલ્પબહુત્વ કહ્યું.]
પુદ્ગલોનું નિરુપણ કર્યુ. તે જીવોના ઉપગ્રાહક છે માટે જીવ વિશે કથન. • સૂત્ર-૨૬૩ :
ભગવન્ ! એમ કહી, ગૌતમસ્વામીએ યાવત્ એમ કહ્યું – ભગવન્! જીવો વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે ? ગૌતમ ! જીવો વધતા કે ઘટતા નથી, પણ અવસ્થિત રહે છે.
ભગવન્ ! નૈરયિકો વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે ? ગૌતમ ! નૈરયિકો વધે છે, ઘટે છે અને અવસ્થિત પણ રહે છે. નૈરયિકની માફક વૈમાનિક સુઘી જાણવું. સિદ્ધો વિશે પ્રશ્ન. ગૌતમ ! સિદ્ધો વધે કે અવસ્થિત પણ રહે. ઘટે નહીં.
--
ભગવન્ ! જીવો કેટલો કાળ અવસ્થિત રહે? સર્વકાળ.
ભગવન્ ! નૈરયિકો કેટલો કાળ વધે ? ગૌતમ ! જઘન્ય એક સમય,
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્ય ભાગ એ રીતે ઘટે. ભગવન્ ! નૈરયિકો કેટલો કાળ અવસ્થિત રહે? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ૨૪-મુહૂર્ત. એ રીતે સાતે પૃથ્વીમાં વધ-ઘટ કહેતી. વિશેષ એ અવસ્થિતમાં આ ભેદ છે - જેમકે રત્નપ્રભામાં ૪૮-મુહૂર્ત, શકરાભામાં ૧૪ હોર, વાલુકામાં એક માસ, પંકમાં બે માસ, ધૂમપ્રભામાં ૪-માસ, તમમાં ૮-માસ, તમતમામાં ૧૨-માસ.
અસુરકુમારો પણ નૈરયિક માફક વધે, ઘટે. અવસ્થિત જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ૪૮-મુહૂર્ત. એ રીતે દશે ને કહેવા.
પ
એકેન્દ્રિયો વધે, ઘટે અને અવસ્થિત પણ રહે. એ ત્રણેનો જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યભાગ કહેવો. બેઈન્દ્રિયો તે જ પ્રમાણે વધે, ઘટે. તેમનું અવસ્થાન જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ બે અંતર્મુહૂર્ત એ રીતે ચઉરિન્દ્રિય સુધી જાણવું.
બાકીના બધા જીવો તેજ રીતે વધે, ઘટે. અવસ્થિતમાં ભેદ છે. તે આ – સંમૂર્તિમ પંચેન્દ્રિય તિર્મયોનો અવસ્થાનકાળ બે અંતર્મુહૂ. ગર્ભજનો ર૪-મુહૂ. સંમૂર્ત્તિમ મનુષ્યોનો ૪૮-મુહૂર્ત, વ્યંતર-જ્યોતિષુ-સુધર્મ-ઈશાનમાં ૪૮-મુહૂર્ત, સનકુમાર ૧૮-અહોરાત્ર અને ૪૦-મુહૂર્ત. માહેન્દ્રમાં ૨૪-અહોરાત્ર અને ૨૦મુહૂર્ત, બ્રહ્મલોકમાં ૪૫-અહોરાત્ર, લાંતકમાં ૯૦-અહોરાત્ર, મહાશુકે ૧૬--અહોરાત્ર, સહસ્રારે ૨૦૦-અહોરાત્ર, આનત-પ્રાણતે સંખ્યાત માસ, આરણ-અચ્યુતે સંખ્યાત વર્ષ, એ રીતે ત્રૈવેયક, વિજય-વૈજયંત-જયંત-અપરાજિતે અસંખ્ય હજાર વર્ષ, સિિસદ્ધ પલ્યોપમનો અસંય ભાગ કહેવો. તેઓ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્ય ભાગ સુધી વધે, ઘટે અને અવસ્થાનાળ હમણાં કહ્યો. ભગવન્ ! સિદ્ધો કેટલો કાળ વધે? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ.
ભગવન્ ! જીવો સોપાય છે, સાપરાય છે, સોપચય-સાપચય છે કે નિરુપચય નિરવય છે ? ગૌતમ ! જીવો સોપચય, સાપચય કે સોપચયાપચય નથી, પણ નિરુપાયનિરપય છે. એકેન્દ્રિયો ત્રીજા પદે છે, બાકીના જીવો ચારે પદમાં કહેવા. સિદ્ધ વિશે પ્રશ્ન. ગૌતમ ! સિદ્ધો સોપાય અને નિરુપાય-નિરચય છે.
ભગવન્ ! જીવો કેટલો કાળ નિરુપચય નિરપચય છે ? ગૌતમ ! સર્વકાળ, ભગવન્ ! નૈરયિકો કેટલો કાળ સોપચય છે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યેય ભાગ. - - કેટલો કાળ સાપચય છે ? એ પ્રમાણે જ. . - કેટલો કાળ સોપાયસાપચય છે ? એ પ્રમાણે જ. કેટલો કાળ
નિરુપાયનિરપાય છે? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૧૨-મુહૂર્ત.
એકેન્દ્રિયો સર્વે સર્વકાળ સૌપચયાપચય છે, બાકી સર્વે જીવો સોપચયાદિ ચારે પણ છે. જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્ય ભાગ છે. અવસ્થાનમાં વ્યુત્ક્રાંતિકાળ કહેવો.
ભગવન્ ! સિદ્ધો કેટલો કાળ સોપાય છે ? ગૌતમ! જઘન્યે એક
Page #162
--------------------------------------------------------------------------
________________
પ/-/૨૬૩
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨
સમય, ઉત્કૃષ્ટ આઠ સમય કેટલો કાળ નિરુપચય નિરપચય છે ? જઘન્ય એક સમય, ઉતકૃષ્ટ છ માસ. - ભગવન! તે એમ જ છે (૨).
• વિવેચન-૨૬૩ -
નૈરયિકો જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ૨૪-મુહૂર્ત સુધી અવસ્થિત રહે. • કઈ રીતે ? સાતે પૃથ્વી ૧૨-મુહૂર્ત સુધી જો કોઈ જીવ ઉત્પન્ન ન થાય અને કોઈનું મરણ ન થાય એ ઉત્કૃષ્ટ વિરહકાળ હોવાથી, પછી બીજા ૧૨-મુહર્ત સુધી જેટલા ઉત્પન્ન થાય તેટલા જ મરે. એ રીતે ૨૪-મુહૂર્ત સુધી નૈરયિકોની એક પરિમાણતા હોવાથી અવસ્થિત જાણવા. - X - એ રીતે રનપ્રભાદિમાં ૨૪-મુહdદિ વ્યુત્ક્રાંતિપદે કહ્યા છે. ત્યાં તેની તુલ્ય સમ સંખ્યાથી ઉત્પાદ-ઉદ્વર્તનાકાળ થઈને, બમણો થઈને અવસ્થિત કાળ ૪૮-મુહd[દિ, સૂત્રોક્ત છે. વિરહકાળ દક પદે અવસ્થાન કાળા કરતાં અડધો સ્વયમેવ જાણવો.
એકેન્દ્રિયોમાં વિરહ નથી, ઘણાંનું ઉત્પાદન અને થોડાનું મરણ હોવાથી તેઓ વધે છે. ઘણાનું મરણ અને થોડાની ઉત્પત્તિ થવાથી ઘટે પણ છે. તુલ્યવથી ઉત્પાદન અને મરણથી અવસ્થિત પણ રહે છે. એ ત્રણેમાં આવલિકાનો અસંખ્યાત ભાગ છે, કેમકે પછી યથાયોગ્ય વૃદ્ધિ આદિ ન થાય. એક અંતર્મુહd વિરહકાળ અને બીજું અંતમુહd સમાન સંખ્યામાં ઉત્પાદન અને મરણ છે. - - સંખ્યાત માસ કે સંચાત વર્ષને બમણાં કરીએ, તો પણ સંખ્યાતપણું રહે છે માટે તેમ કહ્યું છે.
પ્રવેયકમાં જો કે નીયલી મિકમાં સંખ્યાત શત વર્ષ, મધ્યમ મિકમાં સંખ્યાત હજાર વર્ષ, ઉપલી મિકમાં સંખ્યાત લાખ વર્ષ વિરહકાળ છે તો પણ તેને બમણો કરતાં સંખ્યાલ જ રહે. વિજયાદિમાં અસંખ્યાત કાળનો વિરહ છે, તે બમણો કરતાં પણ તેજ રહે છે. ઇત્યાદિ - ૪ -
હવે જીવોને બીજી રીતે કહે છે - સોપચય એટલે વૃદ્ધિ સહ. સાપચય એટલે હાનિસહ. સોપચયાપચય એટલે ઉત્પાદ-મરણનો એક સાથે સદભાવ. નિરપચયનિપચય એટલે વૃદ્ધિ-હાનિનો અભાવ.
(શંકા) ઉપચય-વૃદ્ધિ, અપચય-હાનિ. બંનેના અભાવે અવસ્થિતત્વ. એ રીતે શબ્દભેદ છે, તો આ સૂત્રમાં વિશેષ શું ? પૂર્વસૂત્રમાં પરિણામ માત્ર અભિપ્રેત છે. અહીં તેની અપેક્ષા વિના ઉત્પાદ-મરણ વિવક્ષિત છે. તેથી અહીં ત્રીજા ભંગમાં પૂર્વોક્ત વૃદ્ધયાદિ ત્રણે વિકલ્પ થાય, તેથી ઘણાં ઉત્પાદે વૃદ્ધિ, ઘણાં મરણે હાનિ, સમ ઉત્પાદમરણે અવસ્થિતત્વ, એમ ભેદ છે - X • યુગપતુ ઉત્પાદ-મરણે વૃદ્ધિ-હાનિ. બાકીના ભંગો એકેન્દ્રિયમાં ન સંભવે, કેમકે પ્રત્યેકમાં ઉત્પાદ-મરણ અને તેના વિરનો અભાવ છે. - - -
છે શતક-૫, ઉદ્દેશો-૯-'રાજગૃહ' છે
- X - X - X - X૦ આ બધો અર્થ સમૂહ ગૌતમ પ્રાય ! રાજગૃહમાં પૂછેલો. કેમકે ભગવંત મહાવીરનો ઘણો વિહાર ત્યાં થયેલ, તેથી રાજગૃહ સ્વરૂપ નિર્ણય.
• સૂત્ર-૨૬૪ -
તે કાળે, તે સમયે યાવતું એમ કહ્યું - આ નગરને ભગવાન ! રાજગૃહ કેમ કહે છે ? શું રાજગૃહનગર મૃedી કહેવાય ? જળ કહેવાય ? યાવતુ વનસ્પતિ કહેવાય ? જેમ ‘એજન’ ઉદ્દેશામાં પંચેન્દ્રિય તિયરિની વકતવ્યતા કહી છે, તેમ અહીં કહેવું. યાવત સચિવ, અચિત, મિશ્રદ્ધવ્યો રાજગૃહનગર કહેવાય ? ગૌતમ ! પૃથ્વી પણ રાજગૃહનગર કહેવાય યાવત્ સચિત્તાદિ દ્રવ્ય પણ રાજગૃહનગર કહેવાય. • એમ કેમ કહ્યું? • ગૌતમ! પૃdી એ જીવ છે, અજીવ છે, માટે તે રાજગૃહનગર કહેવાય. યાવત્ સચિત્તાદિ દ્રવ્યો જીવ છે, અજીવ છે. માટે રાજગૃહનગર કહેવાય. • x -
• વિવેચન-૨૬૪ -
‘એજન’ એ શતક-પ-નો ઉદ્દેશો-રૂ-માં છે. તેમાં પંચેન્દ્રિય તિર્યંચ વકતવ્યતા ‘ટંકા, કૂડા’ આદિ કહી, તે અહીં કહેવી. અહીં ઉત્તર છે - પૃથ્વી આદિ સમુદાય સગૃહ છે. કેમકે તેના વિના રાજગૃહ શબ્દની પ્રવૃત્તિ થતી નથી. • x • વિવક્ષિત પૃથ્વી સરોતન-અચેતનવથી જીવ-અજીવ રૂપ છે, તે રાજગૃહ કહેવાય છે. -- પુદ્ગલ અધિકારથી આ કહે છે -
• સૂp-૨૬૫,૨૬૬ :
ભગવના દિવસે ઉધોત અને રાત્રે અંધકાર હોય ? ગૌતમ ! હા, હોય. - એમ કેમ કહ્યું? ગૌતમ ! દિવસે શુભ પુદ્ગલ, શુભ યુગલ-પરિણામ હોય, રત્રે અશુભ પુદ્ગલ અને અશુભ પુદ્ગલ પરિણામ હોય.
ભગવન્નૈરયિકને ઉધોત હોય કે અંધકાર ? ગૌતમ ! તેમને ઉધોત નહીં અંધકાર છે - એમ કેમ? ગૌતમ! ઔરસિકોને અશુભ યુગલ, અશુભ પુદ્ગલ પરિણામ હોય છે, તેથી એમ કહ્યું.
ભગવાન ! અસુરકુમારોને ઉધોત કે અંધકાર ગૌતમાં તેઓને ઉદ્યોત છે, આંધકાર નથી. – એમ કેમ ? ગૌતમ! અસુકુમારોને શુભ યુગલ અને શુભ પરિણામ હોય છે, તેથી એમ કહ્યું. એ રીતે આવ4 સ્વનિતકુમાર સુધી કહેવું. પૃથવીકાયથી તેઈન્દ્રિય સુધી નૈરયિક માફક.
ભગવાન ! ચઉરિન્દ્રિયને ઉધોત કે આંધકાર ? ગૌતમ બંને. એમ કેમ ? ગૌતમ! ચઉરિન્દ્રિયને શુભાશુભ યુગલ અને શુભાશુભ યુગલ પરિણામ હોય છે, તેથી એમ કહ્યું. એ રીતે મનુષ્ય સુધી જાણવું. વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકોને અસુકુમારની જેમ સમજવા.
[૬૬] ભગવન ! ત્યાં ગયેલા નૈરયિકો એમ જાણે કે સમય, આવલિકા યાવતુ ઉત્સર્પિણી કે અવસર્પિણી ના, તે અર્થ સમર્થ નથી. એમ કેમ * * * કહું ? ગૌતમ ! અહીં તેનું માન છે, પ્રમાણ છે, જણાય છે કે સમય છે યાવતું ઉત્સર્પિણી છે. પણ નૈરયિકોમાં સમયાદિ જણાતા નથી માટે તેમ કહ્યું. એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધી જાણવું.
Page #163
--------------------------------------------------------------------------
________________
૫/-/૯/૨૬૫,૨૬૬
ભગવાન ! અહીં મનુષ્યલોકમાં સમય યાવતુ ઉત્સર્પિણી એવું પ્રજ્ઞાન છે ? હા, છે. એમ કેમ ? ગૌતમ ! અહીં સમયાદિનું માન, પ્રમાણ અને એવું જ્ઞાન છે. તેથી એમ કહ્યું. બંતર જ્યોતિષ, વૈમાનિકને નૈરયિકોની માફક જાણવા.
• વિવેચન-૨૬૫,૨૬૬ -
[૨૫] દિવસે શુભ પુદ્ગલો હોય છે, એમ કેમ કહ્યું ? સૂર્યના કિરણના સંબંધથી દિવસે સારા પુદ્ગલ પરિણામ હોય છે. • • નૈરયિક ફોન, પુદ્ગલની શુભપણાના નિમિત્તભૂત સૂર્યકિરણના પ્રકાશરહિત છે. અસુરકુમારના રહેઠાણોના ભાસ્વરપણાથી ત્યાં શુભ પગલો હોય.
પૃથ્વીકાયથી તેઈન્દ્રિય સુધી નૈરયિકવત કહેવા. કેમકે તેમને પ્રકાશ નથી અને શુભ પુદ્ગલ હોવાથી અંધકાર છે. • x - કેમકે તેઓને ચક્ષુરિન્દ્રિયના અભાવે દેશ્ય વસ્તુના દર્શનના અભાવે શુભ પુદ્ગલનું કાર્ય ન થતું હોવાથી તે અશુભ પુદ્ગલ કહેવાય માટે અંધકાર છે.
ચઉરિન્દ્રિયને ચા હોવાથી સૂર્યકિરણનો સદ્ભાવ હોય ત્યારે દેશ્ય પદાર્થના જ્ઞાનથી શુભ પુદ્ગલ કહ્યા. સૂર્યકિરણના અભાવે પદાર્થજ્ઞાનના બોધના અભાવે અશુભ પુદ્ગલો કહ્યા.
૬૬) પે કાલદ્રવ્ય અનકમાં રહેનાતે ‘સમય’ છે ઇત્યાદિ જણાય છે? અહીં મનુષ્ય ફોગમાં સમયાદિ પરિમાણ છે. કેમકે સૂર્યની ગતિથી તેની અભિવ્યક્તિ થાય છે. સૂર્યની ગતિ મનુષ્ય ફોનમાં જ છે. પણ નાકાદિમાં નથી. આ મનુષ્ય ફોરમમાં તે સમયાદિનું પ્રમાણ - સૂમ માન છે. તેમાં મુહૂર્ત તો માન છે. તેની અપેક્ષાએ સૂમ હોવાથી ‘લવ’ પ્રમાણ છે. તેની અપેક્ષાએ સ્ટોક પ્રમાણ છે એ પ્રમાણે ચાવત ‘સમય’ સુધી જાણવું. તેથી મનુષ્ય સમયવાદિ સ્વરૂપ જાણે છે જો કે મનુષ્ય ક્ષેત્ર બહાર સમયાદિ કાળના અભાવે સમયાદિ જ્ઞાન હોતું નથી. વળી કેટલાંક પંચેન્દ્રિય તિર્યંચો, ભવનપતિ, વ્યંતર, જ્યોતિક જો કે મનુષ્યલોકમાં છે, તો પણ તેઓ થોડાં છે અને કાળના વ્યવહારી છે, માટે કહ્યું જાણતાં નથી. - કાળના અધિકારચી અહોમ નિરૂપણ
• સૂઝ-૨૬૭ થી ૨૩૦ :
(ર૬તે કાળે, તે સમયે ભપાના શિષ્ય, વિર ભગવંત, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે, આવીને ભ, મહાવીરની થોડી નજીક રહીને એમ કહ્યું – ભગવના અસંગેય લોકમાં અનંતા ત્રિ-દિવસ ઉતપન્ન થયા છે - થાય છે - થશે? નષ્ટ થયા છે - થાય છે - થશે? હા, આર્મી તેમજ છે. - ભગવન! એમ કેમ કહ્યું છે આ નિશ્ચયથી પરણાદાનીય અરહંત પર્વે લોકને rad કહ્યો છે. (લોક) અનાદિ, અનંત, રિત પરિવૃત્ત નીચે વિસ્તીર્ણ, મધ્ય સાંકડો, ઉપર વિશાળ, નીચે પથંક આકારે વચ્ચે ઉત્તમ વજાકારે, ઉપર ઉભા મૃદંગાકારે (કહ્યો છે.) શાશ્વત, અનાદિ, અનંત, પરિત્ત, પવૃિત્તાદિ • x • લોકમાં અનંતા જીવાતનો ઉપજી-ઉપજીને નાશ પામે છે. પરિd, નિયત જવાનો પણ ઉપજી ઉપજીને નાશ પામે છે. તે લોક ભૂત, ઉત્પન્ન, વિગત, પરિણવ છે. જીવો દ્વારા લોકાય
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ છે, પ્રલોકાય છે. તો જે લોકાય તે લોક છે? હા, ભગવના, તે હેતુથી હે આ એમ કહેવાય છે કે, અસંખ્યય લોકમાં તે જ કહેતું..
ત્યારથી લઈને તે ભo પાના શિષ્ય, સ્થવિર ભગવંતો શ્રમણ ભગવંત મહાવીરને ‘સર્વજ્ઞ, સર્વદર્શી' જાણે છે. પછી તે સ્થવિરો ભગવંતને વાંદી, નમીને એમ કહ્યું - ભગવન! અમે તમારી પાસે ચતુમિ ધમને બદલે સપતિક્રમણ પંચમહાતતિક ધર્મ સ્વીકારીને વિહરવા ઈચ્છીએ છીએ. – હે દેવાધિયો ! સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારે તે સ્થવિરો યાવતુ છેલ્લા શ્વાસોચ્છવાસે સિદ્ધ થયા યાવ4 સવદુ:ખથી ક્ષીણ થયા અને કેટલાંક, દેવલોકમાં દેવ થયા.
રિ૬૮) ભગતના દેવલોક કેટલા છે? ગૌતમ ચાર પ્રકારે. ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક ભેદથી. ભવનવાસી ૧૦ ભેદે, વ્યંતર ૮-ભેદ, જ્યોતિક-૫ ભેદે, વૈમાનિક-ર-ભેદે છે.
રિ૬૯] રાજગૃહ શું છે ?, ઉધોત-અંધકાર, સમય, ભo પાના શિષ્યોની સત્રિ-દિવરાના પ્રશ્નો, દેવલોક [આ ઉદ્દેશામાં આ વિષયો છે.]
[૭૦] ભગવત્ ! તે ઓમ જ છે, એમ જ છે. • વિવેચન-૨૬૭ થી ૨૭o :
અસંખ્યાત પ્રદેશાત્મક લોકમાં-ચૌદ રાજરૂપ ક્ષેત્રલોકમાં, અનંત પરિમાણવાળા અહોરાત્ર ઉત્પન્ન થયા-થાય છે - થશે? સ્થવિરોના આ અભિપ્રાય છે - અસંખ્યાત લોકમાં અનંત રાત્રિ-દિવસ શી રીતે હોય? કેમકે આ૫ આધારમાં મોટું આધેય કેમ સંભવે ? નિયત પરિમાણવાળાં, પણ અનંત નહીં. અભિપ્રાય એ છે - અનંત અહોરાત્ર, પરિમિત કેમ હોય ?
અહીં ઉત્તરમાં ‘હા’નો અભિપ્રાય આ છે - અસંખ્યાતપદેશો છતાં, તેમાં અનંતા જીવો છે, તે રીતે. એક જ આશ્રયમાં હજારો દીવાની પ્રભા સમાઈ શકે છે. એક જ કાળમાં અનંતા જીવો ઉત્પન્ન કે નાશ પામે છે તે સમયાદિ કાળમાં સાધારણ શરીર અવસ્થામાં અનંત જીવો, પ્રત્યેક શરીરાવસ્થામાં પરિd જીવો વર્તે છે. કેમકે તેનો સ્થિતિરૂપ પચયિત્વ છે. તેમ કાળ અનંત અને પરિત છે. એમ અસંખ્યય લોકમાં સમિ-દિવસ અનંત અને પરિત છે, એ ત્રણે કાળમાં યોગ્ય છે. આ પ્રશ્નથી સ્થવિરોને સંમત જિનમત વડે પ્રશ્નપૂર્વક દર્શાવતા સૂત્ર કહે છે.
• X - X - 'માસા' પ્રતિક્ષણ સ્થાયી, સ્થિર. સ્થિરતા તો ઉત્પત્તિ ક્ષણથી આરંભીને પણ હોય, તેથી અનાદિ કહ્યો, તેને અંત પણ હોય, તેથી અનંત કહ્યો. પ્રદેશથી પરિમિત છે. આ શબ્દ વડે પાર્શનિને પણ લોકની અસંખ્યયતા સંમત છે, તે દર્શાવ્યું. તથા અલોકી પરિવૃત છે. નીચે સાત આજ વિસ્તૃત, મધ્ય એકરાજ, બ્રહ્મલોક' દેશે પાંચ રાજ વિસ્તૃત છે. ઉપમાથી - નીચે પલંકાકારે, મળે પાતળો છે માટે ઉત્તમ વજ જેવો, ઉપર ઉભા મૃદંગ જેવો મલક સંપુટાકાર લોક છે.
પરિણામથી અનંત, સૂફમાદિ સાધારણ શરીર વિવાથી અથવા જીવ સંતતિના પર્યવસાનવથી અનંત છે. અનંત પર્યાય સમર્હરૂપવથી અને અસંગેય પ્રદેશ
Page #164
--------------------------------------------------------------------------
________________
૫/-|૯|૨૬૭ થી ૨૭૦
પિંડ રૂપત્વથી જીવઘન છે. તેથી - X - પ્રત્યેક શરીરી અને અનઅપેક્ષિત અતીતાનાગતી સંક્ષિપ્ત. - ૪ - અનંત અને પરિત્ત જીવના સંબંધથી કાળ પણ અનંત અને પતિ કહેવયા છે. તેથી વિરોધનો પરિહાર થાય છે. હવે સ્વરૂપથી લોક –
જ્યાં જીવઘનો ઉત્પન્ન થઈ, નાશ પામે તે લોક. તે ભવન, ધર્મના સંબંધી સદ્ભૂત લોક કહેવાય. તે અનુત્પત્તિક પણ કહેવાય. - ૪ - નાશશીલ પણ છે. તે અનન્વય પણ હોય, માટે કહે છે - અનેક બીજા પર્યાયને પ્રાપ્ત, પણ લોકનો સમૂલ નાશ થયો નથી. આવા પ્રકારનો લોક કેમ નિશ્ચિત થાય, તે કહે છે – સત્તાને ધારણ કરતા, નાશ પામતા અને પરિણામને પ્રાપ્ત પુદ્ગલાદિ લોકથી અભિન્ન છે, તેનાથી લોક નિશ્ચિત થાય છે, પ્રકર્ષથી નિશ્ચિત થાય છે. આ ભૂતાદિ ધર્મવાળો છે.
જે પ્રમાણથી વિલોકી શકાય, તે લોક શબ્દથી વાચ્ય છે. એવા લોકના સ્વરૂપને કહેનારા ભ૰ પાર્શ્વના વચનને સંભારીને ભ મહાવીરે પોતાનું વચન સમર્પિત કર્યુ. - ૪ - ૪ -
દેવલોકે ગયા એમ કહ્યું, તેથી દેવલોકનું સૂત્ર કહે છે.
Ð શતક-૫, ઉદ્દેશો-૧૦-‘ચંદ્ર' છે
— * - * — x — * -
૦ ઉદ્દેશા-૯-માં દેવો કહ્યા. દેવ વિશેષ ચંદ્રને આશ્રીને કહે છે
- સૂત્ર-૨૭૧ :
તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. ઉદ્દેશા-૧-ની જેમ આ ઉદ્દેશો સમજવો. વિશેષ એ કે
ચંદ્રો કહેવા.
-
• વિવેચન-૨૭૧ :
શતક-૫-ના ઉદ્દેશા-૧-ની જેમ ચંદ્રના અભિલાપથી જાણવો.
૬૩
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૬૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨
શતક-૬
— * - * =
૦ વિચિત્ર અર્થવાળા શતક-૫-ની વ્યાખ્યા કરી. હવે અવસર પ્રાપ્ત તેવા જ
ઉદ્દેશા-૬-નો આરંભ કરીએ છીએ. તેની સંગ્રહણીગાથા ·
• સૂત્ર-૨૭૨ :
શતક-૬-માં દશ ઉદ્દેશા છે – વેદના, આહાર, મહાશ્રવ, સપદેશ, તમસ્કાય, ભવ્ય, શાલી, પૃથ્વી, કર્મ, અન્યતીર્થિક. • વિવેચન-૨૭૨ :
(૧) યેવળ - મહાવેદના, મહાનિર્જરાનું પ્રતિપાદન. (૨) આહાર - આહારાદિ અર્થને કહેનાર, (૩) મીશ્રવ - મોટા આશ્રવવાળાને પુદ્ગલો બંધાય છે તેનું કથન, (४) सपएस જીવ સપ્રદેશ છે કે પ્રદેશ? (૫) તમુળ તમસ્કાય નિરૂપણ, (૬) વિઞ - નાકાદિપણે ઉત્પન્ન થવા યોગ્ય. (૭) માપ્તિ - શાલ્યાદિ ધાન્યકથન, (૮) પુષિ - રત્નપ્રભાદિ કથન, (૯) જન્મ - કર્મબંધ નિરુપણ, (૧૦) અન્નત્ય - અન્યતીર્થિક વક્તવ્યતા.
-
æ શતક-૬, ઉદ્દેશો-૧-‘વેદના”
— x — * - * — * -
• સૂત્ર-૨૭૩ :
ભગવન્! જે મહાવેદનાવાળો હોય, તે મહાનિર્જરાવાળો હોય, જે
મહાનિર્જરાવાળો હોય તે મહાવેદનાવાળો હોય તથા મહાવેદનાવાળા અને અલ્પવેદનાવાળામાં જે પ્રશસ્ત નિર્જરાવાળો છે, તે ઉત્તમ છે? હા, ગૌતમ! તે એ પ્રમાણે જ જાણવું.
ભગવન્ ! છઠ્ઠી, સાતમી પૃથ્વીમાં નૈરયિકો મહાવેદના યુક્ત છે ? હા, છે. તેઓ શ્રમણ નિર્ણન્ય કરતા મહાનિર્જરાવાળા છે ? ગૌતમ ! તેમ નથી. ભગવન્ ! એમ કેમ કહ્યું ? - ૪ - ગૌતમ ! જેમકે કોઈ બે વો હોય, એક કર્દમ રાગત, એક ખંજન રાગત, ગૌતમ ! આ બે વસ્ત્રોમાં કર્યું વસ્ત્રદુર્ધોતતર, વમ્યિતર, દુષ્પતિકર્મતર છે અને કયું વસ્ત્ર સુધીતતર, સુવામ્યતર, સુપકિમંતર છે ? - ૪ - ૪ -
ભગવન્! તેમાં જે વસ્ત્ર કર્દમરાગરક્ત છે, તે દુધૃતતર, વમ્યિતર, દુષ્પરિકતર છે. હે ગૌતમ! એ જ પ્રમાણે નૈરયિકોના પાપકર્મ ગાઢીકૃત, ચિક્કણા કરેલા, શ્લિષ્ટ કરેલા, ખિલીભૂત હોય છે. માટે તેઓ સંપગાઢ પણ વેદના વેદતા મોટી નિર્જરા કે મોટા પતિસાનવાળા નથી. - - જેમ કોઈ પુરુષ જોરદાર અવાજાહ મહાઘોષ કરતો, લગાતાર જોર-જોરથી ચોટ મારી એરણને કુટતો પણ તે એરણના સ્થૂલ પુદ્ગલોનો નાશ કરવા સમર્થ થતો નથી, એ પ્રકારે હે ગૌતમ! નૈયિકો પાપકર્મો ગાઢ કરીને યાવત્ મહાપવાન થતો નથી.
ભગવન્ ! તેમાં જે વસ્ત્રો ખંજનરાગરક્ત છે, તે સુધીતતર, સુવામ્યતર,
Page #165
--------------------------------------------------------------------------
________________
૬/-/૧/૨૭૨
સુપરિમંતર છે. - હે ગૌતમ. એ જ પ્રમાણે શ્રમણ નિગ્રન્થોના યથાબાદર ક શિથિલીકૃત, નિષ્ઠીત કર્મો, વિપરિણામિત છે, તેથી શીઘ જ વિધ્વસ્ત થાય છે. જેટલી-તેટલી પણ વેદના વેદ મહાનિર્જરી, મહાપર્યવસાનવાળા થાય છે. જેમ કોઈ પરષ ઘાસના સુકા પુળાને અનિમાં ફેંકે છે. તેમ ગૌતમ! જલ્દીથી • x • બળી જાય ? હા, બળી જાય. હે ગૌતમ! એ પ્રમાણે શ્રમણ નિન્યિોના યથાબાદર કર્મો યાવત મહાપર્યવસાનવાળા થાય છે. જેમ કોઈ પુરષ અતિતપ્ત લોઢાના ગોળા ઉપર પાણીનું ટીપું મુકે યાવત તે નાશ પામે, એ રીતે હે ગૌતમ ! શ્રમણ નિર્મભ્યોને ચાવવું મહાપર્યવસાનવાળા થાય. તેથી જે મહાવેદનાવાળો તે મહાનિર્જરાવાળો થાય. • x •
• વિવેચન-૨૭૩ -
જદાન - ઉપગદિથી ઉત્પન્ન વિશિષ્ટ પીડા. મgrfજા - વિશિષ્ટ કર્મક્ષય. એ બંનેનું અન્યોન્ય અવિનાભૂતવ પ્રગટ કરવા માટે. તે સંબંધી પ્રશ્ન છે. તથા મહાવેદના-અાવેદનાવાળાની મધ્યે જે પ્રશસ્ત નિર્જરાવાળો છે, તે ઉત્તમ કેહવાય ? એ બીજો પ્રશ્ન. - x• x • અહીં પહેલા પ્રશ્નના ઉત્તરમાં મહાઉપસર્ગ કાળે ભગવંત મહાવીર એ દૃષ્ટાંતરૂપ છે. બીજામાં પણ તે જ ઉપસગનિપસર્ગ અવસ્થામાં છે.
જે મહાવેદનાવાળો, તે મહાનિર્જરવાળો એમ કહ્યું, તેમાં શંકા કરતા કહે છે. - જેની ધોવાની પ્રક્રિયા દુકર હોય, જેના ડાઘા મહા કષ્ટ નીકળે, જેને ચળકતું આદિ કા ઘણો પ્રયાસ કરવો પડે, આ ત્રણ વિશેષણથી ‘દુર્વિશોધ્ય' કહ્યું. • • આત્મપદેશ સાથે ગાઢબદ્ધ, ગાઢ બાંધેલ સોયના સમૂહની જેમ. જેમ ચીકાશને લીધે માટીનો પિંડ દુર્ભેધ થાય, તેમ સૂક્ષ્મ કર્મસ્કંધોના રસની સાથે પરસ્પર ગાઢ સંબંધ કરવાથી કર્મો દર્ભેધ થયા છે તે, આગમાં તપાવેલ લોઢાની સળીઓ જેમ પરસ્પર ચોંટી જાય તેમ એકમેક થયેલ કર્મ, અનુભવ્યા સિવાય ખપાવી ન શકાય તેવા. એ રીતે દુર્વિશોધ્ય કર્મ. - x • તે સંપ્રગાઢ વેદનાને અનુભવે છે, પણ મહાપર્યવસાનવાળા થતાં નથી. આ કથન વડે મહાનિર્જરા અભાવે નિવણિ અભાવરૂપ ફળ કહ્યું.
એ રીતે જે મહાવેદના વાળો તે મહાનિર્જરવાળો એ કોઈ વિશિષ્ટ જીવની અપેક્ષાએ જાણવું. નારકાદિ ક્લિષ્ટ કર્મ જીવ અપેક્ષાએ નહીં. જે “મહાનિર્જરાવાળો તે મહાવેદનાવાળો” એ પણ પ્રાયિક છે. કેમકે અયોગ કેવલી મહાનિર્જરાવાળા હોય, મહાવેદના ભજનાએ હોય.
લુહાર જેના પર લોઢું ટીપે, તે એરણને અધિકરણી કહે છે આ ડેમ - આકુન કરતો, સ૬ - લોઢાનો ઘણ મારવાથી થતો ધ્વનિ, ધાસ - અનુવાદ, પરંપરાપામ • ઉપરાઉપરી ઘાત, મા વાયર - સ્થૂલ પ્રકારના પુદ્ગલો. * * * * * નૈરયિકોના કર્મોનો નાશ મહામુશ્કેલીથી થાય.
સુયોતિરTM - આના દ્વારા સુવિશોળ થાય તેમ કહ્યું. મદીવાયર - શૂલતર સ્કંધરૂપ, અસાર પુદ્ગલો. કસરત્નક્ષય - મંદવિપાકી કરવા, નિવેય - સતારહિત કર્યા છે, વિપરામિડ - સ્થિતિ, રસ ઘાતકી કર્મોને વિપરિણામ કર્યા છે. તે કર્મો જલ્દી [10/5]
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ નાશ પામે. એ રીતે સુવિશોધ્ય થાય. -- વેદના કહી, તકરણથી થાય, માટે કરણસૂર
• સૂત્ર-૨૩૪ થી ૨૩૬ :
[૨૭] ભગવન / કરણ કેટલા પ્રકારે છે ? ગૌતમચાર, તે આ - મનકરણ, વચનકરણ, કાયકરણ, કમકરણ.
ભગવન / નૈરયિકોને કેટલા કરણ છે? ચાર મનકરણ અાદિ ચાર. સર્વે પંચેન્દ્રિયોને ચાર કરણ છે. - - એકેન્દ્રિયોને બે છે - કાયકરણ અને કમરણ. વિકલેન્દ્રિયોને ત્રણ - વચનકરણ, કાયકરણ, કર્મકરણ. • • ભગવત્ / નૈરયિકો કરણથી અશાતા વેદના વેદ કે અકરણથી વેદે ? ગૌતમ નૈરયિક કરણથી અશાતા વેદના વેદે છે, અરણી નહીં. એમ કેમ? ગૌતમ / નૈરસિકોને ચાર ભેદે કરણ કહ્યા - મન, વચન, કાય, કર્મ. આ ચારે અશુભ કરણો હોવાથી નૈરસિકો કરણથી અશાતા વેદના વેદે છે, અકરણથી નહીં * * *
અસુકુમારો કરણથી કે અકરણથી ? ગૌતમ! કરણથી, અકરણથી નહીં. એમ કેમ ? ગૌતમ! અસુકુમારને ચાર ભેદે કરણ છે – મનકરણ યાવતું કમકરણ. આ શુભ કરણથી અસુકુમારો કરણથી શાતા વેદના વેદ, અકરણથી નહીં. એમ નિતકુમારો સુધી.
પૃથ્વીકાયિક વિશે પ્રશ્ન. વિશેષ આ – શુભાશુભ કરણ હોવાથી પૃdીકાયિકો કરણથી વિમાત્રને વેદના છેદે છે. અકરણથી નહીં. ઔદારિક શરીરી બધાં શુભાશુભથી વિમત્રાએ વેદના વેદે છે. દેવો શુભ (કરણથી) સાતા (વેદના વેદ છે.)
[૨૭૫] ભગવન જીવો (૧) મહાવેદના, મહાનિર્જરાવાળા છે, (૨) મહાવેદના, અનિર્જરાવાળા છે, (૩) અાવેદના, મહાનિર્જરાવાળા છે, (૪) અાવેદના, અલાનિર્જરાવાળા છે ? ગૌતમ! કેટલાક જીવો મહાવેદનામહાનિર્જરાવાળા છે યાવતુ કેટલાક આનો અથ વેદના-અલ્પનિર્જરાવાળા છે : એમ કેમ? ગૌતમ પ્રતિમા પ્રાપ્ત સાધુ મહાવેદના-મહાનિર્જરાવાળા છે. છઠ્ઠીસાતમી નાસ્કીના નારકો મહાવેદના-અનિર્જરાવાળા છે. શૈલેશી પ્રાપ્ત સાધુ અલ્ય વેદના-મહાનિર્જરાવાળા છે અનુત્તરોપપાતિક દેવો અાવેદનાઅઘનિર્જરાવાળા છે. ભગવન્! તે ઓમ જ છે, એમ જ છે.
[૨૬] મહાવેદના, કર્દમ અને અંજનમય વસ્ત્ર, એરણ, તૃણનો પૂળો, લોઢાનો ગોળો, કરણ, મહાવેદનાવાળા જીવો. [આટલું અહીં છે.]
• વિવેચન-૨૩૪ થી ૩૬ :
કર્મવિષયક કરણ એટલે કર્મના બંધન, સંક્રમાદિમાં નિમિત્ત ભૂત જીવનું વીર્ય. માયા - વિવિધ માત્રા વડે - સાતા કે અસાતા. - ૪ -
$ શતક-૬, ઉદ્દેશો-ર-“આહાર” છે
– X - X - X - X — ઉદ્દેશા-1-માં સવેદના જીવો કહ્યા, તે આહાક પણ હોય –
Page #166
--------------------------------------------------------------------------
________________
૬/-/૨/૨૩૩
૬૮
• સૂત્ર-૨૩૭ -
રાજગૃહનગમાં યાવત એમ કહ્યું – પન્નવણા સૂત્રમાં કહેલ આહાર ઉદ્દેશો આપે અહીં કહેતો. ભગવન! તે એમ જ છે..
• વિવેચન-૨૩૩ -
પ્રજ્ઞાપનમાં આ પ્રમાણે છે – ભગવના નૈરયિકો સચિત આહારી, અચિત આહારી કે મિશ્રાહારી ? તે અચિત્ત આહારી છે.
# શતક-૬-ઉદ્દેશો-3-“મહાશ્રવ” &
— X - X - X - X – ઉદ્દેશા-૨-માં આહારથી પુદ્ગલો વિચાર્યા. અહીં બંધાદિથી• સૂત્ર-૨૩૮,૨૩૯ :
બહુકમ, વસ્ત્રમાં પુદ્ગલ પ્રયોગ અને વીસસાથી, સાદિ કમસ્થિતિ, સ્ત્રી, સંયત, સમ્યષ્ટિ , સંજ્ઞી . - ભવ્ય, દર્શન, પતિ , ભાષક, પરિત્ત, જ્ઞાન, યોગ, ઉપયોગ, આહારક, સૂક્ષ્મ, ચશ્મ, બંધ અને અપભહુd.
• વિવેચન-૨૩૮,૨૯ :
બહુકમ-મોટા કર્મવાળાને સર્વ પ્રકારે પુદ્ગલ બંધાય ઇત્યાદિ કહેવું. [આ સંગ્રહ ગાયા છે. હવે પછી તેના સૂત્રો છે તેથી અહીં વૃત્તિનો અર્થ નોંધેલ નથી. તેમાં ‘બહુકમદ્વાર' સૂત્ર-1
• સૂત્ર-૨૮૦ -
ભગવન્! મહાકર્મ-મહાક્રિયા-મહાશ્રd-મહાવેદનાથી યુતને સર્વશી યુગલોનો-બંધ, ચય, ઉપચય થાય ? સદા સમિત યુગલોનો બંધા-ચય-ઉપચય થાય ? તેનો આત્મા, હંમેd દુરૂપ-દુવર્ણ-દુર્ગધ-દુરસ-દુસ્પfપણે, અનિષ્ટપણે, એકાંતપણે, અમનોજ્ઞપણે, અમનામપણે, નીસિતપણે, અભિવિતપણે, અધોપણે પણ ઉદ્ધપણે નહીં, દુખપણે પણ સુખપણે નહીં વારંવાર પરિણમે ?
હા, ગૌતમ, તેમજ છે. એમ કેમ? હે ગૌતમ! જેમ કોઈ અહd, ઊંત તંતુગત વસ્ત્ર અનુક્રમે વાપરdi બધાં યુગલો બંધાય-વ્યય થાય યાવતુ પરિણમે, તે હેતુથી ઉપર મુજબ કહ્યું છે.
! અલાશ્રવ-અકર્મ-અત્યક્રિય-અય વેદનાવાળાને બધાં પગલો ભેદાય-પેદાય-વિદdય-પરિવિદdય પામે ? હંમેશા નિરંતર યુગલો ભેદાય-પેદાયવિધ્વંસ-પરિવિધ્વંસ પામે ? તેનો આત્મા સદા સમિત સુરપાણે, પ્રશસ્ત જાણવું ચાવતું સુખપણે પણ દુ:ખપણે નહીં વારંવાર પરિણમે ? હા, ગૌતમ પરિણમે. એમ કેમ ? ગૌતમ! જેમ કોઈ વછા જલ્લિત, પંકિત, મઈલિત રઈલિત હોય, અનુક્રમે પરિકમ કરતા, શુદ્ધ પાણીથી ધોતા તેના બધાં યુગલો ભેદાય યાવતુ પરિણામ પામે, તે હેતુથી પૂર્વવત કહ્યું છે.
• વિવેચન-૨૮૦ :સ્થિતિ અપેક્ષાએ મહાકર્મ, અલઘુકાયિકી આદિ ક્રિયા, કર્મબંધના મોટા
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ હેતુરૂપ મિથ્યાત્વાદિ, મહાપીડાવાળાને બધી દિશાથી અથવા જીવપદેશને આશ્રીને બંધાય છે, બંધનથી ચય પામે છે અને નિપેક ચનાથી ઉપચય થાય છે અથવા બંધનથી બંધાય છે, નિuતથી ચય થાય છે. નિકાચનાથી ઉપચય થાય છે. નવા - સર્વદા, વ્યવહારમાં અસાતત્યથી પણ થાય, તેથી કહે છે - સન્નત, નિરંતર, જેને પુદ્ગલો બંધાય છે, તે જીવનો બાહ્યાભા અનિષ્ટ-અસુંદર-અપ્રિય-અશુભ-અમનોજ્ઞ અને અમનોમ-મનથી પણ રુચે નહીં, તે રીતે પરિણમે છે. અવાંછિતપણે, પામવાની અભિવાંછાથી રહિતપણે, જે પામવાનો લોભ પણ ન થાય તે રૂપે, જઘન્યપણે પણ ઉ4પણે નહીં, ન વાપરેલને, વાપરીને ધોયેલ, યંત્રથી તાજ જ ઉતારેલ. અહીં ત્રણ પદથી પુદ્ગલોના ઉત્તરોત્તર સંબંધની અધિકતા કહી છે. • • પહેલા સંબંધને ત્યજવાથી, તેથી નીચે પડવાથી, બધાં પુદ્ગલોના પડવાથી. મેલયુક્ત, ભીના મેલથી, યુક્ત, કઠણ મેલી યુક્ત, જસહિત, જેને સાફ કરવાનું આરંભેલ છે તેવું વસ્ત્ર જેમ ચોકખુ થાય, તેમ અા ક્રિયાદિ યુક્ત આત્મા ચોખો થાય છે.
• સૂગ-૨૮૧
ભગવાન ! અને જે પુલોનો ઉપચય થાય તે પ્રયોગથી કે સ્વાભાવિક થાય? ગૌતમ બંને રીતે. -- ભગવન ! જેમ વસ્ત્રને બંને રીતે ઉપચય થાય, તેમ જીવને કર્મનો ઉપચય પગોગથી થાય કે સ્વાભાવિક? ગૌતમ ! પ્રયોગથી થાય. એમ કેમ ? ગૌતમ! જીવોને ત્રણ પ્રકારે પ્રયોગ કહ્યા છે - મનપયોગ, વચનપયોગ, કાયપયોગ. આ ત્રણે પ્રયોગથી જીવોને કમનો ઉપચય થાય છે, સ્વાભાવિક રીતે ન થાય.
આ પ્રમાણે બધાં પંચેન્દ્રિયોને ત્રણ પ્રકારે પ્રયોગ કહેતો. પૃdી કાચિકને એકવિધ પ્રયોગ કહેવે ચાવતું વનસ્પતિકાયિકને કહેવું. વિકલન્દ્રિયને બે પ્રયોગ હોય - વચન અને કાય. આ બે પ્રયોગથી કર્મનો ઉપચય કરે છે, સ્વાભાવિક નહીં. તેથી કહ્યું કે રાવત સ્વાભાવિક નહીં એ રીતે જેને જે પ્રયોગ હોય તે વૈમાનિક સુધી કહેવો.
• વિવેચન-૨૮૧ -
પ્રથા • પુરુષ વ્યાપારથી, વિત્રHT - સ્વભાવથી. જીવોને કમ્પચય પ્રયોગથી જ થાય, અન્યથા પ્રયોગવગરનાને પણ બંધનો પ્રસંગ આવે.
• સૂત્ર-૨૮૨ -
વાને જે પુલનો ઉપચય થયો તે (૧) સાદિ સાંત છે, (૨) સાદિ અનંત છે, (3) અનાદિ સાંત છે કે (૪) અનાદિ અનંત છે ?
ગૌતમતે સiદિ સાંત છે. અન્ય ત્રણ ભંગ નથી.
ભગવન! જેમ વરુનો પુદ્ગલોપચય સાદિ સાંત છે, પણ અન્ય ત્રણ ભંગ નથી, તેમ જીવોનો કમોંપચય? ગૌતમ ! કેટલાંક જીતોનો કમૉપચય અસાદિ સાંત છે. કેટલાકનો અનાદિસાંત છે, કેટલાંકનો અનાદિ અનંત છે, પણ કોઈનો સાદિ અનંત નથી - એમ કેમ કહ્યું?
Page #167
--------------------------------------------------------------------------
________________
ભગવતી-ચાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
૬/-/3/૨૮૨
ગૌતમાં ઐપિશ્વિક બંધકનો કૌંદય સાદિ સાંત છે. ભવ સિદ્ધિકનો કમપચય અનાદિ સાંત છે, ભવસિદ્ધિકનો અનાદિ અનંત છે. તેથી ગૌતમ ! - x • ઉપર મુજબ કહ્યું છે.
ભગવના છે વા સાદિ સાંત છે? ચઉભંગી કહેવી. ગૌતમાં વસ્ત્ર સાદિ સાંત છે. બીજા કણ ભંગનો નિષેધ. જેમ વટા સાદિ સાંત છે, બીજ ત્રણ ભંગ નથી, તેમ જીવ સાદિ સાંત છે આદિ ચતુગીનો પ્રશ્ન. ગૌતમાં ચારે ભંગ કહેવા. - આમ કેમ? ગૌતમાં નૈરયિકાદિ બધાં ગતિ, આગતિને આપીને સાદિ સાંત છે, દ્ધિ ગતિને આમને સાદિ અનંત છે, ભવસિદ્ધકો લધિને આશીને અનાદિ સાંત છે. અભવસિદ્ધિકો સંસારને આણીને અનાદિ અનંત છે. તેથી ઉપર મુજબ કશું
• વિવેચન-૨૮ર :
ઈયપિય એટલે ગમનમાર્ગ. તે દ્વારા થાય તે ઐયપિથિક. તેમાં કેવલ કાયયોગ પ્રત્યયકર્મ છે. તેના બંધક ઉપશાંત મોહ, ક્ષીણમોહ અને સયોગ કેવલિ હોય. તે કર્મ પૂર્વે બાંધેલ નથી, માટે સાદિ છે. યોનિ અવસ્થામાં શ્રેણિથી પડે ત્યારે તે કર્મબંધ ન થાય. માટે સાંતપણું છે.
ગતિ-અગતિથી-નકાદિમાં ગમન તે આદિ, આગમન તે સાંત. • • સિદ્ધિ ગતિથી સિદ્ધો સાદિ અનંત કેમ • x • ? કાળના અનાદિપણાથી કોઈ આદિ દેહનો સદભાવ નથી, તો પણ સર્વ શરીર સાદિ છે - x • એ પ્રમાણે સર્વ સિદ્ધિ આદિ છે, પણ કોઈ રોક સિદ્ધ એવો નથી જે સૌથી પ્રથમ હોય, માટે સિદ્ધોનું અનાદિપણું છે. તેથી સેહકના પ્રશ્નમાં તેનો નિર્દેશ છે.
ભવસિદ્ધિકને ભવ્યત્વ લબ્ધિ છે, તેઓની લબ્ધિ સિદ્ધિપણું પામ્યા પછી નાશ પામે છે, માટે તેઓ અનાદિ-સાંત કહ્યા છે.
• સૂગ-૨૮૩ -
ભાવના કમપકૃતિ કેટલી છે ગૌતમ આઠ કર્મપકૃતિ છે. તે આ - જ્ઞાનાવરણીય યાવતું અંતરાય • • ભગવાન ! જ્ઞાનાવરણીય કર્મની બંધસ્થિતિ કેટલા કાળની છે ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી 30 કોડાકોડી સાગરોપમ, ooo વર્ષ અભાધાકાળ. અબાધાકાળ જેટલી જુન કમસ્થિતિકમનિયેક ગણવો. એ રીતે દર્શનાવરણીયની રણવી. વેદનીયની જઘન્યથી બે સમય, ઉત્કૃષ્ટથી જ્ઞાનાવરણીયવત..
મોહનીય કર્મ જાણી અંતમુહનું ઉત્કૃષ્ટથી 90 કોડાકોડી સાગરોપમ છે. ૨૦૦૦ વર્ષ અબાધાકાળ છે. બાધાકાળ ખૂન કમસ્કિતિકર્મનિષેક જાણવો. આંસુની જધન્યવી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી 33સાગરોપમ, પૂવકોટિના ત્રણ ભાગી અધિક 39સાગરોપમ કમસ્થિકિમનિવેક છે. નામ, ગોમ કમની જઘન્યથી આઠ મહd, ઉત્કૃષ્ટથી ર૦ કોડાકોડી સાગરોપમ, ર૦૦૦ વર્ષ અબાધાકાળ. તેટલી ખૂનની કમિિકમનિયેક છે. અંતરાયકમતિ જ્ઞાનાવરણીય કમ માફક જાણવું
વિવેચન-૨૮૩ -
અબાધા - કર્મના બંધથી ઉદયનું અંતર, આ અબાધાકાળ જેટલી જૂન કર્મસ્થિતિ, તે કર્મનિષેક છે. કર્મલિકને અનુભવવાની ચના વિશેષ તે કર્મનિષેક, તે પહેલા સમયે ઘણું સ્પે, બીજા સમયે વિશેષહીન યાવતું ઉત્કૃષ્ટ સ્થિતિક કમંદલિક હોય, તેને તેટલું વિશેષ હીન બનાવે -x • બાંધેલ પણ જ્ઞાનાવરણીય કર્મ ૩૦૦૦ વર્ષ સુધી અવેધ રહે. તેથી તેટલો જૂન અનુભવકાળ થયો. • x • બીજા કહે છે - ૩૦૦૦ વર્ષ અબાધા કાળ અને ૩૦ કોડાકોડી સાગરોપમ બાધાકાળ, તે બંને કર્મસ્થિતિકાળ કહેવાય. તેમાંથી અબાધાને છોડીને બાકીનો કર્મનિષેક કાળ.
હવે પછીની વૃત્તિ સુર૮૪ની છે. તેનું મુદ્રણ કે સંપાદન ભૂલી અહીં થયેલ હોવાથી એમ અહીં અનુવાદ મુકેલ છે.)
- સ્ત્રી આદિ ત્રણ આયુ બાંધે કે ન બાંધે. બંધકાળે બાંધે અબંધકાળે ન બાંધે. આય એક ભવમાં એક જ વખત બંધાય. જે સ્ત્રી આદિ વેદક્તિ છે. તે - આવ્યું ન બાંધે. કેમકે નિવૃત્તિ બાદ સંપાયાદિ ગુણઠાણે આયુબંધનો વિચછેદ છે, * * સંવત - પહેલાના ચાર સંયમમાં જ્ઞાનાવરણ બાંધે, ચયાખ્યાત સંયત ન બાંધે. અસંયતમિથ્યાદષ્ટિ આદિ, સંયતાસ્વત - દેશવિરત તે બંને બાંધે. સંયમાદિ ભાવ નિષિદ્ધ છે, તે સિદ્ધ છે, તે ન બાંધે સંયત, અસંયત, સંયતાસંયત આયુબંઘકાલે બાંધે, અન્યદા ન બાંધે, માટે તેમને આયુ બંધ ભજનાએ કહ્યો.
Hથg - તેમાં વીતરાગ, એડવિઘ કર્મબંધક હોવાથી જ્ઞાનાવરણ ન બાંધે. સરાગ સમ્યગ્દષ્ટિ બાંધે. મિથ્યાષ્ટિ, મિશ્રાદેષ્ટિ તે બંને બાંધે જ. તેથી સમ્યગૃષ્ટિ, મિથ્યાષ્ટિ કદાચ બાંધે કદાચ ન બાંધે. અપૂર્વકરણાદિ સમ્યગ્દષ્ટિ આયુ ન બાંધે, બીજા આયુબંધ કાલે બાંધે, અન્યદા ન બાંધે. મિથ્યાર્દષ્ટિ પણ એ પ્રમાણે જાણવા. મિશ્રદૈષ્ટિ ન બાંધે.
fi - મન:પર્યાપ્તિ યુકd. જે વીતરાગ હોય તો જ્ઞાનાવરણ ન બાંધે, સાગ હોય તો બાંધે, તેથી કદાયિત કહ્યું. અસંજ્ઞી તો બાંધે જ, કેવલી અને સિદ્ધને હેતુનો અભાવ હોવાથી ન જ બાંધે. સંજ્ઞી, અસંજ્ઞી બંને વેદનીયને બાંધે, કેમકે યોગી, સિદ્ધ સિવાયના તેના બંધક હોય છે. સયોગીકેવલી, અયોગી કેવલી અને સિદ્ધમાં સયોગી કેવલી વેદનીય બાંધે, અયોગી કેવલી અને સિદ્ધ ન બાંધે, તેથી ભજના કહ્યું. સંજ્ઞી, અiી કદાચ આયુ બાંધે. કેવલી અને સિદ્ધ ન બાંધે.
| Hવદ્વજ * વીતરણ જ્ઞાનાવરણ ન બાંધે. અન્ય બાંધે, માટે ભજના કહ્યું. સિદ્ધ ન બાંધે, ભવ્ય અને અમલ આયુ બંધકાળે બાંધે અચંદા ન બાંધે, તેથી ભજવા કહ્યું. * ન ચક્ષ, અયક્ષ, અવધિ દર્શની જ છાસ્ય વીતરાગ હોય તો જ્ઞાનાવરણ ન બાંધે, કેમકે તેઓ વેદનીયના જ બંધક છે, જો તે સરાણ હોય તો બાંધે, માટે ભજવા કહ્યું. ભવસ્થ કેવલદર્શની અને સિદ્ધ ન બાંધે. પ્રથમ ત્રણ દર્શનવાળા છાસ્ય વીતરાગ અને સમગી, વેદનીય બાંધે જ. કેવલદર્શની સયોગી કેવલી બાંધે છે. અયોગી કેવલી અને સિદ્ધ વેદનીય કર્મ નથી બાંધતા.
Page #168
--------------------------------------------------------------------------
________________
૬-13/૨૮૩
- તેમાં વીતરાગ, જ્ઞાનાવરણ ન બાંધે, સરાણી બાંધે, તેથી ભજના કહ્યું. સિદ્ધો ન બાંધે. પર્યાપ્તા-અપયા આયુબંધ કાલે બાંધે અન્યદા ન બાંધે, માટે ભજના. - x - માધવ - ભાષા લબ્ધિવાળો, તે ભાપક, અન્ય તે અભાષક. વીતરાગભાષક જ્ઞાનાવરણ ન બાંધે, સરાણ બાંધે. અયોગી અને સિદ્ધ અભાષક ન બાંધે, વિગ્રહગતિ પ્રાપ્ત પૃથ્વી આદિ અભાવકો બાંધે, માટે “ભજનાઓ’ કહ્યું. સયોગીના અવસાનવાળો પણ માપક સદનીયબંધક હોય માટે ભાપક જીવ વેદનીય બાંધે. અયોગી અને સિદ્ધ ન બાંધે. પૃથ્વી આદિ જીવો બાંધે.
પત્ત - એટલે પ્રત્યેક શરીરી કે અપસંસારી. તે વીતરાગ હોય તો જ્ઞાનાવરણ ન બાંધે. સરાગ પરીત બાંધે, માટે ભજવા કહ્યું. મરિન • સાધારણ કાય કે અનંત સંસારી. તે બાંધે. સિદ્ધો ન બાંધે. પ્રત્યેક શરીરી આદિ આયુ બંધ કાલે જ આયુ બાંધે, સર્વદા નહીં, માટે ભજનાં સિદ્ધો ન જ બાંધે. -- ન - મતિજ્ઞાની આદિયાર જ્ઞાની વીતરાગ અવસ્થામાં જ્ઞાનાવરણ ન બાંધે, સરાગાવવામાં બાંધે. છાસ્થ વીતરાગ વેદનીય બાંધે. સયોગી કેવલીને વેદનીયનો બંધ છે. યોગી અને સિદ્ધોને બંધ નથી, તેથી ભજનાએ કહ્યું.
વોરન - મન, વચન, કાયયોગીમાં જે ઉપશાંત મોહી, ક્ષણમોહી સયોગી કેવલી છે તે જ્ઞાનાવરણ ન બાંધે, તે સિવાયના બાંધે, માટે ભજના. અયોગી કેવલી અને સિદ્ધ ન બાંધે. સયોગીને વેદનીયનો બંધ હોવાથી મનોયોગી આદિ બાંધે, સર્વકર્મના અબંધક અયોગી ન બાંધે.
૩યો - સાકાર, અનાકાર. [અહીથી વૃત્તિ ખંડિત સંપાદિત થઈ છે. અમે અંદાજે પૂત કરેલ છે. તે બંનેમાં સયોગી જીવો યથાયોગ્ય બાંધે, અયોગી જીવો ન બાંધે (જ્ઞાનાવરણાદિ) માટે ભજના કહી છે.
[હવેની સંપાદિત વૃત્તિ, આ સૂપ-ર03ની જ છે. તે આ 3
અબાધાકાળ - આયુષ્યમાં 33 સાગરોપમ નિષેક કાળ છે, અને પૂર્વકોટીનો મિભાગ અબાઘાકાળ છે. વિનય - તત કષાયરહિત સ્થિતિમાં, માત્ર શરીરાદિ યોગ જ નિમિત્તભૂત હોય, તે વેદનીયની સ્થિતિ બે સમયની છે. સકષાયીને તો જઘન્ય ૧૨-મુહૂર્ણ સ્થિતિ હોય.
• સૂત્ર-૨૮૪ -
ભગવન! જ્ઞાનાવરણીય કર્મ સી બાંધે કે પુરુષ કે નપુંસક ? અથવા જે મી, પુરુષ કે નપુંસક ન હોય તે બાંધે? ગૌતમ! મી, પુરષ, નપુંસક ત્રણે બાંધે. જે સ્ત્રી-પુરુષ કે નપુંસક નથી, તે કદાચ બાંધે અને કદાચ ન બાંધે. એ પ્રમાણે આયુ સિવાય સાતે કર્મપકૃત્તિ જણાવી.
ભગવાન ! આયુકર્મ પ્રી બાંધે કે પુરુષ કે નપુંસક ? ગૌતમ ! ત્રણે માટે ભજન. સ્ત્રી પુરષ, નપુંસક નથી તે ન બાંધે.
ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ સંયત અસંત, સંયd-સંયત કે નોસંયત નોસિયત નોસંયતાસંયત, તેમાં કોણ બાંધે ? ગૌતમ સંવત કદાચીત બાંધે
૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ કે ન બાંધે. અસંયત બાંધે. સંયતાસંયત બાંધે. નોસંયત નોઅસંયત નોસંયતાસંયત ન બાંધે. એ રીતે આયુ સિવાયની સાતે જણવી. આયુ નીચોના ત્રણને ભજના. ઉપરના ન બાંધે. -- ભગવન! જ્ઞાનાવરણીય કર્મ, સમ્યગૃષ્ટિ બાંધે, મિયાદેષ્ટિ બાંધે કે સામ્યમિશ્રાદેષ્ટિ ? ગૌતમ! સમ્યગુર્દષ્ટિ કદાચ બાંધે કે ન બાંધે. બાકીના બે બાંધે. એ રીતે આયુ સિવાય સાતે બાંધે. આયુ પહેલા બેને ભજના. સમ્યગૃમિધ્યાદેષ્ટિ ન બાંધે.
જ્ઞાનાવરણીય શું સંજ્ઞી બાંધે કે અસંજ્ઞી કે નોસંજ્ઞીનોઅસંજ્ઞી બાંધે ? ગૌતમ! પહેલા ત્રણને ભજના, ચોથા ન બાંધે. એ રીતે વેદનીય વજીને સાતે જાણવી. વેદનીય પહેલા ત્રણ બાંધે, ચોયાને ભજના.
જ્ઞાનાવરણીય કર્મ, પતિો, અપયતો, નોપયતનોપયતામાં કોણ બાંધે? ગૌતમ પ્રયતાને ભજના, અપયતો બાંધે, નોયતો-નોઅયતિો ન બાંધે. એ રીતે આયુ વજીને સાત જાણવી. આ પહેલા બે બાંધે, ત્રીજા ન બાંધે.
જ્ઞાનાવરણીય કર્મ, ભાષક બાંધે કે ભાષકર ગૌતમાં બંને ભજનાઓ. એ રીતે વેદનીય વજીને સાતે જણવી. વેદનીય, ભાષક બાંધે, ભાવકને ભજના. • • ઇનાવરણીય પરિd બાંધે, અપરિત બાંધે કે નોપરિત્તનો અપરિગ્ન બાંધે? ગૌતમાં પત્તિ ભજનાઓ, અપરિત બાંધે, નોપરિત્ત નોઅપરિત્ત ન બાંધે. એ રીતે આયને વજીને સાતે કર્મપકૃતિ જાણવી. આયુ, પહેલા બે ને ભજના ત્રીજા ન બાંધે.
જ્ઞાનાવરણીયકર્મ પ્રતીજ્ઞાની ચાવત કેવલજ્ઞાનીમાં કોણ બાંધે ? ગૌતમ! પહેલા ચારને ભજના કેવલજ્ઞાની ન બાંધે. એ રીતે વેદનીય વજીને સાતે જાણવી. પહેલા ચાર વેદનીય બાંધે, પાંચમાને ભજન. • • IIનાવરણીય કર્મ, મતિ અજ્ઞાની-શ્રુત અજ્ઞાની-વિભંગ જ્ઞાનીમાંથી કોણ બાંધે ? ગૌતમ ! ત્રણે. બાંધે. આયુ વજીને સાતે પણ બાંધે.
- જ્ઞાનાવરણીય કર્મ, મનોયોગી-વચનયોગી-કાયયોગી અને અયોગીમાંથી કોણ બાંધે. ગૌતમ! પહેલાં ત્રણને ભજના, અયોગી ન બાંધે. એ રીતે વેદનીય વજીને. પહેલા ત્રણ વેદનીય બાંધે, અયોગી નહીં
જ્ઞાનાવરણીય સાકારોપયુક્ત બાંધે કે અનાકારોપયુક્ત? ગૌતમ! આઠે કર્મ ભજનાએ. • • જ્ઞાનાવરણીય આહાર બાંધે કે અણાહારક ? ગૌતમ ! બંનેને ભજના. આહાકને આયુ ભજનાએ, અહાહાક ન બાંધે. -- જ્ઞાનાવરણીય કર્મ સૂક્ષ્મ જીવ બાંધે, ભાદર બાંધે કે નોસૂક્ષ્મનો ભાદર ? ગૌતમ / સૂમો બાંધે, બાદરને ભજના, નોસૂક્ષ્મનો બાદર ન બાંધે. એ રીતે આયુ વજીને સાતે બાંધે. સૂમ અને બાદરને આયુની ભજના, નોસૂમનોભાદર ન બાંધે.
જ્ઞાનાવરણીય ચરિમ બાંધે કે અચરિમ ? આઠે ભજનાઓ.
• વિવેચન-૨૮૪ :- [ સૂઝની ઘણી વૃત્તિ સૂઝ-૩૮માં મુદ્રક કે પ્રકાશકની ભૂલથી છપાઈ છે, અમે ત્યાં જ નોંધી છે, તે ત્યાં જોવી.]
ત્રીદ્વાર • વેદના ઉદયથી રહિત ‘ન બી, ન પુરષ, ન નપુંસક' કહેવાય. તે
Page #169
--------------------------------------------------------------------------
________________
૬/-/3/૨૮૪
9૪
અનિવૃત્તિ બાદર સંપરાયાદિ ગુણ ઠાણે હોય છે. છ કે સાતના બંધક હોવાથી તેને જ્ઞાનાવરણીયના બંધક કહ્યા. ઉપશાંત મોહાદિવાળા એકવિધ બંધક છે. માટે કહ્યું - કદાચ બાંધે, કદાચ ન બાંધે.
- ઉમાઈIR - તેમાં વીતરાગ જ્ઞાનાવરણ ન બાંધે, રાગી બાંધે, માટે ભજના કહ્યું. અનાહારકમાં કેવલી ન બાંધે, વિગ્રહગતિપ્રાપ્ત બાંધે. તેથી તેને પણ ભજના. - - અયોગી સિવાય બધાં વેદનીય બાંધે. અનાહારકમાં વિગ્રહગતિ પ્રાપ્ત અને સમુદ્યાતગત કેવલી બાંધે, યોગી અને સિદ્ધો ન બાંધે, માટે ભજના. - - આયુબંઘકાળે જ આયુ બાંધે, અન્યદા ન બાંધે તેવી ભજના. અનાહારક આયુ ન બાંધે.
મૂક્સ - વીતરાગ બાદરો જ્ઞાનાવરણના બંધક છે. સરાગ બાદરને ભજના, સિદ્ધો ન બાંધે. - x - બંધ કાળે બાંધે, અન્યદા ન બાંધે, માટે ભજના. - - 4રમ - જેનો છેલ્લો ભવ હોય તો ચરમ. જેને તેમ નથી, તે ચરમ. સિદ્ધને અચરમ કહેવા. તેમાં ચરમ યથાયોગ આઠે પણ બાંધે, અયોગી ન બાંધે, માટે ભજના. અચરમ સંસારી છે, તે આઠે પણ બાંધે. સિદ્ધો ન બાંધે, માટે ભજના.
• સૂત્ર-૨૮૫ -
ભગવાન સ્ત્રીવેદક, પુરુષવેદક, નપુંસકવેદક, વેદક જીવોમાં અલબહુત ? ગૌતમ ! સૌથી થોડાં પુરુષવેદકો છે, પ્રીવેદક સંખ્યાતગુણ, આવેદક અનંતગણો, નપુંસક વેદક અનંતગણાં છે. એ બધાં પદોનું અલાબહુવ કહેવું. યાવતુ સૌથી થોડાં ચચમિ છે, ચરિમ અનંતગણાં છે. ભગવન ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૨૮૫ -
હવે અલાબહQદ્વાર - દેવ, મનુષ્ય, તિર્યચપુરુષો કરતાં તેમની સ્ત્રીઓ અનુક્રમે મીશ વધારે ૩૨-ગણી, ૨૭-વધારે ર૩ ગણી, 3 વઘારે ત્રણ ગણી છે. અનિવૃતિબાદર સંપરાયાદિ અને સિદ્ધો અવેદક છે, તે અનંત હોવાથી, પ્રીવેદકથી અનંગુણ છે. અનંતકાયિકો સિદ્ધ કરતાં અનંતગુણ હોવાથી નપુંસકો અનંતગુણ છે. • • પૂર્વોક્ત સંયતથી ચરમાંત સુધીના ચૌદ દ્વારોનું અલાબહત્વ, તેના ભેદની અપેક્ષાએ કહેવું. - X - X - પ્રજ્ઞાપના સૂત્રાનુસાર આ અલબહુત જાણવું.
છે શતક-૬, ઉદ્દેશો-૪-સપદેશક' છે
- X - X - X - X - ૦ ઉદ્દેશા-1-માં જીવો નિર્યા. તેને જ બીજી રીતે નિરૂપે છે. • સૂઝ-૨૮૬,૨૮૩ -
ભગવાન ! જીવ કાલાદેશાણી સપદેશ કે આપદેશ ? ગૌતમ નિયમા સપદેશ. -- ભગવન! નૈરયિક, કાલાદેશથી સપદેશ કે આપદેશ ? ગૌતમ ! કદાચ સપદેશ, કદાચ અપદેશ. એ રીતે સિદ્ધ પર્યા.
ભગવન! જીવો? - x - ગૌતમાં નિયમા સપદેશ. ભગવના નૈરયિકો - x • ? ગૌતમાં (૧) બધાં પણ સપદેશ હોય. (૨) ઘણાં સપદેશ, એક "પદેશ. (3)
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ઘણાં સપદેશ, ઘણાં અપદેશ. એમ નિતકુમાર સુધી જાણતું. • • પૃવીકાયિકો - ૪ - ? ગૌતમાં સપદેશ પણ હોય, આપદેશ પણ હોય. એ રીતે વનસ્પતિકાયિક સુધી. બાકીના નૈરયિકો માફક જાણવા યાવત્ સિદ્ધ સુધી કહેવું
જીવ અને એકેન્દ્રિયો સિવાય આહાફો માટે ત્રણ ભંગ. જીવ, એકેન્દ્રિયો સિવાય અનાહાક માટે છ ભંગ કહે - (૧) સપદેશ, (૨) આપદેશ, (3) કોઈ સપદેશ, કોઈ અપદેશ, ૪) કોઈ સપદેશ, ઘણાં અપદેશ, (૫) ઘણાં સપદેશ, કોઈ પ્રદેશ, (૬) ઘણાં સપદેશ, ઘણાં અપદેશ.
સિદ્ધોને ત્રણ ભંગ. ભવસિદ્ધિક, અભવસિદ્ધિક સામાન્ય જીવો જેવા જાણવા. નોભવસિદ્ધિદકનો અભવસિદ્ધિક - સિદ્ધોમાં ત્રણ ભંગ. સંજ્ઞીમાં જીવાદિ ત્રણ ભંગ, અસંtીમાં એકેન્દ્રિયવજીને ત્રણ ભંગ. નૈરયિક, દેવ, મનુષ્યમાં છ ભંગ. નોસંfીનો સંજ્ઞી જીવ, મનુષ્ય અને સિદ્ધોમાં ત્રણ ભંગ. વેચાવાળા સામાન્ય જીવ માફક.
આહાક જીવો માફક કૃણ-નીલ-ન્કાપોતલેચાવાળા જાણવા. વિશેષ એ કે જેને જે વેશ્યા હોય તે કહેવી. તેજલેશ્યામાં જીવાદિ ત્રણ ભંગ, વિશેષ એ કે પૃથ્વી-અર્થ-qનતિકાસિકમાં છ ભંગ છે. પI-શુક્લ લેગ્યામાં અનાદિૌધિક મણ ભંગ. અલેસ-જીd, સિદ્ધોમાં ત્રણ ભંગ. મનુષ્યોમાં છ ભંગ. સમ્યગૃષ્ટિમાં અનાદિ ત્રણ ભંગ. વિકલૅન્દ્રિયોમાં છ ભંગ. મિશ્રાદેષ્ટિમાં એકેન્દ્રિય વજીને ત્રણ ભંગ, સમ્યગૃમિથ્યાષ્ટિમાં છ ભંગ. સંયતોમાં જીવાદિક ત્રણ ભંગ. અસંયતમાં એકેન્દ્રિયવજીને મણ ભંગ. સંયતા સંયતમાં જીવાદિક ત્રણ ભંગ. નોસંયત નોઅસંયતનો સંયતાસંયત-જીવ, સિદ્ધોમાં ત્રણ ભંગ. સંકષાયોમાં જીવાદિ ત્રણ ભંગ. એકેન્દ્રિયો અભંગક.
ક્રોધકમાણીમાં જીવ, એકેન્દ્રિય વજીને ત્રણ ભંગ દેવોમાં છ ભંગ. માન, માયાકલામીમાં જીવ, એકેન્દ્રિય લઈને ત્રણ ભંગ. નૈરયિક, દેવોમાં છ ભંગ. લોભકષાયીમાં જીવ, એકેન્દ્રિય વજીને ત્રણ ભંગ નૈરયિકોમાં છ ભંગ. કરાચીમાં જીવ, મનુષ્ય, સિદ્ધોમાં ત્રણ ભંગ. ઔધિકજ્ઞાનમાં, મતિ-શ્રુતજ્ઞાનમાં જીવાદિક ત્રણ ભંગ. વિકલેન્દ્રિયમાં છ ભંગ. અવધિ-મન:પર્યવસ્કેવલજ્ઞાનમાં જીવાદિ ત્રણ ભંગ. ઓધિક અજ્ઞાન મતિ-સુતજ્ઞાનમાં એકેન્દ્રિય જીને પ્રણ ભંગ, વિભંગ જ્ઞાનમાં જીવાદિક કણ ભંગ. સયોગીને ઓધિકવતુ જાણવા. મન-વચન-કાય સોનીમાં જીવાદિ કણ ભંગ, વિશેષ એ કે એકેન્દ્રિયો કાયયોગી છે, તે અભંગક છે. અયોગી, લેસીવત જાણવા.
સાકાર-અનાકાર ઉપયોગવાળામાં જીવ, એકેન્દ્રિય વજીને ત્રણ ભંગ સવેદકને સકષાયીવતું જાણવા. સ્ત્રી-પુરુષ-નપુંસક વેદકોમાં જીવાદિ ત્રણ ભંગ, વિશેષ એ કે નપુંસકવેદમાં એકેન્દ્રિયો અભંગક છે. આવેદકને અકષાયીવતું જાણવા. અશરીરીને ઔધિકવત જાણa. ઔદારિક, વૈક્રિયારીરીમાં જીવ, એકેન્દ્રિય વજીને ત્રણ ભંગ. આહારકશારીરીમાં જીવ, મનુષ્યમાં છ ભંગ. વૈજસ, કામણ
Page #170
--------------------------------------------------------------------------
________________
૬/-૪/૨૮૬,૨૮૭
94
૧૬
શરીરી ઓધિકવતું. અશરીરી-જીવ, સિદ્ધના ત્રણ ભંગ.
આહાર-શરીર-ઈન્દ્રિય-આનપાણ પયાતિમાં જીવ, એકેન્દ્રિય વજીને પ્રણ ભંગ. ભાષા-મનઃપયતિને સંજ્ઞીવતુ જાણવા. આહારક યાંતિરહિતને અનાહાફવત જાણવા. શરીર-ઈન્દ્રિય-આનપાણ પયક્તિમાં જીd, એકેન્દ્રિય વજીને ત્રણ ભંગ. નૈરયિક, દેવ, મનુષ્યોમાં છ ભંગ. ભાષા-મન અપથતિમાં જીવાદિક ત્રણ ભંગ. નૈરયિક, દેવ, મનુષ્યોમાં છ ભાંગા જાણવા.
રિ૮] સપદેશો, આહારક, ભવ્ય, સંજ્ઞી, વેશ્યા, દૈષ્ટિ, સંયત, કષાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર, પતિ
• વિવેચન-૨૮૬,૨૮૭ :
નાખi - કાળને આશ્રીને. કપાસ - સવિભાગ. અનાદિપણાથી જીવની અનંત સમય સ્થિતિથી સપદેશતા છે. એક સમય સ્થિતિક તે અપ્રદેશ. હયાદિ સ્થિતિક તે સપ્રદેશ. •x - પ્રથમ સમયોત્પન્ન નારક, તે અપદેશ. હયાદિ સમયોua તે સપદેશ. તેથી કોઈ સપદેશ, કોઈ અપદેશ કહ્યું. એ રીતે જીવથી સિદ્ધ સુધી ૨૬ દંડકમાં કાળથી સપ્રદેશવાદિ વિચાર્યું. હવે તેનો બહુત વિચાર -
- ઉપપાત, વિરહકાળે પૂર્વોત્પન્ન જીવો અસંખ્યાત હોવાથી બધાં સપદેશ હોય. પૂર્વોત્પન્ન મધ્ય એક પણ બીજો નાક ઉપજે તો તે પ્રથમ સમયોત્પtવથી અપ્રદેશ છે. બાકીના દ્વયાદિ સમયોત્પન્નત્વથી સપ્રદેશ કહેવાય. જ્યારે ઘણાં જીવો ઉત્પધમાન હોય તો સપદેશા અને અપદેશા.
પૂર્વોત્પન્ન અને ઉત્પધમાન એકેન્દ્રિયો ઘણાં હોવાથી સપદેશા પણ, આપદેશા પણ કહ્યું. જેમ ત્રણ અભિલાપથી નારકો કહ્યા, તેમ બાકીના બેઈન્દ્રિયાદિથી સિદ્ધ સધીના જાણવા. કેમકે તે બધાને વિરહના સદભાવથી એકાદિની ઉત્પત્તિ છે. એ પ્રમાણે આહારક, અનાહારક શબ્દથી વિશેષિત જીવોના એકવચન અને બહુવચનથી એમ બે દંડકો કહેવા. * X - X - તેમાં વિગ્રહ કે કેવલિ સમુદ્ધાતમાં અનાહારક થઈ ફરી આહારક બને ત્યારે પહેલા સમયે ઉપદેશાદિ છે. એ પ્રમાણે બધાં આદિભાવમાં એકવ, અનાદિમાં સપ્રદેશ છે.
* * * * * આહાઋત્વમાં રહેલા ઘણાં જીવોથી સપદેશવ, વિગ્રહગતિ પછી પ્રથમ સમય આહારકત્વથી તેમનું અપદેશવ છે. માટે બંને કહ્યા. એ રીતે પૃથ્વી આદિ કહેવા. એ રીતે પૃથ્વી આદિ કહેવા. નારકાદિ ત્રણ વિકતાથી કહેવા - ૪ - x - જીવ અને એકેન્દ્રિય વજીને ત્રણ ભંગો કહેવા. અનાહારકcવથી સિદ્ધ પદ ને કહેવું. અનાહાના બે દંડકને એ રીતે અનુસરવા. તેમાં વિગ્રહ-ગતિ પ્રાપ્ત, સમુદ્ઘાત કેવલી, યોગી, સિદ્ધ બઘાં અનાહારક છે. તે બઘાં પ્રથમ સમયે અપ્રદેશ અને દ્વિતીયાદિ સમયે સપ્રદેશ કહેવાય.
બહુપણાના દંડકમાં વિશેષ કહે છે - જીવ પદમાં, એકેન્દ્રિય પદમાં કેટલાંક સપ્રદેશ, કેટલાક અપ્રદેશ એવો એક ભંગ થશે. કેમકે તે બંનેમાં વિગ્રહગતિ પ્રાપ્ત સપ્રદેશ અને અપદેશ જીવો લાભે છે નૈરયિક અને બેઈન્દ્રિયાદિનો ઉત્પાદ થોડો છે.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ તેમાં એક, બે આદિ અનાહારકો હોવાથી છ ભંગો છે. તેમાં બે ભાંગા બહુવચનાંત અને ચાર એકવચન-બહુવચન સંયોગી છે. કેમકે અહીં બહુપણાનો અધિકાર છે. માટે એકવચન નથી.
સિદ્ધમાં ત્રણ ભંગ છે, સપ્રદેશપદ બહુવચનવાળુ જ હોય. * * * ભવ્ય, અભવ્ય નિયમથી સપદેશ, નાકાદિ સપદેશ કે અપ્રદેશ, ઘણાં જીવો સપદેશ જ હોય, નારકાદિ ત્રણ ભંગવાળા છે. એકેન્દ્રિયો સપદેશ, પ્રદેશ હોય તે એક ભંગ. સિદ્ધોને ભવ્યાભવ્ય વિશેષણ ન હોય. માટે તે ન કહ્યું. ‘ન ભવ્ય ન ભવ્ય' વિશેષણવાળાના બે દંડક છે - x • માત્ર તેમાં જીવપદ, સિદ્ધપદ જ કહેવા. નાકાદિ પદોને નોભવ્ય નોઅભવ્ય વિશેષણ નથી. પૃથકત્વ દંડકમાં પૂર્વોક્ત ત્રણ ભંગ લેવા.
સંજ્ઞીઓમાં જે બે દંડક છે, તેમાં બીજા દંડકમાં જીવાદિપદોમાં ત્રણ ભંગ છે. તેમાં સંજ્ઞી જીવો કાળથી સપ્રદેશ છે. પણ ઉત્પાદ વિરહ પછી એક જીવની ઉત્પત્તિમાં પ્રથમપણામાં સપદેશો, અપ્રદેશ થાય. ઘણાંની ઉત્પત્તિની પ્રથમતામાં સપદેશો, અપદેશો થાય. એ રીતે ત્રણ ભંગ છે. એ પ્રમાણે બધાં પદોમાં જાણવું. માત્ર તેમાં એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને સિદ્ધ પદો ન કહેવા. કેમકે તેમાં સંજ્ઞી વિશેષણનો અભાવ છે અસંજ્ઞીમાં બીજા દંડકમાં પૃથ્વી આદિ પદો છોડીને ત્રણ ભંગ કહેવા. પૃથ્વી આદિ પદોમાં સપદેશા-અપ્રદેશા એ એક જ ભંગ કહેવો, કેમકે તેમાં ઘણાં જીવોની ઉત્પત્તિ સંભવે છે, તેવી અપદેશત્વનું બહુત્વ છે નૈરયિકોથી વ્યંતર સુધી સંજ્ઞીનું પણ અસંજ્ઞીવ જાણવું. કેમકે તેમાં અનેક અસંજ્ઞીજીવો મરણ પામીને ઉત્પન્ન થાય છે - X - X • જ્યોતિક, વૈમાનિકો, સિદ્ધો ન કહેવા, કેમકે તેમાં અસંજ્ઞીત્વ ન સંભવે. ‘નોસંજ્ઞી નોસંજ્ઞી'ના બીજા દંડકમાં જીવ, મનુષ્ય, સિદ્ધ પદમાં ઉત્તરૂપ ત્રણ ભાંગા છે. કેમકે તેમાં ઘણાં અવસ્થિતો લાભે છે અને ઉત્પધમાન એકાદિનો સંભવ છે. નૈરયિકાદિને નોસંજ્ઞી નોઅસંજ્ઞી વિશેષણ ઘટે. -- સલેશ્ચના બે દંડકમાં ઔધિક દંડવત્ જીવ, નાકાદિ કહેવા. કેમકે જીવવા માફક સલેશ્યપણું પણ અનાદિ છે. • x • મમ તેમાં સિદ્ધ પદ ન કહેવું. કેમકે સિદ્ધો અલેશ્ય છે. - કૃષ્ણાદિ ત્રણ લેશ્યાવાળા જીવો અને નૈરયિકોના પ્રત્યેકના બે દંડક આહારક જીવાદિ માફક ઉપયોગપૂર્વક કહેવા. માત્ર જે જીવ, નારક આદિને એ લેડ્યા હોય તે કહેવી. આ લેશ્યા જ્યોતિક, વૈમાનિકને ન હોય. - X - તેજલેશ્યાના બીજા દંડકમાં જીવાદિપદોમાં તે જ ત્રણ ભંગો છે. પૃથ્વી, ૫, વનસ્પતિમાં છ ભંગો કહેવા. કેમકે આમાં તેજલેશ્યા એકાદિ દેવો પૂર્વોત્પન્ન અને ઉત્પધમાન હોય, તેઓ લાભ છે, તેથી સપ્રદેશ અને અપ્રદેશનું એકત્વ-બહત્વ સંભવે છે. અહીં નાક, તેઉં, વાયુ, વિકલેન્દ્રિય, સિદ્ધ પદો ન કહેવા, તેમને તેજલેશ્યાનો અભાવ છે. પડા-શુક્લ લેશ્યાના બીજા દંડકમાં જીવાદિ પદોમાં તે જ ત્રણ ભંગો કહેવા. અહીં પંચેન્દ્રિય તિર્યય, મનુષ્ય, વૈમાનિક પદો જ કહેવા. કેમકે બીજાને તે લેયા ન હોય. અલેશ્યમાં જીવ, મનુષ્ય, સિદ્ધો જ કહેવા, બીજાને તેનો સંભવ નથી. તેમાં જીવ અને સિદ્ધના ત્રણ ભંગ, મનુષ્યોમાં છ ભંગો છે. • x - ૪ -
Page #171
--------------------------------------------------------------------------
________________
૬-૪/૨૮૬,૨૮૭
સમ્યગુ દષ્ટિના બે દંડકમાં સમ્યગ્દર્શન પ્રાપ્તિના પ્રથમ સમયે અપ્રદેશd, દ્વિતીયાદિમાં સપદેશવ. તેમાં બીજા દંડકમાં જીવાદિ પદોમાં ત્રણ ભંગ. વિકલેન્દ્રિયમાં છ ભંગ જાણવા. કેમકે તેઓમાં પૂર્વોત્પન્ન અને ઉત્પધમાન એકાદિ સાસ્વાદન સમ્યગુર્દષ્ટિ લાભે છે, તેથી સપ્રદેશવ-અપ્રદેશત્વમાં એકવ-બહત્વ સંભવ છે. અહીં રોકેન્દ્રિયપદ ન કહેવા, કેમકે તેઓમાં સમ્યગદર્શનનો અભાવ છે.
મિથ્યાદેષ્ટિના બીજા દંડકમાં જીવાદિ પદમાં ત્રણ ભંગ છે. કેમકે મિથ્યાત્વ પ્રતિપન્ન ઘણા છે, સમ્યકવÉશે એકાદિનો સંભવ છે કેન્દ્રિયોમાં સપદેશોઅપ્રદેશ એક જ ભંગ છે. •x - અહીં સિદ્ધો ન કહેવા કેમકે તેઓમાં મિથ્યાત્વનો અભાવ છે -: સમિધ્યાદેષ્ટિ પણાને પામેલા અને પામતા એકાદિ જીવો પણ હોય માટે તેમાં છ અંગો છે. અહીં એકેન્દ્રિય, વિલેન્દ્રિય, સિદ્ધ પદોને ન કહેવા, તેમને ન સંભવે.
‘સયતજીવ પદોમાં ત્રણ ભંગ, કેમકે સંયમને પામેલાં ઘણાં અને પામતો એકાદિ જીવ હોય. આ જીવપદ, મનુષ્યપદમાં જ કહેવું. બીજે સંયતત્વનો અભાવ છે. ‘અસંયત’પણું પામેલા ઘણાં, સંયતવ થકી પડેલ એકાદ જીવ હોય તેથી ત્રણ ભંગ. એકેન્દ્રિયને એક જ ભંગ. સિદ્ધ પદનો અહીં અસંભવ છે. • • સંયતા સંયતના બહત્વ દંડકમાં દેશવિરતિને પામેલા ઘણાં અને પામતા એકાદિ જીવ હોય માટે ત્રણ ભંગ સંભવે છે. અહીં જીવ, પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્યપદ જ કહેવા. બીજાને તેનો સંભવ નથી. નોસંયત નોઅસંયતમાં જીવ, સિદ્ધ કહેવા.
સકષાયી સદા અવસ્થિત હોવાથી સપદેશા એ એક ભંગ. ઉપશમ શ્રેણીથી પડતા હોવાથી સકષાયત્વને એકાદિ જીવ પામે છે માટે સંપ્રદેશો અને પ્રદેશ, તેથી સપ્રદેશો-અપ્રદેશો એ બે ભંગ બીજા કહેવા. નૈરયિકાદિમાં ત્રણ ભાંગા પ્રતીત જ છે. એકેન્દ્રિયોને અભંગક કહ્યા, કેમકે ઘણાં ભંગનો અભાવ તે અભંગક અર્થ છે, અહીં સપ્રદેશ-અપ્રદેશ એક જ ભંગ છે. • x - સિદ્ધો અકષાયી હોવાથી અહીં ન કહેવા.
ક્રોધ કપાયીના બીજા દેડકમાં જીવપદ અને પૃથ્વી યાદિ પદોમાં સપદેશો અને પદેશો એ એક ભંગ. બાકીનાને ત્રણ ભંગ છે. સકષાયીની જેમ ક્રોધકષાયી જીવે પદમાં ત્રણ ભંગ કેમ ન કહ્યા? અહીં માન-માયા-લોભથી નિવૃત, પણ ક્રોધને પામેલ ઘણાં જીવો હોય છે. કેમકે પ્રત્યેકે ક્રોધકષાયીની સશિ અનંત છે. • x • દેવ પદોમાં તેરે દંડકમાં છ અંગો કહેવા, તેઓમાં ક્રોધોદમીનું અનાવ હોવાથી એકવ, બહત્વથી સપદેશવ, અપ્રદેશવનો સંભવ છે. માન, માયા કષાયીને બીજા દંડકમાં - બૈરયિક અને દેવોમાં માન અને માયાના ઉદયવાળા થોડા જ હોય છે, પૂર્વોકત ન્યાયથી તેમાં છ ભંગ થાય. લોભકપાયીની ભાવના કોઇ સગવત કરવી. લોભોદયવાળા નૈરયિક અપ હોવાથી છ ભંગો. -x- દેવો લોભ પ્રચુર છે, નૈરયિકો ક્રોધ પ્રચુર છે. કપાયીના બીજા દંડકમાં જીવ, મનુષ્ય, સિદ્ધ પદોમાં ત્રણ ભંગો છે, બીજાનો સંભવ નથી.
મત્યાદિના ભેદથી અવિશેષિત તે ઔધિકજ્ઞાન. તેમાં તથા મતિ-વૃત જ્ઞાનમાં બહત્વ દંડકમાં, જીવાદિ પદોમાં ત્રણ ભંગ. તેમાં ઓધિક જ્ઞાની, મતિ-શ્રુતજ્ઞાનીઓ સદા અવસ્થિતવવી પદેશા હોય, તેથી ‘સપ્રદેશ’ એક ભંગ. મિથ્યાજ્ઞાનથી તિવર્તી, માત્ર
૩૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ મત્યાદિજ્ઞાન પામતા તથા મતિ, કૃત અજ્ઞાનથી નિવર્તતા અને મતિ-શ્રતને પામતા એકાદિ જીવો હોય, તેથી સપદેશો અને પ્રદેશ તથા સપદેશો, પ્રદેશો એ બે, એમ ત્રણ ભંગ. વિકલૅન્દ્રિયમાં સાસ્વાદન સમ્યકત્વથી મતિજ્ઞાનવાળા એકાદિ જીવ સંભવે માટે છ ભંગ. અહીં યથાયોગ પૃથ્વી આદિ જીવો અને દિધો ન કહેવા, કેમકે તેઓનો અસંભવ છે એ પ્રમાણે અવધિ આદિમાં ત્રણ ભંગ, તેમાં એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને સિદ્ધો ન કહેવા. મન:પર્યાયમાં જીવો અને મનુષ્યો કહેસ્વા. કેવલ દંડકમાં જીવ, સિદ્ધ, મનુયો કહેવા. - x - સામાન્ય જ્ઞાનમાં, મશ્રિત જ્ઞાનમાં જીવાદિમાં ત્રણ ભંગ. તેઓ સદા અવસ્થિત હોવાથી ‘સપ્રદેશો” એક ભંગ. જ્ઞાનને મૂકીને મતિ જ્ઞાનાદિપણે પરિણમે છે. ત્યારે એકાદિના સંભવથી સંપ્રદેશો અને સ્ટાપદેશ આદિ બીજા બે ભંગ. પૃથ્વી આદિમાં એક જ ભંગ. અહીં ત્રણે અજ્ઞાનમાં સિદ્ધો ન કહેવા. વિભંગમાં જીવાદિમાં ત્રણ ભંગ. અહીં એકેન્દ્રિય, વિકલૅન્દ્રિય, સિદ્ધો ન લેવા.
ઓધિક જીવાદિ માફક જીવાદિ બે દંડકમાં સયોગી કહેવા. સયોગી નિયમો સપ્રદેશ. નારકાદિ સંપ્રદેશ કે અપ્રદેશ. ઘણાં જીવો સપ્રદેશ છે. નાકાદિ ત્રણ ભંગવાળા છે. એકેન્દ્રિયો ત્રીજા ભાંગાવાળા છે અહીં સિદ્ધ પદ ન કહેવું. મનથી. - સંજ્ઞી, વાળ્યો - એકેન્દ્રિય સિવાય, વાયોff - બધાં એકેન્દ્રિયાદિ. એ જીવાદિમાં ત્રણ ભંગ. - x • વિશેષ એ કે કાયયોગીએકેન્દ્રિયોમાં સપદેશો-અપ્રદેશો એક જ ભંગ. આ ત્રણે યોગના દંડકમાં જીવાદિ યથાસંભવ કહેવા, સિદ્ધો ન કહેવા. યોગીની વક્તવ્યતા અલેશ્ય માફક જાણવી. બીજા દંડકમાં અયોગીમાં જીવ અને સિદ્ધ પદમાં ત્રણ ભંગ. મનુષ્યોમાં છ ભંગ.
સાકાર, અનાકાર ઉપયોગવાળા નૈરયિકાદિમાં ત્રણ ભંગ. જીવ, પૃથ્વી પદમાં એક જ ભંગ, - x - સિદ્ધોને એક સમયોપયોગિપણું છે તો પણ બંને ઉપયોગની પ્રાપ્તિ અસકૃતું અને સમૃત્ હોવાથી સપ્રદેશ અને પ્રદેશવ જાણવું. • x - તેઓને સકૃત, અસકૃતથી ત્રણ ભંગ થાય.
અનાકારોપયોગમાં પણ સકૃત, અસકૃતુ અને ઉભય પ્રાપ્તિને આશ્રીને ત્રણ ભંગ. • સકષાયીની જેમ સવેદક જાણવા. કેમકે વેદવાળાઓને પણ જીવાદિ પદમાં ત્રણ ભંગ, એકેન્દ્રિયોમાં એક ભંગ થાય છે વેદ પામેલાને તથા શ્રેણિ ભંશ બાદ વેદને પામતા એકાદિ જીવને અપેક્ષી ત્રણ ભંગ જાણવા. - x • નપુંસક વેદમાં બને દંડકમાં એકેન્દ્રિયોમાં એક જ ભંગ જાણવો. સ્ત્રી, પુરુષ દંડકમાં દેવ, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો જ કહેવા, નપુંસકમાં દેવોને વર્જવા. * *
અવેદકને કષાયીવતુ જાણળા. જીવ, મનુષ્ય, સિદ્ધમાં ત્રણ ભંગ કહેવા. ૌધિક માફક સશરીરી કહેવા, જીવ પ્રદેશમાં સપદેશવ જ કહેવું. નૈરયિકાદિમાં ત્રણ ભંગ કહેવા. - - ઔદારિકાદિ શરીરીમાં જીવપદ, એકેન્દ્રિયપદમાં બહત્વમાં ત્રીજો ભંગ થાય છે -x • x • બાકીનાના ત્રણ ભંગ થાય કેમકે તેમાં પ્રતિપક્ષો ઘણાં મળે છે. તથા ઔદારિક અને વૈક્રિયને છોડીને ઔદારિક, વૈક્રિયને પામતા એકાદિ જીવો મળે છે. ઔદારિકમાં નૈરયિકો અને દેવો ન કહેવા. વૈક્રિયમાં પૃથ્વી, પાણી, અગ્નિ,
Page #172
--------------------------------------------------------------------------
________________
૬/-[૪/૨૮૬,૨૮૭
E
વનસ્પતિ અને વિકલેન્દ્રિયો ન કહેવા. એકેન્દ્રિયમાં ત્રીજો ભંગ વાયુની વૈક્રિય ક્રિયાથી કહ્યો છે. પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો વૈક્રિયલબ્ધિવાળા થોડા છે, તો પણ
તેઓમાં ત્રણ ભંગ છે. - x -
આહારકશરીરીમાં જીવ અને મનુષ્યમાં છ ભંગો જાણવા, કેમકે તેઓ અલ્પ છે. - - તૈજસ, કાર્યણ શરીરને આશ્રીને જીવાદિ કહેવા. તેમાં ઔધિક જીવો સપ્રદેશો જ કહેવા, કેમકે તૈજસાદિનો સંયોગ અનાદિન છે. નાકાદિ ત્રણ ભંગવાળા છે. એકેન્દ્રિયોને ત્રીજો ભંગ છે. આ શરીરાદિ દંડકમાં સિદ્ધ પદ ન કહેવું. પ્રદેશાદિત્વપણે કહેવા યોગ્ય અશરીરી જીવાદિમાં, જીવપદમાં, સિદ્ધ પદમાં ત્રણ ભંગ કહેવા.
આહાર પર્યાપ્તિમાં જીવ અને પૃથ્વી આદિ પદોમાં ઘણાં જીવો છે, ૫ર્યાપ્તિ તજી પર્યાપ્તિ ભાવને પામતાં પણ ઘણાં છે, માટે એક જ ભંગ જાણવો. બાકીના જીવોમાં ત્રણ ભંગ જાણવા. ભાષા, મન પર્યાપ્તાને બહુશ્રુત અભિમત કોઈ કારણથી એકત્વરૂપે કહેલ છે. તેને સંડ્વી જીવો વત્ જાણવા. અહીં પંચેન્દ્રિયો જ કહેવા. - x -
પર્યાપ્તિ સ્વરૂપ [ટુંકમાં] - જે કરણથી આત્મા ખાધેલ આહાર પચાવવા સમર્થ થાય, તે કરણ નિષ્પત્તિ તે આહાર પર્યાપ્તિ. - ૪ - જીવ જે કરણ દ્વારા ઔદારિકાદિ શરીરને યોગ્ય દ્રવ્યો ગ્રહણ કરીને તે દ્રવ્યોને ઔદાકિાદિ ભાવે પરિણમાવે, તે કરણની નિષ્પત્તિ તે શરીસ્પર્યાપ્તિ. જે કરણ દ્વારા સ્પર્શાદિ ઈન્દ્રિયોને યોગ્ય દ્રવ્યો ગ્રહણ કરીને પોતાના વિષયો જાણવા સમર્થ થાય છે, તે કરણની નિષ્પત્તિતે ઈન્દ્રિય પર્યાપ્તિ. જે કરણથી આનપ્રાણ યોગ્ય દ્રવ્યોને અવલંબી, તે દ્રવ્યોને આનપ્રાણપણે બહાર કાઢવા સમર્થ થાય તે આનપ્રાણ પર્યાપ્તિ. જે કરણ દ્વારા સત્યાદિ ભાષાને યોગ્ય દ્રવ્યોને અવલંબી. - ૪ - ભાષાના નિસર્જનમાં સમર્થ થાય તે કરણની નિષ્પત્તિ. તે ભાષા પર્યાપ્તિ. જે કરણ દ્વારા આત્મા મનન કરવા સમર્થ થાય તે કરણની નિષ્પત્તિ તે મન:પર્યાપ્તિ. - - અહીં જીવ પદ, પૃથ્વીપદમાં એક જ ભંગ કહેવો - ૪ - બાકીના જીવોમાં પૂર્વોક્ત છ ભંગો કહેવા. - ૪ - શરીર અપર્યાપ્તિમાં જીવ અને એકેન્દ્રિયનો એક જ ભંગ કહેવો, બીજે ત્રણ ભંગ કહેવા. - ૪ - નાક, દેવ, મનુષ્યોમાં છ ભંગ જાણવા. ભાષા અને મનપર્યાપ્તિ - અપિિપ્તમાં જેઓને ભાષા અને મનની યોગ્યતા હોય તો પણ અસિદ્ધિ હોય તેવા માત્ર પંચેન્દ્રિયો જ છે. જેઓને આ પર્યાપ્તિનો અભાવ હોય, તેઓમાં એકેન્દ્રિયો પણ હોવા જોઈએ. તે હોય તો જીવપદે માત્ર ત્રીજો ભંગ થાય, પણ તેમ નથી. સૂત્રકાર કહે છે – જીવાદિના ત્રણ ભંગો કહેવા. તાત્પર્ય એ કે જે જીવોને જન્મથી ભાષા અને મનની યોગ્યતા હોય પણ તેની અસિદ્ધિ હોય તે જ જીવો અહીં અપર્યાપ્તિથી અપર્યાપ્ત કહેવા, તેમાં જીવો અને પંચેન્દ્રિયો આવે - x - વૈરયિક, દેવ, મનુષ્યને છ ભંગ કહેવા - x - અહીં સિદ્ધ પદ ન કહેવું. પૂર્વોક્ત દ્વારની સંગ્રહ ગાથા કહે છે - સપ્રવેશ - કાળથી જીવો પદેશા અને પ્રદેશા છે. બારા - તે રીતે આહારક અને અનાહાર, વિવા - ભવ્ય, અભવ્ય, ઉભય નિષેધવાળા. સન્નિ - સંજ્ઞી, અસંજ્ઞી અને બંનેના નિષેધવાળા. તેમ - સલેશ્યા, કૃષ્ણાદિ લેશ્યા, અલેશ્યા. વિકૢિ - સમ્યક્ દૃઢ્યાદિ ત્રણ. સંવત - સંયત, અસંય, મિશ્ર.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨
સાય - ક્રોધાદિ કષાયવાળા, અકષાયી. ઇત્યાદિ - ૪ - જીવ અધિકારથી કહે છે • સૂત્ર-૨૮૮ થી ૨૯૦ :
[૨૮] ભગવન્ ! જીવો પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની કે પ્રત્યાખ્યાનઅપ્રત્યાખ્યાની ? ગૌતમ ! ત્રણે હોય - સર્વ જીવો માટે પૃચ્છા-ગૌતમ ! નૈરયિકો પ્રત્યાખ્યાની છે યાવત્ ચતુરિન્દ્રિય. બીજા બેનો નિષેધ કર્યો. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો પ્રત્યાખ્યાની નથી પણ બીજા બે ભંગ હોય. મનુષ્યોને ત્રણે ભંગ હોય. બાકીના જીવો નૈરસિકવત્ કહેવા.
ભગવન્ ! જીવો પ્રત્યાખ્યાનને જાણે ? પત્યાખ્યાનને જાણે ? પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાનને જાણે ? ગૌતમ ! પંચેન્દ્રિયો ત્રણેને જાણે. બાકીના પચ્ચક્ખાણાદિ ત્રણેને ન જાણે.
૮૦
ભગવન્ ! જીવો, પ્રત્યાખ્યાન કરે ?, અપવ્યાખ્યાન કરે ? પ્રત્યાખ્યાનાંપ્રત્યાખ્યાન કરે? ઔધિક પ્રમાણે જાણવું. • - ભગવન્ ! જીવો, પ્રત્યાખ્યાનઅપ્રત્યાખ્યાન કે પ્રત્યાખ્યાનાપત્યાખ્યાનથી નિર્વર્તિત આયુવાળા છે ? ગૌતમ ! જીવો અને વૈમાનિકો પ્રત્યાખ્યાન નિવર્તિત આદિ ત્રણે વાળા છે બાકી અપ્રત્યાખ્યા નિવર્તિતાયુ છે.
[૨૮] પ્રત્યાખ્યાન, જાણે, કરે, આયુનિવૃત્તિ, પ્રદેશ ઉદ્દેશામાં ચાર દંડકો છે - - [૨૦] ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૨૮૮ થી ૨૯૦ :
પદ્મવવાળી - સર્વ વિત, અપન્નવાળિ - અવિત, ત્રીજા તે દેશવિત. પ્રત્યાખ્યાન, દેશપ્રત્યાખ્યાનનો નિષેધ છે. કેમકે નૈરયિકાદિ અવિત છે. પ્રત્યાખ્યાન તેના જ્ઞાનથી થાય, માટે જ્ઞાનસૂત્ર. તેમાં નાક આદિ દંડકોક્ત પંચેન્દ્રિયો, સમનસ્ક હોવાથી, સમ્યગ્દષ્ટિપણું હોય તો જ્ઞપરિજ્ઞાથી પ્રત્યાખ્યાનાદિ ત્રણને જાણે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિયો ન જાણે. પ્રત્યાખ્યાન કરવાથી થાય, માટે કરણ સૂત્ર. પ્રત્યાખ્યાન આયુબંધનો હેતુ પણ છે, માટે આયુસૂત્ર. જીવપદમાં જીવો પ્રત્યાખ્યાનાદિ ત્રણે વડે નિબદ્ધ આયુવાળા કહેવા. વૈમાનિકો પણ તેમજ છે. બાકીના અપ્રત્યાખ્યાન નિવૃત્તાયુ
છે. - x - પ્રત્યાખ્યાનને માટે એક દંડક છે. બીજા ત્રણ છે.
છે શતક-૬, ઉદ્દેશો-૫-‘તમસ્કાય'
— * - * — * - * —
૦ સપ્રદેશા જીવો કહ્યા. હવે સપ્રદેશ એવા તમસ્કાય કહે છે – • સૂત્ર-૨૯૧ :
ભગવન્ ! આ તમસ્કાય શું છે ? પૃથ્વી કે પ્રાણી તમસ્કાય કહેવાય ? ગૌતમ ! પૃથ્વી ન કહેવાય, પણ પાણી ‘તમસ્કાય' કહેવાય. એમ કેમ ? ગૌતમ ! કેટલોક પૃથ્વીકાય શુભ છે, દેશને પ્રકાશિત કરે છે, કેટલોક પૃથ્વીકાય પ્રકાશિત નથી કરતો, તેથી એમ કહ્યું - - ભગવન્ ! તમસ્કાયના આદિ અને અંત ક્યાં છે ? ગૌતમ ! જંબુદ્વીપની બહાર તિછાં અસંખ્ય દ્વીપ સમુદ્ર પછી અરુણવરદ્વીપની
Page #173
--------------------------------------------------------------------------
________________
૬/-/૫/૨૯૧ બાહ્ય વેદિકાંતથી અરુણોદય સમુદ્રમાં ૪૨,000 યોજન ગયા પછી ઉપરિતન જહાંતથી એક પ્રદેશ શ્રેણિએ આ સમસ્કાય ઉત્પન્ન થઈ, ૧૧ યોજન ઊંચો જઈ, ત્યાંથી તિછ વિસ્તાર પામતો સીંધમાદિ ચર કોને આચ્છાદીને ઉંચે બહાલોક કો રિટ વિમાનના પ્રતટ સુધી સંપ્રાપ્ત થાય છે, ત્યાં તેનો અંત છે.
ભગવન ! તમસ્કાય કેવા પ્રકારે છે ? ગૌતમ ! નીચે કોડીયા આકારે, ઉપર કુકડાના પાંજરાના આકારે સંસ્થિત છે - - ભગવન્! તમસ્કાયનો વિર્કમ અને પરિક્ષેપ કેટલો છે ? ગૌતમ! તમસ્કાય બે ભેદે - સંખ્યાત વિસ્તૃત અસંખ્યાત વિસ્તૃત સંખ્યાત છે, તે વિસ્તારથી સંખ્યાત યોજન, પરિક્ષેપથી અસંખ્યાત યૌજન છે. અસંખ્યાત વિસ્તૃત છે, તે બંનેથી અસંખ્યાત યોજન છે - ભગવન ! તમકાય કેટલો મોટો છે ? ગૌતમ! સવદ્વીપ-ન્સમુદ્રોની મદસાવત્યિંતર જંબુદ્વીપ નામે દ્વીપ ચાવતુ પરિક્ષેપ વડે કહ્યો છે. કોઈ મોટી ઋદ્ધિવાળો યાવતું મહાનુભાવ દેવ “આ ચાલ્યો’ એમ કરીને ત્રણ ચપટી વગાડતા ર૧-વાર તે સંપૂર્ણ જંબૂદ્વીપને ફરીને શીઘ આવે, તે દેવ, તેની ઉત્કૃષ્ટ અને
વરાવાળી યાવતું દેવગતિ વડે જતો જતો યાવતું એક, બે કે ત્રણ દિન ચાલે, ઉષ્ટ છ માસ ચાલે, તો કોઈ નમસ્કાય સુધી પહોંચે અને કોઈ સમસ્કાય સુધી ન પહોંચે, હે ગૌતમ! તમસ્કાય એટલો મોટો છે..
ભગવાન ! તમકામાં ઘર કે ગૃહાપણ છે ? તે અર્થ યોગ્ય નથી. • • ભગવન્! તમસ્કાયમાં ગામ ચાવત સંનિવેશ છે ? તે અર્ણ યોગ્ય નથી. • • ભગવાન ! તમકાર્યમાં ઉદર મેઘ સંવેદ, સમૂર્છા કે સંવર્ષે 7 - હા, તેમ થાય. • : ભગવન! શું તેને દેવ કે અસુર કે નાગ કરે છે? ગૌતમ / દેવ પણ કરે, અસુર કે નાગ પણ કરે. • - ભગવન! તમસ્કાયમાં ભાદર સ્વનિત શબ્દ કે બાદર વિજળી છે? હા, છે - ભગવન્! તેને દેવાદિ કરે? - ત્રણે પણ કરે. •• ભગવાન ! તમસ્કાયમાં બાદર પૃથ્વી કે અગ્નિકાય છે? ના, તે અર્થ યોગ્ય નથી, વિગ્રહગતિ પ્રાપ્ત સિવાય જાણતું.
ભગવન ! તમાયમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારા છે ? તે અર્થ યોગ્ય નથી, પણ તેની પડખે છે. • - ભગવન! તમકામાં ચંદ્રપ્રભા કે સૂર્યપભા છે ? તે અર્થ યોગ્ય નથી. પણ કા[ષણિકા છે. ભગવત્ ! તમકાનો વર્ણ કેવો છે ? ગૌતમ! કાળો, કાળી કાંતિવાળો, ગંભીર, રોમ હાજનક, ભીમ, ઉતાસનક, પરમકૃષ્ણ વર્ણનો કહ્યો છે કેટલાંક દેવ પણ તેને જોઈને ક્ષોભ પામે. કદાચ કોઈ તેમાં પ્રવેશે, તો પછી શીઘ, વરિત જલ્દી તેને ઉલ્લંઘી જાય.
ભગવાન ! તમસ્કાયના કેટલા નામ છે? ગૌતમ ! ૧૩, તે આ – તમ, નમસ્કાય, અંધકાર, મહાંકાર, લોકાંધકાર, લોકમિય, દેવાંધકાર, દેવતમિત્ર, દેવારણ, દેવભૂહ, દેવપરિઘ, દેવપતિક્ષોભ, અરુણોદયમુદ્ર.
ભગવના મસ્કાય, પૃપી-પાણી-જીવ કે પુદગલ પરિણામ છે ? ગૌતમ ! પૃથ્વી પરિણામ નથી. પાણી-જીવ-યુગલ ત્રણે પરિણામ છે. ભગવા નમસ્કાયમી 10/6]
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ સર્વે પ્રાણ, ભૂત, અવ, સત્વ પૃથ્વી યાવત્ પ્રસકાયિકપણે પૂર્વે ઉપસ્યા છે ? હા, ગૌતમ ! અનેક વાર કે અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયા છે. પણ ભાદરવૃતી કે અનિપણે ઉત્પન્ન થયા નથી.
• વિવેચન-૨૯૧ :
તમ પુદ્ગલોની રાશિ, તે તમકાય. તેનો કોઈ નિયત સ્કંધ જ અહીં વિવક્ષિત છે. તે પૃથ્વી કે પાણીની રજનો ડંધ હોય, કેમકે બીજો સ્કંધ તેના જેવો હોતો નથી. • x • પૃથ્વીકાયમાં કોઈ ભાસ્વર હોય, તે વિવક્ષિત ક્ષેત્રને પ્રકાશે છે, કોઈ પૃથ્વીકાય અંધ પત્થરવતુ પ્રકાશતો નથી. અપકાયનો અપકાશક છે. તમસ્કાય સર્વથા પ્રકાશક હોવાથી અકાય પરિણામવત જ છે. ઉપર-નીચે એક જ પ્રદેશ છે તે એક પ્રદેશિકા શ્રેણિ, તે શ્રેણિ-સમભિતિપણે છે - X - X - તમસ્કાય તિબકાકારે જલ જીવરૂપ છે. તમસ્કાયની વિસ્તીર્ણતા સંબંધે હવે પછી કહેશે.
- પ્રજ્ઞાપકના આલેખ્યમાં આલેખેલાં અરુણ સમુદ્રાદિનું અધિકરણપણે દશવિવા ‘અધો' ઇત્યાદિ કહ્યું છે. તમસ્કાયનો નીચેનો આકાર શરાવ-બુધનની જેવો છે. કેમકે સમજતાંતની ઉપર ૧ર૧ યોજન સુધી તે વલય સંસ્થાને છે. વિક્રમ - વિસ્તાર, આથTE - ઉંચાઈ. આદિથી ઉંચે સંખ્યય યોજન સુધી સંખ્યય યોજન વિસ્તારવાળો, પછી અસંખ્યય યોજન વિસ્તારવાળો છે કેમકે તે વિસ્તારગામી કહ્યો છે. તેનું વિસ્તૃત્વ સંખ્યાત યોજન હોવા છતાં અસંખ્યાતતમ દ્વીપનો પરિક્ષેપ તેની બૃહતરતા છે, તેથી જ તેનો પરિક્ષેપ અસંખ્યાત સહસ્ર યોજન કહ્યો.
દેવના મહદ્ધિકાદિ વિશેષણ ક્યાં સુધી છે ? ગમન સામર્થ્યના પ્રક"ને જણાવવા માટે છે. અતિ શીઘપણું દર્શાવવા ‘ચપટી' કહી છે. વૈત - સંપૂર્ણ, પરિપૂર્ણ. ન્ય - સ્વકાર્ય કરણે સમર્થ. -x-x - મોટા મેઘો સંર્વેદ પામે છે - તજનક પુદ્ગલોની સ્નેહ સંપત્તિથી સંમર્જે છે. મેઘના પગલોથી તેની તદાકાપણે ઉત્પત્તિ થાય છે. - X • અહીં બાદર વિધતુથી ભાદર તેજસ્કાયિક ન સમજવા. કેમકે અહીં જ તેમનો નિષેધ કરાશે. પણ તે દેવજનિત ભાસ્કર પુગલો છે. કેમકે ત્યાં બાદર પૃથ્વી તેજસ ન હોય, બાદર પૃવી રનપ્રભાદિ આઠમાં, પર્વતમાં, વિમાનમાં હોય, બાદર અગ્નિ મનુષ્યોગમાં જ હોય. વિગ્રહ ગતિમાં વર્તતા બાદર પૃથ્વી અને બાદર અગ્નિ તમસ્કાયવાળા પ્રદેશમાં હોઈ શકે.
તમકાય નજીક ચંદ્રાદિ છે - x • પણ તેની પ્રભા નહીં જેવી છે. તમસ્કાય કાળો અને કાળી દીતિવાળો છે. ગંભીર અને ભયાનક હોવાથી રુંવાડા ઉભા કરનાર છે. કારણ કે તે ભીમ અને ઉકંપનો હેત છે. સારાંશ એ કે- દેવ પણ તેને જોતા ક્ષોભ પામે, પ્રવેશતા ડરે, કાયમતિના અતિવેગથી, મનોગતિના અતિવેગથી જલ્દીથી બહાર નીકળી જાય.
અંધકારરૂપ હોવાથી તમ, અંધકાર સશિપ હોવાથી તમઔય, તમોરૂપ હોવાથી કધવાર, મહોલમો રૂપથી મોંધવા૨, તેવા બીજા અંધકાર અભાવે નોવાંધાર, * * • દેવોને અંધકાર રૂપવી ટેવધવIR, - x • તયાવિધ જંગલરૂપવથી વાર,
Page #174
--------------------------------------------------------------------------
________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨
૬/-/૫/૨૯૧ ચકાદિભૂહ માફક દુર્ભેધત્વથી રેવન્યૂ, દેવોને ભયોત્પાદકવથી વરિષ, દેવોને ક્ષોભકવરી દેવપ્રતિક્ષમ, અરુણોદયના વિકારથી ગળો છે.
• x • તમકાય કયા પદાર્થનો પરિણામ છે ? - x • x -તમસ્કાયમાં બાદર વાયુ, બાદર વનસ્પતિ, બસો ઉત્પન્ન થાય છે, કેમકે વાયુ, વનસ્પતિની ઉત્પત્તિ
કાયમાં સંભવે છે, બીજા જીવોની ઉત્પત્તિ સંભવતી નથી - x-તમસ્કાય સાર્દશ્યથી કૃણરાજિ પ્રકરણ
• સૂગ-૨૯૨ થી ર૯૪ :
[૨૯] કૃષ્ણરાજિ કેટલી છે ? ગૌતમ! આઠ. તે ક્યાં છે ? ગૌતમ! સનકુમાર અને મહેન્દ્ર કલાની ઉપર, બ્રહ્મલોક કલ્પના રિસ્ટ વિમાન પdટની નીચે છે. અખાડાની માફક સમચતુરસ્ત્ર આકારે રહેલ આઠ કૃષ્ણરાજિ છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તરમાં બળે છે. પૂવવ્યંતર કુણરાજિ દક્ષિણ બાહ્ય કૃણાજિને સ્પર્શેલી છે. દક્ષિણાવ્યંતર, પશ્ચિમ બહાને સ્પર્શેલી છે પશ્ચિમાવ્યંતર, ઉત્તર બહાને સ્પર્શેલી છે ઉત્તરાવ્યંતર, પૂર્વબાહ્યને સ્પર્શેલી છે. પૂર્વ-પશ્ચિમની બે બાહ્ય કૃષ્ણરાજિ છ બૂણી છે. ઉત્તરદૈક્ષિણની બાહ્ય બે કૃષ્ણરાજિ ત્રિકોણ છે. પૂર્વ-પશ્ચિમની બે અત્યંતર, તે ચોરસ છે. ઉત્તર-દક્ષિણની બે વ્યંતર કૃષ્ણરાજિઓ ચોરસ છે.
[૨૯] પૂર્વ-પશ્ચિમની છ બૂણી, દક્ષિણ-ઉત્તરની બાહ્ય કૃણરાજિ બિખૂણી, બીજી બધી અત્યંતર કૃષ્ણરાજિ ચોરસ છે.
રિ૯૪] ભગવન કૃણરાજિ લંબાઈ, પહોડાઈ, પરિધિથી કેવડી છે ? ગૌતમપ્રણેથી અસંખ્યાત હજાર યોજન છે. ભગવન્! કુણરાજિ કેટલી મોટી છે? ગૌતમ ! તમસ્કાયવ4 જાણવી.
ભગવન્કૃષ્ણરાજિમાં ઘર કે ગૃહાપણ છે? ના, નથી. કૃષ્ણરાજિમાં ગામાદિ છે ? ના, નથી. કુણરાજિમાં ઉદાર મેઘ સંપૂર્વો છે? હા, છે. તે કોણ દેવો કરે છે ? દેવો કરે છે. અસુર કે નામ નહીં કૃષણાજિમાં ભાદર સ્વનિત શબ્દો છે ? ઉદાર મેઘવત જાણવું. કૃષ્ણરાજિમાં ભાદર અપ્ર-અગ્નિ-વનસ્પતિકાય છે ના, નથી, સિવાય કે વિરહગતિ સમાપક. • તેમાં ચંદ્ર, સૂર્યાદિ છે ? ના, નથી. • તેમાં ચંદ્ધાભાસાદિ છે ? ના, નથી.
ભગવા કૃષ્ણરાજિ કેળ વર્ષની છે? ગૌતમાં કાળી પાવત (દેવ) જલ્દીથી બહાર નીકળી જાય છે. ભગવના કૃષ્ણરાજિના કેટલા નામ છે? આઠ. કૃષણાજિક, મેઘરાજિ, મઘાવતી, માધવતી, વાતપરિયા, વાતપરિક્ષોભા, દેવપરિયા, દેવપરિક્ષૌભા.
ભગવન્! કૃષ્ણરાજિ! પૃથ્વી-અજીવ કે પુદ્ગલ પરિણામ છે? ગૌતમ / અપરિણામ સિવાય ત્રણે પરિણામ છે.
ભગવન્! કૃષ્ણરાજિમાં સર્વે પ્રાણો, ભૂતો, જીવો, સત્વો પૂર્વે ઉત્પન્ન થયા છે ? હા, ગૌતમાં અનેકવાર અથવા અનંતવાર. પણ બાદર -અનિવનસ્પતિપણે નહીં.
• વિવેચન-૨૯૨ થી ૨૯૪ -
કૃષ્ણરાજિ એટલે કાળા યુગલોની રેખા. - ચોક્કસ, અવનવાડા - અખાડો, નાટકાદિ જોવાના સ્થાનમાં આસન વિશેષ. - X - કાળા મેઘની રેખા તુલ્ય હોવાથી અrfમ, તમિસપણે છઠ્ઠી નારકી તુલ્ય હોવાથી પા વાયુના સમૂહ માફક ઘરું ઘડાવાળી હોવાથી વાયતા. વાયુ સમૂહ માફક ગાઢ અંધકાવાળી, હેતુપણાથી પરિક્ષોભરૂપ • વાતરિક્ષમાં. દુર્લધ્યત્વથી દેવોને પણ અMલા સમાન છે માટે વરિષ. દેવોને પરિક્ષોભનો હેતુ હોવાથી સેવપરિક્ષs.
• સૂત્ર-૨૫ થી ૨૯૯ :
રિ૯N] આ આઠ કૃષ્ણરાજિના આઠ અવકાશાંતરમાં આઠ લોકાંતિક વિમાનો કહા છે - અર્ચ, ચર્ચામાલી, વૈરોચન, પ્રભંકર, ચંદ્રાભ, સૂયભિ, સુકાભ, સુપતિષ્ઠાભ, રિટાભ. - - ભગવન્! અિિવમાન ક્યાં છે ? ગૌતમ! ઈશાનમાં. અર્ચિમાલી વિમાન ક્યાં છે ? ગૌતમ ! પૂર્વમાં. આ પરિપાટીએ યાવત જાણવું. ભગવન ! રિટ વિમાન ક્યાં છે? ગૌતમ! બહુમધ્ય દેશ ભાગે. આ આઠ લોકાંતિક વિમાનમાં આઠ લોકાંતિક દેવ છે.
[૨૪] સાdd, આદિત્ય, વહી, વરુણ, ગઈતોય, તૃપિત અવ્યાબાધ, આગ્નેય તથા મધ્યમાં રિટ.
[૨૯૭) સારસ્વત દેવો કયાં રહે છે ? ગૌતમ અર્થિ વિમાને. આદિત્ય દેવો ?: અમિલિ વિમાનમાં. એ રીતે અનુક્રમે રણવું યાવત્ ષ્ટિ દેવો ક્યાં વસે છે ? ગૌતમાં રિટ વિમાનમાં. - - ભગવન્! સારસવત અને આદિત્ય, બે દેવોના કેટલા દેવો, કેટલા સો દેવ પરિવાર છે ? ગૌતમ! 9 દેવો, 900 દેવ પરિવાર છે. વહી-વરુણ દેવોના ૧૪ દેવો, ૧૪,ooo દેવ પરિવાર છે. ગઈતોયતુષિતના ૭ દેવો, 9ooo દેવ પરિવાર છે. બાકીનાનો દેવો, ૯૦૦ દેવ પરિવાર છે.
(ર૯૮] પહેલા યુગલમાં Boo, બીજામાં ૧૪,ooo, બીજામાં 9ooo, બાકીનાનો ૯ooનો પરિવાર છે.
૨૯] લોકાંતિક વિમાનો, ભગવન્! ક્યાં પ્રતિષ્ઠિત છે? ગૌતમ / વાયુ પ્રતિષ્ઠિત, તદુભય પ્રતિષ્ઠિત છે. એ પ્રમાણે વિમાનોનું પ્રતિષ્ઠાન, ભાહલ્ય, ઉચ્ચત્વ, સંસ્થાન-જીવાભિગમના દેવ ઉદ્દેશકમાં કહેલ બહાલોકની વક્તવ્યતા મુજબ જાણવું. ચાવત હે ગૌતમ! અનેકવર કે અનંતવાર (જીવ અહીં ઉત્પન્ન થયા છે, પણ લોકાંતિક દેવપણે નહીં
ભગવન! લોકાંતિક વિમાનોની સ્થિતિ કેટલા કાળની છે ? ગૌતમ! આઠ સાગરોપમ. લોકાંતિક વિમાનોથી કેટલે અંતરે લોકત છે ? ગૌતમ ! અસંખ્ય હજાર યોજનના અંતરે. ભગવન તે એમ જ છે (૨).
• વિવેચન-૨૫ થી ર૯ :
બંનેની વચ્ચેનું તે અવકાશાંતર. તેમાં ઉત્તરપૂર્વ વચ્ચે એક, પૂર્વમાં બીજું, પૂર્વદક્ષિણમાં ત્રીજું, દક્ષિણમાં જોયું વિમાન એમ જાણવું. લોકાંતિકો અને તેના વિમાનો
Page #175
--------------------------------------------------------------------------
________________
૬/-/૫/ર૯૫ થી ૨૯
૮૬
બ્રહ્મલોકની સમીપે છે .x• આ અવકાશ-અંતસ્વર્તી અચિ આદિ આઠ વિમાનો સ્વા. કૃષ્ણરાજિ મળે નવમું રિપ્ટ વિમાન કહ્યું તે વિમાનના પ્રસ્તાવથી જાણવું.
અહીં સારસ્વત-આદિત્યના ભેગા સાત દેવો, સાત દેવપરિવારો જાણવા. તે રીતે બધે સમજવું. બાકીના એટલે અવ્યાબાધ, આગ્નેય, રિપ્ટ, પૂર્વોકત પ્રશ્નોત્તર અભિલાપથી લોકાંતિક વિમાન કથન જાણવું. વિમાનગાથાર્ધમાં વિમાન પ્રતિષ્ઠાના દર્શાવ્યું. વિમાનોની પૃથ્વીનું સ્થૂલવ ૨૫,૦૦૦ યોજન, ઉંચાઈ-goo યોજન, આવલિકા પ્રવિષ્ટ ન હોવાથી વિવિધ આકારે રહેલ છે. • x - બ્રહ્મલોકના વિમાનો અને દેવોની જીવાભિગમ સૂરમાં જ વકતવ્યતા છે, તેને અનુસરવી. કેટલે સુધી ? ભગવન ! લોકાંતિક વિમાનો કેટલા વર્ષે કહ્યા છે ? ગૌતમ! લાલ, પીળા, શ્વેત ગણ વર્ષે. એ પ્રમાણે પ્રભા વડે નિત્ય પ્રકાશવાળા, ઈષ્ટ ગંધ, સ્પર્શવાળા, સર્વે રતનમય, તેમાં દેવો સમચતરસ સંસ્થાનવાળા. આર્ટમધુક વર્ણવાળા અને પાલેશ્યાવાળા છે. પૂર્વે લોકાંતિક વિમાનોમાં સર્વે જીવો પૃથ્વીકાયિક આદિપણે, દેવપણે ઉત્પન્ન થયા છે ? હા. * * *
છે. શતક-૬, ઉદ્દેશો-૬-“ભવ્ય' છે
– X - X - X - X – o વિમાનાદિ વક્તવ્યતા કહી. હવે તેવી વક્તવ્યતા અહીં કહે છે - • સૂત્ર-૩૦૦,૩૦૧ -
કિoo] ભગવના પૃedી કેટલી છે ? ગૌતમ ! સાત, રનપભા ચાવતું તમતમાં. રતનપભાથી આધ:સપ્તમી સુધીના આવાસો કહેવા. એ રીતે જેના જેટલા આવાસો, તે કહેવા. યાવતુ અનુતર વિમાનો કેટલા છે? ગૌતમ ! પાંચ. વિજય યાવત્ સર્વાર્થસિદ્ધ.
[૩૧] ભગવના જીવ, મારણાંતિક સમુઘાતી સમવહત થાય, થઈને આ રજાપભા પૃadીના 30 લાખ નરકાવાસોમાંના કોઈ એક નક્કાવાસમાં નૈરવિકપણે ઉત્પન્ન થવા યોગ્ય છે, તે હે ભગવન! ત્યાં જઈને આહાર કરે? આહારને પરિણમાવે? શરીરને બાંધે? ગૌતમાં કેટલાંક ત્યાં જઈને રે અને કેટલાંક વ્યાં જઈ, અહીં આવીને ફરીવાર મારણાંતિક સમુઘાત વડે સમવહત થઈને, આ રત્નાભા મૃત્નીના ગીશ લાખ નરકાવાસમાંથી કોઈ એકમાં બૈરાણિકપણે ઉપજી, પછી આહાર કરે, પરિણાવે અને શરીરને બાંધી. એ પ્રમાણે આધસપ્તમી સુધી જાણવું.
ભગવનું ! મારણાંતિક સમુઠ્ઠાતથી સમવહત જીવ અસુરકુમારોના ૬૪ લાખ આવાસોમાંના કોઈ એક અસુકુમારાવાસે ઉત્પન્ન થવાને યોગ્ય છે ? નૈરયિક માફક કહેવું. ચાવતુ સંનિતકુમાર
ભગવન્! મારણાંતિક સમુઘાતથી સમવહત જીવ અસંખ્ય લાખ પૃવીકાયના આવાસોમાંના કોઈ એકમાં પૃવીકાણિકપણે ઉત્પન્ન થવા ોગ્ય છે? તે જીવ મેર પર્વતની પૂર્વે કેટલું જાય, કેટલું પામે? ગૌતમાં લોકાંત સુધી જાય, લોકાંતને પામે. ભગવના છે ત્યાં જઈને આહાટે, પરિણમાવે, શરીરને બાંધેગૌતમાં કેટલાંક ત્યાં જઈને આહારે, પરિણમાd, શરીરને બાંધે, કેટલાંક ત્યાં જઈ, અહીં આવીને, બીજી
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ વખત પણ મારણાંતિક સમુઠ્ઠાતથી સમવહત થઈને, મેરુ પર્વતના પૂર્વ ભાગે અંગુલનો સંખ્યભાગ માઝ, સંખ્યય ભાગ મx, વાલાઝ, વાલાગપૃથકત્વ, એ રીતે સૂકા, લિા, યવ, આંગુલ ચાવતું કોડી યોજનકોડાકોડી યોજન, સંખ્યાd, અસંખ્યાત યોજન સહસ્ત્ર અથવા લોકાંતમાં એક પ્રાદેશિક શ્રેણિને છોડીને અસંધ્યેય લાખ પૃedીકાયિકના આવાસમાંના કોઈ પૃથવીકાયમાં પૃનીકાવિકપણે ઉપજે પછી આહારે, પરિણામે અને શરીરને બાંધે. મેરુ પર્વતની પૂર્વનો લાવો કહ્યો, એ રીતે દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઉદ્ધ, આધો માટે જાણવું. પૃવીકાયિકની માફક બધાં એકેન્દ્રિયો માટે પ્રત્યેકના છ આલાવા કહેવા.
ભગવાન ! મારણાંતિક સમુઠ્ઠાતથી સમવહત થઈ જે જીવ અસંખ્યય લાખ બેઈન્દ્રિયોના આવાસમાંના કોઈ એકમાં બેઈન્દ્રિયપણે ઉત્પન્ન થવા યોગ્ય છે, તે જીવ ત્યાં જઈને ઇત્યાદિ ઔરયિકવત્ કહેવું. એ પ્રમાણે ચાવતું અનુત્તરપાતિકને જાણવા.
ભગવન્! મારણાંતિક સમુઘાતથી સમવહત થઈ જે જીવ મહાન હોય મહાવિમાનરૂપ પાંચ અનુત્તર વિમાનોમાંના કોઈ એકમાં દેવપણે ઉત્પન્ન થવા યોગ્ય છે, હે ભગવન્! તે ત્યાં જઈને આહાર કરે, પરિણમા), શરીર માંધે ? હા. - ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૧૦૧ -
અહીં પૃથ્વીમાં નરકમૃથ્વી જ લેવી, ઈષત્ પ્રાભારા નહીં. આ પૃથ્વી સંબંધી હકીકત સમુધ્ધાતો સાથે સંબંધિત છે. તેમાં પુનરુક્તિ જેવું કશું નથી. નરકાવાસ પ્રાપ્તિ પછી જ. પુદ્ગલોને ગ્રહણ કરે, તેનો જ ખલ-રસ વિભાગ કરે, તે વડે શરીર ચે. તે સમુઠ્ઠાતમાં જ મરે. તે નરકાવાસ કે સમુદ્ગાતથી સ્વશરીર વડે કેટલાં દૂર જાય? કેટલું દૂર પ્રાપ્ત કરે? અંગુલને યાવત્ શબ્દથી વેંતને, રત્નીને, કુક્ષિને, ધનુને, કોશને, યોજનને આદિ. •x • ઉત્પાદન સ્થાનાનુસાર અંગુલના અસંખ્યય ભાગ માગાદિ ક્ષેત્રમાં સમુહ્નાત દ્વારા જઈને. • x • એક પ્રદેશ શ્રેણી-વિદિશાને મૂકીને.
છે શતક-૬, ઉદ્દેશો-૩-“શાલી' છે
– X - X - X - X – • ઉદ્દેશા-૬માં જીવ વક્તવ્યતા કહી. અહીં જીવવિશેષ યોનિ - • સૂત્ર-3૦૨ :
હે ભગવન શાલી, વીહિ, ઘઉં, જવ, જવજવ, આ ધાન્યો કોઠામાં, પાલામાં, માંચામાં, માળામાં, ઉલ્લિત હોય, લિપ્ત હોય, ઢાંકેલ હોય, મુદ્રિતલાંછિત હોય, તો તેની યોનિ કેટલા કાળ રહે? ગૌતમ ! જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ. પછી તેની યોનિ સ્વાન થાય, વિદáસ પામે, તે બીજ અબીજ થાય, પછી - x - તેનો વિચ્છેદ થાય
ભગવાન ! કલાય, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચોળા, તુવેર, પલિમથક (ચણા) એ બધાં ધાન્યો, સાલીમાં કહેલ વિરોષણવાળા હોય તો
Page #176
--------------------------------------------------------------------------
________________
૬/-/30૨
તેમજ ાણવું વિશેષ એ • પાંચ વર્ષ. • - ભગવન! અળસી, કુસુંભ, કોદ્રવ, કાંગ, બંટી, રાલ, સણ, સસ્તવ, મૂલક બીજ આદિ ધાન્યો શેષ શાલી જેમજ કહેવું. વિશેષ એ કે – સાત વર્ષે અબીજ થાય.
- નિવેયન-૦૨
શાન - કલમ આદિ ચોખા, વીણી - ડાંગર, નવે નવ - વિશેષ યd. એ પ્રત્યક્ષરૂપ ધાન્યો કોઠમાં સંરક્ષણ થાય તેમ સંઘરેલા હોય, પ% - વાંસનું પAવિશેષ, fa , ભીંત વિનાનો હોય, બાન - ઘરની ઉપર મોનિન - બારણાથી ઢાંકણ અને છાણથી લિપ્ત, નિત્ત - ચોતફ છાણ વડે લિપ્ત, કૃતિ - તેવા ઢાંકણથી ઢાંકેલ, મુદ્ય - મહોરવાળા, નંછિત - રેખાદિકૃત લાંછન, યોનિ - અંકુર ઉત્પત્તિ હેતુ, પિતા - વાણદિથી હીન થાય. વિદ્ધસ૬ - ક્ષય પામે, બીજ અબીજ થાય.
કરનાથ - કલાય, ગોળચણા, મસૂર - ચનકિકા, નિઘાવ - વાલ, નાથ - કળથી, નિન - ચોળા વિશેષ, સર્જન - તુવેર, પતિપંથકા - ગોળ કે કાળા ચણા. મસ - અળસી, ઇત્યાદિ - X - X ".
અહીં સ્થિતિ કહી. સ્થિતિ વિશેષથી હવે મુહર્ત કહે છે – • સૂત્ર-૩૦૩ થી ૩૧૨ :
[33] ભગવત્ ! એક એક મુહૂર્ત કેટલા વાસીદ્ધા કહ્યા છે ? ગૌતમ! અસંખ્યય સમયના સમુદય સમિતિ સમાગમથી એક આવલિકા થાય. સંખ્યાત આવલિકાથી એક ઉચ્છવાસ, સંખ્યાલ આવલિકાનો એક નિઃશસ. • •
[30] હટ, અનવકલય, વ્યાધિ રહિત એક જંતુનો એક શ્વાસોચ્છવાસ, તે એક પણ કહેવાય છે.
[3૦૫] સાત પાણે એક સ્તોક, સાત સ્તોકે એક લવ, ૩૭ લવે એક મુહૂર્ત - - [૩૦૬] - - 3883 ઉચ્છવાસે એક મુહૂર્ત. જ્ઞાનીએ કહ્યું.
મુહૂર્ત પ્રમાણથી ૩૦ મુહૂર્વે એક અહોરબ. ૧૫-અહોરમનો એક પક્ષ, બે પક્ષે એક માસ, બે માસે એક ઋતુ, ત્રણ ઋતુએ એક અયન. બે અયને એક વર્ષ, પાંચ વર્ષે એક યુગ, ૨૦ યુગે ૧૦૦ વર્ષ, દશ સો વ૧૦eo, સો હજારે એક લાખ વર્ષ, ૮૪ લાખ વર્ષે ૧ પૂવગ, ૮૪ લાખ પૂવગે એક પૂર્વ. એ પ્રમાણે ગુટિતાંગ, ગુટિત અડડાંગ, અવવ, આવવાંગ, અવવ, હૂહૂઆંગ, હૂહૂઆ, ઉત્પલાંગ, ઉત્પલ - X • ચાવ4 - X • શીર્ષ પહેલિકા સૂત્રપાઠ મુજબ જાણવા. અહીં સુધી જ ગણિત છે પછી ઔપચ્ચ કાળ છે.
ભગવન ! તે ઔપમિક શું છે? બે પ્રકારે પલ્યોપમ, સાગરોપમ. • • તે પલ્યોપમ અને સાગરોપમ શું છે?
[3o૮સુતીણ શા વડે જેને છેદી, ભેદી જ ન શકાય, તે પરમાણુને સિદ્ધો કેિવલી એ આદિ પ્રમાણ કહેલું છે.
[36] અનંત પરમાણુના પુદ્ગલોના સમુદાયની સમિતિના સમાગમ વડે એક ઉચછલણક્ષણિકા, ગ્લણશ્વર્ણિકા ઉદ્ધરણુ, ત્રસરેણુ, રથરેણુ, વાલાણ,
૮૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ લિજ્જા, સૂકા મવમધ્ય અને ગુલ થાય છે. જ્યારે આઠ ઉચ્છલણક્ષણિકા મળે ત્યારે એક હરણાક્ષણિકા થાય, આઠ શ્વાશ્વHિકાનો એક ઉkધરિણુ આઠ ઉtવરણનો ત્રસરેણ, આઠ સરેણુનો એક રથરેણુ, આઠ રેણુનો દેવક ઉત્તરકુરના મનુષ્યનો એક વાલાણ, એ પ્રમાણે હરિવરિશ્ય, હેમવતરણરાવતું, પૂર્ણવિદેહના મનુષ્યના આઠ વાલાણે, એક લિા, આઠ લિજ્ઞાએ એક આઠ ૬ એ એક યવમણ, આઠ યવમણે એક અંગુલ, છ અંગુલે એક પાદ, ભાર
ગુલે એક વેંત, ૨૪ ગુલે એક રત્તિ, ૪૮ અંગુલે ઓક કુક્ષિ, ૬ ગુલે એક દંડ, ધનુષ, યુગ, નાલિકા, સાક્ષ કે મુસલ. ૨૦૦૦ ધનુષનો એક ગાઉં, ચાર ગાઉએ એક યોજન યોજન પ્રમાણ જે પડ્યું. તે આરામ અને વિકુંભ વડે એક યોજન હોય, ઉંચાઈ એક યોજન હોય. પરિધિ સવિશેષ ત્રણ યોજન હોય.
તે પત્રમાં એક, બે, ત્રણ કે મહત્તમ સાત દિવસના ઉગેલા કોડો વાલાએ કાંઠા સુધી ભય હોય, સંનિચિત કર્યા હોય, ખૂબ ભર્યા હોય તે વાલાણો એવી રીતે ભર્યા હોય કે જેને અનિ ન બાળ, વાયુ ન હરે, કોહવાય નહીં, નાશ ન પામે, સડે નહીં તેજ ભરેલ વાતાગ્રના પરામાંથી સો સો વર્ષે એક વાલાગને કાઢવામાં આવે, એ રીતે એટલે કાળે તે પલ્સ ક્ષીણ, નિરજ નિર્મલ, નિષ્ઠિત નિર્લેપ, અપહર્તા અને વિશુદ્ધ થાય. ત્યારે તે કાળે પલ્યોપમ થાય
[૩૧] ઉકત કોડાકોડી પલ્યોપમને દશગણા કરીએ ત્યારે તે કાળનું પ્રમાણ એક સાગરોપમ થાય.
[૧૧] ઉકત સાગરોપમ મુજબના ચાર કોડાકોડી સાગરોપમે એક સુષમસુષમા કાળ થાય, vણ કોડાકોડી સાગરોપમે સુષમા કાળ થાય, બે કોડાકોડીએ સુષમદુષમાં, એક સાગરોપમ કોડાકોડીમાં ૪૨,૦૦૦ વર્ષ જૂને દુધમસુષમા, ૧,૦૦૦ વર્ષ દૂષમ, ર૧,૦૦૦ વર્ષે દુષમ દુષમા કાળ થાય. ફરી ઉસર્પિણીમાં ર૧,ooo વર્ષે જુલમ દુષમા, ચાવતુ ચાર કોડાકોડી સાગરોપમે સુષમ સુષમા દશ-દશ કોડાકોડી સાગરોપમે એક અવસર્પિણી-એક ઉત્સર્પિણી. ૨૦ કોડાકોડી સાગરોપમે કાલચક.
[૩૧] ભગવન જંબૂઢીપ નામક દ્વીપમાં આ અવસર્પિણીમાં સુષમસુષમા કાળમાં ઉત્તમાર્થ પ્રાપ્ત ભરતક્ષેત્રના આકાર, ભાવપત્યાવતાર હતા ? ગૌતમ ! બહુ સમરમણીય ભૂમિ ભાગમાં, જેમકે લિંગપુષ્કર, એવો ભૂમિ ભાગ હતો. એ પ્રમાણે ઉત્તરકુરુ વકતવ્યતા જાણવી ચાવત બેસે છે, સુવે છે. તે કાળમાં ભરત હોગમાં તે તે દેશમાં ત્યાં ત્યાં ઘણાં ઉદાર ઉદ્દાલક યાવતું કુશ-વિકુશથી વૃભૂલો યાવત છ પ્રકારના માણસો હતા. જેમકે – પરાગંધી, મિતગંધી, મમ, તેdલી, સહનશીલ અને શનૈશ્ચરી - ભગવન! તે એમજ છે, એમ જ છે.
• વિવેચન-૩૦૩ થી ૩૧૨ :
THTH-HI - ઉચ્છવાસથી માપેલ કાલ વિશેષ. • x - અસંખ્યાતા સમયનો સમુદાય, તેના મીલનથી જે સંયોગ તે સમુદાય સમિતિ સમાગમ, તેના વડે કાલમાન
Page #177
--------------------------------------------------------------------------
________________
૬/-//૩૦૩ થી ૩૧૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/ર
થાય તે એક આવલિકા કહેવાય. ૫૬ આવલિકાથી એક ક્ષુલ્લક ભવ ગ્રહણ. ૧૭ થી વધુ મુલક ભવ ગ્રહણો એક ઉચ્છવાસ-નિઃશ્વાસમાં થાય. તેથી સંખ્યાતા આવલિકાએ એક ઉચ્છવાસકાળ થાય.
હષ્ટ, ઘડપણથી ન નમેલ, વ્યાધિરહિત મનુષ્યાદિનો એક ઉચ્છશ્વાસ સાથે નિઃશ્વાસ તે પ્રાણ. સાત પ્રાણનો એક સ્તોક, સાત સ્તોકે એક લવ • x • ઇત્યાદિ • x • સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવું.
afa - ઉપમા વડે થાય તે ઔપમિક. અતિશયજ્ઞાની વિના જે કાળને સાધારણ લોકો ન ગ્રહી શકે તે કાળ પ્રમાણ ઔપમિક છે.
- પલ્યોપમાદિ પ્રરૂપણાર્થે પરમાણુ આદિ સ્વરૂપને કહે છે – ખગાદિ વડે છેદવું - બે ટુકડા કરવા, સોય વડે છિદ્ર કરવા એમ ન થઈ શકે. સિ - જ્ઞાનસિદ્ધ એટલે કેવલિ પણ સિદ્ધો નહીં, કેમકે તેઓ બોલતા નથી. સર્વ પ્રમાણમાં આદિ પ્રમાણ પરમાણું છે. જો કે આ તૈક્ષયિક પરમાણુનું લક્ષણ છે, તો પણ પ્રમાણાધિકારથી આ લક્ષણ વ્યવહારિક પરમાણુનું સમજવું. હવે બીજા પ્રમાણોનું લક્ષણ કહે છે - વ્યવહાર પરમાણુનો સમૂહ તેમનું એકીભવન, તે વડે પરિમાણ માઝા થાય, તે અત્યંત ગ્લજ્જ એવી બ્લણશ્લણિકા કહેવાય. સન્ - પ્રબળતા. - X - આ ઉત્ ગ્લણશ્લણિકાદિથી અંગુલ સુધીના પ્રમાણના જે દશ ભેદો છે, તે ઉત્તરોત્તર આઠ ગુણા થઈને તેમાં અનંત પરમાણુત્વ કાયમ રહે છે. - ૪ -
- ઉદ્ધરણુ અપેક્ષાએ આઠમાં ભાગરૂપ હોવાથી ગ્લણમ્બણિકા કહેવાય. ઉંચે, નીચે, તિછ ચલનરૂપ ધર્મથી જે રેણુ તે ઉદ્ધરણુ. પૂર્વાદિ વાયુની પ્રેરણાથી જે રેણુ બસ-ગતિ કરે, તે ત્રસરેણુ, રથ-ગમનથી ઉડેલ રેણુ તે રથરેણું. - x • wifી - શિર મુંડન પછી એક દિવસે જેટલા વાળ ઉગે છે. એ રીતે બે, ત્રણ આદિમાં ભાવના કરવી.
પત્ર કેવો છે ? સંસ્કૃષ્ટ - કાંઠા સુધી ભરેલો, નિવ્રત - ખીચોખીચ. એ એવી રીતે ભર્યો છે, જેથી તે વાલાણ કોહવાય નહીં, કેમકે છિદ્ર અભાવે વાયુ સંચાર અસંભવ છે, માટે અસારતા ન પામે. તેથી તેનો થોડો ભાગ પણ સડતો નથી. વિવંસ નથી પામતા માટે પૂતિભાવ ન પામે, તે વાલાઝથી કૈક વાલાણ કાઢતાં કાળનું માપ થાય છે. એટલે કાળે તે પરા વાલાણ કાઢવાથી ક્ષીણ થાય, જ જેવા સૂક્ષ્મ વાલાણ કાઢ્યા પછી જ્યારે નિરજ થાય. મળ સમાન સૂક્ષ્મતર વાલાઝથી રહિત થાય, પ્રમાર્જિત કોઠાર માફક નિષ્ઠિત થાય, ભીંત વગેરેથી પરત લેપ માફક વાતાગ્ર અપહરતા નિર્લેપ થાય. અપહત હોવાથી જ ના મેલ સમાન વાલાણના વિગમથી વિશેષ શુદ્ધ થાય તે વિશુદ્ધ અથવા બધાં વિશેષણો સમાનાર્થી કહેવા.
આ અદ્ધા પલ્યોપમ વ્યવહારિક પલ્યોપમ છે. અસંખ્ય ટુકડાવાળા વાલાણોથી ભરેલ તે પચ સો-સો વર્ષે ખંડ-ખંડ કરીને અપોદ્ધાર કરાય ત્યારે તે જ પલ્યોપમ સૂમ પલ્યોપમ કહેવાય. સમયે સમયે અપોદ્ધાર કરે તો બંને પ્રકારે ઉદ્ધાર પલ્યોપમ કહેવાય. વાલાણો વડે ધૃષ્ટ પ્રદેશનો પ્રતિસમય અપોદ્ધારમાં જે કાળ થાય તે વ્યવહારિક ફોન પલ્યોપમ કહેવાય. તેને જ અસંખ્યય ખંડીકૃત કરતા ઋષ્ટ કે
અસ્કૃષ્ટ પ્રદેશોના અપોદ્ધારમાં જે કાળ થાય તે સૂમ ફોમ પલ્યોપમ કહેવાય. એ રીતે સાગરોપમ પણ જાણવું.
કાલાધિકારથી આ કહે છે – ૩ત્તમકૃપા - કાળની અપેક્ષા લઈને આયુકાદિ ઉત્તમ અર્થોને પામેલી છે. • x • મનેTYભાવપડથાર - આકાર એટલે આકૃતિ, ભાવતેના પાયિો. તેમનો જે આવિર્ભાવ તે યદુસમાળ કન્ન ... અત્યંત સમ હોવાથી રમણીય છે છે. ઉત્તરકુરુની વક્તવ્યતા જીવાભિગમથી જાણવી, તે આ – મૃદંગનું પુકર, સરોવરનું તલ, હથેળી આદિ. એ પ્રમાણે ભૂમિનું સમપણું, ભૂમિભાગે રહેલ તૃણ, મણિઓના પાંચ વર્ણ, સુરભિગંધ, કોમળ સ્પર્શ, સારા શબ્દ, વાવ આદિ, ઉત્પાત પર્વતાદિ, ત્યાંના હંસાસનાદિ, લતાગૃહાદિ, શિલાપટ્ટકાદિનું વર્ણન કહેવું. વર્ણનાંતે - ઘણાં મનુષ્ય, મનુષી બેસે છે ઇત્યાદિ.
ભારતના તે- તે ખંડમાં, દેશ દેશમાં, દેશના અંતે ઉદ્દાલક આદિ વૃક્ષો હતા. ચાવથી કૃતમાલા, નૃત્યમાલા ઈત્યાદિ. ઘાસ અને તૃણ વિશેષાદિથી વિશુદ્ધ વૃક્ષાનો અધોભાગ હતો. ઇત્યાદિ વૃત્તિવત્ છે.
$ શતક-૬, ઉદ્દેશક-૮-“પૃથ્વી” છે
– X - X - X - X – ૦ ઉદ્દેશા-૭માં ભરતનું સ્વરૂપ કહ્યું. અહીં પૃથ્વીને કહે છે – • સૂઝ-૩૧૩,૩૧૪ :
[3] ભગવન પૃવીઓ કેટલી છે ? ગૌતમ! આઠ છે. તે આ - રતનપ્રભા યાવત fuતપાભાર. ભગવન ! આ રનપભા પૃdી નીચે ગૃહો કે ગૃહાપણો છે ? ગૌતમ ! તેમ નથી. - - ભગવન! આ રતનપભા નીચે ગામ યાવતુ સંનિવેશ છે ? ના તેમ નથી. - ભગવન! આ રતનપભા પૃની નીચે ઉંદર મેઘો સંવેદે છે? સમૂચ્છે છે? વર્ષો વચ્ચે છે ? હા, છે તેને દેવો, અસુરો કે નામ ત્રણે પણ કરે છે.
ભગવાન ! આ રનપભામાં ભાદર સ્વનિત શબ્દો છે ? હા, છે. તે શબ્દોને પણ કરે છે. • • આ રતનપભાની નીચે બાદર અનિકાય છે ? ગૌતમ ! તેમ નથી, સિવાય કે વિગ્રહગતિ સમાપક - આ રતનપભા નીચે ચંદ્ર યાવતુ તારા છે? ના, તેમ નથી. - આ રનભા પૃedી નીચે ચંદ્રાભા આદિ છે? ના, તેમ નથી. એ પ્રમાણે બીજી પૃedીમાં કહેવું, એ પ્રમાણે ત્રીજી પૃથ્વીમાં કહેવું, વિશેષ આ - દેવ અને અસર કરે, પણ નામ ન કરે. - ચોથીમાં પણ એમ જ છે. પણ માબ દેવો કરે છે. અસુર અને નાગ ન કરેએ પ્રમાણે નીચેની બધી પૃdીમાં એકલો દેવ કરે.
ભગવન સૌધર્મ-ઈશાન કલાની નીચે ઘર વગેરે છે ? ના, તેમ નથી. - - ભગવાન ! ઉદર મેઘો છે? હા, છે. દેવ પણ કરે, અસુર પણ કરે. પણ નાગ ન કરે. ચોમ નિત શબ્દમાં પણ જાણવું.
ભગવન ! ત્યાં બાદર પૃથ્વીકાય, બાદર અગ્નિકાય છે ? ના, તેમ નથી.
Page #178
--------------------------------------------------------------------------
________________
૬/-I૮/૩૧૩,૩૧૪
૯૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨
સિવાય કે વિગ્રહ ગતિ સમાપક. - - ભગવન્! ત્યાં ચંદ્રાદિ છે ? ના, તેમ નથી. • • ભગવન! ત્યાં પ્રામાદિ છે ? ના, તેમ નથી. • - ભગવન ત્યાં ચંદ્રાભા આદિ છે ? ગૌતમ! ના, તેમ નથી. એ પ્રમાણે સનતકુમાર અને મહેન્દ્રમાં જાણવું. વિશેષ એ - દેવો, એકલા જ રે છે. એ રીતે બહાલોકમાં પણ જાણવું. એ રીતે બહાલોકની ઉપર સર્વ દેવો કરે છે તથા ભવે ભાદર - yી, અપ, વનસ્પતિકાયનો પ્રશ્ન કરવો. બીજું પર્વવત.
[૩૧] સમસ્કાયમાં, કલ્પ પાંચમાં અગ્નિ, પૃષી સંબંધે પ્ર. પૃથ્વીઓમાં અગ્નિ સંબંધે પ્રશ્ન. પાંચ કલાની ઉપર, કૃષ્ણરાજિમાં અપૂકાય, તેઉકાય, વનસ્પતિકાય સંબંધે પ્રશ્ન કરતો.
વિવેચન-૩૧૩,૩૧૪ :
બાદર અગ્નિકાય મનુષ્ય ક્ષેત્રમાં જ છે, તેથી તેના સદ્ભાવનો અહીં નિષેધ છે. એ રીતે બાદર પૃથ્વીકાયનો નિષેધ કહેવો જોઈએ. કેમકે એ પૃથ્વી આદિ સ્વસ્થાનમાં જ છે. તો અહીં બાદર પૃથ્વીકાય કેમ ન નિષેધ્યો ? (સમાધાન) સત્ય. પણ અહીં જે-જે ન હોય તે - તે બધાંનો નિષેધ કરવો તેવી સૂગ શૈલી નથી. તેથી ન હોવા છતાં પૃથ્વીકાયનો અહીં નિષેધ કર્યો નથી. અ-વાયુ-વનસ્પતિનો અહીં ઘનોદયાદિ ભાવે સદ્ભાવ છે, તે ન કહ્યા છતાં સુગમ જ છે. નાગકુમાર ત્રીજી પૃથ્વીથી નીચે ન જઈ શકે, ચોથી પૃથ્વી નીચે અસુકુમારાદિનું ગમન નથી, માટે તેનો નિષેધ છે.
સૌધર્મ-ઈશાન નીચે અસુર જાય છે, નાગકુમાર અસમર્થ છે. માટે દેવો કરે છે કહ્યું. બાદર પૃથ્વી, અગ્નિનો સ્વરસ્થાનાભાવે નિષેધ છે. અપ, વાયુ, વનસ્પતિનો અનિષેધ પણ સુગમ જ છે. કેમકે ઉદધિપ્રતિષ્ઠિત છે. ત્રીજા કજે બાદર અપુ-વનસ્પતિકાય અતિદેશથી સંભવે છે. ત્યાં તમકાયની હયાતી હોવાથી સુસંગત છે. એ રીતે અશ્રુતકલા સુધી જાણવું. તેના પછી તો દેવો પણ જઈ શકતા નથી. તેથી તેમના કરેલ મેઘાદિ ન હોય. બાદર અગ્નિ-અપ-વનસ્પતિ સંબંધે પ્રશ્ન કરવો. બાકી પૂર્વવત્ -
હવે પૃથ્વી આદિ જે જ્યાં કહેવા યોગ્ય છે, તે સૂત્ર સંગ્રહગાથા કહે છે. પૂર્વોકત તમકાય પ્રકરણ અને હમણાં કહેલ સૌધર્માદિ દેવલોક પંચકમાં અગ્નિકાય, પૃથ્વીકાય કહેવા. - જેમકે - ભગવત્ ! બાદર પૃથ્વીકાય, બાદર અગ્નિકાય છે ? ઇત્યાદિ - x •. આ રત્નપ્રભા પૃથ્વી નીચે બાદર અગ્નિકાય છે ? ઈત્યાદિ. એ રીતે સાપુ, તેઉ, વનસ્પતિકાયનો પ્રશ્ન કરવો. • x • પાંચ કલોની ઉપસ્તા કલ્પોના સૂત્રોમાં તથા પૂવકd કૃણરાજિ સૂત્રમાં તથા બ્રહ્મલોકના ઉપના સ્થાનની નીચે પાણી અને વનસ્પતિનો નિષેધ જાણવો. તેઓની નીચે વાયુ જ છે. આકાશ પ્રતિષ્ઠિત સ્થાનોની નીચે આકાશ જ છે. માટે ત્યાં પાણી, વનસ્પતિ ન સંભવે. અગ્નિ પણ ના હોય. • • બાદર અકાયાદિ કહ્યા. તે આયુબંધથી સંભવે. તેથી આયુબંધ -
• સૂત્ર-૩૧૫ - ભગવાન ! આયુબંધ કેટલા પ્રકારે છે ? ગૌતમ ! છ પ્રકારે. તે આ -
જાતિનામનિધત્તાયુ, ગતિનામ : સ્થિતિનામ - અવગાહના નામ • પ્રદેશનામઅનુભાગનામ નિધત્તાયુ. વૈમાનિક સુધી દંડક કહેવો.
ભગવન્! જીવો, જાતિનામ નિધત્ત યાવતુ અનુભાગનામ નિધત્ત છે ? ગૌતમ જાતિનામાદિ છ એ છે. વૈમાનિક સુધી દંડક કહેવો.
ભગવાન ! જીવો જાતિનામનિધતાયુ ચાવત અનુભાગ નામનિધવાયુ છે ? ગૌતમ! તે છ એ છે. વૈમાનિક સુધી દંડક કહેતો.
ભગવાન ! શું આવો જાતિનામ નિધd છે? જાતિનામ, નિધd આયુ છે જાતિ નામ નિયુક્ત છે ? જાતિનામ નિયુક્તાય છે ? જાતિ ગોત્ર નિધd છે ? જાતિ ગોત્ર નિધત્તાયુ છે ? જાતિ ગોત્ર નિયુક્ત છે ? જાતિ ગમ નિયુક્તાયુ છે ? જાતિનામ ગોત્ર નિધત છે? જાતિનામ ગોત્ર નિધત્તાયુ છે ? જાતિનામ ગોત્ર નિયુકત છે જાતિનામ ગોત્ર નિયુક્તiાયુ છે ? ચાવતુ અનુભાગ નામ ગોત્ર નિયુકાયું છે ? – ગૌતમ / જાતિનામ ગોમ નિયુકતાયુ માવઠું અનુભાગ નામ ગોત્ર નિયુક્તાયુ છે. વૈમાનિક સુધી દંડક કહેતો.
• વિવેચન-૩૧૫ -
નતિ - એકેન્દ્રિયાદિ પાંચ. તે રૂપ જે નામ, તે જાતિ નામ, તે નામકર્મની ઉત્તરપ્રવૃત્તિ છે. અથવા જીવ પરિણામ છે. તેની સાથે નિયત્ત - નિષેકને પ્રાપ્ત આયુ, તે જાતિનામ નિઘતાયુ. નિવેવ - કર્મ પુદ્ગલોની પ્રતિસમય અનુભવવા માટેની સ્યના. -. rfત - નાકાદિ. fથતિ - અમુક ભવમાં કે કર્મ વડે જીવનું રહેવું, તે રૂપ ધર્મ, તે સહિત જે આયુદલિક તે સ્થિતિ નામ નિધત્તાયુ. અથવા જાતિ, ગતિ, અવગાહના નામ ગ્રહણ કરવાથી જાત્યાદિની પ્રકૃતિ કહી. સ્થિતિ, પ્રદેશ, અનુભાગનામના ગ્રહણથી તેના જ સ્થિતિ આદિ કહ્યા. • x • નામ શબ્દ બધે જ કમર્ચમાં ઘટે છે. તેથી સ્થિતિરૂપ નામકર્મ તે સ્થિતિનામ, તેની સાથે નિધd આયુ.
જેમાં જીવો અવગાહે તે અવગાહના - દારિકાદિ શરીર. તેની સાથે જે નિધતાયુ તે અવગાહના નામ નિધતાયુ. - - પ્રવશ - આય કર્મ દ્રવ્યોનું જે પરિણમન તે અથવા પ્રદેશરૂપ નામકર્મ, તેની સાથે નિધત આયુ છે. • • યુકર્મના દ્રવ્યોનો વિપાક, તે રૂપ પરિણામ તે અનુભાગ નામ અથવા અનુભાગરૂપ નામકર્મ, તેની સાથે નિધતાયુ.
શંકા-આયુષ્યને જાત્યાદિ નામકર્મથી વિશેષિત કેમ કર્યું ? આયુષ્યની પ્રધાનતા દશાવવા માટે. કેમકે નાકાદિ આયુનો ઉદય થાય ત્યારે જે જાત્યાદિ નામકર્મનો ઉદય થાય છે. નાકાદિ ભવનું ઉપગ્રાહક આયુ જ છે. • x • x • નાકાયુના સંવેદનાના પ્રથમ સમયે જ નારકો કહેવાય છે. તેના સાહચર્યથી પંચેન્દ્રિય જાત્યાદિ નામ કર્મોનો ઉદય થાય છે. પૂર્વે આયુના બંધના છ પ્રકાર સંબંધે પૂછેલ, તે આયુ અને બંધ વચ્ચે અભેદ સંબંધ છે. • x - ૨૪ દંડકમાં કહેવું. - કર્મ વિશેષાધિકારી, તેનાથી વિશેષિત જીવાદિ પદોના ૧૨ દંડકો કહે છે - નવા r fક્ત આદિ. જેઓએ જાતિનામ નિષિત કર્યું છે અથવા વિશિષ્ટ બંધવાળું
Page #179
--------------------------------------------------------------------------
________________
૬/-/૮/૩૧૫
કર્યુ છે ‘જાતિ નામ નિધત' કહેવાય. એ રીતે ગતિ, સ્થિતિ, અવગાહના, પ્રદેશ, અનુભાગનામ નિધત કહેવું. - x - આ દંડક પણ વૈમાનિક સુધી જાણવો.
જેઓએ જાતિનામ સાથે આયુને નિધત કર્યુ છે, તે જાતિનામ નિધત્તાયુ. એ પ્રમાણે બીજા પદો પણ જાણવા. આ બીજો દંડક. આ પ્રમાણે બાર દંડક થાય છે તેમાં બે દર્શાવ્યા, તો પણ ફરીથી નોંધે છે—
૯૩
(૧) જાતિ નામ નિધત, (૨) જાતિનામ નિધતાયુ - x - (3) જાતિ નામ નિયુક્ત - જેઓએ જાતિનામને નિયુક્ત - સંબદ્ધ, નિકાચિત કે વેદવામાં નિયોજેલ છે. - ૪ - (૪) જાતિનામ નિયુક્તાયુ - જાતિનામ સાથે આયુને નિયુક્ત કરેલ છે તે. (૫)
જાતિ ગોત્ર નિધત - એકેન્દ્રિયાદિ તે જાતિ અને ગોત્ર તે નીચ-ઉંચ્ચ (૬) જાતિ ગોત્ર નિયુક્ત (૭) જાતિ ગોત્ર નિયુક્ત. (૯) જાતિ ગોત્ર નિયુક્તાયુ (૧૦) જાતિ નામ ગોત્ર નિધત્ત – જેણે જાતિ, નામ, ગોત્ર નિધત કર્યા છે તે - ૪ - (૧૧) જાતિ નામ ગોત્ર નિયુક્ત (૧૨) જાતિ નામ ગોત્ર નિયુક્તાયુ - એ રીતે અન્ય પદો જાણવા.
અહીં જાત્યાદિ નામ, ગોત્ર, આયુનું ભવના ઉપગ્રહમાં પ્રધાનપણું જણાવવા માટે યથાયોગ્ય જીવોને વિશેષિત કર્યા છે - ૪ -
જીવો સ્વધર્મથી પ્રરૂપ્યા. હવે લવણસમુદ્રને પ્રરૂપે છે
- સૂગ-૩૧૬ :
ભગવન્ ! શું લવણસમુદ્ર ઉશ્રિતોદક, પત્થડોદક, સુભિતજળ, અક્ષુભિતજળ છે ? ગૌતમ ! લવણસમુદ્ર ઉચ્છતોદક છે, પત્થડોદક નહીં. તુર્ભિત જળ છે, અક્ષુભિત જળ નથી. અહીંથી આરંભી જીવાભિગમ સૂત્રાનુસાર જાણવું યાવત્ તે હેતુથી હે ગૌતમ ! બાહ્ય દ્વીપ સમુદ્રો પૂર્ણ, પૂર્ણ પ્રમાણા, વોલમાણ, વશામાન, સમભર ઘટપણે રહે છે. સંસ્થાનથી એકાકાર, વિસ્તારથી અનેકવિધિ વિધાના, બમણા બમણા પ્રમાણવાળા યાવત્ તિછલિોકમાં અસંખ્યદ્વીપ સમુદ્રો, સ્વયંભૂરમણ પર્વતસાનવાળા હે શ્રમણાયુષો ! કહ્યા છે.
ભગવન્ ! દ્વીપ સમુદ્રો કેટલાં નામધેય કહ્યા છે ? ગૌતમ! લોકમાં જેટલાં શુભ નામ-રૂપ-ગંધ-સ-સ્પર્શ છે, એટલા દ્વીપસમુદ્રોના નામ કહ્યા છે. એ પ્રમાણે શુભ નામ, ઉદ્ધાર, પરિણામ જાણવા. સર્વે જીવોનો [ત્યાં ઉત્પાદ જાણવો.] ભગવન્ ! તે એમ જ છે.
- વિવેચન-૩૧૬ :
સ્સિોનમ - ઉદ્ધર્વ વૃદ્ધિંગત જળ, તે વૃદ્ધિ સાધિક ૧૬,૦૦૦ યોજન છે. પત્યો - સમજળ. ઘુમિયનન - વેળા - મહાપાતાળ કળશમાં રહેલ વાયુના ક્ષોભથી. જીવાભિગમથી જાણવું. તે આ રીતે – જેમ લવણસમુદ્ર ઉચ્છિતોદક, ક્ષુભિત જલ છે, પણ પત્થડોદક, અક્ષુભિત જળ નથી. તેમ બહારના સમુદ્રો તેવા છે? ના, ગૌતમ! બહારના સમુદ્રો ઉચ્છિતોદક, ક્ષુભિત જળ નથી. પણ પત્થડોદક અને અક્ષુભિત જળ છે. પૂર્ણ ઇત્યાદિ વિશેષિત છે. -- ભગવન્! લવણસમુદ્રમાં ઘણો ઉદાર મેઘ ચાવત્ વર્ષે છે? હા. લવણસમુદ્ર માફક બાહ્ય સમુદ્રમાં તેમ છે? ના, તેમ નથી. - એમ કેમ?
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨
- x - ગૌતમ! બાહ્ય સમુદ્રોમાં ઘણાં ઉદક યોનિક જીવો અને પુદ્ગલો જળપણે અપક્રમે, વ્યુત્ક્રમે, રાય, ઉપાય પામે છે આદિ - ૪ -. તેઓ ચક્રવાલરૂપે છે. તે એકવિધ વિધાન. વિસ્તારથી અનેકવિધ વિધાના છે કેમ બમણા-બમણા છે. - x *
୧୪
સુમનામ - સ્વસ્તિક, શ્રીવત્સાદિ. મુમષ - સફેદાદિ. સુગંધ - કર્પરાદિ શુભગંધવાળા. સુમર્સ - મધુરાદિ કે શર્કરા જેવા રસવાળા. સુમસ્પર્શે - માખણ જેવા મૃદુ આદિ, એવા દ્વીપ સમુદ્ર જાણવા. ાર - દ્વીપ, સમુદ્રમાં કહેવો. તે આ પ્રમાણે - દ્વીપ સમુદ્રો ઉદ્ધાર સમય વડે કેટલા છે? ગૌતમ! અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા ઉદ્ધારસમયો થાય તેટલા જે એકૈક સમયે એકૈક વાળનો અગ્રભાગ ઉદ્ધારાય તે ઉદ્ધાર સમય. દ્વીપ-સમુદ્રમાં પરિણામ જાણવા. ભગવન્ દ્વીપ સમુદ્રો પૃથ્વી, પાણી, જીવ કે પુદ્ગલ પરિણામી છે? ગૌતમ! ચારે. સર્વે જીવોનો દ્વીપ-સમુદ્રમાં ઉત્પાદ જાણવો. ભગવન્! દ્વીપસમુદ્રમાં સર્વે જીવો પૃથ્વીકાયાદિ રૂપે પૂર્વે ઉત્પન્ન થયા છે? હા, થયા છે. - ૪ -
છે શત-૬, ઉદ્દેશો- કર્મ” છે
— * — * - * — * -
૦ પૂર્વે કહ્યું કે દ્વીપાદિમાં પૂર્વે પૃથ્વી આદિ જીવો ઉત્પન્ન થયા છે. આ ઉત્પાદ
કર્મબંધથી જ થાય. તેથી ‘કર્મો' વિશે કહે છે -
• સૂત્ર-૩૧૭ :
ભગવન્ ! જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધતા કેટલી કર્મ પ્રકૃતિને બાંધે છે? ગૌતમ ! સાત, આઠ કે છ પવણા બંધુદેશ જાણવો.
• વિવેચન-૩૧૭ :
આયુ અબંધકાલે સાત પ્રકારે બાંધે. આયુબંધ કાલે આઠ ભેદે બાંધે. સૂક્ષ્મસંપરાય અવસ્થામાં મોહનીય અને આયુ ન બાંધે. પ્રજ્ઞાપનામાં ૨૪માં પદમાં આવેલ બંધ ઉદ્દેશ અહીં જાણવો તે આ રીતે – ભગવન્ ! નૈરયિક જ્ઞાનાવરણીય કર્મ બાંધતા કેટલી પ્રકૃત્તિ બાંધે ? આદિ એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. તે આ રીતે – ભગવન્ ! નૈરયિક જ્ઞાનાવરણીય કર્મ બાંધતા કેટલી પ્રકૃતિ બાંધે ? આદિ એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. વિશેષ એ - મનુષ્યો જીવોવત્ જાણવા. જીવાધિકારથી જીવને આશ્રીને કહે છે –
- સૂત્ર-૩૧૮ :
ભગવન્! મહર્ષિક યાવત્ મહાનુભાગ દેવ બાહ્ય પુદ્ગલો ગ્રહણ કર્યા વિના એક વર્ણ, એકરૂપ વિકુર્વવા સમર્થ છે? ગૌતમ! તેમ ન થાય. - - ભગવના ભાજી પુદ્ગલ ગ્રહીને તેમ કરી શકે છે? હા, કરી શકે. ભગવન્! તે અહીં રહેલ પુદ્ગલો ગ્રહીને વિક્ર્વે કે, ત્યાં રહેલ પુદ્ગલ ગ્રહીને વિકુર્તો કે અન્યત્ર રહેલ પુદ્ગલો ગ્રહીને? ગૌતમ! ત્યાં રહેલ પુદ્ગલો ગ્રહીને વિકુર્વે, અહીંના કે અન્યત્રના ગ્રહીને નહીં. આ પ્રમાણે આ આલાવા વડે યાવત્ એકવર્ણ-એકરૂપ, એકવ અનેકરૂપ, અનેકવર્ણ-એકરૂપ, અનેકવf
Page #180
--------------------------------------------------------------------------
________________
૬)-I૯/૩૧૮ - અનેકરૂપને વિકુd.
ભગવાન ! મહર્તિક ચાવત મહાનુભાગ દેવ બાહ્ય પુગલ ગ્રહણ કર્યા વિના કાળ યુગલોને નીલ યુગલરૂપે અને નીલ યુગલો કાળા પુદ્ગલરૂપે ગ્રહણ કરવા સમર્થ છે ? ગૌતમ ! તે અર્થ યોગ્ય નથી. પણ યુગલો ગ્રહીને તેમ કરી શકે. • • ભગવાન ! તે અહીં રહેલા યુગલો આદિ પૂર્વવત્ વિશેષ આ - પરિણમાવે એમ કહેવું. એ રીતે કાળા યુગલ લાલ પગલપણે, એ રીતે કાળાને યાવતું સફેદ, એ રીતે નીલને યાવતું સફેદ, એ રીતે લાલને યાવત્ સફેદ, એ રીતે પીળાને યાવતું સફેદ વર્ણપણે, આ ક્રમે ગંધ, રસ, સ્પર્શમાં સમજવું યાવત કર્કશ આ યુગલને મૃદુ સ્પર્શ યુગલપણે પરિણાવે. એ પ્રમાણે ગર-ઉઘ, ella-Gણ, દ્વિ-ર, વણદિને સબ પરિક્ષમાવે છે. અહીં બળે આલાવા કહેવા. યુગલો ન ગ્રહણ કરીને અને ગ્રહણ કરીને.
• વિવેચન-૩૧૮ :કાળો આદિ એક વર્ણ, વશરીરનો એકવિધ આકાર, પ્રજ્ઞાપકની અપેક્ષાએ
પ્રત્યક્ષ એવા, તત્થાત - દેવસ્થાનને આશ્રીને, થrd • પ્રજ્ઞાપક ક્ષેત્ર, દેવસ્થાન સિવાયના સ્થાને રહેલ. તેમાં સ્વસ્થાને જ પ્રાયઃ વિદુર્વણા કરે, કેમકે ઉત્તર વૈક્રિયરૂપ કૃત જ પ્રાયઃ બીજે જાય છે - x - કાળ, નીલ, સતા, પીળા, સફેદ એ પાંચ વણના કિસંયોગી દશ સૂત્રો કહેવા. સુગંધ-દુર્ગધ બે ગંધ. તિક્ત, કટુ, કષાય, અમ્બ, મધુર એ પાંચ રસ, તેના દ્વિક સંયોગી દશ સૂત્રો કહેવા. આઠ સ્પર્શીના ચાર સૂત્રો, કેમકે પરસ્પર વિરુદ્ધનું એક. દેવાધિકારસ્થી કહે છે -
• સૂગ-૩૧૯ -
ભગવાન ! અવિશુદ્ધલેશ્યાવાળો દેવ અનુપયુક્ત આત્મા વડે અવિશુદ્ધલેશ્યી દેવને, દેવીને, બેમાંના એકને જાણે ? જુએ ? : ના, તેમ ન થાય. એ પ્રમાણે અવિશુદ્ધલેસ્પી દેવ, અનુપયુકત આત્મા વડે વિશુદ્ધલેશ્ય દેવાદિને જાણે - જુઓ ? અવિશુદ્ધલેયી દેવ ઉપયુકત આત્મા વડે અવિશુદ્ધલેશ્ય દેવાદિને જાણે • જુએ ? વિશુદ્ધ વેચીદૈવ ઉપયુક્ત આત્મા વડે વિશુદ્ધહેશ્ય દેવાદિને જાણે • જુએ ? અવિશુદ્ધલેશ્ય દેવ ઉપયુકત-અનુપયુક્ત આત્મા વડે અવિશુદ્ધ ઉચ્છી દેવાદિને જણે જુએ ? અવિશુદ્ધ લેશ્યી ઉપયુક્તાનુપયુકત વેશ્યા વડે વિશુદ્ધવેશ્યીને જાણે-જુએ?
ભગવાન વિશુદ્ધ વેરા દેવ ઉપયોગ વડે અવિશુદ્ધ દેવને જાણેજુએ? હા, જાણે-જુએ. એ પ્રમાણે વિશુદ્ધ ઉપયુક્ત વિશુદ્ધ વેરા દેવને જાણેજુઓ-હ જાણે-જુઓ. વિશુદ્ધ લેશ્ય ઉપયુકતાનુપયુકત અવિશુદ્ધલેશ્ય દેવને? વિશુદ્ધdશ્ય ઉપયુકતાપનમુકત વિશુદ્ધ લેય દેવને• • એ પ્રમાણે નીચેના આઠ ન જાણે-ન જુએ. ઉપરના ચાર જાણે-જુએ. ભગવા એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૩૧૯ :અશુદ્ધત્વે - વિભૂંગાની દેવ. અનુપયુક્ત આત્મા વડે અહીં – (૧)
૯૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ અવિશુદ્ધવેશ્ય, (૨) અનુપયુક્તાત્મા દેવ, (3) અવિશુદ્ધ લેશ્ય દેવાદિ. આ ત્રણ પદના બાર વિકલ્પો થાય [ ભારે વિષ્પોની વૃત્તિ અતિ સુગમ છે, વળી સુકાર્યમાં તેનો ઉલ્લેખ પણ છે, માટે ફરી વૃત્તિનો અનુવાદ અહીં રેલ નથી.] અહીં છેલ્લા ચાર વિકલ્પમાં સમ્યગ્દષ્ટિપણાથી ઉપયુક્ત અને અનુપયુક્તત્વથી જાણે છે. ઉપયોગાનુપયોગ પો ઉપયોગશના સમ્યગુજ્ઞાન હેતત્વથી એમ કહ્યું.
છે શતક-૬, ઉદ્દેશો-૧૦-“અન્યતીર્થિકો' છે.
– X - X - X - X - X – • અવિશુદ્ધ વેશ્યને જ્ઞાનાભાવ કહ્યો. તે જ દર્શાવતા કહે છે – • સુત્ર-૩૨૦ -
ભગવાન ! અન્યતીર્થિકો એમ કહે છે ચાવ-રૂપે છે, જેટલા જીવો રાજગૃહનગરમાં છે, એટલા જીવોને કોઈ બોરના ઠળીયા-વાળ-ચોખા-અડદમગ-જૂ-લીખ જેટલું પણ સુખ કે દુઃખ કાઢીને દેખાડવા સમર્થ નથી. ભગવન ! તે કેવી રીતે હોય? ગૌતમ! અન્યતીર્થિકો જે આમ કહે છે યાવતું પરૂપે છે, તે મિા કહે છે. હે ગૌતમ ! હું એમ કહું છું યાવતુ પરપુ છું કે સર્વલોકમાં સર્વ જીવોને કોઈ સુખ કે દુઃખ પાવત દેખાડી ન શકે.
એમ કેમ ? ગૌતમ! આ જંબૂદ્વીપ ચાવત પરિક્ષેપ વડે વિશેષ અધિક કહ્યો છે. મહહિદ્રક ચાવત મહાનુભાગ દેવ, એક મોટો વિલેપનવાળો ગંધનો ડાબલો લઈને ઉઘાડીને, યાવતું ‘આ જાઉં છું” કહી આખા જંબૂદ્વીપને ત્રણ ચપટીમાં ર૧ વખત ફરી શીઘ પાછો આવે. હે ગૌતમ ! તે સંપૂર્ણ જંબૂદ્વીપ તે ગંધ યુગલોથી ઋષ્ટ થાય ? હા, થાય. ગૌતમ ! તે ગંધયુગલોને બોરના હળીયા જેટલાં પણ યાવત દર્શાવવા સમર્થ છે? ના, તેમ ન થાય તે હેતુથી કહ્યું કે ચાવત દર્શાવવા સમર્થ નથી.
• વિવેચન-૩૨૦ -
નો ભય - સમર્થ નથી. ઘણાંની વાત તો શું કરવી, પણ માત્ર બોરના ઠળીયા જેટલું . નિપાવ - વાલ, શન - કલાય. નૂર - જૂ, દષ્ટાંત સાર આ છે - જેમ અતિ સમવરી અમૂર્ત વ્ય હોવાથી ગંધના પગલોની માફક બોરના ઠળીયા જેટલું પણ જીવોનું સુખ-દુ:ખ દશવિવાને કોઈ સમર્થ નથી. • • જીવાધિકારસ્થી કહે છે –
• સૂત્ર-૩ર૧ :
ભગવન્! શું જીવ ચૈતન્ય છે કે ચૈતન્ય જીવ છે ? ગૌતમ! જીવ નિયમ ચૈતન્ય છે, ચૈતન્ય નિયમાં જીવે છે . - ભગવતી નૈરયિક જીવ છે કે જીવ નૈરચિક છે ? નૈરયિક નિયમાં જીવ છે. જીવ નૈરયિક પણ હોય કે અનૈરચિક પણ હોય. -- ભગવત્ ! જીવ અસુરકુમાર છે કે અસુરકુમાર જીવ છે ? ગૌતમ ! અસુકુમાર નિયમાં જીવ છે. જીવ અસુકુમાર હોય કે ન પણ હોય. એ પ્રમાણે વૈમાનિક સુધી દંડક કહેવો.
ભગવાન ! જીવે તે જીવ કે જીવ હોય તે જીવે ? ગૌતમ જીવે તે વિયમાં
Page #181
--------------------------------------------------------------------------
________________
૯૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/ર માવગાઢ પુદ્ગલોને આત્માથી ગ્રહણ કરી આહારે છે ? ગૌતમ ! આત્મશરીર ફોગાવગાઢ યુગલોને આત્માથી ગ્રહણ કરી આહારે છે. અનંતર કે પરંપર માવગઢને નહીં. - આમ વૈમાનિક સુધી છે.
[૨૪] ભગવત્ ! કેવલીઓ ઈન્દ્રિયો દ્વારા જાણે-જુએ ? ગૌતમ ! તેમ નથી. - એમ કેમ? હે ગૌતમ ! કેવલી પૂર્વમાં મિતને પણ જાણે, અમિતને પણ જાણે માવઠું કેવલીનું દર્શન નિવૃત્તિ છે. તેથી કહ્યું..
[૩૫] જીવોનું સુખ-દુ:ખ, જીવતું પાણધારણ, ભવ્યો, એકાંત દુ:ખ વેદના, આત્માથી યુગલ ગ્રહણ, કેવલી [આટલા વિષયો છે.]
[૩ર૬] ભગવન! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૩૨૩ થી ૨૬ :
અજમાયા - આત્માદ્વારા ગ્રહીને. સ્વશરીર ક્ષેત્રમાં રહેલ. આત્મશરીર ક્ષેત્રાપેક્ષાએ જે અનંતર ક્ષેત્ર, તેમાં રહેલ પુદ્ગલોને - x -
‘આત્મ દ્વારા ગ્રહણ કરી' એમ કહ્યું. તેના સાધચ્ચેથી બીજું સૂત્ર કહ્યું. માયાળ - ઈન્દ્રિયો વડે. ‘ગાયા' ઉદ્દેશાર્ય સંગ્રાહિકા છે.
૬/-/૧૦/૩૨૧ જીવ છે. જીવ જીવે કે ન પણ છે. - - ભગવન! જીવે તે નૈરસિક કે નૈરયિક હોય તે જીવે. ગૌતમ નૈરયિક નિયમાં જીવે. જીવે તે નૈરયિક હોય કે ન પણ હોય. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.
ભાવના ભવ્ય, નૈરસિક હોય કે નૈરયિક હોય તે ભવ્ય હોય ? ગૌતમ! ભવ્ય, નૈરયિક હોય કે ન પણ હોય. નૈરયિક ભવ્ય હોય કે ન પણ હોય. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.
• વિવેચન-૩૨૧ -
ગીય - જીવ, ગ્રીવ - ચૈતન્ય. જીવ અને ચૈતન્ય, પરસ્પર અભેદ હોવાથી કહ્યું કે જીવ એ ચૈતન્ય છે, ચૈતન્ય એ જીવ છે. નૈરયિકાદિમાં તો જીવવ કાયમ રહેનારું છે, પણ જીવોમાં નૈરયિકાદિવ હોય કે ન હોય. જીવના અધિકારથી જ કહે છે - નીવર - પ્રાણોને ધારણ કરે છે. તેથી કહ્યું કે જે પ્રાણોને ધારણ કરે છે, તે નિયમાં જીવ છે. કેમકે અજીવોને આયુકર્મના અભાવે જીવનનો અભાવ છે. જીવ હોય તે પ્રાણ ધારણ કરે કે ન કરે. કેમકે સિદ્ધોને પ્રાણધારણનો અભાવ છે.
- જીવ અધિકારથી અન્યતીચિંકનો મત• સૂત્ર-૩૨૨ :
ભગવાન ! અન્યતીર્થિકો એમ કહે છે ચાવતું પરૂપે છે કે એમ નિશ્ચિત છે કે સર્વ પ્રાણ-ભૂત-જીવરાવ એકાંતે દુ:ખરૂપ વેદનાને વેદે છે, હે ભગવન ! તે કેવી રીતે બને ? ગૌતમ! તે અન્યતીર્થિકો યાવત ઓમ મિથ્યા કહે છે. તે ગૌતમ ! હું એમ કહું છું યાવત પરૂવું છે કે કેટલાંક ગણો-ભૂતો-જીવોસવો એકાંત દુ:ખરૂપ વેદના વેદ છે અને કદાચ સુખને વેદે છે. કેટલાંક પ્રાણો-ભૂતોજીવો-સત્વો એકાંત શાતા વેદનાને વેદે છે અને કદાચિત દુઃખને વેદે છે. કેટલાંક પ્રાણો-ભૂતો-જીવો-સતો વિવિધરૂપે વેદના વેદે છે. કદાચિત સુખને કે દુ:ખને વેદે છે . એમ કેમ? ગૌતમ / નૈરસિકો એકાંત દુ:ખરૂપ વેદના દે છે, કદાચ સુખને વેદે છે. ભવનપત્યાદિ દેવે એકાંત સુખરૂપ વેદના વેદે છે, કદાચ અસાતા વેદે છે. પૃવીકાયિક યાવત મનુષ્યો વિવિધ પ્રકારે વેદના વેદે છે. કદાચ સુખ કે દુઃખને વેદે છે, તેથી પૂર્વવત્ કહ્યું.
• વિવેચન-૩૨૨ :
કદાચ શાતા વેદના વેદે છે. એમ કેમ ? તૈરયિક જીવ ઉપપાત વડે તથા દેવપ્રયોગથી કદાચિત સુખને વેદે છે. દેવો, પરસ્પર આહનન તથા પ્રિય વસ્તુના વિયોગાદિમાં કદાચિત્ અસાતવેદના વેદે છે.
જીવ અધિકારચી આ કહે છે – • સૂટ-૩૨૩ થી ૩૨૬ :
[3] ભગવત્ / નૈરયિકો આત્મા દ્વારા ગ્રહણ કરી જે યુગલો આહારે, તે શું આત્મશરીર માવગાઢ પુગલોને આત્મા દ્વારા ગ્રહણ કરી આહારે છે કે અનંતર હોમાવગઢ જુગલોને આત્મા દ્વારા ગ્રહણ કરી આહારે છે કે પરંપર 10/7]
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #182
--------------------------------------------------------------------------
________________
l-/૧/૩૨૮
૧૦૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/ર
શતક-૭ *
– X - X — • જીવાદિ અર્થનું પ્રતિપાદક છ૭ શતક કહ્યું, હવે તે જ અર્થનું પ્રતિપાદક શતક-૭-કહે છે. તેમાં પહેલા ઉદ્દેશાર્થ સંગ્રહગાથા -
સૂત્ર-૩૨૩ -
૧-lહાર, રવિરતિ, ઉસ્થાવર, ૪-જીવ, ૫-પક્ષી, ૬-આયુ, અણગાર, ૮-છSાસ્થ, અસંg૪, ૧૦-અન્યતીથિક આ દશ ઉદ્દેશ છે.
• વિવેચન-૩ર૭ :
૧-આહારક-અનાહારકની વક્તવ્યતા, ૨-પ્રત્યાખ્યાનાર્થે, 3-વનસ્પતિ વક્તબતાર્થે, ૪-સંસારીજીવ પ્રજ્ઞાપના, ૫-ખેચરજીવ યોનિ કથનાર્થે, ૬-આયુષ્ય કથનાર્થે, 9-નિગાર કથનાર્થે, ૮-છાસ્ય મનુષ્ય કથનાર્થે, ૯-અસંતૃત અણગાર કથનાર્થે, ૧૦-કાલોદાયી આદિ પરતીર્થિક.
છે શતક-૭, ઉદ્દેશો-૧-'આહાર' છે
- X - X - X - X - • સૂત્ર-૩૨૮ -
તે કાળે, તે સમયે ચાવતુ આમ કહ્યું - ભગવન! જીવ કયા સમયે અનાહારક હોય ? ગૌતમ! પહેલા સમયે કદાચ આહારક કદાચ એનાહારક હોય, બીજે : x + અને બીજે સમયે કદાચ આહારક, કદાચ આનાહાક પણ ચોથા સમયે નિયમા આહારક હોય. આ રીતે [ચોવીશે દંડક કહેવા. સામાન્ય જીવ અને એકેન્દ્રિયો ચોથા સમયે, બાકીના ત્રીજા સમયે હાસ્ક હોય.
ભગવાન ! જીવ કયા સમયે બધાંથી અલ્પાહારી હોય ? ગૌતમ ! ઉત્પત્તિના પ્રથમ સમયે અથવા ભવના અંતિમ સમયે જીવ સાહારી હોય. આ પ્રમાણે વૈમાનિક પર્યન્ત દંડક કહેવો.
• વિવેચન-૩૨૮ :
પરભવે જતાં કયા સમયે અનાહાક હોય? એ પ્રશ્ન. જ્યારે જીવ ગતિએ ઉત્પાદસ્થાને જાય છે, ત્યારે પરભવાયુના પહેલા સમયે જ આહાક હોય. જો વિગ્રહગતિએ જાય, તો વકમાં પહેલા સમયે નાહાક હોય, ઉત્પત્તિસ્થાન પ્રાપ્તિના અભાવે આહારણીય પગલોનો અભાવ હોય છે - X• તથા એક વળાંકથી બે સમયે ઉત્પન્ન થાય, તો પહેલા સમયે અનહાફ, બીજે તો આહારક. જો બે વળાંકથી ત્રણ સમયે ઉત્પન્ન થાય તો પહેલા બે સમય અનાહારક - x - જો ત્રણ વળાંકથી ચાર સમયે ઉત્પન્ન થાય તો પહેલાંના ત્રણ સમય અનાહાક, ચોચા સમયે નિયમા આહારક - ૪ -
ત્રણ વળાંક આ રીતે- નાડીની બહારની દિશામાં રહેલ હોય, જેનો અધોલોકથી ઉર્વલોકે ઉત્પાદ નાડીની બહારની દિશામાં હોય, તે અવશ્ય એક સમયે વિશ્રેણીમાંથી સમશ્રેણી પામે, બીજા સમયે નાડીમાં પ્રવેશે, ત્રીજે ઉર્વલોકમાં જાય, ચોથે લોકનાડીથી નીકળી ઉત્પત્તિ સ્થાને ઉપજે. પહેલાં ત્રણ સમય ત્રણ વળાંક જાણવા. * * * બીજા
કહે છે - ચાર વળાંક પણ સંભવે, જો વિદિશાથી વિદિશામાં ઉપજે. તેમાં ત્રણ સમય પૂર્વવતુ. ચોથા સમયે નાડીથી નીકળીને સમશ્રેણિ પામે. પાંચમે ઉત્પત્તિ સ્થાનને પામે. તેમાં આધ ચાર સમયમાં ચાર વળાંક થાય. તેમાં અનાહારક છે. આ સીનમાં દશવિલ નથી. પ્રાયઃ આ રીતે અનુત્પત્તિ નથી.
ઉક્ત આલાવા મુજબ ૨૪ દંડકો કહેવા. તેમાં જીવ, એકેન્દ્રિય બંનેમાં ચોથા સમયે નિયમા આહારક કહેવા. બાકીના બીજા સમયે કહેવા. તેમાં જે નારકાદિ બસોમાં ઉપજે, તેને નાડીની બહાર ગમનાગમન નથી, તેથી બીજા સમયે નિત્યાહારકત્વ છે. જેમકે - જે મસ્યાદિ ભરતના પૂર્વ ભાગથી રવતના પશ્ચિમની નીચે નરકમાં ઉપજે, તે એક સમયમાં પર્વથી પશ્ચિમમાં જાય, બીજે સ્વતની પશ્ચિમે. બીજે નરકમાં નય. અહીં પહેલા બે સમય અનાહારક, બીજે આહારક. આ વાત સૂત્રમાં કહી છે * * *
બધાંથી અલા • x + આહાર જેનો છે, તે - x • અલ્પાહારક. પ્રથમ સમયે ઉત્પન્નનો પ્રથમ સમય અથતુિ ઉત્પત્તિનો પ્રથમ સમય. તેની આહારગ્રહણના હેતુથી શરીરની અલ્પતાથી સવલપાહારતા હોય છે. જીવનના છેલ્લા સમયે જે છે. તે પ્રદેશોના સંહતત્વથી અા શરીર-અવયવોમાં રહેવાથી સવપાહારતા. * - અનાહારકd એ જીવોને વિશેષથી લોક સંસ્થાનવશાત્ થાય છે, માટે લોક પ્રરૂપણા સૂર
• સૂત્ર-૩૯ :
ભગવન! લોકનું સંસ્થાન કેવું છે? ગૌતમ! સુપતિષ્ઠક. નીચે વિસ્તીર્ણ યાવતુ ઉપર ઉદd મૃદંગકાર સંસ્થિત એવા આ શાશ્વત લોકમાં • x
ઉત્પન્ન કેવલ જ્ઞાન-દર્શનધર અરહંત, જિન, કેવલી જીવોને જાણે છે - જુએ છે અને અજીવોને પણ જાણે છે : જુએ છે. ત્યારપછી તેઓ સિદ્ધ થાય છે ચાવતું દુઃખોનો અંત કરે છે.
• વિવેચન-૩૨૯ -
મુuતક - શર-યંત્ર, તેને અહીં ઉપર સ્થાપેલ કળ શાદિક ગ્રહણ કર્યું. તેવા પ્રકારે લોક સાદૃશ્ય જાણવું. તેની આ પ્રમાણે ભાવના કરવી. નીચે વિસ્તીર્મ, મધ્ય સંક્ષિપ્ત, ઉપર વિશાળ, નીચે પથંકાકારે, મધ્યે ઉત્તમ વજાકારે ઇત્યાદિ. • • લોકસ્વરૂપ કહ્યું, ત્યાં જે કેવલી કરે છે, તે દર્શાવર્યું. સંતરૂ - થી ક્રિયા બતાવી. તેના વડે શ્રાવકને કહે છે -
• સૂઝ-330 થી 33ર :
[33] ભગવન્! શ્રમણની સમીપ આશ્રયે રહેલ શ્રાવકને ભગવનું ! ઐયપથિકી ક્રિયા લાગે કે સાંપરાચિકી ? ગૌતમ ! શ્રમણના ઉપ-આશ્રયે રહેલ, સામાયિક કરતાં શ્રાવકનો આત્મા અધિકરણી હોય છે. આત્માધિકરણ નિમિત્તે તેને ઐયfપથિકી ક્રિયા ન લાગે, સાંપરાવિકી ક્રિયા લાગે. તે હેતુથી કહ્યું કે ચાવતું સાંપરાયિકી ક્રિયા લાગે છે.
[33] ભગવતુ ! શ્રાવકને પહેલાથી જ કસ-પ્રાણની હિંસાના પચ્ચક્ખાણ
Page #183
--------------------------------------------------------------------------
________________
-૧/૩૩૦ થી ૩૩૨
૧૦૧ હોય છે, પૃedીકાયહિંસાના પત્યાખ્યાન હોય છે. તે પૃથ્વીને ખોદતાં જે કોઈ બસ જીવની હિંસા કરે તો ભગવાન ! તેને વ્રત ઉલ્લંઘન થાય ? ના, તેમ નથી. કેમકે તે ત્રસજીવના વધ માટે પ્રવૃત્ત હોતો નથી.
ભગવાન ! શ્રાવકને પૂર્વેથી વનસ્પતિ હિંસાનું પચ્ચકખાણ હોય, પૃથ્વી ખોદતાં, તે કોઈ વૃક્ષનું મૂળ છેદી નાંખે તો તેને વ્રતનું ઉલ્લંઘન થાય ? તેમ ન થાય. કેમકે તે તેની હિંસા માટે પ્રવૃત્ત નથી.
[33] ભગવત્ ! તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને પાસુક અને એષણીય અશન-પાન-ખાદિમ-સ્વાદિમથી પ્રતિલાલતા શ્રાવકને શું લાભ થાય ? ગૌતમ ! તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને ચાવતુ પ્રતિલાલતો શ્રાવક તથારૂપ શ્રમણ કે બ્રાહાણને સમાધિ પમાડે છે. સમાધિને કારણે તે પણ સમાધિ પામે છે. • • ભગવન તથા શ્રમણને યાવતુ પતિલાભતો શ્રાવક શું તજે છે ગૌતમ! જીવિતનો અને દુરસ્યાયનો ત્યાગ કરે છે. દુષ્કર કરે છે, દુભિ (વસ્તુ) પામે છે, બોધિ પામી, સિદ્ધ થઈ, ચાવતુ અંત કરે છે.
• વિવેચન-૩૩૦ થી ૩૩૨ -
સામાયિક કરેલ, સાધુની વસતિમાં રહીને તેવા યથાર્થ શ્રાવકને * * * સાંપરાયિકી ક્રિયા લાગે. બંને વિશેષણ યોગ અને નિરુદ્ધ કષાયવ યુકતતાથી ઐયપિથિકી લાગે એવી આશંકાથી આ પ્રશ્ન છે. જેને હળ-ગાડું આદિ કષાયના આશ્રયભત છે તે અધિકરણી. તેનાથી આત્માધિકરણી, તે કારણ જે ક્રિયાકરણમાં હોય, તેનાથી સાંપરાયિકી ક્રિયા લાગે.
શ્રાવકાધિકારથી જ કહે છે. પ્રસવધ, તે બસપાસના વિધાર્થે પ્રવર્તતો નથી. વધનો સંકલ્પ નથી, તે સંકલાવધથી નિવૃત્ત છે. માટે તેનું ઉલ્લંઘન ન થાય. વંતિ • આપે છે. જીવિતને આપે છે, કેમકે અજ્ઞાદિ દ્રવ્ય આપતાં જીવિતનો જ ત્યાગ કરે છે. અનાદિ દ્રવ્ય દુત્યજ્ય હોવાથી કહ્યું - દુત્યજ્યને તજે છે. આ ત્યાગ દુષ્કર હોવાથી કહ્યું - દુકરને કરે છે. અથવા શેનો વિરહ થાય ? કર્મની દીર્ધ સ્થિતિનો. દષ્ટ કર્મવ્ય સંચયનો. અપૂર્વકરણાદિ દુલકર કરે છે. તેનાથી અતિવૃત્તિકરણ પામે છે, તેનાથી સમ્યગ્દર્શન અનુભવે છે. અહીં શ્રમણોપાસક શબ્દ છે. તેથી સાધુ-ઉપાસના માત્ર કરનાર લેવા. કેમકે સૂત્ર તેમાં જ ઘટે છે. • x • દાનથી બોધિ આદિ બીજે પણ કહ્યા છે - કર્મત કહ્યું, હવે અકર્મવ કહે છે –
• સૂત્ર-333 +
ભગવન! કમરહિત જીવની ગતિ થાય? હા, થાય. ભગવન્! અકર્મની ગતિ કઈ રીતે થાય? ગૌતમાં નિશ્ચંગતા-નિરાગતા-ગતિ પરિણામ-બંધન છેદનતાનિધિનતા-પૂર્વ પ્રયોગથી અકર્મની ગતિ કહી છે. નિસ્ટંગતા • x • આદિથી કમરહિતની ગતિ કઈ રીતે કહી? જેમ કોઈ પુરુષ નિછિદ્ર, નિરાહત, સુકા તુંબડાને કમપૂર્વક સંસ્કાર કરી, દર્ભ અને કુશ વડે વી2. પછી માટીના આઠ લેપથી લીબે, પછી તાપમાં સુકવે, સુકાયા પછી અથાગ-અતાર પુરષ પ્રમાણ પાણીમાં નાંખે,
૧૦૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ તો હે ગૌતમાં તે તુંબડુ, તે માટીના આઠ લેપની ગુરતાથી, ભારી, ગુપ્તા અને ભારથી, પાણીના તળને ઉલ્લંઘીને નીચે ભૂમિ પર સ્થિત થાય?
હા, થાય. હવે તે તુંબડુ માટીના આઠ લેપનો ક્ષય થતાં ભૂમિતળને છોડીને જળના ઉપરના તટે આવીને સ્થિર થાય? હા, થાય. એ પ્રમાણે ગૌતમ ! નિસંગતાદિથી કમરહિતની ગતિ કહી છે.
ભગવાન ! બંધન છેદત્વથી કમરહિતની ગતિ કઈ રીતે થાય ? ગૌતમ ! જેમ વટાણા-મગ-અડદ-સિંબલીની શિંગ કે એરંડાનું બીજ તડકે મૂક્યા હોય અને સુકાઈને ફૂટે અને એક બાજુ ઉડે. તેમ ગૌતમ ! થાય.
ભગવન | નિરિધણત્વથી કમરહિતની ગતિ કઈ રીતે થાય ? ગૌતમ ! જેમ ઉંઘણશી છુટેલ ઘમ સ્વાભાવિક રીતે, નિબંઘિતપણે ઉપર ાય, તેમ છે. ગૌતમ (જીવ જાય). - - ભગવન / પૂર્વ પ્રયોગથી કમરહિતની ગતિ કઈ રીતે થાય ? ગૌતમ ! ધનુષથી છૂટેલ બાણની ગતિ લક્ષ્યાભિમુખ, નિવ્યઘિાતપણે થાય, તેમ ગૌતમ! જીવની ગતિ છે.
• વિવેચન-333 :
ગતિનો સ્વીકાર. નિર્માત - કર્મ મલ જવાથી, નિગUTયા - મોના જવાથી નિરમતાથી. નત્તિ રામ - ગતિના સ્વભાવથી, બંધન છેT - એરંડ ફળવતુ કર્મબંધન છેદનથી. નિરંધાતા - ધુંવાડા માફક કર્મબંધન છોડવાથી. પુત્રપોન - બાણની જેમ સકમતાથી ગતિ પરિણામવથી. • x નિવાવ - વાતાદિથી અનુપહd.
ત્રમ - સમૂલ, સુસ - દર્ભની જેમ છિન્નમૂળથી. - X - X • નસવતિય - કલાય ધાન્યની ફળી. નિયા - એરંડ ફળ - x • x- સ્વભાવથી ઉd, નિવ્વાઈન - કટ આદિ આચ્છાદન અભાવથી.
અકર્મણનું કથન કર્યું, તેથી ઉલટું કર્મ વક્તવ્યતા - • સૂગ-૩૩૪ :
ભગવાન ! દુઃખી દુઃખથી ઋષ્ટ છે કે દુઃખી ? ગૌતમ ! દુઃખી દુઃખથી ઋષ્ટ છે, દુઃખી નહીં. • - ભગવન્! દુઃખી નૈરયિક દુઃખથી પૃષ્ટ છે કે દુ:ખી નૈરયિક દુઃખથી ઋષ્ટ છે ? ગૌતમ ! દુ:ખી નૈરયિક દુઃખથી પૃષ્ટ છે, દુ:ખી નહીં. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. આ પ્રમાણે પાંચ દંડક જાણવા. • દુઃખી દુઃખથી પૃષ્ટ, દુઃખી દુઃખનું ગ્રહણ કરે, દુઃખી દુઃખને ઉદીરે, દુઃખી દુ:ખને વેદે, દુઃખી દુઃખને નિજર.
• વિવેચન-૩૩૪ -
(૧) દુ:ખ નિમિત્તથી દુ:ણ - કર્મ, કર્મી જીવ દુઃખી છે. દુ:ખના હેતુરૂપ કર્મથી સ્કૃષ્ટ બદ્ધ. અદુ:ખી - અકર્મી દુઃખથી પૃષ્ટ ન હોય. જેમકે સિદ્ધ (૨) દુ:ણી - કર્મવાળો દુ:ખ-કમને સામાન્યથી ઉપાર્જે, નિધતાદિ કરે. (3) ઉદીરે, (૪) વેદે, (૫) નિજેરે. તેની વ્યાખ્યા પૂર્વે કરી છે. - - કર્મબંધનાધિકારથી કમબંધ ચિંતાન્વિત અણગાર સંબંધી સૂઝ -
Page #184
--------------------------------------------------------------------------
________________
૭/-/૧/૩૩૫ થી ૩૩૭
૧૦૩
. સૂત્ર-૩૩૫ થી ૩૩૭ :
ભગવન્ ! અનુપયુક્ત અણગાર ચાલતા, ઉભતા, બેસતા, સુતા, અનુપયુક્ત વસ્ત્ર-પત્ર-કંબલ-રજોહરણ લેતા કે મૂકતા, તેને હે ભગવન્ ! ઐયપિથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ? ગૌતમ! ઐયપિથિકી નહીં પણ સપરાયિકી ક્રિયા લાગે. એમ કેમ ? ગૌતમ! જેનાં ક્રોધ, માન, માયા, લોભ બુચ્છિન્ન થયા છે, તેને ઔપથિકી ક્રિયા લાગે, સાંપરાયિકી નહીં. જેના ક્રોધાદિ વ્યુચ્છિન્ન થયા નથી, તેને સાંપરાયિકી ક્રિયા લાગે, ઐયપિથિકી નહીં. યથાસૂત્ર ચાલનારને ઐયપિથિકી ક્રિયા લાગે, ઉત્સૂત્રથી ચાલનારને સાંપરાયિકી ક્રિયા લાગે. અનુપયુક્ત છે તે ઉત્સૂત્રથી જ વર્તે છે, માટે પૂર્વવત્ કહ્યું.
[૩૩૬] ભગવન્ ! આંગાર, ધૂમ, સંયોજના દોષથી દૂષિત પાન-ભોજનનો શો અર્થ કહ્યો છે? ગૌતમ ! જે સાધુ કે સાધ્વી પામુક, ઔષણીય અશનાદિ ગ્રહીને મૂર્છિત-ગૃદ્ધ-ગ્રથિત-અધ્યુપન્ન આહાર આહારે છે, તો હે ગૌતમ ! તે અંગારદોષયુકત પાન, ભોજન છે. જે સાધુ-સાધ્વી પાણુક, એષણીય અશનાદિ ગ્રહીને અત્યંત પ્રીતિ વડે, ક્રોધથી, ખિન્નતાથી આહારને આહારે, તે હે ગૌતમ ! ધૂમ દોષયુક્ત પાન-ભોજન છે. જે સાધુ-સાધ્વી યાવત્ ગ્રહીને ગુણોત્પાદન હેતુ અન્ય દ્રવ્ય સાથે સંયોજીને આહાર કરે, તે હે ગૌતમ ! સંયોજના દોષ દુષ્ટ પાન-ભોજન છે. હૈ ગૌતમ ! આ તેનો - x અર્થ કહ્યો.
-
ભગવન્ ! અંગાર-ધૂમ-સંયોજના દોષરહિત પાન-ભોજનનો શો અર્થ કહ્યો છે ? ગૌતમ ! જે સાધુ-સાધ્વી યાવત્ ગ્રહણ કરીને મૂર્છિત થઈ યાવત્ આહારે છે, તે હે ગૌતમ ! અંગાર દોષરહિત પાન-ભોજન. જે સાધુ-સાધ્વી યાવત્ ગ્રહીને અત્યંત પ્રીતિ ન કરતો આહારે, તે ધૂમદોષરહિત પાન-ભોજન. જે સાધુ-સાધ્વી યાવત્ જેવું પ્રાપ્ત થાય તેવું જ આહારે, તે સંયોજના દોષથી મુક્ત પાન-ભોજન છે. હે ગૌતમ ! આ તેનો - ૪ - અર્થ કહ્યો.
[૩૩] ભગવન્ ! ક્ષેત્ર-કાળ-માર્ગ-પ્રમાણથી અતિક્રાંત પાન-ભોજનનો શો અર્થ કહ્યો? ગૌતમ ! જે સાધુ-સાધ્વી પામુક, એષણીય અશનાદિને સૂર્ય ઉગ્યા પહેલા ગ્રહે, સૂર્ય ઉગ્યા પછી તે આહાર કરે, તે હે ગૌતમ ! ક્ષેત્રાતિક્રાંત પાન ભોજન છે. જે સાધુ-સાધ્વી યાવત્ પહેલી પોિિસએ ગ્રહીને છેલ્લી પોરિસિ સુધી રાખીને પછી તે આહાર કરે, તે કાલાતિક્રાંત પાન-ભોજન છે. જે સાધુસાધ્વી યાવત્ ગ્રહણ કરીને અર્ધ યોજન મર્યાદા ઓળગીને તે આહાર કરે, તે માગતિક્રાંત પાન-ભોજન છે. જે સાધુ-સાધ્વી પ્રાણુક, એષણીય અશનાદિ ગ્રહીને કુકડીના ઠંડા પ્રમાણ માત્ર એવો ૩ર કોળીયાથી અધિક આહાર કરે તે પ્રમાણતિક્રાંત પાન-ભોજન. આઠ કોળીયા પ્રમાણ લે તો તે અાહારી છે, ૧૨ કોળીયા પ્રમાણ લે તો અપાર્ક અવમોદરિકા, ૧૬-કોળીયા પ્રમાણ લે તો દ્વિભાગ પ્રાપ્ત, ૨૪ કોળીયા લે તો તે ઉણોદરિકા વાળો છે, ૩૨ કોળીયા પ્રમાણ લે તો પ્રમાણ પ્રાપ્ત. તેનાથી એક પણ કોળીયો ઓછો આહાર કરે તો તે શ્રમણ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ નિર્ણન્ય પ્રકામરસ ભોજી છે, તેમ કહેવાય છે. હે ગૌતમ ! ક્ષેત્રાતિક્રાંતાદિ - x - નો આ અર્થ છે.
• વિવેચન-૩૩૫ થી ૩૩૭ :
લોધ્નિ - અનુદિત, ચારિત્રરૂપી ઈંધનમાં અંગાર સમાન જે ભોજન વિષયમાં રાગરૂપ અગ્નિ કરે, તે અંગાર દોષ તેના સહિત જે પાનકાદિ તે સ-અંગાર. ચાસ્ત્રિરૂપ ઈંધનમાં ધૂમના હેતુરૂપ તે ધૂતમ દોષ, તે સહિત પાનકાદિ તે સધૂમ. દ્રવ્યના ગુણ વિશેષાર્થે બીજા દ્રવ્યનું યોજવું, તે સંયોજના દોષ. - x - મૂતિ - મોહવાળા, શિદ્ધ
- તેની વિશેષ આકાંક્ષાવાળા. થિત - તેમાં રાગ વાળા, મોવવન્ન - તેમાં જ એકાગ્ર થયેલ. આહારમાારેડ - ભોજન કરે. - ૪ - મહા અપ્રીતિ, ક્રોધથી કલાંત. મુળુબાય - રસ વિશેષ ઉત્પાદનાર્થે. વીજ્ઞાન - જેમાંથી રાગ ગયો છે તે. શ્વેત્તાધાંતાવિ - સૂર્યરસંબંધી તાપ ક્ષેત્ર, તેને ઓળંગી ગયેલ તે. કાળ એટલે દિવસના ત્રણ પ્રહરને ઓળંગી ગયેલ. - ૪ - બીશ કવલ લક્ષણ પ્રમાણને ઓળંગી ગયેલ. દ્વ્રાફળાવિત - પ્રાપ્ત કરે. અર્ધ યોજનની મર્યાદાથી ઉપર લઈને જાય. કિમંડપમાન - કુકડીના ઇંડાનું જે માપ તે અથવા જીવના આશ્રયત્વથી કુટિર માફક જુદી - શરીર, અશુચિ પ્રાયત્વથી કુત્સિત, પેટ પુરતો આહાર. તેની ૩૨ અંશરૂપ તે કુક્કુટી-અંડક પ્રમાણ માત્રા. અહીં એમ કહે છે
૧૦૪
-
જેટલો જે પુરુષનો આહાર, તે આહારનો ૩૨મો ભાગ. તે પુરુષની અપેક્ષાથી કોળીયો કહેવાય. તેને આશ્રીને - ૪ - પ્રમાણ પ્રાપ્ત - ૪ - પહેલી વ્યાખ્યા પ્રાયિક
પક્ષ અપેક્ષાએ જાણવી. ૩૨નો ચોથો ભાગ આહાર કરે તે સાધુ અલ્પાહારી કહેવાય અથવા કુકડીના ઈંડાના માપથી આઠ કવલ માત્ર આહાર કરે તે અલ્પાહારી છે. પેટને ઓછું પડે તેમ આહાર કરવો તે અવમોદસ્કિા. કિંચિત્ ઉણ-અડધું જે છે તે અપાઈ. ૩૨-કોળીયાની અપેક્ષાએ બાર એ અપાર્ધરૂપ છે. - ૪ - અથવા ધર્મ અને ધર્મીના અભેદથી અપાદ્ધ અવૌદકિ એવો સાધુ થાય તેમ જાણવું. દ્વિભાગ એટલે અડધું, તે પ્રાપ્તથી દ્વિભાગ પ્રાપ્ત આહાર થાય છે. અથવા જેનાથી દ્વિભાગ પ્રાપ્ત થાય તે દ્વિભાગ પ્રાપ્ત આહાર થાય છે. અથવા જેનાથી દ્વિભાગ પ્રાપ્ત થાય તે દ્વિભાગ પ્રાપ્ત
સાધુ થાય છે. - x - પ્રામ - અત્યર્થ. મધુરાદિ સનો ભોગી તે પ્રકામસભોગી. • સૂત્ર-૩૩૮ -
ભગવન્ ! શસ્ત્રાતીત, શસ્ત્રપરિણામિત, એષિત, શ્રેષિત, સામુદાનિક પાન-ભોજનનો શો અર્થ કહ્યો છે ? ગૌતમ ! જે સાધુ-સાધ્વી શસ્ત્ર-મુરસલાદિનો ત્યાગ કરેલ છે, માળા-વર્ણક-વિલેપનરહિત છે, તેઓ જો એવા આહારને કરે જે કૃમિ આદિથી રહિત, જીવચ્યુત અને જીવમુક્ત છે, જે સાધુ માટે કરેલકરાવેલ નથી, જે અસંકલ્પિત-અનાત-અકીતકૃત-અનુષ્ટિ છે, નવકોટિ પરિશુદ્ધ
છે, દશ દોષથી મુક્ત છે. ઉદ્ગમ્-ઉત્પાદન-એષણા દોષોથી રહિત છે, અંગારધૂમ-સંયોજના દોષરહિત છે, સુરસુર-ધવરાવ શબ્દરહિત છે, અદ્વૈત-અવિલંબિત છે, પરિશાપ્તિ, ગાડીની ઘૂરીના અંજન કે અનુલેપનરૂપ છે, સંયમ યાત્રા માત્રા
Page #185
--------------------------------------------------------------------------
________________
el-/૧/૩૩૮
૧૦૫
નિમિત છે સંયમભાર વહનાર્થે, બિલમાં પ્રવેશતા સર્ષ માફક આત્માર્થે આહાર કરે છે, તે હે ગૌતમ ! શાતીત શસ્ત્ર પરિણામિત ચાવતુ પાનભોજન છે. તેવો અર્થ કહેલ છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-33૮ :
અગ્નિ આદિ શાસી ઉત્તીર્ણ તે શાતીત. એવો આહાર તથાવિધ પૃથુકાદિવતુ પરિણત પણ કહેવાય. વણદિને અન્યથા કરણથી અચિત કરાયેલ તે શસ્ત્ર પરિણામિત. એ રીતે પ્રાસુકવ કહ્યું. ગવેષણા વિશુદ્ધિથી ગવેષિત, વિશેષથી કે વિવિધ પ્રકારે એષિત તે વ્યષિત. ગ્રહઔષણા કે ગ્રામૈષણાથી વિશોધિત અથવા - મનિના વઓ, તે આકાર માત્ર દર્શનથી પ્રાપ્ત પણ આવર્જનચી નહીં. આનાથી ઉત્પાદના દોષ કહ્યો. સામુદાનિક - તેથી તેવી ભિક્ષારૂ૫.
- નિર્ગસ્થ કેવો? ખાદિ શબ તજેલ, પુષ્પમાળા-ચંદનાદિ લેપનથી હિત • x - આવા સ્વરૂપવાળા નિર્મન્ય, ભોજ્ય વસ્તુ સંભવથી પોતે પૃથરૂપ, કૃમ્યાદિ રહિત, દાયકે જાતે તજેલ. ભક્ષ્ય દ્રવ્ય પૃચકૃત અભેદ વિવક્ષાથી જે શરીરી તથા તે આહાર. વૃદ્ધ વ્યાખ્યાથી અપતિ - સામાન્યથી ચેતના પર્યાયથી હિત. વ્યુત - કિયા ભ્રષ્ટ, artવત - સ્વતઃ આયાયથી ભંશિત. જીવસંસર્ગજનિતાણાથી થયેલ ઉપચય.
નીવવિUMઢ - પ્રાક. સાધુ માટે ન કરેલ, દાયકે ન કરાવેલ, આ બે વિશેષણથી અનાધાકર્મિક લેવું. પોતાને માટે કરતા સાધુ અર્થે ન સંકલિત. ‘મારા ઘેર રોજ લેવા આવજો' એવા આમંત્રણરહિત અથવા સાધુ માટે બીજા સ્થાનેથી લાવેલ. અનિત્યપિંડ કે અનભ્યાહત અર્થાત્ દાયકે સ્પર્ધારહિત આપેલ. એ રીતે એષણા દોષ નિષેધ કર્યો. ખરીદીને સાધુને ન આપેલ. ઉદ્દેશ વિના કરેલ.
નવો કીરિબુદ્ધ - કોટિ એટલે વિભાગ, તે આ • બીજ આદિ જીવોને ન હણે, ન હણાવે, હણનારને ન અનુમોદે. એ રીતે ન પકાવે, ન ખરીદના ત્રણ ત્રણ ભંગ મળીને નવભંગ. હસવોસવપ્રમુk - શંકિત, મુક્ષિત આદિ. ઉદ્ગમ-આધાકદિ-૧૬, ઉત્પાદનધાત્રિ આદિ-૧૬, ઉદ્ગમ-ઉત્પાદન વિષય જે એષણા-પિંડવિશુદ્ધતાથી સારી રીતે પરિશુદ્ધ તે ઉદ્ગમ-ઉત્પાદન-એષણા પરિશુદ્ધ. આ દ્વારા ઉક્ત-અનુક્ત સંગ્રહ કર્યો. ‘વીતાંગાસદિ' ક્રિયા વિશેષણ પણ થાય. પ્રાયઃ એ દ્વારા ગ્રાગૈસણા વિશુદ્ધિ કહી.
સુરસુર કે અવયવ શબ્દ ન થાય તે રીતે. અતિ મંથર કે અતિ શીઘ નહીં, છાંડ્યા વગર ખાય. ગાડાની ધરીનું કીલ, ઘા ઉપર ઔષધનું વિલેપન તે ક્ષોપાંજના વણાનુલેખન. તેની જેમ વિવક્ષિત અર્થ સિદ્ધિ - અશનાદિમાં અનાસક્તિ કરવી, તે અક્ષોપાંજનવણાનું લેપન રૂપને થાય. તે ક્રિયા વિશેષણ પણ છે. સંયમનું પાલન, તે જ માત્રા તે સંયમ યાત્રા માબા. તેના માટેની વૃત્તિ-પ્રવૃત્તિ જે આહારમાં છે, તે સંયમ યાત્રા માત્રા વૃત્તિક. તેથી તે સંયમ યાત્રા મામા વૃત્તિક કે સંયમ યાત્રા મામા પ્રત્યય થાય છે. આ જ વાત બીજી રીતે કહે છે – સંયમ એ જ ભાર, તેનું પાલન તે સંયમભારવહનતા.
બિલ એટલે છિદ્ર, તેમાં જે રીતે સર્પ પ્રવેશે તેમ પોતે આહાર કરે - શરીરના
૧૦૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ કોઠામાં નાંખે. અર્થાત્ જેમ સર્પ બિલમાં પ્રવેશે ત્યારે પડખાં ન સ્પર્શે, તેમ સાધુ મુખરૂપી ગુફામાં પડખામાં ન સ્પર્શે તેમ આહારનું સંચરણ કરતો જઠરરૂપી બિલમાં આહારનો પ્રવેશ કરાવે. તે અર્થ છે.
$ શતક-૭, ઉદ્દેશો-૨-“વિરતિ” @.
– X - X - X - X – • પ્રત્યાખ્યાનીને કહ્યા. હવે અહીં પ્રત્યાખ્યાનને નિરૂપે છે. • સૂત્ર-336 -
ભગવન્! મેં સર્વે પ્રાણ-ભૂત-જીવ-સવના પ્રત્યાખ્યાન કરેલ છે, એમ કહેનારાને સુપ્રત્યાખ્યાન થાય છે કે દુuત્યાખ્યાન ? ગૌતમ! સર્વે viણ યાવતું સવની હિંસાનું મેં પચ્ચકખાણ કર્યું છે, તેમ કહેનારને કદાચિત સુપત્યાખ્યાન થાય અને કદાચિત દુuત્યાખ્યાન.
ભગવાન! એમ કેમ કહ્યું? x • ગૌતમાં જેણે સર્વે પ્રાણ ચાવતું સવોની હિંસાના પરાક્રઆણ કર્યા છે, એમ કહેનરને એ પ્રમાણે જ્ઞાન હોતું નથી કે આ જીવ છે - આ અજીવ છે, ત્રસ છે - આ સ્થાવર છે, તેથી - x • તેને સુપત્યાખ્યાન ન થાય, પણ દુuત્યાખ્યાન થાય છે. એ રીતે તે દુપત્યાખ્યાથી સર્વે પ્રાણ યાવતું સવોની હિંસાના પચ્ચખાણ મેં કર્યા છે, તેમ કહેનાર સત્ય નહીં, જહું વચન બોલે છે. એ રીતે તે મૃષાવાદી સર્વે પ્રાણ યાવત્ સો પતિ ત્રણ કરણ, ત્રણ યોગથી અસંયત અવિરત, પાપકર્મશી અપતિહd, પાપકર્મની અપત્યાખ્યાની ક્રિયા વડે યુકત, અસંવૃત્ત, એકાંત દંડ, એકાંતબાલ થાય છે.
મેં સર્વે પણ યાવતું સત્વોની હિંસાના પ્રત્યાખ્યાન કર્યા છે, એમ કહેનારને જે એ જ્ઞાત હોય કે આજીવ છે - અજીવ છે, આ ત્રસ છે - આ સ્થાવર છે. તેને xસુપત્યાખ્યાન છે, દુહાત્યાખ્યાન નથી. એ રીતે તે સુપ્રત્યાખ્યાની, બે સર્વે પ્રાણો ચાવત સત્નોની હિંસાના પ્રત્યાખ્યાન ક્ય છે' એવી સત્યભાષ બોલે છે, માભાઇ બોલતો નથી. એ રીતે તે સત્યવાદી સર્વે પાણો યાવત સત્વો પતિ વિષે કવિધ સંયત-વિરત-પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકમી, અક્રિય, સંવૃત્ત અને એકાંતપંડિત થાય છે. તેથી હે ગૌતમાં એમ કહ્યું કે ચાવવ દુuત્યાખ્યાન થાય.
• વિવેચન-33૯ :
પહેલા દુપ્રત્યાખ્યાનનું વર્ણન કર્યું છે. તે યથાસંખ્ય ન્યાયના ત્યાગથી અને યથા આસન્નતા ન્યાય સ્વીકારીને જાણવું. હવે કહેવાનાર પ્રકારે તે જ્ઞાત નથી. જ્ઞાનના અભાવે યથાવતુ પાલન ન કરવાથી, તેને સુપ્રત્યાખ્યાનનો અભાવ છે - X - ત્રિવધું - કરવું, કરાવવું, અનુમોદવું ભેદથી. યોગને આશ્રીને ત્રિવિન - મન, વચન, કાય લક્ષણથી. સંવત - વધ આદિને છોડવા પ્રયત્નશીલ, વિરત • વધાદિથી નિવૃત. તાત - ભૂતકાળ સંબંધી નિંદાણી, ભાવિ પાપકર્મના પ્રત્યાખ્યાનથી પ્રત્યાધ્યાત • સંયતાદિના નિષેધથી સંવતવરતપ્રતિતિ પ્રત્યાધ્યાતપાપવા વિરા - કાયિકી આદિ કિયા યુકત અથવા કર્મબંધન સહિત. ૩Hવુડ - અસંવૃતાશ્રવહાર. તેથી જ
Page #186
--------------------------------------------------------------------------
________________
el-/૨/૩૩૯
સર્વથા બીજાને દંડે તે એકાંતદંડ. તેથી સર્વથા અજ્ઞ તે એકાંતબાલ.
પ્રત્યાખ્યાનના અધિકારી તેના ભેદોને કહે છે - • સૂત્ર-૩૪૦ થી ૩૪ર :
[3] ભગવની પ ણ કેટલા ભેટે છે? ગૌતમ બે ભેદે. તે આ - મૂલગુણ પ્રત્યાખ્યાન, ઉત્તરગુણ પ્રત્યાખ્યાત. - - ભગવના મૂલ ગુણ પ્રત્યાખ્યાન કેટલા ભેદે છે ગૌતમ બે ભેદ. સર્વ મૂલગુણ પરચક્ખાણ, દેશ મૂલગુણ પચ્ચખાણ. : - ભગવન! સર્વ મૂલગુણ પચ્ચખાણના કેટલા ભેદ છે? ગૌતમ! પાંચ. તે આ • સર્વથા પ્રાણાતિપાતળી વિરમણ - રાવત સર્વથા પરિગ્રહથી વિરમણ. • • ભગવના દેશમૂલગુણ પચ્ચકખાણના કેટલા ભેદ છે? ગૌતમાં પાંચ. તે આ • ભૂલ પ્રાણાતિપાત વિરમણ ચાવતુ ભૂલ પરિગ્રહ વિરમણ.
ભગવાન ! ઉત્તગુણ પચ્ચક્ખાણના કેટલા ભેદ છે ? ગૌતમ બે. તે આ • સર્વ ઉત્તરગુણ પચ્ચખાણ, દેશ ઉત્તગુણ પચ્ચક્ખણ. • • ભગવન / સર્વ ઉત્તરગુણ ચકખાણના કેટલા ભેદ છે ? ગૌતમ દશ.
[૪૧] અનામત, અતિકાંત, કોટિસહિત, નિયમિત, સાકાર, અનાકાર, પરિમાણકૃત, નિરવોલ, સંકેત અને અedI-પ્રત્યાખ્યાન.
[3] ભગવન્! દેશ ઉત્તરગુણ પચ્ચક્ખાણના કેટલા ભેદ છે ? સાત. • દિગવત, ઉપભોગ પરિભોગ પરિમાણ, અનર્થદંડ વિરમણ, સામાયિક, દેશાવકાસિક, પૌષધોપવાસ, અતિથિસંવિભાગ • તથા - પશ્ચિમ મારણાંતિક સંલેખના શેષા-આરાધના.
• વિવેચન-૩૪૦ થી ૩૪૨ -
ચાત્રિ વૃક્ષના મૂળ ગુણ સમાન - પ્રાણાતિપાતાદિ વિરમણ, મૂલ ગુણરૂપ પ્રત્યાખ્યાન કે મૂળગુણ વિષયક નિવૃત્તિ, તેને મૂળગુણ પ્રત્યાખ્યાન જાણવું. મૂળગુણની સાપેક્ષાએ ઉત્તરરૂપ ગુણ - વૃક્ષની શાખા માફક, તે ઉતગુણ, તેમાં પ્રત્યાખ્યાન, તે ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. તે જો સર્વથા હોય તો સર્વમૂલગુણ અને દેશચી હોય તો દેશમૂલગુણ પ્રત્યાખ્યાન. તેમાં સર્વમૂલગુણ પ્રત્યાખ્યાન સર્વ વિરતને હોય, બીજું દેશવિરતને હોય.
મUTTTT Tથા - (૧) ભાવિમાં કરવાનું તે અનાગત, પર્યુષણાદિમાં આચાર્યાદિની વૈયાવચ્ચમાં અંતરાયના સંભવથી પહેલાં જ તે તપ કરવું. કહ્યું છે - ગુર, તપસ્વી કે ગ્લાનની વૈયાવચ્ચના કારણે, મને પર્યુષણા તપમાં અંતરાય થશે, તેમ જાણી તે તપ અત્યારે કરવું તે “અનામત' છે.
(૨) પછી કરવાથી અતિકાંત, ભાવના પૂર્વવતું. કહ્યું છે - પૂર્વવત્ કારણોથી પર્યુષણા તપ ન થઈ શકે તો તેને પછી કરવો તે “અતિકાંત' છે.
(3) કોટિસહિત - એકની સમાપ્તિ અને બીજાનો આરંભ સાથે થાય છે. ચતુર્થભક્તાદિ કરીને અનંતર જ ચતુર્થભક્તાદિ કરવું તે. • x -
(૪) નિયંત્રિત - નિયમા ચંબિત, તે નિયંત્રિત. પ્રતિજ્ઞા દિવસે સ્વાનવાદિ
૧૦૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ કારણે અંતરાય થવા છતાં નિયમથી તે પ્રત્યાખ્યાન કર્યું. કહ્યું છે - મહીને-મહીને અમુક-અમુક દિવસે નિશ્ચય કરેલ તપ તંદુરસ્ત હોય કે ગ્લાન, પણ શ્વાસ ચાલે ત્યાં સુધી કરવો, તેને ધીર પુરુષોએ નિયંમિત તપ કહ્યો છે તેને અનિશ્રિતાભા અણગાર સ્વીકારે છે.
(૫) સાકાર-પ્રત્યાખ્યાનના અપવાદ હેતુઓ જે મહતર આગાર આદિ સાથે હોય છે. • • (૬) અનાકાર - કાંતાર, દુર્ભિક્ષાદિ વિશિષ્ટ હેતુના સંભવ અભાવે મહત્તરાદિ આચાર-છુટ ન લે છે. જો કે માત્ર અનાકાર પચ્ચકખાણ હોય તો પણ અનાભોગ’, ‘મહાસાકાર' તેમાં કહેવા. જેથી કાઠ, આંગળી આદિ મોઢામાં નાંખતા ભંગ ન થાય. *
| (2) પરિમાણકૃત દતિ આદિ વડે પરિમાણ કરેલ. કહ્યું છે - દક્તિ, કવલ, ઘર, ભિક્ષા કે દ્રવ્ય વડે જે ભોજન ત્યાગ તે પરિમાણકૃત.
(૮) નિસ્વશેષ - સમગ્ર અશનાદિ વિષયક કહ્યું છે - સર્વે અશન, પાન, ખાધ-પેયવિધિને સર્વભાવથી છોડવી તે નિરવશેષ.
(૯) સંકેત - ચિહ્ન સહિત વર્તે છે. અથવા અંગુઠ સહિતાદિ સંકેત યુકત. કહ્યું છે - અંગુઠો, મુઠી, ગાંઠ, ઘર, પ્રસ્વેદ, ઉચ્છવાસ, તિબુક, જયોતિક આદિ સંકેતો અનંતજ્ઞાની ધીરપુરુષોએ કહ્યા છે.
(૧૦) અદ્ધા-એટલે કાળ. પૌરુષિ આદિ કાળનું નિયમન કરીને પચ્ચખાણા કરવું. કહ્યું છે - કાળપમાણના છેદથી પુરિમä, પોરિસિ, મુહૂર્ત, માસ, અર્ધમાસ આદિનું પ્રત્યાખ્યાન, તે અદ્ધા પ્રત્યાખ્યાન.
ઉપભોગ એટલે અશન, પાન, અનુલેપનાદિનો એકવાર ભોગ, પરિભોગઅશન, શયન, વચન, શ્રી આદિનો વારંવાર ભોગ કરવો .
‘પશ્ચિમ' અમંગલ હોવાથી, તેને રોકવા અપશ્ચિમ કહ્યું. મરા - પ્રાણ ત્યાગ. જો કે આવીયી મરણ પ્રતિક્ષણ થાય છે, તો પણ તે ન લેવું. પણ વિવક્ષિત સવયિ ક્ષય લક્ષણ મરણ લેવું. તે પરથી બન્યુ મારણાંતિક. જેનાથી શરીર, કષાયાદિ પાતળા કરાય સંલેખના-તપ વિશેષ. તે અપશ્ચિમ મારણાંતિક સંલેખના. તેનું સેવન, અખંડકાળ કરવું તે આરાધના.
અહીં દિગવતાદિ સાત તો દેશોતરગુણ જ છે. સંલેખના માટે નિયમ નથી. કેમકે આ દેશોતરવાળા માટે દેશોગુણરૂપ અને સર્વ ઉત્તવાળા માટે સર્વોત્તરગુણરૂપ છે તેમ આવશ્યકમાં કહ્યું છે. તેથી સંલેખનાને ન ગણીને સાત દેશોતર ગુણ કહ્યા. પણ સંલેખના દેશોતર-ગણવાળાને પણ અવશ્ય કરણીય હોવાથી અહીં સાથે મુકેલ છે.
પ્રત્યાખ્યાન કહ્યું હવે જીવાદિને આશ્રીને પ્રત્યાખ્યાનાદિ કહે છે– • સૂગ-૩૪૩ :
ભગવાન્ ! જીવો મૂલગુણપચ્ચખાણી, ઉત્તર્ગુણપચ્ચક્ખાણી કે અપરણ્યખાણી છે ? ગૌતમ! જીવો આ ત્રણે પરચઆણી છે.
ભગવના નૈરયિકો, મૂલગુણ પચ્ચકખાણી છે આદિ પૃચ્છા. ગૌતમાં
Page #187
--------------------------------------------------------------------------
________________
e-૨/૩૪૩
૧૦૯ નૈરયિકો મૂલગુણ કે ઉત્ત-ગુણ પચ્ચક્ખાણી નથી, પણ અપચ્ચકખાણી છે. એ પ્રમાણે ચતુરિન્દ્રિય જીવો પર્યન્ત કહેવું. • • પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્યોને જીવોની જેમ જાણવા. - - સંતર, જ્યોતિષ અને વૈમાનિકને નૈરયિકો જેવા જાણવા.
ભગવદ્ ! આ મૂલગુણ પચ્ચક્ખાણી, ઉત્તગુણ પરચક્ખાણી અને અપચ્ચકખાણીમાં કોણ કોનાથી ચાવતું વિશેષાધિક છે ? ગૌતમ! સવથી ઓછા મૂલગુણ પચ્ચકખાણી છે, ઉત્તણુણ પચ્ચક્ખાણી અસંખ્યાતા, અપચ્ચક્ખાણી અનંતગુણ છે. • • ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચ યોનિકનો પ્રશ્ન, ગૌતમ ! મૂલગુણ પચ્ચકખાણી પંચેન્દ્રિય તિર્યંચ જીવો સૌથી થોડા, ઉત્તરગુણ પરચક્રણી અસંખ્યગુણા, અપ્રત્યાખ્યાની અસંખ્યગુણા.
ભગવત્ ! આ મનુષ્યોમાં મૂલગુણ પચ્ચક્ખાણી આદિ પૃચ્છા. ગૌતમ ! મૂલગુણ પચ્ચકખાણી મનુષ્યો સૌથી થોડા, ઉત્તરગુણ પચ્ચક્ખાણી સંખ્યાત ગુણા, અપત્યાખ્યાની અસંખ્યાતગુણા છે.
ભગવાન ! જીવો, સમૂલગુણ પચ્ચક્ખાણી, દેશમૂલગુણ પરાક્રાણી કે અપચ્ચકખાણી ? ગૌતમ ! જીવો આ ત્રણે પચ્ચક્ખાણી છે.
નૈરયિક વિશે પૃચ્છા • ગૌતમ ! નૈરયિકો સર્વ ભૂલ ગુણ કે દેશમૂલગુણ પચ્ચકખાણી નથી, અપચ્ચક્ખાણી છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી જાણવું. - • પંચેન્દ્રિય તિચિની પૃચ્છા - ગૌતમ પંચેન્દ્રિય તિર્યંચો સર્વમૂલગુણ પચ્ચકખાણી નથી, દેશમૂલગુણ પચ્ચકખાણી અને પચ્ચક્ખામી છે. મનુષ્યો જીવો સમાન છે, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકો નૈરયિક સમાન છે.
ભગવાન ! આ જીવોમાં સમૂલગુણ - દેશમૂલગુણ પચ્ચકખાણી, અપરણ્ય ખાણીમાં કોણ કોનાથી યાવત વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા મૂલગુણ પચ્ચક્ખાણી, દેશમૂલગુણ પચ્ચખાણી અસંખ્ય ગુણા, અપચ્ચક્ખાણી અનંતગુણા છે. એ પ્રમાણે ત્રણેનું લાબડુત્વ પહેલા દંડક મુજબ કહેવું. વિશેષ આ - સૌથી થોડાં દેશમૂલગુણ પ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિચો છે, પત્યાખ્યાની તેનાથી અસંખ્યગુણા છે.
ભગવાન ! જીવો સર્વોત્તર ગુણ પચાણી, દેશૌત્તર ગુણ પચ્ચકખાણી કે અપચ્ચક્રાણી ગૌતમત્રણે. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો પણ એમ જ છે. બાકીના વૈમાનિક સુધી અપચ્ચકખાણી.
ભગવદ્ ! આ સર્વોત્તર ગુણ પ્રત્યાખ્યાની આદિ જીવોમાં લાભહુવ પહેલાં દંડકમાં કહ્યા મુજબ, મનુષ્યો સુધી જાણવું.
ભગવાન ! જીવો સંમત છે, અસંયત છે કે સંયતાસંયત ? ગૌતમ ત્રણે છે. • x • એ પ્રમાણે જેમ પwવણા છે, તેમ વૈમાનિક સુધી કહેવું. અલાભહુત પણ ગણેનું પૂર્વવત્ ગણવું.
ભગવાન ! જીવો પચ્ચકખાણી, અપચ્ચક્ખાણી કે પચ્ચકખાણાપચ્ચકખાણી
૧૧૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ છે ? ગૌતમ ! ગણે છે. મનુષ્યો પણ ગણે છે. પંચેન્દ્રિય તિર્યંચો પહેલા વિકતાથી રહિત છે. બાકીના બધાં વૈમાનિક સુધી અપરણી છે. -- ભગવન! આ પ્રત્યાખ્યાની આદિ જીવોમાં યાવતું કોણ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા જીવો પચ્ચકખાણી, પરચઆણપરચક્ખાણી અસંખ્યાતગણા, અપચ્ચક્ખાણી અનંતકુણા છે . • પંચેન્દ્રિય તિર્યોમાં સૌથી થોડા પચ્ચકખાણાપચ્ચખાણી, અપચ્ચકખાણી અસંખ્યાતગણા. મનુષ્યોમાં સૌથી થોડાં પરચકખાણી, પચ્ચકખાણાપચ્ચક્ખાણી સંખ્યાતગુણા, અપચ્ચક્ખાણી અસંખ્યાતગણા.
• વિવેચન-૩૪૩ -
- x • પંચેન્દ્રિય તિર્યચો દેશથી જ મૂલગુણ પ્રત્યાખ્યાની છે, કેમકે તેઓમાં સર્વવિરતિનો અભાવ છે. કહ્યું છે – તિર્યચોમાં ચાસ્ત્રિનો નિષેધ છે, પણ તે સમયે ઘણાંને મહાવતારોપણ સંભળાય છે. તેની પરિહાર ગાથા પણ છે - તેઓને મહાવતોના સદ્ભાવ છતાં બહુગુણવાનું કેવલ સંભૂતિ પરિણામ • સામિ પરિણામ નથી.
હવે મૂલગુણ પ્રત્યાખ્યાનાદિવાળાનું અલાબહવને વિચારીએ - દેશથી કે સર્વથી જે મૂલગુણવાળા છે, તે થોડા છે, દેશથી અને સર્વથી ઉત્તરગુણવાળા અસંખ્યગુણા છે. અહીં અને સર્વવિરતમાં જેઓ ઉત્તરગુણવાળા છે, તેઓ અવશ્ય મૂલગુણવાળા હોય, મૂલગુણવાળા ઉત્તરગુણવાળા હોય કે ન પણ હોય. અહીં ઉત્તગુણ રહિત એવા મૂલગુણવાળા જ લેવા. તેના સિવાયના થોડાં છે. કેમકે ઘણાં સાધુ દશવિધ પ્રત્યાખ્યાન યુક્ત હોય છે. તેઓ પણ મૂલગુણવાળાથી સંખ્યાતગુણા છે, અસંખ્યાતગુણા નહીં. કેમકે બધાં સાધુ સંખ્યાત જ હોય. દેશવિરતમાં મૂલગુણવાળાથી ભિન્ન ઉત્તર ગુણવાળા મળે છે, તેઓ મધ, માંસાદિ વિચિત્ર અભિગ્રહથી ઘણાં હોય છે, એમ કરીને દેશવિરત-ઉત્તગુણવાળાને આશ્રીને ઉત્તરગુણવાળા મૂલગુણવાળાથી અસંખ્યાતગુણા થાય છે. મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચો જ પ્રત્યાખ્યાની છે, બાકીના અપ્રત્યાખ્યાની જ છે. વનસ્પતિ વગેરેને લીધે તેઓ અનંતગુણ છે. મનુષ્ય સૂત્રમાં અપત્યાખ્યાની અસંખ્યગુણ કહ્યા, તે સંમૂર્ણિમા મનુષ્યોના ગ્રહણથી જાણવા. * * *
- અલાબકુત્વમાં પ્રથમ દંડકવમાં જીવો, પંચેન્દ્રિય તિર્યયો, મનુષ્યો લેવા. તે નિર્વિશેષ ગુણાદિ પ્રતિબદ્ધ દંડકમાં કહ્યા તે ત્રણે અહીં પણ કહેવા. જેમ જીવો સર્વોત્તર ગુણ પ્રત્યાખ્યાનાદિ કહ્યા, તેમ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો કહેવા. અહીં પંચેન્દ્રિય તિર્યંચો પણ સર્વોત્તર ગુણ પ્રત્યાખ્યાની જાણવા. કેમકે દેશવિરતને દેશની સર્વોત્તર ગુણ પ્રત્યાખ્યાનનો સ્વીકાર છે. -- સંયતાદિ મૂલગુણ પ્રત્યાખ્યાની આદિ હોય છે. સંયતાદિ જીવો ત્રણે પણ હોય. અહીં પ્રજ્ઞાપના સૂઝ અહીં કહેવું. તે આ • નૈરયિકો સંયત, અસંયત કે સંયતાસંયત ? ઇત્યાદિ. અલાબહd સંયતાદિમાં જેમ પ્રજ્ઞાપનામાં કહ્યું, તેમ જીવ, પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્યોમાં સૌથી થોડાં સંયતો. સંયતાસંયત અસંખ્યગુણા, અસંયતો અનંતગુણા છે ઇત્યાદિ - X • કહેવું.
સંયતાદિ પ્રત્યાખ્યાનાદિવથી હોય, તેથી પ્રત્યાખ્યાની આદિ સૂત્ર-શતક-૬,
Page #188
--------------------------------------------------------------------------
________________
el-/૨/૩૪૩
૧૧૧
ઉદ્દેશા-૪-માં કહ્યું છે છતાં અહીં - x • સંબંધાંતર દ્વારથી કહ્યું છે -- જીવાધિકારથી તેના શાશ્વતત્વનું સૂત્ર -
• સૂત્ર-૩૪૪ -
ભગવન્! જીવો શાશ્વત કે અશાશ્વત ? ગૌતમ ! કથંચિત શાશ્વત, કથંચિત અશાશ્વત * * * એમ કેમ કહ્યું - x • ગૌતમ દ્રવ્યાપણે શald. ભાવાર્થપણે. અશાશ્વત છે, માટે એમ કહ્યું. - - ભગવના નૈરયિકો શાશ્વત કે અશાત? જીવની જેમ નૈરયિક પણ છે. વાવ વૈમાનિક કથંચિત શાશ્વત, કથંચિત્ અશruત. ભગવન્! તે ઓમ જ છે.
• વિવેચન-૩૪૪ - બ્રક્યા - જીવદ્રવ્યત્વથી. બાવકુવા - પર્યાયથી.
શતક-૭, ઉદ્દેશો-3-“સ્થાવર” છે
- X - X - X - X - o જીવાધિકાર પ્રતિબદ્ધ જ ત્રીજો ઉદ્દેશો છે – • સૂર-૩૪૫ થી ૩૪૭ :
[૩૪] ભગવન | વનસ્પતિકાયિક કયા સમયે સવલિહારી અને કયા કાળે સવમહાહારી હોય છે ? ગૌતમ! પાવ૮, વર્ષાઋતુમાં વનસ્પતિકાયિકો સવમહાહારી હોય. પછી શરદમાં, પછી હેમંતમાં, પછી વસંતમાં, પછી ગ્રીષ્મમાં વનસ્પતિકાયિક સવસ્પિાહારી હોય છે.
ભગવન! જ્યારે ગ્રીષ્મમાં વનસ્પતિકાયિક સવલાહાર હોય છે, તો ગ્રીષ્મમાં ઘણાં વનસ્પતિકાયો ઝ, પુષ્પ, ફળો, હરિયાળીથી દેદીપ્યમાન અને શોભાથી અતિ શોભતા કેમ હોય છે? ગૌતમાં ગ્રીષ્મમાં ઘણાં ઉણયોનિક જીવો અને યુગલો વનસ્પતિકાયરૂપે ઉત્પન્ન થાય છે, વિરોધે ઉત્પન્ન થાય છે, ચય-ઉપચય પામે છે, એ રીતે હે ગૌતમાં ગ્રીષ્મમાં ઘણાં વનરપતિકાય યાવતુ શોભે છે.
[૩૪૬] ભગવત્ ! શું મૂલ મૂલ જીવ સૃષ્ટ, કંદ, કંદ જીવથી પૃષ્ટ યાવતું બીજે, બીજ જીવથી ભ્રષ્ટ છે? હા, ગૌતમ તેમજ છે ભગવાન ! જે મૂલ, મૂલ જીવ સૃષ્ટ યાવત્ બીજ બીજ જીવ સૃષ્ટ છે તો વનસ્પતિકાસિક કઈ રીતે આહાર કરે , કઈ રીતે પરિસમાવે છે ? ગૌતમ! મૂલ, મૂલ જીવ સૃષ્ટ છે, પૃdી જીવ પ્રતિબદ્ધ છે, એ રીતે તે આહારે છે અને પરિણમાવે છે. કંદ, કંદ જીવોથી સૃષ્ટ, મુલજીવ પ્રતિબદ્ધ હોય છે, એ રીતે આહારે અને પરિણમાવે છે. એ રીતે યાવતું બીજ, બીજ જીવ સૃષ્ટ, ફલ જીવ પ્રતિબદ્ધ છે. તેનાથી આહારે અને પરિણમાવે છે.
[૩૪] ભગવત્ / આલુ, મૂળા, આદુ, હિરિણી, સિરિતી, સિસ્ટિરિલી, કિહિકા, છિરિયા, હીરવિદારિકા, કૃષણકંદ, વજકંદ, સૂરણકંદ, ખિલુડા, આદ્ધ ભદ્ર મોથા, પિંડહરિદ્રા, લોહી, નીહૂ થીહૂથિર્ગા, મુગકણ, શકર્તી, સિહંડી, મુસુંડી આ અને આવા પ્રકારના સર્વે અનંતજીવવાળી, વિવિધ જીવવાની
૧૧૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ છે ? હા, છે.
• વિવેચન-૩૪૫ થી ૩૪૭ :
fTન - કયા કાળે. પામ - આદિ - Dાવટ આદિમાં ઘણું જળ અને સ્નિગ્ધતા હોવાથી મહાહારતા કહી. પ્રાવૃત્ - શ્રાવણાદિ વરાત્રિ. સર - માગસર આદિ, તેમાં અલપાહાર હોય છે. ગ્રીષ્મમાં સર્વ અલા આહારતા કહી. - x • હરિતક, તે લીલી અને દેદીપ્યમાન હોય છે. ઉત્તર - વનલક્ષ્મી. - x • મૂળ, મૂળ જીવમાં વ્યાપ્ત, ચાવતુ શબ્દથી સ્કંધ, સ્કંધ જીવ સૃષ્ટ, એ રીતે શાલ, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ જાણવા.
ભગવદ્ ! જો મૂલાદિ, મૂલાદિ જીવો વડે ઋષ્ટ છે, તો કઈ રીતે વનસ્પતિ આહાર કરે છે ? ભૂમિગત આહારને, મૂલાદિ જીવો મૂલાદિ વ્યાતિથી જ રહીને અને કેટલાંક પરસ્પર વ્યવધાનથી, ભૂમિચી દૂરવર્તિત્વથી ? તેનો ઉત્તર એ કે - મૂલ, મૂલજીવ સૃષ્ટ અને કેવલ પૃથ્વી જીવ પ્રતિબદ્ધ છે, તેના વડે પૃથ્વીરસને મૂલ જીવો આહારે છે. કંદો, કંદજીવ સૃષ્ટ અને કેવલ મૂલજીવ પ્રતિબદ્ધ છે, તેના વડે મૂલજીવોએ પ્રાપ્ત પૃથ્વીરસને આહારે છે. સ્કંદાદિમાં એ રીતે જ જાણવું.
આલુ આદિ અનંતકાયના ભેદ લોકઢિથી જાણવા. તે રીતે જે અનંતજીવો જેમાં છે, તે તથા ઘણાં પ્રકારના વર્ણાદિ ભેદથી જેઓ અનંતકાયિક વનસ્પતિ ભેટવાળા જીવો છે તે. • x • અથવા જેના વિચિત્ર ભેદો છે, તે તથા તેમાં જે જીવ છે તે. -- જીવાધિકારથી કહે છે –
• સૂત્ર-૩૪૮ :
ભગવના શું ફૂલેયાવાળા નૈરયિક કદાયિત કર્મવાળા અને નીલલચાવાળા નૈરયિક મહાકર્મવાળા હોય? કદાચ હોય - એમ કેમ કહ્યું? x• ગૌતમ સ્થિતિની અપેક્ષાએ હોય. તેથી ગૌતમાં પૂર્વવત કહ્યું. • • ભગવન! શું નીલલેક્સી નૈરયિક કદાચિત અાકર્મી અને કાપોતલેચી નૈરયિક મહાકર્મી હોય. હા, કદાચ હોય. એમ કેમ કહ્યું? - x • ગૌતમાં સ્થિતિ અપેક્ષા રાવત તેમ હોય.
એ પ્રમાણે અસુકુમારમાં પણ જાણતું. વિશેષ આ - dોલેચા અધિક હોય છે. એ પ્રમાણે યાવતું વૈમાનિક. જેને જેટલી લેગ્યા હોય તેને તેટલી કહેતી. જ્યોતિકો ન કહેવા. સાવ4 પાલેશ્મી વૈમાનિક કદાચિત્ અલ્પકમ અને શુકલ૯ી વૈમાનિક મહાકમ હોય? હા, કદાચ હોય - એમ કેમ કહ્યું ? બાકી બધું નૈરયિકવતું કહેવું ચાવત મહાકર્મી હોય.
• વિવેચન-3૪૮ :
સ્થિતિ આશ્રીને - અહીં આમ વિચારવું. સાતમી પૃથ્વીનો નારક, કૃષ્ણવેશ્યી, ત્યાં રહીને ઘણાં કર્મ ખપાવે, શેષ વર્તમાન હોય. પાંચમીમાં નાકની સ્થિતિ ૧૭સાગરોપમ હોય, તે નીલવેચી હોય, તેની અપેક્ષાએ કણલેયી અલાકર્મી કહેવાય. આ રીતે આગળ પણ કહેવું. - જ્યોતિકને માત્ર તેજોલેશ્યા હોવાથી સંયોગ નથી, માટે જ્યોતિકો ન કહેવા. -- વેશ્યાવાળા જીવો વેદનાવંત હોય, તેથી વેદના-સૂમ.
Page #189
--------------------------------------------------------------------------
________________
l-/3/૩૪૯
૧૧૩
૧૧૪
• સૂત્ર-3૪૯ -
ભગવાન ! જે વેદના, તે નિર્જરા અને નિર્જરા તે વેદના છે ? ગૌતમ ! ના, તેમ નથી. ભગવન! એમ કેમ કહ્યું? - X • ગૌતમી વેદના કર્મ છે, નિરા નોકમાં છે. તેથી એમ કહ્યું - x - ભગવાન ! નૈરયિકોની વેદના તે નિર્જા અને નિરા તે વેદના કહેવાય? ગૌતમ! ના, તેમ નથી. - - એમ કેમ કહો છો - x - ગૌતમ ઔરસિકોની વેદના તે કર્મ છે, નિર્જરા નોકર્મ છે. તેથી ગૌતમ ! એમ કહ્યું. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું..
ભગવાન ! જે વેદાયા તે નિર્જય, જે નિર્જય તે વેદાયા કહેવાય ? ના, તેમ નથી. ભગવાન ! એમ કેમ કહ્યું - x •? ગૌમા વેદાય તે કર્મ છે, નિજ તે નોકર્મ છે. તેથી એમ કહ્યું. -- ભગવા નૈરસિકોને જે વેદાયુ નિયુ એમ કહેવાય ? નૈરયિકોમી વૈમાનિક સુધી પૂર્વવતુ જાણવું.
ભગવન્! શું જે કમને વેદે છે, તેને નિર છે, જેને નિરે છે, તેને વેદે છે ? ગૌતમ! તેમ નથી. • • એમ કેમ કહ્યું - x - ? ગૌતમ ! કમને વેદ છે, નોકમને નિજેરે છે. માટે એમ કહ્યું. એ રીતે નૈરયિકોથી વૈમાનિક. - ભગવન! શું વેદશે તે નિરશે, જે નિર્જરશે તે વેદશે એમ કહેવાય ? ગૌતમ તેમ નથી. -- એમ કેમ કહ્યું : x • ? ગૌતમ! કમને વેદશે, નોકમને નિર્જરશે, માટે એમ કહ્યું. એ રીતે નૈરયિકથી વૈમાનિક સુધી..
ભગવાન! જે વેદનાનો સમય, નિર્જરાનો સમય, જે નિર્જરા સમય, તે વેદના સમય, એમ કહેવાય? ના, તેમ નથી. • • એમ કેમ • x - ગૌતમાં જે સમયે વેદ, તે સમયે નિર્જરા નથી કરતા, જે સમયે નિર્જરા કરે છે. તે સમયે વેદતા નથી. અન્ય સમયે વેદે છે. અન્ય સમયે નિર્જી છે. વેદના સમય અન્ય છે, નિર્જી સમય અન્ય છે. તેથી એમ • X • કહ્યું છે. ભગવા નૈરયિકોને જે વેદના સમય, તે નિર્જરા સમય અને જે નિર્જરા સમય, તે વેદના સમય છે? ગૌતમાં તેમ નથી. -- ભગવન એમ કેમ કહો • x • ગૌતમી નૈરયિકો, જે સમયે વેદ છે, તે સમયે નિર્ભરતા નથી, જે સમયે નિર્જી છે, તે સમયે વેદતા નથી. અન્ય સમયે વેદે છે, અન્ય સમયે નિર છે. વેદના સમય અલગ છે, નિર્જરા સમય અલગ છે. તેથી એમ કહ્યું છે - x .... એ પ્રમાણે વૈમાનિક સુધી જાણતું.
• વિવેચન-3૪૯ -
ધર્મ અને ધર્મની અભેદ વિવક્ષાથી ઉદય પ્રાપ્ત કર્મ ભોગવવું તે વેદના. કર્મનો અભાવ તે નિર્જસ •x", જેનો સ વેદાયો તે કર્મ, તે નિર્જરાવાળા થાય ત્યારે નોકમ. કર્મભૂતનો કર્મોની નિર્જસ સંભવે છે. પૂર્વકૃત કર્મની વેદના કયિત શાશ્વતત્વથી યોજાય, તેથી હવે શાશ્વત સૂત્ર કહે છે–
• સૂત્ર-૩૫૦ -
ભગવન / નૈરયિકો શાશ્વત કે અશશ્ચત ? ગૌતમ! થોડાં શાશ્વત, થોડાં આશાશ્વત. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ ! અસુચ્છિતિનયની અપેક્ષાઓ 10/8]
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ શad, બુચ્છિનિયાપેક્ષાએ અશશ્ચત. તેથી એમ કહ્યું છે • x • એ રીતે વૈમાનિક સુધી જાણવું. - ભગવાન ! તે એમ જ છે (૨).
• વિવેચન-૩૫o :
અવ્યવસ્થિતિ પ્રધાન નય - દ્રવ્યાર્થિક નય - - તે શાશ્વત. વ્યવચ્છિત પ્રધાનનય - તે પયયાર્થિક નય - X - તે અશાશ્વત.
# શતક-૩, ઉદ્દેશો-૪, “જીવ” &
- X - X - X - X - • ઉદ્દેશા-૩માં સંસારીને શાશ્વતરૂપે કહ્યા. અહીં તેના ભેદો - • સૂત્ર-૩૫૧,૩૫૨ :
[૫૧] રાજગૃહનગરે યાવત એમ કહ્યું – સંસારી જીવના કેટલા ભેદ છે ? . ગૌતમ છ. - x • તે આ - પૃeતીકારિક આદિ, જે પ્રમાણે અનાભિગમ સૂત્રમાં સમ્યકત્વ ક્રિયા અને મિથ્યાત્વ ક્રિયા સુધી છે, તે કહેવું. હે ભગવન ! તે એમ જ છે, તે એમ જ છે.
[૩૫] જીવોના છ ભેદ, પૃeતી આદિ જીવોની સ્થિતિ, ભવસ્થિતિ, કાયસ્થિતિ, નિર્લેપન, અણગારક્રિયા, સમ્યકd-મિથ્યાત્વ ક્રિયા.
વિવેચન-૩૫૧,૩૫ર :
જીવાભિગમમાં આ પ્રમાણે છે- પૃથ્વીકાયિક યાવત્ ત્રસકાયિક. તે પૃથ્વીકાયિક કેટલા છે ? બે ભેદે છે – સૂક્ષ્મ અને બાદર. ઇત્યાદિ. છેલ્લે આમ છે - એક જીવ, એક સમયે, એક જ ક્રિયા કરે છે - સમ્યકત્વ ક્રિયા કે મિથ્યાત્વ ક્રિયા. : ૪ - વાંચનાંતમાં એવું દેખાય છે - નીવ ઈશ્વ આદિ. તેમાં જીવો છ પ્રકારે બતાવ્યા. પૃથ્વી છે ભેદે - ક્ષણ, શુદ્ધ, વાલુકા, મનઃ શિલા, શર્કરા, ખપૃથ્વી. આ પૃથ્વી ભેદ જીવોની સ્થિતિ અંતર્મુહૂાદિ છે –
ઉદ્દેશા-૫-ની વૃતિ- યોનિ -- જીવનો ઉત્પત્તિ હેત, તેનો સંગ્રહ - અનેક છે, તેનો એક શબ્દથી અભિલાપ તે યોનિ સંગ્રહ. અંડથી થાય તે અંડજ - હંસ આદિ. વસ્ત્રની જેમ જરાય વર્જિતતાથી શુદ્ધ દેહ, યોનિ વિશેષાત્થી જન્મેલ કે પોતની જેમ જન્મેલ. વા સમાર્જિત હોય તેમ જન્મે તે પોતજ - વશુલી આદિ. યોનિ વિશેષ ધર્મથી નિવૃત-સંમૂન જન્મ-હિકાદિ.
જીવાભિગમમાં આ સૂત્ર છે - અંડજ ત્રણ પ્રકારે કહ્યા. સ્ત્રી, પુરુષ, નપુંસક. એ પ્રમાણે પોતજ પણ જાણવા. તેમાં જે સંમૂર્ણિમ છે, તે બધાં નપુંસક છે ઇત્યાદિ. અંત સૂત્ર આ પ્રમાણે છે. ભગવા વિજય, જયંત, વૈજયંત અપરાજિત વિમાન છે? હા, છે. તે વિમાનો કેટલા મોટા છે? ગૌતમાં જયાં સૂર્ય ઉગે અને જ્યાં સૂર્ય આથમે, તેટલા અંતરવાળા છે. આવા સ્વરૂપે નવ અવકાશાંતર, કેટલાંક દેવને એક વિકમમાં થાય, તે દેવ ઉત્કૃષ્ટ, વતિ ચાવત્ દિવ્ય દેવગતિથી જતાં-જતાં યાવત્ એક, બે કે ઉત્કૃષ્ટ છ માસ જાય. બાકીનું લખેલ છે. ત્યાં સુધી ‘યાવ' શબ્દથી દશવ્યુિં.
વાયનાંતરે આમ દેખાય છે - યોનિસંગ્રહ, લેશ્યા, દૈષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ,
Page #190
--------------------------------------------------------------------------
________________
el-/૪/૩૫૧,૩૫ર
૧૧૫
૧૧૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/ર
ઉપપાત, સ્થિતિ, સમુદ્ધાત, ચ્યવન, જાતિ, કુલવિધિ. તેમાં યોનિસંગ્રહ દર્શાવ્યો જ છે. વેશ્યાદિ અર્થથી દશવિ છે - આ લેશ્યા-૬-છે, દૈષ્ટિ-3, જ્ઞાન-પહેલાં ત્રણમાં ભજના, અજ્ઞાનના ત્રણમાં ભજના, યોગ-૩, ઉપયોગ-૨, ઉપપાત ચારે ગતિમાં, સ્થિતિ-અંતમુહdદિથી પલ્યોપમના સંખ્યય ભાગ સુધી, સમુદ્ઘાત-પાંચ ઇત્યાદિ.
* નોંધ :- યોનિ શબદથી જે વૃત્તિ-અનુવાદ છે, તે પાંચમાં ઉદ્દેશાનો છે, પણ મુદ્રણ ભૂલથી અહીં છપાયો છે, માટે અહીં અનુવાદ આપેલ છે. તે સૂક-૩૫૩ સાથે જોડવો.
[સુપરની વૃત્તિ સાથે અહીંથી જોડવું ૨૨,૦૦૦ વર્ષ કહેવું. તથા નાકાદિમાં ભવસ્થિતિ કહેવી. તે અંતમુહર્તરી 33 સાગરોપમ છે. કાયસ્થિતિ જીવન જીવપણામાં સર્વકાળ. નિર્લેપના કહેવી - x-x-. અણગાર વક્તવ્યતા કહેવી. * * * * * ક્રિયાસમ્યકત્વ, મિથ્યાત્વાદિ. આ જીવાભિગમથી જાણવું.
& શતક-૭, ઉદ્દેશો-પ-“પક્ષી”
- X - X - X - X – ઉદ્દેશા-૪-માં સંસારીઓના ભેદ કહ્યા. અહીં યોનિસંગ્રહ ભેદ કહે છે– • સૂત્ર-૩૫૩,૩૫૪ -
[૩૫] રાજગૃહમાં ચાવત એમ કહે છે - ખેયર પંચેન્દ્રિય તિચિ જીવોનો યોનિસંગ્રહ, ભગવન ! કેટલા ભેદ છે? ગૌતમ ! ત્રણ પ્રકારે. તે આ - અંડજ, પોતજ સંમૂર્છાિમ. એ પ્રમાણે જીવાભિગમાનુસાર કહેવું. યાવતું તે વિમાનોનું ઉલ્લંઘન ન કરવું. હે ગૌતમ! વિમાનો એટલા મોટા કા છે.
[૩૫] યોનિસંગ્રહ, લેસ્યા, દષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, ઉપપાત, સ્થિતિ, સમુઘાત, અવન, પતિ-કુલકોટિ. - ભગવન્! તે એમ જ છે. • વિવેચન-૩૫૩,૩૫૪ - સૂઝ-3પરની વિવેચનમાં જુઓ.
8 શતક-૩, ઉદ્દેશો-૬, “આયુ” શું
- X - X - X - X — ૦ યોનિ સંગ્રહ કહ્યો. તે આયુવાળાને હોય. તેથી આયુ કથન - • સૂત્ર-૩૫૫ થી ૩૫૮ :
[૩૫] રાજગૃહે વાવતું આમ કહ્યું - જે જીવ નાકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય, ભગવન ! તે અહીં રહીને નૈરયિકા બાંધે કે ઉત્પન્ન થતો કે ત્યાં ઉન્ન થઈને પછી નૈરયિકાય બાંધે ? ગૌતમ ! તે અહીં રહીને નૈરયિકાય બાંધે, ત્યાં ઉત્પન્ન થતો કે ઉત્પન્ન થઈને નૈરયિકાયુ ન બાંધે. આ પ્રમાણે અસુર કુમારોમાં પણ કહેવું - યાવત - વૈમાનિક સુધી જાણવું.
ભગવન! જે જીવ નારકોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે અહીં રહીને નૈરયિકાયુ વેદે કે ત્યાં ઉત્પન્ન થતો કે ત્યાં ઉત્પન્ન થયા પછી નારકનું આયુ dદે છે ? ગૌતમ! તે અહીં રહીને નૈરયિકાય ન દે. પણ ત્યાં ઉત્પન્ન થતો કે ઉત્પન્ન થઈને પછી નૈરયિકાયુનું વેદન કરે છે. આ - વૈમાનિક સુધી કહેવું.
ભગવાન ! નકમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવને અહીં રહીને મહાવેદના
હોય કે નકમાં ઉત્પન્ન થતાં કે નરકમાં ઉત્પન્ન થયા પછી મહાવેદના હોય ? ગૌતમ ! તેને અહીં રહીને કદાચ મહાવેદના, કદાચ અાવેદના હોય. નરકમાં ઉત્પન્ન થવા જતાં પણ તેમજ હોય, પણ નરકમાં ઉત્પન્ન થયા પછી એકાંત દુઃખરૂષ વેદના હોય છે, ક્યારેક સાતા હોય.
ભગવાન ! સુકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય વિશે પ્રશ્ન-ગૌતમ! અહીં રહેલને કદાચ મહાવેદના,કદાચ અાવેદના હોય. ઉત્પન્ન થતો હોય ત્યારે તેમજ હોય. પણ ઉત્પન્ન થયા પછી એકાંત સાતા વેદના હોય, ક્યારેક અશાતા હોય. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. - ભગવના જે જીવ પૃedીકાર્યમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તેનો પ્રd. ગૌતમ ! અહીં રહેલને તથા ઉતજ્ઞ થતાંને કદાચ મહાવેદના, કદાચ અવાવેદના. ઉત્પન્ન થયા પછી વિવિધ પ્રકારે વેદના થાય છે. એ રીતે ચાવતું મનુષ્યમાં જાણવું. - - વ્યંતર, જ્યોતિક, વૈમાનિકમાં અસુકુમારવતું.
[૩૫] ભગવાન ! જીવો આભોગનિવર્તિતાયુ છે કે અનાભોગ નિવર્તિતાયુ ? ગૌતમજીવ આભોગ નિવર્તિતા નથી, પણ અનાભોગ નિવર્તિત યુવાળા છે. એ પ્રમાણે નૈરયિકો યાવત વૈમાનિક સુધી જાણવું.
૩િ૫] ભગવન જીવો કર્કશવેદનીય કર્મો કરે છે ? હા, ગૌતમ ! ભગવાન ! જીવો કર્કશ વેદનીય કર્મ કઈ રીતે બાંધે ? ગૌતમ પ્રાણાતિપાત યાવતું મિશ્રાદના શલ્યથી. બાંધે. -- ભગવન / નૈરયિકો કર્કશ વેદનીય કર્મ બાંધે ? હા, પૂર્વવત. એ રીતે વૈમાનિક સુધી જાણવું.
ભગવન્! જીવો અકર્કશ વેદનીય કર્મ બાંધે? હા, બાંધે. - - ભગવ! જીવો અકર્કશ વેદનીય કર્મ કઈ રીતે બાંધે? ગીતમાં પ્રાણાતિપાત વિરમણ યાવતુ પરિગ્રહ વિરમણ, ક્રોધવિવેક યાવતું મિથ્યાદનિશલ્ય વિવેકથી - ૪ - બાંધે. • • ભાવના નૈરયિકો, આકર્કશ વેદનીય કર્મ બાંધr ગૌતમાં તે અર્થ યોગ્ય નથી. એ રીતે વૈમાનિક સુધી જાણવું. વિશેષ એ કે - મનુષ્યોને જીવની જેમ જાણવા.
[૩૫] ભગવતુ ! જીવો સાતા વેદનીય કર્મ બાંધે ? હા, બાંધે. ભગવન ! જીવો સtતા વેદનીયકર્મ કઈ રીતે બાંધે ? ગૌતમ! પાણ-ભૂત-જીવન્સવોની અનુકંપાથી, તથા ઘણાં પણ ચાવત સત્નોને દુઃખ-શોક-જૂરણ-તિસ્પણ-પિટ્ટણપરિતાપન આપીને, એ રીતે સાતા વેદનીયકર્મ બાંધ. . એ પ્રમાણે સૈચિકોને ચાવતું વૈમાનિકોને જાણવા.
ભગવન જીવો આસાતા વેદનીય કર્મ બાંધેહા, બાંધે • • ભગવન! જીવો અસાતા વેદનીય કર્મ કઈ રીતે બાંધે? ગૌતમાં બીજા જીવોને દુ:ખ-શોકજરણ-તપણ-પિzણ-પરિતાપ આપીને, ઘi પ્રાણ યાવતું સાવોને દુઃખ આપીને યાવતુ પરિતાપ ઉપજાવીને - x • બાંધે -- એ પ્રમાણે નૈરયિકો યાવતુ વૈમાનિક સુધી જણવું.
Page #191
--------------------------------------------------------------------------
________________
૭/-/૬/૩૫૫ થી ૩૫૮
વિવેચન-૩૫૫ થી ૩૫૮ :
સર્વથા દુઃખરૂપ વેદનીયકર્માનુભૂતિ. -- નકપાલાદિના અસંયોગ કાળે કદાચિત્ સુખ પામે. - - ભવ પ્રત્યયથી એકાંત શાતાવાળા છે. પણ પ્રહારાદિથી કદાચ અસાતા પામે. - જે ભયંકર દુઃખથી વેદાય તે કર્કશ વેદનીય, ખંધાકાચાર્યના સાધુ માફક. સુખેથી વેદાય, તે અકર્કશ વેદનીય છે, ભરત આદિ માફક. પ્રાણાતિપાત વિરમણ એટલે સંયમ. નાકાદિને સંયમના અભાવે તેનો અભાવ કહ્યો. - - દુઃખને ન કરવું તે અનુવાળવા, દિનતા ન ઉત્પન્ન કરવી તે અમોયળયા, શરીરને અપચયકારી શોક અનુત્પાદન, તે અનૂપળવા, આંસુ વહે તેવો વિલાપ કે રૂદન ન કરાવવું તે અતિપ્પળવા, લાકડી વડે મારવાનું તજીને, તે પિતૃળયા, પરિતાપ ન આપવો - अपरियावणिया
• સૂત્ર-૩૫૯ :
ભગવન્ ! જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં દૂષમ દૂષમકાળમાં,
ઉત્કટ અવસ્થા પ્રાપ્ત થશે ત્યારે ભરતક્ષેત્રના કેવા આકાર-ભાવ પ્રત્યાવતાર થશે? ગૌતમ ! તે કાળ (આવો) થશે
હાહાભૂત, ભંભાભૂત, કોલાહલભૂત, સમયના અનુભાવથી અતિ અરૂ કઠોર ધૂળથી મલિન, અસહ્ય, વ્યાકુળ ભયંકર વાયુ, સંવર્તક વાયુ વાશે. અહીં વારંવાર ધૂળ ઉડવાથી ચારે દિશા રજવાળી, રેતથી કલુષિત, અંધકાર પટલયુક્ત નિરાલોક થશે. સમયની રુક્ષતાથી ચંદ્ર અતિ શીતતા ફેંકશે, સૂર્ય અધિક તપશે, પછી વારંવાર ઘણો અરસ-વિરસ-ખાર-ખ-અગ્નિ-વિદ્યુત-વિષ-અશનિ મેઘ, ન
૧૧૩
-
પીવા યોગ્ય જળ, વ્યાધિ-રોગ-વેદના ઉત્પાદક પરિણામી જળ, અમનોજ્ઞ જળ,
પ્રચંડ વાયુના આઘાત થકી તીક્ષ્ણ ધારાથી પડતી પ્રચુર વર્ષા થશે - - જેનાથી ભરત ક્ષેત્રના
-
-
ગામ, કર, નગર, ખેડ, કટિ, મડબ, દ્રોણમુખ, પણ, આશ્રમ આદિમાં રહેનાર જનસમૂહ, ચતુષ્પદ ગવેલગ, ખેચર પક્ષી સંઘ, ગામ અને જંગલમાં સંચાર રત ત્રસ પ્રાણી, અનેક પ્રકારના વૃક્ષ, ગુલ્મ, લતા, વેલ, ઘાસ, પર્વક, હરિત, ઔષધિ, પ્રવાલ, અંકુરાદિ તૃણ વનસ્પતિ વિનષ્ટ થશે. વૈતાઢ્યગિરિને છોડીને બધાં પર્વત, નાના પહાડ, ટીલા, ડુંગર, સ્થળ, રેગિસ્તાનાદિ બધાંનો વિનાશ થશે. ગંગા અને સિંધુ નદીને છોડીને બધી નદી, ઝરણાં આદિ નષ્ટ થશે. દુર્ગમ અને વિષમભૂમિમાં રહેલ બધાં સ્થળ સમતલ ક્ષેત્ર થઈ જશે.
ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રની ભૂમિનો આકાર, ભાવોનો આવિર્ભાવ કેવો થશે? ગૌતમ ! તેની ભૂમિ ગાર-છારિય-મુમુર-તપ્તક વેલક-તપ્ત સમ જ્યોતિરૂપ, ઘણી જ ધૂળ-રેતી-કાદવ-શેવાળ-ચલણિ-ધરણિગોચર થઈ જશે. જીવોને ચાલવું દુષ્કર થઈ જશે.
• વિવેચન-૩૫૯ :
નમળદ્રુપતા - પરમ કષ્ટ પ્રાપ્ત, ઉત્તમાવસ્થા વીતી ગયેલ. ભાવપડીયાર
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
- આકૃતિ લક્ષણ પર્યાયનું અવતરણ. ભૂત - દુઃખાઈ લોક વડે હોહા થઈ જવી. મંાભૂત - દુઃખથી ગાયની જેમ ભાંભરવું, અથવા ભંભા એટલે ભેરી, તે અંતઃશૂન્ય - x - જનક્ષયથી શૂન્ય એવો. જોતાનભૂત - આર્ત શમળીના સમૂહ ધ્વનિ જેવો, સમયાનુભાવ - કાળ વિશેષ સામર્થ્ય. અતિ કઠોર, ધૂળથી મલિન વાયુ. વાન - વ્યાકુળ, અસમંજસ, વથ - તૃણકાષ્ઠાદિથી સંવર્તક. - x - ધૂળ ઉડતી હોય તેવો ચોતર્ફ જોયુક્ત, તેના વડે થયેલ અંધકારસમૂહથી પ્રકાશરહિત કે દૃષ્ટિ પ્રસાર રહિત. - ૪ - કાળ રૂક્ષતા વડે અશ્યિ - અધિક કે અપશ્ય. - ૪ - ઉપરાંત –
મનોજ્ઞ રસ વર્જિત જળવાળો મેઘ, વિરુદ્ધ રસવાળો મેઘ, સાજી આદિ ક્ષાર સમાન રા જળયુક્ત મેઘ, છાણ જેવા રાજળ વાળો મેઘ, (કવયિત્) ખાટા રસવાળો મેઘ, અગ્નિ જેમ બાળે તેવા જળવાળો મેઘ, વિધુત્ત્પધાન કે વિધુત્ પાડતો - x - મેઘ, લોકો મરે તેવા જળવાળો મેઘ, પર્વતાદિને વિદારવા સમર્થ એવો કકાદિ નિપાતવાળા જળયુક્ત કે વજ્ર મેઘ. ન પીવા યોગ્ય જળ કે અયાપનીય જળવાળો મેઘ, કુષ્ઠાદિ વ્યાધિ - રોગ, સધઘાતિ શૂલાદિ જનિત વેદના ઉદીરતા એવા જે જળના પરિણામ છે તેવો મેઘ (વરસે છે.)
પ્રચંડ પવન વડે થપાટો મારતી વેગવતી ધારાનો નિપાત. - X - તે મેઘ વિનાશ
વેરે છે. નળવય - મનુષ્યલોક, ચકવાડ઼ - ભેંસ વગેરે, ગાય, ઘેટા આદિ. પક્ષી આદિ ખેચર, - ૪ - બેઈન્દ્રિયાદિ, ચૂતાદિ વૃક્ષો, વૃત્તાકી આદિ ગુચ્છ, નવમાલિકાદિ ગુલ્મ, અશોકાદિ લતા, વાલુંકી આદિ વેલ, વીરણાદિ તૃણ, ઈક્ષુ આદિ પર્વગ, દુર્વાદિ હરિત, શાલી આદિ ઔષધિ, - x - ઇત્યાદિ બાદર વનસ્પતિ (નો નાશ થાય છે.)
૧૧૪
ઉત્સવ વિસ્તારણાથી પર્વત-ક્રીડા પર્વત. ઉજ્જયંત આદિ જનનિવાસ ભૂતત્વથી શબ્દ કરે તે ગિરિ-ચિત્રકૂટાદિ, ફુ - શિલાવૃંદ, કન - ઉન્નત સ્થળ - ધૂળ આદિથી ઉંચા થયેલ, ğિ- ધૂળ આદિ વર્જિત ભૂમિ. ર્િ - શબ્દથી પ્રાસાદ, શિખરાદિ. તેને દ્રવિભૂત કરી દે છે.
પાણીના બિલ, ભૂમિના ઝરણા, ખાડાં, વલય પ્રાકારાદિ દુર્ગ, ઉંચી-નીચી વિષમ ભૂમિ. - - તાપ તુલ્ય-અગ્નિ વડે ઉત્પન્ન, રજ, રેતી, કાદવ, પ્રબળ કાદવ, ઇત્યાદિ દુઃખેથી નિષ્કુમિત થાય છે.
• સૂત્ર-૩૬૦ ઃ
ભગવન્! તે સમયમાં ભરતક્ષેત્રના મનુષ્યોના આકાર, ભાવપત્યાવતાર કેવા હશે? ગૌતમ! મનુષ્યો કુરુપ, કુવર્ણ, દુર્ગધી, કુરસ, કુસ્પર્શવાળા, અનિષ્ટ, અકાંત યાવત્ અમણામ, હીનદીન-અનિષ્ટ યાવત્ અમણામ સ્વરવાળા, અનાદેય-અપ્રીતિયુક્ત વાનવાળા, નિર્લજ, ફૂડ-કપટ-કલહ-વધ-બંધ-વૈરમાં રત, મર્યાદા ઉલ્લંઘવામાં પ્રધાન, અકાર્યમાં ઉધત, ગુરુનિયોગ-વિનયરહિત, વિકલરૂપવાળા, વધેલા નખ-કેશ-મથૂ-રોમવાળા, કાળા, કઠોર-ખર-શ્યામવર્ણા, કુટ્ટ સિરા, પીળા-સફેદ વાળ વાળા, ઘણી નસોથી સંપન્ન દુર્દર્શનીય રૂપવાળા, સંકુચિત વલી તરંગોથી પરિવેષ્ટિત, જરા પરિણત વૃદ્ધ જેવા, પ્રવિલ, પશિતિ
Page #192
--------------------------------------------------------------------------
________________
el-/૬/૩૬૦
૧૧૯
દત શ્રેણી, ઉભટ ઘટ મુખવાળા, વિષમચક્ષુ, વાંકુ નાક, વાંકા વળેલા વિગત ભેસણ મુખવાળા, ભયંકર ખુજલીવાળા, કઠોર-તીર્ણ નખો વડે ખણવાને કારણે વિકૃત બનેલ શરીરી, દાદ-કોઢ-સિમ, ફાટેલ, કઠોર ચામડીવાળા, વિચિત્ર અંગવાળા, ઉંટ ગતિ, વિષમ સંધિ બંધન, ઉંચી-નીચી હકી, વિભક્તદુર્બળ-કુસંધયણ-કુમાણ-કુસંસ્થિત-કુરૂપ-કુસ્થાનાસન-કુશધ્યા-કુ ભોજીઅશુચિ-અનેક વ્યાધિથી પીડિત અંગ, અલિત-વેઝલ ગતિ, નિરુત્સાહી, સવરહિત, વિકૃત ચેષ્ટાવાળા, નટતા, વારંવાર શીત-ઉણ-ખર-કઠોરવાત વ્યાપ્ત, મલિન-રાદિ યુક્ત અંગવાળા, અતિ ક્રોધ-માન-માયા-લોભવાળા અશુખ દુઃખ ભોગી, પ્રાયઃ ધર્મસંજ્ઞા અને સમ્યકત્વથી પરિભ્રષ્ટ, ઉત્કૃષ્ટ એક હાથ મx, ૧૬ થી ૨૦ વર્ષના અધિકાસુવાળા, ઘણાં પુત્ર પૌત્રાદિ પરિવારવાળા, તેના પર નેહવાળા હશે. તેમના કર કુટુંબો બીજભૂત, બીજ માત્ર હશે. તેઓ ગંગા, સિંધુ નદીના ભિલોમાં અને વૈતાદ્ય પર્વતની ગુફાઓમાં આશ્રય લઈને નિવાસ કરશે.
- ભગવન ! તે મનુષ્યો કેવો આહાર કરશે ? ગૌતમતે કાળે, તે સમયે ગંગા, સિંધુ મહાનદી રથ-પથ વિસ્તારવાળી હશે. તેમાં રથની ધુરીના પ્રવેશવાના છિદ્ર જેટલા ભાગમાં આવી શકે તેટલું પાણી વહેશે. તે પાણીમાં ઘણાં મસ્ટ,. કાચબાદિ હશે. પાણી વધુ નહીં હોય. તે મનુષ્યો સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે એક મુહૂર્ત બિલની બહાર નીકળશે. નીકળીને માછલી, કાચબાદિ પકડીને જમીનમાં ગાડશે. એવા મચ્છ-કચ્છ. ઠંડી અને ગર્મીથી સુકાઈ જશે. એ રીતે તેઓ ૧,૦૦૦ વર્ષ સુધી આજીવિકા ચલાવા વિચરશે.
ભગવન તે મનુષ્યો નિ:શીલ, નિર્ગુણ, નિયદિ, પ્રત્યાખ્યાન પૌષધોપવાસ રહિત, પ્રાયઃ માંસાહારી, માહારી, શુદ્ધાહારી, કુણિમાહારી, કાળ માસે કાળ કરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! પ્રાયઃ નક, તિચિ યોનિમાં ઉપજશે. • • ભગવન ! સહ, વાઘ, વૃક, હીપિક, રઝ, તરક્ષ, શરભાદિ પણ નિ:શીલા તે પ્રમાણે જ ચાવતું ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ! પ્રાયઃ નરક, તિચિ યોનિમાં ઉપજશે. • • ભગવન! તે કાળે ઢંક, કંક, વિલક, મક્ક, શિખી પણ નિઃશીલા, તે જ પ્રમાણે પ્રાયઃ નરક, તિર્યંચ ગતિમાં ઉપજશે.
ભગવન્! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૩૬૦ :
હુથ • દુ:સ્વભાવવાળા. જેમનું વચન અનાદેય, અપાતિક છે તે. શૂટ - ભાંતિજનક દ્રવ્ય, પદ - છેતરવા માટે વેશાંતર કરણ. ગુરમાં-માત્રાદિમાં અવશ્ય કરણી જે વિનય, તેનાથી રહિત. વિવાહનવ - અસંપૂર્ણ રૂપવાળા. સુરકુર્તામવUOT - સ્પર્શથી અતીવ કઠોર, અનુજ્જવલ વર્ણવાળા સિર - વિખરાયેલ વાળવાળા.
વનનિયમ • પીળા-ધોળાવાળા વાળ. • x - વૃદ્ધાવસ્થાથી સ્થવિર મનુષ્યની જેમ સંકુટિત વલી લક્ષણ તરંગથી પરિવેષ્ટિત અંગવાળા. -x-વરત્નપરિસાયવંતસેન્ટી
૧૨૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ • દાંતના વિરલવથી પરિશટિત દાંત કે પડેલા, ભાંગેલા દાંતની શ્રેણિ, જેની છે તે. વિકરાળ ઘોડાના મુખ જેવું મુખ, તુચ્છ મુખવાળા, • x • વાંકા ચુકા, કાચલીથી વ્યાપ્ત ભીષણ મોઢાવાળા, કવને કારણે ખુજલીથી આકાંત, કઠોર તીણ તખો વડે ખણવાથી કરેલ ઘાવવાળા, ક્ષુદ્ર-કુષ્ઠ વિશેષથી પ્રધાન અને રૂટિત કઠોર શરીરની વસાવાળા, વિનર્જન - કાબરા અવયવો. ટોન - ઉંટ જેવી ચાલ. અથવા અપશખાકાર વિષમ ટુંકી-લાંબી સંધિરૂપ બંધનો તે વિષમબંધન. અર્વ - ચચાસ્થાને અનિવિષ્ટ હાડકાં. - X - X - મુકુંદનન - સેવાર્તસંહનન, ISTHIT - પ્રમાણહીન સુifથત - ખરાબ સંસ્થાન, તેથી જ કુરૂપ. -.
- વF THળા નામુમોડો - કુત્સિત આશ્રયવાળું દુ:શયન, દુર્ભોજન. અમુફ - સ્નાન, બ્રહ્મચર્યાદિ વર્જિતત્વથી અશુચિઓ. અથવા અશ્રુતય-શાસ્ત્રાવજિત. જીતવાનrg - ખલનયુક્ત વિહળ ગતિવાળા. અનેક વ્યાધિ રોગથી પીડાયેલા હોવાથી, વિકૃત ચેષ્ટા અને નષ્ટ તેજવાળા. - શીત-ઉણ ખર-પષ વાયુથી વ્યાપ્ત. ૩ દિવ જેના અંગ અતૂલિત છે તે. અમુકુવામાન - સમ્યકત્વભ્રષ્ટ. જયfજપમUTT$ - ૨૪ અંગુલ-એક હાય પ્રમાણ, જેમનું ઉત્કૃષ્ટાયુ કદાચ ૧૬-વર્ષ, કદાય ર૦-વર્ષ છે, તેવા. પુત્ર-પૌત્ર-દોહિત્ર આદિ રૂપ પરિવાર, તેમના પ્રત્યે અતિ નેક્વાળા. તે ગાદિના પરિપાલનની બહુલતાગી. તેઓને અપાયું હોવા છતાં ઘણાં સંતાનો કહ્યા, કેમકે અન્ય કાળ છતાં ચૌવનનો સદભાવ હોય છે.
નિય - નિગોદ-કુટુંબો. વવ - બીજ સમાન, ભવિષ્યના જનસમૂહના બીજના હેતુરૂપ હોવાથી. યત્તિ • બીજના જેવું જ પરિમાણ જેનું છે, તે બીજમાના. થપથ - ગાડાના બે ચક્રથી મપાય તેટલો માર્ગ, ચકની ધરિ પ્રવેશી શકે તેટલા છિદ્રના પ્રમાણવાળો માર્ગ. વોાિતિ - કહેશે, મા ધુન - ઘણું અકાય, નિદiffસ - નિર્ગમન કરશે. જોff - ગ્રહણ કરશે, પ્રાપ્ત કરશે, સ્થળોમાં સ્થાપન કરશે. • x - જીવિકા કરશે.
નિરત - મહાવ્રત-અણુવતરહિત, નિજાન - ઉત્તર ગુણ રહિત, નિર - અવિધમાન કુલાદિ મર્યાદા, • x • પૌરૂષી આદિ નિયમનો અભાવ, અષ્ટમી આદિ પોંમાં ઉપવાસ (પૌષધ આદિ ન કરવા તે. સત્ર - પ્રાયઃ માંસાહાર, કેમકે મસ્યાહાર કરે છે, છાદાર - મધુભોજી - x - શુvTATહાર - માંસ, લોહી આદિ. [તેઓ નક કે તિર્યંચ ગતિમાં જશે.]
શતક-૭, ઉદ્દેશો-૭ - ‘અણગાર' છે
- X - X - X - X - | ઉદ્દેશા-૬-માં નકાદિમાં ઉત્પત્તિ કહી, તે અસંતૃતતે હોય, તેથી વિપરીત સ્વરૂપ તે સંવૃત હોય, તે અહીં કહે છે -
• સૂત્ર-૩૬૧,૩૬૨ :
[૩૬] ભગવાન ! ઉપયોગપૂર્વક ચાલતા યાવત સુતા, ઉપયોગપૂર્વક વસ્ત્રપpx-કંબલ-જોહરણને લતા-મૂકતા એવા સંવૃત્ત અણગાને ઐયપિથિકી કિયા
Page #193
--------------------------------------------------------------------------
________________
શ-//૩૬૧,૩૬૨
૧૨૧
૧રર
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
લાગે કે સાંપરાચિકી ? ગૌતમ સંવૃત્ત આણગારને યાવત્ ઐયપિથિકી ક્રિયા લાગે, સાંપરાયિકી નહીં – ભગવન! એમ કેમ કહ્યું- x - ? ગૌતમ! જેના ક્રોધ, માન, માયા, લોભ વ્યવચ્છિન્ન થયા છે. તેને ઐયપથિકી ક્રિયા લગે, તેમજ જેમ ઉગે વર્તનારને સાંપરાયિકી ક્રિયા લાગે, તેમ સૂબાનુસાર વર્તનારને હે ગૌતમ યાવત સાંપરાયિકી ક્રિયા ન લાગે.
[૩૬] ભગવત્ ! કામરૂપી છે કે અરૂપી ? ગૌતમ કામરૂપી છે, તે શ્રમણાસુણ કામ અરૂપી નથી. - - ભગવન્! કામ સચિત્ત છે કે અચિત્ત? ગૌતમ! કામ સચિત્ત પણ છે, અચિત્ત પણ છે. • • ભગવન્! કામ જીવ છે કે અજીવ ? ગૌતમ! કામ જીવ પણ છે, અજીવ પણ છે.
ભગવન! કામ જીવોને હોય કે અજીવોને ? ગૌતમ ! કામ જીવોને હોય જીવોને નહીં. • • ભગવત્ ! કામ કેટલા પ્રકારે છે ? ગૌતમ! કામ બે પ્રકારે છે . શબ્દ અને રૂ. • • ભગવત્ર ! ભોગો રૂપી છે કે અરૂપી ? ગૌતમ / ભોગો રૂપી છે, આપી નથી. • • ભગવન્! ભોગો સચિત્ત છે કે અચિત્ત ? ગૌતમ ! ભોગો સચિત છે, અચિત્ત પણ છે. • • ભગવતુ ! ભોગો જીવ છે કે જીવ ? ગૌતમ ભોગો જીવ પણ છે અને જીવ પણ છે. ભોગો જીવન હોય કે અજીવને ? ગૌતમ ! ભોગ જીવને હોય, જીવને નહીં ભોગો કેટલા છે ? ગૌતમ! પ્રણ - ગંધ, રસ, સ્પર્શ.
ભગવાન ! કામ ભોગો કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદ છે – શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ. -- ભગવાન ! જીવો કામી છે કે ભોગી ? ગૌતમ! જીવો કામી પણ છે, ભોગી પણ છે. ભગવન એમ કેમ કહ્યું : x - ? ગૌતમ! શ્રોઝેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિયને આથીને કામી છે, પ્રાણેન્દ્રિય, જીëન્દ્રિય, સાશનેન્દ્રિયને આશ્રીને ભોગી છે. તેથી હે ગૌતમ! એમ કહ્યું છે.
ભગવતુ ! બૈરસિકો, કામી છે કે ભોગી ? એ પ્રમાણે જ કહેવું. યાવત નિતકુમાર. પૃવીકાયિકની પૃચ્છા - ગૌતમ! પૃવીકાયિકો કામી નથી, ભોગી છે. એમ કેમ કહ્યું? ગૌતમ! સ્પર્શનેન્દ્રિયને આશ્રીને ભોગી છે. એ પ્રમાણે વનસ્પતિકાય સુધી જવું. • • બેઈન્દ્રિયો પણ એમજ છે. વિશેષ એ કે - તે જિલૅન્દ્રિય અને નેન્દ્રિયને આશ્રીને ભોગી છે. • • તેઈન્દ્રિય પણ એમજ છે. વિશેષ એ કે - ઘાણ-જીભસ્પર્શ ઈન્દ્રિયો આશ્રીને ભોગી છે.
ચતુરિન્દ્રિય વિશે પૃચ્છા - ગૌતમ ! ચતુરિન્દ્રિયો કામી પણ છે અને ભોગી પણ છે. એમ કેમ કહ્યું? ગૌતમ ! તેઓ ચક્ષુરિન્દ્રિય અગ્રીને કામી છે, ઘાણ-જિલ્લા-સ્પન ઈન્દ્રિયોને આશ્રીને ભોગી છે, તેથી કહ્યું. બીજી જીવોને સામાન્ય જીવ માફક યાવતુ વૈમાનિક સુધી જાણવા.
ભગવન! આ કામમાં, નોકામી-નો ભોગી, ભોગી જીવોમાં કોણ કોનાથી ચાવતું વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા જીવો કામીભોગી છે. નોકામીનોભોગી જીવ તેનાથી અનંતગુણ છે, ભોગી તેનાથી અનંતગુણ છે.
- વિવેચન-૩૬૧,૩૬૨ -
કામભોગને આશ્રીને સંવૃત થાય, તેથી કામભોગપ્રરૂપણાર્થે કહે છે - મૂવીત્યારે - જેનામાં મર્તતા છે, તે રૂપી, તેથી વિપરીત તે રૂપી. અભિલાષા કરે, પણ વિશિષ્ટ શરીર સંસ્પર્શ દ્વારા ઉપયોગી ન થાય તે કામ-મનોજ્ઞ શબ્દ, સંસ્થાન, વર્ણો. કામો રૂપી છે, અરૂપી નહીં, પુદ્ગલધર્મથી તેનું મૂર્તત્વ છે. સમનક પ્રાણીના રૂપની અપેક્ષાએ તે સચિત છે, શબ્દ દ્રવ્યાપેક્ષા અને સંજ્ઞી જીવ શરીર રૂપાપેક્ષાથી કામો અચિત પણ છે. જીવ શરીર રૂપ અપેક્ષાએ જીવો પણ કામ છે અને શબ્દ અપેક્ષાઓ, ચિત્રપુત્રિકાદિ રૂપ અપેક્ષાએ અજીવો પણ કામ છે. કામના હેતુથી જીવોને જ કામ હોય છે, અજીવોને તે અસંભવ હોવાથી અજીવોને કામ ન હોય.
શરીર વડે ઉપભોગ થાય તે ભોગ - વિશિષ્ટ ગંધ, રસ, સ્પર્શ દ્રવ્યો. ભોગોરૂપી છે, અરૂપી નહીં, પુદ્ગલ ધર્મત્વથી તેનું મૂર્તત્વ છે. ભોગો સયિત પણ છે, ગંધાદિ પ્રધાન જીવ શરીર કે સમનકવણી. -- જીવના શરીરોના વિશિષ્ટ ગંધાદિ ગુણયુકતવથી જીવો પણ ભોગ છે. વિશિષ્ટ ગંધાદિ ગુણપણાથી અજીવો પણ ભોગ છે. - - કામીભોગી સૌથી થોડાં કહા, કેમકે ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવો જ કામભોગી હોવાથી અહા છે, સિદ્ધો તેથી અનંતકુણા છે. વનસ્પતિના અનંતગુણવથી એક-બે-ત્રણ ઈન્દ્રિયોવાળા જીવો તેનાથી અનંતગુણા છે. -- ભોગના અધિકારથી આ કહે છે -
સૂત્ર-૩૬૩ :
ભગવન ! છગસ્થ મનુષ્ય જે કોઈપણ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, હે ભગવન ! તે ક્ષીણ ભોગી, ઉત્થાન-કર્મ-બળ-વીર્ય-પરાકાર પરાક્રમથી વિપુલ ભોગોપભોગ ભોગવતો વિચારવા સમર્થ નથી ? ભગવાન ! આપ આ અથને આમ જ કહો છો ? ગૌતમ! એ અર્થ યોગ્ય નથી, કેમકે તે ઉત્થાન-કમ-બલ-વી-પુરુષકાર પરાક્રમ દ્વારા કોઈપણ વિપુલ ભોગોપભોગ ભોગવતો વિચારવાને સમર્થ છે. તેથી તે ભોગી ભોગનો ત્યાગ કરતો મહાનિર્જરા, મહાપર્યવસાનવાળો થાય છે.
ભગવાન ! ધોવધિક મનુષ્ય જે કોઈ દેવલોકમાંe • જ બધું જેમ છ%ાથમાં કશું યાવત મહાપર્યવસાનવાળો થાય છે.
ભગવાન ! પમાહોલધિક મનુષ્ય જે તે જ ભવગ્રહણથી સિદ્ધ થવો યોગ્ય હોય યાવત્ અંત કરે, શું તે ક્ષીણભોગીe (સમર્થ છે ?). બાકી બધું છ%ાસ્થ પ્રમાણે ગણવું. ભગવાન ! કેવલી મનુષ્ય, જે તે જ ભવગ્રહણથી યાવતુ એ બધું પરમાહોલધિક મુજબ ચાવતું મહાપર્યવસાન થાય છે.
• વિવેચન-૩૬૩ -
છાસ્થાદિ ચાર સૂત્રો છે. તેમાં રે - આ મનુષ્ય, નૂન - નક્કી છે - આ અર્થ, અથ - પ્રશ્નાર્થે, જેને ભોગ છે, તે ભોગી, તે ભોગી, તપ-રોગાદિથી જેનું શરીર ક્ષીણ થયું છે, તે ક્ષીણભોગી. મુ - સમર્થ. ૩ઠ્ઠાપા - ઉર્વીભવનથી, #મ - ગમનાદિ, વન • દેહપ્રમાણ, વરમ - જીવબળ, પુરિવાર પર મ - પુરુષાભિમાનથી તેના દ્વારા જ
Page #194
--------------------------------------------------------------------------
________________
-|363
૧૨૩
૧૨૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
સાધિત સ્વપ્રયોજન. નક્કી હે ભગવન્! આપ આ અર્થને આ જ પ્રકારે કહો છો ? એ પ્રશ્ન. તેનો આ અભિપ્રાય છે.
જે સમર્થ નથી, તે આ ભોગ ભોગવવાને સમર્થ નથી. તેથી જે ભોગ ત્યાગી નથી, તેને નિર્જરા કેમ થાય? દેવલોકગમન કેમ થાય? ઉત્તર છે - “ અર્થ યોગ્ય નથી.' તે ક્ષીણભોગી મનુષ્ય કે ક્ષીણશરીરચી સાધુચિત્ત, એ પ્રમાણે ઉચિત ભોગમુક્તિ સમર્થત્વથી ભોગીત્વ, તેના પ્રત્યાખ્યાનથી અને તેને ત્યાગીને નિર્જરા કરી દેવલોક ગતિ પામે.
મોડર્વાધ - નિયત ક્ષોત્ર વિષયક અવધિજ્ઞાની. પાછife - તેઓ ચરમશરીરી જ હોય છે. * * * અહીં છાણ્યાદિ જ્ઞાનવક્તવ્યતા કહી હવે પૃથ્વી આદિ જ્ઞાનીની વક્તવ્યતા કહે છે –
• સૂત્ર-૩૬૪ -
ભગવન્જે આ અસંજ્ઞી પ્રાણિ છે, જેમકે – પૃવીકાચિક ચાવત વનસ્પતિકાયિક, છઠ્ઠા કોઈ બસ, જે અંધ-મૂઢ-તમપવિષ્ટ-તમઃપટલ અને મોહજાલથી આચ્છાદિત, તેઓ કામનિકરણ વેદના વેદે છે, એવું કહી શકાય. હા, ગૌતમ ! - x - એવું કહી શકાય.
ભગવાન ! શું તે સમર્થ હોવા છતાં કામનિકરણ વેદના વેદે છે ? હા, ગૌતમવેદે છે. • • ભગવન ! તે સમર્થ હોવા છતાં કામ નિકરણ વેદના કઈ રીતે વેદે ગૌતમ! જેમ જીવ સમર્થ હોવા છતાં અંધકારમાં રૂપોને જોવા સમર્થ નથી, જે અવલોકન કર્યા સિવાય સન્મુખ રહેલા રૂપોને જેવા સમર્થ નથી, આવેzણ કર્યા વિના પાછળના ભાગે જોઈ ન શકે જેમ આલોચન કર્યા સિવાય આજુ-બાજુના રૂપોને ન જોઈ શકે, તેમ ગૌતમ! આ જીવો સમર્થ હોવા છતાં અકામનિકરણ વેદના વેદ છે.
ભગવાન ! શું સમર્થ હોવા છતાં, જીવ પ્રકામનિકરણ વેદના વેદે છે હા, વેદે છે. • • ભગવત્ ! સમર્થ હોવા છતાં જીવ પ્રકામ નિકરણ વેદના કઈ રીતે વેદે છે ? ગૌતમ ! જે સમુદ્રને પર જવા સમર્થ નથી, જે સમુદ્રની પારના રૂપો એવાને સમર્થ નથી, જે દેવલોકમાં જવા સમર્થ નથી, જે દેવલોકગત રૂપોને જોવા સમર્થ નથી. એ રીતે હે ગૌતમાં સમર્થ હોવા છતાં પ્રકામ નિકરણ વેદનાને વેદ છે. • - ભગવાન ! તે એમ જ છે, ઓમ જ છે.
• વિવેચન-૩૬૪ :
અને કેટલાંક, બધાં સંમૂર્ણિમ નહીં. કંઈ - અજ્ઞાન, પૂર - તવ શ્રદ્ધા પ્રત્યે આ ઉપમાથી ઓળખાવ્યા છે. - X - તમપત - જ્ઞાનાવરણ, માઈ - મોહનીય એ જ જાળ, તેનાથી આચ્છાદિત. અવામ - વેદના અનુભાવમાં અમનફાવથી અનિચ્છા. તે જ કારણ છે જ્યાં, તે અકામનિકરણ. અર્થાત્ અજ્ઞાન પ્રત્યય. સુખદુ:ખરૂપ વેદનાને અનુભવે છે. હવે અસંજ્ઞીના વિપક્ષને આશ્રીને કહે છે -
પપૂવિ સંજ્ઞીવથી યથાવત્ રૂપાદિ જ્ઞાને સમર્થ હોય તો પણ. * * *
જાનવરન્ - અનાભોગવી અનિચ્છા પ્રત્યય. બીજા કહે છે - અનિચ્છા વડે ઈટાઈપ્રાપ્તિ લક્ષણ ક્રિયાનો અભાવ જે વેદનામાં તે-તે પ્રમાણે થાય એ રીતે વેદના વેદે? જે પ્રાણી સંજ્ઞીત્વથી અને ઉપાય સદભાવથી હેય આદિની હાનિ આદિમાં સમર્થ હોવા છતાં જેમ અંધકારમાં દીવા વિના રૂપોને જોવા સમર્થ ન થાય, તેમ આ અકામ વેદનાને વેદે છે, એમ સંબંધ છે. પુરો - આગળ, મUT નાના અનિધ્યયિ ચક્ષ વ્યાપાર. HTો - પાછળ, મUાવવાના - પાછળના ભાગને જોઈ ન શકે.. “અકામનિકરણ વેદના વેદે છે” તેમ કહ્યું.
હવે તેનાથી વિપરીત કહે છે – સંજ્ઞીત્વથી રૂપદર્શનમાં સમર્થ હોવા છતાં પ્રીમ - ઈચ્છિત અર્થની પ્રાપ્તિથી વધતી એવી પ્રકૃષ્ટ ઈચ્છા, તે જ નિવા૨UT કારણ, જે વેદનામાં છે, તે. બીજા કહે છે - પ્રવેH - તીવ્ર અભિલાષ અથવા અત્યર્થ નજરમાં - ઈટાર્થસાધક ક્રિયાનો જેમાં અભાવ છે, તે પ્રકામતિકરણ, તે જે રીતે થાય, તે રીતે વેદના વેદે ? જે સમુદ્રને પાર જઈને ત્યાં દ્રવ્ય પ્રાપ્તિ માટે, તથાવિધ શક્તિ અભાવે સમર્થ નથી, તેમ છે તેવી ઈચ્છાના અતિરેકથી પ્રકામનિકરણ વેદનાને વેદે છે.
$ શતક-૭, ઉદ્દેશો-૮- “છાસ્થ” છે
– X - X - X - X – o ઉદ્દેશા-૭-ને અંતે છાઘસ્થિક વેદના કહી, તેથી અહીં છદ્મસ્થ કથન. • સૂત્ર-૩૬૫,૩૬૬ :
૬િ૫] ભગવનું છાણ મનુષ્ય અતીત અનેd earld કાળમાં કેવલ સંયમથી એ રીતે જેમ શતક-૧, ઉદ્દેશ-૪-માં કહ્યું, તેમ અહીં કહેવું ચાવતું
નવું. • • Inst] • • ભગવદ્ ! હાથી અને કુંથુનો જીવ સમાન છે ? હા, ગૌતમ ! એ પ્રમાણે જેમ રાયસેસીયમાં કહ્યું તેમ પુf d f grfજ યા સુધી કહેવું. હે ગૌતમ ! તે કારણથી ચાવતુ બંનેનો જીવ સમાન છે.
- વિવેચન-૩૬૪,૩૬૬ :
છઠાસ્થય પૂર્વે વ્યાખ્યા કર્યા મુજબ જાણવું. - - જીવાધિકારથી કહે છે - સયામેણઈયમાં આ સૂત્ર આમ છે – ભગવન્! હાથીથી કુંથુ અા કર્મવાળો, અપક્રિયાવાળો, અપાશ્રવી અને કુંથુથી હાથી મહાકર્મવાળો આદિ છે? હા, ગૌતમાં છે. - ભગવન! હાથી અને કુંથુનો જીવ સમાન કઈ રીતે છે? ગૌતમાં જેમ કોઈ કૂટાગાર શાળા, બંને બાજુથી લિd, ગુપ્ત અને ગુપ્તદ્વાર, નિવૃતિ અને નિવૃત ગંભીર હોય. કોઈ પણ પ્રદીપ અને જ્યોતિ લઈને, તે કુટાગાર શાળામાં પ્રવેશે, પ્રવેશીને તે કૂટાગાર શાળામાં - x " દ્વારોને બંધ કરે, તેના બહુ મધ્ય દેશ ભાગે, તે પ્રદીપને પ્રગટાવે, તો તે પ્રદીપ કુટગારશાળાને અંદરથી ઉધોતીત ચાવત્ પ્રભાસિત કરે છે, પણ કુટાગાર શાળાની બહાર નહીં. ત્યારે તે પુરુષ પ્રદીપને કોઈ વાસણ વડે ઢાંકે, ત્યારે તે પ્રદીપ વાસણની અંદર ઉધોતાદિ કરશે પણ બહાર નહીં. એ રીતે - X - X - યાવત્ તે પુરુષ, તે દીવાને દીપકચંપણ વડે ઢાંકે તો તે દીવો તે દીપકચંપણને અંદરથી પ્રકાશિત કરશે, બહાસ્થી નહીં ચાવત્ તે કૂટાગાર શાળાને પણ બહારથી પ્રકાશિત નહીં કરે. એ પ્રમાણે
Page #195
--------------------------------------------------------------------------
________________
el-I૮/૩૬૪,૩૬૬
૧૫
૧૨૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
હે ગૌતમાં જીવ પણ જેવા પૂર્વકર્મચી નિબદ્ધ શરીરને પામે, તને અસંખ્ય જીવપદેશથી સચિત કરે છે. બાકીનું લખેલું જ છે. -- તેનો અર્થ આ પ્રમાણે -
વટાવIR - શિખર આકૃતિ યુક્તશાળા, જે અંદર-બહાર છાણ આદિ વડે લિપ્ત હોય, તે પ્રાકારાદિથી આવૃત, કમાળ આદિ દ્વારથી યુક્ત, વાયુ પ્રવેશરહિત, વળી મોટા ગૃહો પ્રાયઃ નિવૃતિ ન હોય, તેથી નિવૃત ગંભીર, તૈલ-વાટ-વાળુવાસણ અને અગ્નિ લઈને જાય. દ્વારના મુખને નિશ્ચિદ્ર કરી બંધ કરે. કઈ રીતે? કમળ આદિ ગાઢ બંધ કરે, દ્વાર શાખાદિને ગાઢ નિયોજી, સંપૂર્ણ નિશ્ચિાદ્ધ કરે. પુર • ગંત્રીäચક, વર્તનVI - ગોચરણ માટેનું મોટું વાંસનુ પામ, જડવાાિય - વાંસયુક્ત ભાજન, પછfપડળ - ઢક ભાગ માગ માન વિશેષ પિટક. સોનમય - ૧૬ ભાગ પ્રમાણ - X - X • વાંચનાંતરમાં આ સાક્ષાત્ લખેલું છે. - - જીવાધિકારથી
• સૂત્ર-૩૬૩,૩૬૮ -
[૩૬] ભગવત્ / નૈરયિકો જે પાપકર્મ કર્યા - કરે છે - કરશે, શું તે બધું દુ:ખરૂપ છે અને જેની નિર્જરા કરાઈ છે, તે સુખરૂષ છે ? હા, ગૌતમ ! એમ જ છે. એ પ્રમાણે ચાવતું વૈમાનિક સુધી જાણવું.
36] ભગવન સંજ્ઞા કેટલી કહી છે? ગૌતમ ! દશ, તે આ - આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, લોક, ઓઘ. એ પ્રમાણે આ દશે સંજ્ઞા વૈમાનિક સુધી જાણવી. • •
નૈરયિકો, દશ પ્રકારે વેદનીયને અનુભવ કરતા રહે છે. તે આ - શીત, ઉષ્ણ, સુધા, પિપાસા, કંડ, પરાધીનતા, જવર, દાહ, ભય, શોક.
• વિવેચન-૩૬૩,૩૬૮ :
સંસાર પરિભ્રમણના કારણથી દુ:ખરૂપ છે, પાપકર્મોની નિર્જરા મોક્ષના હેતુરૂપ હોવાથી સુખરૂપ છે. નાકાદિ સંજ્ઞી છે, માટે સંજ્ઞા
સંજ્ઞાન કે આભોગ તે સંજ્ઞા, બીજા મતે મનોવિજ્ઞાન એ સંજ્ઞા છે. વેદનીયમોહનીયાદિ આશ્રીને જ્ઞાન-દર્શનાવરણ ક્ષયોપશમ આશ્રીને વિચિત્ર આહારદિ પ્રાપ્તિની ઈચ્છા વિશેષ તે સંજ્ઞા. તે દશ છે.
(૧) આહાર સંજ્ઞા-ક્ષુધા વેદનીયના ઉદયથી કવલાદિ આહાર અર્થે પુદ્ગલ ગ્રહણ ઈચ્છા. * * * * (૨) - ભયસંજ્ઞા-ભયમોહનીયના ઉદયથી વ્યાકુલ ચિત પુરુષનું ભયભીત થવું, કંપવું, રોમાંચિત થવું.
(3) મૈથુન સંજ્ઞા-પુવેદાદિ ઉદયથી મૈયુના શ્રી આદિના અંગ આલોકન, મુખ જોવું આદિ, તેનાથી કંપનાદિ થવારૂપ લક્ષણ.
(૪) પરિગ્રહ સંજ્ઞા-લોભોદયથી પ્રધાનભવ કારણ આસક્તિ પૂર્વક સચિતઅયિત દ્રવ્યોપાદન ક્રિયા-ઈચ્છા. - (૫) ક્રોધ સંજ્ઞા-ક્રોધોદયના આવેશથી આંખો લાલ થવી, દંતચ્છદ, ફૂરણાદિ ચેષ્ટા.
(૬) માનસંજ્ઞા-માનોદયથી અહંકારરૂ૫ આમોકર્ષ ક્રિયા. (9) માયાસંજ્ઞા-માયોદયથી અશુભ સંક્લેશ વડે જૂઠ બોલવું આદિ કિયા. -
(૮) લોભસંજ્ઞા - લોભોદયથી લોભયુક્ત સચિત-અયિત દ્રવ્ય પ્રાર્થનારૂપ સંજ્ઞા. - (૯) ઓઘસંજ્ઞા - મતિજ્ઞાનાવરણ ક્ષયોપશમથી શબ્દાદિ અગોચર સામાન્ય અવબોધ ક્રિયા કે ઉપયોગરહિત ક્રિયા.
(૧૦) લોકસંજ્ઞા-શબ્દાદિ અર્થ ગોચર વિશેષ અવબોધ ક્રિયા આ રીતે ઓઘસંજ્ઞા, તે દર્શનોપયોગ અને લોકસંજ્ઞા, તે જ્ઞાનોપયોગ
આ દશેને સુખે સમજવા પંચેન્દ્રિયને આશ્રીને કહ્યું. એકેન્દ્રિય આદિને તો પ્રાયઃ યથોક્ત ક્રિયા નિબંધન કમોંદયાદિ રૂપ જ જાણવી.
જીવાધિકારથી નૈરયિકાદિ. પર્વ પર - પરવશ. અહીં વેદના કહી તે ક્રિયા વિશેષથી તે મહા કે અા અને સમ છે, તે દશવિ છે -
• સૂત્ર-૩૬૯,390 -
[36] ભગવત્ / હાથી અને કુંથુને અપત્યાખ્યાન ક્રિયા સમાન હોય ? હા, ગૌતમ! હોય. ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ! અવિરતિને આશ્રીને. તે કારણથી એમ કહ્યું. - યાવત સમાન હોય.
[39] ભગવન ! આધાકી ભોગવતો શું બાંધે ? શું કરે ? શેનો ચય કે ઉપચય કરે ? એ પ્રમાણે જેમ શતક-૧, ઉદ્દેશા-૯-માં કહ્યું તેમ કહેવું. યાવતુ પંડિત શાત છે, પંડિતત્વ આશાશ્વત છે. ભગવાન ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૩૬૯,૩૩૦ :
સૂત્ર-૩૬૯માં વિરતિ કહી, તે સંયત હોવા છતાં આધાકર્મભોજીને કઈ રીતે હોય તે પૂછે છે. જીવ શાશ્વત પંડિત છે. ચાસ્ત્રિભ્રંશથી અશાશ્વત છે.
ૐ શતક-૭, ઉદ્દેશો-“અસંવૃત્ત' છે
- X - X - X - X - પૂર્વે આધાકર્મી ભોગવનારને અસંવૃત્ત કહ્યા. તેથી અહીં અસંવૃત - • સૂત્ર-39૧ :
ભગવાન ! અસંવૃત્ત અણગાર બાહ્ય યુગલના ગ્રહણ કર્યા વિના એક વર્ણ, એકરૂપની વિકુવા કરવાને સમર્થ છે? ના, તેમ નથી. • ભગવન !
સંવૃત્ત અણગાર બાહ્ય યુગલો ગ્રહણ કરીને એક વર્ણ, એકરૂપ વિકુવવા સમર્થ છે? હા, છે - ભગવન! શું તે અહીં રહેતા યુગલ ગ્રહણ કરીને વિદુર્વે કે ત્યાં રહેલ પુગલ ગ્રહીને વિકૃર્વે કે અન્યત્ર રહેલ યુગલોને ગ્રહણ કરીને વિફર્તે? ગૌતમ! અહીં રહેલ યુગલો ગ્રહણ કરીને વિક છે. ત્યાં કે અન્યત્ર રહેલ પુગલ ગ્રહણ કરીને ચાવત વિકુdણા ન રે.
એ પ્રમાણે એકવર્ણ - અનેકરૂપ આદિ ચતુર્ભની જેમ શતક-૬-ના ઉદ્દેશા૯-માં છે, તેમ અહીં પણ કહેવી. વિશેષ આ - અણગાર અહીં રહીને અહીં રહેલ યુગલો ગ્રહણ કરીને વિદુર્વે છે. બાકી બધું પૂર્વવત્ યાવ4 પુગલોને નિગ્ધ પગલપણે પરિસમાવે? હા, પરિસમાવે. ભગવનું ! તે અહીં રહેલ
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૨૭
el-/૯/૩૩૧ યુગલોને સ્વીકારીને વિકુવણા કરે ? - યાવત્ અમ રહેલ પુગલને સ્વીકારીને વિકુવા કરતા નથી.
• વિવેચન-૩૭૧ -
નવૃત્ત • પ્રમત. ફૂદાઇ - અહીં પ્રગ્નકત ગૌતમની અપેક્ષાએ ઇ' શબ્દ કહેવો • મનુષ્ય લોક. તત્થરાઈ - વિક્ર્વને જ્યાં જવાનું છે, તે સ્થળ. અત્રW TU - ઉકત બંને સ્થાન છોડીને અન્ય સ્થાન. વિશેષ આઅહીં રહેલ શણગાર એટલે અહીં રહેલ પુદ્ગલ કહેવા. ત્યાં એટલે દેવલોક. પુદ્ગલ પરિણામ કહ્યા. હવે તે સંગ્રામમાં વિશેષ હોય, માટે સંગ્રામ કથન –
• સૂત્ર-૩૩૨ -
અહૌ જાણ્યું છે, અહસ્તે પ્રત્યક્ષ કર્યું છે, અહa વિશે જાણ્યું છે કે – મહાશિલાકંટક નામે સંગ્રામ છે – ભગવન્! મહાશિલાકંટક સંગ્રામ ચાલતો હતો, તેમાં કોણ જય પામ્યું? ગૌતમ! વજી, વિદેહ પુત્ર (કોણિક) જય પામ્યો, નવમલ્લકી, નવ લેચ્છકી, કાશી કોશલ ૧૮-ગણ રાજાઓ પરાજય પામ્યા. ત્યારે તે કોણિક રાજ મહાશિલાકંટક સંગ્રામ ઉપસ્થિત થયેલો જાણીને કૌટુંબિક પુરુષને બોલાવીને એમ કહ્યું - હે દેવાનુપિયો ! તમે જલ્દીથી ઉદાયી હતિરાજને તૈયાર કરો, ઘોડા-હાથી-ર-યોદ્ધા સહિતની ચતુરંગિણિ સેના તૈયાર કરો, કરીને મારી આ આજ્ઞા જલ્દી પાછી આપો.
ત્યારે તે કૌટુંબિક પુરુષો, કોણિક રાજાઓ એમ કહેતા હર્ષિત-તુષ્ટ થઈને યાવત અંજલિ કરીને હે સ્વામી “જેની આજ્ઞા' કહી, તેમની આજ્ઞા વચનોને વિનયપૂર્વક સ્વીકારીને, નિપુણ આચાર્યોના ઉપદેશથી પ્રશિક્ષિત અને તીણ બુદ્ધિના સુનિપુણ વિકલ્પોથી યુક્ત તથા જેમ “ઉવવાd' સુગમાં ભીમ સંગ્રામને યોગ્ય ઉદાયી હસ્તિરાજને સુસજ્જિત કર્યો, કરીને જ્યાં કૂણિક રાજા હતો, ત્યાં આવે છે, આવીને બે હાથ જોડી યાવત કૂણિક રાજાની તે આજ્ઞા પાછી સોળે છે. [આજ્ઞાનુસાર કાર્ય થયાનું જણાવે છે.]
ત્યારપછી તે કૂણિક રાજા જ્યાં નાનગૃહ છે. ત્યાં આવ્યો, આવીને નાનગૃહમાં પ્રવેશ્યો. પ્રવેશીને સ્નાન કર્યું બલિકર્મ કર્યું, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કયાં, સવલિંકારથી વિભૂષિત થઈ, લોહકવચ ધારણ કર્યું, વળેલા ધનુદંડને લીધું. ડોકમાં આભુષણ પહેરી, ઉત્તમોત્તમ ચિહપણ બાંધી, આયુધ-પ્રહણ ધારણ કરી, કોરંટક પુષ્પોની માળા સહિતનું છત્ર ધારણ કરીને, તેની ચાર તફ ચાર ચામર ઢોળવા લાગ્યા. લોકોએ મંગલ-જય શબ્દો કર્યા, એ પ્રમાણે જેમ ‘ઉવવાઈ’ સૂત્રમાં કહ્યા મુજબ ચાવતું ઉદાયી હાથી પર બેઠો.
ત્યારે તે કોણિક રાજા, હારથી આચ્છાદિત વક્ષ:સ્થળવાળો, ‘ઉવવાઈ' સુમાં કહા મુજબ શેત ચામર વડે વિંઝાતો-વિંઝાતો, ઘોડા-હાથી--પ્રવરયોદ્ધા યુકત ચાતુરંગિણી સેના સાથે પરિવરેલો, મહાન સુભટોના વિસ્તર્ણ સમૂહથી વ્યાપ્ત. જ્યાં મહાશિલા કંટક સંગ્રામ હતો, ત્યાં આવ્યો, આવીને મહાશિલા
૧૨૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કંટક સંગ્રામમાં ઉતર્યો. આગળ દેવેન્દ્ર દેવરાજ શક એક મહા અભેદ કવચવજ પ્રતિરૂપક વિમુવીને ઉભો રહ્યો. એ પ્રમાણે બે ઈન્દ્રો સંગ્રામ કરવા લાગ્યા - દેવેન્દ્ર અને મનુજેન્દ્ર. કૂણિક રાજ કેવલ એક હાથી વડે પણ શિડ્યુરોનાને પરાજિત કરવા સમર્થ થયો.
ત્યારપછી તે કૂણિક રાજા મહાશિલાકંટક સંગ્રામ કરતો એવો નવમલ્લકી, નવ લેચ્છવિ, કાશી-કોશલના ૧૮ ગણરાજ. તેમના પવરવીર યોદ્ધાઓને હાથમથિત કયાં, નષ્ટ કર્યા. તેમના ચિન્હ, વજાપતાકા પાડી દીધી, તેમના પ્રાણ સંકટમાં પડી ગયા, દશે દિશામાં ભાગી ગયા.
ભગવન તે મહાશિલાકંટક સંગ્રામ કેમ કહેવાય છે ? ગૌતમ ! મહાશિલાર્કંટક સંગ્રામ થતો હતો ત્યારે, તેમાં જે હાથી, ઘોડા, યોદ્ધા, સારથીઓ વ્રણ, મ, કાષ્ઠ, કંથી આહત થતા હતાં, તે બધાં એવું અનુભવતા હતા કે અમે મહાશિવાથી હણાઈ રહ્યા છીએ. તેથી તે મહાશિલા કહેવાય છે.
ભગવાન મહાશિલાકંટક સંગમ થતો હતો ત્યારે તેમાં કેટલાં લાખ મનુષ્ય માર્યા ગયા ? ગૌતમ! ૮૪ લાખ મનુષ્યો માં. ભગવન! તે મનુષ્યો શીલરહિત ચાવતું પ્રત્યાખ્યાન-પૌષધોપવાસ રહિત, રોષિત, પરિકુપિત, યુદ્ધમાં ઘાયલ, અનુપશાંત, કાળ માસે કાળ કરી ક્યાં ગયા, ક્યાં ઉતપન્ન થયા ? ગૌતમ! પ્રાયઃ નરક અને તિચિગતિમાં..
• વિવેચન-39ર :
ભગવંત મહાવીરે સર્વજ્ઞત્વથી સામાન્યથી જાણે છે. મૃત - સ્પષ્ટ પ્રતિભાસ ભાવથી જોયું છે. વિશેષથી જાણ્યું છે – મહાશિલા માફક કંટક, જીવિતનો નાશ કરનાર તે મહાશિલા કંટક. જેમાં તૃણ, સળી આદિ વડે પણ હણેલ અશ્વ, હરિ આદિને મહાશિલાકંટક વડે હસ્યા એવી વેદના થાય, તેવો સંગ્રામ. આ સંગ્રામ આ રીતે થયો -
ચંપામાં કૃણિક રાજા થયો, તેના નાના ભાઈ હલ્લ, વિહલ્લ નામે હતા. તેઓ સેચનક હાથી પર બેસી, દિવ્યકુંડલ-દિવ્યવો-દિવ્ય હાર ધારણ કરી, વિલસતા જોઈને કોણિક રાજાની પાવતી નામે સણી ઈર્ષ્યાથી રાજાને તે વસ્તુ હરી લેવા પ્રેરે છે. તેથી રાજાએ તેની યાચના કરી બંને ભાઈઓ ત્યાંથી નીકળી વૈશાલી નગરી પોતાના દાદા ચેટક રાજા પાસે હસ્તિ અને અંતઃપુર લઈને ચાલ્યા ગયા. કોણિકે દૂત મોકલી તે વસ્તુઓ માંગી, તેમણે ન મોકલી, ત્યારે કોણિકે કહ્યું - જો તમે વસ્તુ ન મોકલો તો યુદ્ધ માટે સજ્જ થાઓ. તેઓએ પણ કહ્યું - અમે સજ્જ છીએ.
ત્યારે કોણિકે ‘કાલ' આદિ પોતાની બીજી માતાના પુત્રો એવા ભાઈઓને ચેટક રાજા સાથે સંગ્રામ કરવા બોલાવ્યા. તે પ્રત્યેક પાસે ત્રણ-ત્રણ હજાર હાથી હતા. એ પ્રમાણે રથો હતા. પ્રત્યેક પાસે ત્રણ-ત્રણ કરોડ મનુષ્ય યોદ્ધા હતા, કોણિક પાસે તેટલું જ હતું. આ વ્યતિકર જાણીને ચેટક રાજાએ પણ ૧૮-ગણરાજાને એકઠા કર્યા, તેઓ અને ચેટકરાજા પાસે પણ પ્રત્યેક પાસે એ પ્રમાણે હાથી આદિ પરિમાણ હતું.
Page #197
--------------------------------------------------------------------------
________________
|-|૯|૩૭૨
યુદ્ધ આરંભાયુ. ચેટક રાજાને વ્રત હતું કે આખા દિવસમાં એક જ બાણ મારવું, તે અમોઘ બાણ હતું. કોણિકે ગરુડવ્યૂહ અને ચેટકે સાગરવ્યૂહ રચ્યો.
પછી કોણિકના કાળ સેનાપતિ યુદ્ધ કરતો ચેટક પાસે ગયો. ચેટકે એક બાણ મારી કાળને પાડી દીધો. કોણિકનું સૈન્ય ભાંગ્યુ. - x - એ રીતે દશ દિવસમાં ચેટકે ‘કાલ' આદિ દર્શને મારી નાખ્યા. અગિયારમે દિવસે ચેટકને જીતવા માટે કોણિકે દેવતાને આરાધવા અઠ્ઠમ કર્યો ત્યારે શક્ર અને ચમર આવ્યા. પછી શકે કહ્યું – ચેટક, શ્રાવક છે, તેથી હું તેના ઉપર પ્રહાર નહીં કરું, માત્ર તારું રક્ષણ કરીશ. પછી શક્રએ તેની રક્ષા માટે વજ્ર સમાન અભેદ કવય બનાવ્યું. ચમરે બે સંગ્રામ વિદુર્વ્યા મહાશિલાકંટક અને ચમુશલ.
નવૃત્ચ - જિતનાર, પરાનત્ય હારનાર. વનિ - ઈન્દ્ર, વિપુત્ત - કોણિક. તેઓ જીત્યા, બીજું કોઈ નહીં. મ - ને - મલ્લકિ, લેચ્છકિ નામના રાજા. નાળી - વાણારસી, તેનું જનપદ પણ કાશી, તે સંબંધી આધ નવ તે કોશલ-અયોધ્યા, તેનું જનપદ તે કોશલ, તે સંબંધી ૧૮-ગણરાજા અર્થાત્ કાર્ય હોય ત્યારે જેઓ ગણ-સમૂહ
બનાવે તે - સામંત રાજા. તેઓએ ચેટક રાજાની સહાય માટે ગણ બનાવ્યો.
-
૧૨૯
હવે ચમરે મહાશિલા કંટક સંગ્રામ વિકુર્વ્યા પછી કોણિકે શું કર્યુ? કોણિકે ઉદાયી નામે હાથીને તૈયાર કરવા આજ્ઞા કરી, - ૪ - સેવકો હર્ષિત, તુષ્ટ, આનંદિત ચિત્ત, નંદિત, પ્રીતિયુક્ત મનવાળા થયા. - ૪ - ૪ - બે હાથ જોડી, દશનખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, હે સ્વામી ! “આપની આજ્ઞા પ્રમાણ છે' એવો શબ્દરૂપ વિનય અને તે વચનને રાજા પ્રત્યે સ્વીકાર કર્યો. નિપુણ એવા શિલ્પો પદેશદાતા આચાર્ય, તેમના ઉપદેશથી જે મતિ, તેની જે કલ્પના-વિકલ્પ તેમજ કલ્પના વિકલ્પા વિશેષણથી સુનિપુણ મનુષ્યો - એ પ્રમાણે જેમ ઉવવાઈ સૂત્રમાં કહેલ છે, તેમાં આ સૂત્ર છે - નિર્મળ વેષથી શીઘ્ર પરિગૃહીત, પરિવૃત્ત જે છે તે તથા, સુસજ્જ, ચર્મ બખ્તરથી સન્નદ્ધ, કવય વડે બદ્ધ, છાતી સાથે ગાઢ બાંધેલ છે હૃદયરજ્જૂ જેણે, ડોકમાં ત્રૈવેયક બાંધેલ એવો તથા ઉત્તમ ભૂષણોથી વિરાજિત છે તે, કાનનું ઉત્તમ આભરણ પહેરેલ, લાંબુ એવું સલલિત અવસૂલ છે જેને, તથા ચામરોના ઉત્કરથી અંધકાર કરેલ, વસ્ત્ર વિશેષને ધારણ કરેલ, સોનાના ઘડેલ સૂત્રદોરા વડે કક્ષાને બાંધેલ છે. જેણે તે તથા ઘણા પ્રહરણાદિ ધારેલ, યુદ્ધ માટે સજ્જ તેથી જ છત્ર-ધ્વજ-ઘંટ, પાંચ ચૂડા વડે પરિમંડિત અને રમ્ય ઇત્યાદિ વાચનાંતરમાં આ બધું સાક્ષાત્ લખેલ છે.
દેવતાનું બલિકર્મ કરેલ, દુઃસ્વપ્નાદિના નિવારણાર્થે અવશ્ય કર્તવ્ય એવા કૌતુક-મંગલ-પ્રાયશ્ચિતને કરેલ છે જેણે તે. તેમાં મષીપુંડ્રાદિ તે કૌતુક, સિદ્ધાર્થકાદિ તે મંગલ, સંહનનિ કરેલ તે સમ્રુદ્ધ, કશા બંધનથી બદ્ધ, વર્મતાથી વર્મિત - x - ગુણસારણથી પીડારહિત કરેલ ધનુર્દડ જેણે તે તથા જેણે બાહુપટ્ટિકાથી બાહુબદ્ધ કરેલ છે તે, ગ્રીવાના આભરણને ધારણ કરેલ, વિમલવર ચિહ્નટ્ટ જેણે બાંધેલ છે તે, શસ્ત્રોને અને બીજાને પ્રહાર કરવાને માટેના પ્રહરણ ધારણ કરેલ અથવા આયુધ 10/9
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
એટલે ખડ્ગાદિ અોપ્ય શસ્ત્રો તથા ક્ષેષ્યશસ્ત્રો તે બાણ વગેરે તેને ગ્રહણ કરેલ,
કોરંટક નામ પુષ્પગુચ્છ વડે પુષ્પમાળા વડે યુક્ત છત્ર, ચાર ચામરો વડે અંગને વીંઝતા
તથા લોકો દ્વારા મંગલને માટે જયશબ્દ કરતા તે ઇત્યાદિ.
૧૩૦
જેમ ‘ઉવવાઈ’માં ચાવત્ એમ આ શબ્દ વડે સૂચિત - અનેક ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, ગણક, વૈવાસ્કિ, અમાત્ય, રોડ, પીઠમર્દક, નગર-નિગમ શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્વવાહ, દૂત, સંધિપાલ સાથે સંપવૃિત્ત, ધવલ મહામેઘની જેમ નીકળેલ, ગ્રહ-ગણ દિપ્યંત અંતરિક્ષ તારાગણોની મધ્યે ચંદ્રની જેમ પ્રિયદર્શનવાળો નરપતિ સ્નાનગૃહથી નીકળ્યો, નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, જ્યાં ઉદાયી હસ્તિરાજ છે, ત્યાં આવે છે. ત્યાં અનેક ગણનાયકપ્રકૃતિમહત્તર, દંડનાયક-તંત્રપાલ, માંડલિક રાજા, ઈશ્વર-યુવરાજ, તલવ-રાજએ ખુશ થઈને આપેલ પટ્ટબંધથી વિભૂષિત રાજ્ય સ્થાનીય, છિન્નમડંબના અધિપતિ માડંબિકો, કૌટુંબિકો, મંત્રી, મહામંત્રી, ગણક-જ્યોતિકો અથવા ભાંડાગારિકો, દીવારિક એટલે પ્રતીહારકો, અમાત્ય-રાજ્ય અધિષ્ઠાયકો, ચેટ-પાદમૂલિક, પીઠમર્દક, વયસ્ય, નગર, નિગમ-વણિક, શ્રીદેવતા અધ્યાસિત સુવર્ણપટ્ટથી વિભૂષિત ઉત્તમાંગવાળો તે શ્રેષ્ઠી સેનાપતિ-રાજાએ નિયુક્ત કરેલ ચતુરંગ સૈન્યના નાયક, સાર્થવાહ, દૂત, સંધિપાલ
રાજ્યસંધિરક્ષક, સાથે, માત્ર સાથે જ નહીં, પણ તેઓ પવિરેલા હતા તે રીતે નીકળ્યો.
ના નવવા" - આ સૂત્ર છે - લટકતા લાંબા ઝૂમતા એવા પટ વડે સારી રીતે ઉત્તરાસંગ કરેલ છે જેણે તે, મોટા ભટોના વિત્સારવાળા સંઘથી પરિવરેલ, બીજાના પ્રહરણથી અભેધ એવા આવરણને રાખીને, એક જ હાથી ઉપર બીજાને હરાવવાને નીકળ્યો.
કૃત - પ્રહારથી, મધિત - માનના મથન વડે, પ્રવરવાર - પ્રધાન ભટોને હણ્યા છે તે, ચક્રાદિ ચિન્હ અને ધ્વજા-પતાકા પાડી નાંખ્યા, પ્રાણોને કષ્ટમાં પાડેલ છે. - ૪ - ૪ - યુદ્ધથી નિવૃત્ત થયા. સૂત્ર-૩૭૩ થી ૩૭૬:
[૩૭૩] અરહંતોએ આ જાણ્યું છે, પ્રત્યક્ષ કર્યું છે, વિશેષથી જ્ઞાન કર્યુ છે કે આ થમુશલ સંગ્રામ છે. ભગવના થમુસલ સંગ્રામ જ્યારે થતો હતો ત્યારે કોણ જીત્યુ, કોણ હાર્યું? હે ગૌતમ! ઈન્દ્ર, કોણિક અને અસુરેન્દ્ર અસુસ્કુમાર ચમર જીત્યા અને નવ મલકી અને નવ લેચ્છકી રાજા હાર્યા. ત્યારે રથમુસલ સંગ્રામ ઉપસ્થિત થયો જાણીને, કોણિક રાજાએ ભાકી બધું મહાશિલાર્કટક મુજબ જાણવું. વિશેષ એ - હસ્તિરાજ ‘ભૂતાનંદ' હતો. યાત્ કોણિક રાજા થમુરસલ સંગ્રામમાં ઉતર્યો. તેની આંગળ દેવેન્દ્ર દેવરાજ શક્ર એ પ્રમાણે પૂર્વવત્ યાવત્ રહે છે. પાછળ સુરેન્દ્ર અસુરરાજ સમર લોઢાના બનેલા એક મહાન કિઠિન પ્રતિરૂપ કવચ વિકુર્તીને રહ્યો. એ પ્રમાણે ત્રણ ઈન્દ્રો સંગ્રામમાં પ્રવૃત્ત થયેલા – દેવેન્દ્ર, મનુજેન્દ્ર, અસુરેન્દ્ર. એ પ્રમાણે એક હાથી વડે પણ કોણિક રાજા જીતવા માટે સમર્થ હતો. યાવત્ બાકી બધું પૂર્વવત્ કહેવુ. યાવત્
Page #198
--------------------------------------------------------------------------
________________
I-I૯/૩૭૩ થી ૩૬
૧૩૬
૧૩૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
શત્રુઓ દશે દિશામાં ભાગી ગયા.
ભગવના રથમુસલ સંગ્રામને રથમુસલ સંગ્રામ કેમ કહે છે? ગૌતમાં રથમુસલ સંગ્રામ વર્તતો હતો ત્યારે એક રથ અક્ષરહિત, સારથી રહિત, યોદ્ધાઓ રહિત, માત્ર મુસલ સહિત મોટો જનાય, જનવધ, જનરમર્દન, જનરલય સમાન, લોહીરૂપી કીચડ કરતો ચારે તરફ દોડતો હતો. તેથી તેને યાવત્ રથમુસલ સંગ્રામ કહે છે.
ભગવાન ! જ્યારે રથમુસલ સંગ્રામ થયો, ત્યારે કેટલા લાખ લોકો માર્યા ગયા ? ગૌતમ ૯૬ લાખ લોકો માર્યા ગયા • • ભગવન્! તે શીલ રહિત મનુષ્યો યાવતું ક્યાં ઉત્પન્ન થયા ? ગૌતમ ! તેમાંના ૧૦,૦૦૦ મનુષ્યો એક માછલીની કુણીમાં ઉત્પન્ન થયા, એક મનુષ્યો દેવલોકે ઉત્પન્ન થયો, એક મનુષ્ય સુકુલમાં જન્મ્યો, બાકીના નરક-તિર્યંચગતિમાં ઉપયા.
૩િ૪] ભગવન દેવેન્દ્ર દેવરાજ શકે અને અસુરેન્દ્ર અસુકુમાર ચમરે કોણિક રાજાને કેમ સહાય કરી ? ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ શક તેનો પૂર્વ સંગતિક હતો, અસુરેન્દ્ર અસુકુમારાજ અમર પયય સંગતિક હતો. એ પ્રમાણે હે ગૌતમ! શક્ર અને ચમરે કોણિક રાજાને સહાય આપી.
[39] ભગવત્ ! ઘણાં લોકો પરસ્પર એમ કહે છે યાવતુ પરૂપે છે, એ પ્રમાણે ઘણાં મનુષ્યો કોઈપણ મોટા-નાના સંગ્રામમાં અભિમુખ રહીને લડતા એવા કાળ માસે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવપણે ઉપજે છે, હે ભગવન! તે કઈ રીતે ? - ગૌતમ! જે ઘણાં મનુષ્યો પરસ્પર આ પ્રમાણે કહે છે યાવત્ ઉપજે છે, તે એ પ્રમાણે અસત્ય કહે છે. હે ગૌતમ! હું એ પ્રમાણે કહું છું યાવત્ પરણુ - હે ગૌતમ ! તે કાળે, તે સમયે વૈશાલી નામે નગરી હતી-વર્ણનો વૈશાલી નગરીમાં વરૂણ નામે નાગનતૃક રહેતો હતો. તે આય યાવ4 અપરિભૂત હતો. અવાજીવને જાણતો શ્રાવક હતો ચાવતુ પતિલાભતો એવો નિરંતર છ૪છની તપસ્યા દ્વારા પોતાના આત્માને ભાવિત કરતો એવો વિચરતો હતો.
ત્યારે તે નાગનÇકને અન્યદા ક્યારેક રાજાભિયોગ, ગણાભિયોગ, બહાભિયોગથી રથમાલ સંગ્રામમાં જવાની આજ્ઞા થતાં તેણે છઠ્ઠને વધારીને અમનો તપ કર્યો. અઠ્ઠમ તપ કરીને કૌટુંબિક પુરુષને બોલાવ્યા. ભોલાવીને આમ કહ્યું - હે દેવાનુપિયો ! જલ્દીથી ચાતુર્ઘટ અશ્વસ્થને તૈયાર કરી, શlu ઉપસ્થિત કરો સાથે શ્વ, હાથી, રથ, અવર યોદ્ધાને ચાવતું સજ કરો. ચાવતું મારી આ આજ્ઞાને મને પાછી સોંપો.
ત્યારે તે કૌટુંબિક પુરષો વાવ આજ્ઞા સાંભળીને જલ્દીથી છત્ર અને દવજ સહિત ચાવતુ રથ લાવ્યા, અશ્વાદિ સેનાને સાજ કરીને જ્યાં વરણ નાગપત્ર હતો યાવતુ તેની આજ્ઞા પાછી સોંપી. ત્યારે તે નાગપૌત્ર જ્યાં નાનગૃહ હતું ત્યાં આવીને કોણિકની રાજાની માફક ચાવતું પ્રાયશ્ચિત્ત કરીને, સવલિંકાર વિભૂષિત થઈ, કવચ પહેરી, કોરંટપુષ્પની માળાથી ચાવત્ ધારણ કરીને,
અનેકગણ નાયક ચાવતું દૂત-સંધિપાલ સાથે સંપરિવરીને નાનગૃહથી નીકળ્યો. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી. જ્યાં ચોર ઘટાવાળો રથ હતો, ત્યાં આવ્યો. આવીને ચાતુર્ઘટ અશ્વરથે આરૂઢ થયો. અશ્વ, હાથી, રથથી યાવતુ સંપરિવૃત્ત, મોટા ભટ્ટ, ચડગર થી પાવતુ ઘેરાઈને જ્યાં રથમસલ સંગ્રામ હતો, ત્યાં આવીને અમુસલ સંગ્રામમાં ઉતર્યો.
ત્યારે તે વરુણ નાગનતૃક સ્થમુસલ સંગ્રામમાં ઉતર્યો ત્યારે આવો અભિગ્રહ ગ્રહણ કર્યો – મારે રથમુસલ સંગ્રામમાં યુદ્ધ કરતાં, જે મારા ઉપર પહેલો પ્રહાર કરે તેને જ મારવો કો. બીજાને નહીં આવો અભિગ્રહ ગ્રહણ કરીને તે રથમુસલ સંગ્રામે પ્રવૃત્ત થયો. ત્યારે તે વરણ નાગપોઝને રથમુસલ સંગ્રામમાં લડતા, એક પરફ, તેના રથ સામે રથ લઈને શlઘ આવ્યો. તે તેના જેવો જ, સમાન વચાવાળો, સમાન વયવાળો, સમાન શઆ યુક્ત હતો.
ત્યારે તે પરણે વરણ નાગપૌત્રને આમ કહ્યું કે – હે વરુણ નાગપમ/ પ્રહાર કર-પ્રહાર કર. ત્યારે વરુણ નાગપૌત્રએ તે પુરુષને આમ કહ્યું - હે દેવાનુપિયા જે પહેલાં મારા ઉપર પ્રહ ન કરે, તેના ઉપર પ્રહાર કરવાનું મને કાતું નથી, પહેલા તું જ પ્રહાર કર ત્યારે તે પરણે વરુણ નાગપૌત્રને આમ કહેતો સાંભળી, તે કોધિત થયો ચાવત લાલ-પીળો થઈને પોતાનું ધનુષ લીધું ધનુષ લઈને, યથા
સ્થાને બાણ ચડાવ્યું. અમુક આસને સ્થિર થયો. ધનુણને કાન સુધી ખેંચ્યું, એ રીતે બેસીને તે પરણે ગાઢ પ્રહાર કર્યો. ત્યારે તે વરુણ નાગપત્ર તે પુરુષ દ્વારા ગાઢ પ્રહાર થવાથી ક્રોધિત થઈ ચાવત દાંત પીસતો, ધનુષ્યને લે છે, લઇને ભાણ ચડાવે છે, બાણ ચડાવીને ધનુષને કાન સુધી ખેંચે છે, ખેંચીને તે પરથને એક ઘાએ પત્થરના ટુકડા થાય તેમ જીવનથી હિત કરી દીધો.
ત્યારપછી તે વરણ નાગપૌત્ર, તે પુરુષથી ગાઢ પ્રહાર કરાયેલો આશકd, અબલ, અવીર્ય, પુરુષાર્થ-પરાક્રમથી રહિત થઈ ગયો. હવે મારુ શરીર ટકી નહીં શકે, એમ સમજીને ઘોડાને રોક્યા, રોકીને રથને પાછો વાળ્યો, પાછો વાળીને રથમાલ સંગ્રામથી બહાર નીકળ્યો, નીકળીને એકાંતમાં ગયો, જઈને ઘોડાને રોકચા, રોકીને રથને ઉભો રાખ્યો, રાખીને રથથી નીચે ઉતર્યો. ઉતરીને ઘોડાને મુકત કયાં, કરીને વિસર્જિત કર્યા. પછી ઘાસનો સંથારો પાથર્યો પાથરીને પૂર્વ દિશા તરફ મુખ કર્યું. પછી પર્યકાસને બેસી, હાથ જોડી યાવતુ આ પ્રમાણે કહ્યું
- અરિહંતોને નમસ્કાર થાઓ યાવતું સિદ્ધિગતિને સંપાતને નમસ્કાર થાઓ. મારા ધમચિાર્ય, ધર્મોપદેશક, આદિકર શ્રમણ ભગવત મહાવીર, જે સિદ્ધિગતિ પ્રાપ્ત કરનારા છે, તેમને નમસ્કાર થાઓ. અહીં રહેલો હું ત્યાં રહેલ ભગવંતને નમસ્કાર કરું છું, ત્યાં રહેલ ભગવંત મને જુએ. એમ કહીને વંદનનમસ્કાર કર્યો. કરીને આ પ્રમાણે કહ્યું -
પૂર્વે પણ મેં શ્રમણ ભગવંત મહાવીર પાસે જાવજીવને માટે સ્થૂળ પ્રાણાતિપાતના પચ્ચકખાણ કર્યા હતા. એ રીતે યાવત્ જાવજીવને માટે સ્થૂળ
Page #199
--------------------------------------------------------------------------
________________
I-I૯/૩૭૩ થી ૩૬
૧૩૩
૧૩૪
ભગવતી-અંગસુત્ર સટીકઅનુવાદ-૨
પરિગ્રહના પચ્ચક્ખાણ કર્યા હતા. અત્યારે પણ હું તે અરિહંત, ભગવંત મહાવીરનીની સાક્ષીએ સર્વે પ્રાણાતિપાતના જાવજીવના પરચખાણ કરું છું, એ પ્રમાણે છંદકની માફક ચાવતુ આ શરીરને તેના છેલ્લા શ્વાસોચ્છવાસે વોસિરાવું છું, એમ કહીને સમ્રાહNટ્ટને છોડે છે, છોડીને શલ્યને ઉદ્ધરે છે, ઉદ્ધરીને આલોચના પ્રતિક્રમણ કરી, સમાધિ પામી કાલગત થયા.
ત્યારે તે વરણ નાગપૌત્રનો એક પિય બાલમિત્ર રથમુસલ સંગ્રામમાં સંગ્રામ કરતો, એક પુરુષ વડે ગાઢ પ્રહાર કરાયેલ અશક્ત, અબલ ચાવતું શરીરને ટકાવી નહીં શકુ એમ કરીને વરુણ નાગપૌત્રને રથમુસલ સંગ્રામથી બહાર નીકળતા જુએ છે, જોઈને પોતાના ઘોડાને અટકાવે છે, પછી વરણની માફક ચાવતું ઘોડાને વિસર્જિત કરે છે. સંથારો પાથરે છે, પાથરીને ત્યાં આરૂઢ થઈ પૂર્વાભિમુખ થઈ યાવત અંજલિ કરી આમ કહે છે -
જે પ્રમાણે મારા પ્રિય બાલ મિત્ર વરુણ નાગપૌત્રને જે શીલ, વ્રત, ગુણ, વેરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ છે, તે મને પણ થાઓ. એમ કરીને સહપટ્ટ છોડીને, શલ્યોદ્વાર કરે છે. કરીને અનુક્રમે મૃત્યુ પામ્યો. ત્યારે વરણ નાગપૌત્રને કાલગત જાણીને, નીકટ રહેલા વ્યંતર દેવોએ દિવ્ય સુરભિ-ધોદક ધારાની વૃષ્ટિ કરી, પંચવણ પુષ્પોને વરસાવ્યા, દિવ્ય ગીત-ગંધર્વ-નિનાદ કર્યો. ત્યારે તે વરણ નાગપૌત્રના, તે દિવ્ય દેવઋહિ, દિવ્ય દેવહુતિ, દિવ્ય દેવાનુભાવ સાંભળીને આને જોઈને, ઘણાં લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે યાવત પરૂપે છે - ઘણાં મનુષ્યો ચાવત્ દેવ થાય છે.
[39] ભગવન / વરણ નાગપૌત્ર કાળ માસે કાળ કરી ક્યાં ગયો, ક્યાં ઉપચો ? ગૌતમ! સૌધર્મકામાં અરુણાભ વિમાને દેવ થયો. ત્યાં કેટલાંક દેવોની ચાર પલ્યોપમ સ્થિતિ કહી છે, ત્યાં વરુણ દેવની પણ ચાર પલ્યોપમ સ્થિતિ કહી. તે વરુણદેવ, તે દેવલોકથી આયુભવ-સ્થિતિનો ક્ષય થતાં મહાવિદેહ એ સિદ્ધ થશે યાવતુ અંત કરશે.
ભગવત્ ! વરસ નાગપૌમનો પિયબાલ મિત્ર કાળ માટે કાળ કરીને જ્યાં ગયો ? ક્યાં ઉપજ્યો ? ગૌતમ! સુકુલમાં જન્મ્યો. ભગવન ! તે ત્યાંથી પછી
ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવતું દુઃખનો અંત કરશે. ભગવાન ! તે એમ જ છે (૨).
વિવેચન-38૨ થી ૩૩૬ -
સારવું - રોષયુક્ત મનથી, પરશુવિય - શરીરે ચોતરફ દેખાતો કોપા વિકાર, મવવિ - સંગ્રામે હણાયેલ, રમુકત - જ્યાં સ્થ મુશલ વડે યુક્ત હોય અને ઘણો જન ક્ષય કરે, માયણ : લોઢાનો, uિfar - વંશમય, તાપસ સંબંધી ભાજન વિશેષ મUTTU - અશ્વરહિત, મHI TU - સારથી રહિત, અUTYરોણ - યોદ્ધારહિત, નવા - જનવધ કે જન વ્યથા, નન પમ - લોક ચૂર્ણન, તાસંવટ્ટ - લોક સંહાર, * * *
પુષ્યgu - કાર્તિક શ્રેષ્ઠીના ભાવમાં શક હતો, ત્યારે કોણિકનો જીવ મિ હતો. પરિવાથng -પૂરણ તાપસની અવસ્થામાં ચમરનો આ તાપસ પર્યાયવર્તી મિત્ર હતો. • x • x • x •
fઇનાખેપાળ - શ્રમણ, નિર્ગસ્થને પ્રાસુક, એષણીય અશન-પાન-ખાદિમસ્વાદિમ-વસ્ત્ર-પાક-કંબલ-રજોહરણ-પીઠફલક-સંસ્મારકથી પ્રતિલાભિત કરતો વિચરે છે. - ૩૮ - ચાર ઘંટ યુક્ત એવો, અશ્વો વડે વહનીય રથ, રથ સામગ્રીથી યુક્ત. મા યાવત્ શબ્દથી ઘંટ, પતાકા, ઉત્તમ તોરણ, નંદિઘોષ, કિંકિણીહેમાલ-પર્યન્તથી પરિક્ષિપ્ત. તથા હિમવત્ ગિરિમાં થયેલ, વિચિત્ર એવા તિનિશા નામક વૃક્ષ સંબંધી, - x• જે મંડલમાં સારી રીતે સંવિદ્ધ ચક્ર-ધુરિ છે તે. લોહવિશેષથી સારી રીતે કરાયેલ ચકમંડલ માલામી યંગકર્મ જેમાં છે તે. જાતિ પ્રધાન અશ્વો વડે સારી રીતે સંપયુક્ત. જેનો સારથી કુશળ નરરૂપ - દક્ષ છે તેના વડે સારી રીતે ચુક્ત. જેમાં પ્રત્યેક બાણમાં સો-સો છે, તેવી બત્રીશ શરધિ વડે જે પરિમંડિત છે તે. તથા કવચ વડે શિરસ્ત્રાણ રૂ૫ છે -
- ચાપ અને શર વડે જે પ્રહરણો - ખજ્ઞાદિ - x • x • વડે તેનાથી યુક્ત યોદ્ધો, યુદ્ધ માટે સજ્જ છે તે. વાચનાંતર આ બધું સાક્ષાત્ લખેલ છે. • • સમાન, સદેશ વયા, સદેશ વય, સદેશ ભાંડમબા-શા, કોશાદિ રૂપ ઉપકરણ જેને છે તે. r[- - શીઘ, ગુપ્ત - કોપોદયથી વિમૂઢ, કોપનો ચિન્હો ઝૂર્યા છે તેવો. ચાવતું શબ્દથી ઇ ક્રોધના ઉદયવાળો, સુપિત - વઘતા એવા કોપોદયવાળો, affજત - પ્રકટિત રૌદ્રરૂપ,
f ifસમાને - ક્રોધાગ્નિ વડે દીપતો. અથવા આ શબ્દો એકાર્જિક છે. તે કોપનો પ્રકર્ષ દર્શાવવાને કહેવાયેલા છે.
ટાઇr - પાદ ન્યાસ વિશેષ લક્ષણ, સાત્તિ - કરે છે. આ પUTTયે - કાન સુધી ખેંચેલ, gTTળે - એક જ હનન પ્રહારી જેમાં જીવિતથી રહિત થાય છે.
STU% • તેવા પ્રકારના પાષાણ-સંપુટ આદિમાં કાળના વિલંબ વગર ભાંગવું તે. ઉત્થામ - શક્તિરહિત, વન - શારીરિક શક્તિ વર્જિત, મવgિ - માનસ શનિવર્જિત, -x - મધારfનન - શરીરને ધારણ કસ્વા અસમર્થ. - X - X • પનોત - એકાંતમાં, જંગલમાં, મંત - ભૂમિ ભાંગ.
ન - ફળની અપેક્ષારહિત પ્રવૃત્તિ, વવ - અહિંસાદિ વ્રતો, TUT • ગુણવતો, ચેરમન • સમાદિની વિરતિ. પવૅવવાT - પૌષિ આદિ, પોલોવવામાં • પર્વ દિને ઉપવાસ. fધવ • મુરજાદિ ધ્વનિ લક્ષણ. નિનાર - શબ્દ. શાન મા - કાળ દિવસે - સમયે. - X - X - માર્કવેર - આયુના કર્મ દલિકો નિર્જરવાણી. થર્વવર - દેવભવ નિબંધન, દેવગતિ આદિ કર્મની નિર્જરાચી, વિજય - આયુકાદિ કર્મની સ્થિતિ નિર્જરવાથી.
& શતક-૭, ઉદ્દેશો-૧૦-“અન્યતીથિક" છે
- X - X - X - X - X - | ૦ ઉદ્દેશા-૯માં પરમતનું ખંડન કર્યું, અહીં પણ તે જ કહે છે –
Page #200
--------------------------------------------------------------------------
________________
9/-/20/399
૧૩૫
સૂત્ર-૩૭૭ :
તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. [વર્ણન] ગુણશીલ ચૈત્ય હતું [વર્ણન યાવત્ પૃથ્વીશિલા પક હતો [વર્ણન]. તે ગુણશીલ ચૈત્યની થોડે દૂર ઘણાં અન્યતીર્થિકો રહેતા હતા. તે આ – કાલોદાયી, શૈલોદાયી, શૈવાલોદાયી, ઉદય, નામોદય, નોંદય, પાલક, શૈલપાલક, શંખપાલક, સુહસ્તી ગાથાપતિ. ત્યારે તે અન્યતીર્થિકો હે ભગવંત! અન્ય કોઈ દિવસે એક સ્થાને આવ્યા, એકઠા થયા અને સુખપૂર્વક બેઠો.
તેઓમાં પરસ્પર આવો વાર્તાલાપ આરંભ થયો. એ પ્રમાણે શ્રમણ જ્ઞાતપુત્ર પાંચ આસ્તિકાય પ્રરૂપે છે. તે આ - ધર્માસ્તિકાય યાવત્ આકાશાસ્તિકાય, તેમાં શ્રમણ જ્ઞાતપુત્રે ચાર અસ્તિકાયોને અજીવકાય કહ્યા છે. તે આ − ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય. શ્રમણ જ્ઞાતપુત્રે. એક જીવાસ્તિકાયને અરૂપીકાય, જીવકાય કહે છે. તેમાં શ્રમણ જ્ઞાતપુત્ર ચાર અસ્તિકાયને અરૂપીકાય કહે છે – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિ કાય, જીવાસ્તિકાય. કેવળ એક પુદ્ગલાસ્તિકાયને શ્રમણ જ્ઞાતપુત્ર રૂપીકાય જીવકાય કહે છે. તે વાત કઈ રીતે માનવી ?
તે કાળે, તે સમયે શ્રમણ ભગવન્ મહાવીર યાવત્ ગુણશીલ ચૈત્યે પધાર્યા. યાવત્ પા પાછી ગઈ. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ નામે અણગાર જે ગૌતમ ગોત્રના હતા, એ રીતે જેમ બીજા શતકમાં નિગ્રન્થ ઉદ્દેશકમાં કહ્યા મુજબ ભિક્ષાચરીમાં ફરતા યથાપર્યાપ્ત ભોજનપાન ગ્રહણ કરીને રાજગૃહથી યાવત્ ત્વરિત, અચપળ, અસંભ્રાંત યાવત્ ઈપિથ શોધતા શોધતા, તે અન્યતીર્થિક પાસેથી નીકળ્યા.
-
ત્યારે તે અન્યતીર્થિકોએ ભગવન ગૌતમને નજીકથી જતાં જોયા, જોઈને તેઓએ પરસ્પર એકબીજાને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું – એ પ્રમાણે હે દેવાનુપ્રિયો ! આપણે ઉક્ત વાત પગટ છે. આ ગૌતમ આપણી થોડે દૂરથી જઈ રહ્યા છે. તેથી દેવાનુપિયો ! આપણે માટે ગૌતમ પાસે આ અર્થ પૂછતો શ્રેયસ્કર છે. એમ વિચારી, તેઓએ પરસ્પર આ સંબંધે પરામર્શ કર્યો પછી જ્યાં ગૌતમરવામી હતા, ત્યાં આવ્યા. આવીને તેઓએ ગૌતમ સ્વામીને આમ કહ્યું – હે ગૌતમ ! તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ પુત્રે પાંચ અસ્તિકાય કહ્યા છે, ધર્માસ્તિકાય યાવત્ આકાશાસ્તિકાય. તે પ્રમાણે વર્તી રૂપી અજીવકાય કહ્યું છે. ગૌતમ ! તે કેવી રીતે છે ?
ત્યારે ગૌતમસ્વામીએ તે અન્યતીર્થિકોને આમ કહ્યું – દેવાનુપિયો ! અમે અસ્તિભાવને નાસ્તિ કે નાસ્તિભાવને અસ્તિ એમ કહેતા નથી. હે દેવાનુપિયો ! અમે સર્વે અસ્તિભાવને અસ્તિ અને નાસ્તિભાવને નાસ્તિ એમ કહીએ છીએ.
તેથી હે દેવાનુપ્રિયો ! આપ સ્વયં આ અર્થનું ચિંતન કરો. એમ કહીને તે અન્યતીર્થિકને આમ કહ્યું – તે તેમ પૂર્વોક્ત જ છે.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
એમ કહીને ગૌતમ, જ્યાં ગુણશીલ ચૈત્ય, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ઇત્યાદિ જેમ નિગ્રન્થ’ ઉદ્દેશકમાં છે તેમ યાવત્ ભોજન-પાન દેખાડે છે, દેખાડીને શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને દૂર નહીં, તેમ નીકટ નહીં એવા સ્થાને બેસીને સાવત્ પ પાસે છે.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ધર્મોપદેશે પ્રવૃત્ત હતા. કાલોદાયી તે સ્થાને જલ્દીથી આવ્યો. હે કાલોદાયી ! એમ સંબોધન કરીને
૧૩૬
ભગવંત મહાવીરે કાલોદાયીને આમ કહ્યું – હે કાલોદાયી ! કોઈ દિવસે એક સ્થાને, બધાં સાથે આવ્યા, સુખપૂર્વક બેઠા, તમે બધાં યાવત્ આ કઈ રીતે માનવું ? હે કાલોદાયી ! શું આ વાત યોગ્ય છે ? હા, છે.
-
હૈ કાલોદાયી ! એ વાત સત્ય છે કે હું પંચાસ્તિકાયને કહું છું તે આ • ધર્માસ્તિકાય યાવત્ પુદ્ગલાસ્તિકાય. તેમાં હું ચાર અસ્તિકાયનાં અજીવાસ્તિકાયોને અજીવરૂપે કહું છું. તે પ્રમાણે યાવત્ એક પુદ્ગલાસ્તિકાયને રૂપીકાય કહું છું. ત્યારે તે કાલોદાયીએ ભગવંતને આમ કહ્યું – ભગવન્ ! આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય એ અરૂપી અજીવકાયો ઉપર કોઈ બેસવા, સુવા, ઉભવા, નિષધા કરવા કે વર્તના કરવા સમર્થ છે ? ના, તેમ નથી. હે કાલોદાયી ! એક પુદ્ગલાસ્તિકાય જ રૂપી અજીવકાય છે, તેના પર કોઈ બેસવા, સુવા આદિ ક્રિયા કરવા સમર્થ છે.
ભગવન્! આ પુદ્ગલાસ્તિકાય રૂપી અજીવકાયને, જીવોને પાપ કર્મ પાપકર્મ ફલવિપાક સંયુક્ત પાપકર્ષ લાગે? ના, ન લાગે. આ અરૂપી જીવાસ્તિકાયમાં જીવોને પાપફળવિપાકયુક્ત પાપકર્ષ લાગે? હા, લાગે. એ રીતે તે કાલોદાયી બોધ પામ્યો. ભગવંતને વંદન-નમસ્કાર કરીને આમ કહ્યું – હે ભગવન્ ! હું તમારી પાસે ધર્મ શ્રવણ કરવા ઈચ્છુ છું. એ રીતે સ્કંદકની જેમ દીક્ષા લીધી, તેમજ ૧૧-અંગ ભણી યાવત્ વિચરે છે.
• વિવેચન-૩૭૭ :
.
પ્રાવો અન્ય સ્થાનેથી એક સ્થાને આવીને મળ્યા, બેઠા. બેસવું તે ઉત્ક્રુટુકળ્વાદિને પણ કહે છે, તેથી કહ્યું – સુખેથી બેઠા ચાવત્ અસ્થિાય - પ્રદેશરાશી, ગનીવાય - અચેતન કાયા, અજીવોની રાશિ. સૂવિદ્યાય - અમૂર્ત. નીવાય - જીવે
તે જીવ - જ્ઞાનાદિ ઉપયોગ પ્રધાન કાય તે જીવકાય. કેટલાંક જીવાસ્તિકાયને જડરૂપે સ્વીકારે છે, તેના મતના નિષેધ માટે કહે છે – આ અસ્તિકાય વસ્તુને કેમ માનવી ? આ ચેતનાદિ વિભાગથી થાય છે. આ અસ્તિકાય વક્તવ્યતા પણ અનુકૂળપણાથી પ્રક્રાંત છે. અથવા વિશેષણથી પ્રગટ નથી. અથવા અવિપકૃત છે. અથવા પ્રાબલ્સથી
પ્રગટ નથી. એ રીતે અમે સર્વે અસ્તિભાવોને ‘અસ્તિ’ કહીએ છીએ. તથાવિધ સંવાદ તમારા દર્શનમાં પણ પ્રસિદ્ધ છે. મનથી પ્રમાણ અબાધિતત્વ લક્ષણથી આ અસ્તિકાય સ્વરૂપને આપમેળે વિચારો.
- ૪ - ૪ - અયંસિ ાં અંતે ! જીવ સંબંધી પાપકર્મો અશુભ સ્વરૂપ ફળલક્ષણ
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
-/૧૦/૩૭૭
૧૩૩ વિપાકને દેનારા પુદ્ગલાસ્તિકાયમાં ન હોય, કેમકે તે અચેતન હોવાથી અનુભવ હિત છે. માત્ર જીવાસ્તિકાય જ તેમ છે અને તેવું અનુભવે છે. પહેલાં કાલોદાયીના પ્રશ્ન દ્વારથી કર્મ વક્તવ્યતા કહી, હવે તે પ્રશ્નદ્વારથી જ તે પાપફળ વિપાકાદિ થાય તે દશવિ છે • x • સંવિધાનક શેષ ભણવાપૂર્વક આ કહે છે -
• સૂઝ-390 -
ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર અન્ય કોઈ દિવસે રાજગૃહના ગુણશીલ ત્યથી નીકળ્યા. બાહ્ય જનપદમાં વિચરવા લાગ્યા.
તે કાળે, તે સમયે રાજગૃહનગરે, ગુણશીલ ચૈત્ય હતું. ત્યારે કોઈ દિવસે ભગવત મહાવીર યાવતુ સમોસ, પર્ષદા પાછી ગઈ. ત્યારે તે કાલોદાયી અણગર અન્ય કોઈ દિવસે શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યા. આવીને ભગવંતને બંદી નમીને આમ કહ્યું – ભગવન! જીવોને પાપકર્મ ફળ વિપાકથી યુકત કર્મ લાગે છે ? હા, લાગે છે. ભગવદ્ ! જીવોને પાપકર્મફળ વિપાક યુકત પાપકર્મ કઈ રીતે લાગે ? હે કાલોદાયી ! –
- જેમ કોઈ પુરુષ મનોજ્ઞ થાળી પાકશુદ્ધ ૧૮-વ્યંજનોથી યુક્ત વિષમિશ્રિત ભોજન ખાય, તે ભોજન તેને આરંભે સારું લાગે છે ત્યારપછી પરિણમને થતાં-થતાં દુરૂપપણે, દુગધપણે યાવત્ “મહાશવ’ ઉદ્દેશ મુજબ ચાવતું વારંવાર પરિણમે છે. એ પ્રમાણે હે કાલોદાયી જીવોને પ્રાણાતિપાત ચાવત્ મિથ્યાદર્શન શલ્ય આરંભે સારા લાગે છે, ત્યારપછી વિપરિણમતા દુરૂપપણે યાવતુ વારંવાર પરિણમે છે. એ પ્રમાણે છે કાલોદાયી જીવોને પાપકર્મ પાપફળ વિપાક સુકત થાય છે.
ભગવત્ / જીવોને શુભ કર્મ શુભ ફળ વિપાક યુક્ત હોય છે ? હા, હોય છે. ભગવદ્ ! જીવોને શુભ કર્મો કઈ રીતે યાવત્ થાય છે ? હે કાલોદાયી ! જેમ કોઈ પુરુષ મનોજ્ઞ થાલીપાકશુદ્ધ ૧૮-વ્યંજનથી યુક્ત ઔષધિ મિતિ ભોજન કરે, તો તે ભોજન આમે સારું ન લાગે. તો પણ પછી પરિણમતા-પરિણમતા સુરપાણે, સુવર્ણપણે યાવતુ સુખપણે પણ દુઃખપણે નહીં તેમ વારંવાર પરિણમે છે. તેમ છે કાલોદાયી ! જીવો પ્રાણાતિપાત વિરમણ યાવત્ પરિગ્રહ વિરમણ, ક્રોધવિવેક ચાવતું મિથ્યાદર્શનશલ્ય વિવેકથી આરંભે તે સારા ન લાગે તો પણ પછી પરિણત થતા-થતા સુરપાણે વાવત દુ:ખરૂપે નહીં તેમ વારંવાર પરિણમે છે. એ પ્રમાણે હે કાલોદાયી ! જીવ શુભ કમોંને સાવ4 કરે છે.
• વિવેચન-૩૩૮ :
જીવોને પાપકર્મો, જેનો ફળરૂપ વિપાક પાપ છે, સંયુક્ત હોય છે. થાળીમાં પકાવેલ પાક તે સ્થાલીપાક. બીજે પકાવેલનું પકાવેલમાં તેવો સ્વાદ ન હોય, માટે
આ વિશેષણ મૂક્યું. શુદ્ધ - ભોજન દોષવર્જિત. સ્થાલીપાક વડે શુદ્ધ. લોક પ્રસિદ્ધ ૧૮-વ્યંજન, શાલનક કે તકાદિ વડે સંકીર્ણ. અથવા ૧૮ ભેદ વડે આકુલ, તે વ્યંજન. ૧૮ ભેદ આ રીતે - સૂપ, ઓદન, ચવન્ન, ત્રણે મંસાદિ, ગોમ્સ, જૂષ, ભચા,
ગુલલાવણિકા, મૂળફળ, હરિતક, ડાંગ, સાલ, પાન, પાનીય, પાનગ, ભાગ. - X - અહીં મંસાદિ - તે જલ જ વનસ્પતિ, નૃપ - મગ, ચોખા આદિનો રસ, અસ્ત્ર - ખાંડના ખાજાદિ, જુન નાવાયા - ગોળપાપળી કે ગોળ ધાણા, રિતેવક - જીરાદિ, CTI - વત્થલાની ભાજી, ” x • પાન - સુરાદિ, પાનીય - જળ, પાનવ - દ્રાક્ષ પાનાદિ..
મવાત પહેલો સંસર્ગ, મU - મધુરવથી મનોહર. માં પણTHવા - છઠ્ઠા શતકનો ત્રીજો ઉદ્દેશો, તેનું સૂત્ર, તે અહીં પણ કહેવું. - x • x • ત્યારપછી ભિન્ન પરિણામને પામે છે. પ્રાણાતિપાતાદિમાં કાર્યમાં કારણના ઉપચારથી પ્રાણાતિપાતાદિ હેતુક કર્મ, દુરૂપતાના હેતુપણે પરિણમે છે. મધ - મહાતિત ઘી આદિ - ૪ - પ્રાણાતિપાત વિરમણાદિ ઈન્દ્રિયોને પ્રતિકૂળ હોવાથી આરંભે સારા ન લાગે. પણ તેનાથી થતું પુન્ય કર્મ તે ભિન્ન પરિણામને આપે છે. ••• અહીં કમને ફળથી કહ્યા. હવે ક્રિયાવિશેષને આશ્રીને, તેના કર્તા પુરુષ દ્વારથી કમદિનું બહુd
• સૂત્ર-૩૩૯ :
ભગવના બે પરમ સમાન રાવત સમાન ભાંડ, પત્ર અને ઉપકરણાવાળા હોય, તે પરસ્પર સાથે અનિકાયનો સમારંભ કરે, તેમાં એક પણ અનિકાયને સળગાવે અને બીજો અનિકાયને બુઝાવે, તો હે ભગવા આ બે પુરષોમાં કયો પુરુષ મહાકર્મવાળો, મહાક્રિયાવાળો, મહાઆઝવવાળો અને મહાવેદનાવાળો થાય? અને કયો પુરુષ આચકમ, યાવત્ અલાવેદનાવાળો થાય? - જે પુરુષ અનિકાયને સળગાવે છે, તે કે જે પુરુષ અનિકાયને બુઝાવે છે તે? - હે કાલોદાયી. તેમાં જે પુરણ અનિકાસ સળગાવે છે, તે મહાકમવાળો વાવ4 મહાવેદનાવાળો થાય છે અને જે પુરષ અનિકાયને બુઝાવે છે તે લાકમવાળો યાવત્ અલાવેદનાવાળો થાય છે. - - ભગવન! એમ કેમ કહ્યું? - ૪ -
હે કાલોદાયી ! તેમાં જે પુરુષ અગ્નિકાય સળગાવે છે, તે પુરુષ પૃથવીકાય, અકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયનો ઘણો જ સમારંભ કરે છે અને કસકાયનો અન્ય સમારંભ કરે છે. તેમાં જે પણ અનિકાયને બુઝાવે છે, તે પણ પૃથ્વીકાય, આકાય, વાયુકાય, વનસ્પતિકાય અને મસકાયનો અભ. સમારંભ કરે છે, કેવળ તેઉકાયનો બહુ સમારંભ કરે છે. તેથી હે કાલોદાયી ! એમ કહ્યું કે ચાવતુ અાવેદનાવાળો થાય છે.
• વિવેચન-39૯ :
અrfીય તેઉકાયને ઉપદ્રવ કરીને હિંસા કરે છે. તેમાં એક સળગાવીને અને બીજ બઝાવીને કરે છે. તેમાં સળગાવવાથી ઘણો જ તેઉકાય ઉત્પાદ થવા છતાં અાતર વિનાશ પણ થાય, તેમ દર્શાવ્યું છે. મહાકર્મત-એટલે અતિશયથી-જ્ઞાનાવરણાદિ મહાકર્મ જેને છે તે તથા મહાઠિયાવાળો, અહીં કિયા-દાહરૂપા છે. મહાકાવતર-ઘણાં કર્મબંધનો હેતુ હોવાથી, મહાવેયણત-જેમાંથી જીવને મહાવેદના થાય છે. - અગ્નિ વતવ્યતા કહી, અગ્નિ સચેતન છે, એ રીતે અચિત પુદ્ગલો પણ કેવા પ્રકાશે ? તેવો પ્રશ્ન કરતાં કહે છે -
Page #202
--------------------------------------------------------------------------
________________
el-/૧૦/૩૩૯
૧૩૯
૧૪o
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
• સૂત્ર-3૮૦ -
ભગવન / અચિત પુગલો પણ પ્રકાશે છે, ઉધોત કરે છે, તપે છે, પ્રભાસે છે ? હા, તેમ છે. -- ભગવન! કયા અચિત પુગલો પ્રકારો છે યાવત પ્રભાસે છે ? હે કાલોદાયી ! કુદ્ધ આણગારની તેજલેયા નીકળ્યા પછી દૂર જઈને દૂર દેશમાં પડે છે, જવા યોગ્ય દેશે જઈને તે દેશમાં પડે છે જ્યાં જ્યાં તે પડે છે, ત્યાં ત્યાં તે અચિત પુદગલો પણ પ્રકાશયુક્ત હોય છે ચાવતુ પ્રભાસે છે. ત્યારે તે કાલોદાયી અણગારે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને, ઘણાં ઉપવાસ, છઠ્ઠ, અમ યાવતુ આત્માને ભાવિત કરતા, જેમ પહેલા શતકમાં કાલાસ્યવેધા પુમને કહા, યાવત તેમ સર્વદુઃખથી મુક્ત થયા. ભગવદ્ ! તેમજ છે.
• વિવેચન-3૮૦ :
અચિત-સચેતન તેઉકાયાદિ તાવતું પ્રકાશે છે જ. ભાતિ - પ્રકાશવાળા હોય છે. ૩ નોતિ - વસ્તુને ઉધોત કરે છે, તવંતિ - તાપ કરે છે, જાતિ - તથાવિધ વસ્તુના દાહકવથી પ્રભાવ પામે છે.
કુદ્ધ શણગારની તેજોલેશ્યા દૂર જઈને દૂર પડે છે, અભિપ્રેત સ્થળે જતાં ક્રમશઃ તેના અડધા આદિમાં ગમન સ્વભાવ હોવા છતાં દેશના તે અદ્ધ આદિમાં પડે છે. • X - ઇત્યાદિ - X -
શતક-૮ "
– X - X – o પૂર્વે પુદ્ગલાદિ ભાવો પ્રરૂપ્યા. અહીં પણ બીજા પ્રકારે તેની જ પ્રરૂપણા કરે છે, એ સંબંધે આ આઠમું શતક કહીએ છીએ. ઉદ્દેશક ગાથા -
• સૂત્ર-3૮૧ -
યુગલ, આશીવિષ, વૃક્ષ, ક્રિયા, આજીવ, પાસુક, અદત્ત, પ્રત્યેનીક, બંધ, આરાધાના, આઠમાં શતકમાં આ દશ ઉદ્દેશ છે.
• વિવેચન-૩૮૧ -
(૧) પુદ્ગલ પરિણામાર્થે પહેલો ઉદ્દેશો પુદ્ગલ જ કહેવાય, તેમ બીજે પણ જાણવું, (૨) આશીવિષાદિ વિષયક, (૩) સંખ્યાત જીવાદિ વૃક્ષ વિષયક, (૪) કાયિકી આદિ, ક્રિયાને જણાવે છે, (૫) આજીવિક વક્તવ્યતાથૈ, (૬) પ્રાસુક દાનાદિ વિષયક, (૩) અદત્તાદાન વિચારણાર્થે, (૮) ગુપત્યનીક આદિ અર્થ પ્રરૂપણાર્થે, (૯) પ્રયોગબંધાદિ અર્થે, (૧૦) દેશારાધનાદિ અર્થે.
• સૂત્ર-૩૮૨ -
રાજગૃહે ચાવવું એ પ્રમાણે કહ્યું - ભગવના યુગલો કેટલા પ્રકારે કહા છે? ગૌતમાં ત્રણ પ્રકારે કહ્યા છે - પ્રયોગપરિણત, મિશ્રપરિણત અને વિયસા પરિણત.
• વિવેચન-૩૮૨ :
પ્રયોગ પરિણત- જીવના વ્યાપારથી શરીરાદિ રૂપે પરિણત પુદ્ગલ. મિશ્રપરિણત - પ્રયોગ અને વિસા, બંને દ્વારા પરિણત પુદ્ગલ, વિયસા પરિણત-સ્વભાવથી પરિણત પુદ્ગલ.. મિશ્રપરિણત માટે વૃત્તિકાર જણાવે છે - દારિકાદિ વર્મણારૂપ સ્વાભાવિક તિપાદિત થયેલ જે જીવ પ્રયોગ વડે એકેન્દ્રિયાદિ શરીરવાગેરે બીજા પરિણામને પામે, તે મિશ્રપરિણત. પ્રયોગ પરિણામમાં પણ આવું છે, છતાં તેમાં વિસસાની વિવક્ષા નથી, અથવા પ્રયોગ પરિણતને નવ દંડકથી કહે છે -
• સૂત્ર-૩૮૩ -
ભગવાન ! પ્રયોગપરિણત યુગલો કેટલા પ્રકારે કહ્યા ? ગૌતમ ! પાંચ પ્રકારે - એકેન્દ્રિય પ્રયોગપરિણત યાવતુ પાંચેન્દ્રિયપયોગ પરિણd. • • ભગવન ! એકેન્દ્રિય પ્રયોગપરિણત યુગલો કેટલા પ્રકારે છે ? ગૌતમ! પાંચ પ્રકારે. પૃથવીકાય એકેન્દ્રિય પ્રયોગપરિણત યાવત વનસ્પતિકાય એકેન્દ્રિય પ્રયોગપરિપત. - - ભગવનું પ્રતીકાય એકેન્દ્રિય પ્રયોગપરિણત યુગલો કેટલા પ્રકારે છે - ગૌતમ બે પ્રકારે - સૂક્ષ્મપૃedીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત, ભાદર પુનીકાચિક કેન્દ્રિય પ્રયોગપરિણત. - - ભગવન અકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત એ પ્રમાણે જ જાણવા. એ રીતે વનસ્પતિકાય સુધી.
ભગવન! બેઈન્દ્રિય પ્રયોગપરિણત વિશે પૂછા. ગૌતમ! અનેક પ્રકારે છે. આ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પ્રયોગપરિણતોને પણ જાણવા. • -
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #203
--------------------------------------------------------------------------
________________
૮/-/૧/૩૮૩
૧૪૧
પંચેન્દ્રિય પ્રયોગપરિણતની પૃચ્છા. ગૌતમ! તે ચાર ભેદે છે - નૈરયિક, તિયચ, મનુષ્ય દેવ – પંચેન્દ્રિય પ્રયોગ પરિણd.
નૈરયિક પંચેન્દ્રિય પ્રયોગપરિણતની પૃચ્છા-ગૌતમ! સાત પ્રકારે છે - રતનપભાં પૂરતી તૈરાચિક પ્રયોગપરિણત યાવતુ ધસતમ પૃથ્વી નરયિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણd. • • તિચિ યોનિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણતની પૃછા. ગૌતમ ! ત્રણ ભેદે છે . જલચર પંચેન્દ્રિય તિચિ યોનિક પરિણત યુગલ, સ્થલર ખેચર પ્રયોગ પરિણd.
જલચર તિચિ યોનિક પ્રયોગ પૃચ્છા - ગૌતમાં બે ભેદ છે – સંપૂમિ જલરાર ગર્ભ બુકાંતિક જલચર • • સ્થલચર વિચિનો પ્રશ્ન • ગૌતમાં બે ભેદે - ચતુષ્પદ સ્થલચર, પરિસર્પ સ્થલચર - - ચતુuદ સ્થલચરનો પ્રશ્ન - ગૌતમ બે ભેદ • સંમૂર્ણિમ ચતુuદ રસ્થલચર, ગલ્િcકાંતિક ચતુષદ થલચર,
એ પ્રમાણે આ અભિલપથી પરિસર્ષ બે ભેદે - ઉર પરિસર્પ, ભુજગ પરિસ". ઉરપરિસર્ષ બે ભેદે - સંપૂર્ણ અને ગર્ભ બુદ્ધાંતિક. એ પ્રમાણે ભુજપરિસર્ષ અને ખેચર પણ જાણવા. - - મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગનો પ્રથા, બે ભેદે છે – સંમૂર્ણિમ મનુષ્યo, ગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્યo.
દેવ પંચેન્દ્રિય પ્રયોગ તો પ્રશ્ન - ગૌતમ! ચાર ભેદે છે – અસુકુમાર ચાવત ખનિતકુમાર એ રીતે આ જ અભિલાપથી આઠ ભેદ વ્યંતર • પિશાચ યાવ4 ગંધર્વ• • જ્યોતિષ પાંચ ભેદે છે - ચંદ્ધ વિમાન જ્યોતિષ્ક ચાવતું તારા વિમાન જ્યોતિક દેવ પ્રયોગપરિણd. - વૈમાનિક બે ભેદે - કલ્પપપHક કWાતીત વૈમાનિક કલ્પોપક બાર ભેદે છે - સૌધર્મ યાવતુ ટ્યુત કલ્યોપnક વૈમાનિક દેવ - - કWાતીતe ગૌતમ બે ભેદે છે . ]]વેયક કWાતીત વૈમાનિક, અનુત્તરોપાતિક કલ્યાદીત વૈમાનિક દેવ પ્રયોગ પરિણત યુગલો.
શૈવેયક0 નવ ભેદે છે - હમિહેશ્ચમ રૈવેયક કાતીતo ચાવતુ ઉપરિમઉમિ ]વેયક કાતીતo • • અનુત્તરોપાતિક કાતીત વૈમાનિક દેવ ચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ, ભગવતા કેટલા પ્રકારે છે? ગૌતમાં પાંચ પ્રકારે વિજય ચાવતું સવથિસિદ્ધ અનુત્તરોપાતિક દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પગલો.
ભગવાન ! સૂક્ષ્મ પૃedીકાચિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત યુગલો કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે - પતિ, અપયત સૂક્ષ્મ પૃથ્વીકાયિક પ્રયોગ પરિણત -- ભાદર પૃeીકાયિકના પણ બે ભેદ. ચાવત વનસ્પતિકાયિક સુધી બધાંના ભેદ : સૂમ, બાદર અને પર્યાપિતા, અપયતા કહેતા.
બેઈન્દ્રિય પ્રયોગપરિણતનો પ્રશ્ન. ગૌતમ બે ભેદે છે - પયfપ્તo, અપર્યાપ્તe એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય પણ કહેવા.
રતનપ્રભાકૃedી નૈરાચિકની પૃચ્છા - ગૌતમ! બે ભેદ • પયતિ અપયક્તિા રતનપભા પૃdી પરિણde એ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું.
૧૪૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ સંમૂર્ણિમ જલચર તિય પૃચ્છા- ગૌતમ બે ભેદે - પતિ, અપચતિo. એ રીતે ગર્ભભુકાંતિક પણ કહેવા. • • સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચર અને ગર્ભ વ્યકાંતિક એ પ્રમાણે જ કહેa - - સંમૂર્ણિમ ખેચર ગભળ્યુcકાંતિક સુધી એમ જ જાણવું. દરેક વયતા, અપયતા બે ભેદ કહેવા.
સંમૂર્ણિમ મનુષ્ય પંચેન્દ્રિય પૃચ્છા. ગૌતમ ! એક જ ભેદ છે - પાપ્તિક • • ગર્ભ સુકાંતિક મનુષ્ય પાંચેન્દ્રિય પૃચ્છા. ગૌતમ બે ભેદ છે - પતિte, પર્યાપ્તાગર્ભ સુકાંતિક પંચેન્દ્રિય મનુષ્ય પ્રયોગ
અસુકુમાર ભવનવાસી દેવોની પૃચ્છા. ગૌતમ ! બે ભેદ. - પયતe, અપયતા આસુકુમાર એ રીતે સ્વનિતકુમાર સુધી જાણવું. આ આલાવા વડે બબ્બે ભેદ પિશાચ યાવતુ ગંધર્વ કહેવા. ચંદ્ર યાવતું તારા વિમાન, સૌધર્મ કોપક ચાવતુ આસુતo, હેકિંમ-હેઠ્ઠિમ વેયક યાવ4 ઉપરિમ-ઉપસ્મિ શૈવેયક વિજય યાવત્ અપરાજિત અનુત્તર
- સવથિસિદ્ધ કલાાતીત પૃચ્છા. ગૌતમ ! બે ભેદે • પયતિક અને સપર્યાપ્તક ચાવત્ પ્રયોગ પરિણત યુગલ, એ બે ભેદ.
જે અપયતિક સૂક્ષ્મ પૃથ્વીકાય એકેન્દ્રિય પ્રયોગપરિણત છે. તે ઔદારિક, તૈજસ, કામણ શરીર પ્રયોગ પરિણત છે. જે પર્યાપ્ત સૂમ ચાવતુ પરિણત છે, તે પણ તેમજ છે. એ પ્રમાણે ચતુરિન્દ્રિય પર્યાપ્તા સુધી કહેવું. વિશેષ આ - પર્યાપ્ત ભાદર વાયુકાચિક કેન્દ્રિય પ્રયોગ પણિત છે, તે ઔદાકિ-વૈક્રિયવૈજ+કામણ શરીર પ્રયોગ પરિણત છે. બાકી પૂર્વવતું. જે અપતિ રનપભા પૃથ્વી નૈરાયિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે વૈક્રિય-તૈજસ-કાશ્મણશરીર પ્રયોગ પરિણત છે, એ પ્રમાણે પ્રયતા પણ જાણવા. એ રીતે અધઃસપ્તમી સુધી જાણવું.
જે આપતિક સંમૂર્છાિમ જલચર યાવતું પરિણત છે, તે ઔદારિક-તૈજસકામણશરીર યાવતુ પરિણત છે. એ પ્રમાણે પ્રયતા પણ જાણવા ગભચુcકાંતિક પયક્તિા, અપયક્તિા બને એ પ્રમાણે જ છે. વિશેષ એ કે - પતિ ભાદર વાયુકાયિકની જેમ પયfપ્તાના ચાર શરીર છે. એ પ્રમાણે જેમ જલચરોમાં ચાર આલાવા કહા તેમ ચતુષ્પદ ઉપસિર્ષ, ભુજપરિસર્ષ અને ખેચરોમાં પણ ચાર આલાવા કહેવા.
જે સંમૂર્ણિમ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગપરિણત છે, તે ઔદાકિ, ટ્વસ, કામણ શરીર પ્રયોગપરિણત છે. એ પ્રમાણે ગર્ભવ્યુcક્રાંતિક અપયતિક, પયતિક પણ જાણવા. વિશેષ એ કે- શરીર પાંચ કહેતા. અપયત અસુકુમાર ભવનવાસી, નૈરસિકની જેમ જાણવા. એ રીતે પર્યાપ્તા પણ કહેવા. એ પ્રમાણે બન્ને ભેદથી સ્વનિતકુમાર સુધી કહેવું. એ પ્રમાણે પિશાચ યાવતુ ગંધd, ચંદ્ર યાવતું તારાવિમાન, સૌધર્મકભ ચાવતુ ટ્યુત, મહેમ શૈવેયક ચાવત ઉપરિમ ઉપરમ ચૈવેયક, વિજય યાવતું સવથિસિદ્ધ એકૈકના બન્ને ભેદો જાણવા યાવત્ જે પ્રયતા સવિિસદ્ધ અનુત્તરોપપાતિક પરિણા તે વૈક્રિય-તૈજસ-કાર્પણ શરીર પ્રયોગ
Page #204
--------------------------------------------------------------------------
________________
૮/-/૧/૩૮૩
૧૪૩
૧૪૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
દંડકો થયા.
- વિવેચન-3૮૩ *
પરિણત યુગલ કહેવા જોઈએ.
જે અપયfપ્તા સૂમ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત છે, તે પર્શનેન્દ્રિય પ્રયોગપરિણત છે, જે પર્યાપ્ત સૂક્ષ્મ પૃde છે, તે એમ જ છે. જે આપયર્તિા બાદરપૃedીકાયિક છે, તે અને પર્યાપ્તા પણ એમજ છે. એ રીતે ચાર ભેદથી વનસ્પતિકાયિક સુધી જાણવું.
જે અપયા બેઈન્દ્રિય પ્રયોગપરિણત છે, તે જિહવેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય પ્રયોગપરિણત છે, પર્યાતા બેઈન્દ્રિય એમ જ છે. એ રીતે ચાર ઈન્દ્રિય સુધી જણવું. વિરોય એ – ઓકૈક ઈન્દ્રિયની વૃદ્ધિ કહેવી. યાવતું આપતા રતનપભા
નીર્મરસિક પાંચે ઈન્દ્રિય પ્રયોગ પરિણત કહેવા. એમજ યતા કહેવા. એ રીતે બધાં કહેવા – તિર્યચ, મનુષ્ય, દેવો યાવત્ જે પયક્તિા સવથિસિદ્ધ અનુત્તરોપાતિક પરિણત તેઓ પાંચે ઈન્દ્રિયોથી પરિણત છે.
જે અપચતા સમ પ્રતીકારિક એકેન્દ્રિય ઔદારિક-તૈજસ-કાર્પણ શરીરપયોગ પરિણત છે. તે સ્પશનિન્દ્રિય પ્રયોગપરિણત છે, જે પતિ સૂક્ષ્મ છે તે અને બાદર અપર્યાપ્તા-પર્યાપ્તા છે, તે બધાં એમ જ જાણવા. એ રીતે એ આલાવાથી જેની જેટલી ઈન્દ્રિયો અને શરીરો છે, તે તેને કહેવા. યાવતુ જે પયતા સવસિદ્ધ ચાવતુ દેવ પંચેન્દ્રિય વૈક્રિય-તૈજસ-કાર્પણ શરીરપયોગ પરિણત છે, તે જોબ ચાવતું સ્પર્શ ઈન્દ્રિય પ્રયોગપરિણત છે.
જે અપર્યાપ્તા સૂક્ષ્મ પૂરીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત છે તે વણશી કાળો-નીલ-રાતો-પીળોન્સફેદ વર્ણ પરિણત છે. ગંધથી સુરભિ-જુરભિગંધ પરિણત, રસથી તિકત-કડુચ-સાયબિ -મધુર સ પરિણત, પથિી કર્કશ યાવતું ફૂલ પરિણત, સંસ્થાનથી પરિમંડલ-વૃd-ચઢચતુરસ્ય-આયત સંસ્થાન પરિણત છે. • • જે પર્યાપ્ત સૂક્ષ્મ પૃedીએ જ પ્રમાણે છે. એ પ્રમાણે અનુક્રમે જાણવું કે જેના જેટલા શરીરે યાવતુ જે પતિ સવસિદ્ધ પંચેન્દ્રિય ઔદિચ • વૈજ-કમણશી ચાવતું પરિણત છે, તે વણથી કાળા ચાવતુ આયાત સંસ્થાન પરિણત છે.
જે અપયક્તિા સૂક્ષ્મ પૃedીકાયિક એકેન્દ્રિય સ્પર્શનેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે વર્ષથી કાળા યાવતું આયત સંસ્થાન પરિણત છે. પરંતા સૂમ પૃથ્વી એમ જ છે. એ રીતે અનુક્રમે જેને જેટલી ઈન્દ્રિયો છે, તેને કેટલી કહેતી, યાવતું જે યતા સવસિદ્ધ અનુત્તર યાવતું શ્રોત્રથી સ્પર્શ સુધી પરિણત છે, વણી કાળા યાવતું આયત સંસ્થાન પરિણત છે.
જે અપાતા સમ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક તૈજસ-કામણ પશનેન્દ્રિય પ્રયોગપરિણત છે, તે વર્ષથી કાળા વર્ણ યાવત આયત સંસ્થાના પણિત છે, જે સૂમ પૃedી તેમજ છે. એ રીતે અનુક્રમે જેને જેટલા શરીર અને ઈન્દ્રિયો છે, તેને તેટલા કહેવા. ચાવતુ જે પચતા સર્વાર્થસિદ્ધ અનુત્તરોપાતિક દેવ પંચેન્દ્રિય સૈક્રિય-ૌજન્મ-કામણતે શ્રોત્ર યાવતું સ્પણનિન્દ્રિય પ્રયોગ પરિપતe વણિી કાળ વર્ષ પરિક્ષત યાવતુ આયત સંસ્થાન પરિષત છે. એ રીતે નવ
એકેન્દ્રિયથી સર્વાર્થસિદ્ધ દેવાંત જીવ ભેદ વિશેષિત પ્રયોગ પરિણતોના પુદ્ગલોનો પહેલો દંડક છે. તેમાં પૃથ્વીકાયની જેમ અકાય એકેન્દ્રિય પ્રયોગપરિણત કહેવા. પૃથ્વી-અપ્રયોગ પરિણતોમાં બે ભેદ-સૂક્ષ્મ અને બાદર વિશેષથી જાણવા. તેઉકાય પ્રયોગમાં પણ એમ વાંચવું. અવવિધ - પુલાક, કૃમિ આદિ ભેદથી બેઈન્દ્રિયો, તેઈન્દ્રિય પ્રયોગ પરિમત પણ અનેકવિધ છે - કુંથ, કીડી આદિ ભેદથી. ચતુરિન્દ્રિય પ્રયોગ પરિણત પણ અનેકવિધ-માખી, મશકાદિ ભેદથી. - પૃથ્વીકાયિકથી સર્વાર્થસિદ્ધ દેવ સુધી પર્યાપ્તક-અપર્યાપ્તક વિશેષ બીજો દંડક. તેમાં સૂક્ષ્મ-બાદર ભેદથી બે પ્રકારે પુગલો કહેવા. તે પ્રત્યેકના પયર્તિા-અપયMિા બે ભેદ છે.
અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી આદિ ઔદાકિાદિ શરીર વિશેષથી ત્રીજો દંડક. તેમાં દારિક-તૈજસ-કાશ્મણ શરીરોના જે પ્રયોગથી પરિણત છે. તથા પૃથ્વી આદિના જ આ ત્રણ શરીરથી પ્રયોગ પરિણત થાય છે. બાદર પર્યાપ્તા વાયુના આહારક સિવાય ચારે શરીર થાય છે. વૈક્રિય-આહાક-શરીર અભાવે ગર્ભવ્યુત્ક્રાંતિક અપયર્તિક મનુષ્યો ત્રણ શરીરવાળા જ છે.
ઈન્દ્રિય વિશેષથી ચોથો દંડક છે. ઔદાસ્કિાદિ શરીર શદિ ઈન્દ્રિય વિશેષથી પાંચમો દંડક છે. વર્ણ-ગંઘ-રસ-સ્પર્શ-સંસ્થાન વિશેષથી છઠ્ઠો દંડક છે. દારિકાદિ શરીર-વણિિદ ભાવ વિશેષથી સાતમો દંડક છે. ઈન્દ્રિય-વણિિદ વિશેષથી આઠમો, શરીર-ઈન્દ્રિય-વણદિથી નવમો દંડક છે.
• સૂઝ-3૮૪,૩૮૫ -
L[૩૮] ભગવના મિશ્ર પરિણત યુગલો કેટલા ભેટે છે ? ગૌતમાં પાંચ ભેદે. - એકેન્દ્રિય મિશ્ર પરિણત યાવતુ પંચેન્દ્રિય મિશ્ર પરિણત. એકેન્દ્રિય મિત્ર પરિણત યુગલ, ભગવાન ! કેટલા ભેદે છે? ગૌતમ ! જેમ પ્રયોગ પરિણાના નવ દંડકો કહા, તેમ મિશ્રપરિણતના પણ નવ દંડકો બધાં સંપૂર્ણ કેહવા. વિશેષ એ - આલાવો મિશ્ર પરિણતનો કહેવો. બાકી બધું તેમજ છે. યાવતુ જે પ્રયતા સવથિસિદ્ધ આયતસંસ્થાન પરિણત.
[૩૮] વીયા પરિણત, ભગવન્! પગલો કેટલા ભેદ છે ? ગૌતમ ! પાંચ ભેદ - વર્ણ, ગંધ, સ, સાઈ, સંસ્થાના પરિણd. જે વર્ષ પરિણત છે, તે પાંચ ભેદ છે - કાળવણ ચાવત શુકલ વર્ણ પરિણત, જે ગંધ પરિણત છે, તે બે ભેદે – સુરભિગંધ, દુરભિગંધ પરિણd. એ રીતે જેમ પwવણાપદમાં છે, તેમ સંપૂર્ણ રાવત સંસ્થાનથી આયત સંસ્થાન પરિણત, તે વણથી કાળવણ પરિણત પણ છે ચાવતું રક્ષ સ્પર્શ પરિણત પણ છે.
• વિવેચન-૩૮૪,૩૮૫ -
મિશ્ર પરિણતમાં પણ નવ દંડકો જ છે. હવે વિસસા પરિણત પુદ્ગલોને વિચારીએ - પાવણા પદમાં આ રીતે છે – જે સપરિણત છે, તે પાંચ ભેદે કહ્યા
Page #205
--------------------------------------------------------------------------
________________
૮/-/૧/૩૮૪,૩૮૫
– તિક્ત, કડુચ, કસાય, અંબિલ, મધુર રસ પરિણત. જે સ્પર્શ પરિણત છે, તે આઠ ભેદે – કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ સ્પર્શ પરિણત. – હવે એક પુદ્ગલ દ્રવ્યને આશ્રીને પરિણામને ચિંતવે છે –
૧૪૫
• સૂત્ર-૩૮૬ ઃ
ભગવન્ ! શું એક દ્રવ્ય, પ્રયોગ-મિશ્ર-કે-વિસા પરિણત હોય ? ગૌતમ ! પ્રયોગ કે મિશ્ર કે વિસસા પરિણત હોય. - - જો પ્રયોગ પરિણત હોય, તો મનપયોગ પમિત હોય, વાન કે કાય પ્રયોગ પરિણત હોય? ગૌતમ ! મન કે વચન કે કાયયોગ પરિણત હોય.
જો મન પ્રયોગ પરિણત હોય તો
સત્યમાં પ્રયોગ પમિત હોય, મૃષા, સત્યાકૃપા કે સત્યમૃષામન પ્રયોગ પરિણત હોય ? ગૌતમ ! તે સત્ય કે પૃષા કે સત્યાટ્ટા કે સમારંભ સત્યમનપયોગ પરિણત હોય. જો સત્ય મન પ્રયોગ પરિણત હોય તો શું આરંભ મન પ્રયોગ પરિણત હોય, અનારંભ, સારંભ, સારંભ, સમારંભ કે અસમારંભ સત્ય મન પ્રયોગ પરિણત હોય –
--
-
-
જો પૃથામન પ્રયોગ પ્રણિત હોય, તો આરંભ પૃષા મન પ્રયોગ પરિણત હોય કે... એ પ્રમાણે સત્યની જેમ મૃા પણ કહેવું. એ રીતે સત્યામૃષા અને અસત્યાકૃપા મનપયોગ પણ કહેવો. જો વચન પ્રયોગ પરિણત હોય તો શું સત્યવચન કે મૃષાવાન પ્રયોગ પરિણત હોય? એ રીતે મનયોગ પરિણત માફક વનપયોગ પરિણત પણ યાવત્ અસમારંભ વચનપયોગ પરિણત સુધી કહેવું. . - જો કાય પ્રયોગ પરિણત હોય તો શું ઔદાકિ શરીર કાય પ્રયોગ પરિણત હોય, ઔદાકિ મીશ્ર, વૈક્રિય, વૈક્રિય-મિશ્ર, આહાક, આહાક-મિશ્ર કે કામણ શરીર કાય પ્રયોગ પરિણત છે? ગૌતમ ઔદાકિ શરીર કાવ્યપયોગ કે યાવત્ કાર્પણ શરીસ્કાય પ્રયોગ પરિણત હોય છે. જો ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય તો શું એકેન્દ્રિય ઔદારિક શરીસ્કાય પ્રયોગ પરિણત હોય કે યાવત્ પંચેન્દ્રિય હોય? ગૌતમ? એકેન્દ્રિય કે યાવત્ પંચેન્દ્રિય પણિત હોય.
-
- જો એકેન્દ્રિય ઔદારિક શરીકાય પ્રયોગ પરિણત હોય, તો શું પૃથ્વીકાય એકેન્દ્રિય હોય કે યાવત્ વનસ્પતિકાય એકેન્દ્રિય હોય ? ગૌતમ ! પૃથ્વીકાય એકેન્દ્રિય ઔદારિક શરીરકાપ્રયોગ પરિણત હોય કે યાવત્ વનસ્પતિકાય, પરિણત હોય. જો પૃથ્વીકાય એકેન્દ્રિય ઔદારિક શરીય કાય પ્રયોગ પરિણત હોય, તો શું સૂક્ષ્મ પૃથ્વીકાયિક હોય કે યાવત્ બાદર પૃથ્વીકાયિક હોય? ગૌતમ! સૂક્ષ્મ પૃથ્વીકાયિક હોય કે યાવત્ બાદરપૃથ્વીકાયિક હોય. • જો સૂક્ષ્મપૃથ્વીકાયિક હોય તો શું પર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વી પરિણત હોય કે અપચપ્તિ સૂક્ષ્મ પૃથ્વી પરિણત હોય ? ગૌતમ ! પતિ સૂક્ષ્મ પૃથ્વી હોય કે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી હોય. એ પ્રમાણે બાદર પણ જાણવું. યાવર્તી વનસ્પતિકાયના ચાર ભેદો જાણવા. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળાના બે ભેદો જાવા - પર્યાપ્ત, યતિ. 10/10
--
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
જો પંચેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગપરિણત હોય, તો શું તિર્યંચ યોનિક પંચેન્દ્રિય ઔદારિક શરીસ્કાયપ્રયોગ પરિણત હોય કે મનુષ્ય પંચેન્દ્રિય યાવત્ પરિણત હોય ? ગૌતમ ! તિર્યંચયોનિક યાવત્ પરિણત હોય કે મનુષ્ય પંચેન્દ્રિય યાવત્ પરિણત હોય.
૧૪૬
જો તિર્યંચયોનિક યાવત્ પરિણત હોય તો શું જલચર તિચિયોનિક પરિણત હોય કે સ્થલયર કે ખેચર હોય ? એ પ્રમાણે જ ચાર ભેદ યાવત્ ખેચરોના કહેવા. જો મનુષ્ય પંચેન્દ્રિય યાવત્ પરિણત હોય, તો શું સંપૂર્ણિમ મનુષ્ય પંચેન્દ્રિય યાવત્ પરિણત હોય કે ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્ય યાવત્ પરિણત હોય ? ગૌતમ ! બંને. જો ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્ય યાવત્ પરિણત છે, તો શું પતિ ગર્ભવ્યુત્ક્રાંતિક યાવત્ પરિણત છે કે અપચતિગર્ભ વ્યુત્ક્રાંતિક? ગૌતમ ! પર્યાપ્તગર્ભ વ્યુત્ક્રાંતિક કે અપર્યાપ્તગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્ય પંચેન્દ્રિય
પરિણત હોય.
જો ઔદારિક મિશ્ર શરીર કાય પ્રયોગ પરિણત છે, તો શું એકેન્દ્રિય ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગ પરિણત છે, બેઈન્દ્રિય, પરિણત છે યાવત્ પંચેન્દ્રિય પરિણત છે ? ગૌતમ ! એકેન્દ્રિય ઔદાકિમાં જેમ ઔદાકિ શરીર કાય પ્રયોગ પરિણતનો આલાવો કહ્યો, તેમ ઔદારિકમિશ્ન શરીર કાયપ્રયોગ પરિણતનો આલાવો કહેવો. વિશેષ એ - બાદર વાયુકાયિક, ગર્ભવ્યુત્ક્રાંતિક પંચેન્દ્રિય તિર્યંચ, ગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્યો, આ ત્રણમાં પર્યાપ્તા-અપર્યાપ્તા કહેવા, બાકીનામાં યતા કહેવા.
જો વૈક્રિય શરીસ્કાયપયોગ પરિણત છે, તો એકેન્દ્રિય સાવત્ પંચેન્દ્રિય વૈક્રિયશરીકાવ્યપયોગ પરિણત છે ? ગૌતમ ! એકેન્દ્રિય અથવા સાવત્ પંચેન્દ્રિય યાવત્ પરિણત હોય. - - જો એકેન્દ્રિય યાવત્ પરિણત હોય તો શું વાયુકાયિક હોય, અવાયુકાયિક એકેન્દ્રિય યાવત્ પરિણત હોય ? ગૌતમ ! વાયુકાયિક કે અવાયુકાયિક હોય. એ રીતે આ અભિલાપ વડે જેમ અવગાહના સંસ્થાનમાં વૈક્રિયશરીર કહ્યું તેમ અહીં પણ પર્યાપ્તા સથિસિદ્ધ અનુત્તરોષપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર કાય પ્રયોગ પરિણત કે અપચપ્તિ સર્થિ સિદ્ધ કાય પ્રયોગ પરિણત કહેવું.
જો વૈક્રિયમીશ્રશરીર કાય પ્રયોગ પરિણત હોય, તો એકેન્દ્રિય મિશ્રશરીર કાય પ્રયોગ પરિણત હોય કે યાવત્ પંચેન્દ્રિય હોય ? એ પ્રમાણે જેમ વૈક્રિય, તેમ મિશ્ર. વિશેષ આ - દેવ, નૈરયિકમાં પર્યાપ્ત, બાકીનામાં પર્યાપ્તા, તે પ્રમાણે જ યાવત્ પર્યાપ્તતા સથિસિદ્ધ યાવત્ પરિણત ન હોય, અપર્યાપ્તા સવિિસદ્ધ પરિણત હોય, ત્યાં સુધી કહેવું.
જો આહારક શરીર કાય પ્રયોગ પરિણત હોય, તો શું મનુષ્ય આહારક શરીર કાયપ્રયોગ પરિણત હોય, અમનુષ્યાહાક૰ પરિણત હોય ? એ પ્રમાણે જેમ અવગાહના સંસ્થાનમાં યાવત્ ઋદ્ધિ પ્રાપ્ત પ્રમત્તસંગત સમ્યગ્દષ્ટિ પ્રતિક
Page #206
--------------------------------------------------------------------------
________________
૮l-/૧/૩૮૬
૧૪૩ સંખ્યાત વષયુિકત પરિણત હોય, અતૃદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયત સમ્યગૃષ્ટિ ચાવતુ પરિણત ન હોય.
જે આહારક મિશ્રશરીર કાયપયોગ પરિણત હોય, તો શું મનુષ્યાહાક મિશ્ર શરીર? જેમ ‘આહાક’ તેમ “મિશ્રકમાં બધું કહેવું.
જે કામણ શરીર કાયપયોગ હોય, તો શું એકેન્દ્રિય કામણ શરીર કાયપયોગ પરિણત હોય ચાહત પંચેન્દ્રિય કામણ શરીર? ગૌતમ! એકેન્દ્રિય કામણ શરીર કાયપયોગ એ રીતે જેમ ‘અવગાહના સંસ્થાનમાં' કામણના ભેદો કહા તેમ અહીં પણ યાવતુ પયત સવર્થ સિદ્ધ અનુત્તરોપપાતિક યાવતું દેવ પંચેન્દ્રિય કામણ શરીર કાયપયોગ પરિણત હોય અથવા અપતિ સવથિસિદ્ધe ચાવતું પરિમત હોય.
જે મિશ્ર પરિણત હોય, તો શું મનવચન કે કાયમિશ્ર પરિણત હોય? ગૌતમ! મન કે વચન કે કાયમિશ્ર પરિણત હોય. • • જે મન મિશ્ર પરિણત હોય તો શું સત્યમન, કે મૃષામનમિશ્ર પરિણત હોય ? જેમ પ્રયોગ પરિણત, તેમ મિશ્રપરિણત પણ બધું ચાવતું પર્યાપ્ત સવસિદ્ધ અનુત્તરોપપાતિક યાવતું દેવ પંચેન્દ્રિય કામણ શરીર મિશ્ર પરિણત કે અપતિ સવશિસિદ્ધ યાવત કામણ શરીર મિશ્ર પરિણત સુધી કહેતું.
છે વીસા પરિણત હોય, તો શું વણ-ગંધ-રસ-પર્શ-સંસ્થાન પરિણત હોય? ગૌતમા વર્ણ કે ગંધ કે રસ કે સ્પર્શ કે સંસ્થાન પરિણત ોય. - - બે વર્ષ પરિણત હોય, તો શું કાભ વર્ષ પરિણત હોય કે યાવતુ શુકલ વર્ણ ? ગૌતમ! કાળા યાવતુ શુક્લ જે ગંધ પરિણત હોય, તો શું સુરભિગંધ પણિત કે દુરભિગંધ? ગૌતમ! સુરભિગંધમાં કે દુરભિગંધમાં પરિણત હોય. જે રસ પરિમત હોય, તો શું તિકતસ્ત્ર પરિણત હોય અન. ગૌતમ ! તિત ચાવ4 મધુર સ પરિણત હોય. • • જે સ્પર્શ પરિણત હોય, તો શું કર્કશ સ્પર્શ પરિણત હોય યાવતુ રક્ષ સ્પર્શ પરિણત? ગૌતમ! કર્કશ કે યાવત્ રક્ષo હોય. •• જે સંસ્થાના પરિણત હોયo પ્રશ્ન. ગૌતમ! પરિમંડલ સંસ્થાન પરિણત કે વાવત આયત સંસ્થાન પરિણત હોય
• વિવેચન-૩૮૬ :
મનપણાથી પરિણત ભાષાદ્રવ્ય કાય યોગ વડે ગ્રહણ કરીને વચનયોગ વડે નીકળે તે વાદ્યોગ પરિણત. દારિકાદિ કાયયોગ વડે ગૃહિત ઔદારિકાદિ વર્ગણા દ્રવ્ય ઔદાકિાદિ કાયપણે પરિણત તે કાય પ્રયોગ પરિણત કહેવાય. • • સભૂત અર્થના ચિંતનયુક્ત મનનો પ્રયોગ તે સત્યમન પ્રયોગ કહેવાય. એ રીતે બીજા પણ કહેવા. વિશેષ એ - મૃષા એટલે અસભૂત અર્થ, પ્રત્યકૃપા - મિશ્ર. જેમકે - પાંચ બાળકો જમ્યા હોય ત્યારે દશ બાળકો જમ્યા, તેમ કહેવું. મHચકૃપા • સત્યમૃષાનું સ્વરૂપ ઓળંગી ગયેલ, જેમકે – “આપો”. મામસત્ય - જીવના ઉપઘાતના વિષયમાં સત્ય છે, તદ્વિષયક જે મનઃપ્રયોગ, તેના વડે પરિણત. અનાજ - જીવનો
૧૪૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ અનુપઘાત. સામ - વધનો સંકલ્પ, સમાજ - પરિતાપ.
ઔદારિક શરીર જ પુલસ્કંધરૂપવથી ઉપચીયમાનવથી કાય ઔદાકિ શરીકાય, તેનો જે પ્રયોગ, આ પર્યાપ્તાનો જ જાણવો, તેના વડે જે પરિણત છે. - - દારિકની ઉત્પત્તિ કાળે અસંપૂર્ણ હોવાથી કામણ વડે મિશ્ર, તે દારિક મિશ્ર • x • તેનો જે પ્રયોગ તે ઔદાકિ મિશ્ર શરીર કાયપયોગ, તેના વડે પરિણત. આ
દારિક મિશ્રક શરીર કાયપયોગ અપતિકને જ જાણવો. કહ્યું છે – ઉત્પત્તિ પછી જીવ કામણયોગથી આહાર કરે છે, પછી શરીરપથતિ સુધી ઔદારિક મિશ્ર વડે આહાર કરે છે. એ રીતે કામણ અને દારિક શરીરની મિશ્રતા છે.
- જ્યારે દારિક શરીરી વૈક્રિયલબ્ધિ સંપન્ન મનુષ્ય, પંચેન્દ્રિય તિર્યંચ યોનિકકે પર્યાપ્ત બાદર વાયકાયિક પૈક્રિય શરીર કરે, ત્યારે દારિક કાયયોગમાં જ છે પ્રદેશોને કાઢીને વૈકિય શરીર યોગ પુદ્ગલોને ગ્રહણ કરીને જ્યાં સુધી વૈક્રિય શરીર પતિ ન પામે ત્યાં સુધી વૈકિય વડે ઔદારિક શરીરની મિશ્રતા છે. આ પ્રમાણે આહાક સાથે પણ દારિક શરીરની મિશ્રતા કહેવી. -- વૈક્રિય પતિકને વૈક્રિય શરીર કાયપયોગ હોય છે. વૈક્રિય મિશ્રક શરીર કાયપ્રયોગ દેવ-નાકમાં ઉત્પન્ન થતાં અપતિકને હોય, અહીં મિશ્રતા-વૈચિશરીરની કામણ સાથે છે, અથવા લબ્ધિ વૈક્રિયનો ત્યાગ કરી, ઔદાકિમાં પ્રવેશ કાળે દારિક ગ્રહણ કરવા પ્રવૃત્તને વૈક્રિયની પ્રાધાન્યતાથી દારિક હોવા છતાં વૈક્રિય મિશ્રતા.
આહાક શરીર ચ્યા પછી, તે આહારક શરીસ્કાય પ્રયોગ છે. આહારકના દારિક સાથે મિશ્રતામાં આહારક મિશ્રશરીર કાયપયોગ છે, તે આહારક ત્યાગ અને દારિકના ગ્રહણાભિમુખને હોય છે. - ૪ -
કામણશરીર કાયપયોગ વિગ્રહ ગતિમાં અને સમુદ્યાત કરતા કેવલીને ત્રીજા, ચોચા, પાંચમાં સમયમાં હોય. - ૪
આ પ્રમાણે પ્રજ્ઞાપના ટીકાનુસાર દારિકાદિ શરીર કાયપયોગ વ્યાખ્યા કરી, શતક ટીકાનુસાર મિશ્રકાય પ્રયોગ આ રીતે છે - ઔદારિક મિશ્ર, દારિક જ અપરિપૂર્ણ મિશ્ર કેહવાય. જેમકે ગોળમિશ્ર દહીં, તે ગોળપણે ન કહેવાય, દહીંપણે પણ ન કહેવાય. એ રીતે દારિક મિશ્ર કામણથી ઔદાસ્કિપણે કે કાશ્મણપણે કહી શકાતા નથી. કેમકે તે પરિપૂર્ણ નથી. એ રીતે વૈક્રિય મિશ્ર અને આહારક મિશ્ર પણ જાણવું.
- જેમ દારિક શરીર કાયપયોગ પરિણતમાં સૂક્ષ્મ પૃવીકાયિકાદિ આશ્રીને આલાપક કહ્યો. તેમ ઔદારિક મિશ્ર શરીરકાય પરિણતમાં પણ કહેવો. તેમાં એટલું વિશેષ - બધાં જ સમ પૃવીકાયિકાદિ પતિ-પતિા વિશેષથી કહેવા. અહીં બાદર વાયુકાયિક ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો પર્યાદ્ધિા-અપયક્તિા વિશેષથી કહેવા. બાકીના પિતા વિશેષણા જ છે. કેમકે બાદર વાયુકાયાદિને પર્યાપ્ત અવસ્થામાં જ વૈક્રિયના આરંભથી દારિક મિશ્ર શરીરકાયપયોગ પ્રાપ્ત થાય છે. બાકીનાને અપયતિક અવસ્થામાં થાય છે.
‘ઓગાહણ સંઠાણ’ એ પ્રજ્ઞાપનામાં ર૧-મું પદ છે. ત્યાં આવું સૂત્ર છે – “જો
Page #207
--------------------------------------------------------------------------
________________
૮/-/૧/૧૮૬
૧૪૯ વાયુકાયિક એકેન્દ્રિય વૈકિય શરીરકાયપ્રયોગ પરિણત” ઇત્યાદિ. એ રીતે જેમ
ઓગાહણjઠાણ'માં કહ્યું, તે આ સૂત્ર – “અમનુષ્ય આહાક શરીર કાયપયોગ પરિણત નહીં.” ઇત્યાદિ. - હવે બે દ્રવ્ય કહે છે –
• સૂત્ર-૩૮૩ -
ભગવાન ! બે દ્રવ્યો છે પ્રયોગ પરિણત છે, મિશ્રપરિણત છે કે વીયા પરિણત છે ? ગૌતમા બે દ્રવ્યો - (૧) પ્રયોગ પરિણત હોય કે (૨) મિશ્રપરિણત કે (3) વીયા પરિણત કે (૪) એક પ્રયોગ પરિમત, એક મિશ્ર પરિણત કે (૫) એક પ્રયોગ પરિણત એક વીચા પરિમત કે (૬) એક મિશ્ર પરિણત, એક વીયસાપરિણત હોય.
જે પ્રયોગ પરિણત હોય, તો મનપયોગ પરિણત હોય, વચન) કાયપયોગ પરિણત હોય? ગૌતમી મપયોગ કે વચનપયોગ કે એક મન એકવચન કે એકવચન એક કાયપયોગ હોય. • • જો મનપયોગ પરિમત હોય તો શું સત્ય મનપયોગ હોય, ઇત્યાદિ ? ગૌતમ ! સત્ય કે યાવત્ અસત્યામૃષા મન:પ્રયોગ અથવા એક સત્ય એક મૃષામન પ્રયોગ પરિણત. અથવા એક સત્ય એક સત્યામૃષામનપયોગ પરિણd. અથવા એક સત્ય એક અસત્યા મૃષા મનપયોગ પરિણત. અથવા એક મૃષo એક સત્યામૃષામનપયોગ પરિત અથવા એક મૃષા એક અસત્યામૃષામન પ્રયોગ પરિણત અથવા એક સત્યામૃષાએક અસત્યામૃષા મનપયોગ પરિણત હોય.
જે સત્યમનપયોગ પરિણત હોય તો શું આરંભ સત્ય યાવત્ અસમારંભ સત્ય મન:પયોગ પરિણત હોય ? ગૌતમ! આરંભ સત્ય કે યાવત્ અસમારંભ સત્ય મન:પ્રયોગ પરિણત હોય. અથવા એક આરંભ સત્ય એક અનારંભ સત્યમન:પયોગ પરિણત હોય. એ રીતે આ ગમ વડે દ્વિસંયોગ જાણવા. સર્વે સંયોગો જ્યાં જેટલા થાય તે કહેવા યાવતું સવિિસિદ્ધ ગતિ.
જે મિશ્ર મનઃપરિણત હોય તો, શું મનોમિક પરિણત હોય ઇત્યાદિ કહેવું. •• જે વીસમા પણિત હોય તો શું વર્ષ પરિણd, ગંધ પરિણત એ રીતે પૂર્વવત વીયસા પરિણત પણ યાવત્ અથવા એક દ્રવ્ય ચતુસ્ત્ર સંસ્થાન કે એક દ્રવ્ય આયત સંસ્થાન પરિણત હોય.
ભાવના ત્રણ દ્રવ્યો, પ્રયોગ, મિશ્ર, વીસમા પરિણત હોય ? ગૌતમ! ત્રણ દ્રવ્યો - (૧) પ્રયોગ કે મિશ્ર, કે વીસમા પરિણત હોય અથવા (૨) એક પ્રયોગo, બે મિશ્ર પરિણત હોય. અથવા (૩) એક પ્રયોગo, બે વીસા પરિણત હોય અથવા (૪) અથવા જે પ્રયોગ એક મિશ્ર અથવા (૫) બે પ્રયોગ એક વીયસ (૬) અથવા એક મિશ્ર બે લીયસા અથવા (૩) બે મિશ્ર એક વીયસા (૮) અથવા એક પ્રયોગ એક મિશ્ર એક વીયા પરિણત હોય.
એ પ્રયોગ પરિત હોય તો શું મન, વચન, કાયપયોગ પરિત હોય? ગૌતમાં મનપયોગ પરિણત કે એ પ્રમાણે એક સંયોગ, દ્વિસંયોગ, શિકસંયોગ
૧૫o
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કહેu - જે મન:પયોગ પરિણત હોય તો શું સત્યમન આદિ પ્રયોગ પરિણત હોય? ગૌતમ સત્ય કે યાવત અસત્યામૃષા મનપયોગ પરિણત અથવા એક સત્ય બે મૃષo એ પ્રમાણે બ્રિકસંયોગ, મકસંયોગ કહેu. એ પ્રમાણે યાવતુ એક કસ સંસ્થાન પરિણત કે એક ચતુર કે એક આયત સંસ્થાન પરિણત.
ભગવઝા ચાર દ્રવ્યો હોય, તો શું પ્રયોગ પરિણતાદિ હોય? ગૌતમાં પ્રયોગ કે મિશ્ન કે વીર્યસાપરિણત અથવા એક પ્રયોગ ત્રણ મિશ્ર પરિણત અથવા એક પ્રયોગo xણ વીયા પરિણત અથવા બે પ્રયોગ બે મિશ્ર પરિણd અથવા બે પ્રયોગ બે વીસા પરિણત. અથવા ત્રણ પ્રયોગ એક મિશ્ર પરિણત અથવા ત્રણ પયોગ એક વીમા પરિણd અથવા એક મિge ત્રણ વીમા રણત અથવા બે મિશo બે વીજ પરિણત અથવા ઝણ મિશo એક વીસા પરિણત અક્ષા એક પ્રયોગo બે વીયસ એક મિશ્ર પરિણત. - - અથવા એક પ્રયોગo બે મિશ્ર એક વીયસ અથવા બે પ્રયોગ એક મિશ્ર એક વીયસા - - - જે પ્રયોગ પરિણત હોય તો શું મન આદિ પ્રયોગ પરિણત છે? એ રીતે એ ક્રમથી પાંચ, છ, સાત ચાવત દશ, સંખ્યાત, અસંખ્યાત, અનંતા દ્રવ્ય એક સંયોગથી કહેવા. બે-ત્રણયાવત દશ-બાર સંયોગથી જ્યાં જેના જેટલા સંયોગ થાય, તે સર્વે કહેવા. આ બધાં ફરીથી જેમ નવમાં શતકમાં “પ્રવેશનક” ઉદ્દેશામાં કહીશું તેમ કહેવા. થાવત્ અસંખ્યાત, અનંત વિરોષ – એક પદ અધિક કહેવું માવઠું અથવા અનંતા પરિમંડલ સંસ્થાન પરિણત યાવતુ આયત સંસ્થાન
• વિવેચન-3૮૭ :
અહીં પ્રયોગ પરિણતાદિ ત્રણમાં એક સંયોગે ત્રણ વિકલ્પ, લિંકયોગે છે, એ રીતે મનઃપ્રયોગાદિ ત્રણમાં પણ સત્યમનઃ પ્રયોગ પરિણતાદિ ચાર પદ, તેમાં એક યોગે ચાર, દ્વિતયોગે છે, કુલ દશ. આરંભ સત્ય મન:પ્રયોગ પરિણતાદિ છ પદ, તેમાં એક યોગે છે, દ્વિયોગે ૧૫, કુલ-૨૧. • X - એ પ્રમાણે આ ગમ વડે આરંભ સત્ય મન:પ્રયોગ આદિ પદ પ્રદર્શનથી દ્વિસંયોગ વડે સમસ્ત દ્રવ્ય હય સૂત્ર જાણવું. દ્વિકસંયોગના એક વિકલ્પ અભિધાનપૂર્વક એકવ વિકલા દેખાય છે. - X • ત્યાં આરંભ સત્ય મનઃપ્રયોગ દેખાડેલ છે જ. આરંભ આદિ છ પદ વિશેષિતમાં - મૃષામન:પ્રયોગાદિમાં ત્રણ, સત્ય વાક્ પ્રયોગાદિમાં ચાર, તે પ્રત્યેકમાં એક યોગે છે વિકલ્પો - દ્વિતયોગે-૧૫. એમ કુલ-૨૧, દારિક શરીસ્કાય પ્રયોગાદિમાં સાત પદમાં એક યોગે સાત, દ્વિતયોગે-૨૧, કુલ-૨૮, ભંગ જાણવા.
એ રીતે એકેન્દ્રિયાદિ પૃથ્વી આદિ પદ વગેરેથી પૂર્વોકત ક્રમ વડે ઔદાકિાદિ કાય પ્રયોગપરિણત બે દ્રવ્ય વિસ્તારવા. ક્યાં સુધી ? તે કહે છે - યાવત સવચિસિદ્ધ અનુસરોપપાતિક કપાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય કાર્પણ શરીર કાય પ્રયોગ પરિણત હોય તો શું પર્યાપ્ત અપયત સર્વાર્થસિદ્ધ ચાવતુ પરિણત છે ? ગૌતમ! પતિ સર્વાર્થ સિદ્ધ કે અપયત સવચિસિદ્ધ ચાવત્ પરિણત છે.
પ્રયોગપરિણત બે દ્રવ પ્રત્યેક વિકલામાં દ્વિકસંયોગ વડે વિસસા પરિણતમાં
Page #208
--------------------------------------------------------------------------
________________
૮/-/૧/૧૮૭
૧પ૧
પણ દ્રવ્યમાં વર્ણ-ગંધ-રસ-પર્શ-સંસ્થાનોમાં પાંચ વગેરે ભેદોમાં કહેવા. ક્યાં સુધી ? Mાવ મલ્વે આ પંચ ભેદ સંસ્થાનમાં દશ દ્વિક સંયોગમાં દશમો ભેદ છે.
હવે ત્રણ દ્રવ્ય - અહીં પ્રયોગ પરિણાદિ ત્રણ પદમાં એક યોગે ત્રણ વિકલ્પ, દ્વિયોગે - છે. કેમ? પહેલા એકત્વમાં, બાકીના ક્રમથી દ્વિવમાં બે ઇત્યાદિ. તથા બીજાના એકવમાં અને બીજાના દ્વિવમાં અન્ય તથા બીજાના દ્વિવમાં, બીજાની એકવમાં અન્ય. એ રીતે છે. -- ગક સંયોગમાં એક જ, એ રીતે કુલ દશ ભંગ થયા.
એ પ્રમાણે મનાપ્રયોગ આદિ ત્રણેમાં પણ. - * - સત્ય મન:પ્રયોગાદિની ચાર પદ, તેથી એક સંયોગો ચાર, પ્રિકસંયોગે બાર.-x-x-x-ગિક સંયોગમાં ચાર, એમ કુલ ૨૦ ભંગ થયા.
સૂત્રમાં કેટલુંક કહ્યું. બાકીનાનો અતિદેશ કર્યો છે.
અહીં પણ ત્રણ દ્રવ્યાધિકારમાં તેમજ કહેવું જેમ દ્રવ્ય દ્વયાધિકારમાં કહેલું છે. તેમાં મન-વચન-કાયાના ભેદથી જે પ્રયોગપરિણામ મિશ્ર પરિણામ વાણદિ ભેદથી વિસસા પરિણામ કહ્યા. તે અહીં પણ કહેવા. * * - અહીં પરિમંડલાદિ પાંચ પદોના એક યોગે પાંચ વિકલ્પો, હિક યોગે-૨૦. * * બક યોગે-૧૦,
હે દ્રવ્ય ચકને આશ્રીને કહે છે - અહીં પ્રયોગ પરિણત આદિ પ્રણમાં એક યોગે ત્રણ, દ્વિસંયોગે નવ - X - X - X • ત્રિક યોગમાં ત્રણ જ થાય. એ રીતે બધાં મળીને ૧૫ વિકલ્પો થયા.
નજી પોr fથા f& FUTUો - વી શેષ દ્રવ્યચતુક પ્રકરણને ઉપલક્ષીને કહ્યું. તેમાં પૂર્વે કહ્યા મુજબ સંસ્થાન સૂત્રપર્યન્ત ઉચિત ભંગ સહિત બધું કહેવું. - - હવે પાંચ દ્રવ્યાદિ પ્રકરણનો અતિદેશ દશવિતા કહે છે - અભિલાપ - ભગવનું ! શં પાંચ દ્રવ્યો પ્રયોગ પરિણતાદિ છે ? ગૌતમ ! તે પ્રયોગ પરિણતાદિ (3) છે. અથવા એક પ્રયોગ પરિણત, ચાર મિશ્ર પરિણત ઇત્યાદિ. અહીં કિંકસંયોગે ૧૨ વિકલ્પો છે. * * * * * * * ત્રિક સંયોગ છ વિકલ્પો છે - X - X - X ચાવતુ ચાર, પાંચ થી દશ સંયોગ. તેમાં દ્રવ્યપંચક અપેક્ષાએ સત્ય મન આદિ ચારે પદોમાં દ્વિક, મક, ચતુક સંયોગો થાય છે. તેમાં હિક સંયોગા-૨૪-વિકલ્પો છે - x • x • Bકસંયોગી પણ ૨૪ ભંગો થાય છે. - x - x - ચતુક સંયોગે પણ ચાર, વિકલ્પો છે. * * * X - X - એકેન્દ્રિયાદિ પાંચે પદોમાં દ્વિ-ચક-પંચક સંયોગો થાય છે. તેમાં બ્રિકસંયોગી-૪૦-ભેદ થાય. મિકસંયોગે ૬૦ વિકલ્પો. પાંચ પદોના દશ મિકસંયોગ, પ્રત્યેક ત્રિકસંયોગમાં પૂર્વોક્ત ક્રમથી છ વિકલ્પો, દશને છ વડે ગુણતા-૬૦, ચતુક સંયોગે-ર૦ વિકલા-પાંચ પદોના ચતુક સંયોગ-પ, પ્રત્યેકના પૂર્વોક્ત ક્રમે ચાર ભંગ, પાંચને ચાર વડે ગુણતાં-૨૦ વિકલ્પો. પંચક સંયોગે એક જ વિકલ્પ છે.
આ પ્રમાણે પક સંયોગાદિ પણ કહેવા. વિશેષ એ કે - ષક સંયોગ આરંભ સત્ય મન પ્રયોગાદિ પદોને આશ્રીને છે. સપ્તક સંયોગ ઔદારિકાદિ કાયપ્રયોગને આશ્રીને છે, અટક સંયોગ વ્યંતરના ભેદોથી છે, નવક સંયોગ શૈવેયકના ભેદથી છે, દશક સંયોગ ભવનપતિના ભેદોથી છે, તેમાં વૈકિય શરીરકાય
૧૫૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ પ્રયોગ અપેક્ષાએ જાણવું. એકાદશ સંયોગ સૂત્રમાં કહ્યા નથી કેમકે પૂવક્ત પદોમાં તેનો સંભવ નથી. દ્વાદશસંયોગ કભોપન્ન દેવના ભેદને આશ્રીને વૈક્રિય શરીરકાય પ્રયોગ અપેક્ષાએ છે.
પHT - નવમાં શતકના ત્રીજા ઉદ્દેશામાં ગાંગેય અણગાર કૃત નરકાદિગત પ્રવેશન વિચારમાં છે. તદનુસાર કેટલા દ્રવ્યો કહેવા ? અસંખ્યાત, અનંત નાકાદિ વક્તવ્યતા આશ્રીને તે સૂગ છે. - X - X •
હવે આ બધાનું અલાબહુત વિચારતા કહે છે – • સૂત્ર-૩૮૮ :
ભગવાન ! આ પ્રયોગ પરિણત, મિશ્રપરિણત, વીસા પરિણત યુગલોમાં કયા કોનાથી ચાવતુ વિશેષાધિક છે ? ગૌતમ! સવથી થોડાં યુગલ પ્રયોગ પરિણત છે, મિશ્રપરિણત અનંતણા છે. વીસમા પરિણત તેથી અનંતકુણા છે. - - ભગવન! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૩૮૮ -
જીવ અને પુદ્ગલનો સંબંધ અવાકાલીન હોવાથી, કાયાદિ રૂપથી પ્રયોગ પરિણત પુદ્ગલો સૌથી ઓછા છે. કાયાદિ પ્રયોગ પરિણાથી મિશ્રક પરિણત અનંતગુણા છે, કેમકે પ્રયોગકૃત પરિણામ આકારને ન છોડતો એવો વિશ્રસા વડે જે બીજા પરિણામને પામે, તે મુક્ત કલેવરાદિ અવયવરૂપ તે અનંતાનંત છે. વિસસા પરિણત તેનાથી અનંતગુણ છે. કેમકે જીવદ્વારા ગ્રહણને યોગ્ય નહીં તેવા પરમાણુ આદિ અનંત છે.
શતક-૮, ઉદ્દેશો-૨-“આશીવિષ' છે.
– X - X - X - X – ઉદ્દેશા-૧-માં પુદ્ગલ પરિણામ કહ્યા, અહીં આશીવિષ દ્વાર કહે છે• સૂત્ર-૩૮૯ :
ભગવન્! આશીવિષ કેટલા ભેટે છે ? ગૌતમ બે ભેટે છે - જાતિ આશીવિષ, કર્મ આશીવિષ. • - ભગવનજાતિ આશીવિષ કેટલા ભેદ છે ? ગૌતમ ! ચાર ભેદે - વૃશ્ચિક, મંડુક, ઉરગ, મનુષ્ય-જાતિ આશીવિષ.
ભગવાન ! વૃશ્ચિક જાતિ આશીવિષનો કેટલો વિષય કહ્યો છે ? ગૌતમ ! વૃશ્ચિક જાતિ આશીવિષ અભિરત પ્રમાણ ક્ષેત્ર શરીરને વિષ વડે વિશ્વવ્યાપ્ત છે વિનાશ કરવા સમર્થ છે. આ વિષ તેનો વિષય માત્ર છે, સંપત્તિ વડે તેણે આમ કર્યું નથી - કરતા નથી - કરશે નહીં
મંડુક્ક જાતિ આશીવિશ્વની પૃચ્છા-ગૌતમ! તે ભરત પ્રમાણ હોમ શરીરને વિષ વડે વિશ્વવ્યાપ્ત કરી શકે, બાકી પૂર્વવત રાવત કરશે નહીં. એ પ્રમાણે - ઉચ્ચ જાતિ આશીવિશ્વને જાણવા. વિશેષ એ કે – જંબૂદ્વીપ ક્ષેત્ર પ્રમાણ શરીરને વિષ વડે વિષ વ્યાપ્ત કરી શકે, બાકી પૂર્વવત યાવતું તે કરશે નહીં. • • મનુષ્ય જાતિ આશીવિષ એમ જ છે. વિશેષ એ - સમય ક્ષેત્ર પ્રમાણ શરીરને વિષ વડે વિષ વ્યાપ્ત કરી શકે બાકી પૂર્વવત જાણવું.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧પ૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
૮l-l૨/૩૮૯
૧૫૩ જે કર્મ આશીવિષ છે, તો શું તે નૈરયિક કર્મ આશીવિષ છે ? તિર્યંચ, મનુષ્ય કે દેવકમશીવિષ છે ? ગૌતમ ! તે નૈરયિક કમશીવિષ નથી, પણ તિચિ-મનુષ્ય-દેવકમશીવિષ છે. - - જે તિયચયોનિક કર્મ આશીવિષ છે તો શું તે એકેન્દ્રિય તિચિ યોનિક કમશીવિષ છે કે ચાવતુ પાંચેન્દ્રિય તિર્યo? ગૌતમ! તે એકેન્દ્રિય યાવ4 ચઉરિન્દ્રિય કમશીવિષ નથી પણ પંચેન્દ્રિય તિયોનિક કમશીનિષ છે.
છે તે પંચેન્દ્રિય તિર્યંચ યોનિક. કમશીવિષ છે તો શું સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિયચ યોનિક કમશીવિષ છે કે ગર્ભવ્યકાંતિક એ પ્રમાણે જેમ વૈક્રિય શરીરના ભેદો યાવતુ પયતા સંપ્રખ્યાત વષયિક ગર્ભ બુક્રાંતિક પંચેન્દ્રિય તિચિ યોનિક કમણિીવિષ હોય, પણ અપાતિ સંખ્યાત વષયિક ચાવતું કમશીવિષ ન હોય
જે મનુષ્ય કમશિીવિષ છે, તો શું સંમૂર્ણિમ મનુષ્ય કમશિીવિષ છે કે ગભવ્યકાંતિક મનુષ્ય કમશીવિષ ? એ પ્રમાણે જેમ વૈદિચશરીરમાં કહ્યું તેમ ચાવતુ પતા સંખ્યાત વષણુક કર્મભૂમિજ ગર્ભ બુકાંતિક મનુષ્ય કમશિmવિષ છે, પણ આપતાક્રમશી વિષ નથી.
દેવ કમશીવિષ છે તો ભવનપતિ કમશીવિષ છે કે યાવત વૈમાનિક દેવ કમશીવિષ? ગૌતમ ! ભવનપતિ આદિ ચારે ભેદે છે.
ભવનપતિ દેવ કમણિીવિય છે, તો શું અસુરકુમાર દેવ કમશીવિષ છે કે યાવતુ અનિતકુમાર દેવ કમશીવિષ ? ગૌતમ ! તે અસુરકુમાર યાવત્ નિતકુમાર સર્વે ભવનપતિ દેવ કમણિીવિષ છે.
અસુરકુમાર કમશીવિષ છે, તો પતિ સુકુમાર ભવનવાસી દેવ કમણિીવિષ છે કે અપર્યાપ્તe ગૌતમ ! તે પતિ અસુરકુમાર ભવનવાસી દેવ કમelીવિષ નથી પણ અપતિ છે. એ રીતે નિતકુમાર સુધી જાણવું. • • જે વ્યંતર દેવ કમણિીવિષ છે તો શું પિશાચ વ્યંતર? એ પ્રમાણે બધે અપતિને જાણવા. જ્યોતિષ્કમાં પણ અપર્યાપ્તાને.. (કમશીવિષ) કહેવા.
જે વૈમાનિક દેવકમશીવિષ છે, તો શું કહ્યોપપHક વૈમાનિક દેવ કમશીવિશ્વ છે કે કથાતીત ? ગૌતમ! કલ્પોપક વૈમાનિક દેવ કમરિશીવિષ હોય છે. કભાતીત ચાવતુ કમશીવિષ નથી.
જે કોપપક દેવ કમણિીવિષ છે, તો શું સૌધર્મકલ્પ યાવતુ કમશીવિશ્વ છે કે યાવતુ ટ્યુતકા? ગૌતમ ! સૌધર્મ કોપપક વૈમાનિક દેવ પણ કમણિીવિષ છે. યાવતુ સહસાર કલાવાળા વૈમાનિક દેવ પણ કમણિીવિષ છે. આનતથી અશ્રુતના નથી.
છે સૌધર્મ કહ્યોપwક યાવતુ કમશીવિષ છે, તો શું પચતા સૌધર્મ કલ્પોપપHક વૈમાનિક કે અપયfપ્તા સૌધર્મ? ગૌતમ! પતિ સૌધર્મ કોપvyક વૈમાનિક નહીં પણ અપયા સૌધર્મ કલ્યોપપક વૈમાનિક દેવ
કમણિીવિષ છે. • • એ પ્રમાણે ચાવતુ પર્યાપ્તા સહસર કતપોupક વૈમાનિક યાવ4 કમણિીવિષ નથી, પણ આપતા સહસ્ત્રાર કલ્યોપpક ચાવ( કમણિશીવિષ છે.
• વિવેચન-૩૮૯ :
આશીવિષ એટલે દાઢમાં વિષવાળા. જન્મથી આશીવિષ હોય તે જાત્યાશીવિષ. કર્મથી-ક્રિયા વડે સાપ આદિ ઉપઘાતકરણથી આશીવિષ તે કમશીવિષ. તેમાં પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો જે પતા હોય, તેઓ તપશ્ચરણ કે અન્ય અનુષ્ઠાન અથવા ગુણથી આશીવિષ થાય છે. અર્થાત્ શાપ દેવા વડે બીજાનો નાશ કરી શકે છે, આ આશીવિષ લબ્ધિ સ્વભાવથી સહધ્યાર સુધીના દેવલોકમાં જ દેવપણે ઉત્પન્ન થાય છે. દેવપણે ઉત્પન્ન થયેલા તેઓને અપર્યાપ્તાવસ્થામાં કમશીવિષપણું હોય. શબ્દાર્થ ભેદ સંભવાદિથી ભાણકારે કહ્યું છે કે - જેને દાઢમાં ઝેર છે તે આશીવિષા છે. તે કર્મજાતિ ભેદથી બે પ્રકારે છે. કમશિીવિષો અનેક પ્રકારે છે, જાતિ આશીવિષના ચાર ભેદો છે. વિશ્વનો વિષય-ગોચર કેટલો છે?
અભિરતનું જે પ્રમાણ, તે સાતિરેક ૨૬3 યોજનથી અધિક, તે જ પ્રમાણ જેનું છે તે, તે તેના શરીરને સ્વકીય આશી પ્રભાવથી વિષયુક્ત કરીને વિષપરિગતવિપવ્યાપ્ત કરવા સમર્થ છે, તેના વડે વિનાશ કરી શકે છે - X - X - પણ કરતાં નથી. અર્થાત આ પ્રકારે શરીર સંપ્રાપ્તિ દ્વારથી કર્યું નથી - કરતા નથી - કરશે નહીં. અહીં વૃશ્ચિક આશીવિષનું બહુત્વ જણાવવા બહુવચન નિર્દેશ છે.
સમયક્ષેત્ર - મનુષ્ય ફોન.. એ રીતે જેમ વૈક્રિય'ને કહે ત્યારે જીવ-ભેદો કહેવાશે, તેમ અહીં પણ કહેવા. તે આ રીતે- ગૌતમ! સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક કર્મશીવિશ્વમાં નહીં પણ ગર્ભ યુદ્ધાંતિક પંચેન્દ્રિય તિર્યચયોનિક કર્મ આશીવિષ છે, જે ગર્ભ બુદ્ધાંતિક પંચેન્દ્રિય તિર્યંચયોનિક કર્મ આશીવિષ છે. તો શું સંખ્યાત વષયક ગર્ભ વ્યુત્ક્રાંતિક પંચેન્દ્રિયતિચ યોનિક કર્મ આશીવિષ છે કે અસંખ્યાત વષયક ચાવતુ કમશીવિષ ? ગૌતમ ! સંખ્યાતવષયુક યાવત્ કર્મ આશીવિષ છે, અસંખ્યાત વષયક ચાવત્ કર્માશીવિષ નથી. જો સંખ્યાત - X • છે, તો પતિ કે અપયક્તિ ઇત્યાદિ. • • અહીં કહેલ વસ્તુ અજ્ઞાની ન જાણે, જ્ઞાની પણ આ દશ વસ્તુને કથંચિત્ ન જાણે, તે કહે છે –
• સૂગ-30 -
દશ સ્થાન (વસ્તુ)ને છાસ્થ સર્વ ભાવથી જાણતા કે જોતાં નથી. તે આ - ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરથી સહિત જીવ, પરમાણુ પગલ, શબ્દ, ગંધ, વાયુ, આ જિન થશે કે નહીં થાય, આ બધાં દુઃખનો અંત કરશે કે નહીં કરે. • • આ દશને ઉત્પન્ન જ્ઞાનદર્શનધર અરહંત, જિન, કેવલી સર્વભાવથી જાણે, જુઓ - ધર્માસ્તિકાય ચાવત્ [સર્વે દુઃખોનો અંત કરશે કે નહીં.
• વિવેચન-૩૯૦ :
સ્થાન - ગુણ-૫ર્યાય આશ્રિતત્વથી વસ્તુ, છાસ્ય-અહીં અવધિ જાણવા છતાં પરમાણુ આદિને મૂર્ત હોવાથી જાણે છે. કેમકે વિશિષ્ટ અવધિ જ્ઞાનનો વિષય સમસ્ત
Page #210
--------------------------------------------------------------------------
________________
૮/- ૨/૩૯૦
૧૫૫ મત દ્રવ્ય છે. (શંકા) છાસ્થ સર્વભાવ ન જાણે, પણ કથંચિતું જાણે છે, છતાં ન જાણે કેમ કહ્યું? (સમાધાન) તો આ દશ સંખ્યા નિયમ વ્યર્થ થશે, કેમકે તે ઘટાદિના અનંત પર્યાય જાણી ન શકે.
મામાન - ચક્ષુને પ્રત્યક્ષ એમ અર્થ લેવો. કેમકે મૃત જ્ઞાનથી તો અસાક્ષાને જાણે. નવ ૩મીર પાવાદ : સિદ્ધ. પરમાણુ એવા પુદ્ગલ કહ્યા, ઉપલક્ષણથી કોઈ હુયણકાદિને પણ ન જાણે. અથK - પ્રત્યક્ષ. કોઈ પ્રાણી જિન-વીતરાગ થશે કે નહીં. - તેનાથી ઉલટું - કેવલજ્ઞાની સર્વભાવથી સાક્ષાત્ જાણે છે. તેથી જ્ઞાન –
• સૂત્ર-૩૯૧ -
ભગવાન ! જ્ઞાન કેટલા ભેદે છે ? પાંચ ભેદે - અભિનીભોધિક જ્ઞાન, શુતજ્ઞાન, અવધિજ્ઞન, મન:પર્યવજ્ઞાન કેવળજ્ઞાન. તે અભિનીબોધિક જ્ઞાન શું છે ? તે ચાર ભેદે છે – અવગ્રહ, ઈહા, અપાય, ધારણા. એ રીતે જેમ રાયuોઈયમાં જ્ઞાનના ભેદો કહ્યા છે, તેમ અહીં પણ કહેવા. ચાવતું તે આ કેવલજ્ઞાન. • - ભગવાન ! જ્ઞાન કેટલા ભેદ છે ? ગૌતમ ! ત્રણ ભેદ • મતિ અજ્ઞાન, સુત અાન, વિબંગાન.
મતિજ્ઞાન શું છે? ચાર ભેદે છે - અવગ્રહ યાવ4 ધારણા છે અવગ્રહ શું છે? બે ભેદે છે અગવિગ્રહ, જનાવગ્રહ. એ પ્રમાણે જેમ ભિનિબૌધિક જ્ઞાન, તે પ્રમાણે અહીં જાણવું. વિશેષ આ - કાર્થિક શબ્દોને છોડીને ચાવવું નોઈદ્રિય ધારણા સુધી, તે આ ધારણા છે, તે આ મતિજ્ઞાન છે.
તે ચૂત અજ્ઞાન શું છે ? જે રીતે નંદીસુગમાં કહ્યું – જે અજ્ઞાની મિયાર્દષ્ટિ દ્વારા પ્રરૂપિત છે, યાવતું સાંગોપાંગ ચાર વેદ. તે શ્રુતજ્ઞાનિ.
- તે વિભંગજ્ઞાન શું છે? તે અનેક ભેદે છે - ગામ સંસ્થિત, નગર સંસ્થિત યાવતું સંનિવેશ સંસ્થિત, દ્વીપક્સમુદ્ર-વ-વધિ-પવત-વૃક્ષ-સૂપ-આaહાથી-નર-કિંનર-કંપુષિ-મહોમ ગંધર્વ-વૃષભસંસ્થિત તથા પશુ-પશય-પક્ષીવાનરસંસ્થાન સંસ્થિત
જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમાં જીવો જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તેમાં કોઈ બે જ્ઞાનવાળા છે, કોઈ કણ કોઈ વાર કોઈ એક જ્ઞાનવાળા છે. જે બે જ્ઞાનવાળા - તે અભિનિબોધિક જ્ઞાની, શ્રુતજ્ઞાની છે. જે ત્રણ જ્ઞાનવાળા-ક્ત અભિનિબોધિક, શ્રત, અવધી જ્ઞાની છે અથવા અભિનિબોધિક, કૃત, મન:પર્યવજ્ઞાની છે. જે ચતુજ્ઞની છે તે અભિનિબોધિક, શુત, અવધિ, મન:પર્યવજ્ઞાની છે. જે એક જ્ઞાની છે તે નિયમાં કેવલજ્ઞાની છે. • • જે અજ્ઞાની છે. તે કોઈ બે અજ્ઞાનવાળા છે, કોઈ ત્રણ અજ્ઞાનતાા છે. બે અજ્ઞાનવાળા તે મતિ-સુત અજ્ઞાની. ત્રણવાળા તે મતિ-શ્રુત અજ્ઞની, વિભૂંગાની.
ભગવા નૈરયિકો, ાની કે અજ્ઞાની ? ગૌતમ! બંને. જે જ્ઞાની છે, તે નિયમાં ત્રણ જ્ઞાનવાળા છે - અભિનિબોધિક, કૃત અને અવધિ જે અજ્ઞાની છે, તે કોઈ બે અજ્ઞાનતા છે, કોઈ ત્રણ અજ્ઞાનવાળા છે. એ રીતે ત્રણ અજ્ઞાન
૧૫૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ ભજનાએ છે. • • ભગવન્! સુકુમારો જ્ઞાની છે કે અજ્ઞાની ? નૈરયિકની માફક શણવા. ત્રણ જ્ઞાનો નિયમ હોય, પ્રણ અજ્ઞાન વિકલો. એ રીતે સ્વનિતકુમાર સુધી જણવા
ભગવન! પૃવીકાયિક જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમાં જ્ઞાની નથી, અજ્ઞાની છે. નિયમથી મતિ અને શ્રુત બે અજ્ઞાનવાળા છે. એ પ્રમાણે વનસ્પતિકાય સુધી જાણવું. -. બ્રેઈન્દ્રિય વિશે પૃચ્છ-ગૌતમાં જ્ઞાની, અજ્ઞાની બંને જ્ઞાની હોય તે નિયમા મતિ-શ્રુતજ્ઞાની. અજ્ઞાની હોય તે નિયમાં મતિ-ગૃત અજ્ઞાની. એ રીતે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પણ જાણવા. • • પાંચેન્દ્રિય તિચિયોનિક વિશે પૃચ્છા
- ગૌતમ ! તે જ્ઞાની, અજ્ઞાની બને છે. જે જ્ઞાની છે તેમાં કોઈ બે, કોઈ ત્રણ જ્ઞાનવાળ છે. એ રીતે ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન વિશે છે. મનુષ્યોને જીવની માફક પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પ છે. વ્યંતરો, નૈરયિક માફક જાણવા. જ્યોતિક અને વૈમાનિકોને ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન નિયમાં હોય. સિદ્ધો વિશે પ્રથન - તે જ્ઞાની છે, અજ્ઞાની નથી. તેઓ નિયમા કેવળજ્ઞાન-એક જ્ઞlનવાળા છે.
• વિવેચન-૩૯૧ :
અવિપર્યયરૂપથી અભિમુખ, અસંશયરૂપવથી નિયત એવો બોધ-સંવેદન, તે આભિનિબોધિક. જે અથવા જેના વડે જણાય તે જ્ઞાન. અભિનિબોધિક એવું તે જ્ઞાન – ઈન્દ્રિય, અનિન્દ્રિય નિમિત્ત બોધ.
સંભળાય તે મૃત – શબ્દ. ભાવશ્રુતના કારણ રૂપ હોવાથી તે જ જ્ઞાન, તે શ્રુતજ્ઞાન. અથવા શબ્દ કે મૃતથી થતું જ્ઞાન, તે શ્રુતજ્ઞાન - ઈન્દ્રિય, મનના નિમિતે શ્રુત ગ્રંથાનુસારી બોધ.
જેના વડે નીચે-નીચેથી વસ્તુ વિસ્તારથી જણાય તે અવધિ. તે જ જ્ઞાન, તે અવધિજ્ઞાન અથવા મર્યાદાથી મૂર્ત દ્રવ્યોને જ - અમૃતને નહીં જાણે છે. - -
મનથી મનન કરાતા દ્રવ્યોનો પર્થવ - પરિચ્છેદ, તે મન:પર્યવજ્ઞાન અથવા મનના પયયોની અવસ્થા વિશેષથી જ્ઞાન.
મતિ આદિ જ્ઞાનથી નિરપેક્ષ તે એક કેવળ. શુદ્ધ અથવા આવરણ મલ કલંક હિતપણાથી કે સંપૂર્ણ. પહેલાથી જ સર્વાવરણના અભાવે સંપૂર્ણ ઉત્પત્તિથી અસાધારણ કે અનન્ય સદૈશવથી અનંત. યથાવસ્થિત, સંપૂર્ણ, ભૂત-વર્તમાન-ભાવિ ભાવોને જાણે તે - ૪ -
અવાહ-સામાન્ય અર્થ, વિશેષરહિત નિરપેક્ષ રૂપાદિનો નિર્દેશ. મય - પહેલાથી, પ્રા - બોધ. (સામાન્યથી થતો સર્વપ્રથમ બોધ.) - - ઈહા - સત્ અર્થ વિશેષની આલોચના. - અવાય-જ્ઞાનત અર્ચનો નિશ્ચય. -- ધારણા - અવગત અર્થ વિશેષને ધારણ કરવો તે. ઉક્ત ક્રમથી જેમ બીજા ઉપાંગ રાજપ્રમ્નીયમાં જ્ઞાનના ભેદો છે. તેમ અહીં પણ જાણવા –
- તે આ રીતે - અવગ્રહ બે ભેદે - અર્થાવગ્રહ, વ્યંજનાવગ્રહ ઇત્યાદિ.
Page #211
--------------------------------------------------------------------------
________________
૮/-/૨/૩૯૧
• તેમાં
વાચનાંતરમાં શ્રુત જ્ઞાનાધિકારે જેમ ‘નંદી’ આગમમાં કહ્યું તેમ જાણવું - x - શ્રુતજ્ઞાન સૂત્રને અંતે આમ કહ્યું છે – આ દ્વાદશાંગ, ગણિપિટકમાં અનંતા ભાવો, અનંતા અભાવો ચાવત્ - ૪ - અનંતા અસિદ્ધા એમ કહ્યું છે. તેની સંગ્રહ ગાથા પણ છે. આ રીતે એવા પ્રકારે તેના ખંડરૂપ આ શ્રુતજ્ઞાન સૂત્ર કહેવું જોઈએ.
જ્ઞાનથી વિપરીત અજ્ઞાન સૂત્ર-કુત્સિતજ્ઞાન તે અજ્ઞાન. મિથ્યાત્વ યુક્ત હોવાથી કુત્સિત કહ્યું – કહ્યું છે – અવિશેષિત મતિ જ છે, તે સમ્યગ્દષ્ટિને મતિજ્ઞાન છે, મિથ્યાર્દષ્ટિને મતિઅજ્ઞાન.
૧૫૭
જેમાં વિરુદ્ધ વિકલ્પો ઉઠે તે વિભંગજ્ઞાન અથવા અવધિથી વિરૂપ ભેદ તે વિભંગ જ્ઞાન. આ કુત્સિત વિભંગ શબ્દથી જ જણાય છે માટે જ્ઞાન સાથે નમ્ જોડીને અજ્ઞાન કહ્યું નથી.
અર્થનો અવગ્રહ, તે અર્થાવગ્રહ. સકલ વિશેષ નિરપેક્ષ નિર્દેશ્ય અર્થનું ગ્રહણ - એક સમયવાળું તે. - - જેના વડે અર્થ સ્પષ્ટ થાય તે વ્યંજન જેમકે પ્રદીપ વડે ઘટ અથવા ઉપકરણ ઈન્દ્રિયથી શબ્દાદિ પરિણત દ્રવ્યસમૂહ. તે ત્ર્યંનન - ઉપકરણ
ઈન્દ્રિય વડે વ્યંનનાના - શબ્દાદિ પરિણત દ્રવ્યોનો અવગ્રહ તે વ્યંજનાવગ્રહ. અહીં અર્થાવગ્રહને લક્ષીને સર્વ ઈન્દ્રિયાર્થના વ્યાપકત્વથી પહેલા કહ્યો.
જેમ આભિનિબોધિક જ્ઞાન કહ્યું, તેમજ મતિજ્ઞાન પણ કહેવું. તે આ રીતે - તે વ્યંજનાવગ્રહ શું છે? ચાર ભેદે છે – શ્રોત્ર, ઘ્રાણ, જિહ્ન, સ્પર્શનઈન્દ્રિય વ્યંજનાવગ્રહ. વિશેષ આ - આભિનિબોધિક જ્ઞાનમાં અવગ્રહ, અવધારણા, શ્રવણ, અવલંબન, મેઘાએ પાંચ એકાર્યક નામો કહ્યા છે, તે મતિજ્ઞાનમાં ન કહેવા. - ૪ - માનિ - જ્ઞાનરહિત, તે અલ્પજ્ઞાનભાવથી ધન અને શીલરહિત જેવો છે. સમ્યગ્દષ્ટિ પણ અજ્ઞાની હોય, તેથી મિથ્યાર્દષ્ટિ વડે - એમ કહ્યું. નંદી સૂત્ર મુજબ કહ્યું - તે સૂત્ર - સ્વચ્છંદ બુદ્ધિ, મતિ વિકલ્પિત. જેમકે ભારત, રામાયણ આદિ. તેમાં અવગ્રહ, ઈહા, અપાય, ધારણા તે મતિ. સ્વ ંત્ - પોતાના અભિપ્રાયથી, તત્વથી સર્વજ્ઞ પ્રણીત અર્થ કરતા જુદી બુદ્ધિ-મતિ વડે વિકલ્પિત. - x - તેમાં ઋજુ આદિ ચાર વેદ, શીક્ષાદિ છ ઉપાંગના વ્યાખ્યાનરૂપ.
રામમંતિય આદિ-ગ્રામ આકારે ઇત્યાદિ. ભરતાદિ વર્ષક્ષેત્રાકારે, હિમવત્ આદિ વર્ષધર પર્વતાકારે, અશ્વાકારે, જંગલી દ્વિષદ-ચતુષ્પદ આકારે, એ પ્રમાણે વિવિધ સંસ્થાન સંસ્થિત.
જ્ઞાન અને અજ્ઞાન કહ્યા. હવે જ્ઞાની, અજ્ઞાનીને કહે છે – તેમાં નારકાધિકારમાં – “જે જ્ઞાની તે નિયમા ત્રણ જ્ઞાનવાળા' કહ્યા. કેમકે સમ્યગ્દષ્ટિ નારકોને ભવપ્રત્યય અવધિજ્ઞાન છે, માટે કહ્યું. અજ્ઞાનીમાં બે જ્ઞાનવાળા કે ત્રણ જ્ઞાનવાળા કેમ કહ્યા ? અસંજ્ઞી હોય અને નરકે ઉત્પન્ન થાય, તેમને અપર્યાપ્તાવસ્થામાં વિભંગનો અભાવ હોવાથી બે જ્ઞાનવાળા કહ્યા. જે મિથ્યાદષ્ટિ સંજ્ઞીમાંથી ઉત્પન્ન થાય, તેમને ભવપ્રત્યય વિભંગ હોય છે માટે ત્રણ અજ્ઞાની એમ કહ્યું, બેઈન્દ્રિયમાં કોઈ જ્ઞાની પણ સારવાદન સમ્યગ્દર્શન ભાવથી અપર્યાપ્તાવસ્થામાં હોય તેથી જ્ઞાની, અજ્ઞાની બંને કહ્યા.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
જીવાદિમાં ૨૬-૫દોમાં જ્ઞાની, અજ્ઞાની કહ્યા. હવે તેને જ ગતિ, ઈન્દ્રિય, કાય આદિ દ્વારોમાં ચિંતવતા કહે છે –
૧૫૮
• સૂત્ર-૩૯૨ :
ભગવના નિયગતિક જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમ! બંને ત્રણ જ્ઞાન નિયમા, ત્રણ જ્ઞાન વિકલ્પે. ભગવન તિર્યંચ ગતિક જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમ! બે જ્ઞાન કે બે જ્ઞાન નિયમા ભગવના મનુષ્યગતિક જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમ! ત્રણ જ્ઞાન ભઝનાઓ, બે અજ્ઞાન નિયમા. - દેવગતિક જીવો, નિયગતિક માફક જાણવા. - સિદ્ધિગતિક, સિદ્ધની જેમ
જાણવા
-
ભગવત્ ઈન્દ્રિયવાળા જીવો જ્ઞાની કે અજ્ઞાની ? ગૌતમ ! ચાર જ્ઞાન કે ત્રણ જ્ઞાન ભજનાએ. - - ભગવન્ ! એકેન્દ્રિય જીવો જ્ઞાની કે અજ્ઞાની ? પૃથ્વીકાયિકની જેમ કહેવા. બે થી ચાર ઈન્દ્રિયવાળા બે જ્ઞાન કે બે અજ્ઞાન નિયમા. પંચેન્દ્રિયોને ઈન્દ્રિયવાળા માફક જાણવા. અનિન્દ્રિયો જ્ઞાની કે અજ્ઞાની ? સિદ્ધની જેમ જાણવા,
ભગવન્ ! સકાયિક જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમ ! પાંચ જ્ઞાન કે ત્રણ પાન ભજનાઓ. પૃથ્વી યાવત્ વનસ્પતિકાયિક નિયમા અજ્ઞાની. મતિ, શ્રુત જ્ઞાનવાળા છે. સકાયિકને સકાયિક માફક જાણવા. અકાયિક જીવો જ્ઞાની કે જ્ઞાની ? સિદ્ધવત્ જાણવું.
ભગવન્ ! સૂક્ષ્મ જીવો જ્ઞાની કે અજ્ઞાની ? પૃથ્વીકાયિક વત્ જાણવું - ભગવન્ ! ભાદર જીવો જ્ઞાની કે અજ્ઞાની ? સકાયિક વત્ જાણવા. ભગવન્ ! નોસૂક્ષ્મનો બાદર જીવો ? સિદ્ધ માફક જાણવા.
ભગવન્ ! પર્યાપ્તા જીવો જ્ઞાની કે અજ્ઞાની ? સકાયિક માફક જાણવા. પર્યાપ્તા નૈરયિક જીવો ? ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન નિયમા, જેમ નૈયિક છે, તેમ રસ્તનિતકુમાર સુધી જાણવા. પૃથ્વીકાયિક, એકેન્દ્રિય માફક જાણવા. એ રીતે ઉરિન્દ્રિય સુધી જાણવું. પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચ યોનિક ? ત્રણ જ્ઞાન, ત્રણ જ્ઞાન ભજનાઓ. મનુષ્યો, સકાયિક માફક, અંતર, જ્યોતિક, વૈમાનિકો નૈરયિકવર્તી જાણવા.
ભગવન્ ! આપતા જીવો જ્ઞાની કે અજ્ઞાની ? ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાએ. અયતા નૈરયિકો ? ત્રણ જ્ઞાન નિયમા, ત્રણ અજ્ઞાન ભજનાએ એ પ્રમાણે ાનિતકુમાર સુધી જાણવું. પૃથ્વી યવર્તી વનસ્પતિકાયિક, એકેન્દ્રિયવત્
બેઈન્દ્રિયો ? નિયમા બે જ્ઞાન, ને અજ્ઞાન. એ રીતે પંચેન્દ્રિય તિર્યંચ યોનિક સુધી કહેવું. અપચપ્તિા મનુષ્યો ? ત્રણ જ્ઞાન ભજનાએ, બે અજ્ઞાન નિયમા વ્યંતરો, નૈરયિક માફક. અપર્યાપ્તા જ્યોતિક, વૈમાનિકને ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન નિયમા. નોપતિ-નોઅપર્યાપ્તતા જીવો? સિદ્ધની માફક જાણવા.
ભગવન્ ! નિયભવસ્થ જીવો જ્ઞાની, અજ્ઞાની ? નિયગતિક માફક
Page #212
--------------------------------------------------------------------------
________________
૮-૨/૩૯૨
૧૫૯
ગણવા. તિર્યંચ ભવસ્થ જીવો જ્ઞાની, અજ્ઞાની ? મણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ. મનુષ્યભવ, સકાયિક વ4 જાણવા. દેવભવસ્થ, નિરયભવસ્થ માફક જાણવા. અભવસ્થોને સિદ્ધની માફક જાણવા.
ભગવન! ભવસિદ્ધિક જીવો જ્ઞાની, અજ્ઞાની ? સકાયિકવતું જણાવા. અભિવસિદ્ધિક ગૌતમ! જ્ઞાની નથી, ત્રણ અજ્ઞાન ભજનાએ છે. નોભવસિદ્ધિકનોઅભવસિદ્ધિક? સિદ્ધની માફક જાણવા.
સંજ્ઞી વિશે પ્રસ્ત. સઈન્દ્રિયવતુ જાણવા. અસંtીને બેઈન્દ્રિયવતુ જાણવા. નોસંજ્ઞીનો અસંજ્ઞીને સિદ્ધની માફક જાણવા.
• વિવેચન-૩૯૨ -
ગતિ આદિ દ્વાર ગાથા - ગતિ, ઈન્દ્રિય, કાય, સૂક્ષ્મ, પર્યાપ્તા, ભવસ્થ, ભવસિદ્ધિક, સંજ્ઞી, લબ્ધિ, ઉપયોગ, યોગ, વેશ્યા, કષાય, વેદ, આહાર, જ્ઞાનવિષય, કાળ, અંતર, અલાબહd, પર્યાય-આ દ્વારો છે.
તેમાં જેનું નરકે ગમન છે, તે નિયગતિક. તે સમ્યગુ કે મિસ્યા દૈષ્ટિ હોય, જ્ઞાની કે અજ્ઞાની હોય, પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્યમાંથી નરકમાં ઉત્પન્ન થતા અંતર્ગતિમાં વર્તતાને નિસ્યગતિક કહ્યા છે. -x- ભવ પ્રયયત્વ અવધિ અંતસ્મૃતિમાં પણ હોય તેવી ત્રણ જ્ઞાન નિયમા કહ્યું છે ત્રણ અજ્ઞાનની ભજના - કેમકે અસંજ્ઞીને નરકે જતાં અપર્યાપ્તકqમાં બે અજ્ઞાન છે, વિભંગનો અભાવ છે. મિથ્યાર્દષ્ટિ સંજ્ઞીને ત્રણે હોય છે.
જેને તિગમન છે, તે તિર્યગતિક. સમ્યગ્દષ્ટિને પણ અવધિજ્ઞાન પતિતતાથી બે જ જ્ઞાન છે. મિથ્યાર્દષ્ટિને તેમજ બે અજ્ઞાન છે.
મનાયગતિમાં જતાં કેટલાંક અવધિજ્ઞાન સહિત જાય છે. જેમકે તીર્થકર, કેટલાંક તેને છોડીને જાય છે, માટે ત્રણ કે બે જ્ઞાન કહ્યા. જે અજ્ઞાની છે, મનુષ્યગતિમાં ઉત્પન્ન થઈ રહ્યો છે, તેને વિર્ભાગજ્ઞાન પતિત થયા પછી ઉત્પત્તિ છે, માટે બે અજ્ઞાન નિયમા છે.
દેવગતિમાં જે જ્ઞાની જઈ રહેલ છે, તેને ભવપ્રત્યય અવધિ છે, તે દેવાયુના પ્રથમ સમયે જ ઉપજે, તેથી તેને નાકો જેવા કહ્યા. જે અજ્ઞાની છે, તે અસંડ્રીમાંથી ઉપજે, માટે બે અજ્ઞાન કહ્યા. અપતિકત્વમાં વિભંગનો અભાવ છે, તેથી સંજ્ઞીમાંથી ઉત્પન્ન થતા અજ્ઞાનીને ભવ પ્રત્યય વિભંગ છે, માટે તેમને નારકો જેવા કહ્યા.
જેમ સિદ્ધો કેવળજ્ઞાની છે, તેમ સિદ્ધિગતિકો પણ કહેવા. જો કે સિદ્ધોને અને સિદ્ધિગતિકને અંતરગતિ અભાવથી વિશેષતા નથી. તો પણ ગતિબળથી આમ દર્શાવ્યું. બીજા દ્વારોમાં પણ તેમજ જાણવું - ૪ -
ઈન્દ્રિયદ્વાર-ઈન્દ્રિય ઉપયોગવાળા જ્ઞાની કે અજ્ઞાની પણ છે. તેમાં જ્ઞાનીને ચાર જ્ઞાન વિકલો છે. ત્રણ કે ચાર હોય, કેવલજ્ઞાન ન હોય. • • જ્ઞાનના બે વગેરે ભાવ લબ્ધિ અપેક્ષાએ છે, ઉપયોગ અપેક્ષાએ તો બધાંને ચોક સમયે એક જ જ્ઞાન હોય. અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન વિકો - બે કે ત્રણ હોય. એકેન્દ્રિયો મિથ્યાર્દષ્ટિવથી અજ્ઞાની-બે અજ્ઞાન જ છે.
બેઈન્દ્રિયને બે જ્ઞાન છે - સાસ્વાદનથી તેઓ ઉત્પન્ન થાય તેમ માનીને.
૧૬૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ તેઓને છ આવલિકા સુધી બે જ્ઞાન પ્રાપ્ત થાય છે • x •
કાયદ્વા-દારિકાદિ શરીરથી પૃથ્વી આદિ છ માંથી કોઈ પણ એક કાયવાળા તે સકાયિક. તે કેવલી પણ હોય. સકાયિકને જો સમ્યગ્દષ્ટિ હોય તો પાંચ જ્ઞાનો, મિથ્યાર્દષ્ટિને ત્રણ અજ્ઞાન વિકશે.
સૂમદ્વાર-સૂક્ષ્મો મિથ્યાર્દષ્ટિ હોવાથી પૃથ્વીકાયિક માફક બે અજ્ઞાન છે બાદર, કેવલી પણ હોય, તેથી સકાયિકવતુ ભજનાથી પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન કહેવા. - • • પયતકના ૨૪ દંડકમાં પતિ નાચ્છીમાં ત્રણ અજ્ઞાન નિયમાં, અપયપ્તિા અસંજ્ઞીને વિમંગાભાવ છે. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળા પર્યાપ્તાને બે અજ્ઞાન જ હોય. પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચને અવધિ કે વિલંગ વિલો છે. તેથી ભજવા કહ્યું. બેઈન્દ્રિયોને સાસ્વાદન સમ્યકત્વ સદ્ભાવે બે જ્ઞાન, અભાવે બે અજ્ઞાન. મિથ્યાર્દષ્ટિને તો બે અજ્ઞાન જ હોય. અપર્યાપ્તા મનુષ્યોને સમ્યક્ દૈષ્ટિ હોય તો, ગણ જ્ઞાન જ હોય, તેના અભાવે બે જ્ઞાન. મિથ્યાર્દષ્ટિને બે અજ્ઞાન જ હોય, કેમકે વિભંગનો અપતિકામાં અભાવ છે.
વ્યંતરોને અપતિક નારકોની જેમ ત્રણ જ્ઞાન, બે કે ત્રણ અજ્ઞાન કહેવા. તેઓમાં પણ અસંજ્ઞીમાંથી ઉત્પત્તિ હોવાથી પર્યાપ્તાને વિભંગ જ્ઞાનનો અભાવ હોય છે, બાકીનાને અવધિ કે વિભંગ અભાવ છે.
જ્યોતિકમાં સંજ્ઞી જ ઉત્પન્ન થાય, તેઓને અપતિામાં પણ ભવપાય અવધિ કે વિભંગ અવશ્ય સંભવે છે, તેથી ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન વિકલો છે - - • ભવસ્થદ્વાર - નિરવભવમાં રહેલા તે નિયભવસ્થ-ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત થયેલ. તેઓને નિરયગતિકની જેમ ત્રણ જ્ઞાન, બે કે ત્રણ અજ્ઞાન જાણવા. - - - ભવસિદ્ધિક દ્વારે - તેમાં કેવલી પણ હોય, તેથી તેઓ સકાયિકવતુ પાંચ જ્ઞાન ભજનાએ તથા
જ્યાં સુધી સમ્યકત્વને પામે, ત્યાં સુધી ત્રણ અજ્ઞાન ભજનામાં કહેવા. - - - અભવસિદ્ધિકને ત્રણ અજ્ઞાન ભજનાઓ, કેમકે તેઓ નિત્ય મિથ્યાર્દષ્ટિ છે. • • • સંજ્ઞીદ્વાર - ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ. અસંજ્ઞીને. અપર્યાપ્તાકાવસ્થામાં બેઈન્દ્રિયવતુ બે જ્ઞાન, પર્યાપ્તાવસ્થામાં બે અજ્ઞાન હોય છે. • •
લબ્ધિદ્વારે લબ્ધિના ભેદોને દર્શાવે છે - - • સૂત્ર-363 :
ભગવાન ! લબ્ધિ કેટલા ભેદ છે ? ગૌતમ! દશ ભેદે - જ્ઞાનલબ્ધિ, દશનલબ્ધિ, ચાલિબ્ધિ, ચારિત્રસાઅિલબ્ધિ, દાનલબ્ધિ, લાભલબ્ધિ, ભોગલબ્ધિ, ઉપભોગ-બ્લબ્ધિ, વીર્યલબ્ધિ, ઈન્દ્રિયલબ્ધિ.
ભગવાન ! જ્ઞાનલબ્ધિ કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ • અભિનિભોધિક યાવતુ કેવળજ્ઞાનલબ્ધિ. - - ભગવતુ અજ્ઞાનલબ્ધિ કેટલા ભેદ છે ? ત્રણ. • મતિ અને કૃત અજ્ઞાનલબ્ધિ તથા વિર્ભાગજ્ઞાન લબ્ધિ.
ભગવદ્ ! દશનલબ્ધિ કેટલા ભેદે છે ? ગૌતમ! ત્રણ - સભ્યશ્રદર્શન લબ્ધિ, મિલ્લાદર્શનલબ્ધિ, સમ્યગૃમિધ્યાદર્શન લબ્ધિ.
ભગવન્! ચાલિબ્ધિ કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ-સામાયિકo,
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૬૧
૧૬૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
૮-૨/૩૯૩ છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ, સૂક્ષ્મસંપરાય, ચાખ્યાત.
ભગવના ચાહ્મિચાસ્ત્રિ લબ્ધિ દેટલા ભેદે છે ? ગૌતમાં એક પ્રકારે. - - એ પ્રમાણે યાવતુ ઉપભોગલબ્ધિ એક પ્રકારે કહી છે.
ભગવન વીલબ્ધિ કેટલા ભેદે છે ? ગૌતમ! ત્રણ-બાલવીલિબ્ધિ, પંડિતવીયલબ્ધિ, બાલ-પંડિતવીયલબ્ધિ.
ભગવાન ! ઈનિદ્રયલધિ કેટલા ભેદે છે ? ગૌતમપાંચ ભેટે છે. તે આ - શોએન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિયલબ્ધિ.
ભગવાન ! જ્ઞાનલશ્ચિક જીવ જ્ઞાની કે અજ્ઞાની ? ગૌતમ ! જ્ઞાની, અજ્ઞાની નહીં. બે થી પાંચ જ્ઞાન ભજનાએ છે. • - ભગવતુ ! અલબ્ધિક જીવો જ્ઞાની, અજ્ઞાની ? ગૌતમ જ્ઞાની નથી, અજ્ઞાની છે. બે કે ત્રણ અજ્ઞાન ભજનાઓ. • - ભગવન અભિનીબૌધિક જીવો ? ગૌતમ ! જ્ઞાની છે, અજ્ઞાની નથી. બે થી ચર જ્ઞાન વિકલ્પ. • • ભગવન તે લબ્ધિ વગરના જીવો - ગૌતમ બંને. જે જ્ઞાની તે નિયમા એક કેવલજ્ઞાની, જે અજ્ઞાની બે કે ત્રણ અજ્ઞાનવાળા વિકલો જાણવા. એ પ્રમાણે કૃત-જ્ઞાનલબ્ધિક પણ છે, તેના અલશ્વિક, અભિનિબોધિક અલબ્ધિકતુ છે.
અવધિજ્ઞાન લબ્ધિક ? ગૌતમ ! જ્ઞાની, અજ્ઞાની નહીં. કેટલાંક કણજ્ઞાનવાળા, કેટલાંક ચાર જ્ઞાનવાળા. જે ત્રણ જ્ઞાનવાળા છે, તે અભિનિબૌધિકકૃત-અવધિજ્ઞાની. જે ચાર જ્ઞાની છે, તે મન:પર્યવજ્ઞાની પણ છે. અવધિજ્ઞાનલધિરહિત છે, તે જીવો ? ગૌતમ ! જ્ઞાની, અજ્ઞાની બંને તેમને અવધિજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકસે છે.
મન:પર્યવજ્ઞાનીની પૃચ્છા - ગૌતમ ! જ્ઞાની, અજ્ઞાની નહીં. કેટલાંક પ્રણ જ્ઞાની, કેટલાંક ચાર જ્ઞાની, જે ત્રિજ્ઞાની છે, તે અભિનિભોધિક, ચુત, મન:પર્યવજ્ઞાની છે, જે ચતુર્શાની છે, તેને મન:પર્યવજ્ઞાન પણ છે. તે જ્ઞાનની લધિ રહિતની પૃચ્છા. ગૌતમ ! જ્ઞાની, અજ્ઞાની બંને. મન:પર્યવ જ્ઞાન સિવાયના ચર જ્ઞાન છે. ત્રણ અજ્ઞાન ભજનાઓ છે.
ભગવન્! કેવલજ્ઞાનલબ્ધિક જીવો જ્ઞાની કે અજ્ઞાની ? ગૌતમ ! જ્ઞાની છે, અજ્ઞાની નથી. તેઓ નિયમ એક કેવલજ્ઞાની છે. તેના અલબ્ધિકની પૃછાગૌતમ ! જ્ઞાની, અજ્ઞાની બંને, કેવળજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન અથવા ત્રણે અજ્ઞાન વિકલો જાણવા. - - - અજ્ઞાનલબ્ધિકની પૃચ્છા. ગૌતમ ! જ્ઞાની નથી. અજ્ઞાની છે. ત્રણ અજ્ઞાન વિકલ્પ છે. તેના અલબ્ધિકની પૃચ્છા. ગૌતમ! જ્ઞાની છે, અજ્ઞાની નથી. પાંચ જ્ઞાન ભજનાઓ. • • • જેમ અજ્ઞાનલબ્ધિક અને અલધિક કહ્યા, તેમ મતિ અજ્ઞાન, કૃત અજ્ઞાનલબ્રિક પણ કહેવા. વિભંગ જ્ઞાનલબ્દિકને ત્રણ અજ્ઞાન નિયમ. તેના અલબ્ધિકને પાંચ જ્ઞાન ભજનાઓ, બે અજ્ઞાન નિયમાં જાણવા.
ભગવન! દરનિલધિક જીવો જ્ઞાની કે અજ્ઞાની ? ગૌતમ! બંને. પાંચ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાઓ. તેના અલબ્ધિક જીવો જ્ઞાની કે અજ્ઞાની ? [10/11]
ગૌતમતેના અલબ્ધિક કોઈ નથી. • - સમ્યગૃEશન લબ્ધિકને પાંચ જ્ઞાન ભજનાએ, તેના અવશ્વિકને પ્રણ, અજ્ઞાન ભજનાઓ. મિયા દર્શન લબ્ધિકની પૃચ્છા. ત્રણ અજ્ઞાન ભજનાએ. તેના અલબ્ધિકને પાંચ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાએ. સમ્યક્રવ મિયાદ નલબ્ધિક, અલશ્વિક બંનેને મિચ્છાદન લક્ષિક, અલબ્ધિક માફક જાણવા.
ભગવતુ ! અલિશ્વિક જીવો જ્ઞાની, અજ્ઞાની ? ગૌતમ ! પાંચ જ્ઞાન ભજનાઓ. તેના અલધિકને મન:પર્યવજ્ઞાન વજીને ચાર જ્ઞાન કે કણ અજ્ઞાન ભજનાએ -- સામાયિક ચાસ્ટિાલશ્વિક જીવોની પૃચ્છા. ગૌતમ ! જ્ઞાની છે, કેવળજ્ઞાનિ સિવાયના ચાર જ્ઞાન ભજનાએ છેતેના અધિકને પાંચ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાએ છે. સામાયિક ચા»િના લબ્ધિક અને અલબ્રિકની જેમ યાવત્ યયાખ્યાત યાલિબ્ધિક, અલબ્દિક કહેવા. વિશેષ આ • યથrખ્યાત ચાસ્ત્રિ લબ્દિકને પાંચ જ્ઞાન ભજનાએ છે. અસ્મિચાસ્ત્રિ લબ્ધિકની પૃચ્છા. ગૌતમ ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી. કેટલાંક બે જ્ઞાનવાળા છે, અભિનિબોધિક જ્ઞની, સુતજ્ઞાની. કેટલાંક મણ જ્ઞાનવાળા છે - અભિનિબોધક, શુત, અવધિજ્ઞક્ષની. તેના અલધિકને પાંચ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાએ જાણવા.
દાનલબ્ધિકને પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ. તેના અલબ્લિક તે નિયમાં એક-કેવલજ્ઞાની હોય. એ પ્રમાણે ચાવતું વીલિબ્ધિ, અલબ્ધિ કહેવા. - - બાળવીર્ય લબ્ધિકને ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ. તેના અલબ્ધિકને પાંચ જ્ઞાન ભજનાઓ. • • પંડિતવીર્ય લધિકને પાંચ જ્ઞાન ભજનાઓ. તેના અલબ્રિકને મન:પર્યવિજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાનિ ભજનાઓ. • • બાલપંડિતનીય લબ્ધિકને ત્રણ જ્ઞાન ભજનાઓ. તેના અલધિકને પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ.
ભગવાન ! ઈન્દ્રિયલધિક જીવો જ્ઞાની કે અજ્ઞાની ? ગૌતમ ! ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ. તેના અલબ્ધિકની પૃચ્છા. ગૌતમ ! જ્ઞાની છે, અજ્ઞાની નથી. નિયમા એક-કેવલજ્ઞાની. શ્રોએન્દ્રિયલબ્ધિકને ઈન્દ્રિય લબ્ધિક વસ્તુ જાણવા. તેના અલબ્રિકની પૃચ્છા. ગૌતમ જ્ઞાની, અજ્ઞાની બને. જે જ્ઞાની છે, તેમાં કેટલાંક દ્વિજ્ઞનિી, કેટલાંક એક નારી છે. જે દ્વિજ્ઞનિી છે તે અભિનિબોધિક, સુતજ્ઞાની છે. જે એક જ્ઞાની છે, તે કેવલજ્ઞાની છે. જે અજ્ઞાની છે, તે નિયમો દ્વિઅજ્ઞાની છે - મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની.
ચક્ષુરિન્દ્રિય, ઘાણેન્દ્રિયમાં લબ્ધિક, અલબ્ધિક, શ્રોએન્દ્રિયવાળા માફક જાણવા. જિલૅન્દ્રિયલબ્ધિકને ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ - તેના અલબ્રિકની પૃચ્છા. ગૌતમ જ્ઞાની, અજ્ઞાની બંને છે. જે જ્ઞાની છે તે નિયમાં એક-કેવલજ્ઞાની છે. જે અજ્ઞાની છે, તે નિયમો મતિ, ચુત અજ્ઞાની છે. સ્થાનિન્દ્રિય લબ્ધિક, અલબ્ધિકને ઈન્દ્રિયલલ્પિકવતુ જાણવા.
• વિવેચન-363 :નથિ - આત્માના જ્ઞાનાદિ ગુણોના તેના પ્રતિબંધક કમના ક્ષય આદિથી
Page #214
--------------------------------------------------------------------------
________________
૮-૨/૩૯૩
૧૬૩
૧૬૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
થતો લાભ. તે દશ ભેદે છે. તેમાં જ્ઞાન - વિશેષ બોધની પાંચ પ્રકારે તયાવિધ જ્ઞાનાવરણ ક્ષયોપશમથી પ્રાપ્તિ, તે જ્ઞાનલબ્ધિ. એવું બીજું પણ જાણવું. વિશેષ આ વર્ણન- રચિરૂપ આભાના પરિણામ. રાત્રિ - ચાત્રિ મોહનીયના ક્ષય કે ક્ષયોપશમજન્ય જીવ પરિણામ, તથા ચ»િ.
વાત્રાવરિત્ર- સંયમસંયમ. પ્રત્યાખ્યાન કષાય ક્ષયોપશમજન્ય જીવ પરિણામ. દાનાદિ લબ્ધિ, પાંચ પ્રકારે અંતરાય કર્મના ક્ષયોપશમ કે ક્ષયથી સંભવે છે. અહીં એક વખત અશનાદિનું ભોજન, તે ભોગ અને વારંવાર વાપવું તે ઉપભોગ, તે વસ્ત્રભવનાદિ છે. દાનાદિ પ્રસિદ્ધ છે. | દિવ - સ્પર્શન આદિ, મતિજ્ઞાનાવરણ ક્ષયોપશમથી પ્રગટ એકેન્દ્રિયાદિ જાતિનામ કમદય નિયમિત કર્મે પર્યાપ્તક નામ કમદિના સામર્થ્ય સિદ્ધ દ્રવ્ય-ભાવરૂપ લબ્ધિ પોતાની, તે ઈન્દ્રિય લબ્ધિ. જ્ઞાનલબ્ધિથી વિપરીત અજ્ઞાનલબ્ધિના નિરૂપણ માટે કહે છે.
Hથરન - મિથ્યાત્વ મોહનીય કમણ વેદનનો ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ જન્ય આભ પરિણામ. - fમથ્યાન - અશુદ્ધ મિથ્યાવ દલિકના ઉદયથી ઉદ્ભવેલ જીવ પરિણામ. મથfભથ્થાવર્શન - અદ્ધ વિશુદ્ધ મિથ્યાત્વ દલિકના ઉદયથી જન્ય આત્મા પરિણામ જ.
સમય - સાવધયોગ વિરતિરૂપ, તે જ યાત્રિ તે સામાયિક ચારિત્ર, તેની લબ્ધિ. આ ચારિત્ર બે ભેદે - ઈવકયિક, ચાવકથિક. ઈવર, તે અવાકાલીન છે, જે ભરત, ઐરાવતમાં પહેલા-છેલ્લા તીર્થંકરના તીર્થમાં અનારોપિત વ્રતવાળા શૈાને હોય છે. યાવકયિક તે જાવજીવે, તે મધ્યના-૨ અને વિદેહના તીર્થંકરના તીર્થના સાધુને હોય છે. કેમકે તેઓને ઉપસ્થાપનાનો અભાવ છે, * * * * * * *
છેવોપસ્થાપનીય - છેદ એટલે પૂર્વના સંયમનો વ્યવચ્છેદ, કરીને સાધુને મહાવતારોપણ કરવું છે. તે સાતિચાર અને નિરતિચાર, તે માનતિયાર ઈવર સામાયિકની શૈક્ષને આરોપાય છે અથવા બીજા તીર્થમાં સંક્રમે ત્યારે. જેમ પાનાથના તીર્થમાંથી વર્ધમાનસ્વામીના તીર્થમાં સંક્રમતા પંચયામ ધર્મ પ્રાપ્તિ માટે આરોપાય, મૂલગુણધાતી સાતિયારને જે વ્રતનું આરોપણ તે રૂપ ચાસ્ત્રિની લબ્ધિતે છેદોષસ્થાપનીય ચાઝિલબ્ધિ.
હારવદ્ધિવાવિત્રનધિ - તપ વિશેષ, તેના વડે જેમાં વિશુદ્ધિ તે પરિહાર વિશુદ્ધિ, બાકી પૂર્વવતુ. આ બે ભેદે છે - નિર્વિશમાનક અને નિર્વિકાયિક. તેમાં નિર્વિશમાનક એટલે આસેવકથી વ્યતિરિક્ત, નિર્વિષ્ટકાયિક એટલે વિવાિત ચાટિકાયનું આસેવન કરનાર ઇત્યાદિ • x • અહીં નવનો ગણ હોય, તેમાં ચાર પરિહારિક હોય, ચાર તેઓની વૈયાવચ્ચ કરનાર અનુપરિહારિક હોય, એક કલાસ્થિત વાચનાચાર્ય, ગુરરૂપ હોય છે. તેઓમાં નિર્વિશમાનક નામે આ પરિહાર છે. - (ગાચાર્ય સંક્ષેપ-)
પારિહારિકને. જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ તપ, શીત, ઉણ, વષ કાળે ધીર પુરુષોએ કહ્યો છે. તેમાં ગ્રીમમાં જઘન્ય ઉપવાસ, મધ્યમ છä, ઉત્કૃષ્ટ અટ્ટમ શિશિરમાં છઠ્ઠ, અટ્ટમ, દશમ. વર્ષમાં અઠ્ઠમ, દશમ, દ્વાદશ તપ કરવો. પારણે આયંબિલ, ભિક્ષામાં અભિગ્રહ કરવો. કાસ્થિત રોજ આયંબિલ કરે બે અભિગ્રહમાં
એક ભોજનનો અને એક પાનકનો જાણવો. એ રીતે છ માસ પરિહારિકો તમને આયરે પછી અનુવકો પરિહાકિ પદે છ માસ રહે. એ રીતે કપસ્થિતને પણ છે માસ તપ કરવો. - X - એ રીતે ૧૮-માસનો કા કહ્યો. આ સંક્ષેપથી કહ્યો, વિશેષથી સૂત્ર દ્વારા જાણવો. કલાસમાપ્તિ પછી, તે જિનકા કે ગચ્છને સ્વીકારે પ્રતિપધમાનકો કરી જિનની પાસે સ્વીકારે. તે સ્વીકાર તીર્થંકર પાસે કે સેવક પાસે કરે. બીજા પાસે નહીં તેમનું જે આ આચરણ તે પરિહાર વિશદ્ધિ કહેવાય.
બીજા કહે છે પરિહારથી માસિક ચતલઘુ આદિ તપ ચરે છે, તેને પરિહારિક ચારિત્ર લબ્ધિ હોય છે. આ પરિહાર તપ જેમ થાય તે કહે છે - નવમા પૂર્વની ત્રીજી વસ્તુ ચાવતુ જઘન્ય, ઉત્કૃષ્ટથી ન્યૂન દશ પૂર્વ સૂત્ર અને અર્થથી હોય. દ્રવ્યાદિ
અભિગ્રહ અને રત્નાવલી આદિ તપ તેને પરિહાર તારૂપે અપાય છે. તેને આપે ત્યારે નિરપગર્વેિ કાયોત્સર્ગ કરે છે. શુભ નક્ષત્ર આદિમાં તે સ્વીકારાય છે. ગુરુ તેને કહે છે, હું તમારો વાસનાચાર્ય છું, આ ગીતાર્થ સાધુ તમને સહાયક છે. બાકીના સાધુ પણ કહેવા.
જેમ • આ તપને સ્વીકાર કંઈ બોલતો કે લપ લપ કરતો નહીં. આત્માને ચિંતવતા તારે કોઈ વ્યાઘાત ન કરવો. હું કઈ રીતે આલાપાદિ સહિત તપ કરીશ તેમ ડનાસ્તો ભય દૂર કરવો કલસ્થિત તેને આમ કરે છે. કૃતિકર્મ સ્વીકારે, પ્રત્યાખ્યાનને પૂછે, તો તેને આપે. જો તે ક્યારે ગ્લાન થઈ ઉત્થાનાદિ સ્વયં કરવાને સમર્થ ન હોય તો ત્યારે કહે - હું ઉભો થવાને ઈચ્છું છું ત્યારે અનુપરિહાક મૌનપણે, તેને અભિપ્રેત હોય તે બધું કરે. તે ઉઠે, બેસે, ભિક્ષાર્થે જાય, કુપિતપ્રિય બંધુની જેમ કરે. * * * તેઓનું તપ ગ્રીમ-શિશિર-વર્ષામાં જઘન્યાદિ ભેદથી ૧ થી ૧૨ ઉપવાસ સુધી છે.
સૂક્ષમjપરાય યાત્રિલબ્ધિ. - સંપત્તિ - જેના વડે સંસારમાં ભમે તે સંપરાય - કષાય, કૂક્સ - લોભાંશ અવશેષરૂપ, તે સક્ષમ સંપરાય. આ પણ બે ભેદે છે - વિશુદ્ધયમાનક, સંકિલશ્યમાનક. તેમાં વિશુદ્ધયમાનક પક, ઉપશમ બે શ્રેણીને આરોહતા થાય. સંક્ષિશ્યમાનક ઉપશમ શ્રેણીથી પડતાને હોય. • • • ચયાખ્યાત ચારિત્રલબ્ધિ- જે પ્રકારે કહેલું છે - અકષાયપણે સ્વીકૃત છે, તેમજ જે, તે યયાખ્યાત. તે પણ બે ભેદે - ઉપશમક, ક્ષપક શ્રેણિના ભેદથી. બાકી બધું પૂર્વવતુ જાણવું.
ચાસ્ત્રિાયાસ્મિક મૂલગુણ - ઉતરગુણાદિ ભેદોની વિવક્ષા ન કરીને દ્વિતીય કષાયના ક્ષયોપશમથી પ્રાપ્ત પરિણામ મગની જ વિવક્ષાથી ચારિત્રાયાસ્મિ લબ્ધિને “એકાકાર” કહી છે. એ રીતે દાનાદિ લબ્ધિનું પણ એકાકારd, ભેદોની વિવક્ષા ન કરીને જાણવું.
બાળવાર્યલબ્ધિ થાત - અસંયત, તેનું વીર્ય - અસંયમ યોગોમાં પ્રવૃત્તિ, તે કર્મબંધનરૂપ છે, તેની જે લબ્ધિ જે યાત્રિમોહના ઉદયથી કે વીયરતના ક્ષયોપશમથી છે, તે. એ રીતે બીજામાં પણ યથાયોગ કહેવું. વિશેષ આ - ડિત • સંયત, થીનીત - સંયતાસંયત.
- X - X - આભિનિબોધિક જ્ઞાનલબ્ધિકોને ચાર જ્ઞાન ભજનાઓ, કેવલીને આભિનિબોધિક જ્ઞાન નથી. મતિજ્ઞાનલબ્ધિકમાં જે જ્ઞાની છે, તે કેવળી-એક જ્ઞાની
Page #215
--------------------------------------------------------------------------
________________
૮-૨/૩૯૩
૧૬૫
૧૬૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
છે, જે અજ્ઞાની છે, તે બે અથવા ત્રણ અજ્ઞાનવાળા છે. એ પ્રમાણે શ્રુતમાં પણ જાણવું. અવધિજ્ઞાનલબ્ધિક, ત્રણ જ્ઞાનવાળા છે કેમકે કેવળ અને મન:પર્યાયિ હોતું નથી. અથવા કેવળજ્ઞાન અભાવે ચાર જ્ઞાનવાળા છે. અવધિજ્ઞાનના અલબ્ધિકમાં જે જ્ઞાની છે, તે મતિ-શ્રુત, બે જ્ઞાનવાળા છે. ત્રણ જ્ઞાનવાળા તે મતિ, શ્રત, મન:પર્યાયવાળા છે. એક જ્ઞાનવાળા તે કેવળજ્ઞાની છે. જે અજ્ઞાની છે, તે મતિ અને શ્રત, બે અજ્ઞાનવાળા છે, અથવા ત્રણે અજ્ઞાનવાળા છે.
મનપવિજ્ઞાન લમ્પિકને અવધિ, કેવળ સિવાયના ત્રણ જ્ઞાનો છે અથવા કેવળ સિવાયના ચાર જ્ઞાનો છે. મન:પર્યવજ્ઞાનના અલબ્ધિકને, જે જ્ઞાની છે, તેને પહેલાં બે જ્ઞાનો છે કે પહેલાં ત્રણ જ્ઞાનો છે એક જ્ઞાન હોય તો માત્ર કેવળજ્ઞાન છે. જે અજ્ઞાની છે, તેને બે કે ત્રણ અજ્ઞાન છે. - - કેવળજ્ઞાન લબ્ધિકને એક જ જ્ઞાનકેવળજ્ઞાન હોય છે. કેવળજ્ઞાન અલબ્ધિકને પહેલાં બે, અથવા પહેલા ત્રણ કે પહેલું, બીજું, ચોથું અથવા કેવળજ્ઞાન સિવાયના પહેલાં ચાર જ્ઞાનો હોય છે, જે અજ્ઞાની છે, તેને પહેલા બે કે વિકલ્પ ગણે અજ્ઞાનો હોય છે.
અજ્ઞાનલધિક - અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન વિકલો હોય છે. અજ્ઞાન અલબ્ધિક, તે જ્ઞાની, તેમને પાંચ જ્ઞાનો વિક્યો છે, પૂર્વવત્ કહેવા. અજ્ઞાનલબ્ધિકને ત્રણે જ્ઞાન ભજનાએ કહ્યા, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન લબ્ધિકને પણ તેમજ જાણવું. અજ્ઞાનલબ્ધિકની માફક મતિ અજ્ઞાન, શ્રુતજ્ઞાનલબ્ધિકોને પણ પાંચ જ્ઞાનો ભજનાઓ કહેવા. બે અજ્ઞાન કહેવા.
દર્શનલબ્ધિક – શ્રદ્ધા માત્ર લબ્ધિ, તેમાં સમ્યક્ શ્રદ્ધાવંત તે જ્ઞાની, તે સિવાયના તે અજ્ઞાની. તેમાં જ્ઞાનીને પાંચ જ્ઞાન ભજનાએ અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન ભજનાએ દર્શનમાં અલબ્ધિ નથી કેમકે સર્વ જીવોને રવિ માત્રનું અસ્તિત્વ હોય છે. - - - * - સમ્યક્ દષ્ટિના અલબ્ધિકને મિથ્યાર્દષ્ટિ અને મિશ્રદષ્ટિવાળાને ત્રણ અજ્ઞાન વિકલો છે. કેમકે મિશ્ર દષ્ટિવાળાને પણ અજ્ઞાન જ છે. તાત્વિક સમ્બોધ હેતવ અભાવે મિશ્ર. મિયાદશનિના અલબ્ધિક તે સમ્યગૃષ્ટિ, મિશ્રર્દષ્ટિને કમથી. પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ જાણવા..
ચારિત્રલબ્ધિક જ્ઞાની જ હોય. તેમને પાંચ જ્ઞાન ભજનાએ, કેમકે કેવલિ પણ ચાસ્ત્રિી હોય છે. ચારિત્ર અલબ્રિકમાં જે જ્ઞાની ચે, તેમને મન:પર્યાય વજિત ચાર જ્ઞાનો ભજનાએ છે કેમ ? અસંતપણામાં પહેલા બે કે ત્રણ જ્ઞાન, સિદ્ધત્વમાં કેવલજ્ઞાન. કેમકે સિદ્ધોને પણ ચાઝિલબ્ધિ શૂન્ય છે. કેમકે તેઓ નોચારિક-નો અચારિત્રિ છે. જે અજ્ઞાની છે, તેમને ત્રણ જ્ઞાન ભજનાઓ છે - સામાયિક ચારિત્ર લબ્ધિક જ્ઞાની જ છે. તેમને કેવળજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન ભજનામાં છે. સામાયિક ચાત્રિમાં અલબ્ધિકમાં જે જ્ઞાની છે, તેને પાંચ જ્ઞાન ભજનાએ છે. છંદોપસ્થાપનીય, કે સિદ્ધ ભાવથી. જે અજ્ઞાની છે, તેને ત્રણ અજ્ઞાન ભજનાઓ છે.
એ પ્રમાણે છેદોપસ્થાપનીયાદિમાં પણ કહેવું. તેમાં છેદોપસ્થાપનીય વાલિબ્લિક જ્ઞાની જ છે, તેમને આધ ચાર જ્ઞાન ભજનાએ છે, તેના અલબ્ધિક અને યયાખ્યાત ચાલિબ્ધિકોમાં જે જ્ઞાની છે, તેને પાંચ જ્ઞાન ભજનાએ અજ્ઞાનીને ત્રણ જ્ઞાન
ભજનાઓ. વિશેષ એ કે - સામાયિકાદિ ચારુિ ચતુય લબ્ધિમાનને ચાર જ જ્ઞાન ભજનાઓ છે, ચયાખ્યાત યાત્રિ લબ્ધિમાનને છપાયેતર ભાવથી પાંચે પણ જ્ઞાન ભજનાએ છે. તેથી આ પ્રમાણે કહ્યું છે.
ચાસ્ટિાચાસ્ત્રિના અલબ્ધિક, શ્રાવકથી અન્ય છે. તેમાં જે જ્ઞાની છે, તેને પાંચ જ્ઞાન ભજનાઓ છે, જે અજ્ઞાની છે, તેને ત્રણ અજ્ઞાનની ભજના.
દાનાંતરાયના ક્ષય, ક્ષયોપશમથી દાન દેવામાં જે લબ્ધિ તે દાન લબ્ધિ. તે જ્ઞાની, અજ્ઞાનીને હોય. તેમાં જે જ્ઞાની છે, તેને પાંય જ્ઞાન ભજનાએ છે. કેમકે. કેવલજ્ઞાની પણ દાનલબ્ધિયુક્ત હોય. જે અજ્ઞાની છે, તેમને ત્રણ અજ્ઞાત ભજનાએ છે. દાનના અલબ્લિક તો સિદ્ધો હોય. તેમને દાનાંતરાયનો ક્ષય હોવા છતાં દાતવ્યતાનો અભાવ છે.
લાભ-ભોગ-ઉપભોગ-વીર્યલબ્ધિ. અહીં અલબ્ધિકો, સિદ્ધો જ છે, તે પૂર્વવત જાણવું. દાનાદિના અંતરાયના ક્ષય છતાં કેવલિને પ્રયોજનનો અભાવ હોવાથી દાનાદિ પ્રવૃત્તિ નથી. તેઓ કૃતકૃત્ય છે.
બાળવીયલબ્ધિ - અસંયત, તેમાં જ્ઞાનીને ત્રણ જ્ઞાન, અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન ભજનાઓ હોય છે. તેના અલબ્ધિક તે સંયત, સંયતાસંમત. તેઓ જ્ઞાની છે. તેમને પાંચ જ્ઞાન ભજનાએ છે.
પંડિતવીર્ય, તેના અલબ્ધિક-અસંયત, સંયતાસંયત અને સિદ્ધો હોય છે. તેમાં અસંયતોને પહેલા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનામાં છે. સંયતાસંયતને ત્રણ જ્ઞાન ભજનાઓ. સિદ્ધોને માત્ર કેવળજ્ઞાન હોય. મન:પર્યવજ્ઞાન માત્ર પંડિતવીર્યલબ્લિકને હોય - X - X - X • બાલપંડિતમાં અલબ્ધિક તે અશ્રાવકો જાણવા.
ઈન્દ્રિય લબ્ધિકમાં જે જ્ઞાની છે, તેમને ચાર જ્ઞાન ભજનાએ, કેવળ નથી, કેમકે કેવલીને ઈન્દ્રિયોપયોગનો અભાવ છે. અજ્ઞાનીને ત્રણ જ્ઞાન ભજનાઓ છે. ઈન્દ્રિય અલબ્ધિક તે કેવળી જ છે, તેથી તેને એક જ જ્ઞાન હોય. શ્રોબેન્દ્રિય લબ્ધિકને ઈન્દ્રિય લધિવત્ કહેવા. તેમાં જે જ્ઞાની છે, તેમને કેવલિવથી પહેલાં ચાર જ્ઞાન ભજનામાં છે અજ્ઞાનીને ત્રણ જ્ઞાન ભજનાએ છે. શ્રોબેન્દ્રિય-અલબ્લિકમાં જે જ્ઞાની છે, તેમને પહેલાં બે જ્ઞાન છે. અપતિકાવસ્થામાં સાસ્વાદન સમ્યક દર્શનથી વિલેન્દ્રિયોને. અથવા એક જ્ઞાની-કેવલજ્ઞાની. કેમકે તેમને શ્રોબેન્દ્રિય લબ્ધિના ઉપયોગનો અભાવ છે. - ૪ -
ચક્ષુરિન્દ્રિયલબ્ધિક, ધ્રાણેન્દ્રિયલબ્ધિક અને અલબ્ધિકને શ્રોબેન્દ્રિયલબ્ધિકની માફક ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાનાદિ ભજનાએ કહેવા. ચક્ષુ અને ધ્રાણેન્દ્રિય લબ્ધિકમાં જે પંચેન્દ્રિય છે તેમને કેવળ સિવાયના ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનારો છે. જે વિકલૅન્દ્રિયો, ચક્ષ-ઘાણઈન્દ્રિય લક્વિક છે, તેમને સાસ્વાદન ભાવે પહેલા બે જ્ઞાન, તેના અભાવે પહેલા બે અજ્ઞાન છે. ચક્ષુ-ઘાણઈન્દ્રિય અલબ્ધિકોને યથાયોગ ત્રણબે-એકેન્દ્રિય અને કેવલી, તેમાં બેઈન્દ્રિયને સાસ્વાદન ભાવે બે જ્ઞાન, અભાવે બે અજ્ઞાન. કેવલીને કેવળજ્ઞાન.
જિલ્લાલબ્ધિરહિત, કેવલી અને એકેન્દ્રિયો હોય. તેમાં જે જ્ઞાની છે, તે નિયમો
Page #216
--------------------------------------------------------------------------
________________
૮|-|૨/૩૯૩
કેવલજ્ઞાની છે, જે અજ્ઞાની છે, તે નિયમા બે અજ્ઞાનવાળા છે. એકેન્દ્રિયોને સમ્યગ્દર્શન અને વિભંગનો અભાવ છે. - - સ્પર્શનેન્દ્રિય લબ્ધિકને કેવળ સિવાયના ચાર જ્ઞાનની ભજના. અજ્ઞાન ત્રણ તેમજ છે. સ્પર્શનેન્દ્રિય અલબ્ધિક તે કેવલી જ છે. ઈન્દ્રિય લબ્ધિ-અલબ્ધિવાળા પણ એમજ છે. - - ઉપયોગ દ્વારે –
• સૂત્ર-૩૯૪ :
ભગવન્ ! સાકારોપયુત જીવો જ્ઞાની, અજ્ઞાની ? પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ ભગવન્ ! આભિનિબોધિક જ્ઞાન સાકાર ઉપયુક્ત જીવો જ્ઞાની, અજ્ઞાની ? ચાર જ્ઞાન ભજનાએ. એ પ્રમાણે શ્રુતજ્ઞાન સાકારોપયુક્ત જીવો પણ કહેવા. - - અવધિજ્ઞાનસાકાર ઉપયુક્ત જીવો અવધિજ્ઞાનલબ્ધિક માફક જાણવા. - - મનઃપ્રવિજ્ઞાન સાકારોપયુક્ત જીવો, મનઃવજ્ઞાનલબ્ધિક માફક જાણવા. - - કેવલજ્ઞાન સાકારોપયુકત જીવો કેવલજ્ઞાન લબ્ધિકવત્ જાણવા મતિજ્ઞાન સાકારોપયુક્ત જીવોને ત્રણએ અજ્ઞાન ભજનાઓ છે. એ જ પ્રમાણે શ્રુતજ્ઞાન સાકારોપયુક્ત, વિભંગજ્ઞાન સાકાર જાણવા.
ભગવન્ ! અનાકારોપયુક્ત જીવો જ્ઞાની કે અજ્ઞાની ? પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ. એ રીતે ચક્ષુદર્શન-અક્ષુદર્શન અનાકારોપયુક્ત પણ જાણવા, વિશેષ આ - ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ. અવધિદર્શન અનાકારોપયુક્તની પૃચ્છા – ગૌતમ ! જ્ઞાની, અજ્ઞાની બંને. જે જ્ઞાની છે તેમાં કોઈ ત્રિજ્ઞાની, કોઈ તુજ્ઞનિી છે જે ત્રિજ્ઞાની છે તે પહેલા ત્રણ જ્ઞાનવાળા છે અને ચતુર્ગાની છે તે પહેલા ચાર જ્ઞાનવાળા છે. જ્ઞાની છે તે નિયમા ત્રણે જ્ઞાનવાળા છે. કેવલદર્શન અનાકારોપયુક્ત કેવળજ્ઞાન લબ્ધિવત્ જાણવા.
ભગવન્! સયોગી જીવી જ્ઞાની કે અજ્ઞાન? સકાયિકવત્ જાણવા. એ પ્રમાણે મન-વચન-કાયયોગી પણ જાણવા. અયોગી, સિદ્ધવત્ જાણવી. - - ભગવન્ લેશ્યાવાળા? કાયિકવત્ કૃષ્ણાદિ લેશ્યાવાળા માફક જાણવા. અલેશી, સિદ્ધવત્ સકષાયી જીવો સઈન્દ્રિયવત્ જાણવા, યાવત્ લોભ કષાયી. અકષાયી જીવો ? પાંચ જ્ઞાન ભજનાઓ સવેદી જીવો ? ઈન્દ્રિય વ. એ રીતે સ્ત્રીપુરુષ-નપુંસક વેદી પણ જાણવા. ** અવેદક જીવો ? અકષાીવત્ આહારક જીવો? કષાયીવત્ વિશેષ એ કે તેમાં કેવલજ્ઞાની પણ હોય. ભગવત્ અણાહારક જીવો જ્ઞાની કે અજ્ઞાની ? મનઃપતિ સિવાયના ચાર જ્ઞાનો અને ત્રણ જ્ઞાન ભજનાઓ.
--
૧૬૭
- -
• વિવેચન-૩૯૪ :
આર્િ - વિશેષ તે સહિત જે બોધ, તે સાકાર અર્થાત્ વિશેષ ગ્રાહક બોધ. તેમાં ઉપયોગવાળા તે સાકારોપયુક્ત. તેમાં જ્ઞાની, પાંચ જ્ઞાન ભજનાવાળા છે - કદાચ બે કે ત્રણ કે ચાર કે એક. અહીં જે કદાચ એક કે બે આદિ કહ્યું, તે લબ્ધિને આશ્રીને છે. ઉપયોગાપેક્ષાએ તો એક વખતે એક જ જ્ઞાન કે અજ્ઞાન હોય. અજ્ઞાનીને ત્રણે જ્ઞાન ભજનાએ હોય. - - હવે સાકારોપયોગ ભેદને કહે છે –
તેમાં અવધિજ્ઞાન સાકારોપયુક્ત, તે અવધિજ્ઞાનલબ્ધિક માફક છે, જે પૂર્વે
૧૬૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
કહ્યા છે. તેમાં ત્રણ જ્ઞાનવાળા પહેલાં ત્રણ જ્ઞાનયુક્ત અને ચતુર્ગાની, પહેલા ચાર
જ્ઞાનયુક્ત કહેવા. મન:પર્યવજ્ઞાન સાકારોપયુક્ત, મન:પર્યવજ્ઞાનલબ્ધિકવત્ કહ્યા. તેમાં મિજ્ઞાની, મતિ, શ્રુત, મન:પર્યવજ્ઞાનલબ્ધિકવત્ કહ્યા. તેમાં ત્રિજ્ઞાની, મતિ, શ્રુત, મન:પર્યવજ્ઞાનયુક્ત હોય, ચતુર્ગાની આધ ચાર જ્ઞાનયુક્ત.
જેમાં આકાર વિધમાન નથી, તે અનાકાર - દર્શન, તેનાથી યુક્ત જ છે તે. તેમાં જ્ઞાની છે, તે લબ્ધિ અપેક્ષાએ પાંચ જ્ઞા ભજનાએ, અજ્ઞાનીને ત્રણ જ્ઞાન ભજનાએ. જેમ અનાકારોપયુક્ત જ્ઞની, અજ્ઞાની કહ્યા, તે પ્રમાણે ચક્ષુદર્શનાદિ ઉપયુક્ત પણ કહેવા. વિશેષ એ કે ચતુર્દર્શનેતર ઉપયુક્ત કેવલી ન હોય, તેમને
ચાર જ્ઞાન ભજનાએ.
યોગદ્વારમાં-સયોગીને સકાયિકવત્ કહ્યા. તેથી સયોગી પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ કહેવા. એ રીતે મનોયોગી આદિ પણ કહેવા. કેવલીને પણ મનોયોગ આદિ હોય છે. તથા મિાદૃષ્ટિ મનોયોગાદિ વાળાને ત્રણ અજ્ઞાન હોય છે. અયોગી-એક કેવળજ્ઞાની છે.
લેશ્યાદ્વારે - સલેશ્તી, સકાયિકવત્, ભજનાએ પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન કેહવા. કેવલીને પણ શુક્લ લેશ્યા સંભવે છે, તેથી. કૃષ્ણ લેશ્યાદિને સઈન્દ્રિયવત્ કહ્યા. તેમને ચાર જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાએ. શુક્લલેશ્તી, સલેીવત્ અર્થાત્ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ છે, - અલેશ્યી સિદ્ધવત્ જાણવા. - તેઓ એક જ્ઞાની છે.
કષાયદ્વાર - સકષાયી, સઈન્દ્રિયવત્. પહેલા ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ અકષાયીને પાંચ જ્ઞાન ભજનાએ. કેમ ? છાસ્ય વીતરાગ અને કેવલી અકષાયી, તેમાં છાસ્થવીતરાગને પહેલાં ચાર જ્ઞાન ભજનાએ છે અને કેવલિને પાંચમું છે - - હવે વેદદ્વાર -
સવેદીને સઈન્દ્રિયવત્ કહ્યા. કેવલ સિવાયના ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ. અવેદી અકષાયીવત્, ભજનાએ પાંચ જ્ઞાન કહેવા. કેમકે અનિવૃત્તિ બાદરાદિવાળા અવેદક હોય છે. તેમને ચાર જ્ઞાન ભજનાએ.
આહારકદ્વાર - ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ. વિશેષ આ - કેવલી પણ આહારક હોય. - ૪ - કેવલિ સમુદ્દાત, શૈલેશી અવસ્થામાં અનાહાસ્ક હોય છે. - x - - - હવે જ્ઞાનગોચરદ્વાર કહે છે –
- સૂગ-૩૯૫,૩૯૬ --
[૩૫] ભગવન્ ! આભિનિબોધિક જ્ઞાનનો વિષય કેટલો છે ? ગૌતમ ! સંક્ષેપથી ચાર પ્રકારે છે – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. દ્રવ્યથી આભિનિબોધિક જ્ઞાની આદેશથી સર્વ દ્રવ્યોને જાણે, જુએ. ક્ષેત્રથી તે સર્વક્ષેત્રને જાણે, જુએ. એ પ્રમાણે કાળથી અને ભાવથી પણ જાણવું.
ભગવન્ ! શ્રુતજ્ઞાનનો વિષય કેટલો છે? ગૌતમ ! સંક્ષેપથી ચાર પ્રકારે છે - દ્રવ્યથી ઉપયુક્ત શ્રુતજ્ઞાની સર્વે દ્રવ્યો જાણે, જુએ. એ પ્રમાણે ક્ષેત્ર અને કાળથી પણ જાણવું. ભાવથી ઉપયુક્ત સર્વ ભાવ જાણે, જુએ.
Page #217
--------------------------------------------------------------------------
________________
૮|-|/૨/૩૯૫,૩૯૬
૧૬૯
ભગવન્ ! અવધિજ્ઞાનીનો વિષય કેટલો છે? ગૌતમ ! સંક્ષેપથી ચાર પ્રકારે – દ્રવ્યથી અવધિજ્ઞાની રૂપી દ્રવ્યોને જાણે, જુઓ એ પ્રમાણે નંદી સૂત્રમાં કહ્યા મુજબ ભાવથી' સુધી જાણવું. દ્રવ્યથી ઋજુમતિ અનંત અનંત પદેશિક આદિ ‘નંદી' મુજબ ભાવ સુધી જાણવું.
ભગવન્ ! કેવળજ્ઞાનનો વિષય કેટલો છે ? ગૌતમ ! તે સંક્ષેપથી ચાર ભેદે છે - ૪ - દ્રવ્યથી કેવળજ્ઞાની સર્વે દ્રવ્યોને જાણે, જુએ. એ પ્રમાણે કાળ, ક્ષેત્ર, ભાવથી જાણવું. ભગવન્ ! મતિજ્ઞાનીનો વિષય કેટલો છે ? ગૌતમ ! સંક્ષેપથી ચાર ભેદે - દ્રવ્યથી તે મતિઅજ્ઞાન પરિંગત દ્રવ્યોને જાણે છે, એ પ્રમાણે સાતત્ ભાવથી જાણવું.
ભગવન્ ! શ્રુત જ્ઞાનનો વિષય કેટલો છે ? ગૌતમ ! તે સંક્ષેપથી ચાર ભેદે છે. દ્રવ્યથી શ્રુતજ્ઞાની શ્રુત અજ્ઞાન પરિંગત દ્રવ્યોને કહે, બતાવે, પ્રરૂપે. એ પ્રમાણે ક્ષેત્રથી, કાળથી, ભાવથી કહેવું.
ભગવન્ ! વિભગજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે ? ગૌતમ ! તે સંક્ષેપથી ચાર પ્રકારે છે દ્રવ્યથી વિભંગજ્ઞાની વિભંગજ્ઞાન પરિંગત દ્રવ્યોને જાણે, જુએ છે. એ પ્રમાણે કાળથી, ક્ષેત્રથી, ભાવથી જાણવું.
-
[૩૬] ભગવન્ ! જ્ઞાની, ‘જ્ઞાનીરૂપે કેટલો કાળ રહે છે ? ગૌતમ ! જ્ઞાની, બે ભેદે કહ્યા. સાદિ અપવિસિત, સાદિ પર્યવસિત. તેમાં જે સાદિ સપર્યવસિત છે, તે જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાતિરેક ૬૬-સાગરોપમ સુધી જ્ઞાની રહે. ભગવન્ ! ભિનિબોધિક જ્ઞાની, આભિનિબોધિક જ્ઞાનીરૂપે કેટલો કાળ રહે ? (ગૌતમ !) જ્ઞાની, આભિનિબોધિક જ્ઞાની યાવત્ કેવળજ્ઞાની, અજ્ઞાની, મતિજ્ઞાની યાવત્ વિભંગજ્ઞાની, આ દશનો કાળ કાયસ્થિતિ' પદમાં કહ્યા મુજબ જાણવો તે બધાંનું અંતર “જીવાભિગમમાં કહ્યા મુજબ જાણવું. બધાંનું અલ્પબહુત્વ “બહુવક્તવ્યતા” પદ મુજબ જાણવું.
ભગવન્ ! આભિનિબોધિક જ્ઞાનપર્યાયો કેટલા કહ્યા છે ? ગૌતમ ! અનંત છે, એ જ પ્રમાણે શ્રુત યાવત્ કેવલજ્ઞાન પર્યાયો છે. એ પ્રમાણે મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિભુંગજ્ઞાનના પર્યાયો જાણવા.
ભગવન્ ! આ આભિનિબોધિકજ્ઞાન પર્યાયો યાવત્ કેવલ જ્ઞાનપયોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં મન:પર્યાયજ્ઞાન પર્યાયો છે, તેથી અવધિના અનંતગુણા, તેથી શ્રુતના અનંતગુણા, તેથી આભિનિબોધિકના અનંતગુણા, તેનાથી કેવળજ્ઞાનના પર્યાયો અનંતગુણા છે. ભગવન્ ! આ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિભંગજ્ઞાનના પર્યાયોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા વિભંગ જ્ઞાનના પર્યાયો છે, શ્રુતજ્ઞાનના પર્યાયો તેથી અનંતગુણા છે, મતિ અજ્ઞાનના પર્યાયો તેથી અનંતગુણા છે.
ભગવન્ ! આ આભિનિબોધિક વિભંગ જ્ઞાનના પ્રયોમાં કોણ, કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં મન:પર્યવજ્ઞાનના પર્યાયો છે, તેથી
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
વિભંગજ્ઞાન પર્યાયો અનંતગુણા, તેથી અવધિજ્ઞાન પાયો અનંતગુણા, તેથી શ્રુતજ્ઞાનના પર્યાયો અનંતગુણા, તેથી શ્રુતજ્ઞાનપર્યાયો વિશેષાધિક, તેથી મતિઅજ્ઞાનપર્યાયો અનંતગુણા, તેથી આભિનિબોધિક જ્ઞાનના પર્યાયો વિશેષાધિક. તેથી કેવલજ્ઞાનપર્યાયો અનંતગુણા છે. ભગવન્ ! તે એમજ છે. (૨) • વિવેચન-૩૯૫,૩૯૬ ઃ
-
કેટલો ગ્રાહ્ય અર્થ છે? તે ભેદ પરિમાણથી કહે છે – આભિનિબોધિક જ્ઞાનનો વિષય અથવા આભિનિબોધિક જ્ઞાન સંક્ષેપથી ભેદ દ્વારા ચાર પ્રકારે છે - દ્રવ્ય - ધર્માસ્તિકાયાદિ આશ્રીતે, ક્ષેત્ર - દ્રવ્યના આધારરૂપ આકાશ માત્ર ક્ષેત્રને આશ્રીને, જ્ઞાન - દ્રવ્યપર્યાય અવસ્થિતિ આશ્રીતે, ભાવ - ઔદયિકાદિ ભાવ કે દ્રવ્ય
પર્યાયોને આશ્રીને.
૧૭૦
દ્રવ્યથી આભિનિબોધિક જ્ઞાનવિષય દ્રવ્ય, તેમાં આદેશ - પ્રકાર, સામાન્ય
વિશેષરૂપ, તેમાં સામાન્યથી માત્ર દ્રવ્યથી, પણ તેમાં રહેલ સર્વગત વિશેષાપેક્ષાથી નહીં, અથવા શ્રુતપસ્કિર્મતતાથી ધર્માસ્તિકાયાદિ અપાય, ધારણા અપેક્ષાએ જાણે છે. કેમકે જ્ઞાનનું અપાય, ધારણા રૂપત્વ છે અને અવગ્રહ, ઈહા અપેક્ષાથી જાણે તેને પતિ કહ્યું છે.
-
ભાષ્યકારે કહ્યું છે અપાય, ધારણા તે જ્ઞાન, અવગ્રહ, ઈહા તે દર્શન, તત્વરૂચિ તે સમ્યક્ત્વ, જેનાથી રુચે તે જ્ઞાન તથા જે સામાન્ય ગ્રહણ તે દર્શન, જે વિશેષ ગ્રહણ તે જ્ઞાન, અવગ્રહ-ઈહા સામાન્ય અર્થગ્રહણરૂપ છે, અપાય-ધારણા વિશેષ ગ્રહણરૂપ છે. (શંકા) ૨૮ ભેદે આભિનિબોધિક કહેવાય છે, તેનું શું ? કેમકે આભિનિબોધિક જ્ઞાનની ૨૮ પ્રકૃતિ કહી છે - આ વ્યાખ્યાનમાં શ્રોત્રાદિ ભેદથી છ ભેદે અપાય-ધારણાનું ૧૨ ભેદે મતિજ્ઞાન પ્રાપ્ત છે. તથા શ્રોત્રાદિ ભેદથી જ છ ભેદ વડે અર્થાવગ્રહ-ઈહા તથા વ્યંજનાવગ્રહથી ચાર ભેદે એમ ૧૬ ભેદે ચક્ષુ આદિ દર્શન પ્રાપ્ત છે. તો તેમાં વિરોધ કેમ નથી ? સત્ય છે. પણ વિવક્ષાથી મતિજ્ઞાન અને ચક્ષુ આદિ દર્શનમાં ભેદ છે. પૂજ્યો મતિજ્ઞાનને ૨૮-ભેદે કહે છે.
ક્ષેત્રને આશ્રીને આભિનિબોધિક જ્ઞાન વિષય, તેમાં ઓઘથી શ્રુતપકિર્મિતતાથી લોકાલોકરૂપ સર્વ ક્ષેત્ર જાણે. એમ કાળ અને ભાવથી છે ભાષ્યકાર કહે છે – સામાન્ય દેશથી ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોને જાણે છે, સર્વભાવથી નહીં, લોકાલોક ક્ષેત્ર, સર્વ અથવા ત્રિવિધકાળ, ઔદયિકાદિ પાંચ ભાવ આટલું જાણે. અથવા આદેશ એટલે શ્રુત, શ્રુતોપલબ્ધોમાં તે મતિજ્ઞાન પ્રસરે છે. આ સૂત્ર ‘નંદી'માં વાચનાંતરે ન પાડ઼ એવો પાઠ છે, તેની ટીકામાં પણ કહે છે – દ્રવ્ય જાતિ સામાન્યદેશથી ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોને જાણે, વિશેષથી પણ ધર્માસ્તિકાય, તેનો દેશ આદિને જાણે પણ સર્વે ધર્માસ્તિકાયાદિને ન જુએ. ઈત્યાદિ - ૪ - ૪ -
ધર્માસ્તિકાયાદિ સર્વે દ્રવ્યોને જાણે, શ્રુતજ્ઞાનના તે સ્વરૂપ થકી વિશેષથી જાણે, શ્રુતાનુવર્તી માનસથી અચક્ષુર્દર્શનથી જુએ. સર્વે દ્રવ્યોને અભિલાપથી જ જાણે. (પરંતુ) અભિન્ન દશપૂર્વધરાદિ શ્રુતકેવલી તેને જુએ. તેની નજીકનાને ભજના, તે મતિવિશેષથી જાણવું. વૃદ્ધોએ વળી જુએ છે એમ કહ્યું – કઈ રીતે જુએ ? સકલ
Page #218
--------------------------------------------------------------------------
________________
૮/-/૨૩૯૫,૩૯૬
૧૩૧
ગોચર દર્શનયોગ કેમ નથી ? કહે છે – “પ્રજ્ઞાપના'માં શ્રુતજ્ઞાનપશ્યતામાં પ્રતિપાદિતપણાથી અનcરવિમાનાદિના આલેખ કરણથી સર્વથા અËટનું આલેખન ન થવાથી એ પ્રમાણે ક્ષેત્રાદિમાં પણ વિચારવું. વળી કોઈ ન પારૂ કહે છે. (શંકા) ભાવથી ઉપયુક્ત શ્રુતજ્ઞાની સર્વ ભાવે જાણે ? વળી શ્રુત, ચાત્રિમાં સર્વે પયયો નથી, તેની સાથે કેમ વિરોધ ન આવે ? (સમાધાન) આ સૂત્રમાં સર્વના ગ્રહણથી પાંચ
દયિકાદિ ભાવો કહ્યા છે. તેને સર્વને જાણે છે અથવા જે અભિલાય ભાવોનો અનંત ભાણ જ શ્રતનિબદ્ધ છે, તો પણ પ્રસંગ-અનપસંગથી સર્વે અભિલાય શ્રતવિષયો કહેવાય છે. તેથી તે અપેક્ષાએ સર્વે ભાવોને જાણે છે, તેમ કહ્યું. અનભિલાય ભાવાપેક્ષાએ ન જાણે.
અવધિજ્ઞાની રૂપિદ્રવ્ય-પદગલ દ્રવ્યો, તે જઘન્યથી અનંત છે. તૈજસભાપા દ્રવ્યોના અપાંતરાલવર્તી હોવાથી, તેને જાણે. ઉત્કૃષ્ટથી સર્વે બાદર, સૂક્ષ્મ ભેદ ભિન્નને વિશેષાકારથી જ્ઞાનવપણાથી જાણે છે સામાન્યાકારથી અવધિજ્ઞાનીને અવધિદર્શન અવશ્ય હોય છે તેથી જુએ છે. (શંકા) પહેલા દર્શન અને પછી જ્ઞાનનો ક્રમ હોવા છતાં અહીં ઉલટું કેમ કહ્યું ? અહીં અવધિજ્ઞાનાધિકારથી પ્રાધાન્ય જણાવવા માટે પહેલાં ‘જાણે' એમ કહ્યું. અવધિદર્શનનું અવધિ અને વિભંગના સાઘારણત્વથી અપ્રધાનપણાને લીધે પછી ‘જુએ છે' તેમ કહ્યું. અથવા બધી જ લબ્ધિ સાકારોપયુકતને ઉપજે છે, અવધિલબ્ધિ પણ સાકારોપયોગ ઉપયુક્તને હોય, આ અર્થને જણાવવા સાકારોપયોગ એવા નાનાતિ શબ્દને પહેલા મૂક્યો પછી પતિ કહ્યું.
જેમ “નંદીમાં, ત્યાં આ સૂત્ર છે – ક્ષેત્રથી અવધિજ્ઞાની જઘન્યથી અંગુલના અસંખ્યભાગે જાણે છે, જુએ છે ઇત્યાદિ. વ્યાખ્યા આ રીતે - ઝથી અવધિજ્ઞાની, જઘન્યથી ગુલનો અસંખ્યભાગ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત લોકમાં શક્તિ અપેક્ષાઓ લોક પ્રમાણ ખંડોને જાણે જુએ. કાળથી અવધિજ્ઞાની જઘન્યથી આવલિકાનો અસંખ્યાતભાણ અને ઉકાટથી અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણી અતીત-નાગતને જાણે-જુએ. તેમાં રહેલ રૂપીદ્રવ્યોને આશ્રીને. કયાં સુધી કહેવું ? ભાવના અધિકાર સુધી. તે આ છે . ભાવથી અવધિજ્ઞાની જઘન્યથી અનંતા ભાવોના આધાર દ્રવ્ય અનંતપણાથી જાણે, જુએ, પણ પ્રત્યેક દ્રવ્ય નહીં. ઉત્કૃષ્ટથી પણ અનંતા ભાવોને જાણે અને જુએ. તે પણ ઉત્કૃષ્ટપદે સર્વે પર્યાયોનો અનંતભાગ, એ પ્રમાણે છે.
- મનન તે મતિ. થી - સામાન્યપ્રાહિણી. તે બાજુમતિ. ‘આણે ઘટ વિશે વિચાર્યું” તેવા અધ્યવસાયને જાણે છે અથવા જે ઋજુ મતિવાળો છે તે. અનંત - અપરિમિત, એનંતપfસ - અનંત પરમાણુ રૂ૫. નg નહિ - સૂત્ર આ પ્રમાણે - વિશિષ્ટ એક પરિણામ પરિણત સ્કંધને જાણે, જુએ. તે પયતિક સંજ્ઞી પ્રાણી વડે, જે અઢીદ્વીપ-પ્લે સમદ્રવર્તી હોય તેને મનપણે પરિણામિત ભાવોને, મન:પર્યાય જ્ઞાનાવરણ ક્ષયોપશમથી, પટવથી સાક્ષાતરૂપે વિશેષ પરિચ્છેદથી જાણે, તેમ કહેવાય. * * * * - ભાષ્યકારે કહ્યું છે કે બાહ્ય અનુમાનથી જાણે. - X -
મૂર્ત દ્રવ્ય આલંબનથી આ જાણે, મતાંતરે અમૂર્ત છતાં પણ ધમસ્તિકાયાદિને માને છે. જો કે તેને સાક્ષાત્ કરવાને સમર્થ નથી. તથા ચાઈશનાદિ ચારે દર્શનને
૧૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ ભિન્ન આલંબનથી આ જાણે. તેથી દર્શનના સંભવથી જુએ તેમ કહે, તેમાં કંઈ દોષ નથી. - વિરતારની જરૂર નથી.
તેને જ વિપુલમતિ અધિકાણાઓ, વિનિમિપણાએ, વિશુદ્ધપણાએ જાણે અને જએ. તે જ સ્કંધોને વિશેષથી ગ્રહણ કરનારી મતિ, તે વિપુલમતિ. આણે ઘટ વિશે વિચાર્યું, તે સોનાનો, પાટલિપુત્રકમાં હમણાં બનેલો ઈત્યાદિ જાણે. અથવા જેની મતિ વિપુલ છે તે વિપુલમતિ.
* ધાતર - ઋજુમતિ દૈષ્ટ સ્કંધની અપેક્ષાએ દ્રવ્યાર્થતા અને વર્ણાદિ વડે ઘણું વધારે. વિનિમરતર - અતિશય રીતે અંધકારી સહિતની જેવું, તેથી જ વિતરિતર - અતિશય રીતે અંધકારથી રહિતની જેવું તેથી જ વિશુદ્ધતસવી - અતિ સ્પષ્ટપણે જાણે અને જુએ. o બચી - બાજુમતિ નીચે-નીચે ચાવતું આ પ્રભા પૃથ્વીના ઉપરના નીચલા ક્ષુલ્લક પ્રતર સુધીના મનોગત ભાવોને જાણે છે, જુએ છે. તેમાં ચક નામે, તિછલિોકના મધ્યથી નીચે ૯૦૦ યોજન સુધી આ તપભાના ઉપરનું ક્ષુલ્લક પ્રતર છે, તેનું ક્ષલકત્વ ધોલોકના પતરની અપેક્ષાએ છે. તેનાથી પણ જે નીચે તે અધોલોકશામ છે. તે ક્ષુલ્લક પ્રતી ઉપર જ્યોતિષ ચક્રના ઉપરિતલ સુધી અને તિર્ણ મનુષ્યક્ષેત્રના અંત સુધી એમ જાણવું. તેને વિભાગથી કહે છે - અઢીદ્વીપ-સમુદ્રમાં ૧૫ કર્મભૂમિમાં, પ૬ અંતર્લીપમાં પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયોના મનોગત ભાવોને જાણે અને જુએ.
જ્યારે તેને વિપુલમતિ અઢી અંગુલી વિશેષ અધિકપણે, વિપુલપણે, વિશુદ્ધપણે, વિતિમિરપણે જાણે અને જુએ.
અહીં ક્ષેત્રાધિકાર પ્રાધાન્યથી મનોલબ્ધિ સમન્વિત જીવના આધારરૂપ ક્ષેત્ર ગ્રહણ કરાય છે. તેનાથી અતિ અધિક લંબાઈ, વિડંભને આશ્રીને વિપુલતર, બાહલ્યને આશ્રીને વિશુદ્ધતર, અંધકાર સમાન, તેના આવક કર્મના વિશિષ્ટતર ક્ષયોપશમ સદ્ભાવથી જુએ.
તથા વજન - ઋજુમતિ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યભાગ અનીત અને અનાગતને જાણે અને જુએ તેને જ વિપુલમતિ વિશુદ્ધતર, વિતિમિરતર જાણે અને જુએ. -- ‘નંદીસણ'નો પાઠ ક્યાં સુધી કહેવો ? ‘ભાવસૂગ’ સુધી. - ભાવથી ઋજુમતિ અનંતભાવે જાણે, જુએ. સર્વભાવોને અનંત ભાગે જાણે, જુએ. તેને જ વિપુલમતિ વિશુદ્ધતર, નિતિમિરતર જાણે અને જુએ. એ પ્રમાણે ઉક્ત ન્યાયે કેવલજ્ઞાન વિષય કહેવો –
‘નંદીસણ'માં આમ કહ્યું છે - ક્ષેત્રથી કેવળજ્ઞાની સર્વ ક્ષેત્ર જાણે, જુએ. અહીd ધમસ્તિકાયાદિ બધાં દ્રવ્યના ગ્રહણથી આકાશદ્રવ્યના ગ્રહણ છતાં, જે ફરી લીધું, તે તેના ફોગત્વના રૂઢપણાથી છે. કાળથી કેવળજ્ઞાની સર્વ કાળને જાણે, જુએ. ભાવથી સર્વ ભાવને જાણે, જુએ.
મતિજ્ઞાનથી - મિથ્યાદર્શન યુક્તતાથી અવગ્રહાદિ અને પાલિકી આદિ વડે વિષયીકૃત જે હોય તે તથા અપાયાદિ વડે જાણે અને અવગ્રહાદિ વડે જુએ. ચાવતું શબ્દથી-ફોગથી મતિ અજ્ઞાની મતિ અજ્ઞાન પરિગત ફોગને જાણે, જુએ. કાળથી મતિ અજ્ઞાની, મતિ અજ્ઞાન પરિગત કાળને જાણે, જુએ. -- શ્રુતજ્ઞાન-મિથ્યાદૃષ્ટિ પરિગૃહીત
Page #219
--------------------------------------------------------------------------
________________
૮/-/૨/૩૯૫,૩૯૬
૧૭૩
સભ્યશ્રુત, લૌકિક શ્રુત કે કુપાવચનિક શ્રુત વડે જે વિષયી કૃત કરાયેલ હોય તેને તથા માધવેડ઼ - કહે, અર્થ કરે, આગ્રાહે આદિ, પ્રજ્ઞાપતિ - ભેદપૂર્વક કહે. પ્રરૂપતિ - ઉપપત્તિ પૂર્વક કહે – પ્રરૂપે. વાચનાંતરે આટલું અધિક છે - મેટ્ટ - દેખાડે, ઉપમા માત્ર વડે, જેમકે ગાય તેવું ગવય આદિ. નિયંસેફ - હેતુ, દૃષ્ટાંત, ઉપન્યાસ વડે નિર્દેશે. વસેફ - ઉપનય, નિગમન વડે મતાંતર દર્શનપૂર્વક દર્શાવ.
દ્રવ્યથી વિભંગજ્ઞાન વડે જાણે, અવધિદર્શનથી જુએ.
કાલદ્વાર - અહીં પહેલા કેવળી અને પછી મતિ આદિવાળા કહ્યા છે. તેમાં ‘કેવલીને' સાદી અપર્યવસિત શબ્દથી કાળ જણાવ્યો છે. મતિ આદિવાળાને બે
ભેદથી કહે છે – જઘન્યથી અંતર્મુહૂર્ત. તે પહેલા બે જ્ઞાનને આશ્રીને કહ્યું, કેમકે તે બે જ જઘન્યથી અંતર્મુહૂર્ત માત્ર હોય. ઉત્કૃષ્ટથી સાતિરેક ૬૬ સાગરોપમ, જે કહ્યું, તે પહેલા ત્રણ જ્ઞાનને આશ્રીને કહ્યું છે. તેમની જ ઉત્કૃષ્ટથી તેટલી સ્થિતિ છે. તે આ રીતે – વિજયાદિમાં બે વખત જાય કે અચ્યુતે ત્રણ વખત જાય, તેમાં મનુષ્યભવ અતિરેકથી આ કાળ કહ્યો છે - ૪ -
આભિનિબોધિકમાં આ રીતે જાણવું – ભગવન્ ! આભિનિબોધિક જ્ઞાની, આભિનિબોધિકજ્ઞાનીપણે કાળથી કેટલો કાળ હોય? તેનો અર્થ આ છે મિળિયોધિ આદિ સૂત્રક્રમથી જ્ઞાની, આભિનિબોધિક જ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, કેવળજ્ઞાની, અજ્ઞાની, મતિ અજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, વિભંગજ્ઞાનીનો અવસ્થિતિ કાળ જેમ કાયસ્થિતિમાં અર્થાત્ “પ્રજ્ઞાપના''ના ૧૮માં પદમાં કહ્યો, તેમ કહેવો. તેમાં જ્ઞાનીનો પૂર્વે કહ્યો, તે જ અવસ્થિતિકાળ. - x -
આભિનિબોધિક આદિ બે જ્ઞાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટથી સાતિરેક ૬૬ સાગરોપમ, અવધિજ્ઞાનનો પણ એ જ કાળ છે. પણ જઘન્યકાળમાં ભેદ છે. અવધિજ્ઞાની જઘન્યથી એક સમય. કઈ રીતે? જો વિભંગજ્ઞાની સમ્યકત્વ પામે, ત્યારે પહેલા સમરો વિભંગઅવધિજ્ઞાન હોય, ત્યારપછી તે પડે છે, ત્યારે એક સમય અવધિ કહેવાય.
મનઃ પર્યવજ્ઞાની વિશે પૃચ્છા-જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશ ન્યૂન પૂર્વકોટિ. કઈ રીતે? અપ્રમત્ત કાળમાં વર્તતા સંયતને મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થાય, ક્યારે ઉત્પત્તિ સમયે સમ અંતરે જ વિનાશ પામે તો એક સમય. તથા ચાત્રિકાળ ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોટી છે, દીક્ષાના ગ્રહણથી તુરંત જ જો મનઃપર્યવજ્ઞાન પામે અને આ જન્મ અનુવર્તે, ત્યારે મન:પર્યવજ્ઞાન દેશોન પૂર્વકોટી થાય.
કેવળજ્ઞાની વિશે પૃચ્છા. ગૌતમ ! સાદિ અપર્યવસિત.
અજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની વિશે પૃચ્છા. ગૌતમ! અજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની ત્રણ ભેદે છે – અભવ્યોને અનાદિ અપર્યવસિત, ભવ્યોને અનાદિ સપર્યવસિત,
સમ્યગ્દર્શનથી પડેલાને સાદિ સપર્યવસિત. તેમાં જે સાદિ સપર્યવસિત છે, તે જઘન્યી
અંતર્મુહૂર્ત - ૪ - ઉત્કૃષ્ટથી અનંતકાળ, અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી દેશન્યૂન અપાદ્ધ પુદ્ગલ ધરાવતું. સમ્યક્ત્વથી ભ્રષ્ટને વનસ્પતિ આદિમાં અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી ગયા પછી પુનઃ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
વિભંગજ્ઞાની વિશે પૃચ્છા - ગૌતમ ! જઘન્યથી એક સમય ઉત્પત્તિ પછી એક જ સમયમાં પડે. ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટી અધિક ૩૩-સાગરોપમ. કેમકે મનુષ્યમાં તેટલું આયુ ભોગવી સાતમી નરકે જાય.
અંતરદ્વાર-પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાનનું અંતર બધું જ જેમ જીવાભિગમમાં કહ્યું, તેમ કહેવું. તે આ પ્રમાણે – ભગવન્ ! આભિનિબોધિક જ્ઞાનનું અંતર, કાળથી કેટલું છે? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અનંતકાળ યાવત્ દેશોન અપાર્લ પુદ્ગલ પરાવર્ત શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃપર્યવજ્ઞાનીનું એ જ પ્રમાણે છે.
કેવળજ્ઞાનીની પૃચ્છા – ગૌતમ ! અંતર નથી. • મતિ જ્ઞાની, શ્રુતઅજ્ઞાનીની પૃચ્છા - ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાતિરેક ૬૬-સાગરોપમ. વિભંગજ્ઞાનીની પૃચ્છા-ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ.
અલ્પબહુવદ્વાર - જ્ઞાનીનું, અજ્ઞાનીનું, જ્ઞાની-અજ્ઞાની ત્રણેનું પરસ્પર અલ્પબહુત્વ ‘પ્રજ્ઞાપના' સૂત્રથી કહેવું. તે આ છે - ભગવન્ ! આ આભિનિબોધિક જ્ઞાની આદિ જીવોમાં કોણ કોનાથી અલ્પ, વધુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! બધાંથી થોડા જીવો મનઃપર્યવજ્ઞાની, અવધિજ્ઞાની અસંખ્યગુણા, આભિનિબોધિક અને શ્રુતજ્ઞાની બંને તુલ્ય અને વિશેષાધિક, કેવળજ્ઞાની અનંતગુણા છે - (૧)
ભગવન્ ! આ મતિઅજ્ઞાની આદિમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી ઓછા વિભંગજ્ઞાની, મતિ અજ્ઞાની-શ્રુતઅજ્ઞાની બંને તુલ્ય અને
અનંતગણા છે - (૨)
૧૭૪
ભગવન્ ! આ આભિનિબોધિકાદિ પાંચ જ્ઞાની અને મતિ આદિ ત્રણ અજ્ઞાનીમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! મનઃપર્યવજ્ઞાની સૌથી થોડા, અવધિજ્ઞાની અસંખ્યગણા, આભિનિબોધિક જ્ઞાની-શ્રુતજ્ઞાની બંને તુલ્ય અને વિશેષાધિક, વિભંગજ્ઞાની અસંખ્યાતગણા, કેવલજ્ઞાની અનંતગણા, મતિ અને શ્રુતઅજ્ઞાની બંને તુલ્ય અને અનંતગણા છે. ઋદ્ધિ પ્રાપ્ત સંયતને જ મનઃપર્યવજ્ઞાન થાય માટે સૌથી થોડાં છે. અવધિજ્ઞાન ચારે ગતિમાં હોય તેથી અસખ્યાતગણા. પહેલા બે જ્ઞાનવાળા તુલ્ય અને વિશેષાધિક કહ્યા. કેમકે તે અવધિ અને મનઃપર્યવજ્ઞાનીને તથા તેનાથી રહિત પંચેન્દ્રિયને અને સારવાદન સમ્યકત્વ સદ્ભાવે વિકલેન્દ્રિયને પણ થાય છે અને કેવલજ્ઞાનીને અનંતગુણા કહ્યા, કેમકે સિદ્ધો અનંતા છે.
અજ્ઞાની સૂત્રમાં વિભંગજ્ઞાની થોડા છે, કેમકે તે પંચેન્દ્રિયોને જ થાય છે, તેનાથી અનંતગણા મતિ-શ્રુતઅજ્ઞાની છે, કેમકે બંને અજ્ઞાન એકેન્દ્રિયોને પણ હોય, તેથી અનંતગુણ કહ્યા.
મિશ્રસૂત્રમાં મનઃપર્યવજ્ઞાની થોડાં કહ્યા. અવધિજ્ઞાની તેનાથી અસંખ્યાતગણા કહ્યા. મતિ-શ્રુતવાળા તેનાથી વિશેષાધિક કહ્યા, તે પૂર્વવત્ સમજવું. મતિ-શ્રુતજ્ઞાનીથી વિભંગજ્ઞાની અસંખ્યગણા કહ્યા. કઈ રીતે ? સમ્યગ્દષ્ટિ દેવ-નારકથી મિથ્યાષ્ટિ દેવનાસ્ક અસંખ્યાતગણા કહ્યા છે, તેથી વિભંગજ્ઞાની અસંખ્યાતગણા કહ્યા. વિભંગજ્ઞાનીથી કેવળજ્ઞાની અનંતગણા છે. કેમકે એકેન્દ્રિય સિવાયના સર્વે જીવોથી સિદ્ધો અનંતગણા છે. મતિ-શ્રુત અજ્ઞાની પરસ્પર તુલ્ય છે. કેવલજ્ઞાનીથી અનંતગણા
Page #220
--------------------------------------------------------------------------
________________
૮|-૨|૩૯૫,૩૯૬
૧૫
છે, કેમકે વનસ્પતિમાં પણ તેમનો સંભવ છે. એકેન્દ્રિયો સિદ્ધોથી પણ અનંતગણો છે.
પર્યાયવ્હાર-અભિનિબોધિક જ્ઞાનના પર્યવો-વિશેષ ધર્મો તે આભિનિબોધિક પર્યવો. તે સ્વ-પર પર્યાય ભેદથી બે પ્રકારે છે. તેમાં જે ચાવગ્રહ આદિ મતિ વિશેષ, ક્ષયોપશમની વૈચિરાથી છે તે સ્વ પર્યાયા, તે અનંતગણા છે. કઈ રીતે ? એકાદ અવરૂ@ી અન્ય અવગ્રહાદિ અનંતભાગવૃદ્ધિથી વિશેષ છે, બીજા અસંખ્યય ભાગ વૃદ્ધિથી, અપર સંખ્યયભાગ વૃદ્ધિથી, અન્યતર સંખ્યયગુણ વૃદ્ધિથી, (અન્ય સોયગુણ વૃદ્ધિથી, અપર અનંતગુણ વૃદ્ધિથી. એ પ્રમાણે સંખ્યાતના સંખ્યાત ભેદથી, અસંખ્યાતના અસંખ્યાત ભેદથી, અનંત ભેદવથી અનંતા વિશેષ છે અથવા તેના શેયના અનંતપણાથી અને પ્રતિયના તેનાથી ભેદાવાપણાથી અથવા મતિજ્ઞાનને અવિભાગ પરિચ્છેદ બુદ્ધિથી છેદતા અનંતખંડ થવાથી, તેના પર્યવો અનંત છે. તથા જે બીજા પદાર્થના પર્યાયો તે તેના પર પર્યાય છે. તે પરનું અનંતગુણપણું હોવાથી, સ્વપર્યાયથી અનંતગણા છે. * * * * * * * * * - ઇત્યાદિ, ઇત્યાદિ.
વડવા તે મુથના ઇત્યાદિ-અનંતા શ્રુતજ્ઞાન પર્યાયો કહ્યા છે. તે સ્વપર્યય અને પરસ્પર્યાય છે. તેમાં શ્રુતજ્ઞાનના જે સ્વપર્યાય છે, તે પોતે અક્ષરકૃત આદિ ભેટવાળા, અનંતા છે. કેમકે ક્ષયોપશમના વૈવિખ્ય વિષય અનંતા છે, કૃતાનુસાર બોધનું અનંતત્વ છે, અવિભાગ પલિચ્છેદનું અનંતપણું છે. પર૫યયિો પણ અનંતા છે, સર્વભાવોના પ્રસિદ્ધ છે. અથવા શ્રત - jયાનુસારી જ્ઞાન, તે શ્રુતજ્ઞાન, ધૃતગ્રંથ અક્ષરાત્મક છે, અક્ષરો ‘અ'કારાદિ છે, તેમાંનો એક-એક અક્ષર યથાયોગ ઉદાd, અનુદાત્ત, સ્વરિત ભેદથી છે, સાનુનાસિક-નિરનુનાસિક ભેદથી છે, પ્રયનમહાપયન ભેદાદિથી છે, સંયુક્ત સંયોગ-અસંયુકત સંયોગ ભેદથી છે, દ્વયાદિ સંયોગ-ભેદથી અનંત છે અને ભેદાતા પણ અનંત ભેદ થાય છે. તે તેના સ્વપયયિ છે. અન્ય પરપર્યાય છે, તે અનંતા જ છે.
એ પ્રમાણે તે અનંતપર્યાય છે. કહ્યું છે કે- તેનો એક-એક અક્ષર સ્વપર્યાય ભેદથી ભિન્ન છે, તે વળી સર્વદ્રવ્ય-પર્યાય સશિ પ્રમાણ જાણવો. જે એકલો ‘અ'કાર પર્યાય પ્રાપ્ત થાય છે, તે સ-વર્ણસહિત તેના સ્વપયરિયો છે, બાકીના તેના પરપયયિો છે. એ પ્રમાણે અક્ષરાત્મકવથી અક્ષર પર્યાય સહિતપણાથી શ્રુતજ્ઞાનના પયરયો અનંત છે. એ પ્રમાણે ‘ચાવતથી આમ જાણવું -
ભગવન! અવધિજ્ઞાન પર્યાયો કેટલા છે ? ગૌતમ ! અવધિજ્ઞાનના પર્યાયો અનંત છે. •• ભગવત્ ! મન:પર્યવજ્ઞાનના પર્યાયો કેટલા છે ? ગૌતમ ! અનંત. - - ભગવત્ કેવળજ્ઞાનના પર્યાયો કેટલા છે ? ગૌતમ! અનંતા કેવળજ્ઞાન પર્યાયો છે.
- તેમાં અવધિજ્ઞાનના સ્વપર્યાયિો, જે અવધિજ્ઞાનના ભેદો - ભવપત્યય અને ક્ષાયોપથમિક ભેદથી, નાક, તિર્યચ, મનુષ્ય, દેવરૂપ તેના સ્વામીના ભેદથી, અસંખ્યાત ભેદ તેના વિષયભૂત ક્ષેત્ર-કાળ ભેદથી, અનંતભેદ તેના વિષય દ્રવ્યપર્યાય ભેદથી, અવિભાગ પલિચ્છેદથી તે અનંતા છે. - - મન:પર્યાયજ્ઞાનના અને કેવળજ્ઞાનના જે સ્વપયયિો સ્વામી આદિ ભેદથી વિગત વિશેષ્ય તે અનંતા, અનંતદ્રવ્ય પર્યાય પરિચ્છેદ અપેક્ષાથી કે અવિભાગપલિચ્છેદ અપેક્ષાએ છે -એ પ્રમાણે મતિ જ્ઞાનાદિ ત્રણમાં
૧૭૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ પણ અનંત પર્યાયિત્વ કહેવું.
હવે પયયોનું અલાબહત્વ નિરૂપવા કહે છે - અહીં સ્વપયાંય અપેક્ષાએ જ આ અલાબહત્વ જાણવું, કેમકે સ્વપર પર્યાય અપેક્ષાએ બધાંનું તુલ્ય પર્યાયવ છે. તેમાં સૌથી થોડાં મન:પર્યાય જ્ઞાનના પર્યાયો છે, કેમકે તેમનો વિષય માગ મન છે. તેનાથી અવધિજ્ઞાનના પર્યાયો અનંતગુણા છે, કેમકે મન:પર્યાયની અપેક્ષાએ અવધિજ્ઞાનનો દ્રવ્યપર્યાયથી અનંતગુણ વિષય છે. તેનાથી શ્રુતજ્ઞાન પર્યાયો અનંતગુણા છે, કેમકે તેનો રૂપી-અરૂપી દ્રવ્ય વિષયવથી અનંતગુણ વિષયવ છે. તેનાથી આભિનિબોધિકાનના પર્યાયો અનંતગુણ છે, કેમકે તેના અભિલાય- અનભિલાણ દ્રવ્યાદિ વિષયત્વથી અનંતગુણ વિષય છે. તેનાથી કેવલજ્ઞાન પર્યાય અનંતકુણા છે, કેમકે તે સર્વ દ્રવ્ય-પર્યાય વિષયવ છે.
એ પ્રમાણે જ્ઞાન સૂત્રમાં અા બહુર્વ કારણ સૂત્રોનુસાર જાણવું. મિશ્ર સૂરમાં સૌથી થોડાં મન:પર્યાયજ્ઞાન પર્યાયો છે. અહીં ઉપપતિ પૂર્વવતુ જાણવી. તેનાથી વિર્ભાગજ્ઞાન પર્યાયો અનંતગુણ છે. કેમકે મન:પર્યવજ્ઞાનની અપેક્ષાએ વિર્ભાગજ્ઞાનનો વિષય મોટો છે. કહ્યું છે – વિર્ભાગજ્ઞાન ઉદર્વ-અધો ઉપસિમ વેયકથી આરંભીને સાતમી પૃથ્વીના અંત સુધી, તિર્ણ અસંખ્યાત દ્વીપસમુદ્રરૂપ માં જે રૂપી દ્રવ્યો છે, તેને કેટલાંકને જાણે અને કેટલાંકના પર્યાયો જાણે. તે મનઃપર્યાયજ્ઞાન વિષયની અપેક્ષાએ અનંતગુણ છે -
- તેનાથી અવધિજ્ઞાનપર્યાયો અનંતગુણ છે. કેમકે અવધિ સકલરૂપી દ્રવ્ય-પ્રતિદ્રવ્ય અસંખ્યાત પર્યાય વિષયવટી વિભંગની અપેક્ષાએ અનંતગુણ છે. તેનાથી શ્રુતજ્ઞાન પર્યાયો અનંતગુણ છે. શ્રુતઅજ્ઞાન સમસ્ત મૂર્ત-અમૂર્ત દ્રવ્ય, સર્વ પર્યાય વિષયથી અવધિજ્ઞાનની અપેક્ષાએ અનંતગુણવિષય છે. તેનાથી શ્રુત જ્ઞાન પયયો વિશેષાધિક છે, કેટલાંક શ્રુતજ્ઞાન અવિષયીકૃત પર્યાયોને વિષયીકરણથી છે. તેનાથી મતિ જ્ઞાન પર્યાયો અનંતગુણ છે, કેમકે શ્રુતજ્ઞાન અભિલાય વસ્તુ વિષયક છે, મતિ અજ્ઞાન તેનાથી અનંતગુણ અનભિલાય વસ્તુ વિષયક પણ છે. તેનાથી મતિજ્ઞાન પર્યાયો વિશેષાધિક છે, કેટલાંક મતિ અજ્ઞાન અવિષયીકૃત ભાવોને વિષયીકરણથી. - x • તેનાથી કેવલજ્ઞાન પર્યાયિો અનંત ગુણ છે. કેમકે સર્વકાળ ભાવિ સમસ્ત દ્રવ્યપર્યાયોના અનન્ય સાધારણને જાણે છે (માટે અનંતગુણ કહ્યા છે.)
$ શતક-૮, ઉદ્દેશો-રૂ-“વૃક્ષ” છે
- X - X - X - X – • ઉદ્દેશા-૭-માં આભિનિબોધિક જ્ઞાન પર્યાયો કહ્યા, તેના વડે વૃક્ષાદિ અર્થોનું જ્ઞાન થાય છે, તેથી વૃક્ષને કહે છે –
• સૂત્ર-૩૯૭ :
વૃક્ષો કેટલા ભેદે કહ્યા છે ? ગૌતમ ! ત્રણ પ્રકારે છે - સંખ્યાત જીવવાળા, અસંખ્યાત જીવવાળા, અનંત જીવવાભ - તે સંખ્યાત જીવવાળ વૃક્ષ ક્યા છે ? અનેકવિધ છે - તાડ, તમાલ, તક્કલિ, તેતલિ આદિ ‘પwવણા'માં કહ્યા મુજબ નારિયેલ સુધી જાણવા. જે આવા પ્રકારના છે તે બધાંજ આ સંખ્યાત જીવા કહ્યt.
તે અસંખ્યાત જીવા વૃક્ષ ક્યા છે? બે પ્રકારે - એકાસ્થિક, બહુબીજક,
Page #221
--------------------------------------------------------------------------
________________
૮/-/3/૩૫,૩૯૬
૧૩૩
• • તે એકાસ્થિક વૃક્ષ ક્યા છે ? અનેકવિધ છે. જેમકે – નીભ, આમ, જાંબુ આદિ, એ પ્રમાણે ‘vayવણા' મુજબ બહુબીજ કે ફળો સુધી જણવું. તે બહુબીજક કહ્યા. તે અસંખ્યાતજીણ કહ્યા.
નજીવા વૃક્ષો કયા છે? અનેક પ્રકારે છે. જેમકે આg, મૂળા, આદુ એ પ્રમાણે જેમ સાતમા શતકમાં કહ્યું તેમ સિઉંડી, મયુટી સુધી કહેવું. જે આવા પ્રકારના બીજ હોય તે પણ જાણવા. તે આ અનંતજીdવાળા વૃધે કહit.
• વિવેચન-૩૯૭ -
જેમાં સંખ્યાત જીવો હોય તે સંખ્યાતજીવિકા, એ રીતે બીજા બે પદ કહેવા. પ્રજ્ઞાપના મુજબ આ સૂત્ર કહેવું - તાલ, તમાલ, તક્કલિ, તેતલિ, શાલ, શાલકલ્યાણ, સરલ, જાયઈ, કેતકી, કંદલિ, ચર્મવૃક્ષ, ભુર્જવૃક્ષ, હિંગુવૃક્ષ, લવંગવૃક્ષ, સોપારી, ખરી, નારિયેલી. જે પણ બીજા આવા પ્રકારના વૃક્ષવિશેષ હોય તે સંખ્યાતજીવિકા છે.
જે ફળ મધ્ય એક જ બીજ હોય તે એકાસ્થિક, જે ફળ મળે બહબીજ હોય તે બહુબીજક. જેમ પ્રજ્ઞાપનાના પહેલા પદમાં કહ્યું તેમ - આ સૂત્ર જાણવું - નીંબ, અંબ, જાંબુ, કોસંબ, સાલ, કોલ, પીલુ, સલુક, સલ્લકી, મોદકી, માલુક, બકુલ, પલાશ, કરંજ ઇત્યાદિ.
તે બહુબીજક વૃક્ષો કયા છે ? અનેકવિધ છે. જેમકે - અસ્થિક, તેંદુક, કવિ, અંબાઇક, માનુલુંગ, આમલક, ફણસ, દાડમ, અશ્વત્થ, ઉબર, વટ ઇત્યાદિ.
અંતિમ આ સૂત્ર છે. પૂર્વોક્ત વૃક્ષોમાં મૂલ પણ અસંખ્યાત જીવિક છે. કંદ, સ્કંધ, વચા, શાખા, પ્રવાલ, મ પ્રત્યેજીવી છે. ફૂલ અનેક જીવી, ફળ બહુબીજવાળા છે. - X - X • હવે જીવાધિકારથી આ કહે છે –
૧૩૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ -- કૂદિ અધિકારી તેના ઉત્પત્તિ ક્ષેત્ર રત્નપ્રભા-વિશે -
• સૂત્ર-૩૯ :
ભગવાન ! પૃવીઓ કેટલી કહી છે? ગૌતમ આઠ કહી છે. તે આ - રનપભા યાવત્ અધસતમી, ઈષતપામારા. ભગવન્! તેમાં આ રતનપભા પૃથવી શું ચરિમ કે અચરિમ ? સંપૂર્ણ વરિપપ૬ કહેવું - વાવ4 - ભગવન ! વૈમાનિક સ્પર્શ ચરમથી ચરમ કે અચરમ? ગૌતમ ચરમ પણ છે, અચરમ પણ છે. ભગવન્! તે એમ જ છે (૨).
• વિવેચન-૩૯૯ -
અહીં આ ચરમ-અચરમ પરિભાષા શું છે ? અહીં કહે છે – ચરમ એટલે પ્રાન્ત પર્યાવર્તિ, ચરમવ આપેક્ષિક છે. કહ્યું છે કે – અન્ય દ્રવ્યની અપેક્ષાએ આ ચરમ દ્રવ્ય છે. જેમ પૂર્વશરીરની અપેક્ષાએ ચરમશરીર તથા ચરમ એટલે પાd, મધ્યવર્તિ. અચરમવ પણ આપેક્ષિક છે. કહ્યું છે કે - અન્ય દ્રવ્ય અપેક્ષાએ આ અચરમદ્રવ્ય છે. જેમ અંત્ય શરીરની અપેક્ષાએ મધ્યશરીર. અહીં પ્રજ્ઞાપનાનું દશમું પદ કહેવું. અહીં બે પદ દર્શાવ્યા છે, બાકીના દશવિ છે -
ચરમ, અચરમાદિ ચરમાંતપદેશ - અચરમાંત પ્રદેશ? ગૌતમ ! આ રનપ્રભા પૃવી ચરમ નથી - અચરમ નથી. ચરમો નથી - અચરમો નથી, ચરમાં પ્રદેશ નથી - અચરમાંત પ્રદેશ નથી. નિયમા અચરિમ, ચરમો, ચરમાંત પ્રદેશ અને અચરમાંત પ્રદેશ છે, ઇત્યાદિ. તેમાં ચરમ અચરમ શું છે ? એવો એક વયનાં પ્રશ્ન છે. ચરમોઅચરમો એવો બહુવયનાં પ્રશ્ન છે. ચરમાંત પ્રદેશ-અચરમાંત પ્રદેશ એટલે ચરમો જ અાવતિપણાથી અંતચરમાંતા પ્રદેશો. તથા અચરમજ અંત-વિભાગ ચરમાંત તેના પ્રદેશોને અચરમાંત પ્રદેશ. - ગૌતમ! નો વરH નોનવ૬૫ - ચમત્વ એ અપેક્ષા મુજબ છે. અપેક્ષા અભાવે ચરમ કઈ રીતે થાય ? અચરમવ પણ તેમજ છે, બીજાની અપેક્ષાના અભાવે ચાચરમવ કેવી રીતે થાય ? જો રનપ્રભા મણે બીજી પૃથ્વી હોય, તો તેનું અચરમવ યોજાય, પણ તે નથી માટે તેનું અચરમવું ન હોય. અહીં વાક્યર્થ આ પ્રમાણે છે - આ રક્તપ્રભા શું પશ્ચિમા કે મધ્યમા છે ? જો આ બંને પણ ન સંભવે તેથી કહ્યું છે કે નો વરખ નીવરમ, જો તેના ‘અચરમ’ વ્યપદેશ જ ન હોય તો ‘ચરમો' કઈ રીતે થાય ? એમ ‘ાયરમો' કેમ થાય? વળી ‘ચરમાંત-અચરમાં પ્રદેશો નથી' એમ કહીને ચરમવ-અયરમવનો અને તેની પ્રદેશ કલ્પનાનો પણ અભાવ છે. તો પછી નિયમથી ‘અચરમ અને ચરમો' કેમ કહ્યું?
અવશ્યતયા આ કેવલ ભંગ વાચ્ય ન થાય. અવયવ-અવયવી રૂપવથી અસંખ્ય પ્રદેશ અવગાઢવથી ચોક્ત નિર્વચનવિષય જ છે. તેથી રનરભા આ પ્રકારે વ્યવસ્થિતા છે, તેમ વિનય જનના અનુગ્રહાયેં લખીએ છીએ. એ રીતે વ્યવસ્થિતમાં કોઈ એક વિશિષ્ટ પરિમાણ યુક્તત્વથી અચરમ કહ્યું. જે વળી મધ્યમાં મહદ્ રતનપભા આકાંત ક્ષેત્રખંડ છે, તે પણ તથાવિધ પરિણામયુકતવથી ચરમ છે, આ તદુભય સમુદાયરૂપ છે, અન્યથા તેનો અભાવ થાય. પ્રદેશ પરિકલ્પનામાં ચરમાંત પ્રદેશ અને
સૂચ-૩૯૮ :
ભગવના કાચબા-કાચબાની શ્રેણી, ગોધા-ગોધાની શ્રેણિ, ગાય-ગાયની શ્રેણિ, મનુષ્ય-મનુષ્યની શ્રેણી, ભેસ-ભેંસોની શ્રેણિ, આ બધાંના બે કે ત્રણ કે સંખ્યાત ખંડ કરવામાં આવે તો તેની વચ્ચેનો ભાગ શું જીવપદેશોમાં પૃષ્ટ થાય છે? હા, ગૌતમ! થાય છે.
ભગવના કોઈ પરપ, તે વચ્ચેના ભાગને હાથથી, પગથી, આંગળીથી, શલાકાથી, કાષ્ઠથી, લાકડીના ટુકડાથી થોડો કે વધુ સ્પર્શ કરે, થોડું કે વધુ ખેંચે અથવા કોઈ તીણ શાથી થોડું કે વધુ છેદે કે અનિકાય વડે તેને સળગાવે તો શું તે જીવપદેશોની થોડી કે વધુ બાધા ઉત્પન્ન કરી શકે અથવા તેના શરીરનો છેદ કરી શકે? ગૌતમાં તે અર્થ યોગ્ય નથી. તેમાં શસ્ત્ર સંક્રમી શકે નહીં
• વિવેચન-૩૯૮ -
વE • કાચબો, વામાવતિ - કાચબાની શ્રેણી, રોણા - ગોધો, સરીસર્પ વિશેષ, અંતર - જે અંતરાલ હોય તે, ઉનવ - નાનો લાકડાનો ટુકડો, માધુસમાન - ચોડો સ્પર્શ કસ્પો, સંસમાન - સમસ્તપણે સ્પર્શ કરવો, માનાભાઇr - એક વખત કે થોડું ખેંચવું. વિહિનામ - સતત કે અનેક વખત ખેંચવું, મfછHTTI - થોડું કે એક વખત છેદવું, fafછHIT • સતત કે વારંવાર છેદવું, સોડમાળ - સમુપદહન, મથાઈ થોડી પીડા. [10/12]
Page #222
--------------------------------------------------------------------------
________________
૮|-|૩|૩૯૯
૧૩૯
૧૮૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
ચરમાંત પ્રદેશ કઈ રીતે ? જે બાહ્ય ખડંપ્રદેશો છે, તે ચરમાંત પ્રદેશો છે, જે મધ્યમંડ પ્રદેશો છે, તે અચરમાંત પ્રદેશો છે. આના દ્વારા રોકાંત દુનય નિરાસ પ્રધાનતાથી નિર્વચન સૂઝથી અવયવ-અવયવીરૂપ વસ્તુ કહી. - x -
એ પ્રમાણે શર્કરાપભાદિમાં જાણવું. ક્યાં સુધી ? વૈમાનિક સંભવ સ્પર્શ ન પામે, ફરી ત્યાં ઉત્પાત ન થવાનો હોવાથી મુક્તિગમનને લીધે તે વૈમાનિકો સ્પર્શ ચરમથી ચરમ છે, જે ફરી ઉત્પન્ન થવાના છે, તે અચરમ છે - (ત્યાં સુધી કહેવું.)
છે શતક-૮, ઉદ્દેશો-૪-“ક્રિયા છે
– X - X - X - X – o ઉદ્દેશા-1-તે અંતે વૈમાનિકો કહ્યા. તેઓ ક્રિયાવાળા હોય છે, તેથી ઉદ્દેશા૪-માં ક્રિયાને કહે છે -
• સૂત્ર-૪૦૦ :
રાજગૃહમાં ચાવતું આ પ્રમાણે કહ્યું – ભગવત્ ! ક્રિયાઓ કેટલી કહી છે ? ગૌતમ ! પાંચ. તે આ - કાયિકી, અધિકરણિકી, એ રીતે આખું “ક્રિયા” પદ યાવતુ “માયાપત્યયિક ક્રિયા વિશેષાધિક છે.’ સુધી કહેવું. ભગવાન છે તે એમ જ છે, એમ જ છે સાવત્ ગૌતમ વિચરે છે.
• વિવેચન-૪oo -
એ કમથી પ્રજ્ઞાપનાનું ૨૨મું ‘ક્રિયા’ પદ કહેવું, તે આ રીતે - કાયિકી, અધિકરણિકી, પ્રાàષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાતક્રિયા ઇત્યાદિ. છેલ્લે સુબ આ છે - ભગવા આ આરંભિકી, પારિગ્રહિકી, અપ્રત્યાખ્યાના, માયાપત્યયિકી, મિથ્યાદર્શનપત્યયિકી ક્રિયામાં કઈ કોનાથી ચાવત વિશેષાધિક છે? ગૌતમાં સૌથી ઓછી મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા છે, મિયાર્દષ્ટિને લીધે અપ્રત્યાખ્યાનક્રિયા વિશેષાધિક છે, મિથ્યાર્દષ્ટિ અને અવિરતિ સમ્યગદૈષ્ટિને લીધે. પારિગ્રહિક વિશેષાધિક છે, તેમાં દેશવિરત પણ આવે તેવી. આરંભિકી ક્રિયા તેથી વિશેષાધિક છે, પૂર્વોક્ત અને પ્રમuસંયત પણ આવે તેચી. માયાપત્યયિકી વિશેષાધિક છે પૂર્વોકd અને અપમત સંયત પણ તેમાં સંભવે છે. તેને અંતે આમ કહેવું ગાથા છે - મિથ્યા, અપ્રત્યાખ્યાન, પરિગ્રહ, આભ, માયાક્રિયા ક્રમશઃ મિથ્યાત્વ, અવિરતિ, દેશવિરતિ, પ્રમg, અપમતને હોય છે. મિથ્યાર્દષ્ટિ તેમાં થોડા છે, બાકીના એક-એકની રાશિમાં વૃદ્ધિ છે.
શતક-૮, ઉદ્દેશો-પ-“આજીવિક” છે
- X - X - X - X - o કિયા અધિકારથી પાંચમાં ઉદ્દેશામાં પરિગ્રહાદિ ક્રિયા વિષય – • સૂત્ર-૪૦૧ -
રાજગૃહમાં ચાવતું આ પ્રમાણે કહ્યું – ભગવત્ ! આજીવિકોએ સ્થવિર ભગવંતોને આમ કહ્યું - ભગવન ! સામાયિક કરીને શ્રમણના ઉપાશ્રયમાં બેઠેલ શ્રાવકના ઉપકરણ કોઈ હરી જાય, તો હે ભગવન્! તે ઉપકરણને શોધે તો શું પોતાના ઉપકરણ શોધે કે બીજના શોધે? ગૌતમી તે પોતાના ઉપકરણ શોધ, બીજાના ઉપકરણ ન શોધે.
ભગવન! તે શીલ, પ્રd, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન, પોષધોપવાસ ગ્રહણ કરેલ શ્રાવકના તે અપહd ભાંડ તેને અભાંડ થાય ? હા, ગૌતમ ! થાય. ભગવાન ! તો આય એમ કેમ કહો છો કે, તે તેના ભાંડ શોધે છે, બીજાના નહીં ગૌતમ ! તે શ્રાવકના મનમાં એવું હોય છે કે - આ હિરણય-સુવર્ણ-કાંસ-વસ્ત્રવિપુલ ધન કનક રન મણિ મોતી શંખ પ્રવાલ શિલ તરન ઇત્યાદિ વિધમાના સારભૂત દ્રવ્ય મારું નથી, પણ મમત્વભાવનું તેણે પ્રત્યાખ્યાન કર્યું નથી. તેથી હે ગૌતમ! એમ કહ્યું કે પોતાના ભાંડ-ઉપકરણ શોધે છે, બીજાના નહીં
ભગવન! સામાયિક કરીને શ્રમણોપાશ્રયમાં બેસેલ શ્રાવકની પત્ની સાથે કોઈ વ્યભિચાર કરે તો ભગવાન શ્રાવક પનીને તે ભોગવે છે કે બીજી અને ? ગૌતમ! તે શ્રાવકપનીને ભોગવે છે, બીજીને નહીં -- ભગવન! તે શીલ, વ્રત, ગુણ, વિરમણ, પૌષધોપવાસ કરવાથી શું શ્રાવકની પની આપની! થઈ જાય ? હા, થઈ જાય. તો ભગવન! કા હેતુથી કહ્યું કે - તે શ્રાવકપની સાથે વ્યભિચરે છે, બીજી સ્ત્રી સાથે નહીં ? ગૌતમ! તે શ્રાવકને એમ થાય છે કે- મારે માતા-પિતા-ભાઈ-બહેન-સ્ત્રી-પુત્ર,-પુસ્ત્રી-પુત્રવધૂ નથી, પણ તેનું પ્રેમબંધન તુટયું હોતું નથી, તેથી હે ગૌતમ ! એમ કહ્યું કે યાવતુ બીજી સ્ત્રી ભોગવતો નથી.
• વિવેચન-૪૦૧ -
રાજગૃહમાં ગૌતમસ્વામીએ આમ કહ્યું - માં નીવિકા એટલે ગોશાળકના શિષ્યો. સ્થવિર - નિર્મન્થ સાધુ. તેમણે જે કહ્યું તે ગૌતમ સ્વયં જ પૂછે છે :
- આધ શિક્ષાવતને સ્વીકારેલ, શ્રમણની વસતિમાં જ શ્રાવક, સામાયિકને પ્રાયઃ સ્વીકારે. તેથી કહ્યું કે શ્રમણની વસતિમાં બેસીને, કંઇ • વસ્ત્ર આદિ, ઘરની કે ઉપાશ્રયની વસ્તુ, લઈ જાય. જો તે શ્રાવક, તે પહત ભાંડને સામાયિક પરિસમાપ્તિ પછી શોધે તો પોતાના ભાંડ શોધે કે બીજાના ? પ્રસ્ત આ છે - સામાયિક કરનારને તે ભાંડ પોતાના કહેવાય કે પરિગ્રહના પ્રત્યાખ્યાનથી પોતાના ન કહેવાય ? ઉત્તર છે – “સ્વભાંડ. તેણે વિવક્ષિત યથાયોપશમ ગૃહીત એ અર્થ છે.
શીત - શીલવત, અણુવત. ગુગ - ગુણવંત, વિરમUT - રાગાદિ વિરતિ, પ્રત્યારણ્યાન - નમસ્કાર સહિતાદિ. પૌપોપવાસ - પર્વ દિવસે ઉપવસન. આ શીલવતાદિના ગ્રહણ છતાં, સાવધયોગ વિરતિથી વિરમણ શબ્દના સ્વીકારથી તે જ પરિગ્રહના અપરિગ્રહ નિમિતથી ભાંડની અભાંડતા થવાના હેતુથી, તે અપહત ભાંડ, અભાંડ થાય, તેમ વ્યવહાર કરવો.
થાડુ • વળી, 1 - અર્થ વડે, હેતુથી. એવા મનોપરિણામ થાય છે. હિરણ્યાદિ પરિગ્રહના દ્વિવિધ-ત્રિવિધે પ્રત્યાખ્યાન હોવાથી. ઉકત-અનુકત અર્થના સંગ્રહ માટે કહે છે - ઘન - ગણિમાદિ કે ગાય આદિ, 7 - કર્કીતનાદિ, fr - ચંદ્રકાંતાદિ, પ્રવાત - વિઠ્ઠમ અથવા શિની - મુક્તાશિલાદિ, વત્તર ત - પારાગાદિ, જેને વિપુલ ધન આદિ છે તે તથા વિધમાન પ્રધાન દ્રવ્ય છે તે. - - હવે જો ભાંડ, અભાંડ થાય તો સ્વકીય માંડ શોધે છે, તેમ કેમ કહ્યું? પરિગ્રહાદિ વિષયના મમત્વભાવથી. કેમકે તેણે મન-વચન-કાયાથી કરવું-કરાવવુંના જ પચ્ચકખાણ કર્યા
Page #223
--------------------------------------------------------------------------
________________
૮l-/૫/૪૦૧
૧૮૧ છે, પણ અનુમતિના પચ્ચખાણ કર્યા ન હોવાથી હિરણ્યાદિ વિષયમાં મમત્વ રહે છે અને મમત્વભાવ, અનુમતિરૂપ છે.
નાથા • પની, વત્ - સેવે, ભોગવે, સુદ - પુત્રવધુ, પૈવેધન પ્રીતિ એ જ બંધન, તે શ્રાવકને તુટેલ નથી કેમકે અનુમતિના પ્રત્યાખ્યાનથી પ્રેમાનુબંધ અનુમતિરૂપ છે.
• સૂત્ર-૪૦૨ થી ૪૦૪ :
[૪૨] ભગવન ! જે શ્રાવકે પૂર્વે ભૂલ પ્રાણાતિપાતનું પચ્ચખાણ કરેલ નથી, હે ભગવન્! તે પછી તેનું પચ્ચખાણ કરતો શું કરે ? ગૌતમ ! તે અતીતનું પ્રતિકમણ, વર્તમાનનો સંવર, ભાવિનું પચ્ચક્ખાણ કરે.
ભગવાન ! અતીતનું પ્રતિક્રમણ કરતાં શું તે (૧) ગિવિધ-કિવિધ પ્રતિક્રમે ? (૨) ગિવિધ-દ્વિવિધ પ્રતિકમે? ગિવિધ-એકવિધ પ્રતિક્રમે ? (૪) દ્વિવિધ ગિવિધે પ્રતિક્રમે ? (૫) દ્વિવિધ દ્વિવિધ પ્રતિક્રમે ? (૬) દ્વિવિધ એકવિધ પ્રતિક્રમે ? (9) એકવિધ વિવિધ પ્રતિકમે ? (૮) એકવિધ દ્વિવિધ પ્રતિક્રમે ? (૯) એકવિધ એકવિધ પ્રતિક્રમે ?
ગૌતમ! કવિધ ગિવિધ પ્રતિક્રમે અથવા વિધ-દ્વિવિધ પ્રતિક્રમે એ પ્રમાણે ચાવત એકવિધએકવિધ પ્રતિક્રમે ? જે વિવિધ-વિવિધ પ્રતિક્રમે તો (૧) મન-વચન-કાયાથી ન કરે - ન કરાવે - ન અનમોદે. () ગિવિધ-દ્વિતિધો-મન, વચનથી કરે-કરાવે-અનમોટે નહીં. અથવા મન, કાયાથી ન કરે - કરાવે - અનુમોદે અથવા વચન, કાયાથી ન કરે - કરાવે - અનુમોદે.
આ ત્રિવિધ-એકવિધે - મનથી કે વચનથી કે કાયાથી કરે - કરાવે - અનુમોદે નહીં. દ્વિવિધા-ગિવિધે - મન, વચન, કાયાથી ન કરે, ન કરાવે અથવા ન કરે, ન અનુમોદે અથવા ન કરાવે, ન અનુમોદે.
દ્વિવિધ દ્વિવિધ – ન કરે, ન કરાવેમાં ત્રણ ભેદે મન, વચન અથવા મન, કાયા અથવા વચન, કાયા. પછી ન કરે, ન અનુમોદેમાં ત્રણ ભેદ - મન, વચન અથવા મન, કાયા અથવા વચન, કાયા. પછી ન કરાવે, ન અનુમોદેમાં ત્રણ ભેદ – મન, વચન અથવા મન, કાયા અથવા વચન, કાયા.
- દ્વિવિધ એવિધ પરિક્રમે તો (નવ ભેદ) ન કરે, ન કરાવે સાથે ત્રણ ભેદ મનથી કે વચનથી કે કાયાથી. પછી ન કરે, ન અનુમોદે સાથે ત્રણ ભેદમનથી કે વચનથી કે કાયાથી. પછી ન કરાવે, ન અનુમોદે સાથે ત્રણ ભેદમનથી કે વચનથી કે કાયાથી.
એકવિધ વિવિધ પ્રતિક્રમણ (ત્રણ ભેદ) મન, વચન, કાયા થકી - (૧). ન કરે, (ન કરાવે, (3) ન અનુમોદ. (ત્રણેને ક્રમશઃ એડવા).
એકવિધ દ્વિવિધ પ્રતિકમતા (નવ ભેદ) “ન રે' સાથે ત્રણ ભેદ - મનથી, વચનથી અથવા મનથી, કાયાથી અથવા વચનથી, કાયાથી. પછી ‘ન કરાવે' સાથે ત્રણ ભેદ-મનથી, વચનથી, અથવા મનથી, કાયાથી અથવા વચનથી, કાયાથી. પછી ‘ન અનુમોદ' સાથે ત્રણ ભેદ – મનથી, વચનથી અથવા વચનથી
૧૮૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કાયાથી અથવા મનથી, કાયાથી.
એકવિધ એકલિધે પ્રતિકમતા (નવ ભેદી ‘ન કરે’ સાથે ત્રણ ભેદ – મન કે વયન કે કાયાથી, આ જ ગણ ભેદ ન કરાવે'માં અને જ ત્રણ ભેદ ન અનુમોદે'માં જડતાં નવ ભેદ થશે.
[ઉક્ત રીતે કુલ ૪૯ ભેદે પ્રતિકમતો થઈ શકે.].
પ્રત્યુત્પwને સંવરતા શું ગિવિધ વિવિધ સંવરે ? એ પ્રમાણે. જેમ પ્રતિક્રમતામાં ૪૯ ભાંગા કહ્યા. તેમ અહીં પણ કહેવા.
અનાગતનું પચ્ચકખાણ કરતા શું કવિ-વિવિધ પરચક્ખાણ કરે ? ઉપર મુજબ જ ૪૯ ભાંગા કહેવા યાવતુ અથવા કાયા વડે કરવાની અનુમોદના ન કરે. [એ રીતે ૪૯ x ૩ = ૧૪૭ ભંગ થયા.]
ભગવાન ! જે પાવકે પૂર્વે સ્થૂલ મૃષાવાદનું પચ્ચખાણ કરેલ નથી, પણ પછી હે ભગવન્! પચ્ચક્ખાણ કરે (ઈત્યાદિ) જેમ પ્રાણાતિપાત ૧૪૭ ભાંગા મૃષાવાદના પણ કહેવા. એ પ્રમાણે (છૂળ) અદત્તાદાનના, શૂળ મૈથુનના, શૂળ પરિગ્રહના પણ ચાવતું કાયા વડે કરનારને ન અનુમોદે સુધી કહેવા. શ્રમણોપાસક આવા પ્રકારે હોય છે, પણ આજીવિકોપાસક આ પ્રમાણે હોતા નથી.
[૪૩] આજીવિક સિદ્ધાંતનો આ અર્થ છે કે – સર્વે જીવ અક્ષણ પરિભોજ હોય છે, તેથી તેમને હણીને, છેદીને, ભેદીને, લુપ્ત કરીને, વિલુપ્તનષ્ટ કરીને, મારીને આહાર કરે છે. તેમાં આ બાર આજીવિક-ઉપાસકો હોય છે. તે આ – તાલ, તાલપલંબ, ઉદ્વિધ, સંવિધ અવવિધ, ઉદય, નામોદય, નદય, અનુપાલક, શંખપાલક, અયબુલ, કોતરક.
આ બાર આજીવિકોપાસકો છે, તેના દેવ અરિહંત છે, તે માતા-પિતાની સેવા કરે છે, તેઓ પાંચ પ્રકારના ફળથી વિરત છે. તે આ – ઉર્દુબર, વડ, બોર, સત્તર, પીપલના ફળ તથા ડુંગળી, લસણ અને કંદમૂળને પણ વર્જે છે. તથા અનિલffછત અને નાક નહીં નાથેલ બળદોથી ત્રસ પાણીની હિંસાથી રહિત આજીવિકા કરતાં વિચરે છે.
જ્યારે આ આજીવિકોપાસકો પણ આમ ઈચ્છે છે, તો પછી જે આ શ્રાવકો છે, તેના વિશે તો કહેવાનું જ શું હોય? શ્રાવકોને આ ૧૫-કમદિન સ્વયં કરવા, કરાવવા કે કરનાને અનુમોદના કાતા નથી. તે - અંગારકર્મ, વનકર્મ, શાકટિકકર્મ, ભાટીકમ, સ્ફોટકકર્મ, દંત વાણિજ્ય, લાખ વાણિજ્ય, રસવાણિજય, કેશ વાણિજ્ય, વિષાણિજ્ય પીલણ કર્મ, નિલછિનકર્મ, દાવાનિદાનતા, સહ-તળાવશોષણતા, અસીતપોષણતા. આ શ્રાવકો શુકલ શુકલાભિત થઈને કાળ માસે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે.
૪િ૦૪) દેવલોક કેટલા પ્રકારે છે? ચાર પ્રકારે છે. તે આ – ભવનવાસી, વ્યંતર, જોતિષ, વૈમાનિક, ભગવન ! તેમજ છે (૨).
• વિવેચન-૪૦૨ થી ૪૦૪ :પુષ્યાનેવ - પહેલા જ, સમ્યકત્વ પ્રાપ્તિ પછી. પ્રત્યાખ્યાન ન કરેલ હોય, ત્યારે
Page #224
--------------------------------------------------------------------------
________________
૮|-|૫/૪૦૨ થી ૪૦૪
દેશવિરતિ પરિણામ ઉત્પન્ન થતા, તે શ્રાવક પછી પ્રાણાતિપાત વિરતિ કાળે, પચ્ચક્ખાણ કરતાં શું કરે ? વાચનાંતરમાં અપÜા ના સ્થાને અને પન્નામાળે ને બદલે પન્નવાલેમાળે જોવા મળે છે. તેમાં પ્રત્યાખ્યાન કર્તા પોતે જ પોતાને ગુરુ વડે ગ્રહણ કરીને પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરે.
૧૮૩
તીત - ભૂતકાળમાં કરેલ પ્રાણાતિપાત, તેનાથી નિંદાદ્વાર વડે નિવર્તે. પશુપન્ન - વર્તમાનકાલીન પ્રાણાતિપાતને ન કરે અને અનામત - ભવિષ્યકાળ વિષય પ્રાણાતિપાત નહીં કરું તેમ સ્વીકારે,
તિવિદ્ તિવિદેTM આદિ નવ વિકલ્પો, તેમાં ગાથા છે – ત્રણ ત્રિક, ત્રણ દ્વિક, ત્રણ એકના યોગમાં ત્રણ-બે-એક, ત્રણ-બે-એક, ત્રણ-બે-એક એ પ્રમાણે કરવું. તેનાથી આ પ્રમાણે વિકલ્પો મળે – એક, ત્રણ ત્રિક, બે નવક, ત્રણ, નવ, નવ, એ રીતે ૪૯ ભાંગા થાય. એ રીતે ૪૯ ૪ ૩-કાળ x ૫-વ્રત = ૭૩૫ ભાંગા થાય.
તેમાં ત્રિવિર્ય - કરણ, કરાવણ, અનુમોદન ભેદે પ્રાણાતિપાતનો યોગ જાણવો. ત્રિવિષેન - મન, વચન, કાયારૂપ કરણ વડે પ્રતિક્રમે છે, તેની નિંદાથી વિરમે છે.
તિવિ સુવિખ્ખું - વધ કરવો આદિ ત્રણ ભેદ અને મન વગેરેમાંથી કોઈ એકને છોડીને, બાકીના બે વડે. તિવિદ્ વિજ્ઞેળ - કરવું આદિ ત્રણ ભેદ સાથે મન વગેરેમાંથી કોઈ એક કરણ વડે. - - યુવિસ્તૃ તિવિખ્ખું - કરવું આદિ ત્રણમાંથી કોઈપણ બે, તેને મન વગેરે ત્રણ કરણથી. આ પ્રમાણે બીજા પણ ભેદો જાણવા.
- રાતિ - ભૂતકાળમાં પ્રાણાતિપાતને સ્વયં ન કરે. મનમા - અરે ! હું હણાયો, કે જે મેં ત્યારે આને ન હણ્યો એમ ચિંતવે. નૈવ જાતિ - મનથી ચિંતવે કે અરે ! આ યોગ્ય ન કર્યુ, જે આને બીજા વડે ન હણાવ્યો તથા વંન્ત - કરનારની ઉપલક્ષણથી કરાવનારની અર્થાત્ બીજા જીવની હત્યા કરનાર કે કરાવનારને મનથી જ સ્મરણ દ્વારા અનુમોદના ન કરે. એ જ પ્રમાણે વચનથી ન કરે, ન કરાવે, ન અનુમોદે. એ જ પ્રમાણે તથાવિધ અંગચેષ્ટા કરીને કાયા દ્વારા ન કરે, ન કરાવે, ન અનુમોદે. એ રીતે અહીં ચણાસંખ્ય-અનુક્રમનો નિયમ ન અનુસરવો. જેમકે મનથી કરે નહીં, વચનથી કરાવે નહીં, કાયાથી અનુમોદે નહીં.
- ૪ - એ પ્રમાણે ત્રિવિધ ત્રિવિધે એ એક જ ભંગ છે. તે સિવાય બીજા, ત્રીજા, ચોયામાં ત્રણ-ત્રણ વિકલ્પ છે. પાંચમા, છટ્ઠામાં નવ-નવ વિકલ્પ છે. સાતમામાં ત્રણ, આઠમા-નવમામાં નવ-નવ ભંગ છે, એમ બધાં મળીને ૪૯-ભંગો થાય. એ રીતે આ અતીતકાળને આશ્રીને કરણ-કરાવણાદિ યોજવું અથવા એ પ્રમાણે અતીત કાળે મન વગેરેથી કૃત-કાતિ-અનુજ્ઞાતથી વધ ન કરે, ન કરાવે, ન અનુમોદે તેની નિંદા દ્વારા, તેના અનુમોદનના નિષેધથી પછી નિવર્તે. - x -
વર્તમાનકાળને આશ્રીને સુગમ છે. ભવિષ્યકાળ અપેક્ષાએ - મનથી હું હણીશ એવી વિચારણા ન કરે, મનથી હું હણાવીશ એવી વિચારણા ન કરે. મનથી ભાવિમાં થનાર વધને સાંભળીને હર્ષ પામવા દ્વારા અનુમોદન ન કરે. એ પ્રમાણે વચનકાયાથી તે પ્રમાણે ન કરે. અથવા મન આદિ વડે કરીશ, કરાવીશ, અનુમોદીશ એ રીતે વધ ક્રમથી ન કરે, ન કરાવે, ન અનુમોદે. તેનાથી નિવૃત્તિ લે. એ રીતે આ ત્રણે
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કાળથી કુલ-૧૪૭-ભંગ થાય. અહીં ત્રિવિધ, ત્રિવિધે વિકલ્પને આશ્રીને વૃદ્ધ દ્વારા કહેવાયેલ આક્ષેપ-પરિહાર આ પ્રમાણે છે -
જો ગૃહસ્થ આ ત્રિકો ન કરે, તો દેશવિરત કઈ રીતે થાય ? વિષયથી બહાર અનુમતિનો પણ પ્રતિષેધ કહે છે. કોઈ કહે છે – “ગૃહસ્થને ત્રિવિધ ત્રિવિધે સંવરણ હોતું નથી.’' તેમ નથી તે આ જ સૂત્રમાં વિશેષ નિર્દેશ છે. તો નિયુક્તિમાં અનુમતિનો નિષેધ કેમ કર્યો ? - તે સ્વવિષયમાં કે સામાન્યથી કહ્યું છે. બીજે વિશેષથી ત્રિવિધ ત્રિવિધેન કહ્યું તો તેમાં કયો દોષ છે ? અહીં સ્વવિષયમાં જે અનુમતિ છે, તે સામાન્ય કે અવિશેષ પ્રત્યાખ્યાનમાં છે, છતાં અન્નત્ય ૩ - વિશેષે સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્સ્યાદિમાં૰ - પુત્રાદિ સંતતિ નિમિત માત્રથી અગિયારમી પ્રતિમા સ્વીકારેલ દીક્ષાભિમુખ ગૃહસ્થને ત્રિવિધ ત્રિવિધન પચ્ચક્ખાણ કેટલાંક કહે છે. જેમ અહીં ત્રિવિધ-ત્રિવિધેનમાં આક્ષેપ-પરિહાર કર્યો, તેમ બીજે પણ કરવો - x -
૧૮૪
મનથી કરણ આદિ કઈ રીતે? કહે છે. જેમ વચન, કાયા વડે થાય તેમ. કહ્યું છે કે – મનથી કરણ, કરાવણ, અનુમતિ કઈ રીતે? જેમ વાણી, કાયાના યોગે કરણાદિ છે, તેમ મન વડે પણ થાય. તેને આધીન વાણી અને કાયાથી કરણ આદિ અથવા મનથી કરણ તે સાવધ યોગનું મનન એમ વીતરાગે કહેલ છે. “આને સાવધ કરાવું” એમ ચિંતવવું તે મનથી કારાવણ, ‘સારુ કર્યું' એવી વિચારણા. તે અનુમતિ.
આ પ્રમાણે પાંચે અણુવ્રતમાં પ્રત્યેકમાં ૧૪૭ ભંગથી કુલ ૭૩૫ ભંગો થાય છે. જ્યારે આજીવિક વડે સ્થવિરોને શ્રાવક સંબંધી વસ્તુ પછી ત્યારે ગૌતમસ્વામીએ આ પ્રમાણે કહ્યું. આવા કહેલા આચાવાળા શ્રમણોપાસકો જ હોય, આજીવિકોપાસક ન હોય.
આજીવિકોને પણ ગુણવાળા રૂપે સ્વીકાર્યા છે, તે કહે છે – આ કહેવાયેલા નિર્ણન્ય, આવા પ્રાણાતિપાતાદિને વિશે અતીતકાળના પ્રતિક્રમણ આદિવાળા, તે અર્થને ગોશાલકના શિષ્ય-શ્રાવકો જાણતા નથી. હવે તે જ અર્થને વિશેષથી સમર્થન
માટે આજીવિકના સિદ્ધાંત-અર્થને, તેના ઉપાસકના વિશેષ સ્વરૂપના અભિધાનપૂર્વક આજીવિક ઉપાસકની અપેક્ષાએ શ્રમણોપાસકોના ઉત્કર્ષ માટે કહે છે–
આજીવિક સમય એટલે ગોશાલકનો સિદ્ધાંત, તેનો આ અર્થ – આયુષ્ય ક્ષય ન થાય, ત્યાં સુધી અપ્રાસુકને ભોગવે એવા આચારવાળા તે અક્ષીણપરિભોજી અથવા અનપગત આહારમાં ભોગાસક્ત. સર્વે સત્તા - સર્વે અસંયત પ્રાણી. જો એમ છે તો શું ? તે કહે છે - તેમને હણીને, ત્લિા - અસિપુત્રિકા વડે બે ભાગ કરીને, મિત્ત્વા - શૂળાદિથી ભેદન કરીને, ભુવા - પાંખ આદિ કાપીને વિનુષ્ય - ત્વચા કાઢીને,
अपद्राव्य - નાશ કરીને આહાર કરે છે.
એ રીતે રહેલ અસંયત પ્રાણીસમૂહના હનન આદિ દોષમાં ક્ત છે. અથવા આજીવિક સિદ્ધાંતમાં અધિકરણરૂપ એવા બાર વિશેષ અનુષ્ઠાનત્વથી ગણેલા છે અથવા આનંદાદિ ઉપાસવત્ બીજા ઘણાં છે. એક 'તાલ' નામ છે. એ રીતે તાલપ્રલંબ આદિ પણ છે. દંત રેવયાળ - ગોશાલકે તેણે કલ્પેલા અર્હતત્વથી. પાંચ
Page #225
--------------------------------------------------------------------------
________________
૮/-૫/૪૦૨ થી ૪૦૪
૧૮૫
ફળથી નિવૃત્ત - ઉદુમ્બર આદિ પાંચથી નિવૃત્ત જે બળદની ખસી કરાયેલ નથી અને નાક નાયેલ નથી.
એવા - વિશિષ્ટ યોગ્યતા રહિત, આ પ્રકારે ધર્મની વાંછા કરે છે, તેમ જાણવું. તો પછી આ શ્રમણોપાસકો હોય તે કેમ ધર્મને ન ઈચ્છે ? ઈચ્છે જ એમ જાણવું. કેમકે તેઓ વિશિષ્ટતર દેવ, ગુર, પ્રવચનને આશ્રીને (રહેલા છે) તેઓને આ કમદિાનો-જેનાથી જ્ઞાનાવરણાદિ કર્મો બંધાય તે કમદિાન અથવા કર્મોનું જે આદાન કરે - કર્મના હેતુઓ કર્માદાન (તેનો ત્યાગ કરે, તે-૧૫ છે.)
(૧) ચગાર વિષયક કર્મ, વેચવા માટે કોલસા બનાવે, એ રીતે અગ્નિ વ્યાપાર રૂપ જે બીજા પણ ઈંટ પકાવવાદિ કર્મ, તે અંગાર કર્મ કહેવાય. કેમકે તે અંગાર શબ્દના ઉપલક્ષણ રૂપ છે.
(૨) વન કર્મ - વન વિષયક, વન છેદીને વેચવારૂપ - ૪ -
(3) શાટિક કર્મ - ગાડાં, વાહન, ઘટન આદિનો વેપાર, - - (૪) ભાટક કર્મ • ભાડા વડે વ્યાપાર, બીજાઓ આપેલ દ્રવ્યથી ગાડા આદિ વડે બીજા દેશમાં લઈ જવા, અથવા ગાય, ઘર આદિ વેચવા કે આપવા.
(૫) સ્ફોટક કર્મ - હળ, કોદાળી આદિથી ભૂમિનું ફોટન કરવું. • • (૬) દેતવાણિજ્ય - હાથી દાંત આદિનો, ઉપલક્ષણથી એવા ચામડા, ચામર, વાળ આદિનું ખરીદ-વેચાણ. - - (૩) લાખ વાણિજ્યલાખનું ખરીદ, વેચાણ. આ ત્રસ સંસકિત નિમિત્તથી બીજા પણ તલ આદિ દ્રવ્યનું ખરી-વેચાણ, તે ઉપલક્ષણથી જાણવું.
(૮) કેશવાણિજ્ય - ગાય, ભેંસ, સ્ત્રી આદિ જીવોના વાળનો વેપાર. -- (૯) રસવાણિજ્ય - મધ આદિ રસનો વેપાર, (૧૦) વિષ વાણિજ્ય - વિષના ઉપલક્ષણથી શસ્ત્રવાણિજ્ય પણ નિષેધ છે.
(૧૧) ચંગપીલ કર્મ-યંત્ર વડે તલ, શેરડી આદિને પીલવા, તે કર્મ. • • (૧૨) નિલછિન કર્મ - ખસી કરવી તે નિર્વાઇન - - (૧૩) દવદાન - અગ્નિ લગાડવો તે. :(૧૪) સરદહ તળાવ શોષણતા • E - સ્વયંભૂ જળાશય વિશેષ, વહ - નધાદિનો નિમ્નતર પ્રદેશ, તST - કૃત્રિમ જળાશય વિશેષ. તેને શોષવવા, તે. - * (૧૫) સતી પોષણ - દાસીનું પોષણ, તેને ભાડે રાખવી. આના દ્વારા કુકડા, બીલાડા આદિ શુદ્ધ જીવ પોષણ પણ જાણવું.
તિ - આવા પ્રકારના નિર્મન્ચસક. શુક્લ - અભિનિવૃત, ઈષ્યરહિત, કૃતજ્ઞ, સત્ આરંભી, હિતાનુબંધી. શુક્લ પ્રધાન.
પછી દેવમાં ઉપપાત થાય છે, તેથી દેવોને ભેદથી કહ્યા છે - જેમકે નવા - ઇત્યાદિ.
@ શતક-૮, ઉદ્દેશો-૬-“પ્રાસુક" છું.
– X - X - X - X – પાંચમામાં શ્રમણોપાસક અધિકાર કહ્યો, અહીં પણ તે જ છે. • સૂત્ર-૪૦૫ - ભગવન ! તથારૂપ શ્રમણ કે માહણને પ્રાસુક, એષણીય આશન--
૧૮૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ ખાદિમ-સ્વાદિમથી પ્રતિલાભતા શ્રાવકને શું મળે ? ગૌતમ ! એકાંતે નિર્જરા થાય અને પાપ કર્મનો કોઈ બંધ ન થાય.
ભગવાન તથારૂપ શ્રમણ કે માહણને પાસુક અને અનેaણીય અશનપાન યાવતુ તિલાલતા શ્રાવકને શું મળે? ગૌતમ! તે ઘણી નિક્સ કરે અને અવાકર્મબંધ કરે.
ભગવના તથારૂપ અસંયત, અવિરત, આપતિત પ્રત્યાખ્યાત પાપકર્મીને પ્રાસક કે છાપામુક, એષણીય કે અનેકણીય અરાન-પાન વડે યાવતુ તે શ્રાવકને શું મળે? ગૌતમાં એકાંતે તેને પાપકર્મ બંધ થાય, જરા પણ નિર્જરા તેને ન થાય.
• વિવેચન-૪૦૫ -
જિં વાનg - શું ફળ મળે. તો - એકાંતે તે શ્રાવકને, પાપકર્મનો બંધ થતો નથી. • • વહુર્તાવ - પાપકર્મ અપેક્ષા ઘણું, મuતરાણ - નિર્જરાઅપેક્ષાએ ઘણું ઓછું. અર્થ એ છે કે – ગુણવંત પાત્રને અપાસુકાદિ દ્રવ્ય દાનથી ચાસ્ત્રિને ઉપકારી અને જીવઘાતના વ્યવહાચી તેને ચાસ્ત્રિની બાધા થાય છે. તેમાં ચારિત્રને ઉપકારીવથી નિર્જરા અને જીવઘાતાદિથી પાપકર્મ થાય. તેમાં સ્વહેતું સામર્થ્યથી પાપની અપેક્ષાઓ નિર્જરા ઘણી વધારે થાય છે. નિર્જરાની અપેક્ષાએ પાપ ઘણું ઓછું થાય છે.
અહીં વિવેચકો માને છે કે અનિર્વાહાદિ કારણે જ અપાસુકાદિ દાનથી ઘણી નિર્જરા થાય, અકારણે નહીં, કેમકે કહ્યું છે કે – નિર્વાહ થતો હોય ત્યારે શુદ્ધ લેનાર્દનાર બંનેનું અહિત છે, બીમારી આદિમાં કે નિર્વાહ ન થતો હોય તો હિતકર છે.
બીજા કહે છે - અકારણે પણ ગુણવાનું પાત્રને અપાસુક આદિ દાનમાં પરિણામ વશથી ઘણી નિરા અને અભ પાપકર્મ થાય છે. સત્રના નિર્વિશેષપણાથી અને પરિણામના પ્રમાણવથી આમ કહ્યું. કહે છે કે – સમસ્ત ગણિપિટક સ્મારિત સાર એવા ઋષિઓના પમ રહસ્ય નિશ્ચયને આશ્રીને (આવા દાનમાં) પરિણામ એ જ પ્રમાણ છે.
વળી પૂર્વે જે કહ્યું કે – નિર્વાહમાં અશુદ્ધ દાન એ દેનાર-લેનાર બંનેના અહિત માટે છે તે ગ્રાહકને વ્યવહારથી સંયમ વિરાધના અને દેનારને લોભીના દેહાંત • x • દેનારને અા શુભાયુકતાના નિમિત્તત્વથી છે. અભ એવું શુભાયુ પણ અહિતકર છે. પ્રાસુકાદિ દાનથી અપાયુપણાના ફળને કહેતું સૂત્ર પૂર્વે અર્પેલ જ છે - તેથી અહીં તવ શું? તે કેવલી જાણે.
બીજા સૂત્રમાં અસંયત, અવિરતાદિ ગુણરહિત પણ કહ્યા. તેમને દાનથી પાપકર્મ ફળ, નિર્જરાનો અભાવ કહો. કેમકે અસંયમ ઉપકારીતાથી તુલ્ય ફળ છે. પ્રાસુકમાં અહિંસા, અપાકમાં હિંસા થાય તેની વિવક્ષા અહીં કરી નથી. • X - ત્રણે પણ સૂગોમાં મોક્ષાર્થે જે દાન, તેની વિચારણા કરે છે. તેમાં અનુકંપા કે ઔચિત્ય દાનની વિચારણા નથી - X - X - મોક્ષાર્થે જે દાન છે, તે માટે વિધિ કહી જ છે, પણ અનુકંપાદાનનો નિષેધ નથી.
• સૂત્ર-૪૦૬ :ગૃહસ્થના ઘેર હાર ગ્રહણ કરવાને પ્રવેશેલ નિર્થીિને કોઈ ગૃહસ્થ
Page #226
--------------------------------------------------------------------------
________________
૮/-I૬/૦૫
૧૮૩
૧૮૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
બે પિંડ (આહાર) વડે નિમંત્રણ કરે કે – હે આયુષ્યમાન્ ! એક પિંડ તમે વાપરો અને એક સ્થવિરને આપજે, તે એ બંને પિંડેને ગ્રહણ કરે. સ્થવિરની ગવેષણા કરે, ગષા કરતા, સ્થવિરને જ્યાં દેખે ત્યાં તેમને તે પિંડ આપી દે, કદાચ ગોષણા કરતા પણ સ્થવિરને ન જુએ, તો તે પિંડ ન પોતે ખાય, ન બીજાને આપે, પરંતુ એકાંત, અનાપાત, અચિત્ત, બહુપાસુક Íડિલ ભૂમિનું પતિલેખન કરી, પ્રમાજી પરઠd.
ગૃહસ્થના ઘેર આહાર ગ્રહણ કરવાને પ્રવેશેલ નિથિને કોઈ ગૃહસ્થ ત્રણ પિંડ વડે નિમંત્રણ કરે કે – હે આયુષ્યમાન ! એક પિંડ તમે વાપરશે અને બે સ્થવિરને આપો, તે પણ તે પિંક ગ્રહણ કરે, તે સ્થવિરને શોધે. બાકી બધું પૂવવવ યાવત તે પરઠવી દે. એ પ્રમાણે ચાવ4 દસ પિંડ વડે નિમંત્રણા કરે. વિશેષ - હે આયુષ્યમાન ! એક તમે વાપરશે અને નવ સ્થવિરોને આપશે. બાકી પૂર્વવતુ જાણવું - ૪ -
ગૃહસ્થના ઘેર નિગ્રન્થને કોઈ ચાવતુ બે પાત્ર માટે નિમંત્રણા કરે કે - હે આયુષ્યમાના એક પત્ર તમે વાપરજે, એક વિરને આપો. તે પણ તેને ગ્રહણ કરે. પૂર્વવત્ યાવતુ તે પોતે ન વાપરે કે ન બીજાને આપે, બાકી પૂર્વવતું યાવતુ પરઠવી દે. એ પ્રમાણે ચાવત દશ પામો માટે સમજવું. એ પ્રમાણે જેમ પAના સંબંધમાં કહ્યું, તેમ ગુચ્છા, રજોહરણ, ચોલપટ્ટો, કંબલ, દંડ, સંરક વિશેની વકતવ્યતા કહેતી. યાવત દશ સંથારા વડે નિમંત્રણા કરે યાવતું પરઠવી દે.
• વિવેચન-૪૦૬ :
સંયતાદિ વિશેષણવાળા નિર્ગસ્થને પ્રાસુકાદિ દાનમાં ગૃહસ્થને એકાંતે નિર્જર થાય છે. નિર્થીિને ગૃહસ્થને ઘેર, ભોજનના પગમાં ગૃહસ્થ વડે આપેલ આહારમાં જે જ્ઞાનબુદ્ધિ, તે પિંડપાત પ્રતિજ્ઞા. - x • ૩નમત્તેજન - “હે ભિક્ષુ ! આ બે પિંડને ગ્રહણ કરો” એમ કહે. તેમાં જ ઇત્યાદિ સેવે તે નિર્ગુન્ય. - સ્થવિરપિંડ, થેરા - વિટ, વિU - આપે કે અપાવે - X • ગૃહસ્થ જ કહ્યું હોય કે આ પિડ વિવક્ષિત
સ્થવિરને જ આપd, બીજાને નહીં, તેથી (તેમ ન કરે તો અદત્તાદાન પ્રસંગ આવે.) witત - જનાલોક વર્જિત, અUTUવા - જનસંપાત વર્જિત, પ્રવિત - જીવ હિત, માત્ર તેમ જ નહીં, પણ વિશેષે પ્રાસુક. આ વાક્ય દ્વારા ટૂંકાગાળામાં વિકૃત, વિસ્તીર્ણ, દૂરાવમાઢ, બસ પ્રાણીબીજ રહિત - X - એમ જાણવું.
નિર્ઝન્ય પ્રસ્તાવથી આ કહે છે - • સૂત્ર-૪૦૭ :
ગૃહસ્થને ઘેર આહાર ગ્રહણાર્થે પ્રવેશેલ નિન્થ વડે કોઈ અકૃત્ય સ્થાનનું સેવન થયું હોય, તેને એમ થાય કે - હું અહીં જ પહેલાં આ સ્થાનને આલોયું, પ્રતિકમ્ નિંદ, ગહુ છેટું, વિશોધુ, અકૃત્ય ન કરવા અભ્યધત થાઉં, યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત, તપોકર્મ સ્વીકાર્યું ત્યારપછી સ્થવિરો પાસે આલોચીશ ચાવત તપકર્મ સ્વીકારીશ. (એમ વિચારી) તે જવાને રવાનો થાય, સ્થવિર પાસે પહોંચતા પહેલા તે સ્થવિર “મૂક’ થઈ જાય, તો તે નિર્ગસ્થ આરાધક કે
વિરાધક ? ગૌતમ! તે આરાધક છે.
તે નિગ્રન્થ નીકળે, પહોંચ્યા પહેલા, તે પોતે જ “મૂક’ થઈ જાય, તો ભગવાન ! તે આરાધક કે વિરાધક? ગૌતમ ! તે આરાધક છે.
ઉક્ત નિગ્રન્થ, નીકળે, તે પોતે પહોંચે તે પહેલાં સ્થવિર કાળ કરી જાય, તો ભગવતુ ! તે નિસ્થિ આરાધક કે વિરાધક ગૌતમ ! તે આરાધક છે, વિરાધક નથી.
ઉકત નિગ્રન્થ, આલોચનાર્થે નીકળે, ત્યાં પહોંચતા પહેલાં તે પોતે કાળ કરી જાય તો આરાધક કે વિરાધક? ગૌતમ! તે આરાધક છે.
ઉકત નિર્થીિ નીકળે, પહોંચી જાય, પછી સ્થવિર મુંગા થઈ જાય તો, તે નિન્જ આરાધક કે વિરાધક? ગૌતમ! તે આરાધક છે. ઉક્ત નિસ્થ નીકળે, પહોંચ્યા પછી પોતે જ મુંગો થઈ જાય, ઇત્યાદિ ચાર આલા ‘મuત ની જેમ અહીં પણ કહેવા.
બહાર વિચારભૂમિ કે વિહારભૂમિ માટે નીકળેલ નિર્ગસ્થ વડે કોઈ કૃત્યસ્થાનનું સેવન થઈ જાય, તેને એમ થાય કે પહેલાનું જાતે જ આ સ્થાન આલોચું ઈત્યાદિ આઠ લાવા પૂવવિ4 કહેતા.
ગ્રામાનુગ્રામ વિયરતા નિન્દ દ્વારા કોઈ અકૃત્ય સ્થાનનું સેવન થઈ જય, તેને એમ થાય કે હું અહીં જ તે સ્થાનને આલોચું ઇત્યાદિ પૂર્વવતુ, તેના આઠ આલાવા યાવત વિરાધક નથી, સુધી કહેવા.
ગૃહસ્થના કુળમાં આહાર ગ્રહણને માટે પ્રવેશેલ કોઈ સાની કોઈ અકૃત્ય સ્થાન સેવે, તેણીને એમ થાય કે હું અહીં જ આ સ્થાનને આલોચું પાવ4 તપર્મ અંગીકાર કરું પછી પ્રવર્તિની પાસે આલોચીશ રાવત સ્વીકારીશ, તે નીકળે, પહોંચે તે પહેલા પ્રવર્તિની મુંગા થઈ જાય, તો હે ભગવન! તેણી આરાધક કે વિરાધક ? ગૌતમ આરાધક છે. તેણી નીકળે, ઈત્યાદિ નિગ્રસ્થમાં કહ્યું તેમ બીજ ત્રણ અલાવા સાળી સંબંધે પણ કહેવા. યાવતુ તેણી આરાધક છે, વિરાધક નથી.
ભગવના એમ કેમ કહો છો કે – આરાધક છે, વિરાધક નહીંn ગૌતમાં જેમ કોઈ પણ એક મોટા ઘેટા-હાથી-સણ કે કારાના રોમ કે ઘાસના અગ્રભાગના બે, ત્રણ કે સંખ્યાત ટુકડા કરીને અનિકાસમાં નાંખે, તો હે ગૌતમ! તો ટુકડા છેદાતા છેધા, ફેંકાતા ફેંક્યા, બળતા ભળ્યા એમ કહેવાય? હા, ભગવન! તેમ કહેવાય. • • જે કોઈ પુરુષ ના કે ધોયેલા કે તંતુગત અને મજીઠના પાત્રમાં નાંખે તો હે ગૌતમી તે વાને ઉઠાવતો હોય ત્યારે ઉઠાવ્યું, નાંખતા નાંખ્યું,
ગાતા રંગ્યુ એમ કહેવાય? હા ભગવા કહેવાય. તે પ્રમાણે હે ગૌતમાં એમ કહ્યું કે - આરાધક છે.
• વિવેચન-૪૦૩ -
નિર્ઝન્ય કોઈ આહાર ગ્રહણાર્થે પ્રવેશે, ભોજનાર્ચે નિમંત્રેણ હોય, તે નિગ્રંન્ચ વડે એકૃત્ય સ્થાન-મૂલગુણાદિ સેવારૂપ અકાર્ય વિશેષ થઈ ગયું, પશ્ચાત્તાપથી મનમાં
ની
Page #227
--------------------------------------------------------------------------
________________
૮-૬૪૦૩
૧૮૯
૧૯૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
એવું થાય કે અનંતર આસેવિત કૃત્યને સ્થાપતાચાર્ય નિવેદન વડે આલોચું, મિથ્યાકૃત દાની પ્રતિકણું, વસમક્ષ પોતાના અકૃત્ય સ્થાનને તિંદુ, ગુરુ સમક્ષ ગણું, તેના અનુબંઘને છે૬, પ્રાયશ્ચિત સ્વીકાર દ્વારા તે પંકની વિશોધિ કરું, ન કરવાને ઉઘત થાઉં, યથોચિત - આ ગીતાર્થતા વડે જ થાય, અન્યથા નહીં, સમીપે જઈને
સ્થવિર, વાતાદિ દોષથી નિર્વાય થઈ જાય, તો સાધુને આલોચનાદિ પરિણામ હોવા છતાં આલોચનાદિ પ્રાપ્ત ન થાય. તો તે શુદ્ધ-મોક્ષમાર્ગનો આરાધક થાય?
ની શદ્ધિથી થાય, આલોચના પરિણત હોવાથી આરાધકત્વ છે. મરણને આશ્રીને કહ્યું છે - આલોચના પરિણત, ગુરુ પાસે સમ્યક્ રીતે જતો, વચ્ચે મરે, તો પણ ભાવશુદ્ધ છે.
સ્થવિર અને પોતે, બે ભેદથી “મૂક' સૂત્ર છે, કાલ કરવાના બે સૂગ છે, એ ચાર અસંપ્રાપ્ત સૂત્રો છે. એ પ્રમાણે ચાર સંપાત સૂત્રો છે. એ પ્રમાણે ગૃહસ્થના ઘેર ગૌચરી અર્થે ગયેલના આઠ અને વિચારભૂમિ આદિમાં ગયેલના આઠ, ગ્રામગમનના આઠ મળીને કુલ ૨૪-સૂત્રો છે. એ પ્રમાણે સાળી સંબંધી ૨૪-સૂકો છે. નાલોચિત છતાં આસધક કેમ ? તેનો ઉત્તર દેટાંતી આપે છે. ક્રિયા કાળ અને નિષ્ઠાકાળની અભેદ વડે પ્રતિક્ષણે કાર્યની નિષ્પતિથી છેડાતું એવુ કહેવાય. એ રીતે આલોચના પ્રવૃત હોવાથી આરાધક જ છે. મહત • નવું, ધોત - ધોયેલું, તંતુવે - તંગથી ઉતરેલું, - - આરાધક દીપવત્ દીપે છે, માટે દીપસ્વરૂપ કહે છે –
• સૂત્ર-૪૦૮,૪૦૯ -
[૪૮] ભગવત્ / બળતા દીવામાં શું ભળે છે ? દીવો બળે છે, દીવી બળે છે, વાટ બળે છે, તેલ બળે છે, દીપ-ઢાંકણ બને છે, કે જ્યોતિ ભળે છે ? ગૌતમ ! દીવો યાવતું દીપઢાંકણ નહીં, પણ જ્યોતિ મળે છે.
ભગવા બળતા ઘરમાં શું બળે છે? ઘર, ભીંત, ડાભનું છાદન, ધારણ, ભલહરણ, વાંસ, મલ્લ, વર્ગ, છપ્પર, છાદન કે જ્યોતિ બળે છે? ગૌતમાં ઘર નથી બળતું, ભીંતો નથી મળતી ચાવત્ છાદન પણ નથી મળતું. કેવળ જ્યોતિ બળે છે.
ઝિoe] ભગવન જીવ ઔદારિક શરીરને આક્ષીને કેટલી ક્રિયાવાળા છે ? ગૌતમ! કદાચ ગણ, કદાચ ચાર, કદાચ ાંચ કિયાવાળા અને કોઇ અક્રિય છે. - - ભગવન્! નૈરયિક (બીજાના) ઔદારિક શરીરને આશ્રીને કેટલી ક્રિયાવાળm છે ? ગૌતમ ! કદાચ ત્રણ, કદાચ ચાર કદાચ પાંચ
ભગવન્અસુકુમાર (બીજાના) દારિક શરીરથી કેટલી કિયાવાળા છે? પૂર્વવતું. રાવતું વૈમાનિક સુધી. મનુષ્ય, જીવવતુ જાણવા.
ભગવના જીવ, ઔદારિક શરીરોથી કેટલી ક્રિયાવાળા છે ? ગૌતમ ! કદાચ ત્રણ કિયાવાળા વાવત કદાચ અક્રિય. - - ભગવત્ ! નૈરયિક, દારિક શરીરોગી કેટલી ક્રિયા છે ? એ પ્રમાણે જેમ પ્રથમ દંડકમાં કહ્યું તેમ અહીં પણ બધું જ વૈમાનિક પર્યન્ત કહેવું. વિશેષમાં મનુષ્ય, જીવવત્ છે.
ભગવત્ ! ઘણાં જીવો, ઔઘકિ શરીરથી કેટલી ક્રિયાવાળા છે ? ગૌતમ!
કદાચ ગણ ક્રિયાવાક્ય યાવત્ ક્રિય. - - ભગવાન ! ઘણાં નૈરયિકો, ઔદારિક શરીરથી કેટલી ક્રિયાવાળા છે ? એ પ્રમાણે અહીં પણ પહેલા દંડકની જેમ વૈમાનિક સુધી કહેતું. મનુષ્યો, જીવોવત્ છે.
ભગવાન! ઘણાં જીવો, (બીજાના) ઔદારિક શરીરોની અપેક્ષાઓ કેટલી કિયાવાળા છે ? ગૌતમ! ત્રણ, ચાર કે પાંચ ક્વિાવાળા અથવા અક્તિ પણ હોય. - - ભગવન્! ઘણાં નૈરાયિકો (બીજાના) દારિક શરીરોની અપેક્ષાઓ કેટલી ક્રિયાવાળા છે ? ગૌતમાં ત્રણ કે ચાર કે પાંચ ક્રિયાવાળા, એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. વિશેષ - મનુષ્યો, જીવોવ4 જાણવા.
ભગવતુ એક જીવ વૈક્રિય શરીર આક્ષીને કેટલી ક્રિયાવાળો હોય ? ગૌતમ કદાચ ત્રણ, કદાચ ચાર ક્રિચાવાળો કે અકિય હોય. - ભગવન! એક નૈરસિક, વૈકિય શરીર આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય ? ગૌતમ ! કદાચ ત્રણ, કદાચ ચાર કિયાવાળો. એ પ્રમાણે યાવતુ વૈમાનિક. વિશેષ આ - મનુષ્ય, જીવવત જાણતા. એ રીતે દારિક શરીર માફક અહીં પણ ચાર દંડકો કહેવા. વિશેષ આ - પાંચમી ક્રિયા ન કહેવી, બાકી પૂર્વવત
એ રીતે વૈક્રિય માફક આહાક, જસ, કામણ પણ કહેવા. એક-એકની ચાર દંડકો કહેતા. સાવ ભગવતુ ! વૈમાનિક કામણશરીર વડે કેટલી ક્રિયાવાળો હોય? ગૌતમ! ત્રણ કે ચાર, ભગવા તેમજ છે (૨).
• વિવેચન-૪૦૮,૪૦૯ :
fgવાથHUT - બળતો, સળગતો. પરીવ - પ્રદીપ, દીપયટી આદિ સમુદાય, રન - દીપયષ્ટિ, વર - વાટ, ઢીવજંપ - દીવાઢાંકણ, નોડ - અગ્નિ. • • જવલન પ્રસ્તાવથી આમ કહે છે - માર - કુટીઘર, વાડું - ભીંત, ઈUT - બદ્રિકા, ધારVT • નલહરણના આધારભૂત શૂણા-ગંભ, ઘનફળ - ધારણની ઉપરનું તીખું કાઠપાટકો, વંસ - વાંસની પટ્ટી, મ8 - ભીંતના ટેકણ થાણુઓ કે બલહરણને ઘારણના ટેકાઓ કે છિન્વરના આધારભૂત ઉર્વ રહેલા કાષ્ઠ, વાળ - વાંસના બંધનભૂત વટાદિની છાલ, છત્તર • વંશાદિમય છાદનાધારભૂત કિલિંજ. * * *
એમાં બીજા શરીરને આશ્રીને જવલનક્રિયા છે. જીવનું અને નાકોનું પર શરીર ઔદાકિાદિ આશ્રીને હોય, તેથી ક્રિયા કહે છે -
બીજાના દારિક શરીરને આશ્રીને જીવને કેટલી કિયા? કદાચ ત્રણ ઈત્યાદિ. જો એક જીવ અન્ય પૃથ્વી આદિના સંબંધે ઔદારિક શરીરને આશ્રીને કાયનો વ્યાપાર કરે ત્યારે ત્રણ કિયા - કાચિકી, અધિકરણિકી, પ્રાપ્લેષિકી. આ પરસ્પર અવિનાભૂતdવ હોવાથી ત્રણ ક્રિયા, આ અવિનાભાવ, અધિકૃતક્રિયા આવીતરાગને જ છે, બીજાને નહીં. કેમકે તથાવિધ કર્મબંધનો હેતુ છે. અવીતરાગ - કાયના અધિકરણવ અને પ્રહેવાન્વિતત્વથી કામક્રિયા સર્ભાવે બીજા બેનો અવશ્ય સંભવ છે -x - પ્રજ્ઞાપનામાં આ માટે કહ્યું છે - જે જીવ કાયિકી ક્રિયા કરે છે, તે નિયમા અધિકરણિકી ક્રિયા કરે છે, જે અધિકરણિકી ક્રિયા કરે છે, તે નિયમા કાયિકી ક્રિયા કરે છે. ઇત્યાદિ તથા આધ ત્રણ કિયાના સદ્ભાવે ઉત્તર બે ક્રિયાની ભજતા. કહ્યું છે - જે જીવ કાયિકી ક્રિયા કરે
Page #228
--------------------------------------------------------------------------
________________
૮/-/૬/૪૦૮,૪૦૯
ન
છે, તેને પાર્રિતાપનિકી ક્રિયા હોય કે ન હોય ઇત્યાદિ. તેથી જો કાય વ્યાપાર દ્વારથી આધ ત્રણ ક્રિયા જ હોય તો તે પતિાપતો નથી, અતિપાત કરતો નથી, ત્યારે ત્રણ ક્રિયાવાળો જ હોય, તેથી ત્રણ ક્રિયા કહી. જો પરિતાપે તો ચાર ક્રિયા સંભવે, અતિપાત કરે તો પાંચ ક્રિયા સંભવે કેમકે તેમાં પૂર્વ ક્રિયાનો અવશ્ય ભાવ હોય છે. - ૪ - તેથી જ કહ્યું કે કદાચ ત્રણ ક્રિયા, કદાચ ચાર ક્રિયા. વીતરાગ અવસ્થાને આશ્રીને અક્રિય હોય. કેમકે વીતરાગત્વથી તેને અધિકૃત ક્રિયા ન હોય.
નાક, જેનાથી ઔદારિક શરીરવાળા પૃથ્વી આદિને સ્પર્શે, પરિતાપે કે વિનાશ કરે, ત્યારે ઔદાકિથી કદાચ ત્રણ ક્રિયા આદિ હોય, પણ અક્રિયત્વ ન હોય. કેમકે અવીતરાગને અવશ્ય ક્રિયા હોય. બધાં અસુરાદિમાં ત્રણ ક્રિયાદિ કહેવું. જીવની જેમ મનુષ્યમાં અક્રિયત્વ કહેવું. કેમકે જીવપદમાં મનુષ્ય અને સિદ્ધની અપેક્ષાએ અક્રિયત્વ કહ્યું છે.
૧૯૧
ઔદાકિ શરીરો વડે, એમ બહુત્વ અપેક્ષાએ આ બીજો દંડક છે. એ રીતે જીવના એકપણાથી બે દંડક છે, એ પ્રમાણે જીવના બહુત્વ થકી બીજા બે દંડક છે.
એ રીતે ઔદારિક શરીરાપેક્ષાએ ચાર દંડકો છે.
જીવને બીજાના વૈક્રિય શરીર આશ્રીને કેટલી ક્રિયા ? કહે છે – કદાચ ત્રણ કે ચાર. અહીં પાંચ ક્રિયા ન કહેવી. વૈક્રિયશરીરીનો પ્રાણાતિપાત કરવો અશક્ય છે.
કેમકે અહીં અવિરતિ માત્રની વિવક્ષા કરી છે, એ રીતે જેમ વૈક્રિય, તેમ આહારક, તૈજસ, કાર્પણ પણ કહેવા.
આના વડે આહાસ્કાદિ ત્રણ શરીરને આશ્રીતને ચાર દંડક વડે નૈરયિકાદિ જીવોનું ત્રિક્રિયત્વ, ચતુક્રિયત્વ કહ્યું, પંચક્રિયત્વ ન કહ્યું કેમકે મારવાનું અશક્ય છે. હવે નાકના અધોલોક વર્તિત્વથી, આહારક શરીરના મનુષ્યલોક વર્તિત્વથી તે ક્રિયાનું વિષયત્વ નથી. - - - આહારક શરીરને આશ્રીને નારક કઈ રીતે ત્રિક્રિય કે ચતુષ્ક્રિય કહ્યા? જ્યાં સુધી પૂર્વ શરીર છોડેલ નથી, જીવ નિર્તિત પરિણામને છોડતો નથી. ત્યાં સુધી પ્રજ્ઞાપના નય મતથી નિર્વર્તક જીવ જ કહેવાય છે. નાકના પૂર્વ ભવનો દેહ નાકની જેમજ, તદ્દેશથી મનુષ્યલોકવર્તી, અસ્થિ આદિ રૂપથી જો આહારક શરીરને સ્પર્શે કે પરિતાપે, તો આહારક દેહથી નાસ્ક ત્રિક્રિય કે ચતુષ્ક્રિય થાય. કાયિકી ભાવે બીજા બેનો અવશ્ય સંભવ છે, પારિતાપનિકી ભાવે આધ ત્રણનો અવશ્ય સંભવ છે એ રીતે અહીં બીજા પણ વિષય જાણવા. જે તૈજસ, કાર્પણ શરીર અપેક્ષાએ જીવોને પરિતાપકત્વ તે ઔદારિકાદિને આશ્રીને જાણવા. સ્વરૂપથી તે બંનેને પરિતાપવા અશક્ય છે.
છે શતક-૮, ઉદ્દેશો-૭-‘અદત્તાદાન'
— x — x — x — x —
ઉદ્દેશા-૬-માં ક્રિયા વિશે કહ્યું. ક્રિયાને પ્રસ્તાવથી ઉદ્દેશા-૭-માં પ્રદ્વેષક્રિયા નિમિત્તક અન્યતીર્થિક વિવાદ કહે છે - ૪ -
- સૂત્ર-૪૧૦,૪૧૧ -
તે કાળે, તે સમયે રાજગૃહનગર હતું - વર્ણન. ગુણશીલ ચૈત્ય હતું –
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ વર્ણન યાવત્ પૃથ્વીશિલાપક હતો. તે ગુણશીલ ચૈત્ય સમીપે ઘણાં અન્યતીર્થિકો રહેતા હતા. - - તે કાળે, તે સમયે આદિકર શ્રમણ ભગવંત મહાવીર યાવત્ પધાર્યા, યાવત્ પર્યાદા પાછી ગઈ.
તે કાળે, તે સમયે ભગવંત મહાવીરના ઘણાં શિષ્ય સ્થવિરો જાતિસંપન્ન, કુળસંપન્ન આદિ જેમ બીજા શતકમાં યાવત્ જીવિતાશા-મરણ ભયથી મુકત, ભગવંત મહાવીર સમીપે ઉર્ધ્વજાનુ, અોશિર, ધ્યાનરૂપી કોઠામાં રહીને સંયમ અને તપથી આત્માને ભાવતા યાવત્ વિચતા હતા.
૧૯૨
ત્યારે તે અન્યતીર્થિકો, જ્યાં સ્થવિર ભગવંતો હતા ત્યાં આવ્યા, આવીને સ્થવિર ભગવંતોને આમ કહ્યું – હૈ આર્યો ! તમે ત્રિવિધ ત્રિવિધે અસંયત, અવિરત, અપતિહતાદિ જેમ સાતમાં શતકમાં બીજા ઉદ્દેશામાં કહ્યું યાવત્ એકાંતબાલ હતા. ત્યારે તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકને આમ કહ્યું –
હે આર્યો ! કયા કારણથી અમે ત્રિવિધ વિષે અસંયત, અવિરત યાવત્ એકાંત બાલ હતા? ત્યારે તે અન્યતીર્થિકોએ તેમને આમ કહ્યું – હે આર્યો ! તમે અદત્તાદાન લો છો, અદત્તાદાન વાપરો છો, અદત્તાદાનને સ્વાદો છો. એ રીતે ત્રિવિધ, ત્રિવિધ અસંત, અવિરત યાવત્ એકાંત બાલ છો. ત્યારે તે સ્થવિરોએ તેમને આમ પૂછ્યું
– હૈ આર્યો ! કયા કારણથી અમે અદત્ત લઈએ છીએ, ખાઈએ છીએ, સ્વાદીએ છીએ ? કે જેથી અમે અદત્ત લેનાર યાવત્ સ્વાદતા ત્રિવિધ ત્રિવિધે અસંત વત્ એકાંતભાલ છીએ ? ત્યારે તે અન્યતીર્થિકોએ સ્થવિર ભગવંતોને આમ કહ્યું – હે આર્યો ! તમારા મતમાં દેવાતું - ન દેવાયું, ગ્રહણ કરાતું - ન ગ્રહણ કરાયું, પત્રમાં નંખાતુ - ન નંખાયુ, એવું કથન છે. હે આર્યો ! તમને
અપાતો પદાર્થ, પાત્રમાં ન પડે તે પહેલાં વચ્ચે જ કોઈ તેને હરી લે, તો તમે કહો છો કે, તે ગૃહપતિના પદાર્થનું અપહરણ થયું, તમારા નહીં તેથી તમે અદત્ત ગ્રહણ કરો છો યાવત્ અદત્તની અનુમતિ આપો છો. તેથી તમે દત્ત ગ્રહતા એકાંતબાલ છો.
ત્યારે તે સ્થવિરોએ તે અન્યતીર્થિકને આમ કહ્યું – હે આર્યો ! અમે અદત્ત લેતા નથી, ખાતા નથી, અનુમોદતા નથી. હે આર્યો ! અમે દીધેલું જ લઈએ-ખાઈએ-અનુમોદીએ છીએ. તેથી અમે દીધેલું લેનાર દીધેલું ખાનાર, દીધેલું સ્વાદનાર ત્રિવિધ ત્રિવિધે સંયત, વિત, પ્રતિહત એમ જે શતક-૭-માં યાવત્ એકાંત પંડિત છીએ. ત્યારે તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને આમ કહ્યું કયા કારણથી હે આર્ય ! તમે દીધેલું ગ્રહણ કરો છો યાવત્ અનુમોદો છો, તેથી તમે ચાવત્ એકાંત પંડિત છો ?
-
-
ત્યારે તે સ્થવિર ભગવંતોએ, તેઓને આમ કહ્યું કે હૈ આર્યો ! દેવાતું-દીધું, ગ્રહણ કરાતું-ગ્રહ્યું, પાત્રમાં મુકાતું-મુકાયું એ અમારો મત છે. તેથી હે આર્યો ! અમે દીધેલું ગ્રહણ કરતા, પાત્રમાં પડેલ નથી, તેની વચ્ચે કોઈ તેને હરી લે, તો તે પદાર્થ અમારો હરાયો કહેવાય છે, ગૃહસ્થનો નહીં, તેથી
Page #229
--------------------------------------------------------------------------
________________
૮|-|/૪૧૦,૪૧૧
૧૯૩
અમે દીધેલું ગ્રહણ કરતા-ખાતાઅનુમોદતા એવા - યાવતુ - ત્રિવિધ ત્રિવિધે સંયત યાવત એકાંત પંડિત છીએ. ખરેખર તો છે આર્યો! તમે પોતે જ વિવિધ ત્રિવિધ અસંયત ગાવત એકાંતબાલ છો..
ત્યારે તે અન્યતીર્થિકોએ, તે સ્થવિરોને આમ પૂછયું - હે આર્યો! કયા કારણે અમે વિવિધ યાવત એકાંતબાલ છીએ. ત્યારે સ્થવિર ભગવંતે તેમને કહ્યું - હે આ તમે અદત્ત ગ્રહણ કરો છો આદિ. માટે હે આ તમે એકાંતબાલ છો ત્યારે તે અભ્યતીર્થિકોએ, તે સ્થવિરોને આમ પૂછ્યું - કયા કારણે અમે દત્ત ગ્રહણ કરતા યાવત એકાંતબાલ છીએ ? ત્યારે તે સ્થવિરોએ તેમને કહ્યું - હે આયા તમારા મતે દેવાતું - ન દેવાયુ, ચાવતું તે ગાથાપતિનું છે, તમારું નહીં તેથી તમારા મતે અદત્ત લો છો. તેમજ પૂર્વવતુ તમે એકાંત માલ છો. ત્યારે અન્યતીર્થિકે તેમને કહ્યું –
હે આર્યો! તમેજ ગિવિધ-ગિવિધ અસંયત ચાવત એકાંત બાલ છો. ત્યારે સ્થવિરોએ, તે અન્યતીર્થિકને પૂછયું - કયા કારણે અમે ત્રિવિધે અસંયત ચાવતુ એકાંતબાલ છીએ ? ત્યારે તેઓએ સ્થવિરોને કહ્યું - હે આર્યોગમન કરતા એવા તમે, પૃdીકાયિકોને દબાવો છો, હણો છો, પગથી લાત મારો છો, સંઘાત કરો છો, સંઘઠ્ઠો છો, પરિતાપના-સ્કીલામણા-ઉપદ્રાવિત કરો છો, આ કારણથી તમે ત્રિવિધ અસંયત, અવિરત યાવત્ એકાંતબાલ છો. ત્યારે તે વિરોએ તેમને આમ કહ્યું –
હે આર્યો, અમે ચાલતી વખતે પૃથ્વીકાચિકોને દબાવતા નથી યાવત્ ઉપદ્રવિત કરતા નથી. હે આયોં ! અમે ગમન કરતી વેળા કાયને, શગને કે સંયમ(ઋતુ)ને આશ્રીને દેશથી દેશ, પ્રદેશથી પ્રદેશ જઈએ છીએ. અમે તે દેશથી દેશ, પ્રદેશથી પ્રદેશ જdi પૃવીકાયિકને દબાવતા યાવતું ઉદ્ધવિત કરતા નથી. તેથી અમે પૃવીકાયિકને ન દબાવતા, ન હણતા યાવતુ ઉપદ્રવિત ન કરતા ગિવિધ વિવિધ સંયત યાવતુ એકાંત પંડિત છીએ, હે આર્યો! તમે પોતે જ ત્રિવિધ ગિવિધેન અસંયત યાવતુ બાલ છો.
ત્યારે તે અન્યતીર્થિકોએ વિર ભગવંતને એમ કહ્યું - હે આ કયા કારણથી, અમે ગિવિધ ગિવિધે યાવત એકાંત બાલ છીએ ? ત્યારે તે સ્થવિરોએ તેમને કહ્યું - હે આયોં ! તમેજ ગમન કરતી વેળાએ પૃથ્વીકાયિકોને દબાવો યાવત્ ઉપદ્રવિત કરતા ગિવિધ ત્રિવિધ યાવતુ એકાંતબાલ છો. ત્યારે તે અન્યતીર્થિકોએ સ્થવિરોને એમ કહ્યું – તમારા મતે તો એનો - ન ગયો, ઉલ્લંઘતાને ન ઉલ્લંઘતો, રાજગૃહનગર પહોંચવાની ઈચ્છાવાળાને અસંપાપ્ત કહો છો. (ત્યારે સ્થવિરોએ કહ્યું) હે આર્યો! અમારા મતે જતા એવાને - ગયો, ઉલ્લંઘતાને ઉલ્લંધ્યો, રાજગૃહનગર પહોંચવાની ઈચ્છાવાળાને સંપાત થયો જ કહેવાય છે. પરંતુ તમારા મતે જ જતો એવો - ન ગયો, ઉલ્લંઘતો એવો ન ઉલ્લંધ્યો ચાવતું રાજગૃહનગર અસંપત કહો છો.
ત્યાર પછી તે સ્થવિર ભગવંતોએ, તે અન્યતીર્થિકોને એ રીતે નિરુત્તર [10/13
૧૯૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કયાં, કરીને ગતિપવાદ નામે અધ્યયન કર્યું..
૪િ૧૧] ભાવના ગતિપવાદ કેટલા પ્રકારે છે? ગૌતમાં પાંચ પ્રકારે છે. તે આ - પ્રયોગતિ, તતગતિ, બંધન છેદનગતિ, ઉપપાત ગતિ, વિહાયગતિ. અહીંથી આરંભી આખું પ્રયોગપદ કહેવું. -- ભગવના તે એમ જ છે, એમ જ છે,
- વિવેચન-૪૧૦,૪૧૧ :
બની - હે આ તિ ત્રણ કરણ અને ત્રણ યોગને આશ્રીને. મને સાઇ - અદd સ્વાદો - અનુમતિ આપો છો. નિમાઈ મૈત્તે - દેવાતુંન દીધું. • x • દેવાતું એ દીધું ન કહેવાય, દીધેલું જ દીધું કહેવાય, એમ કહે છે. એ રીતે ‘ગ્રહણ કરાતું' આદિમાં પણ જાણવું. તેમાં ‘દયમાન' તે દેનાની અપેક્ષાએ, ‘પ્રતિગૃહરામાણ' તે ગ્રાહકની અપેક્ષાએ અને ‘નિસૃજ્યમાણ' એટલે ‘નંખાતુ’ એ પાત્રની અપેક્ષા છે. સંતો - અવસરે.
આ અભિપ્રાય છે – જો દેવાતો પદાર્થ પગમાં પડે તો “દીધું” કહેવાય, ત્યારે તે દેવાતા પાત્રમાં પડે તે રૂ૫ ગ્રહણ કર્યું કહેવાય. જો દેવાતું તે ‘ન દીધુ' કહે ત્યારે પાત્રમાં પડે તેને લેવું તે પણ અદત્ત એમ કહેવાય.
| ઉત્તર વાક્યમાં નિર્મન્થ કહે છે - અમારા મતે ‘દેવાતું તે દીધું' ઇત્યાદિ કહ્યું, તે ક્રિયાકાળ-નિષ્ઠાકાળના અભેદથી દીયમાનવાદિને દસ્તત્વ આદિ જાણવું. વળી દીયમાન તે અદત્ત' તે તમારા મતત્વથી છે માટે તમેજ સંમતવાદિ ગુણવાળા છો. તેમ કહેતા (અન્યતીર્થિકો જે કહે છે. તેના અનુસંધાને) સ્થવિરો તેમને જણાવે છે. કે – તુ જ મનનો !
સવ - ગમન, યEાન - જતો, ગમન કરતો. પુofધ ઉMઇ. પૃથ્વીને આકામેદબાવે છે. પણ વડે હણે છે, પાદાભિઘાતથી ઘસે છે - ભેગા કરે છે, ભૂમિ ઉપર ગ્લિસ્ટ કરે છે • સંહત કરે છે, સંઘર્ફ છે, પરિતાપે છે - સમનાત સંતાપ કરે છે, કિલામે છે . મારમાંતિક સમુદ્ધાત પમાડે છે, ઉપદ્રવિત કરે છે - મારે છે. કાય • શરીરને આશ્રીને ઉચ્ચારાદિકામ કરવું. નોri - ગ્લાન, વૈયાવૃત્યાદિ વ્યાપારને આશ્રીને, વિવે - ગાતુ-સત્યને આશ્રીને - “અકાયાદિ જીવ સંરક્ષણ સંયમને આશ્રીને" અર્થ કરવો.
અમે વિવક્ષિત દેશમાં તે પૃથ્વી પરથી જતાં ઈયસમિતિ પરાયણવથી સચિવ ભૂમિને છોડતા અને અચેતન ભૂમિથી જઈએ છીએ- એ અર્થ છે. એ રીતે પ્રદેશથી પ્રદેશ જઈએ છીએ. અહીં દેશ એટલે ભૂમિનો મોટો ખંડ અને પ્રદેશ એટલે નાનો ખંડ, - ઉક્ત ગુણ વડે અમે ગમન કરતા હોવાથી (અમે અસંયતાદિ નથી), પણ તમે અન્યતીચિંકો જ પૃથ્વીને દબાવતા આદિથી અસંયતત્વાદિ ગુણોવાળા છે, તેમ જણાવે છે.
જેમાં ગતિની પ્રરૂપણા થાય, તે ગતિપ્રવાદ, અથવા ગતિની ક્રિયાનો જે પ્રપાતપ્રપતન સંભવ-પ્રયોગાદિ અર્થોમાં વર્તન તે ગતિપ્રપાત, તેને કહેનારું અધ્યયન, તે ગતિપ્રપાત, તેની પ્રજ્ઞાપના કરી.
હવે ગતિપ્રપાતને ભેદથી કહેવાને માટે જણાવે છે - અહીં ગતિપ્રપાત ભેદના પ્રકમમાં જે ગતિભેદ કહેવા, તે તદ્ગતિ ધર્મપણાથી પ્રપાતના પ્રતિભેદ કહેવાથી
Page #230
--------------------------------------------------------------------------
________________
૮/-/૭/૪૧૦,૪૧૧
૧૯૫
ગતિપ્રપાત ભેદ જ કહેવાય છે. તેમાં પ્રયોગ સત્ય મન વગેરે પંદર પ્રકારો ગતિપ્રવૃત્તિ, તે ‘પ્રયોગગતિ' કહેવાય.
તતગતિ - ગ્રામ, નગરાદિમાં જવાને પ્રવૃત્તપણાથી, ત્યાં પહોંચ્યા ન હોય, તેના અંતરાલ માર્ગમાં વર્તતા પ્રસારિત ક્રમથી અને વિસ્તારે જનારની ગતિ. અથવા તેના
અવધિભત ગામ-નગરાદિમાં ગતિ.
આ સ્થાને આ સૂત્રથી આરંભીને પ્રજ્ઞાપનાના ૧૬માં ‘પ્રયોગ પદમાં છે તે વિાવ' એ સૂત્ર સુધી આ કહેવું. તે આ પ્રમાણે છે – બંધનછેદન ગતિ, ઉપપાત ગતિ, વિહાયગતિ ઈત્યાદિ. તેમાં
બંધન છેદન ગતિ બંધન કે કર્મના છેદન - અભાવમાં જીવની શરીસ્થી શરીરની ગતિ તે. - - ઉપપાત ગતિ ત્રણ ભેદે, ક્ષેત્ર-ભવ-નો ભવના ભેદથી છે. તેમાં નાક, તિર્યંચ, મનુષ્ય, દેવ, સિદ્ધોની જે ક્ષેત્રમાં ઉત્પાદને માટે ગમન તે ક્ષેત્રોપપાત ગતિ નાકાદિની સ્વભવે ઉપપાતરૂપ ગતિ, તે ભવોષપાતગતિ સિદ્ધ-પુદ્ગલનું ગમન માત્ર તે નોભવોપાત ગતિ. વિહાયોગતિ તે સ્પૃશદ્દત્યાદિ અનેકવિધ છે.
=
-
@ શતક-૮, ઉદ્દેશો-૮-‘પ્રત્યેનીક' છે — x — * — x — x —
૦ ઉદ્દેશા-૭-માં સ્થવિરો પ્રત્યે અન્યતીર્થિકો પ્રત્યનીક રૂપે કહ્યા. અહીં ગુરુ
આદિના પ્રત્યનીકો કહે છે –
• સૂત્ર-૪૧૨ :
રાજગૃહનગરે યાવત્ આમ કહ્યું – ભગતના ગુરુને આશ્રીને કેટલાં પત્યનીકો કહ્યા છે? ગૌતમ! ત્રણ. તે આ – આચાર્ય પ્રત્યેનીક, ઉપાધ્યય પ્રત્યેનીક, સ્થવિર પત્યનીક. - • ભગવના ગતિને આશ્રીને કેટલા પ્રત્યેનીક કહ્યા છે? ગૌતમ! ત્રણ. તે આ - આલોક પ્રત્યનીક, પરલોક પ્રત્યેનીક, ઉભયલોક પ્રત્યેનીક. - ભગવના સમૂહને આશ્રીને કેટલાં પ્રત્યેનીક કહ્યા છે? ગૌતમ! ત્રણ. તે આ – · કુલ ત્યનીક, ગમ પ્રત્યનીક, સંઘપત્યનીક. અનુપ (સાધુ)ને આશ્રીને કેટલા પત્યનીક કહ્યા છે? ગૌતમ! ત્રણ. તપવી પ્રત્યેનીક, ગ્લાન પ્રત્યનીક, શૈક્ષ પ્રત્યેનીક. શ્રુતને આશ્રીને કેટલાં પ્રત્યેનીક છે? ગૌતમ! ત્રણ. સૂત્ર, અર્થ, તભય. ભાવને આશ્રીને? ત્રણ. જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિ પ્રત્યનીક.
• વિવેચન-૪૧૨ :
ગુરુ - તત્ત્વોપદેશકને પ્રતીત્ય - આશ્રીને, પ્રત્યન - શત્રુ જેવા, પ્રતિકૂળપણે વર્તતા. તેમાં આત્રાર્ય - અર્થના વ્યાખ્યાતા. ઉપાધ્યાય - સૂત્રદાતા, સ્થવિર - જાતિ, શ્રુત, પર્યાય વડે તેમાં જાતિથી, ૬૦ વર્ષના. શ્રુતસ્થવિર તે સમવાયધારક. પર્યાય સ્થવિર તે ૨૦-વર્ષના પર્યાયવાળા. આમની પ્રત્યનીકતા આ પ્રમાણે - તેમની જાતિ
આદિને આશ્રીને અવર્ણવાદ કરવો, તેમની સમીપે ન રહેવું, તેમનું અહિત અને છિદ્રો જોવા. વિપરીત વાતો કરવી, તેમના ઉપદેશનો ઉપહાસ કરવો, દશવિધ વૈયાવચ્ચાદિ કૃત્ય ન કરવું ઈત્યાદિ.
સ્મૃતિ - મનુષ્યત્વ આદિને આશ્રીને, તેમાં આલોકના એટલે પ્રત્યક્ષ માનુષત્વ
૧૯૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
લક્ષણ પર્યાયના પ્રત્યેનીક, ઈન્દ્રિયાર્થને પ્રતિકૂલકારીપણાથી પંચાગ્નિતપસ્વી માફક આલોક પ્રત્યેનીક... પરલોક-જન્માંતર, તેના પ્રત્યનીક - ઈન્દ્રિયાર્થમાં તત્પર... ઉભયલોક પ્રત્યેનીક - ચોરી આદિ વડે ઈન્દ્રિયોના અર્થને સાધવામાં રત.
સમૂદ - સાધુ સમુદાયને આશ્રીતે, તેમાં ધુન - ચાંદ્ર આદિ, તેનો સમૂહ તે ાળ - કોટિ આદિ, તેનો સમૂહ તે સં, તેની પ્રત્યનીકતા, એટલે તેનો અવર્ણવાદ આદિ. - કુલ આદિના લક્ષણ આ પ્રમાણે છે
-
એક આચાર્યની જે શિષ્યપરંપરા, તે કુળ. ત્રણ કુળનો એક ગણ થાય છે. સર્વે પણ જ્ઞાન-દર્શન-ચરણ ગુણથી વિભૂષિત એવા શ્રમણોનો સમુદાય તે સંઘ, ગુણ સમુદાયે કરીને જાણવો.
અનુપ - અનુકંપા, ભોજન-પાન આદિ વડે ઉપકાર, તેને આશ્રીને, તેમાં તપસ્વી તે ક્ષપક, ગ્લાન તે રોગાદિ વડે અસમર્થ, શૈક્ષનવદીક્ષિત. આ બધાં અનુકંપનીય કહેવાય છે, તે ન કરવારૂપ પ્રત્યનીકતા.
સુવા - શ્રુત એટલે સૂત્રાદિ, તેમાં સૂત્ર - વ્યાખ્યા કરવા યોગ્ય. અર્ધ - તેનું વ્યાખ્યાન. નિર્યુક્તિ આદિ-તદુભય, તેની પ્રત્યનીકતા. - ૪ - ૪ - (શ્રુત વિરુદ્ધ કથન, તેનો અવર્ણવાદ, શાસ્ત્રજ્ઞાનને નિષ્પયોજન બતાવવું, શાસ્ત્રોને દોષયુક્ત બતાવવા ઇત્યાદિ)
ભાવ - એટલે પર્યાય. તે જીવગત અને અજીવગત છે. તેમાં જીવના પ્રશસ્ત અને અપ્રશસ્ત છે તેમાં પ્રશસ્ત તે ક્ષાયિકાદિ છે અને અપ્રશસ્ત તે વિવક્ષાથી ઔદયિક, ક્ષાયિકાદિ છે. વળી જ્ઞાનાદિ રૂપ પણ ભાવો છે, તે જ્ઞાનાદિ પ્રતિ પ્રત્યેનીક, તેનાથી વિરુદ્ધ પ્રરૂપણા કે દૂષણથી છે. જેમકે - પ્રાકૃતમાં રચેલ સૂત્રને કોણ જાણે છે ? કોણે પ્રરૂપ્યા છે ? દાન વિના ચાત્રિથી શું થવાનું છે ? - - આ પ્રત્યનીકો ફરી ન કરવાને ઉધત થતાં શુદ્ધિને યોગ્ય થાય છે. શુદ્ધિ વ્યવહારથી છે, તેથી વ્યવહારૂ • સૂત્ર-૪૧૩,૪૧૪ :
[૪૧૩] ભગવના વ્યવહાર કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભે. તે આ – આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા, જીત. તેની પાસે તે આગમ હોય, તેણે આગમથી વ્યવહાર કરવો જોઈએ. જેની પાસ આગમ ન હોય, તેણે જેની પાસે જે શ્રુત હોય, તેનાથી વ્યવહાર કરવો. જો શ્રુત ન હોય તો, જેની પાસે જે આજ્ઞા હોય, તેણે આજ્ઞાથી વ્યવહાર કરવો. જેની પારો આજ્ઞા ન હોય, તેની પાસે જે ધારણા હોય, તે ધારણાથી વ્યવહાર કરવો, જેની પાસે તે ધારણા ન હોય, તેની પાસે જે જીત હોય, તે જીતથી વ્યવહાર કરવો. આ પાંચથી વ્યવહાર કરવો જોઈએ. તે આ – આગમથી, શ્રુતી, આજ્ઞાથી, ધારણાથી, જીતથી. જેની પાસે જે આગમ-શ્રુતઆજ્ઞા-ધારણા-જીત હોય, તેને તે પ્રમાણે વ્યવહાર ચલાવવો જોઈએ.
ભગવન્ ! આગમબલિક શ્રમણ નિગ્રન્થ (આ પાંચનું ફળ) શું કહે છે ? આ પાંચ પ્રકારના વ્યવહારોમાં જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં જે સંભવ હોય ત્યારે ત્યારે, ત્યાં ત્યાં રાગ-દ્વેષથી રહિત, સમ્યક્ વ્યવહાર કરતા શ્રમણ નિર્ણન્ય, જ્ઞાન આરાધક થાય છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૯૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
૮/-I૮/૪૧૨
૧૯૭ [૪૧] ભગવન! બંધ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે. ઐયપથિકબંધ, સાંપરાણિક બંઘ • • ભગવન! ઐયપથિક કર્મ, શું નૈરયિક બાંધે, તિચિ બાંધે, તિર્યંચણી બાંધે, મનુષ્ય-માનુષી છી બાંધે, દેવો-દેવી બાંધે? ગૌતમ! નૈરયિક, તિર્યચ, તિર્યંચણી, દેવ કે દેવીમાં કોઈ ન બાંધે, પણ પૂર્વ પ્રતિપકની અપેક્ષાએ મનુષ્ય અને મનુષ્ય સ્ત્રી બાંધે. પતિપધમાનની અપેક્ષાએ એક મનુષ્ય • એક માનીને બાંધે અથવા ઘણાં મનુષ્યો - ઘણી માનુષી છી બાંધે, અથવા એક મનુષ્ય અને એક માનુષી સ્ત્રી બાંધે અથવા ઘણાં મનુષ્ય અને એક માનુષી બાંધે અથવા ઘણાં મનુષ્યો અને ઘણી માનુષી બાંધે ( આઠ ભાગા જાણવા)
ભગવન્! ઐયપિથિક કર્મ શું સ્ત્રી બાંધે, પુરુષ બાંધે, નપુંસક બાંધે, આીઓ બાંધે, પુરુષો બાંધે, નપુંસકો બાંધે કે નોસ્ત્રીનો-પુરુષનો નપુંસક બાંધે ગૌતમાં સ્ત્રી ચાવતું નપુંસકો ન બાંધે, પણ પૂર્વ પતિપણની અપેક્ષાએ વેદરહિત ઘણાં છો બાંધે. પતિપધમાનની અપેક્ષાએ વેદરહિત એક જીવ બાંધે કે વેદરહિત ઘણાં જીવો બાંધે.
ભગવના વેદરહિત એક જીવ અથવા વેદરહિત ઘણાં જીવો બાંધે, તો હે ભગવદ્ ! પશ્ચાત્ કૃત જીવ બાંધે, પુરષ પશ્ચાત્ કૃત જીવ બાંધે, નપુંસક પશatવકૃત જીવ બાંધે, સ્ત્રી પદ્માવકૃત્ જીવો બાંધે, પરષ પશ્ચાત્ કૃત્ જીવો બાંધે, નપુંસક પશ્ચતિંત જીવો બાંધે (એ છ ભાંગા), અથવા “ી પuld૧૮ અને પુરુષ પશ્ચાત્ કૃ4 જીવ બાંધેની ચતુર્ભાગી અથવા આપઘાતકૂવ અને નપુંસક પશ્ચાત્ કૃત જીવની ચતુર્ભગી, અથવા પુરષ પશ્ચાતકૃદ્ધ અને નપુંસક પશ્ચાતકૃદ્ધ જીવની ચતુર્ભાગી અથવા સ્ત્રી પશ્ચાતકૃત્ • પુરુષ પદ્માવ4 - નપુંસક પuldવની અષ્ટભંગી - એમ ૨૬ ભંગ કહેવા - ૪ -
ગૌતમ ! શ્રી પશ્ચાવકૃત જીવ પણ બાંધે, પુરુષ પશ્ચાતકૃત જીવ પણ બાંધે, નપુંસક પશ્ચાતકૃત જીવ પણ બાંધે - યાવત્ - અથવા સ્ત્રી પદ્માવકૃત્વ જીવો અને પરષ પnld કૃ4 જીવો અને નપુંસક પક્ષad કૃવ જીવો પણ ઐયપિથિક કર્મ બાંધે. અહીં આ ર૬ ભાંગા કહેવા.
ભગવન (જીવે ઐયપિથિક કર્મ) – (૧) બાંધ્યું છે, બાંધે છે કે બાંધશે? (ર) બાંધ્યું છે, બાંધે છે, નહીં બાંધે? (૩) બાંધ્યું છે, નથી બાંધતો, બાંધશે ? () બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે નહીં? (૫) બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે ? (૬) બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે નહીં? (૭) બાંધ્યું નથી, બાંધતો નથી, બાંધશે ? (૮) બાંધ્ય નથી, બાંધતો નથી, બાંધશે નહીં? - ગૌતમ ! ભવાકર્ષની અપેક્ષાએ કેટલાંકે બાંધ્ય છે, બાંધે છે, બાંધશે, કેટલાંકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે નહીં. એ પ્રમાણે યાવત કેટલાંક જીવે બાંય નથી, બાંધતા નહીં, બાંધશે નહીં એ આઠે ભંગ કહેવા.
ગ્રહણાકર્ષની અપેક્ષાઓ કેટલાંકે બાંધ્યું, બાંધે છે, બાંધશે એ પ્રમાણે વાવ કેટલાંકે બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે. એ પાંચ ભંગ કહેવા. બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે નહીં ભંગ ન કહેવો. કેટલાંકે બાંધ્યું નથી, બાંધતો
નથી, બાંધશે, કેટલાંકે બાંધ્યું નથી, બાંધતો નથી, બાંધશે નહીં.
ભગવના તે સાદિ સાવસિત બાંધે, સાદિ અપરવિસિત બાંધે, અનાદિ સપર્યાસિત બાંધે કે અનાદિ અપર્યવસિત બાંધે? ગૌતમ સાદિ સપર્યસિત બાંધે, સાદિ અપર્ણવસિત, અનાદિ સાયવસિત અનાદિ અનિસિત (ત્રણ) ન ભાવે.
ભાવના તે દેશથી દેરાને બાંધે, દેશથી સન બાંધે, સર્વથી દેશને બાંધે, સર્વથી સર્વને બાંધે છે ? ગૌતમ! દેશથી દેશને, દેશથી સર્વને કે સર્વથી દેશને ન બાંધે, સર્વથી સર્વને બાંધે છે.
• વિવેચન-૪૧૩,૪૧૪ -
વ્યવહરવું તે વ્યવહાર - મુમુક્ષુ પ્રવૃત્તિ નિમિતરૂપ. અહીં તે તેને નિબંધનત્વથી જ્ઞાન વિશેષ છતાં વ્યવહાર છે. તેમાં - (૧) માTયને - વસ્તુ તવનું જ્ઞાન જેનાથી થાય તે માTTE - કેવળ, મન:પર્યાય, અવધિ, ચૌદ પૂર્વ, દશ પૂર્વ, નવ પૂર્વ રૂપ. (૨) શ્રત - શેષ આચાર પ્રકપાદિ. નવ પૂર્વાદિ પણ શ્રતપણે છે, છતાં વિશિષ્ટ જ્ઞાન હેતુત્વથી સાતિશયત્વથી ‘આગમ' કહ્યા. (3) મા - ગીતાર્યની પાસે જે ગૂઢાર્ય પદ વડે દેશાંતરમાં રહેલ બીજા ગીતાર્થ પાસે અતિચાર આલોચનનું નિવેદન કરેબીજા ગીતાર્થ પણ તેને તે રીતે જ શુદ્ધિદાન કરે. (૪) ધારVT - ગીતાર્થ સંવિગ્ન વડે દ્રવ્યાદિ અપેક્ષાએ જે અપરાધમાં જે વિશુદ્ધિ કરાય, તેને અવધારીને જે અગુપ્તપણે આલોચના દાનથી ત્યાં જ તે પ્રમાણે તેને પ્રયોજે, એ રીતે વૈયાવચ્ચકાદિ કે ગચ્છ ઉપગ્રહકારી અશેષ પ્રાયશ્ચિત પદોને કહ્યા તેને ધારવા. (૫) નીત - દ્રવ્ય, ફોગ, કાળ, ભાવ, પુરુષ, પ્રતિસેવના અનુવૃતિથી તથા સંહતન, ધૃત્યાદિ પરિહાનિની અપેક્ષાએ જે પ્રાયશ્ચિત દાન અથવા જે ગયછમાં સૂત્રાતિરિક્ત કારણથી પ્રાયશ્ચિત્ત વ્યવહાર પ્રવર્તે અને તે બીજા ઘણાંથી અનુસરણ કરાયો હોય.
આગમાદિ વ્યવહારમાં ઉપસર્ગ-અપવાદ કહે છે - જે પ્રકારે કેવલી આદિ કોઈમાં ઉક્ત લક્ષણનો વ્યવહાર થતો હોય, તે પાંચ વ્યવહારો મળે કે તેના પ્રાયશ્ચિતદાનાદિ વ્યવહારકાલે કે વસ્તુના વિષયમાં વ્યવહાર થાય તે મા'TE - કેવલ આદિ છે ત્યારે આગમથી પ્રાયશ્ચિત્તદાનાદિમાં પ્રવ, બીજા વ્યવહારથી નહીં. આગમમાં પણ છ ભેદે છે. • x - કેવલ અભાવે મન:પર્યાયથી, એ પ્રમાણે પ્રધાનતર બીજાબીજા ભાવોથી પણ વ્યવહાર કહેવો કરવો.
જો આગમનો વ્યવહાર ન વર્તી શકે તો, શ્રતથી વ્યવહાર સ્થાપવો. નિલાબેન - સામાન્ય અને વિશેષ તિગમનથી. • X - X •
મામાન ઉક્ત જ્ઞાન વિશેષ બલવાળા શ્રમણ નિર્ગસ્થ કેવલિ આદિ, તે આ કહેવાનાર અથવા આ પ્રમાણે - પ્રત્યક્ષ પાંચ ભેદે વ્યવહાર પ્રાયશ્ચિતદાનાદિ રૂપ સમ્યક્ વ્યવહાર કરવો. સમ્ય, કઈ રીતે? જ્યારે-જ્યારે, જે-જે અવસરમાં, જે-જે પ્રયોજનમાં કે ક્ષેત્રમાં અથવા જે જે ઉચિત છે, તેમાં તેમાં, ત્યારે-ત્યારે, તે-તે પ્રયોજનાદિમાં, કઈ રીતે? સવશિસારરૂ૫ હિતો વડે ઉપાશ્રિત-સ્વીકારેલ અથવા શિષ્યવાદિ સ્વીકારેલ ઉપાશ્રિત, તે જ વૈયાવૃત્યકરd આદિથી નીકટ અથવા નિશ્રિત - રાગ, ૩પtત - દ્વેષ, તે અથવા નિતિ - આહારાદિની લાલચ, કાશ્રિત · શિષ્ય પ્રતીચ્છક કુલાદિ અપેક્ષા,
Page #232
--------------------------------------------------------------------------
________________
૮/-I૮/૪૧૩,૪૧૪
૧૯ તે બંને જ્યાં ન હોય તે નિશ્ચિતપશ્રિત - સર્વચા પક્ષપાત હિતવથી યથાવતું.
અહીં પૂજ્યની વ્યાખ્યા - રાગથી નિશ્રા થાય છે, ઉપાશ્રિત દોષથી થાય અથવા આહારાદિ મને આપે છે, તે નિશ્રા. શિષ્યના કે પ્રતિષ્ઠકના કુલાદિની ઉપાશ્રિતા થાય છે. આજ્ઞાથી જિનોપદેશનો આરાધક થાય છે. બીજા વિષાણુ મત ! ઇત્યાદિની વ્યાખ્યા આ રીતે કરે છે – ભગવતુ ! આગમબલિક શ્રમણ નિન્યિ ! પંચવિધ વ્યવહારનું ફળ શું કહે છે ? તેના ઉત્તરમાં સૂત્રકાર વેવે આદિ કહે છે.
આજ્ઞા આરાધક કર્મને ખપાવે છે કે શુભકર્મ બાંધે છે, તેથી બંધનું નિરૂપણ કરતા કહે છે - વૈધ - દ્રવ્યથી નિગરાદિ બંધ, ભાવથી કર્મબંધ. અહીં પ્રકમથી કર્મબંધ લેવો. - ગમન, તેની મુખ્યતાવાળો જળ • માર્ગ, તેનાથી પિયિક બન્યું. કેવલ યોગ પ્રત્યય કર્મ, તેનો બંધ, તે તથા, તે એક જ વેદનીયનો છે.
સંપાદ્યવેધ - જેનાથી સંસારમાં ભમે છે તે સંપરાયકષાય, તેમાં થાય તે સાંપરાયિક કર્મ, તેનો જે બંધ. તે કષાય નિમિતક સાંપરાયિક બંધ. તે બધાં અવીતરણ ગુણસ્થાનકોમાં હોય. ઐયપિયિક બંધ મનુષ્યને જ હોય, કેમકે ઉપશાંત મોહ, ક્ષીણમોહ, સયોગ qલીને જ તે બંધ થાય છે. • - પુષ્ય યજ્ઞ-પૂર્વ - પૂર્વકાળ, પ્રતિપન્ન - પયિક બંધકત્વ, જેના વડે તે પૂર્વપતિપન્નક, તેનું બંધકવા દ્વિતીયાદિ સમયવર્તી છે. તે હંમેશા જ ઘણાં પુષો અને સ્ત્રીઓ હોય છે. કેમકે કેવલીનો નિત્ય સદ્ભાવ છે -
gf વનમાન - પ્રતિપધમાનક એટલે પથિક કર્મ બંધન પ્રથમ સમયવર્તી. તેમાં વિરહ સંભવે છે, તેથી એક વખતે મનુષ્યનો સ્ત્રીના એક યોગમાં એકdબહુવથી ચાર વિકલ્પો છે. દ્વિસંયોગમાં તે રીતે જ ચાર વિકલ્પ, એ રીતે આઠ ભાંગા થયા છે - X - X - આ જ કહે છે - મનુસ વી - અહીં પુરૂ આદિ તેતે લિંગની અપેક્ષા છે. વેદની અપેક્ષાએ નહીં, કેમકે ક્ષણ ઉપશાંત વેદત્વ છે.
વેદની અપેક્ષાએ સ્ત્રીત્વ આદિને આશ્રીને કહે છે - તેં બંન્ને કિં - આદિ - સ્ત્રી આદિ ત્રણે પદના નિષેધથી અવેદકનો પ્રશ્ન. ઉત્તરમાં છ એ પદોનો નિષેધ, સાતમું પદ કહ્યું તે વેદરહિત છે, તેમાં પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનક છે - તેમાં બહુવના ભાવથી પૂર્વપતિપત્રકો સદા વેદહિત છે. પ્રતિપધમાનકો સામાયિકત્વથી વિરહભાવથી એકાદિ વિકલ્પ સંભવે.
વેદરહિતને ઐપિયિક બંધને આશ્રીને સ્ત્રીત્વ આદિ ભૂતભાવ અપેક્ષાથી વિકલ્પો કહ્યા છે ન$ાય, •x• જે અવેદક હોવા પૂર્વે આી હોય, તે સ્ત્રીપશાકૃતુ, એ પ્રમાણે બીજા પણ સમજી લેવા.
અહીં એક યોગે એકત્વ-મ્બદુત્વથી છ વિકલ્પો છે, દ્વિતયોગે તે જ પ્રમાણે બાર ભંગ છે, કિયોગે તે રીતે જ આઠ ભંગો છે. એ રીતે બધાં મળીને ૨૬ ભાંગા છે - * * * * સુગમાં ચતુર્ભગી, અષ્ટભંગી પહેલા વિકામાં દેખાડી, સૌથી છેલ્લા વિકલામાં
ધે યપિયિક કર્મબંધન જ ગણ કાળ વડે વિકલ્પ કરતા કહે છે - તે ઐપિશિક કર્મ બાંધ્યું છે, બાંધે છે, બાંધશે, એ એક વિકલ્પ. એ રીતે બીજા સાત કહેવા.
જવાઈ -(૧) ભવમાં અનેકત્ર ઉપશમાદિ શ્રેણિથી પ્રાપ્ત - ઐયપિયિક
૨oo
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કમનિગ્રહણ, ભવાકર્ષને આશ્રીને કોઈ એક જીવને પહેલો વિકલ્પ થાય છે. તેથી કહે છે - પૂર્વભવમાં ઉપશાંત મોહત્વ હોતા ઐપિયિક કર્મ બાંય, વર્તમાનભવે ઉપશાંત મોહqથી બાંધે છે, ભાવિમાં ઉપશાંત મોહવસ્થામાં બાંધશે. (૨) પૂર્વભવમાં ઉપશાંત મોહવા પામ્યો, વર્તમાનમાં ક્ષીણ મોહત્વ પામે, તે પૂર્વે બાંધેલ અને વર્તમાનમાં બાંધે છે, શૈલેશી અવસ્થામાં ફરી બાંધશે નહીં. (3) પૂર્વજન્મમાં ઉપશાંત મોહત્વ થકી બાંધેલ, ત્યાંથી પડવાથી બાંધે નહીં, ભાવિમાં ઉપશાંત મોહવ પામશે ત્યારે બાંધશે. (૪) શૈલસીના પૂર્વકાળે બાંધેલ, શૈલેશી અવસ્થામાં ન બાંધે, પછી પણ બાંધશે નહીં. (૫) પૂર્વભવે ઉપશાંત મોહત્વ ન પામવાથી બાંધેલ નથી, હવે પ્રાપ્ત થવાથી બાંધે છે, કરી પણ ભાવિ કાલે ઉપશાંત મોહાદિ અવસ્થામાં બાંધશે. (૬) ક્ષણ મોહવાદિ પ્રાપ્ત ન થવાથી બાંધેલ નથી, હવે ક્ષીણ મોહત્વ પ્રાપ્ત થતાં બાંધે છે, શૈલેશી અવસ્થામાં કરી બાંઘશે નહીં. (3) ભવ્યને અનાદિ કાળમાં બાંધેલ નથી, હવે પણ કંઈ બાંધતો નથી, કાલાંતરે બાંધશે નહીં, (૮) અભવ્યનો (૯) પ્રતીત જ છે.
ગ્રહણાકર્ષ આદિ - એક ભવમાં ઐયપથિક કર્મ પુદ્ગલોના ગ્રહણરૂપ જે આકર્ષ તે ગ્રહણાકર્ષ, તેને આશ્રીને કોઈ એક જીવ તે પહેલો વિકલ્પ. તેથી કહે છે - (૧) ઉપશાંત મોહાદિ જો ઐયપિયિક કર્મ બાંધે છે, ત્યારે અતીત સમય અપેક્ષાએ બાંઘેલ, વર્તમાન સમય અપેક્ષાએ બાંધે છે, અનાગત સમય અપેક્ષાએ બાંધશે. (૨) કેવલી, તેણે અતીત કાળે બાંધેલ છે, વર્તમાનમાં બાંધે છે, શૈલીશીકરણમાં બાંધશે. (3) ઉપશાંત મોહવમાં બાંધેલ, તેની પ્રાપ્તિમાં ન બાંધે, તે જ ભવમાં ઉપશમ શ્રેણી પામીને બાંધશે. એક ભવમાં બે વખત ઉપશમશ્રેણિ પામે. (૪) સયોગીપણામાં બાંધેલ, શૈલીશી. અવસ્થામાં ન બાંધે, નહીં બાંધશે. (૫) આયુષ્યના પૂર્વભાગે ઉપશાંતમોહવાદિ પ્રાપ્ત ન થતાં ન બાંધેલ, હવે પ્રાપ્ત થતાં બાંધે છે, તે કાળમાં ભાવિકાલે પણ બાંધશે. (૬) છો ભેદ નથી. તેમાં બાંધેલ, બાંધે છે તે ઉપપધમાનવ છતાં નહીં બાંધશે. • x - તેથી કહે છે - આયના પૂર્વ ભાગે ઉપશાંત મોહવાદિ પ્રાપ્ત ન થતાં બાંધેલ નથી, તેના લાભ સમયે બાંધે, બાંધશે નહીં. અહીં સમય મનના બંધનો અભાવ છે. જે કારણે મોહોપશમ નિર્મન્સને સમયાંતરે મરણથી પશ્ચિક કર્મબંધ સમય માગ છે, તેથી છઠ્ઠો ભંગ નથી. * * * * * (૩) ભવ્ય વિરોષ, (૮) અભવ્ય. અહીં ભવાકષષિક્ષા થકી આઠે ભંગમાં બાંધ્ય બાંધે છે, બાંધશે એ પ્રથમ ભંગમાં ઉપશાંત મોહ, બીજા ભંગમાં ક્ષીણ મોહ, બીજા ભંગમાં ઉપશાંત મોહ, ચોથા ભંગમાં શૈલેશીગત, પાંચમાં ભંગમાં ઉપશાંત મોહ, છઠ્ઠામાં ક્ષીણમોહ. સાતમામાં ભવ્ય, આઠમામાં અભવ્ય. ગ્રહણાકર્ષ અપેક્ષાએ પહેલામાં ઉપશાંત કે ક્ષીણ મોહ, બીજામાં કેવલી, બીજામાં ઉપશાંત મોહ, ચોથામાં શૈલેશીગત, પાંચમામાં ઉપશાંત કે ક્ષીણ મોહ, છઠ્ઠામાં શૂન્ચ, સાતમામાં ભવ્ય-ભાવિ મોહનો ઉપશમ કે ક્ષય, આઠમે અભવ્ય.
હવે યપિયિક બંધને જ નિરૂપે છે - તે પિયિક કર્મમાં સાદિ સપર્યવસિત આદિ ચતુર્ભગી. તેમાં ઐપિયિક કર્મનો પહેલાં જ ભંગમાં બંધ, બીજામાં અસંભવ. તે પયિક કર્મ દેશ વડે - જીવ દેશથી, દેશ-કદિશ બાંધે આદિ ચતુર્ભગી. • x • x • હવે સાંપરાયિક બંધનું નિરૂપણ કરે છે -
Page #233
--------------------------------------------------------------------------
________________
૮/-/૮/૪૧૫
• સૂત્ર-૪૧૫ :
ભગવન્ ! સાંપરાયિક કર્મ શું નૈરયિક બાંધે, દેવી બાંધે ? ગૌતમ ! નૈરયિક પણ બાંધે, તિર્યંચ, મનુષ્ય મનુષ્ય સ્ત્રી પણ બાંધે. દેવ-દેવી પણ બાંધે. બાંધે, પુરુષ બાંધે યાવત્ નોત્રી-નોનપુંસક બાંધે? પુરુષ પણ બાંધે, યાવત્ નપુંસક પણ બાંધે અથવા આ જીવ પણ બાંધે, અથવા આ બધાં અને ઘણાં અવેદી જીવ પણ બાંધે.
--
૨૦૧
ભગવન્ ! તે (૧) બાંધ્યુ, બાંધે છે, બાંધશે ?, (૨) બાંધ્યું, બાંધે છે, બાંધશે નહીં? (૩) બાંધ્યુ, બાંધતો નથી, બાંધશે ? (૪) બાંધ્યું, બાંધતો નથી, બાંધશે નહીં? ગૌતમ ! કેટલાંકે બાંધ્યુ, બાંધે છે, બાંધશે. ઇત્યાદિ ચારે ભંગ જાણવા. ભગવન્ ! તે શું સાદિ પવિસિત બાંધે છે ? ઇત્યાદિ પન પૂર્વવત્. ગૌતમ ! સાદિ સપર્યવસિત બાંધે, અનાદિ સપવિસિત બાંધે કે અનાદિ પતિસિત બાંધે પણ સાદિ અપવિસિત ન બાંધે. • • ભગવન્ ! તો દેશથી દેશને બાંધે, એ પ્રમાણે જેમ ઐયપિથિક બંધક મુજબ યાવત્ સર્વથી સર્વ બાંધે. • વિવેચન-૪૧૫ :
f નેફ - આદિ સાત પ્રશ્નો છે, સાત ઉત્તર છે. આમાં મનુષ, માનુષીને વર્જીને પાંચ સાંપરાયિક બંધ સકષાયત્વથી છે. મનુષ્ય, માનુષીમાં સકાયિત્વમાં સાંપરાયિક બંધ છે, અન્યમાં ન બાંધે.
તિર્યંચયોનિક બાંધે યાવત્ તિર્યંચ સ્ત્રી પણ બાંધે,
• ભગવન્ ! શું તે સી ગૌતમ ! સ્ત્રી પણ બાંધે બધાં ને એક વેદક
-
સાંપરાયિક બંધન સ્ત્રી આદિ અપેક્ષાએ નિરૂપે છે - અહીં સ્ત્રી આદિ વિવક્ષિત એકત્વ-બહુત્વથી છ સર્વદા સાંપરાયિક બાંધે, વેદરહિત કદાચિત્ જ બાંધે, વેદરહિત સ્ત્રી આદિ કેવલી બાંધે. જો વેદ રહિત હોય તો સહિત પણ કહેવા અથવા સ્ત્રી આદિ અને વેદરહિત બાંધે. કેમકે તેમાં એકનો જ સંભવ છે અથવા આ સ્ત્રી આદિ વેદરહિત ઘણાં જીવો બાંધે. વેદરહિતને સાંપરાયિક બંધ ત્રણ વેદમાં, ઉપશાંત કે ક્ષીણ યાવત્ યશાખ્યાતને ન પામે, ત્યાં સુધી હોય છે. અહીં પૂર્વપતિપન્ન અને પ્રતિપધમાન વિવક્ષા કરી નથી. બંને એકત્વ-બહુત્વ ભાવથી નિર્વિશેષ હોવાથી, તેથી
કહે છે – વેદરહિતને સાંપરાયિકબંધ અલ્પકાલીન જ હોય. - ૪ - x - હવે સાંપરાયિક કર્મબંધ ત્રણ કાળથી
અહીં પૂર્વોક્ત આઠ વિકલ્પોમાંથી આધ ચાર જ સંભવે છે, બીજા નહીં કેમકે જીવોનું સાંપરાયિક કર્મ બંધન અનાદિનું છે. મૈં ધંધી - આદિમાં પહેલો ભંગ સર્વ સંસારીને યથાખ્યાત અસંપ્રાપ્ત, ઉપશમ, ક્ષપક પર્યન્ત છે. તે પૂર્વે બાંધેલ, વર્તમાનમાં બાંધે છે અને ભાવિમાં બાંધશે. (૨) મોહના ક્ષયથી પૂર્વે અતીતકાલ અપેક્ષાએ બાંધેલ, વર્તમાનકાળે બાંધે છે, ભાવિ મોહ ક્ષય અપેક્ષાએ બાંધશે નહીં. (3) ફરી ઉપશાંત મોહત્વથી પૂર્વે બાંધેલ, ઉપશાંત મોહત્વથી ન બાંધતો, તેનાથી ચ્યવીને ફરી બાંધશે. (૪) મોહક્ષય પૂર્વે સાંપરાયિક કર્મ બાંધેલ, મોહ ક્ષયથી ન બાંધે, બાંધશે
નહીં. - - સાંપરાયિક કર્મબંધ આશ્રીને જ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
ઉપશાંત મોહથી ચવી, ફરી ઉપશાંત કે ક્ષીણ મોહતાને પામે તે સાદિ સપર્યવસિત. ક્ષપક અપેક્ષાએ અનાદિ સપર્યવસિત, અભવ્ય અપેક્ષાએ અનાદિ અપર્યવસિત. સાદિ સાંપરાયિક બંધ જ મોહ-ઉપશમથી રચવીને જ થાય, તેને અવશ્ય મોક્ષે જતાં સાંપરાયિક બંધનો વિચ્છેદ સંભવે છે. તેથી સાદિ અપર્યવસિત બંધ નથી. કર્મવક્તવ્યતા કહી. હવે કર્મમાં જ યથાયોગ પરીષહ અવતરણને નિરૂપવાની ઈચ્છાથી કર્મપ્રકૃતિ, પરીષહોને કહે છે –
• સૂત્ર-૪૧૬ થી ૪૨૦ :
૨૦૨
[૪૧૬] ભગવન્ ! કર્મપ્રકૃતિ કેટલી કહી છે? ગૌતમ ! આઠ કર્મપ્રકૃતિ છે. તે આ – જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય.
ભગવન્ ! પરીષહો કેટલા કહ્યા છે? ગૌતમ ! બાવીશ પરીષહો છે. તે Vill - સુધા, તૃષા યાવત્ દર્શન પરીષહ
ભગવન્! આ રર-પરીષહો કેટલી કર્મપ્રકૃતિમાં અવતરે ? ગૌતમ ! ચાર કર્મપ્રકૃતિમાં સમવતરે. તે આ – જ્ઞાનાવરણીય, વેદનીય, મોહનીય અને અંતરાય. ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મમાં કેટલા પરીષહો સમવતરે? ગૌતમ! બે પરીષહો. તે આ – પ્રજ્ઞા અને જ્ઞાન. પરીષહ. ભગવન્ ! વેદનીય કર્મમાં કેટલા પરીષહો સમવતરે? ગૌતમ! ૧૧-પરીષહો. તે આ - [૪૧૭] ... અનુક્રમથી પહેલા પાંચ અને ચર્ચા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મેલ.
[૪૧૮] દર્શન મોહનીયકર્મમાં ભગવન્ ! કેટલા પરીષહો સમવતરે ? ગૌતમ ! એક દર્શન પરીષહ. -- ભગવન્ ! ચારિત્રમોહનીય કર્મમાં કેટલા પરીષહો
સમવતરે ? ગૌતમ ! સાત પરીષહો. તે આ -
[૪૧૯] અરતી, અયેલ, સ્ત્રી, નૈપેધિકી, યાચના, આક્રોશ, સત્કાર-પુરસ્કાર. • [૪૨૦] ભગવત્ આંતરાય કર્મમાં કેટલા પરીષહો સમવતરે ? ગૌતમ! એક, અલાભ પરીષહ.
ભગવન્ ! સાત પ્રકારના કર્મના બંધકને કેટલા પરીષહો છે ? ગૌતમ ! ૨૨-પરીષહો છે. તેમાં ૨૦-વૈદે છે. જે સમયે શીતપરીષહ વેદે, તે સમયે ઉષ્ણપરીષહ ન વેદે, જે સમયે ઉષ્ણ પરિષહ વેદે. તે સમયે શીત પરિષહ ન વે. - - જે સમયે ચર્ચા પરીષહ વેદે તે સમયે નિષધા પરીષહ ન વે. જે સમયે નિષધા પરીષહ વેદે તે સમયે ચર્ચા પરીષહ ન વેદે.
ભગવન્ ! આઠ પ્રકારના કર્મના બંધકને કેટલા પરીષહો છે ? ગૌતમ ! ર-પરીષહ છે. તે આ સુધા, તૃષ્ણા, શીત, દંશ, મસગ, યાવત્ અલાભ. સપ્તવિધ બંધકમાં કહ્યું. તેમ અષ્ટવિધમાં કહેવું.
ભગવન્ ! ષવિધ બાંધક સરાગ છાસ્થને કેટલા પરીષહો છે ? ગૌતમ !
૧૪-પરીષહો છે. તેમાં ૧૨-વેઠે છે. જે સમયે શીત પરીષહ વેદે ત્યારે ઉષ્ણ ન વેદે, જે સમયે ઉષ્ણ પરીષહ વેદે ત્યારે શીત ન વેદે. જે સમયે ચર્ચાપરીષહ વેદે ત્યારે શય્યા નાં વે, જે સમયે શા પરીષહવે તે સમયે ચપરીષહ ન વેદે.
Page #234
--------------------------------------------------------------------------
________________
૮|-I૮/૪૧૬ થી ૪૨૦
૨૦૩
૨૦૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
ભગવન! એકવિધ બંધક વીતરાગ છSાને કેટલા પરીષહ છે ? ગૌતમ ! જેમ કવિધ બંધકને કહ્યા તેમ જાણવા.
ભાવના એકવિધબંધક સયોગી ભવસ્થ કેવલીને કેટલા પરીષહ છે ? ગૌતમ ૧૧-પરીષહો છે. તેમાં નવ પરીષહ વેદે છે. બાકીનું પવિધ બંધકની માફક જણવું.
ભગવાન ! આબંધક અયોગી ભવસ્થ કેવલીને કેટલા પરીષહો છે ? ગૌતમ ! ૧૧-પરીષહો છે. તેમાં નવને વેદે છે, બાકી કવિધ બંધક માફક જાણવું. માવત • ચર્સ પરીષહને ન દે.
• વિવેચન-૪૧૬ થી ૪૨૦ :
પt - ચોતરફથી, સ્વહેતુ વડે ઉદીતિ, માર્ગથી ચ્યવ્યા વિના, નિર્જાયેં સાધુ આદિ વડે સહન કરાય તે પરીષહ. તે ૨૨ છે.
(૧) ક્ષઘા, એ જ પરીષહ - તપ અથવા અનેષણીય ભોજનના પરિહાર માટે મુમુક્ષુ દ્વારા સહન કરાતો હોવાથી સુધા પરીષહ. એ રીતે (૨) તૃષાપરિષહ. ચાવતું શબ્દથી હવે વ્યાખ્યાન સહિત આ પ્રમાણે – (3) શીત, (૪) ઉષ્ણ પરીષહ. - આતાપનાર્થે શીતોષ્ણની પીડામાં પણ અગ્નિ સેવન, નાનાદિ કૃત્ય છોડીને મુમા વડે તેને સહન કરવાની. એ પ્રમાણે આગળ પણ જાણવું –
(૫) દેશ-મશક પરીષહ - ચતુરિન્દ્રિય જીવ, ઉપલક્ષણથી જૂ માંકડ, માખી આદિ પરીષહ લેવા. તેને સહેતા દેહ-વ્યથા ઉત્પન્ન થવા છતાં, તેને ભય કે દ્વેષથી નિવારણ ન કરવું. (૬) અચલ-વસ્ત્રનો અભાવ, જીણ-ચાપૂર્ણ-મલિનાદિ વસ્ત્રો હોવા. લજજા, દિનતાથી આકાંક્ષાદિ ન કરીને સહન કરવું.
(૭) અરતિ-મોહનીય જ મનોવિકાર, તેનો નિષેધ કરીને સહેવો. (૮) શ્રી પરીષહ - સ્ત્રીનો પરીષહ, તેનાથી નિરપેક્ષપણું તે બ્રહ્મચર્ય.
(૯) ચયપિરીષહ - ગામ, નગરાદિમાં સંચરણ, અપ્રતિબદ્ધપણે તે કરવું. (૧૦) નિપધાપરીષહ-ઔષધિકડી એટલે સ્વાધ્યાય ભૂમિ, શૂન્યાગારાદિ રૂ૫, તેને સહેવી.
ત્યાં ઉપસમાં ત્રાસવું નહીં. (૧૧) શય્યા પરીષહ - શય્યા એટલે વસતિ, તજન્ય દુ:ખ આદિની ઉપેક્ષા કરવી. (૧૨) આક્રોશ પરીષહ આકોશ એટલે દુર્વચન. (૧૩) વાપરીષહ - વધ કે વધ, લાકડી વડે મારે તે સહેવા અને ક્ષમાનું અવલંબન કરવું. (૧૪) યાયના પરીષહ - યાંયા એટલે ભિક્ષા માંગવી, તે સહેવા માનને વર્જવું. (૧૫) અલાભ પરીષહ-દિનતા ન કરવી.
(૧૬) રોગપરીષહ • રોગને સહેવો, તેની પીડા સહેવી, ચિકિત્સા ન કરવી. (૧૭) ડ્રણસ્પર્શ પરીષહ - કુશ આદિના અને સહેવો. સંસ્પર્શ જન્ય દુ:ખને સહેવો. (૧૮) જલ પરીષહ - જલ એટલે મેલ, તે સહેવો. દેશથી કે સર્વથી સ્નાન, ઉદ્વતનાદિ વર્જવા. (૧૯) સકાર પુરસ્કાર પરીષહ - સત્કાર એટલે વસ્ત્રાદિ પૂજા, પુરસ્કાર એટલે રાજાદિ દ્વારા કરાયેલ અભ્યત્યાનાદિ કે તેના સભાવમાં ગર્વનું વર્જન, તેના અભાવે દીનતા વર્જન અને તેની આકાંક્ષાનો અભાવ. (૨૦) પ્રજ્ઞાપરીષહ
* પ્રજ્ઞા એટલે મતિજ્ઞાન વિશેષ તેને સહેવું, પ્રજ્ઞા અભાવે ઉદ્વેગ ન કQો. તેના સદભાવે મદ ન કરવો. (૨૧) જ્ઞાનપરીષહ - મતિ આદિ જ્ઞાન, તે વિશિષ્ટ સદભાવમાં મદવર્જન, તેના અભાવે દીનતાવર્જન. (૨૨) દર્શનપરીષહ - દર્શન એટલે તવાર્થ શ્રદ્ધા, જિન, જિનોક્ત સૂક્ષ્મભાવોની અશ્રધ્ધાનું વર્જન.
કેટલી કર્મ પ્રકૃતિમાં પરીષહો આવે છે. જ્ઞાનાવરણ કર્મમાં મતિ જ્ઞાનાવરણરૂપે અવતરે છે. જ્ઞાનાવરણના ઉદયે તેનો અભાવ સંભવે, તેથી તેના અભાવમાં દિનતાને છોડવી. તેના સદભાવમાં માનને વર્જવું. તેથી ચારિત્ર મોહનીય ક્ષયોપશમાદિ થાય. એ રીતે જ્ઞાન પરીષહ પણ છે. વિશેષ એ કે જ્ઞાનાવરણમાં મત્યાદિ જ્ઞાન સમવતરે છે.
ત્યા - ક્ષધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક આ પાંચ, તેમાં વેદનીયથી જમેલ પીડાને સહન કરસ્વી, તેથી યાત્રિમોહનીય ક્ષયોપશમાદિ સંભવે, કેમકે સહેવું તે ચાત્રિરૂપ છે.
દર્શન-dવ શ્રદ્ધારૂપ છે, દર્શન મોહનીયનો ક્ષયોપશમાદિમાં થાય, તેના ઉદયમાં ન થાય, તેથી તેમાં દર્શનપરીષહ સમવતરે છે.
અરતિ આદિ ગાયા, અરતિ મોહનીયરી અરતિ પરીષહ થાય. અયેલ પરીષહ જુગુપ્સા મોહનીયચી, લા અપેક્ષાએ છે. પુરુષવેદ મોહમાં સ્ત્રી પરીષહ અને સ્ત્રીની અપેક્ષાએ પુરણ પરીષહ, સ્ત્રી વેદ મોહમાં થાય. dવથી સ્ત્રી આદિ અભિલાષરૂપત્નથી. નૈપેધિકી પરીષહ ઉપસર્ગ ભયની અપેક્ષાએ ભય મોહનીયમાં થાય. ચાયના પરીક્ષણ માનમોહનીયમાં તેની દુકરતાની અપેક્ષાએ થાય. આકોશ પરીષહ ક્રોધમોહનીયમાં ક્રોધોત્પતિ અપેક્ષાએ, સત્કાર પુરસ્કાર પરીષહ-માનમોહનીયમાં મદોત્પત્તિ અપેક્ષાથી સમવતરે છે, સામાન્યથી આ બધાં ચારિત્રમોહનીયમાં અવતરે.
અલાભ પરીષહ અંતરાયમાં સમવતરે છે. અંતરાયમાં અહીં લાભાંતરાય લેવું, તેના ઉદયથી લાભનો અભાવ થાય. તેને સહેવાથી ચાસ્ત્રિ મોહનીયનો ક્ષયોપશમ થાય. હવે બંધ સ્થાનને આશ્રીને કહે છે -
સપ્તવિઘાંઘક - આયુ સિવાયના શેષ કર્મ બંધક, જ્યારે શીત પરીષહ વેદે ત્યારે ઉણ પરીષહ ન વેદે. પરસ્પર અત્યંત વિરોધી હોવાથી, તેનો એકઝ સંભવ અશક્ય છે. જો કે શીત-ઉણનો એક સાથે એકમ સંભવ નથી. તો પણ આત્યંતિક શીતમાં તથાવિધ અગ્નિની પાસે એક સાથે એક પરપને એક દિશામાં શીત, બીજી દિશામાં ઉણ એમ બંને પરીષહોનો સંભવ છે. એમ નથી. કાલકૃત શીત-ઉણને આશ્રીને આ સૂત્ર કહ્યું છે.
ચર્યા એટલે પ્રામાદિમાં સંચરણ, નૈધિકી-એટલે ગામ આદિમાં માસપાદિનો સ્વીકાર, સ્વાધ્યાય નિમિત્તે વિવિક્ત ઉપાશ્રયે જઈને બેસવું છે. એ પ્રમાણે આમાં વિહાર-અવસ્થાનરૂપવથી પરસ્પર વિરોધી હોવાથી એક સાથે સંભવ નથી. હવે નિષધાની જેમ શય્યા પણ ચર્ચા સાથે વિરુદ્ધ છે, તેનો પણ એક સાથે સંભવ નથી, તેથી ઉત્કૃષ્ટથી ૧૯-પરીષહોનું વેદના થાય. ના, એમ નથી. કેમકે પ્રામાદિ ગમત પ્રવૃત્ત જ્યારે કોઈક ઉસુકતાથી, તેના પરિણામથી અનિવૃત, વિશ્રામ-ભોજનાદિ અર્થે બીજી
Page #235
--------------------------------------------------------------------------
________________
૮/-/૮/૪૧૬ થી ૪૨૦
શય્યામાં વર્તે, ત્યારે બંને અવિરુદ્ધ છે. તત્વથી ચર્ચાની અસમાપ્તિને આશ્રીને આ આશ્રય કરાયો છે. તો ષડ્વિધ બંધક કઈ રીતે કહે છે – જે સમયે ચર્ચા પરીષહ વેદે, ત્યારે શય્યા પરીષહ ન વેદે આદિ.
અહીં કહે છે – પવિધ બંધક, મોહનીયના અવિધમાન કલ્પપણાથી છે, સર્વત્ર ઉત્સુકતા અભાવે શય્યા કાળે શય્યામાં જ વર્ષે પણ બાદરરાગવત્ ઉત્સુકતાથી વિહાર પરિણામ વિચ્છેદ કર્યા વિના ચર્ચામાં વર્તતો નથી. તેથી તેની અપેક્ષાએ તેથી તે પરસ્પર વિરુદ્ધ છે. - ૪ -
ષવિધ બંધકને આયુ અને મોહનીય વર્ષનાર બંધકને અર્થાત્ સૂક્ષ્મ સંપરાયવાળાને, આમ કહે છે · સૂક્ષ્મ લોભાણુવાળાને વેદનાથી સરાગ, અનુત્પન્ન કેવળપણાથી છદ્મસ્યને આઠ મોહનીયનો અસંભવ હોવાથી બાવીશમાંના બીજા ૧૪ પરીષહો છે. (શંકા) સૂક્ષ્મસં૫રાય ગુણઠાણે ૧૪ જ કહેવાથી મોહનીયથી સંભવતા આઠનો અસંભવ કહ્યો છે. તેના સામર્થ્યથી અનિવૃત્તિ બાદર સંપરાયને મોહનીયના સંભવતા આઠનો સંભવ પ્રાપ્ત છે. આ કઈ રીતે યોજવું? – દર્શન સપ્તકના ઉપશમમાં બાદર કષાયના દર્શનમોહનીય ઉદયના અભાવથી દર્શન પરીષહના અભાવે સાતનો સંભવ છે, આઠનો નહીં. તેથી દર્શનમોહનીય સત્તા અપેક્ષાએ આ પણ ઈચ્છતા આઠનો જ, તેથી ઉપશમકત્વમાં સૂક્ષ્મ સંપરાયના પણ મોહનીય સત્તા સદ્ભાવથી તે બધાં જ પરીષહો કેમ ન સંભવે ? - x -
૨૦૫
અહીં કહે છે – જેથી દર્શન સપ્તક ઉપશમની ઉપર નપુંસક વેદાદિ ઉપશમ કાળે અનિવૃત્તિબાદ સંપરાય હોય છે, તે આવશ્યકાદિ સિવાયના ગ્રંથાંતર મતથી દર્શનત્રયના બૃહતિ ભાગે ઉપશાંતમાં છે, બાકીના અનુપશાંતે જ છે. નપુંસકવેદ તેની સાથે ઉપશમવાને ઉપક્રમે છે તેથી નપુંસક વેદોપશમ અવસરે અનિવૃત્તિ બાદર સંપરાયથી દર્શનમોહનો પ્રદેશથી ઉદય છે, સત્તાથી નહીં. તેથી તે નિમિત્તે દર્શનપરીષહ તેને છે. તેથી આઠ જ થાય. સૂક્ષ્મ સંપરાયને મોહ સત્તામાં પણ પરીષહ હેતુભૂત નથી. મોહનીયના સૂક્ષ્મ ઉદય હોવાથી મોહજન્ય પરીષહનો સંભવ નથી.
કહ્યું છે કે – મોહનિમિત્ત આઠ પરીષહ બાદર સંપરાયમાં કઈ રીતે છે ? સૂક્ષ્મ સંપરાય અને ઔપશમિકમાં કેમ બધાં નથી ? દર્શન સપ્તક પરત જ બાદર છે - x તેથી તેમાં
શું - ૪ - આઠ પરીષહો કહ્યા. પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મોદય ન હોવાથી ત્યાં ન કહ્યા. જો કે સૂક્ષ્મ સંપરાયે સૂક્ષ્મ લોભ કિટ્ટિકાનો ઉદય છે, પણ તે પરીષહ હેતુ થતો
નથી. - X - જો કદાચ કોઈને તે થાય, તો પણ અત્યંત અલ્પત્વથી વિવક્ષા કરી નથી. એકવિધ બંધક - એટલે વેદનીય બંધક. તે કોને છે ? ઉપશાંત મોહ અને
ક્ષીણ મોહવાળાને. ૧૪ કહ્યા છે, તેમાં ૧૨-વેદે છે કેમ કે શીત-ઉષ્ણ અને શય્યાચર્યા પર્યાયથી વેદન છે - પરિષહો કહ્યા, તેમાં ઉષ્ણ પરીષહનો હેતુ સૂર્ય હોવાથી હવે સૂર્યની વક્તવ્યતા –
• સૂત્ર-૪૨૧ -
ભગવન્ ! જંબુદ્વીપમાં બે સૂર્યો ઉગવાના સમયે દૂર હોવા છતાં નીકટ
૨૦૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
દેખાય છે ? મધ્યાહ્ન મુહૂર્તે નજીક છતાં દૂર દેખાય છે ? અને અસ્ત થવાના મુહૂર્તો દૂર છતાં નજીક દેખાય છે ? હા, ગૌતમ ! જંબુદ્વીપમાં સૂર્યો ઉગવાના સમયે દૂર છતાં યાવત્ અસ્ત સમયે - ૪ - નજીક દેખાય.
ભગવન્ ! જંબુદ્વીપમાં બે સૂર્યો ઉગવાના, મધ્યાહના અને અસ્ત થવાના સમયે સર્વત્ર ઉંચાઈમાં સમ છે ? હા, ગૌતમ ! તેમજ છે. ભગવન્ ! જો જંબુદ્વીપમાં બંને સૂર્યો ઉગવાના, મધ્યાહના, અસ્તના સમયે સર્વત્ર ઉંચાઈમાં સમાન હોય તો, એમ કેમ કહ્યું કે – જંબુદ્વીપમાં બે સૂર્યો ઉગવાના અને આથમવાના સમયે દૂર હોવા છતાં નજીક દેખાય ? ગૌતમ ! લેશ્યાના પ્રતિઘાતથી ઉગવાના સમયે દૂર હોવા છતાં નજીક દેખાય છે, મધ્યાહ્ન મુહૂર્તે નજીક હોવા છતાં વેશ્યાના અભિતાપથી દેખાય છે અને લેપ્રતિઘાતથી આથમવાના સમયે દૂર હોવા છતાં નજીક દેખાય છે, તેથી આમ કહ્યું.
ભગવન્ ! દ્વીપમાં બે સૂર્યો કયા અતીત ક્ષેત્રમાં જાય છે, વર્તમાન ક્ષેત્રમાં જાય છે કે અનાગત ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ ! તે અતીત કે અનાગત ક્ષેત્રમાં જતા નથી, પણ પ્રત્યુતાન્ન ક્ષેત્રમાં જાય છે - - જંબુદ્વીપમાં બે સૂર્યો છું અતીત ક્ષેત્રને પ્રકાશે છે, વર્તમાન ક્ષેત્રને પ્રકાશે છે કે અનાગત ક્ષેત્રને પ્રકાશે છે ? ગૌતમ ! તે અતીત કે અનાગત ક્ષેત્રને પ્રકાશિત નથી કરતા, પણ વર્તમાન ક્ષેત્રને પ્રકાશિત કરે છે.
ભગવન્ ! તે સ્પષ્ટ ક્ષેત્રને પ્રકાશે છે કે અસ્પૃષ્ટ ક્ષેત્રને? ગૌતમ ! પૃષ્ટને પ્રકાશે છે, અષ્ટને નહીં યાવત્ નિયમા છ દિશાને. ભગવન્ ! જંબૂદ્વીપમાં બે સૂર્વે શું અતીત ક્ષેત્રને ઉધોતીત કરે છે ? પૂર્વવત્ યાવત્ નિયમા છ દિશાને, જાણવું. • • ભગવન્ ! જંબુદ્વીપમાં બે સૂર્યો છું અતીત ક્ષેત્રમાં ક્રિયા કરે છે, વર્તમાન ક્ષેત્રમાં ક્રિયા કરે છે, અનાગત ક્ષેત્રમાં ક્રિયા કરે છે ? ગૌતમ ! તે અતીત કે અનાગત ક્ષેત્રમાં ક્રિયા કરતો નથી, વર્તમાન ક્ષેત્રમાં ક્રિયા કરે છે.
તે શું દૃષ્ટમાં ક્રિયા કરે કે પૃષ્ટમાં? ગૌતમ ! સૃષ્ટમાં ક્રિયા કરે, અસ્પૃષ્ટમાં નહીં યાવત્ નિયમા છ દિશામાં.
ભગવન્ ! જંબુદ્વીપમાં બે સૂર્યો કેટલાં ઉંચા ક્ષેત્રને તપાવે છે, કેટલા અધો ક્ષેત્રને તપાવે છે, કેટલા તીંછાં ક્ષેત્રને તપાવે છે ? ગૌતમ ! ૧૦૦ યોજન ઉર્ધ્વ ક્ષેત્રને તપાવે છે, ૧૮૦૦ યોજન અધો ક્ષેત્રને તપાવે છે, ૪૭૨૬૩-૨૧/૬૦ યોજન તીંછાં ક્ષેત્રને તપાવે છે.
ભગવન્ ! માનુષોત્તર પર્વતની અંદર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારારૂપ દેવ છે, હે ભગવન્ ! તે દેવો, શું ઉર્વોપપક છે ? જેમ જીવાભિગમમાં કહ્યું, તેમ બધું સંપૂર્ણ કહેવું યાવત્ ઉત્કૃષ્ટ છ માસ.
ભગવના માનુષોત્તર પર્વતની બહાર બધું જીવાભિગમ અનુસાર કહેવું. યાવત્ હે ભગવના ઈન્દ્રસ્થાન કેટલો કાળ ઉપાતથી વિરહિત કહ્યું છે? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ. ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
૮/-/૮/૪૨૫
૨૦૧
• વિવેચન-૪૨૧
જંબુદ્વીપમાં, પૂરે - જોવાના સ્થાનની અપેક્ષાએ વ્યવહિત દેશે, મૂÒ - નીકટ, જોનારની પ્રતીતિની અપેક્ષાએ બે સૂર્યો દેખાય છે, દ્રષ્ટા પણ સ્વરૂપથી ઘણાં હજાર યોજન દૂર રહેલા સૂર્યને ઉગમતો કે અસ્ત પામતો જુએ છે. નીકટ છે, તેમ માને છે. તેના સ્થાને હોવા છતાં, તેમ માનતા નથી. મધ્ય એટલે મધ્યાહ્ન, મધ્યમ એટલે ગગનનો અંતર્વિભાગ, ગગન કે દિવસનો મધ્ય અંત, તે જે મુહૂર્તમાં હોય તે મધ્યાંતિક, તેવું જે મુહૂર્ત તે મધ્યાન્તિક મુહૂર્ત. તે નીકટ દેશમાં હોવા છતાં જોનારના સ્થાનની અપેક્ષાએ દૂ-વ્યવહિત દેશે દ્રષ્ટાની પ્રતીતિની અપેક્ષાએ બે સૂર્યો દેખાય છે. જોનાર મધ્યાહે ઉદય-અસ્તના દર્શનની અપેક્ષાએ સૂર્યને નીકટ જુએ છે. સૂર્ય ભૂમિથી ૮૦૦ યોજને રહેલો હોવા છતાં તેમ છે. વળી ઉદય-અસ્ત સમયે (તેને દૂર છે) તેમ માને છે. સમભૂતલ અપેક્ષા સર્વત્ર ૮૦૦ યોજન જ છે.
લેશ્યા-તેજના પ્રતિઘાતથી તે દેશથી દૂરતર માને છે, કેમકે લેશ્યા પ્રતિઘાતથી જ સુખદૅશ્યપણાથી દૂર રહેલ હોવા છતાં સૂર્ય સ્વરૂપ વડે નજીક હોય તેમ પ્રતીત થાય છે. તેજના અભિતાપથી મધ્યાહે સૂર્ય નીકટ હોવા છતાં તેજવાળો જણાય છે, તેજના પ્રતાપથી દુર્દશ્યત્વથી નીકટ હોવા છતાં દૂર છે, તેવી પ્રતીતિ જન્મે છે.
અતીતક્ષેત્રના અતિક્રાંતત્વથી અતીત ક્ષેત્રમાં જતો નથી. વર્તમાન ક્ષેત્રમાં જાય છે, અનાગત ક્ષેત્રમાં જતો નથી. અહીં જે આકાશખંડને સૂર્ય સ્વતેજથી વ્યાપ્ત કરે, તેને ક્ષેત્ર કહેવાય છે.
ઓખામંતિ - થોડો ઉધોત કરે છે. પુટ્ટુ - તેજથી દૃષ્ટ કરે. નવ નિયમાં વ્રુિત્તિ - અહીં યાવત્ શબ્દથી આમ જાણવું. ભગવન્ ! શું તે અવગાઢને પ્રકાશે છે કે અનવાઢને ? ગૌતમ ! અવગાઢને પ્રકાશે છે, અનવગાઢને નહીં. ભગવન્ ! તે કેટલી દિશાને પ્રકાશે છે ? ઇત્યાદિ.
મુન્નોવૃતિ - અતિ ઉધોતીત કરે છે. તત્તિ - ઉષ્ણ કિરણો વડે તપાવે છે.
મામંતિ - શોભે છે. શિષ્યના હિતને માટે ઉતાર્થ બીજી રીતે કહે છે - 'નવું કૃત્યાવિ - અવભાસન આદિ ક્રિયા થાય છે. પુટ્ટુ - તેજ વડે સ્પર્શે છે. - * - પોતપોતાના વિમાનની ઉપર સો યોજન પ્રમાણ તાપક્ષેત્રને ઉંચે ચપાવે છે. નીચે ૧૮૦૦ યોજનને તપાવે છે. તેમાં સૂર્યથી ૮૦૦ યોજન ભૂતલ અને ભૂતલથી ૧૦૦૦ યોજન નીચે અધોગ્રામ હોય છે, તેને યાવત્ ઉદ્યોતન કરવાથી (૧૮૦૦ કહ્યા.) પીવાનીસ આદિ, સર્વોત્કૃષ્ટ દિવસે ચક્ષુના સ્પર્શની અપેક્ષાએ તીર્ઝા ક્ષેત્રમાં આ ઉદ્યોત જાણવો.
સૂર્ય વક્તવ્યતા કહી, હવતે સામાયથી જ્યોતિક કથન –
મંતો ાં અંતે ! અહીં જીવાભિગમની સાક્ષી આપી છે, તે સૂત્ર આ પ્રમાણે છે
– કોપપન્નક, વિમાનોપપત્રક, ચારોપપજ્ઞક, ચારસ્થિતિક, ગતિરતિક, ગતિસમાપન્નક? ગૌતમ ! તે દેવો ઉર્વોપપન્નક કે કલ્પોપ૫ન્નક નથી, વિમાનોપપન્નક, ચારો૫૫ન્નક છે. અર્થાત્ જ્યોતિપ્ ચક્ર ચરણોપલક્ષિત ક્ષેત્રો૫૫ન્ન છે. ૬ - જ્યોતિપ્ અવસ્થાન ક્ષેત્ર, નો - નથી ચારમાં સ્થિતિ જેની તે, તેથી જ ગતિરતિક છે, એ જ કારણે ગતિસમાપન્નક
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ છે. ઇત્યાદિ. આ સૂત્ર ક્યાં સુધી કહેવું – “ઉત્કૃષ્ટ છ માસ સુધી.'' કહ્યું, ત્યાં સુધી કહેવું. આ પણ જાણવું
ભગવન્ ! ઉપપાતથી ઈન્દ્રસ્થાનમાં કેટલા કાળનો વિરહ હોય ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ. જેમ જીવાભિગમમાં કહ્યું. અહીં પણ એ પ્રમાણે છે, તેમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારારૂપ એ દેવો, હે ભગવન્ ! ઉર્વોપાક ? ઇત્યાદિ પ્રશ્નસૂત્ર છે. ઉત્તર આ છે તે દેવો ઉર્વોપપક કે કલ્પોપન્નક નથી ઈત્યાદિ પૂર્વવત્.
-
૨૦૮
-
-
Ð શતક-૮, ઉદ્દેશ-૯-‘પ્રયોગબંધ' છે — x — x − x — x — x —
૦ ઉદ્દેશા-૮-માં જ્યોતિધ્ વક્તવ્યતા કહી, તે વૈશ્રસિકી છે, તેથી વૈશ્રસિક પ્રાયોગિક બંધ પ્રતિપાદિત કરવાને કહે છે –
- સૂત્ર-૪૨૨,૪૨૩ 1
[૪રર] ભગવન્ ! બંધ કેટલા ભેદે કહ્યો છે ? ગૌતમ! બંધ બે ભેદે કહ્યો છે. તે આ પ્રયોગબંધ, વીસસાબંધ.
-
[૪ર૩] વીસા બંધ કેટલા ભેદે કહ્યો છે ? ગૌતમ ! બે ભેટે છે. તે આ – સાદિક વિસસાબંધ, અનાદિક વિસસાબંધ. - - ભગવન્ ! અનાદિક વિસસાબંધ કેટલા ભેદે કહ્યો છે? ગૌતમ ! ત્રણ પ્રકારે છે, તે આ – ધર્માસ્તિકાયનો અન્યોન્ય અનાદિક વિસસા બંધ, અધર્માસ્તિકાયનો અન્યોન્ય વિસસા બંધ, આકાશાસ્તિકાયનો અન્યોન્ય વિસસાબંધ
ભગવન્ ! ધર્માસ્તિકાયનો અન્યોન્ય અનાદિક વિસસા બંધ શું દેશ બંધ છે કે સર્વબંધ? ગૌતમ ! દેશબંધ છે, સર્વબંધ નથી. એ પ્રમાણે અધર્માસ્તિકાયનો અન્યોન્ય અનાદિક વિસસાબંધ પણ જાણવો. એ પ્રમાણે આકાશાસ્તિકાયનો અન્યોન્ય અનાદિક વિસસાબંધ પણ જાણવો.
ભગવન્ ! ધર્માસ્તિકાયનો અન્યોન્ય અનાદિ વિસસાબંધ કાળથી કેટલો હોય ? ગૌતમ ! સર્વકાળ. એ પ્રમાણે બાકી બંને જાણવા.
ભગવન્ ! સાદિક વિસસાબંધ કેટલા ભેદે કહ્યો છે ? ગૌતમ ! ત્રણ ભેદે કહ્યો છે. તે આ - બંધનપ્રત્યાયિક, ભાજપત્ય પરિણામપત્ય
તે બંધનપત્યયિક શું છે ? પરમાણુ પુદ્ગલ દ્વિપદેશિક, ત્રિપદેશિક યાવત્ દશપદેશિક, સંખ્યાત પ્રદેશિક, અસંખ્યાત પદેશિક, અનંતપદેશિક પુદ્ગલ સ્કંધોની, ભગવન્ ! વિમાત્રાએ સ્નિગ્ધતાથી, વિમાત્રાએ ઋક્ષતાથી, વિમાત્રાએ નિગ્ધતા - સૂક્ષતાથી બંધનપત્યયિક બંધ સમુત્પન્ન થાય છે. જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ.
તે ભાજન પ્રત્યાયિક શું છે ? ભાજન પ્રત્યયિક - જૂનો દારુ, જૂનો ગોળ, જૂના ચોખાનો ભાજનપત્યયિક સાદિ વિસસા બંધ સમુત્પન્ન થાય છે. તે જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ રહે.
Page #237
--------------------------------------------------------------------------
________________
૮/-/૯/૪૨૨,૪૨૩
તે પરિણામ પ્રત્યયિકત શું છે? જે વાદળ, આમ્રવૃક્ષનું શતક-૩-માં યાવત્ અમોઘનો પરિણામ પ્રયિક બંધ સમુત્પન્ન થાય. તે જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ હોય છે. - આ પરિણામ પ્રત્યયિક છે, આ સાદિક વિસસાબંધ છે, આ વિસસાબંધ છે.
૨૦૯
• વિવેચન-૪૨૨,૪૨૩ :
અન્ય - પુદ્ગલાદિ વિષય સંબંધ. પોળ ઢંધ - જીવ વડે પ્રયોગ કૃત્. વિશ્ર્વમા બંધ - સ્વભાવ સંપન્ન, યથાસત્તિન્યાયને આશ્રીને કહે છે – વિસસા આદિ. ધર્માસ્તિકાય - પ્રદેશોનો પરસ્પર જે અનાદિક વિસસાબંધ, તે તથા બાકીના ભેદમાં પણ જાણવું. રેમબંધ - દેશથી, દેશ અપેક્ષાએ બંધ તે દેશબંધ. સંકલિત કડીની જેમ જાણવો. સબંધ - સાર્વથી, સર્વાત્મના બંધ, નીર ક્ષીરવત્ ધર્માસ્તિકાયના પ્રદેશોના પરસ્પર સંસ્પર્શથી રહેલ હોવાથી દેશબંધ જ છે, સર્વબંધ નથી. તેમાં એક પ્રદેશનો બીજા પ્રદેશ સાથે સર્વથા બંધમાં અન્યોન્ય અન્તર્ભાવથી એક પ્રદેશત્વ જ થાય, અસંખ્યપ્રદેશત્વ નહીં.
સવ્વનું - સર્વકાળ. સાદિક વિસસા બંધ. જેના વડે બંધાય તે બંધન - વિવક્ષિત સ્નિગ્ધતાદિક ગુણ, તે જ હેતુ જેમાં છે, તે. એ રીતે ભાજન પ્રત્યય અને પરિણામ પ્રત્યય જાણવો. વિશેષ આ કે – ભાજન એટલે આધાર, પરિણામ એટલે રૂપાંતર ગમન. પરમાણુ પુદ્ગલ એટલે પરમાણુ જ. જેની માત્રા વિષમ છે, તે વિમાત્રા, એવી જે સ્નિગ્ધતા, તે વિમાત્રસ્નિગ્ધતા, તેના વડે. એ પ્રમાણે બીજા બે પદ જાણવા. આ પ્રમાણે કહેલ છે કે - – સમ સ્નિગ્ધતાથી પણ બંધ ન થાય, સમ ઋક્ષતાથી પણ બંધ ન થાય. વિમાત્રાએ સ્નિગ્ધ અને ઋક્ષતાથી કંધોનો બંધ થાય. તેનો અર્થ વૃત્તિકાર આ રીતે લખ છે – સમગુણ સ્નિગ્ધનો સમગુણ સ્નિગ્ધ સાથે બે આદિ પરમાણુ વડે બંધ થતો નથી, સમગુણ રૃક્ષનો સમગુણ રૃક્ષ સાથે પણ નહીં. જો વિષમ માત્રા હોય તો બંધ થાય છે. વિષમ માત્રા નિરૂપણાર્થે કહે છે – સ્નિગ્ધનો સ્નિગ્ધ સાથે બે થી વધુ પરમાણુ વડે, રૃક્ષનો સૂક્ષ સાથે બે થી વધુ પરમાણુ વડે, સ્નિગ્ધનો રૃક્ષ સાથે બંધ જઘન્ય વર્જીત વિષમ કે સમમાં થાય.
બંધનનો - બંધન પ્રત્યય - હેતુ ઉક્ત વિમાત્રા સ્નિગ્ધતાદિ લક્ષણ બંધન જ, વિવક્ષિત સ્નેહાદિ પ્રત્યય બંધન. અહીં બંધન-પ્રત્યયથી સામાન્ય વિમાત્રા
સ્નિગ્ધતયા ઇત્યાદિ તેના ભેદ છે.
અસંપ્લેન નાન - અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણીરૂપ. ખુન્નસુરે - જૂના દારુમાં ત્યાની ભવન લક્ષણ બંધ છે, જૂના ગોળ અને જૂના ચોખામાં પિંડીભવન લક્ષણ બંધ છે.
• સૂત્ર-૪૨૪ -
તે પ્રયોગબંધ શું છે ? પ્રયોગબંધ ત્રણ ભેદે કહ્યો છે, તે આ – અનાદિ અપર્યવસિત, સાદિ અપર્યવસિત, સાદિ સપસિત તેમાં જે અનાદિ અપતિસિત છે, તે જીવના આઠ મધ્યપદેશોનો હોય છે. તે આઠ પ્રદેશોમાં પણ ત્રણ ત્રણ 10/14
...
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ અનાદિ અપર્યવસિત બંધ છે, બાકીના સાદ છે. તેમાં જે સાદિ પતિસિત છે તે સિદ્ધોને હોય છે તેમાં જે સાદિ સપર્યવસિત છે, તે ચાર ભેદે છે, તે આ – આલાપન બંધ, અલ્લિકાપન બંધ, શરીરબંધ, શરીર પ્રયોગ બંધ.
તે આલાપન બંધ શું છે ? જે તૃણનો, કાષ્ઠનો, પાંદડાનો, પલાલનો, વેલનો ભાર છે તેને વેલલતા, છાલ, વસ્ત્ર, રજ્જુ, વેલ, કુશ અને ડાભ આદિથી બાંધવાથી આલાપનબંધ સમુત્પન્ન થાય છે. આ બંધ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંધ્યેયકાળ સુધી રહે છે.
૨૧૦
તે આલીનબંધ શું છે? આલીન બંધ ચાર ભેદે છે. તે આ — શ્લેસણા બંધ, ઉચા બંધ, સમુચ્ચય બંધ અને સંહનાં બંધ.
તેàાણા બંધ શું છે ? જે ભીંતોનો, કુદ્ધિઓનો, સ્તંભોનો, પ્રાસાદાનો, કાષ્ઠોનો, ચર્મોનો, ઘડોનો, વસ્ત્રોનો, ચટાઈઓનો ચૂડા, કાદવ શ્લેષ, લાખ, મીણ આદિ શ્લેષણ દ્રવ્યોથી બંધ સંપન્ન થાય છે તે શ્લેષણા બંધ. જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ.
તે ઉચ્ચ બંધ શું છે ? જે તૃણ, કાષ્ઠ, પત્ર, તુસ, ભુરસા, છાણ કે કચરાનો ઢગલો, તેનો ઉંચા ઢગલારૂપથી જે બંધ સંપન્ન થાય તે. જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ હોય છે.
તે સમુચ્ચય બંધ શું છે ? જે કુવા, તળાવ, નદી, દ્રહ, વાવ, પુષ્કરિણી, દીકિા, ગુંજાલિકા, સર, સરપંક્તિ, સરસર પંક્તિ, બિલપંક્તિ, દેવકુલ, સભા, પરબ, સ્તૂપ, ખાઈ, પરિખા, પ્રાકાર, અટ્ટાલક, ચરિકા દ્વાર, ગોપુર, તોરણ, પ્રાસાદ, ઘર, શરણસ્થાન, લયન, આપણ, શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ત્વર, ચતુર્મુખ, મહાપથ આદિના ચૂના, કાદવ ગ્લેશ સમુચ્ચયથી જે બંધ, તે સમુચ્ચયબંધ છે. જે જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળનો છે. તે સમુચ્ચયબંધ છે.
તે સંહનન બંધ શું છે? સંહનન બંધ બે ભેદે કહ્યો છે - દેશ સંહનન બંધ, સર્વ સંહાનિ બંધ. તે દેશ સંહના બંધ શું છે? જે શકટ, સ્થ, યાન, યુગ્ય, મિલ્લિ, ચિત્તિ, સીય, સ્કંદમાનીય, લોટી, લોટીની ડાઈ, કડછો, આસન, શયન, સ્તંભ, ભાંડ-માત્ર ઉપકરણાદિ વડે દેશ સંહનન બંધ ઉત્પન્ન થાય છે. તે જઘન્ય તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંતકાળ હોય છે. તે આ દેશ સંહનન બંધ છે.
તે સર્વ સંહનન બંધ શું છે ? તે દૂધ-પાણીની જેમ એકમેક થઈ જવું તે. તે સર્વ સંહનન બંધ કહ્યો, તે આલીન બંધ કહ્યો.
તે શરીરબંધ શું છે? શરીર બંધ બે ભેદે છે. તે આ – પૂર્વ પ્રયોગ પ્રત્યયિક, પ્રત્યુત્પન્ન પ્રયોગ પ્રત્યયિક. તે પૂર્વ પ્રયોગ પ્રત્યયિક શું છે? જે કારણે સમુદ્દાત કરતા નૈરયિક જીવ અને સંસારસ્થ સર્વે જીવોને ત્યાં ત્યાં જીવ પ્રદેશોનો જે બંધ સંપન્ન થાય છે, તે પૂર્વપયોગ પ્રત્યયિક બંધ કહેવાય છે. આ છે પૂર્વ પ્રયોગ પ્રત્યયિક બંધ.
તે પ્રત્યુત્પન્ન પ્રયોગ પ્રત્યય શું છે ? જે કેવલી સમુદ્દાત દ્વારા સમૃદ્ઘાત
Page #238
--------------------------------------------------------------------------
________________
૮/-/૯/૪૨૪
કરતા અને તેનાથી પ્રતિનિવૃત્ત થતા વચ્ચેના માર્ગે રહેલ કેવલજ્ઞાની અણગારના તૈજસ અને કાર્પણ શરીરનો જે બંધ સંપન્ન થાય છે, તેને પ્રત્યુત્પન્ન પ્રયોગ પ્રત્યયિક બંધ કહે છે. તે સમયે પ્રદેશ એકીકૃત થાય છે, જેનાથી બંધ થાય છે. આ છે શરીરબંધ
૨૧૧
તે શરીર પ્રયોગબંધ શું છે? શરીરયોગબંધ પાંચ ભેદે કહ્યો છે. તે આ – ઔદારિક, વૈક્રિય, આહારક, વૈજસ, કાર્પણ-શરીર પ્રયોગ બંધ. - - ભગવન્! ઔદારિક શરીરપયોગ બંધ કેટલા ભેદે કહ્યો છે? ગૌતમ! પાંચ ભેદે છે. તે આ – એકેન્દ્રિય ઔદારિક શરીરપયોગ બંધ યાવત્ પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ.
ભગવન્ ! એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગબંધ કેટલા ભેદે કહ્યો છે ? ગૌતમ ! પાંચ ભેદે કહ્યો છે. તે આ – પૃથ્વીકાયિક એકેન્દ્રિય એ પ્રમાણે આ અભિલાપ વડે જેમ “અવગાહના સંસ્થાન”માં ઔદારિક શરીરના ભેદો કહ્યા, તેમ અહીં પણ કહેવા - સાવત્ - પર્યાપ્ત ગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ અને અતિ ગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્ય, યાવત્ બંધ. (સુધી કહેવું.)
ભગવન્ ! ઔદારિક શરીર પ્રયોગબંધ, કયા કર્મના ઉદયથી થાય છે ? ગૌતમ ! વીર્ય, સંયોગ, સદ્રવ્યતા પ્રમાદને કારણે કર્મ, યોગ, ભવ, આયુને આશ્રીને ઔદારિક શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી ઔદારિક શરીરપ્રયોગ બંધ થાય છે.
ભગવન્ ! એકેન્દ્રિય ઔદારિક શરીરયોગબંધ, કયા કર્મના ઉદયથી થાય છે? પૂર્વવત્ જાણવું. પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીરપયોગબંધ પણ એ પ્રમાણે. એ રીતે યાવત્ વનસ્પતિકાયિક. એ પ્રમાણે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ યોનિકને જાણવા. - - ભગવન્ ! પોન્દ્રિય ઔદાકિ શરીરપયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે ? એ જ પ્રમાણે જાણવું. • - ભગવન્ ! મનુષ્ય પોન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય ? ગૌતમ ! વીર્ય, સંયોગ, સદ્ભવ્યતા તથા પ્રમાદના કારણે યાવત્ યુની અપેક્ષાએ મનુષ્ય પંચેન્દ્રિય ઔદાકિ શરીરપયોગ નામકર્મના ઉદયથી ઔદાકિ શરીર-પ્રયોગ બંધ થાય છે. - - ભગવન્ ! ઔદારિક શરીર પ્રયોગ બંધ શું દેશબંધ છે કે સર્વબંધ? ગૌતમ ! દેશબંધ પણ છે, સર્વબંધ પણ છે. - - ભગવન્ ! એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ એ દેશબંધ છે કે સર્વબંધ ? પૂર્વવત્. એ પ્રમાણે પૃથ્વીકાયિક, એમ જ યાવત્ મનુષ્ય પંચેન્દ્રિય શરીર પ્રયોગ બંધ? ગૌતમ ! દેશબંધ પણ છે, સર્વબંધ પણ છે.
ભગવન્ ! ઔદારિક શરીર પ્રયોગ બંધ કાલથી કેટલો હોય ? ગૌતમ ! સર્વ બંધ એક સમય. દેશબંધ, જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન પલ્યોપમકાળ. ભગવન્ ! એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કાળથી કેટલો હોય ? ગૌતમ ! સબંધ, એક સમય. દેશબંધ, જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી એક સમયન્યૂન ૨૨,૦૦૦ વર્ષ. પૃથ્વીકાય એકેન્દ્રિય પૃચ્છા. ગૌતમ ! સર્વબંધ, એક સમય. દેશબંધ, જઘન્યથી ક્ષુલ્લક ભવગ્રહણમાં ત્રણ સમય ન્યૂન, ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન ૨૨,૦૦૦ વર્ષ. એ પ્રમાણે બધાંનો સર્વબંધ એક સમય, દેશબંધ, જેને વૈક્રિય શરીર નથી તેને ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટથી જેની જે સ્થિતિ હોય, તેમાં એક સમય ન્યૂન રહે છે, જેને વૈક્રિયશરીર છે, તેને દેશબંધ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી જેની જે સ્થિતિ હોય, તેમાં એક સમય ન્યૂન કહેવો. યાવત્ મનુષ્યનો દેશબંધ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી સમયન ત્રણ પલ્યોપમ.
ભગવન્! ઔદારિક શરીરના બંધનો અંતકાળ કેટલો છે? ગૌતમ! સર્વ બંધ અંતર જઘન્યથી ક્ષુલ્લક ભવગ્રહણમાં ત્રણ સમય ન્યૂન, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ અને સમયાધિક પૂર્વ કોડ, દેશબંધ આંતર. જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ત્રણ સમય અધિક ૩૩-સાગરોપમ છે. એકેન્દ્રિય ઔદારિક પૃચ્છા. ગૌતમ! સર્વ બંધ આંતર જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટથી સમયાધિક ૨૨,૦૦૦ વર્ષ, દેશબંધ અંતર જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પૃથ્વીકાય એકેન્દ્રિય પૃચ્છા. ગૌતમ! સર્વ બંધ અંતર, એકેન્દ્રિયવત્ કહેવું. દેશબંધ અંતર જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ત્રણ સમય. જેમ પૃથ્વીકાયનું તેમ યાવત્ ઉરિન્દ્રિયનું, વાયુકાયને વર્જીને કહેવું. વિશેષ આ સર્વ બંધ અંતર ઉત્કૃષ્ટથી જેની જેવી સ્થિતિ, તે સમાધિક કહેવી. વાયુકાયનું સર્વ બંધ અંતર જઘન્યથી ત્રિસમય ન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી સમયાધિક ૩૦૦૦ વર્ષ, દેશબંધ આંતર, જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પંચેન્દ્રિય તિસયોનિક ઔદાકિ પૃચ્છા, સર્વ બંધ અંતર જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભૂત ગ્રહણ, ઉત્કૃષ્ટથી સમયાધિક પૂર્વકોડી, દેશબંધ અંતર જેમ એકેન્દ્રિયનું છે, તેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકનું કહ્યું, એ પ્રમાણે મનુષ્યનું પણ સંપૂર્ણ કહેવું યાવત્ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. [ત્યાં સુધી બધું કહેવું.]
ભગવન્ ! એકેન્દ્રિયવ જીવ નોએકેન્દ્રિયત્વમાં રહીને ફરી એકેન્દ્રિયવમાં આવે, તો એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ અંતર કાળથી કેટલું થાય ? ગૌતમ ! સર્વ બંધ અંતર જઘન્યથી ત્રિસમય ન્યૂન બે ક્ષુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી બે હજાર સાગરોપમ અને સંખ્યાત વિિધક. દેશબંધ અંતર જઘન્યથી સમયાધિક ઝુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી સંખ્યાત વિિધક બે હજાર સાગરોપમ. ભગવન્ ! પૃથ્વીકાયિકત્વ સ્થિત જીવ નોપૃથ્વીકાયિકત્વમાં રહીને ફરી પૃથ્વીકાયિકત્વમાં આવે તો પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીરપયોગ બંધ અંતર કાળથી કેટલું થાય ? ગૌતમ ! સર્વ બંધ આંતર જઘન્યથી ત્રિસમયન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી અનંતકાળ, અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અનંતલોક, અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત છે. તે પુદ્ગલ પરાવર્ત આવલિકાના
૨૧૨
-
Page #239
--------------------------------------------------------------------------
________________
૮/-/૯/૪૨૪
અસંખ્યાત ભાગ છે. દેશબંધ અંતર જઘન્યથી સમય અધિક ઝુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી અનંતકાળ યાવત્ આવલિકાનો અસંખ્યાત ભાગ, પૃથ્વીકાયિકની માફક વનપતિકાયિકને વર્જીને યાવત્ નુષ્ય સુધી કહેવું. વનસ્પતિકાયનું ત્રણ સમય ન્યૂન બે ઝુલક ભવ ગ્રહણકાળ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ, અસંખ્યાત ઉત્સર્પિણી, અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અસંખ્યાત લોક, એ રીતે દેશબંધ અંતર પણ ઉત્કૃષ્ટથી પૃથ્વીકાળ છે.
ભગવન્ ! ઔદારિક શરીરના આ દેશબંધક, સર્વબંધક અને અબંધક જીવોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા જીવો ઔદારિક શરીરના સબંધક છે, અબંધક જીવ તેથી વિશેષાધિક છે, દેશબંધક જીવ તેનાથી અસંખ્યાતગુણા છે.
• વિવેચન-૪૨૪ 1
૨૧૩
પસોળબંધ - જીવ વ્યાપાર બંધ, તે જીવપ્રદેશો કે ઔદારિક પુદ્ગલોનો અનાવિ આદિ બીજો વર્જીને ત્રણે ભાંગા છે. તેમાં પહેલા ભંગને ઉદાહરણરૂપે કહે છે – આ જીવના અસંખ્ય પ્રદેશિકના જે આઠ મધ્યપ્રદેશો છે, તેમાં અનાદિ અપર્યવસિત બંધ છે. જો કે જીવ તો લોકવ્યાપી છે, તો પણ અહીં આમ જાણવું. બીજા જીવપ્રદેશોમાં પરિવર્તમાનત્વ હોવાથી અનાદિ અપર્યવસિત બંધ નથી. તેમાં નીચે ચાર અને ઉપર ચાર એ રીતે આઠ પ્રદેશ છે. તેથી સમુદાયથી આઠેનો બંધ કહ્યો. તેના એક એક આત્મપ્રદેશ સાથે જેટલો પરસ્પર સંબંધ થાય તે કહે છે.
તે આઠ જીવપ્રદેશોમાં મધ્યમાં ત્રણ-ત્રણના એક-એક સાથે અનાદિ અપર્યવસિત
બંધ છે. તેથી કહે છે – પૂર્વોક્ત પ્રકારે અવસ્થિત આઠના ઉપરના પ્રતરના જે કોઈ વિવક્ષિત છે, તેના બે પાર્શ્વવર્તિનો એક અધોવર્તિ એ ત્રણનો સંબંધ થાય છે.
બાકીનો એક ઉપરિતન ત્રણ અને અધસ્તનનો સંબંધ થતો નથી. એ પ્રમાણે અધસ્તન
પ્રતર અપેક્ષાએ આ ચૂર્ણિકારની વ્યાખ્યા છે. ટીકાકારની વ્યાખ્યા તો સમજવી અઘરી હોવાથી છોડી દીધેલ છે.
બાકીના આઠમાંના મધ્યમ બીજા સાદિ વિપરિવર્તમાનત્વથી કહ્યા. આ પહેલા ભંગનું ઉદાહરણ છે. અનાદિ સર્યવસિત એ બીજો ભંગ અહીં સંભવતો નથી. અનાદિ સંબદ્ધ આઠેના જીવપદેશોના પરિવર્તમાત્વથી બંધનું સર્યવસિતત્વ પ્રાપ્ત નથી. હવે ત્રીજો ભંગ કહે છે – સિદ્ધોને સાદિ અપર્યવસિત જીવપ્રદેશ બંધ છે, શૈલેશી અવસ્થામાં સંસ્થાપિત પ્રદેશોનો સિદ્ધપણામાં પણ ચલન અભાવ છે. - - હવે ચોચો ભંગ ભેદથી કહે છે તત્વ ાં ને મેં સાફ કૃત્વાતિ - તેમાં જે સાદિક છે ઇત્યાદિ. આનાવવધ - એના વડે આલીન કરાય છે, તે આલાપનરજ્જૂ આદિ, તેના વડે તૃણાદિનો આલાપ બંધ. અછિયાવળબંધે - દ્રવ્યની બીજા દ્રવ્ય સાથે શ્લેષાદિ વડે આલીનનું જે કરણ, તરૂપ જે બંધ તે. સીરબંધે - સમુદ્દાત વેળાએ જે વિસ્તારિત, સંકોચિત જીવપ્રદેશ સંબંધ-વિશેષવશથી તૈજસાદિ શરીર પ્રદેશોનો સંબંધ વિશેષ તે શરીર બંધ, બીજાના મતે શરીરબંધ એટલે શરીરીનો સમુદ્ઘાતમાં વિક્ષિપ્ત જીવ
-
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ પ્રદેશોના સંકોચનમાં જે બંધ તે શરીરબંધ. સીપ્પોનબંધ - ઔદાકિાદિ શરીસ્નો, પ્રોશે - વીર્યાતરાય ક્ષયોપશમાદિ જનિત વ્યાપાર વડે અંધ - તેના પુદ્ગલોનું ઉપાદન કે શરીરરૂપ પ્રયોગનો જે બંધ, તે શરીરપ્રયોગ બંધ.
તૃણભાર, તેમાં વેત્રલતા - જલવંશકમ્બા, વાળ - વર્લ્ડ, વસ્ત્ર - ચર્મમય રજ્જુ સનાદિમયી વલ્લી - ત્રપુષ્યાદિ, શુશ - નિર્મૂલ દર્ભ, આદિ શબ્દથી ચીવર આદિ લેવા. તેમાબંધ - શ્લેષણા, લય દ્રવ્ય વડે દ્રવ્યોનો સંબંધ, તરૂપ જે બંધ. ઉત્ત્તવયંધ - ઉર્ધ્વારાન - ઉંચો ઢગલો કરવો, તા જે બંધ. સમુન્દ્વવબંધ - સંગત, ઉચ્ચયની અપેક્ષાથી વિશિષ્ટતર તે સમુચ્ચય, તે જ બંધ, તે સમુચ્ચય બંધ. સબંધે - સંનન - અવયવોના સંઘાતનરૂપ જે બંધ તે.
૨૧૪
ટ્ટિમાળ - મણિભૂમિકા, કાદવ આદિ સાથે શ્લેષ એટલે વજ્રલેપ. નવા - જતુ, લાખ, મધુસિત્ય - મદન. આદિ શબ્દથી ગુગ્ગલ, રાલ, ખલી આદિ લેવા. અવાર - કચરો, તેનો ઢગલો. • x -
તેમ સાળાબંધે - દેશ વડે દેશનો સંહનન લક્ષણ બંધ તે સંબંધ, ગાડાના અંગાદિની જેમ, તે દેશ સંહનન બંધ. સવ્વ સાદૃાખ્યાબંધ - સર્વ વડે સર્વનો સંહનન લક્ષણ બંધ - સંબંધ, ક્ષીર-નીર આદિની જેમ થાય તે સ સર્વ સંહનન બંધ.
શકટ આદિ પદો પૂર્વે વ્યાખ્યાયિત કર્યા છે, છતાં શિષ્યના હિતને માટે ફરી વ્યાખ્યા કરીએ છીએ. તેમાં સ૪ - ગાડું, ૨૬ - ચ, ખાળ - સાન, નાનું ગાડું, ખુશયુ” - ગોલ દેશ પ્રસિદ્ધ બે હાય પ્રમાણ વેદિકાથી ઉપશોભિત જન્મ્યાન. શિત્રિ - હાથી ઉપરની કોલ્લર-અંબાડી, ચિદ્ધિ - અાલ્લાણ, માય - શિબિકા, કૂટાકાર વડે આચ્છાદિત જમ્પાન, સંમાળિય - પુરુષ પ્રમાણ જન્મ્યાન વિશેષ, તોહિ - લોઢી, રોટલો આદિ પકાવવાનું વાસણ, નોવાદ - કડાયુ, તુછ્યુ - કડછો, પીરસવા માટેનું ભાજન, મંદ - માટીનું વાસણ, મત્ત - અમત્ર, ભાજનવિશેષ, વાળ - વિવિધ પ્રકારના અન્ય ઉપકરણો.
પુષ્કળોપન્ત્રફણ - પૂર્વ કાળે સેવેલ પ્રયોગ - જીવ વ્યાપાર, વેદના-કષાયાદિ સમુદ્ઘાતરૂપ. પ્રત્યય - કારણ, જે શરીરબંધમાં છે, તે તથા તે જ પૂર્વપ્રયોગપત્યયિક. पच्चुप्पन्नपओग पच्चइए - અપ્રાપ્ત પૂર્વ અર્થાત્ વર્તમાન. પ્રયોગ - કેવલિ સમુદ્ઘાત લક્ષણ વ્યાપાર, પ્રત્યય જેમાં છે, તે પ્રત્યુત્પન્નપ્રયોગ પ્રત્યયિક.
નેરથાળન્॰ અહીં ‘તત્ય તત્થ' શબ્દો વડે સમુદ્ઘાત કરણ ક્ષેત્રનું બાહુલ્ય કહ્યું. ‘તેસુ તેસુ’ શબ્દ વડે સમુદ્દાત કારણરૂપ વેદનાદિનું બાહુલ્ય કહ્યું. ‘સમોહણમાણાણં' એટલે સમુદ્ઘાતથી શરીરની બહાર જીવ પ્રદેશનું પ્રક્ષેપણ. જીવપદેશ એમ કહેવા છતાં પણ શરીર બંધ અધિકાથી તેનો વ્યપદેશ કરીને જીવપદેશ આશ્રિત તૈજસ, કાર્મણ શરીરના પ્રદેશો જાણવા. શરીરબંધ એ પક્ષમાં સમુદ્દાત વડે વિક્ષિય-સંકોચિતના ઉપાર્જનીકૃત વૈજસાદિ શરીરપ્રદેશોના જીવપદેશોની જ ધંધ - રચનાદિ વિશેષ.
કેવલિ સમુદ્દાત વડે દંડ, કપાટ, મશિકરણ, અંતપૂરણ લક્ષણ વડે વિસ્તારિત જીવપ્રદેશનો, સમુદ્દાત વડે જે પ્રદેશોનું સંહરણ, સમુદ્દાત વડે પ્રતિનિવર્તમાનપણે
Page #240
--------------------------------------------------------------------------
________________
૮/-I૯/૪૨૪
૨૫
પાંચ આદિ અનેક સમયોમાં થાય, તે વિશેષથી કહે છે - નિવઈન ક્રિયાના અંતરેમણે અવસ્થિત “પાંચમો સમય” અર્થ કQો. જો કે છઠ્ઠા આદિ સમયમાં તૈજસાદિ શરીર સંઘાત સમુત્પન્ન થાય છે, તો પણ અભૂતપૂર્વતાથી પાંચમો સમય જ અહીં થાય, બાકીનાનો “ભૂતપૂર્વ પણાથી જ” એમ કરીને ‘અંતરામંયે માણસ્સ' એમ કહ્યું.
તૈજસ અને કાર્પણ શરીરનો બંધસંઘાત સમુત્પન્ન થાય છે. કયા હેતુથી ? તે કહે છે - ત્યારે સમુદ્ઘાત નિવૃત્તિ કાળે, તે કેવળીના જીવપદેશો એકત્વ સંઘાતને પ્રાપ્ત થયેલા થાય છે. તેની અનુવૃત્તિથી તૈજસાદિ શરીર પ્રદેશોનો બંધ સમુત્પન્ન થાય છે. શરીરબંધ એ પક્ષમાં તૈજસ-કાર્પણ આશ્રય ભૂતત્વથી તૈજસકામણ શરીરીપ્રદેશો છે, તેનો બંધ સમુત્પન્ન થાય છે.
વીયાંતરાય ફાયાદિ કૃત શક્તિ, યોગ-મન વગેરે, યોગ સાથે વર્તે તે સયોગ, વિધમાન દ્રવ્યો-તથાવિધ પગલો જે જીવના હોય, તે સદ્રવ્ય. વીર્યપ્રધાન યોગ એ વીર્યસયોગ, તે અને આ સદ્ગવ્ય એ વિગ્રહ, તેનો ભાવ, તેથી વીર્યસયોગસદ્દવ્યતા. સવીર્યતાથી, સયોગતાથી, સદ્ભવ્યતાથી જીવનો પ્રમાદ લક્ષણ કારણથી તથા - એકેન્દ્રિય જાત્યાદિ ઉદયવર્તિ. યોગા - કાય યોગાદિ, પર્વ - તિર્યભવાદિને અનુભવતા એવા, માથે • તિર્યંચાયુ આદિ ઉદયવર્તિ. પપુર્વે - આશ્રીને, ઔદારિક પ્રયોગ સંપાદક, તે કર્મના ઉદયથી દારિક શરીર પ્રયોગ બંધ થાય છે. આ વીર્ય સંયોગ સદ્ભવ્યતાદિ પદો ઔદાકિ શરીર પ્રયોગ નામ કર્મોદયના વિશેષણતાથી વ્યાખ્યાયિત કરવા. વીર્ય સયોગ સદ્ભવ્યતાથી હેતુભૂતતાથી જે વિવક્ષિત કર્મોદય, તેના વડે, ઈત્યાદિ પ્રકારે અથવા આ દારિક શરીર પ્રયોગ બંધના કારણો સ્વતંત્ર છે. તેમાં
દારિક શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી છે ? એમ પૂછતાં જે બીજા કારણો કહેવાય છે, તે વિવક્ષિત કર્મોદયમાં અભિહિત સહકારિ કારણોની અપેક્ષાએ આ કારણપણે જાણવા, એ અર્ચની જાણકારી માટે કહ્યું.
- X - X - એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ. - x - દેશબંધ અને સબંધ બંને છે. તેમાં જેમ પુડલો ઘીથી ભરેલ, તપેલી તાપિકામાં નાંખો, પહેલા સમયે વૃતાદિ ગ્રહણ કરશે જ. બાકીના સમયોમાં ગ્રહણ કરે અને વિસર્જે, એમ આ જીવો
જ્યારે પહેલા શરીરને છોડીને બીજાને ગ્રહણ કરે, ત્યારે પ્રથમ સમયે ઉત્પત્તિ સ્થાને જઈને શરીર પ્રાયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે જ, તે આ સર્વબંધ. પછી બીજા વગેરે સમયોમાં તેને ગ્રહણ કરે અને વિસર્જે, તે દેશબંધ. આ જ પ્રમાણે ઔદારિક શરીરનો દેશબંધ અને સર્વબંધ પણ કહેવો.
પૂડલાના દટાંતથી તેનો સર્વબંધ એક સમયનો છે. તેમાં જો વાય, મનુષ્યાદિ વૈક્રિય કરીને છોડે તો ફરી ઔદારિકનો એક સમય સર્વબંધ કરીને ફરી તેનો દેશબંધ કરતો એક સમય પછી મરે, ત્યારે જઘન્યથી એક સમયનો દેશબંધ થાય છે - ૪ -
દારિક શરીરીની ત્રણ પલ્યોપમ ઉકર્ષથી સ્થિતિ છે, તેમાં પહેલા સમયે સર્વબંધક, એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ ઉકર્ષથી ઔદારિક શરીરીનો દેશ બંધ કાળ હોય છે.
વાયુ દારિક શરીરી, વૈક્રિયમાં જઈને ફરી ઔદારિકને પ્રાપ્ત કરે તો
૨૧૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ સર્વબંધક થઈને દેશબંધક એક સમય માટે થઈને મરે. એકેન્દ્રિયને ઉત્કૃષ્ટથી ૨૨,000 વર્ષ સ્થિતિ છે, તેમાં એ પ્રથમ સમયે સર્વબંધક, બાકીના કાળમાં દેશબંધક એ રીતે એક સમય ન્યૂન ૨૨,૦૦૦ વર્ષ એકેન્દ્રિયોનો ઉત્કૃષ્ટ દેશબંધકાળ છે.
પૃથ્વીકાય, ઔદાકિ શરીરીનું જઘન્યથી ક્ષુલ્લક ભવ ગ્રહણ જીવિત છે. તે ગાયા વડે કહે છે - ૫૬ પ્રમાણ આવલિકાથી ચોક ક્ષુલ્લક ભવ ગ્રહણ થાય. અંતર્મુહૂર્તમાં ૬૫,૫૩૬ ફુલક ભવ થાય. આનપ્રાણમાં ૧૭ ક્ષુલ્લક ભવ ગ્રહણ થાય. ઉચ્છવાસના ૧૩૫ મુહૂર્ત છે. અહીd ઉક્ત લક્ષણ ૬૫,૫૩૬ મુહૂર્તગત મુલક ભવ ગ્રહણ સશિથી 3993 મુહર્તગત ઉગ્રવાસ શશિ વડે ભાગ કરતાં જે પ્રાપ્ત થાય, તે એ ઉચ્છવાસમાં ફાલ્લક ભવગ્રહણ પરિમાણ થાય છે. તે ૧૩ છે, અવશિષ્ટ તે ઉક્ત લક્ષણ સશિ થાય છે. એવું કહેવા માંગે છે કે - જેના અંશોનું ૩૩૩ ફાલક ભવ પ્રાપ્ત થાય, તે અંશોને ૧૩૫માં ૧૮ ફુલક ભવ ગ્રહણ થાય. તેમાં જે પૃવીકાયિક ત્રણ સમયથી વિરહ વડે આવે, તે ત્રીજા સમયે સર્વબંધક, બાકીનામાં દેશબંધક થઈને આ ક્ષુલ્લક ભવગ્રહણે મરે. મરીને વિગ્રહથી આવે ત્યારે સર્વબંધક જ થાય છે. એ પ્રમાણે જે તે ત્રણ વિગ્રહ સમયો, તેનાથી ન્યુન એવા ક્ષલક ભવ ગ્રહણ કહ્યો. •x -
દેશબંધ જેમાં નથી આદિ - આ અર્થ છે અપ, તેઉ, વાયુ, વનસ્પતિ, બે-ત્રણચાર ઈન્દ્રિયોના ક્ષલક ભવ ગ્રહણ, ત્રણ સમય ન્યુન જઘન્યથી દેશબંધ છે, કારણ કે તેનું વૈક્રિયશરીર નથી. વૈક્રિયશરીર હોય તો જ એક સમય જઘન્યથી દારિક દેશબંધ પૂર્વોક્ત યુક્તી વડે થાય. ઉત્કૃષ્ટથી અકાયની 9ooo વર્ષ સ્થિતિ, તેઉકાયને ત્રણ અહોરમ, વનસ્પતિની ૧૦,૦૦૦ વર્ષ, બેઈન્દ્રિયની ૧૨ વર્ષ, તેઈન્દ્રિયની ૪૯ અહોરબ, ચઉરિન્દ્રિયની છ માસ, આ સર્વબંધસમય ન્યૂન ઉત્કૃષ્ટથી દેશબંધ સ્થિતિ છે.
વાય, પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્યોનો જઘન્યથી દેશબંધ એક સમય, ભાવના પૂર્વવત્ ઉત્કૃષ્ટથી વાયુકાયની 3000 વર્ષ, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોની ત્રણ પલ્યોપમ સ્થિતિ છે. આ સ્થિતિમાં સર્વબંધ સમય ન્યૂન એવી ઉત્કૃષ્ટથી દેશબંધ સ્થિતિ થાય છે. મનુષ્યોની દેશબંધ સ્થિતિ પ્રાપ્ત છે, તો પણ સૂત્રમાં સાક્ષાત્ કહી છે. - - હવે ઔદારિક શરીર પ્રયોગબંધનું અંતર – | સર્વ બંધ અંતર જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ. કઈ રીતે?
દારિક શરીરમાં ત્રણ સમયના વિગ્રહથી આવે છે, તેમાં બે સમય અનાહારક, બીજા સમયે સર્વબંધક, ક્ષુલ્લક ભવમાં રહીને મરીને ઔદારિક શરીરીમાં જ ઉત્પન્ન થાય ત્યારે પહેલા સમયે સર્વબંધક. એ રીતે સર્વબંધનું સર્વબંધથી અંતર ક્ષુલ્લકભવે વિગ્રહ ગત ત્રણ સમય ન્યૂન. ઉત્કૃષ્ટથી 33 સાગરોપમ અને પૂર્વકોટી સમય અધિક સર્વ બંઘાંતર થાય છે. કઈ રીતે? મનુષ્યાદિમાં અવિગ્રહથી આવે, તેમાં પહેલા સમયે સર્વબંધક થઈને પૂર્વકોટિ રહીને 33-સાગરોપમ સ્થિતિનારક કે સર્વાર્થસિદ્ધ થઈને ત્રણ સમયના વિગ્રહથી
દારિક શરીરી થઈ, તેમાં વિગ્રહના બે સમય અનાહાક અને બીજે સમયે સર્વબંધક. - X - X - આ રીતે સર્વબંધનું સર્વબંધથી ઉત્કૃષ્ટ અંતર થાય.
દેશબંધ અંતર, જઘન્ય એક સમય. કઈ રીતે ? દેશબંધક મરીને વિગ્રહથી
Page #241
--------------------------------------------------------------------------
________________
૮/-I૯/૪૨૪
૨૧
જ ઉત્પન્ન હોય, તેમાં પહેલા સમયે જ સર્વબંધક છે, બીજા વગેરે સમયમાં દેશબંધક છે તે જ દેશબંધનું દેશબંધથી અંતર જઘન્યથી એક સમય, સર્વબંધ સંબંધી છે, ઉત્કૃષ્ટથી 33 સાગરોપમ અને અધિક ત્રણ સમય દેશબંધનું દેશબંધથી અંતર થાય છે. કઈ રીતે ? દેશબંધક મરીને ઉત્પન્ન થઈ 33-સાગરોપમ આયુ સવર્યસિદ્ધાદિમાં પામે, ત્યાંથી ચ્યવીને ત્રણ સમય વડે વિગ્રહગતિથી ઔદારિક શરીરી થાય, તેમાં વિગ્રહના બે સમયે અનાહારક અને બીજા સમયે સઈબંધક, ત્યાસ્પછી દેશબંધક થાય. આ પ્રમાણે દેશબંધનો દેશબંધથી ઉત્કૃષ્ટ અંતરાલ કહ્યા મુજબનો થાય.
દારિક બંધનું સામાન્યથી કહ્યું, હવે વિશેષથી-એકેન્દ્રિયનું દાકિ સબંધ અંતર જઘન્યથી ત્રણસમય ન્યૂન સુલક ભવગ્રહણ છે. કઈ રીતે ? ત્રણ સમયના વિગ્રહથી પૃથ્વી આદિમાં આવીને વિક્તા બે સમય અનાહાક, બીજા સમયે સર્વ બંધ, તેથી ક્ષુલ્લકભવ ગ્રહણ ત્રણ સમય ન્યૂન રહીને મરીને અવિગ્રહથી જો ઉત્પન્ન થાય તો સબંધક થાય છે. ઉત્કૃષ્ટથી સર્વબંધ અંતર ૨૨,૦૦૦ વર્ષ અને સમય અધિક છે. કઈ રીતે ? પૃથ્વીકાયિકમાં આવીને પહેલા સમયે સર્વબંધક, પછી ૨,ooo વર્ષ રહીને સમય ન્યૂન વિગ્રહ ગતિથી ત્રણ સમય વડે બીજા પૃથ્વી આદિમાં ઉત્પન્ન થાય ત્યાં બે સમય અનાહારક થઈને ત્રીજા સમયે સર્વબંધક થાય. બે અનાહીક સમયમાંથી એક સમય ૨૨,૦૦૦ વર્ષમાં નાંખતા તે સમય આવે. - ૪ -
એકેન્દ્રિય ઔદાકિનું દેશબંધ અંતર જઘન્યથી એક સમય છે. કેમકે દેશબંધક મરીને વિગ્રહથી સર્વ બંધક થઈને એક સમયમાં ફરી દેશબંધક જ જન્મે. ઉત્કૃષ્ટથી
તમુહર્ત થાય. કેમકે વાયુનું દારિકશરીર દેશબંધક થઈ વૈક્રિયમાં જઈને ત્યાં અત્તમુહર્ત રહીને ફરી ઔદાકિ શરીરનો સર્વબંધક થઈને દેશબંધકરૂપે જ જન્મે. એ રીતે આ અંતર પ્રાપ્ત થાય.
પૃથ્વીકાયિકનું દેશબંધ અંતર જઘન્યથી એકસમય ઉત્કૃષ્ટથી ત્રણ સમય. કેમકે પૃવીકાયિક દેશબંધક-મરીને વિગ્રહ ગતિથી પૃથ્વીકાયિકમાં જ ઉત્પન્ન થઈ એક સમય સર્વબંધક થઈને ફરી દેશબંધક જન્મે, તે એકસમય દેશબંધનું જઘન્ય અંતર, તથા પૃથ્વીકાયિક દેશબંધક મરીને ત્રણ સમય વિગ્રહથી તેમાં જ ઉત્પન્ન થાય ત્યારે બે સમય અનાહાક, બીજા સમયે સર્વબંધક થઈને ફરી દેશબંધક જન્મે, એ પ્રમાણે ત્રણ સમય ઉત્કર્ષથી દેશબંધનું અંતર થાય. ( ધે અકાયિકાદિનું બંધંતર અતિદેશથી કહે છે - જેમ પૃથ્વીકાયિકનું છે. તેમ. અહીં બધે સમપણાના પરિહારાર્થે કહે છે. વિશેષથી આદિ. એ રીતે અતિદેશથી જે પ્રાપ્ત છે તે કહે છે - અyકાયિકનું જઘન્ય સર્વબંધાંતર ક્ષલ્લક ભવગ્રહણ ત્રણ સમય જૂન, ઉત્કૃષ્ટથી 9000 વર્ષ અમયાધિક. દેશ બંધંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ત્રણ સમય, એ રીતે વાયુકાયને વર્જીને તેઉ કાય આદિનું છે. વિશેષ આ - ઉત્કૃષ્ટ સર્વબંધંતર પોતપોતાની સ્થિતિથી એક સમય અધિક કહેવું.
અહીં વાયુ બંઘતરની વિલક્ષણતા સૂચવી છે. વાયુ બંધંતર ભેદથી કહે છે તેમાં વાયુકાયિક ઉત્કર્ષથી દેશબંધંતર અંતર્ મુહૂર્ત છે કઈ રીતે ? વાયુ ઔદારિક
૨૧૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ શરીરનો દેશબંધક થઈ, વૈક્રિય બંધ અંતર્મુહૂર્ત કરીને ફરી દારિક સર્વ બંઘ સમય પછી જો દારિક દેશ બંધ કરે, ત્યારે યયોત અંતર થાય છે.
પંચેન્દ્રિયમાં સર્વબંધંતર જઘન્ય કહ્યું છે. ઉત્કૃષ્ટ કહે છે - પંચેન્દ્રિય તિચિ અવિગ્રહસ્થી ઉત્પન્ન થઈ પહેલા સમયે જ સર્વબંધક, પછી સમયનૂન પૂર્વકોટિ જીવીને વિગ્રહ ગતિથી ત્રણ સમય વડે તેમાં જ ઉત્પન્ન થઈ, ત્યાં બે અનાહારક સમય બીજા સમયે સર્વબંધક સંપન્ન થાય. અનાહારકના બેમાંથી રોક સમય પૂર્વકોટીમાં ઉમેરતા ચથોકત અંતર થાય છે. દેશબંધ અંતર. એકેન્દ્રિય મુજબ, તે જઘન્ય એક સમય. કઈ રીતે ? દેશબંધક મરીને સર્વબંધ સમય પછી દેશબંધક થાય. ઉત્કર્ષથી અંતર્મુહd. કઈ રીતે? ઔદાકિ શરીરી દેશબંધક થઈને વૈક્રિયને પામીને ત્યાં અંતર્મુહૂર્ત રહીને કરી ઔદારિક શરીરી થાય. તેમાં પહેલા સમયે સર્વબંધક, બીજા આદિમાં દેશબંધક એ રીતે દેશબંધંતર અંતર્મુહર્ત થાય.એ રીતે મનુષ્યોનું પણ જાણવું.
ઔદારિક બંઘતર બીજા પ્રકારે કહે છે - બે ઈન્દ્રિયાદિમાં ફરી એકૅન્દ્રિયત્ન હોય ત્યારે જે સર્વબંધાંતર, તે જઘન્યથી બે ક્ષુલ્લક ભવગ્રહણ ત્રણ સમય ન્યૂન. કઈ રીતે ? એકેન્દ્રિય ત્રણ સમય વિગ્રહગતિ વડે ઉત્પન્ન થઈ, તેમાં બે સમય અનાહાક થઈને ત્રીજા સમયે સર્વબંધ કરીને તે ન્યૂન ક્ષુલ્લકમવ ગ્રહણ કરી જીવીને મરેએકેન્દ્રિય સિવાયના ક્ષુલ્લક ભવ ગ્રહણર્થી જીવને મરે, વિગ્રહથી ફરી એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થઈને સર્વબંધક થાય. એ રીતે ઉક્ત અંતર થાય.
ઉત્કૃષ્ટથી ૨૦૦૦ સાગરોપમ સંખ્યાત વષિિધક છે. કઈ રીતે ? અવિગ્રહથી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ, ત્યાં પહેલા સમયે સર્વબંધક થઈ ૨૨,૦૦૦ વર્ષ જીવીને મરે, પછી ત્રસકાયિકમાં ઉત્પન્ન થાય, ત્યાં સંખ્યાત વર્ષ અધિક ૨૦૦૦ સાગરોપમ રૂપ ઉત્કૃષ્ટ કસકાયિક કાયસ્થિતિમાં રહીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈને સર્વબંધક થાય. એ રીતે આ અંતર આવે. • x - x - દેશ બંધંતર જઘન્યથી સમયાધિક ક્ષુલ્લક ભવગ્રહણ છે. કઈ રીતે ? એકેન્દ્રિય દેશબંધક થઈ મરીને બેઈન્દ્રિયાદિમાં ક્ષુલ્લક ભવગ્રહણ અનુભવી અવિગ્રહથી પહેલા સમયે સર્વબંધક થઈને બીજે સમયે દેશબંધક થાય. એ પ્રમાણે દેશબંઘાંતર ક્ષુલ્લક ભવ સર્વબંધ સમયાતિરિક્ત થશે.
હવે પૃથ્વીકાયિક બંધાંતરને વિચારીએ - - x • ઉત્કૃષ્ટથી અનંતકાળ. અહીં કાળ અનંતત્વ વનસ્પતિકાય સ્થિતિની કાળ અપેક્ષાથી કહ્યું છે. • x • અભિપ્રાય આ પ્રમાણે - તે અનંતકાળના સમયમાં અવસર્પિણી-ઉત્સર્પિણી સમયો વડે અપદ્રિયમાણમાં અનંત અવસર્પિણી-ઉત્સર્પિણી થાય છે. આ પ્રમાણ કાળની અપેક્ષાએ છે. ફોટાપેક્ષાએ અનંતલોક અતિ અનંતકાળ સમયમાં લોકાકાશપદેશોથી કાપહિય-માણમાં અનંતલોક થાય છે. તેમાં કેટલાક પુદ્ગલ પરાવર્ત થાય? અસંખ્યાત પુદ્ગલપરાવર્ત લક્ષણ સામાન્યથી આ છે - દશકોડાકોડી વડે અદ્ધાપલ્યોપમોનો એક સાગરોપમ, દશ કોડાકોડી સાગરોપમની એક અવસર્પિણી, ઉત્સર્પિણી પણ એ રીતે છે. તે અનંત અવસર્પિણી-ઉત્સર્પિણીનું એક પુદ્ગલ પરાવર્ત, આ વિશેષ લક્ષણ અહીં જ કહેશે
પદગલ પરાવર્તાના જ અસંખ્યાત નિયમનાર્થે કહે છે - અસંખ્યાત સમય
Page #242
--------------------------------------------------------------------------
________________
૮/-I૯/૪૨૪
૨૧૯
૨૨૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
સમૂહની આવલિકા-દેશબંધંતર૦ ભાવના આ રીતે પૃથ્વીકાયિક દેશબંધક થઈ મરીને પૃવીકાયિકમાં ક્ષલ્લકભવ ગ્રહણ જીવીને મર્યા પછી ફરી અવિગ્રહથી પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય. તેમાં સર્વબંધ સમય પછી દેશબંધક થાય. એ રીતે સર્વબંધ સમયથી અધિક એક ક્ષુલ્લક ભવ ગ્રહણ દેશબંધનું અંતર છે.
વનસ્પતિકાયિકોમાં જઘન્યથી સર્વબંધંતર બે ક્ષુલ્લકમવગ્રહણથી ત્રણ સમય ન્યૂન દેખાય છે. વનસ્પતિકાયિક ત્રણ સમયના વિગ્રહથી ઉત્પન્ન છે, તેમાં વિગ્રહના બે સમય અનાહાક, ત્રીજે સમયે સર્વબંધક થઈને ક્ષુલ્લક ભવ જીવીને ફરી પૃથ્વી આદિમાં ક્ષલક ભવ જ રહીને ફરી અવિગ્રહથી વનસ્પતિકાયિકમાં ઉત્પન્ન થઈ પહેલા સમયે તે સર્વબંધક થાય, ત્રણ સમય ન્યુન બે મુલક ભવ ગ્રહણ અંતર આ રીતે થાય. ઉત્કૃષ્ટમાં પૃથ્વી આદિમાં કાયસ્થિતિ કાળ છે. દેશબંધંતર જઘન્યથી પૃથ્વી આદિ માફક વનસ્પતિનું છે, તે સમયાધિક ક્ષુલ્લકભવ ગ્રહણ છે. ભાવના પૂર્વવત્.
ઉત્કૃષ્ટથી વનસ્પતિનું દેશ બંધંતર પૃથ્વીકાય સ્થિતિકાળ અસંખ્યાત અવસર્પિણી ઉત્સર્પિણી આદિરૂપ છે.
દારિક દેશબંધકાદિનું અલાબહd. સૌથી થોડાં સર્વબંધક છે, કેમકે ઉત્પત્તિ સમયે જ હોય, બંધક વિશેષાધિક છે કેમકે વિપ્રગતિમાં અને સિદ્ધવાદિમાં તે હોય, દેશબંધક અસંખ્યાત ગણા, કેમકે દેશબંધક કાળ અસંખ્યગુણ છે. તેની ભાવના આગળ કહીશું. - હવે વૈક્રિય શરીર પ્રયોગ બંધ નિરૂપણ કરવા કહે છે –
• સુત્ર-૪રપ :
ભગવના વૈશિરીર પ્રયોગબંધ કેટલા ભેદે છે ? ગૌતમાં બે ભેદ. એકેન્દ્રિય ઔદિચશરીર પ્રયોગબંધ અને પંચેન્દ્રિય
છે એકેન્દ્રિય વૈક્રિયશરીર પ્રયોગબંધ છે, તો શું વાયુકાચિક એકેન્દ્રિય છે કે વાયુકાયિક એકેન્દ્રિયo? આ અભિલાપથી જેમ “અવગાહના સંસ્થાન''માં વૈકિય શરીર ભેદ છે, તેમ કહેવા યાવત પર્યાપ્તા સવિિસદ્ધ અનુત્તરોપપાતિક વૈમાનિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગબંધ અને અપર્યાપ્તા સવિિસદ્ધ યાવતું પ્રયોગબંધ.
ભગવન્! વૈદિચશરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી ? ગૌતમ ! વીસિયોગ ચદ્રવ્યતા ચાવતુ આયુ કે લબ્ધિને આશ્રીને વૈક્રિય શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી વૈક્રિયશરીર પ્રયોગબંધ થાય
વાયુકાયિક એકેનિદ્રય વૈદિચશરીર પ્રયોગ પૃચ્છા. ગૌતમ ! વીસિયોગ સદ્ગદ્રવ્યતાથી યાવતુ લબ્ધિને આશ્રીને પૂર્વવતુ.
ભગવાન ! રતનપભામૃથ્વીનૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ કયા કમના ઉદયથી 7 ગૌતમ ! વીર્ય સયોગ સદ્ગદ્રવ્યતા યાવત આયુને આશ્રીને ચાવતું બંધ થાય. એ રીતે આધસપ્તમી સુધી.
તિચિયોનિક પંચેન્દ્રિય વૈક્રિયશરીર પૃચ્છા. ગૌતમ વીર્ય વાયુકાયિક મુજબ જાણવું. મનુષ્ય પંચેન્દ્રિયવૈક્રિય એમ જ છે.
અસુરકુમાર ભવનપતિ દેવ પંચેન્દ્રિય વૈક્રિય, રન ખભા પૃedી નૈરયિકવત ગણવું. એ રીતે સ્વનિતકુમાર સુધી જાણતું. એ રીતે વાણવ્યંતર, જ્યોતિક, સૌધર્મ કોપBHક વૈમાનિક યાવતુ અશ્રુત, રૈવેયક કWાતીત વૈમાનિક, અનુત્તરોપાતિક જાણવા.
ભગવન! વૈક્રિયશરીર પ્રયોગ બંધ, દેશબંધ કે સબંધ? ગૌતમ ! બને. વાયુકાયિક કેન્દ્રિય, રતનપભા પૃની નૈરયિક ચાવતુ અનુત્તરોપપાતિક એ પ્રમાણે જ જાણતા.
ભગવના સૈચિશરીર પ્રયોગબંધ કાળથી કેટલા છે? ગૌતમાં સબંધ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી બે સમય. દેશબંધ જઘન્યથી એક સમય, ઉcકૃષ્ટથી સમય જૂન 33સાગરોપમ. વાયુકાયિક કેન્દ્રિય વૈક્રિય પૃચ્છા. ગૌતમાં સર્વબંધ, એક સમય અને દેશબંધ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત
નાભા પ્રતી ઔરસિક પૃચ્છા. ગૌતમ! સબંધ એક સમય, દેરાબંધ જEAજથી ત્રણ સમય ન્યૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી સમય ન્યૂન સાગરોમ. રીતે ચાવવ અધસતમી. વિશેષ આ - દેશબંધ જેની જે જEાન્ય સ્થિતિ તે સમયનૂન કરવી અને સમય જૂન ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી. • • પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્યોની વાયુકાયિકની માફક કહેવી. અસુરકુમારાદિ યાવતું અનુત્તરોપાતિકની નૈરસિક મા કહેતી. વિશેષ આ – જેની જે સ્થિતિ તે કહેવી યાવતુ અનુત્તરોપપાતિકનો સબંધ એક સમય, દશાબંધ જાળવણી ત્રણ સમય જૂન ૩૧-સાગરોપમ, ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન 33-સાગરોપમ છે.
ભગવન્! વૈક્રિયશરીર પ્રયોગ બંધંતર કાળથી કેટલું હોય ? ગૌતમ ! સવ બંધંતર જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અનંત કાળ અનંતી યાવત્ અાવલિકાનો અસંખ્યાત ભાગ, એમ દેશબંધંતર.
વાયુકાલિક વૈકિય શરીર પૃચ્છા. ગૌતમ! સર્વબંતર જાણી તહd ઉકૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગo.
તિયચયોનિક પંચેન્દ્રિય વૈક્તિ શરીર પ્રયોગ અંતર પૃચ્છા. ગૌતમ ! સબંઘતર જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોડિ પૃથકત્વ, એ પ્રમાણે દેશબંધંતર જાણવું, મનુષ્યનું પણ જાણવું.
ભગવન! વાયુકાવિકજીવ નોવાયુકાયિકમાં જઈને ફરી વાટુકાલિકપણે ઉત્પન્ન થાય તો વાયુકાફિક એકેન્દ્રિયવૈદિક્ય પૃચ્છા. ગૌતમાં સર્વ બાંતર જઘન્યથી અંતમુહૂર્વ ઉત્કૃષ્ટથી અનંતકાળ-વનસ્પતિકાળ. એ પ્રમાણે દેશાબંધતર પણ ગણવું.
ભગવના રતનપભા પૂરી નૈશ્ચિક, નોરતનપભાપુadી પૃચ્છા. ગૌતમાં સર્વ બાંઘતર જદૂચથી ૧૦,૦૦૦ વર્ષ અંતર્મુહૂાધિક. ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. દેશબંધતર જાન્સથી ભંહd ઉકષ્ટ અનંતકાળ-qનસ્પતિકાળ. એ પ્રમાણે આધસપ્તમી સુધી કહેતું. વિરોધ એ - જેની જે જEIન્ય સ્થિતિ છે, તેમાં અંતમુહૂર્ણ અધિક સર્વ બંધંતર કહેવું, બાકી પૂર્વવત પંચેતિયો, મનુષ્યો વાયુકાયવ4.
Page #243
--------------------------------------------------------------------------
________________
૮/-/૯/૪૨૫
સુકુમારાદિ યાવત્ સહસ્રારદેવોને રત્નપભા પૃથ્વી નૈરયિકવત્ કહેવા. વિશેષ આ સર્વ બંધંતર જેની જે જઘન્ય સ્થિતિ તેમાં અંતર્મુહૂર્ત અધિક કહેવું. બાકી પૂર્વવત્. ભગવન આનતદેવપણે ઉત્પન્ન નૌઆણતદેવ પૃચ્છા - ગૌતમ ! સબંધંતર જઘન્યથી પૃથક્ત્વ અધિક ૧૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ અનંતકાળ-વનસ્પતિકાળ. દેશબંધંતર જઘન્યથી વર્ષ પૃથક્ક્ત્વ, ઉત્કૃષ્ટ અનંતકાળવનસ્પતિકાળ, એ રીતે યાવત્ અચ્યુત, વિશેષ જેની જે સ્થિતિ આદિ પૂર્વવત્. ત્રૈવેયક, કલ્પાતીત પૃચ્છા - ગૌતમ ! સબંધંતર જઘન્ય ૨૨-સાગરોપમ વર્ષ પૃથક્ત્વ અધિક, ઉત્કૃષ્ટથી અનંતકાળ-વનસ્પતિકાળ. દેશ બંધંતર જઘન્ય વર્ષ પૃથક્વ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ,
ભગવન્ ! અનુત્તરોષપાતિક પૃચ્છા. ગૌતમ ! સર્વબંધ આંતર જઘન્ય વર્ષ પૃથાધિક ૩૧ સાગરોપમ, ઉત્કૃષ્ટ સંખ્યાત સાગરોપમ. દેશ બંધંતર જઘન્ય વર્ષ પૃથકત્વ, ઉત્કૃષ્ટ સંખ્યાત સાગર
ભગવન્ ! આ વૈક્રિયશરીરી જીવોના દેશબંધક, સર્વબંધક અને અબંધકમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી થોડા જીવો વૈક્રિય શરીરના સર્વબંધક છે, દેશબંધક અસંખ્યાતગણા, અબંધક અનંતગણા છે. - - - ભગવન્ ! આહારક શરીરપયોગબંધ કેટલા ભેદ છે ? ગૌતમ ! એકાકાર, જો એકાકાર છે તો શું મનુષ્યાહારક છે કે અમનુષ્યાહારક ? ગૌતમ ! મનુષ્યાહારક શરીરપયોગ બંધ છે. અમનુષ્યાહારક નહીં. આ અભિલાપથી ‘અવગાહના સંસ્થાન’ મુજબ યાવત્ ઋદ્ધિપ્રાપ્ત પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પચત સંખ્યાત વયુિ કર્મભૂમિ જ ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યાહાક શરીર પ્રયોગ બંધ, અનુદ્ધિપ્રાપ્ત પ્રમત્ત યાવત્ આહારક શરીર પ્રયોગબંધ નહીં.
૨૨૧
..
--
હાસ્ય શરીર પ્રયોગબંધ કયા કર્મના ઉદયથી? ગૌતમ! વીર્ય સયોગ સદ્દવ્યતાથી સાવત્ લબ્ધિને આશ્રીને આહારક શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી છે. ભગતના આહારક શરીર પ્રયોગ બંધ દેશબંધ છે કે સબિંધ? ગૌતમ! બંને. ભગવના હાક શરીર પ્રયોગ બંધ કાળથી કેટલો હોય? ગૌતમ! સર્વબંધ એક સમયનો, દેશબંધ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પણ આંતર્મુહૂર્ત. ભગવન્ ! આહાક શરીર પ્રયોગ બંધંતર કાળથી કેટલું હોય ? ગૌતમ ! સર્વ બંધંતર જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અનંત કાળ-નંતી અવસર્પિણીઉત્સર્પિણીકાળથી, ક્ષેત્રથી અનંત લોકદેશન્સૂન પાર્ક પુદ્ગલ પરાવર્ત્ત. એ પ્રમાણે દેશબંધંતર પણ છે.
ભગવન્ ! આહારક શરીરી જીવોના દેશબંધક, સર્વબંધક અને અબંધકમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં સર્વબંધકો, દેશબંધક સંખ્યાતગુણા, અબંધક અનંતગુણા છે.
• વિવેચન-૪૨૫ -
એકેન્દ્રિય વાયુકાયિક અપેક્ષાએ, પંચેન્દ્રિય ચારે ગતિથી છે. - - - લબ્ધિ,
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
તે વૈક્રિયકરણ લબ્ધિ. તે વાયુકાય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યાપેક્ષાએ છે. વાયુકાયિક આદિને લબ્ધિ શરીરબંધથી અને દેવ-નાસ્કને વીર્યસયોગ સદ્રવ્યતાથી કહે છે. વૈક્રિય શરીરમાં ઉત્પન્ન થનારને એક સમય સર્વબંધક થાય. ઉત્કૃષ્ટથી બે સમય - ઔદાકિશરીરી વૈક્રિયતા પામીને સર્વબંધક થઈ મરીને ફરી નારકત્વ કે દેવત્વ પામે, ત્યારે પહેલા સમયે વૈક્રિયનો સર્વબંધક થાય - ૪ - તેથી બે સમય છે.
૨૨૨
ઔદારિક શરીરી વૈક્રિયતા પામીને પહેલા સમયે સર્વબંધક થઈને, બીજા સમયે દેશબંધક થઈને મરે તેથી એક સમય થાય. દેવ કે નાકમાં ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો - x - પૂર્વવત્.
વાયુ ઔદારિક શરીરી થઈને વૈક્રિયમાં જાય પછી પહેલા સમયે સર્વબંધક, બીજા સમયે દેશબંધક થઈને મરે તેથી જઘન્ય એક સમય દેશબંધ, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત (પૂર્વવત્), લબ્ધિવૈક્રિય શરીરીને અંતર્મુહૂર્વથી પછી વૈક્રિય શરીરાવસ્થાન
નથી. - ૪ -
રત્નપ્રભા ત્રણ સમય વિગ્રહથી રત્નપ્રભામાં જઘન્ય સ્થિતિનાક સમુત્પન્ન થાય, તેમાં બે સમય અનાહાક, ત્રીજા સમયે સર્વબંધક પછી દેશબંધક, તેથી ત્રિસમય ન્યૂન ૧૦,૦૦૦ વર્ષ કહ્યા. ઉત્કૃષ્ટથી સમયગ્ન્યન સાગરોપમ. - X - ભાવના પૂર્વવત્ કહેવી. એ પ્રમાણે બધે સર્વબંધ એક સમય અને દેશબંધ જઘન્ય વિગ્રહ સમય ત્રણ ન્યૂન પોત-પોતાની જઘન્ય સ્થિતિ પ્રમાણ કહેવું. - ૪ -
પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્યોનો વૈક્રિય સર્વબંધ એક સમય, દેશબંધ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કહ્યું છે – નરકમાં અંતર્મુહૂર્ત, તિર્યંચ-મનુષ્યમાં ચાર, દેવોમાં અર્ધમાસ ઉત્કૃષ્ટ વિપુર્વણા કાળ જાણવો. ચાર અંતર્મુહૂર્ત કહ્યું, તે
મતાંતર છે.
વૈક્રિય શરીર પ્રયોગ બંધનું અંતર કહે છે – ઔદાકિ શરીરી, વૈક્રિયમાં જઈને પહેલા સમયે સર્વબંધક, બીજે દેશબંધક થઈને મરીને દેવ કે નાકમાં વૈક્રિયશરીરીમાં અવિગ્રહથી ઉત્પન્ન થતો પહેલા સમયે સર્વબંધક તેથી એક સમય સર્વબંધાંતર થશે. ઔદાકિ શરીરી વૈક્રિયમાં જઈને - x - ફરી અનંતકાળ ઔદાકિાદિ શરીરમાં વનસ્પત્યાદિમાં રહીને વૈક્રિયશરીરમાં ઉત્પન્ન થાય, ત્યારે પહેલા સમયે સર્વબંધક થાય. એ રીતે દેશબંધ - ૪ - પૂર્વવત્.
વાયુ ઔદારિક શરીરી વૈક્રિયતા પામીને, પહેલા સમયે સર્વબંધક થઈને, મરીને ફરીને વાયુકાયિક થાય, તેને અપર્યાપ્તકને વૈક્રિય શક્તિ ન હોય, અંતર્મુહૂર્તમાં પર્યાપ્તક થઈને વૈક્રિય શરીર કરે, તેમાં પ્રથમ સમયમાં સર્વબંધક થાય એ રીતે સર્વબંધાંતર અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કેમકે ઔદાકિ શરીરી વાયુકાય આટલા સમયે અવશ્ય વૈક્રિય કરે ઇત્યાદિ પૂર્વવત્ - x -
પંચેન્દ્રિય તિર્યંચયોનિક વૈક્રિયમાં જઈને ત્યાં પ્રથમ સમયે સર્વબંધક, પછી અંતર્મુહૂર્ત માત્ર દેશબંધક, પછી ઔદાકિનો સર્વબંધક થઈને એક સમય દેશબંધક થઈને, ફરી વૈક્રિય કરતા પહેલા સમયે સર્વબંધ. ઉત્કૃષ્ટથી પૂર્વકોડિ આયુ. - x -
Page #244
--------------------------------------------------------------------------
________________
૮/-/૯/૪૨૫
૨૨૩
પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન, પૂર્વજન્મ સહ સાત-આઠ વખત, પછી વૈક્રિયમાં જાય. ત્યાં પ્રથમ સમયે સર્વબંધ કરીને દેશબંધ કરે છે - X - X -
વૈક્રિય શરીર બંધંતને જ બીજા પ્રકારે ચિંતવે છે - વાયુ વૈક્રિય શરીર પામે, તેમાં પહેલા સમયે સર્વબંધક થઈને મરીને પછી પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થઈ,
ત્યાં પણ ક્ષુલ્લક ભવગ્રહણ માત્ર રહીને ફરી વાયુકાય થાય. ત્યાં પણ કેટલાક ક્ષલ્લકભવ રહીને વૈક્રિયમાં જાય, ત્યાં પહેલા સમયે સર્વબંધક થાય, પછી વૈક્રિયના સર્વબંધોનું અંતર ઘણાં ક્ષુલ્લક ભવોથી ઘણાં અંતમુહૂર્ત થાય. ત્યારે ચોકત સર્વબંઘાંતર થાય. ઉત્કૃષ્ટથી અનંત વનસ્પતિકાળ x • પૂર્વવત્. એ પ્રમાણે દેશ બંધંતર પણ જાણવું.
રત્નપ્રભા નાક ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિક ઉત્પત્તિમાં * * * ત્યાંથી ચ્યવી ગર્ભજ પંચેન્દ્રિયમાં તમુહd રહીને કરી રત્નપભામાં ઉત્પન્ન થાય, ત્યારે પહેલા સમયે સર્વબંધક, આ જઘન્ય અંતર કહ્યું. - X - X • રત્નપ્રભા નારક ઉત્પત્તિમાં સર્વબંધક થઈને ત્યાંથી રવીને અનંતકાળ વનસ્પતિ આદિમાં રહીને ફરી તેમાં ઉત્પન્ન થતાં સર્વબંધક થાય, તેથી આટલું ઉત્કૃષ્ટ અંતર કહ્યું. દેશબંધક થઈને મરીને અંતર્મહત્તયુ પંચેન્દ્રિય તિર્યચપણે ઉત્પન્ન થઈને, મરીને રનપ્રભા નારકપણે ઉત્પન્ન થાય, તેમાં બીજા સમયે દેશબંધક, આ જઘન્ય દેશબંધંતર છે, ઉત્કૃષ્ટ, પૂર્વવતુ ભાવના કરવી.
શર્કરાપભાદિ નાસ્કોનું વૈક્રિય શરીર બંધંતર સંક્ષેપ માટે અતિદેશથી કહ્યું – દ્વિતીયાદિ પૃથ્વીની જઘન્ય સ્થિતિ કહેવી.
પંચેન્દ્રિય, વાયુકાયિક મુજબ. અસુરકુમાગ્રી સહસાર સુધી ઉત્પત્તિ સમયે સર્વબંધ કરીને પોતાની જઘન્ય સ્થિતિ પાળીને પંચેન્દ્રિય તિર્યંચમાં જઘન્ય અંતર્મહd આયુથી ઉપજી, મરીને તેમાં જ સર્વબંધક થાય, એ પ્રમાણે તેમની જઘન્ય સર્વબંધંતર વક્તવ્યતા છે, રત્નપ્રભાના નાકો માફક ઉત્કૃષ્ટથી અનંતકાળ છે. * * * * *
- આનતીય દેવ ઉત્પત્તિમાં સર્વબંધક છે, તે ૧૮-સાગરોપમ ત્યાં રહીને ત્યાંથી ચ્યવીને વર્ષ પૃથકત્વ મનુષ્યમાં રહીને ફરી ત્યાં જ ઉત્પન્ન થાય, પ્રથમ સમયે તે સબંઘક છે. એ રીતે તેનું સર્વ બંધંતર જઘન્યથી વર્ષ પૃથકવાધિક ૧૮ સાગરોપમ થાય, ઉત્કૃષ્ટ તો અનંતકાળ થાય, જો તે ચ્યવીને વનસ્પત્યાદિમાં અનંતકાળ જાય. પછી આનતકલો ઉત્પન્ન થાય. દેશબંધંતર વર્ષ પૃથકત્વ. જો ઍવીને તે વર્ષ પૃથર્વ મનુષ્યત્વ અનુભવીને ફરી આમતકભે ઉપજે. અહીં સબંધ જો કે સમયાધિક વર્ષ પૃથક્રવ થાય છે, તો પણ તેનું વર્ષ પૃથક્વ નથcર અવિવાથી ભેદ વડે ગણેલ નથી. આ પ્રમાણે પ્રાણત યાવત્ કૈવેયક સૂત્રો પણ જાણવા.
સનકુમારથી સહક્ષાર સુધીના દેવો જઘન્યથી નવ દિવસ આયુષ્ય વડે આનાથી અશ્રુત સુધીના નવ માસ આયુ વડે સમુત્પન્ન થાય છે. એવું જીવસમાસમાં કહે છે. તેથી જઘન્ય સર્વબંધ અંતર તેટલું તેટલું અધિક તેની જઘન્ય સ્થિતિરૂપ પ્રાપ્ત થાય છે.
અનુતરવિમાને ઉત્કૃષ્ટ સર્વ બંધાંતર અને દેશબંધાંતર સંખ્યાત સાગરોપમ છે.
૨૨૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કેમકે અનંતકાળ અનુત્તર વિમાનથી ચુત ચઈ સંચરતા નથી, તેમ જીવસમાસનો મત છે
હવે વૈક્રિયશરીર દેશબંધકોનું અલાબહd કહે છે - વૈક્રિય સર્વબંધક કાળના અલાવથી સૌથી થોડાં છે, અસંખ્યગુણ કાળથી દેશબંધકો તેનાથી અસંખ્યાતગણી છે. સિદ્ધો, વનસ્પત્યાદિ અપેક્ષાએ તેના અબંધકો અનંતગણા છે.
આહાક શરીરપ્રયોગ બંધને આશ્રીને કહે છે - એક પ્રકાર છે. ઔદારિકાદિ બંઘવતુ અનેક પ્રકાર નથી. સર્વબંધ એક સમય છે અને દેશબંધ જઘન્ય અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત માત્ર છે. કેમકે પછી અવશ્ય ઔદાકિ શરીર ગ્રહણ કરે. • x • હવે આહાક શરીર પ્રયોગ બંધના જ તને નિરૂપતા કહે છે – મનુષ્ય આહાક શરીર સ્વીકારે તેના પહેલાં સમયે સર્વબંધક, પછી અંતર્મુહd માત્ર રહીને
દારિક શરીરમાં જઈને ત્યાં પણ અંતર્મુહૂર્ત રહે, ફરી પણ તેના સંશયાદિથી આહારક શરીર કરવાનું કારણ ઉત્પન્ન થાય, પછી ફરી આહાક શરીર ગ્રહણ કરે ત્યારે પહેલા સમયે સર્વ બંધક થાય. એ રીતે સર્વબંધંતર અન્તર્મુહૂર્ત, બંને અંતર્મુહૂર્તની એકવ વિવક્ષાથી આમ કહ્યું.
અનંતકાળે ફરી આહારક શરીર પામે, તેથી ઉત્કૃષ્ટકાળ તે કહો. તેને વિશેષ કહે છે અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેમથી અનંતલોક આદિ. તેની વ્યાખ્યા પૂર્વવત્ જાણવી.
અહીં પુદ્ગલ પરાવર્ત પરિમાણ શું થાય ? દેશનૂન અપાઈ પુદ્ગલ પરાવર્ત. પીઠું - અડધું. પુદ્ગલ પરાવર્ત પૂર્વે કહ્યું.
દેશ બંધંતર - જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી દેશ ન્યૂન અપાઈ પુદ્ગલ પરાવર્ત. - x - આહાક શરીસ્તા સર્વબંધક આદિનું અા બહુત - સૌથી થોડાં આહાકના સર્વબંધકો છે, કેમકે સર્વબંધકાળ થોડો છે, દેશબંધક સંખ્યાલગણા, કેમકે તે કાળનું બહુત્વ છે, મનુષ્યો જ સંખ્યાતા હોવાથી તેઓ અસંખ્યાત ગણા ન થાય. અબંધકો અનંતગણા છે. કેમકે આહાક શરીર માત્ર સંયત મનુષ્યોમાં કેટલાંકને અને કદાચિત્ જ હોય છે. બાકીના કાળે બધાં અબંધક હોય છે. • x • હવે તૈજસ શરીર પ્રયોગ બંધ કહે છે –
• સૂગ-૪ર૬ :
ભગવના શૈક્સ શરીર પ્રયોગ બંધ કેટલા ભેટે છે ? ગૌતમ પાંચ ભેદે. - એકેન્દ્રિય યાવતુ પંચેન્દ્રિય તૈજસ શરીર પ્રયોગ બંધ. - - ભગવદ્ ! એકેન્દ્રિય તૈજસ શરીર પ્રયોગબંધ કેટલા ભેદે છે ? આ આલાવા વડે “અવગાહનાસંસ્થાન” મુજબ ભેદ્ય યાવતુ પયત સાથિિિસદ્ધ અનુસરોપાતિક કલાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય તૈજસ શરીર પ્રયોગબંધ અને અપચતિ સવથિિિસદ્ધ ચાવતું બંધ સુધી કહેવા.
ભગવન તૈજસ શરીર પ્રયોગબંધ કા કર્મના ઉદયથી છે ? ગૌતમ ! વીસિયોગ સદ્ભવ્યતાથી યાવતુ અાયુને આશ્રીને તૈજસ શરીર પ્રયોગ નામકર્મના
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૫
૨૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
૮/-/૯/૪૨૬ ઉદયથી આ બંધ થાય.
ભગવન તૈજસ શરીર પ્રયોગ બંધ, દેશબંધ છે કે સર્વબંધ? ગૌતમ ! દેશબંધ છે, સબંધ નથી. • • ભગવન! તૈજસ શરીર પ્રયોગ બંધથી કાળથી કેટલો હોય ? ગૌતમ બે ભેદ છે - અનાદિ અપવિસિત, નાદિ સાયવસિત.
ભગવદ્ ! તૈજસ શરીર પ્રયોગ બંધત કાળથી કેટલું હોય ? ગૌતમ / અનાદિ અપવિસિત કે અનાદિ સપર્યવસિતને અંતર નથી. • • ભગવદ્ ! આ તૈજસ શરીરના બંધકોમાં કોણ કોનાથી યાવતું વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા જીવો તૈજસશરીરના અલંધક છે, દેશબંધક અનંતગણા છે.
• વિવેચન-૪ર૬ :
તૈજસ શરીરના અનાદિથી સર્વબંધ નથી. કેમકે તેને પહેલાથી પગલોપાદાન કરેલ છે. આ તૈજસ શરીબંધ અભયોને અનાદિ અપર્યવસિત છે, ભવ્યોને અનાદિ સપર્યવસિત છે.
તૈજસ શરીર પ્રયોગબંધના અંતરને કહે છે - જેથી સંસારી જીવ તૈજસ શરીબંધથી બંને રૂપે મુક્ત નથી, ત્યાં સુધી અંતર નથી.
તૈજસ શરીરના દેશબંધકાદિનું અા બહત્વ - સૌથી થોડા અબંધકો છે, કેમકે સિદ્ધો જ અબંધક હોય. બધાં સંસારી દેશબંધક હોવાથી તેને અનંતગણા કહ્યા. - - હવે કામણ શરીર પ્રયોગ બંધ -
• સૂત્ર-૪ર૭ -
ભગવના કામણ શરીર પ્રયોગબંધ કેટલા ભેદે છે ? ગૌતમા આઠ ભેદ. જ્ઞાનાવરણીય યાવતુ અંતરાયિક કામણ શરીર પ્રયોગબંધ.
ભગવા જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રયોગબંધ કયા ક્રમના ઉદયથી છે ? ગૌતમ! જ્ઞાનની - પ્રત્યુનીકતા, નિકૂવતા, અંતરાય, પહેબ, આશાતના, વિસંવાદન યોગથી અને જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી આ બંધ થાય છે.
ભગવાન ! દર્શનાવરણીય કામણ શરીર પ્રયોગબંધ કયા કર્મના ઉદયથી છે ? ગૌતમ દર્શન પ્રત્યુનીકતાદિ, જ્ઞાનાવરણીય કર્મમાં કહ્યું તેમ જાણવું. વિશેષ આ - ‘દન’ શબ્દ કહેવો ચાવત દર્શનાવરણીય કામણ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી આ બંધ થાય.
ભગવન! શાતા વેદનીય કામણ શરીર પ્રયોગ બંધ કયા કમના ઉદયથી છે? ગૌતમાં પ્રાણ-ભૂતાદિની અનુકંપારી જેમ શતક-૭, ઉદ્દેશ-૧૦માં કહ્યું તેમ વાવ4 અપરિતાપનતાથી, સાતા વેદનીય કામણ શરીર પ્રયોગનામ કમથી આ બંધ થાય.
આશાતા વેદનીય પૃચ્છા. ગૌતમ ! બીજાને દુ:ખ દેવાથી, બીજાને શોક કરાવવાથી આદિ શતક-૭, ઉદ્દેશા-૧૦ મુજબ પૂર્વવત.
મોહનીય કામણ શરીર પ્રયોગ પૃચ્છા. ગૌતમ ! તીવ કોધ, માન, માયા, [10/15].
લોભ, દશન મોહનીય, ચાસ્ત્રિ મોહનીય વડે મોહનીયકામણ શરીર યાવત્ પ્રયોગબંધ થાય.
ભગવન નૈરયિકાય કામણ શરીર પ્રયોગબંધ પૃચ્છા. ગૌતમ! મહા આરંભ, મહાપરિગ્રહ, માંસાહાર, પંચેન્દ્રિયની વધથી તથા નૈરયિકાયુ કામણ શરીર પ્રયોગ નામ કમોંદયથી આ બંધ થાય.
તિયચયોનિકા, કામણશરીર પ્રયોગ પૃચ્છા. ગૌતમ! માયા, નિકૃતિ, અતિકવચન, કૂડતુલ-કૂડમાનથી તિયચ યોનિક કામણ શરીર યાવત્ પ્રયોગબંધ થાય. • મનુષ્યા, કામણશરીર પૃચ્છા. ગૌતમ પ્રતિબદ્ધકતા, પ્રકૃતિ વિનીતતા, દયાળતા, અમારતાથી મનુષ્યાયુકર્મ યાવત્ પ્રયોગબંધ છે. • • દેવાયુ કાર્પણ શરીર પૃચ્છા. ગૌતમ ! સરાગસંયમ, સંયમસંયમ, બાળતપોકર્મ, કામનિર્જરાથી દેવાયુષ કામણશરીર ચાવતુ પ્રયોગબંધ થાય છે.
શાભનામ કામણશરીર પૃચ્છા. ગૌતમ કાય-ભાવ-ભાષાની ઋજુતાથી, અવિસંવાદન યોગથી, શુભ નામકર્મ શરીર યાવતુ પ્રયોગ બંધ થાય. • - અશુભનામ કામણ શરીર પૃચ્છા. ગૌતમ ! કાયા-ભાવ-ભાષાની વકતાથી, વિસંવાદના યોગથી, અશુભ નામકર્મ યાવતુ પ્રયોગબંધ થાય છે.
ઉગોત્ર કામણ શરીર પૃચ્છા. ગૌતમ જાતિ, કુળ, બળ, રૂપ, તપ, શત લાભ, ઐશ્વર્યનો મદ ન કરવાથી ઉચ્ચ ગૌત્ર કામણ શરીર યાવતુ પ્રયોગબંધ થાય. • - નીચ ગોબકાર્પણ શરીર પૃચ્છા. ગૌતમ ! જાતિ, કુળ ચાવત્ ઐશ્વર્યનામદથી આ બંધ થાય.
અંતરાયિક કામણ શરીર પૃચ્છા. ગૌતમ ! દીન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્યના અંતરાયથી અને આંતરાયિક કામણ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી અંતરાયિક કાર્પણ શરીર પ્રયોગબંધ થાય.
ભગવન જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રયોગ બંધ શું દેશબંધ છે કે સવબંધ? ગૌતમ ! દેશબાંધ છે, સબંધ નથી. એ પ્રમાણે માવઠું આંતરાયિક કામણ શરીર પ્રયોગબંધ જાણવો.
ભગવાન ! જ્ઞાનાવરણીય કાર્પણ શરીર પ્રયોગબંધ કાળથી કેટલું હોય ? ગૌતમ તે બે ભેદ છે . અનાદિ સાવસિત, કે અનાદિ પર્યાવસિત. એ પ્રમાણે જેમ સૈજાનો સ્થિતિકાળ કહ્યો તેમજ અહીં યાવત્ અંતરાયિક કમનો કાળ કહેતો.
ભગવાન ! જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રયોગબંધ અંતર કાળથી કેટલું હોય ? અનાદિ એ પ્રમાણે તૈજસ શરીરના અંતર માફક કહેવું, એ પ્રમાણે સાવત્ અંતરાયનું કહેવું.
ભગવાન ! જ્ઞાનાવરણીય કર્મના દેશબંધકાદિમાં કોણ કોનાથી યાવત્ વિશેષ છે ? તૈજસ શરીર વ અન્ય ભવ જણવું, એ પ્રમાણે આયુને લઈને ચાવતું અંતરાયનું કહેવું. - - આયુનો પ્રશ્ન. ગૌતમ ! સૌથી થોડા જીવો
Page #246
--------------------------------------------------------------------------
________________
૮/-/૯/૪૨૭ આયુના દેશબંધક, અબંધક સંખ્યાલગણા.
• વિવેચન-૪ર૭ -
જ્ઞાન-શ્રુતાદિની, તેના અભેદથી જ્ઞાનીની જે પ્રત્યુનીકતા-સામાન્યથી પ્રતિકૂળતા. તેના વડે. શ્રુતની, શ્રુતગુરની જે નિહનવતાઅપલાપ કસ્વો, તેના વડે. જ્ઞાનના ગ્રહણાદિમાં વિM૫ અંતરાય કરવો, જ્ઞાનમાં, જ્ઞાનીમાં અપીતિ હોવી. જ્ઞાન કે જ્ઞાનીની આશાતના-હેલણા કરવી. જ્ઞાન કે જ્ઞાનીના વ્યભિચાર દેખાડવા માટે પ્રવૃત્તિ કરવી, આ બાહ્ય કારણોથી જ્ઞાનાવરણીય કામણ શરીર બંધ. હવે અંતર કારણ કહે છે - જ્ઞાનાવરણીય હેતુત્વથી, જ્ઞાનાવરણીય લક્ષણ જે કામણ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી (આ બંધ થાય.).
અહીં દર્શન એટલે ચક્ષુર્દર્શનાદિ. તીવ્ર મિથ્યાત્વ વડે. કષાય સિવાયના નોકપાયલણ ચામિ મોહનીયરી, તીવ્ર ક્રોધાદિ વડે - કષાય ચારિત્ર મોહનીય પૂર્વે કહ્યું છે. મહાજ • અપરિમિત કૃષિ આદિ આરંભ વડે, મનડાયા. નિયતિ - વંચન અર્થે પ્રવૃત્તિ, અર્થાત્ માયાપચ્છાદન, કોઈ કહે છે - અતિ આદર કરીને બીજાને ઠગવા.
પ્રકૃતિ ભદ્રકતા • સ્વભાવથી બીજાને ન અનુતાપીને, અનુકંપા વડે, માત્સર્યબીજાના ગુણોને સહન ન કરવા તે.
શુભનામ-દેવગતિ આદિ. કાયજુતા-બીજાને ન ઠગવારૂપ કાયમેટાથી, ભાવ હજતા-બીજાને ન ગવારૂપ મનોપ્રવૃત્તિ. ભાષા મજુતા-ભાષામાં આર્જવતાથી. વિસંવા - અન્ય રીતે પ્રાપ્તને અન્યથા કરવું, તરૂપ યોગ-વ્યાપાર તે વિસંવાદન, તે નિષેધથી અવિસંવાદન યોગ, તેના વડે. અહીં કાયમજુતાદિ ત્રણ વર્તમાનકાળ આશ્રયી છે, અવિસંવાદનયોગ અતીત-વર્તમાનકાળ આશ્રય છે.
અશુભનામકર્મ-નરકગત્યાદિ. * - કામણ શરીર પ્રયોગ બંધ પ્રકરણ, તૈજસ શરીર પ્રયોગ બંધ પ્રકરણવતુ જાણવું. જે વિશેષ છે, તે કહે છે - આનો આયુબંધ સૌથી થોડો છે કેમકે બંધકાળનું થોડાપણું અને અબંધકાળનું બહુપણું છે. તેનાથી અબંધક સંખ્યાલગણા (શંકા) ના અબંધકને અસંખ્યાતગણી કેમ ન કહ્યો ? - X • કહે છે - આ સૂત્ર અનંતકાયિકોને આશ્રીને છે. અનંતકાયિકા સંખ્યાતજીવિકા જ છે. તે આયુષ્યબંધક તેના દેશબંધકથી સંખ્યાલગણાં જ થાય. જો બંધક સિદ્ધાદિ તેમાં મૂકીએ તો પણ સંખ્યાતગણાં જ છે. કેમકે સિદ્ધાદિ અબંધક અનંતા હોવા છતાં અનંતકાયિકાયુ બંધકાપેક્ષાથી અનંત ભાગ જ થાય. - x - ૪ - દારિકાદિને બીજા પ્રકારે કહે છે–
• સૂઝ-૪ર૮ :
ભગવાન ! જે જીવને ઔદારિક શરીરનો સબંધ છે, તે હે ભગવન ! વૈક્રિય શરીરનો બંધક છે કે અબંધક ? આહારક શરીરનો બંધક છે કે અબંધક ? ગૌતમ ! બંધક નથી, અબંધક છે. તે તૈજસ શરીરનો બંધક છે કે અબંધક ? ગૌતમ બંધક છે, અબંધક નથી. જે બંધક છે, તો દેશાબંધક કે
૨૨૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ સવબંધક ? ગૌતમ ! દેશબંધક છે, સર્વબંધક નથી. કામણ શરીરનો બંધક કે શાબંધક ? તૈજસ મુજબ જાણવું.
ભગવન્! જેને ઔદારિક શરીરનો દેશબંધ છે, તે હે ભગવન્! ઐક્રિય શરીરનો બંધક કે અબંધક ? ગૌતમ ! બંધક નથી, આબંધક છે. એ રીતે સબંધ માફક દેશબંધ પણ કહેવો ચાવતું કામણ.
ભગવન્જે વૈક્રિયશરીરનો સર્વબંધક છે. તે ભગવન્! ઔદારિક શરીરનો બંધક કે અબંધક ? ગૌતમ ! બંધક નથી, અબંધક છે. અાહારક શરીર પણ એમજ છે. તૈજસ અને કામણમાં ઔદારિકમાં કહ્યા મુજબ અહીં કહેતું. યાવત દેશબંધક છે, સર્વબંધક નથી.
ભગવન જે વૈદિચશરીરનો દેશબંધક છે, તે ભગવત્ ઔદારિક શરીરનો બંધક છે કે અબંધક ? ગૌતમ બાંધક નથી, અબંધક છે. એ રીતે જેમ સબંધ કહ્યો, તેમજ દેશબંધ પણ કામણ સુધી કહેવો.
ભગવન્! જે આહારક શરીરનો સર્વબંધક છે, તે ભગવદ્ ! દારિક શરીરના બંધક છે કે બંધક ? ગૌતમ ! બંધક નથી, આબંધક છે. એ રીતે વૈકિય પણ કહેવું. તૈજસ, કામણમાં ઔદારિકવત્ કહેવું.
ભગવન ! જે આહાક શરીરના દેશ બંધક છે, તે ભગવન ! દારિક શરીરના? આહાફ શરીરના સર્વબાંધક માફક કહેવું. - ૪ -
ભગવતા જે તૈજસ શરીરના દેશબાંધક છે, તે ઔદાકિ શરીરના બંધક કે બંધક ગૌતમાં બંધક કે બંધક હોય છે બંધક હોય તો દેશબંધક કે સદ્ધિાંધક? ગૌતમાં બંને હોય. વૈકિય શરીરના બાંધક કે બંધક? એ પ્રમાણે જ. એ રીતે આહાક શરીરમાં પણ છે. કામણ શરીરના બંધક કે બંધક ગૌતમાં બંધક, બંધક નહીં. જે બંધક હોય તો દેશબંધક કે સવબિંધક ગૌતમાં દેશબંધક છે. સર્વબંધક નથી. ભગવ! જે કામણ શરીરના દેશબંધક છે, તે ઔદારિક શરીરના? વૈજાની માફક જ કામણની વકતવ્યતા કહેતી. ચાવતું તૈક્સ શરીરના યાવત દેશબંધક, સલિંધક નહીં.
• વિવેચન-૪૨૮ :
એક સમયે ઔદાકિ અને વૈક્રિયનો બંધ ન હોય, તેથી ‘નોબંધક' કહ્યું. એ રીતે આહાક પણ જાણવું. તૈજસ હંમેશા સાથે રહે છે, માટે દેશબંધકથી બંધક કહ્યા. એ રીતે કાર્યણશરીર પણ છે.
આ પ્રમાણે ઔદારિક સર્વબંધને આશ્રીને બાકીના બંધોને ચિંતવવા આ દંડક કહ્યો. પછી દેશબંધક આશ્રીને કહ્યું. હવે વૈક્રિયના સર્વબંધને આશ્રીને બાકીના બંઘની વિચારણાનો દંડક છે. તેમાં ઔદારિક શરીર સર્વબંધકનો તૈજસ-કામણનું દેશબંધકવા કહ્યું. તેમ વૈક્રિયશરીરનું પણ સર્વબંધક-દેશબંધકવ કહેવું. * * *
તૈજસ દેશબંધક દંડકે ઔદારિક શરીરનો બંધક કે બંધક કહ્યો. તેમાં વિગ્રહગતિમાં અબંધક, અવિગ્રહમાં ફરી બંધક. તે ઉત્પત્તિ ફોગે પ્રથમ સમયે સર્વબંધક,
Page #247
--------------------------------------------------------------------------
________________
૮/-/૯/૪૨૮
પછી દેશબંધક. એ રીતે કાર્પણ શરીરમાં પણ જાણવું. - - હવે ઉક્ત વિષયમાં અલ્પ બહુત્વ કહે છે .
—
૨૨૯
• સૂત્ર-૪૨૯ -
ભગવન્ ! ઔદારિક, વૈક્રિય, આહારક, વૈજસ, કાર્પણ શરીરના દેશબંધક, સર્વબંધક, અબંધકમાં કોન કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી
થોડા જીવો આહારક શરીરના સર્વબંધક છે, તેના દેશબંધક સંખ્યાતગણા, વૈક્રિયશરીરી સર્વબંધક અસંખ્યાતગણા, તેના જ દેશબંધકો અસંખ્યાતગણા, તૈજસ-કાર્પણ બંનેના તુલ્ય, અબંધક અનંતગણા, ઔદાકિશરીરી સર્વબંધક અનંતગુણા, તેના જ અબંધક વિશેષાધિક, તેના જ દેશબંધક અસંખ્યાતગણા, તૈજસ-કાર્પણના દેશબંધક વિશેષાધિક, વૈક્રિય શરીરી અબંધક વિશેષાધિક, આહારકશરીરી અબંધક વિશેષાધિક, ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૪૨૯ :
સૌથી થોડા આહારક શરીરના સર્વબંધક છે, કેમકે ચૌદ પૂર્વધરો જ તેવા કોઈ પ્રયોજનથી કરે છે. સર્વબંધકાળ સમય જ છે, દેશબંધકાળના બહુત્વથી દેશબંધકો સંખ્યાતગણા છે, વૈક્રિય શરીના સર્વબંધક અસંખ્યાતગણા છે, તેના જ દેશબંધકો અસંખ્યાતગણા છે, કેમકે સર્વબંધાપેક્ષાએ દેશબંધાદ્ધાથી અસંખ્ય ગુણત્વ છે. અથવા સર્વબંધક પ્રતિસ્પધમાનક છે, દેશબંધક પૂર્વ પ્રતિપન્ન છે. વૈક્રિય સર્વબંધકથી દેશબંધક અસંખ્યાતગણા છે.
તૈજસ-કાર્પણના અબંધક અનંતગણા છે. કેમકે સિદ્ધો વૈક્રિય દેશબંધકથી અનંતગણા છે. - ૪ - ઔદારિક શરીરના સર્વ બંધકો અનંતગણા છે, તે વનસ્પતિ આદિને આશ્રીને કહેવા. તેના જ અબંધક વિશેષાધિક છે. આમાં વિગ્રહગતિક અને સિદ્ધાદિ હોય છે. તેમાં સિદ્ધાદિની અત્યંત અલ્પત્વથી આ વિવક્ષા છે વિગ્રહગતિક કહેવાનાર ન્યાયથી સર્વબંધકથી ઘણાં છે, માટે તેના અબંધકો વિશેષાધિક છે. તેનાથી ઔદારિક દેશબંધકો અસંખ્યાતગણા છે.
તૈજસ-કાર્મણના દેશબંધક વિશેષાધિક છે. કેમકે બધાં પણ સંસારી તૈજસ
કાર્પણના દેશબંધક હોય છે. તેમાં જે વિગ્રહગતિક ઔદારિક સર્વબંધક અને વૈક્રિયાદિ બંધક તે ઔદાકિ દેશ બંધકથી અતિરિક્ત હોવાથી વિશેષાધિક છે. વૈક્રિય શરીરના અબંધકો વિશેષાધિક છે. કેમકે વૈક્રિયના બંધકો દેવ અને નાસ્કો છે, બાકીના તેના અબંધક છે. તેમાં સિદ્ધો તૈજસાદિ બંધકથી અતિક્તિ છે, તેથી તે વિશેષાધિક કહ્યા. આહાક શરીરના અબંધક વિશેષાધિક છે કેમકે મનુષ્યોને જ આહારક શરીર હોય છે. - ૪ -
* વૃત્તિકાર શ્રીએ અહીં અલ્પબહુત્વ અધિકારમાં ૩૬-ગાથાઓની વૃત્તિમાં નોંધ કરી છે ત્યારપછી આ ૩૬-ગાથાને સ્પષ્ટ કરવા વૃત્તિ પણ રચી છે. અમોએ મૂળ ગાથાનો અક્ષરશઃ અનુવાદ અહીં કરેલ નથી, પણ તેની વૃત્તિનો અનુવાદ કર્યો છે, તથા આવશ્યકતા લાગે ત્યાં મૂળ ગાથાનો અર્થ ઉમેરેલ છે. જિજ્ઞાસુઓને મૂળ વૃત્તિ જોવા વિનંતી.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
અહીં ઔદારિક સર્વબંધાદિના અલ્પાદિ ભાવનાર્થે સર્વબંધાદિ સ્વરૂપ કહે છે – – અહીં ઋજુગતિ વડે, વિગ્રહગતિ વડે ઉત્પન્ન થતાં એવા જીવોને ઉત્પત્તિ ક્ષેત્રની પ્રાપ્તિના પ્રથમ સમયે સર્વબંધ થાય છે. બીજા વગેરે સમયમાં દેશબંધ થાય છે. “સિદ્ધ આદિ” – અહીં આદિ શબ્દથી વૈક્રિયાદિ બંધકોના અને જીવોના ઔદારિકનો અબંધ છે. અહીં સિદ્ધાદિના બંધકત્વ છતાં પણ અત્યંત અલ્પત્વથી વિવક્ષા ન કરીને વૈગ્રહિકોને આશ્રીને જ સર્વબંધકોથી અબંધક વિશેષાધિક કહ્યા છે.
૨૩૦
તેથી જ કહે છે – સાધારણમાં પણ સર્વબંધ ભાવથી સર્વબંધકો સિદ્ધો કરતા અનંતગણા છે. એ પ્રમાણે છે, તેથી સિદ્ધો તેના અનંત ભાગે વર્તે છે. જો સિદ્ધો પણ તેના અનંતભાગે વર્તે છે તો સારી રીતે વૈક્રિય બંધકાદિ સમજી જ શકાય છે. તેથી તેમને છોડીને સિદ્ધ પદ જ કહેવું.
હવે સર્વબંધકોના અને અબંધકોના સમઅભિધાન પૂર્વક અબંધકોના વિશેષાધિકત્વને જણાવવા કહે છે – ઋજુ લાંબી ગતિમાં સર્વબંધકો પહેલા સમયે હોય છે, એ રીતે તેમની એક રાશિ છે. એકવકતાથી જે ઉત્પન્ન થાય છે, તેઓમાં જે પહેલા સમયે તેઓ અબંધક, બીજા સમયે સર્વબંધક, તેઓની બીજી રાશિ છે. તે એક વક્ર નામે બીજી ગતિમાં ઉત્પન્ન થનારાના અર્હુરૂપ થાય છે. બે વક્ર ગતિ વડે જે ઉત્પન્ન થાય છે, તેઓ પહેલા બે સમયમાં અબંધક અને ત્રીજા સમયે સર્વબંધક છે. આ સર્વબંધકોની ત્રીજી રાશિ. તે દ્વિવક નામે ત્રીજી ગતિમાં ઉત્પન્ન થનારના ત્રિભાગરૂપ હોય છે. - x - આ પ્રમાણે સર્વબંધકોની ત્રણ રાશિઓ છે. અબંધકોની ત્રણ જ રાશિ છે. સમયભેદથી
રાશિભેદ છે. એ પ્રમાણે તે રાશિપ્રમાણ તુલ્ય જો કે ચાય છે, તો પણ સંખ્યા પ્રમાણથી અબંધકો અધિક હોય છે. તે આ પ્રમાણે -
-
જે એક સમયિક છે, તે ઋજુ ગતિથી ઉત્પધમાન છે. તેઓ એક સાધારણ શરીરમાં લોક મધ્યે સ્થિત રહીને છ એ દિશામાં અનુશ્રેણિથી આવે છે. જે દ્વિસમયિક છે, તે એક જ વક્ર ગતિથી ઉત્પધમાન છે. તે ત્રીજા. પ્રતથી આવે છે. કેમકે વિદિશાથી વક્રગતિએ આગમન છે. પ્રતરનું સ્વરૂપ હવે કહેશે. જે ત્રિસમયિક જ તે ત્રણ સમયાં બે વક્રગતિથી ઉત્પધમાન છે તેઓ બાકીના લોકથી આવે છે. – પ્રતર પ્રરૂપણા કહે છે -
લોક મધ્યગત એક નિગોદને આશ્રીને તિર્છા આવતા ચારે દિશામાં પ્રતર કલ્પવામાં આવે છે. વિવક્ષિત નિગોદ ઉત્પાદ કાલોચિત અવગાહના બાહલ્સ જ. ઉર્ધ્વ-અધોલોકાંત ગત, પૂર્વ-પશ્ચિમ લાંબા, દક્ષિણ-ઉત્તર લાંબા બે પ્રતરો છે.
હવે અધિકૃત અાબહુવ-જે જીવો પિતકિ છે, એક વક્રગતિથી ઉત્પત્તિવાળા છે, તેઓ ઋજુ ગતિથી છ દિશાથી અસંખ્યગણા હોય છે, બાકીના જે ત્રિસમયિક, શેષ લોકથી આવે છે, તે પણ અસંખ્યાત ગણા છે. કઈ રીતે ? ક્ષેત્ર અસંખ્યગુણિતત્વથી. જેથી છ દિશાક્ષેત્રથી પિતર અસંખ્યાતગુણ છે, તેથી પણ શેષલોક છે. – તેથી કેમ ? - કેમકે આ સૂત્ર બે વક્રગતિને આશ્રીને છે.
પહેલા ઋજુગતિ ઉત્પન્ન સર્વબંધક રાશિ સહસ્ર પરિકલ્પિત. કેમકે ક્ષેત્રની અલ્પતા છે. બે સમય ઉત્પન્નની બે રાશિ, એક અબંધકની, બીજી સર્વબંધકની. તે
Page #248
--------------------------------------------------------------------------
________________
૮-૯૪૨૯
૨૩૧
પ્રત્યેકનું લક્ષ પ્રમાણ છે. કેમકે તેનું ક્ષેત્ર બહતર છે. જેઓ ત્રણ સમયે ઉત્પણ થાય છે, તેમની ત્રણ રાશિ છે. તેમાં પહેલા બે સમય અબંધક બે સશિ, ત્રીજી સર્વબંધક સશિ. તે ત્રણે પ્રત્યેક કોટિ પ્રમાણ છે કેમકે તેનું ક્ષેત્ર ઘણું વધારે છે. એ રીતે ત્રણ રાશિમાં સર્વબંધકો હજાર - લાખ - કરોડ છે, એ પ્રમાણે સૌથી થોડાં છે. અબંધકો લાખ-કરોડ બે છે, એ પ્રમાણે તેઓ વિશેષાધિક છે.
આ બંને ગાયા વડે ઉદ્વર્તના કહેવાથી વિગ્રહ સમય સંભવે છે. અંતમુહૂર્ત પછી અને પરિવર્તના કહેવાથી નિગોદ સ્થિતિ સમયમાન કર્યું. તેનો આ અર્થ છે
તે વૈક્રિય બંધકોના સર્વબંધકો કહી, જે બાકીના તે સર્વે વૈક્રિયના દેશબંધક થાય, • x - વૈકિય સવ-દેશબંધક વજીને બાકીના જીવો ઔદારિક બંધક અને દેવાદિ વૈગ્રહિક છે.
આહાકબંધ વર્જીને સર્વે જીવો બંધક છે, એ આહાક બંધ સ્વરૂપ કહ્યું. તેઓ પૂર્વના કરતા અનંતગણા હોય છે.
એક અસંખ્યભાગ નિગોદ જીવોનો હંમેશાં ઉદ્વર્તે છે, તે બદ્ધાયુક જ છે, તે સિવાયનાની ઉદ્વર્તનાનો અભાવ છે. તે સિવાયના જે બાકીના તે અબદ્ધાયુષ છે, તેઓ તે અપેક્ષાએ અસંખ્યાતપણા જ છે, તેથી આયુષ્યકબંધક અસંખ્યગણા છે.
અહીં કહે છે - નિગોદજીવોને ભવકાળ અપેક્ષાથી આયુબંધકાળ, સંખ્યાતભાગ વૃત્તિથી અબંધકા સંખ્યાલગણા છે. તે જ કહે છે – નિગોદજીવોનો સ્થિતિકાળ અંતમુહર્ત પ્રમાણ છે તે કલ્પનાથી લાખ સમય, તેમાં આયુબંધકાળથી અંતર્મુહૂર્ત માનવી કલ્પનાથી સહસ્રલક્ષણ સમયથી ભાગ કરીને જે પ્રાપ્ત થાય તે કલ્પનાથી સો રૂપ છે. આટલા આયુબંધક છે. બાકીના જીવો અબંધક છે. તેમાં લાખની અપેક્ષાથી સો એ સંખ્યાતમો ભાગ છે, તેથી બંધક કરતાં અબંધકો સંખ્યાતગણી હોય છે. - x - અહીં બંધ પ્રકરણ સમાપ્ત થયું.
છે શતક-૮, ઉદ્દેશો-૧૦-‘આરાધના' છે
- X - X - X - X - ઉદ્દેશા-૯-માં બંધાવ્યના અર્થો કહ્યા. તેને શ્રુતશીલ સંપન્ન પુષો વિચારે છે. શ્રતાદિ સંપન્નાદિ પદાર્થોની વિચારણા –
• સૂત્ર-૪૩૦ -
રાજગૃહનગરે યાવતું આ પ્રમાણે કહ્યું - હે ભગવ/ સીર્થિકો ચાવતું આ પ્રમાણે પ્રરૂપે છે - (૧) શીલ જ શ્રેય છે, (૨) શ્રત જ શ્રેય છે, (3) કૃત શ્રેય છે, (૪) શીલ શ્રેય છે. ભગવા આ કઈ રીતે સંભવે? - હે ગૌતમાં જે તે અન્યlીર્થિકો એમ કહે છે યાવત તેઓ મિયા કહે છે, હે ગૌતમાં હું આ પ્રમાણે કહું છું યાવત પરૂપણ કરું કે – એ પ્રમાણે મેં ચાર પુરો કહા
- તે આ - ૧- એક શીલસંપન્ન પણ શ્રુતસંપન્ન નહીં -શ્રુતસંપન્ન પણ શીલસંપન્ન નહીં શીલસંપન્ન અને શ્રુત સંપન્ન, ૪-શીલર પણ નહીં અને શ્રુતસંપન્ન નહીં. તેમાં જે પહેલો વાત છે, તે પુરષ શીલવાનું છે, પણ શુtવાનું નથી,
૨૩૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ તે ઉપરત છે, પણ અવિજ્ઞાન ધમાં છે. તેને ગૌતમ ! હું દેસ આરાધક કહું છું.
તેમાં જે બીજે પુરુષાત છે, તે પુરુષ શીલવાનું નથી, પણ મુતવાનું છે. તે અનુપરત, વિજ્ઞાતધમાં છે. ગૌતમ ! તેને મેં દેશવિરાધક કહ્યો છે. તેમાં જે ત્રીજે પરજાત છે, તે પણ શીલવાન અને કૃતવાનું છે. તે ઉપરd, વિજ્ઞાન ધમાં છે. હે ગૌતમ ! એ પરપને મેં સવરિાધક કહ્યો છે. તેમાં જે ચોથો પર જાત છે, તે શીલવાનું નથી, કૃતવાનું નથી. તે અનુપરત, વિજ્ઞાતિધામ છે. ગૌતમ ! આ પુરુષને મેં સર્વવિરાધક કહ્યો છે.
• વિવેચન-૪૩૦ :
શીલ જ શ્રેય છે, શ્રત જ શ્રેય છે, શીલ શ્રેય છે, શ્રત શ્રેય છે. તેની ચૂર્ણિ અનુસાર વ્યાખ્યા - લોકસિદ્ધ ન્યાયે નિશ્ચયથી આ અન્યતીર્થિકો કોઈક કિયા માત્રથી જ અભિષ્ટ અર્ચની સિદ્ધિ ઈચ્છે છે, જ્ઞાનનું કંઈ પણ પ્રયોજન નથી. કેમકે તે ચેષ્ટારહિત છે. • X - કહ્યું છે કે – ક્રિયા જ પુરુષને ફળદાયી છે, જ્ઞાન ફળદાયી નથી, જેમ સ્ત્રી અને ભરૂચના ભોગનો જ્ઞાતા, માત્ર જ્ઞાનથી સુખી થતો નથી. તેથી જેમ ચંદMના ભારને વહેતો ગધેડો ચંદનનો ભાગી થતો નથી, તેમ ચામિ વિનાનો જ્ઞાની, જ્ઞાનના ભારથી સુગતિ પામતો નથી.
તેઓ પ્રરૂપે છે કે - શીલ શ્રેય છે, પ્રાણાતિપાતાદિથી વિરમણ, અધ્યયનધ્યાનાદિરૂપ ક્રિયા જ અતિ પ્રશસ્ય, ગ્લાધ્ય પુરુષાર્થ સાધકવયી છે. અથવા પુરુષાર્થ વિશેષાર્થીનો આશ્રય કરે છે. બીજા જ્ઞાનથી જ ઈષ્ટાર્યની સિદ્ધિ ઈચ્છે છે, ક્રિયાથી નહીં. જ્ઞાનરહિતને કિયાવાનું હોવા છતાં સિદ્ધિ નથી. કહ્યું છે કે- પુરુષોને વિજ્ઞાન કુળદાયી છે, ક્રિયા ફળદાયી નથી, મિથ્યાજ્ઞાનશી પ્રવૃતને ફળનો વિસંવાદ છે તથા પહેલું જ્ઞાન, પછી દયા, જ સર્વ સંમતોમાં રહે છે. અજ્ઞાની શું કરી શકે ? પાપ કે પુન્યને શું જાણે ? તેથી તેઓ પ્રરૂપે છે કે શ્રુતજ્ઞાન જ અતિ પ્રશસ્ય કે પુરુષાર્થ સિદ્ધિ હેતુથી આશ્રણીય છે, શીલ નહીં.
બીજા વળી જ્ઞાન-ક્રિયા વડે અન્યોન્ય નિરપેક્ષતાથી ફળને ઈચ્છે છે. ક્રિયારહિત જ્ઞાન કે ઉપસર્ગ રૂ૫ કિયા ફળ આપે છે. ક્રિયા પણ જ્ઞાનરહિત હોય તો ઉપસરૂપ જ્ઞાન ફળ આપે છે. કહ્યું છે - કોઈ પણ વેદમય છે, કોઈ પણ તપોમય છે. જે પાત્ર તારે તે પાકનો આગમ કરવો. તેથી તેઓ પ્રરૂપે છે કે શ્રુત અને શીલ શ્રેય છે. કેમકે તે બંને પણ પ્રત્યેક પુરુષને પવિત્રતાનું કારણ છે.
બીજા કહે છે - મુખ્ય વૃતિએ શીલ શ્રેય છે, ગૌણ વૃત્તિથી શ્રુતજ્ઞાન શ્રેય છે, કેમકે તેનું ઉપકારીપણું છે. આ એકીકૃત મત છે બીજાના મતે શ્રત શ્રેય છે, ગૌણ વૃત્તિથી શીલ પણ શ્રેય છે કેમકે તેનું ઉપકારીપણું છે - x - આમાં પહેલી વ્યાખ્યામાં અન્યતીર્થિક મતનું મિથ્યાત્વ છે. પૂર્વોક્ત ત્રણે પક્ષ ફળ સિદ્ધિ નથી, સમુદાય પણાની જ કુળસિદ્ધિ કરણવ છે. કહ્યું છે – જ્ઞાન પ્રકાશક છે, તપ શોધક અને સંયમ ગુપ્તિકર છે, ત્રણેના સંયોગમાં જિનશાસને મોક્ષ કહ્યો છે. તપ-સંયમ એ જ શીલ છે. તથા સંયોગ સિદ્ધિથી ફળ કહ્યું છે, કેમકે એક ચક્ર વડે રથ ચાલતો નથી. વનમાં (આગ લાગી ત્યારે) આંધળો-પાંગળો ભેગા થઈને નગરમાં પ્રવેશ્યા.
Page #249
--------------------------------------------------------------------------
________________
૮/-/૧૦/૪૩૦
૨૩૩
બીજા વ્યાખ્યાન પક્ષે પણ મિથ્યાત્વ છે, કેમકે સંયોગથી ફળ સિદ્ધિ દેખાય છે. એક-એકની પ્રધાનતાથી વિવક્ષા અસંગત છે.
હે ગૌતમ ! હું આ રીતે વ્યાખ્યા યાવત્ પ્રરૂપણા કરું છું કે અહીં મૃતયુક્ત શીલ શ્રેય છે. કઈ રીતે ? કહે છે - કહેવાનાર ન્યાયે. પુરપ નીતિ - પુરુષ પ્રકાર. શીલવાન, અશ્રતવાનું. શું અર્થ છે ? સ્વબુદ્ધિ વડે પાપથી નિવૃત્ત, ભાવથી શ્રુતજ્ઞાનને ન જામતો-બાળ તપસ્વી. ગીતાર્યની નિશ્રાએ તપ-ચરણ રત હોવો ગીતાર્થ.
- થોડો, આંશિક મોક્ષમાર્ગને આરાધે છે. કેમકે તે સમ્યક્ બોધરહિત છે અને ક્રિયામાં રત છે.. શીલવા-શ્રુતવાનો અર્થ શું છે ? પાપથી અનિવૃત, ધર્મનો જ્ઞાતા. તે અવિરતિ સમ્યક્ દૈષ્ટિ છે. તે થોડો કે આંશિક જ્ઞાનાદિયરૂપ મોક્ષમાર્ગના ત્રીજા ભાગરૂપ ચાસ્ત્રિને વિરાધે છે, તે પ્રાપ્ત કે અપાતનું પાલન કરતો નથી માટે દેશવિરાઘક... ત્રણે પ્રકારે પણ મોક્ષમાર્ગને આરાધે છે માટે સર્વ આઘિક. શ્રુત શબ્દથી જ્ઞાન-દર્શનનો સંગ્રહ કર્યો છે.. તવથી મિથ્યાર્દષ્ટિ, ધર્મનો જ્ઞાતા થતો નથી. આ કારણે સમુદિત એવા શીલ-શ્રુતને શ્રેયસ્કર કહ્યા છે.
હવે આરાધનાને જ ભેદથી કહે છે – • સૂત્ર-૪૩૧ -
ભગવની આરાધના કેટલા ભેદે છે? ગૌતમાં ત્રણ ભેદે છે. તે આ - જ્ઞાનારાધના, દશનારાધના, ચાસ્ત્રિરાધના. - - ભગવન્! જ્ઞાનારાધના કેટલા ભેદે છે? ગૌતમાં ત્રણ ભેદે. તે આ – ઉતકૃષ્ટા મધ્યમા, જઘન્યા. - - ભગવન! દશનારાધના? એ રીતે ત્રણ ભેદ જ છે. ચાસ્ત્રિારાધના પણ એ પ્રમાણે જ છે.
ભગવન્! જેને ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના, તેને ઉત્કૃષ્ટા દર્શનારાધના અને જેને ઉત્કૃષ્ટા દર્શનારાધના, તેને ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના છે ? ગૌતમ ! જેને ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના છે, તેને દર્શનારાધના ઉત્કૃષ્ટા કે મધ્યમા છે અને જેને ઉત્કૃષ્ટા દર્શનારાધના, તેને જ્ઞાનારાધના ઉત્કૃષ્ટા કે મધ્યમા છે. • - ભગવન ! જેને ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના તેને ઉત્કૃષ્ટા ચાસ્મિારાધના. જેને ઉત્કૃષ્ટા ચાઆિરાધના તેને ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના છે ? જેમ ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના અને દર્શનારાધના કહી, તેમ ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના અને ચાસ્મિારાધના કહેવી.
- ભગવાન ! જેને ઉત્કૃષ્ટા દર્શનારાધના, તેને ઉત્કૃષ્ટ ચાસ્મિારાધના, જેને ઉત્કૃષ્ટા ચા»િારાધના તેને ઉકૃઢ દર્શનારાધના છે ? ગૌતમ ! જેને ઉત્કૃષ્ટા દર્શનારાધના, તેને ચાસ્મિારાધના ઉત્કૃષ્ટા, મયમાં કે જઘન્યા હોય. જેને ઉત્કૃષ્ટા ચાઆિરાધના તેને દર્શનારાધના નિયમા ઉત્કૃષ્ટા હોય.
ભગવન ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના આરાધીને કેટલા ભdaહણથી સિદ્ધ થાય યાવત દુઃખનો અંત કરે ? ગૌતમ ! કેટલાંક તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય વાવ4 અંત કરે, કેટલાંક લે ભવગ્રહણથી સિદ્ધ થાય યાવત્ અંત કરે. કેટલાંક કલ્પોપux કે કાતીતમાં જાય.
ભગવદ્ ! ઉત્કૃષ્ટા ઇનિરાધના આરાધીને કેટલા વાહણથી ? પૂર્વવતું. • : ભગવન્! ઉત્કૃષ્ટા ચાસ્મિારાધના આરાધીને 7 પૂર્વવતું. વિશેષ એ કે
૨૩૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કેટલાંક કલ્યાતીતમાં ઉપજે છે.
ભગવના મધ્યમાં જ્ઞાન આરાધના રાધીને કેટલા ભવગ્રહણ થકી સિદ્ધ થાય યાવતુ અંત કરે? ગીતમાં કેટલાંક બે ભવગ્રહણથી સિદ્ધ થાય યાવતું અંત કરે. ફરી બીજે ભવ અતિક્રમા નથી. - - ભગવન્! મધ્યમાં દર્શનારાધના આરાધીને? પૂર્વવતુ એ પ્રમાણે મધ્યમાં ચાસ્મિારાધનામાં પણ જાણવું.
ભગવન જઘન્ય જ્ઞાનારાધના આરાધીને કેટલા ભવગ્રહણથી સિદ્ધ થાય સાવત્ અંત કરે? ગૌતમ ! કેટલાંક ત્રણ ભવગ્રહણ થકી સિદ્ધ થાય ચાવતુ અંત કરે. પણ સાત-આઠ મવગ્રહણને અતિકમતા નથી. એ પ્રમાણે દર્શનારાધના, અસ્મિારાધના જાણવી.
• વિવેચન-૪૩૧ -
આETETI - નિરતિચારપણે અનુપાલના, તેમાં જ્ઞાાન પાંચ પ્રકારે અથવા શ્રુત, તેની કાળ આદિ ઉપચારકરણરૂપ આરાધના. ૦ર્શન - સમ્યકત્વ, તેની આરાધના-નિશકિતપણું આદિ તેના આચારની અનુપાલના. ચારેત્ર - સામાયિકાદિની નિરતિચાર આરાધના. ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના, જ્ઞાનકૃત્ય અનુષ્ઠાનોમાં પ્રકૃષ્ટ પ્રયtતા. તેમાં મધ્યમ પ્રયન, તે મધ્યમાં. તેમાં અા પ્રયન, તે જઘન્યા. એ પ્રમાણે દર્શનારાધના અને ચારિત્રારાધના જાણવી.
હવે ઉક્ત આરાધના ભેદોના પરસ્પર ઉપનિબંધને જણાવતા કહે છે - જઘન્ય અને ઉત્કર્ષ એવી તે જઘન્યોક, તેના નિષેધથી અજઘન્યોત્કૃષ્ટ અતુિ મધ્યમાં. ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના વાળો જ આ દર્શનારાધનમાં હોય તથા સ્વભાવથી બીજી ન હોય.
ઉત્કૃષ્ટ દર્શન આરાધનાવાળાને જ જ્ઞાન પ્રત્યે ત્રણ પ્રકારે પણ પ્રયત્નનો સંભવ છે. ત્રણે પ્રકારે તે આરાધનાની ભજના છે.
ઉત્કૃષ્ટ જ્ઞાન-ચા»િ આરાધના સંયોગ સૂત્રમાં- જેને ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના, તેને ચાસ્મિારાધના ઉત્કૃષ્ટા કે મધ્યમાં હોય, ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાવાળા જ ચાસ્ત્રિ પ્રતિ તેના સ્વભાવથી અલ્પતમ પ્રયનવાળા થતાં નથી. ઉત્કૃષ્ટ ચાસ્મિારાધનાવાળાને જ્ઞાન પ્રતિ ત્રણે પ્રયત્નો ભજનાએ હોય છે. તેનો સૂત્રમાં અતિદેશ કર્યો છે.
ઉત્કૃષ્ટ દર્શન-ચા»િ આરાધના સંયોગ સૂત્રમાં- જેને ઉકૃષ્ણ દર્શનારાધના છે, તેને ચાસ્મિારાધના ત્રણે પણ ભજનાએ છે. ઉત્કૃષ્ટ દર્શનારાધનાવાળો જ ચારિત્ર પ્રતિ પ્રયત્નમાં ત્રણેમાં પણ અવિરુદ્ધ હોય છે. ઉત્કૃષ્ટા ચાસ્મિારાધનામાં ઉત્કૃષ્ટા દર્શનારાધના હોય જ. કેમકે પ્રકૃષ્ટચાસ્ટિ, પ્રકૃષ્ટ દર્શનનું અનુગત હોય.
હવે આરાધના ભેદનું ફળ દર્શાવતા કહે છે - ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના આરાધીને તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટા ચા»િ આરાધનાના સભાવે સૌધમદિ દેવલોકોપક દેવો મળે ઉત્પન્ન થાય છે. મધ્યમા ચાસ્ટિારાધનાના ભાવે વેચકાદિમાં ઉત્પન્ન થાય છે. મધ્યમોસ્કૃષ્ટ ચાસ્મિારાધન સભાવે એમ જ છે. ઉત્કૃષ્ટા દર્શનારાધનાથી તે જ મવગ્રહણથી સિદ્ધ થાય છે. અર્થાત્ તેની તે જ ભવે સિદ્ધિ થાય છે. ચાસ્મિારાધનામાં તેમાં ઉત્કૃષ્ટ અને મધ્યમા કહેવાથી આમ કહ્યું છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
૮/-/૧૦/૪૩૧
૨૩૫ વૃષ્ય યાસ્મિારાધનાથી પણ તે જ ભવે સિદ્ધ થાય. માત્ર કેટલાંક ‘કથોપકમાં જાય' અહીં તે ન કહેવું ઉત્કૃષ્ટ ચાઆિરાધનાવાળા સૌધર્માદિ કપમાં ન જાય, તેમ કહેવું સિદ્ધિ ગમન અભાવે તેમનું અનુત્તરમાં ગમન થાય છે. • x -
મધ્યમ જ્ઞાનાધના સૂત્રમાં મધ્યમત્વ જ્ઞાનારાધના આશ્રીતે તે જ ભવે તિવણનો અભાવ છે. ભાવમાં ઉત્કૃષ્ટ અવશ્ય હોવું જોઈએ, એમ જાણવું. અન્યા નિવણિ પ્રાપ્તિ ન થાય. અધિકૃત મનુષ્ય ભવ અપેક્ષાએ, બીજા મનુષ્ય ભવની કે બીજા મનુષ્ય મવથી થાય. આ ચાસ્મિારાધના સંવલિત જ્ઞાનારાધનાની વિવક્ષા કરી.
જઘાઘનાને આશ્રીને કેમ અન્યથા કહે છે? સાત-આઠ ભવ ગ્રહણને અતિકમતો નથી. કેમકે ચાઆિરાધનાનું જ આ ફળ કહ્યું છે - જેમકે કહ્યું છે કે - “ચાત્રિમાં આઠ ભવ.” શ્રત, સમ્યકtવ, દેશવિતિમાં અસંખ્યાત ભવો કહ્યા છે. તેથી યાત્રિ આરાધના હિત જ્ઞાનદર્શનારાધના અસંખ્યાત ભાવવાળી પણ થાય, માત્ર આઠ ભવવાળી જ નહીં. • • જીવ પરિણામ કહ્યા, હવે પુદ્ગલના
• સૂગ-૪૩૨ -
ભગવાન બુદ્ગલ પરિણામ કેટલા ભેદ છે ગૌતમાં પાંચ ભેદે છે – વર્ણ, ગંધ, સ, સ્પર્શ, સંસ્થાન પરિણામ. • • વર્ષ પરિણામ કેટલા ભેટે છે? ગૌતમાં પાંચ ભેદે , કાળા વાવ4 શુકલ વર્ષ પરિણામ. • • આ આલાવા વડે ગપરિણામ બે ભેદ, રસ પરિણામ પાંચ ભઈ, પણ પરિણામ આઠ ભેદ છે. • - ભગવની સંસ્થાના પરિણામ કેટલા ભેદે છે? ગૌતમાં પાંચ ભેદે છે. તે આ - પએિડલ સંસ્થાના પરિણામ યાવત આયત સંસ્થાના પરિણામ.
- વિવેચન-૪૩ર :
જે પુદ્ગલો એક વર્ણને ત્યાગીને બીજા વર્ષમાં જાય, તે વર્ણ પરિણામ. એ પ્રમાણે બD Mણવું. પરિમંડલ સંસ્થાન વલયાકાર છે. વાવ શબ્દથી વૃત, ચંસ, ચતુરસ સંસ્થાના પરિણામ જાણવા.
• સૂગ-૪૩૩,૪૩૪ :
1િ3] ભગવન પુલાસ્તિકાયનો એક પ્રદેશ નું દ્રવ્ય છે ?, દ્રવદેશ છે, દ્રવ્યો છે, દ્રવ્યદેeો છે, દ્રવ્ય અને દ્રવ્યદેશ છે, દ્રવ્યો અને દ્રવ્યદેશ છે, દ્રવ્યો અને દ્રવ્યદેશો છે, દ્રવ્ય અને દ્રવ્યદેશો છે ?
ગૌતમ ! કથંચિત દ્રવ્ય છે, કથંચિત દ્રવ્ય દેશ છે, પણ દ્રવ્યો, દ્રવ્યદેશો, યાવત દ્રવ્યો-દ્રવ્યદેશો નથી.
ભગવદ્ ! પુણલાસ્તિકાય પ્રદેશો નું દ્રવ્ય છે 1 દ્રવ્ય દેશ છે? પ્રમનપૂર્વવતું. ગૌતમ ! કાંચિત્ દ્રવ્ય, કથંચિત દ્રવ્યદેશ કથંચિત દ્રવ્યો, કથંચિત દ્રવ્યદેશો છે, એ રીતે પાંચ ભંગો કહેવા. છઠ્ઠો નથી.
ભગવન! પુણલાસ્તિકાયના ત્રણ પ્રદેશો શું દ્રવ્ય છે : દ્રવ્યદેશ છે પ્રશ્ન ગીતમાં કયંચિતુ દ્રવ્ય છે. અાદિ સાત ભંગ કહેવા. યાવત કથંચિત દ્રવ્યો અને દ્રવ્ય દેશ છે. આઠમો ભંગ નથી.
ભગવન પુણલાસ્તિકાયના ચાર પ્રદેશો શું દ્રવ્ય છે ? ગૌતમ !
૨૩૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કાંચિત દ્રવ્ય છે, આદિ આઠે ભાંગ કહેવા. યાવત કથંચિત દ્રવ્યો અને દ્રવ્યદેશો. જે રીતે ચાર કલા, એ રીતે પાંચ, છ, સાત વાવવું અસંખ્ય કહેવા. • • પૃષ્ણલાસ્તિકાયના અનંત પ્રદેશો નું દ્રવ્ય છે પૂર્વવત્ રાવતું અાઠે ભંગો કહેવા..
[13] ભગવન! લોકકાશ પ્રદેશો કેટલા કલા છે? ગૌતમાં અસંખ્યાત ભગવના એકએક જીવના કેટલા જીવાદો કહ્યા છે ગૌતમાં જેટલા લોકાકાશ પ્રદેશ છે, તેટલા (પ્રમાણમાં) એક-એક જીવના જીવપદેશો કા છે.
• વિવેચન-૪૩૩,૪૩૪ -
પુદ્ગલાસ્તિકાય : એક અણુકાદિ પુદ્ગલરાશિ, પ્રદેશનિશ એવો અંશ. પગલાસ્તિકાયપ્રદેશ - પરમાણું. - ગુણ, પર્યાયિયોગિ. ધ્યપ્રદેશ • દ્રવ્યના અવયવ. એ રીતે એકત્વ-બહુત્વ વડે પ્રત્યેક ચાર વિકલ્પો છે. દ્વિક સંયોગો પણ ચાર છે સોમ પ્રશ્ન-ઉત્તર છે - બીન દ્રવ્ય સંબંધી કાંચિત દ્રવ્ય છે, કથંચિત્ દ્રવ્યદેશ છે. બાકીના વિકલ્પોનો નિષેધ છે. પરમાણુના એકવણી બહુcવના દ્વિસંયોગનો અભાવ છે. • • ભગવન! બે દ્રવ્યો? અહીં આઠ મંગો મણે પાંચ ભંગ થાય, પછીના નહીં. તેમાં બે પ્રદેશો કર્યાયિતુ દ્રવ્ય છે. કઈ રીતે? જ્યારે તે બંને દ્વિપદેશિક સ્કંધપણે પરિણત થાય ત્યારે દ્રવ્ય.
જ્યારે તે - x - દ્રવ્યાંતર સંબંધ પામે ત્યારે દ્રવ્યદેશ, બંને અલગ હોય તો દ્રવ્યો. બંને દ્રવ્યાંતના સંબંધથી દ્રવ્યદેશો. જો તેમાંનો એક કેવળતાથી રહે, બીજ દ્રવ્યાંતરથી સંબદ્ધ હોય, ત્યારે દ્રવ્ય અને દ્રવ્યદેશ એ પાંચમો ભંગ. બાકીના અસંભવ છે.
ત્રણ પ્રદેશોમાં આઠમાંથી સાત વિકલ્પો સંભવે છે. તે કહે છે જે ત્રણે ત્રિપદેશિક સ્કંધ રૂપે પરિણમે ત્યારે દ્રવ્ય. જો તે * * * દ્રવ્યાંતર સંબંધ કરે તો દ્રવ્યદેશ. જો ત્રણ કે બે અલગ રહે તો દ્રવ્યો. જો રોકીપે દ્રવ્યાંતર સાથે સંબંઘ કરે તો દ્રવ્ય દેશો. જો તેના એક કે બે દ્રવ્યો અણપણે રહે, બાકીનો દ્રવ્યાંતર સાથે સંબદ્ધ હોય તો દ્રવ્ય-દ્રવ્યદેશ. જો એક સ્થિત અને બીજા બે દ્રવ્યાંતર સાથે સંબદ્ધ હોય તો દ્રવ્ય અને દ્રવ્ય દેશો. જો બે સ્થિત અને એકનો દ્રવ્યાંતર સંબદ્ધ હોય તો દ્રવ્યો અને દ્રવ્યદેશ. આઠમો ભંગ નથી. કેમકે બંને બાજુ બહુવચનાભાવ છે.
ચાર પ્રદેશમાં આઠમો ભંગ સંભવે છે. કેમકે તેમાં બંને બાજુ બહુવચનનો સંભવ છે..
પરમાણુ આદિ વકતવ્યતા કહી. પરમાણુ આદિ લોકાકાશ પ્રદેશ અવગાહી હોય છે. તેની વક્તવ્યતા - જેથી લોક અસંખ્યાત પ્રદેશિક છે, તેથી તેના પ્રદેશો અસંખ્ય છે. પ્રદેશાધિકારથી જ કહે છે - એક જીવતા લોકાકાશ જેટલા પ્રદેશો છે ? કેમ ? જીવ કેવલિ સમુઠ્ઠાત કાળે સર્વ લોકાકાશને વ્યાપીને રહે છે. તેથી લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. • • જીવ પ્રદેશો પ્રાયઃ કર્મ પ્રકૃતિ વડે અનુગત છે, તેથી તેને કહે છે -
Page #251
--------------------------------------------------------------------------
________________
૮/-/૧૦/૪૩૫
૨૩૩
• સૂત્ર-૪૩૫ -
ભગવાના કેટલી કમપકૃતિ છે? ગૌતમાં આઠ. તે આ જ્ઞાનાવરણીય યાવતું અંતરાય. • • ભગવના નૈરયિકોની કેટલી કર્મ પકૃતિઓ છે? ગૌતમાં આઠ, એ રીતે બધાં જીવોની આઠ કર્મ પ્રકૃતિ સ્થાપવી. યાવતું વૈમાનિક,
ભગવન જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગ પરિચ્છેદો છે ? ગૌતમ અનંતા. - - નૈરયિકોના જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગ પરિચ્છેદો છે ? ગૌતમ અનંતા. એ પ્રમાણે બધાં જીવોના 1ણવા. વૈમાનિકની પૃચ્છા. ગૌતમ ! અનંત અવિભાગ પરિચ્છેદો છે. એ પ્રમાણે જેમ જ્ઞાનાવરણીયના અવિભાગપરિચ્છેદો કહ્યા, તેમ આઠે કર્મ પ્રકૃતિના અંતરાય પર્યત વૈમાનિક સુધી કહેવા.
ભગવના એક એક જીવનમાં એક એક જીduદેશે જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગ પરિચ્છેદ આવેષ્ટિત-પરિવેષ્ટિત છે ? ગૌતમ! કથંચિત આવેષ્ટિત-પરિવેષ્ટિત છે, કથંચિત નથી. જો આવેષ્ટિત-પરિવેષ્ટિત હોય તો નિયમા અનંત વડે હોય.
ભગવન ! એક-એક નૈરયિકના એક-એક જીવપદેશ જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગ-પરિચ્છેદ આવેષ્ટિત-પરિવેષ્ટિત છે? ગૌતમ! નિયમો અનંતા. જેમ નૈરયિક કા તેમ યાવત વૈમાનિક કહેવા. વિશેષ એ કે - મનુષ્યોને જીવની માફક જાણવા.
- ભગવાન ! એક એક જીવને એક એક જીવપદેશે દર્શનાવરણીય કર્મના કેટલા? જ્ઞાનાવરણીય માફક દંડક કહેવો યાવત્ વૈમાનિક. એ પ્રમાણે અંતરાયના સુધી કહેવું. વિશેષ આ - વેદનીય, આયુ, નામ, ગોત્ર આ ચાર કર્મોના વિષયમાં નૈરયિકવ4 મનુષ્યો કહેવા.
વિવેચન-૪૩૫ :
જેનાથી પરિચ્છેદ થાય, તે પરિચ્છેદ અર્થાત્ અંશ. તે સવિભાગ પણ હોય, તેથી વિશેષથી કહે છે - અવિભાગ. અવિભાગ-પરિચ્છેદ એટલે અંશ રહિતના અંશ. તે જ્ઞાનાવરણીય કર્મના અનંતા છે. કઈ રીતે ? જ્ઞાનાવરણીય કર્મ જ્યાં સુધી જ્ઞાનના અવિભાગ ભેદોને આવરણ કરે, ત્યાં સુધી જ તેનો અવિભાગ પરિચ્છેદ છે. અથવા દલિકોની અપેક્ષાએ તેના અનંત પરમાણુરૂપ છે.
તે પરમાણુ વડે આવેષ્ટિત-પરિવેષ્ટિત થતુ અત્યંત પરિવેષ્ટિત અથવા આવેટ્ય પરિવેષ્ટિત. કેવળીને આશ્રીને આવેષ્ટિત પરિવેષ્ટિત નથી, કેમકે તેમને ક્ષીણ જ્ઞાનાવરણવથી તે પ્રદેશના જ્ઞાનાવરણીય અવિભાગ પરિચ્છેદ વડે આવેપ્ટનપરિવેટનનો અભાવ છે.
મનુષ્યની અપેક્ષાએ આવેષ્ટિત-પરિવેષ્ટિતપણામાં તેના ઈતરનો સંભવ હોવાથી કથંચિત્ આવેષ્ટિત આદિ કહ્યું. એ પ્રમાણે દર્શનાવરણીય, મોહનીય, અંતરાયમાં પણ કહેવું.
વેદનીય, આયુ, નામ, ગોત્રમાં ફરી જીવ પદ માફક ભજના કહેવી,
૨૩૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ સિદ્ધની અપેક્ષાએ. મનુષ્યપદમાં આમ નથી. તેમાં વેદનીયાદિનો સભાવ છે. - - હવે જ્ઞાનાવરણને બાકીના સાથે ચિંવતે છે –
• સૂત્ર-૪૩૬,૪૩૭ :
[13] ભગવન્જેના જ્ઞાનાવરણીય છે, તેના દર્શનાવરણીય પણ છે અને જેના દર્શનાવરણીય છે, તેના જ્ઞાનાવરણીય પણ છે? ગૌતમાં નિયમ : x - આ બંને હોય. • • ભગવતા જેના જ્ઞાનાવરણીય છે, તેના વેદનીય છે, જેના વેદનીય છે તેના જ્ઞાનાવરણીય પણ છે? ગીતમાં જેના નtવરણીય છે, તેના વેદનીય નિયમ છે, પણ જેના વેદનીય છે, તેને જ્ઞાનાવરણીય કદાચ હોય, કદાચ ન હોય.
ભગવના જેના જ્ઞાનાવરણીય છે, તેના મોહનીય છે, જેના મોહનીય છે, તેના જ્ઞાનાવરણીય છે? ગૌતમાં જેના જ્ઞાનાવરણીય છે તેના મોહનીય કદાય હોય, કદાચ ન હોય. જેના મોહનીય હોય, તેના જ્ઞાનાવરણીય નિયમો હોય. • • ભગવન! જેના જ્ઞાનાવરણીય છે, તેને આયુ છે, એ પ્રમાણે જેમ વેદનીય કહ્યું તેમ આમાં પણ કહે. એ પ્રમાણે નામકમાં, ગોઝક્રમમાં પણ કહેવું. જે રીતે દર્શનાવરણીય સાથે કહ્યું તે પ્રમાણે અંતરાયમાં પણ નિયમથી પરસ્પર સહભાવ છે.
ભગવન્! જેને દર્શનાવરણીય કર્મ છે, તેને વેદનીય છે, જેને વેદનીય છે તેને દર્શનાવરણીય છે? જે પ્રમાણે જ્ઞાનાવરણીયનું કથન ઉપર સાત કમ સાથે કર્યું, એ જ પ્રકારે દર્શનાવરણીય કર્મનું પણ અંતરાયકર્મ સુધી છ કમ સાથે કથન કરવું.
- ભગવન! જેને વેદનીય છે, તેને મોહનીય છે અને જેને મોહનીય છે, તેને વેદનીય છે? ગૌતમાં જેને વેદનીય છે, તેને મોહનીય કદાચ હોય, કદાચ ન હોય. જેને મોહનીય છે, તેને વેદનીય નીયમાં હોય. ભગવન્! જેને વેદનીય છે, તેને આય? આ બંને નિયમો પરસ્પર સાથે હોય. જેમ યુની સાથે વેદનીય કહ્યું તેમ નામ સાથે અને ગોત્ર સાથે પણ કહેવું. - ભણવના જેને વેદનીય હોય, તેને અંતરાય હોય? પૃચ્છા. ગૌતમાં જેને વેદનીય હોય, તેને અંતરાય કદાચ હોય, કદાચ ન હોય. પણ જેને અંતરાય હોય તેને વેદનીય નિયામાં હોય.
ભગવનજેને મોહનીય, તેને આયુકર્મ અને જેને હું તેને મોહનીય કર્મ છે? ગૌતમાં જેને મોહનીય તેને આયુ નિયમ છે, જેને આયુકર્મ છે, તેને મોહનીય કદાચ હોય, કદાચ ન હોય. આ પ્રમાણે નામ, ગોમ અને અંતરાય પણ કહેવું. • - ભગવન જેને આયુકર્મ હોય તેને નામકર્મ હોય? પૃચ્છા. બંને પરસ્પર નિયમ હોય. • - આ પ્રમાણે ગોત્રકમ સાથે પણ કહેવું. • : ભગવન! જેને આયુકર્મ હોય તેને અંતરાય? પૃચ્છ. ગૌતમાં જેને આયકર્મ હોય, તેને અંતરાયકર્મ કદાચ હોય, કદાય ન હોય. પણ જેને અંતરાય હોય તેને આયુ નિયમો હોય.
Page #252
--------------------------------------------------------------------------
________________
૮/-/૧૦/૪૩૬,૪૩૩
૨૩૯
૨૪o
ભગવતી-અંગસત્ર સટીકઅનુવાદ-૨
વિચારતા - તેમાં જેને મોર્નીય, તેને આયુ નિયમથી કેવલી માફક છે. જેને આપ્યું છે, તેને મોહનીયની ભજના. કેમકે અક્ષીણ મોહવાળાને બંને હોય, ક્ષીણ મોહવાળાને આયુ જ હોય.
જેને મોહનીય તેને નામ, ગોત્ર, અંતરાય નિયમા હોય, પણ જેને નામાદિ ત્રણ છે, તેને મોહનીય ક્ષીણ મોહવાળાને હોય. પણ ક્ષીણ મોહવાળાને ન હોય. - . હવે આયુની બાકીના ત્રણ સાથે વિચારણા-જેને આપ્યું છે, તેને નિયમા નામ છે, જેનું નામ છે, તેને નિયમા આવ્યુ છે. એ પ્રમાણે ગોત્ર સાથે પણ જાણવું. જેને આયુ છે, તેને અંતરાય અકેવલી માફક હોય છે અને કેવલી માફક નથી હોતું. તેથી હોય કે ન હોય કહ્યું.
નામકર્મને બાકીના બે સાથે વિચારે છે - જેને નામકર્મ છે તેને નિયમો ગોગકર્મ છે, જેને ગોત્ર છે તેને નિયમા નામ છે. જેનું નામ છે, તેને અંતરાય અકેવલીવતુ હોય અને કેવલીવત ન હોય. . - આ રીતે ગોગકર્મ અને અંતરાયકર્મની ભજના પણ કહેવી.
અનંતર કમ કહ્યા. તે પુદ્ગલાત્મક હોવાથી તેનો અધિકાર કહે છે. પુતાના - શ્રોમ આદિ રૂપે હોય છે, જેને તે પુદ્ગલી, પુદ્ગલ એ સંજ્ઞા છે. જીવના યોગથી તે પુદ્ગલ કહ્યા.
ભગવન! જેને નામકર્મ હોય, તેને ગોત્ર કર્મ હોય? પૃછા ગૌતમાં બંને પર નિયમ હોય. . - ભગવ! જેને નામકર્મ હોય તેને અંતરાય કર્મ હોય? પ્રા. ગૌતમાં જેને નામકર્મ હોય, તેને અંતરાય કર્મ કદાચ હોય, કદાચ ન હોય. જેને અંતરાય હોય, તેને નિયમાં નામ હોય. - - ભગવન! જેને ગોત્રકમ હોય, તેને અંતરાયકર્મ હોય? પૃચ્છા. ગૌતમાં જેને ગોત્ર છે, તેને અંતરાય હોય કે ન હોય, અંતરાયવાળાને ગોત્ર નિયમાં હોય.
[૪૩] ભગવત્ ! જીવ પગલી છે કે યુગલ છે ? ગૌતમ ! જીવ બંને છે - એમ કેમ કહ્યું ? ગૌતમ ! જેમ કોઈ પાસે છત્ર હોય તો છમ, દંડથી દંડી, ઘટથી ઘટી, પટથી પટી, કરથી કરી કહેવાય છે, એમ જ છે ગૌતમ! જીવ પણ શ્રોત્ર-ચક્ષ-પ્રાણ-જીભ-સ્પર્શ ઈન્દ્રિયોને આશ્રીને યુગલી કહેવાય. જીવને આશીને યુગલ કહેવાય. તેથી પૂર્વવત્ કહ્યું.
ભગવન્! નૈરયિક પુદ્ગલી કે પુગલ ? એ પ્રમાણે જ વૈમાનિક સુધી કહેવું. વિશેષ આ - જેને જેટલી ઈન્દ્રિયો છે, તેને તેટલી કહેવી. • : ભગવના સિદ્ધો પુલી છે કે પુગલ ? ગૌતમ! પગલી નથી, પુદગલ છે. ભગવન! એમ કેમ કહું ? ગૌતમ! જીવને આશીને. તેથી ગૌતમ ! એમ કહ્યું. - - ભગવન ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૪૩૬,૪૩૩ -
જેને વેદનીય છે, તેને જ્ઞાનાવરણીય હોય કે ન હોય. અકેવલી અને કેવલીને આશ્રીને કહ્યું. અકેવલીને આ બંને હોય, કેવલીને વેદનીય જ હોય, જ્ઞાનાવરણીય નહીં. જેને જ્ઞાનાવરણીય છે, તેને મોહનીય હોય કે ન હોય. • અક્ષપક, ક્ષેપકને આશ્રીને અક્ષપકને બંન હોય, ક્ષક્ષકને મોહક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જ્ઞાનાવરણીય હોય પણ મોહનીય ન હોય. એ પ્રમાણે જેમ જ્ઞાનાવરણીય, વેદનીય વડે કહ્યું તથા આયુક, નામ અને ગોત્ર સાથે પણ કહેવું. કેમકે તે બધામાં ઉક્ત પ્રકારથી ભજના છે • • અંતરાય વડે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય માફક કહેવું. કેમકે તે બંનેમાં ભજના નથી. આ જ વાત કહે છે
એ પ્રમાણે જેમ વેદનીય, નિયમા પરસ્પર સમ કહેવું. તેથી જેને જ્ઞાનાવરણીય છે, તેને નિયમો અંતરાય છે. જેને અંતરાય છે તેને નિયમો જ્ઞાનાવરણીય છે. એમ પરસ્પર નિયમો કહેવું.
Q દર્શનાવરણીય બાકીના છ સાથે - આ આલાવો જ્ઞાનાવરણીય આલાવા સમાન જ છે. • • વેદનીયને બાકીના પાંચ સાથે વિચારતા - જેને વેદનીય છે, તેને મોહનીય હોય કે ન હોય. અક્ષણમોહ, ક્ષીણમોહને આશ્રીને. અક્ષીણ મોહને બંને હોય ક્ષીણમોહને વેદનીય હોય, મોહનીય ન હોય. - - જ્યાં વેદનીય છે, ત્યાં નિયમા આવ્યું છે, જ્યાં આવ્યું છે, ત્યાં નિયમા વેદનીય છે. એ પ્રમાણે નામ, ગોત્ર સાથે પણ કહેવું.
અંતરાય સાથે ભજના. કેમકે વેદનીય અને અંતરાય કેવલિને હોય, કેવલીને વેદનીય હોય, અંતરાય નહીં. • • હવે મોહનીય બાકીના ચાર સાથે
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૮-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
ભાગ-૧૦-મો પૂર્ણ
Page #253
--------------------------------------------------------------------------
________________
આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ
- ૧૬
|
આગમનું નામ
ભાગ ક્રમાંક આચારાંગ
| ૧ અને ૨ સૂત્રકૃતાંગ
૩ અને ૪ સ્થાનાંગ
૫ થી ૭ સમવાયાંગ ભગવતી
૯ થી ૧૩ જ્ઞાતાધર્મકથા
- ૧૪ ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ
૧૫ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા
૧૭ જીવાજીવાભિગમ
૧૭ થી ૧૯ પ્રજ્ઞાપના
૨૦ થી ૨૨ સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ
૨૩,૨૪ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ
૫ થી ૨૭ નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | ૨૮ નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા
| | ૩૦ આવશ્યક
૩૧ થી ૩૪ પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ
| ૩૫ દશવૈકાલિક
૩૬ ઉત્તરાધ્યયન
૩૭ થી ૩૯ નંદીસૂત્ર
| ૪૦ અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર
| ૪૨
૨૯
]
૪૧.
Page #254
--------------------------------------------------------------------------
________________
।। નમો નમો નિમ્મતનુંસળK II
આગમસૂત્ર
સટીક અનુવાદ
૧૧
અનુવાદ શ્રેણી સર્જક - મુનિ દીયરત્નસાગર
Page #255
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ:
આગમસટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૧૧ માં છે..
ભગવતી-૩]
-: અનુવાદ-શ્રેણીના સર્જક :
“ભગવતી” અંગસૂત્ર-૫ ના.
– – શતક-૯-થી
મુનિ દીપરત્નસાગર
આરંભીને
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પ
–૦- શતક-૧૨-સુધી
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦
- X
- X
- X
- X
- X
- X
- X
-
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
* ટાઈપ સેટીંગ Sિ : મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. |III ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 III Tel. 079-25508631
11/1]
Page #256
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
આગમસૂત્ર સટીક અનુવાદ
所以級機器
0 વંદના એ મહાન આત્માને છે
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના
ચરણ કમળમાં સાદર કોટીશ વંદના
આગમ સટીક અનુવાદના
આ ભાગ ૧૧] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પપૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી આ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર છે
શ્રી અઠવાલાઈન્સ જૈન જે.મૂ.પૂ.સંઘ છે મા તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ
સુરત
0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.
જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી.
ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
Page #257
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #258
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #259
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #260
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #261
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #262
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं
૪૬ પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
- આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #263
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसइक्रोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
– વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ.
Page #264
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
- આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #265
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –
Page #266
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #267
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #268
--------------------------------------------------------------------------
________________
૧૬
(૮) જિનભક્તિ સાહિત્ય -
• चैत्यवन्दन पर्वमाला
• चैत्यवन्दनसंग्रह - तीर्थजिन विशेष
• चैत्यवन्दन चोविसी
૦ ચૈત્યવંદન માળા
આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ
સંગ્રહ છે.
d શત્રુંજય ભક્તિ
• शत्रुञ्जय भक्ति
૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય
૦ ચૈત્ય પરિપાટી
(૯) પ્રકીર્ણ સાહિત્ય -
૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી
૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી
આગમસૂત્ર સટીક અનુવાદ
૦ અભિનવ જૈન પંચાંગ
• अभिनव जैन पञ्चाङ्ग
૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી
૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો
૦ શ્રી જ્ઞાનપદ પૂજા
૦ કાયમી સંપર્ક સ્થળ
૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા
(૧૦) સૂત્ર અભ્યાસ-સાહિત્ય -
૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ
.
પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
= = X =
E
G
મ
Page #269
--------------------------------------------------------------------------
________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ® શતક છે
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ
-ભ-૧૧(૫) ભગવતી અંગ-a/3
૦ આઠમું શતક કહ્યું, હવે નવમું કહે છે. તેનો સંબંધ આ છે - આઠમામાં વિવિધ પદાર્થો કહ્યા. અહીં તે જ બીજા ભંગોથી કહે છે -
• સૂત્ર-૪૩૮ :
૧- જંબૂદ્વીપ, જ્યોતિષ, ૩ થી 30 અંતદ્વીપ, ૩૧-અછુવા, ૩ર-ગાંગેય, 33-કુંડગ્રામ, ૩૪-પરણ. નવમાં શતકમાં ૩૪-ઉદ્દેશ છે.
• વિવેચન-૪૩૮ :
૧-જંબૂદ્વીપ વક્તવ્યતા વિષય, ૨-જ્યોતિક વિષય, 3 થી ૩૦-અઠ્ઠાવીસ ઉદ્દેશા અંતર્લીપવિષયક, ૩૧-“અશ્રુત્વા' ધર્મ પ્રાપ્ત થાય તેનું પ્રતિપાદન, 3-ગાંગેય અણગારની વકતવ્યતા, 33-બ્રાહ્મણકુંડ ગ્રામ વિષયક, ૩૪-પુરુષ, પુરુષને હણે ઈત્યાદિ વકતવ્યતા.
અનુવાદ તથા ટાનુસારી વિવેચન
• ભૂમિકા :
ભગવતી” એ પાંચમું આગમ છે. અંગસૂત્રોમાં ભગવતી એ પાંચમું અંગસૂત્ર છે. પ્રાકૃતમાં તે પાવરું નામે પ્રસિદ્ધ છે. તે ''વિવાઇપન્નર'' કે “fધવાઇ'' નામે પણ ઓળખાય છે. સંસ્કૃતમાં આ સૂત્ર બનાવતી અને ચાધ્યાપ્રાપ્તિ નામે ઓળખાય છે. વ્યવહારમાં તો ભગવતી-સૂગ નામે જ પ્રસિદ્ધ છે. આ સૂત્રનું યોક જ શ્રુતસ્કંધ છે. તેમાં કુલ-૪૧-શતક છે. [અધ્યયનને શતક નામે ઓળખે છે.) આ શતકમાં પેટાવર્ગ કે પેટા શતક છે. તેના પેટા ઉદ્દેશા પણ છે.
“ભગવતી'' સૂત્રના મુખ્ય વિષય સ્વસમયપરસમયની વિચારણા છે, ઈન્દ્રભૂતિ આદિ ગણધરો, કેટલાક દેવો, શ્રાવક-શ્રાવિકાદિ અનેકના પૂછેલા પ્રશ્નો છે. તેના ભગવંતે આપેલા ઉત્તરો છે. દ્રવ્યાનુયોગની મુખ્યતાવાળા આ આગમમાં બીજા ત્રણે અનુયોગો પણ છે. કર્મપ્રકૃતિનું પણ વર્ણન છે, મરણના ભેદ, સમુદ્ઘાત, અસ્તિકાય, ક્રિયા, પુદ્ગલ, વેદના, તમસ્કાય, પ્રત્યાખ્યાન, લોક, ભાષાદિ અનેક વિષયો છે.
આ આગમના મૂળ સુગોનો પૂર્ણ અનુવાદ સામે નોંધેલ છે. વિવેચનમાં “ટીકાનુસારી વિવેચન' શબ્દ અમે પસંદ કર્યો છે, પણ તેમાં વૃતિ સાથે ક્વચિત ભગવતી-ચૂર્ણિનો આધાર પણ લીધો છે. આ રીતે મુખ્યતાએ વૃત્તિનો અનુવાદ, કયાંક ચૂણિના અંશો, ક્યાંક અન્ય સંદર્ભો નોંધ્યા છે, તો સામે પક્ષો વ્યાકરણ, ન્યાય, વાદો જેવી વસ્તુનો અનુવાદ અહીં વિવેચનમાં છોડી પણ દીધેલ છે ત્યાં • x • x - એવી નિશાની કરેલ છે.
$ શતક-૯, ઉદ્દેશક-૧ - “જંબૂઢીપ” છે.
- X - X - X - X - X - X – • સૂત્ર-૪૩૯ :
તે કાળે, તે સમયે મિથિલા નામે નગરી હતી-વર્ણન. માણિભદ્ધ ચૈત્ય હતું. - વર્ણન, સ્વામી પધાર્યા. દિi નીકળી યાવત ગૌતમસ્વામી પપાસના કરતા આ પ્રમાણે બોલ્યા - ભગવાન ! જંબૂઢીપ નામક દ્વીપ કયાં છે ? ભગવદ્ ! જંબૂદ્વીપ કયા આકારે છે ? એ પ્રમાણે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ કહેવી ચાવતુ એ પ્રમાણે જ પૂર્વ-પશ્ચિમ, જંબૂદ્વીપમાં ૧૪,૫૬,ooo નદીઓ કહેલી છે. ભગવાન ! તે એમ જ છે. તે એમ જ છે.
• વિવેચન-૪૩૯ :
ife of - કયા દેશમાં. એ પ્રમાણે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ કહેવી. તે આ પ્રમાણે - ભગવત્ ! જંબૂદ્વીપ દ્વીપ કેટલો મોટો છે ? ભગવન! જંબૂદ્વીપના ભાવ-પ્રત્યાવતાર શું છે ? અર્થાત્ કેવા આકાર ભાવમાં તેનો પ્રત્યાવતાર છે ? ગૌતમ ! આ જંબૂદ્વીપ સર્વે દ્વીપ સમુદ્રોમાં સર્વવ્યંતર, સૌથી નાનો, વૃd, તેલના માલપુઆના આકારે રહેલા • વૃત, રથ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત-નૃત, પુકર કર્ણિકા સંસ્થાન સંસ્થિત એવો વૃત, પ્રતિપૂર્ણ ચંદ્ર સંસ્થાન સંસ્થિત, એક લાખ યોજન આયામ અને વિકંભથી ઇત્યાદિ છે. અંતે શું કહ્યું? ઉક્ત ન્યાયથી પૂર્વ-પશ્ચિમ સમુદ્રગામી એવું ૧,૫૬,૦૦૦ નદીનું વૃંદ કહેલ છે. આ સંખ્યા ભરત, ઐરાવતની ગંગા, સિંધુ, કતા, કતવતી પ્રત્યેક ૧૪,૦૦૦ નદીથી યુક્ત છે, તથા હૈમવત-ઐરણ્યવતની રોહિતા, રોહિતાંશા, સુવર્ણકુવા, રાયક્લાએ પ્રત્યેક ૨૮,ooo નદીથી યુકત છે. હરિવર્ષ, મ્યફવર્ષની હરિ, હરિકાંતા, નકાંતા, નારીકાંતા પ્રત્યેક ૫૬,૦૦૦થી યુક્ત, મહાવિદેહમાં શીતા,
ભગવતી સૂગ અનુવાદ પાંચ ભાગોમાં મુદ્રિત થયો છે. જેમાં આ ત્રીજો ભાગ છે. તેના ૧ થી ૮ શતકો બે ભાગમાં છપાયા છે. [11/2]
Page #270
--------------------------------------------------------------------------
________________
રેo
૯)-/૧/૪૩૯ શીતોદા પ્રત્યેક ૫,૩૨,૦૦૦થી યુક્ત સમુદ્રને મળે છે.
વાયનાંતરમાં આ પ્રમાણે દેખાય છે. જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ મુજબ જાણવું, તેમાં જ્યોતિક ન કહેવા યાવત્ વર્ષધર પર્વત, કૂટો, તીર્થ, શ્રેણી, વિજય, દ્રહ, નદીના સમૂહથી સંગ્રહણી છે. તેમાં “જ્યોતિષ સિવાય” એટલે જંબૂદ્વીપ પ્રાપ્તિમાંની
જ્યોતિક વકતવ્યતા છોડીને સમસ્ત જંબૂઢીપપ્રાપ્તિ સૂત્ર એ આ ઉદ્દેશાનું સૂત્ર જાણવું. અંતે શું ? નાવ છેતેમાં ખંડ એટલે જંબૂદ્વીપનું ભરતો કેટલાં ખંડપ્રમાણ છે ? કહે છે - ૧૯૦ ખંડ. જંબૂદ્વીપ કેટલા યોજન ખંડ પ્રમાણ છે ? કહે છે - છ૯૦,૫૬,૯૪,૧૫૦ (યોજન) ૧ ગાઉ, ૧૫૧૫ ધનુષ, ૬૦ અંગુલ ગણિત છે.
ભરત, હૈમવતાદિ સાત વર્ષ ક્ષેત્રો છે. જંબૂદ્વીપમાં પર્વતો કેટલા છે? છ વર્ષધર પર્વતો હિમવત્ આદિ, એક મેટુ, એક ચિત્રકૂટ, એક વિચિત્રકૂટ, આ દેવકરમાં બે ચમકપર્વત, ૨૦૦ કાંચન પર્વત. શીતા-શીતોદા નદીના પડખે ૨૦ વક્ષસ્કાર પર્વતો, ૩૪-દીર્ધ વૈતાઢ્ય પર્વતો, ચાર વૃત્ત વૈતાઢ્યો. એમ ૨૬૯ પર્વતો છે. પર્વત કૂટો કેટલા છે? ૫૬ વર્ષધર કૂટો, ૯૬ વક્ષસ્કાર કૂટો, ૩૦૬ વૈતાદ્ય કૂટો, નવ મેરુકૂટ, એ રીતે ૪૬૭ કૂટો છે. જંબૂદ્વીપમાં કેટલા તીયોં છે? ભરતાદિ ૩૪ ખંડોમાં માગધ, વરદામ, પ્રભાસ નામે ત્રણ-ત્રણ તીર્થો છે. એ રીતે ૧૦૨ તીર્થો છે. વિધાધર અને આભિયોગિક શ્રેણિઓ કેટલી છે? ૬૮, વૈતાદ્ય પર્વતોમાં પ્રત્યેકમાં પ્રત્યેકમાં બબ્બે શ્રેણિ છે. એ રીતે ૧૩૬ શ્રેણિઓ થાય. કેટલાં ચક્રવર્તીએ જીતવાના ભૂખંડો છે? ૩૪. આટલી રાજધાની આદિ પદાથોં છે. કેટલા મહાદ્રહો છે? પદ્મ આદિ-૧૬. નદીનું પ્રમાણ દશર્વિલ છે.
ઉદ્દેશકના અર્થના વિષયભૂત આ સંગ્રહણી ગાયા છે.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 એક ચંદ્રનો પરિવાર કોડાકોડી તારાગણ સહિત હોય છે. • ત્યાં સુધી જાણવું. ભગવાન ! યુકરાઈ સમુદ્રમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા છે ? એ પ્રમાણે સર્વે દ્વીપ સમુદ્રોમાં જ્યોતિનું જે વર્ણન છે, તે પ્રમાણે જ સ્વયંભૂરમણસમુદ્રમાં યાવત્ શોલ્યા, શોભે છે અને શોભશે. - - ભગવાન ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૪૪૦ થી ૪૪૩ :
જીવાભિગમ મુજબ. ત્યાં આ સૂત્ર છે - કેટલાં ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે? કેટલાં સૂર્યો તયા, તપે છે, તપશે? કેટલાં નબોએ યોગ કર્યા, કરે છે, કરશે ? કેટલા મહાગ્રહો ચાર ચર્ચા, ચરે છે, ચરશે ? કેટલા કોડાકોડી તારાગણા શોલ્યા, શોભે છે, શોભશે ? ગૌતમ ! જંબૂદ્વીપમાં બે ચંદ્રો પ્રકાશ્યા છે, બે સૂર્યો તયા છે, ૫૬ નક્ષત્રોએ યોગ કર્યો છે ૧૩૬ મહાગ્રહો ચાર ચય છે, ૧,33,ooo આદિ તારાગણ પુસ્તકમાં લખેલ છે.
લવણસમુદ્રમાં સૂત્રમાં જીવાભિગમમાં આ સૂત્ર છે - કેટલા ચંદ્રો પ્રકાશ્યા છે, પ્રકાશે છે, પ્રકાશશે ઈત્યાદિ પ્રગ્નસૂત્ર પૂર્વવત્ - ઉત્તર - ગૌતમ ! લવણસમુદ્રમાં ચાર ચંદ્રો પ્રકાશ્યા ચાર સૂર્યો તયા ૧૧૨ નક્ષત્રોએ યોગ કર્યો૩૫૨ મહાગ્રહોએ ચાર ચય ૨,૬૭,૯૦૦ તારાગણ કોડાકોડી શોભ્યા છે, શોભે છે, શોભશે. સુધી કહેવું.
ધાતકીખંડ માટે જીવાભિગમોક્ત સૂત્ર-ભગવદ્ ! ધાતકી ખંડમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે ઈત્યાદિ સૂત્ર. ગૌતમ ! ૧૨ ચંદ્રો, ૧૨ સૂર્યો, ૩૩૬ નમો, ૧૦૫૬ મહાગ્રહો, ૮,૦૩,૭૦૦ તારાગણ કોડાકોડી છે. કાલોદસમુદ્રમાં ગૌતમ ! ૪૨ ચંદ્રો, ૪ર-સૂર્યો, ૧૧૩૬ નક્ષત્રો, ૩૬૯૬ મહાગ્રહો, ૨૮,૧૨,૫૦ કોડાકોડી તારાગણ શોભે છે - x -
ભગવદ્ !કરવરદ્વીપમાં કેટલા ચંદ્રો ઈત્યાદિ પ્રશ્ન. ૧૪૪ ચંદ્ર, ૧૪૪ સૂર્યો પુકરવરદ્વીપમાં પ્રકાશે છે. અહીં ભ્રમણ પણ કહ્યું છે, પરંતુ તે સર્વે ચંદ્ર, સૂર્યની અપેક્ષાએ નથી. તો શું છે ? કિરદ્વીપ અત્યંતર અર્ધવર્તી બોંતેર ચંદ્ર, બોંતેર સૂર્ય જ લેવા. ૪૦૩૨ નક્ષત્રો હોય છે. ૧૨,૬૩૨ મહાગ્રહો છે. ૯૬,૪૪,૪oo કોડાકોડી તારાગણ છે.
ભગવન્! અત્યંતર પુકરાર્ધમાં કેટલા ચંદ્રો આદિ પ્રશ્ન - ઉર ચંદ્રો, ૭૨ સૂર્યો દીપે છે. પુકવર દ્વીપાર્ધમાં આ ચરે છે અને પ્રકાશે છે. ૬૩૩૬ મહાગ્રહો, નક્ષત્રો ૨૦૧૬ અને ૪૮,૨૨,૨૦૦ પુકરાર્ધમાં આટલા કોડાકોડી તારાગણ છે તથા મનુષ્ય ક્ષેત્રમાં કેટલા ચંદ્રો છે ? ઈત્યાદિ પ્રશ્ન. ૧૩૨ ચંદ્રો, ૧૩૨ સૂર્યો સકલ મનુષ્ય લોકને પ્રકાશિત કરતા ચરે છે. ૧૧,૬૧૬ મહાગ્રહો, ૩૬૯૬ નાગો, ૮૮,૪૦, goo કોડાકોડી તારાગણ છે. ઈત્યાદિ. આ સત્ર ક્યાં સુધી કહેવું?
નાવ ઈત્યાદિ. આ સૂત્રાશનો આ પૂર્વ અંશ-૮૮ ગ્રહો, ૨૮ નો એક ચંદ્રનો પરીવાર છે, તારાગણ ૬૬,૯૭પ છે. પુષ્કરોદસમુદ્દે કેટલા ચંદ્રો, ઈત્યાદિ પ્રથનમાં આ ઉત્તર છે • સંખ્યાત ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે ઈત્યાદિ. આ
$ શતક-૬, ઉદ્દેશો-૨ “જ્યોતિક” છે
- X - X - X - X - X - X - ઉદ્દેશા-1-માં જંબૂદ્વીપ વક્તવ્યતા કહી. બીજામાં જંબૂદ્વીપ આદિમાં જ્યોતિષ વક્તવ્યતા કહે છે. તેનું આદિ સૂત્ર આ છે –
• સૂત્ર-૪૪૦ થી ૪૪૩ :
[૪ro] રાજગૃહમાં ચાવતું આ પ્રમાણે કહે છે - ભગવાન ! જંબૂદ્વીપમાં કેટલા ચંદ્રો પ્રકાર છે, પ્રકાશે છે, પ્રકાશશે ? એ પ્રમાણે જીવાભિગમ મુજબ પણ યાવ4 - - - [૪૧] - - - ૧,૩૪,૫૦ કોડકોડી તારાગણ • • • [૪] - - - શોભ્યો, શોભે છે, શોભશે.
[૪૪] ભગવન લવણસમુદ્રમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે ? જીવાભિગમ મુજબ તારા પર્યક્ત કહેવું. ધાતકીખંડે, કાલોદસમુદ્ર, પુખરવરદ્વીપમાં અભ્યતર પુકરવરાર્થે, મનુષ્યએ આ બધામાં જીવાભિગમ અનુસાર ચાવત
Page #271
--------------------------------------------------------------------------
________________
૯/-/૪૪૦થી ૪૪૩
૨૨
રીતે બધાં દ્વીપ સમુદ્રોમાં પૂર્વોક્ત પ્રશ્ન વડે યથાસંભવ સંખ્યાતા અને અસંખ્યાતા ચંદ્રાદિ ઈત્યાદિ વડે ઉત્તર આપવો. - - દ્વીપસમુદ્રના નામો આ પ્રમાણે - પુષ્કરોદ સમુદ્રથી અનંતર વર્ણવર દ્વીપ છે, પછી વરુણોદ સમુદ્ર. એ રીતે ક્ષીરવર-ક્ષીરોદ, ધૃતવર-ગૃતોદ, ક્ષોદવર-ક્ષોદોદ, નંદીશ્વર-નંદીશ્વરોદ, અરુણ-અરુણોદ, અરુણવરઅરુણવરોદ, અરુણવયવભાસ-અરુણવાવભાસોદ, કુંડલ-કુંડલોદ, કુંડલવર-કુંડલવરોદ, કુંડલવરવભાસ-કુંડલવરાવભાસોદ, રુચક-ટુચકોદ, રુચકવર-ટુચકવરોદ, રુચકવરાવભાસ-ટુચકવરાવભાસોદ ઈત્યાદિ અસંખ્યાત દ્વીપ-સમુદ્રો છે.
& શતક-૬, ઉદ્દેશા-૩ થી ૩૦ : “અંતદ્વિપ” છે
– X - X - X - X - X - X - ઉદ્દેશા--માં દ્વીપ વકતવતા કહી, બીજી રીતે અહીં પણ તે જ કહે છે. એ સંબંધથી આવતું આ પહેલું સૂત્ર.
• સૂત્ર-૪૪૪ -
રાજગૃહે પાવતુ આમ કહ્યું - દક્ષિણ દિશાના એકોટક મનુષ્યોનો કોટક દ્વીપ કયા કwો છે ? ગૌતમ! જંબૂદ્વીપદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે ગુલ્લા હિમવત વઘર પર્વતની પૂર્વ દિશાની ચરમાંતથી, લવણસમુદ્રમાં ઈશાન ખૂણામાં 30 યોજન ગયા પછી તેની દક્ષિણ દિશાએ એકોટક મનુષ્યોનો એકોકદ્વીપ નામનો હીપ કહ્યો છે. ગૌતમ ! તે ૩૦૦ યોજન લંબાઈ-પહોળાઈથી છે, કિંચિત વિશેષ ન્યૂન ૯૪૯ યોજન પરિક્ષેપથી છે. તે એક પાવર વેદિકાથી અને એક વનખંડથી ચારે તરફથી વીંટાયેલ છે. આ બંનેનું પ્રમાણ અને વર્ણન, એ પ્રમાણે આ ક્રમથી જેમ જીવાભિગમમાં ચાવત શુદ્ધદંતદ્વીપ ચાવત તે મનુષ્યો દેવલોકે જનારા કહ્યા છે.
હે આયુષ્યમાન શ્રમણ ! આ પ્રમાણે ૨૮-અંતદ્વીપ પોત-પોતાની લંબાઈપહોળાઈથી કહેવા. વિશેષ એ કે એક-એક હીપનો અલગ-અલગ એક-એક ઉદ્દેશો છે, એ પ્રમાણે બધાં મળીને ૨૮-ઉદ્દેશકો કહેતા. • - ભગવાન ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૪૪૪ -
‘ffor૪' શબ્દ ઉત્તર તરફના દ્વીપોના વવચ્છેદાર્ગે છે. એ પ્રમાણે જીવાભિગમાનુસાર” તેમાં આ પ્રમાણે સૂત્ર છે - લઘુ હિમવંત વર્ષધર પર્વતનો ઉત્તર દિશાના ચરમાંતથી લવણસમુદ્ર 300 યોજન અવગાહ્યા પછી તેની દક્ષિણ દિશામાં એકોરક મનુષ્યોનો એકોક નામક દ્વીપ કહ્યો છે. તે લંબાઈ-પહોળાઈથી ૩૦૦ યોજના છે અને પરિક્ષેપથી કિંચિત્ વિશેષ જૂન ૯૪૯ યોજન છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી વીંટાયેલ છે. અહીં વેદિકા, વનખંડ, કલ્પવૃક્ષ,
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ મનુષ્ય, માનુષીનું વર્ણન જાણવું. તે મનુષ્યોને ચતુર્થભો આહાર ઈચ્છા ઉત્પન્ન થાય છે. તેઓ પૃથ્વી રસ, પુષ્પ, ફળના આહારી છે.
- તે પૃથ્વી રસથી ખાંડ આદિ સમાન છે. તે મનુષ્ય વૃક્ષના ઘરવાળા છે. કેમકે ત્યાં ઘરનો અભાવ છે. તે મનુષ્યોની સ્થિતિ પલ્યોપમના સંખ્યાત ભાગ પ્રમાણ છે. તેમનું આયુષ્ય છ માસ બાકી હોય ત્યારે તે એક યુગલને જન્મ આપે છે, તેઓ આ સંતાન યુગલને ૮૧-દિવસ પાલન કરે છે. ઉચ્છશ્વાસ મુકતા આ મનુષ્યો મૃત્યુ પામી દેવરૂપે ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ પદાર્થો જણાવેલા છે.
વાચનાંતરે આ પ્રમાણે દેખાય છે – એ પ્રમાણે જીવાભિગમ અનુસાર ઉત્તરકુર વક્તવ્યતાથી જાણવું. ૮૦૦ ધનુષની ઉંચાઈ, ૬૪ પીઠકરંડક ઈત્યાદિ. તેનો અર્થ આ છે - ઉત્તરકુરના મનુષ્યોની ઉંચાઈ ૩૦૦ ગાઉ કહી છે. અહીં ૮૦૦ ધનુણ છે. તથા તેના મનુષ્યોને ૫૬ પૃષ્ઠ કરંક કહેલા છે, અહીં ૬૪ કહ્યા છે. તથા • ભગવન્! ઉત્તરકુરુમાં કેટલા પ્રકારના મનુષ્યો અનુસજ્જ છે ? ગૌતમ ! છ પ્રકારના મનુષ્યો છે. તે આ પ્રમાણે - પાગંધા, મૃગગંધા, અમમા, તેતલી, સહા, શનૈશારી, આ પ્રમાણે મનુષ્યોની અનુસંજના ત્યાં કહી, અહીં તે નથી. કેમકે તથાવિધ મનુષ્યોનો ત્યાં અભાવ છે. એ પ્રમાણે અહીં ત્રણ વૈવિધ્ય સ્થાનો કહ્યા. જો કે અન્યાન્ય સ્થિતિ આદિ પણ છે. પરંતુ તે જાણીને ભાવવા. આ એકોટક દ્વીપનો બીજો ઉદ્દેશો છે.
હવે પ્રકૃત વાસનાને અનુસરીને કહે છે - જીવાભિગમના આ સૂત્રના અંત માટે આમ કહેવું. નાવે ઈત્યાદિ. શુદ્ધદંત નામના ૨૮-માં અંતર્લીપની વતવ્યતા સુધી કહેવું. તે ક્યાં સુધી કહેવી ? તે કહે છે – “દેવલોક પરિગ્રહ” સુધી. જેઓને દેવલોક પરિગ્રહ છે, તે. અર્થાત્ દેવગતિગામી. અહીં એક-એક અંતર્લીપનો એકએક ઉદ્દેશો છે. તેમાં એકોરુકલીપ ઉદ્દેશક પછી આભાસિકદ્વીપ ઉદ્દેશક છે.
- તેમાં આ સૂત્ર છે - ભગવન્! દક્ષિણદિશાવતું ભાસિક મનુષ્યોનો આભાસિક નામક દ્વીપ ક્યાં આવેલો છે ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં ચુલ્લહિમવંત વર્ષધર પર્વતની દક્ષિણ-પૂર્વ દિશાવર્તી ચરમાંતથી લવણસમુદ્રમાં 300 યોજન સુધી ગયા પછી, એની દક્ષિણ દિશાએ ‘આભાસિક” નામનો હીપ કહ્યો છે. બાકીનું વર્ણન એકોરુકદ્વીપ અનુસાર જાણવું. આ ચોથો ઉદ્દેશો કહ્યો.
એ પ્રમાણે વૈષાણિક દ્વીપ ઉદેશો છે. વિશેષ એ કે તે દક્ષિણ-પશ્ચિમ ચરમાંથી કહેવો. આ પાંચમો ઉદ્દેશો કહ્યો. આ પ્રમાણે લાંગૂલિક દ્વીપ-ઉદ્દેશો પણ છે. પણ તે પશ્ચિમ-ઉત્તર ચરમાંતથી છે. આ છઠ્ઠો ઉદ્દેશો કહ્યો.
[આ રીતે ચાર દ્વીપ કહ્યા – એકોટકથી લાંગુલિક.).
(હવે પાંચથી આઠ કહે છે - હયકર્ષથી શકુલિંક- એ પ્રમાણે ‘હચકણદ્વીપ' ઉદ્દેશો. ‘એકોટક’ની ઉત્તર-પૂર્વના ચરમાંતથી લવણસમુદ્રમાં ૪૦૦ યોજના ગયા પછી ૪૦૦ યોજન લંબાઈ-પહોળાઈવાળો હચકર્ણદ્વીપ છે. આ સાતમો ઉદ્દેશો. • - એ પ્રમાણે ગજકર્ણદ્વીપ ઉદ્દેશો છે. વિશેષ આ - ગજકર્ણદ્વીપ આભાસિકદ્વીપના દક્ષિણ
Page #272
--------------------------------------------------------------------------
________________
૯|-|૩ થી ૩૦/૪૪૪ પૂર્વ ચરમાંતથી લવણસમુદ્રમાં ૪૦૦ યોજના ગયા પછી આવે છે. આ આઠમો ઉદ્દેશો છે. એ રીતે ગોકર્ણદ્વીપ પણ છે, તે વૈષાણિક હીપની દક્ષિણ-પશ્ચિમ ચરમાંતથી છે. આ નવમો ઉદ્દેશો છે. એ રીતે શકુલકર્ણદ્વીપ પણ છે. તે લાંગૂલિક દ્વીપની ઉત્તર પશ્ચિમ ચરમાંતથી છે. આ દશમો ઉદ્દેશો છે.
હિધે ઉદેશા-૧૧ થી ૧૪માં આદર્શમુખદ્વીપથી ગોમુખદ્વીપ બતાવે છે– એ પ્રમાણે આદર્શમુખદ્વીપ, મેંદ્રમુખદ્વીપ, અયોમુખદ્વીપ, ગોમુખદ્વીપ હાકણદિથી ઈશાનાદિ ચારના ચરમાંથી ૫૦૦ યોજન લવણસમુદ્રમાં ગયા પછી આવે છે. તે લંબાઈ અને પહોળાઈથી ૫૦૦ યોજન પ્રમાણ છે. તત્પતિપાદક ચાર ઉદ્દેશા.
આ જ પ્રમાણે આદર્શમુખ આદિના ઈશાન ચરમાંતથી ૬૦૦ યોજન લવણસમુદ્રમાં ગયા પછી ૬૦૦ યોજન લંબાઈ-પહોળાઈ વાળા ક્રમથી [૧૩ થી ૧૬ અંતદ્વપ] અશ્વમુખ દ્વીપ, હસ્તિમુદ્વીપ, સિંહમુખદ્વીપ, વ્યાઘમુખદ્વીપ છે. તે ૧૫ થી ૧૮ ઉદ્દેશામાં કહ્યા.
આ પ્રમાણે જ પૂર્વવત્ શ્વમુખાદિથી ૩૦૦ યોજન લવણસમુદ્રમાં જતાં 900 યોજન લંબાઈ-પહોળાઈવાળા અશ્વકર્ણ, હસ્તિકર્ણ, કર્ણપાવરણ, પ્રાવરણ નામે [૧] થી ૨૦] ચાર અંતર્લીપ છે. તેને [૧૯ થી ૨૨] ચાર ઉદ્દેશામાં કહેલ છે.
આ પ્રમાણે જ અકણદિથી પૂર્વવત્ ૮૦૦ યોજન લવણસમુદ્રમાં જતાં ૮oo. યોજનની લંબાઈ-પહોળાઈવાળા ચાર અંતર્લીપ [૨૧ થી ૨૪] ઉલ્કામુખ, મેઘમુખ, વિધુમુખ, વિધુદ્દા નામે છે. તે [૨૩ થી ૨૬] ચાર ઉદ્દેશામાં કહેલા છે.
આ પ્રમાણે જ ઉલ્કામુખ દ્વીપાદિથી પૂર્વવત્ ૯૦૦ યોજન લવણસમુદ્રમાં જતાં ૯૦૦ યોજનની લંબાઈ-પહોળાઈથી ઘનદંત, કષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધદંત નામે [૨૫ થી ૨૮] ચાર અંતર્લીપ છે. તે [૨૭ થી ૩૦] ચાર ઉદ્દેશામાં કહેવાયેલ છે.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ભગવન ! એમ કેમ કહ્યું કે ચાવત લાભ ન થાય ? ગૌતમ! જેણે જ્ઞાનાવરણીયકમોંનો ક્ષયોપશમ કરેલો છે, તેને કેવલી યાવ4 કેવલીપાક્ષિકની ઉસિકા પાસે સાંભળ્યા વિના કેવલી પ્રજ્ઞપ્ત ધમના શ્રવણનો લાભ થાય, જેણે જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોયરામ કરેલ નથી, તેને - x • સાંભળ્યા વિના લાભ ન થાય. તેથી હે ગૌતમ! એમ કહ્યું કે ચાવતું શ્રવણનો લાભ ન થાય.
ભગવન ! કેવલી યાવત કેવલીપાક્ષિકની ઉપાસિકાથી સાંભળ્યા વિના કોઈ શુદ્ધ ભોધિ પામે ? ગૌતમ ! સાંભળ્યા વિના ચાવતું કોઈ શુદ્ધ બોધિ પામે, કોઈ શુદ્ધ બોધિ ન પામે. ભગવન! એમ કેમ કહ્યું? : x • ગૌતમ! જેણે દશનાવરણીય કમોંનો ક્ષયોપશમ કરેલો છે, તે સાંભળ્યા વિના ચાવત શુદ્ધ બોધિ પામે. જેણે દર્શનાવરણીય કમનો ક્ષય કર્યો નથી, તે ન પામે - x • માટે આમ કહ્યું.
ભગવન્! કેવલી યાવત્ કેલીપાક્ષિકની ઉણસિકાથી સાંભળ્યા વિના કોઈ મુંડ થઈને, ઘર છોડી અણગાર પdયા લે? ગૌતમ ! એ રીતે સાંભળ્યા વિના કોઈ મુંડ થઈને, ઘર છોડી અણગર પવા છે અને કોઈ - x • એ રીતે પ્રવજ્યા ન . • એમ કેમ કહ્યું? ગૌતમ! જેણે ધમતિરાય કર્મોનો ક્ષયોપશમ કરેલો છે, તે સાંભળ્યા વિના યાવત મુંડ થઈને, ઘર છોડીને અણગારિક પ્રવજ્યા છે. જેણે ધમતિરાય કર્મોનો ક્ષયોપશમ નથી કર્યો તે ન લે, માટે આમ કહ્યું.
ભગવન્! કેવલી યાવત્ ઉપાસિકાથી સાંભળ્યા વિના કોઈ શુદ્ધ બહાચર્યાસને ધારણ કરે ? ગૌતમ! એ રીતે - x • સાંભળ્યા વિના કોઈ શુદ્ધ બહાચવાસ ધારણ કરે અને કોઈ શુદ્ધ બહાચવાસ ધારણ ન રે ? ભગવાન ! એમ કેમ કહ્યું? x • ગૌતમ! જેણે ચાાિવરણીયકમનો ક્ષયોપશમ કરેલ હોય, તે સાંભળ્યા વિના ધારણ કરે. (જેને આ ક્ષયોપશમ ન કર્યો હોય) તે ધારણ ન કરે.
ભગવતુ. ડેવલી આદિથી સાંભળ્યા વિના શુદ્ધ સંયમથી સંયમિત થાય? ગૌતમ સાંભળ્યા વિના કેટલાંક શુદ્ધ સંયમથી સંયમિત થાય, કેટલાંક ન થાય. એમ કેમ કહ્યું યાવતુ ન થાય ? ગૌતમ! જેણે યતનાવરણીય કમનો
યોપશમ કરેલ છે, તે કેવલી આદિ પાસે સાંભળ્યા વિના યાવતું શુદ્ધ સંયમથી સંયમિત થાય, જેણે યતનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરેલ નથી, તે સાંભળ્યા વિના ચાવતુ સંયમિત ન થાય. તેથી આમ કહ્યું.
ભગવદ્ ! કેવલી યાવતુ ઉપાસિકાથી સાંભળ્યા વિના કોઈ શુદ્ધ સંવરથી સંવૃત્ત થાય ? ગૌતમ! સાંભળ્યા વિના ચાવકેટલાંક શુદ્ધ સંવરથી સંવૃત્ત થાય અને કેટલાંક ન થાય. એમ કેમ કહ્યું? ગૌતમ! જેણે આદયવસાનાવરણીય કમોંનો ક્ષયોપશમ કરેલો છે, તે કેવલી આદિથી સાંભળ્યા વિના ચાવ4 શુદ્ધ
શતક-૯, ઉદ્દેશો-૩૧-“અકૃતા' છે
-X - X - X - X - X - X - o ઉત્તરૂપ અર્થો કેવલિધર્મથી જણાય છે. તે સાંભળ્યા વિના પણ કોઈક પામે છે. ઇત્યાદિ અર્થને કહેતો આ ઉદ્દેશો છે.
• સૂઝ-૪૪૫ : - રાગૃહે પાવતુ આ પ્રમાણે કહ્યું - ભગવાન ! કેવલી, કેવલીના શ્રાવક, કેવલીની શ્રાવિકા, કેવલીના ઉપાસક, કેવલીની ઉપાસિકા, કેવલિપાક્ષિક, કેવલિપાક્ષિકના શ્રાવક-શ્રાવિકા-ઉપાસક-ઉપાસિકા (માંથી કોઈ પાસે) સાંભળ્યા વિના કેલિપજ્ઞdધર્મ શ્રવણનો લાભ થાય ? ગૌતમ! કેવલી ચાવતુ કેવલીપાક્ષિકની ઉપાસિકા, એ કોઈ પાસેથી સાંભળ્યા વિના કોઈકને કેવલિ પ્રજ્ઞત ધર્મશ્રવણનો લાભ થાય છે અને કોઈને કેવલિપજ્ઞખ ધર્મશ્રવણ લાભ ન થાય.
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૬
૯)-૩૧/૪૪૫ સંવરથી સંવૃત્ત થાય, જેણે આધ્યવસાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ નથી તે સાંભળ્યા વિના ચાવતુ સંવૃત્ત ન થાય.
ભગવન કેવલી આદિથી સાંભળ્યા વિના કોઈ અભિનિબોધિક જ્ઞાન ઉપાર્જર ગૌતમ - x • સાંભળ્યા વિના કેટલાક અભિનિભોવિક જ્ઞાન ઉપાર્જ કેટલાંક અભિનિબોધિક જ્ઞાન ન ઉપાર્જે એમ કેમ કહ્યું? ગૌતમ ! જેના આભિનિબોધિક જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ થયેલ હોય તે યાવતું શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન ઉપાજૅ જેના અભિનિભોધિક જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ ન થયો હોય, તે ન ઉપાર્જે તેથી આમ કહ્યું..
ભગવદ્ ! સાંભળ્યા વિના યાવતું શુદ્ધ શ્રુતજ્ઞાન ઉપા. અભિનિભોધિક માફક શુતાનનું કથન કરવું. વિશેષ આ – શ્રુતજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કહેવો. એ પ્રમાણે શુદ્ધ અવધિજ્ઞાન કહેવું. ત્યાં પણ અવધિજ્ઞાનાવરણીય કર્મનો
યોપશમ કહેવો. એ રીતે શુદ્ધ મન:પર્યવાન ઉપાર્જે વિશેષ આ • મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કહેવો.
ભગવાન ! કેવલી વાવ કેવલીપાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કોઈ કેવળજ્ઞાન ઉપાર્જે પૂર્વવત કહેવું. વિશેષ આ • કેવલજ્ઞાનાવરણીય કમનો હાય કહેવો. બાકી પૂર્વવતું. તેથી હે ગૌતમ ! એમ કહ્યું કે કેવળજ્ઞન ઉપાર્જે.
ભગવાન ! કેવલી યાવત ઉપાસિકા પાસેથી ધર્મ સાંભળ્યા વિના કોઈ જીવા કેવલીપજ્ઞdધમનું શ્રવણ પામે ? શુદ્ધ બોધિ પામે ?, મુંડ થઈને, ઘર છોડીને આણગારિક પdજ્યા છે? શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણ કરે ? શુદ્ધ સંયમથી સંયમીત થાય ? શુદ્ધ સંવરથી સંવૃત્ત થાય ? શુદ્ધ અભિનિભોધિક યાવત્ શુદ્ધ મન:પર્યવજ્ઞાન ઉપાર્જે? કેવળજ્ઞાન ઉપાર્જે?
ગૌતમાં કેવલી યાવતુ ઉપાસિકાથી સાંભળ્યા વિના કોઈ કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ શ્રવણને પામે - કોઈ ન પામે. કોઈ શુદ્ધ બોધિલાભ પામે - કોઈ ન પામે, કોઈ મુંડ થઈને, ઘર છોડીને અણગારિક પdજ્યા પામે - કોઈ ન પામે, કોઈ શુદ્ધ બ્રહાચર્યવાસ ધારણ કરે - કોઈ ન કરે, કોઈ શુદ્ધ સંયમથી સંયમિત થાય • કોઈ ન થાય, કોઈ શુદ્ધ સંવરથી સંવૃત્ત થાય - કોઈ ન થાય, કોઈ શુદ્ધ અભિનિભોધિકજ્ઞાન ઉપાર્જ : કોઈ ન ઉપાર્જ, એ પ્રમાણે ચાવતુ મન:પર્યવજ્ઞાન જાણવું. કોઈ કેવળજ્ઞાન ઉપાછું . કોઈ ન ઉપાર્જ. ભગવા એમ કેમ કહ્યું?
ગૌતમ જેણે જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ નથી, જેણે દર્શનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ નથી, જેણે ધમતિરાણિક કર્મોનો ક્ષયોપશમ કરેલ નથી એ પ્રમાણે ચારિત્ર્યાવરણીય, યતનાવરણીય, અધ્યવસાનાવરણીય, આભિનિબોધિક જ્ઞાનાવરણીયનો ચાવતું મન:પર્યાયિજ્ઞાનાવરણીય ક્રમનો યોપશમ કરેલ નથી, જેણે કેવળજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કરેલ નથી. તે
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ કેવલી આદિ પાસેથી ધર્મ સાંભળ્યા વિના ચાવત કેવલી પ્રજ્ઞપ્ત ધમશ્રવણ ન પામે, શુદ્ધ બોધિ ન પામે ચાવત કેવળજ્ઞાન ન ઉપાર્જે
જેણે જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ છે, જેણે દર્શનાવરણીય કમોંનો ક્ષયોપશમ કરેલો છે એ પ્રમાણે યાવત્ જેણે કેવળજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કરેલો છે. તે કેવળી આદિ પાસેથી ધર્મશ્રવણ વિના ચાવત કેવલી પજ્ઞ ધર્મ શ્રવણ પામે, શુદ્ધ બોધિ પામે ગાવત કેવળજ્ઞાન ઉપાર્જે
• વિવેચન-૪૪૫ -
અણીલ્લા - ધર્મ પ્રતિપાદક વચન સાંભળ્યા વિના, અર્થાત સ્વાભાવિક ધમનુિરાગથી જ. વનિ - જિન, જેણે કેવલીને સ્વયં પૂછેલ છે કે તેનું વચન સાંભળેલ છે તે કેવલીશ્રાવક, કેવળીની ઉપાસનાથી ધારણ કરેલ વડે - કેવલી વડે બીજાને કહેવાતુ કૃતને તે કેવલી ઉપાસક. કેવલીપાક્ષિક એટલે સ્વયંબુદ્ધ, ધર્મ - શ્રતયાત્મિરૂપ. નનન - પ્રાપ્ત કરે. સવાયા - શ્રવણતાથી, શ્રવણરૂપપણે થતું સાંભળવાને. ‘નાણાવરણિજ્જાણ’માં બહુવચનથી જ્ઞાનાવરણીયના મતિજ્ઞાનાવરણાદિ ભેદ વડે, અવગ્રહ - મતિ આવરણાદિ ભેદ વડે બહુપણુ જાણવું. અહીં ક્ષયોપશમના ગ્રહણથી મતિઆવરણાદિ જ ત્યાં ગ્રહણ કરવા, પણ કેવલાવરણનો ક્ષય જ લેવો. જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ કોઈને થાય, તેના સદભાવથી સાંભળ્યા વિના પણ ધમ પામે. કેમકે ક્ષયોપશમ જ તે લાભનું અંતરંગકારણત્વ છે.
વનવોદિ - શુદ્ધ સમ્યગદર્શન, યુ ન - બોધ પામે અચ અનુભવે, જેમકે પ્રત્યેક બુદ્ધાદિ.
દર્શનાવરણીય કહ્યું છે ત્યાં દર્શનમોહનીય લેવું. બોધ એ સમ્યગ્રદર્શનનો પર્યાય હોવાથી, તેનો લાભ, તેના ક્ષયોપશમથી થાય છે. કેવળ એટલે શુદ્ધ કે સંપૂર્ણ અનણારત્વ પામે. ધમતરાય-અંતરાય એટલે વિM, તે જેમાં છે તે. ધર્મ એટલે ચાત્રિ સ્વીકારરૂ૫. આ ધમતરાય.
ચાસ્ત્રિમોહનીયના ભેદમાં-વીતરાય.
ચા»િાવરણીય અહીં વેદરૂપે છે. મૈથુનવિરતિ લક્ષણ તે બ્રહ્મચર્યવાસ. • x • સંયમ પ્રતિપન્ન ચરિત્રનો તેના અતિચારોનો ત્યાગ કરવાનો પ્રયત્ન વિશેષ. સતનાવરણીય એ ચારિ વિષય વિશેષ વીત્યંતરાય રૂ૫ માનવું. અધ્યવસાનાવરણીય તે સંવર શબ્દથી શુભ અધ્યવસાય વૃત્તિની વિવક્ષા કરવાથી છે. પૂર્વોક્ત બધાં પદાર્થો ફરી સમુદાયથી કહે છે.
કૈવાદિ વચન સાંભળ્યા વિના કોઈ કેવળજ્ઞાન ઉપાર્જે, તે દર્શાવવાને માટે સૂત્ર કહે છે -
• સૂત્ર-૪૪૬ :
નિરંતર છ% છઠ્ઠનો તપકર્મ કરતા, સૂર્યની સન્મુખ બાહુઓ ઉંચા કરીને, આતાપનાભૂમિમાં આતાપના લેતા પ્રકૃતિ ભદ્રક, પ્રકૃતિ ઉપશાંત, પ્રકૃતિથી પાતળા
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૮
૯)-૩૧/૪૪૬ ક્રોધ-માન-માયા-લોભથી, માર્દવ સંપન્નતા, ભોગોની અનાસક્તિ, ભદ્ધકતા, વિનીતતાથી અન્ય કોઈ શુભ અધ્યવસાય, શુભ પરિણામ, વિશુદ્ધ થતી વેશ્યા વડે, તદાવરણીય કર્મોના ક્ષયોપશમથી ઈહા-જાપોહ-માર્ગણા-ગવેષણા કરતા વિભંગ નામક અજ્ઞાન તેને ઉત્પન થયું તે તે સમુત્પન્ન વિભંગાાનથી જઘન્ય અંગુલના અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી અસંખ્યાત હજાર યોજન જાણે છે - જુએ છે. તે - તે સમુત્પન્ન વિભૃગજ્ઞાનથી જીવ અને અજીવને પણ જાણે છે, તે પાખંડી સારંભી, સપરગ્રહ, સંકલેશ પામતા જીવોને પણ જાણે છે.
તે સર્વ પ્રથમ સમ્યકત્વ પામે છે, સમ્યકત્વ પામીને શ્રમણધર્મની રુચિ કરે છે, શ્રમણ ધર્મની રુચિથી ચાસ્ત્રિ સ્વીકારે છે. ચાસ્ત્રિ સ્વીકારી વેશને સ્વીકારે છે. ત્યારે તેના મિયાત પયય ક્ષીણ થતાં-થતાં અને સમ્યગૃEશનના પયયિ વધતાં-વધતાં તે વિભંગ અજ્ઞાન સમ્યકત્વ યુદ્ધ થતાં જદી અવધિ જ્ઞાનરૂપે પરાવર્તન પામે છે.
• વિવેચન-૪૪૬ -
તH - જે અશ્રુત્વા જ કેવળજ્ઞાન પામે તે કોઈપણ. તે પ્રાયઃ છ તપચરણવાનું બાળ તપસ્વીને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય. પાય - પ્રગૃહ્ય-ધારણા કરીને, વિભંગ જ્ઞાનાવરણીયોનો ઈહા - સદ્ અર્થ અભિમુખ જ્ઞાનપેટા, અપોહવિપક્ષનો નિરાશ, માર્ગણા-અન્વયધર્મનું આલોચન, ગવેષણા-વ્યતિરેક ધર્મ આલોચન, આવો બાલતપસ્વી ક્યારેક જ, સાક્ષાત્ મૂર્ત ગોચરત્વથી નહીં તે રીતે જાણે. પાછળ • વ્રતસ્થાન, સારંભી સપરીગ્રહી થઈને, મહાસંક્લેશપૂર્વક જાણે. અાપણે વિશુદ્ધ થતા પણ જાણે. કેમકે આરંભાદિવાળાનું આવું સ્વરૂપ છે.
આ વિભંગજ્ઞાની જીવાજીવ સ્વરૂપ વ્રત સ્થાનને સંકિલશ્યમાનતાદિથી જાણતા થઈને ચારિત્ર સ્વીકારની પૂર્વે જ સમ્યગુ ભાવ અને સાધુધર્મની રુચી કરે છે. અવધિવાનું થાય છે. અહીં જો કે ચાસ્ત્રિનો સ્વીકાર કરીને સમ્યકત્વ ગ્રહણ પછી વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાનરૂપ થાય છે, તેમ પછી કહ્યું છે, તો પણ ચારિત્ર સ્વીકાર પૂર્વે સમ્યકત્વ સ્વીકાર કાળે જ વિર્ભાગજ્ઞાનના અવધિભાવો જાણવા. કેમકે સમ્યકત્વ ચાાિ ભાવમાં વિર્ભાગજ્ઞાનનો અભાવ હોય છે.
હવે આને જ લેશ્યાદિ વડે નિરૂપે છે – • સૂરણ-૪૪૩ થી ૪૪૯ :
[૪] ભગવન તે કેટલી વૈશ્યામાં થાય ? ગૌતમી ત્રણ વિશુદ્ધ વેસ્થામાં થાય. તે - તેજલેશ્યા, પાલેશ્યા, શુક્લવેમ્યા.
ભગવન ! તે કેટલા જ્ઞાનોમાં થાય ? ગૌતમ! ત્રણ. અભિનિભોધિજ્ઞાન, શુdજ્ઞાન અને અવધિજ્ઞાનમાં થાય.
ભગતના તે સયોગી હોય કે અયોગી ? ગૌતમ સયોગી હોય, અયોગી નહીં. જે સયોગી હોય તો શું મનોયોગી હોય, વચનયોગી હોય કે
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ કાયયોગી હોય? ગૌતમ! મનોયોગાદિ ત્રણે પણ હોય.
ભગવાન ! તે શું સાકારોપયોગયુક્ત હોય કે આનાકારોપયોગયુક્ત હોય ? ગૌતમ! સાકારોપયુક્ત હોય, અનાકારોપયુક્ત હોય.
ભગતના કયા સંઘયણમાં હોય ? ગૌતમ વ નારા સંઘયણમાં હોય. -- ભગવતુ તે કયા સંસ્થાને હોય ? ગૌતમ ! છ સંસ્થાનમાંના કોઈપણ સંસ્થાનમાં હોય.
ભગવન્! તે કેટલી ઉંચાઈવાળો હોય ? ગૌતમ ! જઘન્યથી સાd હાથ, ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુ. • - ભગવન ! તે કેટલા યુવાળો હોય ? ગૌતમ ! જઘન્યથી સાતિરેક આઠ વષયિણ, ઉત્કૃષ્ટથી પૂઈકોટી આયુષ્ય હોય. • - ભગવાન ! તે શું સવેદક હોય કે અવેદક? ગૌતમ ! સવેદક હોય, વેદક નહીં - - જે સવેદક હોય તો શું પ્રીવેદક હોય, પરવેદક હોય, નપુંસક વેદક હોય કે પુરા-નપુંસકવેદક હોય ? ગૌતમ ! પ્રીવેદક કે નપુંસકવેદક ન હોય પણ પુરવેદક કે પુરુષ-નપુંસકવેદક હોય.
ભગવનું તે શું સંકષાયી હોય કે આકષાયી ? ગૌતમ! સકષાયી હોય, અકષાયી નહીં. જે સંકષાયી હોય તો ભગવાન ! તે કેટલા કષાયમાં હોય ? ગૌતમ! ચારે - સંજવલન ક્રોધમાનાદિ.
ભગવના તેને કેટલા અદયવસાનો હોય? ગૌતમાં અસંખ્યાત. ભગવા તે પ્રશસ્ત કે અપશd? ગૌતમાં પ્રશસ્ત હોય, આપશd નહીં. ભગવન! તે શું તે પ્રશસ્ત અદયવસાનમાં વતતો અનંતા નરયિક ભવપ્રહણથી પોતાને. વિમુક્ત કરે છે અનંત તિર્યંચયોનિક - મનુષ્યભવગ્રહણ - દેવભવગ્રહણથી પોતાને વિમુક્ત કરે છે. જે આ નરક-તિર્યચ-મનુષ્ય-દેવગતિ નામક ચાર ઉત્તરપ્રવૃત્તિઓના આધારભૂત અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભનો ક્ષય કરે. કરીને પછી આપત્યાખ્યાન કષાય ક્રોધાદિ ખપાવે, પછી પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ ખપાવે, પછી સંજવલન ક્રોધાદિ અપાવે. પછી પંચવિધ જ્ઞાનાવરણીય, નવવિધ દશનાવરણીય, પંચવિધ અંતરાયિક અને મોહનીયને કપાયેલ તાલવૃક્ષ સમાન કરીને, કમરજને વિખેરનાર અપૂર્વકરણમાં પ્રવેશી તેને અનંત, અનુત્તર, નિવ્યઘિાત, નિરાવરણ, કૃન, પતિપૂર્ણ, ઉત્તમ કેવળજ્ઞાન અને દર્શન ઉત્પન્ન થાય.
[૪૪૮] ભગવતુ ! તે કેવલિ પ્રજ્ઞત ધર્મ કહે છે, બતાવે છે, પરૂપે છે ? તે અર્થ સમર્થ નથી. તે એક જ્ઞાત કે એક વ્યાણ સિવાય અન્ય ઉપદેશ ન કરે. ભગવતુ ! તે (કોઈન) પ્રજિત કે મુંડિત કરે ? તે અર્થ સમર્થ નથી. પરંતુ તેનો ઉપદેશ કરે. ભગવન્! તે સિદ્ધ થાય ચાવતુ અંત કરે ? હા, સિદ્ધ થાય ચાવતુ અંત કરે
[૪૪૯] ભગવન ! તે શું ઉtd-ધો-તિછલિોકમાં હોય ? ગૌતમ ! તે
Page #275
--------------------------------------------------------------------------
________________
૯/-/૧૧/૪૪૩ થી ૪૪૯
એ
છે)
ત્રણે લોકમાં હોય. જે ઉદdલોકમાં હોય તો શબ્દાપાતી, વિકટાપાતી, ગંધાવતી, માવત નામક વૃત્ત વૈતાઢય પર્વતોમાં હોય, સાધારણને આકરીને સોમનસ કે. પંડકવનમાં હોય જ આધોલોકમાં હોય તો ગતી કે ગુફામાં હોય. સાધારણને આણીત પાતાળ કે ભવનમાં હોય. તિછલિોકમાં હોય તો ૧૫-કમભૂમિમાં હોય, સાધારણને આશ્રીને અઢીદ્વીપન્સમુદ્રના એક દેશ ભાગે હોય.
ભગવતુ ! તે એક સમયે કેટલા થાય ? ગૌતમ ! જાન્યથી એક-બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી દશ. તેથી હે ગૌતમ ! એમ કહ્યું કે કેવલી આદિ પાસેથી સાંભળીને કેટલાંક કેવલીપજ્ઞપ્તધામ શ્રવણ પામે અને કેટલાંક ન પામે ચાવતું કેટલાંક કેવળજ્ઞાન પામે, કેટલાંક ન પામે.
• વિવેચન-૪૪૭ થી ૪૪૯ :
છે - તે એટલે જે વિભંગજ્ઞાની થઈને અવધિજ્ઞાન, ચાત્રિ પામે. વિશુદ્ધ લેશ્યામાં પામે, કેમકે પ્રશસ્ત ભાવલેશ્યામાં જ સમ્યકત્વાદિ પામે છે, અવિશુદ્ધમાં નહીં. સમ્યકત્વ મતિ-શ્રુત-અવધિ જ્ઞાનીને વિમંગ જવાના કાળે, તે બંને કારણોથી આદ્ય ત્રણ જ્ઞાન વર્તે છે. -- યોગીને ન હોય, કેમકે અવધિજ્ઞાન કાળે અયોગીત્વનો અભાવ હોય છે.
મનયોગી આદિ એકતર યોગની પ્રધાનતાની અપેક્ષાએ જાણવું. વિર્ભાગજ્ઞાન નિવર્તતા બંને ઉપયોગમાં વર્તતાને સમ્યકત્વ, અવધિજ્ઞાનની પ્રાપ્તિ હોય છે. (શંકા) “બધી લધી સાકારોપયોગયુક્તને હોય' એમ આગમ વયન છે, તો અનાકાર ઉપયોગમાં સમ્યકત્વ, અવધિલબ્ધિનો વિરોધ કેમ નહીં ? એમ નથી. આગમ વયના વધતા પરિણામ વિષયક છે. અવસ્થિત પરિણામ અપેક્ષા અનાકારોપયોગમાં પણ લધિ લાભ સંભવે છે. પ્રાપ્તવ્ય કેવળજ્ઞાનત્વથી વજઋષભનારાય સંઘયણ હોય. કેમકે કેવળજ્ઞાન પ્રાપ્તિ પ્રથમ સંઘયણમાં જ થાય છે.
અવધિભાવ કાળે વેદ ક્ષય હોતો નથી માટે સવેદક જ હોય. સ્ત્રીઓમાં આવા પ્રકારના વ્યતિકરના સ્વભાવના અભાવે. તેમને નિષેધ કર્યો છે. પુરષ-નપુંસક એટલે કૃત્રિમ રીતે નપુંસક કરાયેલ. વિભંગાવધિ કાળે કષાયક્ષયનો અભાવ હોવાથી સકષાયી હોય. અવધિજ્ઞાનતા-પરિણત વિર્ભાગજ્ઞાન ચરણયુક્ત હોવાથી, તેમને તે કાળે ચરણયુક્તત્વથી સંજવલન ક્રોધાદિ જ હોય છે. પ્રશસ્ત હોય કેમકે વિભંગનો વિધિ ભાવ અપશસ્ત અધ્યવસાનવાળાને ન હોય. • x -
અનંત - અનંત અનાગત કાળ ભાવિ. વિસંત - તેને પામવાની યોગ્યતા દૂર કરે છે. મૂળ નામ પ્રકૃતિના ઉત્તરભેદ ભૂત નૈરયિક - તિર્યચ-મનુષ્ય-દેવગતિ નામે છે, તે નિવારે છે. આ ચાર ઉત્તરપ્રકૃતિ સાથે શબ્દ મૂકેલ છે, તેનાથી ઉપસ્તંભ પ્રયોજનથી અનંતાનુબંધી કોધ-માન-માયા-લોભને ખપાવે છે, એ રીતે પ્રત્યાખ્યાનાદિ પણ તે પ્રમાણે જ ખપાવે છે. મતિ જ્ઞાનાવરણાદિ ભેદથી પાંચ જ્ઞાનાવરણીય, ચક્ષુર્દશનાદિ આવરણ ચતુક અને નિદ્રાપંચક એમ નવ દર્શનાવરણીય, દાનાદિ પાંચ અંતરાયિક
૩૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 તેને ખપાવે છે.
કેવી રીતે ? જેનું મસ્તક છેદેલ છે, તાલ એવું મસ્તક કૃત્ તે તાલમસ્તક કૃતની જેમ અર્થાત્ છિન્ન મસ્તક તાલ સમાન મોહનીયને કરીને તેની જેમ મોહનીયનો ક્ષય કરે છે. આ ઉક્ત મોહનીય ભેદ શેષ અપેક્ષાઓ જાણવા. અથવા અનંતાનુબંધ્યાદિ ખપાવ્યા છતાં જ્ઞાનાવરણીયાદિ ખપાવે છે તે કઈ રીતે? તાલમસ્તકવતુ કરીને. એ રીતે મોહનીય કરીને. તે ખપ્યા પછી જ્ઞાનાવરણીયાદિ અપાવે છે. જેમ તાલમસ્તક વિનાશ ક્રિયા અવશ્યભાવિ છે, તેમ મોહનીય કર્મ વિનાશક્રિયા પણ શેપ કર્મનો અવશ્ય વિનાશ કરે છે. - ૪ -
ત્યારપછી કમરજને અલગ કરવા અપૂર્વકરણ-અસËશ અધ્યવસાય વિશેષમાં પ્રવેશીને અનંત વિષયવાળા અનુત્તર-સર્વોત્તમ, નિવ્યઘિાત કટ કુદ્ય આદિથી ન હણાય તેવા નિરાવરણ-સર્વથા આવરણના ક્ષયથી સકલ અર્થના ગ્રાહકવચી પ્રતિપૂર્ણ, સકલ સંશયુક્તતાથી ઉત્પન્ન ઉત્તમ કેવળજ્ઞાન-દર્શન (પામે છે.)
અનંતાનુબંધીક મિશ્ર સમ્યક્ત્વ અષ્ટક અને નપુંસક સ્ત્રીવેદ પક, પુરષવેદ, સંજવલન ક્રોધાદિને ખપાવે છે. ઈત્યાદિ બીજા ગ્રંથમાં પ્રસિદ્ધ છે. અહીં તેને આશ્રીને યથાકથંચિત ક્ષપણા માત્રને વિવક્ષા કરી નથી. માપન - શિયોને શાસ્ત્રાર્થ ગ્રહણ કરાવવો કે અર્થ પ્રતિપાદનથી સકાર પ્રાપ્ત કરાવવો. પાવન - ભેદ બતાવીને બોધ પમાડવા, પ ન્ન - ઉપપત્તિ કથનથી પરૂપવું. નત્રW - જે આ નિષેધ છે, તે બીજે એક જ્ઞાનથી, એક ઉદાહરણ વર્જીને અર્થમાં છે. તેવા પ્રકારના ક૫ત્વથી રોક ઉત્તરથી કહે છે.
પાન મુંડાવેજ • જોહરણાદિ દ્રવ્યચિન્હ દાનથી દિક્ષા દે, માથાના વાળના લોચ દ્વારા મુંડે માત્ર અમુક પાસે દિક્ષા લે, તેમ ઉપદેશ કરે. • • શબ્દાપાતી આદિ યથાક્રમે જંબદ્વીપપજ્ઞપ્તિ અભિપાયથી હૈમવત - હરિવર્ષ-રમ્યક-રાયવતમાં છે. • x • અહીં એવું કહે છે કે - આકાશગમન લબ્ધિ સંપન્ન ઉક્ત સ્થાને જઈને પછી કેવળજ્ઞાન પામી શકે છે, માટે આ ઉલ્લેખ છે. અથવા દેવ દ્વારા લઈ જવાયા હોય. સૌમનસ અને પંડુક એ મેરુનું ત્રીજું અને ચોથું વન છે. [ - ગત, અપોલોક ગ્રામાદિમાં નિમ્ન ભૂ ભાગ. સર - ત્યાં જ નિમ્નતર પ્રદેશમાં. પાયાન • મહાપાતાળ કળશે વલયમુખ આદિમાં. પવUT - ભવનવાસી દેવનિવાસમાં. પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહરૂપ પંદર કર્મભૂમિ. વર્ષ - કૃષિ, વાણિજ્ય આદિ પ્રધાન હોય તેવી ભૂમિઓમાં. અઢીદ્વીપ અને સમુદ્ર તેટલું પ્રમાણ તે અર્ધતૃતીય દ્વીપ સમુદ્રો, તેમાં, તે આ વિવક્ષિત દેશરૂપ ભાગ, તેમાં (કેવળ પામે). - - અહીં કેવલી આદિના વચન સાંભળ્યા વિના જે થાય, તે કહ્યું. હવે તેના શ્રવણથી જે થાય, તે કહે છે–
• સૂત્ર-૪પ૦ :
ભગવાન ! કેવલી યાવતુ કેવલી પાક્ષિક ઉપાસકથી ધર્મ સાંભળીને, કેવલી પ્રાપ્તધર્મ શ્રવણ પામે ? ગૌતમ ! કેવલી આદિ પાસેથી સાંભળીને યાવ4 કેટલાંક
Page #276
--------------------------------------------------------------------------
________________
૯)-૩૧/૪૫૦ કેવલપજ્ઞતાધર્મ પામે, એ પ્રમાણે જેમ “અશ્રુત્વાની વકતવ્યતા છે, તે અહીં પણ કહેવી. વિશેષ આઇ કે - આલાવો “શ્રુત્વાનો કહેવો. બાકી બધું સંપૂર્ણ તેમજ કહેવું. • યાવત - જેણે મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ હોય, જેણે કેવળ જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કર્યો હોય, તે કેવલી યાવત્ ઉપાસિકા પાસે ધર્મ સાંભળીને, કેવલીપજ્ઞdધર્મ શ્રવણ પામે, શુદ્ધ બોધિ પામે રાવતું કેવળજ્ઞાન ઉપાર્જે
તેને નિરંતર અક્રમ-અટ્ટમ તપોકમથી આત્માને ભાવિત કરતા પ્રકૃતિ દ્ધકતાથી, એ જ પ્રમાણે યાવતું ગવેષણાં કરતાં અવધિજ્ઞાન સમુut થાય, તે સમx અવધિજ્ઞાનથી જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉcકૃષ્ટથી અલોકમાં અસંખ્યાત લોક પ્રમાણ ખંડોને જાણે અને જુએ.
ભગવન તે કેટલી તેયામાં હોય ? ગૌતમ ! છ એ લેસ્યામાં - કૃણાલેશ્યા ચાવત શુકલલેસા. • • ભગવન ! તે કેટલા જ્ઞાનોમાં હોય ? ગૌતમ ! ત્રણ કે ચાર જ્ઞાનોમાં હોય. ત્રણ હોય છે અભિનિબૌધિક, શ્રુત, અવધિજ્ઞાનમાં હોય, ચાર હોય તો અભિનિબોધિક-કૃત-અવધિ-મન:પર્યવજ્ઞાનમાં હોય.
ભગવન ! તે શું સયોગી હોય કે અયોગી ? આ પ્રમાણે યોગ, ઉપયોગ, સંઘયણ, સંસ્થાન, ઉચ્ચત્વ, આયુ, આ બધું જેમ “અઝુવા'માં કહ્યું, તેમજ અહીં કહેવું.
ભગવાન ! તે શું સવેદક હોય ? પૃચ્છા. ગૌતમ ! સવેદક હોય કે અવેદક હોય. જે અવેદક હોય તો શું ઉપશાંતવેદક હોય કે ક્ષીણવેદક હોય ? ગૌતમ ! ઉપશાંતવેદક ન હોય, ક્ષીણવેદક હોય. જે સવેદક હોય તો શું પ્રીવેદક હોય, પુરવેદક હોય, નપુંસક વેદક હોય કે પુરુષ-નપુંસક વેદક ગૌતમ ! સ્ત્રી કે પુરુષ કે પુરુષ-નપુંસક વેદક હોય.
ભગવના શું તે સંકષાયી હોય કે અકષાયી ? ગૌતમ ! સકષાયી હોય કે અકષાયી પણ હોય. જે અકયાયી હોય તો શું ઉપશાંત કપાસી હોય કે efણકષાયી હોય? ગૌતમ ઉપશાંતકષાયી ન હોય, ક્ષીણકષાયી હોય. જે સકષાયી હોય તો હે ભગવન ! તે કેટલા કષાયમાં હોય ? ગૌતમ ! ચામાં, (કણમાં) બેમાં કે એક કષાયમાં હોય. જે ચારમાં હોય તો સંજવલન ક્રોધમાન-માયા-લોભ ચારેમાં હોય. ત્રણમાં હોય તો સંવલ માન-માયા-લોભમાં હોય, બેમાં હોય તો સંજવલન માયા-લોભમાં હોય. એકમાં હોય તો સંજવલના લોભમાં હોય.
ભગવતુ ! તેને કેટલા અધ્યવસાનો કા છે ? ગૌતમ! અસંખ્ય. એ પ્રમાણે જેમ ‘અયુવા’માં કહ્યું તેમ યાવતું ઉત્તમ કેવળ જ્ઞાન, દશનિ સમુx થાય. • • ભગવન! તે કેવલીપાdધર્મ કહે, બતાવે કે પ્રરૂપે? હા, કહે - બતાવે અને પરૂપે.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ભગવન્! તે (કોઈને) પ્રતજિત કે મુંડિત કરે ? હા, ગૌતમ ! પદ્ધજિત, મુંડિત કરે. ભગવન! તેના શિષ્યો પણ પ્રવજિત, મુંડિત કરે ? હા, કરે. ભગવના તેના પશિણો પણ ધ્વજિત, મુક્તિ કરે ? કરે• - ભગવન! તે સિદ્ધ, બુદ્ધ યાવત તકર થાય? હા, થાય. ભગવદ્ ! તેના શિષ્યો પણ સિદ્ધ યાવ4 અંતકર થાય ? હા, થાય. ભગવન ! તેના પ્રશિષ્યો પણ સિદ્ધ ચાવતું અંતર થાય ? હા, એ પ્રમાણે જ યાવત અંત કરે છે.
ભગવન શું તે ઉMલોકમાં હોય (ઈત્યાદિ) ‘અયુવા’ માફક ચાવતું તેના એકદેશ ભાગમાં હોય. ભગવદ્ ! તે એક સમયમાં કેટલા હોય ? ગૌતમ! જન્યથી એક-બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી ૧૦૮. હે ગૌતમ ! તેથી એમ કહ્યું કે - કેવલી યાવતુ કેવલી ઉપાસિકાથી ધર્મ સાંભળીને ચાવતુ કેટલાંક કેવળજ્ઞાન ઉપાર્જે, કેટલાંક ન ઉપાર્જે છે ભગવાન ! તે ઓમ જ છે, એમ જ છે.
• વિવેચન-૪૫o :
જે રીતે કેવલી આદિના વચનને સાંભળ્યા વિના કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે રીતે તેને સાંભળીને, બોધ પામીને થતું નથી. તે બીજા પ્રકારે દશાવે છે • જે સાંભળીને કેવળજ્ઞાન ઉત્પન્ન કરે, તેના કોઈપણ અર્થથી સમ્યગુદર્શન ચાત્રિ લિંગને પામીને પ્રાયઃ વિકૃષ્ટ તપ-ચાસ્ટિવાળા સાધુને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય તેમ જણાવે છે.
લોકનું જે પ્રમાણ છે, તે જ પરિમાણ જેમાં છે તે. -- હવે આને જ લેશ્યાદિ વડે નિરપતા કહે છે - અનંતરોક્ત વિશેષણવાળા અવધિજ્ઞાની છ એ લેસ્થામાં હોય. જો કે પ્રશરત ગણ ભાવલેશ્યામાં જ્ઞાન પામે છે, છતાં દ્રવ્ય લેશ્યાને આશ્રીને છે લેશ્યામાં સમ્યકકૃત માફક પામે છે. કહે છે કે – “સમ્યકકૃત બધામાં પામે.” તેથી છ એ કહી.
અવધિજ્ઞાનીને આધ બે જ્ઞાન અવશ્ય હોય, તેથી અહીં ત્રણ જ્ઞાનમાં હોય છે, તેમ કહ્યું. મતિ-શ્રુત-મન:પર્યાય જ્ઞાનીને અવધિજ્ઞાનની ઉત્પત્તિમાં ચાર જ્ઞાનના સદભાવથી, અવધિજ્ઞાની ચાર જ્ઞાનોમાં અધિકૃત હોવાથી ચાર જ્ઞાનમાં કહ્યો.
અક્ષીણવેધવાળાને અવધિજ્ઞાનની ઉત્પત્તિમાં સવેદકપણાએ અવધીજ્ઞાની થાય છે, ક્ષીણ વેદવાળાને અવધિજ્ઞાનોત્પતિમાં અવેદકપણે થાય છે. આ અવધિજ્ઞાની ઉપશાંત વેદક હોતા નથી. કેમકે પ્રાપ્ત થનાર કેવળજ્ઞાન અહીં વિવક્ષિતત્વ છે.
જે કષાયનો ક્ષય વિના અવધિને પામે છે, તે સકષાયીપણે અવધીજ્ઞાની થાય. જે કષાયક્ષયમાં પામે તે અકષાયી છે. જો અક્ષીણ કષાયપણે વધીને પામે તો એ ચાસ્ત્રિયુક્તપણાથી ચારે-સંજ્વલન કષાયમાં હોય છે. જો ક્ષપક શ્રેણી વર્તિત્વથી સંજવલન ક્રોધ ફાયમાં અવધિ પામે, તો ત્રણ કષાય-સંજવલનમાનાદિમાં હોય, જો તે પ્રમાણે સંજવલન ક્રોધ-માન ક્ષીણ થયા હોય તો બે કષાયમાં, એ રીતે એક કષાયમાં જાણવું.
Page #277
--------------------------------------------------------------------------
________________
૩૪
૯)-૩૨/૪૫૧,૪૫૨
છે શતક-૯, ઉદ્દેશો-ર-“ગાંગેય" છે
- X - X - X - X – o ઉદ્દેશા-૩૧માં કેવલી આદિના વચનને સાંભળીને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય તે કહ્યું. અહીં, જેણે કેવલી વચન સાંભળીને તે ઉત્પન્ન કર્યું, તે દર્શાવે છે. આ સંબંધે આ ઉદ્દેશો છે –
• સૂત્ર-૪૫૧,૪૫૨ -
[૪પ૧] તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નગર હતું. - વર્ણન. દૂતિપલાશ, ચૈત્ય હતું, સ્વામી પધાય "દા નીકળી, ધર્મ કહ્યો. પપૈદા પાછી ગઈ.
તે કાળે, તે સમયે પારdfપત્નીય ગાંગેય નામે અણગાર જ્યાં શ્રમણ ભગવત મહાવીર હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીર ન દૂર - ન નીકટ રહીને ભગવંતને આમ કહ્યું – ભગવન્! બૈરયિકો સ-અંતર ઉપજે છે કે નિરંતર ? ગાંગેય નૈરયિકો સ-અંતર ઉપજે નિરંતર પણ ઉપજે. - - ભગવન્! અસુરકુમાણે સ-અંતર ઉપજે છે કે નિરંતર ? ગાંગેય અસુકુમારો સાંતર પણ ઉપજે, નિરંતર પણ. એ પ્રમાણે સ્વનિતકુમાર પર્યન્ત.
ભગવાન ! પૃedીકાયિક સાંતર ઉપજે છે કે નિરંતર ? ગાંગેય ! પૃવીકાયિકો સાંતર ન ઉપજે, નિરંતર ઉપજે છે. એ પ્રમાણે યાવત્ વનસ્પતિકાયિક બેઈન્દ્રિયોથી વૈમાનિક, નૈરયિકવત છે.
[૪પ ભગવાન ! નૈરયિકો સાંતર ઉદ્વર્ત કે નિરંતર ? ગાંગેય નૈરયિકો સાંતર ઉદ્વર્તે, નિરંતર પણ ઉદ્વર્તે. એ પ્રમાણે સ્તનીતકુમાર સુધી કહેવું. - • ભગવાન ! પૃવીકાયિકની પૃચ્છા. ગાંગેય! પૃવીકાયિક સાંતર નહીં, નિરંતર ઉદ્વર્તે. એ પ્રમાણે ચાવ4 વનસ્પતિકાયિક સાંતર નહીં, નિરંતર ઉદ્વર્તે. • • ભગવાન બેઈન્દ્રિયો સાંતર ઉદ્ધતું કે નિરંતર ? ગાંગેય ! બેઈન્દ્રિયો સાંતર પણ ઉદ્વર્ત નિરંતર પણ. એ પ્રમાણે વ્યંતર સુધી. -- ભગવન! જ્યોતિકો સાંતર ચ્યવે, પૃચ્છા. ગાંગેય! બંને. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેતું.
• વિવેચન-૪૫૧,૪૫ર :
સંતા - સમયાદિ કાળ અપેક્ષાથી વિચ્છેદ સહિત. તેમાં એકેન્દ્રિયોનો અનુસમય ઉત્પાદથી નિરંતરત્વ, બીજાના ઉત્પાદમાં વિરહ પણ હોય તેથી સાંતરવ, નિરંતરવ કહેવું. ઉત્પન્ન થયેલની ઉદ્વર્તના પણ થાય, તે કહે છે - x • ઉદ્વર્ગોનું કોઈક ગત્યંતરમાં પ્રવેશન થાય, તેથી તેનું નિરુપણ કરે છે –
• સૂl-૪પ૩ (અધુરુ) :
ભગવાન ! પ્રવેશનક કેટલા ભેદે છે ? ગાંગેય ! ચાર ભેદે. તે - નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવ-પ્રવેશનક.
ભગવન / નૈરયિક પ્રવેશનક કેટલા ભેદે છે ? ગાંગેય ! સાત ભેદે. તે આ - રતનપભાછૂપી નૈરયિક ચાવત્ અધસતમી પૃથ્વી નૈરયિક-પ્રવેશનક. • [11/3]
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ • ભગવાન ! એક નૈરયિક, નૈરયિક-પ્રવેશનકથી પ્રવેશતા શું રતનપભામાં હોય યાવતું અધઃસપ્તમીમાં હોય? ગાંગેય રનપભામાં હોય યાવતુ આધસપ્તમીમાં હોય.
ભગવન! બે નૈરયિક નૈરયિક પ્રવેશતકથી પ્રવેશતા શું રનપભામાં હોય યાવ4 ધસપ્તમીમાં ? ગાંગેય ! રનપભામાં હોય યાવતુ ધસતમીમાં હોય • અથવા - એક રનપભામાં, એક શર્કરાપભામાં હોય • અથવા • એક રનપભામાં, એક વાકપભામાં હોય યાવતુ એક રનપભામાં, એક અધઃસપ્તમીમાં હોય.
અથવા • એક શર્કરાપભામાં, એક વાલુકાપભામાં હોય યાવત્ અથવા એક શર્કરાપભામાં, એક આધસતમીમાં હોય.
અથવા • એક તાલુકાપભામાં, એક પંકપભામાં હોય યાવત્ અથવા એક વાલુકાપભામાં, એક અધઃસપ્તમીમાં હોય. આ પ્રમાણે એક-એક પૃથ્વીને છોડતા યાવ4 અથવા એક તમામાં અને એક આધસપ્તમીમાં હોય.
ભગવન ત્રણ નૈરયિકો નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા શું રતનપભામાં હોય ચાવતુ અધસતમીમાં હોય ? ગાંગેય રનમભામાં હોય ચાવતુ અધસતમીમાં હોય. અથવા - એક રતનપભામાં, બે શર્કરાપભામાં હોય યાવતું અથવા એક રનપભામાં, બે અધસપ્તમીમાં હોય. (૬). - અથવા - બે રનપભામાં, એક શર્કરાપભામાં હોય યાવત્ અથવા બે રનપભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૧ર). • અથવા એક શર્કરાપભામાં, બે તાલુકાપભામાં હોય યાવત અથવા • એક શર્કરાપભામાં, બે અધઃસપ્તમીમાં હોય. (૧૦)
• અથવા • બે શર્કરાપભામાં, એક તાલુકાપભામાં હોય યાવત્ અથવા - બે શર્કરાપભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૨૨). એ પ્રમાણે જેમ શર્કરાપભામાં કથન કર્યું તેમ સર્વે પૃedીમાં કહેવું યાવતુ - અથવા - બે તમામાં, એક અધસતમીમાં હોય (૪,૪,3,3,ર,સ,૧,૧ - કુલ ૪ર). • - • - અથવા એક રતનપભામાં, એક શર્કરાપભામાં, એક વાલુકાપભામાં હોય • અથવા - એક રનપભા, એક શર્કરાપભા, એક પંકપભામાં હોય, યાવત્ - અથવા - એક રતનપભામાં, એક શર્કરાપભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૫).
- અથવા - એક રતનપભામાં, એક વાલુકાપભમાં, એક પંકાભામાં હોય. • અથવા - એક રનપભામાં, એક તાલુકાપભામાં, એક ધૂમપભામાં હોય. એ રીતે યાવ4 - અથવા - એક રનપભામાં, એક તાલુકાપભામાં, એક ધસતમીમાં હોય(૯).
- અથવા - એક રનપભામાં, એક પંકપભામાં, એક ધૂમપભામાં હોય, યાવ4 - અથવા - એક રનપભામાં, એક પંકપભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૧). • • અથવા • • એક રતનપભામાં એક ધૂમપભામાં, એક તમામાં હોય
Page #278
--------------------------------------------------------------------------
________________
૯)-૩૪૫૩
૩૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
• અથવા • એક રનપભામાં, એક ધૂમપભામાં, એક આધ:સપ્તમીમાં હોય(૧૪).
- અથવા - એક રતનપભામાં, એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય. (૧૫) • • અથવા - • એક શર્કરાપભામાં, એક તાલુકાપભામાં, એક પંકપભામાં હોય • અથવા એક શર્કસપભામાં, એક વાલુકાપભામાં, એક ધૂમપભામાં હોય, યાવત્ - અથવા - એક શર્કરાપભામાં, એક વાલુકાપભમાં, એક અધઃસપ્તમીમાં હોય (૧૯).
- અથવા " એક શર્કરાપભામાં, એક પંકપભામાં, એક ધુમપભામાં હોય ચાવતુ એક શર્કાપભામાં, એક પંકપભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૨) • • અથવા • • એક શર્કરાપભામાં, એક ધૂમપભામાં, એક તમામાં હોય, • અથવા • એક શર્કસપભામાં, એક ધૂમપભામાં, એક અધ:સમીમાં હોય. (૨૪) • • અથવા • • એક શર્કરાપભામાં, એક તમામાં, એક આધ:સપ્તમીમાં હોય. (૫)
• અથવા - એક વાલુકાપભામાં, એક પંભમાં, એક ધૂમપભામાં હોય. -અથવા - એક વાલુકાપભામાં, એક પંકાપભામાં, એક તમામાં હોય • અથવા • એક વાલુકાપભામાં, એક પંકપભામાં, એક આધસતમીમાં હોય (૨૮) • • અથવા • • એક વાલુકાપભામાં, એક ધૂમપભામાં, એક તમામાં હોય • અથવા • એક વાલુકાપભામાં, એક ધૂમપભામાં, એક આધસપ્તમીમાં હોય (so) • - અથવા • • એક વાલુકાપભામાં, એક તમામાં, એક ધસપ્તમીમાં હોય (૩૧) • • અથવા એક પંકપભામાં, એક ધૂમપભામાં, એક તમામાં હોય, • અથવા - એક પંકપભામાં, એક ધૂમપભામાં, એક અધઃસપ્તમીમાં હોય. (૩૩) • • અથવા એક પકપભામાં, એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય. (૩) • • અથવા - - એક ધૂમપભામાં, એક તમામાં એક અધસપ્તમીમાં હોય. (૩૫)
ભગવન! ચાર નૈરયિક નૈરયિક પ્રવેશનથી પ્રવેશતા શું રત્નપભામાં હોય ? પૃચ્છા. ગાંગેય! રનપભામાં હોય યાવતું અધ:સપ્તમીમાં હોય () - • એક રતનપભામાં. ત્રણ શર્કરપભામાં હોય ચાવત - અથવા - એક રતનપભામાં, ત્રણ અધઃસપ્તમીમાં હોય (૬) - - અથવા બે રનપભામાં, બે શર્કરાપભામાં હોય યાવતુ બે રતનપભામાં, બે અધઃસપ્તમીમાં હોય. (૧૨) • • અથવા ત્રણ રનપભામાં, એક શર્કરાપભામાં હોય યાવતુ અથવા મણ રતનપભામાં, એક અધાતમીમાં હોય (૧૮).
અથવા એક શર્કરાપભામાં, ત્રણ તાલુકાપભામાં હોય. એ પ્રમાણે રતનપભા માફક શર્કાપભામાં પણ કહેવું (૫) એ રીતે એક-એક સાથે યોગ કરી યાવતુ - અથવા • મણ તમામાં, એક અધઃસપ્તમીમાં હોય (૧૨,૯૬,૩ - ફુલ-૬૩ ભંગ થયા.)
• અથવા એક રનપભામાં, એક શર્કરાપભામાં, બે વાલુકાપભામાં હોય ચાવ4 - અથવા • એક રનપભામાં, એક શર્કરાપભામાં યાવતુ બે અધઃસપ્તમીમાં
હોય (૫).
અથવા - એક રનપભામાં, બે શર્કાપભામાં, એક વાલુકાપભામાં હોય યાવ4 અથવા એક રનપભામાં, બે શર્કાપભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૧૦) • • અથવા બે રન એક શર્કર ઓક વાલુકા યાવત્ બે રને એક શર્કરા એક આધસપ્તમીમાં (૧૫) • • અથવા - એક રને એક તાલુકા બે પંક» યાવત - એક રન એક વાલુકા બે અધસપ્તમી,
આ આલાવા મુજબ વિકસંયોગની જેમ કહેવું ચાવતુ બે ધૂમ એક તમા, એક આધસપ્તમીમાં હોય (૧૫)
અથવા એક રનપભામાં, એક શર્કરપભામાં, એક વાલુકપભામાં, એક પંકwભામાં હોય યાવત્ - અથવા એક રનપભામાં, એક શર્કરાપભામાં, એક વાલુકાપભામાં, એક ધસતમીમાં હોય. (૪) • • અથવા એક રને એક શર્કરા એક અધઃસપ્તમીમાં હોય (0) - - અથવા એક રન એક શર્કશe એક ધૂમ એક અધઃસપ્તમીમાં હોય. (૯) :- અથવા એક રત્ન એક શર્કરા એક તમામાં, એક અધસપ્તમીમાં હોય (૧૦)
અથવા એક રને એક તાલુકા એક પક એક ધૂમમાં હોય. ચાવતું - અથવા એક રનo એક વાલુકા એક પંકo એક અધઃસપ્તમીમાં હોય (૧૩) - - અથવા એક રને એક તાલુકા એક ધૂમ, એક તમામાં હોય • અથવા એક રન એક તાલુકા એક ધુમe એક આધસપ્તમીમાં હોય (૧૫) - - અથવા " - એક રત્ન ચોક તાલુકા એક તમારુ એક અધઃસપ્તમીમાં (૧૬)
અથવા એક રત્ન એક પંક એક ધૂમ, એક તમામાં હોય • અથવા • એક રત્ન એક પંક એક ધૂમ એક ધસપ્તમીમાં હોય (૧૮) • • અથવા એક રનo એક અંક એક તમામાં એક આધસતમીમાં હોય (૧૯) • • અથવા એક રન એક ધૂમ, એક તમામાં, એક આધસપ્તમીમાં હોય (૨૦) • • અથવા એક શર્કરા એક તાલુકા એક પંકo એક ધુમ પ્રભામાં હોય એ પ્રમાણે જેમ રતનપભામાં ઉપરની પૃની સાથે કહ્યું તેમ શર્કરાપભામાં જાણવું ગાવત એક શર્કરા એક ધૂમએક તમારું એક આધસતમીમાં હોય. (so) • • અથવા એક તાલુકા ઓક પંક એક ધૂમ એક તમામાં હોય - અથવા - એક વાલુકા એક પક એક ધૂમ, એક અધઃસપ્તમીમાં હોય. (૩૨) • • અથવા એક વાલુકા એક પંકo એક તમારું એક આધસપ્તમીમાં હોય (33) • અથવા - એક વાલુકા એક ધૂમ, એક તમાં એક સાધ:સપ્તમીમાં હોય (૩૪) • અથવા - એક પંક એક ધુમ એક તમારું એક અધઃસતમીમાં હોય(૩૫).
• વિવેચન-૪પ૩ (અધુર) -
વેસન • બીજી ગતિમાં ઉત્પન્ન થનારને વિજાતીય ગતિમાં જીવનું પ્રવેશવું. એક સંયોગીમાં સાત વિકલ્પો છે. બે નાકમાં ૨૮ વિકલ્પો રત્નપ્રભાદિ સાતે પણ
Page #279
--------------------------------------------------------------------------
________________
૯)-૩૨/૪૫૩ પૃથ્વીકમથી પ આદિમાં સ્થાપીને સંચારણાથી પૃથ્વીના એકત્વ-દ્ધિકસંયોગો વડે જાણવા. તેમાં એક એક પૃથ્વીમાં બે નાકની ઉત્પત્તિ. લક્ષણ એકપણાથી સાત વિકલ્પો, બે પૃથ્વી બે નાકની ઉત્પત્તિરૂપ હિકયોગે-૨૧-એ રીતે ૨૮ વિકલ્પો. એ રીતે એક એક પૃથ્વી છોડવી.
ત્રણ તૈરયિકમાં ૮૪ વિકલ્પો, તે કહે છે - એક પૃથ્વી વિકલ્પે ૩ ભંગો, બ્રિકસંયોગે, તેમાં એક-બે એ પ્રમાણે નાકનો ઉત્પાદ વિકલાથી રત્નપ્રભા સાથે બાકીના ક્રમથી જોડતાં છ મંગ, બે-એક વિકલા વડે નારક ઉત્પાદના વિકલાથી છે, એ રીતે ૧૨. એ પ્રમાણે શર્કરાપભા સાથે પાંચ-પાંચ વિકલ્પોથી દશ. એ રીતે વાલુકાપભા સાથે આઠ, પંકપ્રભા સાથે છ, ધુમપ્રભા સાથે ચાર, તમપ્રભા સાથે બે, દ્વિયોગે ૪૨, ત્રિક યોગે-૩૫ કુલ-૮૪.
ચાર નૈરયિકમાં ૨૧૦ ભંગ થાય. તે કહે છે - પૃથ્વીના એકવમાં વિકલ્પો. વિક સંયોગે તેમાં એક અને ત્રણ વડે નાકના ઉત્પાદથી રત્નપ્રભા સાથે બાકીની પૃથ્વીના ક્રમથી જોડતાં ૬, બે-બે વિકલ્પો વડે-૬, ત્રણ-કના વિકલાથી-૬, એ રીતે૧૮. શર્કરાપભા સાથે તે જ પ્રમાણે ત્રણમાં પૂર્વોક્ત નારક ઉત્પાદ વિકલ્પોમાં પાંચપાંચ એટલે દશ. એ રીતે વાલુકાપ્રભામાં ચાર-ચારથી કુલ-૧૨. પંકણભા વડે ત્રણબણ એટલે નવ, ધૂમ પ્રભા વડે બે-બે એમ-૬, તમઃપ્રભા વડે એક-એક એમ ત્રણ. આ પ્રમાણે દ્વિકસંયોગે ૬૩-વિકલ્પો થાય.
• તથા પૃથ્વીના બિકયોગમાં એક-એક-બે એ રીતે નારકોના ઉત્પાદ વિકલામાં રત્નપ્રભા, શર્કરાખભા સાથે અન્યને ક્રમથી જોડતાં પાંચ વિકલ્પો થાય. એક-બે-એક એ રીતે તારક ઉત્પાદ વિકલ્પો પણ પાંચ, બે-એક-એક એ પ્રમાણે વિકલ્પે પણ પાંચ. એમ કુલ-૧૫. એ પ્રમાણે રત્નપ્રભા, વાલુકાપ્રભા સાથે આગળના ક્રમથી જોડતા ૧૨વિકલ્પો થાય. રત્નપ્રભા, પંકપ્રભા વડે-૯, રત્નપ્રભા, ધૂમપભા વડે ૬, રનપભા, તમપ્રભા વડે-૩, શર્કરાપભા, વાલુકાપ્રભા વડે-૧૨, શર્કરાપભા, પંકણભા વડે-૯, શર્કરાપભા, ધૂમપભા વડે-૬, શર્કરાપભા, તમપ્રભા વડે-3, વાલુકાપભા, પંકપ્રભા વડે-૯, વાલુકાપ્રભા, ધૂમપ્રભા વડે ૬, વાલુકાપ્રભા, તમપ્રભા વર્ડ-3, પંકણભા, ધૂમપભા વડે-૬, પંકપ્રભા, તમપ્રભા વડે-3, ધૂમપ્રભાદિ વડે-3. એ પ્રમાણે શિકયોગે ૧૦૫, ચતુક સંયોગે-૩૫. આ પ્રમાણે ૩,૬૩,૧૦૫,૩૫ મળીને કુલ ૨૧૦ ભંગ થયા.
• સંગ-૪પ૩ (અધુરેશી) :
ભગવાન ! પાંચ નૈરયિકો, નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા શું રનપભામાં હોય ? પૃચ્છા. ગાંગેય રતનપભામાં હોય યાવતું અધઃસપ્તમીમાં હોય. • - અથવા - - એક રનપભામાં, ચાર શર્કરાપભામાં હોય યાવતુ - અથા - એક રની ચાર અધ:સપ્તમીમાં હોય. - - અથવા બે રન, ત્રણ શર્કરામાં હોય યાવતુ અથવા બે રન ત્રણ આધસતમીમાં હોય • • અથવા - ત્રણ રને બે શર્કરા હોય યાવત્ ધસતમીમાં હોય. • • અથવા - ચાર રને એક
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ શર્કરા હોય યાવત્ અધસપ્તમીમાં હોય. • • અથવા • એક શર્કર ચાર તાલુકામાં હોય એ પ્રમાણે રતનપભા સાથે ઉપરની પ્રીનો સંયોગ કર્યો. તેમ શર્કરાપભામાં કહેવો યાવતુ ચાર શર્કરા એક અધસતમીમાં હોય.
આ પ્રમાણે એક-એક સાથે યોગ કરવો યાવત્ ચાર તમામ, એક અધપ્તમીમાં હોય. • • અથવા એક રન એક શર્કરા ત્રણ તાલુકામાં હોય. એ રીતે ચાવતુ અથવા એક રત્ન એક શર્કરા ત્રણ ધસપ્તમીમાં હોય. - • અથવા • એક રત્ન બે શર્કરા ને વાલુકા હોય, એ પ્રમાણે યાવતું એક રતન બે શર્કરા બે અધઃસાતમીમાં હોય. • • અથવા બે રન, એક શર્કરા બે વાલુકામાં હોય યાવતુ બે રન એક શર્કરા ને અધઃસપ્તમીમાં હોય.
અથવા એક રન ત્રણ શર્કરા, એક વાલુકામાં હોય. એ પ્રમાણે રાવતું અથવા એક રન ત્રણ શર્કરા એક અધસપ્તમીમાં હોય • • અથવા • બે રન બે શર્કરા એક વાલુકામાં હોય એ પ્રમાણે ચાવવું અધઃસપ્તમીમાં હોય. • • અથવા ત્રણ રન એક શર્કરા, એક વાલુકા હોય એ પ્રમાણે ચાવતું અથવા ત્રણ રન એક શર્કરા એક અધઃસપ્તમીમાં હોય. • • અથવા • એક રત્ન એક વાલુકા ત્રણ અંકમાં હોય એ પ્રમાણે આ ક્રમથી ચતુક સંયોગોમાં કહ્યા મુજબ પાંચમાં પણ મિકસંયોગ કહેવા. વિશેષ એ કે - એક અધિકનો સંયોગ કરવો જોઈએ. એ પ્રમાણે યાવત બે પંક એક ધૂમ, એક તમઃ એક અધસપ્તમીમાં હોય.
•• અથવા એક રત્ન એક શર્કર એક તાલુકા બે અંક હોય. એ રીતે યાવતુ બે અાસપ્તમીમાં હોય. (૪) - અથવા - એક રન એક શર્કરા બે વાલુકા એક અંક હોય, એ રીતે ચાવત્ અધઃસપ્તમીમાં હોય (૮) • • અથવા એક રન બે શર્કરા એક વાલુકા એક અંકમાં હોય, એ રીતે ચાવતું એક અધઃસપ્તમીમાં હોય (૧ર) - - અથવા બે ને એક શર્કરા એક વાલુકા એક અંકમાં હોય એ રીતે યાવતુ એક આધસતમી (૧૬). • • અથવા - એક રનo એક શર્કરા એક પંકo બે ધૂમમાં હોય, એ રીતે જેમ ચાર ચતુક સંયોગ કહા, તેમ પાંચમાં પણ ચતુક સંયોગ કહેવા. વિશેષ આ • એક સંયોગ અધિક કહેવો. એ રીતે યાવત્ પંક એક ધૂમ, એક તમારું એક અધસતમીમાં.
• • અથવા • એક રને એક શર્કરા એક વાલુકા એક અંક એક ધમપભામાં હોય • અથવા • એક રન એક શર્કશe એક વાલુકા એક તમામાં હોય - અથા - એક રનo એક શર્કરાએક તાલુકા એક અધઃ સાતમીમાં હોય (૩) • • અથવા એક રત્ન એક શર્કરા એક તાલુકા એક ધૂમ, એક તમામાં હોય - અથવા - એક રન એક શર્કરા એક તાલુકા એક ધૂમ એક અધઃસપ્તમીમાં હોય (૫). • - એક શર્કરા, એક પંક એક ધૂમ
Page #280
--------------------------------------------------------------------------
________________
૯/-/૩/૪૫૩
૩૯
એક તમામાં હોય. • • અથવા એક રત્ન એક શર્કશ એક પક એક ધૂમ એક અધ:પ્તમીમાં હોય. () • • અથવા એક રન એક શર્કરા એક પંક એક ધૂમ ચોક ધસતમીમાં હોય (૮) - અથવા - એક રન એક શર્કરા એક પક એક તમe એક અધસપ્તમીમાં હોય. () • અથવા - એક રન, એક શર્કરા એક ધૂમ, એક તમe એક અધઃ સપ્તમીમાં હોય. (૧૦) અથવા એક રdo એક તાલુકા એક પંક* એક ધૂમ, એક તમામાં હોય. • અથવા • એક રને એક તાલુકા એક પંકo એક ધૂમ, એક અધઃસપ્તમીમાં હોય. (૧) • એક રનએક તાલુકા એક પક એક ધૂમ એક આધસપ્તમીમાં હોય (૧૩)
• અથવા • એક રત્ન એક વાલુકા એક ધૂમ, એક તમ એક અધઃસપ્તમીમાં હોય (૧) • અથવા એક રત્ન એક પંક ચાવતું એક આધસતમીમાં હોય (૧૫) • અથવા એક શકશe એક વાલુકા યાવતું એક તમામાં હોય • અથવા - એક શર્કરા યાવતું એક પંકo એક ધૂમe એક અધઃસપ્તમીમાં હોય. (૧૭) - અથવા - એક શર્કશ ચાવતુ એક પક, એક તમાં એક અધ:સાતમીમાં હોય. (૧૮) - અથવા એક શર્કરા એક તાલુકા એક ધુમ એક તમારું એક અધઃસપ્તમીમાં હોય (૧૯) • અથવા - એક શર્કશe એક અંક યાવતુ એક અધસતમીમાં હોય (૨૦) - અથવા - એક તાલુકાપભામાં ચાવતુ એક આધક્સપ્તમીમાં હોય (૨૧).
- વિવેચન-૪૫૩ (ાધુરેથી) :- પાંચ નૈરયિકાદિ પૂવોંક્ત ક્રમથી વિચારવા. વિશેષ - સંક્ષેપથી વિકલ્પ સંખ્યા દશવિ છે. એકવમાં સાત વિકલ્પો, દ્વિકસંયોગે ૮૪ બંગો, કઈ રીતે? સાત પદોના ૨૧ ભંગ, પાંચ નારકોના બે ભાગ કરતા ચાર ભંગો, તે આ રીતે એક-ચાર, બેત્રણ, ત્રણ-બે, ચાર-એક. ૨૧ને ૪ વડે ગુણતાં ૮૪ થાય. મિકયોગે સાત પદોના ૩૫વિકલ્પો. પાંચને ત્રણ રીતે સ્થાપતા, છ વિકલ્પો આ રીતે એક એક-ઝણ, એક-બેબે, બે-એક-બે, એક-ત્રણ-એક, બે-બે-એક, ત્રણ-એક-એક. આ રીતે ૩૫ ૬ વડે ગુણતા ૨૧૦ ભંગ. ચતુક સંયોગે - સાતના ૩૫ વિકલ્પો, પાંચને ચાર સશિપણે સ્થાપતા ચાર વિકલ્પો – ૧૧ ૧૨, ૧૧ ૨૧, ૧ ૨ ૧ ૧, ૨ ૧ ૧૧. આ રીતે રૂ૫ને ચાર વડે ગુણતાં ૧૪૦ વિકલ્પો. પંચક યોગે-૨૧. બધાં મળીને ૪૬૨ થાય.
• સૂત્ર-૪પ૩ (અધુરેથી) :
ભગવાન ! છ નૈરાયિકો નૈરાયિક પ્રવેશનથી પ્રવેશતા શું રતનપભામાં હોય ? પૃચ્છા. ગાંગેય ! રતનપભામાં યાવતુ આધસપ્તમીમાં હોય. (0) - અથવા એક રન પાંચ શર્કરામાં હોય યાવતુ - અથવા - એક રન પાંચ ધસપ્તમીમાં હોય • અથવા - ત્રણ રન ત્રણ શર્કરામાં હોય. આ પ્રમાણે આ ક્રમથી જેમ પાંચના હિસંયોગો કહ્યા, તેમ છના પણ કહેu. વિશેષ એ - એક ભંગ અધિક
૪૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ કહેવો યાવત • અથવા • પાંચ તમારુ એક અધઃસપ્તમીમાં હોય.
- અથવા - એક રનo એક શર્કરા ચાર વાલુકામાં હોય. યાવતું : અથવા - એક રનo એક શર્કરા ચાર યાધસતમીમાં હોય. • • અથવા એક રન બે શર્કરા ત્રણ વાલુકા માં હોય. એ રીતે આ ક્રમ વડે જેમ પાંચના મિક્સયોગ કહા, તેમ છ ના પણ કહેવા. વિશેષ આ • એક ભંગ અધિક કહેવો. બાકી પૂવવ4 (૩૪).
ચતુક સંયોગ પણ એ જ પ્રમાણે છે, પંચક સંયોગ પણ એમ જ છે. વિશેષ એ કે એક ભંગ અધિક કહેતો. વાવ4 છેલ્લો ભંગ બે તાલુકાo એક પકo એક ધૂમo એક તમe એક આધસપ્તમી હોય • • અથવા • એક રતન, એક શર્કરા યાવતું એક તમામાં હોય (૧) • અથવા એક રHo ચાવતું એક ધૂમ એક અધઃસપ્તમીમાં હોય () - અથવા એક રdo ચાવતું એક પંકo એક તમાo એક આધસતમીમાં હોય - અથવા - એક રન યાવતુ એક વાલુકા એક ધૂમ ચાવતુ એક આધસપ્તમીમાં હોય • અથવા • એક રતન,
એક શર્કરાવે એક પંકો યાવતુ એક અધઃસપ્તમીમાં હોય • અથવા - એક રનo એક વાલુકા યાવતુ એક આધસપ્તમીમાં હોય • અથવા - એક શર્કરાપભામાં, એક વાલુકાપભામાં ચાવતું એક અધઃસપ્તમીમાં હોય (0).
• વિવેચન-૪૫૩ (અધુરેથી) :
છ નૈરયિક - એકવમાં સાત ભંગ, દ્વિક યોગે પાંચ વિકલ્પ – ૧.૫, ૨.૪, ૩.૩, ૪.૨, ૫.૧ તેને દ્વિક સંયોગ ૨૧-થી ગુણતાં ૧૦૫ ભંગ થાય છે. બિકયોગમાં છ ના ત્રિવમાં દશ વિકલ્પો છે, તે આ – ૧.૧.૪, ૧.૨.૩, ૨.૧.3, ૧.૩.૨, ૨.૨.૨, 3.૧.૨, ૧.૪.૧, ૨.૩.૧, ૩.૨.૧, ૪.૧.૧. તેને ૩૫ વડે ગુણતાં ૩૫૦ વિકલ્પો થાય. ચતુક યોગમાં તે છ ના ચાર શશિ વડે સ્થાપતા દશ વિકલ્પો થાય – ૧.૧.૧.3, ૧.૧.૨.૨, ૧.૨.૧.૨, ૨.૧.૧.૨, ૧.૧.૩.૧, ૧.૨.૨.૧, ૨.૧.૨.૧, ૧.૩.૧.૧, ૨.૨.૧.૧, 3,૧.૧.૧ આ દશને રૂ૫ વડે ગુણતાં ૩૫ ભંગો થાય. પંચક સંયોગમાં છ ના પાંચ ભેદે પાંચ વિકલ્પો થાય. તે આ- ૧.૧.૧.૧.૨, ૧.૧.૧.૨.૧, ૧.૧.૨.૧.૧, ૧.૨.૧.૧.૧, ૨.૧.૧.૧.૧. સાતે પૃથ્વીમાં ૨૧ વિકલ્પોને પાંચ વડે ગુણતાં ૧૦૫ ભંગો થાય. પક સંયોગે-ભંગ. કુલ-૬૨૪ ભંગ થાય.
• સૂત્ર-૪૫૩ (અધુરેથી) :
ભગવન ! સાત નૈરયિકો, નૈરસિક પ્રવેશનકથી પ્રવેશતા પૃચ્છા. ગાંગેયT રતનપભામાં હોય ચાવતું અધ:સપ્તમીમાં હોય (9)
અથવા એક રનo છ શર્કરા હોય. એ રીતે આ ક્રમથી જેમ છ ના દ્વિકસંયોગમાં કહ્યું તેમ અહીં કહેવું. વિશેષ – એક ભંગ અધિક સંયોજવો. બાકી પૂર્વવતુ. શિકસંયોગમાં, ચાર-પાંચ-છ સંયોગમાં જેમ છ ના કહ્યા, તેમ સાતના પણ કહેવા. વિશેષ અn - એક ભંગ અધિક કહેતો યાવતું ષકગસંયોગ
Page #281
--------------------------------------------------------------------------
________________
૪૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩
૯/-/૩૨/૪૫૩ અથવા-બે શર્કરા એક તાલુકાળ ચાવતુ એક આધસપ્તમીમાં હોય • અથવા - એક રતનo એક શર્કરાચાવતું એક માધઃ સપ્તમીમાં હોય.
• વિવેચ-૪૫૩ (અધુરેથી) :
સાત નૈરચિકમાં - એકવમાં સાત ભંગ, દ્વિક યોગે છ વિકલ્પો - ૧.૬, ૨.૫, ૩.૪, ૪.૩, ૫.૨, ૬.૧. સાત પૃથ્વીના ૨૧ ભંગની ગુણતાં ૧૨૬ ભંગ થાય. શિકયોગમાં ૧૫ વિકલ્પો- ૧.૧.૫, ૧.૨.૪, ૨.૧.૪, ૧.3.3, ૨.૨.૩, ૩.૧.૩, ૧.૪.૨, 3.3.૨, ૩.૨.૨, ૪.૧.૨, ૧.૫.૧, ૨.૪.૧, ૩.૩.૧, ૪.૨.૧, ૫.૧.૧. તેને ૩૫ વડે પર૫ ભંગ થાય.
ચતુક સંયોગે સાવેને ચાર શશિ વડે સ્થાપતા ૧.૧.૧.૪ ઇત્યાદિ ૨૦ વિકલ્પો થાય. તે - x - સ્વયમેવ જાણવા. ૨૦ને ૩૫ વડે ગુણતાં 30o વિકલ્પો થાય. પંચક સંયોગે સાતેને પાંચ રાશિથી સ્થાપના ૧.૧.૧.૧.૩ ઈત્યાદિ ૧૫ વિકલ્પો થાય. આ પંચક સંયોગને ૨૧ વડે ગુણતાં ૩૧૫ વિકલ્પો થાય. પટક સંયોગમાં સાત પદોને છે. ભેદે સ્થાપતા ૧.૧.૧.૧.૧.૨ ઈત્યાદિ. સાત પદોના સાત વિકલ્પો, છ વડે ગુણતાં-૪+ ભેદ થાય. સપ્તક સંયોગે એક જ. બધાં મળીને ૧૩૧૬ ભંગ થાય.
• સૂત્ર-૪૫૩ (અઘરેથી)
ભગવાન ! આઠ નૈરયિકો નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા પૃછા. ગાંગેય ! રનપભામાં હોય યાવતું અધઃસપ્તમીમાં હોય.
- અથવા - એક રતન સાત શર્કરામાં એ પ્રમાણે દ્વિક ચાવતુ લક સંયોગમાં જેમ સાતમાં કહ્યું તેમ આઠમાં પણ કહેવું. વિશેષ આ - એક-એક અધિક સંયોગ કરવો. બાકી પૂર્વવત ચાવતું પર્ફ સંયોગ અથવા ત્રણ શર્કરા એક વાલુકા યાવતુ એક અધઃસપ્તમીમાં હોય • અથવા - એક રન યાવત્ એક તમા બે ધસપ્તમીમાં હોય • અથવા - એક રત્ન ચાવ4 બે તમારું એક અધ:સપ્તમીમાં હોય એ પ્રમાણે સંયોગ કરતાં સાવત્ - અથવા • બે રન એક શર્કરા યાવતુ એક આધસપ્તમી.
• વિવેચન-૪૫૩ (અધુરેશી) :
અહીં એકવમાં સાત વિકલ્પ. દ્વિક સંયોગમાં આઠના દ્વિવમાં ૧.૩ આદિ સાત વિકો, તેને ર૧ વડે ગુણતાં ૧૪ વિકલ્પો. ત્રિકસંયોગમાં આઠનાં ૧.૧.૬ ઈત્યાદિ ૨૧ વિકલ્પો. તેને ૩૫ વડે ગુણતાં ૩૩૫ ભંગો. ચતુર્કસંયોગમાં આઠની ચાર શશિથી, ૧.૧.૧.૫ ઈત્યાદિ ૩૫ વિકલ્પો થાય, તેને ૩૫ વડે ગુણતાં ૧૨૫ ભંગો થાય. પંચક સંયોગે - આઠનાં પંચત્વમાં ૧.૧.૧.૧.૪ ઈત્યાદિ ૩૫ વિકલ્પો થાય. તેને ૧ સંયોગો વડે ગુણતાં ૩૫ ભંગ થાય. “ક સંયોગમાં આના છ ભેદથી ૧.૧.૧.૧.૧.૩ ઈત્યાદિ ૨૧ વિકલ્પો થાય. તેને સાત સંયોગો વડે ગુણતાં ૧૪૭ ભંગો થાય છે. સપ્તસંયોગમાં આઠની સાત શશિ કરતાં વિકલ્પો ચાય. આ બધાં મળીને 3003 ભંગ થાય.
• સૂત્ર-૪૫૩ (અધુરેથી) :ભગવાન ! નવ નૈરયિક નૈરયિક પ્રવેશનથી પ્રવેશતા, પૃચ્છા. ગાંગેય !
રતનપભામાં હોય યાવતુ અદા:સપ્તમીમાં હોય. અથવા એક રન આઠ શર્કરા હોય. એ પ્રમાણે દ્ધિકસંયોગ ચાવત સપ્તકસંયોગ, જેમ આઠમાં કહો, તેમ નવમાં પણ કહેવો. વિશેષ આ-એક એક અધિક સંયોગ કરવો. બાકી પુર્વવતુ. છેલ્લો આલાવો • અથવા • ત્રણ રન એક શર્કરા એક વાલુકા યાવતુ એક અધસતમીમાં હોય.
• વિવેચન-૪૫૩ (અધુરેશી)
અહીં પણ એકવમાં સાત જ વિકલ્પ છે. દ્વિક સંયોગમાં નવના દ્વિવમાં આઠ વિકલ્પો છે. સપ્તપદ દ્વિકસંયોગના ૨૧ ભેદથી ગુણતાં ૧૬૮ ભંગ થાય. મિકસંયોગે નવના ૧.૧.૩ ઈત્યાદિ ૨૮ વિકલ્પો થાય છે તેને સપ્તપદ મકસંયોગ ૩૫ વડે ગુણતાં ૯૮૦ ભંગ થાય છે ચતુક યોગમાં નવની ચાર સશિમાં ૧.૧.૧.૬ આદિ ૫૬ વિકલ્પો થાય. તેને સપ્તપદ ચતુક સંયોગે ૩૫ વડે ગુણતાં ૧૯૬૦ ભંગો થાય. પંચક સંયોગે નવની પાંચ રાશિથી ૧.૧.૧.૧.૫ એ રીતે go વિકલ્પો થાય. તેને ૨૧ સંયોગોથી ગુણતાં ૧૪ go ભંગો થાય. પર્લ સંયોગમાં નવને છ રાશિમાં મૂકતા ૧.૧.૧.૧.૧.૪ આદિ ૫૬ વિકલ્પો થાય. તેને સાત સંયોગ વડે ગુણતાં 3૨ ભંગો થાય. સપ્તક સંયોગમાં નવને સાત સશિથી મૂકતા ૧.૧.૧.૧.૧.૧.૩ ઈત્યાદિ ૨૮ વિકલ્પો થાય. તેના ૨૮ ભંગ જ થાય આ રીતે બધાં મળીને ૫oo૫ ભંગ થાય.
• સૂત્ર-૪પ૩ (અધુરેથી) :
ભગવદ્ ! દશ ગૈરસિકો નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા પૃચ્છા. ગાંગેય ! રાપભામાં હોય યાવતું અધ:સપ્તમીમાં હોય (9) • અથવા - એક રને નવ શર્કરામાં હોય. એ પ્રમાણે દ્વિસંયોગમાં યાવત સપ્તસંયોગમાં જેમ નવમાં કહ્યું તેમ જાણવું. વિશેષ આ - એક, એક સંયોગ અધિક કરવો. બાકી પૂવવ4. તેનો છેલ્લો આલાવો છે .• અથવા - ચાર રન એક શર્કર યાવતુ એક ધસપ્તમીમાં હોય.
• વિવેચન-૪૫૩ (અધુરેથી) :
અહીં એકવમાં સાત ભંગ જ છે. બ્રિકસંયોગમાં દશના બે ભાગ કરતાં ૧.૯ ઈત્યાદિ નવ વિકલા, તેને ૨૧ સંયોગોથી ગુણતાં ૧૮૯ ભંગ થાય. બિકયોગે દશના ત્રણ ભાગ કરતાં ૧.૧.૮ ઈત્યાદિ -વિકલ્પો થાય. તેને ૩૫ સંયોગ વડે ગુણતાં ૧૨૬૦ ભેગો થાય છે. ચતુક સંયોગમાં દશના ચાર ભાગ કરતાં ૧.૧.૧.૭ ઈત્યાદિ ૮૪ વિકલ્પો થાય. તેને સપ્તપદ ચતુક સંયોગ-૩૫ વડે ગુણતાં ૨૯૪૦ ભંગ થાય. પંચક સંયોગે દશના પાંચ ભાણ કરતા ૧.૧.૧.૧.૬ ઈત્યાદિ ૧૨૬ વિકલ્પો થાય. તેને સપ્તપદ પંચક સંયોગ-૨૧ વડે ગુણતાં ૨૬૪૬ ભંગ થાય. પક સંયોગમાં દશના છે ભાગ કરતાં ૧.૧.૧.૧.૧.૫ ઈત્યાદિ ૧૨૬ વિકલ્પો થાય. તેને સપ્તપદ પર્ક સંયોગ૩ વડે ગુણતાં ૮૮૨ ભંગ થાય છે. સપ્તક સંયોગમાં દશના સાત ભાગથી ૧.૧.૧.૧.૧.૧.૪ ઈત્યાદિ ૮૪ વિકલ્પો છે તેને એક સંયોગથી ગુણતા ૮૪ ભંગો જ
Page #282
--------------------------------------------------------------------------
________________
૯/-/૩૨/૪૫૩
થાય. બધાં મળીને ૮૦૦૮ ભંગ થાય છે.
• સૂત્ર-૪૫૩ (અધુરેથી)
ભગવન્ ! સંખ્યાત નૈરયિકો, નૈરયિક પ્રવેશનથી પ્રવેશતા, પૃચ્છા. ગાંગેય ! રત્નપ્રભામાં હોય યાવત્ અધઃરાપ્તમીમાં હોય (૭). - અથવા - એક ન સંખ્યાતા શર્કરા હોય, એ પ્રમાણે યાવત્ અધરાતી હોય. - - અથવા - બે રત્ન સંખ્યાતા શર્કરામાં હોય. એ પ્રમાણે યાવત્ જે રત્ન સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય - અથવા ત્રણ રત્ન સંખ્યાતા શર્કરામાં હોય. એ પ્રમાણે આ ક્રમથી એક એકનો સંયોગ વધારતા યાવત્ - અથવા - દશ રત્ન સંખ્યાતા શર્કરા હોય. એ પ્રમાણે યાવત્ અથવા દશ રત્ન સંખ્યાતા
અધઃસપ્તમીમાં હોય.
- - અથવા - સંખ્યાત રત્ન સંખ્યાતા શર્કરામાં હોય યાવત્ - અથવા સંખ્યાતા રત્ન સંખ્યાતા અધઃરાપ્તમીમાં હોય.
-
- વા
એક શર્કરા સંખ્યાતા વાલુકામાં હોય. એ રીતે રત્નપભા માફક ઉપરની પૃથ્વી સાથે સંયોગ કરવો. એ રીતે એક એક પૃથ્વીનો ઉપર પૃથ્વી સાથે સંયોગ કરવો. યાવત્ - અથવા - સંખ્યાતા તમામાં, સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય.
૪૩
-
- ચા - એક રત્ન એક શા૰ સંખ્યાતા વાલુકા હોય. - અથવા - એક રત્ન એક શર્કરા સંખ્યાતા પંક હોય. યાવત્ અથવા એક રત્ન એક શર્કરા સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય.
- 24241
એક રત્ન બે શર્કરા સંખ્યાતા વાલુકા હોય. - અથવા એક રત્ન બે શર્કરા સંખ્યાતા ધરાપ્તમીમાં હોય.
- અથવા - એક રત્ન ત્રણ શર્કરા સંખ્યાતા વાલુકા હોય. એ પ્રમાણે આ ક્રમથી એક-એક સંયોગ વધારવો - અથવા - એક રત્ન સંખ્યાતા શર્કરા સંખ્યાતા વાલુકા હોય યાવત્ અથવા એક રત્ન સંખ્યાતા વાલુકા સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય.
- અથવા બે રત્ન સંખ્યાતા શર્કરા૰ સંખ્યાતા વાલુકા હોય. યાવત્
અથવા બે રત્ન સંખ્યાતા શર્કરા સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય - અથવા - ત્રણ રત્ન સંખ્યાતા શર્કરા સંખ્યાતા વાલુકા હોય. એ પ્રમાણે આ ક્રમથી એક એક રત્નપ્રભા સાથે સંયોગ કરવા યાવત્ અથવા સંખ્યાતારનૂં સંખ્યાતા શર્કરા સંખ્યાતા વાલુકા હોય યાવત્ અથવા સંખ્યાતા રત્ન સંખ્યાતા શકરા સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય. અથવા એક રત્ન એક વાલુકા સંખ્યાતા પંકમાં હોય. યાવત્ - અથવા - એક રત્ન એક વાલુકા સંખ્યાતા અધઃ સપ્તમીમાં હોય - અથવા - એક રત્ન બે વાલુકા સંખ્યાતા પંકપ્રભામાં હોય. એ પ્રમાણે આ ક્રમથી ત્રિક સંયોગ, ચતુષ્ક
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
સંયોગ યાવત્ સપ્ત સંયોગ જેમ દશમામાં કહ્યો, તેમ કહેવો. છેલ્લો આલાવો સપ્તસંયોગે - અથવા - સંખ્યાતી રત્ન સંખ્યાતા શર્કરા યાવત્ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય.
• વિવેચન-૪૫૩ (અધુરેથી) :
અહીં સંખ્યાતા એટલે અગિયારથી શીર્ષપ્રહેલિકા સુધી. અહીં પણ એકત્વમાં
સાત ભંગ છે. દ્વિકસંયોગમાં સંખ્યાતાના બે ભાગ કરતાં એક-સંખ્યાતા ઈત્યાદિ દશ-સંખ્યાતા એવા ૧૧ વિકલ્પો. આ ઉપરની પૃથ્વીમાં એકાદિ અગીયાર પદોના ઉચ્ચારણમાં અધસ્તન પૃવીમાં સંખ્યાતપદના ઉચ્ચારણથી જાણવા. જે બીજી આગળની પૃથ્વીમાં સંખ્યાતપદના અધઃસ્તનપૃથ્વીમાં એકાદી અગીયાર પદોના ઉચ્ચારણમાં પ્રાપ્ત થાય છે, તેની અહીં વિવક્ષા કરી નથી.
પૂર્વસૂત્રોમાં જ દશાદિરાશીનું વૈવિધ્યકલ્પનામાં ઉપર એકાદિ લઘુ સંખ્યા ભેદ પૂર્વે કર્યા. નીચે નવ આદિ મહાન્ત. એમ અહીં પણ એકાદ ઉપર અને નીચે સંખ્યાત
રાશિ. તેમાં સંખ્યાતરાશિથી અધસ્તન એકાદિ આકર્ષણે પણ સંખ્યાતત્વ અવસ્થિત
**
જ છે. કેમકે પ્રચૂરત્વ છે. પૂર્વ સૂત્રોમાં નવ આદિની જેમ એકાદિપણે તેનું અવસ્થાન નથી. તેથી નીચે એકાદિ ભાવ નથી. સંખ્યાતનો જ સંભવ હોવાથી અધિક વિકલ્પની વિવક્ષા નથી. ત્યાં રત્નપ્રભા એકાદિ વડે સંખ્યાત અંત વડે અગિયાર પદોથી ક્રમથી વિશેષિત સંખ્યાતપદ વિશેષિત વડે બાકીના સાથે ક્રમથી સંયોગ કરતા ૬૬ ભંગો પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે શર્કરાપ્રભામાં ૫૫, વાલુકામાં ૪૪, પંપ્રભામાં ૩૩, ધૂમપ્રભામાં ૨૨, તમઃપ્રભામાં ૧૧. એ રીતે દ્વિસંયોગીમાં ૨૩૧ ભંગ થાય છે.
ત્રિકયોગમાં વિકલ્પ પરિમાણ માત્ર જ દેખાડે છે - રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા એ પ્રથમ ત્રિકયોગ. તેમાં ૧.૧. સંખ્યાતા એ પહેલો વિકલ્પ, પછી પહેલીમાં એક અને ત્રીજામાં સંખ્યાતપદે જ રહીને, બીજીમાં ક્રમથી અક્ષ વિન્યાસથી હ્રયાદિ ભાવે દશમ સંયોગમાં સંખ્યાત પદ થાય છે. એ રીતે આ પૂર્વની સાથે ૧૧, પછી બીજી, ત્રીજીમાં સંખ્યાતપદમાં જ રહીને, પહેલીમાં તે જ રીતે હ્રયાદિ ભાવથી દશમ સંયોગે સંખ્યાતપદ થાય. એ રીતે અહીં દશ. આ રીતે બધાં થઈને
એકત્ર ત્રિક સંયોગમાં ૨૧. તેને સપ્તપદ ત્રિકસંયોગમાં ૩૫-થી ગુણતાં ૭૩૫ ભંગો થાય છે.
ચતુષ્ક સંયોગમાં ફરી પહેલાથી ચોથા વડે પહેલો ચતુષ્ક સંયોગ, તેમાં ૧.૧.૧. સંખ્યાતા, એ એક વિકલ્પ. પછી પૂર્વોક્ત ક્રમથી ત્રીજીમાં દશમ સંયોગે સંખ્યાતપદ, એ રીતે બીજીમાં અને પહેલીમાં. આ રીતે એકત્ર ચતુષ્ક સંયોગ-૩૧. તેને સપ્તપદ ચતુષ્ક સંયોગમાં ૩૫થી ગુણતા ૧૦૮૫ ભંગ થાય છે.
પંચક સંયોગમાં પહેલા પાંચ વડે પહેલો પંચકયોગ, તેમાં ૧.૧.૧.૧. સંખ્યાતા, એ એક વિકલ્પ, પછી પૂર્વોક્ત ક્રમથી ચોથીમાં દશમ સંયોગમાં સંખ્યાત પદ, એ રીતે બાકીનામાં પણ છે. એ રીતે આ બધાં મળીને પંચક યોગમાં ૪૧-ભેદ છે. આ
Page #283
--------------------------------------------------------------------------
________________
૯/-/૩૪૫૩
૪૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩
પ્રત્યેકને સપ્તપદ પંચક સંયોગમાં ૨૧ વિકલાથી ૮૬૧-ભંગ થાય છે.
પક સંયોગમાં પૂર્વોકત ક્રમથી એક્ટ પર્કસંયોગમાં ૫૧ વિકલ્પો થાય. આ પ્રત્યેકને સપ્તપદ ષક યોગે સાત વડે ગુણતાં ૩૫૭ ભંગ થાય છે. •• સપ્તક સંયોગ પૂર્વોક્ત ભાવનાથી ૬૧ વિકલ્પો થાય. આ બધાં મળીને કુલ 3339 ભંગો થાય છે.
• સૂગ-૪૫૩ (અધુરેથી) :
ભગવતુ ! અસંખ્યાત નૈરસિકો, નૈરયિક પવેશનથી એ પ્રશ્ન ગાંગેય! રાપભામાં હોય યાવતુ આધસપ્તમીમાં હોય. - અથવા એક રન અસંખ્યાત શર્કરાપભામાં હોય. એ રીતે દ્વિસંયોગ યાવત્ સપ્તસંયોગ, સંપ્રખ્યાતની જેમ કહેવો. વિશેષ એ કે - અસંખ્યાત અધિક કહેવા બાકી પૂર્વવત્ યાવત સપ્ત સંયોગનો છેલ્લો આલાવો - અથવા - અસંખ્યાત રનપભામાં, અસંખ્યાત શર્કરાપભામાં ચાવતુ અસંખ્યાત અધસપ્તમીમાં હોય.
• વિવેચન-૪૫૩ (અધુરેથી) :
સંખ્યાત પ્રવેશનક માફક જ આ અસંખ્યાત પ્રવેશનક કહેવું. વિશેષ આ • અહીં અસંખ્યાત પદને ૧૨-કહેવા. તેમાં એકવે સાત જ ભંગ છે. દ્વિકસંયોગાદિમાં વિકલા પ્રમાણે વૃદ્ધિ થાય છે. તે આ છે - હિક સંયોગમાં ૫૨ ભંગ, ગિક સંયોગમાં ૮૦૫ ભંગ. ચતુક સંયોગમાં ૧૧૦ ભંગ, પંચક સંયોગમાં ૯૪પ ભંગ, પટક સંયોગમાં ૩૯૨ ભંગ, સપ્ત સંયોગમાં ૬૩ ભંગ થાય છે. આ બધાં મળીને ૩૬૫૮ ભંગ થાય છે. હવે બીજા પ્રકારે નાક પ્રવેશન -
• સૂત્ર-૪૫૩ (અધુરેશી) :
ભગવન્! ઉત્કૃષ્ટથી નૈરયિક નૈરયિક પ્રવેશનથી પ્રશ્ન. ગાંગેય! બધાં રતનપભામાં હોય - અથવા - રનપભા અને શર્કરાપભામાં હોય • અથવા - રાજા અને વાલુકાપભામાં હોય યાવતુ - અથવા • રત્નાભા અને અધસપ્તમીમાં હોય.
• અથવા - રન શર્કરા અને વાલુકામાં હોય. એ રીતે ચાલતુ - અથવા • રત્ન શર્કરા અને આધસપ્તમીમાં હોય (૫) - અથવા - રનેe તાલુકા પંકમાં હોય - યાવત્ - અથવા રન તાલુકા અધસતમીમાં હોય (૪) • અથવા • રન પંકo ધૂમમાં હોય. એ પ્રમાણે રનપભાને છોડ્યા વિના જેમ મણના મર્ક્સયોગ કહ્યા તેમ કહેવા યાવત - અથવા • રન તમારું અધઃસપ્તમીમાં હોય (૧૫) - • અથવા રન શર્કરા તાલુકા પંકમાં હોય - અથવા - રતન શર્કરા તાલુકા ધૂમ0માં હોય. ચાવતુ - અથા - રde શર્કરા તાલુકા આધસપ્તમીમાં હોય (૪)
- અથવા - રત્ન શર્કરા પંક ધૂમ હોય. એ પ્રમાણે રત્નાપભાને છોડ્યા વિના જેમ ચારનો ચતુષ્કસંયોગ કહ્યો તેમ કહેવું. વાવ4 - અથવા - રત્ન ધૂમતમાં આધસપ્તમીમાં હોય.
- અથવા • રત્ન શર્કરા તાલુકા પંક ધૂમપભામાં હોય • અથવા રન યાવતુ અંક તમામાં હોય - અથવા રન યાવત્ પંક અધઃસપ્તમીમાં હોય. - અથવા - રન શર્કરા વાલુકા ધૂમe તમામાં હોય. એ પ્રમાણે રતનપભાને છોડ઼ા વિના જેમ પાંચના પંચકસંયોગ કહો તેમ કહેવું. ચાવતું રતનપભાં પંકાભા યાવત્ અધસતમીમાં હોય.
• અથવા • રતન શર્કરા યાવત્ ધૂમપભા અને તમામાં હોય • અથવા - રન યાવત ધુમe અધઃસપ્તમીમાં હોય. - અથવા - રન શર્કરા યાવતું અંક તમા. અધસપ્તમીમાં હોય • અથવા • રત્ન શર્કરા તાલુકા ધૂમe તમe અધઃસપ્તમીમાં હોય. - અથવા - રન શર્કરા પંક યાવત્ અધઃ સપ્તમીમાં હોય • અથવા • રન તાલુકા યાવત્ અધસપ્તમીમાં હોય. - અથવા - રતનેe શર્કરા યાવતુ આધસપ્તમીમાં ().
o ભગવન્! આ રતનપભા પૃતી નૈરયિક પ્રવેશન, શર્કરાપભા પૃથ્વી નૈરયિક પ્રવેશન યાવતું અધઃસપ્તમી પૃdી નૈરયિક પ્રવેશનકના કોણ, કોનાથી . યાવતું વિશેષાધિક છે ? ગાંગેય! સૌથી થોડાં ધસપ્તમીવૃત્તી નૈરયિક પ્રવેશનક છે, તમyedી નૈરયિક પ્રવેશનક અસંખ્યાતપણા એ રીતે ઉલટાક્રમમાં ચાવતું રનપભાપૃedી નૈરયિક સંખ્યાલગણા છે.
• વિવેચન-૪૫૩ (અધુરેથી) :
ઉત્કૃષ્ટપદે જેના વડે ઉકર્ષથી ઉત્પન્ન થાય છે. જે આ ઉત્કૃષ્ટ પદવાળા છે, તે બધાં પણ રતનપભામાં હોય કેમકે ત્યાં જનાર, તે સ્થાનોનું બહુવ છે. અહીં ક્રમથી દ્વિકયોને છ ભંગો, શિકયોગમાં ૧૫, ચતુકયોગમાં ૨૦, પંચકયોગમાં ૧૫, પદ્ધયોગમાં ૬, સપ્તકયોગમાં એક ભંગ છે.
હવે રત્નપ્રભાદિમાં જ નારક પ્રવેશનકના અપd આદિ નિરુપણને માટે કહે છે - તેમાં સૌથી થોડાં સાતમી પૃથ્વી નારક પ્રવેશનક છે. કેમકે તેમાં જનાર થોડાં છે, તે અપેક્ષાએ. તેનાથી છઠ્ઠીમાં અસંખ્યાતગણા છે, કેમકે તેમાં જનારનું અસંખ્યાત ગુણત્વ છે. એ રીતે આગળ પણ જાણવું.
હવે તિર્યંચયોતિક પ્રવેશનકની પ્રરૂપણા. • સૂત્ર-૪૫૪ -
ભગવન! તિચિયોનિક પ્રવેશનક કેટલા ભેદે છે ? ગાંગેય પાંચ ભેદે છે. તે આ - એકેન્દ્રિય તિચિયોનિક પ્રવેશનક યાવતુ પંચેન્દ્રિય તિર્યંચયોનિક પ્રવેશનક.
ભગવન! એક તિર્યંચયોનિક, તિર્યંચ પ્રવેશનકથી પ્રવેશતા શું એકેન્દ્રિયમાં હોય કે પંચેન્દ્રિયમાં હોય ? ગાંગેય! એકેન્દ્રિયમાં હોય યાવતુ પંચેન્દ્રિયમાં હોય. • - ભગવાન ! બે તિર્યંચયોનિકની પૃચ્છા. ગાંગેય એકેન્દ્રિય યાવતું પંચેન્દ્રિયમાં હોય અથવા એક એકેન્દ્રિયમાં હોય, એક ભેઈન્દ્રિયમાં હોય, એ
Page #284
--------------------------------------------------------------------------
________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩
૯)-૩૨/૪૫૪
૪૩ રીતે જેમ નૈરયિક પ્રવેશનકમાં કહ્યું, તેમ તિર્યંચયોનિક પ્રવેશનકમાં પણ કહેવું. ચાવતું અસંખ્યાતા.
ભગવાન ! ઉત્કૃષ્ટા તિચિયોનિકની પૃચ્છા. ગાંગેય ! બધાં જ કેન્દ્રિયમાં હોય અથવા એકેન્દ્રિયમાં હોય, બેઈન્દ્રિયમાં હોય. એ રીતે જેમ નૈરયિકમાં સંયોગ કહ્યા, તેમ તિર્યંચયોનિકમાં પણ સંયોગ કહેવા. એકેન્દ્રિયોની સાથે બ્રિકસંયોગ, શિકસંયોગ, ચાકસંયોગ, પંચસંયોગ ઉપયોગપૂર્વક કહેવા. ચાવતું અથવા એકેન્દ્રિયમાં, બેઈન્દ્રિયમાં યાવત પંચેન્દ્રિયમાં હોય.
ભગવાન ! આ એકેન્દ્રિય તિર્ધરાયોનિક પ્રવેશનક ચાવતુ પંચેન્દ્રિયoના કોણ કોનાથી યાવતુ વિશૌધિક છે? ગાંગેયાં સૌથી થોડી પંચેન્દ્રિય તિયચ યોનિક પ્રવેશનક છે. ચઉરિન્દ્રિય વિશેષાધિક, તેઈન્દ્રિય વિશેષાધિક, બેઈન્દ્રિય વિશેષાધિક, તેનાથી એકેન્દ્રિય વિશેષાધિક છે.
• વિવેચન-૪૫૪ :
અહીં એક તિર્યંચયોનિક એકેન્દ્રિયમાં હોય, તેમ કહ્યું. તેમાં જો કે એકેન્દ્રિયમાં એક કદાચ ઉત્પન્ન થતો પણ ન મળે. કેમકે તેમાં અનંતાની પ્રતિસમય ઉત્પત્તિ છે, તો પણ દેવાદિથી ચ્યવી, જે તેમાં ઉત્પન્ન થાય, તેની અપેક્ષાએ એક પણ હોઈ શકે. આને જ પ્રવેશનક કહેવાય છે. તેમાં એકના ક્રમથી એક ઈન્દ્રિયાદિ પાંચ પદોમાં ઉત્પાદના પાંચ વિકલ્પો છે. બેમાં પણ એક-એકમાં ઉત્પાદમાં પાંચ જ, દ્વિતયોગમાં દશ નો ઉત્પાદ થાય.
વળી સંક્ષાપાર્થે ત્રણ આદિના અસંખ્યાત પર્યન્ત તિર્યંચયોનિકોના પ્રવેશનકને અતિદેશથી દેખાડતા કહે છે - વે નgle નાક પ્રવેશનકની સમાન આ બધું જાણવું. માત્ર ત્યાં સાત પૃથ્વીમાં એકાદિ નાક ઉત્પાદિતા કહી, અહીં તે પ્રમાણે જ પાંચ સ્થાનમાં ઉત્પાદિતા કહેવી. તેના વિકલ્પોમાં ભેદ છે. તેને પૂર્વોક્ત ન્યાયથી જાતે જ જાણી લેવા. અહીં અનંતા એકેન્દ્રિયના ઉત્પાદમાં પણ અનંતપદ પ્રવેશનકના ઉકd લક્ષણ નથી.
એકેન્દ્રિયોના અતિ બહુ સમયના ઉત્પાદથી બધાં એકેન્દ્રિય હોય તેમ કહ્યું. અહીં કમથી દ્વિકસંયોગ ચાર પ્રકારે, ત્રિકસંયોગ છ પ્રકારે, ચતુક સંયોગ ચાર પ્રકારે, પંચક સંયોગ એક જ છે. સૌથી થોડાં પંચેન્દ્રિયો છે ઈત્યાદિ • x •
• સૂત્ર-૪૫૫ થી ૪૫૩ :
[૪૫] ભગવાન ! મનુષ્ય પ્રવેશનક કેટલા ભેદ છે ? ગાંગેય ! બે ભેદ - સંમૂર્છાિમમનુષ્ય પ્રવેશનક, ગર્ભભુતકાંતિક
ભગવાન ! એક મનુષ્ય, મનુષ્ય પ્રવેશનકથી પ્રવેશતો શું સંમૂર્ણિમ મનુષ્યમાં હોય, ગર્ભકાંતિકમાં ? ગાંગેય ! સંમૂર્છાિમમાં હોય કે ગર્ભવ્યુcક્રાંતિકમાં હોય. - - ભગવન્! બે મનુષ્યોની પૃચ્છા. ગાંગેય! સંમૂર્છાિમમાં હોય કે ગભવ્યુcકાંતિકમાં હોય • અથવા - એક સંમૂર્ણિમમાં હોય, એક ગભભુતકાંતિકમાં
હોય. એ પ્રમાણે આ ક્રમથી નૈરયિક પ્રવેશનક માફક, મનુષ્ય પ્રવેશનક પણ દશ સુધી કહેવો. • - ભગવાન ! સંખ્યાતા મનુષ્યોની પૃચ્છા. ગાંગેય ! સંમૂર્ણિમમાં પણ હોય, ગર્ભવ્યક્રાંતિકમાં પણ હોય. - અથવા - એક સંમૂર્છાિમમાં, સંખ્યાતા ગભવ્ય કાંતિકમાં હોય • અથવા • બે સંમૂર્છાિમમાં, સંખ્યાતા ગભવ્ય કાંતિકમાં હોય. આ રીતે એક-એકને વધારતા ચાવ4 - અથવા • સંખ્યાા સંમૂર્છાિમ મનુષ્યોમાં હોય, સંખ્યાતા ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યોમાં હોય.
ભગવત્ / અસંખ્યાતા મનુષ્યો ? ગાંગેય! બધાં જ સંમૂર્ણિમમાં હોય. - અથવા - અસંખ્યાતા સંમૂર્ણિમમાં, એક ગર્ભવ્યક્રાંતિમાં હોય • અથવા - અસંખ્યાતા સંમૂર્ણિમમાં, બે ગર્ભભુકાંતિકમાં હોય, એ પ્રમાણે યાવત્ અસંખ્યાતા સંમૂર્ણિમ મનુષ્યોમાં, સંખ્યાતા ગર્ભ બુકાંતિકમાં હોય.
ભગવાન ! ઉત્કૃષ્ટા મનુષ્યો ? ગાંગેય, તે બધાં સંમૂર્ણિમ મનુષ્યોમાં હોય અથવા સંમૂર્છાિમ મનુષ્યોમાં હોય, ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યોમાં હોય. • • ભગવાન ! આ સંમૂર્છાિમ મનુષ્ય પ્રવેશનક, ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્ય પ્રવેશનકમાં કોણ કોનાથી . યાવત્ વિશેષાધિક છે ? ગાંગેયી સૌથી થોડા ગર્ભ, સંમૂર્ણિમ અસંખ્યાતા.
[૪૫૬] ભગવન / દેવ પ્રવેરાનક કેટલા ભેદ છે ? ગાંગેય ચાર ભેદ. - ભવનવાસી દેવ પ્રવેશનક ચાવતુ વૈમાનિક દેવ પ્રવેશનક, ભગવાન ! એક જીવ દેવ રવેરાનકથી પ્રવેશતા શું ભવનવાસીમાં હોય, વ્યંતર - જ્યોતિક-વૈમાનિકમાં હોય? ગાંગેયા ભવનવાસીમાં હોય, જંતર-યોતિક-વૈમાનિકમાં પણ હોય.
ભગવના બે દેવ, દેવ પ્રવેશનકમાં ? ગાંગેય ભવનવાસીમાં હોય, બંતર-જ્યોતિક-વૈમાનિકમાં પણ હોય. • અથવા • એક ભવનવાસીમાં, એક બંતમાં હોય. એ પ્રમાણે તિર્યચયોનિક પ્રવેશનક માફક અહીં કહેવું વાવ અસંખ્યાત.
ભગવન્! ઉત્કૃષ્ટા? ગાંગેય! બધાં જ જ્યોતિષ્કમાં હોય • અથવા - જ્યોતિષ, ભવનવાસીમાં હોય, - અથવા - જ્યોતિક, વ્યંતરમાં હોય, અથવા જ્યોતિષ, વૈમાનિકમાં હોય • અથવા - જ્યોતિષ્ક, વ્યંતર, વૈમાનિકમાં હોય અથવા જ્યોતિક, ભવનવાસી, સંતરમાં હોય અથવા જયોતિક, ભવનવાસી, વૈમાનિકમાં હોય અથવા જ્યોતિષ, ભવનવાસી, વ્યંતર, વૈમાનિકમાં હોય.
ભગવાન ! આ ભવનવાસી - વ્યંતર - જ્યોતિક - વૈમાનિક દેવ પ્રવેશનકમાં કોણ કોનાથી સાવ વિશેષાધિક છે ? ગાંગેયા સૌથી થોડા વૈમાનિક દેવ પ્રવેશનક છે, ભવનવાસી અસંખ્યાતગણ, યંતર અસંખ્યાતગણા. જ્યોતિષ દેવ પ્રવેશનક સંખ્યાલગણા છે.
[૪૫] ભગવાન ! આ નૈરયિક તિર્યંચ મનુષ્ય દેવ પ્રવેશનમાં કોણ કોનાથી યાવત વિશેષાધિક છે ? ગાંગેય ! સૌથી થોડાં મનુષ્ય પ્રવેશનક, નૈરચિકo અસંખ્યાતગણા, દેવ અસંખ્યાતગણા, તિચિયોનિક પ્રવેશનક તેનાથી અસંખ્યાત
Page #285
--------------------------------------------------------------------------
________________
૯/-/૩૨/૪૫૫ થી ૪૫૩
પ0
ગણા છે.
• વિવેચન-૪૫૫ થી ૪૫૩ :
મનુષ્ય પ્રવેશતક, દેવ પ્રવેશનક સુગમ છે, તો પણ કંઈક લખીએ છીએ. - મનુષ્યોમાં બે સ્થાનકમાં સંમૂર્ણિમ, ગર્ભક રૂપે પ્રવેશે છે. બંનેને આશ્રીને એકાદિ સંખ્યાંતમાં પૂર્વવત્ વિકલ્પો કરવા. તેમાં અતિદેશમાં છેલ્લે સંખ્યાતપદ છે. તેના વિકમોને સાક્ષાત્ કહ્યા છે. અહીં હિકયોગમાં પૂર્વવત્ ૧૧ વિકલ્પો છે, અસંખ્યાત પદમાં પૂર્વે ૧૨-વિકલ્પો કહ્યા, અહીં ૧૧ જ છે. કેમકે સંમૂર્ણિમ અને ગર્ભમાં અસંખ્યાતવ હોત, તો બારમો વિકલ્પ પણ થાત. પણ ગર્ભજ મનુષ્યમાં સ્વરૂપથી પણ અસંખ્યાતનો અભાવ છે, તેથી તેના પ્રવેશનમાં પણ અસંખ્યાત સંભવે નહીં. * * * સંમૂર્ણિમમાં અસંખ્યાત સંભવે છે. તેથી -x- સંમૂર્ણિમ મનુષ્ય પ્રવેશનકમાં અસંખ્યાતગણું
જાણવું.
| દેવ પ્રવેશનકમાં જ્યોતિકગામી ઘણાં છે, તેમાં ઉત્કૃષ્ટપદે દેવ પ્રવેશનકવાળા બધાં પણ હોય. સૌથી થોડાં વૈમાનિક દેવ પ્રવેશનક કહ્યા, કેમકે તેમાં જનારાનું અભાવ હોય છે.
Q નાકાદિ પ્રવેશનકના અથવાદિને નિરૂપવા કહે છે - તેમાં મનુષ્ય પ્રવેશનક સૌથી થોડાં છે કેમકે મનુષ્ય ક્ષેત્રમાં તેવો ભાવ છે, અને તેમનું અપપણું છે. નૈરયિક પ્રવેશનક અસંખ્યાત ગુણત્વ કહ્યું કેમકે તેમાં જનારાનું અસં—ણવ છે. એ રીતે આગળ પણ જાણવું. -- અહીં પ્રવેશતક કહ્યું. તે ઉત્પાદ-ઉદ્વર્તના રૂપ છે. તેથી નાકાદિના ઉત્પાદ-ઉદ્વર્તના સાંત-નિરંતરપણે કહે છે –
• સૂત્ર-૪૫૮,૪૫૯ -
[૫૮] ભગવન ! નૈરયિકો સાંતર ઉત્પન્ન થાય કે નિરંતર ? અસુરકુમાર સાંતર ઉપજે કે નિરંતર યાવતુ વૈમાનિક સાંતર ઉપજે કે નિરંતર? નૈરચિક સાંતર ઉદ્વર્તે છે નિરંતર ? ચાવત વ્યંતર સાંતર ઉદ્વર્ત કે નિરંતર? જ્યોતિકો સાંતર વે કે નિરંતર ? વૈમાનિકો સાંતર ચ્યવે કે નિરંતર ? - ગાંગેય! નૈરયિક સાંતર પણ ઉપજે નિરંતર પણ. ચાવત્ સ્વનિતકુમાર સાંતર પણ ઉપજે નિરંતર પણ.
પૃવીકાયિકો સાંતર ન ઉપજે, નિરંતર ઉપજે. એ પ્રમાણે ચાવવું વનસ્પતિકાયિક છે. બાકીના નૈરયિકની જેમ છે. યાવતુ વૈમાનિક સાંતર પણ ઉપજે નિરંતર પણ ઉપજે. • • નૈરયિકો સાંતર પણ ઉદ્ધતું નિરંતર પણ. એ રીતે યાવત સ્તનીતકુમાર જાણવા. પૃનીકાયિક સાંતર ન ઉદ્ધઓં નિરંતર ઉદ્વર્તે એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી જાણવું. બાકીના બૈરપિકવતું છે. વિશેષ : • જ્યોતિષ્ઠ, વૈમાનિકમાં સ્ત્રવે છે, એમ કહેવું. ચાવત વૈમાનિક બંને રીતે વે..
ભગવાન ! ઔરસિકો, સત ઉત્પન્ન થાય કે અસત ગાંગેય નૈરયિકો સત ઉત્પન્ન થાય, અસત નહીં એ પ્રમાણે ચાવતું વૈમાનિક. • • ભગવન ! [11/4
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ નૈરયિકો સવ ઉદ્ધતું કે અસત? ગાંગેય: સત નૈરચિક ઉદ્ધતું, અસતું નહીં. એ પ્રમાણે ચાવતુ વૈમાનિક. વિશેષ આ - જ્યોતિષ, વૈમાનિક વે છે, તેમ કહેતું.
ભગવાન ! સત્ નૈરયિક ઉપજે કે અસત્ ? સત્ અસુરકુમારે ઉપજે ? યાવત સહુ વૈમાનિક ઉપજે કે અસત? સત નૈરયિકો ઉદ્વર્ત કે અસત? સત અસુકુમાર ઉદ્ધતું યાવત સત વૈમાનિક અવે કે અસતુ વૈમાનિક ? ગાંગેય ! સત્ નૈરયિક ઉપજે અરાતું નૈરયિક નહીં. સત્ અસુરકુમાર ઉપજે, અસત્
સુકુમાર નહીં. સાવત્ સત્ કૈમાનિક ઉપજે, અસત્ વૈમાનિક નહીં. સત્ નૈરમિક ઉદ્ધd, અસત નૈરયિક નહીં ચાવતું સતુ વૈમાનિક વે, અસતુ વૈમાનિક નહીં. • • ભગવદ્ ! એમ કેમ કહ્યું કે સત્ નૈરયિક ઉપજે અસતુ નહીં યાવત્ સતુ વૈમાનિક , સિત નહીં?
ગાંગેય ! નિશ્ચિતપણે પુરાદાનીય પાર્શ્વ આરહતે લોકને શાશ્વત, અનાદિ, અનંત કહ્યો છે, જેમાં પાંચમાં શતકમાં ચાવતુ જે અવલોકાય તે લોક, તેથી હે ગાંગેય ! એમ કહેવાય છે કે યાવત્ સત્ વૈમાનિક ચ્યવે છે, અસતુ વૈમાનિક ઢવતો નથી.
ભગવન ! આપ સ્વયં આ પ્રમાણે જાણો છો કે અસ્વયં ? સાંભળ્યા વિના જાણો છો કે સાંભળીને ? - કે સત્ નૈરયિકો ઉપજે છે, અસત નહીં યાવત્ સત્ વૈમાનિકો ઍવે છે, અસત નહીં? ગાંગેય આ હું સ્વયં જાણું છું અસ્વય નહીં સાંભળ્યા વિના આ જાણું છું સાંભળીને નહીં કે સત્ નૈરયિકો ઉપજે છે,
સતુ નહીં યાવત્ સત્ વૈમાનિક આવે છે, અસતું નહીં. ભગવદ્ ! આમ કેમ કહો છો ?
ગાંગેય! કેવલી, પૂર્વમાં મિત પણ જાણે છે, અમિત પણ જાણે છે. દક્ષિણમાં પણ. એ પ્રમાણે જેમ શબ્દ ઉદ્દેશમાં જેમ કહ્યું તેમ યાવતુ કેવળીનું જ્ઞાન નિરાવરણ હોય છે, તેથી હું ગાંગેય ! એમ કહ્યું.
ભગવન્! નૈરયિકો, નૈરયિકમાં સ્વયં ઉપજે કે અસ્વયં ? ગાંગેય ! નૈરયિકો, નૈરયિકમાં સ્વયં ઉપજે, અરવયં નહીં ભગવાન ! એમ કેમ કહ્યું? ગાંગેય! કર્મના • ઉદયથી, રકતાથી, ભારિકતાથી, ગરસંભારિકતાથી, અશુભ કમના-ઉદયથી, વિપાકથી, કર્મફળના વિપકથી નૈરયિકો, નૈરયિકમાં સ્વયં ઉપજે છે - અસ્વયં નહીં, તેથી કહ્યું.
ભગવના અસુરકુમારો અને પ્રશ્ન. ગાંગેયા અસુરકુમારે સ્વયં ઉપજે. છે, અસ્વયં યાવતુ ઉપજતા નથી. ભગવન્! આમ કેમ કહ્યું? ગાંગેય! કમનાઉદયથી, ઉપશમથી, વિગતીશી, વિશોધિથી, વિશુદ્ધિથી, શુભકમોંના-ઉદયથી, વિપાકથી, કર્મફળના વિપાકથી અસુરકુમારો, અસુકુમારપણામાં સ્વયં ઉપજે છે, અવય ઉપજતા નથી. તેથી આ પ્રમાણે કહેલું. ચાવતું સંનિતકુમાર
Page #286
--------------------------------------------------------------------------
________________
પર
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 પણ તે હોય છે. તેથી કહ્યું - કર્મોની ગુરુકતા વડે. કર્મની ભારિકતાથી - જેમાં ભાર હોય, તે ભારિક, તેનો ભાવ તે ભાસ્કિતા. તથા મહા એવો પણ ક્યારેક અ૫ ભાર જણાય છે, તેવા પ્રકારનો ભાર પણ ક્યારેક મોટો જણાય છે, તેથી કહ્યું – કર્મ ગર સંભાકિતાથી - અર્થાત્ ગુરતા અને સંભારિકતા, અતિ પ્રકષવિસ્થા એ અર્થ છે.
આ ત્રણે શુભ કમપિક્ષાએ પણ હોય. તેથી કહે છે કે – અશુભ ઈત્યાદિ. ઉદય, પ્રદેશથી પણ હોય, તેથી કહે છે – વિપાક એટલે બાંધેલ રસનું વેદન, તે મંદ પણ હોય, તેથી કહ્યું – અલાબુના ફળાદિની જેમ વિપાક - વિપશ્યમાન-રસની પ્રકર્ણાવસ્થા, તે ફળવિપાક.
સુકુમારના સૂત્રમાં • અમુકુમારોચિત કર્મોના ઉદયથી, વાંચનાંતરમાં કર્મના ઉપશમથી દેખાય છે તેમાં અશુભ કર્મોના ઉપશમથી, સામાન્ય રીતે અશુભ કર્મોના અભાવની સ્થિતિને આશ્રીને, સને આશ્રીને કર્મ વિશોધિથી, પ્રદેશને આશ્રીને કર્મની વિશુદ્ધિથી. અથવા - આ શબ્દો એકાર્યક છે.
પૃથ્વીકાય સૂત્રમાં શુભ - શુભ વર્ણ, ગંધાદિ, અશુભ • તેના એકેન્દ્રિય જાતિ આદિ. જે સમયે અનંતરોકત વતુ ભગવંતે પ્રતિપાદિત કરી. ત્યારે ગાંગેયે જાણું કે (તેઓ) સર્વજ્ઞ, સર્વદર્શી છે.
૯)-૩૨/૪૫૮,૪૫૯
ભગવના પૃવીકાયિકો વય ? પૃચ્છા. ગાંગેય પૃવીકાયિકો સ્વય વાવ ઉપજે છે, અસ્વયં ઉપજતા નથી. તેથી પ્રમાણે કહ્યું છે. એ પ્રમાણે યાવતું મનુષ્યો જાવા. - - વ્યંતર, જ્યોતિષ્કો, વૈમાનિકો અસુરકુમાર માફક કહેવા. તેથી હે ગાંગેય ! એમ કહ્યું કે વૈમાનિકો યાવત રવાં ઉપજે છે, સ્વય ચાવત ઉપજતા નથી.
[૪૫] ત્યારપછી, તે ગાંગેય અણગારે શ્રમણ ભગવાન મહાવીરને સર્વજ્ઞ, સર્વદર્શરૂપે જાયા. પછી તેણે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને વાંધા, નમ્યો. પછી આમ કહ્યું – ભગવત્ ! તમારી પાસે ચતુમિ ધામને બદલે પાંચ મહાવત આદિ ઈચ્છું છું જેમ કાલાચવૈશિકયુઝમાં કહ્યું તેમજ કહેવું ચાવતુ સર્વદુઃખથી મુક્ત થયો.
ભગવન્! તે એમજ છે, એમજ છે. • વિવેચન-૪૫૮,૪૫૯ -
નાકાદિના ઉત્પાદાદિનું સાંતરત્વાદિ પ્રવેશતક પૂર્વે કહેલું જ છે. તો ફરી કેમ કહે છે ? અહીં કહે છે - પૂર્વે નાકાદિના પ્રત્યેકના ઉત્પાદનું સાંતરવાદિ કહ્યું છે, પછી તે જ રીતે ઉદ્વતના. અહીં ફરી નારકાદિ સર્વ જીવ ભેદોના સમુદાયથી સમુદિત જ ઉત્પાદ અને ઉદવર્તના કહે છે. હવે નાકાદિનું બીજા પ્રકારે ઉત્પાદાદિ કથન
સતુ - વિધમાન, દ્રવ્યાર્થતાથી, સર્વથા અસત્ નહીં, તેમ કોઈક ઉપજે છે. • x • તેમનું સત્વ જીવ દ્રવ્ય અપેક્ષાથી નાકના પર્યાય અપેક્ષા છે. તેથી કહે છે - ભાવિનાશક પર્યાય અપેક્ષાથી દ્રવ્યથી નાક થઈને નારકો ઉપજે છે. અથવા નારકાયુષ્યના ઉદયે ભાવ નાસ્કો જ નારકત્વથી ઉપજે છે. અથવા પૂર્વે ઉત્પન્નમાં અન્ય સમુત્પન્ન થાય છે, અસમાં નહીં. કેમકે લોકના શાશ્વતપણાથી નારક આદિનો સર્વદા જ સદ્ભાવ હોય છે. તે – આમ કહીને તેના જ સિદ્ધાંતથી સ્વમતને પોપેલા છે. કેમકે અરહંત પાર્વે લોકને શાશ્વત કહ્યો છે, તેથી લોકના શાશ્વતવથી સંતુ નાકાદિ જ ઉપજે કે ચ્યવે.
હવે ગાંગેય, ભગવંતને અતિશય જ્ઞાન સંપત્તિવાળા જાણીને વિકલ્પ કરતાં કહે છે - આત્મા વડે સ્વયં જાણે છે કે વક્ષ્યમાણ પ્રકારે અસ્વયં અથતુ બીજાના લિંગથી જાણે છે? આગમ અપેક્ષાએ સાંભળ્યા વિના જાણે છે કે બીજા પુરુષોના વચનને સાંભળીને જાણે છે – હું સ્વયં જ આ જાણું છું.” પારમાર્થિક પ્રત્યક્ષ સાક્ષાત્ કરીને સમસ્ત વસ્તુને સ્વભાવથી જ મેં જાણી છે. નાકો સ્વયં જ ઉપજે છે, અસ્વયં નહીં અથતુ ઈશ્વર-પરતંત્રતા આદિથી નહીં. જેમ કોઈ કહે છે કે – અજ્ઞ પ્રાણી, આ આત્માના સુખદુ:ખને જાણતા નથી. ઈશ્વર પ્રેરિત સ્વર્ગે જાય છે ઈત્યાદિ. એ પ્રમાણે ઈશ્વરને જ કાલાદિ કારણ સમૂહ વ્યતિરિક્ત યુક્તિ વડે વિચારતા ઘટે છે.
કર્મના ઉદિતત્વથી, માત્ર કર્મોદયથી નારકમાં ઉપજતા નથી કેમકે કેવલીને
& શતક-૬, ઉદ્દેશો-૩૩-“કુંડગ્રામ” છે.
- X - X - X - X - X - X - 0 ગાંગેય, ભગવંતની ઉપાસનાથી સિદ્ધ થયા. બીજા કમને વશ વિપર્યયતાને પણ પામે. જેમ જમાલિ. તેથી તેને દશવિ છે –
• સૂગ-૪૬૦ થી ૪૬૨ -
[૪૬] તે કાળે, તે સમયે બ્રાહાકુંડગ્રામ નગર હતું. વર્ણન. બહુશાલ ત્ય હતું. વર્ણન. તે બ્રાહ્મણકુંડ ગ્રામ નગરમાં ઋષભદd નામે બહાણ વસતો હતો. તે આર્ય, દિત વિત્ત ચાવતુ અપરિભૂત હતો. સ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ (આદિ) જેમ કંદક, યાવતુ બીજા ઘણાં બ્રાહ્મણ નયોમાં સુપરિનિષ્ઠિત હતો. તે શ્રાવક, જીવાજીવનો જ્ઞાતા, યુજ્ય-પાપ તવ ઉપલબ્ધ યાવતુ આત્માને ભાવિત કરતો વિચરતો હતો. તે ઋષભદત્ત બ્રાહ્મણની દેવાનંદા નામે બ્રાહ્માણી (પત્ની) હતી. સુકુમાલ હાથ-પગ ચાવતું પ્રિયદર્શના, સુરૂપા, શ્રાવિકા, જીવાજીવની જ્ઞાતા, પુન્ય-પાપ તેવોપલધ યાવતુ હતી.
તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા, "દા યાવતું પપાસે છે. ત્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણ આ વૃતાંતને જાણીને હર્ષિત યાવતુ આનંદિત હૃદય થયો.
જ્યાં દેવાનંદા બ્રાહ્મણી હતી ત્યાં આવીને દેવાનંદા બાહાણીને આમ કહ્યું - હે દેવાનુપિયા / આદિકર, શ્રમણ ભગવંત મહાવીર સાવત્ સર્વજ્ઞ, સર્વદff,
Page #287
--------------------------------------------------------------------------
________________
૯)-૩૩/૪૬૦ થી ૪૬૨
આકાશગત ચકથી યાવતુ સુખે સુખે વિચરતા બહુશાલ ચૈત્યમાં યથાપતિરૂપ (અવગ્રહને સ્વીકારીને) યાવન વિચરી રહ્યા છે.
હે દેવાનુપિયા! તે મહાફળદા છે યાવત તથારૂપ અરિહંત ભગવંતના નામ-ગોત્રનું શ્રવણ, તો પછી સન્મુખ જવું, વંદન, નમસ્કાર, પ્રતિકૃચ્છાની, પર્યાપાસનાનું કહેવું જ શું? એક પણ આર્ય ધાર્મિક સુવચનની શ્રવણા (થી મહાફળ થાય) તો વિપુલ ની ગ્રહણતાથી કેટલો લાભ થાય ? આપણે ત્યાં જઈએ. ભગવન મહાવીરને વાંદી, નમી યાવતું પર્યાપાસીએ. તે આ ભવ અને પરભવના હિત-સુખ-ક્ષેમ-નિઃશ્રેયસ-આનુગામિકપણે થશે.
ત્યારે તે દેવાનંદા બ્રાહ્મણી, ઋષભદત્ત બાહાણ પાસે આ પ્રમાણે સાંભળી હર્ષિત યાવતુ પ્રસન્ન હૃદય થઈ, બે હાથ જોડી યાવતુ ઋષભદત્ત બ્રાહાણની આ વાતને વિનયથી સ્વીકારે છે.
ત્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણે કૌટુંબિક પુરુષોને બોલાવીને કૌટુંબિક પુરષોને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયો ! જલ્દીથી જ શીu ચાલનાર, પ્રશd, સદશરૂપવાળા, સમાન ખુર અને પુંછવાળા સમાન શીંગડાવાળા, સ્વર્ણ નિર્મિત કલાપોથી યુક્ત, ઉત્તમગતિક, ચાંદીની ઘંટડી યુક્ત, સ્વર્ણમય નાથ દ્વારા નાથેલ, નીલકમલની કલગીવાળા, બે ઉત્તમ-યુવા બળદોથી યુકત, અનેક મણિમય ઘટીથી યુક્ત, ઉત્તમ કષ્ટમય યુગ અને જીતની ઉત્તમ બે દોરીથી યુકત, પ્રવરલક્ષણોપેત ધાર્મિક સ્થાન પ્રવર તૈયાર કરીને ઉપસ્થિત કરો અને મારી આ આજ્ઞા પાછી આપો.
ત્યારે તે કૌટુંબિક પુરુષો ઋષભદત્ત બ્રાહાણે આમ કહેતા, હર્ષિત યાવત હદયી થઈને, બે હાથ જોડી, એ પ્રમાણે સ્વામી ‘તહતિ’ કહી, વિનયપૂર્વક આજ્ઞા વચનને યાવતું સ્વીકારીને જલ્દીથી શીઘગામી યાવતું ધાર્મિક માનાવર જોડીને ઉપસ્થિત કર્યું સાવ તેમની આજ્ઞા પાલન થયાની સૂચના આપી.
ત્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણ સ્નાન કરીને યાવત્ અલ્ય, મહાઈ આભરણથી શરીર અલંકારીને પોતાના ઘેરથી નીકળી - x • જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા,
જ્યાં ધાર્મિક યાન પ્રવર હતું. ત્યાં આવે છે, ત્યાં આવીને ધાર્મિક યાન પ્રવર ઉપર આરૂઢ થયો.
ત્યારે તે દેવાનંદા બ્રાહાણીએ પણ તપુરમાં નાન કર્યુંબલિકર્મ કર્યું, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કર્યા. ઉત્તમ પાને પ્રાપ્ત નેપુર, મણિ મેખલા, હાર વિરચિત, ઉચિત કડગ, ખુલ, એકાવલી, કંઠ સૂત્ર, હૃદયસ્થ વેચક, શોસિસૂત્ર, વિવિધ મણિરન ભૂષણ વિરાજિત શરીરી, ચીનાંશુક ઉત્તમ વસ્ત્ર પરિહિત કુલ સુકુમાલ ઉત્તરીય, સર્વઋતુક સુરભિ કુસુમથી વેણી, ઉત્તમ ચંદન, ઉત્તમ આભરણથી ભુષિત શરીરવાળી, કાલાર-ધૂપ-ધૂપિત શ્રી સમાન વેશવાળી ચાવતું , મહાઈ આભરણથી અલંકૃત શરીર, અનેક કુમ્ભા-ચિલાતી-વામની-વડભી-ભબી
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ઈસીગણિતા, ચારગણિતા, પલ્લવિતા, હાસિકી, લકુશી, આરબી, દમિલી, સિંધલી, પુલિંદી, યુકલી, મડી, શબરી, સી, વિવિધ દેશની, વિદેશપસ્પિંડિતા, ઇંગિતચિંતિતwાતિને જણનારી, પોતાના દેશ-નેપચ્ચેના વેશને ગ્રહણ કરેલી, કુલ, વિનીત, દાસીઓથી પરીવરેલ, વૃદ્ધ કંચુકીઓ, માન્ય પુરષોના વૃંદ સાથે પોતાના અંતઃપરથી નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, જ્યાં ધાર્મિક યાન પવર છે. ત્યાં આવીને, ધાર્મિક યાનમાં બેઠી.
ત્યારે તે કષભદત્ત બ્રાહ્મણે દેવાનંદા બહાણી સાથે મિક ગતિ પ્રવરમાં આરૂઢ થઈને, પોતાના નિજક, પરિવારથી સંપરિવૃત્ત થઈ બ્રાહ્મણકુંડગ્રામ નગરની ઠીક મધ્યમાં થઈને નીકળે છે. નીકળીને બહુશાલ ચૈત્યે આવે છે. ત્યાં આવીને છત્રાદિ તીર્થકરાતીશય જોઈને ધાર્મિક યાન પવર રોકે છે, રોકીને, ધાર્મિક યાન પ્રવરથી ઉતરીને ભગવંત મહાવીરની પાસે પંચવિધ અભિગમથી જાય છે. તે આ - સચિત્ત દ્રવ્યોનો ત્યાગ, એ પ્રમાણે જેમ બીજા શતકમાં છે યાવતું પ્રણ પ્રકારની પર્યાપાસનાથી સેવે છે.
ત્યારે તે દેવાનંદા બ્રાહાણી ધાર્મિક યાન પ્રવી ઉતરીને અનેક કુળm યાવતું મહતરકના વૃદથી પરિવૃત્ત થઈને ભગવાન મહાવીરની પાસે પંચવિધ અભિગમળી જાય છે, તે આ - સચિત દ્રવ્યોનો ત્યાગ, આચિત દ્રવ્યને ન છોડીને, વિનયથી શરીર નમાવીને, ભગવંતને જોતાં જ બે હાથની અંજલી જોડીને, મનને એકાગ્ર કરીને, શ્રમણ ભગવંત મહાવીર પાસે જઈને ભગવંતને ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરી, કરીને વાંદી, નમીને, ઋષભદત્ત બ્રાહ્મણને આગળ કરીને ઉભી, સપરિવાર શક્ષણા જતી એવી નમન ક્રતી એવી, વિનયથી અંજલી એડીને સન્મુખ રહી ચાવતું ઘણુપસે છે.
૪િ૬૧] ત્યારે તે દેવાનંદા બ્રાહ્મણીને પાનો ચડ્યો - સ્તનથી દૂધની ધારા છુટી, લોયનો વિકસીત થયા, હર્ષથી ફૂલતી નાહાને કડાએ રોકી, કંચૂક વિસ્તીર્ણ થયો, મેઘની ધારાથી વિકસીત કદંબ પુણવત્ તેના રોમકૂપ વિકસીત થયા, ભગવંતને અનિમેષ દષ્ટિથી જોતી જોતી ઉભી રહી.
ગૌતમ સ્વામીએ ભગવંત મહાવીરને વાંદી, નમીને આમ કહ્યું - ભગવા આ દેવાનંદ બ્રાહ્મણને કેમ પાનો ચડ્યો ચાવતુ રોમકૂપ વિકવર થયા, આપને અનિમેષ દૃષ્ટિએ જોત-જોતી ઉભી છે? ભગવતે ગૌતમને આમ કહ્યું - ગૌતમાં વિશે દેવાનંદા બ્રાહ્મણી મારી માતા છે. હું દેવાનંદા બ્રાહાણીનો આત્મજ છું. ત્યારે તે દેવાનંદા લહાણીને તે પૂર્વ પુત્રના સ્નેહાનુરાગથી પાનો ચયો યાવતુ તેણીના રોમકૂપ વિકસ્વર થયા અને મને અનિમેષ દૃષ્ટિએ જોતી-જોતી ઉભી છે.
[૪૬] ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે ઋષભદત્ત બ્રાહ્મણ, દેવાનંદા બ્રાહ્માણી અને તે મહામોટી ઋષિ પર્ષદાને ધર્મ કહ્યો. ચાવતુ પર્ષદા પાછી ફરી. ત્યારે
Page #288
--------------------------------------------------------------------------
________________
૯)-૩૩/૪૬૦ થી ૪૬ર
પ૬
ઋષભદત્ત બાહાણે ભગવંત પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈને ઉભો થયો, પછી ભગવંતને ત્રણ વખત યાવતુ નમીને આમ કહ્યું - ભગવનું ! તે એમ જ છે, તે તે પ્રમાણે છે, સ્કંદકની માફક યાવત્ જેમ આપ કહો છો, એમ કરીને ઈશાન ખૂણામાં જઈને, સ્વયં જ આભરણ અલંકાર ઉતાય, ઉતારીને જાતે જ પંચમુષ્ટી લૉય કર્યો. કરીને ભગવંત મહાવીર પાસે આવીને, ભગવંતને ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરી યાવત્ નમીને આ પ્રમાણે કહ્યું -
ભગવા આલોક ચોતરફથી સળગી રહ્યો છે, પ્રદીપ્ત છે, આલિdપ્રદીપ્ત છે, જરામરણથી યુક્ત છે. એ પ્રમાણે એ ક્રમથી જેમ આંદકમાં કહ્યું, તેમ પ્રતજિત થઈને ચાવતું સામાયિક આદિ ૧૧ અંગને ભરચો યાવત્ ઘણાં ઉપવાસ, છ, અક્રમ, દશમ યાવત વિવિધ તપકર્મ વડે આત્માને ભાવિત કરતા ઘણાં વર્ષોનો શ્રામણય પર્યાય પાળીને માસિકી સંલેખનાથી આત્માને આરાધી, ૬o ભક્તોને અનશન વડે ભેદીને જે હેતુથી નગન ભાગ સ્વીકારેલ, તે અને આરાધે છે. યાવત્ છે અને આરાધીને તેઓ યાવત્ સર્વ દુ:ખથી મુક્ત થયા.
તે દેવાનંદ બ્રાહ્મણીએ પણ ભગવત પાસે ધર્મ સાંભળી, અવધારીને હર્ષિત, તષ્ટિત થાઈ, ભગવતને ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરી યાવત નમીને આ પ્રમાણે કહ્યું – ભગવન્! એ એમ જ છે, તેમજ છે, એ રીતે ઋષભદત્ત માફક ચાવતુ ધર્મ સાંભળ્યો. પછી ભગવંતે સ્વયં જ દેવાનંદા બ્રાહાણીને પ્રવાજિત કરી, પોતે જ આ ચંદનાને શિષ્ણારૂપે આપ્યા. પછી આયર ચંદનાઓ, આયર્ન દેવાનંદાને આ આવા પ્રકારનો ધર્મોપદેશ સારી રીતે સ્વીકારાવ્યો, તેમની આજ્ઞાથી જ તેણી જાય છે યાવત્ સંયમથી સંયમિત રહે છે. આ ચંદના પાસે આ દેવાનંદા ૧૧-અંગોનો અભ્યાસ કરી યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા.
• વિવેચન-૪૬૦ થી ૪૬૨ -
મ - સમૃદ્ધ, દ્રિત્ત - દીપ્ત, તેજસ્વી અથવા ગર્વવાળા, વિત્ત પ્રસિદ્ધ છે. ચાવતુ શબ્દથી વિસ્તીર્ણ વિપુલ ભવન, શયન, આસન, યાન, વાહન ઈત્યાદિ. fથાણ - ૫થ્ય અHવતું, સુહાણ - સુખ માટે, અમાણ - ક્ષમતને માટે-સંગતત્વ માટે, શભાનુબંધને માટે છે. - અહીં યાવત્ શબ્દથી હર્ષિત, તુષ્ટિત, થોડા મુખ સૌમ્યતાદિ ભાવ વડે સમૃદ્ધિને પામ્યા. તેથી જ સમૃદ્ધિતને પામ્યા, પ્રીતિયુક્ત મનવાળા, પરમ સુષ્ઠ સમન્સકતા પામેલ ચિતવાળા, હર્ષના વશથી જેનું હદય વિકસિત થયું છે તેવા.
શિઘકિયા દક્ષવથી યુક્ત, પ્રશસ્ત યોગવાનું, પ્રશસ્ત-સદંશ રૂપવાદિ, સમા ખુરાવાળા, સમાન પુંછવાળા, સમાન શગડાવાળા, - X • યુવાન, તેનાથી યુક્ત યાનપવર ઉપસ્થાપિત કરો. કેવા? જેનું કંઠાભરણ વિશેષ સોનામાંથી બનેલ છે, તેના
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ વડે યુક્ત અને પ્રતિવિશિષ્ટ - પ્રધાન યવ આદિ વડે, તથા રૂપાની બનેલી ઘંટીથી યુક્ત, કપાસ આદિના સૂરજૂ, પ્રવર સુવર્ણ મંડિતત્વથી જેની નાસિકારજૂ કરેલ છે, તે દોરડાને ગ્રહણ કરીને અર્થાત તેનાથી બાંધીને, તથા -
નીલકમલથી કરેલ જેના શેખર છે, તેના વડે, ઉત્તમ એવા યુવાન બળદો વડે, વિવિધ મણિ રત્નોથી યુક્ત ઘંટિકા પ્રધાન જાળ, તેના વડે પરિગત, સારી જાતના લાકડાનું ચૂપ, ચૌક નામક જુકાયુગ્મ, તે પ્રશસ્ત-અતિશુભ, સુવિરચિત-સુઘટિત, નિર્મિત-વિવેશિત છે તે.
એ પ્રમાણે હે સ્વામી ! ‘તહતિ' આજ્ઞા કરે ત્યારે આમ કહેવું. થિયેન - અંજલિકરણ આદિ વડે. ત્યારે તે દેવાનંદા આદિ.
અહીં વાયનાંતરમાં દેવાનંદાનું વર્ણન બતાવેલ છે. તે આ પ્રમાણે - અંતઃપુરની અંદર સ્નાન કરીને, આના વડે કુલીન સ્ત્રીઓ ખાનગીમાં સ્નાન કરે છે, તે દેખાડ્યું. ગૃહદેવતાને આશ્રીને બલિકર્મ કરેલ, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત અવશ્ય કરવા એ હેતુથી કરેલ, તેમાં કૌતુક-એટલે મણી, તિલકાદિ. મંગલ એટલે સિદ્ધાર્થક, દૂર્વાદિ, વળી પગને પ્રાપ્ત ઉત્તમ ઝાંઝર વડે, મણિમેખલા હારથી વિરચિત, યુક્ત કટક વડે,
ગુલીક વડે, એકાવલી વડે, વિચિત્ર મણિમય કંઠસૂમચી, હદય ઉપર રૂઢિગમ્ય શૈવેયક વડે, કટી સૂગ વડે, વિવિધ મણિ-રત્ન-આભુષણથી વિરાજિત શરીરવાળી, ચિનાંશુક નામના વસ્ત્રો મળે ઉત્તમ, તેને પહેરીને રહેલી, વૃક્ષ વિશેષની છાલમાંથી બનેલ દુકુલ નામે વા વિશેષ, સુકુમાર એવા ઉત્તરીય-ઉપરનું આચ્છાદન જેને છે તેવી, બધી ઋતુના પુષ્પો વડે વેણી બનાવીને જેણીએ વાળને શણગાર્યા છે તેવી તથા કપાળ ઉપર ઉત્તમ ચંદનને લીધેલી એવી, ઉત્તમ આભુષણવાળા શરીરવાળી, કાલાગર ધૂપ વડે ધૂપિત, શ્રીદેવતા સમાન નેપચ્યવાળી.
કુજિકા એટલે વકજંઘાવાળી, ચિલાત દેશમાં ઉત્પન્ન, ચાવત્ શબ્દથી આ પ્રમાણે જાણવું - વામણી એટલે શરીરથી અલા, ઠીંગણી, વડભી, બર્બરી, પયોસિકા,
ઋષિગણિકા, વાસગણિકા, જોહિકા, પલ્હવિકા, હાસિકા, લકુશિકા, આરબી, દમિલી, સિંહલી, પુલિંદી, પક્કણી, બહલી, મુડી, શબરી, પારસી એ રીતે અનેક જનપદથી, તે દેશની અપેક્ષાએ વિદેશ-બીજા દેશથી, પરિવરેલી, પોત-પોતાના દેશના વેશને ધારણ કરેલી, ત - નયન આદિ ચેપ્ટા વડે, ચિંતિત અને બીજા વડે પ્રાચિંતઅભિલાષા કરાયેલને જાણતી એવી, કુશળ અને વિનિત એવી ચેટી-દાસી, સ્વદેશમાં સંભવ વર્ધિતકરણ-નપુંસક કરાયેલ અંતઃપુર-પુરષો, અંતઃપુરમાં પ્રયોજનનું નિવેદન કરનારા સ્થવિર કંચુકી એવા પ્રતિહાર કે મહત્તક - અંતઃપુર કાર્યને ચિંતવનારાના સમૂહથી ઘેરાયેલી.
આ સર્વ વાયના બીજી વાચનામાં સાક્ષાત્ છે જ.
પાંચ અભિગમો - (૧) પુષ્પ તાંબુલાદિ સયિત દ્રવ્યોનો ત્યાગ, (૨) વરુ આદિ અચિત દ્રવ્યોનો અત્યાણ, () મનના અનેક ભાવોને છોડીને એકતા લક્ષણ
Page #289
--------------------------------------------------------------------------
________________
૯)-૩૩/૪૬૦ થી ૪૬ર
ભાવ કરણ, ૪ અને ૫ (સૂત્ર મુજબ જાણવા).
Ta Trઇવ - પુત્ર સ્નેહથી સ્તનમાં આવેલ દૂધની ધારા, ઘમ્ભયતાથUTI - પુત્રના દર્શનથી પ્રવર્તિત આનંદ જળ, હર્ષાના અતિરેકથી ફૂલતી એવી બાહાને વલય - કટક વડે રોકી રખાયેલ, હર્ષના અતિરેકથી શરીર વિકસ્વર થતાં કંચૂક વિસ્તરેલ છે, મેઘની ધારાણી સીંચાયેલા કદંબના પુષ્પની જેમ, જેણીના રોમકૃપ-રોમ છિદ્રો વિકસિત થયા છે, રેઇHT - જોત-જોતી (અહીં દ્વિરુક્તિ સમજવી.)
અંતે - એ પ્રમાણે આમંત્રણ વયન વડે આમંત્રીને. યE એ પ્રમાણે ગૌતમને જ આમંત્રીને અથવા ગૌતમ એવા નામોચ્ચારણથી. મrg • આમજ અથ િપુગ. પૂર્વે-પ્રથમ ગભધાન કાળ સંભવ એવા પુત્રનેહ લક્ષણ અનુરાગથી, મોટી એવી મહામોટી તે મહતિમહાલિયા. જે જુએ છે તે ઋષિ અર્થાત્ જ્ઞાની, તપ પર્ષદાને. ચાવત્ શબ્દથી અહીં - મુનિ પર્ષદા, યતિ પર્ષદા, અનેક શત પરિવાર વૃંદને-ઇત્યાદિ.
- અહીં દેવાનંદાને ભગવંતે પ્રવાજનકરણ - દીક્ષા આપ્યા છતાં જે આ ચંદના વડે ફરી તે જ કરવું, તે વિશેષ આઘાન છે, તેમ જાણવું.
• સૂત્ર-૪૬૩ -
તે બ્રાહ્મણકુંડગ્રામ નગરની પશ્ચિમમાં ક્ષત્રિયકુંડગ્રામ નામે નગર હતું, વન. તે ક્ષત્રિયકુંડ ગ્રામ નગરમાં જમાલિ નામે ક્ષત્રિયકુમાર વસતો હતો, તે ઋદ્ધિમાન, તેજસ્વી ચાવતુ અપરિભૂત હતો. જેમાં મૃદંગવાધનો સ્પષ્ટ દવનિ થઈ રહ્યો છે, બગીશ પ્રકારના નાટકોના અભિનય અને નૃત્ય થઈ રહ્યા છે, અનેક પ્રકારની સુંદર તરુણીઓ દ્વારા નૃત્ય અને ગુણગાન કરાઈ રહ્યા છે, તેની પ્રશંસાથી ભવન ગુંજી રહેલ છે ખુશી મનાવાઈ રહી હતી. તેવા પોતાના ઉંચા, શ્રેષ્ઠ પ્રસાદ-ભવનમાં પ્રાકૃ2 વર્ષ, શરદ, હેમંત, વસંત અને ગીબ આ છ ઋતુઓમાં પોતાના વૈભવ મુજબ આનંદ મનાવતો, સમય વિતાવતો, મનુષસંબંધી પાંચ પ્રકારના ઈષ્ટ શબ્દ-સ્પર્શ-રસ-રપ-ગંધવાળા કામભોગોને અનુભવતો રહ્યો છે.
ત્યારે ક્ષત્રિયકુંડગ્રામ નગરના શૃંગાટક, મિક, ચતુષ્ક, ચcર યાવતું ઘણાં લોકોના શબ્દોથી જેમ ‘ઉવવાઈસૂત્રમાં છે તેમ યાવતું આ પ્રમાણે પ્રજ્ઞાપના, પ્રરૂપણા કરી. હે દેવાનુપિયો ! આદિ શ્રમણ ભગવંત મહાવીર યાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી બાહાકુંડ ગામ નગરની બહાર બહુશાલ ચત્યમાં યથાપતિરૂપ યાવત વિચરે છે. હે દેવાનપિયો / તથારૂપ અરહંત ભગવંતના નામ-ગોઝાદિ શ્રવણથી મહાફળ થાય છે. એ રીતે જેમ ‘ઉવાઈ' સુગમાં છે તેમ યાવત્ ક્ષત્રિય કુંડગામનગરની વચ્ચોવચ્ચેથી એકાભિમુખ થઈ નીકળે છે, નીકળીને જ્યાં બ્રાહાકુંડ ગામનગર છે, જ્યાં બહુશાલ ચૈત્ય છે, એ પ્રમાણે ચાવતું ‘ઉવવાઈ' સૂત્ર મુજબ ચાવ4 મિલિધે પર્યાપાસનાથી સેવે છે.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમાર, તે મહા જન શબ્દને યાવતુ લોક્સજિવાતને સાંભળીને-જોઈને આ આવા પ્રકારનો મનોગત યાવતુ સંકલ્પ સમુur થયો. શું આજે ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં ઈન્દ્ર-સ્કંદ-મુકુંદ-ના-ચક્ષ-ભૂત-કુપ-તડાગ-નદીદ્રહ-પર્વત-વ્હા-નીત્ય-કેતૂપ સંબંધ મહોત્સવ છે શું ? કે જેથી આ ઘણાં ઉગ્ર, ભોગ, રાજન્ય, ઈક્ષવાકુ જ્ઞાત, કરવ્ય, ક્ષત્રિય-ક્ષત્રિયયુગો, ભટ-ભટપુનો, જેમ ‘ઉવવાઈ' સૂત્રમાં કહ્યું તેમ ચાવતુ સાર્થવાહ આદિ સ્નાન કરીને, બલિકર્મ કરીને જેમ “ઉવવાઈમાં છે ચાવતુ જઈ રહl છે?
એ પ્રમાણે વિચારીને કંચુકી પુરુષોને બોલાવે છે, તેઓને પૂછે છે કે - હે દેવાનુપિયા ક્ષત્રિયકુંડગ્રામનગરમાં શું આજે ઈન્દ્ર મહોત્સવ છે ? યાવતું લોકો બહાર જઈ રહ્યા છે ? ત્યારે તે કંચુકી પર જમાલી ક્ષત્રિયકુમારે આ પ્રમાણે પૂછતા હર્ષિત, તષ્ટિત થઈને, શ્રમણ ભગવંત મહાવીરનું આગમન જાણીને, નિશ્ચય કરીને, બે હાથ જોડી, જમાલીકુમારને જય-વિજય વડે વધાવે છે. વધાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપિયા આજે ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં ઈન્દ્રમહોત્સવ નથી, ચાવતું તે માટે લોકો બહાર જતા નથી, પણ હે દેવાનુપિયા આજે સર્વજ્ઞ, સર્વદશી શ્રમણ ભગવંત મહાવીર યાવત બ્રાહ્મણકુંડગ્રામ નગરની બહાર બહુશાલ ચૈત્યમાં યશપતિરૂપ અવગ્રહ લઈને યાવત વિચરી રહ્યા છે. તે કારણથી આ ઘણાં ઉગ્ર, ભોગ યાવતુ કેટલાંક વંદનના હેતુથી યાવતુ બહાર જઈ રહ્યા છે..
ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમારે કંચુકી પુરુષો પાસે આ વાત સાંભળી, અવધારી હર્ષિત, તુષ્ટ થઈને કૌટુંબિક પુરોને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું - હે દેવાનપિયો જલ્દીથી ચાતુર્ઘટ અશ્વરથને જોડીને ઉપસ્થાપિત કરો, ઉપસ્થાપિત કરીને મારી આજ્ઞા પાછી સોંપો.
ત્યારે તે કૌટુંબિક પુરુષો જમાલી ક્ષત્રિયકુમારે આમ કહેતા યાવત તેમની આtm પાછી સોંપી.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમાર જ્યાં નાનગૃહ છે ત્યાં આવીને નાના કર્યું. બલિકર્મ કર્યું. જેમ ‘ઉવવાઈમાં પેદા વર્ણન છે, તેમ કહેવું યાવતું શરીર ઉપર ચંદનનું વિલેપન કર્યું. સવલિંકારથી વિભૂષિત થઈ નાનગૃહથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, જ્યાં ચાતુરંટ અશ્વસ્થ છે,
ત્યાં આવીને, ચાતુરચંટ અશ્વસ્થ ઉપર આરૂઢ થયો. થઈને કોરટપુષ્પની માળાથી યુક્ત અને ધારણ કર્યું. મોટા-મોટા સુભટ, દાસ, પથદર્શકાદિના વૃદથી પરીવરીને ક્ષત્રિયકુંડગ્રામ નગરની વરસોવરસ્યથી નીકળ્યો. નીકળીને બ્રાહ્મણકુંડગ્રામ નગરે જ્યાં બહુશાલ ચૈત્ય છે, ત્યાં આવ્યો-આવીને ઘોડાને રોક્યા, રોકીને ત્યાં સ્થાને સ્થાપન કર્યો, થથી ઉતર્યો.
ત્યારપછી પુes, dભોલ, આયુધ આદિ, તથા પાનહનો ત્યાગ કર્યો,
Page #290
--------------------------------------------------------------------------
________________
૯/-/૩/૪૬૩
પ૯ કરીને એકટિક ઉત્તરાસંગ કર્યું. કરીને આચમન કર્યું, ચોખો થયો, પમ શચિભૂત થઈને મસ્તકે બે હાથની અંજલિ કરીને, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યો. આવીને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી યાવત્ વિવિધ પર્યાપાસનાથી પપાસે છે.
ત્યારે તે શ્રમણ ભગવત મહાવીરે જમાલી ક્ષત્રિયકુમાર અને તે મોટીમોટી ઋષિ પર્ષદાને યાવતુ ધર્મ કહો યાવતું પર્ષદા પાછી ફરી. ત્યારે તે જમાવીએ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળી, સમજી હર્ષિત થઈ યાવતુ ઉત્યાનથી ઉભા થઈને ભગવંતને ત્રણ વખત પ્રદક્ષિણા કરી રાવતુ નમન કરીને આ પ્રમાણે કહ્યું –
હે ભગવન ! નિર્ગસ્થ પ્રવચનની હું શ્રદ્ધા કરું છું, રુચિ કરું છું, પ્રતીતિ કરું છું, નિર્થીિ પ્રવચનને માટે અભ્યધત થયો છું, ભગવન / નિર્થીિ પ્રવચન એમ જ છે, તે પ્રમાણે છે, અવિતથ છે. અસંદિગ્ધ છે, યાવતુ જે પ્રમાણે તમે કહો છો તે પ્રમાણે જ છે. પરંતુ હે દેવાનુપિય! હું મારા માતા-પિતાને પૂછીને, પછી આપ દેવાનુપિયની પાસે મુંડ થઈને, ઘર છોડીને અણગારિક પ્રવજ્યા લેવા ઈચ્છું છું.
દેવાનુપિયા સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. • વિવેચન-૪૬૩ :
ફામાન - અતિ જલદીથી આસ્ફાલન વડે ફૂટ અર્થાત્ ભાગકરતા. મુનમથક - મૃદંગના મસ્તકની જેમ-ઉપરના ભાગે. વૈજ્ઞાતિવાદ - બગીશ નૃત્યના પ્રકાર વડે અથવા પાત્રો વડે બદ્ધ. તેને આશ્રીને નૃત્ય કરતા-નાચ કરતાં, તેમના ગુણગાન વડે, ઈચ્છિત અર્થના સંપાદનથી તેમને લાલિત કરતા. પ૩ર • તેમાં પ્રાવૃત્ એટલે શ્રાવણાદિ, વરિત્ર, શરત એટલે માગસર આદિ, હેમંત એટલે માઘ આદિ, વસંત એટલે ચૈત્રાદિ, શીખ એટલે જ્યેષ્ઠાદિ. છ એ ઋતુકાળ વિશેષથી તેના અનુભાવને અનુભવતો રહેતો હતો.
શૃંગાટક આદિમાં સાવત્ કરણથી ચતુર્મુખ, મહાપથ, પથ, આ શૃંગાટક આદિમાં ઘણાં લોકોના શબ્દો-અવાજો અતિ ઘણાં લોકો પરસ્પર આ પ્રમાણે કહેતા હતા. બહુજન શબ્દ - પરસ્પરાલાપ. જેમ “ઉવવાઈ'માં કહ્યું, તે સૂp કિંચિત્ કહે છે - જનમૂહ, જનાબોલ, જન કલકલ, જનઉર્મી, જનઉકલિકા, જન સન્નિપાત અથવા ઘણાં લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે, બોલે છે. તેનો અર્થ આ પ્રમાણે -
જનમૂહ-જન સમુદાય, બોલ-અવ્યક્ત વર્ણ-tવનિ, કલકલ • તે જ ઉપલબ્ધ થતો વચન વિભાગ, ઉર્મી-સંબોધ, ઉત્કલિકા-નાનો સમુદાય, સંનિપાત - બીજા બીજા સ્થાનેથી લોકોનું એકત્ર મીલન, આખ્યાતિ-સામાન્યથી કહે છે - વ્યક્ત પર્યાયવચન, આ જ બંને અર્થને પર્યાયથી ક્રમપૂર્વક કહે છે - પ્રજ્ઞાપે છે, પ્રરૂપે છે.
યથાપ્રતિરૂપ, અહીં યાવત્ શબ્દથી આ પ્રમાણે છે - અવગ્રહને અવગ્રહે છે,
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ અવગ્રહીને સંયમ-તપથી આત્માને ભાવતા. જેમ “ઉવવાઈ'માં, તે જ કંઈક દશવિ છે • નામ, ગોગનું શ્રવણ પણ (મહાફળદાયી છે, તો પછી અભિગમન, વંદન, નમન, પ્રતિ પૂછના, પપાસના વડે એક પણ આર્ય સુવચન શ્રવણથી કેટલો લાભ થાય ? વળી વિપુલ અર્થના ગ્રહણથી ? દેવાનુપ્રિય ! હું ત્યાં જઉં, શ્રમણ ભગવંતને વંદનાદિ કરું, આ ભવ માટે હિતકર છે, ભાવિમાં પણ હિતકર છે. એમ કરીને ઘણાં ઉગ્રોઉગ્રપુગો એ રીતે ભોગ, રાજન્ય, ક્ષત્રિય, ભટ્ટ, કેટલાંક વંદન નિમિતે એ રીતે પૂજનસકાર-સન્માન-કુતુહલના નિમિત્તથી, કેટલાંક આચાર છે એમ સમજીને, સ્નાન કરી - બલિકર્મ કરી, ઇત્યાદિ.
એ પ્રમાણે ‘ઉવવાઈ મુજબ - ત્યાં આ પ્રમાણે સૂત્ર છે - ત્યાં જ જાય છે, ત્યાં જઈને તીર્થકરના છત્રાદિ અતિશયને જોઈને યાન-વાહનાદિ સ્થાપે છે, ઇત્યાદિ.
આ આવા સ્વરૂપનો આધ્યાત્મકિ - આભ આશ્રિત. અહીં યાવતું શબ્દથી આમ જાણવું - ચિંતિત એટલે મરણરૂપ, પ્રાચિંત-પ્રાપ્તિને માટે પ્રાર્થના, મનોગતબહાર જૂ ન કરેલ, સંતા-વિકલા.
ઈન્દ્રમહ - ઈન્દ્રોત્સવ, સ્કંદમહ-કાર્તિકેયોત્સવ, મુગુંદ-મહ-વાસુદેવ કે બલદેવ મહોત્સવ, જેમ ‘ઉવવાઈ'માં કહ્યું, તે સૂત્ર આ પ્રમાણે – બ્રાહ્મણો, સુભટો, યોદ્ધા, મલકી, લચ્છવી, બીજા પણ ઘણાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ ઈત્યાદિ. તેમાં ભટ-શર, યોધા-સહાયોધાદિ, મલકી-લેચ્છવિ તે રાજા વિશેષ. રાજા-સામંતો, ઈશ્વ-યુવરાજાદિ, તલવર-રાજને વલ્લભ, માર્કેબિકસંનિવેશ વિસેષ નાયક, કૌટુંબિક-કેટલાંક કુટુંબના નાયક, ઈભ્ય-વધુ ધનવાનું. - - ‘ઉવવાઈ મુજબ આ પ્રમાણે છે –
કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત કરીને, કંઠ-માળા કરી ઈત્યાદિ. આગમનનો નિશ્ચયનિર્ણય કરીને તથા ‘તમારો જય થાઓ, તમારો વિજય થાઓ" એવા આશીર્વચન વડે ભગવંતના સમાગમનના સૂચનથી, તમો આનંદથી વૃદ્ધિ પામો એ ભાવ છે.
કેટલાંક વંદનના નિમિતે યાવત્ નીકળે છે અહીં ચાવતું શબ્દથી કેટલાંક પૂજનના નિમિતે એ રીતે સત્કાર, સન્માન, કુતૂહલ નિમિત્તથી, ન સાંભળેલું સાંભળશું, સાંભળેલાને શંકારહિત કરીશું, મુંડ થઈને, ઘરથી નીકળી, અણગારિક પ્રવજ્યા લઈશું તેવા નિમિતે, કેટલાંક ઘોડા, હાથી અને ગજ-રથ-શિબિકા-ચંદમાનિકા વડે ગયા, કેટલાંક પગે ચાલનારા, પુરુષ વર્ગ વડે પરિવરીત, મોટા-ઉત્કૃષ્ટ સીંહનાદ, બોલ, કલકલના અવાજથી સમુદ્ર જેમ ઘુઘવતા, ક્ષત્રિય કુંડગ્રામ નગરની વચ્ચોવચ્ચથી. નીકળ્યા.
ચાર ઘંટવાળો, ઘોડા વડે વહન કરાતો રહ્યું. “ઉવવાઈસૂત્રની જેમ પર્ષદા વર્ણન કર્યું. જેમકે તેમાં કોણિકના પરિવારનું વર્ણન કર્યું, તેમ જમાલીનું કહેવું છે
આ પ્રમાણે છે - અનેક ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર, તલવર, માર્કેબિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, ગણક, દૌવાસ્કિ, અમાત્ય, દાસ, પીઠમર્દક, નગર-નિગમ
Page #291
--------------------------------------------------------------------------
________________
૯/-/33/૪૬૩
૬૨
શ્રેષ્ઠી, સાર્થવાહ, દૂત, સંધિપાલ સાથે પરિવરેલો. તેનો અર્થ આ પ્રમાણે છે -
ગણનાયક - સ્વાભાવિક મહત્તર, દંડનાયક-તંગપાલક, રાજા-માંડલિક, ઈશરૂ યુવરાજ, તલવ-ખુશ થયેલા રાજાએ આપેલ પબંઘથી વિભૂષિત રાજસ્થાનીયો, માડુંબિક-મડંબના અધિપતિ, કૌટુંબિક-કેટલાંક કુટુંબના સ્વામી, અવલક-રોવક, મહામંત્રી-મંત્રી મંડલમાં મુખ્ય, ગણક-ગણિતજ્ઞ, દૌવારિક-પ્રતીહાર, અમાત્ય-રાજ્યના અધિષ્ઠાયક, ચેટ-પાદપૂલિકા, પીઠમર્દક-આસને બેઠેલ સેવક-વયસ્થ, નગર-નગરસ્વામી પ્રજા, નિગમ-કારણિકો, શ્રેષ્ઠી-શ્રીદેવતા અધ્યાસિત સોનાના પથી વિભૂષિત મસ્તકવાળા, સેનાપતિ-સૈન્યનાયકો, દૂત-બીજાને રાજાના આદેશના નિવેદક, સંધિપાલરાજ્ય સંધિરક્ષકો, તેમના સહિત, તેમની વડે પરિવરીત એવા. - X - X - X - . ચડગર-વિસ્તરવંત, પહકસમૂહ તેમના વૃંદથી પરિસ્વરેલ.
પુષ, તંબોલ, આયુધ આદિ. અહીં આદિ શદથી શેખર, છત્ર, ચામરાદિ લેવા. જયંત - શૌચ અર્થે જળનો સ્પર્શ કરેલ, વોવ આચમન વડે અશુદ્રિવ્યને દૂર કરેલ, તે જ કારણે અતિ પવિત્ર થયેલ જેણે હાથને અંજલિ કરવા વડે મુકુલવતું કર્યા છે તે.
• સૂત્ર-૪૬૪ *
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમાર શ્રમણ ભગવંત મહાવીર વડે એ પ્રમાણે કહેવાતા હર્ષિત, સંતુષ્ટ થઈને ભગવંતને ત્રણ વખત પ્રદક્ષિણા યાવત્ નમસ્કાર કરીને, તે જ ચાતુટ આશ્ચરથમાં આરૂઢ થઈને શ્રમણ ભગવંત મહાવીરની પાસે બહુશાલક રીત્યથી નીકળે છે, નીકળીને કોરંટ પુષની માળા યુક્ત અને ધારણ કરીને મહાન ભટ્ટ, ચડગર યાવતુ પરિવરીને જ્યાં ક્ષત્રિયકુંડગ્રામ નગર છે, ત્યાં આવે છે. આવીને ક્ષત્રિયકુંડગ્રામ નગરની વચ્ચોવચ્ચથી જ્યાં પોતાનું ઘર છે. જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે. ત્યાં આવે છે, આવીને ઘોડાને રોકે છે, રોકીને રથને સ્થાપે છે. સ્થાપીને માંથી ઉતરે છે, ઉતરીને જ્યાં અત્યંતર ઉપસ્થાન શાળા છે, જ્યાં માતાપિતા છે, ત્યાં આવે છે.
ત્યાં આવીને માતા-પિતાને જય-વિજય વડે વધાવે છે, વધાવીને આ પ્રમાણે કહ્યું – નિશ્ચયથી હે માતા-પિતા! મેં શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળ્યો, તે ધર્મ મને ઈષ્ટ, પ્રતિષ્ટ, અભિરુચિકર લાગ્યો. ત્યારે તે જમાલિ #ત્રિયકુમારના માતા-પિતા આમ બોલ્યા – હે પુત્ર! તને ધન્ય છે, તે કૃતાર્થ છે, તું તપુન્ય છે, તે કૃતલક્ષણ છે, જે તેં શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મ સાંભળ્યો, તે ધર્મ તને ઈષ્ટ, પ્રતિષ્ટ, રુચિકર લાગ્યો છે.
ત્યારે જમાલિ ક્ષત્રિયકુમાર, માતાપિતાને બીજી વખત પણ આમ કહ્યું કે - નિશ્ચયથી મેં ભગવત મહાવીર પાસે ધર્મ સાંભળ્યો છે, યાવતું મને ચેલ છે. તેથી હે માતાપિતા ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું જન્મ-જરામરણથી ભયભીત થયો છું, તેથી હું માતા-પિતા ! હું તમારી અનુજ્ઞા પામીને શ્રમણ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ભગવંત મહાવીર પાસે મુંડ થઈને, ઘરથી નીકળી, અણગારિક પ્રવજ્યા તેવા ઈચ્છું છું.
ત્યારે તે જમાની ક્ષત્રિયકુમારની માતા, તે અનિષ્ટ, અકોd, અપિય, અમનોજ્ઞ, અમરામ, આશુતપૂર્વ વાણી સાંભળી, સમજીને, રોમ-કૂપથી વહેતા પસીનાથી તેણીનું શરીર ભીંજાઈ ગયું, શોકના ભારથી તેણીના અંગે અંગ કાંપવા લાગ્યા, નિસ્તેજ દીન-વિમનક વચના, હથેળીથી મસળેલ કમળ માળાની જેમ તેનું શરીર મુઝાઈ ગયું. દુર્બળ થઈ ગયું, તેણી લાવશ્ય શૂન્ય, કાંતિરહિત, શોભાહીન થઈ ગઈ. આભૂષણ ઢીલા થઈ ગયા, હાથની શ્વેત ચૂડીઓ નીચે પડી ભાંગી ગઈ, ઉત્તરીય વસ્ત્ર શરીરથી હટી ગયું. મૂછવિશ તેણીની ચેતના નાશ પામી તેણીનો સુકોમળ કેશરાશિ વિખરાઈ ગયો, કુહાડીથી છેદેલ ચંપકલતા માફક અને મહોત્સવ પુરો થયા પછીના ઈન્દ્રદંડની માફક શોભાહીન થઈ. તેણીના સંધિબંધન ઢીલા થઈ ગયા, ધસ કરતી સબંગિસહિત પડી.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારની માતા સંભૂતપૂર્વક અહીં-તહીં પડતી એવી માતા ઉપર દાસીઓએ જલ્દી વર્ણકળશના મુખથી નીકળતી શીતળ, નિમલ જલધારા સિચિને શરીરને સ્વસ્થ કર્યું. પછી પંખા અને તાલમના બનેલા પંખાથી જલકણ સહિત હવા નાંખી પછી અંતઃપુરના પરિજનોએ તેણીને આગ્રસ્ત કરી. તેણી રોતી-કંદન કરતી - શોક કરતી - વિલાપ કરતી જમાલી ક્ષત્રિયકુમારને આમ બોલી -
હે પુત્ર ! તું અમારો એક માત્ર પુત્ર છે. ઈષ્ટ, કાંત, પિય, મનોજ્ઞ, મણામ, આધારભૂત, વિશ્વાસ્ય, સંમત, બહુમત, અનુમત, આભુષણોના પટાર સમાન, રા, રતનભૂત, જીવિત સમાન, હૃદયને આનંદ દેનાર, ઉંબરના પુષ્પ સમાન, (તરું નામ શ્રવણ) પણ દુર્લભ છે, તો તરું દર્શન દુર્લભ હોય એમાં શું કહેવાનું ? તેથી હે પુત્ર! અમે તારો ક્ષણ માત્ર વિયોગ પણ ઈચ્છતા નથી. તેથી
જ્યાં સુધી અમે જીવીએ છીએ, ત્યાં સુધી હું અહીં જ રહે. ત્યારપછી અમારા મૃત્યુબાદ, પરિપકવ વયે, કુલdશ કાર્યની વૃદ્ધિ થયા પછી, નિરપેક્ષ થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડ થઈ, ઘરથી નીકળી દીક્ષા લેજે.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું - હે માતાપિતા! હમi જે તમે કહ્યું કે – હે પુત્ર! તું અમારો એક માત્ર પુત્ર છે. ઈષ્ટ છે યાવતુ દીu લે છે. પણ તે માતાપિતા ! મનુષ્યભવ, અનેક જાતિજરા-મરણ-રોગ-શારીરિક માનસિક અનેક દુઃખોની વેદના, સેંકડો ઉપદ્રવોથી વ્યાપ્ત છે. અધવ, અનિત્ય, અશાશ્વત સંધ્યાના આ સદંશ, પાણીના કણીયા સમાન, વૃક્ષના અગ્ર ભાગે રહેલા જળબિંદુ સમાન, સ્વપ્નદાનની ઉપમાવાળું, વિધતુ લતા જેમ ચંચળ, અનિત્ય, સડણ-પsણ-વિદ્ધસણ ધમ, પૂર્વે કે પછી તેને અવશ્ય છોડવું પડશે. વળી હે માતા-પિતા ! કોણ જાણે છે કે પહેલાં કોણ
Page #292
--------------------------------------------------------------------------
________________
૬૪
૯/-/33/૪૬૪ જશે, પછી કોણ જશે ? તેથી હું માતાપિતા ! હું આપની અનુજ્ઞા પામીને ભગવંત મહાવીર પાસે યાવત દીક્ષા લેવા ઈચ્છું છું.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારના માતાપિતાએ કહ્યું - હે પુત્ર તર શરીર વિશિષ્ટ રૂ૫, લક્ષણ, વ્યંજન, ગુણથી યુક્ત છે ઉત્તમ બળ, વીર્ય, સત્વ યુકત છે, વિજ્ઞાનમાં વિચક્ષણ, સૌભાગ્ય ગુણથી ઉwત્ત, કુલીન, મહાસમર્થ, વિવિધ વ્યાધિરોગરહિત, નિરુપહત ઉદાd, લષ્ટ, પંચેન્દ્રિય પદુ, પ્રથમ યૌવનસ્થ, અનેક ઉત્તમ ગુણથી સંયુક્ત છે. તેથી હે પુત્રી જ્યાં સુધી તું તેને અનુભવ. પછી અમારા મૃત્યુ બાદ, તું પરીપકવ થઈને, કુલવંશની વૃદ્ધિ કરીને, નિરપેક્ષ થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડ થઈ, ઘરથી નીકળી દીક્ષા સ્વીકાર
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારે માતા-પિતાને આમ કહ્યું - હે માતાપિતા ! તમે જે મને એમ કહો છો કે – હે પુત્ર / તરે આ શરીર ઉત્તમ છે ચાવતું પ્રવજ્યા લેજે નિશ્ચયથી હે માતાપિતા ! મનુષ્યનું શરીર દુ:ખના આયતનરૂપ, વિવિધ સેંકડો વ્યાધિના નિકેતરૂપ, અસ્થિરૂપ કઇ ઉપર રહેલ છે, નાડીસ્નાયુના જળથી વેટિવ છે, માટીના વાસણ જેવું દુર્બળ છે, અશુચિથી સંકિવન્ટ છે, તેને ટકાવી રાખવા, હમેશાં તેની સંભાળ રાખવી પડે છે. સડેલા મડદાની સમાન, જીર્ણ ઘર સરખું છે, સડવું-પડતું-ગળવું તે તેનો સ્વભાવ છે. પહેલા કે પછી અવશ્ય છોડવાનું છે. હે માતા-પિતા ! કોણ જાણે છે કે પહેલા કોણ જવાનું અને પછી કોણ જવાનું છે? ચાવતુ હું દીક્ષા લેવા ઈચ્છું છું.
ત્યારે તે જમાની શિયકુમારને માતાપિતાએ આમ કહ્યું - હે પુત્રી માં તારી ગુણ વલ્લભા, નિત્ય તારામાં ભાવાનુકત, સવગ સુંદરી આઠ પનીઓ છે, જે વિશાળ કુળમાં ઉત્પન્ન નવયૌવન, સદંશ વચા-વચ-લાવણ્ય-રૂપ-ચૌવનગુણોથી યુક્ત છે. ઉત્તમ સર્દેશ કુળમાંથી આણેલી છે. કળા-કુશળસકાળ લાલિત્ય સુખ ઉચિત, માવગુણયુક્ત, નિપુણ, વિનય-ઉપચારમાં કુશળ, વિલક્ષણ છે. મંજુલ-મિતમધુરમણીય-નિપેક્ષિત ગતિ-વિશાળ ચેષ્ટા વિશારદ છે નિર્દોષ કુળ, શીલથી શોભિત છે, વિશુદ્ધ કુળ-વંશ-સંતાન તંતુની વૃદ્ધિ કરવામાં સમર્થ અને પૂર્ણ યૌવનવાળી છે, મનોનુકૂલ અને હૃદયને ઈષ્ટ છે. હે મ ! તું તેને ભોગવ. આમની સાથે વિપુલ માનુષ કામભોગ ભોગવી, પછી ભકત ભોગી થઈ, વિષય-વિકારમાં તરું કુતુહલ સમાપ્ત થઈ જાય, અમે મૃત્યુ પામીએ પછી ચાવ દીક્ષા સ્વીકાર
ત્યારે જમાલી ક્ષત્રિયકુમારે માતા-પિતાને આમ કહ્યું કે - હે માતાપિતા ! તમે જે મને એમ કહો છો કે તારી પત્નીઓ વિપુલ કુલની છે યાવતુ પછી દીક્ષા લે. હે માતા-પિતા ! આ માનુષી કામભોગો અશુચિ, અશાશ્વત, વમનપિત્ત-કફ-શુક્ર-લોહીથી ઉત્પન્ન છે, મળ-મૂત્ર-શ્લેખ-નાકનો મેલ-વમન-પિત્ત-શુક
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ શોણિત યુક્ત છે. અમનોજ્ઞ, દુરૂપ, મુા-મળ આદિથી પૂર્ણ, મૃતક સમાન ગંધવાળા ઉચ્છવાસ અને અશુભ નિઃશ્વાસથી યુક્ત હોવાથી ઉદ્વેગજનક, બીભત્સ, અવાકાલિક, તુચ્છ સ્વભાવી, કલમલના સ્થાનરૂપ, દુઃખરૂ૫, બહુજન સાધારણ, પરિકલેશ યુકત દુઃખ સંજ્ઞા, અજ્ઞાની લોકો દ્વારા સેવિત, સદા સાધુઓ દ્વારા નિંધ, અનંત સંસાર વર્ધક, કટુ ફળ વિપક દેનાર, આગ સમાન, ન મૂકી શકાય તેવું અને દુઃખાનુબંધી, સિદ્ધિગમનમાં વિદનરૂપ છે. હે માતાપિતા. કોણ જાણે છે કે કોણ પહેલા જશે અને કોણ પછી જશે ? તેથી હે માતા-પિતા! ચાવત હું દીક્ષા લેવા ઈચ્છું છું.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારને માતા-પિતાએ આમ કહ્યું - હે પુત્ર! તારા પિતા, દાદા, દાદીમહથી પ્રાપ્ત ઘણું હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, વસ્ત્ર, વિપુલ ધન કનક ચાવ4 સારરૂપ દ્રવ્ય છે. આટલું દ્રવ્ય યાવત્ સાત પેઢી સુધી પ્રસુરપણે દેતા-ભોગવતા-ભાણ કરતા પણ ખતમ થાય તેમ નથી. હે પુત્રી વિપુલ માનુષ ઋદ્ધિ સહાર સમુદાયને અનુભવીને પછી કલ્યાણ પામીને, કુલતંતુની વૃદ્ધિ કરીને યાવતુ દીક્ષાdીકર,
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારે માતાપિતાને આમ કહ્યું - હે માતા-પિતા ! જે તમે મને એમ કહો છો કે હે પુત્ર! આ પિતા, દાદા આદિની (સંપત્તિ ભોગવી) ચાવ4 દીક્ષા લે. હે માતાપિતા ! આ હિરણ્ય, સુવર્ણ યાવ4 દ્રવ્ય, અનિ-ચોર-રાજા-મૃત્યુ-દાવાદઅનિ આદિને સ્વાધીન છે, વળી તે અધવ, અનિત્ય, આશાશ્વત છે. પૂર્વે કે પછી અવશ્ય છોડવાનું જ છે. કોણ જાણે છે કે પહેલા કોણ જશે ? યાવત દીક્ષા લેવી છે.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારના માતા-પિતા જ્યારે વિષયને અનુકૂળ ઘણી વિજ્ઞપ્તિ, પ્રજ્ઞપ્તિ, સંજ્ઞપ્તિ, વિનવણી વડે કહેવા, બતાડવા, સમજાવવા કે વિનવવામાં સફળ ન થયા, ત્યારે વિષય પ્રતિકૂળ, સંયમ પ્રતિ ભય, ઉદ્વેગજનક પ્રજ્ઞાપનાથી પ્રજ્ઞાપના કરતાં આ પ્રમાણે કહ્યું - હે પુત્રનિશ્ચયથી નિગ્રંથિ પ્રવચન સત્ય, અનુત્તર સંપૂર્ણ જેમ આવશ્યકમાં કહ્યું છે તેમ યાવત્ સર્વ દુઃખાંતકર છે. પણ તે સપની માફક એકાંતદષ્ટિ, અમ જેવું એકધારવાળું, લોઢાના ચણા ચાવવા જેવું, રેતીના કોળીયા જેવું સ્વાદરહિત, ગંગા મહાનદીના પ્રતિસોતમાં ગમન કરવા જેવું, મહાસમુદ્રને ભૂજથી તરવા સમાન, તિક્ષણ ધાર ઉપર ચાલવા જેવું, મહાશીલા ઉપાડવા જેવું, તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. હે પુત્ર! વળી નિર્મળ શ્રમણોને આટલી બાબત અકલય છે -
આધાકર્મિક, ઔશિક, મિશ્રજાત, અદ્વાવક, પ્રતિક, કીત, પામીત્ય, આચ્છધ, અનિકૃષ્ટ, અભ્યાહૂત, કાંતારભક્ત, દુભિક્ષભત, ગ્લાનભકત, વલિકાભકd, પ્રાદુરકિભકત, શય્યાતરપિંડ, રાજપિંs, મૂળભોજન, કંદભોજન, ફળભોજન, બીજભોજન, હરિત ભોજન, ખાવું કે પીવું કલ્પતું નથી. હે પુત્ર ! તું
Page #293
--------------------------------------------------------------------------
________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩
૯l-/33/૪૬૪ સુખ સમુચિત છે, દુઃખ સમુચિત નથી.
તે શીત, ઉણ, સુધા, વૃષા, ચોર, વાલ, દસ, મસંગ, વાત-પિત્ત-કફસંનિપાત, વિવિધ રોગાંતક રૂપ ઉદીર્ણ પરીષહ-ઉપસર્ગ સહન કરવાને સમર્થ નથી, તેથી હે યુમ ! અમે ઈચ્છતા નથી કે તારો વિયોગ ક્ષણને માટે પણ થાય, માટે હે પુત્ર! યાવતુ અમે જીવીએ છીએ ત્યાં સુધી હું ઘેર રહે. પછીથી યાવત્ તું ધ્વજ્યા લે જે.
ત્યારે તે જમાલી શિયકુમારે માતાપિતાને આમ કહ્યું - હે માતા-પિતા! તમે જે મને એમ કહ્યું કે હે પુત્ર! નિર્થીિ પ્રવચન સત્ય, અનુત્તર છે ચાવવું પછી દીક્ષા લે છે પરંતુ હે માતાપિતા ! નિર્ગસ્થ પ્રવચન, કલીભ-કાયર-કાપુરષઆલોક પ્રતિબદ્ધ-પરલોકથી પરાંગમુખ વિષય તૃષ્ણાવાળા સાધારણ લોકોને માટે આચરવું દુષ્કર છે. પરંતુ ધીર, કૃતનિશ્ચયી, ઉપાયમાં પ્રવૃત્તને ખરેખર આમાંનું કંઈપણ કરતું દુર નથી. તેથી હે માતા-પિતા! હું આપની આજ્ઞાથી શ્રમણ ભગવત મહાવીરની પાસે ચાવવ દીક્ષા લેવાને ઇચ્છું છું.
ત્યારે જમાલી ક્ષત્રિયકુમારના માતાપિતા જ્યારે તેને વિષય અનુકૂળ કે વિષય પ્રતિકૂળ એવી ઘણી કથના, પ્રજ્ઞાપનાદિથી સમજાવવા યાવતું વિનવણીમાં સફળ ન થયા, ત્યારે અનિચ્છાએ જમાવી ક્ષત્રિયકુમારને દીક્ષા માટે અનુમતી આપી.
• વિવેચન-૪૬૪ -
સામાન્યથી શ્રદ્ધા કરું છું, ઉપપત્તિ વડે પ્રીતિ વિષય કરું છું, રુચિ કરું છું, મ્યુસ્થિત થયો છું, ઉપલભ્યમાન પ્રકારવત, આપ્તવચન વડે જાણીને પૂર્વ અભિમત પ્રકાવતુ, પૂર્વાભિમત પ્રકાર યુક્ત હોવા છતાં અન્યદા વિગત અભિમત પ્રકાર પણ કોઈ કહે, તેથી બતાવે છે કે - આ અવિત છે, કાલાંતરે પણ નાશ થનાર નથી.
મ - હે માતા, તાત - હે પિતા, નિસંત - શ્રત, ઈષ્ટ અને ફરી ફરી ઈષ્ટ, ભાવથી સ્વીકારેલ, સ્વાદભાવની જેમ ઉપગત, ધsfણ - ધનને પ્રાપ્ત કરેલ છે. - હે પુત્ર, યત્વ - સ્વપ્રયોજન કરેલ છે પૂર્ણ , કાયનવાળ - લક્ષણ એટલે દેહયિતોને સાર્થક કર્યા છે જેણે તે, મનિટ્ટ - અવાંછિત, વસંત - અકમનીય, fuથ - અપ્રીતિ કરનાર, મજુમા - મનથી જેને સુંદર જાણેલ નથી, તેથી મનોજ્ઞ. અમri૫ - મનથી ન ગમતું, વારે વારે યાદ કરવું ન ગમે તેવું.
પરસેવાથી રોમકૂપ ગળવા - ઝરવા લાગ્યા. તેનાથી શરીર ભીંજાઈ ગયેલ છે, તેવી. શોકથી ભરેલી, અંગોપાંગ કંપતા હોય તેવી, નિસ્તેજ, દીનની માફક વિમનસ્કવતું વદનવાળી, તાણ અર્થાત્ “હું પ્રવજ્યા લઉં'' એમ સાંભળવાની ક્ષણે જ જ્ઞાન અને દુર્બળ શરીર જેણીનું થયેલ છે, તે. લાવણ્યથી શૂન્ય, પ્રભારહિત, શોભારહિત થઈ ગઈ. દુર્બળતાથી જેણીના આભુષણો શિથિલ થઈ ગયા. ભુજા આદિ પાતળા થવાથી પડી ગયા. ભૂમિમાં પડતા, નમેલા બીજા પ્રદેશ
પડતા ભાંગીને ભુક્કો થઈ ગયા. શું? - કેટલાંક શ્વેત વલય - કટકો. તેણીનું વસ્ત્ર વિશેષ સરી પડ્યું. મૂછના વશકી ચેતના ચાલી જવાથી અલઘુ શરીર પડી ગયું.
સ્વરૂપથી સુકમાલ વાળ વિખરાઈ ગયા - X - X - X ", તેણીને સંભ્રમથી પડતાં જોઈને દાસી જલ્દીથી સોનાના કળશમાંથી નીકળેલ શીતળ નિર્મળ જળની ધારા વડે તેના શરીરને સીંચીને તેના શરીરને સ્વસ્થ કર્યું અથવા સંભમમાં વીતી એવી તેણે સોનાના કળશના મુખથી નીકળતા શીતળ વિમળ જળને ધારણ કર્યું. ઉલ્લોપકવંશદલ આદિ મય, મુઠ્ઠીમાં ગ્રહણ થાય તેવો દંડનો મધ્ય ભાગ, તાલવૃત એટલે તાડ નામના વૃક્ષાના પાંદડાનું વૃત્ત, તેવા આકારે અથવા ચામડાનો વીંઝણો • વંશ આદિમય જ અંતાિ દંડથી ઉત્પન્ન વાયુ, તેને જળબિંદુ સહિત (વડ્યો), અશ્રુના નીકળવાથી રોતી એવી, મોટો અવાજ કરવાથી કંદન કરતી જોવી, મનથી શોક કરતી, આd વચનથી વલવલતી..
ત્યાર સૈર્યગુણના યોગથી ધૈર્ય, વિશ્વાસસ્થાન, તેનું કૃત્ય આર્યોને સંમત હોવાથી સંમત, ઘણાં પણ કાર્યોમાં અથવા અપતા કે થોડાંપણાથી રહિત એવો મત, તે બહુમત. કાર્યમાં વ્યાઘાત ન કરીને પછી પણ સંમત થાય તે અનુમત. ઘરેણાંનો કરંડીયો અર્થાત તેનું ભાજન-પત્ર, તેના સમાન રન-મનુષ્યજાતિમાં ઉત્કટપણાથી અથવા એટલે રંજક. ચિંતારનાદિ વિકલ્પ તે રતનભૂત.
જીવિતોત્સવ એટલે જીવિત વિષયમાં ઉત્સવ-મહોત્સવ, તે જીવિતોસ્તવિક. મનને સમૃદ્ધિકારક તે હૃદયાનંદજનન. જેમ ઉર્દુબર પુષ્પ અલભ્ય હોય છે, તેથી તે ઉપમાન વડે પુત્રને ઉપમા આપી છે. સવાયા - સાંભળવાને. વિપક્ષે પુન • વળી શું એr - આમંત્રણ અર્થમાં છે. હે પુત્ર ! તું ત્યાં સુધી અહીં રહે, જ્યાં સુધી અમો જીવીએ છીએ. • x • x • વવ - પુત્ર પૌત્રાદિ વડે વૃદ્ધિ કરીને, કુલ રૂપવંશ તે કુલવંશ સંતાન, તે જ તંતુ તે કુલવંશતંતુ, તે જ કાર્ય તે કુલવંશવંતુ કાર્ય અથવા કુલવંશતંતુની વૃદ્ધિ કરીને. બધાં પ્રયોજનોથી નિરપેક્ષ થઈને. દીક્ષા લે.
તયા - તે પ્રકારે જ, બીજી રીતે નહીં, જે તમે કહ્યું કે – અમારા કાળધર્મ પછી દીક્ષા લે છે. તેને આશ્રીને આ કહે છે - કહેવાનાર ન્યાયથી અનેક જે જાતિજરા-મરણ-રોગરૂપ શારીરિક, માનસિક જે અત્યર્થ દુ:ખો છે, તે તથા તેની જે વેદના, વ્યસન એટલે ચોરી, ધુત આદિ જે સેંકડો ઉપદ્રવો - રાજ્ય, ચોરી આદિકૃત, તેના વડે અભિભૂત જે છે, તથા તેથી જ અધુવ-જે સૂર્યોદય વત્ ધુવ નથી તે, પ્રતિનિયત કાળે અવશ્ય હોય તેમ નહીં, અનિતિ - અહીં તિ શબ્દ નિયત રૂ૫ ઉપદર્શન પછી છે, તેથી જ્યાં ઇતિ વિધમાન નથી તે અનીતિક - અથવા વિદ્યમાન નથી નિયત સ્વરૂપ છે. • x • ક્ષણમાં નશ્વરપણું હોવાથી અશાશ્વત, અશાશ્વતપણાના જ ઉપમાનથી દર્શાવતા કહે છે - સંધ્યાના રંગ જેવું.
મfTM • પૂર્વના જીવિતની અપેક્ષાએ અનિત્યત્વે કહ્યું, હવે શરીર સ્વરૂપ અપેક્ષાથી તે કહે છે – અનિત્ય એટલે સડન-પડત-વિધ્વંસણ ધર્મ - શડન એટલે
[11/5]
Page #294
--------------------------------------------------------------------------
________________
૯)-૩૩/૪૬૪ કુષ્ઠ આદિ વડે આંગળી આદિનું પતન, બાહુ આદિનું ખડ્ઝ છેદ આદિ વડે વિધ્વંસન-ક્ષય, એવો જેનો સ્વભાવ છે. તથા વિવક્ષિત કાળથી પૂર્વે કે વિવક્ષિત કાળની પછી અવશ્ય ત્યાજ્ય છે હવે આને કોણ જાણે છે ? કોઈ નહીં. પિતા કે પુગમાં કોણ પહેલા પરલોકે જશે અને કોણ પછી જશે અર્થાત્ પહેલા કોણ મરશે - પછી કોણ મરશે ?
પ્રવિશિષ્ટરૂ૫ - લક્ષણ. * * * * વ્યંજન - મષ, તિલકાદિ, ગુણ-પ્રશસ્વ. તેના વડે યુક્ત - સંગત. ઉત્તમ બલ, વીર્ય, સત્વ વડે યુક્ત, તેમાં શરીર અને પ્રાણ તે બળ, માનસ અવટંભ તે વીર્ય, ચિત્ત વિશેષ તે સવ. અથવા ઉત્તમ એવા બળ અને વીર્યનું જે સત્વ-સતા, તેના વડે યુક્ત, સૌભાગ્ય ગુણથી યુકત, અભિજાત એટલે કુલીન, જેમાં મહાક્ષમા છે, તે અથવા કુલીનો મધ્યે મહતું-પૂજ્ય અને ક્ષN સમર્થ છે, જે છે તે. નિપાત - અવિધમાન છે વાત આદિ ઉપઘાત જેમાં, ઉદાત્ત એટલે ઉત્તમ વણદિ ગુણો, તેથી જ લષ્ટ-મનોહર, પાંચે ઈન્દ્રિયો પટુ-સ્વવિષય ગ્રહણમાં દક્ષ, વિવિધ વ્યાધિઓના સ્થાનરૂપ, હાડકાં એ જ કાઠ, બંનેમાં કાઠિન્યનું સાધર્મ્સ છે, તેથી. શિરા - નાડી, સ્નાયુ, તે બંનેની જે જાળ-સમૂહ તેના વડે અત્યંત વેષ્ટિત. અશુચિ અર્થાત્ ગંદકી વડે સંક્ષિપ્ત-દુષ્ટ, - X X • નર સુપ્રિમ - જીણતા પ્રધાન શબ, જર્જરગૃહ એટલે જીર્ણઘર. તેની જેમ સડનાદિ સ્વભાવ.
વિપુલ કુળની તે બાલિકા, કળાકુશળ, સર્વકાળલાલિતા, સુખને માટે ઉચિત, માઈવગુણ યુક્ત, વિનયોપચારમાં નિપુણ, પંડિત વિચક્ષણા અર્થાત્ અત્યંત વિશારદ, મંજુલ એટલે કોમળ શબ્દોથી મિત-પરિમિત, મધુર-અકઠોર એવા અર્થથી, જે કહેલ હોય, તે તથા તેનું હસવું, જોવું, ગતિ અને વિલાસ અર્થાત્ નેત્રવિકાર કે ગતિવિલાસ, વિલસતી એવી ગતિ, વિશિષ્ટા સ્થિત, તેમાં જે વિશારદ તે તથા -
અવિકલકુલ એટલે ઋદ્ધિ પરિપૂર્ણ કુળ વાળી, શીલ વડે શોભતી, વિશુદ્ધ કુલવંશ એ જ સંતાન-તંતુ-વિસ્તારિત આંતુ તેની વૃદ્ધિથી અર્થાત્ પુત્ર ઉત્પાદન દ્વારથી, તે વૃદ્ધિમાં સમર્થ, જેણીની વયયૌવન છે, તે. પાઠાંતરથી કહે છે - વિશુદ્ધ કુલ-વંશ-સંતાન-તંતુ વર્ધનમાં જે પ્રકૃષ્ટ ગર્ભ છે, તેનો જે ઉદભવ, તેમાં જે પ્રભાવસામર્થ્ય તેવી. મનને અનુકૂલ અર્થાત્ હૃદય દ્વારા ઈશ્કેલી. ગુણ વડે વલ્લભ લેવી. શબ્દાદિ વિષયમાં અત્યંત ક્ષીણ કુતુહલ જેનું છે તે.
માનુસT TET - કામભોગના ગ્રહણથી તેના આધારભૂત સ્ત્રી-પુરુષ શરીર અભિપ્રેત છે. ૩થ્વીર - ઉચ્ચારાદિથી ઉદ્ભવેલ જેમાં છે, તે તથા દુરૂપમૂખથી તે અમનોજ્ઞ છે, પુરુષના વીર્યથી તે પૂર્ણ છે. અહીં દુરૂપ એટલે વિરૂપ અને પૂતિક એટલે કુચિત. મૃતના જેવી ગંધ જેની છે, તે મૃતગંધી, તેવો જે ઉચ્છવાસ તે મૃતગંધી ઉપવાસ તેના વડે અને અશુભ નિઃશ્વાસથી ઉદ્વેગજનક-ઉદ્વેગકારી. ઉવાસ એટલે મુખ વડે વાયુનું ગ્રહણ, નિઃશ્વાસ એટલે તેનો નિર્ણમ. બીભસ એટલે જુગુપ્સા ઉત્પાદક, લઘુસ્તક એટલે લઘુસ્વભાવ. કલમલ એટલે શરીરમાં રહેલ અશુભદ્રવ્ય
૬૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 વિશેષ, તેના અવસ્થાનથી દુ:ખરૂપ છે તે. ઘણાં લોકો વડે સાધારણથી ભોગ્યવથી, તે શરીર બહુજન સાધારણ કહ્યું.
પરિફ્લેશ એટલે મહા માનસ આયાસણી અને કુછુ દુ:ખ એટલે ગાઢ શરીર આયાસથી જે સધાય છે - વશ કરાય છે તેવું (દુઃખ) વિપાક, પાકનો પણ હોય, તેથી વિશેષ કહે છે - ફળરૂપ વિપાક જેમાં કટુ છે, તે તથા પૂતળ • સળગાવાયેલ ઘાસના પૂળાની જેવું.
હે પુત્ર આ બધું તારું છે (શું ?) આર્ય - પિતામહ, દાદા. પ્રાર્યક-પિતાના પિતામહ, પરદાદા, પિતૃપાક-પિતાના પ્રપિતામહ. તે બઘાં પાસેથી આવેલ જે (સંપત્તિ) અથવા આર્મક પ્રાર્થક પિતાનો જે પયય-પરિપાટી, તેના વડે આવેલ જે વિપુલ ધનકનક. અહીં ‘ચાવ” શબ્દથી આ જાણવું - રન, મણિ, મોતી, શંખ, શિલ, પ્રવાલ, રતરત્ન આદિ. તેમાં વિપુલ ધન એટલે પ્રચુર ગાય આદિ, કણગ-ધાન્ય, રન તે કતનાદિ, મણિ તે ચંદ્રકાંતાદિ, મોતી અને શંખ પ્રસિદ્ધ છે. શિલડવાલ એટલે વિદ્રમ, રતરત્ન તે પદારણ, તે જેની આદિમાં છે તે, તથા વિધમાન સ્વાયત પ્રધાન દ્રવ્ય કે જે સર્વે સંપત્તિ પર્યાપ્ત છે. તેનું જે પરિમાણ છે, તે સાતમી પેઢી-કુળવંશથી અથવા કુલરૂ૫ વંશમાં થયેલ છે. ઘણી બધી ગરીબ વગેરેને આપવામાં આવે, જાતે ભોગ વડે ભોગવવામાં આવે કે પિતૃ આદિ ભાયાતોને ભાગ પાડવામાં આવે તો પણ ન ખુટે તેટલી છે.
અન્યાદિથી સાઘારણ, દાવાદ એટલે પુગાદિ વગેરેથી સાધારણ છે, આ વાક્ય દ્વારા દ્રવ્યની અતિ પરવશતા પ્રતિપાદઝ કરી છે, બીજા પ્રકારે કહે છે - અગ્નિ સામાન્યાદિ (અર્થાત્ આ બધાં વડે નાશવંત).
વિષય - શબ્દાદિ, તેમાં પ્રવૃત્તિ જનકcવથી અનુકૂળ તે વિષયાનુલોમ, તેના વડે આખ્યાપન કર્યું અર્થાત્ સામાન્યથી કહ્યું, પ્રજ્ઞાપના કરી અર્થાત્ વિશેષથી કથન કર્યું, સંજ્ઞાપન અર્થાત્ સંબોધન કર્યું વિજ્ઞાપના અર્થાત્ વિજ્ઞપ્તિ કરી-પ્રણયસંહ પ્રાર્થના કરી - ૪ -
વિષયને પ્રતિકુળ - તેના પરિભોગમાં નિષેધકાવથી પ્રતિલોમ તે વિષય પ્રતિલોમ. સંયમથી ભયભીત અને ઉદ્વેગ કરવો એવો જેનો સ્વભાવ છે તે. (એ રીતે સમજાવવા પ્રયત્ન કર્યો.)
Hબ્ધ - સજ્જનને હિતપણાથી, અનુત્તર - અવિધમાન પ્રધાનતર, બીજું પણ તે પ્રકારે થશે, તેથી કહે છે – વન - અદ્વિતીય. જેમ આવશ્યકમાં કહ્યું છે. તે સૂત્ર આ છે - પ્રતિપૂર્ણ અર્થાત્ અપવર્ગ પ્રાપ્ત કરાવનાર ગુણથી ભરેલ. નેવાડા - નાયક, મોક્ષગમક અથવા તૈયાયિક. સંકુદ્ધિ - સમસ્તપણે શુદ્ધ. સમાજમાં - માયા આદિ શરાના કર્તનથી. સિદ્ધિમાન - હિતાર્થ પ્રાપ્તિ ઉપાય, મુત્તHT - અહિત તોડવાનો ઉપાય, નિરાધામ - સિદ્ધિ ક્ષેત્રમાં જવાનો ઉપાય. નબાપા VT • સર્વ કર્મના વિરહથી જન્મતા સુખનો ઉપાય. કવિતા - કાલાંતરે પણ ખોટું
Page #295
--------------------------------------------------------------------------
________________
૯)-૩૩/૪૬૪
ન પડે તેવા પ્રકારના અભિમતવાળું. વસંfધ - પ્રવાહથી અવ્યવચ્છિન્ન, "HAહુમUTEXT - સકલ દુ:ખના ક્ષયનો ઉપાય. તેમાં રહેલ જીવ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે. એવી એકાંત નિશ્ચય જેનો છે તેવી દષ્ટિ અથર્િ બુદ્ધિ જે નિર્ગસ્થ પ્રવચનમાં ચાuિપાલન પ્રત્યે છે, તે એકાંતÈષ્ટિક. સપના પક્ષે અર્થ કરીએ તો માંસ ગ્રહણના એક જ લક્ષણરૂપ છે, તે એક નિશયા દૃષ્ટિ.
gો વ vidધા • એકાંત એટલે ઉત્સર્ગ લક્ષણથી ચોક વિભાગ આશ્રિત ધારા-ક્રિયા જેમાં છે તે. લોઢાના જવ ચાવવા જેટલું કઠિન અર્થાત્ નિર્ણન્ય પ્રવયના ઘણું દુકર છે. રેતીના કોળીયા માફક સ્વાદરહિત છે, વિષય સુખ આસ્વાદત અપેક્ષાથી આ કહ્યું છે. ગંગા એટલે ગંગા જેવી મહાનદીના ઉલટા પ્રવાહમાં જવું છે પ્રતિશ્રોતગમન, જેમ દુતર છે, તેમ આ નિર્ગસ્થ પ્રવચન દુસ્તર છે. આ પ્રમાણે પ્રવચનને સમુદ્રની ઉપમા પણ આપેલી છે. આ પ્રવચન તીણ ખન્ન આદિ ઉપર ચાલવા જેવું છે. જેમ ખન્ન આદિ ઉપર ચાલવું અશક્ય છે તેવું અશક્ય, અર્થાત્ પ્રવચનનું પાલન કરવું દુષ્કર છે. ગુરુક એટલે મહાશીલા તેનું અવલંબનીયપણું અર્થાત્ દોરડા આદિથી બાંધીને હાથ વડે ધારણ કરવી, તે જેમ દુકર છે, તેમ પ્રવચન દાકર છે. જે વ્રતમાં તલવારની ધાર ઉપર ચાલવાની જેમ સેવન કરવું કઠિન છે. આ બધાં દ્વારા કહે છે કે આ પ્રવચનનું અનુપાલન ઘણું દુષ્કર છે.
આ દુકરત્વ કેમ છે ? તે કહે છે - આધાકમિક કે અધ્યવપૂરક, તેનું લક્ષણ આ છે - મૂળથી સાધુ માટે કરાયેલ તે આધાકર્મી અને સાધુ આદિ અર્થે અધિકતર કણ નાંખવા આદિ તે અધ્યવપૂક. કાંતારભક્ત - કાંતાર એટલે અરણ્ય, તેમાં જે ભિક્ષુકાયેં સંસ્કારાય, તે કાંતારભક્ત. એ પ્રમાણે બીજા પણ જાણવા. તે ખાવાનોપીવાનો (કલાતું નથી). વળી તું સમર્થ નથી, શાને માટે ? શીત આદિને સહેવાને. વાત્ર એટલે શાપદ, ભુજગ લક્ષણ. રોગાતંક તેમાં કુષ્ઠ આદિ રોગ છે, શીઘ ઘાતી, શૂલાદિ તે આતંક છે.
કલીબ એટલે મંદ સંઘયણવાળા, કાયર એટલે ચિત્ત અવટંભ વર્જિત. તેથી જ કાપપોને ઈત્યાદિ. આગળ કહે છે. દુનુચર એટલે દુઃખથી સેવાય તેવું પ્રવચન છે, પરંતુ ધીર એટલે સાહસિકને આ નિશ્ચિત કર્તવ્ય હોવાથી કૃતનિશ્ચયને, ઉપાય પ્રવૃતને આ પ્રવચનમાં કશું દુકર નથી). હવે દુકરત્વ જ્ઞાનોપદેશ અપેક્ષાએ પણ હોય, તેથી કહે છે – કરણ વડે અર્થાત્ સંયમ અનુષ્ઠાનથી.
• સૂત્ર-૪૬૫ -
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારના પિતાએ કૌટુંબિકયોને બોલાવ્યા, બોલાવીને આમ કહાં - હે દેવાનુપિયો ! જલ્દીથી ક્ષત્રિયકુંડ ગામ નગરને અંદર અને બહારથી સિંચિતુ, સંમાર્જિક્ત અને ઉપલિપ્ત કરો. આદિ ઉવવાd સુત્ર મુજબ ચાવતુ પાછી સોંપી.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારના પિતાએ બીજી વખત કૌટુંબિક પુરુષને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું- હે દેવાનુપિયો / જલ્દીથી જમાલી ક્ષત્રિયકુમારના મહાઈ, મહાઈ મહાહે વિપુલ એવા નિષ્ક્રમણ અભિષેકની તૈયારી કરશે. ત્યારે તે કૌટુંબિક પુરષોએ તે પ્રમાણે કર્યું ચાવતુ આ પછી સોંપી.
ત્યારપછી જમાલી ક્ષત્રિયકુમારના માતા-પિતાએ તે જમાલીને ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વાભિમુખ કરી બેસાડ્યો, બેસાડીને ૧૦૮ સુવરના કળશ ઈત્યાદિ જેમ રાયuસેણઈયમાં છે તે મુજબ ચાવતુ ૧૦૮ માટીના કળશોમાં સર્વ ઋદ્ધિ સાથે ચાવતું મહા શબ્દ સાથે નિષ્ક્રિમાભિષેક વડે અભિસિંચિત કર્યો, કરીને બે હાથ જોડી યાવતુ જય-વિજય વડે વધાવે છે, વધાવીને આ પ્રમાણે કહ્યું - હે ! શું આપીએ ? શું સહક્યોંગ દઈએ ? તમારે શાનું પ્રયોજન છે ?
ત્યારે તે જમાલીક્ષત્રિયકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું - હે માતાપિતા ! હું કૃત્રિકાપણાથી રજોહરણ અને પણ મંગાવવા ઈચ્છું છું, તથા કાશ્યપ (વાણંદ)ને બોલાવવા ઈચ્છું છું.
ત્યારે જમાલીના પિતાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી શ્રીગૃહથી ત્રણ લાખ મુદ્રા લાવીને, બે લાખ મુદ્રા વડે કૃત્રિકાપણથી હરણ અને પત્ર લાવો તથા એક લાખ મુદ્રાથી વાણંદને બોલાવી લાવો. ત્યારે તે કૌટુંબિક પુરુષોને જમાલીના પિતાએ આ પ્રમાણે કહેતા તેઓ હર્ષિત, સંતુષ્ટ થયા. બે હાથ જોડી યાવત્ વચન સ્વીકારીને જદીથી શ્રીગૃહથી ત્રણ લાખ મુદ્રા લાવી ચાવત્ વાણંદને બોલાવ્યો.
ત્યારે તે વાણંદ, જમાલીના પિતાના કૌટુંબિક પ્રયોએ બોલાવતા હર્ષિત સંતુષ્ટ થઈને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું ચાવત્ શરીરને અલંકારીને જ્યાં જમાલીના પિતા હતા, ત્યાં આવ્યો, આવીને, બે હાથ જોડી જમાલીના પિતાને જય-વિજય વડે વધાવ્યા, વધારીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયા જે માટે કરવા યોગ્ય છે, તેનો આદેશ આપો. ત્યારે જમાલીના પિતાએ તે વાણંદને આમ કહ્યું –
હે દેવાનુપિયા જમાવી ક્ષત્રિયકુમારના નિષ્ક્રમણને યોગ્ય અગ્રકેશને ચાર આંગળ છોડીને અતિ પ્રયત્નપૂર્વક કાપી દે.
ત્યારે તે વાણંદ, જમાલી ક્ષત્રિયકુમારના પિતા પાસે આ પ્રમાણે સાંભળીને હર્ષિત, સંતુષ્ટ થઈને, બે હાથ જોડીને ચાવતું બોલ્યો - હે સ્વામી ! આપની આજ્ઞા શીરોધાર્ય છે. તેમના આજ્ઞા વચન વિનયપૂર્વક સ્વીકારીને સુગંધી ગંધોદક વડે હાથ-પગ ધોયા, પછી આઠ પડવાળા શુદ્ધ વસ્ત્રથી મુખ માં, મુખ બાંધીને જમાલી ક્ષત્રિયકુમારના નિમાયોગ્ય અગ્રકેશ અતિ પ્રયત્નપૂર્વક ચાર આંગુલ છોડીને કાયા.
ત્યારે તે જમાલીની માતા હંસલક્ષણ પટણાટકમાં તે પ્રદેશને ગ્રહણ ક, કરીને સુગંધી ગંધોદક વડે ધોયા. ધોઈને પ્રધાન અને શ્રેષ્ઠ ગંધ અને
Page #296
--------------------------------------------------------------------------
________________
૯/-/૩/૪૬૫
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩
માળા દ્વારા તેની પૂજા કરી. કરીને શુદ્ધ વસ્ત્ર વડે બાંધ્યા, બાંધીને રનકરંડકમાં રાખ્યા. ત્યાર પછી જમાલીની માતા હીર, જલધારા, સિંદુલારના પુષ્પો અને ટુટેલા મોતીની માળા સમાન, પુમના દુસહ વિયોગને કારણે આંસુ વહાવતી એવી આ પ્રમાણે કહે છે - આ (વાળ) અમારા માટે ઘણી તિથિઓ, પર્વો, ઉત્સવો, યજ્ઞો અને ક્ષણોમાં અંતિમ દર્શન પ થશે. એમ વિચારીને તે વાળને પોતાના ઓશીકાની નીચે મૂકયા.
ત્યારપછી તે જમાલીના માતા-પિતા બીજી વખત ઉત્તર દિશાભિમુખ સીંહાસન રખાયુ, રખાવીને બીજી વખત જમાલી ક્ષત્રિયકુમારને શેત-પિત (ચાંદી-સોના)ના કળશોથી સ્નાન કરાવ્યું, કરાવીને પદ્મ જેવા સુકોમળ સુધી કાપાયિક વાથી જમાલીના શરીરને લુગુ, લુછીને સરસ ગોશીષ ચંદન વડે શરીરને અનુલેખન કર્યું કરીને, નાકના નિઃશ્વાસના વાયુથી ઉડી જાય તેવા બારીક, નયનરમ્ય, વર્ણ અને સાથિી યુકત, ઘોડાની લાળથી પણ કોમળ, શેત, સોનાના તારથી mડેલ, મહાઈ, હંસલક્ષણ પટણાટક પહેરાવ્યું. પહેરાવીને હાર અને આહાર પહેરાવ્યો. એ પ્રમાણે જેમ સુયભના અલંકારોનું વર્ણન છે, તેવું અહીં પણ ગણવું યાવતું વિચિત્ર રનોથી જડીત મુગટ પહેરાવ્યો. કેટલું વર્ણન કરીએ ? ગ્રંથિમ-વેષ્ટિમ-પુરીમ અને સંઘાતિમ એવી ચાર પ્રકારની માળાઓથી કલાવૃક્ષ સમાન તે જમાલી અલંકૃત અને વિભૂષિત કરાયો.
ત્યારપછી તે જમાની ક્ષત્રિયકુમારના પિતા કૌટુંબિક પરને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનપિયો ! જલ્દીથી, અનેકશત સ્તંભ વડે રચાયેલ, લીલા કરતી શાલભંજિકાથી યુક્ત ઈત્યાદિ જેમ રાયuસેણઈયમાં વિમાનનું વર્ણન યાવત મણિરન ઘંટિકાલથી ઘેરાયેલી, હાર પુરુષો વડે વહન કરાતી શીબીકાને ઉપસ્થાપિત કરો, કરીને મારી આજ્ઞા મને પાછી સોંપો.
ત્યારે તે કૌટુંબિક પુરુષો એ ચાવતું તેમ કર્યું.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમાર કેશ-અલંકારથી, વસ્ત્રાલંકારથી, માલ્યાલંકાર અને આભરણાલંકારથી એમ ચતુર્વિધ અલંકારથી અલંકૃત કરાયેલા, પ્રતીપૂણલિંકારથી સીંહાસનથી ઉભા થયા, થઈને શીબીકાને અનુપદક્ષિણા કરતા શીબીકામાં આરૂઢ થયા. થઈને ઉત્તમ સહાસન ઉપર પૂર્વાભિમુખ બેઠો. ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારની માતાએ સ્નાન કર્યું, લિકર્મ કર્યું, યાવત્ શરીરે હંસલક્ષણ પડશાટક ધારણ કરીને શીબીકાને પ્રદક્ષિણા કરતા શીબીકામાં આરૂઢ થઈ, થઈને જમાલીની જમણી બાજુ ઉત્તમ ભદ્રાસન ઉપર બેઠી. ત્યારે તે જમાવી ક્ષત્રિયકુમારની ધાવમાત્ર નાન કરીને યાવત્ અલંકૃત્ શરીરને જોહરણ, પત્ર લઈને શીબીકાને પ્રદક્ષિણા કરતા શીબીકા ઉપર આરૂઢ થઈ, આરૂઢ થઈને જમાલીના ડાબે પડખે ઉત્તમ ભદ્રાસન ઉપર બેઠી
- ત્યારપછી માલીના પાછળના ભાગે શૃંગારના ઘર સમાન, સુંદર વેપવાળી,
સુંદર ગતિવાળી યાવત રૂપભ્યૌવન-વિલાસ યુક્ત સુંદર સ્તન, જઘન આદિ યુકત હિમ, જd, કુમુદ, કુંદપુષ્ય અને ચંદ્રમા સમાન, કરંટક પુણની માળાથી યુકત, શેત છત્ર હાથમાં લઈને લીલાપૂર્વક ધારણ કરતી એવી ઉભી. ત્યારે તે જમાલીના બંને પડખે બે સુંદર વરણીઓ શૃંગારના ગૃહ સમાન સુંદર શવત્ યૌવનયુકત હતી, તે વિવિધ મણિકનકરન, વિમલ મહા સુવર્ણના ઉad વિ%િ દંડવાળા ચમચમતા અને શંખ-અંક-કુંદચંદ્ર-જલબિંદુ-મથિત અમૃતના ફીણ સમાન શેત ચામર લઈને લીલા સહિત વિતી-વિંઝતી ઉભી રહી
- ત્યારપછી તે જમાલી ક્ષત્રિયકુમારની ઈશાન દિશામાં એક સુંદર તરુણી શૃંગાગૃહ સમાન યાવત્ યૌવનયુકત, પવિત્ર જળથી પરિપૂર્ણ, ઉન્મત્ત હાથીના મહામુખના આકાર સમાન શ્વેત રજવનિર્મિત કળશને હાથમાં લઈને ઉભી. ત્યારપછી તે જમાલીની અગ્નિ દિશામાં એક સુંદર તરુણી શૃંગારના ઘર સમાન યાવતું સૌવનથી યુક્ત હતી, તે વિચિત્ર સુવર્ણ દંડવાળા વિંઝણાને લઈને ઉભી રહી.
- ત્યારપછી તે જમાલી ક્ષત્રિયકુમારના પિતાએ કૌટુંબિક પુરષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! સમનવય-સમાનત્વચા-સમાન દેખાવ-ન્સમાન લાવણ્ય, રૂપ, યૌવન, ગુણોથી યુક્ત એવા, એક સમાન આભરણવા-પરિક્ર ધારણ કરેલા ૧૦૦૦ શ્રેષ્ઠ કૌટુંબિક તરુણોને બોલાવો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ યાવતુ તે સ્વીકારીને જલ્દીથી એકસરખા દેખાતા, સમાન વચાવાળા યાવત્ રણોને બોલાવ્યા.
જમાલી પ્રિયકુમારના પિતાના આદેશથી કૌટુંબિક પુરુષો દ્વારા બોલાવાયેલ (૧ooo તરુણો) હર્ષિત, તુષ્ટિત થયેલા, નાન કરીને, બાલિકર્મ કરીને, કૌતુકમંગ-પ્રાયશ્ચિત્ત કરીને એક સમાન ભરણ, વસ્ત્ર, પરિકર યુકત થઈને જ્યાં જમાલી ક્ષત્રિયકુમારના પિતા હતા ત્યાં આવ્યા, આવીને બે હાથ જોડી રાવતું વધાવીને આ પ્રમાણે બોલ્યા - હે દેવાનુપિયો ! આજ્ઞા આપો કે જે અમારે કરવા યોગ્ય હોય.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારના પિતાએ તે કૌટુંબિક સુંદર વરુણ હજાર પુરણોને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયો ! તમે નાન કરી, ભલિકર્મ કરી યાવ4 નિયોગને ગ્રહણ કરીને જમાલી ક્ષત્રિયકુમારની શિબિકાનું પરિવહન કરો.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારની સહયપુરષવાહિની શિબિકાને વહન કરે છે. ત્યારે તે જમાવી ક્ષત્રિયકુમારની સહસ્ત્ર પુરષવાહિની શિબિકામાં આરૂઢ થયા ત્યારે તે શિક્ષિકાની આગળ સર્વ પ્રથમ આ આઠ મંગલો અનુકમથી ચાલ્યા. તે આ - સ્વસ્તિક, શ્રીવત્સ, નાd, વર્ધમાનક, ભદ્રાસન યાવત્ દર્પણ.
ત્યારપછી પૂર્ણ કળશ-વૃંગાર ચાલ્યો, ઈત્યાદિ જે પ્રમાણે ‘ઉવવાઈસુvમાં છે તે મુજબ સાવ4 ગગનતલપુંબિની ધજા આગળ અનુકમથી ચાલી. એ પ્રમાણે
Page #297
--------------------------------------------------------------------------
________________
૯)-૩૩/૪૬૫
ex
જેમ ‘ઉવવાd*માં છે, તે પ્રમાણે કહેવું ચાવતું આલોક કરતા, જય-જય શબ્દનું ઉચ્ચારણ કરતા અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી ઘણાં ઉગ્રો, ભૌગો ઈત્યાદિ જેમ ‘ઉવવાd' સૂત્રમાં કહ્યું તેમ ચાવતું મહાપુરુષોના વર્ગથી પરિવૃત્ત જમાલિ #મિયકુમારની આગળ, પાછળ, આસ-પાસ અનુક્રમે ચાલવા લાગ્યા.
ત્યારપછી જમાલિ ક્ષત્રિયકુમારના પિતા સ્નાન કરી, બલિકર્મ કરી યાવતું વિભુષિત થઈને ઉત્તમ હાથીના કંધા ઉપર ચડ્યા, કરંટ પુષ્પની માળા યુકત છગને ધારણ કરી, શ્વેત ચામર વડે વીંઝાતા-વીંઝાતા, ઘોડા-હાથી-રથ-પ્રવર યોદ્ધાથી યુકત એવી ચાતુરગિણી સેનાની સાથે સંપરિવૃત મહા સુભટ, ચડગર ચાવતુ પરિવૃત થઈને જમાલી ક્ષત્રિયકુમારની પાછળ-પાછળ ચાલ્યા.
ત્યારપછી તે જમાલિ ક્ષત્રિયકુમારની આગળ મોટા-મોટા અક્શો અને અસવારો તેમની આગળ, બંને પડખે હાથી અને મહાવતો, પાછળ રથ અને રથસમૂહ ચાલ્યા.
ત્યારપછી તે જમાલી ક્ષત્રિયકુમાર સર્વ ઋદ્ધિ સહિત યાવતુ વાધ આદિની સાથે ચાલ્યા, તેમની આગળ કળશ અને તાડપત્રના પંખા લીધેલા પુરષો ચાલતા હતા. તેના મસ્તકે તછત્ર ધારણ કરેલ હતું. તેમની બંને બાજુ શેત ચામર અને પંખા વિંઝાતા હતા. તેમની પાછળ ઘણાં લાઠીધારી, ભાલાધારી યાવતુ પુસ્તકધારી યાવતું વીણાધરી, તેમની પાછળ ૧૦૮ હાથી, ૧૦૮ ઘોડા, ૧૦૮ રથ, તેમની પાછળ હાથમાં લાઠી-તલવાર કે ભાલાને લીધેલા ઘણાં પEાતીઓ આગળ ચાલ્યા. ત્યારપછી ઘણાં રાજા, ઈશ્વર, તલવર ચાવતું સાવિાહ આદિ આગળ ચાલ્યા યાવતું વાાિદિના અવાજો સાથે ક્ષત્રિયકુંડ ગામ નગની વચ્ચોવચ્ચેથી
જ્યાં બ્રાહાણ કુંડગ્રામનગર, જ્યાં બહુશાલ ચૈત્ય, જ્યાં શ્રમણ ભગવત મહાવીર હતા, ત્યાં, તે તરફ જવાને લાગ્યા.
ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમાર, ક્ષત્રિયકુંડગ્રામનગરના મધ્યમાંથી થઈને જઈ રહ્યા હતા. ત્યારે કંગાટક, ત્રિક, ચતુક યાવતુ પથમાં ઘણાં અથથી ઈત્યાદિ જેમ ‘ઉવવાઈ'માં કહ્યું છે તેમ યાવત્ અભિનંદતા, અભિdવતા આ પ્રમાણે બોલ્યા - હે નંદા ધર્મ દ્વારા તમારો જય થાઓ - જય થાઓ, હે નંદા તપ દ્વારા તમારો જય થાઓ, જય થાઓ, હે નંદા તમારું કલ્યાણ થાઓ. તમે આભન એવા ઉત્તમ જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિ વડે ન જિતેલાને જીતો, ઈન્દ્રિયોને જીતો, શ્રમણ ધમનું પાલન કરો, વિનોને પણ જીતો અને સિદ્ધિમાં જઈને વસો.
હે દેવા તપ વડે દૌયરૂપી કચ્છને અત્યંત દઢતાપૂર્વક બાંધીને, રાગહેપી મને પછાડો. ઉત્તમ શુકલધ્યાન દ્વારા આઠ કર્મeણુઓનું મન કરો. હે વીરા આપમત્ત થઈને ઐલોકચના રંગમંચમાં આરાધનારૂપી પતાકાને ગ્રહણ કરો અને ફરકાવો. અંધકાર રહિત અનુત્તર કેવળજ્ઞાનને પ્રાપ્ત કરો. તથા જિનવર ઉપદિષ્ટ સરળ સિદ્ધિ માર્ગ ઉપર ચાલીને પરમપદરૂપ મોક્ષને
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ પ્રાપ્ત કરો, પરીષહ સેનાને નષ્ટ કરો, ઈન્દ્રિય ગ્રામના કંટકરૂપ ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરો. તમારું ધમચિરણ નિર્વિન થાઓ. આ પ્રમાણે અભિનંદતા, અભિાવતા હતા.
ત્યારે તે ક્ષત્રિયકુમાર જમાલી હજારો નયનમાલા વડે જેવાતાક-જોવાલા, ઈત્યાદિ જેમ “ઉવવાઈ’ સુગમાં કણિકમાં કહ્યું તેમ યાવતુ નીકળે છે, નીકળીને
જ્યાં બ્રાહ્મણકુંડગ્રામ નગર, જ્યાં બહુશાલ ચૈત્ય છે, ત્યાં આવે છે. આવીને છાદિ તી િઅતિશયને જુએ છે, જોઈને સહરાપુરાવાહિની શિબિકાને સ્થાપે છે, સ્થાપીને સહયપુરાવાહિની શિબિકાથી ઉતરે છે.
ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમારને તેના માતા-પિતા આગળ કરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે, આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત પ્રદક્ષિણા કરી યાવત્ નમન કરીને આ પ્રમાણે કહ્યું - હે ભગવન્! જમાલી આમારો એકમાત્ર પુત્ર છે, અમને ઈષ્ટ, કાંત યાવત્ તેનું દર્શન દુર્લભ હોય, તેમાં કહેવાનું જ શું હોય? જેમ કોઈ કમલ, પu યાવ4 સહય દલકમલ કીચડમાં ઉત્પન્ન થઈને અને જળમાં વૃદ્ધિ પામીને પણ કરજથી લિપ્ત થતું નથી કે જલકણથી લિપ્ત થતું નથી, તેમ જમાલી
શિયકુમાર કામમાં જન્મ્યો, ભોગમાં વૃદ્ધિ પામ્યો, પરંતુ કામરજથી લેપાયો નહીં, ભોગરજથી લેપાયો નહીં મિત્ર-જ્ઞાતિ-નિજક-સ્વજન-સંબંધી-પરિજનથી લેપાયો નહીં. હે દેવાનુપિયા આ સંસારભયથી ઉદ્વિગ્ન થયો છે, આ જન્મમરણના ભયથી ભયભીત થયો છે. તેથી હે દેવાનુપિયા આપની પાસે મુંડિત થઈને ગૃહવાસથી નીકળી અનગર ધર્મમાં પદ્વજિત થઈ રહ્યો છે. તેથી અમે આપ દેવાનુપિયને આ શિષ્ણભિક્ષા આપીએ છીએ. આપ દેવાનુપિયા આ શિષ્યરૂપ ભિક્ષાનો સ્વીકાર કરો.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે તે જમાલી ક્ષત્રિયકુમારને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયા સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. ત્યારે તે જમાલીક્ષત્રિયકુમાર શ્રમણ ભગવંત મહાવીરે આવું કહ્યું ત્યારે હર્ષિત, સંતુષ્ટ થઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત પ્રદક્ષિણા કરી યાવત્ નમસ્કાર કરીને ઈશાન દિશા ભાગમાં ગયો, જઈને પોતાની મેળે જ આભરણ અલંકાર ઉતાય. ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારની માતાએ હંસલક્ષણ પટણાટકમાં આભરણ અલંકારને ગ્રહણ કયાં, કરીને હાર, જલધારા ઈત્યાદિ સમાન આંસુ પાડતી જમાલી ક્ષત્રિયકુમારને આ પ્રમાણે બોલી - હે પુત્ર! સંયમમાં પ્રવૃત્તિ કરજે, હે પણ સંયમમાં યન કરજે સંયમમાં પરાક્રમ કરજે. આ વિષયમાં જરાપણ પ્રમાદ કરતો નહીં..
આ પ્રમાણે કહીને જમાલી ક્ષત્રિયકુમારના માતાપિતાએ શ્રમણ ભગવંત મહાવીરને વેદ-નમસ્કાર કરી કરીને જે દિશાથી આવ્યા હતta, તે જ દિશામાં
Page #298
--------------------------------------------------------------------------
________________
૯/-[૩૩/૪૬૫
પાછા ગયા.
ત્યારે જમાલી ક્ષત્રિયકુમારે સ્વયં જ પંચમુષ્ટી લોચ કર્યો કરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યો, આવીને જે પ્રમાણે ઋષભદત્તમાં કહ્યું. તે પ્રમાણે દીક્ષા લીધી. વિશેષ એ કે - પoo Rો સાથે દીક્ષા લીધી. તે પ્રમાણે જ સામાયિકાદિ અગિયાર અંગો ભણ્યો. ભણીને ઘણાં ચતુર્થ-છઆમ યાવત માસામણ, આઈ માસક્ષમણ આદિ વિવિધ તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે.
વિવેચન-૪૬૫ :
સભિતર બાહિરિયું એટલે અત્યંતર સાથે બહિર્ભાગથી. જળ વડે સિંચિત કરીને, સંમાર્જન કર્યું - પ્રમાર્જનાદિ કરી, છાણ વડે ઉપલિપ્ત કર્યું. જેમ ઉવવામાં કહ્યું તેમ - તે આ મુજબ - શૃંગાટક, મિક, ચતુક, ચવર, ચતુમુખ, મહાપથ, પથોમાં કિંચિત્ સિંચિત કર્યું અને સિંચિત્ કર્યું. એ રીતે અચાન્ય પવિત્ર કર્યું, કચરો આદિ દૂર કરીને સાફ કર્યું. શેરીની મધ્યે દુકાનની વીથી - હટ્ટ માર્ગને સાફ કયાં. મંચાતિમંચયુક્ત કર્યું. વિવિધ રંગ વડે દેવજોને કર્યા - ચક્ર, સિંહ આદિ લાંછનયુક્ત કર્યા. બીજી બીજી પતાકાઓ વડે, પતાકા ઉપર પતાકા વડે મંડિત કર્યુ ઈત્યાદિ.
જલ્થ - મહાપ્રયોજન, મદ - મહામૂલ્ય, મgrર - મહાઈ-મહાપૂજ્ય અથવા મહત્તાને યોગ્ય, વિક્રમણ અભિષેક સામગ્રીને એ પ્રમાણે જેમ રાયuસેણઈયમાં કહ્યું તેમ, તે આ - ૧૦૮ સોનાના કળશો, ૧૦૮ રૂપાના કળશો, ૧૦૮ મણિમય કળશો, ૧૦૮ સોનુ-રૂપુ-મણિના કળશો, ૧૦૮ માટીના કળશો સર્વ ઋદ્ધિપૂર્વક • સમસ્ત છત્રાદિ રાજચિહ્નરૂપ ચાવત્ શબ્દથી આ પ્રમાણે જાણવું - સર્વ ધુતિ વડે - આભરણાદિ સંબંધી, સર્વ યુક્તિ વડે - ઉચિત ઈષ્ટ વસ્તુ ઘટના સ્વરૂપ, સર્વ બળ-રીન્ય વડે, સર્વ સમુદય - નગરજનોના મીલન વડે, સવોંચિત કૃત કરણ રૂપ આદર વડે, સર્વ સંપદા વડે, સમસ્ત શોભા વડે, પ્રમોદકૃત ઉત્સુકતા વડે, સર્વ પુષ-ગંધ-માળા-અલંકાર વડે, બધાં વાધોના શબ્દોના મીલનથી જે સંગત નિનાદ-મહાઘોષ તે તથા તેના વડે. વળી અથ શબ્દમાં પણ ઋદ્ધિ આદિમાં સર્વ શબ્દની પ્રવૃત્તિ દેખાય છે, તેથી કહે છે - મહાત્ ઋદ્ધિ, મહા ધુતિ, મહાત્ બળ, મહાત્ સમુદય વડે, મહાત્ ઉત્તમ ગુટિત ચમક શમકના પ્રવાદિતપણે, શંખ, ભાંડપટહ, ભેરી-મોટી ઢક્કા, ઝલ્લરી, ખરમુખી, હતુક્ક, મુરજ, મૃદંગ, ભિ આદિના નિર્દોષ વડે, મહાપયાથી ઉત્પાદિત શબ્દના ધ્વનિ માત્રથી ઉત્પન્ન અવાજ વડે.
fકં મો - તને ગમતું એવું શું આપીએ ? fક થછાનો - તને શું દઈએ ? અથવા સામાન્યથી શું આપીએ ? પ્રકલ્પેશી-વિશેષ રૂપે શું આપીએ ? સુથાવUT - કથક એટલે સ્વર્ગ-મૃત્ય-પાતાળ લક્ષણ ત્રણ ભુવન, તેમાં સંભવતી વસ્તુ તે કુમિક, તે જ્યાં મળે તેવી દુકાન-હાટ, દેવ અધિષ્ઠિતત્વથી આ કુનિકાપણ. માસી - વાણંદ,
૩૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ffધર - ભાંડાગાર, શ્રીગૃહ. અગ્રકેશ એટલે આગળ રહેલા વાળ. હંસલક્ષણ
એટલે શેત અથવા હંસના ચિહ્નવાળું, વસ્વરૂપ શાસક તે પટણાટક. * * * * * * • અગ્ય, પ્રધાન. યfÉ - હાર, જળધારા, સિંદુવાર એટલે નિર્ગુન્ડી વૃક્ષ વિશેષ, તેના પુષ્પો તે સિંદુપાર, તુટેલી મુક્તાવલિ. ઇત્યાદિ.
ઈસ ને - આ અગ્રકેશવસ્તુ અથવા આનું દર્શન. મદન ત્રયોદશી આદિ તિથિમાં, કાર્તિક આદિ પર્વોમાં, પ્રિય સંગમાદિ મહોત્સવોમાં, નાગપૂજાદિ યજ્ઞોમાં, ઈન્દ્રોત્સવ આદિ ક્ષણોમાં, ૩પમ - અહીં એ કાર અમંગલના પરિહાર માટે છે, તેથી છેલ્લા દર્શનરૂપ થશે. એટલે કે આ કેશદર્શન, દૂર કરાયેલા કેશવાળા જમાલિકુમારનું જે દર્શન, તે સર્વ દર્શન, છેલ્લા દર્શનરૂપ થશે. અથવા પશ્ચિમ નહીં તેવું – ફરી ફરીને જમાલિ કુમારનું દર્શન, તે આ દર્શન થશે.
- જીવર એટલે રૂપામય, સુવર્ણમય. પપઈનમુવમુનાના - રૂવાંટીવાળુ મુલાયમ વસ્ત્ર, ગંધકાસાઈ એટલે ગંધપ્રધાન, કષાયરંગનું વસ્ત્ર. નાસનિકાઇ - નાકના શ્વાસથી ઉડી જાય તેવું બારીક, ચક્ષર - નેત્રને આનંદદાયકવથી આકર્ષક. યafમ ગુને • પ્રધાનવર્ણ સ્પર્શનાનાથી ઘોડાની નાળની માફક અતિ મૃદુ, સુવર્ણ વડે મંડિત કિનારીવાળું (વા). - અઢાર સરવાળો, પિળવદ્ધ - ધારણ કરેલ, અહીં હાર - નવ સQાળો હાર. એ પ્રમાણે સૂર્યાભદેવના અલંકાર મુજબ કહેવું. તે આ પ્રમાણે - રોકાવલિ, મુકતાવલિ, કનકાવલિ, રત્નાવલિ, અંગદ, કેયુર, કડગ, ગુટિત, કટિસૂત્ર, દશે આંગળીમાં વીંટી, વચ્છ સૂત્ર, મુરવિ, કંઠ મુરવિ, પ્રાલંબ, કુંડલ, ચુડામણિ (આદિ ધારણ કર્યો)
ઉક્ત અલંકારમાં - એકાવલી એટલે વિચિત્રમણિવાળી, મુક્તાવલી-મામ મુક્તા ફળવાળી, કનકાવલી-સુવર્ણમણીવાળી, રત્નાવલી-રત્નમય, અંગદ અને કેયુર ભુજાના આભરણ છે. જો કે આ બંનેને નામકોશમાં એકાઈક કહ્યા છે, તો પણ અહીં આકાર વિશેષથી ભેદો જાણવા. કટક - કલાચિક આભરણ વિશેષ. ગુટિક-બાહુરક્ષિકા, વક્ષ:સૂગ-હૃદયના આભરણરૂપ સોનાનું સંકલક. વેચ્છાસૂઝ, પાઠાંતરથી વૈકક્ષિકા સૂત્ર તે ઉત્તરાસંગ પરિધાનીય સંકલક છે મુરવી એટલે મુજ આકારનું આભરણ, કંઠ મુવી - કંઠની નજીકનું ઘરેણું, પ્રાલંબ-ઝુમખું. બીજી વાચનામાં આ અલંકાર વર્ણન સાક્ષાત્ લખેલ છે.
ગંથિમ - ગુંથીને બનાવેલ - દોરા વડે ગુંથેલી માળાદિ. વેષ્ટિમ - વીંટીને બનાવેલ ફૂલનો હાર આદિ, પૂરિમ-વાંસની સળીના બનાવેલ પાંજરા આદિ કે કૂદિમાં ફૂલો પૂરવા. સંઘાતિમ-૫રસ્પર નાળના સંઘાત વડે એકઠી કરેલ. અલંકિય વિભૂષિત એટલે અલંકૃત એવો અલંકારેલ હોવાથી જ વિભૂષિત અર્થાત વિભૂષા કરેલ. બીજી વાચનામાં આટલું અધિક છે - દર્દી, મલય નામક બે પર્વત સંબંધી ચંદનાદિ દ્રવ્યવથી જે સુગંધ ગંધિકા-ગંધાવાસ. બીજા કહે છે દર્ટર એટલે કુંડિકાદિ ભાજનના મુખને વાથી ઢાંકી, તેના વડે ગાળેલ કે તેમાં પકાવેલ. મલય એટલે મલયથી
Page #299
--------------------------------------------------------------------------
________________
૯/-/33/૪૬૫
ઉદ્ભવેલ સુખડ સંબંધી સુગંધ ગંધિકા-ગંધાવાસ, તેના વડે શરીરના અંગોને વિલેપીત કર્યા.
અનેક સેંકડો સ્તંભોમાં સન્નિવિષ્ટ અથવા અનેક સેંકડો સ્તંભો ઉપર સંનિવિષ્ટ, લીલા કરતી રહેલી શાલભંજિકા એટલૈ પતળી, વાચનાંતરમાં તો આમ જ દેખાય છે - ઉંચે રહેલ સુકૃતજ વેદિકાના ઉત્તમ તોરણમાં સ્પેલી, લીલા કરતી રહેલી, શાલભંજિકા. - તે રાયપાસેણઈય વિમાનના વર્ણન મુજબ જાણવું. તેમાં આ પ્રમાણે કહેવું
ઇહામૃગ આદિ વડે ભક્તિથી, ચીતરેલી ઈત્યાદિ. તેમાં – ઈહામૃગા - વૃક, ઋષભ-વૃષભ, વાલ-શ્વાપદ કે ભુજંગ, કિન્નર-દેવ વિશેષ, રુરુ-મૃગ વિશેષ, સરભપરાસર, વનલતા-ચંપકલતાદિ, પદાલતા-મૃણાલિકા, બાકીના પદો જાણીતા છે. સ્તંભમાં નિવિષ્ટ જે વજવેદિકા તેના વડે પરિકરિત, તેથી જ અભિરામ-રમ્ય. તેમાં બે વિધાધરના અમલ-સમશ્રેણીક યુગલ, તેના વડે યંત્રથી સંચરતી બે પુરુષ પ્રતિમા રૂપથી યુક્ત.
અર્ચિર્સહસ્રમાળા - હજારો દીવાની આવલિ જેમાં છે તે, હજારો રૂપોથી યુક્ત, દીપતી એવી, અત્યંત દીપતી એવી, ચક્ષકઈ એટલે અવલોકતા-જોતાની સાથે, અતિશય દર્શનીયત્વથી ક્લિયતિ એવી, સુખપર્શ-સશ્રીકરૂપ. ઘંટાવલિના ચલનથી જેનો મધુર, મનોહર સ્વર થઈ રહ્યો છે તેવી. શોભતી-કાંત-દર્શનીય, નિપુણ શિબી વડે પરિકર્મિત, ચકમકતી મણીરત્નો સંબંધી જે ઘંટિયાજાળ અર્થાત ઘંટડીના સમૂહ વડે પરિકરિd. ઈત્યાદિ (વર્ણન).
કેશાલંકાર - કેશના અલંકારવી, જો કે તેના ત્યારે કેશ કલેલ છે, તેથી સમ્યકપણે કેશાલંકાર નથી, તો પણ કેટલાંકના સદ્ભાવથી તેનો ભાવ છે. અથવા કેશના અલંકાર-પુષ્પાદિ વડે. વત્થાલંકાર-વારૂપ અલંકારથી, - - શૃંગાર સ વિશેષના ગૃહવત્ જે ચારુ વેષ જેણીનો છે તે. અથવા શૃંગાર પ્રધાન આકાર અને સંદરવેશ જેણીનો છે તે. -- યાવત શબ્દથી સંગત-ગત-હસિત-ભણિત-ચેણિતવિલાસ-સંતાપ-ઉલ્લાપ-નિપુણયુક્તોપચાર કુશલ. - અહીં વિલાસ એટલે નેત્રવિકાર. કહ્યું છે - હાવ - મુખવિકાર છે, ભાવ ચિતથી ઉદ્ભવે છે, વિલાસ નેગથી ઉત્પન્ન છે, વિભુમ ભ્રમરથી ઉદ્ભવે છે. સંતાપમિથભાષા. ઈત્યાદિ - X - X -
રૂપ, ચૅવન, વિલાસ યુકત. અહીં વિલાસ શદથી સ્થાન, આસન ગમનાદિ વડે જે સુશ્લિષ્ટ વિશેષ તે કહેવાય છે. કહ્યું છે કે સ્થાન, આસનગમન અને હાથભમર-નેગકર્મથી જે ઉત્પન્ન થાય વિશેષતે વિલાસ કહેવાય છે. સુંદર સ્તન શબ્દથી સ્તન, જઘન, વદન, હાથ, પગ, નેત્ર, લાવણ્ય, રૂપ, યૌવન ગુણથી યુક્ત કહેવું. તેમાં સંદર એવા જે સ્તનાદય અર્થો, તેના વડે યુક્ત એવી. અહીં લાવણ્ય તે સ્પૃહણીયતા છે, રપ-આકૃતિ, ચૌવન-તારુણ્ય, ગુણ-મૃદુવરાદિ. - - હિમ, જત, કુમુદ, કુંદ,
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ઈંદુના જેવો પ્રકાશ.
કોરેટ પુષ્પ ગુચ્છયુક્ત માચદામ અર્થાત્ પુષ્પમાળા. વિવિધ મણિ, કનક, રત્નોનો વિમલ એવો મહાદ્ધ, મહાધૂ, સુવર્ણનો ઉજ્જવલ, વિચિત્ર દંડ. અહીં કનક અને તપનીયમાં શો ભેદ છે ? કહે છે – કનક એટલે પીળું, તપનીય એટલે લાલ. વિયા - દીપતી.
શંખ, અંક, કુંદ, દકરજ, અમૃતનું મંથન કરતાં જે ફીણના સમૂહ થાય છે, આ બધાંની સદેશ, અહીં અંક એ રત્ન વિશેષ છે. - x • • • ઉન્મત્ત હાથીનું જે મહામુખ, તેની જે આકૃતિઆકાર, તેની સમાન. - - એક એટલે એક સમાન, આભરણ-વત્ર સ્વરૂપ - - મામાન - આઠ-આઠ એ વીસામાં દ્વિવચન છે. મંગલ એટલે માંગલ્ય વસ્તુ. બીજી કહે છે - આઠ સંખ્યાવાળી આઠ મંગળ સંજ્ઞાવાળી વતું. અહીં ચાવતુ શબ્દથી-નંધાવd, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય ગ્રહણ કરવું. વર્ધમાનક એટલે શરાવ સંપુટ, બીજા કહે છે – પુરુષારૂઢ પુરુષ, બીજા કહે છે – સ્વસ્તિક પંચક, બીજા કહે છે પ્રાસાદ.
‘સદા વવાણ' થી જે કહ્યું તે આ પ્રમાણે - દિવ્ય જ, દિવ્ય પ્રધાન છત્ર સહિત પતાકા, તે છત્ર પતાકા, તથા બે ચામરસહિત જે, તે સચામરા આદર્શ ચેલ છે, જેમાં તે સાદર્શરચિતા આલોક-દૃષ્ટિ ગોચર, જ્યાં સુધી દેખાય, અતિ ઉચ્ચસ્વથી તે સાલોક દર્શનીય કહ્યું. પાઠાંતરમાં “સચામર’ એ ભિન્ન પદ છે, તથા દર્શન એટલે જમાલિના દષ્ટિ પથમાં, રચિત-વિહિત તે દર્શનરયિતા અથવા રતિદા એટલે સુખ દેનાર, તે દર્શનરતિભા, તે આ આલોક દર્શનીયા. તે શું છે ?
વાયુ વડે ફરકતી, વિજયસૂચક વૈજયંતી-બંને પડખે બે લઘુપતાકિકાથી યુકત, પતાકા વિશેષ તે વાતોદ્ભૂત વિજય વૈજયંતી. ઉછૂિતા એટલે ઉંચી, કોની જેમ ? ગગનતલને સ્પર્શતી-અતિ ઉંચી. “જેમ ઉવવાઈ'માં એ દ્વારા જે સૂચિત છે, તે આ છે - ત્યારપછી વૈદૂર્ય યુક્ત વિમલ દંડ, દીપડો, લાંબી કોરંટ પુષ્પની માળા વડે ઉપશોભિત, ચંદ્રમંડલ સમાન, સમૂછૂિત, પ્રવર સીંહાસન અને મણિરન પાદપીઠ, - • પોતાની બે પાદુકાથી યુક્ત, ઘણાં કિંકર-કર્મકર પુરષ પદાતિ વડે પવૃિત્ત. તેમાં કિંકર-સ્વામીને પ્રતિકર્મ પુછનારા, કર્મકર એટલે તેનાથી જુદા પ્રકારના એવા પુરુષો. પદાતિ એટલે પગે ચાલનારનો સમૂહ.
ત્યારપછી ઘણાં લાઠીગ્રાહી, કુંતગ્રાહી, ચામરગ્રાહી, પાસગ્રાહી, ચાપગ્રાહી, પુસ્તકગ્રાહી, લકગ્રાહી, પીઠકગ્રાહી, વીણાગ્રાહી, કુતપગાહી-કુતપ એટલે તેલ આદિનું પાત્ર, હડપગ્રાહી-હડu એટલે દ્રમ્માદિ તાંબુલ માટેનું ભાજન અથવા પુત્રફલાદિ ભાજન અનુક્રમે આગળ ચાલ્યા.
ત્યારપછી ઘણાં દડી, મુંડી, સિહંડી-શિખાધારી, જટી-જટાઘારી, પિચ્છિમયુરાદિના પીંછાને વહેનારા, હાસ્યકારો, ડમરકાર-વિડ્રવ કરનારા, દવકર-પરિહાસ કરનારા, ચાટુકપ્રિયવાદી, કંદર્ષિક-કામપ્રધાન કેલિ કરનારા, કુકુચિક-માંડ જેવા.
Page #300
--------------------------------------------------------------------------
________________
૯/-/૩૩/૪૬૫
૩૯
બોલતા-ગાતા-નાચતા-હસતા-ભાસતા-સાસિતા-શિખવતા-શ્રાવિતા એટલે આ અને
આ થશે, એવા પ્રકારના વચનોને સાંભળતા. એકબીજાનું રક્ષણ કરતાં, આલોક કરતા ઈત્યાદિ તો લખેલું જ છે. આ વાચનાંતરમાં સાક્ષાત્ દેખાય છે, આટલું વધારાનું છે, તે અધિકને કહે છે –
ત્યારપછી જચ(જાત્ય), ઉત્તમમલ્લિહાણ, ચંચુરિચય, લલિત, પુલય વિક્રમ વિલાસગતિક - x - ઈત્યાદિ ૧૦૮ ઉત્તમ ઘોડાઓ અનુક્રમે ચાલ્યા. પછી દાંત, ઉન્મત્ત, ઉન્નત વિશાળ ધવણ દાંતવાળા સોનાથી જડેલ દંતશૂળોથી શોભતા ૧૦૮ હાથીબચ્ચાઓ અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી છત્રસહિત, ધ્વજસહિત, ઘંટસહિત, પતાકાસહિત, ઉત્તમ તોરણ સહિત, ઘંટડી અને હેમજાળથી પવૃિત્ત, નંદીઘોષ સહિત, સુવર્ણમય તિણિસ-કનક નિર્યુક્ત દારુ, સુસંવિદ્ધ ચક્ર મંડલપુર, - x - આકીર્ણ ઉત્તમ ઘોડાથી સુસંપ્રયુક્ત, કુશળન-નિપુણ સારથીથી સારી રીતે ગ્રહિત, સર્દેશ બત્રીશ તોણથી પરિમંડિત, કંકડાવાંસક સહિત, ચાપ, બાણ, આયુધ આવરણથી યુદ્ધ માટે સજ્જ ૧૦૮ રચો અનુક્રમે આગળ ચાલ્યા.
ત્યારપછી તલવાર, સત્તિ, ભાલા, તોમર, મૂળ, લકુડ, ભિંડિમાલ, ધનુપ્ બાણથી સજ્જ પદાતીઓ અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી ઘણાં રાજા, ઈશ્વર, તલવર, કૌટુંબિક, માડંબિક, ઈન્ચ, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ વગેરે, કેટલાંક ઘોડા ઉપર, કેટલાંક હાથી ઉપર, કેટલાંક સ્થમાં અનુક્રમે આગળ ચાલ્યા. તેમાં વરમલ્લિહાણ એટલે ઉત્તમ માળા-પુષ્પ બંધન સ્થાન, મસ્તકનો કેશકલાપ જેનો છે તે. વાલિહાણ એટલે ઉત્તમ મલ્લિકાવત્ શુક્લત્વથી, પ્રવર વિચકિલ કુસુમવત્ ઘ્રાણ-નાસિકા જેની છે. તે. ક્યાંક “તરમલ્લિહાયણ'' દેખાય છે. તેમાં તર એટલે વેગ બળ તથા મલ
એટલે ધારણ કરવું તેથી તરોમલ્લી એટલે તરોધાક-વેગાદિ ધાસ્ક, હાયન એટલે સંવત્સર અર્થાત્ યૌવનવંત. ક્યાંક ‘વરમલ્લિભાસણ' દેખાય છે. તેમાં પ્રધાનમાલ્યવત તેથી દીપ્તિમાન એવો અર્થ થાય છે.
સંતુષ્વિય - કુટિલ ગમન અથવા ચંચુ એટલે પોપટની ચાંચ, તેની જેમ વક્રતાથી. ઉચ્ચતમ-ઉચ્ચતાકરણ, પગને ઉંચો કરવો તે. તે લલિત-ક્રીડિત-પુલિત આ
ત્રણ શબ્દથી ગતિ બતાવી છે. પ્રસિદ્ધ એવી વિક્રમ-વિશિષ્ટ, ક્રમણ-ક્ષેત્ર ઉલ્લંઘન, તત્પ્રધાન વિલાસિત-વિશેષે ઉલ્લાસિત ગતિ જેની છે તે. ક્યાંક આવું વિશેષણ પણ દેખાય છે - અંત્રુવિયનનિય ઇત્યાદિ, તેમાં ચંચુરિત-લલિત-પુલિતરૂપ ચલ એટલે અસ્થિર હોવાથી ચંચલ, ચંચલપણાથી અતી ચટુલ ગતિ જેની છે તે, હરિમેલવનસ્પતિ વિશેષ, મુકુલ-કુંડલ, મલ્લિકા-વિચર્કિલ તેના જેવી આંખો જેની છે તે અર્થાત્ શ્વેત આંખો. દર્પણ આકારે ઘોડાના અલંકાર વિશેષ, તેના વડે અમલિન એવા ચામર અને દંડ વડે પરિમંડિત કટિ (કેડ) જેની છે તે, ક્યાંક આવા વિશેષણ પણ દેખાય છે - મુમંડળ, ઈત્યાદિ. તેમાં મુખ્યમાંક - મુખનું આભરણ, અવચૂલા-લાંબી થતી પુંછડી, સ્થાસક-દર્પણ, એવું પર્યાણ છે જેનું તે તથા ચામર ગંડ પરિમંડિત કરી
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
જેની છે તે. ક્યાંક વળી આવો પાઠ પણ છે - થાસરિતાળ આદિ. તેમાં મહિનાળ - મોઢાનું ચોકઠું - ૪ - ઉપધાન્તાનાં - થોડી શિક્ષા ગ્રહણ કરેલ એવા હાથીના બચ્ચા (મદનીયા) તે જોડવું.
કૃત્તિ ક ંળ આદિ ઉત્સંગ એટલે પાછળનો ભાગ, ઉન્નત અને વિશાળ એવા જે ચૌવનના આરંભવર્તીપણાથી તથા શ્વેત દાંતવાળા. નોમી અહીં કાંચનકોશી એટલે સુવર્ણમય ખોલ, તેમાં પ્રવિષ્ઠ દાંત શોભતા હતા. રચના વર્ણનમાં માયાળ સપડાવાળું શબ્દ છે. તેમાં ગરુડાદિ રૂપયુક્ત તે ધ્વજ, તેનાથી જુદી તે પતાકા. સચિચિયાળી આદિ. સિિકણીક એટલે નાની ઘંટડીઓ યુક્ત જે હેમજાલ-સોનાનું તેનું આભરણ વિશેષ, તે ચોતફથી જેમાં વીંટાયેલ છે તે.
..
0
મનંનિયોસાળું - અહીં નંદી-બાર સૂર્ય (વાધો)નો સમુદાય. તે આ પ્રમાણે – ભંભા, મકુંદ, મદ્દલ, કડબ, ઝલ્લરી, હુડુક્ક, કંસાલા, કાહલ, તલિમા, વંશ, શંખ
અને પણવ. - - - મવત્તિ ઈત્યાદિ હૈમવતાનિ-હિમવથી સંભવતા, ચિત્ર-વિવિધ, તેનિ શાનિ એટલે તિનિશ નામના ઘાસ સંબંધી, કનકનિયુક્તાનિ-સોના વડે ખચિત, દારુક-કાષ્ઠ, લાકડું જેમાં છે તે. સુવિઘ્ન - સારી રીતે સંવિદ્ધ ચક્ર અને મંડળની ગોળ ધારા જેમાં છે તે તથા મુનિવ્રુત્રિત્ત તેમાં સારી રીતે સંશ્લિષ્ટ ચિત્રવત્ કરાયેલ મંડલની ગોળ ધુરા જેમાં છે તે. જાનાયસ૰ ઈત્યાદિ. કાલાયસ એવું વિશેષ પ્રકારનું લોઢું, તેના વડે સારી રીતે કરાયેલ નેમિ - ચક્ર મંડનધારા, તેના વડે જે યંત્રકર્મ-બંધનક્રિયા જેમાં છે તે. સન્નવસ્તુ૧૦ આકીર્ણ-જાતવાન ઉત્તમ ઘોડા વડે સારી રીતે સંપયુક્ત તે તથા સનના ઈત્યાદિ. વિજ્ઞ-કુશલ પુરુષો વડે, છેક સારથી વડે અર્થાત્ દક્ષ પ્રાજિતા વડે સારી રીતે સંપ્રગૃહીત એવા તે તેમાં સમય૰ ઈત્યાદિ. સો બાણો યુક્ત એવા બત્રીશ તોણ-ભાથા, તેનાથી પરિમંડિત તથા કંકટ એટલે કવચ અને અવહંસક એટલે શેખરક સાથે અથવા શિરસ્ત્રાણ વડે તથા ધનુમ્ અને બાણ સહિત જે ભાલા વગેરે પ્રહરણો-આયુધો, તેમાં ભરેલા છે. તેવા યુદ્ધ સજ્જયુદ્ધ પ્રગુણો તેવો (થ),
.
હવે સૂત્રની અધિકૃત વાચનાને અનુસરે છે - ત્યારપછી ઘણાં ઉગ્ર ઇત્યાદિ, તેમાં ઉગ્ર એટલે ઋષભદેવે આરક્ષપણે નિયુક્ત, તેના વંશજો. ભોગ-ઋષભદેવ ગુરુપણે પ્રયોજેલા, તેના વંશજો. એ પ્રમાણે જેમ ઉવવાઈમાં કહ્યું છે તે રાજૂ
-
ઈત્યાદિ. તેમાં રાજન્ય એટલે ઋષભદેવે મિત્રરૂપે સ્થાપેલા, તેમના વંશજો, ક્ષત્રિયો
પ્રસિદ્ધ છે. ઈક્ષ્વાકુ-નાભિરાજાના વંશજો, જ્ઞાતા-ઈક્ષ્વાકુ વંશના વિશેષરૂપ, કુરવકુટુના વંશજો. હવે આ સૂત્ર ક્યાં સુધી કહેવું? તે કહે છે. યાવત્ ઈત્યાદિ. વાગુરા એટલે મૃગના બંધન માટે વાગુની જેમ તે. બધે જ પરિવારણના સાધર્મ્સથી પુરુષ, આવા મહાપુરુષ વાગુરા વડે પવૃિત્ત.
મહંસ ૭ - મહાઅશ્વ, કેવા પ્રકારે ? તે કહે છે અશ્વોના મધ્યે વર (ઉત્તમ), પાઠાંતરથી ગામવાર ૰ - અશ્વ આરૂઢ પુરુષ, અસવાર. નાગ એટલે હાથી,
0
-
Page #301
--------------------------------------------------------------------------
________________
૯/-/૩/૪૬૫ નાગવ-હાથીઓમાં પ્રધાન, રહસંગેલિ-રથ સમુદાય. મથTTTTA - અમ્યુર્ણત-સામે ઉત્પાદિત છે શૃંગાર, જેને છે. જેના પ્રત્યે તાલવંત-પંખા ગ્રહણ કરેલા છે તે. શ્વેત છત્ર ઉંચુ કરાયેલ છે તે, પોત ચામરવાળના બનેલા વજનિકા-વીંઝણા વીંઝતા અથવા જેના પતિ શેત ચામર વાળ વીંઝણો વીંઝાય છે તે.
સવવારૂણ - તેનાથી આ જાણવું - કામલ્વિયા, ભોગન્શિયા કામ એટલે શુભ શબ્દ અને રૂ૫, ભોગ એટલે શુભ ગંધ આદિ. લાભત્વિયા - ધન આદિ લાભના અર્થી, ઈફિસિય - રૂઢિગમ્ય છે. કિટ્રિસિય એટલે કિબિષિક, ભાંડ આદિ. ક્યાંક કિરિસિકને બદલે કિર્વિસિય એમ પણ દેખાય છે. કારોડિયા-કાપાલિક, કાવાહિયા એટલે કાર-રાજે દીધેલ દ્રવ્યને વહન કરવાના સ્વભાવવાળા તે જ કારવાહિકા અથવા કમ્બાધિત. સંખિયાવંદન ગર્ભ શંખ જેના હાથમાં છે તે, માંગલ્ય કરનારા અથવા શંખવાદક, ચક્રિયા - ચાક્રિકા, ચક પ્રહરણા કુંભાર આદિ, સંગલિકા એટલે ગલ અવલંબિત સુવર્ણ આદિમય લાગું પ્રતિકૃતિધારી ભટ્ટ વિશેષ અથવા ખેડૂત, મુહમંગલિકા-જેના મુખમાં મંગલ છે તે, ચાટકારી.
વદ્ધમાણા - સ્કંધ પર આરોપિત પુરુષો, પૂસમાણવ-માગધી, ક્યાંક fuથા આદિ દેખાય છે. તેમાં ઈજ્યા એટલે પ્રજાને ઈચ્છતા કે એષણા કરતા, તેમાં પ્રત્યયા લાગીને ઈર્ષ્યાપિકા બન્યું એ પ્રમાણે પિકૈષિકા પણ છે. વિશેષ આ - પિંડ એટલે ભોજન. ઘાંટિકા એટલે જે ઘંટ વડે વિચરે છે અથવા તેને વગાડે છે તે
વિવક્ષિતત્વથી કહે છે – ઈક્રાહિં એટલે ઈચ્છાય છે, તેના વડે પ્રયોજન વશથી ઈષ્ટ હોવા છતાં કયારેક સ્વરૂપથી કાંત પણ હોય અને અકાંત પણ હોય, તેથી કહે છે – કંતાહિં એટલે કમનીય શબ્દો વડે, પિયહિં - પ્રિય અર્થ વડે, મણુન્નાહિં - મનથી સુંદરપણે જણાય તે, મનોજ્ઞ અર્થાત્ ભાવથી સુંદર, તેના વડે. મણીમાહિં - મન વડે ગમે તે, ફરી ફરી જે સંદરપણાથી મનને ગમે છે. ઓસલાહિં - શબ્દ અને અર્થથી ઉદાર, કલાણાહિં - કલ્યાણ પ્રાપ્તિ સૂચિકા વડે, સિવ - ઉપદ્રવરહિત થતુ શબ્દાર્થ દૂષણરહિત. ધamહિં - ધનને પ્રાપ્ત કરનારા વડે, મંગલ્લાહિં-મંગલ એટલે અનર્થ પ્રતિઘાત સાધ્ય વડે. સશ્રીક-શોભાયુક્ત વડે, હિચયગમણિજ્જાહિં - ગંભીર, અર્થથી સુબોધ એવી-હૃદયંગમ, હૃદયગત કોપ, શોક આદિ ગ્રંથિનો નાશ કરનારી, પરિમિત અક્ષરથી મિત-કોમળ શબ્દોથી મધુર-ગંભીર એટલે મોટા ધ્વતિને દૂરથી અવધારવા છતાં સાંભળનાર અને ગ્રહણ કરે તેવી. ક્યાંક ખતમપુર ઈત્યાદિ પણ દેખાય છે - fમત - અક્ષરથી મિત. શબ્દથી મધુર, અર્થથી અને ધ્વનિથી ગંભીર, સ્વશ્રી એટલે આત્માની સંપત્તિ, જેને છે તે.
ઉમgraft - જેમાં સો અર્યો છે, તે અર્થશતિકા, તેના વડે અથવા અર્થથી બહુ ફળવાળી. - x - ઈટાદિ વાણી વિશેષ વડે સતત અભિનંદતા, તેમાં અભિનંદન કરતા એટલે જય, જીવ ઈત્યાદિ બોલતા - x • અથવા જય-જય એ ભકિતના સંભ્રમથી બે વખત બોલાયેલ આશીર્વચન છે. ધર્મથી તમે વૃદ્ધિ પામો, એ રીતે 11/6]
૮૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ તપ વડે વૃદ્ધિ પામો. અથવા વિપક્ષનો જય કરો. • x • x - વિMોને જીતો, સિદ્ધિ મળે જઈને વસો અથવા દેવ-સિદ્ધિ મળે વસો. તપથી રાગ-દ્વેષથી મલ્લનું નિઘતન કરો.
કેવા થઈને ? તે કહે છે – ધીરજરૂપી ધનિકતા વડે જેણે કચ્છ-લંગોટ બાંધ્યો છે તે, મલ જ બીજા મલ્લનો જય કરવા સમર્થ હોય છે તેથી ગાઢબદ્ધ કાઃ થઈને ધૃતિધનિક કહ્યું. તથા અપ્રમત્ત ઈત્યાદિ. શુife - ગ્રહણ કર - જ્ઞાનાદિની સમ્યક પાલનારૂપ આરાધના, તે જ પતાકા જય પ્રાપ્ત નટ વડે ગ્રાહ્ય તે આરાધના પતાકા, તેને ત્રિલોકના રંગમંચમાં અર્થાત્ મલ્લયુદ્ધ જોનાર મહાજન મળે. પરીષહરૂપ સૈન્યને હણીને અથવા પરીષહ સેનાનો ઘાત કરીને - x • અભિય એટલે જીતીને શું ? ઈન્દ્રિયના સમૂહોને પ્રતિકૂળ ઉપસર્ગોને અથવા ગ્રામ કંટક ઉપસર્ગોનો જીતનાર. બીજું કેટલું કહીએ ? ઘણે તે ચારિ..
હજારો નયનમાલા વડે અર્થાત્ શ્રેણિભૂત જનનેત્ર પંથિી . એ પ્રમાણે જેમ ઉવવાઈમાં છે - તેના વડે જે સૂચવે છે, તે આ છે – હજારો વચન પંક્તિ વડે અભિખવાતા, હજારો હૃદય પંક્તિ વડે અભિનંદાતા જન મન સમૂહ વડે સમૃદ્ધિ પામવા માટે “જય જય નંદા' આદિ પર્યાલોચનથી અભિનંદાતા. હજારો મનોભ્યોની શ્રેણિ વડે સ્પર્શતા, આમના ચરણકમળમાં વસજો” ઈત્યાદિ લોકવિકલ્પો વડે વિશેષથી પશતા. કાંતિરૂપ-સૌભાગ્ય-ચૌવત ગુણ વડે પ્રાર્થાતા, કાંતિ આદિ ગુણના હેતુને માટે ભત િકે સ્વામીપણે પ્રાર્થના કરાતા. હજારો આંગળાની શ્રેણિ વડે ચીંધાતા, જમણા હાથ વડે ઘણાં હજાર નસ્નારીની હજારો અંજલિની શ્રેણિથી વંદાતા, હજારો ભવનોની શ્રેણિને અતિક્રમતા ઈત્યાદિ.
તંત્રી-વીણા, તલ-હાથ, તાલ-કાંસિકા અથવા તલતાલ-હસ્તતાલ, ગીત, વાજિંત્ર, આ બધાંનો જે રવ (અવાજ) તેના વડે તથા તેમના મધુર, મનહર “જયજય' શબ્દના ઉદ્ઘોષમીશ્રી અર્થાત્ જય શબ્દની જે ઉદ્ઘોષણા તેનાથી મિશ્ર જે છે તે, તથા તેના અતિકોમળ ધ્વનિ વડે અર્થાત્ નૂપુરાદિ આભૂષણ સંબંધી મંજુલ અવાજો વડે.
અપતિબદ્ધયમાન - શબ્દના અંતરાયને અવધાર્યા વિના, અથવા તેના તરફ ધ્યાન આપ્યા વિના, તેવા અનપહૂિયમાન માનસથી એટલે કે વૈરાગ્યગત માનસપણાથી (તે અવાજથી વેગળા રહીને.)
કંદરગિરિવિવર૦ ઈત્યાદિ – કંદરા એટલે ભૂમિના વિવરો, પર્વતોના વિવરો, કુહર એટલે ગુફા અથવા પર્વતના અંતરો, ગરિવરપ્રધાન પર્વતો, પ્રાસાદ-સાત માળના મહેલ આદિ. ઉt[ઘનભવન એટલે ઉંચા-અવિરત-ગૃહો, દેવકુલો, શૃંગાટક-ત્રિકચતુક-જવર આદિ પૂર્વવત્ આરામ-પુwજાતિ પ્રધાન વનખંડ, ઉધાન-પુષ્પાદિવાળા વૃક્ષ યુક્ત, કાનન-નગરથી દૂરવર્તી વન, સભા-બેસવાના સ્થાનો, પ્રાપ-જલદાન સ્થાન, (પાણીની પદ્ધ), આવા જે પ્રદેશ દેશ રૂપ ભાગો, તેમાં પ્રદેશ એટલે લઘુતર
Page #302
--------------------------------------------------------------------------
________________
૯/-/૩૩/૪૬૫
ભાગ, દેશ એટલે મહત્તર ભાગ. આ દંડક બીજી રીતે પણ છે, તે આ – કંદર, દરિ, કુહર, વિવર, ગિરિ, પાયાર, અટ્ટાલ, ચરિય, દ્વાર, ગોપુર, પ્રાસાદ, દુવાર, ભવન, દેવકુલ, આરામ, ઉધાન, કાનન, સામપ્રદેશ. * X » X -
૮૩
ઘોડાની હણહણાટી, હાથીનો ગુલગુલાટ, રથનો ઘણઘણાટ એ શબ્દોના મીશ્રણથી મહા કલકલ અવાજથી, લોકોના સુમધુર (સ્વર)થી આકાશને પુરતો, ચોતરફ ઉત્તમ સુગંધ, પુષ્પ, ચૂર્ણની નીકળતી વાસથી આકાશને સુગંધી કરતો. તેમાં સુગંધી એટલે ઉત્તમ પુષ્પોનું ચૂર્ણ, ઉવિદ્ધ એટલે ઉંચે ગયેલ, વાસરેણુવાસકની રજૂ.
કાલાગટ્ટુ પવર ઈત્યાદિ – તેમાં કાલાગતુ - ગંધ દ્રવ્ય વિશેષ, પ્રવર કુંદરુક્ક, તુરુષ્ક, તેના સિવાયનો ધૂપ. આવા લક્ષણવાળો અથવા તેમાંથી જે નીકળતો-વહેતો,
જેના વડે જીવલોક વાસિત કરતો. જેમના ગમનથી જનમંડલ ક્ષોભિત થયેલ છે તે (તે રીતે નીકળે છે)
પરખ઼નવાનવુૐ ઈત્યાદિ - પૌજન અથવા પ્રચુરજનો, બાળકો અને વૃદ્ધો, જેઓ પ્રમુદિત થયા છે, વસ્તિ દોડ્યા અર્થાત્ શીઘ્ર જતાં એવા, તેઓના વ્યાકુળઆકુળ અર્થાત્ અતિવ્યાકુલ એવા જે બોલશબ્દો, તે ઘણાં છે જેમાં, તે તથા આ પ્રકારે આકાશને કરતા, ક્ષત્રિય કુંડગ્રામનગરની વચ્ચોવચ્ચથી નીકળ્યા. બાકી લખ્યું જ છે.
પડખે વા, અહીં યાવત્ કરણથી આમ જાણવું - કુમુદ, નલીન, સુભગ, સૌગંધિક ઈત્યાદિ. આ ભેદો રૂઢિથી જાણવા. કામ એટલે શબ્દાદિરૂપોમાં જન્મેલ, ભોગ એટલે ગંધ-રસ-સ્પર્શ, તેની મધ્યે વૃદ્ધિને પામેલ. કામ સ્વરૂપ રજ તે કામરજ, તેના વડે અર્થાત્ કામરજથી, કામતથી અથવા કામાનુરાગથી લેપાયા નથી.
મિત્તના ઈત્યાદિ. મિત્ર, જ્ઞાતિ-સ્વજાતીય, નિજક એટલે મામા વગેરે, સ્વજન
પિતા, કાકા આદિ, સંબંધી-સસરા આદિ, પરિજન-દાસ આદિ, આ બધાંથી લેપાયા નહીં અર્થાત્ સ્નેહથી ન બંધાયા.
રવાર - અહીં ચાવત્ કરણથી આમ જાણવું – ધારા, સિંદુવાર, ભાંગેલી મુક્તાવલીની જેમ અશ્રુ (ની ધાર થઈ)
નવ્યું - હે પુત્ર ! પ્રાપ્ત સંયમ યોગમાં પ્રયત્ન કરવો. ઘડિયવ્યું - અપ્રાપ્ત સંયમયોગોમાં પ્રાપ્તિ માટે ઘટતું કરવું, પરિમિયવ્યું એટલે પરાક્રમ કરવું, પુરુષત્વ અભિમાન સિદ્ધ ફળ કરવું જોઈએ. આ બધાં પ્રયોજન માટે પ્રવ્રજ્યા પાલન લક્ષણમાં પ્રમાદ ન કરવો જોઈએ.
એ પ્રમાણે જેમ ઋષભદત્ત - તેના દ્વારા આ પ્રમાણે સૂચવે છે - ત્યાં ગયો, જઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને વંદનનમસ્કાર કર્યા, કરીને આ પ્રમાણે કહ્યું – હે ભગવન્ ! આ લોક આદિપ્ત છે ઈત્યાદિ. • સૂત્ર-૪૬૬,૪૬૭ :
[૪૬] ત્યારપછી કોઈ દિવસે જમાલી અણગાર જ્યાં શ્રમણ ભગવંત
*
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
મહાવીર હતા, ત્યાં આવે છે, ત્યાં આવીને શ્રમણ ભગતનું મહાવીરને વંદનનમસ્કાર કરે છે, કરીને આ પ્રમાણે કહ્યું - હે ભગવન્ ! આપની અનુજ્ઞા પામીને હું ૫૦૦ અણગારો સાથે બહારના જનપદ વિહારમાં વિચરવા ઈચ્છુ છું. ત્યારે તે શ્રમણ ભગવંત મહાવીર, જમાલી અણગારની આ વાતનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો અને મૌન રહ્યા.
ત્યારે તે જમાલી અણગારે શ્રમણ ભગવંત મહાવીરને બે વખત, ત્રણ વખત આ પ્રમાણે કહ્યું – હે ભગવન્ ! હું આપની અનુજ્ઞા પામીને ૫૦૦ અણગાર સાથે યાવત્ વિચરવા ઈચ્છુ છું.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર જમાલી અણગારના આ કથનને બીજી વાર, ત્રીજી વાર (સાંભળીને) આદર ન કર્યો, મૌન રહ્યા.
ત્યારે તે જમાલી અણગાર શ્રમણ ભગવંત મહાવીરને વંદન કર્યું, નમન કર્યું. વંદન-નમન કરીને શ્રમણ ભગવંત મહાવીર પાસેથી, બહુશાલ ચૈત્યથી નીકળ્યા, નીકળીને ૫૦૦ અણગારોની સાથે બહારના જનપદ વિહારથી વિચરે છે. તે કાળે, તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી - વર્ણન - કોષ્ઠક ચૈત્યવર્ણન. ચાવત્ વનખંડ. તે કાળે, તે સમયે ચંપા નામક નગરી હતી - વર્ણન. પૂર્ણભદ્ર ચૈત્ય હતું - વર્ણન યાવત્ પૃથ્વીશિલાપટ્ટક હતો.
ત્યારે તે જમાલિ અણગાર અન્ય કોઈ દિવસે ૫૦૦ અણગારો સાથે સંપવૃિત્ત થઈને, પૂર્વાનુપૂર્વી વિચરતા, ગ્રામાનુગ્રામ વિહાર કરતાં, જ્યાં શ્રાવસ્તી નગરી હતી, જ્યાં કોષ્ઠક ચૈત્ય હતું, ત્યાં આવ્યા, ત્યાં આવીને સ્થપતિરૂપ અવગ્રહ, અવગ્રહ છે. અવગ્રહ અવગ્રહીને સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરે છે.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર અદા કોઈ દિવસે પૂર્વાનુપૂર્વી વિચરતા યાત સુખે સુખે વિહાર કરતાં જ્યાં ચંપાનગરી હતી, જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું, ત્યાં આવે છે, ત્યાં આવીને યથાપતિરૂપ અવગ્રહ ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને સંયમ, તપથી આત્માને ભાવતા રહે છે.
ત્યારે તે જમાલી અણગારને તેવા રસ, વિસ, અંત, પ્રાંત, રૃક્ષ, તુચ્છ, કાલાતિક્રાંત, પ્રમાણાતિક્રાંત, શીત પાન-ભોજન વડે અન્ય કોઈ દિવસે શરીરમાં વિપુલ રોગાતંક પ્રભવિ પામ્યો. તે રાગ ઉજ્વલ, વિપુલ, પ્રગાઢ, કર્કશ, કટુક, ચંડ, દુઃખરૂપ, દુર્ગ, તીવ્ર અને દુગ્રહ હતો. તેમનું શરીર પિત્તજવરથી વ્યાપ્ત હોવાથી દાહજ્જરવાળું થયું.
ત્યારે તે જમાલિ અણગારે વેદનાથી અભિભૂત થઈને શ્રમણ નિગ્રન્થોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું – દેવાનુપ્રિયો ! તમે મારા માટે શય્યાસંસ્તારક પાથરો. (તૈયાર કરો.)
ત્યારે તે શ્રમણ નિગ્રન્થોએ જમાલ અણગારના આ કથનને વિનય વડે
Page #303
--------------------------------------------------------------------------
________________
૯/-/33/૪૬૬,૪૬૭
સ્વીકાર્ય સ્વીકારીને જાતિ અણગારનો શસ્થા-સંસ્તારક તૈયાર કરવા લાગ્યા. ત્યારે તે જમાલી આણગાર પ્રબલતર વેદનાથી પીડાતા હતા, તેથી બીજી વખત પણ શ્રમણ નિન્થિોને બોલાવીને બીજી વખત પણ આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયો . મારે માટે શય્યાન્સસ્તાક શું તૈયાર કર્યો કે તૈયાર કરી રહ્યા છો ?
આ પ્રમાણે (તેમને) કહેતા જાણીને, શ્રમણ નિર્ગસ્થોએ કહ્યું - ઓ સ્વામી ! તૈયાર કરાય છે. ત્યારે તે શ્રમણ નિભ્યોએ જમાલિ અણગારને આ પ્રમાણે કહ્યું - આપ દેવાનુપિયાને માટે શય્યાન્સસ્તાક તૈયાર કરાયો નથી, પણ કરાઈ રહ્યો છે.
ત્યારે તે જમાલિ અણગારને (આ વાત સાંભળીને) આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવતુ ઉત્પન્ન થયો કે - જે શ્રમણ ભગવંત મહાવીર આ પ્રમાણે કહે છે ચાવતું આ પ્રમાણે પ્રરૂપે છે કે નિશ્ચયથી ચાલતું-ચાલુ, ઉદીરાતઉદીરાયુ, યાવતુ નિર્જરાતુ-નિર્જયું, તે ખોટું છે. પ્રત્યક્ષ દેખાય છે કે શય્યા સંતર કરાતો હોય ત્યારે અકૃત, પથરાતો હોય ત્યાં સુધી ન પથરાયેલ છે, તેથી જે કારણથી શય્યાસંતારક કરાતો હોય ત્યારે એકૃત, પથરાતો હોય ત્યારે ન પથરાયેલ કહેવાય, તેમ ચાલતું એવું અચલિત ચાવતું નિરતું એવું અનિર્જરિત છે. આ પ્રમાણે વિચારે છે, એમ વિચારીને શ્રમણ-નિશ્િોને બોલાવે છે, શ્રમણનિગ્રન્થોને બોલાવીને આ પ્રમાણે કહ્યું –
હૈ દેવાનપિયો શ્રમણ ભગવંત મહાવીર જે એમ કહે છે યાવતું પરૂપે છે કે – ચાલતું ચાલ્યું ચાવત્ નિર્જરતુ ન નિજ સુધી બધું જ કહેવું. ત્યારે તે જમાલી અણગારે આ પ્રમાણે કહેતા યાવત પરૂપતા, કેટલાંક શ્રમણોએ આ કથનની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરી, કેટલાંક શ્રમણોએ આ અથની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ ન કરી. પછી જે શ્રમણોએ જમાલી આણગારના આ કથનની શ્રદ્ધાદિ કરી, તેઓ જમાલી આણગારનો આશ્રય કરીને વિચારવા લાગ્યા. તેમાં જેઓએ જમાલી અણગારના આ કથનની શ્રદ્ધાદિ ન કરી, તેઓ જમાલી અણગાર પાસેથી, કોઇક ચૈત્યથી નીકળી ગયા, નીકળીને પૂવનિપૂર્વ વિચરતા, રામાનુગ્રામ વિહાર કરતા જ્યાં ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય અને શ્રમણ ભગત મહાવીર હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને વંદન-નમસ્કાર ક્યાં, કરીને શ્રમણ ભગવંત મહાવીરનો આશ્રય કરીને વિચરવા લાગ્યા.
[૪૬] ત્યારપછી તે જમાલી આણગાર અન્ય કોઈ દિવસે રોગાતંકથી વિમુકત થયા, હષ્ટ-તુષ્ટ ચાવતુ આરોગી અને બળવાનું શરીર થઈ, શ્રાવતી નગરીના કોષ્ટક ચૈત્યથી નીકળ્યા, નીકળીને પૂવનિપૂર્વ ચરતા, ગ્રામનુગ્રામ વિહાર કરતા, જે ચંપાનગરી, જે પૂણભદ્ર ચૈત્ય, જ્યાં શ્રણમ ભગવત મહાવીર હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીરથી ન દૂર • ન નીકટ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 રહીને શ્રમણ ભગવંત મહાવીરને આ પ્રમાણે કહ્યું- જે પ્રમાણે આપ દેવાનુપિયના ઘણાં શિષ્યો-શ્રમણનિન્જો છSાસ્થ રહીને છાસ્થ અવસ્થામાં જ નીકળીને વિચરે છે, તે પ્રમાણે હું ઇશાસ્થ રહીને છાસ્થાવસ્થામાં વિચરવા ઈચ્છતો નથી. હું ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર, અરહંત, જિન, કેવલી થઈને, કેવલી અવસ્થામાં વિચારું છું.
ત્યારે ગૌતમસ્વામીએ જમાલી આણગારને આ પ્રમાણે કહ્યું – કેવલીનું જ્ઞાન-દર્શન પર્વત, સ્તંભ, સુભાદિથી આવરાતું નથી, રોકી શકાતું નથી. હે જમાલી ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર, અરહંત, જિન, કેવલી થઈને કેવલી અવસ્થામાં વિચરણ કરી રહ્યો છે, તો આ બે પ્રશ્નોનો ઉત્તર આપ. હે જમાલી લોક શાશ્વત છે કે શાશ્વત? હે જમાલી જીવ શાશ્વત છે કે શાશ્વત છે?
ત્યારે તે જમાલી અણગાર, ગૌતમસ્વામીએ આમ કહ્યું ત્યારે શંકિત, કાંક્ષિત યાવતુ કલેશયુકત પરિણામી ચાવતુ થયો. તે ગૌતમસ્વામીને કંઈપણ ઉત્તર આપવા સમર્થ ન થયો. તે મૌન થઈને ઉભો રહ્યો.
જમાલી, એમ સંબોધન કરી, શ્રમણ ભગવત મહાવીરે જમાલી આણગારને આ પ્રમાણે કહ્યું - માસ ઘણાં શિષ્યો-શ્રમણ નિક્શો છવાસ્થ છે, જે આ પ્રશ્નનો ઉત્તર આપવામાં મારી જેમ જ સમર્થ છે. તો પણ તે આવા પ્રકારની ભાષા બોલતા નથી, જેમ તું બોલે છે. જમાલી1 લોક શાશ્વત છે, કેમકે તે કદી ન હતો એમ નથી, કદી નથી તેમ પણ નથી, કદી નહીં હોય તેમ પણ નથી, લોક હતો, છે, અને રહેશે. તે ધ્રુવ, નિત્ય, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્ય છે.
હે જમાલી ! લોક અશાશ્વત (પણ) છે. કેમકે અવસર્પિણી કાળ પછી ઉત્સર્પિણી થાય છે, ઉત્સર્પિણી થઈને અવસર્પિણી થાય છે.
| હે જમાલી જીવ શાશ્વત છે. કેમકે તે કદી ન હતો એમ નથી, યાવત્ નિત્ય છે .• હે જમાલી જીવ અશાશ્વત (પણ) છે . કેમકે તે નૈરયિક થઈને તિચિયોનિક થાય છે, તિચિયોનિક થઈને મનુષ્ય થાય છે, મનુષ્ય થઈને દેવ થાય છે.
ત્યારે તે જમાવી અણગર, શ્રમણ ભગવંત મહાવીરે આ પ્રમાણે કહેતા યાવત્ પ્રરૂપતા આ કથનની શ્રદ્ધા નથી કરતા, વિશ્વાસ નથી કરતા, રુચિ નથી કરતા. આ કથનની શ્રદ્ધા કરતા, અવિશ્વાસ કરતા, અ-રચિ કરતા, બીજી વખત પણ શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી સ્વયં ચાલ્યા ગયા. બીજી વખત પણ સ્વયં ચાલી જઈને ઘણાં અસદ્દ ભાવને પ્રગટ કરીને મિયાત્વ અભિનિવેશથી પોતાને, ઘરને અને તદુભયને ગ્રાહિત કરતા, મિયાજ્ઞાન યુક્ત કરતાં ઘણાં વર્ષો શ્રામસ્ય પયરય પાળીને, છેલ્લે આમિાસિક સંલેખના વડે આત્માને ઝોષિત કરી, ૩૦ ભક્તને અનશન વડે છેદીને, તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળમાસે કાળ કરીને લાંતક કલામાં ૧૩-સાગરોપમની સ્થિતિવાળા દેવમાં કિલ્બિષિક દેવપણે
Page #304
--------------------------------------------------------------------------
________________
૯/-/33/૪૬૬,૪૬૭
૮૮
ઉત્પન્ન થયા.
વિવેચન-૪૬૬,૪૬૭ :
ની માદારુ - તે અર્થ માટે આદરવાળા ન થયા, ન રિલાઈફુ - સ્વીકાર ન કર્યો. કેમકે ભાવિ દોષની અપેક્ષાએ આમ કર્યું.
- હિંગ આદિથી સંસ્કાર્યા વિના, સરહિત. વિરમ - જૂના હોવાથી રસ ચાલ્યો જાય. સંત - અસતાથી, સર્વધાચ તુચ્છ વાલ, ચણા આદિ. પ્રત - ખાતા વધેલ કે ઠંડો-વાસી અથવા ઉત્કૃષ્ટથી તુચ્છ હોવાથી પ્રાંત. નૂ - રૂક્ષ, તુચ્છ - અ૫, તાdaiત - ભુખ, તરસ વીત્યા પછી પ્રાપ્ત. પ્રભાતિitત - ભુખ, તરસની માત્રાથી અનચિત. જેTયંક્ર - રોગ એટલે વ્યાધિ, આતંક એટલે પીડાકારી.
ધન - ઉકટ, દાહકારી. તકન - મન વગેરેના અને તોલે છે - જીતે છે. ક્યાંક વિપુલ શબ્દ છે. એટલે સર્વ કાયમાં વ્યાપક. Aસ - કઠોર કે અનિષ્ટકારી,
પુત્ર - કટક, અનિષ્ટ જ. ચંદ્ર - રૌદ્ર, રુવ - દુઃખહેત, સુતા - કષ્ટ સાધ્ય, તિવ્ય • તીવ કે તિકત-લીંમડા આદિવç. આ બધાથી શું થયું? દુધિયા, દાહ ઉત્પન્ન થયો.
શય્યાસંસ્કારક - શયનને માટે સંતાક, બલિયતર એટલે ગાઢતર, છે વનg . આના વડે અતીતકાળના નિર્દેશથી વર્તમાનકાળના નિર્દેશ વડે કૃત અને ક્રિયમાણનો ભેદ કહ્યો. • x • તેથી સંતાક કd સાધુ વડે પણ કરતાને કરાયો તેમ કહેવાયું.
તેથી આ સ્વકીય વયન સંતાક કઠું અને સાધુ વયનના વિમર્શ વડે પરૂપાયેલ છે. ‘ક્રિયમાણ કૃત' જે સ્વીકારેલ છે, તે સંગત થતું નથી. કેમકે જેના વડે ‘ક્રિયમાણ કૃત' સ્વીકારેલ છે, તેના વડે વિધમાન કરણકિયા સ્વીકારેલ છે. તેમાં ઘણાં દોષ છે - તે કહે છે - જે કરાયું તે કરાતું થતું નથી. વિધમાન એવા ચિરંતન ઘડાની જેમ, હવે કરેલ પણ કરાય છે, તો કરાતાના નિત્ય કૃતવથી પ્રથમ સમયની જેમ થશે, કિયાની સમાપ્તિ નહીં થાય, સર્વદા ક્રિયમાણવથી આદિ સમયવતું.
તથા જો ‘ક્રિયમાણ કૃત' થાય, તો ક્રિયાનું વૈફલ્ય થાય, કેમકે અમૃતવિષય જ તેનું સફલત્વ છે. તથા પૂર્વનું અસત્ જ દેખાય છે, તેથી અધ્યક્ષનો વિરોધ થાય. તથા ઘટાદિ કાર્ય નિષ્પતિમાં દીર્ધ ક્રિયાકાળ દેખાય છે. કેમકે આરંભકાળે ઘટાદિ કાર્ય દેખાતું નથી, સ્થાસક આદિ કાળે પણ નથી. તો પછી તો ક્રિયાના અવસાનમાં કઈ રીતે થાય ? જેથી આ પ્રમાણે છે, તેથી ક્રિયાકાળમાં યુક્ત કાર્ય નથી, પરંતુ ક્રિયાના અવસાનમાં જ છે. ભાણકારશ્રી કહે છે –
જેનો આ “ક્રિયમાણ કૃત' એ મત છે, તેણે આ વિધમાનની કરણ ક્રિયા સ્વીકારી છે, તેથી ઘણાં દોષની આપત્તિ છે. અહીં કૃત ક્રિયમાણ ચિરંતર ઘટની જેમ તેના ભાવથી નથી. અથવા “કૃત’ને જ જો ‘ક્રિયતે' કરો તો નિત્ય સમાપ્તિ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ન થાય. કિયા વૈફલ્ય પણ પૂર્વે થયું અને હજી દેખાય છે. તેથી ઘટાડીનો ક્રિયાકાળ લાંબો દેખાય છે, જે આરંભ કાળે દેખાતું નથી, સ્થાસક આદિ કાળમાં પણ દેખાતું નથી, તેને અંતે પછીના ક્રિયાકાળે કાર્ય યુક્ત નથી. તેના અંતે જ યુક્ત છે.
મધેજા કેટલાંક શ્રમણો આ કથનની શ્રદ્ધા કરતા નથી, શ્રદ્ધા ન કરનારનો આ મત છે - ન - ‘અકૃત' એટલે અભૂત કે અવિધમાન કરાતાનો અભાવ આકાશપુષ્પવત્ છે. વળી જો અકૃત એ અસતુ પણ છે એવો અર્થ કરાય તો ‘ખરવિષાણ' પણ અસવ વિશેષથી કરાય. વળી જે કૃતકરણ પક્ષે નિત્ય ક્રિયાદિ દોષો કહ્યા, તે અસકરણ પક્ષે પણ તુલ્ય વર્તે છે. તેથી કહે છે – ‘ખરવિષાણ' માફક અસદ્ ભાવથી અત્યંત અસત્ કરાતું નથી. હવે જો અત્યંત અસતુ હોવા છતાં કરાય, તો નિત્ય તેના કરણનો પ્રસંગ આવે અને અત્યંત અસત કરણમાં ક્રિયા સમાપ્તિ થતી નથી. ‘ખરવિષાણ'ની માફક અસત્વથી જ અત્યંત અસત કરણમાં ક્રિયા વૈફલ્ય થાય. વળી અવિધમાનના કરણના સ્વીકારમાં નિત્ય ક્રિયાદિ કષ્ટતર દોષ થાય. કેમકે તે ખરવિષાણની જેમ અત્યંત પ્રભાવ પવયી છે.
વિધમાન પક્ષે પર્યાય વિશેષથી પર્યયણણી થાય, પણ કિસાવ્યપદેશ જેમ “આકાશ કરો", તથા નિત્યક્રિયાદિ દોષ થતાં નથી, વળી આ ન્યાય અત્યંત અસત નથી. કહ્યું છે કે – પૂર્વે અસત્ જ ઉત્પધમાન દેખાય છે, તે પ્રત્યક્ષ વિરોધ છે તેમાં કહે છે - જો તમે પૂર્વે ૩જપૂત છે તેમ કહ્યું, ત્યારે તે તમારા વડે કેમ ‘ખરવિષાણ' ન બતાવ્યું ? તમે જે દીર્ધ ક્રિયાકાળ દેખાય છે, તેમ કહ્યું, તેમાં કહે છે - પ્રતિ સમયે ઉત્પ પરસ્પર કંઈક વિલક્ષણ ઘણાં સ્થાસક આદિના આરંભ સમયમાં જ નિષ્ઠાનુયાયી કાર્યકોટીમાં દીર્ધ ક્રિયાકાળ જો દેખાય તો અહીં ઘટની આયાત કઈ રીતે? કે જેથી કહો છો કે ઘટયદિનો ક્રિયાકાળ દીર્ધ દેખાય છે..
- તમે જે કહો છો- આરંભ કાળ દેખાતો નથી, ઈત્યાદિ તેમાં કહે છે – બીજા કાર્યના આરંભમાં બીજું કાર્ય - પટના આરંભમાં ઘટવતુ કેમ દેખાડો છો ? શિવક અને સ્થાસક આદિ કાર્ય વિશેષ ઘટ સ્વરૂપ ન થાય, તો પછી શિવકાદિ કાલે કેમ ઘટ દશવિો છો ? શું અંત્ય સમયે જ ઘટનો આરંભ કર્યો ? તેમાં જ જો આ દેખાડ્યું
ત્યારે શો દોષ છે ? એ રીતે ‘ક્રિયમાણ જ કૃત” થાય છે. ક્રિયમાણ સમયના નિરંશવથી (એમ કહ્યું). જો વર્તમાન સમયમાં ક્રિયા કાળમાં પણ વસ્તુ કરી, તો અતીત કે ભાવિકાળમાં કઈ રીતે થાય ? બંને ક્રિયાના વિનટવથી અનુત્પtત્વથી અસંબંધમાનવથી અસત્વ છે તેથી ક્રિયાકાળ જ ‘ક્રિયમાણ કૃત’ છે.
[Grl ને જ પ્રગટ કરી પાંચ ભાષ્યગાથાઓ છે અહીં તેનો અનુવાદ કરેd ofથી, કેમકે ઉજd સમ સમ મધ્ય અનુવાદથી સમજવી મુશ્કેલ છે, તે નિષ્ણાત ડાઈની પાસે જ સમજવી પડે તેમ છે. અમે પણ માત્ર અક્ષરશ: અનુવાદ જ રજુ કર્યો છે, જે સમજવા માટે અપૂરતો છે.]
Page #305
--------------------------------------------------------------------------
________________
૯/-/33/૪૬૬,૪૬૭
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩
છા ૩HOાવમા - છઠા હોવા છતાં અપકમણ-ગુકૂળથી નિર્ગમન, તે છાપક્રમણ. માર કનડુ - કંઈક આવરે છે, નિવારકનડું - નિરંતર આવરે છે, હણાય છે.
ન થાફ ના ઈત્યાદિ, તેમાં અનાદિવના કારણે “ક્યારેય ન હતું એમ નહીં” તેનો સદા સદભાવ હોય છે, તેથી તે “ક્યારેય નથી” એમ પણ નહીં, વળી તે અનંત છે, માટે ક્યારેય નહીં હોય, તેમ પણ નથી. તો શું છે? આ પ્રકાળ ભાવિત્વથી ચલવને લીધે મેરુની માફક ધૃવત્વ હોવાથી ધુવ છે. નિયત - નિયતાકાર, નિયતત્વથી શાશ્વત, પ્રતિક્ષણ પણ અસત્વનો અભાવ છે, શાશ્વતપણું હોવાથી જ અાવ - વિનાશ ન પામનાર છે. અક્ષયત્વને લીધે જ પ્રદેશ અપેક્ષાએ અવ્યય છે. દ્રવ્ય અપેક્ષાએ અવસ્થિત છે. તે બંનેની અપેક્ષાએ નિત્ય છે. અથવા આ શબ્દો એકાઈક છે.
• સૂત્ર-૪૬૮ થી ૪૦ -
૪િ૬૮] ત્યારે તે ગૌતમસ્વામીએ જમાલ અણગારને કાલગત જાણીને જ્યાં શ્રમણ ભગવત મહાવીર હતા, ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કર્યા કરીને આ પ્રમાણે કહ્યું - એ પ્રમાણે આપ દેવાનપિયનો અંતેવાસી જાતી નામક અણગાર નિચે કુશિષ્ય હતો. હે ભગવન ! તે જમાલી અગર કાળમાસે કાળ કરીને ક્યાં ગયો ? ક્યાં ઉત્પન્ન થયો ?
ગૌતમ દિને આમંત્રીને શ્રમણ ભગવત મહાવીરે ગૌતમસ્વામીને આ પ્રમાણે કહ્યું – મારો અંતેવાસી જમાલી નામે નિશે કુશિષ્ય હતો. તે સમયે મારા દ્વારા કહેવાયા યાવત પરૂપાયા છતાં તેણે એ કથનની શ્રદ્ધા આદિ ન કચાં, આ કથનને શ્રદ્ધાદિ ન કરતા, બીજી વખત પણ મારી પાસેથી, પોતાની મેળે ચાલ્યો ગયો. જઈને ઘણાં સહુ ભાવોને પ્રગટ કરતો યાવત તે કિબિષિક દેવપણે ઉત્પન્ન થયો.
૪૬] ભગવન દેવ કિબિષિક કેટલા ભેદે કહw છે ? ગૌતમ કિલ્બિષિક દેવો ત્રણ ભેદે કહ્યા છે. તે આ રીતે - ત્રણ પલ્યોપમસ્થિતિક, ત્રણ સાગરોપમ સ્થિતિક, તેર સાગરોપમસ્થિતિક.
ભગવન્! ત્રિપલ્યોપમ સ્થિતિક કિબિષિક દેવ ક્યાં વસે છે ? ગૌતમ! જ્યોતિષની ઉપર અને સૌધર્મ-ઈન કલાની નીચે, રિપલ્યોપમ સ્થિતિક કિબિષિક દેવ વસે છે.
ભગવન! મસાગરોપમ સ્થિતિક ડિબિષિક દેવ ક્યાં વસે છે ? ગૌતમાં સૌધર્મ-ઈશાન કલાની ઉપર અને સનતકુમાર મહેન્દ્ર કલ્યની નીચે મિસાગરોપમ સ્થિતિક કિબ્રિાષિક દેવ વસે છે.
ભગવન ! કયા કમોંના ગ્રહણથી કિલ્બિષિક દેવ, કિબિષિક દેવપણામાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! જે આ જીવો આચાર્ય, ઉપાધ્યાય, કુલ, ગણ કે
સંઘના પ્રત્યેનીકો હોય છે. આચાર્ય અને ઉપાધ્યાયનો અપયશ કરનારા, અવિવાદ કરનારા, અકીર્તિ કરનારા, ઘણાં અસત ભાવોનું ઉદ્ભાવ ન કરનારા, મિથ્યાત્વના અભિનિવેશ વડે પોતાને-પાને-ઉભયને યુદ્ગ્રાહિત કરનારા, દુબોધ કરનારા, ઘણાં વર્ષો શામય પયરય પાળીને, તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળમાસે કાળ કરીને કોઈ એક કિલ્બિષિક દેવમાં કિર્ષિક દેવપણે ઉત્પન્ન થાય છે. તે આ - પ્રિ પલ્યોપમ સ્થિતિકોમાં પ્રિ સાગરોપમ સ્થિતિકોમાં અને તેર સાગરોપમ સ્થિતિકોમાં.
ભગવન ! કિલ્બિષિક દેવો, તે દેવલોકથી આયુનો ક્ષય થતાં, ભવનો ક્ષય થતાં, સ્થિતિનો ક્ષય થતાં અવીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ / યાવન (કેટલાંક દેવો) ચાર, પાંચ ભવ નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવના ગ્રહણ કરીને એટલો સંસર ભટકીને ત્યારપછી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે યાવત્ અંત કરે છે. કેટલાંક કિલ્બિષિક અનાદિ-અનંત, દીર્ધ માવિાળા ચાતુરંત સંસારમાં ભટકે છે.
ભગવન જમાવી અણગાર અરસ-વિરસતનutત)-, તુચ્છ આહારી અને એસજીવી-વિસ્મજીવી યાવત તુચ્છ જીતી, ઉપશાંતજીવી, પ્રસાંતજીવી, વિવિકત અવી હતો ? હા, ગૌતમ જમાવી અણગાર અરસાહારી, વિસાહારી યાવતું વિવિક્તજીવી હતો.
ભગવત્ ! એ જમાવી અણગાર અરસાહારી યાવ4 વિવિફdજવી હતો, તો ભગવન ! તે કાળમાણે કાળ કરીને લાંતક કતામાં તેર સાગરોપમ સ્થિતિક ફિબિષિક દેવમાં કિબિષિકપણે કેમ ઉો ?
ગૌતમ! જમાલી અણગર આચાર્યનો પ્રત્યેનીક, ઉપાધ્યાયનો પ્રત્યેનીક, આચાર્ય-ઉપાધ્યાયનો આઘાતનાકારી યાવતુ આવવાદ કરનારો ચાવતુ ઘણાં વષો ગ્રામ પયરિ પાળીને અમિાકિ સંલેખના કરીને, ઝીશ ભકતને અનાશન વડે છેદીને, તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ ન કરીને કાળમાણે કાળ કરીને લાંતકકલ્પ યાવત ઉપજ્યો.
[seo] ભગવાન ! જમાલી દેવ તે દેવલોકથી આયુના ક્ષયથી યાવતું ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ચા-પાંચ ભવ તિચયોનિક, મનુષ્ય અને દેવના ગ્રહણ કરી, એટલો સંસાર ભમીને, ત્યારપછી સિદ્ધ થશે યાવતુ દુઃખનો અંત કરશે. - - ભગવાન ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૪૬૮ થી ૪૦ :
બTV - આત્મા વડે, પોતે. અભાવ એટલે વિતથ અર્થોના ઉભાવનપ્રગટ કરીને, મિથ્યાત્વથી - મિથ્યાદર્શનના ઉદયથી જે અભિનિવેશ-આગ્રહથી. વ્યગ્રાહય - વિરુદ્ધ ગ્રહણવાળો કરતો. યુપ્પાઈમાને - વ્યુત્પાદન કરતો, દુર્વિદગ્ધ કરતો. કર્માદાન એટલે કર્મહતુ.
Page #306
--------------------------------------------------------------------------
________________
૯/-/33/૪૬૮ થી ૪૦
૯૨
બનHARવન બધી દિશામાં પ્રસિદ્ધિ તે યશ, તેનો નિષેધ તે અયશ, અવર્ણઅપ્રસિદ્ધિ માબ, અકીર્તિ-એક દિશામાં અપ્રસિદ્ધિ.
અરસ આહાર ઈત્યાદિ અપેક્ષાએ ‘અક્સજીવિ' ઈત્યાદિ. તે પુનરુક્તિ નથી, પણ ભિન્ન અર્થપણું છે. ઉપશાંતજીવિ-સંતવૃત્તિ થકી ઉપશાંત જીવવાનો જેનો સ્વભાવ છે તે. એ રીતે “પ્રશાંતજીવિ’ વિશેષ એ - પ્રશાંત એટલે બાહ્યવૃતિથી. વિવિM - સ્ત્રી આદિ સંસકત આસનાદિના વર્જનથી. - - જો ભગવંત શ્રીમતુ મહાવીર સર્વાવણી આ વ્યતિકર જાણતા હોવા છતાં, તેને કેમ દીક્ષા આપી ? અવસ્થંભાવી ભાવો મહાનુભવો દ્વારા પણ પ્રાયઃ ઉલ્લંઘવા અશક્ય છે, તેથી અથવા ગુણ વિશેષના દર્શનથી. અમૂઢ લક્ષ ભગવંતો-અરહંતો પ્રયોજન વગર ક્રિયામાં પ્રવર્તતા નથી.
8 શતક-૬, ઉદ્દેશો-૩૪ - “પુરુષઘાતક' છે
- X - X - X - X - X - X - ઉદ્દેશા-૩૩માં ગુરુ પ્રત્યુનીકતાથી પોતાનો ગુણ વ્યાઘાત કહ્યો. અહીં પુરુષ વ્યાઘાતથી અન્ય જીવનો વ્યાઘાત કહે છે –
• સૂત્ર-૪૩૧ -
તે કાળે, તે સમયે રાજગૃહમાં ચાવત આ પ્રમાણે કહ્યું - ભગવાન ! કોઈ પુરષ, પુરુષને હણતાં, શું પુરુષને હણે છે કે નોપુરુષને ? ગૌતમ ! પુરુષને પણ હશે, નોપુરુષને પણ હણે છે. ભગવાન ! એમ કેમ કહો છો - x • ? ગૌતમ ! જે તેને એમ થાય કે નિઃશે હું એક પુરુષને હણું છું, (પણ) તે એક પુરુષને મારતા, અનેક જીવોને હણે છે. તેથી હે ગૌતમ! એમ કહ્યું કે – પુરુષને પણ હણે છે, નોમુરાને પણ હણે છે.
ભગવાન ! કોઈ પુરુષ અશ્વને મારતા, શું અશ્વને હણે છે કે નોઅને પણ હણે છે. ગૌતમ! અશ્વને પણ હણે, નોઅશ્વને પણ હણે છે. ભગવાન ! એમ કેમ કહો છો ? પૂર્વવતુ જાણવું. આ પ્રમાણે હાથી, સિંહ, વાઘ ચાવતુ ઝિલમાં પણ જાણવું.
ભગવદ્ ! કોઈ પુરુષ કોઈ એક ત્રસાણીને હણતાં, તે એક રસપાણીને હણે છે કે અન્ય ત્રસપાણીને હણે છે ? ગૌતમ! તે એક ત્રસ પાણીને પણ હણે છે, અન્ય ત્રણ પ્રાણીને પણ હણે છે. ભગવાન ! એમ કેમ કહ્યું કે અન્યતરને પણ હણે છે, નોઅન્યતરને પણ હસે છે ? ગૌતમ! તેના મનમાં એમ હોય છે કે – તે કોઈ એક બસ પાણીને જ હણે છે. પરંતુ છે, તે પ્રસજીવને મારતો બીજી અનેક જીવોને પણ મારે છે. હે ગૌતમ ! તેથી એ પ્રમાણે કહ્યું. આ બધાંનો એક્સમાન ગમ (આલાવો) છે..
ભગવાન ! કોઈ પુરુષ ઋષિને મારતા ઋષિને મારે છે કે નોષિને મારે
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ છે ? ગૌતમ ઋષિને પણ હણે છે, નોઋષિને પણ હણે છે. ભગવાન ! એમ કેમ કહો છો ? ગૌતમાં તેને એમ થાય છે કે નિશ્ચયથી હું એક ઋષિને હણું છું તે એક ઋષિને હણતા, અનંતા જીવોને હણે છે, તેથી.
! કોઈ પુરષ, પુરુષને હણતાં પુરવૈરથી પૃષ્ટ થાય કે નોપુરષવૈરથી ઋષ્ટ થાય ? ગૌતમ ! નિયમા, તે પુરવૈરથી પૃષ્ટ થાય અથવા પુરવૈર અને નોપુરષ વૈરથી પૃષ્ટ થાય અથવા પુરુષવૈર અને નોપુરુષોના વૈરોથી પૃષ્ટ થાય. એ પ્રમાણે અન્ન યાવત્ ચિલ્લકમાં ગણવું યાવતુ અથવા ચિલકવૈરથી સૃષ્ટ થાય અને નોચિલકોના વૈરોથી સૃષ્ટિ થાય. • - ભગવ ! કોઈ પુરુષ ઋષિને હતાં ત્રાષિના વૈરથી ધૃષ્ટ થાય કે નોકર્ષિના વૈરથી ? ગૌતમ! નિયમો ઋષિવૈરથી અને નોઋષિના વૈરોથી પૃષ્ટ થાય છે.
• વિવેચન-૪૭૧ :
નો પર દUT$ - પુરષ સિવાયના બીજી જીવોને હણે છે અનેક જીવોને - , લીખ, કૃમિ, ગંડોલકાદિ જે-જે તે પુરુષને આશ્રીને રહેલા હોય તે બધાંને હણે છે. અથવા શરીરના સંકોચન-પ્રસારણાદિથી પણ ઘણાં જીવો હણાય છે. ક્યાંક છUTg પાઠ છે, તેનો પણ આ જ અર્થ છે. આ સૂત્ર બહુલતાને આશ્રીને છે તે પુરુષ વડે તથાવિઘ સામણીના વણથી કોઈક તે જીવોને હણે છે, કોઈક એક જીવને પણ હણે છે. • x -
ર્તિ મળે- આ હાથી વગેરે મા - સરખા આલાવાવાળા છે. સ - ઋષિ, ઋષિને હણતા અનંતા જીવોને હણે છે. કેમકે તેનો ઘાત કરવાથી અનંતજીવોનો ઘાત થાય છે. કેમકે મરેલા પ્રત્યે તેની વિરતિના અભાવે અનંતજીવ ઘાતકવનો ભાવ છે. અથવા ઋષિનું જીવન ઘણાં પ્રાણીને પ્રતિબોધક છે. તેઓ પ્રતિબોધ પામીને ક્રમથી મોક્ષને પામે છે. મુક્ત જીવો અનંત સંસારી જીવોના ઘાતક હોય છે, તેમનો વધ થતાં આ બધું થતું નથી, તેથી તેમના વધથી અનંત જીવોનો વધ થાય છે. - - નિવરવડ - નિગમન.
નિયમ પરિસરા પરપને હણવાથી નિયમ પુરષવધના પાપથી સ્પષ્ટ થાય છે, તે એક ભંગ, તેમાં જો બીજો પ્રાણી પણ હણાય તો પુરુષવૈર અને નોપુરપર એ બીજો ભંગ, જો ઘણાં પ્રાણીઓ હણાય તો ત્રીજો ભંગ થાય છે. એ પ્રમાણે બધે ત્રણ ભંગ છે.
| ઋષિપો તો ઋષિવૈર, નોકષિવૈર એ એક જ ભંગ છે. (શંકા) જે મરીને મોક્ષે જાય. તે અવિરતિ ન થાય, તે ઋષિના વધથી ઋષિવૈર જ થાય, એ રીતે પહેલો વિકા સંભવે છે ? ચરમશરીરીને નિરપક્રમ આયુકવણી હનન ન સંભવે, તેથી અચરમશરીરાપેક્ષાએ ચોક્ત ભંગ સંભવે છે ? -- ના, એમ નથી. જો કે ચરમશરીરી નિરપક્રમ આયુક છે, તો પણ, તેના વધને માટે પ્રવૃત્ત યમુનરાજાની જેમ વૈર થાય જ, તેથી પહેલા ભંગનો સંભવ છે, સત્ય, પણ જે કષિના સોપકમ આયુકવણી
Page #307
--------------------------------------------------------------------------
________________
૯)-૩૪/૪૩૧
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 પૃવીકાયિકાદિ૫ ઉચ્છવાસ કરવા છતાં પણ તેને પીડા ન ઉપજાવે, સ્વભાવવશથી, ત્યારે તે આ કાયિકી આદિ ત્રણ કિયાવાળો થાય. જ્યારે તેને પીડા ઉપજાવે ત્યારે પારિતાપનિકી ક્રિયાના ભાવથી ચાર ક્રિયાવાળો થાય, પ્રાણાતિપાતમાં પાંચ ક્રિયાવાળો થાય.
કિયા અધિકારી જ કહે છે - અહીં વાયુ વડે વૃક્ષના મૂળનું કંપાવવું કે પાડવું ત્યારે સંભવે, જ્યારે નદીના કિનારે કે પૃથ્વી વડે તે ઢંકાયેલ ન હોય. - -
ધે કઈ રીતે મળના પાડવાથી પસ્પિાતાદિ ત્રિક્રિયત્વ સંભવે ? કહે છે - અચેતન મૂળની અપેક્ષાએ.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
વરો અલાદ પણ
પુરુષકૃતુ વધ થાય છે, તેને આશ્રીને આ સૂત્ર પ્રવૃત છે - X - હનન કહ્યું, તે ઉચ્છવાસ વિયોગથી થાય, માટે હવે ઉચ્છવાસને કહે છે–
• સૂત્ર-૪૩૨૪૭૩ -
[૪૭] ભગવાન ! પૃવીકાયિક, પૃedીકાયિકને આન-પ્રાણ, શાસોશ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને મૂકે છે? હા, ગૌતમ! પૃવીકાયિક, પૃવીકાયિકને શાસોચ્છવાસ રૂપે ગ્રહણ કરે છે અને મૂકે છે. • • ભગવદ્ ! પૃથ્વીકાયિક, આકાયને શ્વાસોચ્છવાસરૂપે તે અને મૂકે? હા, ગૌતમ! પૃવીકાયિક, આકાયને શ્વાસોચ્છવાસરૂપે છે અને મૂકે. એ પ્રમાણે તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાયને પણ શ્વાસોચ્છવાસરૂપે લે અને મૂકે.
ભગવદ્ ! અકાય, પૃeતીકાયને શ્વાસોચ્છવાસ રૂપે લે અને મૂકે? હા, પૂર્વવત. એ પ્રમાણે તેઉ-વાયુ-વનસ્પતિ જાણવા.
ભગવદ્ ! તેઉકાય, પૃથ્વીકાચિકને ? એ પ્રમાણે યાવત્ • ભગવન ! વનસ્પતિકાયિક, વનસ્પતિકાયને ? હા, પૂર્વવત.
ભગવાન પૃedીકાયિક, પૃવીકાયિકને આન-પ્રાણ, શ્વાસ-ઉચ્છવાસરૂપે લેત-મૂકતા કેટલી ક્રિયાવાળો થય? ગૌતમ! કદાચ ગણ ક્રિયાવાળો, કદાચ ચાર કિયાવાળો, કદાચ પાંચ ક્રિયાવાળો થાય.
ભગવાન ! પૃdીકાયિક, આકાયને આન-પ્રાણ રૂપે લેવા-મૂકતા ? પૂવવ4. એ પ્રમાણે યાવત વનસ્પતિકાયિક સુધી કહેવું..
એ પ્રમાણે કાયિક, તેઉકાયિક, વાયુકાયિક સાથે બધાંને કહેવા. યાવત્ ભગવદ્ ! વનસ્પતિકાયિક, વનસ્પતિકાચિકને આ+ગણરૂપે યાવતુ પૃચ્છા. ગૌતમ ! કદાચ ત્રણ કે ચાર કે પાંચ કિયાવાળો થાય.
[૪૩] ભગવન વાયુકાયિક, વૃક્ષના મૂળને કંપાવતા અને પછાડતા કેટલી ક્રિયાવાળે થાય? ગૌતમ ! કદાચ ત્રણ, કદાચ ચાર, કદાય પાંચ ક્રિયાવાળો થાય. • • એ પ્રમાણે કંદને યાવત મૂલને વિશે જાણવું. બીજને કંપાવતા-પૃછા. ગૌતમ ! કદાચ ગણ, કદાચ ચાર, કદાચ પાંચ ક્રિયાવાળો થાય. • • ભગવન ! એમ જ છે, એમ જ છે. • વિવેચન-૪૩૨,૪૭૩ -
અહીં પૂજ્ય વ્યાખ્યા આ પ્રમાણે - જેમ વનસ્પતિ બીજાની ઉપર અન્ય રહીને તેજ તે ગ્રહણ કરે છે, એ પ્રમાણે પૃથ્વીકાયિકાદિ પણ અન્યોન્ય સંબદ્ધત્વથી તે-તે રૂપ શ્વાસોશ્વાસ કરે છે. તેમાં એક પૃથ્વીકાયિક અન્ય સ્વસંબદ્ધ પૃવીકાયિકને મન • તે રૂ૫ ઉચ્છવાસ કરે છે. એ પ્રમાણે અકાયાદિને જાણવા.
આ પ્રમાણે પૃથ્વીકાયિકના પાંચ સૂત્રો છે, એ પ્રમાણે અકાયાદિ પ્રત્યેકના પાંચ-પાંચ સૂત્ર થાય છે. તેથી ૫-સૂત્રો થયા.
કિયા સૂત્રો પણ-૨૫-છે. તેમાં “કદાચ ત્રણ ક્રિયાવાળો” જ્યારે પૃથ્વીકાયિકાદિ,
Page #308
--------------------------------------------------------------------------
________________
૧૦/-//૪૫
૬ શતક-૧૦ ૬
- X - X - o નવમાં શતકની વ્યાખ્યા કરી. હવે દશમાની કરે છે. તેનો આ સંબંધ છે - શતક-૯માં જીવાદિ પદાર્થો કહ્યા, અહીં પણ બીજા પ્રકારે તેને જ કહે છે. આ સંબંધે આવેલ આ શતક છે.
• સૂત્ર-૪૩૪ -
(૧) દિશા, () સંવૃત્ત અણગાર, (3) આત્મહિત, (૪) ચામહતી, (૫) દેવી, (૬) સભા, (૭ થી ૩) ઉત્તરવત ૨૮ અંતદ્વીપ. દશમાં શતકમાં આ ચોગીચ ઉદ્દેશ છે.
• વિવેચન-૪૩૪ -
(૧) દિશાને આશ્રીને, (૨) સંવૃત્ત નગાર વિષયક, (3) આત્મઋદ્ધિ વડે દેવ કે દેવની બીજા દેવાવાસમાં જવા આદિ અર્થનો અભિધાયક, (૪) શ્યામહસ્તિ નામે ભગવંત મહાવીરના શિષ્યના પ્રશ્ન વડે પ્રતિબદ્ધ. (૫) દેવી-ચમરાદિ અગમહિષીની પ્રરૂપણા. (૬) સુધમસિભાનું પ્રતિપાદન તથા (૩ થી ૩૪) ઉત્તરદિશામાં રહેલા ૨૮
તદ્વીપોનું પ્રતિપાદન.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ છે, તે એકેન્દ્રિય પ્રદેશો યાવત અનિન્દ્રિય પ્રદેશો છે. • • • જે આજીવો છે, તે બે ભેદ છે - રૂપી અજીવ, અરૂપી અજીવ. જે રૂપી અજીવ છે, તે ચાર ભેદ છે. • સ્કંધ, સ્કંધ દેશ, સ્કંધ પ્રદેશ અને પરમાણુ યુગલો. જે અરૂપી આજીવ છે તે સપ્ત ભેદે છે - નોધમસ્તિકાય, ધમસ્તિકાયના દેશ, ધમસ્તિકાયના પ્રદેશ, નોઅધમસ્તિકાય, અધમસ્તિકાયના દેશો, અધમસ્તિકાયના પ્રદેશો, નોઆકાશાસ્તિકાય, આકાશાસ્તિકાયના દેશો, આકાશાસ્તિકાયના પ્રદેશો, અને અર્વાસમય.
ભગવન! આગનેયી દિશા શું જીવ છે, જીવદેશ છે, જીવપદેશ છે? પૃચ્છા. ગૌતમાં તે જીવ નથી. જીવદેશ છે, જીવ પ્રદેશ પણ છે, અજીવ પણ છે, જીવ દેશ પણ છે, અજીવ પ્રદેશ પણ છે. જે જીવ દેશ છે તે નિયમો (૧) એકેન્દ્રિય દેશ છે. અથવા કેન્દ્રના દેશો અને બેઈન્દ્રિયનો દેશ છે() અથવા એકેન્દ્રિયના દેશો અને બેઈન્દ્રિયાના દેશો છે. અથવા (૩) એકેન્દ્રિયના દેશો અને બેઈન્દ્રિયોના દેશો છે. અથવા (૧) એકેન્દ્રિયના દેશો અને તેઈન્દ્રિયના દેશ છે. આ પ્રમાણે ત્રણ ભંગ કહેવા. એ પ્રમાણે યાવતું નિદ્રિયોના ત્રણ ભંગો છે. જે જીવ પ્રદેશો છે, તે નિયમો (૧) કેન્દ્રિયના પ્રદેશો અથવા એકેન્દ્રિયના પ્રદેશો અને ઇન્દ્રિયના પ્રદેશો છે અથવા એકેન્દ્રિય પ્રદેશો અને બેઈન્દ્રિયોના પ્રદેશો છે. એ પ્રમાણે બધે પ્રથમ ભંગ છોડીને ચાવત અનિન્દ્રિય જાણવું.
જે અજીવો છે, તે બે ભેદ છે - રૂપી અજીવ, અરૂપી આજીવ. જે રૂપી અજીવ છે, તે ચાર ભેદે છે - સ્કંધ ચાવતુ પરમાણુ યુદ્ગલો. જે અરૂપી આજીવ છે, તે સાત ભેદે છે – નોધમસ્તિકાય, ધમસ્તિકાય દેશ, ધમસ્તિકાય પ્રદેશો વાવતું અહૃદ્ધાસમય.
વિદિશામાં જીવો નથી. સર્વત્ર દેશ ભંગ જ જાણવો.
ભગવન ! યાખ્યાદિશા શું જીવ છે? ઐન્દી દિશામાં કહ્યું તેમ સંપૂર્ણ કહેવું. નૈઋવિ આગનેયીવ4. વારુણી, ઐન્દ્રીવત્ વાયવ્યા. આનેયીવ4. સૌમા, ઐીવતું. ઈશાની, આનેયીવતું. વિમલામાં જીનો, આગ્નેયીવતું અને જીવો ઐન્દ્રીવતુ જાણવા તમા પણ એ રીતે જ જાણવી. વિશેષ આ - તમામ આરપીના છ ભેદ જ કહેવા. અદ્ધાસમય ન કહેતો.
• વિવેચન-૪૭૫ -
મિથે તે પૂર્વ દિશાની વિવક્ષા પૂર્વવતુ જાણવી. પ્રાવી - પૂવ. ઉત્તરમાં જીવો અને જીવો છે. જીવો-જીવરૂપ, તેમાં જીવો - જીવરૂપ, તેમાં જીવો - એકેન્દ્રિયાદિ છે, અજીવો-ધમસ્તિકાયાદિ દેશાદિ છે. અહીં કહેવા એમ માંગે છે કે – પૂર્વ દિશામાં જીવો અને જીવો છે.
૧૦ ઈત્યાદિ. જેનો દેવતા ઈન્દ્ર છે તે ઐન્દ્રી, એ રીતે આગ્નેયીના અગ્નિ, ચામ્યાનો ચમ, નૈઈતીનો નિર્ણતિ, વારુણીનો વરુણ, વાયવ્યાનો વાયુ, સૌમ્યાનો
છે શતક-૧૦, ઉદ્દેશો-૧-“દિશા” છે.
- X - X - X - X - X - X – • સૂઝ-૪૭૫ -
રાજગૃહે યાવત આ પ્રમાણે કહ્યું - આ પૂર્વદિશા શું કહેવાય છે ? ગૌતમ! તે જીવરપ, અજીવરૂપ છે. • • આ પશ્ચિમ દિશા શું કહેવાય છે? ગૌતમ! પૂર્વવતું. આ જ પ્રમાણે દક્ષિણદિશા, ઉત્તરદિશા, ઉદMદિશા અને અધોદિશા રણવી.
ભગવત ! દિશાઓ કેટલી કહી છે ? ગૌતમ! દશ દિશાઓ કહી છે. તે આ - પૂર્વ પૂર્વદક્ષિણ, દક્ષિણ, દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ, પશ્ચિમ-ઉત્તર, ઉત્તર, ઉત્તર-પૂર્વ ઉર્જા અને અધો.
ભગવાન ! આ દશ દિશાઓના કેટલા નામ કહ્યા છે ? ગૌતમ! દશ નામ કહ્યા છે. તે આ - ઐન્દ્રી, આગ્નેયી, ચમા, નૈતી, વારુણી, વાયવ્યા, સોમા, ઈશાની, વિમલા, તમા.
ભગવા ઐન્દી (પૂર્વ) દિશા જીવ, જીવદેશ, જીવપદેશ, અજીવ, આજીવદેશ, આજીવપદેશ, શું છે? ગૌતમાં તે જીવ યાવત્ જીવ પ્રદેશરૂપ પણ છે. જે જીવ છે તે નિયમા એકેન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય, અનિન્દ્રિય છે. જે જીવદેશ છે, તે નિયમા એકેન્દ્રિય દેશો યાવતુ અનિન્દ્રિય દેશો છે. જે જીવપદેશ
Page #309
--------------------------------------------------------------------------
________________
૧૦/-/૧/૪૦૫
સોમ, શાનીનો ઈશાન, દેવતા છે. વિમલપણાથી વિમલા, તમા એટલે સત્રિ, તદાકારપણાથી તમા એટલે અંધકાર. અહીં ઐન્દ્રી એટલે પૂર્વા, બાકીની આ ક્રમથી જાણવી. વિમલા તે ઉદવુ, તમા તે અધો છે.
આ દિશાઓ ગાડાની ઉદ્ધિ આકારે છે, વિદિશાઓ મુક્તાવલી આકારે છે. ઉર્વ અને અધો દિશા સૂચકાકારે છે - x -
નીવાવ ઐન્દી દિશામાં જીવોના અસ્તિત્વથી જીવ છે, તેમ કહ્યું. એ પ્રમાણે જીવદેશ અને જીવપદેશ છે તથા આજીવો પુદ્ગલાદિના અસ્તિત્વથી અજીવ છે. ધમસ્તિકાયાદિ દેશોના અસ્તિત્વથી અજીવદેશો છે. એ રીતે આજીવપદેશો પણ છે તેમાં જે જીવો છે, તે એકેન્દ્રિયાદિ છે, અતિન્દ્રિય તે કેવલી. જે જીવ દેશો છે, તે એકેન્દ્રિયાદિ છે. એ રીતે જીવપ્રદેશો પણ છે. જે અરૂપી અજીવો છે, તે સાત ભેદે છે. કઈ રીતે? તે કહે છે -
નોધસ્થળાય - એટલે ધમસ્તિકાય સમસ્ત, તે પૂર્વ દિશામાં નથી, પણ ધમસ્તિકાયનો દેશ, તેના એક-દેશ ભાગરૂપ છે. તથા તેના જ પ્રદેશો, અસંખ્ય પ્રદેશાત્મકપણાથી તેમાં હોય છે. એ રીતે અધમસ્તિકાયના દેશ અને પ્રદેશ હોય છે, આકાશાસ્તિકાયના દેશ અને પ્રદેશ હોય છે અને અદ્ધા સમય હોય છે. આ રીતે ન્દી દિશામાં આ સાત છે.
આગ્નેયી, ઈત્યાદિ પ્રશ્ન. જીવોનો નિષેધ કરવો કેમકે વિદિશાના. એક પ્રદેશિકવથી એક પ્રદેશમાં જીવોના અવગાહનો અભાવ છે. જીવ અસંખ્ય પ્રદેશાવગાહી છે. તેમાં જે જીવ દેશો છે, તે નિયમા એકેન્દ્રિય દેશો છે, કેમકે એકેન્દ્રિયોનું સકલ લોક વ્યાપકત્વથી આગ્નેયી નિયમા એકેન્દ્રિયદેશોવાળી હોય અથવા એકેન્દ્રિયોના સકલલોક વ્યાપકવણી અને બેઈન્દ્રિયોના અાવથી ક્યારેક એકાદિના સંભવથી એકેન્દ્રિયોના દેશો-બેઈન્દ્રિયના દેશ કહ્યું અથવા એકેન્દ્રિય તેમજ અને બેઇન્દ્રિયના બહુવચનવાળો બીજો ભંગ અથવા એકેન્દ્રિય તેમજ અને બેઈન્દ્રિયનું બહુવચનાંત દેશ પદ એ ત્રીજો ભંગ થાય. -- એ પ્રમાણે ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય સાથે પ્રત્યેકના ત્રણ ભંગ કહેવા. એ પ્રમાણે પ્રદેશ પક્ષ પણ કહેવો. વિશેષ આ - બેઈન્દ્રિયાદિમાં પ્રદેશ પદ બહુવચનાત જ છે. - x - ૪ -
વિમના નીવા ના મળg - વિમલામાં જીવોનું અવગાહન હોવાથી (વ્યાં જીવ કહ્યા.) અજીવો, ઐન્દી મુજબ જાણવા, કેમકે તેની સમાન વક્તવ્યતા છે. તમા (અધો) દિશા પણ વિમલાની જેમ જ કહેવી. વિમલામાં અનિન્દ્રિયનો સંભવ છે, તેથી તેના દેશાદિ કહ્યા તે યુક્ત છે, પણ તમામાં તો તેનો અસંભવ છે, તેનું શું? તે, કહે છે, દંડ આદિ અવસ્થા છે આશ્રીને તેના દેશ, દેશો, પ્રદેશોની વિવક્ષા ત્યાં પણ યુક્ત છે.
ધે તમામાં વિશેષથી કહે છે – અદ્ધા સમય ન કહેવો. સમય વ્યવહાર, સંચરતા એવા સૂર્યાદિના પ્રકાશથી કરાય છે તે તમા દિશામાં નથી, તેથી અદ્ધા સમય [117]
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ત્યાં કહ્યો નથી. • વિમલામાં પણ તે નથી, તો તેમાં સમય વ્યવહાર કઈ રીતે કહો ? મેરના અવયવભૂત સ્ફટિક કાંડમાં સૂર્યાદિપ્રભા સંક્રાંતિ દ્વારથી, તેમાં સંચરિત સૂર્યાદિ પ્રકાશ છે. તેથી. -- જીવાદિ રૂ૫ દિશાની પ્રરૂપણા કરી, જીવો શરીરીના પણ હોય, તેથી શરીર પ્રરૂપણા કરતા કહે છે –
• સૂત્ર-૪૩૬ -
ભગવન! શરીરો કેટલા છે ? ગૌતમ! પાંચ-દારિક, યાવતુ કામણ. ભગવના ઔદારિક શરીર કેટલા ભેદે છે? અહીં “અવગાહના સંસ્થાન” પદ આનું કહેવું. ચાવત્ અલાભહુd. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૪૩૬ :
અવગાહના સંસ્થાન એ પ્રજ્ઞાપનાનું ૨૧મું પદ છે. તે આ રીતે - પાંચ ભેદે કહ્યું, તે આ - એકેન્દ્રિય ઔદારિક શરીર ચાવતુ પંચેન્દ્રિય ઔદાશ્મિ શરીર. બીજી પ્રતમાં આની સંગ્રહ ગાથી મળે છે - કેટલા, સંસ્થાન, પ્રમાણ, પુદ્ગલ ચય, શરીર સંજોગ, દ્રવ્ય - પ્રદેશ બહુ, શરીર અવગાહના. તેમાં કેટલા ? ત્યાં કેટલા શરીરો એમ કહેવું, તે ઔદારિકાદિ પાંચ છે. સંસ્થાનમાં ઔદાકિાદિ સંસ્થાન કહેવા, જેમકે
દારિક વિવિધ સંસ્થાનવાળું છે ‘પ્રમાણ’ અહીં તેનું પ્રમાણ કહેવું. જેમકે ઔદાકિ, જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ છે. તેના જ પગલચયો કહેવા. જેમકે ઔદારિકના નિવ્યઘાતથી છ એ દિશામાં અને વ્યાઘાતથી કદાચ ત્રણ દિશા આદિમાં. તેનો જ સંયોગ કહેવો, જેમકે જેને ઔદારિક શરીર છે, તેને પૈક્રિય પણ હોઈ શકે. તેના જ દ્રવ્યાર્થ, પ્રદેશાર્થતાથી અલા બહત્વ કહેવું જેમકે સૌથી થોડા આહાકશરીરી દ્વવ્યાર્થતાથી છે ઈત્યાદિ - ૪ -
છે શતક-૧૦, ઉદ્દેશો-૨-“સંવૃત્તઅણગાર' છે
- X - X - X - X - X - X - ઉદ્દેશા-૧માં શરીરો કહ્યા. શરીરી, ક્રિયાકારી હોય છે, ક્રિયાની પ્રરૂપણા માટે બીજો ઉદ્દેશો છે. તેનું આ પહેલું સૂત્ર –
• સૂત્ર-૪૭ :
રાજગૃહમાં યાવતુ આ પ્રમાણે કહ્યું- ભગવન / સંવૃત્ત અણગાર વીચિપથમાં સ્થિત રહીને સામેના રૂપોને તો, પાછળનાં રૂપોને શો, ઉદ્ધ અને ધો રૂપોને જોતો હોય. તેને પિથિકી ક્રિયા કે સાંપરાચિકી ક્રિયા લાગે છે ? ગૌતમ ! સંવૃત્ત અાગારને યાવતુ જયપિથક્રિયા ન લાગે, સાંપરાવિકી કિયા લાગે. ભગવન / એમ કેમ કહ્યું ?' x • ગૌતમ! જેને કોધ, માન, માયા, લોભ હોય, એ પ્રમાણે જેમ શતક-૭ ના ઉદ્દેશા-૧માં કહું યાવતુ તે ઉત્સુક આચરણ જ કરે છે, તેથી કહ્યું કે ચાવત સાંપસયિકી ક્રિયા લાગે.
Page #310
--------------------------------------------------------------------------
________________
૧૦/-/૪be
ભગવન / સંવૃત્ત અણગારને અવીચીપંથમાં રહીને આગળના રૂપોને જોતા ચાવતુ શું તેને ઐયપથિકી ક્રિયા લાગે? પૃચ્છા. ગૌતમ! તેને ઐયપિથિકી કિયા લાગે, સાંપરાયિકી ક્રિયા ન લાગે. ભગવતુ ! એમ કેમ કહ્યું? જેમ શતકછે, ઉદેશા-૧-માં કહ્યું. તેમ સૂબાનુસાર આચરણ કરતા, તેથી યાવતું તેને સાંપરાવિક ન લાગે.
• વિવેચન-૪૩૭ :
સંવૃત્તને સામાન્યથી પ્રાણાતિપાતાદિ આશ્રવ દ્વાર સંવયુક્તને વીચીપંથમાં રહીને, થfષ એટલે સંપયોગ, તે બે છે, તેથી અહીં વીચિ શબ્દથી (૧) કષાયો અને જીવોનો સંબંધ કહેવો. વીયિમાન એટલે કષાયવાળો. અથવા (૨) વિવ૬ પૃથભાવે એ વયનથી જે યયાખ્યાત સંયમથી પૃથક્ થઈ કષાયોદય માર્ગમાં છે તે. અથવા (3) જે રણાદિ વિકલ્પોના વિચિંતન પથમાં છે અથવા (૪) જે સ્થિતિમાં સરાવતા હોવાથી વિરૂપા ક્રિયા છે, તે વિકૃતિ માર્ગમાં છે પંથ એટલે માર્ગ,
ઉવવFTHTUTH - અવકાંક્ષતા અથવા અપેક્ષા કરતો, પથિના ગ્રહણથી ઉપલક્ષણવથી અન્યત્ર પણ આધારમાં રહીને, જાણવું. ઇર્યાપયિકા ક્રિયા કરતો નથી. કેવળ યોગપ્રત્યયા કર્મબંધ ક્રિયા થતી નથી કેમકે તે કષાયયુક્ત છે. જેને ક્રોધ, માન, માયા, લોભ છે - અહીં અતિદેશથી આ પ્રમાણે જાણવું - જેના ક્રોધાદિ લુચ્છિન્ન છે, તેને ઐપિથિકી ક્રિયા હોય છે. જેના ક્રોધાદિ વ્યચ્છિન્ન ન હોય તેને સાંપરાયિકી ક્રિયા હોય છે. સૂત્રાનુસાર વર્તનારને પરિકી ક્રિયા હોય, સૂત્રથી વિરુદ્ધ વર્તનારને સાંપરાયિકી કિયા હોય. વ્યાખ્યા પૂર્વવતું.
- સંવૃત્તને ઉક્ત સૂત્રથી વિપરીત સૂત્ર છે. તેમાં ‘અવીચિ' એટલે અવીચિવાળો - અાકષાયસંબંધવાળો. અથવા યથાસંખ્યાત સંયમથી અપૃથક, અથવા રણવિકલ્પ ભાવને ન ચિંતવતો કે અવિકૃતિવાળો જેમ હોય. -- ક્રિયા કહી. ક્રિયાવાનુને યોનિ પ્રાપ્તિ થાય, તેથી યોનિ -
• સૂત્ર-૪૩૮,૪૭૯ -
[૪૮] ભગવન / યોનિ કેટલા ભેદે છે ? ગૌતમ. કણ ભેદ. તે આ - શીતા, ઉષ્ણા, શીતોષu. એ પ્રમાણે યોનિપદ આખું કહેવું.
[૪૯] ભગવત્ ! વેદના કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેદે. તે આ - શીતા, ઉણા, શીતોષ્ણા. એ પ્રમાણે વેદનાપદ સંપૂર્ણ કહેવું યાવત્ ભગવદ્ ! નૈરયિકો શું દુ:ખ વેદના છે ? સુખ વેદના વેદ ? આદુ:ખ-સુખ વેદના છે ? ગૌતમ ! દુ:ખ, સુખ, દુઃખસુખ ત્રણે વેદના વેદે છે.
વિવેચન-૪૩૮,૪૩૯ :
અહીં નિ એટલે - જેમાં તૈજસ, કામણ શરીરવાળા જીવ, દારિક આદિ શરીરને યોગ્ય પુદ્ગલ સ્કંધ સમુદાય સાથે મિશ્રિત થાય તે યોનિ. તે ત્રણ ભેદે કહી- શીત એટલે શીતસ્પર્શવાળી, ઉણસ્પર્શવાળી, દ્વિસ્વભાવ યુક્ત. એ પ્રમાણે
૧oo
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ પ્રજ્ઞાપનાનું નવમું યોનિ પદ આખું કહેવું. તે આ - ભગવ! નૈરયિકોની શું શીત યોનિ, ઉષ્ણ યોનિ કે શીતોષ્ણ યોનિ હોય છે ? ગૌતમાં શીત પણ છે, ઉષ્ણ પણ છે, પણ શીતોષ્ણ નથી. અહીં એમ કહે છે – પહેલી ત્રણ નરક પૃથ્વીમાં શીત, ચોથીમાં કેટલાંક નકાવાસોમાં નાકોનું જે ઉપપાત ક્ષેત્ર છે, તે શીત પરિણત છે, તેમાં શીત યોનિ છે, કેટલુંક ક્ષેત્ર ઉણ સ્પર્શ પરિણત છે, તેની ઉણ યોનિ છે. પણ તથાસ્વભાવત્વથી મધ્યમસ્વભાવા યોનિશીતોષ્ણ યોનિ નથી. શીતાદિ યોનિ પ્રકરણાર્થે સંગ્રહથી પ્રાયઃ આ પ્રમાણે - સર્વે દેવો અને ગર્ભવ્યુત્પત્તિકોને શીતોષ્ણ યોનિ છે, ઉણા યોનિ તેજસ્કાયમાં અને ત્રીજી નરકોમાં છે. તથા યોનિ કેટલા ભેદે છે? ત્રણ ભેદે - સચિત્ત, અચિત, મિશ્ર, ઇત્યાદિ. સરિતાદિ યોનિ પ્રકરણાર્થે સંગ્રહગાથા – પ્રાયે - દેવ અને નારકોની અચિત યોનિ છે, ગર્ભવાસમાં મિશ્ર, બાકીનાની સચિત્ત છે.
જો કે એકેન્દ્રિય સૂક્ષ્મ જીવ નિકાસ સંભવમાં નારક-દેવોનું જે ઉપપાત ત્રિ છે, તેમાં કેટલાંક જીવોનું ગ્રહણ નથી, તેથી અયિત યોનિ છે. ગર્ભવાસ યોનિ મિશ્રા છે. શુક - લોહીના પુદ્ગલોના અયિત ગર્ભાશયના સચેતન ભાવથી, બાકીના - પૃથ્વી આદિ, સમૂછનજ અને મનુષ્યાદિનાં ઉપપાત ફોગમાં જીવે પરિગૃહિત, અપરિગૃહિત, ઉભયરૂપે ઉત્પત્તિથી ત્રણ પ્રકારે યોનિ છે.
ભગવત્ ! યોનિ કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેદે - સંવૃત યોનિ, વિવૃત્ત યોનિ, સંવૃત-વિવૃત યોનિ. તેની સંગ્રહ ગાયા - એકેન્દ્રિય, નાક અને દેવોની સંવૃત્ત યોનિ છે, વિકસેન્દ્રિયોની વિસ્તૃત અને ગર્ભમાં સંવૃત-વિવૃત. એકેન્દ્રિયોને તથા સ્વભાવવથી સંવૃત્તા યોનિ, નાકોને પણ સંવૃતા, કેમકે નચ્છના નિકુટો, સંવૃત ગવાક્ષ સમાન છે, તેમાં જન્મીને તેઓ વર્ધમાન થઈને, શીત કે ઉણ નિકુટમાં પડે છે. દેવોને પણ સંવૃત જ છે, કેમકે દેવ શયનીયમાં દૂષ્યાંતરિતે ગુલના અસંખ્યાત ભાગ માગ અવગાહનાથી દેવ ઉત્પન્ન થાય છે.
ભગવત્ ! યોનિ કેટલા ભેદે છે ? ત્રણ ભેદે – કૂર્મોન્નત, શંખાવર્ત, વંશીપત્રા ઈત્યાદિ. સંગ્રહગાયા - કૂર્મોન્નત યોનિમાં તીર્થકર, ચક્રવર્તી અને વાસુદેવ, બલદેવ અને બાકીના લોકો બાકી યોનિમાં થાય છે. સ્ત્રી રનની યોનિ સંખાવત્ત જાણવી, તેમાં ઉત્પન્ન થનાર ગર્ભ નિયમા વિનાશ પામે.
અનંતર યોનિ કહી, યોનિવાળાને વેદના હોય, તેથી તે કહે છે - વેદના પદ એ પ્રજ્ઞાપનાનું ૩૫ મું પદ છે. તેને થોડું દશવિ છે –
ભગવનું નૈરયિક શું શીત વેદના વેદે છે ? પ્રશ્ન. ગૌતમ ! શીત વેદના વેદે. ઉણ વેદના વેદે, શીતોષ્ણ વેદના ન દે. એ પ્રમાણે અસુર આદિ, વૈમાનિક સુધી કહેવા. વેદના ચાર ભેદે – દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી. તેમાં પુદ્ગલ દ્રવ્ય સંબંધથી દ્રવ્ય વેદના, નારકાદિ ક્ષેત્ર સંબંધથી ક્ષેત્ર વેદના. નાકાદિ કાળ સંબંધથી કાળ વેદના, શોક-ક્રોધાદિ ભાવથી ભાવવેદના.
Page #311
--------------------------------------------------------------------------
________________
૧૦૧
વેદના ત્રણ ભેદે -
શારીરિક, માનસિક, શારી-માનસિક. બધાં સંસારી ત્રણે ભેદે પણ છે. સમનસ્કાને ત્રણે ભેદે છે, અસંજ્ઞીને શારીકિ છે. તથા વેદના ત્રણ ભેદે છે શાતા, અશાતા, શાતા-અશાતા. બધાં સંસારીને ત્રણે ભેદે હોય. વેદના ત્રણ ભેદે – દુઃખા, સુખા, અદુઃખાસુખા. બધાંને ત્રણે ભેદે – શાતા-અશાતા અને સુખ-દુઃખમાં આટલું વિશેષ છે સાતા, અશાતા અનુક્રમથી ઉદયમાં આવતા વેદનીયકર્મ પુદ્ગલના અનુભવ રૂપે છે. સુખ-દુઃખ એ બીજાથી ઉદીરાતા વેદનીયના અનુભવરૂપે છે.
-
વેદના બે ભેદે
૧૦|-|૨/૪૭૮,૪૭૯
-
અશ્રુગમિકા, ઉપક્રમિકા. જાતે જસ્વીકારી વેદાય, તે આન્યુપગમિકી, જેમ સાધુ કેશવુંચન, આતાપનાદિ વેદે છે. ઔપક્રમિકી, તે ઉદયમાં આવેલ-જ્વરાદિ વેદના અથવા જેમાં ઉદીરણા કરીને ઉદયમાં લાવેલી વેદનાનો અનુભવ કરાય છે. બીજી વેદના પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને હોય છે, બાકીનાને ઔપક્રમિકી હોય છે.
-
વેદના બે ભેદે છે – નિદા અને અનિદા, નિદા-વિવેક સહિત વેદાય તે, વિપરીત તે અનિદા. સંજ્ઞીને બંને પ્રકારે છે, અસંજ્ઞિને અનિદા વેદના છે. અહીં પ્રજ્ઞાપનાની દ્વાર ગાથા છે – સીતા, દ્રવ્ય, શારીરી, શાતા, દુઃખા, આબ્યુયગમિકી, ઔપક્રમિકી, નિદા, અનિદા વેદના જાણવી. - X -
–
વેદનાના પ્રસ્તાવથી વેદનાના હેતુભૂત પ્રતિમાને કહે છે - • સૂત્ર-૪૮૦,૪૮૧ :
[૪૮૦] ભગવત્ માસિકી ભિક્ષુપતિમા સ્વીકારેલ અનગારને નિત્ય કાયાને વોસિરાવીને, દેહ ત્યાગીને એ પ્રમાણે માસિકી ભિક્ષુ પ્રતિમા સંપૂર્ણ કહેવી. યાવત્ દશાશ્રુતસ્કંધ મુજબ યાવત્ આરાધિતા હોય છે.
[૪૮] કોઈ ભિક્ષુ કોઈ અકૃત્ય સ્થાન સેવીને, તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે, તેને આરાધના નથી. જો તે, તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કરીને કાળ કરે, તો તેને આરાધના છે. ભિક્ષુને કોઈ અકૃત્ય સ્થાન સેવીને, તેને એમ થાય કે પછી હું ચરમ કાળ સમયે આ સ્થાનને આલોચીશ યાવત્ પ્રાયશ્ચિત્ત સ્વીકારીશ. તે, તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ ન કરે, તો તેને આરાધના નથી, જો તે, તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કરી કાળ કરે, તો તેને આલોચના છે.
ભિક્ષુને કોઈ અકૃત્ય સ્થાનને સેવીને, તેને એમ થાય કે જો શ્રાવક પણ કાળમાસે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે, તો હું શું અણપન્નિ દેવત્વ પણ પ્રાપ્ત નહીં કરી શકુ? એમ વિચારી તે, તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કર્યા સિવાય કાળ કરે, તો તેને આરાધના નથી. જો તે, તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કરી કાળ કરે, તો તેને આરાધના છે. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
૧૦૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩
• વિવેચન-૪૮૦,૪૮૧ :
જેનું પરિમાણ એક માસ છે, તે માસિકી. તે ભિક્ષુ પ્રતિમા-સાધુ પ્રતિજ્ઞા વિશેષ, સ્નાનાદિ પરિકર્મ વર્જનથી કાયાને વોસિરાવીને અને વધ, બંધ આદિના નિવારણથી દેહનો ત્યાગ કરીને અથવા દેહને ધર્મના સાધનરૂપે પ્રધાનતાથી માનીને
(વર્તે). એ પ્રમાણે માસિકી ભિક્ષુપ્રતિમા વડે જે કોઈ પરીષહ ઉપસર્ગ-દેવ, મનુષ્ય કે તિર્યંચયોનિકના ઉપજે, તેને સમ્યક્ પ્રકારે સહે, ખમે, તિતિક્ષે, અધ્યાસિત કરે. તેમાં સ્થાનથી સહે, ક્રોધાદિ અભાવે ખમે, દૈન્યતા અભાવે તિતિક્ષે, અથવા મન આદિ વડે સહે.
આરાધિતા થાય છે. હવે આરાધના જે રીતે થાય, જે રીતે ન થાય, તે દેખાડે છે. - ૪ - અકૃત્યસ્થાનને સેવનાર થાય છે. - X - વ્યંતર નિકાય વિશેષ અણપત્રિત્વ દેવત્વને પણ ન પામે.
શતક-૧૦, ઉદ્દેશો-૩-“આત્મઋદ્ધિ” છે — x — * — * - x — x ——
બીજા ઉદ્દેશાને અંતે દેવત્વ કહ્યું, અહીં દેવ સ્વરૂપ કહે છે – • સૂત્ર-૪૮૨ :
-
રાજગૃહે યાવત્ આમ કહ્યું – ભગવન્ ! દેવ, આત્મઋદ્ધિ વડે યાવત્ ચાર, પાંચ દેવાવાસાંતરોનું ઉલ્લંઘન કરે છે, અને પછી બીજી ઋદ્ધિથી ઉલ્લંઘન કરે છે ? હા, ગૌતમ ! તેમ છે. એ પ્રમાણે અસુકુમાર પણ જાણવા. વિશેષ આ - તે અસુકુમારોના આવાસો ઉલ્લંઘે છે, બાકી પૂર્વવત્. એ પ્રમાણે આ ક્રમથી યાવત્ નિતકુમાર કહેવા. એ પ્રમાણે વ્યંતર, જ્યોતિક યાવત્ તેનાથી આગળ બીજી ઋદ્ધિથી જાય છે. ભગવન્! ઋદ્ધિક દેવ મહાઋદ્ધિક દેવની વચ્ચોવચ્ચ થઈને જઈ શકે? ના, તે અર્થ યોગ્ય નથી. ભગતના સમઋદ્ધિક દેવ સમઋદ્ધિક દેવની વચ્ચોવચથી જઈ શકે? ના, આ અર્થ સમર્થ નથી. પણ જો તે પ્રમત્ત હોય તો જઈ શકે. ભગવના તે વિમોહિત કરીને જાય કે અતિમોહિત કરીને જાય? ગૌતમ! વિમોહિત કરીને જવા સમર્થ છે, વિમોહિત્ત કર્યા સિવાય નહીં તે શું પૂર્વે વિમોહિત કરી પછી જાય કે પૂર્વે જઈને પછી વિમોહિત કરે? ગૌતમ! પૂર્વે વિમોહિત કરી પછી જાય, પરંતુ પહેલા જઈને, પછી વિમોહિત્ત ન કરે. ઋદ્ધિક દેવની વચોવચથી જઈ શકે ? હા, જઈ શકે, ભગવન્ ! તે વિમોહિત કરીને કે વિમોહિત કર્યા વિના જવાને સમર્થ છે ? ગૌતમ ! વિમોહિત કરીને અને ન કરીને, બંને રીતે સમર્થ છે, ભગવન્ ! તે પૂર્વે વિમોહિત કરી, પછી જાય કે પૂર્વે જઈને પછી વિમોહિત કરે ?
મહાઋદ્ધિક દેવ, ભગવન્ !
Page #312
--------------------------------------------------------------------------
________________
૧૦-૩/૪૮૨
૧૦૩
ગૌતમ! પૂર્વે વિમોહિત કરીને પછી પણ જાય, પૂર્વે જઈને પછી પણ વિમોહિત કરે. • • • ભગવદ્ ! અલ્પBદ્ધિક અસુરકુમાર મહાદ્ધિક અસુરકુમારની વચ્ચોવચ્ચથી જઈ શકે ? તે અર્થ સમર્થ નથી. આ પ્રમાણે અસુરકુમામાં પણ ત્રણ આલાવા કહેવા, જેમ સામાન્યથી દેવમાં કહ્યા. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણતું. સંતર, જ્યોતિકમાં એમ જ છે.
ભગવાન ! આઋદ્રિક. દેવ, મહર્વિક દેવીની વચ્ચોવચ્ચથી જઈ શકે ? ના, તે અર્થ સમર્થ નથી. સમઋદ્ધિક દેવ સમાદ્ધિકા દેવીની મદળેથી જઈ શકે ? પૂર્વવત દેવ સાથે દેવીનો દંડક પણ વૈમાનિક પત્તિ કહેવો.
ભગવન અદ્ધિકા દેવી, મહાદ્ધિક દેવની વચોવરયથી જઈ શકે? એ પ્રમાણે. આના પણ ત્રણ દંડક કહેવા. યાવત મહાકદ્ધિા વૈમાનિકી દેવી, અદ્ધિક વૈમાનિકની વચ્ચોવચ્ચથી જઈ શકે? હા, જઈ શકે.
ભગવાન ! અત્રકદ્ધિના દેવી, મહાદ્ધિા દેવીની વચ્ચોવચ્ચથી જઈ શકે ? ના, તે અર્થ સમર્થ નથી. એ પ્રમાણે સમગ્રહિદ્રક દેવી, સમદ્ધિક દેવીની સાથે, તેમજ જાણવું. મહહિક દેવીને લાકદ્ધિક દેવી સાથે પૂર્વવત. એ રીતે એકએકના ત્રણ-ત્રણ આલાવા કહેવા યાવત્ ભગવન્! મહદ્ધિક વૈમાનિકી, અાદ્ધિક વૈમાનિકીની વચ્ચોવચ્ચેથી નીકળી શકે ? હા, નીકળી શકે. ભગવન્! તેણી શું વિમોહિત કરીને જવા સમર્થ છે? પૂર્વવત ચાવવ પૂર્વે જઈને, પછી પણ વિમોહિત કરે. આ ચાર દંડકો છે.
૧૦૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ કરીશું, શયન કરીશું, ઉભા રહીશું, બેસીશું, આળોટીશું -..
આમંત્રણી, આજ્ઞાપની, યાચની, પૃચ્છણી, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની, ઈચ્છાનુલોમા ભાષાનો... અનભિગૃહિતા, અભિગૃહિતા, સંશયકરણી, વ્યાકૃતા અને અવ્યાકૃn ભાષાનો - - - શું ભાષા પ્રાપની છે ? આ ભાષા મૃષા નથી ? :- હા, ગૌતમ! આ આશ્રય કરીશું ઈત્યાદિ ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી. ભગવન! તે ઓમ જ છે, એમ જ છે.
• વિવેચન-૪૮૩ થી ૪૮૬ :
હૃદય અને યકૃત - જમણી કુક્ષીણત, ઉદરનો અવયવ વિશેષ. મત્તા - અંતરાલમાં. - “ખુ-ખુ” શબ્દ કહ્યો. તે ભાષારૂપ છે, તેથી ભાષા વિશેષને ભાષણીયવથી દર્શાવવાને માટે કહે છે -
થ - પ્રશ્નાર્થ માટે છે, ભગવંત મહાવીને આમંત્રીને ગૌતમ સ્વામી પૂછે છે. - અમે આશ્રયણીય વસ્તુનો આશ્રય કરીશું, શયન કરીશું, ઉંચા સ્થાને રહીશું, બેસીશું, સંથારામાં રહીશું આદિ ભાષા શું પ્રજ્ઞાપની છે ? આ ઉપલક્ષણ પર વચનથી ભાષા વિશેષનું પ્રજ્ઞાપનીયત્વ પૂછ્યું. હવે ભાષાજાતિનું તે પૂછે છે ? માતof આદિ બે ગાયા
(૧) આમંત્રણી - હે દેવદત્તા આદિ સંબોધન. આ ભાષા વસ્તુના અવિધાયકવા અને નિષેધકત્વથી સત્યાદિ ત્રણ ભાષા સ્વરૂપના વિયોગથી ‘સત્યામૃષા' ભાષા પ્રજ્ઞાપનાદિમાં કહી છે. એ પ્રમાણે આજ્ઞાપની આદિ.
(૨) આજ્ઞાપની - બીજાને આજ્ઞાપન કાર્યમાં પ્રવર્તતી. જેમકે ઘડો બનાવો. - (3) - ચાયની - ‘વસ્તુ વિશેષને આપો' એ રીતે માંગવારૂપ.
(૪) પ્રચ્છની - અવિજ્ઞાન સંદિગ્ધ અર્ચના જ્ઞાનાર્થે તેના અભિયુક્તને પ્રેરણારૂપ. • (૫) : પ્રજ્ઞાપની - શિષ્યને ઉપદેશ દેવારૂપ. જેમકે - પ્રાણ વધથી નિવૃત, દીઘયુિષ અને અરોગી થાય છે અને પ્રજ્ઞાપની ભાષા કહી છે.
(૬) પ્રત્યાખ્યાની - હવે હું આ - આ યાચીશ નહીં એવા નિયમરૂપ.
(૩) ઈચ્છાનુલોમા • બીજાની ઈચ્છાને અનુસરવી કે પોતાની ઈચ્છાને પ્રગટ કરવી. - (૮) - અનભિગૃહીતા - અર્ચને ન જાણવાથી જે કહેવાય છે.
(૯) અભિગૃહીતા-અર્ચના જ્ઞાનથી જે બોલાય છે. તે. ઘટવતું.
(૧૦) સંશયકરણી - જે અનેકાર્યની પ્રતિપત્તિ કરી છે તે સંશય કરણી છે. જેમ “સૈધવ' શબ્દ પુરષ-લવણ-વાજિ અર્થમાં પ્રવર્તે છે.
(૧૧) વ્યાકૃતા • સ્પષ્ટાર્થવાળી, (૧૨) અથાકૃતા ગંભીર શબ્દાર્થવાળી અથવા અસ્પષ્ટ ઉચ્ચારવાળી ભાષા.
પ્રજ્ઞાપની-જેના વડે અર્થ કહેવાય છે, અર્થ કથની વક્તવ્યા. તે મૃષા ભાષા નથી. મૃષા એટલે અર્થને ન જણાવનારી કે અવકતવ્યા નહીં.
‘આશ્રય કરીશું’ ઈત્યાદિ ભાષા ભવિષ્યકાળ વિષયક છે. તે અંતરાયના
- વિવેચન-૪૮૨ -
આત્મઋદ્ધિથી એટલે પોતાની શક્તિથી, જેની પોતાની જ ઋદ્ધિ છે, તે આત્મઋદ્ધિક. દેવ, સામાન્યથી કહ્યા. વીડkતે - ઉલ્લંધેલ. પ પ - પરમહદ્ધિ વડે અથવા પરાદ્ધિક, વોદિત્તા - ધુમ્મસ આદિ અંધકાર કરવા વડે મોહ ઉપજાવીને, તે જોતો ન હોય તે રીતે ઉલ્લંઘન કરે. એ પ્રમાણે અસુરકુમારના ત્રણ આલાવા - અપકદ્ધિક-મહાદ્ધિકનો એક, બંને સમદ્ધિકનો બીજો, મહાઋદ્ધિકઅઋદ્ધિકનો ત્રીજો.
ચાર દંડક આ રીતે - (૧) સામાન્યથી દેવ વડે, (૨) ત્રણ આલાવા યુક્ત દેવ-દેવી દંડક, વૈમાનિકાંત, (3) દેવી-દેવી દંડક વૈમાનિકાંત બીજ, (૪) એ પ્રમાણે દેવી-દેવીનો. -- દેવક્રિયા કહી. તે અતિ વિસ્મયકારી હોય છે, તેથી વિસ્મયકર બીજી વસ્તુનો પ્રશ્ન કરતાં કહે છે -
• સૂત્ર-૪૮૩ થી ૪૮૬ :
[૪૮] ભગવન ! દોડતો ઘોડો “બુ-બુ’ (શબ્દ) કેમ કરે છે ? ગૌતમ! દોડતા ઘોડાના હૃદય અને યકૃતની વચ્ચે આવો કર્કટ નામક વાયુ ઉત્પન્ન થાય છે, જેથી દોડતો ઘોડો “બુ-ખુ' (શબ્દ કરે છે.)
[૪૮૪ થી ૪૮૬) ભગવન ! આમે (આ બાર પ્રકારની ભાષાનો) આશ્રય
Page #313
--------------------------------------------------------------------------
________________
૧-૩/૪૮૩ થી ૪૮૬
૧૦૫
સંભવથી વ્યભિચારિણી પણ થાય. તથા એકાર્ચ વિપયા હોવા છતાં બહુવચનાતપણે કહી છે. તથા આમંગણી આદિ વિધિ-નિષેધથી સત્યભાપાવતુ નિયત નથી, તેથી આ વક્તવ્યા શું છે ? - X • આશ્રય કરીશું, ઈત્યાદિ અનવધારણત્વથી વર્તમાન યોગ વડે - x• પ્રજ્ઞાપની જ છે. આમંત્રણ આદિ પણ વસ્તુના વિધિ-પ્રતિષેધ વિધાયકવથી જે નિસ્વધ પુરુષાર્થ સાધની છે તે પણ પ્રજ્ઞાપની જ છે.
શતક-૧૦, ઉદ્દેશો-૪-“શ્યામહસ્તી” છે
- X - X - X - X - X - X - o ઉદ્દેશા-1-માં દેવ વક્તવ્યતા કહી, ચોથામાં પણ તે જ છે – • સૂત્ર-૪૮૭ :
તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નામે નગર હતું, વર્ણન. દૂતિપલાશ ચૈત્ય હતું, સ્વામી પધાર્યા. ચાવતુ પતિ પાછી ફરી.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ઈન્દ્રભૂતિ અણગાર ચાવતુ ઉક્ત જાનુ ચાવત વિચરતા હતા.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય શ્યામહસ્તી નામે અણગાર, પ્રકૃત્તિબદ્ધક યાવત્ રોહ સમાન ચાવતુ ઉtdજાનૂ યાવત્ વિચરતા હતા. ત્યારે તે શ્યામહતી અણગાર, શ્રદ્ધા ઉત્પન્ન યાવતુ ઉંચા. ઉઠીને ગૌતમસ્વામી હતા. ત્યાં આવ્યા. આવીને ગૌતમસ્વામીને જણ વખત પ્રદક્ષિણા કરી ચાવતુ પપાસતા આ પ્રમાણે કહ્યું –
ભગવદ્ ! અસુરકુમાર સુરેન્દ્ર ચમરને પ્રાયશ્ચિjશક દેવો છે ? હા, છે. ભગવાન ! એમ કેમ કહો છો - x - ? હે શ્યામહતી ! નિશ્ચયથી તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપ હીપમાં ભરતક્ષેત્રમાં કાર્કદી નામે નગરી હતી, વર્ણન. તે કાર્કદી નગરીમાં (પરસ્પર) સહાયક તેત્રીશ ગૃહપતિ શ્રમણોપાસક રહેતા હતા. જે આ યાવતુ અપરિભૂત હતા, જીવાજીવના જ્ઞાતા, પાપ-પુન્ય તાવને પામીને વિચારતા હતા. ચાવત તે સહાયક મીશ ગાથાપતિ શ્રાવકો પૂર્વે ઉગ્રઉગ્રવિહારી, સંવિનમ્નવિન વિહારી થઈને ત્યારપછી પસ્થા - પાર્થસ્થવિહારી, આવઝ-અવસવિહારી, કુશીલ-કુશીલવિહારી, યથાણંદ-વ્યથાછંદવિહારી થઈ ગયા. ઘણાં વર્ષો સુધી શ્રમણોપાસક પયય પાળીને અમિાસિકી લેખના વડે આત્માને ઝોસિત કરીને ત્રીશ ભકતોને અનશન વડે છેદીને, તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના કાળમાણે કાળ કરીને અસુરેન્દ્ર, અસુરકુમારાજ ચમરના ત્રાયશિક દેવપણે ઉપજ્યા.
ભગવનું જ્યારથી તે કાકંદરા પરસ્પર સહાયક તેત્રીશ ગાથાપતિ શ્રાવક અસુરેન્દ્ર ચમરના ત્રાયશિંશક દેવપણે ઉપજેલ છે, ત્યારથી ભગવત્ ! શું એવું
૧૦૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ કહેવાય છે કે – ચમરને કાય»િશક દેવ છે ?
ત્યારે ગૌતમ સ્વામી, શ્યામહdી અણગાર પાસેથી આ પ્રમાણે સાંભળીને શકિત, કાંક્ષિત, વિચિકિત્સક થઈ ઉઠ્ઠા, ઉત્થાનથી ઉઠીને ચામહdી અણગાર સાથે ભગવંત મહાવીર પાસે આવ્યા. આવીને ભગવન મહાવીરને વંદન, નમસ્કાર કર્યા. કરીને આમ કહ્યું કે –
ભગવન્! અસુરેન્દ્ર સુરરાજ ચમરને પ્રાયશિક દેવો છે ? હા, છે. ભગવાન ! એમ કેમ કહો છો ? એ પ્રમાણે તે બધું જ કહેવું ચાવતું ત્યારથી એમ કહેવાય છે કે ચમરને કાયઅિંશક દેવ છે?
તે અર્થ યોગ્ય નથી. ગૌતમ ! ચમરેન્દ્રના પ્રાયઅિંશક દેવોના નામ શાશ્વત કહ્યા છે. જે કી ન હતા તેમ નથી, કદી નથી તેમ નથી, કદી નહીં હોય તેમ પણ નથી. યાવતુ અભુચ્છિન્ન નયાપેક્ષાએ નિત્ય છે, એક રયવે છે. - બીજ ઉપજે છે.
ભગવન્! વૈરોચનેન્દ્ર, વૈરોચનરાજ બલીને ત્રાયઅિંશક દેવો છે? હા, છે. ભગવાન ! એમ કેમ કહ્યું - x • છે ? ગૌતમ! નિશ્ચયથી તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં બિભેલનામે સંનિવેશ હતું-વર્ણન. તે બિભેલ સંનિવેશમાં જેમ ચમમાં કહ્યું તેમ યાવત ઉપજ્યા. ભગવન જ્યારથી તે બિભેલકા પરસ્પર સહાયક 33-ગૃહપતિ શ્રાવકો બલીન્દ્રના (ગાયઅિંશક દેવ થયા છે ) બાકીનું પૂર્વવત ચાવતુ અનોચ્છિત્ત જયાર્થતાથી નિત્ય છે. એક સ્ટવે છે . બીજ ઉપજે છે.
ભગવન્! શું નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણને પ્રાયઅિંશક દેવો છે ? હા, છે. એમ કેમ કહો છો યાવતું પ્રાયશિક દેવો છે ? ગૌતમ ! ધરણેન્દ્રના પ્રાયઅિંશક દેવ એ શાશ્વત નામ છે. જે કદી ન હતું એમ નહીં ચાવતુ એક વે છે - બીજ ઉપજે છે. • • આ રીતે ભૂતાનંદને યાવતુ મહાઘોષને પણ જાણtd. - - ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શકને છે? પ્ર. , છે. ભગવાન એમ કેમ કહ્યું ચાવત ત્રાયઅિંશક દેવ છે ?
ગૌતમ. એ પ્રમાણે - તે કાળે, તે સમયે આ જ જંબૂઢીપમાં ભરતક્ષેત્રમાં પલાશક નામે સંનિવેશ હતું - વર્ણન. તે પાતાશક સંનિવેશમાં (પરસ્પર) સહાયક 35 ગાથાપતિ શ્રાવક જેમ ચમરના કહ્યા, તેમ રહેતા હતા. તે સહાયક 33 ગાથાપતિ શ્રાવક પૂર્વે અને પછી પણ ઉગ્ર-ઉગ્રવિહારી, સંવિનં-સંવિન વિહારી થઈને ઘણાં વર્ષો શ્રાવક ય િપાળીને માસિક સંખનાથી આત્માને ઝોસિત કરીને 30 ભકતોને અનશન વડે છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પામીને અમાસે કાળ કરીને ચાવતુ ઉન્ન થયા. - - ભગવાન ! જયારથી આ પલાશિકા પરસ્પર સહાયક તેત્રીશ ગાથાપતિ શ્રાવક ઈત્યાદિ ચમર માફક જાણવું ચાવત ઉપજે છે.
Page #314
--------------------------------------------------------------------------
________________
૧૦/-/૪/૪૮૭
૧૦૩
ભગવાન ! ઈશાનને, શક માફક કહેવું. વિશેષ આ - ચંપા નગરીમાં ચાવતુ ઉપજ્યા. ભગવાન ! જ્યારથી ચંપિકા પરસ્પર સહાયક 33-ગૃહપતિ ઈત્યાદિ પૂર્વવત, યાવત બીજ ઉપજે છે.
ભગવાન ! દેવેન્દ્ર દેવરાજ સનતકુમારની પૃચ્છા, હા, છે. એમ કેમ કહું ? ધરણેન્દ્રની માફક ગણવું, એ રીતે ચાવતું પ્રાણd, અસુતે યાવતુ ઉપજે છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૪૮૭ :
ત્રાયઅિંશા એટલે મંત્રીરૂપ. 33 એવા પરસ્પર સહાયકારી કુટુંબ નાયકો. ઉગ્ર-ભાવથી ઉદાd. ઉગ્રવિહારી-સત્ અનુષ્ઠાનવથી ઉદાત્ત આચારવાળા. સંવિગ્નમોક્ષ પ્રતિ ચાલતા કે સંસારથી ડરેલા. સંવિગ્નવિહારી-જેને સંવિપ્ન અનુષ્ઠાન છે તે.
પાર્થસ્થા-જ્ઞાનાદિથી બહિર્વત. પાર્થસ્થ વિહારી - સદાકાળ પાસ્થિ સમ આચારવાળા. અવસ-આળસથી અનુષ્ઠાનને અસમ્યક્ કરવાથી શ્રાંત-અવસ, અવસગ્નવિહારી - આ જન્મ શિથિલાચારી. કુશીલ-જ્ઞાનાદિ આચારને વિરાઘનારા. કુશીલ વિહારી-આજન્મ જ્ઞાનાદિ આચારને વિરાધનારા. અહાછંદ-ચયા કથંચિત્ આગમ પરતંત્રતાથી અભિપ્રાય-પ્રવચન અર્થોમાં બોધ જેઓનો છે તે. યથાણંદ વિહારી - આજન્મ યથા છંદ.
૧૦૮
ભગવતી-ગસૂત્ર સટીકઅનુવાદ/૩ ભોગવવાને સમર્થ છે? ના, અર્થ સમર્થ નથી. ભગવના એમ કેમ કહો છો • x • ? હે આર્યોr સુરેન્દ્ર ચમરની ચમચંચા રાજધાનીમાં સુધમસિભામાં માણવક ચૈત્યdભમાં જ મય ગોળ-વૃત્ત ડબામાં જિનેશ્વરના ઘણાં અસ્થિઓ રાખેલા છે. જો કે અસુરેન્દ્ર ચમર, બીજ ઘણાં અસુરકુમાર દેવ-દેવીઓને માટે અર્ચનીય, વંદનીય, નમસ્કારણીય, પૂજનીય, સત્કારણીય, સન્માનનીય, કલ્યાણ-મંગલ-ચૈત્ય-દેવરૂપ અને પર્યાપાસનીય છે. જિનઅસ્થિના પ્રણિધાનમાં (યાવ4-ભોગ ભોગવવા) સમર્થ નથી, તેથી હે આર્યો એમ કહ્યું કે સુરેન્દ્ર ચમર યાવત્ ચમચંચામાં સાવ સમર્થ નથી. પણ હે આ અસુરેન્દ્ર ચમર, ચમચંચા રાજધાનીની સુધમસિભામાં ચમરસિંહાસને બેસીને ૬૪ooo સામાનિક દેવો, પ્રાયશ્ચિંશક દો યાવતુ બીજ ઘણાં અસુરકુમાર દેવ-દેવી સાથે પરિવરીને મહાનિનાદની સાથે ચાવતું ભોગ ભોગવતા વિચરવા સમર્થ છે. કેવળ પરિવાર ઋદ્ધિનો ઉપભોગ કરી શકે, પણ મૈથુનનિમિત્તક ભોગ ભોગવી ન શકે.
[૪૮] ભગવન અસુરેન્દ્ર, અસુરકુમાર રાજ ચમરના સોમ લોકપાલની કેટલી અગમહિષીઓ કહી છે ? હે આ ચાર, તે આ - કનકા, કનકલતા, ચિત્રગુપ્તા, વસુંધરા. તે પ્રત્યેક દેવીનો એક એક હજારનો પરિવાર છે. તે પ્રત્યેક દેવી, ભીજી એક-એક હજાર દેવીના પરિવારને વિકુવા સમર્થ છે. આ પ્રમાણે પૂર્વ-પર થઈને ૪૦૦૦ દેવી થાય. તે એક વર્ષ થયો.
ભગવન્! અસુરેન્દ્ર અસુરરાજ ચમરનો સોમ લોકપાલ સોમા રાજધાનીમાં સુધમસિભામાં સોમ સીંહાસને બેસીને આ દેવીવર્ગ સાથે ભોગ ભોગવવા સમર્થ છે ? બાકીનું ચમરની જેમ જાણવું. વિશેષ આ • પરિવાર સુયભદેવની જેમ જાણવો. યાવતું મૈથુનનિમિત્તક ભોગ ન ભોગવી શકે.
ભગવાન ! ચમરેન્દ્રના યમ લોકપલને કેટલી અગમહિષી છે? પૂર્વવતુ. વિશેષ આ " રાધાની ચમા જાણવી. બાકીનું બધું સોમ લોકપાલ મુજબ છે. એ પ્રમાણે વરુણનું પણ જાણવું. રાજધાની વરુણા કહેdી. એ પ્રમાણે વૈશ્રમણને પણ જાણવો. રાજધાની વૈશ્રમણા કહેવી. બાકી બધું પૂવવ4યાવત મૈથુન નિમિત્ત ભોગ ન ભોગવે.
ભગવન ! વૈરોગનેન્દ્ર બલીની પૃચ્છા. હે આયા પાંચ અગમહિષીઓ છે. તે આ - શુભા, નિશુંભા, રંભા, નિરંભા, મદના. તેમાં પ્રત્યેક દેવીનો આઠઆઠ હજાર દેવીનો પરિવાર છે. બાકી અમર મુજબ. વિશેષ – રાજધાની બલિએચા છે. પરિવાર વર્ણન “મોક’ ઉદ્દેશક માફક જાણવું. બાકી પૂર્વવતું. ચાવતું મૈથુન નિમિત્તક ભોગ ન ભોગવે.
ભગવન બવીન્દ્રના સોમલોકપાલની કેટલી મહિષીઓ છે ? હે આયા ચાર. - મેનકા, સુભદ્રા, વિજયા, શની. તેમાં પ્રત્યેક દેવીનો પરિવાર
શતક-૧૦, ઉદ્દેશો-પ-“દેવી” $
- X - X - X - X - X - X - o ઉદ્દેશા-૪માં દેવ વક્તવ્યતા કહી, અહીં દેવી વક્તવ્યતા. • સૂત્ર-૪૮૮,૪૮૯ -
[૪૮] તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર, ગુણશીલ ચૈત્ય હતું યાવતુ પદ પાછી ગઈ. • • તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના ઘણાં અંતેવાસી સ્થવિર ભગવંતો જાતિસંપન્ન હતા આઠમાં શતકના સાતમાં ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે યાવત્ વિચરતા હતા.
ત્યારે તે સ્થવિર ભગવંતોને શ્રદ્ધા ચાવલ શંકા જન્મી. ગૌતમસ્વામીની જેમ ચાવતુ પર્યાપાસતા (ભગવંતને) આ પ્રમાણે પૂછ્યું –
ભગવના અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમને કેટલી અગમહિhી છે કે આર્યો ! પાંચ. - કાલી, સજી, રજની, વિધુત, મેધા. તેમાં એક એક અગમહિણીને આઠ-આઠ હજાર દેવીઓનો પરિવાર વિકુવા સમર્થ છે. એ પ્રમાણે બધી મળીને ૪૦ હજાર દેવીઓ છે, આ એક વર્ષ થયો.
ભગવના અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમર, ચમચંચા રાજધાનીમાં સુધમસિભામાં અમર સિંહાસન ઉપર બેસીને તે વર્ગ સાથે દિવ્ય ભોગો
Page #315
--------------------------------------------------------------------------
________________
૧૦/-/૫/૪૮૮,૪૮૯
૧૦૯
આદિ, અમરેન્દ્રના સોમ લોકપાલની જેમ જાણવો. એ પ્રમાણે વૈશ્રમણ સુધી કહેવું.
ભગવના નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ધરણને કેટલી અગમહિષીઓ છે? હે આયl . - ઈલા, શુકા, સતારા, સૌદામિની, ઈન્દ્રા, ઘનવિધુતું. તે પ્રત્યેક દેવીનો છ-છ હજાર દેવીનો પરિવાર છે. તે પ્રત્યેક દેવી બીજી છ-છ હાર દેવીના પરિવારને વિકુવો સમર્થ છે. એ પ્રમાણે પૂવ-પરથી ૩૬,ooo દેવી થઈ. તે આ દેવી વર્ગ છે. ભગવના ધરણ, સમર્થ છે? પૂર્વવત. વિશેષ આ - ધરણા રાજધાનીમાં ધરણ સીહાસન ઉપર વપરિવર ઈત્યાદિ, બધું પૂર્વવત્ જાણવું.
ભગવત્ નામકુમારેદ્ર ધરણના કાલપાલ લોકપાલને કેટલી અગમહિણીઓ છે ? હે આયા ચાર. – અશોકા, વિમલા, સુભા, સુદર્શના. તે પ્રત્યેકને ઈત્યાદિ ચમરેન્દ્રના લોકપાલ માફક કહેવું એ પ્રમાણે બાકીના ત્રણ લોકપાલ માટે પણ જાણતું.
ભગવન ! ભૂતાનંદની પૃચ્છા. હે આયા છે અગ્રમહિષી છે - ફૂપા, સૂપાંશા, સુરૂષા, રૂકાવતી, રૂપકાંતા, ફૂપાભા. પ્રત્યેક દેવીનો ઈત્યાદિ ધરણેન્દ્ર માફક જાણવું. * * ભગવન ! ભૂતાનંદના નાગવિત લોકપાલ વિશે પૃચ્છા. હે આર્યો ! ચાર અગ્રમહિણી છે – સુનંદા, સુભદ્રા, સુજાતા, સુમના. તેમાં પ્રત્યેક દેવીનો પરિવારાદિ ચમરના લોકપાલની માફક કહેવું. એ પ્રમાણે બાકીના ત્રણ લોકપાલમાં પણ જાણવું.
- જે દક્ષિણ દિશાવતી ઈન્દ્રો છે, તેનું કથન ધરણેન્દ્ર સમાન, લોકપાલોનું કથન પણ ધરણેન્દ્રના લોકપાલની જેમ છે. ઉત્તરના ઈન્દ્રોનું કથન ભૂતાનંદ માફક, તેના લોકપાલો, ભૂતાનંદના લોકપાલવતુ છે. વિશેષ આ - બધાં ઈન્દ્રોની રાજધાનીઓ, સહારાનોના નામ ઈન્દ્રના નામની સર્દેશ જાણવા. પરિવાર આજ શતકના પહેલાં ઉરાવતુ છે. બધાંના લોકપાલોની રાજધાની, સહાયની લોકપાલના નામ મુજબ જાણવા, પરિવાર ચમરના લોકપાલ કાલની માફક જાણવો.
ભગવાન ! પિશાચેન્દ્ર પિશાચરાજ કાલની કેટલી અગમહિષી છે ? હે આયd ચાર તે આ - કમલા, કમલપભા, ઉપલા, સુદર્શના. તેમાં પ્રત્યેક દેવીનો એક-એક હજાર દેવીનો પરિવાર છે બાકીનું ચમરના લોકપાલ માફક જાણવું. પરિવાર તેમજ છે. વિશેષ આ - કાલા રાજાનીના કાલ સીંહાસન બાકી પૂર્વવત. મહાકાળ પણ તેમજ છે.
ભગવન ! ભૂતેન્દ્ર ભૂધરાજ સુરૂપની કેટલી અગમહિષી છે ? હે આર્યો ચાર, - રૂપવતી, બહુરૂપા, સુરપા, સુભગા. તે પ્રત્યેકની દેવી ઈત્યાદિ ભર્યું કાલની માફક જાણવું. એ રીતે પ્રતિરૂપની છે.
૧૧૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ભગવન / પૂર્ણભદ્ર યોદ્રની પૃચ્છા. હે આ ચાર અગમહિષીઓ છે - પૂણી, બહયુઝિકા ઉત્તમ, તારા. તેની દેવી ઈત્યાદિ બધું કાળની માફક જાણવું. એ પ્રમાણે માણિભદ્ર પણ ગણવા.
ભગવાન ! રાક્ષસોન્દ્ર ભીમની પૃછા. હે ! ચાર ગમહિણીઓ છે. – પs, પદ્માવતી, કનકા રતનપભા. તેને પ્રત્યેકને દેવી આદિ બધું ‘કાળ' માફક જાણવું. એ પ્રમાણે મહાભીમને પણ કહેવો.
ભગવાન ! કિરની પૃચ્છા. હે આર્યો ! ચાર જગમહિષી છે. અવતંસા, કેતુમતી, રતિસેના, રતિપિયા. બાકી પૂર્વવત. કિધુરુષને તેમજ છે.
ભગવાન ! સત્વરની પૃચ્છા હે આર્યો ! ચાર અગમહિષી છે - રોહિણી, નામિકા, હી, પુષ્પવતી. તે પ્રત્યેકનો દેવી પરિવારાદિ પૂર્વવત્ છે એ પ્રમાણે મહાપુરુષની પણ ગણવી.
ભગવાન ! અતિકાયની પૃચ્છા. હે આય! ચાર અગ્રમહિષી છે - ભુજંગા, ભુજંગવતી, મહાકછા, છૂટા, બાકી પૂવવ4. મહાકાય તેમજ છે.
ભગવાન ! ગીતરતીની પૃચ્છા. હે આર્યો ! ચાર, અગમહિણી છે - સુઘોષા, વિમલા, સુવર, સરસવતી. તેનો દેવી પરિવાર ઇત્યાદિ પૂર્વવતુ એ પ્રમાણે ગીતયશસની પણ જાણવી. • - આ બધાં ‘કાળ' માફક જાણવા. વિશેષ આ - રાજધાની, સીંહાસન સર્દેશ નામવાળા જાણતા. બાકી પૂર્વવતું.
ભગવના જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ ચંદ્રની પૃચ્છા. હે આયોં ! ચાર અગમહિષી છે - ચંદ્રપ્રભા, જ્યોત્સનાભા, અર્ચિમાલી, પ્રભંકસ. એ પ્રમાણે જેમ
વાભિગમમાં સ્મોતિક ઉદેશામાં છે, તેમ કહેવું. • • સૂર્યની પણ સૂર્યપભા, આતપાભા, અસ્થિમાલી, પ્રભંકરા અગ્રમહિષી છે. બાકી પૂર્વવતું. ચાવતું મૈથુનપત્યયક ભોગ ભોગવી ન શકે.
ભગવનું અંગાર મહાગ્રહની કેટલી અગમહિષીઓ છે ? હે આયોં ! ચાર, - વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા. તે પ્રત્યેકની દેવી ઈત્યાદિ ચંદ્ર માફક જાણવું. વિશેષ આ • અંગારાવર્તસક વિમાને અંગારક સહાસન છે. બાકી પૂર્વવત. એ પ્રમાણે યાવત વિકાલક પણ જાણવો. એ રીતે ૮૮ મહાગ્રહો ભાવકેતુ સુધી કહેવા. વિશેષ માં - અવતંસક, સીંહાસનો સËશનામવાળા છે. બાકી પૂર્વવતું.
ભગવન! દેવેન્દ્ર દેવરાજ શકની પૃચ્છા. હે આર્યો. આઠ અગ્રમહિષીઓ છે - પડઘા, શિવા, શ્રેયા, અંજ અમલા, અપ્સરા, નામિકા, રોહિણી. તે પ્રત્યેકને સોળ-સોળ હજારનો પરિવાર છે તે પ્રત્યેક દેવી બીજી ૧૬,ooo દેવીને વિકવવા સમર્થ છે તે એક વર્ગ. ભગવા દેવેન્દ્ર શક સૌધર્મ કલામાં - સૌંધમવતંસક વિમાનમાં સુધમસભામાં શક સીંહાસન દેવી વર્ગ સાથે (ભોગ ભોગવવા સમર્થ છે?) બાકી બધું ચમરવ4. વિશેષ • પરિવાર
Page #316
--------------------------------------------------------------------------
________________
૧૦/-/૫/૪૮૮,૪૮૯
મોકા ઉદ્દેશ મુજબ છે.
ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ સોમ લોકપાલની કેટલી અગ્રમહિષીઓ છે? હે આચર્યોં ! ચાર. – રોહિણી, મદના, ચિત્રા, સોમા. - ૪ - બાકી બધું મરના લોકપાલ માફક જાણવું. વિશેષ આ - સ્વયંપભ વિમાનમાં, સુધસભામાં સોમ સીંહાસન ઉપર, બાકી પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ વૈશ્રમણ. વિશેષ આ – વિમાનો, ત્રીજા શતક મુજબ,
૧૧૧
-
કૃષ્ણા,
ભગતના ઈશાનની પૃચ્છા. હે આયો! આઠ, અગ્રમહિષી છે કૃષ્ણરાજી, રામા, રામરક્ષિતા, વસૂ, વસુગુપ્તા, વસુમિત્રા, વસુંધરા. તે પ્રત્યેકની દેવી આદિ શક્ર માફક જાણવી, ભગવના દેવેન્દ્ર ઈશાનના સોમ લોકપાલની કેટલી અગ્રમહિષીઓ છે? હે આર્યો! ચાર પૃથ્વી, રાજી, રજની, વિધ - x - બાકી બધું શક્રના લોકપાલો મુજબ જાણવું. એ પ્રમાણે વરુણ પર્યન્ત જાણવું. વિશેષ આ વિમાનો સૌથા શતક મુજબ કહેવા. બાકી બધું પૂર્વવત્ યાવત્ મૈથુનનિમિત્તક ભોગ ન ભોગવી શકે. ભગવંત! તે એમજ છે, એમ જ છે. - ૪ -
• વિવેચન-૪૮૮,૪૮૯ -
તુષ્ટિય - વર્ગ. વજ્રમય ગોલક આકાર વૃત્ત સમુદ્ગકા. તેમાં જિનેશ્વરના અસ્થિ છે. ચંદનાદિ વડે અર્ચનીય, સ્તુતિ વડે વંદનીય, પ્રણામથી નમસ્કરણીય, પુષ્પોથી પૂજનીય, વસ્ત્રાદિ વડે સત્કારણીય, કલ્યાણ બુદ્ધિ વડે પ્રતિપત્તિ વિશેષથી સન્માનનીય અને પાસનીય.
-
વાવ - અહીં ચાવત્ કરણથી – નૃત્ય, ગીત, વાજિંત્ર, તંત્રી, તલ, તાલ, ત્રુટિત, ઘનમૃદંગાદિના વથી દિવ્ય ભોગ ભોગોને (ભોગવતો) તેમાં મત્ - મોટા આહત - અચ્છિન્ન આખ્યાનક સંબદ્ધ, અથવા જે નાટ્ય, ગીત, વાજિંત્રાદિ, તેમાં તંત્રી, તલ, તાલનો અવાજ. ધનસ્મૃનો - મેઘ સમાન ધ્વનિ માઈલનો કુશળ પુરુષ દ્વારા વગાડાયેલ જે રવ (અવાજ). તથા તે ભોગ ભોગવવાને સમર્થ છે. તેમાં વિશેષ કહે છે – કેવલ, વિશેષ પરિવા-પરિચારણા, તે અહીં સ્ત્રીના શબ્દ શ્રવણ, રૂપ દર્શનાદિરૂપ છે, તે જ ઋદ્ધિ, તે પરિવાર ઋદ્ધિ અથવા સ્ત્રી આદિ પરિજન પરિચારણા માત્ર. માત્ર મૈથુન ભોગ ભોગવી ન શકે.
પરિવાર - ‘મોક' ઉદ્દેશક મુજબ – ત્રીજા શતકનો પહેલો ઉદ્દેશો. સો પરિવારો - ધરણનો પોતાનો પરિવાર કહેવો. તે આ છે - ૬૦૦૦ સામાનિક, ૩૩-ત્રાયશ્રિંશક, ચાર લોકપાલ, છ અગ્રમહિષી. સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, ૨૪,૦૦૦ આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણાં નાગકુમાર દેવ-દેવી સાથે પરિવરીને. એ પ્રમાણે જીવાભિગમ મુજબ, તેના વડે જે સૂચવ્યું, તે આ છે – ત્યાં પ્રત્યેક દેવીનો ચાર-ચાર હજારનો દૈવી પરિવાર છે. તે પ્રત્યેક દેવી બીજી ચાર-ચાર હજાર દેવીનો પરિવાર વિકુર્વવા સમર્થ છે. એ રીતે પૂર્વ-પર ૧૬,૦૦૦ દેવી કહી છે.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
તે આ ત્રુટિત. એ પ્રમાણે ૮૮ મહાગ્રહો કહેવા. બંને વક્તવ્યતા કહી જ છે. બાકીના તો લોહિતાક્ષ, શનૈશ્વર, ણિક, પ્રાધુણિકાદિ કહેવા.
વિમાનો જેમ તૃતીય શતકમાં છે. તેમાં સોમના કહેલા જ છે. યમ-વરુણવૈશ્રમણનું ક્રમથી વસૃષ્ટ, સ્વયંજલ, વલ્કુ વિમાન છે. જેમ ચોથા શતક મુજબક્રમથી તે ઈશાન લોકપાલોના આ નામો છે. સુમન, સર્વતોભદ્ર, વલ્કુ, સુવલ્યુ.
૧૧૨
“ શતક-૧૦, ઉદ્દેશો-૬-“સભા” છે
— x — X — x — — — —
૦ ઉદ્દેશા-૫-માં દેવ વક્તવ્યતા કહી, અહીં દેવાશ્રય વિશેષ –
• સૂત્ર-૪૯૦ થી ૪૯૨ :
[૪૦] ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ શકની સુધમસભા ક્યાં છે ? ગૌતમ ! જંબુદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે, આ જ રત્નપ્રભાથી એ પ્રમાણે રાજપૌણઈય મુજબ ચાવત્ પાંચ વાંસકો છે – અશોકાવતંસક યાવત્ મધ્યમાં સૌધવિધ્વંસક. તે સૌધમવિતંસક મહાવિમાન લંબાઈ-પહોળાઈમાં સાડા બાર લાખ યોજન છે. [૪૧] એ પ્રમાણે જેમ સૂયભિમાં છે, તેમ માન, તેમજ ઉપપાત, શક્રનો અભિષેક તે મુજબ જ સૂભ મુજબ કહેવું.
[૪૨] અલંકાર, અનિકા તેમજ યાવત્ આત્મરક્ષક, બે સાગરોપમ સ્થિતિ. ભગવન્ ! શક્રેન્દ્ર કેવી મહાઋદ્ધિ યાવત્ મહાસૌખ્યવાળો છે ? ગૌતમ ! તેને ૩ર લાખ વિમાનાવાસ છે યાવત્ વિચરે છે. આવી મહાઋદ્ધિ યાવત્ મહાસોખ્યવાળો શકેન્દ્ર છે.
ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
* વિવેચન-૪૯૦ થી ૪૯૨૬
‘રાયપોણઈચ' મુજબ ઈત્યાદિથી આ પ્રમાણે - પૃથ્વીના બહુ રામ રમણીય ભૂમિ ભાગથી ઉપર ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારા, ઘણાં યોજનો, ઘણા સો યોજનો એ પ્રમાણે હજાર, લાખ, ક્રોડ યોજનો ઉંચે ગયા પછી આવેલ છે - - અશોકાવહંસક, અહીં ચાવત્ શબ્દથી સપ્તપર્ણાવતંસક, ચંપકાવતંસક, ચૂતાવતુંસક, જાણવું.
પૂર્વ ના મૂરિયાળો અતિ દેશ ગાથા વડે કહે છે – આ ક્રમથી જેમ રાન્તીય ઉપાંગમાં સૂર્યાભ વિમાનનું પ્રમાણ કહ્યું, તેમજ અહીં કહેવું. જે રીતે સૂર્યભ દેવનો દેવપણે ત્યાં ઉપપાત કહ્યો, તેમજ શક્રનો ઉપપાત કહેવો. ત્યાં આયામ-વિખંબ સંબંધી પ્રમાણ કહ્યું, બાકી આ પ્રમાણે – ૩૯,૫૨,૮૪૮ યોજન પરિધિ છે. - - ઉપપાત આ પ્રમાણે – તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર હમણાં જ ઉત્પન્ન થઈને, પાંચ પ્રકારની પર્યાપ્તિથી પર્યાપ્તિ ભાવ પામ્યો. તે પર્યાપ્તિ-આહાર પર્યાપ્તિ આદિ
પાંચ છે. ઈત્યાદિ.
Page #317
--------------------------------------------------------------------------
________________
૧/-/૬/૪0 થી ૪૪
૧૩
૧૧૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
સૂત્ર-૪૯૩ :
ભગવન ! ઉત્તર દિશાવત એકોટક મનુષ્યોનો એકોરૂપ દ્વીપ નામે દ્વીપ ક્યાં છે ? જેમ જીવાભિગમમાં કહ્યું તેમ સંપૂર્ણ કહેવું. ચાવતું શુદ્ધદેતદ્વીપ. આ ૨૮ ઉદ્દેશા કહેવા. ભગવદ્ ! તે એમ જ છે.
• વિવેચન-૪૯૩ - જીવાભિગમ મુજબ - પૂર્વોક્ત દક્ષિણના અંતર્લીપના કથન અનુસાર જાણવું.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૧૦નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
- X
- X
- X
- X
- X
- X
-
અભિષેક-આ રીતે. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક અભિષેક સભામાં ગયો. જઈને અભિષેક સભાને પ્રદક્ષિણા કરતો પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશ્યો. સીંહાસન પાસે ગયો. સીંહાસને પૂર્વાભિમુખ થઈને બેઠો. ત્યારે તે શકના સામાનિક પપૈદામાં ઉત્પન્ન દેવોએ અભિયોગિક દેવોને બોલાવીને આમ કહ્યું - ઓ દેવાનુપિયો! જદીથી શકેન્દ્રનો મહાઈ, મહાહ, વિપુલ ઈન્દ્રાભિષેક ઉપસ્થાપિત કરો. ઈત્યાદિ. - - અલંકાર, અનિકા તે પ્રમાણે જ જાણવા, જેમ સૂર્યાભમાં કહ્યા છે – તેમાં અલંકાર વર્ણન આ પ્રમાણે
ત્યારે તે દેવેન્દ્ર શકે સૌ પ્રથમ અતિ સૂક્ષ્મ, સુગંધી, ગંધ કાપાયિક વાથી શરીર લુછયું. પછી સરસ ગોશીષ ચંદનથી શરીરને લીપન કર્યું. નાકના શ્વાસથી ઉડી જાય તેવું બારીક, ચક્ષુહર, વર્ણ-સ્પર્શ યુક્ત, ઘોડાની લાળ જેવું પાતળું, શેત, સુવર્ણનાતાર યુક્ત કિનારીવાળું, આકાશ-સ્ફટિક સમાન પ્રભાવાળું, દિવ્ય દેવદૂષ્ય યુગલ પહેર્યુ. હાર ઈત્યાદિ.
અનિકા-કંઈક આ રીતે. પછી તે શક સિદ્ધાયતનના પૂર્વ દ્વારેથી પ્રવેશ્યો. દેવછંદકમાં જ્યાં જિનપ્રતિમા હતી, ત્યાં આવ્યો, આવીને જિનપ્રતિમાને જોઈને પ્રણામ કર્યા, લોમહસ્તક વડે જિનપ્રતિમા પ્રમાઈ, સુગંધી ગંધોદક વડે નાના કરાવ્યું. -x - અચનિકા પછી ગ્રન્થને વાંચ્યો. પાર્વત્ આત્મરક્ષ - કંઈક કહે છે. ત્યારપછી તે શકેન્દ્ર સુધમસિભામાં આવ્યો, આવીને સીંહાસને પૂર્વાભિમુખ બેઠો. પછી તે શક્રેન્દ્રની પશ્ચિમ-ઉત્તર, ઉત્તર-પૂર્વમાં ૮૪,૦૦૦ સામાનિકો બેઠા. પૂર્વમાં આઠ અગ્રમહિણી, પૂર્વ-દક્ષિણમાં અત્યંતર પર્ષદાની ૧૨,૦૦૦ દેવીઓ બેઠી. દક્ષિણમાં મધ્યમ પર્ષદાની ૧૪,૦૦૦ દેવીઓ બેઠી, દક્ષિણ-પશ્ચિમમાં બાહ્ય પર્ષદાની ૧૬,૦૦૦ દેવી બેઠી. પશ્ચિમમાં સાત સેનાધિપતિ બેઠા. ત્યારે તે શકની ચારે દિશામાં ૩,૩૬,૦૦૦ આત્મરક્ષક દેવો બેઠા. ઈત્યાદિ. -- ftv - ઈત્યાદિમાં કેવી મહાલ્પતિ, કેવો મહાનુભાગ, કેવો મહાયશ, કેવું મહાબલ? એમ પાઠ જાણવો.
૩૨ લાખ વિમાનો. અહીં સાવચી આ પ્રમાણે જાણવું - ૮૪,૦૦૦ સામાનિકો, 33 પ્રાયઅિંશકો, આઠ અગ્રમહિષી યાવતુ બીજા પણ અનેક દેવ-દેવીનું આધિપત્ય યાવત્ કરતો, પાલન કરતો.
&િશતક-૧૦, ઉદ્દેશા-૭ થી ૩૪-અંતદ્વીપો છે
– X - X - X - X - X - X – o ઉદ્દેશા-૬-માં સુધમસિભા કહી. તે આશ્રય છે. આશ્રય અધિકારથી આશ્રયવિશેષ અંતરદ્વીપ નામે મેરના ઉત્તર દિશાવર્તી શિખરી પર્વતની દાઢામાં રહેલ, લવણસમુદ્ર મંતવર્તી-૨૮ દ્વીપો[11/8]
Page #318
--------------------------------------------------------------------------
________________
૧/-/૧/૯૪
૧૧૬
ભગવતી-ગસૂત્ર સટીકઅનુવાદ/૩
_શત-૧૧ * o દશમા શતકની વ્યાખ્યા કરી, હવે અગિયારમાની કરીએ છીએ. શતક૧૦ને અંતે તદ્વીપો કહા. તેમાં વનસ્પતિની બદ્ધતા છે. તેવી વનસ્પતિ વિશેષ આદિ પદાર્યના સ્વરૂપના પ્રતિપાદન માટે કહે છે -
• સૂગ-૪૯૪ *
ઉપલ, શાકૂક, પાશ, કુંભી, નાડીક, પદ્મ, કર્ણિકા, નલિન, શિવરાજર્ષિ, લોક, કાલ, અલભિક એ ૧ર ઉદ્દેશા આ શતકમાં છે.
• વિવેચન-૪૯૪ -
(૧) ઉત્પલાયૅ પહેલો ઉદ્દેશો, (૨) ઉત્પલકંદ, તદર્થે. (3) પલાશકિંશુક, તદર્થે. (૪) કુંભી-વનસ્પતિ વિશેષ, (૫) જેના ફળ નાડી જેવા છે તે નાડીક-વનસ્પતિ વિશેષ, (૬) પા અ, (0) કર્ણિકાર્યે, (૮) નલિનાર્થે, (૯) શિવરાજર્ષિ વકતવ્યતાથૈ, (૧૦) લોકાર્પે, (૧૧) કાલાર્થે, (૧૨) આલબિકા નગરીમાં જે પ્રરૂપેલ, તેનો પ્રતિપાદક ઉદ્દેશક પણ આલભિક કહેવાય છે.
# શતક-૧૧, ઉદ્દેશો-૧-“ઉત્પલ” છે.
- X - X - X - X - X - X - • સૂઝl-૪૯૫ થી ૪૯૮ :
(દ્વાણાથા) * [es] Guપાત, પરિમાણ, અપહાર, ઉંચાઈ, બંધ, વેદ, ઉદય, ઉદીરણા, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન... [૪૯૬] ...યોગ, ઉપયોગ, વર્ણ, સાદિ, ઉચ્છવાસ, આહાર, વિરતિ, ક્રિયા, બંધ, સંડા, કષાય, રુ, બંધ.. [૪૯] » સંજ્ઞી, ઈન્દ્રિય, અનુબંધ, સંવેધ, આહાર, સ્થિતિ, સમુઘાત, ચ્યવન, મૂલાદિમાં સર્વ જીવોનો ઉપયાd.
[૪૯૮] તે કાળે, તે સમયે, રાજગૃહે યાવતુ પયુપાસના કરતાં આ પ્રમાણે કહ્યું - (૧) ભગવન્! એક નાનું ઉત્પલ એક જીવ છે કે અનેક જીવ? ગૌતમાં એક જીવ છે, અનેક જીવ નથી. તેમાં જે બીજ જીવો ઉત્પન્ન થાય પછી તે એક જીવવાનું નથી, પણ અનેક જીવવાનું થાય છે.
ભગવન તે જીવો ક્યાંથી આવીને ઉન્ન થાય છે ઐરસિકથી, તિચિની, મનુષ્યથી કે દેવોથી આવીને ઉપજે છે ? ગૌતમી નૈરવિકથી આવીને ઉપજતા નથી, તિચિયોનિકમાં, મનુષ્ય અને દેવમાંથી આવીને ઉપજે છે. એ પ્રમાણે ઉપાત કહેવો; જેમ “લુકાંતિ પદ”માં કહ્યું છે, વનસ્પતિકાયિક ચાવતું ઈશાન ક૨ સુધીના જીવોનો ઉપપાત કહેવો.
(૨) ભગવના તેમાં જીવો એક સમયમાં કેટલા ઉન્ન થાય! ગૌતમાં
જાન્યથી એક, બે કે ત્રણ. ઉતકૃષ્ટથી સંખ્યાd કે અસંત
૩) ભગવના તે જીવો સમયે સમયે કઢાતા-કઢાતા કેટલો કાળ થાય ? ગૌતમાં અસંખ્ય જીવો સમયે સમયે કઢાતા અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી કાઢે તો પણ પુરા આલી થતા નથી.
1) ભગવન્! તે જીવો શરીરની અવગાહનાથી કેટલા મોટા કયા છે? ગૌતમ તે જઘન્યથી આંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ સાતિરેક ૧૦eo યોજના
| (s) ભગવન્! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના બંધક છે કે બંધક ગૌતમ અબંધક નથી. બંધક કે બંધકો છે. એ પ્રમાણે અંતરાય સુધી. વિરોધ આ • યુકમની પૃા. ગૌતમ ! બંધક કે અધિક, બંધકો કે બંધકો અથવા બંધક અને અબક અથવા બંધક અને ભંકો અથવા બંધકો અને અબંધક અથવા બંધકો અને બંધકો. આ આઠ અંગ છે.
(૬) ભાવના તે ઇનો જ્ઞાનાવરણીય કર્મનિષ વેદક કે અવેદકા ગૌતમ ! વેદક નથી, વેદક છે અથવા વેદકો છે, યાવતું અંતરાયકર્મ. ભગવદ્ ! તે જીવો સતાવેદક છે કે અસાતવેદક7 ગૌતમ ! સાતવેદક કે અશાતાdદક હોય ઈત્યાદિ આઠ ભંગ (બંધકવ4) ગણવા.
(૦) ભગવન તે જીવો જ્ઞાનાવરણીય કર્મના ઉદયવાળા છે કે અનુદયવાળા ગૌતમ અનુદયવાળ નથી, ઉદયવાળો કે tiદાવાળા છે. એ પ્રમાણે ચાવતું અંતરાયકર્મ, જાણવું.
(૮) ભગવાન ! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના ઉદીક છે / ગૌતમ! અનુદીક નથી, ઉદીક કે ઉદીકો છે. એ રીતે યાવત્ અંતરાય. વિશેષ એ કે - વેદનીયના આઠ અંગો કહેa.
(૯) ભગવન ! તે જીવો, કૃષ્ણલા કે ચાવ4 તેજોવેશ્યાવાળા છે ? ગૌતમ ! કૃષ્ણવેક યાવ4 dજેતેશ્યક અથવા અનેક જીવો કૃષ્ણવેશ્યા કે યાવત તેતેશ્યાવાળા છે, અથવા એક કુવેયા અને એક નીલલેસ્યાવાળો. છે. આ પ્રમાણે દ્વિસંયોગી, મિકસંયોગી, ચતુષ્કસંયોગી, એ બધાં મળીને ૮૦ ભંગો થાય.
(૧) ભગવના તે જીવો સમ્યૌષ્ટિ, મિશ્રાદષ્ટિ કે સભ્ય મિથ્યાદષ્ટિ છે : ગૌતમ તે સમ્યક કે સમ્યફમિસાઈષ્ટિ નથી, પણ મિશ્રાદષ્ટિ જ છે.
(૧૧) ભગવા જીવો જ્ઞાની છે કે અજ્ઞાની છે ગૌતમ જ્ઞાની નથી, અજ્ઞાની કે અજ્ઞાનીઓ છે.
(૧) ભગવના તે જીવો મનોયોગી છે, વચનયોગી છે કે કાયયોગી : ગૌતમાં મનયોગી કે વચનયોગી નથી, કાયયોગી, કાયયોગીઓ છે.
(૩) ભગવન તે જીવો સાકારોપયુકત છે કે આનાકારોપયુકત સાકારોપયુક્ત કે અનાકારોપયુકત આઠ અંગો છે.
Page #319
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧/૪૫ થી ૪૯૮
૧૧૩
(૧૪,૧૫) ભગવન ! તે જીવોના શરીરો કેટલાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા કહ્યા છે ? ગૌતમ ! પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શવાળ હોય, જીવ સ્વય વર્ણ, ગંધ, સ, સ્પર્શ રહિત છે.
(૧૬) ભગવન તે જીવો ઉચ્છવાસ નિઃશ્વાસ યુકત છે કે ઉચ્છવાસનિઃશાસ રહિત છે ? ગૌતમાં ૧-ઉચ્છવાસક, ર-નિઃશાસક, ૩-ઉચ્છવાસનિઃશ્વાસરોહિત, ૪-ઉચ્છવાસકો, ૬-નિઃશ્વાસકો, ૬-ઉચ્છવાસકો નિઃશ્વાસકો, - અથવા - ઉચ્છવાસક અને નિઃશ્વાસક-ચાર ભંગ, અથવા ઉચ્છવાસ - અથવા - ઉચ્છવાસક અને અનુચ્છવાસકનિઃશ્વાસક-ચાર ભંગ, અથવા - નિઃશાસક અને અનુચ્છનાસકનિઃશાસક ચાર ભંગ, અથવા ઉચ્છવાસક અને નિઃશ્વાસક અને અનુચ્છવાસકનિઃશ્વાસક-આઠ ભંગ.
(૧૭) તે જીવો ભગવન ! હાક છે કે અનાહારક? ગૌતમ આસાહારક નથી. આહાક કે અણાહારક એ પ્રમાણે આઠ અંગો છે.
(૧૮) ભગવન ! તે જીવો વિરત છે, અવિસ્ત છે, વિરતાવિરત છે ? ગૌતમ વિરત કે વિરતાવિરત નથી, અવિરત કે અવિરતો છે.
(૧૯) ભગવન! તે જીવો સક્રિય છે કે -ક્રિય ? ગૌતમ તેઓ અક્રિય નથી, સ-ક્રિય કે સક્યિો છે.
(૨૦) ભગવન ! તે જીવો સતવિધબંધક છે કે અષ્ટવિહાબંધક ગૌતમ સપ્તવિદાબંધક કે અષ્ટવિધલંકાદિ આઠ ભંગ
(૨૧) ભગવાન ! તે જીવો આહારસંજ્ઞોયુક્ત છે કે ભય-મૈથુન-પરિગ્રહ સંજ્ઞોપયુક્ત છે ? ગૌતમ ! અહારસંજ્ઞોપયુતાદિ ૮૦ ભંગ.
() ભગવન ! તે જીવો ક્રોધકષાયી છે, માનકષાયી છે, માયાકષાયી છે કે લોભકષાયી ? ગૌતમ. (ક્રોધકષાયી દિ) ૮૦ ભંગ.
(૩) ભગવાન ! તે જીવો મી-પુરુષ કે નપુંસકવેદક છે ? ગૌતમ! સ્ત્રી કે પુરુષવેદક નથી. નપુંસકવેદક કે નપુંસકવેદકો છે.
(૨૪) ભગવાન ! તે જીવો રુરીવેદ-પુરુષવેદ કે - નપુંસક વેદ બંધક છે ? ગૌતમ ! સ્ત્રી-પુરુષ-નપુંસક છેદ તબંધકના ૨૬ ભંગ
(૨૫) ભગવાન ! તે જીવો સંજ્ઞી કે સંજ્ઞી ? ગૌતમાં તે સંsી નથી, સંજ્ઞી કે અસંજ્ઞીઓ છે.
(૨૬) ભગવન તે જીવો સ-ઈન્દ્રિય છે કે અનિનિદ્રય ગૌતમ ! અનિન્દ્રિય નથી, સ-ઈન્દ્રિય કે સ-ઈન્દ્રિયો છે.
() ભગવન તે ઉત્પલ જીત, કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ.
(૨૮) ભગવન! તે ઉત્પલ જીવ, પૃપીજીવમાં જઈ ફરી ઉત્પલજીવ કેટલા કાળે થાય ? કેટલા કાળે ગતિગતિ કરે ? ગૌતમ! ભવાદેશે જઘન્યથી બે
૧૧૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ભવગ્રહણ કરે, ઉત્કૃષ્ટથી અસંખ્ય ભવગ્રહણ કરે કાલાદેશથી જઘન્ય બે અંતમુહૂર્વ-ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ, આટલો કાળ રહે, આટલો કાળ ગતિઆગતિ કરે. -- ભગવતુ ! તે ઉત્પલ જીવ અપ્રાય જીવ થઈને એ પ્રમાણે પૃટની જીવમાં કહ્યા મુજબ કહેવું, ચાવત વાયુજીવમાં પણ કહેવું. ભગવન ! તે ઉત્પલ જીવ, વનસ્પતિ અવરૂપે થઈ, ફરી ઉત્પલ જીવરૂપે કેટલો કાળ રહે, કેટલા કાળે ગતિ-ગતિ કરે ? ગૌતમ! ભવાદેશથી જઘન્ય બે ભવ ગ્રહણ-ઉત્કૃષ્ટ અનંત ભવગ્રહણ. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ-તાકાળ. આટલો કાળ રહે, આટલા કાળે ગતિઆગતિ કરે છે..
ભગવન ! તે ઉ૫લ જીવ, બેઈન્દ્રિય જીવમાં જઈ ફરી ઉત્પલ જીવ રૂપે કેટલો કાળ રહે ? કેટલો કાળ ગતિ-આગતિ કરે ? ગૌતમ ! ભવદેશથી જઘન્ય બે ભવ ગ્રહણ, ઉત્કૃષ્ટ સંધ્યાત-ભવગ્રહણ, કાલ આદેશાથી જઘન્ય બે અંતમહd, ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ. આટલો કાળ રહે, આટલો કાળ ગતિ-આગતિ કરે. એ પ્રમાણે વેઈન્દ્રિય જીવ, ચતુરિન્દ્રિય જીવમાં જાણતું. ભગવાન ! ઉત્પલજીવ પંચેન્દ્રિય તિય યોનિકમાં જઈને ફરી ઉત્પલજીવમાં ? પૃચ્છા. ગૌતમાં ભવાદેશથી જઘન્ય બે ભવગ્રહણ, ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ. કાલાદેશથી જઘન્ય બે અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ પૂવકોડ પૃથકત્વ, આટલો કાળ રહે, આટલો કાળ ગતિ-આગતિ કરે એ પ્રમાણે મનુષ્યમાં પણ જાણતું યાવતું આટલો કાળ ગતિ આગતિ કરે.
(૨૯) ભગવન્! તે જીવો શેનો આહાર કરે છે ? ગૌતમ ! દ્રવ્યથી અનંતપદેશિક દ્રવ્યોને, એ પ્રમાણે જેમ આહારોદ્દેશકમાં વનસ્પતિકાચિકનો આહાર કહ્યો તેમજ યાવત સત્મના આહાર કરે છે. વિશેષ-નિયમાં છ દિશાથી આહાર કરે. બાકી પૂર્વવત
(૩૦) ભગવન! તે જીવોની કેટલી કાલ સ્થિતિ છે ? ગૌતમ ! જન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષ
(૩૧) ભગવાન ! તે જીવ ઉત્કર્તાને તુરંત ક્યાં જાય છે, કયાં ઉત્પન્ન થાય છે ? તેઓ શું નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે કે તિર્યંચયોનિકમાં આદિ ? એ પ્રમાણે જેમ “સુકાંતિ”માં ઉદ્ધતનામાં વનસ્પતિકાચિક માફક કહેવું. • • • ભગવન્! હવે (છે કે ) સર્વે પ્રાણો-ભૂતો-જીવોસવો શું ઉતાની મૂળકંદ-નાળ-પત્ર-કેસર-કર્ણિકા-સિબુકના રૂપમાં પૂર્વે ઉત્પન્ન થયા છે ? ગૌતમ! અનેકવાર કે અનંતવાર થયા છે. ભગવા તે એમજ છે, એમજ છે.
• વિવેચન-૪૫ થી ૪૯૮ -
તેમાં પહેલાં ઉદ્દેશકમાં દ્વાર સંગ્રહગાથા વાયનાંતરમાં દેખાય છે, તે અહીં નોંધી છે. આ ગાથાના અર્થો ઉદ્દેશકાર્ય વડે જાણવા.
ઉત્પલ-નીલોપલાદિ એક પાન છે જેમાં તે એકઝક, અથવા એક એવું તે પત્ર તે એકપત્ર, એક પત્રકપણે અહીં કિશલયાવસ્થાની ઉપર કહેવું. જ્યારે એક
Page #320
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧/૪૫ થી ૪૯૮
૧૧૯
પત્રાવસ્થા હોય, ત્યારે એક જીવ હોય, જ્યારે તેમાં બીજું આદિ પરનો તે આરંભ કરે છે, ત્યારે એક પત્રાવસ્થા હોતી નથી, તેથી ઘણાં જીવો તેમાં ઉત્પન્ન થાય છે, તેથી સૂગમાં પણ કહ્યું છે કે – પહેલાં પાંદડા પછી, તે પાંદડા સિવાયના જે બીજા જીવો, જીવાશ્રયવથી પત્ર આદિ જે બીજા અવયવો ઉત્પન્ન થાય છે, તે એક જીવાશ્રય નથી, પણ અનેક જીવાશ્રયી છે અથવા એક પાંદડા પછી બાકીના પાંદડાઓમાં જે બીજા જીવો ઉત્પન્ન થાય છે, તે એક જીવા નહીં પણ અનેક જીવા છે.
- જે ઉત્પલ પ્રથમ પત્રાદિ અવસ્થામાં ઉત્પન્ન થાય છે, તેનો પ્રજ્ઞાપનાના છઠ્ઠા “વ્યકાંતિ' પદમાં છે. તે ઉપપત આ રીતે - જો તિર્યંચ યોનિકોમાં ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થાય કે યાવતુ પંચેન્દ્રિય તિર્યંચ યોનિકમાં ? ગૌતમ ! એકેન્દ્રિય તિર્યંચ યોનિકોમાં પણ ઉત્પન્ન થાય ઈત્યાદિ. એ રીતે મનુષ્યના ભેદો કહેવા. જે દેવમાં ઉત્પણ થાય તો શું ભવનવાસીમાં ઈત્યાદિ પ્રશ્નો - ઈશાનાંત દેવોમાં પણ ઉત્પન્ન થાય. આમ ઉપપાત કહ્યો.
જઘન્યથી એક અથવા ઈત્યાદિથી પરિમાણ કહ્યું. •• તે અસંખ્યાતા સમયે ઈત્યાદિ વડે અપહાર કહ્યો. આ રીતે દ્વાર યોજના કરવી. ઉચ્ચત્વ દ્વારમાં સાતિરેક ૧૦૦૦ યોજન, તથાવિધ સમુદ્ર ગોતીર્થ આદિમાં આ ઉચ્ચત્વ ઉત્પલનું જાણવું.
બંધ દ્વારમાં “બંધક કે બંધકો” તે એક પત્રાવસ્થામાં બંધક એકવથી, બે વગેરે પનાવસ્થામાં, બહુવથી ‘બંધકો' કહ્યું. એમ બધાં કમોંમાં, આયુષ્યમાં તેની બંધાવસ્થા પણ હોય, તે અપેક્ષાએ અબંધક અને બંધકો પણ થાય. અહીં બંધક-અબંધક પદના એકવ યોગમાં એકવચનથી બે વિકલ્પો, બહુવચનથી પણ બે, દ્વિતયોગમાં યથાયોગે એકત્વ-બહુત્વ વડે ચાર ભંગ, એ રીતે આઠ વિભા થાય.
વેદન દ્વારમાં - જીવો જ્ઞાનાવરણીય કર્મના વેદક કે અવેદક? અહીં પણ એકાગ્રતામાં એક વચનાંતતા, અમ બહુવચનાંતતા. એ પ્રમાણે અંતરાયકર્મ સુધી કહેવું. વેદનીયમાં શાતા-અશાતા વડે પૂર્વવત્ આઠ ભંગો છે. અહીં બધે જ પ્રથમ પણ અપેક્ષાએ એક વયનાંતતા, તેની પછી બહુવચનાંતતા. વેદન અનુક્રમે ઉદિતઉદીરણા-ઉદીરિત કર્મનો અનુભવ. ઉદયનો અનુકમ ઉદિતનો જ છે, તેથી વેદકત્વ પ્રરૂપણા હોવા છતાં પણ ભેદ વડે ઉદયિત્વ પ્રરૂપણા છે. ઉદીરણા દ્વારે તે અવસ્થામાં તેનું અનુદીકવનો અસંભવ હોવાથી સૂત્રમાં નો મજુરીરમાં કહ્યું.
વેદનીયમાં સાતા-અસાતા અપેક્ષાથી, આયુમાં ઉદીકવ અનુદીરકત્વ અપેક્ષાએ આઠ ભંગ છે. કદાચિત આયુષ્યની ઉદીરણા થાય.
લેયા દ્વારે ૮૦ ભંગો. કઈ રીતે? એક યોગમાં એકવચનમાં ચાર, બહુવચનથી પણ ચાર જ દ્વિ યોગ યથાયોગ એકવચન-બહુવચન વડે ચતુર્ભની, ચાર પદોના છ દ્વિતયોગો, તે ચારગુણાથી ૨૪ વિકલા. બિકયોને ત્રણ પદોના આઠ ભંગ, ચાર પદોના ચાર ગિક સંયોગો, આઠ વડે ગુણતા-૩૨ ભંગ. ચતુક સંયોગમાં ૧૬-ભંગો.
૧૨૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 બધાં મળીને-૮૦.
વણદિ દ્વારમાં - શરીરોના પાંચ વર્ણો છે, પણ ઉત્પલ જીવો, જીવરૂપે વર્ણાદિ વર્જિત છે, કેમકે અમૂર્તત્વથી વર્ણન હોય.
ઉચ્છવાસક દ્વારમાં પતાવસ્થામાં ઉચ્છવાસ નિ:શ્વાસ નથી. અહીં ૨૬ ભંગો. કઈ રીતે ? એક યોગમાં એક વચનાત ત્રણ, બહુવચનાંત પણ ત્રણ. દ્વિતયોગે યથાયોગથી એકત્વ-બહુવતી ત્રણ ચતુર્ભગી એટલે બાર, બિકયોગમાં આઠ. એ રીતે ૨૬-ભંગો થાય.
આહારક દ્વારમાં ‘આહારક કે અનાહાક’ વિગ્રહ ગતિમાં અનાહારક, બાકી આહાક. તેમાં આઠ ભંગો પૂર્વવતુ.
સંજ્ઞા, કષાયદ્વારમાં ૮૦ ભંગો લેશ્યાદ્વાર વતુ કહેવા.
છે જે આદિથી ઉત્પલવ સ્થિતિ, અનુબંધ, પર્યાયપણે કહ્યું. • • હૈ ને તે • ઈત્યાદિ વડે સંવેધ સ્થિતિ કહી. તેમાં ભવાદેશ એટલે ભવને આશ્રીને અર્થ થાય. જઘન્યથી બે ભવગ્રહણ કરીને - એક પૃથ્વીકાયિકતવમાં, બીજો ઉત્પલવમાં, પછી મનુષ્યાદિ ગતિમાં જાય. કાલાદેશથી જઘન્ય બે અંતમુહૂર્ત પૃથ્વીપણે અંતર્મુહd, ફરી ઉત્પલપણે અંતર્મુહૂર્તમાં, એ રીતે કાલાદેશથી જઘન્યથી બે અંતર્મહd. એ રીતે દ્વીન્દ્રિયાદિમાં પણ જાણવું. ઉત્કૃષ્ટથી આઠ મવગ્રહણ - ચાર પંચેન્દ્રિય તિર્યંચમાં અને ચાર ઉત્પલના, એ રીતે આઠ ભવ ગ્રહણ જાણવા. ઉત્કૃષ્ટ પૂર્વ કોડી પૃયત્વ-ચાર પંચેન્દ્રિય તિર્યમ્ ભવગ્રહણમાં ચાર પૂર્વકોટી, ઉતકૃષ્ટ કાળના વિવક્ષિતત્વથી ઉત્પલ કાયથી ચ્યવી જીવ યોગ્ય ઉત્કૃષ્ટ પંચેન્દ્રિય તિર્યંચ સ્થિતિના ગ્રહણથી, ઉત્પલનું જીવિત, આનાથી અધિક છે, એ રીતે ઉત્કૃષ્ટથી પૂર્વકોટી પૃથકત્વ થાય.
એ પ્રમાણે આહાર ઉદ્દેશક મુજબ વનસ્પતિકાયિકાદિ. આ વાક્યથી આ અતિદેશ છે - ક્ષેત્રચી, અસંખ્યાત પ્રદેશાવગાઢ, કાળથી કોઈપણ કાળસ્થિતિ, ભાવથી વર્ણવાળા આદિ. સર્વાત્મના નિયમા છ દિશામાંથી - પૃથ્વીકાયિકાદિ સૂક્ષમતાથી નિકુટગતત્વથી હોય, તેથી ત્રણ, ચાર ઈત્યાદિ દિશામાંથી આહાર કરે, ઉત્પલ જીવો બાદરવી તથાવિધ નિકુટોના અભાવ નિયમા છ દિશામાંથી બહાર કરે.
| ‘વ્યુત્ક્રાંતિ' એ પ્રજ્ઞાપનાનું છઠું પદ છે. ત્યાં ઉદ્વર્તના અધિકારમાં આ સૂત્ર છે . • x • ગૌતમ ! નૈરયિક કે દેવમાં ઉત્પન્ન થતો નથી, તિર્યંચ કે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે.
ઉત્પલ કેશરતા-અહીં કેસર એટલે કર્ણિકાની ફરતો અવયવ, અહીં કણિકા એટલે બીજકોશ, બુિક જેમાંથી પાંદડા ફૂટે છે.
Page #321
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૨/૪૯૯
શતક-૧૧, ઉદ્દેશો-૨-“શાલૂક”
— x — x — x — x — x — xસૂત્ર-૪૯૯ ઃ
ભગવન્! એકપત્રક શાલૂક એક જીવવાળું છે કે અનેક જીવવાળું ? ગૌતમ ! એક જીવવાળું છે, એ પ્રમાણે ઉત્પલ ઉદ્દેશક વક્તવ્યતા સંપૂર્ણ કહેવી. યાવત્ અનંતવાર. વિશેષ આ - શરીરાવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ધનુપૃથકત્વ. બાકી પૂર્વવત્.
ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
-
શતક-૧૧, ઉદ્દેશો-૩-‘પલાશ''
— — * — * — x — x —
—
• સૂત્ર-૫૦૦ ઃ
ન
ભગવન્ ! એકપત્રક પલાશ એકજીવક છે કે અનેકજીવક ? અહીં ઉત્પલઉદ્દેશાની વક્તવ્યતા સંપૂર્ણ કહેવી. વિશેષ આ - શરીરની અવગાહના જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ગાઉપૃથકત્વ, તેમાં દેવો ન ઉપજે. લેશ્યામાં ભગવન્ ! તે જીવો, કૃષ્ણલેશ્તી, નીલલેશ્મી કે કાપોતલેશ્તી છે ? ગૌતમ ! કૃષ્ણ-નીલ કે કાપોત લેશ્મીના ૨૬ ભંગો. બાકી પૂર્વવત્. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
શતક-૧૧, ઉદ્દેશો-૪-“કુંભિક” છે
— * - * — * - * — — * -
૧૨૧
- સૂત્ર-૫૦૧ ઃ
ભગવન્ ! એકપત્રક કુંભિક જીવ, એકજીવક કે અનેકજીવક ? એ પ્રમાણે જેમ પલાશ-ઉદ્દેશમાં કહ્યું તેમ કહેવું. વિશેષ આ - સ્થિતિ જઘન્યથી આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી વર્ષ પૃથવ. બાકી પૂર્વવત્.
ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
• સૂત્ર-૫૦૨ -
શતક-૧૧, ઉદ્દેશો-પ-“નાલિક સુ
— x — * — x — x — x — x —
ભગવન્ ! એકપત્રક નાલિક, એકજીવક કે અનેકજીવક છે ? એ પ્રમાણે
૧૨૨
કુંભિક ઉદ્દેશ વક્તવ્યતા સંપૂર્ણ કહેતી. ભગવન્ ! તે એમ જ છે. શતક-૧૧, ઉદ્દેશો-૬-“પા”
— — x — — x — x —
— x - સૂત્ર-૫૦૩ :
ભગવન્ ! એકપત્રક પદ્મ, એકજીવક કે અનેક જીવક છે ? એ પ્રમાણે ઉત્પલ ઉદ્દેશક વક્તવ્યતા સંપૂર્ણ કહેવી. ભગવન્ ! એમ જ છે.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
— x
..
શતક-૧૧, ઉદ્દેશો-૭-“કર્ણિક”
- સૂત્ર-૫૦૪ ઃ
ભગવન્ ! એકપત્રક કર્ણિક શું એક જીવ છે ? એ બધું સંપૂર્ણ પૂર્વવત્ કહેવું. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
છે શતક-૧૧, ઉદ્દેશો-૮-“નલિનક જી
• સૂત્ર-૫૦૫ ઃ
— X — x — — — —
— * — * - * — * — X — * -
ભગવન્ ! એકપત્રક નલિન એક જીવ છે? એ બધું સંપૂર્ણ પૂર્વવત્ યાવત્ અનંતવાર કહેવું - ભગવન્ ! તે એમ જ છે (૨). • વિવેચન-૪૯૯ થી ૫૦૫ [ઉદ્દેશા-૨ થી ૮]
‘શાલૂક’ આદિ સાત ઉદ્દેશા પ્રાયઃ ઉત્પલ ઉદ્દેશક સમાન આલાવાવાળા છે. વિશેષ વળી જે છે, તે સૂત્રસિદ્ધ જ છે. વિશેષ એ કે – જે કહ્યું કે – “દેવોમાં ઉત્પન્ન થતાં નથી”, તેનો આ અર્થ છે - ઉત્પલમાં દેવમાંથી ાવેલ ઉત્પન્ન થાય છે, તેમ કહ્યું, તે અહીં ‘પલાશ’માં ઉત્પન્ન ન થાય તેમ કહેવું. કેમકે તેનું અપ્રશસ્તત્વ છે, તે પ્રશસ્ત ઉત્પલાદિ વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. તથા લેશ્યાદ્વારમાં “આમ
--
કહેવું” એ વાક્ય શેષ છે. તે જ દર્શાવે છે - જો તેજોલેશ્યા યુક્ત દેવ, દેવભવથી ાવીને વનસ્પતિમાં ઉત્પન્ન થાય, ત્યારે તેમાં તેજોલેશ્યા પ્રાપ્ત કરે છે. પૂર્વોક્ત યુક્તિથી પલાશમાં, દેવત્વ છોડીને ઉત્પન્ન ન થાય, તેથી અહીં તેજોલેશ્યા સંભવતી નથી. તેના અભાવે આધ ત્રણ લેશ્યા જ હોય છે. તેમાં ૨૬ ભંગ છે.
આ ઉદ્દેશકોમાં વૈવિધ્યના સંગ્રહ માટે ત્રણ ગાયા છે - શાકમાં ધનુપ્ યક્ત્વ, પલાશમાં ગાઉ પૃથકત્વ, બાકીના છ એમાં અધિક ૧૦૦૦ યોજન છે... કુંભિક અને નાલિકમાં વર્ષપૃયત્વ સ્થિતિ જાણવી, બાકીના છમાં ૧૦,૦૦૦ વર્ષ છે... કુંબિક, નાલિક, પલાશમાં ત્રણ લેશ્યા હોય છે, બાકીના પાંચમાં ચાર લેફ્સાઓ હોય છે.
Page #322
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૯/૫૦૬ થી ૫૦૮
દ્મ શતક-૧૧, ઉદ્દેશો-૯-‘શિવરાજર્ષિ'
- * — x — x — x — x — x
૧૨૩
૦ ઉત્પલ આદિ પદાર્થો નિરૂપ્યા. આવા અર્થો સર્વજ્ઞ જ યથાવત્ જાણવા સમર્થ છે, બીજા નહીં, જેમ દ્વીપ-સમુદ્રના જ્ઞાન માફ્ક શિવરાજર્ષિ - આ સંબંધથી શિવરાજર્ષિ
સંબંધી નવમો ઉદ્દેશો કહે છે –
• સૂત્ર-૫૦૬ થી ૫૦૮ ૭
[૫૬] તે કાળે, તે સમયે હસ્તિનાપુર નામે નગર હતું . વર્ણન. તે હસ્તિનાગપુર-નગરની બહાર ઈશાન ખૂણામાં સહસ્રામવન નામો ઉધાન હતું, તે સર્વઋતુના પુષ્પ-ફળથી સમૃદ્ધ હતું, તે રહ્ય, નંદનવન સમાન સુશોભિત, સુખદ-શીતલ છાયાવાળું, મનોરમ, સ્વાદુ ફળ યુક્ત, અર્કટક, પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ હતું.
તે હસ્તિનાપુર નગરમાં શિવ નામે રાજા હતો. તે હિમવંત પર્વત સમાન મહાન હતો ઈત્યાદિ વર્ણન કરવું. તે શિવરાજાને ધારિણી નામે દેવી (રાણી) હતી. તેણી સુકુમાલ હાથ-પગવાળી હતી આદિ વર્ણન કરવું. તે શિવ રાજાનો પુત્ર અને ધારિણીનો આત્મ જ એવો શિવભદ્રક નામે કુમાર હતો. તે સુકુમાર હતો ઈત્યાદિ સૂર્યકાંત સમાન કહેવું યાવત્ તે નિરીક્ષણ કરતો-કરતો વિચરતો હતો.
ત્યારે તે શિવરાજાને અન્ય કોઈ દિવસે, પૂર્વ રાત્રિ અને અપર રાત્રિના મધ્યાહ્લ કાળ સમયમાં રાજ્યની ધુરાને ચિંતવતા, આ આવા પ્રકારનો અભ્યર્થિત યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો - આ મારા પૂર્વ પુન્યનો પ્રભાવ છે, ઈત્યાદિ તામલિના કથનાનુસાર જાણવું. યાવત્ હું પુત્રથી, પશુથી, રાજ્યથી, રાષ્ટ્રથી, બળ (સૈન્ય)થી, વાહનથી, કોશથી, કોષ્ઠારથી, નગરથી, અંતઃપુરથી વૃદ્ધિ પામી રહ્યો છું. વિપુલ-ધન, કનાંક, રત્ન ચાવત્ સારભૂત દ્રવ્ય દ્વારા અતી-અતી અભિવૃદ્ધિ પામી રહ્યો છું. તો શું હું પૂર્વ પુણ્યોના ફળ સ્વરૂપ યાવત્ એકાંતસુખનો ઉપયોગ કરતો વિચરું? હવે મારા માટે એ શ્રેયસ્કર છે કે જ્યાં સુધી હું હિરણ્યાદિથી વૃદ્ધિ પામી રહ્યો છું યાવત્ અભિવૃદ્ધિ પામી રહ્યો છું યાવત્ સામંતરાજાઓ પણ મને વશવર્તી રહ્યા છે, ત્યાં સુધીમાં કાલે પ્રભાત થતાં યાવત્ જાજ્વલ્યમાન સૂર્યોદય થતાં હું ઘણી લોઢી, લોહકડાઈ, કડછા, તાંબાના તાપસોચિત ભંડક ઘડાવીને, શિવભદ્રકુમારને રાજ્યમાં સ્થાપીને, તે ઘણાં લોઢી, લોહ કડાઈ, કડછા, તાપસને ઉચિત તાંબાના ભંડક ગ્રહીને જે આ ગંગાફળે વાનપ્રસ્થ તાપસ છે –
-
-
જેવા કે અગ્નિહોત્રી, પૌતિક, કોઝિક, યાજ્ઞિક, શ્રાદ્ધિ, સ્થાલિક જે દંતપક્ષાલક, ઉન્મજ્જક, સંમક, નિમક, સંપક્ષાલક, ઉર્ધ્વકઝૂટક, અધોકડૂચક, દક્ષિણફૂલક, ઉત્તકૂલક, શંખધમક, કૂલ ધમક, મૃગલુબ્ધક, હસ્તિતાપસ, નાન કર્યા વિના ભોજન ન કરનારા, પાણીમાં રહેનારા, વાયુમાં
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 રહેનારા, જલવાસી, વસ્ત્ર (મંડપ)વાસી, ભૂભક્ષી, વાયુભક્ષી, શેવાળભક્ષી, મૂલાહારી, કંદાહારી, પાહારી, પુષ્પાહારી, ફલાહારી, બીજાહારી, પરિસડિત કંદમૂલ-છાલ-પાન-પુણ્યા-ફલાહારી, ઉડી, વૃક્ષમૂળ નિવાસી, વાલવાસી, વક્રાસી, દિશાક્ષિક, તાપનાથી પંચાગ્નિ તાપથી તપનારા, અંગારાથી તપાવી શરીરને કાષ્ઠ બનાવી દેનારા, કંડું સોલિય જેવા, કાષ્ઠ સોલિય જેવા પોતાના આત્માને યાવત્ કરાના વિચરે છે. જેમ ‘ઉતવાઈમાં કહ્યું તેમ યાવત્ વિચરે છે.
તેમાં જે દિશાપોક્ષિક તાપસ છે, તેમની પાસે મુંડ થઈને દિશાપોક્ષિક તાપસપણે પ્રતજિત થઈશ, ર્જિત થઈશ, પ્રવ્રુજિત થઈને આ આવા પ્રકારે અભિગ્રહને ગ્રહણ કરીશ. માવજીવન નિરંતર છટ્ઠ-છટ્ઠની તપસ્યાથી દિક્રવાલ તોકમથી ઉર્ધ્વ બાહુ રાખીને યાવત્ વિહરીશ એમ વિચારે છે, એ પ્રમાણે વિચારીને બીજે દિવસે યાવત્ સૂર્ય જાજ્વલ્યમાન થતાં, ઘણી લોટી, લોહ કડાઈ સાવત્ ઘડાવીને કૌટુંબિક પુરુષોને બોલાવે છે.
તેઓને આમ કહ્યું – ઓ દેવાનુપિયો ! હસ્તિનાગપુર નગરને અંદર અને બહારથી આસિત યાવત્ સાફ કરાવીને જણાવો. ત્યારે તે શિવ રાજાએ બીજી વખત કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપિયો ! જલ્દીથી શિવભદ્રકુમારના મહાર્થ, મહાઈ, મહાર્ટ, વિપુલ રાજ્યાભિષેકની સામગ્રી ઉપસ્થાપિત કરો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ તે પ્રમાણે
ઉપસ્થાપિત કરી.
ત્યારે તે શિવ રાજાએ અનેક ગણનાયક, દંડનાયક સાવત્ સંધિપાલ સાથે પરિવરીને શિવભદ્રકુમારને ઉત્તમ સિંહાસને પૂર્વાભિમુખ બેસાડે છે, બેસાડીને ૧૦૮ સુવર્ણના કળશોથી યાવત્ ૧૦૮ માટીના કળશો વડે સર્વઋદ્ધિ વડે યાવત્ નાદ વડે મહાત્મહાન રાજાભિક વડે અભિસિંચિત કરો, કરીને પીંછા જેવા સુકુમાલ, સુરભિ ગંધ કાસાયિક વસ્ત્રથી શરીરને લુંછો, લુંછીને સરસ ગોશીષ ચંદનથી લીધો. એ પ્રમાણે માલિની માફક અલંકારિત કરો, યાવત્ કલ્પવૃક્ષની સમાન અલંકૃત્ અને વિભૂષિત કર્યો. કરીને, બે હાથ જોડી ચાવત્ શિવભદ્રકુમારને જય અને વિજય વડે વધાવે છે. જ્ય-વિજય વડે વધાવીને, તેવી ઈષ્ટકાંત-પિય (વાણિ વડે) જેમ ઉતવાઈમાં કોણિકને કહ્યું તેમ અહીં કહેવું યાવત્ પરમાણુ પાળનાર થાઓ, ઈષ્ટજનોથી સંપવૃિત્ત થઈને હસ્તિનાપુર નગરના તથા બીજા ઘણાં ગ્રામ-આકરૂનગર યાવત્ વિચારો, એમ કહીને જય-જય શબ્દનો પ્રયોજે છે. ત્યારે તે શિવભદ્રકુમાર રાજા થયો, તે હિમવંત પર્વત જેવો મહાન થયો આદિ વર્ણન કરવું યાવત્ વિચરે છે.
ત્યારે તે શિવરાજા અન્ય કોઈ દિવસે શોભન તિથિ-કરણ-દિવસ-મુહૂર્તનક્ષત્રમાં વિપુલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમ તૈયાર કરાવ્યા. કરાવીને મિત્રજ્ઞાતિ-નિક યાવત્ પરિજનને, રાજાઓ તથા ક્ષત્રિયોને આમંત્રે છે. આમંત્રીને
૧૨૪
-
Page #323
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૯/પ૦૬ થી ૫૦૮
૧૫
૧૨૬
પછી સ્નાન કર્યું યાવત શરીરે વિલેપન કર્યું, ભોજન વેળાએ, ભોજન મંડપમાં ઉત્તમ સુખાસન ઉપર બેઠો. તે મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન યાવત્ પરિજન, રાજ અને ક્ષત્રિયો સાથે વિપુલ આશન-પાન-દિમ-વાદિમ ઈત્યાદિ તામલીની માફક કરીને વાવત સત્કાર, સન્માન કર્યા. સત્કારીને-સન્માનીને, તે મિત્ર, જ્ઞાતિ યાવત્ પરિજન, રાજા અને ક્ષત્રિયોને તથા શિવભદ્ર રાજાને પૂછે છે. પૂછીને ઘણાં લોટી, લોહકડાઈ, કડછા યાવત્ ભાંડ લઈને જે આ ગંગાકૂલકે વાનપ્રસ્થ તાપસો છે, તે બધું ચાવતુ તેમની પાસે મુંડ થઈને દિશાપોક્ષિક તાપસપણા પ્રતજિત થયો, પ્રતજિત ગ્રહણ કરતાં જ આ આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કરે છે . મારે જાવજીવ છઠ્ઠ કરવો ઈત્યાદિ પુર્વવતુ કો યાવ4 અભિગ્રહ ગ્રહણ કરીને પહેલો છતા સ્વીકારીને વિચરે છે.
ત્યારે તે શિવરાજર્ષિ પહેલા છૐ તપના પારણામાં આતાપના ભૂમિથી ઉતરે છે, આતાપના ભૂમિથી ઉતરીને વલ્કલના વસ્ત્રો પહેરીને જ્યાં પોતાની કુટીર હતી, ત્યાં આવે છે. ત્યાં આવીને કિઢિણ અને કાવડ લે છે. લઈને પૂર્વ દિશાને પ્રેક્ષિત કરી, પૂર્વ દિશાના સોમલોકલ (ને સંબોધીને કહ્યું) પ્રસ્થાને પસ્થિત એવા મને-શિવ રાજર્ષિની રક્ષા કરો - રક્ષા કરો. ત્યાં જે કંદ, મૂળ, વચા, ઝ, પુષ, ફળ, બીજ, હરિત છે, તે લેવાની મને અનુજ્ઞા આપો. એમ કરીને પૂર્વ દિશામાં અવલોકન કર્યું કરીને ત્યાં જે કંદ યાવત્ હરિત હતા, તેને ગ્રહણ કરે છે. કાવડની કિઢિણમાં ભરે છે. ભરીને દર્ભ, કુશ, સમિધા અને વૃક્ષની શાખાવાળીને વીધા.
ત્યારપછી જ્યાં પોતાની કુટીર છે, ત્યાં આવે છે, આવીને કિઢિણ-કાવડને રાખે છે. રાખીને વેદિકાને પ્રમાર્જે છે. પ્રમાજીને લિપણ-સંમાર્જન કરે છે. કરીને દર્ભ અને કળશને હાથમાં લઈને જ્યાં ગંગા મહાનદી છે, ત્યાં આવે છે. ગંગા મહાનદીમાં અવગાહન કર્યું, કરીને જળથી દેહશુદ્ધિ કરી, કરીને જળ ક્રીડા કરી, કરીને જળથી (શરીરનો) અભિષેક કર્યો. કરીને આચમન આદિ કરી, સ્વચ્છ અને પરમ પવિત્ર થઈને દેવ અને પિતૃકાર્ય સંપન્ન કર્યું, દર્ભ અને કળશ, હાથમાં લઈને ગંગા મહાનદીથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં પોતાની કુટીર હતી ત્યાં આવ્યો, ત્યાં આવીને દર્ભ-કુશરેતી વડે વેદી બનાવી. વેદી બનાવીને શરક વડે અરણિને ઘસી, ઘસીને અગ્નિ પ્રગટાવ્યો. અનિ સળગતા અનિને સંયુક્યો, તેમાં કાષ્ઠની સમિધા નાંખી, કાષ્ઠસમિધા નાંખીને અનિને પ્રજવલિત કર્યો, કરીને અનિની જમણી બાજુ આ સાત વસ્તુઓ રાખી.
[૫૦] સકથા, વલ્કલ, સ્થાન, શય્યા, ભાંડ, કમંડલ, દરિદંડ તથા પોતાનું શરીર. - • પછી મધ, ઘી, ચોખાનો અગ્નિમાં હવન કર્યો અને ચરમાં બલિદ્રવ્ય લઈને બલિ વૈશ્યદેવને અર્પણ કર્યા, અતિથિ પૂરા કરી. પૂજા કરીને પછી શિવ રાજર્ષિો પોતે આહાર કર્યો
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ [Ne૮ત્યારપછી તે શિવરાજર્ષિએ બીજી વખત છઠ્ઠ તપ સ્વીકાર્યો, વિસરી રહ્યા છે. ત્યારે તે શિવરાજર્ષિ બીજ છઠ્ઠ તપના પારણે તાપના ભૂમિથી નીચે ઉતર્યા, ઉતરીને પહેલા પારા માફક બધું કહેવું. વિશેષ એ કે દક્ષિણદિશાને પોરે છે. પોક્ષિત કરીને (કહ્યું) હે દક્ષિણ દિશાના ચમ લોકપાલ આ પ્રસ્થાને પસ્થિત આદિ પૂર્વવતુ એ રીતે આહાર કરે છે.
ત્યારે તે શિવરાજર્ષિ ત્રીજ છઠ્ઠ તપને સ્વીકારીને વિચરે છે, ત્યારે તે શિવરાજર્ષિ, આદિ પૂર્વવત્ વિશેષ આ - હે પશ્ચિમ દિશાના વરુણ લોકપાલ ! પ્રસ્થાને સ્થિત આદિ પૂવિત રાવતુ આહાર કરે છે.
ત્યારે તે શિવરાજર્ષિ ચોથા છ તપને સ્વીકારીને વિચરે છે. ત્યારે તે શિવરાજર્ષિ, ચોથા છઠ્ઠ તપને આદિ પર્વવતું. વિશેષ - ઉત્તર દિક્ષ પ્રોક્ષિત કરે છે, હે ઉત્તર દિશાના વૈશ્રમણ લોકપાલ! પ્રસ્થાને સ્થિત શિવની રક્ષા કરો, બાકી પૂર્વવત્ ચાવતુ પછી આહાર કરે છે.
ત્યારે તે શિવરાજર્ષિ 9 છના નિરંતર તપથી દિશાચકવાલ વડે યાવતું આતાપના લેતા, પ્રકૃતિભદ્રતા યાવતું વિનીતતાથી અન્ય કોઈ દિવસે તદ્ અવરક કર્મના ક્ષયોપશમથી ઈહા-અપોહ-માણા-ગવેષણા કરતા વિભંગ નામક આજ્ઞાન ઉત્પન્ન થયું. તેઓ તે સત્પણ વિલંગજ્ઞાનથી આ લોકમાં સાત દ્વીપ, સાત સમદ્રને જોવા લાગ્યા. તેનાથી આગળ તે જાણવા અને દેખતા ન હતા.
ત્યારે તે શિવરાજર્ષિને આ આવા પ્રકારનો અભ્યાતિ યાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો - મને અતિશય જ્ઞાન-દર્શન સમુત્પન્ન થયા છે, એ રીતે નિશ્ચયથી આ લોકમાં સાત દ્વીપ અને સાત સમદ્રો છે, ત્યારપછી દ્વીપ, સમદ્રનો વિચ્છેદ છે. એવો વિચાર કર્યો, કરીને આતાપના ભૂમિથી ઉતર્યા, ઉતરીને વલ્કલ, વરુ ધારણ કરી પોતાની કુટીર આવ્યા. આવીને ઘણાં જ લોઢી, લોહકડાઈ, કડછી યાવતુ ભાંડ કિઢિણકાનમાં લીધા. લઈને જ્યાં હસ્તિનાપુર નગર, જ્યાં તાપસોનો આમ હતો, ત્યાં આવ્યા. આવીને ઉપકરણાદિ મૂક્યા, હસ્તિનાપુર નગરમાં શૃંગાટક, ત્રિક યાવતું પળોમાં ઘણાં લોકોને આ પ્રમાણે કહે છે યાdd પ્રરૂપે છે - હે દેવાનપિયો . મને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયા છે. નિશ્ચયથી આ લોકમાં યાવત સાત-સાત દ્વીપ અને સમુદ્રો છે.
ત્યારે તે શિવરાજર્ષિની પાસે આ વૃત્તાંત સાંભળીને, અવધારીને હસ્તિનાપુર નગરે શૃંગાટક, શિક ચાવતું માર્ગમાં ઘણાં લોકો પરસ્પર એ પ્રમાણે કહે છે ચાવ4 પ્રરૂપે છે. ખરેખર, હે દેવાનુપિયો ! શિવરાજર્ષિ આમ કહે છે યાવતું પરૂપે છે - હે દેવાનુપિયો મને અતિશય જ્ઞાન-દર્શન યાવતું પછી દ્વીપ, સમુદ્રોનો વિચ્છેદ છે. તે કેમ માનવું?
તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા યાવતું ઉદા પાછી ગઈ. તે કાળે, તે સમયે, ભગવંત મહાવીરના જ્યેષ્ઠ શિણ જેમ બીજી શતકમાં નિન્ય ઉદ્દેશકમાં
Page #324
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૯/પo૬ થી ૫૦૮
૧૨૩
કહ્યું તેમ ચાવતું ભ્રમણ કરતાં ઘણાં લોકોના શબ્દો સાંભળ્યા, ઘણાં લોકો પરસ્પર આમ કહે છે યાવત પરૂપે છે . ખરેખર, હે દેવાનુપિયો ! શિવરાજર્ષિ આમ કહે છે યાવતુ પ્રપે છે હે દેવાનુપિયો ! ચાવતુ પછી દ્વીપ, સમુદ્રનો વિચ્છેદ થાય છે, તે કેવી રીતે બને ? ત્યારે ગૌતમસ્વામીએ ઘણાં લોકો હસે
આ વૃત્તાંત સાંભળીને, સમજીને યાવત્ શ્રદ્ધાવાળા થઈને નિર્મળ ઉદ્દેશક માફક (પૂછયું) ચાવતુ પછી હીપ-સમુદ્રનો વિચ્છેદ થાય છે, ભગવાન ! એ કેવી રીતે માનવું?
ગૌતમ દિને આમંત્રીને શ્રમણ ભગવંત મહાવીરે, ગૌતમસ્વામીને આ પ્રમાણે કહ્યું - હે ગૌતમ ! જે ઘણાં લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે, ઈત્યાદિ બધું કહેવું : x • ચાવત દ્વીપસમુદ્રનો વિચ્છેદ થાય છે - x • ચાવતું શિવરાજર્ષિ કહે છે તે - x - મિથ્યા છે.
હે ગૌતમ હું એમ કહું છું ચાવતું પરૂપુ છું - એ પ્રમાણે, જંબૂદ્વીપ આદિ દ્વીપો, લવણ અાદિ સમદ્રો એક સરખાવૃત્ત સંસ્થાનવાળા, વિસ્તારમાં અનેક પ્રકારના છે, એમ જ રીતે જીવભિગમમાં ચાવત સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત છે શ્રમણાયુષો ! આ તિછલિોકમાં અસંખ્ય દ્વીપસમુદ્રો છે.
જંબૂઢીપ દ્વીપમાં હે ભગવા વર્ણસહિત-વણરહિત, ગંધ સહિત-ગંધરહિત, રસસહિત-સરહિત સાઈસહિત-સ્પર્શરહિત દ્રવ્યો પરસ્પર ભદ્ર, પરસ્પર પૃષ્ટ ચાવતું પરસ્પર સંબદ્ધ છે? હા, છે.
ભગવાન ! લવણસમુદ્રમાં વર્ણસહિત-વર્ણરહિત, ગંધરહિત-ગંધરહિત ચાવ4 પરસ્પરસંબદ્ધ દ્રવ્યો છે ? હા, છે.
ભગવન ! ઘાતકીખંડ દ્વીપમાં વર્ણસહિત અાદિ પૂર્વવત્ દ્રવ્યો યાવત્ સ્વયંભૂરમણ સમુદ્રમાં દ્રવ્યો છે ? હા, છે.
ત્યારે તે મોટી-મહાન-મહતુ પર્ષદા, શ્રમણ ભગવંત મહાવીર પાસે આ અર્થને સાંભલીને અવધારીને હર્ષિત, સંતુષ્ટ થઈને શ્રમણ ભગવંત મહાવીરને વાંદી-નમીને, જે દિશામાંથી આવી હતી. ત્યાં પાછી ગઈ.
ત્યારે હસ્તિનાપુર નગરમાં શૃંગાટક યાવતું માગમાં ઘણાં લોકો પસાર એમ કહેવા યાવત પરૂપવા લાગ્યા કે – હે દેવાનુપિયો ! જે શિવરાજર્ષિ એમ કહે છે . ચાવત પરૂપે છે કે, x - તેને અતિશય જ્ઞાન-દર્શન ઉપજ્યા છે યાવતું તે અર્થ, સમર્થ નથી. ભગવંત મહાવીર આમ કહે છે યાવતું પરૂપે છે - એ પ્રમાણે આ શિવરાજર્ષિને નિરંતર છઠ્ઠ-છ તપ કરતા યાવત્ x x• સમુદ્રો, તે મિટયા છે. ભગવંત મહાવીર કહે છે - જંબુદ્વીપાદિ દ્વીપો, લવણાદિ સમુદ્રો ચાવતું અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો છે શ્રમણાયુષો 1 કા છે.
ત્યારે તે શિવરાજર્ષિ ઘણાં લોકો પાસેથી આ અર્થને સાંભળી, અવધારીને શંકિત, કાંક્ષિત, વિશિકિત્સિક, ભેદસમાપu, કલેશ સમાપphવાળો યાવત્ થયો.
૧૨૮
ભગવતી-ગસૂત્ર સટીકઅનુવાદ/૩ ત્યારે તે શિવરાજર્ષિ શંકિત, કાંક્ષિત યાવ4 કલેશવાળો થતાં, તેનું વિભંગ અજ્ઞાન જલ્દીથી નષ્ટ થઈ ગયું.
ત્યારે તે શિવરાજર્ષિને આવા પ્રકારનો અભ્યાર્ષિત થાવ સંકલ્પ ઉપચો કે - આ પ્રમાણે આદિકર તિકર શ્રમણ ભગવત મહાવીર યાવત સવજ્ઞ, સર્વદf, આકાશગત ચક્ર વડે ચાવતું સહગ્રામવન ઉધાનમાં યથાપતિરૂપ અવાહ લઈ ચાવતું વિચારે છે - તથારૂપ અરહંત ભગવંતોનું નામ-ગોત્ર શ્રવણ પણ મહા ફળદાયી છે આદિ જેમ “ઉવનાઈમાં કહ્યું, હું જાઉં અને ભગવંત મહાવીરને વાંદુ યાવતુ પર્યાપાસના કરું એ મને આ ભવ અને પરભવે પણ શ્રેયકર થશે, આ પ્રમાણે વિચારે છે, વિચારીને જ્યાં તાપસાશ્રમ છે, ત્યાં આવે છે, ત્યાં આવીને તાપસાશ્રમમાં પ્રવેશે છે. પ્રવેશીને ઘણાં લોઢી, લોહકડાઈ, ચાવ4 કિઢિણ-કાવડ લે છે, લઈને તાપસાશ્રમથી નીકળે છે, નીકળીને વિર્ભાગજ્ઞાન રહિત તે શિવરાજર્ષિ હસ્તિનાપુર નગરની વરઓવરસથી નીકળે છે, નીકળીને સહમ્રામવન ઉંધાનમાં શ્રમણ ભગવંત મહાવીર પાસે આવે છે, આવીને ભગવંતને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી, વાંદી, નમીને અતિનીકટ નહીં-અતિદુર નહીં એવા સ્થાને યાવત્ અંજલિ જોડીને પર્યાપાસે છે.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર શિવરાજર્ષિને અને મોટી પાર્ષદાને (ધર્મ કહે છે). સાવ4 આજ્ઞાના આરાધક થાય છે. ત્યારે તે શિવરાજર્ષિ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળી, અવધારીને કુંદકની માફક ઈશાન ખૂણામાં જઈને, ઘણાં લોઢી, લોહકડાઈ ચાવ4 કિઢિણ-કાવડને એકાંતમાં મૂકે છે, મૂકીને વય જ પંચમષ્ટી લોચ કરે છે. ભગવંત મહાવીર પાસે ઋષભદત્તની માફક દીક્ષા લીધી. તેની જેમ જ અગિયાર અંગોને ભણ્યો. તેની જેમજ યાવત્ સવદુઃખથી મુક્ત થયો.
• વિવેચન-૫૦૬ થી ૫૦૮ :
મથા દિમયંત • વર્ણન, દ્વારા હિમવંત પર્વત સમાન મહાનુ, મલય-મંદમહેન્દ્ર સમાન ઈત્યાદિ રાજાનું વર્ણન કહેવું તેમ સૂચવ્યું છે. તેમાં મહાહિમવાનુની જેમ બીજા રાજાની અપેક્ષાએ મહાત્, મલય, મેરુ એ બંને પર્વત વિશેષ છે. મહેન્દ્ર એટલે દેવરાજ શકાદિવç. - x -
કુળમાત્ર વર્ણન - એના દ્વારા - જેના હાથપગ સુકોમળ છે, ઈત્યાદિ રાણીનું વર્ણન કહેવું, એમ સૂચવેલ છે .• સૂર્યકાંતની માફક સુકુમાલ ચાવત્ વિચરે છે, તેનો આ અર્થ છે - સુકુમાલ હાથ-પગવાળો, લક્ષણ-ગુણ-વ્યંજનથી યુક્ત ઈત્યાદિ તથા રાજપનીય માનક સૂર્યકાંત રાજકુમારના વર્ણન મુજબનું વર્ણન કરવું. તે પ્રમાણે અહીં આ સંબંધ જોડવો - તે શિવભદ્રકુમાર યુવરાજ હતો, શિવરાજાના રાજ્ય, રાષ્ટ્ર, બળ, વાહન, કોષ, કોઠાગાર, પુર, અંત:પુર, જનપદનું સ્વયં નિરીક્ષણ કરતો વિચરે છે.
Page #325
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૯/પ૦૬ થી ૫૦૮
૧૨૯
વાનપ્રસ્થ એટલે વનમાં થાય તે વાન, તેમાં પ્રસ્થાન-રહેવું તે જેને છે તે વાનપ્રસ્થ અથવા બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, યતિ એ ચાર લોકપ્રસિદ્ધ આશ્રમ, તેમાં બીજા આશ્રમમાં વર્તતો તે વાનપથ.
તાપસો-અગ્નિહોગિક, વાધારી, ક્યાંક જોય ને બદલે સત્તા પાઠ છે, ત્યાં પણ આ જ અર્થ છે. નg[ ૩વવા - આ અતિદેશ વડે આ પ્રમાણે જાણવું - કોગિક, યાજ્ઞિક, શ્રાદ્ધિ, સ્થાલકી, કંડીધારી, ફળ ભોજી, સ્નાન કરનાર, સંમાર્જન કરનાર, ડૂબકી લગાવનાર, માટી ગડીને નહાનારા, ગંગાના દક્ષિણ તટે રહેનાર, ઉત્તમ તટે રહેનારા, શંખ વગાડીને ભોજન કરનારા, કિનારે રહી શબ્દ કરનારા, હરણમાં લુબ્ધ, હાથી મારીને આજીવિકા કરનારા, દંડ ઉંચો કરીને ચાલનારા, દિશાની પૂજા કરનારા, વલ્કલ વઘારી, મંડપમાં રહેનારા, પાણીમાં રહેનારા, વૃક્ષમૂલે રહેનારા, પાણી ભક્ષણ કરનારા, વાયુભક્ષી, રોવાળમક્ષી, મૂલ-કંદ-છાલ-પાન-પુષ-ફળ-બીજ આદિ ખાનાર, જળમાં સ્નાન કરવાથી કઠોર ગામવાળા, આતાપના વડે પંચાગ્નિ તપ કરનારા, અંગારા કે ભાડભુંજાથી શરીરને પકાવનારા * * * * * * * ચેલવાસીને બદલે ક્યાંક વેલવાસી એવો પાઠ છે, તેનો અર્થ છે સમુદ્રની વેળાની નજીક વસનારા, જળવાસી-પાણીમાં ડુબીને રહેનારા ઈત્યાદિ. અહીં મનrfમયદિUTગાયનો અર્થ છે, જેઓ સ્નાન કર્યા વિના ભોજન કરતા નથી, સ્નાન કરીને કઠોર શરીરી થાય છે. એમ વૃદ્ધ વ્યાખ્યા છે. ક્યાંક નનામસેજ માપૂર એવો પાઠ પણ જોવા મળે છે, તેનો અર્થ ઉપર મુજબ થાય છે.
વિસા વકવાનr તવાને - એક પારણામાં પૂર્વ દિશામાં જે ફળાદિ છે, તેને લઈને ખાનારા, બીજા પારણામાં દક્ષિણ દિશામાં, એ પ્રમાણે દિશાયવાલથી જેમાં તપ કર્મ અને પારણું કરવું, અર્થ થાય છે, તે તપ કર્મ દિકવાલ તપોકર્મ છે, એમ કહેવાય છે • x -
તારું રૂટ્ટ આદિ, અહીં “જેમ ઉવવાઈમાં કહ્યું તેમ” એમ લખેલ છે, તેનાથી આ પ્રમાણે જાણવું - મનોજ્ઞ, મણામ ચાવત્ વલ્સથી અનવરત અભિનંદાતા, અભિસ્તવાતા આ પ્રમાણે કહ્યું - જય જય નંદા, જય જય ભદ્દા. તમારું કલ્યાણ થાઓ. હે પુત્ર ! ન જીતેલાને જીતો, જિતેલાનું પાલન કરો, જિતની મધ્યે વસો, ના જીતેલા શત્રુપક્ષને જીતો, જિતેલા મિત્રપક્ષનું પાલન કરો, જિતેલ વિનો મધ્યે વસો. હે દેવ ! સ્વજનો મધ્ય ઈન્દ્રની જેમ, તારા મધ્યે ચંદ્રની જેમ, નામ મધ્યે ધરણની જેમ મનુષ્યો મધ્ય ભરતની જેમ, ઘણાં વર્ષો, ઘણાં સો વર્ષો, ઘણાં હજાર વર્ષો, ઈત્યાદિ (આશિર્વચન) કહે છે.
વાહનવO • વકલમાંથી બનેલ વાલ્કલ. તે વસ્ત્ર ધારણ કર્યા છે જેણે તે વાકલવઅનિવસિત. ૩૪૬ - કુટીર, તાપસગૃહ. વિદurärzથા - કિઢિણ એટલે વાંસનું બનેલ તાપસ માટેનું ભાજન વિશેષ. તેના ભારને વહેનાર યંત્ર તે કિઢિણસાંગાયિક, HTTય - લોકપાલ. ત્યારે પણ • પરલોક સાધન માર્ગમાં [11/9]
૧૩૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ પ્રવૃત અથવા ફલાદિ લાવવાના ગમનમાં પ્રવૃત શિવરાજર્ષિ. A • મૂળ સહિતનું ઘાસ, મુસ - મૂળરહિત ઘાસ, માદા - લાકડા, સમિધ. પત્તાનો છે. વૃક્ષની શાખાને વાળીને પત્રો લેવા તે. વેવિડ - વેદિકા એટલે દેવાર્ચન સ્થાન, વનિ-બહુમારિકા, તેને પ્રમાર્જે છે. વર્તવામm રે - છાણ વગેરેથી ઉપલેપન, પાણી વડે સંમાર્જન કે શુદ્ધિ કરવી.
રમવાનHIOાણ - જેના હાથમાં દર્ભ અને કળશ છે તે. તથા સામસામવ7સહOTU - પાઠ ક્યાંક છે, તેનો અર્થ છે - દર્ભ વડે ભરેલો જે કળશ, તે જેના હાથમાં છે તે. નમકના - પાણી વડે દેહ શુદ્ધિ માત્ર સ્ત્રી - દેહશુદ્ધ થવા છતાં પાણી વડે ક્રિડારત. નનામય - પાણી રેડવું તે. માયંત - જળનો સ્પર્શ, યોવના • અશુચિ દ્રવ્યો દૂર કરવાથી. શું થાય? પરમશૂચિભૂત થઈને દેવોને અને પિતૃને જલ અંજલિ દેવારૂપ કૃત્ય જેણે કરેલ છે તે. તથા શક વડે કાષ્ઠને ઘસીને - નિર્મન્શનીય કાષ્ઠને ઘસે છે, પછી ગાથા છે, તે આ પ્રમાણે
સાત અંગોને સારી રીતે સ્થાપે છે - સકથા, વલ્કલ આદિ. તેમાં સંથા - તે સમયે પ્રસિદ્ધ ઉપકરણ વિશેષ, સ્થાન-જ્યોતિસ્થાનકે પણ સ્થાન, શસ્યા ઉપકરણ, લાકડાનો દંડ અને પોતાને.
૨૬ - ભાજન પાત્ર વિશેષ, તેમાં પકાવાતું દ્રવ્ય પણ ચરુ જ કહેવાય છે. તે ચરુ એટલે બલિ. તથતિ - રાંધે છે. બલિ વડે વૈશ્વાનરને પૂજે ચે. અતિથિઆગંતુકની પૂજા કરે છે.
તે કેમ માનવું ? અહીં કન્ય શબ્દ વિતર્ક અર્થમાં છે. બીજા શતકનો પાંચમો ઉદ્દેશો, તે નિર્ઝન્ય ઉદ્દેશક. એક વિધિ-પ્રકાર વડે વિધાન-વ્યવસ્થાન જેમાં છે તે, કેમકે બધાં સમુદ્રવૃત્ત છે. વિસ્તારમાં બધાં એક એકથી આગળના ક્રમે બમણાં થતાં જાય છે. આ પ્રમાણે જેમ જીવાભિગમમાં કહ્યું છે તે - તેના વડે આમ કહે છે –
બમણાં બમણાં વિસ્તરતા એવા અવભાયમાન થતા એવા અથતિ શોભતા તરંગવાળા, સમુદ્રની અપેક્ષાએ આ વિશેષણ છે. ઘણાં ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, સહયપત્ર, લાપત્ર, પ્રફૂલ કેશરાયુક્ત - એટલે - જેની કેશરા વિકસિત થયેલી છે, તેનાથી સંયુક્ત. તેમાં ઉત્પલ એટલે નીલોપલાદિ. કુમુદ - ચંદ્ર વિકાસી, પુંડરીક - શ્વેત, બાકીના પદો રૂઢિથી જાણવા.
સવર્ણાદિ-પુદ્ગલ દ્રવ્યો, અવણિિદ - ધમસ્તિકાયાદિ. અમબદ્ધ - પરસ્પસ્થી ગાઢ આશ્લેષવાળા. અન્નમન્નપુઢાઈ-પરસ્પરથી ગાઢ ધૃષ્ટ. અહીં ચાવતુ શબ્દથી આ પ્રમાણે જાણવું - અન્યો ન્ય બદ્ધ-સ્કૃષ્ટ, અન્યોન્ય સંબદ્ધતાથી રહેલ છે. તાવમામદ - તાપસનો મઠ. - અહીં શિવરાજર્ષિની સિદ્ધિ કહી, તેને સંહનનાદિ વડે નિરૂપતા હવે આમ કહે છે -
Page #326
--------------------------------------------------------------------------
________________
૧૧-૯/૫૦૯
• સૂત્ર-૫૦૯ :
ભાવના એમ આમંઝીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવત મહાવીરને વંદન, નમસ્કાર કર્યા કરીને આ પ્રમાણે કહ્યું - ભગવાન ! સિદ્ધ થનાર જીવ
ક્યા સંધયણમાં સિદ્ધ થાય છે ગૌતમાં વસનારાય સંઘયણમાં સિદ્ધ થાય છે. એ પ્રમાણે ઉવવાઈમાં કહા મુજબ સંઘયણ, સંસ્થાન, ઉચ્ચત્ત, આયુ, પરિવહન, એ પ્રમાણે સંપૂર્ણ સિદ્ધિકંડિકા કહેવી, ચાવ4 અવ્યાબાધ શાશ્વત સુખને સિદ્ધો અનુભવે છે. ભગવન ! તે એમ જ છે, એમ જ છે.
વિવેચન-૫૦૯ -
લાઘવતા માટે અતિદેશ કરતાં કહે છે - યમ્ - અનંતર દશવિલ. આલાવાસી, જેમ ઉવવાઈમાં સિદ્ધોને આશ્રીને સંહનનાદિ કહ્યા, તે પ્રમાણે અહીં પણ કહેવા. તેમાં સંઘયણાદિ દ્વારોના સંગ્રહ માટે ગાયાનો પ્રવદ્ધિ કહ્યો છે - સંઘયણ, સંસ્થાન, ઉચ્ચવ, આયુ, પરિવસન. તેમાં સંઘયણ કહ્યું, સંસ્થાનાદિ આ પ્રમાણે • છમાંથી કોઈપણ સંસ્થાને સિદ્ધ થાય, ઉચ્ચત્તમાં જઘન્યથી સાત હાથ પ્રમાણ, ઉત્કૃષ્ટથી પno ધનુષ. આયુષ્ય-જઘન્યથી સાતિરેક આઠ વર્ષ, ઉકાટે પૂર્વકોટિ પ્રમાણ. પરિવસનરતનપ્રભાદિ પૃથ્વી, સૌધમિિદથી ઈષતુ પ્રાધ્યાર સુધીના બવિશેષની નીચે સિદ્ધો ન વંટે. પરંતુ સવર્થિ સિદ્ધ મહાવિમાનની ઉપરિતન ઑપિકાના અગ્ર ભાગથી ઉંચે ૧૨ યોજના ગયા પછી ઈષપ્રાગભારા પૃથ્વી જે ૪૫ લાખ યોજન પ્રમાણ લંબાઈ-પહોળાઈથી છે, વર્ષથી હોતઅત્યંત રમ્ય છે, તેના ઉપર યોજને લોકાંત છે, તે યોજનના ઉપરના ગભૂતના ઉપરના છઠ્ઠા ભાગે સિદ્ધો વસે છે. એ પ્રમાણે સિદ્ધિ સ્વરૂપ પ્રતિપાદનપર વાક્ય પદ્ધતિ કહેવી.
અહીં પરિવસન દ્વાર યાવતુ અચી કિંચિત્ દશવ્યિ, તેના પછી આ પ્રમાણે છે - સિદ્ધો ક્યાં પ્રતિહત થાય છે ? સિદ્ધો ક્યાં પ્રતિષ્ઠિત છે ? ઈત્યાદિ. - - અવ્યાબાદ સુખ આદિ આ, ગાયાનો ઉત્તરાર્ધ જાણવો. ગાયા આ પ્રમાણે -
સર્વદુ:ખ જેના નાટ થયા છે તેવા, જાતિ-જરા-મરણ-બંધનથી મુક્ત, અવ્યાબાધશાશ્વત સુખને અનુભવે.
૧૩૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાda ભગવના હોલોક કેટલi ભેટે છે ગૌતમાં ત્રણ ભેદ. • ધોલોક ક્ષેત્રલોક, તિછલિોક ક્ષેત્રલોક, ઉદdલોક હોમલોક.
ભગવના અધોલોક હોમલોક કેટલા ભેટે છે ગૌતમ સાત ભેટે : રનમાં પૃથ્વી શોલોક હોલોક ચાવતું અધઃસપ્તમી પૃથ્વી
ભગવાન ! તિલોક ટ્રગલોક કેટલા ભેટે છે ગૌતમ! અસંગત ભેટ છે. જંબૂઢીપ તિછલોક ત્રલોક ચાવતું સ્વયંભૂરમણ સમુદ્ર તિછલિોક લોક.
ભગવાન ! ઉtdલોક હોમલોક કેટલા ભેદ છે 1 ગૌતમ પંદર ભેટે : સૌધર્મ કજ ઉદdલોક હોમલોક ચાવતુ ટ્યુત ઉtવલોક હોમલોક, પીવેયક વિમાન ઉtવલોક, અનુત્તરવિમાન ઉપujમારાષ્ટ્રની
ભગવના અપોલોક લોક કયા સંસ્થાને સંસ્થિત છે ગૌતમી ત્રણ આકારે... ભગવન તિછલોક xલોક કયા કારે રહેલ છે 1 ગૌતમ ! અઘરી આકારે છે... ભગવન / ઉદdલોક હોમલોક પૃચ્છા ઉtવમૂદ ગાકારે રહેલ છે... ભગવાન ! લોક કયા પ્રકારે રહેલ છે ગૌતમ સુપતિષ્ઠક આકારે છે. નીચે વિસ્તીર્ણ, વચ્ચે સંક્ષિપ્ત, જેમ શતક-૭ ના ઉદ્દેશા-૧માં કહ્યું તેમ ચાવવું અંત કરે છે. ભગવાન ! લોક કયા આકારે છે ગૌતમ. પોલા ગોળીના આકારે છે.
ભગવન ! આઘોલોક ક્ષેત્રલોકમાં જીવ, જીવદેશ, જીવપદેશ છે ? જેમ ઐન્દી દિશામાં કહ્યું તેમ સંપૂર્ણ કહેવું સાવત્ અદ્ધા સમય.
ભગવના વિલોક પ્રલોકમાં શું જીવ આદિ છે ? એ જ પ્રમાણે કહેવું. એ રીતે ઉtવલોક હોમલોકમાં પણ કહેવું. વિશેષ એ કે રૂપી છ ભેદ છે, અહવા સમય નથી... ભગવન ા લોકમાં જીવો છે ? જેમ બીજ શતકમાં, અતિ ઉદ્દેશકમાં લોકાકાશમાં કહ્યું તેમ કહેવું. વિશેષ આ • રૂપીના સાતે ભેદ કહેવા યાવ4 અધમસ્તિકાયના પ્રદેશો છે, આકાણાકિય નથી, આકાશસ્તિકાયના દેશ, પ્રદેશ, અહા સમય. બાકી પૂર્વવતું.
ભગવન! લોકમાં શું જવા જેમ અસ્તિકાય ઉદ્દેશકમાં અલોકાકાશમાં કહ્યું તેમ સંપૂર્ણ કહેવું. યાવતુ અનંતભાગ જૂના
ભગવન્! ધોલોક હોમલોકમાં એક આકાશ પ્રદેશમાં શું જીવ, અવદેશ, જીવપદેશ, અજીવ, અજીdદેશ, જીવપદેશ છે? ગૌતમ ! જીવ નથી, જીવ દેશ, જીવપદેશ છે. અજીવ છે, જીવદેશ છે, જીવપદેશ છે. જે જીવ દેશો છે. તે (૧) નિયમ એકેન્દ્રિય દેશો છે. અથવા (૨) એકેન્દ્રિય દેશો અને બેઈન્દ્રિય દેશ છે. (૩) અથવા એકેન્દ્રિય દેશો, બેઈન્દ્રિય દેશો છે. એ પ્રમાણે મદમ ભંગને છોડીને ચાવવું અનિદ્રિય સુધી કહેવું. વાવ4 અથવા (૧) એકેન્દ્રિય દેશો અને અનિદ્રિય દેશો, જે જીવ પ્રદેશ છે, તે નિયમા એક દ્રય પ્રદેશો છે, અથવા () એકેન્દ્રિય પ્રદેશો અને બેઈન્દ્રિય પ્રદેશો, હ) અથવા એકેન્દ્રિયપદેશો
છે શતક-૧૧, ઉદ્દેશો-૧૦, “લોક" $
—X —X - X - X - X - X - 0 નવામાં ઉદ્દેશાને અંતે લોકાંતે સિદ્ધ પરિવસન કહ્યું, તેથી લોકસ્વરૂપ જ દશમા ઉદ્દેશામાં કહે છે.
• સૂત્ર-૫૧૦ -
રાજગૃહે પાવતુ પ્રમાણે કહ્યું – ભગવતા લોક કેટલા ભેદ છે ? ગૌતમ ચાર ભેટે • દ્રવ્યલોક, ફોમલોક, કાળલોક, ભાવલોક.
Page #327
--------------------------------------------------------------------------
________________
૧૫-/૧૦/૧૦
૧૩૩
અને બેઈન્દ્રિયોના પ્રદેશો, એ પ્રમાણે પ્રથમ ભંગ છોડીને ચાવ4 પંચેન્દ્રિય અનિયિોમાં ત્રણ ભંગ કહેવા.
જે અજીવો છે, તે બે ભેદે છે - રૂપી, અરૂપી. પી પૂર્વવતુ. જે અરૂપી જીવ છે, તે પાંચ ભેદે છે . મિસ્તિકાય નથી, (૧) ધમસ્તિકાયના દેશ, (૨) ધમસ્તિકાયના પ્રદેશ, એ રીતે (૩-૪) અધમસ્તિકાયના દેશ અને પ્રદેશ. (૫) અદ્ધા સમય. • • • તિછલિોક ક્ષેત્રલોકના, ભગવનું ! એક આકાશપદેશામાં શું જીવો છે? અધોલોક ક્ષેત્રલોક મુજબ જાણવું. એ પ્રમાણે ઉdલોક ક્ષેત્રલોકમાં પણ જાણવું. વિશેષ એ કે - તેમાં અદ્ધા સમય નથી. તે કારણે અરૂપી (જીવ) ચાર ભેદે કહ્યા. લોકમાં, જેમ ધોલોક ક્ષેત્રલોકના એક આકાશપરદેશમાં કહ્યું. તેમ કહેવું.
ભગવન ! અલોકના એક આકાશપદેશની પૃચ્છા, ગૌતમ ! ત્યાં જીવ નથી, જીવદેશ નell, ઈત્યાદિ પૂર્વવતુ. ચાવતુ અનંત અCHષ ગુણોથી સંયુક્ત સવકાશના અનંતમાં ભાગ ન્યૂન છે.
દ્રવ્યથી આધોલોક હોલોકમાં અનંત જીવ દ્રવ્યો, અનંત અજીબદ્રવ્યો, અનંતા જીવાજીવ દ્રવ્યો છે, એ રીતે તિછલોક ક્ષેત્રલોકમાં અને ઉર્વલોક હોમલોકમાં પણ જાણવું. દ્રવ્યથી અલોકમાં જીવદ્રવ્યો નથી, અજીતદ્રવ્યો નથી, જીવાજીવ દ્રવ્યો નથી, એ અજીતદ્રવ્ય દેશ છે યાવત સવકાશના અનંતમાં ભાગ જૂન છે.
કાળથી ધોલોક ગલોક કદી ન હતો, તેમ નથી થાવ4 નિત્ય છે, એ પ્રમાણે આલોક સુધી જાણવું... ભાવથી અધોોક-ક્ષેત્રલોકમાં અનંતા વણ પચયિ છે, ઇત્યાદિ જેમ ‘ઝંદક”માં કહ્યું તેમ યાવત્ અનંતા અગુરુલઘુપચયિો છે, એ પ્રમાણે યાવતુ લોકમાં છે. ભાવથી અલોકમાં વપયયિ નથી લાવતું ચાવતું અંગુરલધુ યય નથી, પણ એક અજીબદ્ધવ્યનો દેશ છે રાવતું અનંત ભાગ ન્યૂન છે.
• વિવેચન-૫૧૦ :
દ્રવ્યલોક-આગમથી, નોઆગમથી, તેમાં આગમથી દ્રવ્યલોક, લોકશબ્દાને જાણે, પણ તેમાં અનુપયુક્ત • x - ‘મંગલ'ને આશ્રીને દ્રવ્યનું લક્ષણ કહે છે - આગમથી મંગલશબ્દાનુ વાસિત અનુપયુક્ત વક્તા, તેના જ્ઞાનની લબ્ધિથી, યુકત હોવા છતાં અનુપયુક્ત તે દ્રવ્ય નોઆગમથી જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિત ભેદથી ત્રણ પ્રકારે. તેમાં લોકશબ્દાર્થજ્ઞનું શરીર જ્ઞાન અપેક્ષાથી ભૂતલોક પર્યાયતાથી મૃતાવસ્થ છે. - x - તે શરીરરૂપ દ્રવ્યભૂત લોક તે જ્ઞશરીર દ્રવ્યલોક, નો શબ્દ અહીં સર્વનિષેધમાં છે. તથા લોક શબ્દાર્થને જે જાણશે, તેનું શરીર સચેતન ભાવિલોક ભાવત્વથી મધુના ઘડા માફક ભવ્યશરીર દ્રવ્યલોક છે. નો શબ્દ અહીત પણ સર્વનિષેધમાં જ છે. જ્ઞશરીર ભવ્યશરીર
૧૩૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ વ્યતિરિક્ત દ્રવ્ય લોક દ્રવ્યો ધમસ્તિકાયાદિ.
- કહ્યું છે કે જીવ-અજીવ, રૂપી-અરૂપી, સપ્રદેશ-અપ્રદેશ. નિત્ય-અનિત્ય જે દ્રવ્ય, તેને દ્રવ્યલોક જાણવો. અહીં પણ નો શબ્દ સર્વનિષેધમાં છે કેમકે આગમ શબ્દવાસ્યના જ્ઞાનનો સર્વથા નિષેધ છે.
ક્ષેત્રરૂપ લોક તે ક્ષેત્રલોક. કહ્યું છે કે - આકાશના પ્રદેશો ઉદ્ધ, અધો, તિછલોકમાં છે, તેને જિનેશ્વરે અનંત ક્ષેત્રલોક ઉપદેશ્યો છે, તેમ તું જાણ.
કાળલોક - કાળ એટલે સમયાદિ, તપ જે લોક તે કાલલોક, કહ્યું છે કે - સમય, આવલી, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, વર્ષ, યુગ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી પરાવર્ત (કાળલોક છે.)
ભાવલોક - બે પ્રકારે છે. આગમચી, નોઆગમચી. તેમાં આગમથી લોકશબ્દાર્થજ્ઞ, તેમાં ઉપયુક્ત ભાવરૂપલોક તે ભાવલોક. નોઆગમથી ભાવ
દારિકાદિ, તપલોક તે ભાવલોક. કહ્યું છે કે- ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, પારિણામિક અને સાંનિપાતિક એ છ બેદે ભાવલોક જાણવો. અહીં નો શબ્દ સર્વનિષેધમાં અથવા મિશ્રવચન છે. આગમના જ્ઞાનપણાથી ક્ષાયિક, ક્ષાયોપથમિક જ્ઞાનસ્વરૂપ ભાવ વિશેષથી અને મિશ્રવથી દયિકાદિ ભાવલોક,
અધોલોકરૂપ ક્ષેત્રલોક તે અધોલોક ક્ષેત્રલોક. આ આઠ પ્રદેશ રૂચક, તેના અઘતન પ્રતરની નીચે 60 યોજન યાવત તિછ લોક છે, તેનાથી પછી નીચે સ્થિત હોવાથી અધોલોક છે, તે સાત રાજ પ્રમાણ છે... તિલોક ોગલોક - રૂચકની અપેક્ષાએ નીચે અને ઉપરના 600-600 યોજન પ્રમાણ તિછરૂિપાણાથી તિછલોક છે, તે રૂપ જે ક્ષેત્રલોક, તે તિલોક ક્ષેત્રલોક કહેવાય છે. ઉર્વલોક ક્ષેત્રલોક-
તિલોકની ઉપર કંઈક ન્યૂન સાત રાજપ્રમાણ, ઉdભાગવર્તિત્વથી ઉર્વલોક, તપ ક્ષેત્રલોક તે ઉદMલોક ક્ષેત્રલોક છે. અથવા નીચે - અશુભ પરિણામની બહલતાથી ક્ષેત્રના અનુભાવથી જે લોકમાં દ્રવ્યો છે, તે અધોલોક છે. તિર્યક્રમધ્યમ અનુભાવ કેબ - અતિ શુભ નહીં, અતિ અશુભ નહીં, તદરૂપ જે લોક, તે તિછલોક તથા શુભપરિણામ બાદરાથી જેમાં દ્રવ્યો છે, તે ઉdલોક, કહ્યું છે - ક્ષેત્રના અનુભાવથી જ્યાં અધો પરિણામ છે, દ્રવ્યો અશુભ છે, તે કારણે તે અધોલોક કહેવાય છે ઈત્યાદિ.
ત્રપાકાર સંસ્થિત • અપોલોક ગલોક શાવલાકારે છે. ઝલ્લરી સંસ્થિત - ઉંચાઈથી અ૫, પણ વિસ્તારશ્રી મોટો છે માટે તિછલિોક ફોમલોક ઝલ્લરી આકારે છે. ઉધઈમુખ એવું જે મૃદંગ, તેના આકારે રહેલ જે છે, તે તથા શરાવ સંપુટાકાર તે ઉર્વલોક ક્ષેત્રલોક. સુપતિષ્ઠક-x- તયાવિધ લોક સાદેશ્ય ઉપનિયી. ચાવતુ શબ્દથી આ પ્રમાણે - ઉપર વિશાળ, નીચે પથંક સંસ્થાન સંસ્થિત, મધ્યે ઉત્તમ વજ વિણહિક, ઉપર ઉid મૃદંગાકાર સંસ્થિત, એવા શાશ્વતલોકમાં નીચે વિસ્તીર્ણ - ૪ -
ઉત્પન્ન જ્ઞાન-દર્શન ધારક અરહંત, જિન, કેવલી જે જીવને પણ જાણે છે,
Page #328
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૦/૫૧૦
અજીવને પણ જાણે છે, ત્યારપછી સિદ્ધ-બુદ્ધ થશે ઈત્યાદિ. પોલા ગોળા આકારે વચ્ચે પોલા ગોળા આકારે છે, કેમકે અલોકમાં “લોક” પોલાણ જેવો લાગે છે. અધોલોક ક્ષેત્રલોકમાં - જેમ ઐન્દ્રી દિશા, તેમ સંપૂર્ણ કહેવું. તે શતક-૧૦ના ઉદ્દેશા-૧-માં જેમ ઐન્દ્રી દિશા કહી, તેમ અધોલોકનું સ્વરૂપ સંપૂર્ણ કહેવું. તે આ રીતે - ભગવન્ ! અધોલોક ક્ષેત્રલોકમાં શું જીવો, જીવ દેશો, જીવપ્રદેશો, જીવો, અજીવદેશો, અજીવ પ્રદેશો છે ? ગૌતમ ! જીવ પણ છે, જીવના દેશ અને પ્રદેશ પણ છે. અજીવ પણ છે, અજીવના દેશ અને પ્રદેશો પણ છે ઈત્યાદિ. અધોલોક, તિર્થાલોકમાં પૂર્વે સાત પ્રકારે અરૂપી કહ્યા ઃ- ધર્મ-અધર્મ-આકાશાસ્તિકાયના દેશ, પ્રદેશ અને કાળ. ઉર્ધ્વલોકે સૂર્યપ્રકાશ ન હોવાથી કાળ નથી, તિાં અને અધોલોકમાં સૂર્ય પ્રકાશનો સદ્ભાવ છે. તેથી (પહેલામાં) છ ભેદ જ કહ્યા.
૧૩૫
લોકમાં - જેમ બીજા શતકમાં “અસ્તિ' ઉદ્દેશક છે, તેમ કહેવું લોકાકાશમાં વિષયભૂત જીવાદિ કહ્યા, તેમ અહીં પણ કહેવા. કેવળ આટલું વિશેષ છે કે – ત્યાં અરૂપી પાંચ ભેદે કહ્યા, અહીં સાતભેદે કહેવા. ત્યાં લોકાકાશને આધારપણે વિવક્ષા કરી, તેથી આકાશના ભેદ ત્યાં કહ્યા નથી. અહીં લોક અસ્તિકાયસમુદાયરૂપ આધારપણે વિવક્ષિત છે, તેથી આકાશભેદ પણ કહેવા જોઈએ, તેથી સાત ભેદ છે. તે આ રીતે - લોકમાં પરિપૂર્ણ વિધમાન હોવાથી ધર્માસ્તિકાય છે, ધર્માસ્તિકાયના દેશ હોતા નથી, કેમકે ધર્માસ્તિકાયનો તેમાં સદ્ભાવ છે. ધર્માસ્તિકાયના તપત્વી ધર્માસ્તિકાયના પ્રદેશો તેમાં હોય છે, તેથી બે ભેદ થયા. એ રીતે અધર્માસ્તિકાયના પણ બે ભેદ એટલે કુલ-૪. આકાશાસ્તિકાય નથી, કેમકે લોકનું આ દેશત્વપણું છે. આકાશના દેશ હોય છે, કેમકે તે લોકના અંશત્વ રૂપ છે, લોકના પ્રદેશ હોય છે, કાળ હોય છે. તેથી-૭.
અલોકમાં - અહીં અતિદેશ છે. તે આ રીતે - ભગવન્ ! અલોકમાં જીવ, જીવદેશ યાવત્ અજીવ પ્રદેશ છે ? ગૌતમ ! જીવદેશ, પ્રદેશ, અજીવદેશ કે અજીવ પ્રદેશ નથી, એક અજીવ દ્રવ્યદેશમાં અનંત અગુરુ લઘુ ગુણથી સંયુક્ત સર્વાકાશ અનંત ભાગન્યૂન છે. અર્થાત્ લોક લક્ષણથી સમસ્ત આકાશના અનંત ભાગથી ન્યૂન છે.
અધોલોક ક્ષેત્રલોકના એક આકાશપ્રદેશમાં જીવો નથી, કેમકે એક પ્રદેશમાં તેનું અવગાહન નથી. ઘણાં જીવોના દેશ અને પ્રદેશનું અવગાહન છે. જો કે ધર્માસ્તિકાયાદિ અજીવદ્રવ્ય એકત્ર આકાશ પ્રદેશને અવગાહતું નથી, તો પણ પરમાણુકાદિ દ્રવ્યોના કાળદ્રવ્યના અવગાહનના થકી અજીવો પણ છે, તેમ કહ્યું. દ્વિ અણુકાદિ સ્કંધ દેશોનું અવગાહનત્વ હોવાથી ‘અજીવદેશો’ પણ છે, તેમ કહ્યું. ધર્મઅધર્માસ્તિકાયના પ્રદેશો અને પુદ્ગલ દ્રવ્યપ્રદેશોના અવગાહનત્વથી ‘અજીવપ્રદેશો' છે, તેમ પણ કહ્યું. મધ્યના ભંગરહિત - તે શતકદશમા કહેલ ભંગત્રિકમાં - “અથવા
એકેન્દ્રિય દેશો અને બેઈન્દ્રિય દેશો'' રૂપ જે મધ્યમ ભંગ, તેનાથી રહિત આ ભંગ
૧૩૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
કહેવા. અર્થાત્ સૂત્રમાં બતાવેલ બે ભંગ કહેવા, મધ્યમ ભંગ અહીં અસંભવ હોવાથી ન કહેવો. બેઈન્દ્રિયના એકત્ર આકાશ પ્રદેશમાં ઘણાં દેશો હોતા નથી, માત્ર એક જ દેશ હોય છે.
આન વિદિઓ - અથવા “ઓકેન્દ્રિયના પ્રદેશો અને બેઈન્દ્રિયના પ્રદેશો’
· એ સ્વરૂપના આધ ભંગ વિરહિત ત્રણ ભંગ. સૂત્રમાં બતાવેલ બે ભંગ કહેવા. પહેલો ભંગ અહીં અસંભવ છે. એક આકાશપ્રદેશમાં કેવલિ સમુદ્દાત વિના એક જીવના એક પ્રદેશનો સંભવ નથી. - - વિષ્ણુ તિવષંશો - અનિન્દ્રિયોમાં ઉક્ત ત્રણે ભંગ પણ સંભવે છે, તે પ્રમાણે કહેવું. - ૪ - ૪ -
નો ધયિાય - ધર્માસ્તિકાય એકત્ર આકાશપ્રદેશમાં ન સંભવે. કેમકે અસંખ્યાત પ્રદેશો અવગાહેલા હોય છે. - ૪ - ૪ - ૪ - એ પ્રમાણે અધર્માસ્તિકાય
નથી, અધર્માસ્તિકાયદેશ, અધર્માસ્તિકાય પ્રદેશ છે, એ પ્રમાણે કહેવું. અધ્ધાસમય નથી. ઉર્ધ્વલોકમાં અદ્ધાસમય નથી, તે અરૂપી ચાર ભેદે - ધર્માસ્તિકાયદેશ આદિ,
ઉર્ધ્વલોકમાં એકત્ર આકાશ પ્રદેશમાં સંભવે છે.
લોક'ના જેમ અધોલોક ક્ષેત્રલોકમાં એક આકાશપ્રદેશમાં જે વક્તવ્યતા કહી, તે વક્તવ્યતા લોકના પણ એકત્ર આકાશપ્રદેશમાં કહેવી. તે આ છે - ભગવન્ ! લોકના એક આકાશપ્રદેશમાં શું જીવો છે ? ઈત્યાદિ પૃચ્છા. ગૌતમ ! ‘જીવ નથી' ઈત્યાદિ પૂર્વવત્ કહેવું અધોલોક ક્ષેત્રલોકમાં અનંતા વર્ણર્યવા એકગુણ કાળા આદિના અનંતગુણ કાળા આદિ સુધીના પુદ્ગલો ત્યાં હોય છે, એ ભાવ છે અલોક સૂત્રમાં અગુરુલઘુ પર્યવયુક્ત દ્રવ્યોના પુદ્ગલાદિનો અભાવ છે.
- સૂત્ર-૫૧૧ થી ૫૧૩ :
[૫૧૧] ભગવન્ ! લોક કેટલો મોટો છે ? ગૌતમ ! આ જંબૂદ્વીપ દ્વીપ, સર્વે દ્વીપોથી યાવત્ પરિધિથી છે. તે કાળે, તે સમયે છ મહર્ષિક યાવત્ મહાસૌખ્ય દેવો, જંબુદ્વીપના મેરુ પર્વતની મેરુ ચૂલિકાની ચોતરફ ઉભા રહ્યા. નીચે ચાર દિક્કુમારી મહત્તકિાઓ ચાર બલિપિંડ લઈને બુદ્વીપની ચારે દિશામાં બહારની તરફ મુખ રાખીને ઉભી રહી. તે ચારે બલિપિડ સમક-શમકની બાહ્યાભિમુખ ફેંક્યા. હે ગૌતમ ! ત્યારે તે દેવોમાંથી એક-એક દેવ, ચારે બલિપિંડોને પૃથ્વીતલ ઉપર પહોંચ્યા પહેલા, જલ્દીથી ગ્રહણ કરવામાં સમર્થ હોય. તેવા તે દેવોમાંથી એક દેવ, હે ગૌતમ ! તે ઉત્કૃષ્ટ યાવત્ દેવગતિથી પૂર્વમાં જાય, એ પ્રમાણે એક દક્ષિણમાં, એક પશ્ચિમમાં, એક ઉત્તરમાં જાય, એ રીતે એક દૈવ ઉર્ધ્વમાં અને એક દેવ અધોભિમુખ જાય.
તે જ કાળે, તે સમયે ૧૦૦૦ વર્ષના આયુવાળા એક બાળકે જન્મ લીધો. ત્યારે તે બાળકના માતાપિતા મૃત્યુ પામ્યા. (તેટલા સમયમાં) તે દેવ, લોકના અંતને પ્રાપ્ત કરી શકતા નથી. ત્યારપછી તે બાળક પણ આવુ પૂર્ણ થતાં મૃત્યુ પામ્યો. તેટલા સમયમાં પણ તે દેવ, લોકના અંતને પામી શકતો નથી. ત્યારપછી
Page #329
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૦/૫૧૧ થી ૫૧૩
૧૩૩ તે બાળકના હાડ-માંસ પણ ક્ષીણ થઈ જાય, તો પણ તે દેવો લોકના અંતને પામી શકતો નથી. તે બાળકની સાતમી પેઢી સુધીનો કુળ-વંશ ક્ષીણ થઈ ગયો, તો પણ તે દેવો લોકાંત પામી ન શક્યા, ત્યારપછી તે બાળકના નામગોબ પણ ક્ષીણ થઈ ગયા તો પણ તે દેવો લોકના અંતને પામી ન શક્યા
ભગવાન ! તે દેવોનું ગતક્ષેત્ર અધિક છે કે, ગત ક્ષેત્ર ? ગૌતમ ! ગત અધિક છે, અગત ક્ષેત્ર બહુ નથી. ગત ક્ષેત્ર ગતાગના અસંખ્યાતમાં ભણે છે, અગત ક્ષેત્રથી ગતમ અસંખ્યાતગણું છે. હે ગૌતમ! લોક, આટલો વિશાળ કહેલ છે.
ભગવાન ! લોક કેટલો મોટો છે ? ગૌતમાં આ સમયોગ ૪૫ લાખ યોજન લંબાઈ-પહોળાઈથી છે. એ પ્રમાણે અંદકમાં કહ્યા મુજબ ચાવતુ પરિધિથી છે. • • તે કાળે, તે સમયે મહતિક એવા દશ દેવો પૂર્વવત્ યાવ4 ચોતરફથી ઘેરીને ઉભા રહે. નીચે આઠ દિફકુમારી મહત્તરિકાઓ આઠ બલિપિંડ લઈને માનુષોત્તર પર્વતની ચારે દિશામાં, ચારે વિદિશામાં બહાભિમુખ રહીને આઠ બલિપિંડ લઈને માનુષોત્તર પર્વતના બહારની તફ એક સાથે કે, ત્યારે તે દેવોમાંથી પ્રત્યેક વ તે આઠ બલિપિંડને ધરણિતતે પહોંચ્યા પહેલા જલ્દીથી. ગ્રહણ કરવાને સમર્થ થાય એવી શીઘ, ઉત્કૃષ્ટ યાવત દેવગતિથી તે દશે દેવ, લોકના અંતમાં ઉભા રહીને, તેમાં એક દેવ પૂર્વ અભિમુખ જાય, એક દેવ દક્ષિણપૂર્વમાં જાય યાવતું એક ઉત્તર-પૂર્વમાં જાય, એક દેવ ઉદ્ધમાં, એક દેવ નીચેની દિશામાં જય.
તે કાળે, તે સમયે એક લાખ વર્ષના યુવાળા બાળકનો જન્મ થાય, ત્યારપછી તે બાળકના માતા-પિતા મૃત્યુ પામે, તે દેવો અલોકના અંતને ન પામે. ઈત્યાદિ પૂર્વવત : - તે દેવોનું ગતક્ષેત્ર વધારે છે કે અગતક્ષેત્ર વધારે છે ? ગૌતમ ગોત્ર વધુ નથી, અગત ક્ષેત્ર ઘણું છે. ગતક્ષેત્રથી અગત હોમ અનંતગુણ છે, ગત ક્ષેત્રથી ગત ક્ષેત્ર અનંત ભાગ છે. ગૌતમ. આલોક આટલો મોટો કહ્યો છે.
[૫૧] ભગવન ! લોકના એક આકાશપદેશમાં કેન્દ્રિય જીવોના જે પ્રદેશ છે યાવત પરોન્દ્રિયના જે પ્રદેશ છે, અનિન્દ્રિય પ્રદેશો છે, શું તે બધાં અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સૃષ્ટ યાવતુ અન્યોન્ય સંબદ્ધ છે ? ભગવન ! શું તે પરસ્પર એકબીજાને આભાધા કે વ્યાબાધા ઉતપન્ન કરે છે ? અથવા શું તેના અવયવોનું છેદન કરે છે ?
ના, તે અર્થ સમર્થ નથી. ભગવાન એમ કેમ કહો છો કે લોકના એક આકાશપદેશમાં એકેન્દ્રિયાદિ જીવપદેશ ચાવતું પરસ્પર બાધા પહોંચાડતા નથી. • ગૌતમ ! જેમ કોઈ નર્તકી હોય, તેણી શૃંગારના ગૃહસમાન, સુંદર વેશવાળી ચાવ4 કલિત, સેંકડો-લાખો લોકોથી પરિપૂર્ણ સંગલીમાં ભમીસ પ્રકારના
૧૩૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ નામાંથી કોઈ એક નાટ્ય દેખાડવી હોય તો, - - હે ગૌતમ ! તે પ્રેક્ષકગણ, તે નર્તકીને અનિમે, દષ્ટિથી ચોતરફથી જુએ છે કે નહીં? હા, જુએ છે.
હે ગૌતમ ! તે દર્શકોની દષ્ટિ, તે નર્તકી પર ચોતરફથી પડે છે કે નહીં? હા, પડે છે. • • હે ગૌતમ! તે દષ્ટિએ, તે નર્તકીને કંઈ પણ થોડી કે ઝઝી પીડા પહોંચાડે છે કે તેણીના અવયવોનું છેદન કરે છે ? ના, તે અર્થ સમર્થ નથી. અથવા તે નર્તકી તે દષ્ટિને કંઈ થોડી કે ઝઝી પીડા પહોંચાડી શકે કે તેના અવયવોનું છેદન કરે ? ના, તે અર્થ સમર્થ નથી. અથવા તે દૈષ્ટિઓ પરર ટિને થોડી કે વધુ પીડા પહોંચાડી શકે કે અવયવ છેદ કરી શકે ? ના, આ સમર્થ નથી. તેથી હે ગૌતમ ! એમ કહ્યું કે - પૂર્વવત્ યાવત્ અવયવોનું છેદન ન કરે.
[૫૧] ભગવન લોકના એક આકાશપદેશમાં જઘન્ય પદમાં રહેલા જીવપદેશો, ઉત્કૃષ્ટ પદમાં રહેલ જીduદેશ અને સમસ્ત જીવોમાં કોણ કોનાથી યાવતું વિશેષાધિક છે ? • • ગૌતમ ! સૌથી થોડા લોકના એક આકાશપદેશમાં જઘન્યપદમાં રહેલ જીવપદેશ છે. સર્વ જીવો તેથી અસંખ્યાતગણી છે, ઉતકૃષ્ટપદમાં રહેલ જીવપદેશો વિશેષાધિક છે. • - ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૫૧૧ થી ૫૧૩ :
Hશ્વરીવ - અહીં યાવત્ કરણથી આમ જાણવું - સમુદ્રના અત્યંતરમાં વૃત, તેલના પુડલાના સંસ્થાને સંસ્થિત, રથ ચક્રવાલ સંસ્થાને સંસ્થિત, પુકર કર્ણિકા સંસ્થાને સંસ્થિત, પ્રતિપૂર્ણ ચંદ્રના સંસ્થાને સંસ્થિત એવો વૃત, એક લાખ યોજના લંબાઈ-પહોળાઈથી ૩,૧૬,૨૨૭ યોજન, ત્રણ કોશ, ૨૮ ધનુષ, all ગુલથી કિંચિત્ વિશેષાધિક. • • તાણ fazણ માં ચાવત્ શબ્દથી આમ જાણવું-ત્વરિત, ચપળ, ચંડા, સિંહ, ઉદ્ધતા, જયિની, છેકા, દિવ્ય-તેમાં વરિત એટલે આકુલ, ચપળ એટલે કાયાની ચપળતાથી, ચંડા-રૌદ્ર, ઉત્કૃષ્ટગતિના યોગથી. સિંહા એટલે સ્થિરતાથી દેઢ, ઉદ્ધતા-અતિશય ગર્વવાળી, જયિની-વિપક્ષને જીતનારી, છેકા-નિપુણ, દિવ્યદેવલોકમાં થતી.
પૂર્વાભિમુખ તે મેરની અપેક્ષા છે. આ સાથે કુળરૂપ વંશ, સાતમી પેઢીથી ક્ષીણ થયેલ છે તે અર્થાત સાત વંશ સુધી વિચ્છેદ. જયારૂ છે મrgo ઈત્યાદિ - (શંકા) પૂર્વાદિમાં પ્રત્યેક અર્ધરાજ પ્રમાણપણાથી લોકના ઉર્વ-અધો, તેથી કિંચિત્ જૂનાધિક સાત રાજ પ્રમાણપણાથી અતુલ્ય ગતિ વડે જતાં દેવોને કેમ છે એ દિશામાં ગત-જગત ક્ષેત્ર અસંખ્યાત ભાગમમ અગત ક્ષેત્ર ગત ક્ષેત્રનું અસંખ્યાતગણું કહ્યું ?
અહીં કહે છે - લોકને ઘનચતુર ખૂણા વાળો કરીને ક૫તા આમાં દોષ નથી. [શંકા જ ઉક્ત સ્વરૂપ વડે પણ જઈને જતો દૈવ લોકાંતને ઘણાં કાળે પણ ન પામે, તો અશ્રુતકાથી જિનજન્માદિમાં દેવો જલ્દી કઈ રીતે આવે છે ? કેમકે ફોગનું બહુપણું, કાળનું અલાવ છે.
Page #330
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૦/૫૧૧ થી ૫૧૩
૧૩૯
સત્ય છે. પરંતુ આ ગતિમંદ છે, જિનજન્માદિ અવતરણ ગતિ શીઘતમ છે. - - અસભૃતાર્ય કલાનાથી.
પૂર્વે લોકાલોક વક્તવ્યતા કહી. હવે લોકના એક પ્રદેશગત વક્તવ્ય વિશેષ દર્શાવવા કહે છે - 'અસ્થિ મંતે' ઈત્યાદિ.. નાવ ની અહીં યાવતું શબ્દથી આ પ્રમાણે જાણવું - “સંગત ગત હસિત ભણિત ચેષ્ટિત વિલાસ સલલિત સંલાપ નિપુણ યુકતોપચાર કલિત.”
જેના બત્રીશ ભેદો છે, તે તથા તે નાટ્યના, તેમાં “ઈહા-મૃગ-ગsષભ-તુરગનર-મકર-વિહગ-વ્યાલક-કિન્નરાદિ ભક્તિ ચિત્ર” નામક એક નાટ્યવિધિ, આનો આચરિત અભિનય સંભવે છે, એ રીતે બીજા પણ ૩૧-પ્રકારો ‘શયuસેણીય' આગમથી જાણવા.
લોકના એકપ્રદેશ અધિકારથી આ પ્રમાણે કહે છે - જેમ આ તેર પ્રદેશોમાં તેર પ્રદેશો દશદિનું સ્પર્શતા, તેર દ્રવ્યો જેમાં સ્થિત છે, તેના પ્રતિ આકાશપદેશ તેર તેર પ્રદેશ થાય છે. એ પ્રમાણે લોકાકાશ પ્રદેશમાં અનંતજીવના અવગાહથી એક એક આકાશ પ્રદેશમાં અનંતા જીવ પ્રદેશો છે. તેમાં જઘન્ય પદમાં એકત્ર આકાશ પ્રદેશમાં સૌથી થોડાં જીવપ્રદેશો છે. તેનાથી સર્વજીવો અસંખ્યાતપણા છે. ઉત્કૃષ્ટ પદમાં તેનાથી વિશેષાધિક છે.
આ સૂત્રાર્થ આ વૃદ્ધોક્ત ગાથા વડે વિચારવો –
(૧) લોકના એક પ્રદેશમાં જઘન્યપદે જે પ્રદેશો, ઉત્કૃષ્ટપદમાં જે પ્રદેશો છે, તેમાં સર્વ જીવોમાં કોણ વધારે છે ? - આ પ્રશ્ન છે, તેનો ઉત્તર આ છે
(૨) જઘન્યપદમાં સૌથી થોડાં જીવ પ્રદેશો, જીવો અસંખ્યગુણા, ઉત્કૃષ્ટ પદે પ્રદેશો તેનાથી વિશેષાધિક કહેવા.
(3) હવે જઘન્યપદ અને ઉત્કૃષ્ટપદ કહે છે – જઘન્યપદે લોકાંત, જેની સ્પર્શના ત્રણ દિશામાં છે, ઉત્કૃષ્ટપદે છ દિશામાં સમસ્ત ગોલકમાં હોય છે, અન્યત્ર નહીં. (૪) તેમાં - જઘન્યપદે લોકને અંતે હોય છે, જ્યાં ગોલકને સ્પર્શે તે નિગોદ દેશ વડે ત્રણ દિશામાં હોય છે, બાકીની દિશા અલોકમાં અનાવૃત હોય છે. અર્થાત્ તે ખંડગોલ હોય છે. જ્યાં ગોલકમાં છ દિશામાં નિગોદ દેશ વડે સ્પર્શના થાય છે, તે ઉત્કૃષ્ટપદે થાય છે, તે પરિપૂર્ણ ગોલકમાં થાય, બીજે નહીં. અર્થાતુ ખંડગોલકમાં નહીં, લોકમળે તે હોય.
હવે પરિવચનમાં શંકા કરતા કહે છે - ઉત્કૃષ્ટ અસંખ્યગુણ જઘન્યથી કઈ રીતે હોય ? ત્રણ દિશાની સ્પર્શનાથી છ દિશાની સ્પર્શના બમણી ન થાય ?
(૫) જીવપદેશ અપેક્ષાએ ઉત્કૃષ્ટપદ અસંખ્યાતગુણ છે. જઘન્યપદથી કેમ ન થાય ? ત્રિદિ સાર્થનાથી પદિ સ્પર્શના નક્કી બમણી છે. તેથી ઉત્કૃષ્ટ પદ દ્વિગુણ જ થાય, તે અસંખ્યાતગુણ ઈષ્ટ છે. જઘન્યપદ આશ્રિત જીવ પ્રદેશાપેક્ષાએ અસંખ્યાતગુણ સર્વ જીવો કરતાં વિશેષાધિક જીવપ્રદેશની યુકતતાથી છે ? - અહીં
૧૪૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ઉત્તરમાં કહે છે કે -
(૬) જીવપદેશો જઘન્ય પદે થોડા છે. કઈ રીતે? કહે છે – નિગોદ માત્ર ક્ષત્રમાં જેની અવગાહના છે, તે તથા એક અવગાહનાવાળા. તેના વડે જે સ્પર્શન
અવગાહનને જઘન્યપદના તે નિગોદ માત્ર અવગાહત સ્પર્શન, તેથી ખંડગોલક નિપાદક નિગોદ વડે તેનું અસંસ્પર્શનથી આમ કહ્યું. ભૂમિની નજીકના અપવક કોણના છેલ્લા પ્રદેશ સદેશ જ જઘન્યપદ નામે પ્રદેશ છે. તેના આલોક સંબંધથી એક અવગાહના જ નિગોદને સ્પર્શે છે. ખંડગોલ નિષાદકો સ્પર્શતા નથી. તેમાં વળી જઘન્યપદ કલાનાથી શત-જીવને સ્પર્શે છે. તે પ્રત્યેકને કલાના વડે જ લાખપદેશને તેમાં અવગાઢ છે. એ પ્રમાણે જઘન્યપદમાં કોટી જીવપદેશોનો અવગાઢ છે, એ પ્રમાણે તેના જીવપદેશો થોડાં છે, એમ કહ્યું.
હવે ઉત્કૃષ્ટ પદે જીવપ્રદેશ પરિમાણ કહે છે- સ્પર્શનામાં-ઉતકૃષ્ટપદના પૂર્ણગોલક નિષાદ નિગોદ વડે સંસ્પર્શનાના જે અસંખ્યાતગુણત્વ જઘન્યપદ અપેક્ષાચી છે, તે તથા તે હેતુથી ઉત્કૃષ્ટ પદમાં અસંખ્યાતગુણા જીવપ્રદેશો જઘન્ય પદ અપેક્ષાથી હોય છે. ઉત્કૃષ્ટપદ જ સંપૂર્ણ ગોલક નિપાદક નિગોદ વડે એક અવગાહર્તા વડે અસંખ્યયથી તથા ઉત્કૃષ્ટપદ અવિમોચનથી એક પ્રદેશ હાનિ વડે પ્રત્યેકના અસંખ્યય વડે પૃષ્ટ છે. તે વળી કલ્પના વડે કોટી સહસથી જીવોનો સ્પર્શે છે, તેમાં પ્રત્યેક જીવપ્રદેશ લાખની અવગાહના વડે જીવપ્રદેશોના દશ કોડાકોડી અવગાઢ થાય છે, એ રીતે ઉત્કૃષ્ટ પદમાં તેને અસંખ્યગુણ વિચારવા.
હવે ગોલક પ્રરૂપણાને માટે કહે છે –
() ઉત્કૃષ્ટપદ - વિક્ષિત પ્રદેશને ન છોડીને નિગોદ અવગાહનાના એકના સર્વે દિશામાં નિગોદ અંતરો સ્થાપના વડે ગોલ નિષ્પાદિત થાય છે. કઈ રીતે? પ્રદેશની વૃદ્ધિનહાનિ વડે, વિવક્ષિત અવગાહનાના કેટલાંક પ્રદેશોને આકમિત કરતા, કેટલાંકને મૂકીને-એ પ્રમાણે એક ગોલકની નિષ્પત્તિ થાય છે.
(૮) બીજા ગોલકની કલાના માટે કહે છે - તે ઉક્ત લક્ષણ ગોલકને આશ્રીને બીજા ગોલક નિષ્પન્ન થાય છે. કઈ રીતે? ઉત્કૃષ્ટ પદ, પૂર્વોકત ગોલક સંબંધી છોડીને જે અન્ય ગોલક હોય છે, તેમાં ઉત્કૃષ્ટ પદ કલાનાથી નિગોદ છે. તથા જે છે, તે કહે છે - - (૯) ઉક્તકમથી નિગોદ મધ્ય ક્ષેત્રમાં ગોલકની નિષ્પત્તિ થાય છે. વિવક્ષિત નિગોદ અવગાહના અતિરિક્ત નિગોદ દેશોનો બીજા ગોલકમાં અંદર પ્રવેશથી થાય. એ પ્રમાણે લોકમાં અસંખ્યાત ગોલક નિષ્પન્ન થાય છે. કેમકે નિગોદ અવગાહનાનું અસંખ્યપણું છે, પ્રતિનિગોદ અવગાહનથી ગોલકની નિષ્પત્તિ થાય છે.
હવે આ પ્રતિગોલક ઉત્કૃષ્ટપદ કહ્યા, તેને જ અહીં લેવા કે બીજાને ?
(૧૦) વ્યવહારનયથી - સામાન્યથી, અનંતર કહેલ ઉત્કૃષ્ટ પદ કહ્યું, તેનાથી આ લેવું - શા માટે ? તે કહે છે. ઉત્કૃષ્ટ પદોથી કેવલ અસંખ્યાત ગોલકો નથી,
Page #331
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૦/૫૧૧ થી ૫૧૩
૧૪૬
પરિપૂર્ણ ગોલક પણ પ્રરૂપિત ગોલકો અસંખ્યાત જ થાય છે, તેથી નિયત ઉત્કૃષ્ટ પદ કોઈ હોતું નથી. જે નૈશ્ચયિક ઉત્કૃષ્ટ પદ હોય છે, સર્વોત્કર્ષ યોગથી જે આ ગ્રહણ કરવું - તે કહે છે -
(૧૧) બાદર નિગોદના - ઝંદાદિના વિગ્રહગતિક આદિ તે બાદર નિગોદ વિગ્રહ ગતિકાદિ. આદિ શબ્દ અહીં વિગ્રહગતિના અવરોધાર્યું છે. જેમાં ઉત્કૃષ્ટ પદમાં સમધિક બીજા - સૂમ નિગોદ ગોલકી બીજા ગોલક ઉકર્ષથી સબહુ નૈશ્ચયિક પદ થાય છે. બાદર નિગોદ જ પૃથ્વી આદિમાં અને પૃથ્વી આદિ સ્વસ્થાનમાં સ્વરૂપથી હોય છે, સમનિગોદ માફક સર્વત્ર નહીં, તેથી જેમાં કવચિતું તે હોય, તે તાત્વિક રીતે ઉત્કૃષ્ટ પદ છે આ જ વસ્તુ દર્શાવવાને કહે છે -
(૧૨) બાદર નિગોદના આશ્રય વિના સૂક્ષ્મ નિગોદને આશ્રીને બહતુચનિગોદ સંખ્યા, પાયે સમાન છે. પ્રાયઃનું ગ્રહણ એકાદિના જૂન-અધિકdના વ્યભિચારને પરિહારાર્થે છે. આ ક્યા છે ? તે કહે છે – સંપૂર્ણ ગોલક, ખંડ ગોલક નહીં, તેથી કોઈ નિયત ઉત્કૃષ્ટ પદ પ્રાપ્ત થતું નથી. જેથી આમ છે, તેથી બાદરનિગોદાદિનું ઉત્કૃષ્ટ પદે ગ્રહણ કરાય છે.
હવે ગોલકાદિનું પ્રમાણ કહે છે – નિગોદના અસંખ્ય ગોલકના અસંખ્યાત ગોળા હોય છે. એક-એક નિગોદમાં અનંતજીવો જાણવા.
(૧૩) હવે જીવપ્રદેશ પરિમાણ પ્રરૂપણા પૂર્વક નિગોદાદિની અવગાહનાને જણાવવા કહે છે - (૧૪) લોક અને જીવના પ્રત્યેકના અસંખ્ય પ્રદેશો હોય છે. તેઓ પરસ્પર તુલ્ય જ છે. તેઓનો સંકોચ વિશેષથી અંગુલના અસંખ્યાત ભાગ નિગોદના તે જીવોના ગોલકનો અવગાહ છે. એ નિગોદાદિ સમાવગાહના છે. તેના જ સમર્થનમાં કહે છે –
(૧૫) જે ક્ષેત્રમાં જીવો અવગાહે છે, તેમાં જ નિગોદ છે, જીવના અવસ્થાનથી નિગોદની વ્યાપ્તિ છે. શેષનિગોદ અવગાહનાનો બીજા ગોલકમાં પ્રવેશથી નિગોદ માણપણાથી ગોલકની અવગાહના છે. જે ક્ષેત્રમાં - આકાશમાં છે, તે જીવનિગોદ ગોળા છે. • x - હવે જીવાદિની અવગાહના સમપણાના સામર્થ્યથી જે એગ્ર પ્રદેશમાં જીવપ્રદેશમાન હોય છે, તેને કહેવાને પ્રસ્તાવનાર્થે પ્રશ્ન કરતા કહે છે – ઉત્કૃષ્ટ પ્રદેશમાં એક જીવપ્રદેશ સશિના એક નિગોદના ગોળાના કેટલો સમોગાઢ હોય?
(૧૬) તેમાં જીવને આશ્રીને ઉત્તર આપે છે . જીવના લોકમાત્રના સૂમ અવગાહના અવગાઢના એકૈક પ્રદેશમાં અસંખ્ય પ્રદેશો હોય.
(૧૭) તે વળી કલ્પનાથી કોટીશત સંખ્યાના જીવપદેશ સશિના પ્રદેશ ૧૦,૦૦૦ સ્વરૂપ જીવ અવગાહના વડે ભાગથી ભાગતા લાખ પ્રમાણ થાય. હવે નિગોદને આશ્રીને કહે છે - ‘લોકના’ - લાતાથી પ્રદેશ કોટી શતમાન વડે ભાગ કરતા નિગોદ અવગાહના કલાના વડે પ્રદેશ દશ હજાર માન વડે જે પ્રાપ્ત થાય તે લક્ષ
૧૪૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 પરિમાણ ઉત્કૃષ્ટ પદે અવગાઢ એક એક જીવોથી છે. અનંત જીવાત્મક નિગોદ સંબંધી એકૈક જીવ હોય.
(૧૮) આના વડે નિગોદના ઉત્કૃષ્ટ પદે જે અવગાઢ તે દર્શાવ્યો, હવે ગોલકને આશ્રીને જે અવગાઢ તે દશવિ છે –
(૧૯) જેમ નિગોદ જીવથી અસંખ્ય ગુણા તેના પ્રદેશો, ઉત્કૃષ્ટ પદમાં અતિગત છે, એ પ્રમાણે દ્રવ્યાર્થતાથી જાણવું, પ્રદેશાર્થતા વડે નહીં. સર્વે એક ગોલકગત જીવદ્રવ્ય વડે ઉત્કૃષ્ટ પદ અતિગત પ્રદેશ અસંખ્યાતગુણા થાય છે. અહીં જો કે અનંત જીવો છતાં નિગોદ #નાથી લાખ જીવ છે, ગોલકના પણ અસંખ્યાત નિગોદો હોવા છતાં કલ્પનાથી લાખ નિગોદ છે. તેમાં લાખને લાખથી ગણવાથી કોટી સહસ સંખ્યાની કલાનાથી ગોલકમાં જીવપ્રદેશો હોય છે. ગોલક જીવથી યોગ પ્રદેશમાં અસંખ્ય ગણા જીવ પ્રદેશો હોય છે, તેમ કહ્યું, તેમાં ગુણાકાર સશિથી પરિમાણ નિર્ણયાર્થે કહે છે -
(૨૦) પછી ફરી અનંતરો ઉત્કૃષ્ટ પદ અતિગત જીવપ્રદેશ સશિ સંબંધિ, કેટલા પરિમાણથી અસંખ્યાત સશિ વડે ગુણેલ છે, જેથી અસંખ્યાત ગણના વડે આવેલ હોય? કહે છે - દ્રવ્યર્થતાથી, પ્રદેશતાથી નહીં, જેટલા સકલગોલક છે, તેટલા જાણવા. તે ઉત્કૃષ્ટ પદથી એક જીવ પ્રદેશ રાશિ માનવી, કેમકે સર્વ ગોલકોનું તેમાં તુલ્યપણું છે. ક્યાં કારણથી અવગાહન તુલ્યતા નિગોદના ગોળાની છે ઈત્યાદિ
(૨૧) કયા કારણથી - જીવ નિગોદ ગોળાની, અવગાહના સુચવ, આનું અસંખ્યય ભાગ માત્ર અવગાહનવથી છે - એ પ્રશ્ન છે. –
ગોલકો, સર્વલોક સંબંધી ઉત્કૃષ્ટ પદમાં જે એક જ જીવના પ્રદેશો છે, તે તથા તેના વડે ઉત્કૃષ્ટ પદથી એક જીવપ્રદેશ વડે તુલ્ય થાય છે.
આના જ ભાવનાર્થને કહે છે -
(૨૨) ગોલક અવગાહના પ્રદેશોથી કલાના વડે ૧૦,ooo સંખ્યા વડે ભાગતા. ની - લોકપ્રદેશ સશિમાં, કલાનાથી એક કોટિ શત પ્રમાણ પ્રાપ્ત થાય છે. 'જે' - સર્વ ગોલક સંખ્યા સ્થાન કલાના વડે લાખ, એ અર્થ છે. તે એક જીવસંબંધીના પૂર્વોક્ત પ્રકારથી કલ્પના વડે લાખ પ્રમાણ વડે ઉત્કૃષ્ટ પદના પ્રદેશ સશિ સાથે તુલ્ય થાય છે. જેથી ગોલક ઉત્કૃષ્ટ પદથી એક જીવપ્રદેશ સાથે તુલ્ય થાય છે, તે સાધારણ જ છે. એ પ્રમાણે ગોલકોના ઉત્કૃષ્ટ પદગત એક જીવ પ્રદેશોનું અધ્યત્વ સમર્થન કર્યું. ફરી તેને જ પ્રકારમંતરથી સમર્થન આપે છે.
(૨૩) અથવા લોકના જ પ્રદેશમાં એક-એકમાં મૂકવા-વિવક્ષિત સમત્વ ગોલક એકૈકં - ચાસ્પછી ઉક્ત ક્રમ સ્થાપનામાં ઉત્કૃષ્ટ પદમાં જે એક જીવપ્રદેશા છે, તે તથા તેમાં - તે પરિમાણમાં આકાશ પ્રદેશમાં ગોળા સમાય છે, તેમ જાણવું. અર્થાત્ ઉત્કૃષ્ટ પદે જેટલામાં એક જીવના પ્રદેશો છે, તેટલામાં ગોલકો પણ છે,
Page #332
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૦/૫૧૧ થી ૫૧૩
૧૪૩
તેમ જાણવું. તે કલ્પનાથી વળી લક્ષ પ્રાણ ઉભયમાં પણ છે. -- હવે સર્વ જીવોથી ઉત્કૃષ્ટ પદે જીવપદેશા વિશેષાધિક છે, એમ કહેવાને તે સર્વે જીવોનું સમપણું બતાવે છે -
(૨૪) ગોલક અને જીવ પ્રદેશથી - અવગાહના પ્રદેશને આશ્રીને સમ છે. કલાનાથી બે પ્રદેશ દશ હજાર પ્રદેશને અવગાહે છે. -- સર્વે જીવો પણ સૂમ થાય છે, મધ્યમ અવગાહનાને આશ્રીને સમ અવગાહક છે, કલાનાથી જઘન્ય અવગાહના ૫૦૦૦ પ્રદેશ અને ઉત્કૃષ્ટ ૧૫,૦૦૦ પ્રદેશ છે, બંનેનો સરવાળો કરી અડધા કરવાથી મધ્યમાં થાય છે. - X -
(૫) અહીં જો સદ્ભાવ સ્થાપનાથી કોટીશત સંખ્યપ્રદેશના જીવના આકાશ પ્રદેશ ૧૦,oooને અવગાઢ જીવના પ્રતિપદેશથી લાખ પ્રદેશ થાય, તે પૂર્વોક્ત પ્રકારથી નિગોદવર્તી જીવલક્ષણથી ગણતાં કોટી સક્સ થાય, પ્રતિ નિગોદમાં જીવલક્ષની કલ્પનાથી સર્વ જીવોના કોટીકોટીદશક થાય છે. હવે સર્વ જીવોના ઉત્કૃષ્ટ પદ ગત જીવપ્રદેશો વિશેષાધિક છે, તે દશવિ છે.
(૨૬) જેનાથી કેટલાંક ખંડગોલક લોકાંતવર્તી વર્તે છે. •x• પૂર્ણ ગોલકોથી બીજા જીવરાશિ કલાનાથી કોટી કોટી દશક રૂપ જૂન થાય છે - જેમકે પૂગોલકતામાં જ તેના ચોક્ત ભાવથી આમ છે, તેનાથી જે જીવરાશિ ખંડગોલકો પૂર્ણભૂત છે, તે સર્વ જીવરાશિથી અસદભૂતતાથી લઈ લેવામાં આવે, તે જો કલ્પનાથી કોટી પ્રમાણ હોય, તેમાં સર્વ જીવરાશિ લઈ લેતા તોકતર થાય છે. ઉતકૃષ્ટપદે તો ચોક્ત પ્રમાણ જ છે, એ રીતે તાવથી વિશેષાધિક થાય છે. વળી સમત્વ, ખંડગોલકોનું પૂમતાની વિવાથી કહ્યું, તથા બાદરવિણહિકથી - બાદરનિગોદાદિ જીવ પ્રદેશથી ઉત્કૃષ્ટ પદે જે - જેનાથી સર્વ જીવ સશિથી અધિક છે, તેથી સર્વ જીવોના ઉત્કૃષ્ટ પદમાં જીવ પ્રદેશો વિશેષાધિક થાય છે. અહીં આ ભાવના છે –
બાદરવિગ્રહગતિક અનંત જીવોના સૂક્ષ્મ જીવ અસંખ્યાત ભાગવર્તિની કલાનાથી કોટી પ્રાયઃ સંખ્યાની પૂર્વોકત જીવરાશિ પ્રમાણમાં પ્રક્ષેપથી સમત્વ પ્રાપ્ત થાય તો પણ, તે બાદશદિ જીવ સશિના કોટી પ્રાય સંખ્યાના મધ્યથી ઉત્કૃષ્ટ અસંખ્યાત ભાગની કલાનાથી સો સંખ્યા વિવક્ષિત સૂક્ષ્મ ગોલક અવગાહનાથી અવગાહતા એક એક પ્રદેશમાં પ્રત્યેક જીવપ્રદેશ લક્ષના અવગાઢવથી લાખને સો વડે ગુણતા કોટી પ્રમાણત્વથી તેના ઉત્કૃષ્ટપદમાં પ્રક્ષેપથી પૂર્વોક્ત ઉત્કૃષ્ટ પદ જીવપ્રદેશ પ્રમાણ કોટી અધિક થાય છે. જે આમ છે - તો સર્વે જીવોથી પૃષ્ટને ગ્રહણ કરતા ઉત્કૃષ્ટ પદે પ્રદેશો નિયમ વિશેષાધિક થાય.
(૨) આ જ વાત બીજ પ્રકારે કહે છે - અથવા જેનાથી બહુસમ સૂક્ષ્મ લોકમાં અવગાહના છે, તે એક એક જીવને બુદ્ધિથી લેતા –
(૨૮) જેથી બહુસમ - પ્રાયઃ સમાન જીવ સંખ્યા કલ્પનાથી એક-એક અવગાહનામાં મોટી સહસ જીવનું અવસ્થાન છે, ખંડગોલકથી વ્યભિચાર પરિહારાર્થે
૧૪૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ આ બહુગ્રહણ છે. સૂક્ષ્મ - સૂક્ષ્મ નિગોદ ગોલક, કલાનાથી લાખ કયો. નોક - ચોદ રાજ પ્રમાણ લોકમાં, અવગાહનાથી સમાન છે. કલ્પનાથી દશ-દશ હજાર પ્રદેશમાં અવગાઢ હોવાથી કહ્યું. તેથી એક પ્રદેશ અવગાઢ જીવ પ્રદેશોના સર્વ જીવોના સમત્વ પરિજ્ઞાનને માટે એક એક જીવ બુદ્ધિ વડે કેવલિ સમુદ્યાત ગતિથી, લોકમાં વિસ્તારવા.
આનો ભાવાર્થ આ છે - જેટલા ગોલકના એકત્ર પ્રદેશમાં જીવ પ્રદેશો હોય, કલાનાથી કોટી-કોટી દશક પ્રમાણ તેટલા જ વિસ્તારિત જીવોમાં લોકના યોગ પ્રદેશમાં તે હોય છે, બધાં જીવો તેની સમાન જ છે. તેથી કહ્યું છે -
(૨૯) એ પ્રમાણે માત્ર ગોલક અને જીવો સમાન નથી. ઈત્યાદિ પૂર્વોક્ત ન્યાયથી જીવો એક પ્રદેશગત જીવપ્રદેશ વડે પણ સમાન છે. ઉત્તરાદ્ધની ભાવના પૂર્વવત જાણવી. હવે પૂર્વોકત સશિના નિદર્શનને જણાવવા પ્રસ્તાવના કરતા કહે છે. - તે શશિને નિદર્શન માટે સુખેથી ગ્રહણ અને ગ્રાહવણાર્થે સશિ પ્રમાણ સ્થાપનાથી આ પ્રત્યક્ષ કહું છું.
(30) લાખ ગોલકના પ્રત્યેક ગોલકમાં લાખ નિગોદ છે, એક એક નિગોદમાં લાખ જીવો છે.
(૩૧) તે લોકમાં એક જીવના પ્રદેશો કોડીશત છે, ગોલક નિગોદ જીવનો ૧૦,૦૦૦ પ્રદેશ અવગાહ છે.
(૩૨) એક એક જીવનો ૧૦,૦૦૦ પ્રદેશ લોકમાં અવગાહ છે અને એક એક પ્રદેશમાં લાખ પ્રદેશ અવગાઢ છે.
(૩) લાખ જીવો જઘન્ય પદમાં, કોડી જીવપદેશ છે, ઉત્કૃષ્ટ પદમાં પ્રદેશાગ્ર અવગાઢ કહું છું.
(૩૪) કોડી સહસ જીવોના દશ કોડીકોડી પ્રદેશો છે, ઉત્કૃષ્ટથી સર્વે જીવોનો આ અવગાઢ છે.
(૫) ઉત્કૃષ્ટ પદે બાદર જીવના કોડી પ્રદેશ સૂમમાં પ્રક્ષેપવા, આટલા ખંડગોલક કરવા જોઈએ.
(૩૬) ઉત્કૃષ્ટ પદે સૂક્ષ્મ જીવ પ્રદેશ સશિની ઉપર કોડી પ્રમાણ બાદર જીવોનો પ્રક્ષેપ કરવો, શત કાવથી વિવક્ષિત સૂમગોલક અવગાઢ બાદર જીવોનો છે, તેમાં પ્રત્યેક લાખ પ્રદેશ ઉત્કૃષ્ટ પદે અવસ્થિત્વથી છે. તે મળીને કરોડનો સદ્ભાવ થશે. તથા સર્વ જીવરાશિનો મધ્યથી શોધતા દૂર કરતા, આટલો • કોટી સંખ્યાનો કરવો જોઈએ. ખંડગોલક પૂર્ણતા કરવાને નિયુક્ત જીવોના તેઓના સભાવિકત્વથી આમ કહ્યું છે.
આમાં યથાસંભવ સશિના અર્ધવચન કરવા. સભાવથી તેને અસંખ્ય કે અનંત જાણવા. • • આ માટે અપનય યયા સ્થાન પ્રાયઃ પૂર્વે દશવિલ જ છે. મનેત • નિગોદ જીવો જો કે લાખ પ્રમાણ કહ્યા, તો પણ અનંતા, એ પ્રમાણે સર્વ જીવો છે.
Page #333
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૦/૫૧૧ થી ૫૧૩
તથા નિગોદાદિ જે લાખ પ્રમાણ કહ્યા, તે પણ અસંખ્યાતા જાણવા.
કે શતક-૧૧, ઉદ્દેશો-૧૧-“કાલ” છે.
– X - X - X — X - X - X – o ઉદ્દેશા-૧૦-માં લોક વક્તવતા કહી. અહીં તે લોકવર્તી કાલ દ્રવ્ય વક્તવ્યતા કહે છે, એ સંબંધે આ ઉદ્દેશો આવેલ છે.
• સૂત્ર-પ૧૪ -
તે કાળે, તે સમયે વાણિજ્ય ગ્રામ નામે નગર હતું-વર્ણન. દૂતિપતાશક ચૈત્ય હતું • વર્ણન. યાવત પૃવીશિલાપટ્ટક હતો.
તે વાણિજ્યગામ નગમાં સુદર્શન નામે શ્રેષ્ઠી રહેતો હતો, તે ઋદ્ધિમાન ચાવ4 અપરિભૂત હતો, શ્રાવક, જીવાજીવનો જ્ઞાતા યાવતું વિચારતો હતો. સ્વામી પધાર્યા. યાવન પર્વદા પપાસે છે.
ત્યારે તે સુદર્શન શ્રેષ્ઠી આ વૃત્તાંત જાણીને હર્ષિત, સંતુષ્ટ થઈને નાના કર્યું. ચાવતું પ્રાયશિad કી, સવલિંકારથી વિભૂષિત થઈ, પોતાના ઘરેથી નીકળ્યો. નીકળીને કોરટપુષ્પની માળાયુકત છગને ધારણ કરીને પગે ચાલીને, મહાપુર વીિ પવૃિત થયેલો વાણિજ્યગ્રામ નગરની વચ્ચોવચણી નીકળે છે, નીકળીને
જ્યાં તિલાશ ચત્ય છે, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે, આવીને શ્રમણ ભગવંત મહાવીરની પંચવિધ અભિગમથી સન્મુખ જાય છે. તે આ • સચિવ દ્રવ્યોનો ત્યાગ ઈત્યાદિ જેમ ઋષભદત્તમાં કહ્યું તેમ યાવત વિવિધ એવી પર્યાપાસનાથી પર્યાપાસે છે.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર સુદર્શન શ્રેષ્ઠીને અને તે મહા-મોટી દિાને ધર્મ કહે છે યાવતુ તે આરાધક થયો. ત્યાર સુદર્શન શ્રેષ્ઠી ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળીને, અવધારીને હર્ષિત, તષ્ટિત થઈ ઉથાનથી ઉઠે છે, ઉઠીને ભગવંતને ત્રણ વખત પ્રદક્ષિણા કરી યાવતુ નમીને આમ કહે છે - ભગવાન ! કાળ કેટલા ભેદ છે ? હે સુદર્શના કાળ ચાર ભેદે છે - પ્રમાણકાળ, યથાનિવૃત્તિકાળ, મરણકાળ, અદ્ધાકાળ.
તે પ્રમાણ કાળ શું છે ? બે ભેદે છે . દિવસ પ્રમાણકાળ અને રાત્રિ પ્રમાણકાળ. ચાર પ્રહરનો દિવસ હોય, ચાર પ્રહરની રાત્રિ હોય છે.
• વિવેચન-૫૧૪ :
HETUTIR - જેના વડે મપાય છે - સો વર્ષ આદિ, તે પ્રમાણ. તેવો જે કાળ, તે પ્રમાણકાળ. અથવા પ્રમાણ-વષિિદ કે તપ્રધાન, તેના અર્થનું પરિછેદન, એવો કાળ તે પ્રમાણકાળ • અદ્ધાકાલ વિશેષ દિવસાદિ સ્વરૂપ. કહ્યું છે કે – પ્રમાણ કાળ બે ભેદે છે - દિવસ પ્રમાણ અને રાત્રિ પ્રમાણ, દિવસ અને સમિ બંને ચાર પોરિસીરૂપ છે. 11/10]
૧૪૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 યથાયનિવૃત્તિકાળ - જે પ્રકારે આયુષ્યની નિવૃત્તિ-બંધન, તથા જે કાળઅવસ્થિતિ, તે યથાનિવૃત્તિકાળ-નાકાદિ આયુલક્ષણ. આ અદ્ધાકાળ જ આયુકર્મના અનુભવ વિશિષ્ટ બધાં સંસારી જીવોને હોય છે. કહ્યું છે કે – નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવોને જે યથાય બંધ છે, તે બીજા ભવમાં ચકાયુકાળ તે પાળે છે.
| ‘મરણકાળ' મરણથી શિષ્ટ કાળ તે મરણકાળ • અદ્ધાકાળ જ. અથવા મરણ એ જ કાળ, મરણના કાળ પર્યાયવથી મરણ કાળ.
‘અદ્ધાકાળ' સમય આદિ વિશેષ, તરૂપ કાળ તે અદ્ધાકાળ - ચંદ્ર-સૂર્યાદિ ક્રિયા વિશિષ્ટ અઢી દ્વીપ-સમુદ્રવર્તી સમયાદિ. કહ્યું છે કે – સમય, આવલિ, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, સંવત્સર, યુગ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી પરાવર્ત. • અહીં દિવસ અને રાત્રિ પૌરુષી કહી, તે પૌરુપીની પ્રરૂપણા કરે છે -
• સૂત્ર-૫૧૫ -
દિવસ અને સઝિની પેરિસી ઉત્કૃષ્ટથી સાડા ચાર મુહૂર્તની, અને જાન્યથી ત્રણ મુહૂર્તની હોય છે.
ભગવાન ! જ્યારે ઉત્કૃષ્ટી સાડાચાર મુહૂર્ણની દિવસની કે સઝિની પોસ્ટિી હોય, ત્યારે મુહૂર્તના કેટલા ભાગ ઘટતા-ઘટતા જઘન્ય ત્રણ મુહૂર્વના દિવસ અને રાત્રિની પૌરણી થાય છે ? અને જ્યારે દિવસ અને રાત્રિની પોરિસી જઘન્ય ત્રણ મુહૂર્વની હોય, ત્યારે મુહૂર્તના કેટલા ભાગ વધતા વધતા ઉતકૃષ્ટ સાડા ચાર મુહર્તાની પોરિસી થાય ?
| હે સુદર્શના યારે ઉત્કૃષ્ટી સાડાચાર મુહૂર્વની દિવસ કે સલિની પોરિસી હોય ત્યારે મુહૂનો ૧૨મો ભાગ ઘટતા ઘટતા જઘન્યા ત્રણ મહdની પોરિસી થાય અને જઘન્યા ત્રણ મુહૂર્તની પૌરિસી હોય ત્યારે મુહૂર્તનો ૧૨રમો ભાગ વધતા-વધતા ઉત્કૃષ્ટી સાડા ચાર મુહૂર્તની દિવસ કે રાગિની પોરિસી થાય છે.
ભગવાન્ ! દિવસ અને રાત્રિની ઉત્કૃષ્ટી સાડાચાર મુહૂર્તની પોરિસી ક્યારે હોય અને જન્મ્યા ત્રણ મુહની પોરિસી ક્યારે હોય ?
હે સુદના જ્યારે ઉત્કૃષ્ટ ૧૮ મહુનો દિવસ હોય અને જઘન્યા બાર મુહની રાશિ હોય, ત્યારે ઉત્કૃષ્ટી સાડાચાર મુહૂની દિવસની અને જઘન્યા ત્રણ મુહૂર્તની રાત્રિ ઓરિસિ હોય છે. જ્યારે ઉત્કૃષ્ટી ૧૮ મુહૂર્તની રાત્રિ અને જન્ય ભાર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે ઉત્કૃષ્ટી સાડાચાર મુહૂર્તની રાશિ. પોરિસી હોય છે અને જઘન્યા ત્રણ મુહૂર્તની દિવસની પોરિસી હોય છે.
ભગવત્ : ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ ક્યારે હોય છે ? જા ભર મુહર્તની રાશિ ક્યારે હોય છે ? અથવા ઉત્કૃષ્ટી અઢાર મુહર્તની રાત્રિ ક્યારે હોય છે અને જઘન્ય બાર મહત્ત્વનો દિવસ ક્યારે હોય?
હે સુદશના આષાઢ પૂર્ણિમાએ ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ હોય છે. પોષની પૂર્ણિમાએ ઉત્કૃષ્ટી અઢાર મુહૂર્તની
Page #334
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૧/૫૧૫
રાત્રિ હોય છે, જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે.
ભગવન્ ! દિવસ અને રાત્રિ સમાન પણ હોય છે ? હા, હોય છે. ભગવન્ ! દિવસ અને રાત્રિ ક્યારે સમાન હોય છે?
હે સુદર્શન ! ચૈત્ર અને આસોની પૂનમે આ દિવસ અને રાત્રિ બંને સમાન જ હોય છે. પંદર મુહૂર્તનો દિવસ અને પંદર મુહૂર્તની રાત્રિ હોય છે અને દિવસ તથા રાત્રિની પોણાચાર મુહૂર્તની પોરિસી હોય.
આ પ્રમાણકાળ કહ્યો.
• વિવેચન-૫૧૫ :
૧૪૭
ઉત્કૃષ્ટથી - સાડાચાર મુહૂર્તનો એટલે અઢાર મુહૂર્ત દિવસ કે રાત્રિના હોય, તેનો ચોથો ભાગ કરતા સાડાચાર મુહૂર્ત એટલે કે નવ ઘડી થાય. તેથી જેના સાડાચાર મુહૂર્તો છે તેવી. તથા બાર મુહૂર્તના દિવસ કે રાત્રિનો ચોથો ભાગ તે ત્રણ મુહૂર્ત થાય. આ ત્રણ મુહૂર્ત એટલે છ ઘડી.
કેટલા ભાગ રૂપ મુહૂર્ત ભાગ તે કતિભાગ મુહૂર્ત ભાગ, તેના વડે અર્થાત્ કેટલા મુહૂર્ણાંશ વડે. આ સાડાચાર અને ત્રણ મુહૂર્ત વિશેષ, તે ૧૮૩ દિવસ વડે વધે છે કે ઘટે છે, તે સાર્ધ મુહૂર્ત ૧૮૩ ભાગ વડે કરવા, તેમાં મુહૂર્તમાં ૧૨૨ ભાગ થાય ૧૨૨ મુહૂર્ત ભાગ વડે.
છે. તેથી કહે છે
અષાઢ પૂર્ણિમા ઈત્યાદિ. - અહીં જે અષાઢ પૂર્ણિમા કહી તે પાંચ સંવત્સકિ યુગના અંતિમ વર્ષની અપેક્ષાએ જાણવી. કેમકે તેમાં જ અષાઢ પૂર્ણિમામાં ૧૮મુહૂર્તનો દિવસ થાય છે, સાડાચાર મુહૂર્તની તેની પોરિસી થાય છે. બીજા વર્ષોમાં તો જે દિવસે કઈ સંક્રાંતિ હોય, તે દિવસમાં જ આમ થાય, તે જાણવું. પોષી પૂનમમાં આમ જ જાણવું.
-
અહીં રાત્રિ-દિવસનું વૈષમ્ય કહ્યું, હવે તે બંનેનું સમત્વ દર્શાવતા કહે છે – ચૈત્રી, આસોની પૂર્ણિમામાં ઈત્યાદિ - જે કહ્યું તે વ્યવહારનયની અપેક્ષાએ છે,
નિશ્ચયથી કર્ક-મકર સંક્રાંતિ દિવસથી આરંભીને જે ૯૨ અહોરાત્ર, તેના અડધામાં સમાન દિવસ-રાત્રિ પ્રમાણતા છે, તેમાં ૧૫ મુહૂર્ત દિવસના કે રાત્રિના પોરિસી પ્રમાણ હોય છે અને પોણા ચાર મુહૂર્તની તેમાં પોરિસી હોય છે.
- સૂત્ર-૫૧૬,૫૧૭ -
[૫૧૬] તે યથાનિવૃત્તિકાળ શું છે ? યથાનિવૃત્તિકાળ - જે કોઈ નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય અથવા દેવ વડે જેવા પ્રકારનું આયુ (કર્મ) બાંધેલ હોય, તેનું પાલન કરવું. તે યથાનિવૃત્તિકાળ છે.
તે મરણકાળ શું છે ? શરીરથી જીવનું કે જીવથી શરીરનું (પૃથક્ થવાનો કાળ) તે મરણ કાળ છે.
તે અદ્ધાકાળ શું છે ? અદ્ધાકાળ અનેક પ્રકારે કહ્યો છે. તે સમયાર્થતાથી છે, આવલિકાર્થતાથી છે યાવત્ ઉત્સર્પિણી અર્થતાથી છે. હે સુદર્શન ! જેનું બે
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ભાગમાં છંદન ન થઈ શકે તે સમય છે. કેમકે તે સમય સમયાર્થતાથી અસંખ્યાત સમયોનો સમુદય સમિતિસભાગતાથી તે એક આવલિકા. સંખ્યાત આવલિકાથી જેમ ‘શાલિ' ઉદ્દેશકમાં કહ્યું તેમ યાવત્ એક સાગરોપમનું પરિમાણ થાય છે. હે ભગવન્ ! આ પલ્યોપમ, સાગરોપમ શું પ્રયોજન છે ? સુદર્શન ! આ પલ્યોપમ, સાગરોપમ વડે નૈરયિક, તિચિયોનિક, મનુષ્ય અને દેવોનું આયુષ્ય
માય છે.
૧૪૮
[૫૧૭] ભગવન્ ! નૈરયિકોની કેટલી કાલ સ્થિતિ કહી છે ? અહીં સંપૂર્ણ “સ્થિતિ’ પદ કહેવું યાવત્ અજઘન્ય અનુત્કૃષ્ટ ૩૩ સાગરોપમ સ્થિતિ કહેલી છે. • વિવેચન-૫૧૬,૫૧૭ :
અહીં નેળું એ સામાન્ય નિર્દેશ છે, પછી જે કોઈ નાકાદિમાંથી કોઈનું જે પ્રકારે આયુષ્ય-જીવિત અંતર્મુહૂદિ યથાયુષ્ય બાંધે.
જીવથી શરીર કે શરીરથી જીવનું જે વિયોજન થાય તે. અહીં બે વખત ‘વા’ શબ્દ શરીર અને જીવના અવધિભાવની ઈચ્છાનુસારિતા પ્રતિપાદનાર્થે છે - - અદ્ધાકાળ શું છે? અદ્ધાકાળ અનેકવિધ કહ્યો તે આ પ્રમાણે - સમય રૂપ અર્થ તે સમયાર્થ, તેનો ભાવ, તેના વડે સમયભાવ એ અર્થ છે. એ પ્રમાણે બીજામાં પણ જાણવું, અહીં ‘ચાવત્' શબ્દથી મુહૂતાર્થતા આદિ જાણવું.
હવે સમયાદિ કાળનું સ્વરૂપ કહે છે
આ અનંતરોક્ત ઉત્સર્પિણી આદિ શ્રદ્ધા હોદા ધ્યેયને ં બે હાર-ભાગ, જેમાં છેદનમાં બે ભાગ, જાર - કરવા તે, તે ખ્રિહાર - બે ભેદ કરવા તે, તેના વડે ખાશે. જ્યારે તે ‘સમય' એમ જાણવું.
અસંખ્યાત સમતિસમાગમ, તેના વડે જે કાલમાન થાય છે, એક આવલિકા કહેવાય છે. ‘શાલિ ઉદ્દેશક' તે શતક-૬-નો ઉદ્દેશ-૭.
પલ્યોપમ, સાગરોપમ વડે નૈરયિકાદિનું આયુષ્ય મપાય છે. તેમ કહ્યું, હવે તે આયુષ્યવાળાને જણાવવા માટે કહે છે – નૈરયિકાદિ. સ્થિતિ પદ એ પ્રજ્ઞાપના સૂત્રનું ચોથું પદ છે.
• સૂત્ર-૫૧૮ થી ૫૨૦ :
હે ભગવન્ ! શું આ પલ્યોપમ, સાગરોપમનો ક્ષય કે અપચય થાય છે ? હા થાય છે. ભગવન્ ! એમ કેમ કહો છો કે આ પલ્યોપમ અને સાગરોપમનો યાવત્ અપચય થાય છે ?
એ પ્રમાણે ખરેખર હે સુદર્શન ! તે કાળે, તે સમયે હસ્તિનાપુર નામે નગર હતું - વર્ણન. સહસ્રામવન ઉધાન હતું - વર્ણન. તે હસ્તિનાપુર નગરમાં બલ નામે રાજા હતો - વર્ણન. તે બલ રાજાને પ્રભાવતી નામે દેવી (રાણી) હતી, તે સુકુમાલ ઈત્યાદિ હતી તેમ વર્ણન કરવું યાવત્ વિચરતી હતી.
ત્યારે તે પ્રભાવતી રાણીને અન્ય કોઈ દિવસે તેવી, તેવા પ્રકારે વાસગૃહની
Page #335
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૧/૫૧૮ થી પર૦
૧૪૯
અંદર ચિત્રકમથી યુકત તથા બહારથી ધૃષ્ટ, મૃષ્ટ વિચિત્ર ઉd ભાગ, અધોભાગતલમાં મણિ અને રત્નોને કારણે જેનો અંધકાર નાશ થયો છે, તેવા બહુરામ સુવિભકત દેશ ભાગમાં પાંચ વર્ણ, સરસ્ટ અને સુગંધી પુષપુંજોના ઉપચાસ્થી સુકત, કાળો અગ-અવર કુંક્ક - તુરક-ધૂપ મધમધાયમાન થતાં ગંધોધૃત અભિરામ, ઉત્તમ સુગંધથી ગંધિત, ગંધવર્તીભૂત છે, તેવા પ્રકારના શયનીયમાં બંને તરફ તકીયા હતા, તે શા બંને તરફથી ઉrd અને મધ્યમાં ગંભીર હતી. ગંગા નદીની તટવર્તી રેતીની સમાન (કોમળ) હતી. તે મુલાયમ ક્ષૌમિક દુકુલપટ્ટથી આચ્છાદિત હતી, તેને સુવિરચિત રજwાણ હતું, લાલરંગી સૂક્ષ્મ વાથી સંવૃત હતી, તે સુરમ્ય, જિનક રૂ-ભૂર-નવનીત-અકબૂલ સમાન કોમળ વાળી હતી તથા સુગંધી શ્રેષ્ઠ પુષ, ચૂર્ણ અને શયનોપચાર વડે યુક્ત હતી.
આધામિકાળ સમયમાં સુતી-જાગતી અર્ધનિકિતાવસ્થામાં (પ્રભાવતી રાણી) હતી. તેણીને આ આવા પ્રકારના ઉદર, કલ્યાણરૂપ, શિવ, ઘી, મંગલ, સશ્ચિક, મહાસ્વપ્ન જોયું અને તેની જાગી.
| (પ્રભાવતી રાણીએ) સ્વાનમાં એક સિંહને જોયો. હાર, રજત, ક્ષીર સમુદ્ર, ચંદ્ર કિરણ, જલકણ, રજત મહારૌલની સમાન શેતવણય હતો તે વિશાલ, રમણીય, દર્શનીય હતો. તેના પ્રકોષ્ઠ સ્થિર અને સુંદર હતા. તે પોતાના ગોળ, પુષ્ટ, સુશ્લિષ્ટ, વિશિષ્ટ અને તીક્ષ્ણ દાઢાવાળા મુખને ફાડીને રહેલો. તેના હોઠ સંસ્કારિત, જાતિમાન કમળ સમાન કોમળ, પ્રમાણોપેત અને અત્યંત સુશોભિત હતા. તેનું તાજુ અને જીભ રક્ત કમળના સમાન અત્યંત કોમળ હતા. તેના નેત્ર, ભૂસામાં રહેલ અને અગ્નિમાં તપાવેલ તથા આવતું કરતા ઉત્તમ સ્વર્ણ સમાન વાળા. ગોળ અને વિધુત સમાન વિમલ હતા. તેની બંધ વિશાળ, પુષ્ટ હતી. તેના સ્કંધ પરિપૂર્ણ અને વિપુલ હતા તે મૃદુ, વિશદ, સુ, પ્રશસ્ત લક્ષણા કેસરાથી શોભતો હતો. તે સિંહ પોતાની સુંદર, સુનિર્મિત, ઉiwત પુંછને પછાડતો, સૌમ્યાકૃતિવાળો, લીલા કરતો, બગાસા ખાતો, ગગનતલથી ઉતરતો અને પોતાના મુખકમળ સરોવરમાં પ્રવેશ કરતો દેખાયો. આવા સિંહને સ્વપ્નમાં જોઈને પ્રભાવતી રાણી જાગી.
ત્યારે તે પ્રભાવતી રાણી આ આવા પ્રકારના ઉદાર યાવ4 સમીક મહાસ્વપ્નને જોઈને જાગી જતાં જ હર્ષિત, સંતુષ્ટ ચાવત વિકસિતહદયા થઈ, મેઘાની ધારાથી સિંચિત કદંબના પુwાની જેમ તેણીની રોમરાજી વિકસ્વર થઈ, તે વનનું સ્મરણ કરવા લાગી, કરીને શસ્યામાંથી ઉભી થઈ, થઈને આવરિતઅચપળ-સંભાત-અવિલંબિત-રાજહંસ સર્દેશ ગતિથી જ્યાં બળ રાજાની શસ્યા હતી ત્યાં આવે છે, ત્યાં આવીને કાલરાજાને તેવી ઈષ્ટ-કાંત-પ્રિય-મનોજ્ઞમણામઉદાર-કલ્યાણરૂપ-શિવ-ધન્ય-મંગલરૂપ-શોભાથી યુક્ત મિત-મધુર-મંજુલ વાણી
૧૫o
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ વડે ધીમે ધીમે બોલતા જગાડે છે. જમાડીને બલ રાજાની અનુજ્ઞા મેળવ્યા પછી વિવિધ મણિરત્નની રચનાણી ચિત્રિત ભદ્રાસને બેસી, બેસીને પછી આad, વિશ્વસ્ત થઈને ઉત્તમ સુખાસન પર બેસીને બલરાજાને તેવી ઈષ્ટ-કાંત ચાવતું વાણી વડે ધીમે ધીમે બોલતા આમ કહ્યું
એ પ્રમાણે ખરેખર, હે દેવાનુપિય! આજે તેવી, તેવા પ્રકારની શય્યામાં આદિ પૂર્વવત્ યાવત્ મારા મુખમાં પ્રવેશતા એવા સિંહને સ્વપ્નમાં જઈને હું જાગી. તો હે દેવાનુપિય! આ ઉદાર ચાવતું મહાસ્વપ્નનું મને શું કલ્યાણકારી ફળ-વૃત્તિ વિશેષ થશે ?
ત્યારે તે બળરાજ, પ્રભાવતી રાણી પાસે આ વૃત્તાંતને સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ યાવતું વિકસિત હૃદય થયો. મેઘની ધારાથી સિંચિત વિકસિત કદંબના સુગંધી પુષની સમાન તેનું શરીર પુલકીત થયું, તેની રોમરાજી વિકસ્વર થઈ, પછી તે સ્વપ્નનો અવગ્રહ અવગ્રહયો, ઈહામાં પ્રવેશ કર્યો, ઈહામાં પ્રવેશીને, પોતાની સ્વાભાવિક મતિપૂર્વક, બુદ્ધિ વિજ્ઞાનથી, તે સ્વપ્નનું અર્થગ્રહણ કર્યું, તેનું અગ્રહણ કરીને પ્રભાવતી દેવીને, તેવી ઈષ્ટ, કાંત યાવતું મંગલ સ્વરૂપ મિત, મધુર, સગ્રીક, વાણીથી ધીમે ધીમે આ પ્રમાણે કર્યું -
હે દેવી! તમે ઉદાર સ્વપ્નને જોયું, કલ્યાણરૂપ સ્વપ્નને જોયું યાવત છે દેવી! તમે સગ્રીક વનને જોયું. હે દેવી! તમે આરોગ્ય તુષ્ટી-દીધાર્યુંકલ્યાણકારી-મંગલકારી સ્વપ્નને જોયું. (તમને આ વનના ફળરૂપે) છે દેવાનુપિયા/ અર્થનો લાભ થશે, હે દેવાનુપિયાા ભોગનો લાભ થશે, હે દેવાનુપિયા નો લાભ થશે. હે દેવાનુપિયા/ રાજ્યનો લાભ થશે. એ પ્રમાણે નિશ્ચયથી હે દેવાનુપિયા તમે નવ માસ પતિપૂર્ણ અને સાડા સાત રાત્રિદિવસ પસાર થયા પછી, આપ કુલમાં કેતુરૂપ, કુલદીપક, કુલપર્વત, કુલઅવતંસક, કુલતિલક, કુલ કિર્તિકર, કુલનંદિકર, કુલચશકર, કુલાધાર, કુલપાદપ, કુલવિવનિ કર એવા સુકુમાલ હાથ-પગવાળા, અહીન-પૂણ પંચેન્દ્રિયશરીરી. ચાવતું મિસીમાકાર, કાંત, પ્રિયદર્શન, સુરૂપ, દેવકુમારની સમાન પ્રભાવાળા બાળકને જન્મ આપશો.
તે બાળક પણ બાલભાવથી મુક્ત થઈને વિજ્ઞ અને પરિપક્વ થશે, અનુક્રમે યૌવન પ્રાપ્ત થતાં શર વીર, વિક્રાંત, વિત્તિર્ણ વિપુલ સૈન્ય અને વાહનવાળો રાજ્યાધિપતિ રાજા થશે.
હે દેવી ! તમે ઉદાર યાવત સ્વપ્નને જોયેલ છે, હે દેવી ! તમે આરોગ્ય, તુષ્ટિ યાવત મંગલકાક સ્વપ્નને જોયેલ છે. ઈત્યાદિ કહીને પ્રભાવતી દેવીને તેવી ઈષ્ટ યાવત્ મધુર વાણી વડે બે વખત ત્રણ વખત અનુમોદના કરે છે.
ત્યારે તે પ્રભાવતી દેવી, બળ રાજ પાસે આ અતિ સાંભળીને, અવધારીને હર્ષિ-સંતુષ્ટ થઈ, બે હાથ જોડી ચાવતું આ પ્રમાણે કહે છે - હે દેવાનુપિયા
Page #336
--------------------------------------------------------------------------
________________
૧૫-/૧૧/૫૧૮ થી પર
૧૫૧ તમે જે કહ્યું તે યથાર્થ છે, હે દેવાનુપિય! તે તથ્ય છે, હે દેવાનુપિય તે અવિતથ છે, હે દેવાનુપિય! તે અસંદિગ્ધ છે, હે દેવાનુપિય! તે મને ઈચ્છિત છે, હે દેવાનુપિય તે મને પ્રતિચ્છિત છે, હે દેવાનુપિય ! તે મને ઈચ્છિતપ્રતિચ્છિત છે. તમે જે પ્રમાણે તે કહો છો. એમ કરીને તે સ્વપ્નને (ફળને) સમ્યફ પ્રકારે સ્વીકારીને બલ સજાની અનુજ્ઞા પામ્યા પછી વિવિધ મણિરતનોથી ચિત્રિત ભદ્રાસનથી ઉઠે છે, ઉડીને આવરિત યાવતુ ચપલ ગતિથી જ્યાં પોતાની શય્યા છે, ત્યાં આવે છે, આવીને શયામાં બેસે છે, બેસીને આ પ્રમાણે બોલી
મારા આ ઉત્તમ, પ્રધાન, મંગલરૂપ વનો, અન્ય પાપવનોથી પ્રતિહત ન થાઓ. એમ કરીને દેવ-ગુરુ-જન સંબંધી પ્રશd, મંગલરૂપ ધાર્મિક કથા વડે સ્વપ્ન જાગરિકાથી જાગતી એવી રહે છે.
ત્યારે તે બલરાજ કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયો ! જલ્દીથી આજે બાહ્ય ઉપસ્થાનશાળાને સવિશેષ ગંધોદક વડે સિંચીને શુદ્ધ કરો, સ્વચ્છ કરો, લીપો, ઉત્તમ સુગંધી પંચવણ પુપોચારથી યુકત કરો. કાલો અગર, પ્રવર કુરક્કથી ચાવતુ ગંધવર્તીભૂત કરો અને કરાવો, કરીને-કરાવીને સીંહાસન રખાવો, રખાવીને મને ચાવતું મારી આજ્ઞા પછી સોંપો.
ત્યારે તે કૌટુંબિક પરષો વાવત તે સાંભળીને જલ્દીથી સવિશેષ બાહ્ય ઉપસ્થાન શtળાને કરાવી ચાવતું આ પાછી સોંપી.
ત્યારે તે બળરાજ પ્રાતઃકાળ સમયમાં પોતાની શય્યાથી ઉો, ઉઠીને પાદપીઠથી ઉતર્યો, ઉતરીને જ્યાં વ્યાયામશાળા હતી, ત્યાં આવ્યો, આવીને વ્યાયામશાળામાં પ્રવેશ્યો. યાવત ઉવવાઈ સૂત્રમાં કહ્યા મુજબ ગણવું. તે પ્રમાણે જ વ્યાયામશાળા, તે પ્રમાણે જ નાનગૃહ યાવતુ ચંદ્રમાં સમાન પ્રિયદર્શનવાળો રાજ સ્નાનગૃહથી નીકળ્યો, નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે ત્યાં આવ્યો. આવીને ઉત્તમ સીંહાસને પૂર્વાભિમુખ બેઠો, બેસીને પોતાની ઉત્તરપૂર્વ દિશામાં આઠ ભધાનો-શ્વેતવણી આચ્છાદિત કઈ, સરસવ આદિ માંગલિક ઉપચાર ચાલ્યા. ચાવીને પોતાની બહુ સમીપ નહીં - બહુ દૂર નહીં, તેમ વિવિધ રનમંડિત, અધિક પ્રેક્ષણીય, મહાઈ-ઉત્તમ-પટ્ટણ ગત Gણપટ્ટમાં સેંકડો ચિત્રોની સ્થના કરાવી
(તે પટ્ટમાં) ઈહામગ, વૃષભ યાવત પદાલતાના થિી યુક્ત કરી રાત વાની અન્યતર યવનિકા બંધાવી. બંધાવીને વિવિધ મણિરતનાદિથી વિચિત્ર, સ્વચ્છ-મૃદુ-શ્વેત વસ્ત્ર પથરાવી, શરીરને સુખદસ્પર્શ દેનાર, અતિમૃદુ એવા ભદ્રાસન પદ્માવતી દેવી માટે ખાવીને કૌટુંબિક પરષોને બોલાવ્યા, ભોલાવીને આ પ્રમાણે કહ્યું
૧૫ર
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ઓ દેવાનુપિયો ! જલ્દીથી અષ્ટાંગ મહાનિમિત્ત સૂત્રાધાક, વિવિધ શાકુશળ વનલક્ષણ પાઠકોને બોલાવો, ત્યારે તે કૌટુંબિક પરષો વાવતું રાજની આજ્ઞાને સાંભળી. બલરાજાની પાસેથી નીકળ્યા, નીકળીને શlu-«ત્વરિતચપલ-ચંડ-વેગવાળી ગતિથી હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચેથી નીકળી જ્યાં તે વનલક્ષણ પાઠકોના ગૃહો હતા, ત્યાં આવ્યા, આવીને તે સ્વપ્ન લક્ષણ પાઠકોને બોલાવે છે.
ત્યારે તે વનલક્ષણ પાઠકો બલરાજાના કૌટુંબિક પુરષો વડે બોલાવાતા હર્ષિત તષ્ટિત ઈત્યાદિ થઈને ચાવતુ નાન કર્યું યાવતુ શરીરે (મસ્તકે, સરસવ અને લીલી દુવથિી મંગલ કરીને પોત-પોતાના ઘેરથી નીકળ્યા, નીકળીને હસ્તિનાપુરનગરની વચ્ચોવચ્ચથી જ્યાં બલરાજાનું ઉત્તમ ભવનાવર્તાસક હતું ત્યાં આવ્યા, આવીને ઉત્તમ ભવનાવાંસકના દ્વાર ઉપર એન્મ થયા, એકત્ર થઈને
જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી ત્યાં આવ્યા. આવીને બે હાથ જોડીને યાવતુ બલરાજાને જય-વિજય વડે વધાવે છે.
ત્યારે વનલહાણ પાઠકો, બલરાજ દ્વારા વંદિત, પૂજિત, સહકારિત, સન્માનિત કરાયા પછી પ્રત્યેક પૂર્વે રખાયેલા ભદ્રાસનો ઉપર બેસે છે. ત્યારપછી
Gરાજા, પ્રભાવતી દેવીને જવનિકાની પાછળ બેસાડે છે, બેસાડીને પુષ્પ અને ફળ હાથોમાં ભરીને બલરાજાએ અત્યંત વિનયપૂર્વક તે રવત લક્ષણ પાઠકોને આ પ્રમાણે કહ્યું
એ પ્રમાણે નિશે હે દેવાનુપિયો ! પ્રભાવતી દેવી જ તેવા તેવા પ્રકારના વાસગૃહમાં ચાવત સીંહનું સ્વપ્નને જોઈને જાગી, તો હે દેવાનપિયો ! આ ઉદર યાવતું સ્તનનું શું કલ્યાણ ફળ-વૃત્તિ વિશેષ થશે ? ત્યારે તે વનલક્ષણ પાઠકો બલરાજાની પાસે આ વૃત્તાંત સાંભળીને, અવધારીને હર્ષિત, તષ્ટિત થઈને યાવતું તે સ્વપ્નને અવગ્રહથી અવગ્રહે છે, પછી ઈહામાં અનુષવેશે છે, પ્રવેશીને તે સ્વપ્નનું અથવિગ્રહણ કરે છે, કરીને પરસ્પર-એકબીજા સાથે વિચારણા કરે છે, કરીને તે વનના અને સ્વયં જાણ્યો, બીજા પાસેથી ગ્રહણ કર્યો, પરસ્પર પૂછીને અર્થનો નિશ્ચય કર્યો, અને અભિગત કર્યો. બલરાજાની પાસે સ્વપ્ન શાસ્ત્રને ઉચ્ચારતા આમ કહ્યું
એ પ્રમાણે ખરેખર હે દેવાનુપિય! અમારા સ્વપ્નશાસ્ત્રમાં ૪ર-સ્વપ્નો, ૩૦મહાસ્વપ્નો એમ સર્વે કરવાનો કહ્યા છે, તેમાં હે દેવાનુપિયા તીર્થકરની કે ચક્રવર્તીની માતા, તીર્થકર કે ચક્રવત ગર્ભમાં આવે ત્યારે આ ૩૦ મહાસ્વનોમાંથી આ ૧૪-મહાવનોને જોઈને જાણે છે. તે આ પ્રમાણે છે -
[૫૧] ગજ, વૃષભ, સીંહ, અભિષેક, માળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, પા સરોવર, સાગર, વિમાનભવન, રનરાશિ, અનિ.
[૫૦] વાસુદેવની માતા વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ
Page #337
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૧/૫૧૮ થી ૫૨૦
મહાસ્વપ્નોમાંના કોઈ સાત મહાવનો જોઈને જાગે છે, બલદેવની માતા બલદેવ ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહાવનોમાંથી કોઈ ચાર મહાસ્વપ્નોને જોઈને જાગે છે, માંડલિકની માતા માંડલિક ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહાસ્વપ્નોમાંના કોઈ એક મહાવનને જોઈને જાગે છે. હે દેવાનુપિય ! પ્રભાવતી દેવીએ એક મહાસ્વપ્ન જોયું છે.
હે દેવાનુપિય ! પ્રભાવતી દેવીએ ઉદાર સ્વપ્ન જોયેલ છે યાવત્ આરોગ્ય, તુષ્ટિ યાવત્ માંગલ્યકારક સ્વપ્ન પ્રભાવતી દેવીએ જોયેલ છે. હે દેવાનુપ્રિય ! (તેના ફળ રૂપે) અર્થનો લાભ, ભોગનો લાભ, પુત્રનો લાભ, રાજ્યનો લાભ થશે. એ પ્રમાણે નિશ્ચે હે દેવાનુપ્રિય ! દેવી પ્રભાવતી નવ માસ પ્રતિપૂર્ણ થતાં યાવત્ વ્યતિક્રાંત થતાં તમારા કુલમાં કેતુ સમાન યાવત્ બાળકને જન્મ આપશે. તે બાળક પણ બાલભાવથી મુક્ત થઈને વત્ રાજ્યાધિપતિ રાજા થશે અથવા ભાવિતાત્મા અણગાર થશે. હે દેવાનુપિય ! પ્રભાવતી દેવીએ ઉદાર સ્વપ્ન જોયેલ છે, યાવત્ આરોગ્ય, સંતોષ, દીધાયુ, કલ્યાણકારી યાવત્ સ્વપ્નને જોયેલ છે. ત્યારે તે બલરાજા સ્વપ્ન લક્ષણ પાઠકની પાસે આ અર્થને સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈને, બે હાથ જોડી યાવત્ તે સ્વપ્ન લક્ષણ પાઠકોને આ પ્રમાણ કહ્યું
હે દેવાનુપ્રિયો ! તે એમ જ છે યાવત્ જે તમે કહો છો તેમજ છે, તે સ્વપ્નના અર્થને સમ્યક્ સ્વીકારે છે, સ્વીકારીને સ્વપ્નલક્ષણ પાઠકોને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકાર વડે સત્કારે છે, સન્માને છે. સત્કારી-સન્માનીને વિપુલ જીવિકા યોગ્ય પ્રીતિદાન આપે છે, આપીને વિસર્જિત કરે છે.
૧૫૩
ત્યારપછી સીંહાસનથી ઉભો થાય છે, ઉભો થઈને જ્યાં પદ્માવતી દેવી છે, ત્યાં આવે છે, આવીને પ્રભાવતી દેવીને તેવી ઈષ્ટ, કાંત યાવત્ વાણીથી ધીમે ધીમે આ પ્રમાણે કહે છે -
એ પ્રમાણે ખરેખર, હે દેવાનુપિયા ! સ્વપ્ન શાસ્ત્રમાં ૪૨-સ્વપ્નો, ૩૦મહાસ્વપ્નો એમ કર સર્વે સ્વપ્નો કહ્યા છે. તેમાં હે દેવાનુપિય! તીર્થંકર કે ચક્રવર્તીની માતા ઈત્યાદિ પૂર્વવત્ ચાવત્ કોઈ એક મહાવપ્નને જોઈને જાગે છે. આમાંથી હે દેવાનુપિયા ! તમે એક મહાસ્વપ્નને જોયું છે. હે દેવી ! તમે ઉદાર સ્વપ્નને જોયું છે યાવત્ રાજ્યાધિપતિ રાજા થશે. અથવા ભાવિતાત્મા અણગાર થશે. હે દેવી ! તમે ઉદાર સ્વપ્નને જોયું યાવત્ - x - પ્રભાવતી દેવીને તેવી ઈષ્ટ, કાંત યાવત્ બીજી વખત, ત્રીજી વખત અનુમોદના કરી. ત્યારે તે પ્રભાવતી દેવી બળરાજાની પાસે આ પ્રમાણે સાંભળી, અવધારીને, હર્ષિત-સંતુષ્ટ થઈને, બે હાથ જોડીને યાવત્ આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! તમે જે કહ્યું, તેમજ છે યાવત્ આ પ્રમાણે કહીને તેણીએ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 સ્વપ્નના અર્થને સારી રીતે સ્વીકાર્યો. બલરાજાની અનુમતિ લઈ વિવિધ મણિ, રત્નથી ચિત્રિત સીંહાસનેથી યાવત્ ઉભી થઈને અત્વરિત, અચલ યાવત્ ગતિથી જ્યાં પોતાનું ભવન, ત્યાં ગઈ, જઈને પોતાના ભવનમાં પ્રવેશી.
ત્યારપછી તે પ્રભાવતી દેવીએ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું યાવત્ સર્વાલંકારથી વિભૂષિત થઈ, તે ગર્ભને અતિશીત નહીં, અતિ ઉષ્ણ નહીં અતિ તિક્ત નહીં, અતિ કટુક નહીં, અતિ કષાયી કે ખાટા નહીં, અતિ મધુર નહીં, પણ ઋતુને યોગ્ય પણ સુખકારક ભોજન, આચ્છાદન, ગંધ, માલ્સ વડે તે ગર્ભના હિત, મિત, પથ્ય, ગર્ભપોષક પદાર્થો લેતી, તે દેશ, કાળ અનુસાર આહાર કરતી, વિવિત-મૃદુ શયન-આરાનથી એકાંત શુભ કે સુખદ મનોનુકૂલ વિહારભૂમિમાં રહેતી, પ્રશસ્ત દોહદ ઉત્પન્ન થયા, દોહ પૂર્ણ થયા, સન્માનિત થયા, કોઈએ દોહદની અવમાનના ન કરી, દોહદ સમાપ્ત થયા, રોગ-મોહ-ભય-પાિસાદિથી રહિત થઈને ગર્ભને સુખપૂર્વક વહન કરે છે.
ત્યારે તે પ્રભાવતીદેવીએ નવ માસ પ્રતિપૂર્ણ થયા બાદ સાડા સાત રાત્રિ દિવસ વ્યતિક્રાંત થતાં સુકુમાલ હાથ-પગવાળા, અહીન-પૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળા, લક્ષણ-વ્યંજન ગુણયુક્ત યાવત્ શશિ સૌમ્યાકાર, કાંત, પ્રિયદર્શન, સુરૂપ બાળકને જન્મ આપ્યો.
ત્યારે તે પ્રભાવતી દેવીની આંગપરિચારિકાઓએ પ્રભાવતી દેવીને પ્રસૂતા જાણીને જ્યાં બલરાજા હતો, ત્યાં ગઈ, ત્યાં જઈને બે હાથ જોડી યાવત્ બલરાજાને જય-વિજય વડે વધાવે છે, વધાવીને આ પ્રમાણે કહ્યું – એ પ્રમાણે હે દેવાનુપિયા ! પ્રભાવતીના પિય સમાચારને આપની પ્રીતિ માટે નિવેદન કરીએ છીએ, તે તમને પિય થાઓ.
૧૫૪
ત્યારે તે બલરાજા અંગપરિચારિકા પાસે આ વૃત્તાંતને સાંભળીને, અવધારીને હર્ષિત-સંતુષ્ટ થઈને યાવત્ ધારાથી સિંચિત્ માફક ાવત્ વિકસીત રોમકૂપવાળા રાજાએ તે અંગપતિચારીકાને મુગુટ સિવાયના બધાં અલંકાર આપી દીધા, પછી સફેદ ચાંદીનો નિર્મળ જળથી ભરેલ કળશ લઈને તે દાસીઓના મસ્તક ધોયા, તેઓને વિપુલ જીવિતાર્થ પ્રીતિદાન દઈને સત્કાર, સન્માન કરી દાસીવી મુક્ત કરી.
• વિવેચન-૫૧૮ થી ૫૨૦ :
હવે પલ્યોપમ, સાગરોપમના અતિ પ્રચુર કાળથી ક્ષયનો અસંભવ હોવાથી પ્રશ્ન કરતા કહે છે – ક્ષય - સર્વ વિનાશ, ઝપત્રય - દેશથી વિનાશ. હવે પલ્યોપમાદિ ક્ષયને સુદર્શન ચરિત્ર વડે દર્શાવે છે.
સંમિતામિમિ - તેમાં, વાર્દેશમાં - કહેવાને અશક્ય સ્વરૂપમાં, પુણ્યવાન્ યોગ્ય એમ અર્થ છે. વૃમિત - ઘોળવું, ધૃષ્ટ - કોમલ પાષાણાદિ વડે, તેથી જ સૃષ્ટ - મતૃણ, તથા તેમાં વિચિત્ર - વિવિધ ચિત્રયુક્ત, છો - ઉપરનો ભાગ, ચિઠ્યુિં -
Page #338
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૧/૫૧૮ થી ૧૨૦
દીપ્યમાન, તત્વ - અધોભાગ જેમાં છે, તથા, તેમાં પંચવર્ણી સરસ સુગંધી પુષ્પના ટેરરૂપ સ્વરૂપવાળાથી પૂજા કરીને, તેમાં કાલાગરુ આદિ ધૂપોની જે મઘમઘાયમાન્ ગંધ ઉદ્ભૂત થઈ તેના વડે રમ્ય.
ગંધોમાં - ત્યુનુન્ના - ચીડા, તુરુ - સિલ્પક, સુગંધી-સર્ગંધ, વરગંધ-ઉત્તમ વાસ, ગંધટ્ટિસૂર્ - સૌરભ્ય અતિશયથી ગંધદ્રવ્ય ગુટિકા સમાન, આલિંગન સહિત વૃત્તિથી - શરીર પ્રમાણથી, ૩વત: મસ્તકાંત કે પાદાંતને આશ્રીતે, વિોવો - ઉપધાનકમાં બંને બાજુ ઉન્નત-ઉંચી, મધ્યમાં નમેલી અર્થાત્ નિમ્ન કે ગંભીર અથવા મધ્ય ભાગમાં ગંભીર, શંકવિવ્યોયા - એવો પાઠ પણ દેખાય છે. તેમાં સુપસ્કિર્મિત ગંડોપધાન એવો અર્થ છે. ગંગાપુનિન વાસ્તુકાયા યોડવવાન: અવદલન એટલે પાદાદિ ન્યાસમાં અધોગમન - X - ૪ -
૧૫૫
વધિયોમિયતુનુપટ્ટ પદિચ્છાયો - ઉપચિત એટલે પકિર્મિત, જે કપાસનું કે અતસીમય વસ્ત્ર, યુગલ અપેક્ષાએ જે પટ્ટ, તેનું આચ્છાદન જેને છે તે તથા, તેમાં સારી રીતે રચિત રજસ્ત્રાણ-આચ્છાદન વિશેષ, અપરિભોગાવસ્થામાં રહે છે તે. રતાંશુસંવૃત્ત - મશક ગૃહાભિધાન વસ્ત્ર વિશેષથી આવૃત્ત, પ્લિન - ચામડાનું વસ્ત્ર વિશેષ, તે સ્વભાવથી અતિ કોમળ હોય છે, પૂર્ત - કપાસનું બનેલું, દૂર - વનસ્પતિ વિશેષ, નવનીત - માખણ, તૂન - અર્કતુલ. જેવો સ્પર્શ.
સુગંધી એવા ઉત્તમ પુષ્પોના ચૂર્ણ, આ સિવાય પણ તેવા પ્રકારના શયન અને ઉપચાર, તેના વડે યુક્ત જે છે તે તથા, તેમાં અર્ધરાત્ર કાળ સમયમાં, સમય - સમાચારો અર્થ પણ થાય, તેથી કાળ વડે વિશેષિત કરાયેલ એવો કાળરૂપ સમય, તે કાળસમય. તે અનદ્ધરાત્રિરૂપ પણ હોઈ શકે, તેથી અહીં કહ્યું કે – અદ્ધરાત્રિ શબ્દ વડે વિશેષિત, તેથી અર્ધરાત્રરૂપ કાળ-સમયમાં સુત્તનાર - અતિ સુતેલ નહીં, અતિ જાગતી, નહીં તેવી. સોરીમાળી - પ્રચલાયમાન. ઉદારાદિ વિશેષણ પૂર્વવત્. સુવિળૅ - સ્વપ્નક્રિયામાં, રાવ - હાર, રજત, ક્ષીરસાગર, શશાંક, કિરણ, ઉદકરજ ઈત્યાદિવત્ અતિશુલ, રમ્ય, તેથી જ પ્રેક્ષણીય કે દર્શનીય છે જે તે તથા ધિરત્નદ્રુપ ધ્રુવરૃપીવાયુમિનિă ઈત્યાદિ સ્થિર - અપકંપ, નટ્ટ - મનોજ્ઞ, પ્રોg - કપૂરનો અગ્રતન ભાગ જેને છે તે તથા વૃત્તા - વર્તુળ, પાવર - સ્થૂલ, સુમ્નિટ્ટ - સારી રીતે ચોંટેલ, વિશિઘ્ર - ઉત્તમ, તીક્ષ્ણ - ભેદિકા, જે દાઢો તેના વડે કરીને જેનું મુખ ખુલ્લુ થયેલ છે તે, (એવો સીંહ).
પરિમિયન મનોમનમાડ્વ મોત કૢ - પરિકર્મિત એટલે પકિર્મ કરાયેલ જે જાત્યકમલ, તેની જેમ કોમળ. માત્રિ પ્રમાણોપેત, શોભતું એવું, તેની વચ્ચે નટ્ટ - મનોજ્ઞ, ઓછુ - દાંતને ઢાંકનાર, તથા સુષ્પનપત્ત૰ ઈત્યાદિ - રાતા કમળના પાન જેવા, મૃદુની મધ્યે સુકુમાલ તાળવું અને જીભ જેની છે તે, તથા વાચનાંતરમાં આ પાઠ થોડો ભિન્ન રીતે પણ જોવા મળે છે. તેમાં લાલકમળના પત્રની
માફક સુકુમાલ તાળવું, નિલિત અગ્રજીભ જેની છે તે તથા મધુગુટિકાવત્ મિમંત
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 દીપ્યમાન પિંગલ આંખો જેની છે તે, તથા મૂસા યપવરાતવિય૰ ઈત્યાદિ - મૂષા એટલે સુવર્ણ આદિને તપાવવાનું વાસણ, તેમાં રહેલ જે પ્રવર કનક, તાપિત એટલે અગ્નિ વડે કરાયેલ તાપ. આવર્ત કરવો હોય તેની જેની જેમ જે વર્ણથી વૃત્ત અને તડિત જેવો વિમલ અને સદેશ પરસ્પર નયન વડે છે તે. તથા –
વિજ્ઞાનપીયર૰ ઈત્યાદિ. વિશાલ એટલે વિસ્તીર્ણ, પદ્મવર - ઉપચિત, ૐ - જંઘા, જેની પરિપૂર્ણ અને વિપુલ સ્કંધ જેના છે તે. તથા મિડવિનયમુહુમતવાળ વ અર્થાત્ મૃદુ, સ્પષ્ટ, સૂક્ષ્મ, પ્રશસ્ત લક્ષણ, વિસ્તીર્ણ અને પાઠાંતથી વિકીર્ણ જેની કેશરસટા એટલે સ્કંધ કેશ છટા, તેના વડે ઉપશોભિત જે છે તે. તેને શિવસુનિશ્મિન ઈત્યાદિ અર્થાત્ ઉંચું કરેલ એવું, સારી રીતે અધોમુખ કરાયેલ, શોભનતા વડે જાત અને આસ્ફોટિત એટલે ભૂમિ ઉપર પછાડેલ પુંછ જેને છે તેવા. (સીંહને સ્વપ્નમાં જુએ છે.)
| 4
૧૫૬
-
ઋતુવિમવન ઈત્યાદિ. એટલે શરીર અને મનની ચપળતા રહિત જે રીતે થાય છે, ઉત્સુકતા રહિત, રાજહંસ જેવી ગતિથી. મમત્વ - ગતિજનિત શ્રમનો અભાવ, યજ્ઞસ્થ - વિશ્વસ્ત, સંક્ષોભાભાવ કે અનુત્તુક. સુખ વડે સુખ કે શુભ એવા ઉત્તમ આસને બેઠેલી, એવી. ધારાનીવરસુ૰િ ઈત્યાદિ - ધારા વડે સીંચાયેલ સુગંધી પુષ્પની જેમ. ચંદુમાનય - પુલકિત શરીર જેનું છે તે, તથા શું કહેવા માંગે છે ?
સવિયોમવ - રોમ કૂપ-તેના છિદ્રો જેને ઉચ્છિત થયા છે તેવી, તથા આભિનિબોધિક પ્રભવ-મતિપૂર્વક, જાતિવિશેષ ભૂત ઔત્પાતિકી આદિ બુદ્ધિરૂપ પરિચ્છેદનથી, ફળનો નિશ્ચય કરીને. આરોતુટ્ઠિ આદિ - અહીં ‘કલ્યાણ' એટલે અર્થ પ્રાપ્તિ માટે, મંગલ એટલે અનર્થનો પ્રતિઘાત. અર્થ કરવો.
(હવે ફળને કહે છે –)
હે દેવાનુપ્રિયા! અર્થનો લાભ થશે. કેતુ એટલે ધ્વજ કે ચિહ્ન, કેતુની જેમ, કેતુના અદ્ભૂતત્વથી કુળમાં કેતુ સમાન, આ પ્રમાણે બીજે પણ જાણવું. ‘કુલદીપ' - પ્રકાશક હોવાથી દીપવત્. પર્વત એટલે અનભિભવનીય, સ્થિર આશ્રયતાના સાધર્મ્સથી. ‘કુલવડેંસય’ કુલનો અવહંસક - ઉત્તમત્વથી શેખર રૂપ, તિત્તી - વિશેષ ભૂષકત્વથી, કીર્તિકર-કીર્તિ એટલે એક દિશાગામી પ્રસિદ્ધિ. સમૃદ્ધિના હેતુપણાથી કુળમાં નંદિકર, કુળનો યશ કરનાર, અહીં યજ્ઞ એટલે સર્વદિગ્ગામી પ્રસિદ્ધ વિશેષ. પાય - છાયા હોવાથી આશ્રયણીય, વિવકૃષ્ણ - વિવિધ પ્રકારોથી વધતું, વિવર્ધનને કરવાના સ્વભાવવાળો. મળપુત્ર અહીન એટલે સ્વરૂપથી પૂર્ણ અથવા સંખ્યા વડે પૂર્ણ, પાંચ ઈન્દ્રિયો જેની છે તે તથા એવા પ્રકારનું શરીર જેનું છે તે. અહીં ચાવત્ શબ્દથી લક્ષણ, વ્યંજન, ગુણયુક્ત. તેમાં નક્ષળ - સ્વસ્તિકાદિ, વ્યંખન - મષ, તિલકાદિ, તેમાં જે ગુણ-પ્રશસ્તતા, તેના વડે યુક્ત જે છે તે તથા • મસિસોમાબાર સ્તં ઈત્યાદિ - ચંદ્રની જેમ સૌમ્ય આકારવાળી, કાંત - એટલે
-
Page #339
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૧/૧૮ થી પર૦
૧૫૩
કમનીય, તેથી જ પ્રિય છે દર્શન-રૂપ જેનું તે તથા. તે વિજ્ઞાય પરિવાથfષને ‘વિજ્ઞ' જ વિજ્ઞક. તેથી જ પરિણત માત્ર, કલા આદિમાં જાણકાર તે વિજ્ઞકપરિણત મામ. જૂર • દાનથી અભ્યપેત. અથવા સ્વર - સંગ્રામથી વીર, વિયંત - વિકાંત, પથ્વીય ભૂમંડલ આક્રમણથી.
વિછિન્નવિપન બરનવાઈUT વિસ્તીર્ણ વિપુલ - અતિ વિસ્તીર્ણ, વાતવાન - સૈન્યગજાદિ, રાવ - એટલે સ્વતંત્ર. ૩ત્તમ - સ્વરૂપથી, પદાન - અર્થ પ્રાપ્તિરૂપ પ્રધાન ફળથી, કંકા - અનર્થ પ્રતિઘાત રૂ૫ ફળની અપેક્ષાએ,
નારVT - સ્વપ્નના સંરક્ષણ માટે, નrfT એટલે નિદ્રાનો નિષેધ, તે સ્વપ્નજાગરિકા, પાના+TTAft - પ્રતિ જાગરણ કરતી, મ ય - અર્થમાં દ્વિવચન મૂકેલ છે.
fથોથfuત્તમુદય ઈત્યાદિ, ગંધોદક વડે સિંચેલ. જીવ - પવિત્ર, ferfજતા - કચરો આદિ દૂર કરવાથી, છાણ આદિ વડે લીધેલ, આ વિશેષણ ગંધોદક વડે સીંચીને, સંમાર્જન, ઉપલિપ્ત શૂચિકા, સિકત આદિ અનંતર ભાવિવથી શુચિકત્વ. મgrશાન - વ્યાયામ શાળા. ના કુવવાણા તર્વ જેમ ઉવવાઈ સુગમાં અરુણ શાળાનો વ્યતિકર અને મન ગૃહવ્યતિકર જાણવો, તે જ અહીં કહેવો. તે આ - અનેક વ્યાયામ યોગ્ય વગન, વામર્દન, વલ્લયુદ્ધકરણ ઈત્યાદિ. એ જ પ્રમાણે મજનગૃહ વ્યતિકર આ પ્રમાણે છે – જ્યાં નાનગૃહ હતું ત્યાં આવે છે, ત્યાં આવીને સ્નાનગૃહમાં પ્રવેશે છે, તે સ્નાનગૃહ ચોતરફથી મણીય જાળીથી યુક્ત છે, વિચિત્રમણી-રદનવાળું તેનું તલ છે, મણીય સ્તાનમંડપ છે, વિવિધ મણીરનથી ચિકિત એવી સ્નાનપીઠ ઉપર સુખપૂર્વક બેઠા ઈત્યાદિ.
જઈપવરપટ્ટપુર્વ - મહાઈ એવા તે ઉત્તમ પનમાં થયેલ. • ઉત્તમ વસ્ત્ર ઉત્પતિ સ્થાનના સંભવથી અથવા તે ઉત્તમ પનથી. સઈદપકૃત્તિના ઈત્યાદિ. Hપટ્ટ - સૂમપટ્ટ, સૂત્રમય. હf - x • અહીં ચાવતુ કરણથી આ પ્રમાણે જાણવું - ઇહામૃગ એટલે વૃક, ઉસભ-વૃષભ, નર, ઘોડો, મગર, પક્ષી, વાલ - શાપદ ભુજન, કિન્નર એટલે વ્યંતર વિશેષ, ગુરવ એટલે મૃગવિશેષ, શરભ - એક વન્ય મહાકાય પશુ, ચમરા-
વગાય, કુંજર-હાથી, વનલતા-અશોકાદિલતા, પદાલતા એટલે પાિનીઓ. આ બધાંના - x • ચિત્રો જેમાં છે તે.
ગવાર - જવનિકા, છાડઆકર્ષે છે. મથરથમ વ » ઈત્યાદિ - આસ્તક એટલે ઓછાળ જેવું, અથવા મૃદુમસૂક, અથવા ધૂળને દૂર રાખનાર, જ્યાં આચ્છાદિત કરેલ છે તે. મેંામુકાવ - શરીરને સુખહેતુ સ્પર્શ જેનો છે તે, ગસુખ સ્પર્શક કહેવાય છે.
મદ્રુમનમિત્તe ઈત્યાદિ , જે મહાનિમિત્તના આઠ અવયવો છે તે અષ્ટાંગ મહાનિમિત્ત - પરોક્ષાર્થ પ્રતિપતિકારણભુત્પાદક મહાશાસ્ત્ર, તેના જે સૂગાર્ચ, તેને ધારણ કરનાર છે તે, આ આઠ નિમિત્તાંગ આ પ્રમાણે - (૧) દિવ્ય, (૨) ઉત્પાત,
૧૫૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 (3) અંતરિક્ષ, (૪) ભૌમ, (૫) અંગ, (૬) સ્વર, (૩) લક્ષણ, (૮) વ્યંજન. વળી આ એક-એકના ત્રણ-ત્રણ ભેદો છે. સાથ આદિ અનેકાર્ચ પદોને ઉત્કર્ષથી પ્રતિપાદનપર.
fiદ્વસ્થrefરયા ઈત્યાદિ. સરસવ, હરિતાલિકા એટલે દૂર્વા, તે રૂપ મંગલને મસ્તકે જેણે કર્યા છે તે, સંવાતંતિ - સંચાર કરે છે. નવકુ - સ્વતઃ અર્થ પામેલ, rf - બીજા પાસેથી અર્થ મેળવેલ, પુછયટ્ટ- સંશય હોય ત્યારે પરસ્પર પૂછીને સમાધાન કરેલ, વિffછઠ્ઠ : પ્રસ્તોને અંતે અને જાણીને નિશ્ચય કરેલ.
મુવઇન • સામાન્ય કુળપણાંચી, મહાસુવિUT - મહાફળવથી, વાલift • બીશ અને ચાલીશના સરવાળાથી, TB વક્રીમણિ - ગર્ભમાં પ્રવેશે ત્યારે. જય - લક્ષ્મીનો અભિષેક, સામ - પુષ્પમાળા, વિમાનમવUT - એક જ છે, તેમાં વિમાનના આકારનું ભવનને વિમાનભવન અથવા દેવલોકાદિથી અવતરે તેની માતા વિમાનને જુએ છે અને નકથી અવતરે તેની માતા ભવનને જુએ છે. * * * * *
નાવિયા - જીવિકા ઉચિત, ૩૪મુવમાન - ઋતુમાં ભોગવવા યોગ્ય જે સુખો - સુખના હેતુઓ અથવા શુભકારી, તેના વડે હિતકર, તે ગર્ભની અપેક્ષાએ પરિમિત કે અધિક નહીં - જૂન નહીં, સામાન્યથી પચ્ચ - ગર્ભપોષક. કેલ - ઉચિત ભૂપ્રદેશમાં,
- પ્રકાસ્ના અવસરે. વિવિ7f-વિવિક્ત અથતુ દોષ વિયુક્ત કે લોકાંતરથી આસંકીર્ણ, મૃદુ-કોમળ તેના વડે. પર સુહાણ - પ્રતિક્તિપણાથી તથાવિધ લોક અપેક્ષાથી વિજનત્વથી સુખા કે શુભા એવા. પત્થરોત્સા - અનિંધ મનોરથો, સંપુત્રીના - અભિલખિત અર્થ પૂર્ણ થયેલા, સંપાળયાહન • પ્રાપ્ત અભિલિયત અર્થના ભોગથી. HTTયવાહ્ન - ક્ષણમાત્ર માટે અને કિંચિત્ પણ જેનો મનોરચો અપૂર્ણ રહ્યા નથી, તેથી જ વોછિન્ન દત્તા - વાંછા ગુટિત, દોહદના વ્યવચ્છેદથી જ પ્રકર્ષ અભિધાનને માટે કહે છે - વિજયીત - વિનીત દોહદ ઈત્યાદિ. અહીં મોહ એટલે મૂઢતા, ભય-ભીતિમાત્ર આદિ.
આ સ્થાને વાચનાંતરમાં “સુખે સુખે બેસે છે, સુવે છે, ઉભી રહે છે, ઈત્યાદિ છે, તેમાં સુહંસુહેણ એટલે ગર્ભની બાધા વિના, માયg - આશ્રયણીય વસ્તુનો આશ્રય કરે છે, સુવડુ - સુવે છે, વિદુર - ઉંચા સ્થાને રહે છે, નિલીયા - બેસે છે. તુવકુ - શય્યામાં વર્તે છે.
fપથgવાણ - પ્રિય અર્થપણે અથવા પ્રીતિ અર્થે. પ્રિયનું નિવેદન કરીએ છીએ. પ્રિય એટલે ઇષ્ટવસ્તુ, પુત્રજન્મ સ્વરૂપ. આ પ્રિયનિવેદન આપને પ્રિય થાઓ, બીજાને પણ પ્રિય થાઓ. ૧૩૩વનં - મુગટ રાજચિહ્ન હોવાથી, તેને છોડીને, તેમજ સ્ત્રીઓને અનુચિત હોવાથી, તેનું વર્જન કરેલ છે. નામાનય - જે પ્રમાણે ધારણ કરેલ છે, પહેરેલા છે. મોવ - જે ધારણ કરાય તે ચાવમોક - આભરણ, મથઇ થોવ - અંગ પ્રતિયારિકાના મસ્તકોને ધુવે છે અર્થાત દાસપણાથી મુકત કરે છે. કેમકે લોકવ્યવહાર એવો છે કે સ્વામી વડે ધોવાયેલા મસ્તકવાળાનું
Page #340
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૧/૫૧૮ થી પર
૧૫૯
, , ગાજર
દાસપણું દૂર થઈ જાય છે.
• સૂત્ર-પર૧ -
ત્યારે તે બલ અશ કૌટુંબિક પુરુષને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે - હે દેવાનુપિયો! જલ્દીથી હસ્તિનાપુર નગરને ચારકોધન (બંદીરહિત) કરો. કરીને માન-ઉન્માનમાં વૃદ્ધિ કરો. કરીને હસ્તિનાપુર નગરને અંદર અને બહારથી આસિત કરો, સંમાર્જિત કરો, ઉપલિપ્ત કરો યાવત કરો - કરાવો, રીને - કરાવીને ચૂપસહસ્ત્ર અને ચકસહરાની પૂજ, મહિમા, સકારપૂર્વક ઉત્સવ કરો, મારી આ આજ્ઞાને મને પછી સોંપો (આથતિ તદનુસાર કાર્ય થયાનું નિવેદન નો.)
ત્યારે તે કૌટુંબિક પુરષો બલ રાજાએ આ પ્રમાણે કહેતા યાવતુ તેમની આજ્ઞા પાછી સોંપી.
- ત્યારપછી તે બલરાજ જ્યાં અટ્ટણશાળા હતી, ત્યાં આવે છે, ત્યાં આવીને પૂર્વવત યાવતું મજનગૃહથી નીકળે છે, નીકળીને શુદ્ધ અને કર લેવાનું બંધ કર્યું. કૃષિ નિષેધ કર્યો, દેવાનો-માપતોલનો નિષેધ કર્યો. ભટોનો પ્રવેશ બંધ કર્યો, દંડ અને કુદંડ બંધ કર્યા, ઋણ મુક્ત કર્યા, ઉત્તમ ગણિકા તથા નાટ્ય સંબંધી પોથી યુક્ત થયો, અનેક તાલનુચર વડે આચરિd, વાદકો દ્વારા સતત મૃદંગનાદ, પ્લાન ન થયેલ પુષ્પમાલા, મુદીત-પ્રકીડિત લોક, બધાં નગરજન અને જનપદ નિવાસી. (ઈત્યાદિ) રીતે દશ દિવસ સુધી સ્થિતિ પ્રતીત કરે છે.
ત્યારે તે કાલરાજા દશ દિવસીય સ્થિતિ પતિતા વર્તતી હતી ત્યારે સેંકડોહજારો-લાખો યાગ કાર્ય કરતો, દાન-ભાણ આપતો, અપાવતો, સેંકડો, હજારો, લાખો લાભોને સ્વીકારતો, સ્વીકારવતો એ પ્રમાણે વિચરે છે.
ત્યારે તે બાળકના માતાપિતા પહેલા દિવસ સ્થિતિપતિતા કરી, ત્રીજે દિવસે ચંદ્ર-સૂર્ય દર્શન કરાવ્યા, છ દિવસે જાગચ્છિા કરી, અગિયારમો દિવસ વીતી ગયા પછી, જાતક કર્મની નિવૃત્તિ કરી. અશુચિ જાતકર્મ કરણ સંપ્રાપ્ત થતાં બારમે દિવસે વિપુલ આશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવ્યા. કરાવીને જેમ શિવરાજમાં કહ્યું, તેમ યાવત ક્ષત્રિયોને આમંગા, આમનીને,
ત્યારપછી સ્નાન કર્યું. બલિકર્મ કર્યું, ઈત્યાદિ પૂર્વવતુ યાવતું સતકાર-સન્માન કયાં, કરીને તે જ મિત્ર, જ્ઞાતિજન, ચાવતું રાજ, ઈશ્વર યાવતું ક્ષત્રિયોની આગળ પોતાના પિતામહ, પ્રપિતામહ, પિતાના પિતામહ આદિથી ચાલી આવતી અનેક પુરષ પરંપરાથી રૂઢ, કુળને અનુરૂપ, ફુલસર્દેશ, કુલ સંતાનતંતુવનિકર, આ આવા પ્રકારનું ગૌણ ગુણ નિux નામકરણ કર્યું . જેથી અમારો આ બાળક, બલરાજાનો પુ અને પ્રભાવતી દેવીનો આત્મજ છે, તેથી અમાસ આ બાળકનું નામ “મહાબલ' થાઓ. ત્યારે તે બાળકના માતાપિતાએ નામકરણ કર્યું - “મહાબલ'.
૧૬૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ત્યારે તે મહાબલ બાળક પાંચ ધplીઓ વડે પરિગૃહીત થયો. તે આ - ક્ષીરધlી વડે, એ પ્રમાણે જેમ ઢાતિજ્ઞ ચાવતું લાલન પાલન કરાતો સુખે સુખે વૃદ્ધિ પામવા લાગ્યો.
ત્યારે તે મહાબલ બાળકના માતા-પિતા અનુક્રમે સ્થિતિપતિd, ચંદ્રસૂર્યદર્શન, ગરિકા, નામકરણ, ઘુંટણીયે ચાલવું, પણ વડે ચાલવું, ઝપાશન, ગ્રાસવદ્ધન, સંભાષણ, કણનિધન, સંવત્સર પતિલેખન, ક્ષટકર્મ, ઉપનયન ઈત્યાદિ અન્ય ઘણાં ગભરધાન, જન્મ મહોત્સવાદિ કૌતુક કરે છે.
ત્યારે તે મહાબલકુમારના માતા-પિતા તેને સાતિરેક આઠ વાનિો જાણીને શોભન એવા તિથિ-કરણ-મુહૂર્તમાં એ પ્રમાણે દેઢ તિજ્ઞની માફક યાવતું તે ભોગ સમર્થ થયો.
ત્યારે તે મહાલકુમાર બાલભાવથી મુક્ત થઈને ચાવતું ભોગ સમર્થ જાણીને, માતા-પિતાએ આઠ પ્રાસાદાdkસક કરાવ્યા. કરાવીને અમ્યુગતઉંચા-uહસિત એવા, તેનું વર્ણન રાયuસેણઈય માફક કરવું ચાવતું તે પ્રતિરૂપ હતા. તે પ્રાસાદાવતસકમાં બહુ મદuદેશ ભાગે આવા એક મોટા ભવનને કરાવ્યું, તે અનેક શત સ્તંભ ઉપર રહેલ હતું. તેનું વર્ણન રાયuસેણદયના પ્રેક્ષાગૃહ મંડપની જેમ કરવું, પ્રતિરૂપ હતું.
• વિવેચન-૫૨૧ -
ચારગશોધન એટલે બંદિનું વિમોચન, માનોન્માનવર્ધન તેમાં માન • રસ, ધાન્યવિષયક, સન્માન - તુલારૂપ, ૩૪મુk - શુક મુક્ત કરવા, એ પ્રમાણે સ્થિતિપતિતા કરાવે છે. શુક એટલે વેચવાના ભાંડ પ્રત્યે રાજાને દેવાનું દ્રવ્ય. સt - કરોથી મુક્ત, કર એટલે ગાય આદિનો પ્રતિવર્ષ દેવાનું રાજદય દ્રવ્ય. વ - ઉત્કૃષ્ટ અથવા ખેડવાનો નિષેધ. ફન - વેચાણનો નિષેધ હોવાથી અદેય. મિત્ર - વિક પ્રતિષેધથી માપવાનો નિષેધ, guત - ભટ એટલે રાજાજ્ઞાદાયી પુરુષોના પ્રવેશ કુટુંબીઘરોમાં થતો નથી તે.
મહોfમ - દંડ યોગ્ય દ્રવ્ય તે દંડ તથા કુદંડથી નિવૃત્ત આ દંડ અને કુદંડ જેમાં નથી તે દંડકુદંડિમ, તેમાં દંડ, તે અપરાધ અનુસાર રાજગ્રાહ્ય દ્રવ્ય, કુદંડ તે કારણિકોના મહા અપરાધને કારણે રાજ્યગ્રાહ્ય દ્રવ્ય. અથરમ - અવિધમાનું ધારણીય દ્રવ્ય, ઋણને માફ કરવાથી. ૪rforશાવર - વેશ્યાપધાન વડે નાટય - નાટકસંબંધી પાત્ર વડે યુક્ત તે માતાજ્ઞાવાનુવર - વિવિધ પ્રેક્ષાચારી વડે સેવિત. અનુકુયમુન - વાદનને માટે વાદક વડે ન મૂકાયેલા મૃદંગો જેમાં છે તે. અમ્યાન પુષ્પમાલાને, પ્રમુદિત લોકોના યોગથી પ્રમુદિતા, પ્રકીડિતજન યોગથી પ્રક્રિડિત.
સપુર નVT ના વર્ષ - પુરજનની સાથે અને જનપદસંબંધી જન વડે જે વર્તે છે, તે તથા તેને. વાચનાંતરમાં ‘વિજયવૈજયંત’ પણ દેખાય છે, તેમાં અતિશય વિજય
Page #341
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૧/૫૨૧
૧૬૧
તે વિજયવિજય, તે જેનું પ્રયોજન છે, તે વિજયવૈજયિકી. ‘સ્થિતિપ્રતીત’ · સ્થિતિ એટલે કુલની લોકની મર્યાદામાં ‘પતિતા’ - રહેલ, જે પુત્રજન્મ મહોત્સવની ક્રિયા. ‘દશાહિક' - દશ દિવસના પ્રમાણવાળી, નાર્ - યાગ, પૂજાવિશેષ, વાર્ - દાયા, દાન દેનાર, ભાર્ - ભાગ, વિવક્ષિત દ્રવ્યાંશ. ચંવસૂર્યમળિય - ચંદ્ર, સૂર્યદર્શન નામે ઉત્સવ, શયિ - રાત્રિ જાગરણરૂપ ઉત્સવ વિશેષ, નિત્તે - અશુચિ જાત કર્મોનુંકરણ અશુચિ જાતકર્મકરણથી નિવૃત્ત.
1
સંપત્ત વારસાઇવિવસે - બારમો દિવસ આવતાં અથવા બાર દિવસોનો સમાહાર તે દ્વાદશાહનૢ, જેના વડે પૂરાય તે. તેમાં કુલને ઉચિત, કઈ રીતે? તે કહે છે - કુલ સર્દેશ, તે કુળના બળવાન્ પુરુષ-કુલત્વથી મહાબલ, એ નામનો બળવાન્ અર્થ અભિધાયકત્વથી કુળના મહાબલ, તે નામથી સાદૃશ્ય, કુલરૂપ જે સંતાન તે જ તંતુ દીર્ઘત્વથી તેને વર્ધનકર, માંગલ્યત્વથી જેમાં તે.
અવમેવાપૂર્વ - આ, આવા સ્વરૂપનો, ગોળ - ગૌણ, તેને અમુખ્ય પણ કહેવાય છે, તેથી કહે છે ગુણનિષ્પન્ન. - x - અમારો આ બાળક જે પ્રભાવતી દેવીનો આત્મજ, બલરાજાનો પુત્ર, તેથી પિતાના નામના અનુસાર નામ, આ બાળકનું
મહાબલ' નામ છે.
जहा दढपइन्न
ઉવવાઈ સૂત્રમાં ‘દૃઢપ્રતિજ્ઞ' કહેલ છે, તે પ્રમાણે આ વક્તવ્ય છે, તે આ પ્રમાણે - મજ્જનધાત્રી, મંડણધાત્રી, કીલાવણધાત્રી, અંકધાત્રી ઈત્યાદિ. - ૪ - ગિરિ કંદરમલ્લીની જેમ, ચંપકપાદપ, નિવાય નિર્વ્યાઘાત સુખેસુખે વૃદ્ધિ પામે છે એમાળામાં - જમીન ઉપર સરકવું, પવનંામળ - પગ વડે ચાલવું, નેમામĪ - ભોજન કારણ, પિડવgાં - કવલ વૃદ્ધિ કારણ, પદ્મપાવળ - પ્રજાન કારણ, પળવેત્તુળ - કાનનું વેધન, સંવત્સર ગ્રંથિકરણ, સ્રોતોવળ - ચૂડા ધારણ કરવી. નયન - કલાગ્રાહણ. ગર્ભાધાનાદિ જે કૌતુક-રક્ષા વિધાન આદિ. “એ પ્રમાણે જેમ દૃઢ પ્રતિજ્ઞ'' તેના વડે આ પ્રમાણે સૂચિત કરેલ છે, તે આ પ્રમાણે જ
શોભન તિથિ-કરણ-નક્ષત્ર-મુહૂર્તમાં, સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલપ્રાયશ્ચિત્ત કરીને, સવલિંકાર વિભૂષિત, મહાઋદ્ધિ સત્કાર સમુદયથી કલાચાર્યની પાસે લઈ જાય છે ઈત્યાદિ. અશુદ્ગતોગ્નિતાન - અતિ ઉચ્ચ. પક્ષિત - પ્રહસિત માફક - શ્વેત પ્રભા પટલ પ્રબલતાથી હસતો એવો. “રાયપોણઇચમાં જેમ વર્ણન કર્યુ છે તેમ'' - આના દ્વારા જે સૂચવ્યુ, તે આ છે
-
મણિ, કનક, રત્ન વડે ચિત્રિત વાયુ વડે ઉડતી વિજય, વૈજયંતી પતાકા, છત્રાતિછત્ર યુક્ત, ઉંચે, ગગનતલને અભિલંઘતી, આદિ. અર્થ પ્રસિદ્ધ છે, વિશેષ આ કે – મણિ, કનક, રત્નોના વેરાવાથી ચિત્રિત તથા વાયુ વડે ઉદ્ધૃત એવી વિજયને સૂચવતી વૈજયંતિ નામક પતાકા અને છત્રાતિછત્ર વડે યુક્ત છે તે. અનેક શત સ્તંભ ઉપર સંનિવિષ્ટ, એવી, ‘રાયપસેણઇચ' સૂત્રના પ્રેક્ષાગૃહમંડપની જેમ તેનું વર્ણન 11/11
૧૬૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 જાણવું. તે “લીલા કરતી શાલભંજિકા'' આદિ જાણવું. - સૂત્ર-૫૨૨ :
ત્યારપછી મહાબલકુમારના માતા-પિતા અન્ય કોઈ દિવસે તે શુભ તિથિ-કરણ-દિવસ-નક્ષત્ર-મુહૂર્તમાં સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલપ્રાયશ્ચિત્ત કરી, સવલિંકારથી વિભૂષિત થઈ, પછી સૌભાગ્યવંતી સ્ત્રીઓ દ્વારા અમ્બંગન, સ્નાન, ગીત, વાજિંત્ર, મંડન, આઠ અંગો પર તિલક, કંકણ, દહીંઅક્ષતાદિ મંગલ, મંગલગીત-માંગલિક કાર્ય કરાયા, ઉત્તમ કૌતુક અને મંગલોચાર રૂપમાં શાંતિકર્મ કર્યું, પછી સદેશ, સમાન ત્વચાવાળી, સર્દેશ વયવાળી, સર્દેશ લાવણ્ય-રૂપ-યૌવન-ગુણોપપેતા-વિનીતા-કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરેલી, સશ રાજકૂળથી અણાયેલી આઠ ઉત્તમ રાજકન્યા સાથે એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું.
ત્યારે તે મહાબલ કુમારના માતા-પિતાએ આ આવા પ્રકારનું પ્રીતિદાન આપ્યું - આઠ કોડી હિરણ્ય, આઠ કોડી સુવર્ણ, આઠ શ્રેષ્ઠ મુગટ, આઠ શ્રેષ્ઠ કુંડલયુગલ, શ્રેષ્ઠ એવા આઠ હાર, શ્રેષ્ઠ એવા આઠ અર્ધહાર, શ્રેષ્ઠ એવી આઠ એકાવલી, એ પ્રમાણે મુકતાવલી, કનકાવલી, રત્નાવલી, આઠ શ્રેષ્ઠ કડાંની જોડી, એ રીતે ત્રુટિલની જોડી, આઠ શ્રેષ્ઠ ક્ષોમયુગલ, એ રીતે વડગ યુગલ, પટ્ટ યુગલ, દુકુલ યુગલ, આઠ શ્રી-ડ્રી-વૃત્તિ-કીર્તિ-બુદ્ધિ-લક્ષ્મીદેવીઓ, આઠ નંદ-ભદ્ર-તલ-તલપવ-સર્વરનમય નિજક વરભવન કેતુ, આઠ શ્રેષ્ઠ ધ્વજ, ૧૦,૦૦૦ ગાયોનું એક એવા આઠ વજ્ર, આઠ શ્રેષ્ઠ નાટક – બત્રીશબદ્ધ નાટક, આઠ શ્રેષ્ઠ અશ્વો, આ બધું રત્નમય જાણવું શ્રીગૃહપતિરૂપ આઠ શ્રેષ્ઠ હાથી, સર્વરત્નમય, શ્રીગૃહપતિરૂપ એવા શ્રેષ્ઠ આઠ યાન, આઠ શ્રેષ્ઠ યુગ્ય, એ પ્રમાણે શિબિકા, સ્પંદમાનિકા, ગિલ્લિ, થિલ્લિ, આઠ શ્રેષ્ઠ વિકટયાન, આઠ પારિયાનિક રથ, આઠ સંગ્રામિક રથ, આઠ શ્રેષ્ઠ અશ્વો, આઠ શ્રેષ્ઠ હાથી, આઠ શ્રેષ્ઠ ગામો-૧૦,૦૦૦ કૂળોનું એક ગામ થાય છે. આઠ શ્રેષ્ઠ દાસ, એ પ્રમાણે દાસી, કિંકર, કંચુકી, વર્ષધર, મહત્તક,
આઠ શ્રેષ્ઠ વ.
-
- - આઠ સુવર્ણના અવલંબન દીપ, આઠ રૂપાના અવલંબન દીપ, આઠ સોના-રૂપના અવલંબન દીપ, આઠ સોનાના ઉત્કચન દીપ એ પ્રમાણે ત્રણે, આઠ સુવર્ણના થાળ, આઠ રૂપાના થાળ, આઠ સોના-રૂપના થાળ, આઠ સુવર્ણની પત્રી આદિ ત્રણ, આઠ સુવર્ણના સ્થાસક આદિ ત્રણ, આઠ સુવર્ણના મલ્લક (૩), આઠ સુવર્ણની તલિકા, આઠ સુવર્ણની કલાયિકા, આઠ સુવર્ણની અવએડક, આઠ સુવર્ણની અવયક્કા, આઠ સુવર્ણના પાદપીઠક, આઠ સુવર્ણની ભિષિકા, આઠ સુવર્ણની કરોટિકા, આઠ સોનાના પણૂંક, આઠ સુવર્ણની પ્રતિશય્યા, આઠ હંસાન, આઠ ક્રીયાસન, આઠ ગુડાસન, એ પ્રમાણે ઉન્નતાસન, પ્રણતાસન, દીસિન, ભદ્રાસન, પદ્માસન, મગરાસન, પડઘાન, દિશાૌવસ્તિકાસન, આઠ
Page #342
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૧/૫૨૨
૧૬૩ તેલસમુગક, ઈત્યાદિ જેમ રાયપાસેણઈય કહ્યું તેમ યાવત આઠ સરસવ સમુગક, આઠ કુશ્વરદાસી આદિ ‘ઉવવાઈ' સૂત્રમાં કહ્યા મુજબ ચાવતુ આઠ પારસી દાસી, આઠ છબ, આઠ છમધારી ચેટીકા, આઠ ચામર, આઠ ચામરધારી ચેટીકા, આઠ તાલવૃત, આઠ તાલવૃતધારી ચેટીકા, આઠ કરોટિકા અને કરોટિકાધારી ચેટીકા, આઠ ક્ષીરધાઝી યાવત આઠ અંકધાબીઓ - -
. • આઠ અંગમર્દિકા, આઠ ઉત્સર્દિકા, આઠ નાન કરાવનારી, આઠ પ્રસાધિકા, આઠ વકોસીકા, આઠ ચૂકિયેસીકા, આઠ કોષ્ઠાણારીકા, આઠ દીકારીકા, આઠ ઉપસ્થાપનીકા, આઠ નાટ્ય કરનારી, આઠ કૌટુંબિકીની, આઠ મહાનસિકણી, આઠ ભાંડાગારિણી, આઠ વરણી, આઠ પુuધારિણી, આઠ જલધારિણી, આઠ બલિકારિકા, આઠ શયાકારિણી, આઠ અત્યંતરીક પ્રતિહારીeણી, આઠ બાહ્ય પ્રતિહારીણી, આઠ માલાકારીણી, આઠ uષણકારીણી, બીજું પણ ઘણું બધું-સોનું, ચાંદી, કાંસુ, વસ્ત્ર, વિપુલ ધન-કનક-યાવતું સારરૂપ દ્રવ્ય આપ્યું યાવત્ સાત કુલવંશ પેઢી સુધી પકામ દેતા, પ્રકામ ભોગવતા, પ્રકામ પરિભાગ કરતાં (ખુટે નહીં)
ત્યારે તે મહાબલકુમાર પ્રત્યેક ભાયને એકએક સુવર્ણ કોટિ આપે છે, એક-એક હિરણ્યકોટી આપે છે, એક એક શ્રેષ્ઠ મુગટ ઈત્યાદિ આપે છે. એ પ્રમાણે તે બધું જ કહેવું યાવતું એક એક પેષણકારી આપે છે, બીજું પણ ઘણું સોનું, રણું ચાવત્ ભાગ પાડતાં પણ ન છૂટે. ત્યારે તે મહાબલકુમાર ઉપરના પ્રાસાદમાં રહીને જેમ જમાલીમાં કહ્યું તેમ ચાવતુ વિચરે છે.
• વિવેચન-પરર :
THવOUTVTVgI Tre ઈત્યાદિ, તેમાં પ્રક્ષUાવ એટલે અત્યંજન, નાગગીત-વાજિંત્ર પ્રસિદ્ધ છે, પ્રસાધન - મંડન, આઠે અંગે તિલક તે અષ્ટાંગતિલક,
UT • લાલ દોર રૂ૫, આટલું વધવધૂfજ: - જીવતુ પતિ કરનારી વડે ઉપનીત છે. કંસાન[ rfપદ - મંગલ એટલે દહીં-અક્ષતાદિ, ગીત-ગાન વિશેષ કે તેને બોલનારી-આશીર્વચન બોલતી. તે કેવી છે ? વરવો કયપંજાનો ઈત્યાદિ • તેમાં ઉત્તમ એવા કૌતુક-ભૂતિરક્ષાદિ, મંગલ-સરસવાદિ, તે રૂપ જે ઉપચાર પૂજા, તેના વડે કરેલા શાંતિકર્મ-રિત ઉપશમ ક્રિયા છે.
સffive આદિ - સદંશી પરસ્પરથી અથવા મહાબલની અપેક્ષાયો. સદેશવયા, વયથી સદેશ, લાવણ્યથી સદંશ, અહીં લાવણ્ય એટલે મનોજ્ઞતા, રૂપઆકૃતિ, યૌવન-યુવાનપણું, ગુણ-પ્રિયભાષીત્વ આદિ, કુંડલિની જોડ, કલાચિકા આભરણ યુગલ, કુટિલ-બાહનું આભરણ, ક્ષમ-કપાસનું કે અતસીનું વસ્ત્ર, વડગ-ગસરીમય, પટ્ટ-પટ્ટણ, ગુલ-૬કૂલ નામક વૃક્ષની વિચાથી નિપજ્ઞ, શ્રી આદિ છ દેવીઓની પ્રતિમા, નંદા આદિ મંગલવસ્તુ, બીજા કહે છે - નંદ એટલા વૃત લોહાસન, ભદ્રા એટલે શરાસન, મૂટક.
૧૬૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ તન - તાલવૃક્ષો, વય - વજ, ગોકુળ, ભાંડાગારતુલ્ય રત્ન મયપણાથી શ્રી ગૃહપ્રતિરૂપ, થાન - શકટાદિ, યુગ્ય-ગોલદેશ પ્રસિદ્ધ જંપાન, શિબિકા-કુટાકાર આચ્છાદિત જંપાનરૂપ, ચંદમાનિકા એટલે પુરુષ પ્રમાણ જંપાન વિશેષ, ગિલ્લીહાથી ઉપર કોલર આકાર, ચિલ્લી-લાટદેશમાં જે અ૫લ્યાન છે, તે બીજા દેશમાં ચિલ્લી કહેવાય છે, વિવૃતયાનો, તલ્લટક વર્જિતવાડા, પરિયાનના પ્રયોજનથી પારિયાનિક, સંગ્રામના પ્રયોજનથી સંગ્રામિકા, તેમાં કમર પ્રમાણ ફલક વેદિકા હોય છે.
કિંકર-પ્રતિકર્મ પૃચ્છા કરનાર, કંચુકી-પ્રતીહારી, વર્ષધ-ખસી કરાયેલ મહલક, મહતર-અંતઃપુર કાર્ય ચિંતવનાર.
ઓલંબનદીવ-શૃંખલાબદ્ધ દીપો, ઉકંચનદીપ-ઉભા દંડ જેવા દીપ, એ પ્રમાણે ત્રણે રૂ૫, સોનું, રૂપુ-સોનું ભેદથી છે. પંના રીવ - અભ્રપટલ આદિ પંજર યુક્ત • • થાસક્ર - આદર્શકના આકારે, તલિકાપાત્રી વિશેષ, કવિયિકા-કલાયિકા, અવડવકહાથને તપાવનાર, અવયક્કા એટલે અવપાક્ય તાપિકા સંભવે છે • • ભિસિકાઆસન વિશેષ, પડિરજ્જા-ઉત્તરશય્યા. હંસાસન આદિ - હંસાદિ આકાર ઉપલક્ષિત ઉન્નત આદિ આકાર ઉપલક્ષિત અને શબ્દથી જાણવી.
જેમ રાયપહેણઈય, તેના વડે જે સૂચવે છે, તે આ છે – આઠ કુષ્ટ સમુદ્ગક, એ પ્રમાણે ગયોય, તગર, એલ, હરિયાલ, હિંગુલ, મનોશિલક, જનસમુગક. • જેમ ઉવવાઈમાં - તેના દ્વારા જે સૂચિત છે, તે અહીં દેવાનંદાના વૃતાંતમાં છે, ત્યાં જ જોવું. કરોડિકાઘારી એટલે સ્થગિકાધારિણી. -- આઠ અંગમર્દિકા, આઠ ઉમૂર્દિકા અહીં અા અને બહુમર્દન કૃત વિશેષ ભેદ માત્ર છે. પણfથા - મંડનકારિણી, વગપેસીકા-વંદનપેષણ કાસ્કિા અથવા હરિતાલાદિ પ્રેષિકા, ચુર્ણક પેસીકા એટલે અહીં શૂળ - તાંબુલ ચૂર્ણ કે ગંધ દ્રવ્ય ચૂર્ણ. વંવારીવ - પરિહાસ કરનારી, કવOrf - આ સ્થાને જનારની સમીપે વર્તે છે, ના ફકના - નાટક સંબંધી, વસુfarf - પદાતિરૂપ, ઈત્યાદિ - ૪ -
• સૂત્ર-૫૨૩,૫૨૪ :
[૫૩] તે કાળે, તે સમયે અરહંત વિમલના શિષ્ય ધર્મઘોષ નામક અણગાર, જાતિ સંપmદિ વર્ણન કરવું, જેમ કેશવામીનું વર્ણન છે યાવતુ ૫oo અણગાર સાથે સંપવૃિત્ત થઈને પૂર્વાનુપૂર્વી ચરતાં, ગ્રામાનુગામ વિચરતા જ્યાં હસ્તિનાગપુર, જ્યાં સહસ્રામવન ઉધાન હતું ત્યાં આવ્યા, આવીને અવગ્રહ અવગો, અવગ્રહીને સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચરે છે.
ત્યારે હસ્તિનાપુર નગરમાં શૃંગાટક, ત્રિક ચાવતું પર્ષદા પર્યાપાસે છે. ત્યારે તે મહાબલકુમારે તે મહાજનશબ્દ કે જનલૂહ એ પ્રમાણે જેમ જમાતીમાં કહ્યું તેમ વિચાર્યું, તે પ્રમાણે જ કંચુકી પુરુષોને બોલાવ્યા, કંચુકીપુરુષો પણ
Page #343
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૧/પ૨૩,૫૨૪
૧૬૫
તેમજ કહે છે. વિરોષ કે - ધર્મઘોષ અણગારના આગમનનો નિશ્ચય કરીને, બે હાથ જોડી યાવન નીકળે છે. એ પ્રમાણે હે દેવાનુપિયો ! અરહંત વિમલના પશિલ્ય ધર્મઘોષ નામક આણગાર, બાકી પૂર્વવત ચાવતું તે પણ ઉત્તમ રસ્થથી નીકળે છે. ધર્મકથા જેમ કેશીસ્વામીએ કહી. તે પણ તેમજ માતા-પિતાને પૂછે છે વિશેષ આ કે- ધર્મઘોષ. અમગર પાસે મુંડ થઈને ઘેરથી નીકળી અણગારિક પdજ્યા લેવા ઈચ્છું છું તે પ્રમાણે જ વૃત્ત-પ્રતિવૃત્ત છે. વિશેષ એ કે - આ તારી પનીઓ વિપુલરાજકુલની બાલિકાઓ છે, કલાકુશલ છે. બાકી પૂર્વવત્ યાવતુ તેઓ અનિચ્છાએ મહાબલકુમારને આમ કહે છે -
હે પુત્રઅમે એક દિવસને માટે પણ તારી રાજ્યશ્રી જેવા ઈચ્છીએ છીએ. ત્યારે તે મહાબલકુમાર માતા-પિતાના વચન સાંભળીને મૌન રહ્યો. ત્યારે તે બલરાજ કૌટુંબિક પરષોને બોલાવે છે. એ પ્રમાણે જેમ શિવભદ્રમાં કહ્યું, તેમજ રાજ્યાભિષેક કહેવો યાવત અભિસિંચિત કરે છે. બે હાથ જોડી, જયવિજય વડે વધાવે છે, વધારીને આ પ્રમાણે કહે છે - હે પુત્ર! બોલ, અમે શું દઈએ, શું આપીએ, બાકી જમાલી મુજબ કહેવું યાવ ત્યારે તે મહાબલ અણગારે, ધર્મઘોષ અણગર પાસે સામાયિકાદિ ચૌદ પૂર્વ ભણસા, ભણીને ચતુર્ણભક્ત ચાવતુ વિચિત્ર તપોકમથી આત્માને ભાવિત કરતા, બહુપતિપૂર્ણ બાર વર્ષનો શ્રમય પયય પાળે છે, પાળીને માસિકી સંલેખના વડે સાઠ ભકતોને અનશનથી છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પામીને, કાળ માટે કાળ કરીને, ઉપર ચંદ્ર-સૂર્યથી અાદિ જેમ બડમાં કહ્યું તેમ અહીં કહેવું યાવત બહ્મલોક કલ્લે દેવપણે ઉત્પન્ન થયો, ત્યાં કેટલાંક દેવોની સ્થિતિ દશ સાગરોપમ કહેલી છે, ત્યાં મહાબલ મુનિની પણ દશ સાગરોપમ સ્થિતિ કહેલી છે.
હે સુદર્શના તે (મહાબલનો જીd) તું જ છે, બહાલોક કલામાં દશ સાગરોપમ દિવ્ય ભોગોપભોગ ભોગવીને તે દેવલોકથી આયુક્ષય આદિથી અનંતર અવીને આ જ વાણિજ્યગ્રામનગરમાં શ્રેષ્ઠી કુળમાં પુત્ર ઉત્પન્ન થયો છે.
[ષર૪] ત્યારપછી હે સુદર્શના બાલભાવથી મુકત થઈને તું વિજ્ઞ અને પરિણત વય વાળો થયો. યૌવનાવસ્થાને પામીને તથારૂપ સ્થવિરો પાસે કેવલિ પ્રાપ્ત ધર્મ સાંભળીને, તે જ ધર્મને ઈચ્છિત, પ્રતિચ્છિત, રુચિકર જણ્યો. હે સુદના આ સમયે પણ તું જે કરી રહ્યો છે, તે પણ સારુ કરે છે.
તેથી હે સુદર્શન ! એમ કહેલ છે - આ પલ્યોપમ, સાગરોપમનો ક્ષય અને અપચય છે. ત્યારપછી તે સુદર્શન શ્રેષ્ઠી શ્રમણ ભગવાન મહાવીર પાસે આ અને સાંભળીને, અવધારીને શુભ અધ્યવસાયથી, શુભ પરિણામથી, વિશુદ્ધયમાનથતી લેસ્યાથી, તદ્ આવરણીય કર્મોના ક્ષયોપશમથી હા-અપોહ
૧૬૬
ભગવતી-ગસૂત્ર સટીકઅનુવાદ/૩ માણા-ગવેષણા કરતા સંજ્ઞીપૂત જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, આ અર્થને સખ્યરૂપે જાણવા લાગ્યો.
ત્યારપછી તે સુદર્શન શ્રેષ્ઠી શ્રમણ ભગવાન મહાવીર વડે સંભારેલ પૂર્વભવથી તેના હૃદયમાં બમણી શ્રદ્ધા-સંવેગ ઉત્પન્ન થયા. આનંદાશુપૂણ નયનથી શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વખત આદક્ષિણા પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કર્યો, પછી આ પ્રમાણે કહ્યું - હે ભગવન! આપ જે કહો છો, તે તેમજ છે, એમ કહી ઈશાન ખૂણામાં ગયો, બાકી ઋષભદત્ત પ્રમાણે જાણવું ચાવત સર્વ દુઃખનો ક્ષય થયો. વિશેષ આ કે - ચૌદ પૂર્વે ભણ્યા, પતિપૂર્ણ બાર વર્ષનો શ્રમણ પાયિ પાળ્યો. બાકી પૂર્વવતું. ભગવા તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-પ૨૩,૫૨૪ :
વિમન - આ અવસર્પિણીના તેરમાં જિનેન્દ્ર, પડLU - પ્રશિષ્ય, અથવા શિષ્યની સંતતિ. જેમ કેશી આચાર્ય રાયપહેણઈયમાં વર્ણવેલ છે, તે મુજબ કહેવું. તે કુલબલ-રૂપ-વિનય સંપન્ન ઈત્યાદિ. વૃત્તપદવુય - ઉક્ત-પ્રતિઉકિાકા કહેલ એ પ્રમાણે મહાબલમાં કહેવું. જમાલિ ચારિત્રમાં વિપુલકુલબાલિકા એમ કહ્યું, અહીં વિપુલરાજકુલ બાલિકા એમ કહેવું. વાત્મા શબદ વડે આમ કહે છે “કલાકુશલ સર્વકાલ લાલિત સુખોચિત.” શિવભદ્ર તે શિવરાજર્ષિનો પુત્ર, શતક-૧૧ મુજબ.
જેમ અંબડ-‘ઉવવાઈ’ મુજબ. તેમ અહીં કહેવું. તેમાં ચાવત્ શબ્દથી આ સૂત્ર જાણવું - ગ્રહગણ નાબ તારારૂપ ઘણાં યોજનો, ઘણાં સેંકડો યોજન, ઘણાં હજાર યોજન, ઘણાં લાખ યોજન, ઘણાં કોડાકોડી યોજન ઉપર, દૂર જઈને સૌધર્માદિ કો પસાર કરીને, અહીં જો કે ચૌદ પૂર્વીનો જઘન્યથી લાંતકે ઉપપાત ઈષ્ટ છે, છતાં ચૌદપર્વધરનો જે બ્રહ્મલોકમાં ઉપપાત કહ્યો, તે કોઈના વડે કંઈક વિસ્મરણાદિ પ્રકારે ચૌદ પૂર્વીના અપરિપૂર્ણત્વથી સંભવે છે.
સંજ્ઞીરૂપ જે પૂર્વ જાતિ, તેનું સ્મરણ, તેને પામે છે, પૂર્વકાળ અપેક્ષાથી બમણો શ્રદ્ધા-સંવેગ પામેલ છે, તે. તેમાં શ્રદ્ધા તે તવ શ્રદ્ધાનું અથવા સદનુષ્ઠાનનું આચરણ. સંવેગ એટલે ભલભરામોફાન્સિલi aષભદt ક્યાનમા શતકમાં છે.
છે
શતક-૧૧, ઉદ્દેશો-૧૨-“આલલિકા” છે
0 અગિયામાં ઉદ્દેશામાં ‘કાલ' કહ્યો. બારમામાં પણ તે જ બીજા ભંગથી કહે છે. એ સંબંધથી આવેલ સૂત્ર
• સૂત્ર-પ૨૫ થી ૫૨૮ :[પર૫] તે કાળે, તે સમયે આલભિકા નામે નગર હતી - વર્ણન. શંખવન
Page #344
--------------------------------------------------------------------------
________________
૧૧/-/૧૨/૫૨૫ થી ૫૨૮
ચૈત્ય હતું - વર્ણન, તે આલભિકા નગરીમાં ઋષિભદ્રપુત્ર પ્રમુખ ઘણાં શ્રમણોપાસકો રહેતા હતા. તેઓ આદ્ય સાવત્ અપભૂિત હતા. જીવાજીવના જ્ઞાતા હતા, યાવર્તી વિચરતા હતા.
ત્યારે તે શ્રાવકો અન્ય કોઈ દિવસે એક સાથે એકત્રિત થઈ બેઠેલા, તે શ્રાવકોમાં પરસ્પર આ આવા પ્રકારનો વાર્તાલાપ થયો. હે આર્યો ! દેવલોકમાં દેવોની સ્થિતિ કેટલાં કાળની કહી છે?
૧૬૭
=
ત્યારે તે ઋષિભદ્ર શ્રમણોપાસક દેવસ્થિતિનો જ્ઞાતા હતો, તેણે તે શ્રાવકોને આમ કહ્યું – હે આર્યો ! દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે, તેના પછી સમયાધિક, હિસમયાધિક યાવત્ દશ સમયાધિક, સંખ્યાત સમયાધિક, અસંખ્યાત સમયાધિક, ઉત્કૃષ્ટ 33 સાગરોપમ સ્થિતિ કહી, તેના પછી દેવ, દેવલોક નથી.
ત્યારે તે શ્રાવકો ઋષિભદ્રપુત્ર શ્રાવકના આ પ્રમાણે આખ્યાનથી ચાવત્ આ પ્રરૂપણાથી, આ અર્થની શ્રદ્ધા ન કરી, પ્રતીતિ ન કરી, રુચિ ન કરી. આ અર્થની અશ્રદ્ધા કરતા, અપ્રીતિ કરતા, અરુચિ કરતા જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા.
[પર૬] તે કાળે, તે સમયે શ્રમણ ભગવત્ મહાવીર યાવત્ પધાર્યા યાવત્ પર્યાદા પાસે છે. ત્યારે તે શ્રાવકો આ વૃત્તાંત જાણીને હર્ષિત, તુષ્ટિત આદિ, જેમ ‘તુંગિકા' ઉદ્દેશમાં છે. તેમ જાણવું યાવત્ પાસે છે. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રાવકોને અને તે મોટી પર્યાદાને ધર્મકથા કહી યાવત્ આતાના આરાધક થયા.
ત્યારે તે શ્રાવકો શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, વધારી હર્ષિત-તુષ્ટિત થઈ ઉત્થાનથી ઉઠ્યા, ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને આ પ્રમાણે કહ્યું (પૂછ્યું–)
-
ભગવન્! એ પ્રમાણે ઋષિભદ્રપુત્ર શ્રાવકે અમને એમ કહ્યું યાવત્ US → હે આર્યો! દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે, તેના પછી સમયાધિક યાવત્ પછી દેવ, દેવલોક નથી, હે ભગવન્! આમ કઈ રીતે હોય? આર્યોને આમંત્રીને શ્રમણ ભગવન્ મહાવીરે તે શ્રાવકોને આમ કહ્યું - હે આર્યો! જે ઋષિભદ્રપુત્ર શ્રાવકે તમને આ પ્રમાણે કહ્યું છે યાવત્ પ્રરૂપેલ છે – હે આર્યો! દેવલોકમાં દેવોની જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિ કહી છે, તેના પછી સમયાધિક યાવત્ તેના પછી દેવો, દેવલોક નથી, આ અર્થ સત્ય છે. હું પણ હે આર્યો! આમ જ કહું છું યાવત્ પ્રરૂપુ છું - હે આર્યો! દેવલોકમાં દેવોની જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ આદિ પૂર્વવત્, તેના પછી દેવ, દેવલોક નથી, સત્ય છે.
ત્યારપછી તે શ્રાવકો શ્રમણ ભગવંત મહાવીરની પાસે આ અર્થને સાંભળીને,
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 અવધારીને ભગવનને વંદન-નમન કરીને જ્યાં ઋષિભદ્રપુત્ર શ્રાવક હતો ત્યાં ગયા, જઈને ઋષિભદ્રપુત્ર શ્રાવકને વંદન-નમસ્કાર કરીને આ અર્થને સારી રીતે વિનયથી વારંવાર ખમાવે છે.
૧૬૮
ત્યારપછી શ્રાવકોએ (ભગવંતને) પ્રશ્નો પૂછ્યા, તેના અર્થો ગ્રહણ કર્યા, કરીને ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, પછી જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ગયા.
[પર] ભગવન્ ! એ રીતે આમંત્રીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવન્ મહાવીરને વાંદી-નમીને આમ પૂછ્યું – હે ભગવન્ ! ઋષિભદ્રપુત્ર શ્રાવક આપ દેવાનુપ્રિયની પાસે મુંડ થઈને, ઘરથી નીકળી અણગાકિ પ્રવ્રજ્યા લેવા સમર્થ છે? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી.
હે ગૌતમ! ઋષિભદ્રપુત્ર શ્રાવક ઘણાં શીલ-વ્રત-ગુણ-વ્રત-વેરમણપ્રત્યાખ્યાન-પૌષધોપવારા-થાપરિંગૃહિત તોકથી આત્માને ભાવિત કરતાં, ઘણાં વર્ષોનો શ્રાવકપર્યાય પાળશે. પાળીને માસિકી સંલેખના વડે આત્માને ઝોષીત કરી, માસિકી સંલેખનાથી ૬૦ ભક્તોને અનશન વડે છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને સમાધિ પામીને, કાળ માસે કાળ કરી, સૌધર્મકલ્પમાં અરુણાભતિમાને દેવપણે ઉપજશે, ત્યાં કેટલાંક દેવોની ચાર પલ્યોપમ સ્થિતિ કહી છે, ત્યાં ઋષિભદ્રપુત્ર દેવની પણ ચાર પલ્યોપમ
સ્થિતિ થશે.
ભગવન્ ! તે ઋષિભદ્રપુત્ર દેવ તે દેવલોકથી આયુ-ભવ-સ્થિતિનો ક્ષય થતાં યાવત્ ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્ અંત કરશે.
ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે, એમ કહીને ગૌતમ સ્વામી યાવત્ આત્માને ભાવિત કરતાં વિચરે છે.
[પર૮] ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે આલભીકા નગરીના શંખવન ચૈત્યથી નીકળે છે, નીકળીને બાહ્ય જનપદમાં વિહાર કરતા વિચરે છે.
તે કાળે, તે સમયે આલભિકા નામક નગરી - વર્ણન. ત્યાં શંખવનચૈત્ય હતું - વર્ણન. તે શંખવનચૈત્યથી દૂર નહીં - નીકટ નહીં, (તેવા સ્થાને) પુદ્ગલ નામે પરિવાક રહેતો હતો. તે ઋગ્વેદ, યજુર્વેદ, યાવત્ નસોમાં સુપરિનિષ્ઠિત હતો. નિરંતર છટ્ઠ છઠ્ઠના તપોકર્મ વડે, ઉર્ધ્વ હાથ રાખી યાવત્ આતાપના લેતા વિચરે છે.
ત્યારે તે પુદ્ગલને છટ્ઠ-છઠ્ઠના તપથી યાવત્ આતાપના લેતા, પ્રકૃતિભદ્રતાથી શિવરાજર્ષિની જેમ સાવત્ વિભંગ નામે અજ્ઞાન સમુત્પન્ન થયું, તે તે સમુપ વિભંગજ્ઞાનથી બહાલોક કલ્પમાં રહેલ દેવોની સ્થિતિને જાણે છે
Page #345
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ જાય છે, જઈને શિદંડકુંડિક આદિ જેમ કંદકમાં કહ્યું તેમ યાવતુ પતજિત થયો. બાકીનું શિવરાજર્ષિ માફક કહેવું ચાવતું શાશ્વત અને અવ્યાબાધ સુખને અનુભવે છે, સિદ્ધ થાય છે.
ભગવન્! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૫૨૫ થી પર૮ :
તેઓ ઈત્યાદિ. UT - એકઝ, સમુવાજીયા" - એક સ્થાને આવીને, સવા • મળ્યા, એકઠાં થયા. મયણા - આસન ગ્રહણ કરીને. માણસાઇ - નીકટપણે બેઠા. fમદ · પરસ્પર વ - ગૃહીતાર્થ, ગૃહીત પરમાર્થ. તું ડોક્ત - શતક-૨માં.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૧૧ નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
– X
- X
- X
- X
- X
- X
–
૧૧/-/૧૨/૫૨૫ થી ૫૨૮
૧૬૯ • જુએ છે.
ત્યારે તે યુગલ પશ્તિાજકને અ-આવા સ્વરૂપનો મનોગત યાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો - મને અતિશય જ્ઞાન-દર્શન સમુત્પન્ન થયા છે, દેવલોકમાં દેવોની જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિ છે, તેની પછી સમાધિક, દ્વિસમયાધિક યાવતું ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમયાધિક, ઉત્કૃષ્ટથી દશ સાગરોપમ સ્થિતિ છે, તેની પછી દેવો અને દેવલોક નથી.
આ પ્રમાણે વિચારીને આતાપના ભૂમિથી ઉતરે છે, ઉતરીને ગિદંડકુંડિકા ચાવતું ઘાતુરત વોને ગ્રહણ કરે છે, કરીને જ્યાં આલમિકા નગરી છે, જ્યાં પરિવ્રાજકોનો મઠ છે, ત્યાં આવે છે, આવીને ભાંડોપગરણ મુકે છે, કરીને આનંભિકા નગરીમાં શૃંગાટક યાવતું માગમાં એકમેકને આ પ્રમાણે કહે છે. યાવતું પરૂપે છે - હે દેવાનુપિયો ! મને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયેલ છે. દેવલોકે દેવોની જન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે ઈત્યાદિ પૂર્વવતુ, પછી દેવલોક અને દેવ નથી.
ત્યારે આલંભિકા નગરીમાં આ આલાવાથી જેમ શિવ રાજામાં કહ્યું, તે પ્રમાણે કહેવું યાવત તે વાત કેમ માનવી ?
સ્વામી પધાર્યા. ચાવત પર્પલ પાછી ફરી.
ગૌતમસ્વામી તે પ્રમાણે જ ભિક્ષારયએિ નીકળ્યા, તે પ્રમાણે જ ઘણાં લોકોના શબ્દો સાંભળ્યા. તે પ્રમાણે જ ઘણાં લોકોના શબ્દો સાંભળીને તે પ્રમાણે જ બધું કહેવું ચાવત હે ગૌતમ ! હું વળી આ પ્રમાણે કહું છું. આ પ્રમાણે ભાખુ ચાવતું પરણું કે – - દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની કહી છે, તેના પછી સમયાધિક, બે સમયાધિક યાવતુ ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહેલી છે. તેના પછી દેવો અને દેવલોક વિચ્છિન્ન થાય છે આથતૃિ દેવદેવલોક નથી.
ભગવન ! સૌધર્મ કલામાં વર્ષ સહિત અને વણરહિત દ્રવ્ય અન્યોન્યભદ્ર છે ? ઈત્યાદિ પૂર્વવત કહેતું. ચાવતું તેમ જ છે.
આ પ્રમાણે જ ઈશાનમાં પણ ચાવતુ ટ્યુતમાં કહેવું. આ પ્રમાણે જ શૈવેયક વિમાનોમાં અને અનુત્તર વિમાનમાં પણ કહેવું. ઇષત પાગભારામાં પણ રાવત તેમ જ છે. ત્યારપછી તે મહામોટી ઉંઘ યાવતુ પાછી ગઈ.
ત્યારે આલંભિકા નગરીના શૃંગાટક, શિક, ઈત્યાદિ બધું જેમ શિવરાજર્ષિમાં કહ્યું તેમ કહેવું યાવત્ યુગલ આણગાર સર્વ દુઃખોથી મુક્ત થયા. વિશેષ એ કે - iદંડકુંડિક યાવત્ ધાતુક્ત વસ્ત્ર પહેર્યા હતા. વિર્ભાગજ્ઞાન પડી ગયું.
આલંબિકાનગરીની વચ્ચોવચ્ચેથી નીકળે છે યાવત્ ઉત્તર-પૂર્વ દિશામાં
Page #346
--------------------------------------------------------------------------
________________
૧૨-૧/પર૯
- Xx
શત-૧૨ ર્ક ૦ અગિયારમાં શતકની વ્યાખ્યા કરી, હવે બારમું કહે છે. • સૂગ-પર૯ :
બારમાં શતકમાં દશ ઉદ્દેશો છે - શંખ, જયંતિ, પૃedી, પુદ્ગલ, અતિપાત, રાહુ, લોક, નાગ, દેવ, આત્મા.
વિવેચન-પર૯ :
(૧) શંખ-શ્રમણોપાસક વિષયક, (૨) જયંતિ-શ્રાવિકા વિષયક, (3) પૃથ્વીરત્નપ્રભાવિષયક, (૪) પુષ્ણલવિષય, (૫) અતિપાd-પ્રાણાતિપાત આદિ વિષયક, (૬) સહુ-વક્તવ્યતાÄ (0) લોકવિષયક, (૮) નાગ-સર્ષ વક્તવ્યતા, (૯) દેવદેવભેદવિષયક, (૧૦) આત્મા-ભેદ નિરૂપણાર્ય.
છે શતક-૧૨, ઉદ્દેશો-૧-“શંખ” છે.
- X - X - X - X - X - X - • સૂત્ર-પ૩૦ થી ૫૨ -
(પ) તે કાળે, તે સમયે શ્રાવતી નામે નગરી હતી-વનિ. કોઇક રીત્ય હતું-વન. તે પાવતી નગરીમાં શંખ આદિ ઘel શ્રાવકો રહેતા હતા. તેઓ આય ચાવ4 અપબૂિત હતા, જીવાજીવના જ્ઞાતા હતા યાવતું વિચરતા હતા. તે શંખ શ્રાવકને ઉત્પના નામે પડી હતી. તે સુકુમાલ પાવતુ સુપા, શ્રાવિકા, જીવાજીવની જ્ઞાતા યાવત્ વિચરતી હતી.
તે શ્રાવસ્તીનગરીમાં પુષ્કલી નામે શ્રાવક હતો, આય યાવતું વિચરતો હતો. તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા, પદિા નીકળી યાવતુ પયુપાસે છે. ત્યારે તે શ્રાવકોને આ વૃત્તાંત જાણ્યો, જેમ અલંભિકા નગરીમાં કહ્યું તેમ જાણવું ચાવતું પર્ફાસે છે.
ત્યારે જમણ ભગવત મહાવીરે તે શ્રાવકોને તથા તે મોટી પાર્ષદાને ઘમકથા કહી, તાવ4 પdદા પાછી ગઈ. ત્યારે તે વકો ભગવત પાસે ધમ સાંભળી, અવધારીને હર્ષિત-સંતુષ્ટ થઈ ભગવંતને વાંદી-નમીને પ્રનો પૂછે છે, અથને ગ્રહણ કરે છે, ઉત્થાનથી ઉઠી, ભગવત પાસેથી, કોઠક ચત્યથી નીકળી, શ્રાવતી નગરી જવાને રવાના થયા.
(પ) ત્યારે તે શંખ શ્રાવકે, તે ગ્રાહકોને આમ કહ્યું- હે દેવાનુપિયો : તમે વિપુલ અાન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવો પછી આપણે વિપુલ અશનાદિનું આસ્વાદન કરતા, વિસ્વાદન કરતા, ભોજન કર્તા-કરાવતા પાક્ષિક પૌષધનું અનુપાલન કરતાં વિચરીશું.
૧૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ત્યારે તે શવકો, શંખ જાવકના આ કથનને વિનયપૂર્વક સાંભળે છે, ત્યારપછી તે શંખ શ્રાવકને આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવતુ ઉx થયો - તે વિપુલ આશનાદિનું આહવાન આદિ કરતા પાક્ષિક પૌષધનું અનુપાલન કરી વિચરવું, મારા માટે શ્રેયસ્કર નથી. પણ મારી પૌષધશાળામાં બ્રહમચારી રહી, મણિ-સુવર્ણના ત્યાગ કરી, માલા-વણક-વિલેપનથી હિત થઈ, શા-મુસલ આદિના ત્યાગરૂપ, એકલા, કોઈના સાથ વિના, દર્ભ-સંતાઓ બેસીને પાક્ષિકપૌષધનું અનુપાલન કરી વિચરવું, શ્રેયસ્કર છે.
આ પ્રમાણે વિચારીને જ્યાં વસ્તીનગી છે, જ્યાં પોતાનું ઘર છે. જ્યાં ઉપલા શ્રાવિકા છે, ત્યાં આવે છે. આવીને ઉપલા અવિકાને પૂછીને ક્યાં પૌષધશાળા છે, ત્યાં આવે છે, આવીને પૌષધશાળામાં પ્રવેશે છે, પૌષધશાળામાં પ્રવેશીને છે, પૌષધશાળા મા છે, પ્રમાજી ઉચ્ચાર પ્રસવણ ભૂમિને પડિલેહે છે પછી દર્ભનો સંથારો પાથરે છે, પાથરીને તેના ઉપર આરૂઢ થાય છે. પછી પૌષધશાળામાં બ્રહ્મચર્યપૂર્વક પાક્ષિક પૌષધ ચાવતું પાલન કરતો રહે છે.
ત્યારે તે પાવકો બ્રાવતી નગરી, જ્યાં પોતાના પામે છે ત્યાં આવે છે, આવીને વિપુલ આશનાદિ તૈયાર કરાવે છે, કરાવીને પરસ્પર બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - એ પ્રમાણે હે દેવાનુપિયો ! અમે તે વિપુલ આરાનાદિ તૈયાર કરાવ્યા છે, શંખ શ્રાવક હજી આવેલ નથી, તો હે દેવાનુપિયો ! આપણે શંખ શ્રાવકને બોલાવીએ તે શ્રેય છે.
ત્યારે તે પુકલી શ્રાવક, તે શ્રાવકોને આમ કહે છે - તમે બધાં સારી રીતે સ્વસ્થ અને વિશ્વસ્ત થઈને બેસો, હું શંખ શ્રાવકને બોલાવી લાવું છું, એમ કહીને તે શ્રાવકો પાસેથી નીકળ્યો, નીકળીને શ્રાવતીનગરીની વચ્ચોવચ્ચ થઈને શંખ શ્રાવકના ઘેર આવ્યો, આવીને શંખ શ્રાવકના ઘરમાં પ્રવેશ્યો.
ત્યારે તે ઉત્પલા શ્રાવિકાએ પુકલી શ્રાવકને આવતા જોઈને હર્ષિતસંતુષ્ટ થઈ, આસનેથી ઉભી થીને સાત-આઠ પગલા સામે ગઈ, જઈને પુષ્કળી શ્રાવકને વંદન-નમસ્કાર કયાં, કરીને આસન ગ્રહણ કરવા નિમંwણ આપ્યું. પછી આમ કહ્યું - હે દેવાનુપિયા આપના આગમનના પ્રયોજનને જણાવો. ત્યારે પુકલી શ્રાવકે ઉત્પના શ્રાવિકાને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયા ! શંખ શ્રાવક ક્યાં છે?
ત્યારે તે ઉત્પાલા શ્રાવિકાએ પુકલી શ્રાવકને આમ કહ્યું- હે દેવાનુપિયા શંખ શ્રાવક પૌષધશાળામાં હાચારીપણે પાક્ષિક પૌષધ સ્વીકાર યાવત રહેલ છે. ત્યારે તે પુકવી શ્રાવક પૌષધશાળામાં શંખ શ્રાવક પાસે ગયો. જઈને ગમનાગમન પતિક, પ્રતિક્રમીને શંખ શવકને વંદન-નમસ્કાર કયાં, કરીને આમ કહ્યું - હે દેવાનુપિયા અમે વિપુલ આશનાદિ તૈયાર કરાવેલ છે, તેથી તે દેવાનુપિયા આપણે જઈએ અને વિપુલ આશનાદિનું આસ્વાદન કરતા ચાવતું
Page #347
--------------------------------------------------------------------------
________________
૧૨/-/૧/૫૩૦ થી ૫૩૨
પાલન કરતા વિચરીએ.
ત્યારે તે શંખ શ્રાવકે પુકલી શ્રાવકને આમ કહ્યું – હે દેવાનુપિય ! તે વિપુલ અશનાદિનું આસ્વાદન યાવત્ ધર્મ જાગરીકા કરતાં વિચરવું કલ્પતું નથી, મને પૌષધશાળામાં પૌષધસહ યાવત્ વિચારવું ક૨ે છે. હે દેવાનુપિયો ! તમે બધાં સ્વ ઈચ્છાનુસાર તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું વાદન કરતા યાવત્ વિચરો.
૧૭૩
ત્યારે તે પુશ્કેલી શ્રાવક, શંખ શ્રાવક પાસેથી પૌષધશાળાથી નીકળ્યો, નીકળીને શ્રાવતી નગરીની વચ્ચોવચ્ચ થઈ જ્યાં તે શ્રાવકો હતા, ત્યાં આવ્યો, આવીને તે શ્રાવકોને આમ કહ્યું – હે દેવાનુપિયો ! શંખશ્રાવક પૌષધશાળામાં પાક્ષિક પૌષધ ગ્રહીને યાવત્ રહ્યો છે, (તેણે કહ્યું છે કે–) હે દેવાનુપિયો ! તમે સ્વેચ્છાથી તે વિપુલ અશનાદિને આવાદતા યાવત્ વિચરો, શંખ શ્રાવક હાલ આવતો નથી.
ત્યારે તે શ્રાવકોએ તે વિપુલ અશનાદિને આવાદતા યાવત્ રહ્યા. ત્યારે તે શંખ શ્રાવકને મધ્યરાત્રિએ ધર્મ જાગરીકા કરતા આ, આવા પ્રકારનો યાવત્ સંકલ્પ સમુત્પન્ન થયો. - મારે કાલે યાવત્ સૂર્ય જાજ્વલ્યમાન થતાં શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી યાવત્ પપાસના કરીને, ત્યાંથી પાછા ફરીને પાક્ષિક પૌષધ પારવો શ્રેયસ્કાર છે. આ પ્રમાણે વિચારીને, એ પ્રમાણે યાવત્ પૌષધશાળાથી નીકળે છે, નીકળીને પ્રવેશયોગ્ય શુદ્ધ, મંગલ, વસ્ત્રોને સારી રીતે પહેર્યા, પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને પગે ચાલતો શ્રાવસ્તીનગરીની વચ્ચોવચથી થઈને યાવત્ પપાસે છે. તેને અભિગમ નથી.
ત્યારે તે શ્રાવકો કાલ સૂર્ય જાજ્વલ્યમાન થતાં, સ્નાન કર્યું, બલિકર્મ કર્યુ યવત્ શરીરને અલંકૃત્ કરીને પોત-પોતાના ઘરોથી નીકળ્યા, એક સ્થાને ભેગા થયા, થઈને બાકીનું પૂર્વવત્ યાવત્ પપાસે છે.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે, તે શ્રાવકોને તથા પર્યાદાને ધર્મકથા કહી યાવત્ તેઓ આજ્ઞાના આરાધક થયા. ત્યારપછી તે શ્રાવકો ભગવંતની પાસે ધર્મ સાંભળી, વધારી, હર્ષિત-સંતુષ્ટ થઈ ઉત્થાનથી ઉઠે છે, ઉઠીને ભગવંતને વાંદી-નમીને જ્યાં શંખ શ્રાવક છે ત્યાં આવીને, શંખ શ્રાવકને આમ કહ્યું – હે દેવાનુપિય ! કાલે તે અમને એમ કહ્યું કે – દેવાનુપિયો ! તમે સ્વેચ્છાથી વિપુલ અશનાદિ કરતા યાવત્ વિચારો, ત્યારે તું એકલો પૌષધશાળામાં યાવત્ રહ્યો, હે દેવાનુપિય ! તમે ઠીક અમારી હેલના કરી. - - • હે આર્યો! એમ ભગવંતે તે શ્રાવકોને આમંત્રીને કહ્યું – હે આર્યો ! તમે શંખ શ્રાવકની હીલના-નિંદાહિંસા-ગહા-અવમાનના ન કરો. શંખ શ્રાવક પ્રિયધર્મી, દૃઢધર્મી છે, તેણે સુદક્ષ જાગરીકા કરી છે.
[૫૩૨] ભગવન્ ! એમ કહીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 વાંદી, નમીને આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! જાગરિકા કેટલા ભેદે છે ? ગૌતમ ! જાગરિકા ત્રણ ભેટે છે, તે આ - બુદ્ધ જાગરિકા, બુદ્ધ જાગરિકા, સુદક્ષ જાગરિકા. • ભગવન્ ! ત્રણ જાગરિકા કેમ કહીં ?
ગૌતમ ! જે આ આરહંત ભગવંત ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર આદિ જેમ ‘સ્કંદકમાં કહ્યા, યાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી તે બુદ્ધ છે, બુદ્ધ-જાગરિકા જાગે છે, જે આ અણગાર ભગવંતો ઈ/ સમિત, ભાષા સમિત, યાવત્ ગુપ્ત બ્રહ્મચારી છે, તેઓ અબુદ્ધ જાગરિકાથી જાગે છે. જે આ શ્રાવકો જીવાજીવના જ્ઞાતા યાવત્ વિચરે છે, તેઓ સુદક્ષ જાગરિકા જાગે છે. તેથી હે ગૌતમ ! એમ કહે છે કે ત્રિવિધા જાગરિકા યાવત્ સુક્ષ જાગરિકા છે.
• વિવેચન-૫૩૦ થી ૫૩૨ :
૧૭૪
ઞામાÇાળ - કિંચિત્ સ્વાદ લેતો, ઘણાંને છોડતો, શેરડીના ટુકડાની જેમ. વિશ્માÇળ - વિશેષ સ્વાદ લેતો, થોડાંને છોડતો, ખજુરવત્. પરિમામાળ - દેતા, પરિમુંનેમાળ - બધું ખાતાં, કંઈ પણ ન છોડતા. પછી તે વિપુલ અશનાદિ ખાઈને, પવિશ્વયંપોતપ્૰ પક્ષ એટલે અર્ધ માસ, તેમાં થાય તે પાક્ષિક. પૌષધ - અવ્યાપાર પૌષધ, પ્રતિજાગ્રત-પાલન કરતાં, વિહાિમ - રહીશું, અહીં ભોજન પછી જે પૌષધસ્વીકારવાનું જણાવે છે, આ પ્રમાણે આગળ પણ ગમનિકા કરવી. બીજા કહે છે – આ પૌષધ એ પર્વદિને અનુષ્ઠાન છે, તે બે ભેદે - ઈષ્ટજન ભોજનદાનાદિ રૂપ, આહારાદિ પૌષધરૂપ. તેમાં શંખે ઈષ્ટજન ભોજન દાનરૂપ પૌષધ કરવાની ઈચ્છાથી જે કહેલું, તે દર્શાવવા માટેનું વિધાન સૂત્રમાં છે - તદ્ ાં અદ્રે આદિ.
ફરી શંખ પોતે સંવેગ વિશેષ વશ થઈને, બીજા પ્રકારે પૌષધ કરવાનું વિચારે, તે દર્શાવે છે - - બાહ્ય સહાય અપેક્ષા વિના, વિત્ત્વ - તથાવિધ ક્રોધાદિ સહાય વિના. ‘એક' એટલે એકલો જ પૌષધ કરવો ક૨ે તેમ વિચારવું નહીં, આ ચરિત્રાનુવાદ સ્વરૂપે કહ્યું. ગ્રંથાંતરમાં ઘણાં શ્રાવકોનું પૌષધશાળામાં એકઠા થવામાં દોષનો અભાવ, પરસ્પર સ્મારણાદિ ગુણવિશેષ સંભવે છે. ઈપિથિકી પ્રતિક્રમવી તે ગમનાગમન પ્રતિક્રમણ.
વેળ - સ્વાભિપ્રાયથી, મારી આજ્ઞાથી નહીં. પૂર્વત્ર - રાત્રિનો પૂર્વભાગ, અપર રાત્રિ-રાત્રિનો પશ્ચિમ ભાગ, તે રૂપ કાળ સમય. ધમનારિયા - ધર્મ કે ધર્મચિંતાને માટે, જાગરિકા એટલે જાગરણ. પત્તિર્ - પારવાને માટે, પાર લઈ જવાને. વં સંપ્રેક્ષતે - આ રીતે આલોચે છે. કૃતિ વર્તુમ્ - આ અર્થને કરવાને માટે. અભિગમો નસ્થિ - પૂર્વોક્ત પાંચ પ્રકારનો અભિગમ અહીં નથી, કેમકે સચિત્તાદિ દ્રવ્યના છોડવાનો અહીં અભાવ છે.
ના પઢમં - જેમ તેનો પહેલો નિર્ગમ કહ્યો, તેમ બીજો નિર્ગમ પણ કહેવો. જિનો - ગઈ કાલે, મુશ્યુ - જેનું સારું દર્શન છે તેની ખારિયા - પ્રમાદ, નિદ્રા છોડીને જાગવું તે. તેવી જાગરિકા કરી. યુદ્ધ - કેવલ જ્ઞાની, તે બુદ્ધોની - ૪ -
Page #348
--------------------------------------------------------------------------
________________
૧૨-//પ૩૦ થી ૫૩૨
૧૫
બાજf - પ્રબોધ, તે બુદ્ધ જાગરિકાને કરે છે. મધુપ્તા - કેવલજ્ઞાન રહિત, યથાસંભવ શેષ જ્ઞાનના સદ્ભાવથી બુદ્ધસદંશ, તે અબુદ્ધ-છઠાસ્થોની જાગરિકા, તે જાણે છે. •• હવે ભગવંત કિંચિત્ પરિકુપિત શ્રાવકોના ક્રોધોપશમન માટે ક્રોધાદિ વિપાક કહે છે –
• સૂત્ર-પ33 -
ત્યારે તે શંખ શ્રાવકે શ્રમણ ભગવંત મહાવીરને તાંદી, નમી, આમ કહ્યું - ભગવત્ કોધને વશ જીવ શું બાંધે? શું કરે ? શેનો ચય કરેn eોનો ઉપચય
હે શંખ ! ક્રોધને વશ જીવ આ સિવાયની સાત કર્મ પ્રકૃતિ શિથિલબંધનબદ્ધ હોય ઈત્યાદિ પહેલા શતકમાં અસંવૃત્ત અણગારમાં કહ્યા મુજબ કહેવું ચાવતું ભ્રમણ કરે છે. ભગવન્! માનને વશ જીવ ? એ પ્રમાણે જ એ રીતે માયાને વશ અને લોભને વશ ચાવતુ ભમે છે.
ત્યારે તે શ્રાવકો ભગવંત પાસે આ અર્થને સાંભળીને, અવધારીને ભયભીત, બd, દુ:ખિત, સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ ભગવંતને વાંદી, નમી, શંખ શ્રાવક પાસે આવીને, શંખ શ્રાવકને વાંદી, નમીને પોતાના કૃત્ય માટે સારી રીતે વિનયપૂર્વક વારંવાર ખમાવે છે.
ત્યારે તે શ્રાવકો, ઈત્યાદિ બધું આલંબિકા માફક કહેવું ચાવતું પાછા ગયા. -- ભગવાન ! એમ આમંત્રીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને વાંદી, નમીને આ પ્રમાણે કહ્યું - હે ભગવન ! શંખ શ્રાવક આપ દેવાનુપિય પાસે ઈત્યાદિ ઋષિભદ્રઝ માફક કહેવું ચાવતુ અંત કરશે.
ભગવતુ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-પ૩૩ - ઋષિભદ્ર પુત્ર, આ પૂર્વેના શતકમાં કહેલ છે.
૧૩૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 મૃગાવતી નામે રાણી હતી. તેણી સુકુમાલ યાવત સુરપા શ્રાવિકા હતી ચાવતું વિચરતી હતી. તે કૌશાંબીમાં સહસ્રાનીક રાજાની પુત્રી, શતાનીક રાજાની બહેન, ઉદાયન રાજાની ફોઈ, મૃગાવતી રાણીની નણંદ, વૈલિક શ્રાવક, અરહંતની પૂર્વ શય્યાતરી જયંતી નામે અવિકા હતી. તેણી સુકુમાલ યાવત સુરક્ષા, જીવાજીવની જ્ઞાતા યાવતુ હતી.
[૫૩] તે કાળે, તે સમયે સ્વામી સમોસ યાવતું પર્ષદા પર્યાપાસે છે. ત્યારે તે ઉદાયન રાજ આ વૃત્તાંત પ્રાપ્ત થતાં હર્ષિત તુષ્ટ થઈને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપિયો ! જલ્દીથી કૌશાંબી નગરીને અંદર-બ્રહારથી, એ રીતે જેમ કૂણિકમાં કહ્યું તેમ બધું કહેવું યાવતું પર્યાપાસે છે. ત્યારે જયંતિ શ્રાવિકા વૃત્તાંત જાણીને હર્ષિત-સંતુષ્ટ થઈને મૃગાવતીદેવી પાસે આવે છે, આવીને મૃગાવતીને આમ કહ્યું - જેમ શતક-૯માં ઋષભદd ચાવત્ થશે.
ત્યારે તે મૃગાવતી દેવીએ જયંતી શ્રાવિકાના વચનને એ જ રીતે સ્વીકાય, જે રીતે દેવાનંદાએ સ્વીકારેલા. ત્યારે તે મૃગાવતી દેવીએ કૌટુંબિક પુરષોને બોલાવ્યા, ભોલાવીને કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દી જેમાં વેગવાન ઘોડા છેડેલ હોય તેવો યાવ4 ઘાર્મિક યાન પ્રવર જોડીને ઉપસ્થિત કરો. યાવત્ ઉપસ્થિત કરે છે, યાવત આજ્ઞા પાછી સોંપી.
ત્યારે તે મૃગાવતી દેવી, જયંતી શ્રાવિકા સાથે, સ્નાન કરીને, ભવિકમ કરીને ચાવતું શરીરે અલંકૃત થઈને, ઘણી કુન્નાદાસી સાથે ચાવતુ તપુરથી નીકળે છે, નીકળીને બાહ્ય ઉપચાનશાળામાં ધાર્મિક શ્રેષ્ઠ માન પાસે આવીને ચાવતું તેમાં બેઠી. ત્યારે મૃગાવતી દેવી, જયંતી શ્રાવિકા સાથે ધાર્મિક શ્રેષ્ઠ યાનમાં બેસીને પોતાના પરિવાર સાથે જેમ “ઋષભદત્ત'માં કહ્યું તેમ યાવતુ ધાર્મિકયાનથી નીચે ઉતરી.
ત્યારે તે મૃગાવતી દેવી, જયંતી શ્રાવિકા સાથે ઘણી કુદાસી સાથે જેમ ‘દેવાનંદા'માં કહ્યું તેમ ચાવતું વાંદી, નમીને ઉદાયન રાજાને આગળ કરીને ત્યાં રહી અને વાવતુ પર્યાપાસે છે.
ત્યારે ભગવંત મહાવીર, રાજ ઉદાયન, રાણી મૃગાવતી, જયંતી શ્રાવિકા અને તે મોટી પદિને યાવતુ ધર્મ કહે છે, "દા પાછી ફરી, ઉદાયન પાછો ફર્યો, મૃગાવતીદેવી પણ પાછી ફરી.
[૫૩] ત્યારે તે જયંતી શ્રાવિકા શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈને ભગવંતને વાંદી-નમીને આમ કહે છે - ભગવતુ ! જીવો કયા કારણે જદી ગુરવને પામે ? હે જયંતી ! પ્રાણાતિપાત યાવ4 મિથ્યાદર્શનશલ્યથી, એ રીતે જીવો ગુરવને જલ્દી પામે, એ રીતે પ્રથમ શતક મુજબ ચાવતુ પાર પામે છે.
સ્ટ શતક-૧૨, ઉદ્દેશો-૨-“જયંતિ” છે.
– X - X - X - X - X - X – ઉદ્દેશા-૧-માં શ્રાવક વિશેષ પ્રષ્મિત અર્થનિર્ણય ભગવંતે કરેલો દર્શાવ્યો. અહીં શ્રાવિકા વિશેષ પ્રષ્કૃિતાર્થ નિર્ણયને દશવિ છે.
• સુત્ર-પ૩૪ થી પ૩૬ -
પિw] તે કાળે, તે સમયે કૌશાંબી નગરી હતી, ચંદ્રાવતરણ ચૈત્ય હતું, તે કૌશાંબી નગરીમાં સહયાનીક રાજાનો પૌત્ર, શતાનીક રાજાનો પુત્ર, ચેટક રાજાનો દોહિત્ર, મૃગાવતીદેવીનો પુત્ર, જયંતી શ્રાવિકાનો ભગી એવો ઉદાયન રાજ હતો. • તે કૌશાંબી નગરીમાં સહસ્રાનીક રાજાની પુત્રવધૂ શતાનીકરાની પની, ચટક રાજાની પુત્રી, ઉદાયન રાજાની માતા, જયંતી શ્રાવિકાની ભોઈ
Page #349
--------------------------------------------------------------------------
________________
૧૨-/૨/પ૩૪ થી ૩૬
૧૩ ભગવાન ! જીવોનું ભવસિદ્ધિકત્વ સ્વાભાવિક કે પરિણામિક ? હે જયંતી ! સ્વાભાવિક છે, પરિણામિક નથી. • • ભગવન! ભવસિદ્ધિક બધાં જીવો શું સિદ્ધ થશે? હા, જયંતી ! થશે. -- ભગવન! જ્યારે બધાં ભવસિદ્ધિક જીવો સિદ્ધ થશે, ત્યારે શું લોક ભવસિદ્ધિક રહિત થઈ જશે ના, તે અર્થ સમર્થ નથી. ભગવન! કયા કારણથી એમ કહો છો કે બધાં ભવસિદ્ધિક જીવો સિદ્ધ થશે, ભવસિદ્ધિક રહિત લોક થશે નહીં? હે જયંતી ! જે રીતે કોઈ સવકાશ શ્રેણી હોય, જે અનાદિ, અનંત, પરિત્ત, પરિવૃત્ત હોય, તેમાંથી સમયે સમયે એક-એક પરમાણુ યુગલ ખંડ કાઢતા-કાઢતા અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી સુધી કાઢવામાં આવે તો પણ તે શ્રેણી ખાલી થતી નથી, તે પ્રમાણે છે જયંતી! બધાં ભવ્યો સિદ્ધ થશે ઈત્યાદિ. - ૪ -
ભગવાન ! જીવો સુતા સારા કે જગતા સાસ? હે જયંતી ! કેટલાંક જીવો સુત્ર સારા, કેટલાંક જીવો જગતાં સારા. ભગવન્! એમ કેમ કહો છો? હે જયંતી ! જે આ જીવો અધાર્મિક, અધમતુગ, આધર્મિષ્ઠ, ધર્મકથી, અધર્મપલોકી, અધમમાં આસકત, ધર્મ સમુદાચાર, અધર્મ વડે જ વૃત્તિને કરતા વિચરે છે, એવા જીવોનું સુતા રહેવું સારું છે, આ જીવો સુતા રહીને, ઘણાં પ્રાણ-ભૂતજીવ-રાવોને દુ:ખ, શોક ચાવતુ પરિતાપ દેવામાં પ્રવૃત્ત થતી નnlી. આવા જીવો સુતા રહીને પોતાને, પરને, તદુ ભયને ઘણાં ધાર્મિક સંયોગોમાં ફસાવતા નથી, આવા જીવોનું સુતા રહેવું સારું.
હે જયંતી, જે આ જીવો ધાર્મિક, ધમનુગ યાવત્ ધર્મ વડે વૃત્તિ કરતા વિચરે છે, જીવોનું જાગવું સારું આવા જીવો જાગતા રહીને ઘl viણો યાવત્ સત્વોને દુઃખ ન આપીને વાવત પરિતાપ ન આપીને વર્તે છે તે જીવો લગતા રહીને પોતાને, બીજાને, તદુભયને ઘણાં ધાર્મિક સંજોગોમાં જોડનાર થાય છે. આવા જીવો જાગતા રહીને ધર્મ સાગરિકાથી પોતાને જાગૃત રાખનારા થાય છે. આવા જીવો જાગતા સારા, માટે છે જયંતી ! એવું કહેલ કે કેટલાંક ઉંઘતા, કેટલાંક જાગતા સારા
ભગવાન ! જીવોમાં સબલ સારું કે દુર્બલત્વ સારું? હે જયંતી ! કેટલાંક જીવોનું સભdવ સારું કેટલાંક જીવોનું દુબલવ છું. ભગવાન ! એમ કેમ કહો છો ? જયંતી ! જે આ આધાર્મિક જીવો ચાવત વિચરે છે, એ જીવોનું દુર્ભધત્વ સારું, અહીં સુતેલા જીવોની માફક દુર્બલત વકતવ્યતા કહેવી. સભધત્વને જગતા જીવોની જેમ કહેa ચાવત્ જોડનારા થાય છે. આવા જીવોનું ભલવાનપણું સારું. તેથી જયંતી ! એમ કહ્યું..
ભગવદ્ ! દtત્વ સરું કે આળસીત્વ સારું? જયંતી ! કેટલાંક જીવોનું દtત્વ સારું કેટલાંક જીવોનું આળસીત્વ સારું. ભગવાન ! એમ કેમ કહો છો ? હે યંતી ! જે આ ધાર્મિક જીવો ચાવતું વિચરે છે, આ જીવોનું આળસુપણું [11/12]
૧૩૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ સારું આ જીવો આળસી થઈને, ઘણાં જીવોને જેમ સુતા જીવોમાં કહ્યું તેમ જાણવું, જેમ જાગતા જીવો તેમ દક્ષને કહેવા. ચાવતુ સંયોગ કરનારા થાય. આ જીવો દtત્વથી ઘણાં આચાર્યની વૈયાવચાદિ ચાવતું ઉપાધ્યાય-સ્થવિરતપસ્વીપ્લાન-શૌક્ષ-કુલ-ગણ-સંસાધર્મિકોની વૈયાવચ્ચ વડે આત્માને જોડનારા થાય છે. આવા જીવોનું દક્ષત સારું તેથી એ પ્રમાણે કહેલું છે.
ભગવાન ! શ્રોએન્દ્રિયને વશ જીવો શું બાંધે ? જેમ ક્રોધને વશમાં કહ્યું તેમ યાવતું ભ્રમણ કરે છે. એ પ્રમાણે ચક્ષુરિન્દ્રિયવશાd, એ પ્રમાણે યાવતું અનેિન્દ્રિયવશાd જીવો ભ્રમણ કરે છે. ત્યારે તે જયંતી શ્રાવિકા શ્રમણ ભગવંત મહાવીર પાસે આ અને સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈ, બાકી દેવાનંદામાં જેમ કહ્યું તેમ જયંતી શ્રાવિકા પ્રવજિત થઈ ચાવત્ સર્વદુઃખથી મુકત થઈ. ભગવન તે એમ જ છે.
• વિવેચન-પ૩૪ થી ૫૩૬ :
7 - પૌત્ર, પુત્રનું સંતાન, ઘેડ - વૈશાલી રાજા, નrg - દોહિત્ર, બT૩ન • ભત્રીજો, સાનીમાવITvf વૈશાલિક-ભગવાન મહાવીર, તેના વચનને સાંભળેસંભળાવે, તેના સિકપણાથી વૈશાલિક શ્રાવકો, તેના અહેતુ દેવતા-સાધુની, પ્રથમ સ્થાન દેનારી, સાધ પૂર્વે આવીને તેણીના ઘેર પહેલાં વસતિ યાચતા, તેથી તેણી સ્થાન દેનારી તરીકે પ્રસિદ્ધ હતી.
ઘાવ - સ્વભાવથી પુદ્ગલોના મૂર્તત્વ માફક, પરિણામ એટલે ‘ન હોય તેનું થવું' પરપના તારણ્યવતુ. • • જેની સિદ્ધિ થવાની છે, તે ભવસિદ્ધિકા, બધાં જીવો મોક્ષે જશે ? હા, જશે. અર્થાત્ બધાં જ ભવસિદ્ધિક જીવો મોક્ષે જશે, અન્યથા ભવસિદ્ધિવ જ ન કહેવાય. હવે જો બધાં ભવ્યોનો મોક્ષ સ્વીકારીએ તો લોક ભવસિદ્ધિક શચ થાય. પણ તેમ નથી. જેમ બધો અનાગત કાળ વર્તમાનતાને પામે - X • તો પણ અનાગતકાલ વિરહિત લોક થતો નથી. - X - X - X -
જો બધાં ભવસિદ્ધિકો મોક્ષે જશે, તો જગત ભવ્યશૂન્યતા યુક્ત થઈ જશે. એવી “જયંતિ'ની શંકાનો પરિહાર દર્શાવવા માટે કહે છે - બુદ્ધિથી સવકાશને ચતુરસ પ્રતરવાળું કરાય, તે પ્રદેશ પંક્તિમાંથી • x • x • એક એક પરમાણું લેવામાં આવે ઈત્યાદિ • x • x • સિદ્ધિગમનનું કારણ ભવ્યત્વ જ છે, બીજું કંઈ નથી. તેથી ભવ્યત્વ એ સિદ્ધિગમન કારણ હોવાથી ભવ્યોનું, અભવ્યોને આશ્રીને અનિર્લેપન કહ્યું. અભવ્યોને છોડીને જે ભવ્યોનું નિર્લેપન કહ્યું, તે પણ ન રહે ઈત્યાદિ • x - કેટલાંક ભવ્ય થઈને પણ જો મોક્ષે ન જાય તો તેનામાં અને અભવ્યમાં શો ફેર? - વૃક્ષાના દેહાંતે • x • x • યોગ્ય હોવા છતાં કોઈક સિદ્ધ થતો નથી. ઘણાં ગોશીષ ચંદનાદિ વૃક્ષો પ્રતિમાને યોગ્ય હોય છે, બીજા એરંડ નામના વૃક્ષો પ્રતિમાને અયોગ્ય હોય છે એ રીતે બધાં વૃક્ષોની યોગ્યતા પ્રતિમા ઉત્પાદનમાં હોતી નથી, કદાય જેને સંપ્રાપ્તિ હોય, તેનામાં અયોગ્યતા હોતી નથી.
Page #350
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ઉદ્દેશો કહે છે –
• સુત્ર-પ૩n :
રાજગૃહે યાવતુ આમ કહ્યું - ભગવત્ ! કેટલી પૃથ્વીઓ છે ? ગૌતમ! સાત - પહેલી, બીજી યાવત સાતમી. ભગવદ્ ! પહેલી પૃeતી કા નામે, કયા ગોગણી છે ? ગૌતમી નામ ધમાં, ગોત્ર-જનરભા. એ પ્રમાણે જીવાભિગમની પહેલા નૈરયિક ઉદ્દેશકને સંપૂર્ણ કહેવો યાવત્ અલાબહુd. ભગવાન ! તે એમ જ છે . એમ જ છે.
• વિવેચન-પ૩૩ :
નામ એટલે યાદૈચ્છિક અભિધાન, ગોત્ર-અન્તર્થક. એ રીતે જીવાભિગમ વતું. તે વડે સૂચિત સૂત્ર આ છે - ભગવન્! બીજી પૃથ્વીના નામ, ગોત્ર કયા છે ? ગૌતમ ! નામ-વંશા, ગોગ-શર્કરાપભા. આદિ.
૧૨-૨/પ૩૪ થી ૫૩૬
૧૩૯ જેને સંપ્રાપ્તિ છે, તે નિયમથી યોગ્ય વૃક્ષો છે, અયોગ્યને તેમ ન હોય આ પ્રમાણે જ સર્વ ભવ્યોની સિદ્ધિ કહી છે.
બધાં પણ ભવ્યો મોક્ષે જશે, એમ ભગવંતે કહ્યું, ત્યારે આ દૃષ્ટિથી જયંતીએ પૂછ્યું. અથવા કાળને આશ્રીને સર્વે ભવ્યોનું નિર્વાણ ન થાય, જેમ અતીત-અનાગતા બંને કાળ તુલ્ય છે. તેમાં અતીત કાળમાં ભવ્યજીવોનો એક અનંત ભાગ સિદ્ધ થયો, તેટલો અનાગત કાળે પણ સિદ્ધ થશે. તે બંને પણ અનંત ભાગના સંકલનથી આનો અનંતભાગ થાય છે, એ પ્રમાણે સર્વે ભવ્યોનું સિદ્ધિગમન ન કહ્યું. વળી જે એમ કહે છે કે અતીત કાળથી અનાગતકાળ અનંતગણ છે, તે મતાંતર છે, તેનું બીજ આ છે . જો બંને પણ તે સમાન હોય, તો મુહર્ત પહેલા અતિકાંતમાં અતીતાદ્ધા સમઅધિક અને અનાગતદ્ધા હીન થાય. એ પ્રમાણે મુહર્તાદિ વડે પ્રતક્ષણે થાય પામતા પણ જેમ અનાગતકાળ ક્ષીણ થતો નથી, પછી બાકી રહેલ કાળ, તે પણ અનંતગુણ હોય છે, જેમ આ બંનેનું સમત્વ છે, તેમ, જેમ અનાગત કાળનો અંત નથી, તેમ અતીતકાળની આદિ એ સમ છે.
સુતેલા જીવો સિદ્ધ થતાં નથી, તો જાગતાં થાય ? તે દર્શાવતું સૂતેમાં નિદ્રાવશવ તે સુપ્તત્વ, જાગરણ તે જાગર, તે જેને હોય તે જાગરિક, તેનો ભાવ તે જાગરિકત્વ.
ધર્મ - શ્રુત, ચા»િરૂ૫, તેનાથી વિચરે તે ધાર્મિક, તેના નિષેધરી અધાર્મિક. એવું કેમ ? ધર્મ - શ્રુતરૂપને અનુસરે તે ધર્માનુગ, તેના નિષેધથી અધમનુગ. કેમ ? ધ - ધૃતરૂપ, એ જ ઈષ્ટવલ્લભ કે પૂજ્ય છે, જેને તે ધર્મેટ કે ધર્મીષ્ટ. અતિશયધર્મી તે ધર્મીષ્ઠ, તેના નિષેધથી અધર્મેટ, અધર્મીષ્ટ, અધર્મીષ્ઠ. તેથી જ - ધર્મને ઉપાદેય રૂપે ન જાણે, તે અધર્મપ્રલોકી. ધર્મમાં રંજન ન પામે છે અધર્મપરંજની એ રીતે ધર્મરૂ૫-ચાત્રિાત્મક સમાચાર, સપ્રમોદ આચાર જેનો નથી તે. તેથી જ ધર્મચારિત્ર-શ્રુત વિરુદ્ધરૂપે જીવિકા કરનાર, તે અધર્મવૃત્તિકલ્પિક.
અનંતર સુતા-જાગતાનું સારાપણું કહ્યું, હવે દુર્બલાદિ તે જ પ્રમાણે પ્રરૂપવા બે સત્ર કહે છે - વેનિયનં ઈત્યાદિ જેને બળ છે તે બલિક, જેને દુષ્ટ બલ છે તે દુર્બલ. જેઓ ઈન્દ્રિયને વશ થતા નથી તે દક્ષ છે, જેઓ ઈન્દ્રિયને વશ થાય છે, તે કહે છે – શ્રોબેન્દ્રિય વશવથી - તેની પરતંત્રતાથી પીડિત, શ્રોબેન્દ્રિયને વશ ગયેલ તે શ્રોબેન્દ્રિયવશાd જાણવા.
છે શતક-૧૨, ઉદ્દેશો-૪-“પુદ્ગલ” છે.
- X - X - X - X - X - X - o અનંતર પૃથ્વી કહી, તે પુદ્ગાલાત્મિકા છે, તેથી પુદ્ગલની વિચારણાવાળો ચોથો ઉદ્દેશો કહે છે -
• સૂત્ર-પ૩૮ :
રાજગૃહે ચાવતુ આ પ્રમાણે કહ્યું - ભગવન! ને પરમાણુ યુગલ જ્યારે સંયુક્ત થઈને એન્ન થાય છે, ત્યારે તેનું શું થાય છે? ગૌતમ! હિપદેશિક સ્કંધ થાય છે. તેના બે વિભાગ કરાતા એક પરમાણુ યુગલ અને બીજું એક પરમાણુ યુગલ થાય છે.
ભગવદ્ ! ત્રણ પરમાણુ યુગલો એકરૂપે એકઠા થાય તો શું થાય ? ગૌતમ ! શિપદેશિક સ્કંધ થાય છે, તેનો ભેદ કરાતા બે કે ત્રણ ભાગ થાય. બે ભેદ થતાં એક પરમાણુ યુગલ, એક દ્વિપદેશિક આંધ થાય છે. ત્રણ ભાગ કરાતા ત્રણ પરમાણુ યુગલો થાય છે.
ભાવના ચાર પરમાણુ યુગલો એકરૂપે એકઠા થાય તો ચાવતુ પૃચ્છા. ગૌતમાં ચતુuદેશિક સ્કંધ થાય છે, તેનો ભેદ કરાતા બે, ત્રણ, ચાર ભેદ થાય છે. બે ભેદ કરાતા એક પરમાણુ યુગલ અને એક મિuદેશિક સ્કંધ થાય છે, અથવા બે દ્વિપદેશિક સ્કંધ થાય છે, ત્રણ ભેદ કરાતા બે પરમાણુ પગલ, એક દ્વિપદેશિક સ્કંધ થાય છે. ચાર ભેદ કરાતા ચાર પમાણ પુદગલો થાય છે.
ભગવન્! પાંચ પ્રમાણ પુદગલ પૃચ્છા. ગૌતમ / udય પ્રદેશક સ્કંધ થાય છે. તેનો ભેદ કરાતા બે-ત્રણચાર-પાંચ ભેદ થાય. બે ભેદ રાતા એક
$ શતક-૧૨, ઉદ્દેશો-૩-“પૃથ્વી” છે.
- X - X - X -X - X - X - 0 અનંતર શ્રોત્રાદિ ઈન્દ્રિયવશાd આઠ કર્મ પ્રકૃતિ બાંધે તેમ કહ્યું, તે બાંધવાથી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય, તેથી નરક પૃથ્વીના પ્રતિપાદનને માટે ત્રીજો
Page #351
--------------------------------------------------------------------------
________________
૧-૪/૫૩૮
૧૮૧ પરમાણુ યુગલ, એક ચતુuદેશિક અંધ થાય છે. અથવા એક દ્વિપદેશિક સ્કંધ અને એક મuદેશિક સ્કંધ થાય છે. ત્રણ ભેદ કરાતા એક દ્વિપમાણુ યુગલ, એક મિuદેશિક સ્કંધ થાય, અથવા એક પરમાણુ પગલ, બે દ્વિપદેશિક સ્કંધ થાય છે. ચાર ભાગ રાત એક તરફ ત્રણ પરમાણુ યુગલો, એક દ્વિપદેશિક સ્કંધ થાય છે. પાંચ ભેદ રાતા પાંચ પરમાણુ યુગલ થાય છે.
ભગવદ્ ! છ પરમાણુ પુદ્ગલોની પૃચ્છા. ગૌતમ ! છ પદેશિક સ્કંધ થાય છે. તેનો ભાણ કરાતા બે-ત્રણ વાવત છ ભેદ ાય. બે ભેદ કરાતા એક પરમાણુ ૫ગલ, બીજી તરફ પાંચ પદેશિક સ્કંધ થાય છે અથવા એક તરફ દ્વિપદેશિક કંધ, બીજી તરફ ચતુઃuદેશિક સ્કંધ થાય છે અથવા બંને તરફ પદેશિક સ્કંધ થાય છે. ત્રણ ભાગ કરાતા એક તરફ બે પરમાણુ યુગલ, બીજી તરફ ચતુઃuદેશિક સ્કંધ થાય છે, અથવા એક તરફ પરમાણુ યુગલ, એક દ્વિપદેશિક અંધ, એક પ્રાદેશિક સ્કંધ થાય છે. અથવા ત્રણ દ્વિપદેશિક અંધ થાય છે. ચાર ભેદ કરાd એક તરફ ત્રણ પરમાણુ યુગલો, બીજી તરફ શિપદેશિક સ્કંધ થાય છે અથવા એક તરફ બે પરમાણુ યુદગલ થાય છે, બીજી તરફ બે દ્વિપદેશિક ધ થાય છે. પાંચ ભેદ કરાતા ચાર પરમાણુ પુદ્ગલ અને દ્વિપદેશિક અંધ થાય છે. છ ભેદ કરાતા છ પરમાણુ યુગલો થાય છે.
ભગવન્! સાત પરમાણુ યુગલની પૃચ્છા. ગૌતમ! સાત પ્રદેશિક સ્કંધ થાય છે. તેનો ભેદ કરાતા બે થી સાત ભાગ થાય. બે ભાગ કરાતા એકપ્રમાણ પુદ્ગલ, એક-છ પ્રદેશિક સ્કંધ થાય છે. અથવા એક દ્વિપદેશિક સ્કંધ, એક પાંચ પ્રાદેશિક સ્કંધ થાય છે. અથવા એક શિપદેશિક સ્કંધ, એક ચતુઃuદેશિક સ્કંધ થાય છે.
– ત્રણ ભેદ કરાતા એક-બે પરમાણુ યુગલો, એક પંચ પદેશિક સ્કંધ થાય છે અથવા એક પરમાણુ યુદ્ગલ, એક દ્વિપદેશિક સ્કંધ, એક ચતુઃuદેશિક સ્કંધ થાય છે અથવા એક પરમાણુ યુદગલ, એક - બે ઝિપદેશિક અંધ થાય છે, અથવા એક - બે દ્વિપદેશિક સ્કંધ થાય છે, એક મિપદેશિક સ્કંધ થાય છે.
- ચાર ભેદ કરાતા એક તરફ ત્રણ પરમાણુ પગલ. એક ચતુઃuદેશિક અંધ થાય છે અથવા એક-ળે પરમાણુ યુગલો, એક દ્વિપદેશિક સ્કંધ, એક શિપદેશિક સ્કંધ થાય છે અથવા એક-પરમાણુ યુગલ, ત્રણ દ્વિપદેશિક સ્કંધ
૧૮૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 થાય છે. યાવતુ બે ભાગ કરાતા એક પરમાણુ યુગલ, એક સાત પ્રદેશિક સ્કંધ થાય છે, અથવા એક દ્વિપદેશિક કંધ, એક છ પ્રદેશિક સ્કંધ થાય છે, અથવા એક uિદેશિક સ્કંધ, એક પાંચ પ્રદેશિક સ્કંધ થાય છે, અથવા બે ચતુઃuદેશિક સ્કંધ થાય છે.
ત્રણ ભાગ કરાતા એક તરફ બે પરમાણુ, એક છ પ્રદેશિક અંધ થાય છે, અથવા એક પમાણુ એક દ્વિપદેશિક સ્કંધ, એક પંચ પદેશિક સ્કંધ થાય છે અથવા એક પમાણ, એક ચપદેશિક સ્કંધ, એક ચતુઃuદેશિક સ્કંધ થાય છે, અથવા બે દ્વિપદેશિક સ્કંધ, એક ચતુઃuદેશિક સ્કંધ થાય છે, અથવા એક દ્વિપદેશિક સ્કંધ બે uિદેશિક સ્કંધ થાય
ચાર ભાગ કરાતા એક તરફ ત્રણ પરમાણુ યુગલો, એક પંચપદેશિક સ્કંધ થાય છે અથવા બે પરમાણુ યુગલો, એક દ્વિ પદેશિક સ્કંધ, એક ચતુઃuદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ બે મિપદેશિક સ્કંધ થાય અથવા એક પરમાણુ યુગલ, બે હિપ્રદેશિક સ્કંધ, એક મિuદેશિક સ્કંધ થાય છે અથવા ચાર દ્વિપદેશિક અંધ થાય.
પાંચ ભાગ કરાતા એક તરફ ચાર પરમાણુ યુદ્ગલ, એક ચતુઃuદેશિક સ્કંધ થાય છે, અથવા એક તરફ ત્રણ પરમાણુ, એક દ્વિપદેશિક અંધ, એક મિપદેશિક સ્કંધ થાય અથવા એક તરફ બે પરમાણુ, ત્રણ દ્વિપદેશિક સ્કંધ થાય છે..
છ ભાણ કરાતા એક તરફ પાંચ પરમાણુ, એક બિપદેશિક અંધ થાય છે. અથવા એક તરફ ચાર પરમાણુ યુગલ, બે દ્વિપદેશિક સ્કંધ થાય -
સાત ભાગ કરાતા એક તરફ છ પરમાણુ યુદગલ, એક દ્વિ પ્રદેશિક સ્કંધ થાય. • • આઠ ભાગ કરાતા આઠ પરમાણુ યુગલ થાય.
ભગવત્ / નવ પરમાણુ યુગલની પૃચ્છા. ગૌતમ ! યાવતુ નવવિધ ભાગ થાય. બે ભાગ કરાતા એક પરમાણુ, એક આઠ પદેશિક સ્કંધ થાય. એ રીતે એક-એકની વૃદ્ધિ કરવી ચાવતું એક ચતુ:uદેશિક સ્કંધ, એક પંચપદેશિક સ્કંધ થાય છે.
ત્રણ ભાગ કરાતા એક તરફ બે પરમાણુ પગલ, એક સપ્ત પદેશિક સ્કંધ થાય છે. અથવા એક પરમાણુ પુદ્ગલ, એક મિuદેશિક સ્કંધ, એક પાંચ પ્રાદેશિક આંધ થાય. અથવા એક પરમાણુ યુગલ, બે ચતુઃખદેશિક આંધ થાય છે. અથવા એક દ્વિદેશિક સ્કંધ, એક ત્રિપદેશિક સ્કંધ, એક ચત:પદેશિક સ્કંધ થાય અથવા ત્રણ ગાદેશિક અંધ થાય છે.
ચાર ભેદ કરાતા એક તરફ ત્રણ પરમાણુ, એક છ પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ બે પરમાણુ. એક દ્વિપદેશિક કંધ, એક ચપદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ બે પરમાણુ, એક ત્રિપદેશિક સ્કંધ, એક ચતુઃuદેશિક
થાય છે.
- પાંચ ભેદ કરાતા એક-ચાર પરમાણુ યુદ્ગલો, એક મિuદેશિક સ્કંધ થાય છે અથવા એક - ત્રણ પરમાણુ યુગલો, બે દ્વિપદેશિક સ્કંધ થાય છે. - - છ ભેદ કરાતા એક તરફ પાંચ પરમાણુ યુગલો, એક દ્વિપદેશિક સ્કંધ થાય છે. • - સાત ભેદ કરાતા સાત પરમાણુ યુગલો થાય છે.
ભગવાન ! આઠ પરમાણુ યુગલોની પૃચ્છા, ગૌતમ આઠ પદેશિક સ્કંધ
Page #352
--------------------------------------------------------------------------
________________
૧૨/-/૪/૫૩૮
૧૮૩
સ્કંધ થાય. અથવા એક પરમાણુ, બે દ્વિ પ્રદેશિક સ્કંધ, એક ચતુઃ પદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ, એક દ્વિપદેશિક સ્કંધ, બે ત્રિપદેશિક સ્કંધો થાય. અથવા ત્રણ દ્વિપદેશિક સ્કંધ, એક ત્રિપદેશિક સ્કંધ થાય.
પાંચ ભેદ કરાતા એક તરફ ચાર પરમાણુ, એક પંચ પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલ, એક દ્વિપદેશિક સ્કંધ, એક ચતુઃ પ્રદેશિક સ્કંધ થાય છે. અથવા એક તરફ ત્રણ પરમાણુ, બે ત્રિપદેશિક પ્રદેશ થાય. અથવા એક તરફ બે પરમાણુ પુદ્ગલ, બે દ્વિપદેશિક સ્કંધ, એક ત્રિપદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, ચાર દ્વિપદેશિક સ્કંધ થાય. - - - છ ભેદ કરાતા - એક તરફ પાંચ પરમાણુ પુદ્ગલો, એક ચતુઃપદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ ચાર પરમાણુ પુદ્ગલો, એક દ્વિપદેશિક સ્કંધ, એક પદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ - ત્રણ પરમાણુ પુદ્ગલ, ત્રણ દ્વિપદેશિક સ્કંધ થાય.
સાત ભેદ કરાતા એક તરફ છ પરમાણુ પુદ્ગલ, એક ત્રિ પદેશિક સ્કંધ થાય અથવા એક તરફ પાંચ પરમાણુ, બે દ્વિપદેશિક સ્કંધ થાય. - - આઠ ભેદ કરાતા એક તરફ સાત પરમાણુ, એક દ્ધિ પ્રદેશિક સ્કંધ થાય. - - નવ ભેદ કરાતા નવ પરમાણુ પુદ્ગલો થાય.
ભગવન્ ! દશ પરમાણુ પુદ્ગલ યાવત્ બે ભેદ કરાતા એક પરમાણુ પુદ્ગલ, એક નવ પદેશિક સ્કંધ થાય. અથવા એક દ્વિપદેશિક સ્કંધ, એક અષ્ટપદેશિક સ્કંધ થાય. એ રીતે એકેકની વૃદ્ધિ કરતા યાવત્ અથવા ભે પંચપદેશિક સ્કંધ થાય.
ત્રણ ભાગ કરાતા એક તરફ બે પરમાણુ, એક અષ્ટપદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, એક દ્વિપદેશિક સ્કંધ, એક સપ્તપદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, એક પદેશિક સ્કંધ, એક છપદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, એક ચતુ પ્રદેશિક સ્કંધ, એક પંચપદેશિક સ્કંધ થાય. અથવા એક દ્વિપદેશિક સ્કંધ, બે ચતુઃ પદેશિક સ્કંધ થાય. અથવા બે પદેશિક સ્કંધ, એક ચતુઃ પદેશિક સ્કંધ થાય.
ચાર ભાગ કરાતા એક તરફ બે પરમાણુ પુદ્ગલ, એક દ્વિપદેશિક સ્કંધ, એક છ પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ બે પરમાણુ, એક ત્રિપદેશિક સ્કંધ, એક પાંચ પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ બે પરમાણુ, બે ચતુઃ:પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, એક દ્વિપદેશિક, એક ત્રિપદેશિક, એક ચતુઃપદેસિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, ત્રણ ત્રિપદેશિક સ્કંધ થાય. અથવા ત્રણ દ્વિપદેશિક સ્કંધ, એક ચતુઃપદેશિક સ્કંધ થાય અથવા બે દ્વિપદેશિક સ્કંધ, બે ત્રિપદેશિક સ્કંધ થાય.
પાંચ ભેદ કરાતા એક તરફ ચાર પરમાણુ પુદ્ગલ, એક છ પ્રદેશિક સ્કંધ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
થાય અથવા એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલ, એક દ્વિપદેશિક સ્કંધ, એક પંચપદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ ત્રણ પરમાણુ, એક ત્રિપદેશિક, એક ચતુ પ્રદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ, દ્વિપદેશિક સ્કંધ, બે ત્રિપદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ, ત્રણ દ્વિપદેશિક, એક પિદેશિક સ્કંધ થાય. અથવા પાંચ દ્વિપદેશિક સ્કંધ થાય.
૧૮૪
છ ભેદ કરાતા-પાંચ પરમાણુ, એક પંચ પ્રદેશિક સ્કંધ થાય. અથવા સાર પરમાણુ, એક દ્વિપદેશિક, એક ચતુપદેશિક સ્કંધ થાય. અથવા ચાર પરમાણુ, બે ત્રિપદેશિક સ્કંધ થાય. અથવા ત્રણ પરમાણુ, બે દ્વિપદેશિક, એક ત્રિપદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ. ચાર દ્વિપદેશિક સ્કંધ થાય.
સાત ભેદ કરાતા-છ પરમાણુ, એક ચતુ પદેશિક સ્કંધ થાય. અથવા પાંચ પરમાણુ, એક દ્વિપદેશિક, એક પદેશિક સ્કંધ થાય. અથવા ચાર પરમાણુ, ત્રણ દ્વિપદેશિક સ્કંધ થાય. - - આઠ ભેદ કરાતા સાત પરમાણુ, એક પિદેશ સ્કંધ થાય. અથવા છ પરમાણુ, બે દ્વિપદેશિક સ્કંધ થાય. - - નવ ભેદ કરાતા - આઠ પરમાણુ, એક દ્વિપદેશિક સ્કંધ થાય અથવા છ પરમાણુ, બે દ્વિપદેશિક સ્કંધ થાય.
દશ ભેદ કરાતા દશ પરમાણુ પુદ્ગલો થાય.
ભગવન્ ! સંખ્યાતા પરમાણુ પુદ્ગલોના સંયુક્ત થવાથી શું બને છે ? ગૌતમ ! સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય છે. તેના ભાગ કરતા બે ભેદ યાવત્ દશ ભેદ, સંખ્યાત ભેદ પણ થાય.
બે ભેદ કરાતા એક પરમાણુ યુદ્ગલ. એક સંખ્યા પદેશિક સ્કંધ થાય. અથવા એક દ્વિપદેશિક સ્કંધ, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. એ પ્રમાણે અથવા - ૪ - એક દશ પ્રદેશિક સ્કંધ, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય.
ત્રણ ભેદ કરાતા બે પરમાણુ, એક સંખ્યાત પદેશિક સ્કંધ થાય અથવા એક પરમાણુ, એક દ્વિપદેશિક, એક સંખ્યાત પદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ, એક ત્રિપદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. એ પ્રમાણે યાવત્ એક પરમાણુ પુદ્ગલ, એક દશ પ્રદેશિક સ્કંધ, એક સખ્યાત પ્રદેશિક સ્કંધ થાય અથવા એક પરમાણુ, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક દ્વિપદેશિક, બે સંખ્યાત પદેશિક સ્કંધ થાય. એ રીતે સાવત્ એક દશપદેશિક, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા ત્રણે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય.
ચાર ભેદ કરાતા - ત્રણ પરમાણુ પુદ્ગલ, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. જે પરમાણુ, એક દ્વિપદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ, એક પિદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. એ રીતે યાવત્
Page #353
--------------------------------------------------------------------------
________________
૧૨-૪/૫૩૮
૧૮૫ અથવા બે પરમાણુ એક દશ પદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. એક પરમાણુ, એક દ્વિપદેશિક, બે સંખ્યાતપદેશિક સ્કંધ થાય યાવત્ અથવા એક પાસુ, એક દશ પ્રદેશિક, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ, ત્રણ સંખ્યાત પ્રદેશ સ્કંધ થાય. અથવા ચારે સંખ્યાત પ્રદેશી સ્કંધ થાય.
આ પ્રમાણે આ ક્રમે પાંચ યાવત નવ સંયોગ કહેવા. દસ ભેદ કરાતા નવ પરમાણુ, એક સંખ્યાત પ્રદેશી આંધ થાય. અથવા આઠ પરમાણુ, એક દ્વિપદેશી, એક સંખ્યાત પ્રદેશ સ્કંધ થાય. એ રીતે આ ક્રમથી એકૈક વધતા યાવતું અથવા એક દશપદેશી, નવ સંપ્રખ્યાત પ્રદેશ સ્કંધ થાય. અથવા દશે સંખ્યાત દેશી સ્કંધ થાય.
સંખ્યાત ભાગ કરાતા સંખ્યાત પરમાણુ યુગલો થાય.
ભગવના અસંખ્યાત પરમાણુ યુગલો એક સાથે મળતાં શું થાય ? ગૌતમ! અસંખ્યાતપદેશી કંધ થાય. તેના ભાગ કરતા બે યાવત દશ, સંખ્યાત અને અસંખ્યાત ભાગ પણ થાય.
બે ભાગ કરાતા એક પરમાણ, એક અસંખ્યાતપદેશી કંધ થાય. ચાવતું અથવા એક દશપદેશી, એક અસંખ્યાત દેશી કંધ થાય અથવા એક સંખ્યાત પ્રદેશ, એક અસંખ્યાત પ્રદેશ સ્કંધ થાય અથવા બંને અસંખ્યાતપદેશી સ્કંધ થાય.
ત્રણ ભાગ કરાતા બે પરમાણુ, એક અસંખ્યાતપદેશી સ્કંધ અથવા એક પરમાણુ, એક દ્વિપદેશિક, એક અસંખ્યાતપદેશી અંધ થાય યાવતું એક પરમાણુ, એક દશાપદેશિક, એક અસંખ્યાત પ્રદેશી સ્કંધ અથવા એક પરમાણુ, એક સંધ્યાતપદેશ, એક અસંખ્યાત પ્રદેશી કંધ અથવા એક પરમાણ, બે અસંખ્યાત પ્રદેશ સ્કંધ અથવા એક દ્વિપદેશી, બે અસંખ્યાત પ્રદેશી સ્કંધ થાય ચાવવું અથવા એક સંખ્યાત પ્રદેશી, બે અસંખ્યાત પ્રદેશ સ્કંધ થાય. અથવા ત્રણે અસંખ્યાત પ્રદેશી..
ચાર ભાગ કરાતા - ત્રણ પરમાણુ, એક અસંખ્યાતપદેશી કંધ થાય. એ પ્રમાણે ચતુક સંયોગ યાવત દશક સંયોગ, જે રીતે સંખ્યાતપદેશીના કહ્યા તેમ જાણવા. વિશેષ ઓ • અસંખ્યાતમાં એક અધિક કહેવું ચાવતું અથવા દશ અસંખ્યાત પ્રદેશ સ્કંધ થાય છે.
સંખ્યાત ભાણ કરાતા એક સંખ્યાત પરમાણુ યુગલ, એક અસંખ્યાતપદેશી અંધ થાય છે અથવા સંધ્યાતદ્વિદેશી કંધ, એક અસંખ્યાતપદેશી કંધ થાય છે. એ પ્રમાણે યાવતું અથવા સંખ્યાત દશપદેશી કંધ, એક અસંખ્યાત પ્રદેશ સ્કંધ થાય છે. અથવા એક સંખ્યાત સંખ્યાતપદેશ સ્કંધ, એક અસંખ્યાતપદેશી સ્કંધ થાય છે અથવા સંખ્યાત અસંખ્યાતપદેશી સ્કંધ થાય.
અસંખ્યાત ભાગ કરાતા અસંખ્યાત પરમાણુ યુગલો થાય.
૧૮૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ભગવાન્ ! અનંતા પરમાણુ યુગલો ચાવતું શું થાય ? ગૌતમ ! અનંત પ્રાદેશિક સ્કંધ થાય છે. તેના ભેદ કરાતા-બે, ત્રણ યાવત દશ, સંખ્યાત, અસંખ્યાત, અનંત ભાગ પણ થાય છે.
બે ભાગ કરાતા એક પરમાણુ યુગલ, એક અનંતપદેશિક અંધ યાવતું અથવા બે અનંતપદેશિક સ્કંધ થાય છે.
ત્રણ ભાગ કરાતા બે પરમાણુ, એક અનંતપદેશિક સ્કંધ અથવા એક પરમાણુ, એક દ્વિપદેશિક, એક અનંતપદેશિક સ્કંધ થાય. યાવત્ અથવા એક પરમાણુ, એક અસંખ્યાતપદેશી, એક અનંતપદેશી સ્કંધ થાય અથવા એક પરમાણુ, બે અનંતપદેશી કંધ થવા એક દ્વિપદેશી, બે અનંતપદેશી સ્કંધ થાય. યાવતુ એક દશપદેશી, બે અનંતપદેશી ઢંધ થાય અથવા એક સંખ્યાતપદેશી, ને અનંતપદેશી કંધ થાય અથવા એક અસંખ્યાત પ્રદેશ, બે. અનંત પ્રદેશી કંધ થાય અથવા ત્રણે અનંતપદેશી સ્કંધ થાય.
ચાર ભાગ કરતા-ત્રણ પરમાણુ યુગલો, એક અનંત પ્રદેશ સ્કંધ થાય. એ પ્રમાણે ચતુક સંયોગ સાવ અસંખ્યાત સંયોગ, બધાં અસંખ્યાતમાં કહ્યા, તેમ અનંતમાં પણ કહેવા. વિશેષ એ કે – એક અનંતક અધિક કહેવું યાવતું અથવા એક સંખ્યાત સંખ્યાતપદેશી કંધ, એક અનંતપદેશી કંધ થાય છે. અથવા એક સંખ્યાત અસંખ્યાતપદેશી કંધ, એક અનંતપદેશી સ્કંધ થાય છે અથવા સંખ્યાત અનંતપદેશી સ્કંધ થાય છે.
અસંખ્યાત ભાગ કરાતા એક અસંખ્યાત પરમાણુ, એક અનંતપદેશિક સ્કંધ થાય છે અથવા એક અસંખ્યાત દ્વિદેશી કંધ, એક અનંતપદેશ સ્કંધ થાય છે. યાવત અથવા એક અસંખ્યાત સંખ્યાતપદેશી કંધ, એક અનંતપદેશી અંધ થાય છે અથવા એક અસંત અસંખ્યાતાપદેશી કંધ, એક અનંતપદેશી સ્કંધ થાય. અથવા અસંખ્ય અનંતપદેશી સ્કંધ થાય છે.
અનંત ભાણ કરાતા આનંદ પરમાણુ યુગલો થાય. • વિવેચન-પ૩૮ :
Uાવ - એકવથી, એકપણે. સાન્નિતિ - સંયુક્તરૂપે એકઠા થવું તે. દ્વિપદેશિક સ્કંધના ભેદમાં એક વિકલા છે, ત્રિપદેશિક ના બે, ચતુઃખદેશિકના ચાર, પંચપદેશિકના છે, છ પ્રદેશિકના દશ, સાત પ્રદેશિકના ૧૪, આઠ પ્રદેશિકના ૨૧, નવ પ્રદેશિકના-૨૮, દશ પ્રદેશિકના-૪૦, સંખ્યાત પ્રદેશિકના બે ભેદે-૧૧, ત્રણ ભેદે૨૧, ચાર ભેદે-૩૧, પાંચ ભેદે-૪૧, છ ભેદે-પ૧, સપ્તભેદે-૬૧, આઠ ભેદે-૭૧, નવ ભેદે-૮૧, દશ ભેદે-૯૧, સંખ્યાત ભેદત્વમાં તો એક વિકલ્પ છે.
અસંખ્યાતપદેશિકના બે ભાગે-૧૨, ત્રણ ભાગ-૨૩, ચાર ભાગે-38, પાંચ ભાગે-૪૫, છ ભાગે-૧૬, સાત ભાગે-૬૭, આઠ ભાગે-૮, નવ ભાગે-૮૯, દશા ભાગે-૧૦૦, સંખ્યાત ભાગે-૧૨, અસંખ્યાત ભેદ કરણમાં તો માત્ર એક જ વિકલ્પ
Page #354
--------------------------------------------------------------------------
________________
૧૨/-/૪/૫૩૮
કહેલ છે.
૧૮૭
અનંતપ્રદેશિકમાં બે ભાગે-૧૩, ત્રણ ભાગે-૨૫, ચાર ભાગે-૩૭, પંચ ભાગે૪૯, છ ભાગે-૬૧, સાત ભાગે-૭૩, આઠ ભાગે-૮૫, નવ ભાગે-૯૭, દશ ભાગે-૧૦૯, સંખ્યાત ભાગે-૧૨, અસંખ્યાતત્વમાં-૧૩, અનંત ભેદ કરણમાં તો એક જ વિકલ્પ કહેલ છે. - ૪ - ૪ - X +
પૂર્વે પુદ્ગલોનું સંહનન કહ્યું, તેને આશ્રીને કહે છે -
• સૂત્ર-૫૩૯ -
ભગવન્ ! આ પરમાણુ પુદ્ગલોના સંધાત અને ભેદના સંબંધથી થનારા અનંતાનંત પુદ્ગલ પરાવર્ત જાણવા યોગ્ય છે? તેથી (તેનું) કથન કરાયું છે ? હા, ગૌતમ ! - x - તેથી જ કથન કરાયેલ છે.
ભગવન્ ! પુદ્ગલ પરાવર્ત કેટલા ભેદે છે ? ગૌતમ ! સાત પ્રકારે છે - ઔદારિક, વૈક્રિય, તૈજસ, કાર્પણ પુદ્ગલ પરાવર્ત તથા મન, વચન અને આનાપાન પુદ્ગલ પરાવર્ત
ભગવન્ ! નૈરયિકને કેટલા પ્રકારે પુદ્ગલ પરાવર્ત છે ? ગૌતમ ! સાત પ્રકારે છે. તે આ ઔદારિક, વૈક્રિય યાવત્ આનાપાન પુદ્ગલ પરાવર્ત. એ પ્રમાણે યાવત્ વૈમાનિક કહેવું.
ભગવન્ ! પ્રત્યેક નૈરયિકના કેટલા ઔદારિક પુદ્ગલ પરાવર્ત્ત અતીતમાં થયા? અનંતા... ભાવિમાં કેટલા થશે ? કોઈના થશે અને કોઈના નહીં થાય. જેના થશે તેના જઘન્યથી એક કે બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા થશે.
-
ભગવન્ ! પ્રત્યેક અસુરકુમારના કેટલા ઔદાકિ પુદ્ગલ પરાવર્ત્ત અતીતમાં થયા ? એ પ્રમાણે જ. એ રીતે વૈમાનિક સુધી કહેવા.
ભગવન્ ! પ્રત્યેક નૈરયિકના કેટલા અતીત વૈક્રિય પુદ્ગલ પરાવર્ત છે ? અનંતા. એ પ્રમાણે જેમ ઔદારિક પુદ્ગલ પરાવર્તમાં કહ્યું, તેમ વૈક્રિય પુદ્ગલ પરાવર્તમાં પણ કહેવું. એ પ્રમાણે ચાવત્ વૈમાનિકના આનાપાન પુદ્ગલ
પરાવર્ત કહેવા.
આ પ્રમાણે એકત્ર સાત દંડકો થાય છે.
ભગવન્ ! નૈરયિકોના અતીત ઔદારિક પુદ્ગલ પરાવર્ત કેટલા થયા? ગૌતમ ! અનંતા. ભાવિ કેટલા થશે ? અનંતા. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું, એ પ્રમાણે વૈક્રિય પુદ્ગલ પરાવર્ત પણ કહેવું. એ પ્રમાણે યાવત્ આનાપાનું પુદ્ગલ પરાવર્ત વૈમાનિક સુધી કહેવા. એ પ્રમાણે આ પૃથક્ પૃથક્ સાત, ચોવીશે દંડકમાં કહેવા.
ભગવન્ ! પ્રત્યેક નૈયિકના નૈરયિકપણામાં કેટલા અતીત ઔદારિક પુદ્ગલ પરાવર્ત થયા ? એક પણ નહીં. ભાવિમાં કેટલા થશે ? એક પણ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
નહીં થાય.
ભગવન્ ! પ્રત્યેક નૈરયિકના અસુરકુમારત્વમાં કેટલા અતીત ઔદારિક પુદ્ગલ પરાવર્ત થયા? પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમારત્વમાં, સુકુમારત્વ માફક કહેવું.
ભગવન્ ! પ્રત્યેક નૈરયિકના પૃથ્વીકાયિકત્વમાં કેટલા અતીત ઔદાકિ પુદ્ગલ પરાવર્ત થયા ? અનંતા. ભાવિમાં કેટલા થશે ? કોઇને થશે, કોઈને નહીં થાય. જેને થશે, તેને જઘન્યથી એક કે બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત, અસંખ્યાત કે અનંતા થશે. એ પ્રમાણે યાત્ મનુષ્યત્વમાં જાણવા. વ્યંતર, જ્યોતિક અને વૈમાનિકત્વમાં અસુકુમારત્વ માફક જાણવું.
ભગવન્ ! પ્રત્યેક અસુકુમારના નૈરયિકપણામાં કેટલા અતીત ઔદારિક પુદ્ગલ પરાવર્ત થયા? નૈરયિકની જે વતવ્યતા કહી, તેવી અસુરકુમારની પણ વૈમાનિક પર્યંત કહેવી. એ પ્રમાણે યાવત્ નિતકુમારની, એ પ્રમાણે પૃથ્વીકાયની, એ પ્રમાણે સાવત્ વૈમાનિકની, બધાંનો એક આલાવો કહેવો.
૧૮૮
ભગવન્ ! પ્રત્યેક નૈરયિકના નૈરયિકપણામાં કેટલા અતીત વૈક્રિય પુદ્ગલ પરાવર્ત થયા? અનંતા. કેટલા થશે? એકથી માંડીને અનંતા. એ પ્રમાણે ચાવત્ સ્તનિતકુમારપણામાં કહેવું. પૃથ્વીકાયિકત્વમાં પૃચ્છા. એક પણ નથી. કેટલા થશે ? એક પણ નહીં એ પ્રમાણે જેને વૈક્રિય શરીર છે, ત્યાંથી લઈને ઉત્તરોત્તર કહેવા. જ્યાં વૈક્રિય શરીર નથી, તેને પૃથ્વીકાયિકત્વ માફક કહેવા. ચાવત્ વૈમાનિક જીવના તૈમાનિકપણા સુધી કહેવા.
તૈજસ પુદ્ગલ પરાવર્ત અને કામણ પુદ્ગલ પરાવર્ત સર્વત્ર એકથી લઈને ઉત્તરોત્તર કહેવા. મન પુદ્ગલ પરાવર્ત બધાં પંચેન્દ્રિયોમાં એકથી ઉત્તરોત્તર કહેવું, વિકલેન્દ્રિયમાં નથી. વાન પુદ્ગલ પરાવર્ત એ પ્રમાણે જ છે, માત્ર એકેન્દ્રિયમાં નથી તેમ કહેવું. આનાપાન પુદ્ગલ પરાવર્ત સર્વત્ર એકથી ઉત્તરોત્તર યાવત્ વૈમાનિકના વૈમાનિકપણાં સુધી કહેવું.
ભગવન્ ! અનેક નૈરયિકોના નૈરયિકપણામાં કેટલા અતીત ઔદાકિ પુદ્ગલ પરાવર્ત થયા ? એક પણ નહીં. કેટલા થશે ? એક પણ નહીં, એ પ્રમાણે સ્તનિતકુમારપણામાં સુધી કહેવું. - - પૃથ્વીકાયિકત્વમાં પૃચ્છા, ગૌતમ ! અનંતા. કેટલા થશે ? અનંતા. એ રીતે મનુષ્યપણા સુધી કહેવું વ્યંતર, જ્યોતિક, વૈમાનિકત્વમાં નૈરયિકત્વ માફક કહેવું. એ પ્રમાણે યાવત્ વૈમાનિકના વૈમાનિકપણામાં સુધી કહેવા.
આ પ્રમાણે સાતે પણ પુદ્ગલ પરાવતો કહેવા. જેને છે તેને અતિતા અને ભાવિના પણ અનંતા કહેવા. જેને નથી તેને બંને નથી તેમ કહેવું યાવત્ વૈમાનિકના વૈમાનિકપણામાં કેટલા અતીતા આનાપાનુ પુદ્ગલ પરાવર્ત થયા ?
અનંતા. કેટલા થશે? અનંતા.
Page #355
--------------------------------------------------------------------------
________________
૧૨-૪/૫૩૯
૧૮૯
• વિવેચન-પ૩૯ :
rufસ - અનંતર કહેલ સ્વરૂપવાળા પરમાણુ પુદ્ગલોના. અત્િ પરમાણુના. સUTTI - સંતન, સંઘાત, ભેદ એટલે વિયોજન તેનો યોગ તે સંહનન ભેદાનપાત, તેના વડે બધાં પુદ્ગલ દ્રવ્યો સાથે પરમાણુનો સંયોગ અને વિયોગ. અનંતાનંત - અનંત વડે અનંતને ગુણવા છે. એક પણ પરમાણુ, બે અણુકાદિથી અનંત અણુ દ્રવ્ય સાથે સંયોજતા અનંતા પરિવત પામે છે. કેમકે પ્રતિદ્રવ્ય પરિવર્તનો ભાવ છે. પરમાણુના અનંતત્વથી, પ્રતિ પરમાણુના અનંતપણાથી પરિવર્ત-પરમાણુપુદ્ગલ પરિવર્તાના અનંતાનંતવ જાણવા. પુનીત રિયટ્ટ - પુદ્ગલ દ્રવ્ય સાથે પરિવર્ત • પરમાણુનું મિલન તે પુદ્ગલ પરિવર્ત - x • માણ્યાતા - ભગવંત વડે પ્રરૂપિત એમ જાણવું. હવે પુદ્ગલ પસ્વિતના ભેદોને કહે છે -
ifના પાન પયટ્ટ - ઔદાકિ શરીરમાં વર્તતા જીવ વડે જે દારિક શરીર પ્રાયોગ્ય દ્રવ્યોના ઔદારિક શરીર વડે સમતપણે ગ્રહણ દારિક પુદ્ગલ પરિવર્ત. એ પ્રમાણે બીજામાં પણ જાણવું.
નારક જીવોને અનાદિ સંસારમાં સાત પ્રકારના પુદ્ગલ પરાવર્તા કહ્યા. • • અતીત અનંત અનાદિપણાથી અતીતકાળે જીવના અનાદિપણાથી પરાપર પગલા ગ્રહણ સ્વરૂપcથી જાણે H૦ સૂણ કહ્યું.
પુરવાર : પુરસ્કૃત, ભાવિમાં થનાર. કોઈ જીવને દૂરભવ્ય કે ભવ્યને તે હોય છે, કોઈ જીવને નથી હોતું, ઉદ્વર્તીને જે માનુષત્વને પામીને સિદ્ધિમાં જાય છે. - સંખ્યાત કે અસંખ્યાતભવે જાય છે, જે સિદ્ધિમાં તેને પરિવર્ત હોતું નથી. કેમકે તે અનંતકાલપણાથી છે.
અત્તર - એક નારકાદિને આશ્રીને, સત્ત - ઔદાકિાદિ સાત પ્રકારના પુદગલ વિષયપણાથી, સાત દંડકના ૨૪ દંડકો થાય છે. એકવ અને પૃથકવ દંડકોમાં આ વિશેષ છે. એકવ દંડકોમાં ભાવિ પૂગલ પરાવર્ત કોઈને ન પણ હોય. બહત્વ દંડકમાં તે હોય છે. આ કથન જીવસામાન્યના આશ્રયથી કર્યું.
નામHe નાકપણામાં વર્તમાનને ઔદારિક પુદ્ગલ ગ્રહણના અભાવથી એકને નથી. નૈરયિકના અસુરકુમારપણામાં અહીં વર્તમાનકાલીન નૈરયિકના અસુરકુમાપણામાં અતીત-અનાગત કાળસંબંધી જાણવું. કુત્તરિયા એક પછી ઉત્તરોત્તર અનંતા સુધી. આના વડે એમ સૂચવે છે કે - કોઈને હોય છે, કોઈને નથી હોતા, જેને હોય છે, તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત, અસંખ્યાત કે અનંત હોય. પુર્વ નાથ વેવ્ય સTY. જેમાં - વાયુકાયમાં, મનુષ્ય, પંચેન્દ્રિય તિર્યંચમાં, વ્યંતરાદિમાં વૈક્રિયશરીરમાં એક અથવા ઈત્યાદિ કહેવું. ‘જેને નથી' તે જેમ અકાયાદિમાં વૈકિય નથી તેમાં પૃથ્વીકાયિક માફક કહેવું. તેમને વૈક્રિય પગલ પરાવર્ત નથી તેમ કહેવું.
તેયાપોram તૈજસ, કામણ પુદ્ગલ પરાવર્ત, નાકાદિ સર્વે જીવોમાં એકાદિ
૧૯૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ પૂર્વવત કહેવા. કેમકે આ બંને બધામાં હોય છે. મનપુદ્ગલ પરાવર્ત પંચેન્દ્રિયોમાં જ હોય. વિકસેન્દ્રિયથી એકેન્દ્રિયો પણ લેવા. તેમને પણ ઈન્દ્રિયનું સંપૂર્ણત્વ છે. મનોવૃત્તિનો અભાવ છે. તેથી તેમને મન:પુદ્ગલ પરાવર્ત ન હોય. તૈજસાદિ પરિસ્વતી માર્ક સર્વનારકાદિ જીવ પદોમાં વયન પુદ્ગલ પરાવર્ત કહેવું. માત્ર એકેન્દ્રિયમાં વચન અભાવથી ન કહેવું. • x • હવે ઔદાકિાદિ પુદ્ગલ પરાવર્ત સ્વરૂપ -
• સૂત્ર-૫૪૦ :
ભગવાન ! ઔદાકિ પુદ્ગલ પરિવર્ત, ઔદારિક પુદ્ગલ પરિવત, એમ કેમ કહેવાય છે ? ગૌતમ ! ઔદસ્કિ શરીરમાં વર્તતા જીવે ઔદાશ્મિ શરીર યોગ્ય દ્રવ્યોને ઔદારિક શરીરરૂપે ગ્રહણ કર્યા, બદદ્ધ-સ્કૃષ્ટ કર્યા છે, હોષિતપ્રસ્થાપિત-અભિનિવિટ-અભિસમન્વાગત-પતિ-પરિણામિત-નિર્જિ-નિમ્રતનિઃસૃષ્ટ કર્યા છે, તેથી હે ગૌતમ! એમ કહ્યું,
એ પ્રમાણે વૈકિય પુગલ પરાવર્ત પણ છે. વિશેષ આ • વૈદિર શરીરમાં વર્તમાન વૈકિચશરીર યોગ્ય બાકી પૂર્વવતું. એ પ્રમાણે યાવત્ આન-પ્રાણ પુલ પરાવર્ત કહેવું. વિશેષ આ - અનાપાણ પ્રાયોગ્ય સર્વ દ્રવ્યો આનપ્રાણપણાએ. બાકી પૂર્વવત
ભગવાન ! ઔઘરિક પુગલ રાવતે કેટલા કાળે નિષ્પન્ન થાય ? ગૌતમ! અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણીકાળે નિષ્પન્ન થાય. એ પ્રમાણે વૈક્રિય પુદ્ગલ પરાવર્ત પણ જાણવું, ચાવતુ આનાપાણ યુગલ.
ભગવદ્ ! આ ઔદારિક યુગલ પરાવર્ત નિર્વતના કાળ, શૈક્રિય રાવતું આનિયાણ યુગલ પરાવર્તકાળમાં કોણ કોનાથી યાવતુ વિશેષાધિક છે ? ગૌતમ સૌથી અલ્ય કામણ પુદ્ગલ પરાવર્ત નિર્વતના કાળ છે. તૈજસ પુદ્ગલ અનંતગુણ, ઔદારિક પુદ્ગલ અનંતગુણ, આનપણ યુગલ અનંતગુણ, મનપુદગલ અનંતગુણ, વચનપુગલ અનંતગુણ, તેનાથી વૈક્રિય યુગલ પરાવત નિર્વતનાકાળ અનંતગુણ જાણવો.
• વિવેચન-૫૪o :
વ - સ્વીકૃત, - જીવ, પ્રદેશ વડે એકરૂપ, કઈ રીતે ? પહેલા શરીરને રેતી માફક પૃષ્ટ થાય અથવા પરસ્પર ગ્રહણથી પોષિત થાય, પૂર્વ પરિણામ અપેક્ષાથી બીજા પરિણામવાળું કરાય. પ્રસ્થાપિત - સ્થિર કરાય. વિટ્ટ - જેથી સ્થાપિત છે, તેથી જીવ પોતે નિવિષ્ટ કરેલ છે. અભિવિધિથી નિવિષ્ટ સર્વે જીવો અર્થાત્ જોડાયેલ. અભિવિધિથી બધાં સંપાપ્ત થયેલ - જીવ વડે સાનુભૂનિ આશ્રીને કહ્યું. જીવ વડે સર્વ અવયવ વડે, તેના સ આદાન દ્વાચી પર્યાપ્ત કરેલ. રસાનુભૂતિથી બીજા પરિણામને પામેલ, ક્ષીણ રસ કરાયેલ, જીવપ્રદેશથી નિઃસૃત. કઈ રીતે ? જીવે સ્વપદેશથી ત્યજેલ તે નિઃસૃષ્ટ. આ આધ ચાર પદ દારિકાદિ પુદ્ગલના ગ્રહણ વિષયક છે. પછીના પાંચ સ્થિતિ વિષયક, પછીના ચાર વિગમ વિષયક ચે.
Page #356
--------------------------------------------------------------------------
________________
૧૨-૪/૫૪૦
૧૧
૧૯૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ પરિવર્તામાં કોણ કોનાથી સાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં વૈદિયપુગલ પરાવત, વચનપુદ્ગલ અનંતગુણ, મન પુગલ અનંતગુણ, આનપાણ પુદગલ અનંતગુણ, ઔદારિક પુદ્ગલ અનંતગુણ, સૈક્સ પુગલ અનંતગુણ, કામણ પુદ્ગલ અનંતગુણ છે.
ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે યાવતુ વિચરે છે. • વિવેચન-પ૪૧ :
સૌથી થોડાં વૈક્રિય પુદ્ગલ પરિવર્ત, કેમકે ઘણાં કાળે તેનું નિર્વતન છે, તેનાથી અનંતગુણ વયત વિષયક, અલ્પતકાળે નિવર્તિ છે માટે. એ રીતે પૂર્વોક્ત યુક્તિથી બહુ-બહતર ક્રમથી બીજા પણ કહેવા.
ધે પુદ્ગલ પરાવર્તના નિર્વતનકાળ અને તેનું અા બહત્વ દશવિ છે - ઔદારિકાદિ કેટલા કાળે નિવર્તિ? અનંત ઉત્સર્પિણી આદિ. એક જીવના ગ્રાહકપણાથી અને પુદ્ગલના અનંતત્વથી પૂર્વેગૃહીત અને ગ્રહણના ગણવાથી અનંતી ઉત્સર્પિણીઅવસર્પિણી ઈત્યાદિ કહ્યું.
સૌથી થોડો કામણ પુદ્ગલ પરિવર્ત નિર્વતના કાળ, તે સૂમ ઘણાં પરમાણુ નિપાત હોય છે. તેથી એક હોવા છતાં ઘણાં ગ્રહણ થાય છે. બધાં નાકાદિ પદોમાં વર્તતા જીવને તે અનુસમયે ગ્રહણમાં આવે છે. થોડાં કાળ છતાં તેના સર્વે પુદ્ગલોનું ગ્રહણ થાય છે. તેનાથી તૈજસ પુદ્ગલ પરાવર્ત નિર્વતના કાળ અનંતગુણ છે. કેમકે સ્થલપણાંથી તૈજસ પુદ્ગલોનું અલાતું એક વખત ગ્રહણ થાય. એક ગ્રહણ છતાં અલપ્રદેશ નિપજ્ઞત્વથી તેમાં અલા એવા તેના અણુનું ગ્રહણ થવાથી અનંતગુણ છે.
તેનાથી ઔદારિક પુદ્ગલ પરાવર્ત નિર્વતના કાળ, અનંત ગુણ છે, કેમકે દારિક પુદ્ગલો અતિ મૂળ છે. સ્થૂળ એવા અાનું એકદા ગ્રહણ થાય. અભતરપ્રદેશી હોવાથી તેના ગ્રહણ છતાં એકદા અલ્પ જ અણુ ગ્રહણ કરાય છે. કામણ, તૈજસ પુદ્ગલવ તેમાં સર્વે પદોનું ગ્રહણ નથી. કેમકે ઔદારિક શરીરી જ તેનું ગ્રહણ કરે છે. ઘણાં કાળે ગ્રહણ થાય છે.
તેનાથી આન-પ્રાણ પુદ્ગલ પરિવર્ત કાળ અનંતગુણ છે. જો કે ઔદાકિ પુદ્ગલથી આન-પ્રાણ પુદ્ગલ સૂક્ષ્મ અને બહુપદેશિક છે. તેમાં અકાળથી ગ્રહણ સંભવે છે, તો પણ અપયતિ અવસ્થામાં તેના પ્રહણથી પયક્તિક અવસ્થામાં પણ
દારિક શરીર પુલ અપેક્ષાથી તેમાં અાપણાથી ગ્રહણ થતાં, તેનું શીધ્ર ગ્રહણ થતું નથી. તેથી ઔદારિક પુદ્ગલ પરિવર્ત નિર્વતના કાળથી અનંતગુણતા આનપ્રાણમાં કહી.
તેનાથી મન:પુદ્ગલ પશ્વિત નિર્વતનાકાળ અનંતગુણ છે. કઈ રીતે ? જો કે આનપ્રાણ પુદ્ગલો કરતા મનઃપુદ્ગલો સૂક્ષ્મ અને બહુ પ્રદેશી છે, તેથી અવાકાળ વડે તેનું ગ્રહણ થાય છે, તો પણ એકેન્દ્રિયાદિ કાયસ્થિતિવશથી મનના દીર્ધકાળે લાભથી માનસ પુદ્ગલ પરિવર્ત બહુકાળે સાધ્ય હોવાથી અનંતગુણ કહ્યું.
તેનાથી વયનપુદ્ગલ પરિવર્ત નિર્વતના કાળ અનંતગુણ છે. કઈ રીતે ? જો કે મન કરતાં ભાષા જદી પમાય છે, તે બેઈન્દ્રિય આદિ અવસ્થામાં થાય છે, તો પણ મનોદ્રવ્ય કરતાં ભાષા દ્રવ્યોની અતિ સ્થૂળતાથી થોડાંનું જ એકદા ગ્રહણથી, અનંતગુણ વાપુદ્ગલ કાળ છે.
તેનાથી વૈક્રિય પુદ્ગલ પરિવર્ત નિર્વતના કાળ અનંતગુણ છે. વૈક્રિય શરીરના અતિ બહુકાળે લભ્યપણાથી એમ કહ્યું.
પુગલ પરિવર્તાનું અલા બહુત્વ દર્શાવવા કહે છે – • સુત્ર-પ૪૧ - ભગવાન ! આ ઔદારિક યુગલ પરિવત ચાવત્ આનપાણ યુગલ
છે શતક-૧૨, ઉદ્દેશો-પ-“અતિપાત” છે.
– X - X - X - X - X - X – ૦ ઉદ્દેશા-૧૧-માં પુગલો કહ્યા. અહીં કર્મપુદ્ગલ સ્વરૂપ કહે છે. • સૂત્ર-૫૪૨,૫૪૩ :
[૫] રાજગૃહે યાવતુ આમ કહ્યું – ભગવન્! પ્રણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહના કેટલા વર્ણ-ગંધરસપર્શ છે ગૌતમ! પાંચ વર્ણ, પાંચ સ્ત્ર, ગંધ, ચાર સ્પર્શ કહ્યા છે.
ભગવાન ! કોઇ, કોય, રોસ, દોષ, આમ, સંજવલન, કલહ, ચાંડિકા, લંડન, વિવાદ એ બધાંના કેટલા વર્ષ ચાવતુ સ્પર્શ છે ? ગૌતમ પાંચ વણ, પાંચ સ, બે ગંધ, ચાર સ્પર્શ કહ્યા છે.
ભગવાન ! માન, મદ, દ, ખંભ, ગd, અયુcક્રોશ, પરસ્પરિવાદ, ઉત્કર્ષ, અપકર્ષ, ઉad, ઉauમ, દુનમના કેટલાં વણદિ છે ? ગૌતમ! પાંચ વર્ષ આદિ ક્રોધ પ્રમાણે છે .• ભગવાન ! મારા, ઉપધિ, નિકૃતિ, વલય, ગ્રહણ, નૂમ, કર્ક, કુર, જિહાતા, કિબિલ, આદરણ, મૂહનતા, વચનતા, પ્રતિકુચનતા, સાતિયોગ આ પંદરના કેટલા વણાદિ છે? ગૌતમ! પાંચ આદિ.
ભગવન્! લોભ, ઈચ્છા, મૂછ, કાંા, ગૃદ્ધિ, ધૃણા, ભિષા, અભિધ્યા, આશંસનતા, પ્રાર્થનતા, લાલપનતા, કામાશા, ભોગાશા, જીવિતાશા, મરણાશા, મંદિરાગ. આ કેટલાં વર્ષાદિના છે ? ક્રોધ મુજબ જાણવું.
ભગવન! રાગ, દ્વેષ, કલહ ચાવતું મિશ્રાદનિશું. આ બí કેટલા વણના છે? ક્રોધની જેમ ચાવત ચાર સ્પર્શ સુધી કહેવું.
[૫૪] ભગવત્ ! પ્રાણાતિપાત વિરમણ યાવતું પરિગ્રહ વિરમણ, ક્રોધ વિવેક યાતુ મિશ્રાદનિશલ્ય વિવેક, આ બધાં કેટલા વણના ચાવંતુ કેટલા સ્પર્શવાા છે. ગૌતમ! વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે.
Page #357
--------------------------------------------------------------------------
________________
૧૨-/૫/૫૪૨,૫૪૩
૧૯૩
ભગવના ઔાતિકી, વૈનાયિકી, કાર્મિકી, હરિણામિકી ચારે કેટલાં વણદિથી છે ? પૂર્વવત રાવત અસ્પણ કહેવા.
ભગવાન ! અવગ્રહ, vહા, અપાય, ધારણા ચારે કેટલા વણાંદિવાળા છે? એ પ્રમાણે પૂર્વવત્ યાવતુ અસ્પર્શ કહ્યા છે.
ભગવન / ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, સુરક્ષાકર પરાક્રમ આ બધાં કેટલા વણદિવાળા છે તે પ્રમાણે પૂર્વવત્ યાવત્ અલ્પ છે.
ભગવદ્ ! સાતમું અવકાશાંતર કેટલા વણદિવાળા છે ? એ પ્રમાણે ચાવતું અell છે. • - ભગવાન ! સાતમો તનુવાત કેટલા વર્ષ આદિથી છે ? પ્રાણાતિપાત મુજબ છે, વિશેષ - આઠ પશવાળો કહ્યો છે. જેમ સાતમો તનુવાત છે, તેમ સાતમો નિવાતઘનોદધિ, પૃdી કહેa. છઠ્ઠો અવકાશાંતર વણદિ રહિત છે. તેનુવાત યાવત છઠ્ઠી પૃથવી એ આઠ સ્પર્શવાળા છે. એ પ્રમાણે સાતમી પૃવીની વકતવ્યd માફક ચાવતુ પહેલી પૃની કહેવા. * - જંબૂદ્વીપથી લઈને સ્વયંભૂરમણાસમુદ્ર, સૌધર્મકભ ચાવતું ઇષતપમારા પૃથ્વી, નૈરચિકવાસ વાવ4 વૈમાનિકવાસ આ બધાં જ આઠ પરવાળા છે.
ભગવન ! નૈરાયિકો કેટલા વર્ષ ચાવતું પરવાળ છે? ગૌતમ! વૈક્રિય અને તૈજસની અપેક્ષાએ પાંચ વર્ણ, પાંચ સ્ટ, બે ગંધ, આઠ સ્પર્શવાળા છે, કામણને આશ્ચીને પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, ચાર પવિાળા છે. જીવની અપેક્ષાએ વર્ણ યાવ4 સ્પર્શથી રહિત છે. એ પ્રમાણે નિતકુમાર સુધી જાણવું. - - - પૃવીકાચિકની પૃચ્છા.
ઔદાકિ અને વૈજસની અપેક્ષાઓ પાંચ વર્ણ યાવતુ આઠ પશવાળા છે, કામણને આશ્ચીને, નૈરયિકવત, જીવને આશ્રીને પૂર્વવતુ, એ પ્રમાણે યાવત્ ચઉરિન્દ્રિય જાણવા. વિશેષ આ • વાયુકાયિક જીવોને ઔદારિક, વૈક્રિય, વૈજસને આwીને પાંચ વર્ષ ચાવતું આઠ સ્પર્શ કહેવા, બાકીના જીવો નૈરયિકવતુ જાણવા. પંચેન્દ્રિય તિચિયોનિકો વાયુકાયિકવત જાણવા. મનુષ્ય વિષયક પૃછા. ઔદાકિ, ઐક્રિય, આહારક, વૈજસને આશ્રીને પાંચ વર્ણ યાવત આઠ સ્પર્શે છે. કામણ અને જીવને આશ્રીને નૈરયિકવતુ કહેવા. વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકોને નૈરયિકવત કહેવા.
ધમસ્તિકાય યાવતું પુદગલ, આ બધાં વણદિરહિત છે. વિશેષ એ કે યુગલો પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શવાળા છે.
જ્ઞાનાવરણીય ચાવત તરાય, એ બધાં ચાર વાળા છે.
ભગવત્ / કૃewા કેટલા વાદિથી છે ? દ્રવ્યવેસ્થાને આપીને પાંચ વર્ણ યાવતુ આઠ સ્પર્શે છે. ભાવલેશ્યાને આશ્રીને અવણિિદ છે. એ પ્રમાણે શુકલતેશ્યા પા ાણવું.
સમ્માદિ ત્રણ, ચક્ષુદર્શનાદિચાર, અભિનિભોધિક જ્ઞાન યાવત્ [11/13
૧૯૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ વિભંગાન, આહાસંજ્ઞા યાવત્ પરિગ્રહ સંજ્ઞા આવણિિદ છે.
ઔદારિક શરીર યાવત તૈજસ શરીર, એ બધાં આઠ સ્પર્શ વાળા છે, કામણશરીર ચાર સ્પર્શવાળ છે. મનોયોગ, વચનયોગ ચાર સ્પર્શવાળા છે, કાયયોગ આઠ સારવાળો છે. સાકારોપયોગ, આનાકારોપયોગ વણદિરહિત છે. • • ભગવાન ! સ દ્રવ્યો કેટલા વણદિવાા છે? ગૌતમ ! કેટલા સભ્યો પાંચ વર્ષ ચાવતું આઠ સ્પર્શવાળા છે, કેટલાંક સર્વદ્રવ્યો પાંચવણ યાવ4 ચાર પશવાળા છે, કેટલાંક સર્વદ્રવ્યો એક ગંધ એક વર્ણ, એક રસ, બે સાવાળા છે, કેટલાંક સર્વદ્રવ્યો વર્ણ ચાવત સ્પર્શ આદિ રહિત છે. એ પ્રમાણે સર્વે પ્રદેશો, સર્વ પચયિો, અતીતકાળ અવર્ણ યાવત સ્પર્શ છે. એ પ્રમાણે નાગતકાળ, સર્વકાળ પણ જાણવો.
• વિવેચન-૫૪૨,૫૪૩ :
પ્રાણાતિપાતજનિત કે તર્જનક ચા િમોહનીય કમોંપવાસ્થી પ્રાણાતિપાત જ લેવું. એ પ્રમાણે આગળ પણ જાણવું. તેના પુદ્ગલરૂપત્વથી વર્ણાદિ થાય છે, તેથી, કહ્યું છે કે – પાંચ વર્ણ ઈત્યાદિ. કહ્યું છે કે – પાંચ સ, પાંચ વર્ષથી પરિણત, બે ગંધ, ચાર સ્પર્શવાળા અનંતપ્રદેશ દ્રવ્યો, સિદ્ધો કરતાં અનંતગુણહીન છે. ચાર સ્પર્શ તે - સ્નિગ્ધ, રૃક્ષ, શીત, ઉષ્ણ, સ્પર્શી સૂક્ષ્મ પરિણામ પરિણત પુદ્ગલોના હોય છે, સૂમ પરિણામત તે કર્મ.
ક્રોધ-ક્રોધ પરિણામ જનક કર્મ, તેમાં ક્રોધ એ સામાન્ય નામ છે. કોષ આદિ તેના વિશેષ નામ છે. તેમાં પ - ક્રોધોદય સ્વભાવથી ચલન માત્ર રસ - ક્રોધનો જ અનુબંધ, લો • આત્માને કે બીજાને દૂષણરૂપ. આ ક્રોધના કાર્ય છે. દેવ -
પીતિ મગ, અક્ષHI - બીજાએ કરેલ અપરાધને ન સહેવો છે. સંવનન - ધીમે ધીમે ક્રોધાગ્નિ વડે જ્વલન, વનઇ - મોટા શબ્દોથી અન્યોન્ય અસમંજસ ભાષણ, આ ક્રોધ કાર્ય છે. વાડિવી - રૌદ્રાકારકરણ, આ પણ ક્રોધ કાર્ય જ છે. ધન - દંડાદિથી યુદ્ધ, વિવ૬ - વિપ્રતિપતિથી ઉદ્ભવેલ વચનો. આ બધાં તેના કાર્યો છે. અથવા આ શબ્દો એકાર્યક છે.
માન પરિણામ જનક કર્મ, તેમાં માન એ સામાન્ય નામ છે, મદ આદિ વિશેષ નામ છે. તેમાં - હર્ષમાત્ર, - દૈતતા, સંપ - નમતા, કાર્ય - શૌડીયે, અTrોન • પોતા કે બીજા પ્રત્યે ગુણની ઉત્કૃષ્ટતા કહેવી. પરંપરિવાર્ - બીજા વિશે હલકું બોલવું અથવા ગુણોથી પરિપાતન. કોણ - પોતાના કે પારકાના થોડી ક્રિયા વડે ઉત્કૃષ્ટતા કરવી તે અથવા ઉકાશન-અભિમાનથી સ્વકીય સમૃદ્ધિ આદિનું પ્રકાશન. ૩૫વામીન - અપકર્ષણ કે અવકર્ષણ-અભિમાનથી પોતાની કે બીજાની ક્રિયાના આરંભ વડે કંઈ પણ વ્યાવર્તન કે અભિમાનથી ન પ્રકાશવું તે. ૩UTણ - નમનરહિત, નમનના અભિમાનથી ઉatd. અથવા નયહિતકે નયાભાવ. ૩UTE - મદ અનુપવેશથી ઉન્નમન. સુત્રમ - મદથી દુષ્ટ નમન કરવું. આ ખંભાદિ માનના કાર્યો છે અથવા
Page #358
--------------------------------------------------------------------------
________________
૧૨/-/૫/૫૪૨,૫૪૩
માનસૂચક શબ્દો છે.
માવા - સામાન્ય નામ છે, ઉપધિ આદિ તેના ભેદો છે. તેમાં દિ - કોઈને ઠગવા માટે તેની પાસે જઈને દુર્ભાવ કરવો. નિહિ - નિત્ય કરણ કે નિકૃતિ. આદર કરીને બીજાને ઠગવા, પૂર્વકૃત માયાને ઢાંકવા બીજી માયા કરવી. વતમ્ - જે ભાવથી વલય માફક-વવાન રોટામાં પ્રવર્તે તે ભાવવલય. મુળ - બીજાને વ્યામોહ માટે જે વચન જાળ તે. નૂમ - બીજાને ઠગવા નિમ્નતાથી કે નિમ્નસ્થાનનો આશ્રય કરવો તે. ન - હિંસાદિરૂપ પાપ, તે નિમિતે જે ઠગવાનો અભિપ્રાય. ધ્રુવ - જે રીતે રૂપ કુત્સિત થાય, તે રીતે વિમોહ પમાડે, ભાંડાદિ કર્મ માયા વિશેષ. નિમ્મુ - બીજાને ઠગવાના અભિપ્રાયથી ક્રિયામાં મંદતાનું આલંબન કરે. વિબ્લિસ - માયા વિશેષથી જન્માંતરે કે અહીં કિલ્બિષ થાય, મવરળવ - માયાચારથી કોઈનો આદર કરવો - સામે જવું, બીજાને ઠગવા માટે વિવિધ ક્રિયા આચરણ, મૂન - સ્વરૂપને ગોપવવું, તંત્રન - બીજાને ઠગવા પત્નિચંન્નળયા - સરળતાથી પ્રવૃત્તના વચનનું ખંડન. સાનોન - અવિશ્વાસ. યુક્ત સંબંધ, ઉત્કૃષ્ટ દ્રવ્ય સાથે નિકૃષ્ટ દ્રવ્યનો સંયોગ કરવો. આ બધી માયા છે. અથવા માયાદિ શબ્દો એકાર્થક છે.
લોભ
સામાન્ય ભેદ, ઈચ્છાદિ તેનો વિશેષ ભેદ. તેમાં કૃચ્છા - અભિલાષ માત્ર, મુર્છા - સંરક્ષણાનુબંધ, ક્ષક્ષ્ણ - અપ્રાપ્તાર્થની આશંસા, ત્તિ - ગૃદ્ધિ, પ્રાપ્તાર્થમાં આસક્તિ, તત્ત્ત - પ્રાપ્ત પદાર્થનો વ્યય ન થાય તે ઈચ્છા મિષ્ન - વિષયોનું ધ્યાન, અભિન્ન - ભિધા સદેશ ભાવાંતર, તેમાં અદૃઢ અભિનિવેશ, ચિત્ત ચંચળતા, આમમળવ - આશંસા, મારા પુત્ર કે શિષ્યને આવું, આવું થાઓ, ઈત્યાદિ રૂપ આશા, પત્નાવ - પ્રાર્થના, બીજા પાસે અર્થની યાંછા, નાળિય - પ્રાર્થના માટે જ વારંવાર બોલવું, જામTH - શબ્દરૂપ પ્રાપ્તિ સંભાવના, મોમ - ગંધાદિ પ્રાપ્તિ સંભાવના, નીવિતામ - જીવિતવ્ય પ્રાપ્તિ સંભાવના, મરળામા કોઈ અવસ્થામાં મરણ પ્રાપ્તિની ઈચ્છા કરવી, વિશળ - વિધમાન સમૃદ્ધ વસ્તુ પરત્વે હર્ષ કે મમત્વ ભાવ, પેગ્ન - પ્રેમ, પુત્રાદિ વિષય સ્નેહ, મ - અપ્રીતિ, વાદ - પ્રેમ, હાસ્યાદિ વશ ઉત્પન્ન વાયુદ્ધ. ચાવત્ શબ્દથી આ પ્રમાણે જાણવું - અભ્યાખ્યાન, વૈશુન્ય, અરતિતિ, પરપરિવાદ, માયામૃષા.
-
૧૯૫
હવે ઉક્ત અઢાર પ્રાણાતિપાતાદિ પાપ સ્થાનોથી વિપરીત-તેના સ્વરૂપને જણાવવા
કહે છે – મેત્યારિ - વધ આદિ વિરમણો જીવઉપયોગ સ્તૂપ અને મૂર્ત-અમૂર્તત્વથી જીવ ઉપયોગ છે, તેના-વધાદિ વિરમણોનું અમૂર્તત્વ છે, તેથી અવર્ણાદિપણું છે. જીવના રૂપ વિશેષને આશ્રીને કહે છે જેનું પ્રયોજન ઉત્પત્તિ જ છે, તે ઔત્પાત્તિકી. (શંકા) ક્ષયોપશમ એ તેનો હેતુ નથી ? સત્ય છે, તે અંતરંગપણાથી સર્વ બુદ્ધિ સાધારણ છે, માટે વિવક્ષા કરી નથી, તે અન્ય શાસ્ત્રાદિકર્માભ્યાસાદિની અપેક્ષા રાખતી નથી, માટે ઔત્પાતિકી, લેન્ડ્સ - વિનય અર્થાત્ ગુરુ શુશ્રૂષા, તે જેનું કારણ છે, તેનાથી પ્રધાન તે વૈનયિકી. મય - આચાર્ય રહિત તે કર્મ, આચાર્યસહિત
-
૧૯૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
તે શિલ્પ અથવા કર્મ અને શિલ્પ એ નિત્ય વ્યવહાર છે. તે કર્મથી જન્મેલ તે કર્મજા. પારિમિય-પરિ - ચોતરફથી નમવું તે, પરિણામ - સુદીર્ઘકાલ પૂર્વપરાર્થ અવલોકનાદિજન્ય આત્મધર્મ, તે જેનું કારણ છે તે પારિણામિકી બુદ્ધિ. જીવધર્મત્વથી અમૂર્ત હોવાથી અવર્ણાદિ છે.
જીવધર્મ અધિકારથી અવગ્રહાદિ સૂત્ર અને કર્માદિસૂત્ર. અમૂર્ત અધિકારથી અવકાશાંતર સૂત્ર. અમૂર્તત્વના વિપરીતપણાથી તનુવાત આદિ સૂત્ર કહ્યા છે. જેમકે સત્તમે ખં પહેલી, બીજી પૃથ્વીના જે અંતરાલમાં આકાશખંડ, તે પ્રથમ, તેની અપેક્ષાએ સાતમું, સપ્તમીની નીચે, તેની ઉપર સાતમો તનુવાત, તેની ઉપર સાતમો ઘનવાત, તેની ઉપર સાતમો ઘનોદધિ, તેની ઉપર સાતમી પૃથ્વી, તનુવાતાદિના પૌદ્ગલિક મૂર્તત્વથી પંચવર્ણાદિત્વ છે, બાદર પરિણામથી આઠ સ્પર્શત્વ છે. આઠ સ્પર્શ આ છે શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ, મૃદુ, કઠિન, લઘુ, ગુરુ ભેદથી.
જંબુદ્વીપમાં - અહીં ચાવત્ કરણથી લવણસમુદ્રાદિ પદો કહેવા. યાવત્ વૈમાનિકવાસા. અહીં ચાવત્ કરણથી અસુકુમારાવાસાદિ ગ્રહણ કરવા, તે ભવન, નગર, વિમાન, તિર્થાલોકમાં તે નગરીઓ.
વૈક્રિય, તૈજસ શરીરમાં જ બાદર પરિણામ પુદ્ગલરૂપ છે, તેથી બાદરત્વથી તેમાં નારકોનું અષ્ટ સ્પર્શત્વ છે. કાર્પણને આશ્રીને સૂક્ષ્મ પરિણામ પુદ્ગલરૂપથી ચાર સ્પર્શ છે તે શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૃક્ષ છે.
ધમ્મત્યિા અહીં યાવત્ કરણથી આમ જાણવું - અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય, આવલિકા, મુહૂર્ત ઈત્યાદિ. - - દ્રવ્ય લેશ્યાવર્ણ, ભાવલેશ્યા-આંતર પરિણામ. અહીં કૃષ્ણલેશ્યાદિથી પરિગ્રહ સંજ્ઞા સુધી વર્ણાદિરહિત, જીવપરિણામત્વથી છે ઔદાકિાદિ ચાર શરીરો પંચવર્ણાદિ અને આઠ સ્પર્શો બાદર પરિણામ પુદ્ગલ રૂપત્વથી છે. સર્વત્ર ચાર સ્પર્શત્વમાં સૂક્ષ્મ પરિણામ કારણથી છે, અને અષ્ટ સ્પર્શત્વ બાદર પરિણામ કારણથી કહેવા.
સબવઘ્ન - ધર્માસ્તિકાયાદિ, કેટલાંક સર્વદ્રવ્યો પંચવર્ણ ઇત્યાદિ બાદર પુદ્ગલ દ્રવ્યોને આશ્રીને કહ્યા. સર્વ દ્રવ્યો મધ્યે કેટલાંક પંચવર્ણાદિ છે. ‘ચાર સ્પર્શ' એ અહીં પુદ્ગલ દ્રવ્યોને જ સૂક્ષ્મને આશ્રીને છે. એક ગંધ ઈત્યાદિ પરમાણુ આદિ દ્રવ્યોને આશ્રીને છે. પરમાણુ દ્રવ્યોને આશ્રીને કહે છે – તેનું અંત્ય કારણ સૂક્ષ્મ અને નિત્ય પરમાણુ હોય છે, એકરસ-વર્ણ-ગંધ-બે સ્પર્શ અને કાર્યલિંગ. બે સ્પર્શ સૂક્ષ્મસંબંધી છે, ચાર સ્પર્શોમાંના કોઈપણ અવિરુદ્ધ હોય છે. તેથી કહે છે – સ્નિગ્ધ, ઉષ્ણ લક્ષણ કે સ્નિગ્ધ શીત લક્ષણ કે રૂક્ષશીતલક્ષણ કે રૂક્ષ ઉષ્ણ લક્ષણ. અવા આદિ,
ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોને આશ્રીને કહે છે – દ્રવ્યાશ્રિતપણાથી પ્રદેશ પર્યાયોના દ્રવ્ય
સૂમાંતરથી તે સૂત્ર છે. તેમાં પ્રદેશ એટલે દ્રવ્યના નિર્વિભાગ અંશો, પર્યાવો એટલે ધર્મો. તે આ પ્રમાણે કહેવા - ભગવન્ ! સર્વ પ્રદેશો વર્ણથી છે ? ગૌતમ ! કેટલાંક સર્વ પ્રદેશો પંચવર્ણી યાવત્ આઠ સ્પર્શવાળા છે. અહીં મૂર્ત દ્રવ્યોના પ્રદેશો અને
Page #359
--------------------------------------------------------------------------
________________
૧૨-/૫/૫૪૨,૫૪૩
પર્યવો મૂdદ્રવ્યવહુ પંચવણદિ, અમૂર્તદ્રવ્યોના અમૂર્તદ્રવ્યવહુ વણદિ. અતીતકાળાદિ ત્રણ, અમૂર્તત્વથી અવાણદિ છે. વણિિદ અધિકારથી કહે છે –
• સૂગ-૫૪૫,૫૪૬ -
[૫૪] ભગવાન ! ગર્ભમાં ઉત્પન્ન થતો જીવને કેટલા વર્ણ, ગંધ, રસ, સાઈ, પરિણામ પરિણમે છે? ગૌતમ ! પાંચ વર્ણ, પાંચ સ્ટ, બે ગંધ, આઠ સ્પર્શવાળા પરિણામથી પરિણત થાય છે.
[૫૪] ભગવત્ ! શું જીવ કમથી જ વિવિધ રૂપોને પ્રાપ્ત થાય છે, કમ વિના નહીં? શું જગત્ કર્મોથી વિવિધ રૂપોને પ્રાપ્ત થાય છે, અકર્મથી નહીં? હાં, ગૌતમ! કર્મથી યાવ4 પરિણમે છે. અકમથી વિવિધ રૂપોને પ્રાપ્ત નથી કરો. • • ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૫૪૫,૫૪૬ :
WિITH TH$ - સ્વરૂપને પામે છે, કેટલાં વર્ણાદિ વડે રૂપ વડે પરિણમે છે ? પંચવર્ણવી. ગર્ભ ઉત્પતિ કાળમાં જીવ શરીરના પાંચ વણદિપણાથી, ગર્ભોતિકાળે જીવપરિણામના પાંચ વર્ણાદિ જાણવા.
અનંતર ગર્ભમાં આવતા જીવો વર્ણાદિથી વિચિત્ર પરિણામને પામે છે, તે કહ્યું. હવે વિચિત્ર પરિણામ જ જીવના જે રીતે થાય તે કહે છે - વિભાગરૂપ ભાવ - નાક, તિયચ, મનુષ્ય, દેવ ભવોમાં વિવિધ પરિણામ. રાતિ - પામે છે, તે - તે નાકાદિ ભાવોમાં જાય છે. નર્મન્ - જીવસમૂહ, જીવદ્રવ્યના જ વિશેષ જંગમ નામરૂપ. * * *
૧૯૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 તુંબી સમાન વર્ણપભાવાળું છે. લોહિત સહુ વિમાન મંજિ વણભિાવાનું છે. પીત રાહુ વિમાન હાલિદ્ધ વણભાવાળું છે. શુક્લ રાહુ વિમાન ભમ્મરાશિ વાભિાવાળું કહ્યું છે..
જ્યારે ગમનાગમન કરતો, વિકુવા કરતો, કામક્રીડા કરતો, રાહુદેવ પૂર્વમાં સ્થિત ચંદ્રની વેશ્યાને ઢાંકીને પશ્ચિમ તરફ ચાલ્યો જાય છે, ત્યારે પૂર્વનો ચંદ્ર દેખાય છે અને પશ્ચિમનો રાહુ દેખાય છે.
- જ્યારે ગમનાગમન • વિકવણા-પરિચાર કરતો યહુદેવ ચદ્ધની વેશ્યાને પશ્ચિમમાં આવરીને પૂર્વમાં ચાલ્યો જાય છે, ત્યારે પશ્ચિમી ચંદ્ર દેખાય છે, પૂર્વનો સહુ દેખાય છે. એ પ્રમાણે જેમ પૂર્વ-પશ્ચિમમાં બે આલાવા હા, એ રીતે દક્ષિણથી ઉત્તરમાં બે આલાવા કહેવા. એ રીતે ઉત્તરપૂર્વથી દક્ષિણ પશ્ચિમમાં બે આલાવા કહેવા, દક્ષિણપૂર્વથી ઉત્તર-પશ્ચિમમાં બે અલાવા કહેવા. એ પ્રમાણે ચાવતુ ઉત્તર-પશ્ચિમમાં ચંદ્ર દેખાય છે ત્યારે દક્ષિણપૂર્વમાં રાહુ દેખાય છે.
જ્યારે ગમનાગમન, વિકુdણા, પરિચાર કરતો સહુ ચંદ્ર લેયાને આવરતોઆવરતો રહે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે – એ પ્રમાણે નિચે સહુએ ચંદ્રનું ગ્રહણ કર્યું. એ પ્રમાણે જ્યારે ગમનાગમન આદિ કરતો સહુ ચંદ્રલેશ્યાને આવરતો નજીક થઈને પસાર થાય છે, ત્યારે મનુષ્ય લોકમાં મનુષ્યો કહે છે – નિશે ચંદ્રએ રાહુની કુક્ષીનું ભેદન કર્યું. એ પ્રમાણે જ્યારે ગમનાગમનાદિ કરતો રાહુ ચંદ્રની વેશ્યાને આવરતો પાછો ફરે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે – નિશે રાહ વડે ચંદ્ર વમન કરાયો. એ પ્રમાણે જ્યારે ગમનાગમન કરતો રાહુ ચંદ્ર લેસ્યાને નીચેથી, બંને પડખેથી, ચારે દિશાથી આવરીને રહે છે, ત્યારે મનુષ્ય લોકમાં મનુષ્યો કહે છે - નિશે રાહુએ ચંદ્રને ગ્રસ્યો.
ભગવાન / સહુ કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે. તે આ યુવરાહુ અને પર્વરાહુ. તેમાં જે તે યુવરાહુ છે, તે કૃષ્ણપક્ષની એકમથી પંદર ભાગથી ચદ્ધની લયાના પંદરમાં ભાગને આવરતો આવરતો રહે છે. તે આ રીતે – એકમે પહેલો ભાગ, બીજે બીજો ભાગ યાવતું પંદરમે દિને પંદરમો ભાગ, ચરમ સમયે ચંદ્ર સવા આવૃત્ત થઈ જાય છે, બાકીના સમયે ચંદ્ર આવૃત્ત અને અનાવૃત્ત હોય છે. તે જ પ્રમાણે શુકલ પક્ષમાં ચંદ્રમાંને ખુલ્લો કરતો-કરતો રહે છે, પ્રથમાએ પ્રથમ ભાગ યાવતું પંદરમાં દિવસે પંદરમો ભાગ ખુલ્લો કરે છે. છેલ્લે સમયે ચંદ્ર સંપૂર્ણ અનાવૃત્ત થાય છે, બાકીના સમયમાં ચંદ્ર આવૃત્ત કે અનાવૃત્ત હોય છે.
તેમાં જે પવરાહુ છે, તે જઘન્યથી છ માસમાં, ઉત્કૃષ્ટથી ૪ર-માસમાં ચંદ્રને અને ૪૮ વર્ષે સૂર્યને ઢાંકે છે.
• વિવેચન-પ૪૬ :
fછંતે - તેમનું વચન મિથ્યાત્વ છે કેમકે અપમાણ છે અને કુપવચન સંસ્કારોથી યુક્ત છે. ગ્રહણ એ રાહુ અને ચંદ્રના વિમાનની અપેક્ષા છે, વિમાનનો
છે શતક-૧૨, ઉદ્દેશ-૬-“સહુ” છે
- X - X - X - X - X - X – o જગતના વિભક્તિભાવ કર્મવી છે, તે ઉદ્દેશા-૫-ને અંતે કહ્યું. તે સહુ પ્રસનથી ચંદ્રના પણ થાય છે એ શંકાનિરાસ માટે કહે છે -
• સૂત્ર-પ૪૬ :
રાજગૃહમાં યાવઆ પ્રમાણે કહે છે – ભગવન ! ઘણાં લોકો પરસ્પર આમ કહે છે યાવતું પરૂપે છે તે ખરેખર રાહુ ચંદ્રને સે છે, હે ભગવન્ ! તે કઈ રીતે આમ હોય ? હે ગૌતમ! જે ઘણાં લોકો પરસ્પર એમ કહે છે યાવત્ તે મિથ્યા કહે છે. પણ હે ગૌતમ ! હું એમ કહું છું. યાવ4 ઓમ પરપુ છું - એ પ્રમાણે નિષ્ણે સહુ દેવ મહહિક ચાવત મહાસભ્ય, ઉત્તમ વસ્ત્રધારી, ઉત્તમ માલ્યાધર, ઉત્તમ ગંધાર, ઉત્તમ આભરણધારી છે. તે રાહુ દેવના નવ નામ કહ્યા છે - શૃંગાટક, જટિલક, મક, અસ્ક, દક્રક, મગર, મત્સ્ય, કાચબો, કૃણસી.
રાહુનું દેવવિમાન પંચવર્ણી છે – કૃષ્ણ, નીલ, લોહિત, હાલિક, . તેમાં રાહુનું કાળુ વિમાન, કાજલ વર્ણની આભાવાળું, નીલ રાહુ વિમાન લીલી
Page #360
--------------------------------------------------------------------------
________________
૧૨-૬/પ૪૬
૧૯
ગ્રાસક-ગ્રસનીય સંભવ નથી. આ ઘરને આ ખાઈ ગયો એવો વ્યવહાર દેખાતો નથી ? સાચું, તે માત્ર આચ્છાધઆચ્છાદક ભાવથી છે, અન્યથા નથી. આચ્છાદન ભાવથી ગ્રાસ વિવક્ષામાં અહીં પણ વિરોધ નથી. હવે જે સાચું છે, તે દર્શાવવાને કહે છે - મારું પુનઃ આદિ.
ગન - દીપમાલિકાનું કાજળ, તેનો જે વર્ણ, તેના જેવી આભા જેની છે તે, તથા તા - તુંબિકા, તે પકવ અવસ્થામાં લેવું. જન્મરાશિ - રાખના ઢગલા જેવી વર્ણની આભા. તેથી શું તે કહે છે - ચાલતો જઈને, પછી પાછો આવતો કૃષ્ણવર્ણદિ વિમાન વડે, તેમ કહેવું સ્વભાવયારથી ચરતો, આ બે પદ વડે સ્વભાવિક ગતિ કહી. વિકર્વણા કરતો, પરિવાર • કામક્રીડા કરતો, આ બંનેથી અતિ વરાથી પ્રવર્તમાન વિસંસ્યુલ ચેષ્ટા વડે પોતાના વિમાનમાં અસમંજસથી વળે છે. આ બંને અસ્વાભાવિકી વિમાનગતિના ગ્રહણને માટે કહેલ છે.
રાહ, પોતાના વિમાનથી ચંદ્ર વિમાનને આવરતો ચંદ્ર દીતિના આવૃતપણાથી ચંદ્રલેશ્યાને આગળથી આવરીને, પછી ચંદ્રની અપેક્ષાએ બીજી તરફ જાય છે. - X • રાહની અપેક્ષાથી પૂર્વ દિશામાં ચંદ્ર પોતાને દેખાડે છે, ચંદ્રની અપેક્ષાએ પશ્ચિમમાં રાહુ પોતાને દેખાડે છે.
આવા પ્રકારની સ્વભાવતામાં સહુ અને ચંદ્રને જે થાય છે તે કહે છે – નવા આદિ. • x • ચંદ્ર વડે રાહુની કુક્ષી ભેદવી એટલે સહુના અંશની મધ્યથી, ચંદ્ર ગયો તેમ કહેવું. - x - પન્નીસ - પાછો ફરતો, વંત - પરિત્યજતો, સપ - જેમ સમાન દિશા થાય છે, સપ્રતિ - સમાન વિદિશા જે રીતે થાય છે, એ રીતે ચંદ્રની લેશ્યાને આવરીને રહે છે. તેથી આવરણ માત્રથી આ પૈસસિક ચંદ્રનું સહુ વડે ગ્રહણ થયું (કહેવાય છે.) કામણથી નહીં.
હવે રાહુના ભેદ કહે છે – જે ચંદ્રની સાથે હંમેશા નજીક રહીને સંચરે છે, તે ઘુવરાહુ કહ્યું છે કે – કૃણ સહુ વિમાન નિત્ય ચંદ્રથી વિરહિત હોય છે, તે ચાર
ગુલથી વધુ હંમેશા ચંદ્રની નીચે ચાલે છે. જે પર્વમાં - પૂનમ અને અમાસમાં ચંદ્રસૂર્યને આવરે તે પર્વરાહુ.
- તેમાં જે ધવરાહુ ઈત્યાદિ એકમથી આરંભીને બાકીના પોતાના પંદર ભાગથી પંદરમાં ભાગે ચંદ્રની લેગ્યાને - ચંદ્રબિંબ સંબંધી આવરતો - આવરતો રોજ રહે છે. પરHT - પહેલી તિથિમાં, પન્ના - પંદરમાં દિવસમાં અથ4િ માસમાં, પંદર ભાગ આવરીને રહે છે. એ પ્રમાણે જે થાય છે, તે કહે છે - છેલ્લા સમયે પંદર ભાગ યુકત કૃષ્ણપક્ષના અંતિમ કાળે કે કાળ વિશેષે ચંદ્ર કપ્ત થાય છે - સહુ વડે આવરાય છે - સર્વથા આચ્છાદિત થાય છે. બાકીના સમયે-એકમાદિ કાળે ચંદ્ર રકત કે વિરકત હોય છે. અર્થાત્ અંશથી રાહુ વડે આચ્છાદિત, અંશથી રાહુ વડે અનાચ્છાદિત.
એ જ પ્રમાણે ચંદ્રલેશ્યાનો પંદરમો ભાગ શુક્લ પક્ષની એકમથી જાણવો.
Boo
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 પંદર ભાગ વડે ખૂલ્લો કરતો - સહુ પોતે ખસતા-ખસતા પ્રગટ કરીને રહે છે. પૂનમમાં ચંદ્ર વિત થાય છે અર્થાત્ સર્વથા શુક્લ થાય છે. કેમકે તે સર્વથા અનાચ્છાદિત હોય છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે - ૧૬-ભાણ કરાયેલ ચંદ્રનો ૧૬મો ભાગ અવસ્થિત જ રહે છે. જે બાકીના ભાગો છે, તેને સહુ પ્રત્યેક તિથિએ એકૈક ભાગ કૃષ્ણ પક્ષમાં આવરે છે, શુક્લ પક્ષમાં એક-એક ભાગને મુક્ત કરે છે. • • જ્યોતિ કરંડકમાં પણ કહ્યું છે – ૧૬-ભાગ કરીને ચંદ્ર હાનિ પામે છે, અહીં ૧૫ છે, તેથી તેટલા જ ભાગોને ફરી જ્યોત્સનામાં વધારો કરે છે. અહીં ૧૬માં માણની કલાના વ્યવહારમાં કરાઈ નથી, તે ૧૬માં ભાગના અવસ્થિત ઉપલક્ષણથી સંભવે છે.
| (શંકા) ચંદ્ર વિમાનનો પ/૬૧ ભાગ ન્યૂન યોજન પ્રમાણત્વથી અને રાહુ વિમાનનો ગ્રહવિમાનવથી અદ્ધ યોજન પ્રમાણત્વથી કઈ રીતે ૧૫ એ પ્રમાણ છે ? તેનાથી રાહુ ગ્રહનું ઉક્તથી અધિક પ્રમાણ વિમાન સંભવે છે ? બીજું, વળી રાહુનાનું એવું પણ રાહવિમાન મોટા કિરણ જાળથી તેને આવરે છે. કેટલા દિવસ સુધી ધવરાહુ વિમાનથી ગ્રહણ પ્રાપ્ત થાય, કેટલા દિવસથી નહીં તેનું શું કારણ ? - અહીં ઉત્તરમાં કહે છે -
જે દિવસોમાં ચંદ્ર અતિ તમસ થાય છે, તેમાં તેનું વિમાન ગોળ જણાય છે, જેમાં અભિભૂત ન થાય, તેના વિશુદ્ધયમાનપણાથી તેમાં વૃતત્વ જણાતું નથી. કહ્યું પણ છે કે – કેટલા દિવસોમાં ઘુવરાહુ વિમાનનો વૃત ભાગ દેખાય છે, જેમ ગ્રહણમાં પર્વરાહુ કેટલોક દેખાતો નથી. જે વિશુદ્ધયમાન ચંદ્ર તમ વડે અતિ અભિભૂત થતો નથી, ગ્રહણમાં વૃત ભાગ પામતો નથી - તમસ્તમ બહુલ પર્વાહ.
સાડા ત્રણ વર્ષથી ઉપર ચંદ્રની લેશ્યા આવરીને રહે છે. સૂર્યનો પણ તેમજ છે. વિશેષ આ • ઉત્કૃષ્ટથી ૪૮ સંવત્સર. હવે ચંદ્રના ‘શશિ’ એવા નામને તેના અન્વર્યથી કહે છે –
• સૂત્ર-પ૪૭,૫૪૮ :
[૫૪] ભગવન એમ કેમ કહે છે - ચંદ્ર, ‘શશિ' છે ? ગૌતમ જ્યોતિન્દ્ર, જ્યોતિષ રાજ ચંદ્રના મૃગાંક વિમાનમાં કાંતદેવી, કાંતા દેવીઓ છે, આરાન, શયન, ભ, ભાંડ, માત્ર, ઉપકરણો છે. જ્યોતિષેન્દ્ર જ્યોતિષ રાજ ચંદ્ર પોતે પણ સૌમ્ય, કાંત, શુભગ, પ્રિયદર્શન, સુરૂપ છે, તેથી કહ્યું.
[૫૪] ભગવન! એમ કેમ કહ્યું કે સુર્ય ‘આદિત્ય' છે ? ગૌતમ સૂર્યની આદિથી સમય, આવલિકા, ચાવતું ઉત્સર્પિણી, અવસર્પિણી ગણાય છે, તેથી કહેવાય છે ચાવતુ આદિત્ય છે.
• વિવેચન-૫૪૭,૫૪૮ :
fમચંદ્ર - મક્ષ્મિણારી મૃગાંવિમાનમાં અધિકારણભૂત, સૌમ - સૌમ્ય, અરૌદ્ર આકાર કે નિરોગ. સંત - કાંતિના યોગથી, જુબg - સુભગ, સૌભાગ્ય
Page #361
--------------------------------------------------------------------------
________________
૧૨/-/૬/૫૪૭,૫૪૮
યુક્તપણાથી લોકોને વલ્લભ. પિવયંસળ - પ્રેમકારીદર્શન, આ પ્રમાણે કેમ છે ? સુપ છે. તે કારણથી કહે છે ‘મી’ શ્રી સહિત વર્તે છે માટે સશ્રી, આ દેવાદિની પોતાની કાંત્યાદિ યુક્તતાથી છે આ રીતે ‘સસી' સિદ્ધ થાય છે - હવે આદિત્ય શબ્દનો અન્વર્ય કહે છે - -
૨૦૧
સૂર-વિ: - પ્રથમ જેમાં છે તે સૂરાદિ, કોની ? તે કહે છે – સમય - અહોરાત્રાદિ કાળ વિભાગનો નિર્વિભાગ અંશ. તેથી કહે છે – સૂર્યોદયની મર્યાદા વડે કરીને અહોરાત્રનો આરંભક સમય ગણાય છે, આવલિકા અને મુહૂર્ણાદિ ગણાય છે. તેથી અર્થ વડે સૂર - આદિત્ય કહેવાય છે. આદિમાં અહોરાત્ર સમયાદિનું થવું તે આદિત્ય એમ વ્યુત્પત્તિ થાય છે.
હવે ચંદ્ર-સૂર્યની અગ્રમહિષી આદિ દેખાડવા કહે છે -
• સૂત્ર-૫૪૯ :
ભગવન્ ! જ્યોતિષેન્દ્ર જ્યોતિપ્રાજ ચંદ્રની કેટલી અગ્રમહિષીઓ છે? જેમ દશમાં શતક યાવત્ મૈથુનનિમિત્ત ભોગ ન ભોગવે. સૂર્યનું પણ તેમજ જાણવું. - - જ્યોતિષેન્દ્રો જ્યોતિષુ રાજાઓ ચંદ્ર અને સૂર્ય કેવા પ્રકારના કામભોગો અનુભવતા વિચરે છે ?
ગૌતમ ! જેમ કોઈ પુરુષ પ્રથમ યૌવનમાં ઉત્થાન બલસ્થ, પ્રથમ યૌવન ઉત્થાન બલસ્થા ભાઈ સાથે નવો જ વિવાહ કરીને, અર્થોપાર્જન કરવાને ૧૬ વર્ષ સુધી વિદેશમાં વસે, તે ત્યારપછી ધન પ્રાપ્ત કરી, કાર્ય સંપન્ન કરી, નિર્વિઘ્નરૂપે, ફરી પોતાના ઘેર પાછો આવે, બલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, સવલિંકાર વિભૂષિત થઈને, મનોજ્ઞ, સ્થાલિપાક શુદ્ધ ૧૮ વ્યંજનયુક્ત ભોજન કર્યા પછી તે, તેવા પ્રકારના વાસગૃહમાં - મહાબલકુમારના વારાગૃહનું વર્ણન જાણવું યાવત્ શયનોપચાર યુક્ત થઈ, તેવી તેવા પ્રકારની શ્રૃંગારના ગૃહ જેવી, સુંદર વેશવાળી યાવત્ લલિતકલાયુક્ત, અનુત, અવિત, મનોનુકુલ પત્ની સાથે ઈષ્ટ શબ્દ, સ્પર્શ યાવત્ પંચવિધ માનુષી કામભોગને અનુભવતો વિચારે, તેમ હે ગૌતમ ! તે પુરુષ વેદ ઉપશમનના સમયે કેવા પ્રકારના સાતા સૌખ્ય અનુભવે ?
હે આયુષ્યમાનૢ શ્રમણ ! તે ઉદાર સુખને અનુભવે છે.
હે ગૌતમ ! તે પુરુષ આ કામભોગોથી વ્યંતર દેવોના કામ ભોગો અનંતગુણ વિશિષ્ઠતર કામભોગથી છે, વાણમંતર દેવોના કામભોગોથી અસુરેન્દ્ર સિવાયના ભવનવાસી દેવોના કામભોગો આનાથી વિશિષ્ઠતર છે. અસુકુમાર દેવોના કામભોગો આનાથી વિશિષ્ઠતર અનંતગુણથી છે, તેનાથી ગ્રહ-ગણ-નક્ષત્રતારારૂપ જ્યોતિદેવોના નાથ અનંતપુરા વિશિષ્ઠર—કામભોગ છે તેના કામભોગોથી જ્યોતિષ્કના જ્યોતિષ રાજ ચંદ્ર-સૂર્યના કામભોગ આનાથી અનંતગુણ વિશિષ્ટતર છે. હે ગૌતમ ! જ્યોતિષેન્દ્ર, જ્યોતિષુ રાજ ચંદ્ર-સૂર્ય
૨૦૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
આવા પ્રકારના કામભોગને અનુભવતા વિચરે છે.
ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે યાવત્ ગૌતમ વિચરે છે. • વિવેચન-૫૪૯ :
પ્રથમ ચૌવનના ઉદ્ગમમાં, જેનું બળ-પ્રાણ, તેમાં જે રહે છે તે તથા નવા જ વિવાહકાર્યને કરેલા મહાબલના ઉદ્દેશામાં વાસગૃહનું જેમ વર્ણન દેખાય છે તે. અનુત્તા - અનુરાગવાળી, વિત્ત - વિપ્રિય કરવા છતાં પણ અવિતા. મનાનુબૂત - પતિના મનને અનુકૂલવૃત્તિ કરનારી. વિસમાનસમયંમિ - પુરુષવેદના વિકારનો ઉપશમ, તેનો કાળ-સમય - ૪ - ૪ - ઉક્ત સ્વરૂપ કરતાં વ્યંતર દેવો અનંતગુણ વિશિષ્ટતાથી કામભોગને ભોગવે છે.
છે શતક-૧૨, ઉદ્દેશો--“લોક”
— x — x — x — x − x — x -
૦ ઉદ્દેશા-૬-માં ચંદ્રાદિના અતિશય સૌખ્યને કહ્યું, તે લોકાંશમાં થાય છે, લોકાંશમાં જીવની જન્મ-મરણ વક્તવ્યતા બતાવે છે –
- સૂત્ર-૫૫૦ :
તે કાળે, તે સમયે યાવત્ આમ કહ્યું – ભગવન્ ! લોક કેટલો મોટો છે ? ગૌતમ ! અતિ મહાત્ છે. પૂર્વમાં અસંખ્યાત કોડાકોડી યોજન, દક્ષિણમાં અસંખ્યાત, એ પ્રમાણે પશ્ચિમમાં અને ઉત્તરમાં પણ છે, એ પ્રમાણે ઉપર અને નીચે પણ અસંખ્યાત કોડાકોડી યોજન લંબાઈ અને પહોળાઈથી છે.
ભગવન્ ! આટલા મોટા લોકમાં શું કોઈ પરમાણુ પુદ્ગલ જેટલો પણ આકાશ પ્રદેશ છે, જ્યાં આ જીવે જન્મ-મરણ કરેલ ન હોય ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ભગવન્ ! એમ કેમ કહો છો કે આટલા મોટા લોકમાં કોઈ પરમાણુ પુદ્ગલ માત્ર પ્રદેશ નથી, જ્યાં આ જીવે જન્મ કે મરણ કરેલ ન હોય ? ગૌતમ ! જેમ કોઈ પુરુષ, બકરીઓ માટે એક મોટો ધ્વજ બનાવે. તે ત્યાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી એક હજાર બકરીઓને રાખે, ત્યાં તેમને માટે પ્રચુર ગોચર અને પ્રચુર પાણી હોય. જો તે કરીઓ ત્યાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી છ માસ સુધી રહે તો હે ગૌતમ ! તે અજવજનો કોઈ પણ પરમાણુ-પુદ્ગલ માત્ર પ્રદેશ એવો રહે કે જ્યાં તે બકરીઓના મળ-મૂત્ર, શ્લેષ્મ, નાકનો મેલ, વમન, પિત્ત, શુક્ર, લોહી, રામ, રોમ, શ્રૃંગ, ખુર અને નખોથી અસ્પૃષ્ટ ન રહ્યો હોય ? ભગવન્ ! તે અર્થ સમર્થ નથી.
હે ગૌતમ ! કદાચ તે વાડામાં કોઈ એક પરમાણુ પુદ્ગલ માત્ર પ્રદેશ એવો રહી પણ શકે કે, જે તે બકરીના મલ-મૂત્ર યાવત્ નખોથી દૃષ્ટ થયો ન હોય, પણ આટલા મોટા લોકમાં, લોકના શાશ્વતભાવની દૃષ્ટિથી, સંસારના
Page #362
--------------------------------------------------------------------------
________________
૧/-//૫૫o
૨૦૩ અનાદિ હોવાના કારણે, જીવના નિત્યભાવ, કર્મ બહુત, જન્મ-મરણ ભહુલ્યને આક્ષીને કોઈ પરમાણુ યુગલ માત્ર પણ પ્રદેશ નથી જ્યાં આ જીવના જન્મ કે મરણ ન થયા હોય, તેથી એમ કહ્યું
• વિવેચન-૫૫o :
* * * * * મનાતૂન - બકરીનો વાડો. મયાસ - જો કે સો બકરી પ્રાયોગ્ય વાડામાં ઉત્કૃષ્ટથી હજાર બકરીનું પ્રક્ષેપણ કહ્યું, તે તેમના અતિ સંકીર્ણતામાં અવસ્થાના જણાવવાને માટે છે.
પડાયરા પ્રચુર ચારાની ભૂમિ અને પ્રચુર પાણી, આના દ્વારા તેમના પ્રચુર મૂત્ર-મળ સંભવ કહ્યો. ભુખ-તરસના વિરહ હિત સારી રીતે રહેવાનું જણાવ્યું. નg - ખુરનો અગ્રભાગ, - X - X - X • કઈ રીતે આ બને ? તે કહે છે. લોકનો ક્ષય સંભવતો નથી, તેથી કહ્યું છે કે- લોકના શાશ્વત ભાવ આશ્રીને આ યોગ છે. શાશ્વતપણું છતાં લોકનું - સંસારનું સાદિવ ન થાય, તેથી તેનું અનાદિવ કહ્યું. વિવિધ જીવની અપેક્ષાથી સંસારનું અનાદિવ હોવા છતાં વિવક્ષિત જીવના અનિત્યત્વથી ઉકત અર્થ ન થાય, તેથી જીવનું નિત્યત્વ કહ્યું, જીવના નિત્યવ છતાં કર્મોનું અથવા તથાવિધ સંસરણ અભાવથી ઉક્ત વસ્તુ ન થાય, તેથી કર્મનું બાહુલ્ય કહ્યું. કર્મના બાહુલ્ય છતાં પણ જન્માદિથી અલાત્વ ન કહેવાય, તેથી જન્માદિ બાહુલ્ય કહ્યું. - આ જ વસ્તુને બતાવે છે –
• સુત્ર-પ૫૧ -
ભગવાન ! પૃdી કેટલી છે ? ગૌતમ! સાત જેમ પહેલા શતકમાં પાંચમાં ઉદ્દેશકમાં કહ્યું, તેમજ નરકાદિના આવાસો કહેવા. ચાવતુ અનુત્તર વિમાન ચાવતુ અપરાજિત, સર્વાર્થસિદ્ધમાં કહેવું.
ભાવના છે આ જીવ, આ રનપભા ગૃહમાં મીણ લાખ નકાવાસોમાં પ્રત્યેક નરકવાસમાં પૃથવીકાયિકપણે ચાવ4 વનસ્પતિકાવિકપણે, નરકપણે, નૈરયિકપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે. હા, ગૌતમ! અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થયેલ છે.
ભગવાન ! આ જીવ શર્કાપભા પૃથ્વીના પચ્ચીશ લાખ નરકાવાસોમાં એ પ્રમાણે જેમ રખપભામાં કહ્યું તેમ આલાા કહેવા. એ પ્રમાણે ભૂમાપભામાં સુધી કહેવું. •• ભગવન ! આ જીવ, તમા પૃdીના પાંચ જૂન એક લાખ નરકાવાસોમાં પ્રત્યેકમાં-પૂર્વવત છે. ભગવાન ! આ જીવમાં અધ:સપ્તમી પૃedીમાં પાંચ અનુત્તરમાં મોટા મહાન મહાનકોમાં પ્રત્યેક નરકાવાસમાં બાકીનું રતનપભા મુજબ છે.
ભગવન્! આ જીવ અસુરકુમારના ૬૪ લાખ આવાસમાં પ્રત્યેક અસુરકુમારાવાસમાં પૃવીકાયિકપણે રાવત વનસ્પતિકાયિકપણે, દેવપણે, દેવીપણે, આસન-શયન-ભાંડ-માન-ઉપકરણરૂપે પહેલાં ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! ચાવતુ અનંતવાર થયો છે. આ પ્રમાણે બધાં જીવોના વિષયમાં કહેવું ચાવતું
૨૦૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ સ્વનિકુમારોમાં આવાસોમાં વૈવિધ્ય છે. આવાસો પૂર્વે કહેલા છે.
ભગવન ! આ જીવ અસંખ્યાત લાખ પૃથ્વીકાયિક આવાસોમાં પ્રત્યેક પ્રતીકાયિક આવાસોમાં પૃeતીકાયિક યાવત વનસ્પતિકાચિકમાં પૂર્વ ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! યાવતુ અનંતવારા, એ પ્રમાણે સર્વ જીવો પણ જાણવા. એ પ્રમાણે વનસ્પતિકાયપર્યન્ત કહેવું.
ભગવાન ! આ જીવ અસંખ્યાત લેઈન્દ્રિય આવાસોમાં શું પ્રત્યેક બેઈન્દ્રિય આવાસમાં પૃવીકાલિક ચાવ4 વનસ્પતિકાયિકપણે, બેઈન્દ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે? હા, ગૌતમ ! ચાવતું અનંતવાર થયેલ છે, એ પ્રમાણે બધાં જીવો પણ જાણવા. એ પ્રમાણે મનુષ્યમાં સુધી કહેતું. વિશેષ આ કે – તેઈન્દ્રિયમાં યાવતું. વનસ્પતિકાવિકપણે, તેઈન્દ્રિયપણે, ચઉરિન્દ્રિયમાં ચઉરિન્દ્રિયપણે, પંચેન્દ્રિય તિચિ યોનિકોમાં પંચેન્દ્રિય તિચિ યોનિકપણે, મનુષ્યોમાં મનુષ્યપણાએ, બાકી જેમ બેઈન્દ્રિયમાં કહ્યું તેમ જાણવું. સંતર, જ્યોતિક, સૌધર્મ, filનમાં અસુરકુમારમાં કહ્યું મુજબ જાણવું.
ભગવાન આ જીવ સનકુમાર કક્ષાના બાર લાખ વિમાન આવાસમાં પ્રત્યેક વૈમાનિક આવાસમાં પૃવીકાવિકપણે, ઈત્યાદિ ભ સુકુમાર મુજબ કહેવું યાવતુ અનંતવાર, પણ દેવીપણે નહીં એ પ્રમાણે સર્વે જીવોમાં જાણવું. એ પ્રમાણે યાવતુ આનંd-uiણત અને ચારણ-ટ્યુતમાં પણ કહેવું.
ભગવાન ! આ જીવ શું ૩૧૮ શૈવેયક વિમાનાવાસોમાં, ઈત્યાદિ પૂર્વવતુ. • • ભગવદ્ ! આ જીવ પાંચ અનુર વિમાનોમાં પ્રત્યેક અનુત્તર વિમાનાવાસમાં પૃવીકાલિકપણે ઈત્યાદિ પૂર્વવત કહેતું ચાવતું ત્યાં અનંતવાર દેવ કે દેવીરૂપે ઉત્પન્ન થયેલ નથી. ઓમ સર્વે જીવો પણ છે. - - ભગવન્! આ જીવ, શું બધાં જીવોના માતા, પિતા, ભાઈ, બહેન, પની, પુત્ર, પુરી, પુત્રવધૂપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયેલ છે..
ભગવાન ! સર્વે જીવો, આ જીવના માતારૂપે ચાવવ પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ! ચાવતુ અનંતવર,
ભગવાન ! આ જીવ, સર્વે જીવોના શત્ર, વૈરી, ઘાતકdઈ, વધકતઈ, પ્રત્યેનીક, પ્રત્યામિગરૂપે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! ચાવતુ અનંતવાર, સર્વ જીવોને પણ આ પ્રમાણે જાણતું.
ભગવાન ! આ જીવ શું સર્વ જીવોના રાજી, યુવરાજ ચાવતું સાવિાહપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! અનેકવાર યાવત્ અનંતવાર સર્વ જીવોમાં પણ એમ જ જાણવું. - - ભગવતુ ! આ જીવે સર્વે જીવોના દાસ, પેણ, ભૂતક, ભાગીદાર, ભોગપુર, શિષ્ય, હેલીરૂપે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ! યાવતુ અનંતનાટ, એ પ્રમાણે સર્વે જીવો પણ અનંતવાર . ભગd ! તે એમ જ છે . x -
Page #363
--------------------------------------------------------------------------
________________
૧૨-//૫૫૧
૨૦૫
• વિવેચન-૫૫૧ -
નYIYU - તરકવાસ પૃવીકાયિકપણે. મસરું અનેકવાર, દુર્વ - અથવા, ઉપviતવૃત્તો - અનંતવાર, અસંખ્યાત પૃથ્વીકાયિકાવાસોમાં, આટલા જ સિદ્ધ થાય, જો લાખનું ગ્રહણ કરાય, તેથી તેમાં અતિબદુત્વને બતાવવા કહ્યું છે. વિશેષ આ કે - તેઈન્દ્રિયાદિ સૂત્રોમાં, બેઈન્દ્રિયસૂચી તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય ઈત્યાદિ વડે જ વિશેષ છે.
નો વેવ કેવીરા - ઈશાનાંત સુધી જ દેવ સ્થાનોમાં દેવી ઉપજે છે, સનતકુમારમાં ઉત્પન્ન થતી નથી, તેથી દેવીનો નિષેધ કર્યો છે. નો વેવ એવા વીરા અનુત્તર વિમાનોમાં દેવો અનંતવાર ઉત્પન્ન થતાં નથી, દેવી સર્વથા ઉત્પન્ન થતી નથી, માટે આમ કહ્યું છે
અવિના - સામાન્યથી શત્રુભાવથી, વેરિયતા - વૈરિક, શત્રુભાવ અનુબંધ યુક્તતાથી, ઘાયTRાણ - માસ્કપણે, વત્તા - વ્યધકપણે, તાડનારપણે. પfromયાણ • પ્રત્યનીકપમે, કાર્યોપઘાતકપણે, પશ્વામિત્તરાણ - મુના સહાયક રૂપે, થTHI - ગૃહદાસીના પુત્રપણે, સત્તા - પેપ્યપણે, મત્તા -મૃતકપણે, દુકાળાદિમાં પોષિતપણે, HISTHITI - ખેતી આદિ લાભના ભાગગ્રાહકવથી, મોરાપુરાણ • બીજા વડે ઉપાર્જિત અર્થના ભોગીકારી નપણે, સત્તા - શિક્ષણીયપણે, થયTIL - હેયપણે.
૨૦૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 અંત કરે.
• વિવેચન-પપર ;
forીરે• જેના બે શરીરો છે, તેમાં. જે માગશરીરને તજીને મનુષ્યશરીર પામીને સિદ્ધ થાય. ના - સર્પ કે હાચીમાં. તO - નાગ જન્મમાં, જે ક્ષેત્રમાં જન્મે.
દિવા આદિ - અહીં અચિત, અંદનાદિ વડે, સ્તુતિ વડે વંદિત, પુષ્પાદિ વડે પૂજિત, વઆદિથી સકારિત, પ્રતિપત્તિ વિશેષથી સન્માનિત, વિધ્ય - પ્રધાન, મળે - સ્વપ્નાદિ પ્રકારે, તેના ઉપદેશના અવિતપણાથી સત્ય. વ્યોવા - સત્યાવપાત, ફળ સહિત. • x • સન્નવ પાકિદેર - સન્નિહિત એટલે નીકટ, પ્રાતિહાર્ય એટલે પૂર્વ સંગતિકાદિ દેવતાકૃત પ્રતિહાકર્મ જેનું છે તે. મfiણું - પૃથ્વીકાયના વિકારોમાં, ના કોથતિ • લાઈવ એટલે છાણ આદિ વડે ભૂમિકાનું સંમૃષ્ટિકરણ, સોડ્ય - ચુના વડે ભીંતોને શેત કરવી. આ બંને વડે પૂજાયેલ છે, જે તે તથા, આ વિશેષણ વૃક્ષાની પીઠ અપેક્ષાએ જાણવા. વિશિષ્ટ વૃક્ષો જ બદ્ધપીઠ હોય છે.
• સૂત્ર-પપ૩ :
ભગવાન ! જે વાનર વૃષભ, કુફુટવૃષભ, મંડુક્કવૃષભ, આ બધાં નિઃશીલ, નિર્વત, નિપુણ, નિમયદિ, નિuત્યાખ્યાન પૌષધઉપવાસી કાળમાસે કાળ કરીને આ રનપભા પૃdીમાં ઉત્કૃષ્ટ સાગરોપમ સ્થિતિક નરકમાં નૈરવિકપણે ઉત્પન્ન થાય ? શ્રમણ ભગવંત મહાવીર કહે છે - “ઉત્પન્ન થતો એવો ઉત્પન્ન થયો” એવું કહી શકાય.
ભગવાન ! સીંë, વાઘ ચાવ4 પરાસર જેમ ઉત્સર્પિણી ઉદ્દેશકમાં કહl છે. આ બધાં નિઃશીલ આદિ પૂર્વવત્ ચાવતું કહેવું.
ભગવન્! ઢક, કંક, બિલક, મેંઢક, મોર આ બધાં નિ:શીલ ઈત્યાદિ બધું પૂર્વવત્ યાવતું કહેવું. ભગવાન ! તે એમ જ છે . x •
• વિવેચન-૫૫૩ :
નાગપુત્ર - વાંદરા મધ્યે મહાન, તે જ વિદA - ચતુરબુદ્ધિ વાનર, વૃષભ શબ્દ મહાનુ અર્થમાં છે, વર્કવૃષભ - મહા કુકડો આદિ. નિર્ણન - સમાધાનરહિત, નિવવ - અણુવતરહિત, નિસાન - ગુણવંત કે ક્ષમાદિથી હિત. “નૈરયિકપણે ઉપજે" એ પ્રશ્ન. તેના અસંભવ-આશંક માનસના પરિહાર માટે સુબમાં સમUT & ત્યાદિ કહ્યું. સંજય - તે આ, જે સમયમાં વાનર આદિ ન હતા, તે સમયમાં નાકોરૂપે ન હતા, તો તે નારકપણે કેમ ઉત્પન્ન થયા ? અહીં કહે છે - શ્રમણ ભગવંત મહાવીર, જમાલી આદિ નહીં, તેનો ઉત્તર આપે છે ‘ઉત્પન્ન થતો તે ઉત્પન્ન' એમ કહેવું જોઈએ. કેમકે કિયાકાળ અને નિષ્ઠાકાળ અભેદ છે. તેથી તે વાનર આદિ નારકપણે ઉત્પન્ન થવા ઈચ્છતા નારકો જ છે, એમ કહેવાય. - X -
છે શતક-૧૨, ઉદ્દેશ-૮-“નાગ” છે.
- X - X - X - X - X - X - o ઉદ્દેશા-માં જીવોની ઉત્પત્તિ વિચારી, આઠમામાં પણ તે બીજા ભંગથી વિચારાય છે, એ સંબંધે આવેલ આ ઉદ્દેશો છે.
• સૂગ-૫૫૨ : -
તે કાળે, તે સમયે યાવતુ આ પ્રમાણે કહ્યું – ભગવન્! મહર્તિક યાવત્ મહાસભ્ય દેવ ઍવીને અનંતર દ્વિશરીરી નાગોમાં ઉત્પન્ન થાય? હા, ગૌતમ! થાય. • • શું તે ત્યાં અર્ચિત, વંદિત, પૂજિત, સત્કારિત, સન્માનિત, દિવ્ય, સત્ય, સત્યાઘાત, સંનિહિત પ્રાતિહારિક પણ થાય? હા, થાય. - - ભગવન ! તે ત્યાંથી ઉદ્ધત પામીને અનંતરભવે સિદ્ધ, બુદ્ધ ચાવત અંતકર થાય ? હા, ચાવત્ થાય.
ભગવાન ! મહતિક દેવ, એ રીતે યાવત દ્વિશરીરી મણીમાં ઉત્પન્ન થાય ? એ પ્રમાણે જેમ “નામ'માં કહ્યું તેમ જાણવું.
ભગવદ્ ! મહર્વિક દેવ યાવત દ્વિશરીરી વૃક્ષોમાં ઉત્પન્ન થાય ? હા, થાય. એ પ્રમાણે જ કહેવું. વિશેષ એ કે વિવિધતા લાવતું સંનિહિત પ્રાતિહારીક હોય છે. લાઉલ્લોચિત પૂજિત થાય છે ? હા, થાય છે. બાકી પૂવવવ યાવત્
Page #364
--------------------------------------------------------------------------
________________
૧૨-૯/૫૫૪ થી પ૫૯
રne
છે શતક-૧૨, ઉદ્દેશો-૯-“દેવ” છે
- X - X - X - X - X - X - o ઉદ્દેશા-૮-માં દેવની નાગાદિમાં ઉત્પત્તિ કહી, નવમામાં ‘દેવ'ની જ પ્રરૂપણા કરે છે. એ સંબંધે આવેલ આદિ સૂર
• સુત્ર-પપ૪ થી પપ૯ :
[પપ૪] ભગવત્ ! દેવો કેટલા પ્રકારે છે ? ગૌતમ પાંચ પ્રકારે છે - ભાદ્રદેવ, નરદેવ, ધમદિવ, દેવાધિદેવ અને ભાવદેવ.
ભગવનું ! ભવ્યદ્રવ્ય દેવોને ‘ભવ્યદ્રષદેવ' કેમ કહે છે ? ગૌતમાં જે પંચેન્દ્રિય તિચચ કે મનુષ્ય દેવોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે (ભાવિ દેવપણાથી) છે ગૌતમ ! ભવ્યદ્રવ્યદેવ કહેવાય છે.
ભગવદ્ ! નરદેવ ને નરદેવ એમ કેમ કહે છે ? ગૌતમ! જે આ ચાતુરંત ચકવર્તીને સમસ્ત રત્નોમાં પ્રધાન ઉત્તમ ચક્રન ઉતપન્ન થયું છે, નવનિધિપતિ છે, સમૃદ્ધ કોષ છે, બગીશ હજાર ઉત્તમ રાજા જેના માનિ અનુસરે છે, ઉત્તમ સાગર મેખલા પર્યન્ત પૃeતીના અધિપતિ છે, મનુષ્યોમાં ઈન્દ્ર છે, તેથી તેમને ચાવતુ નરદેવ કહેવામાં આવે છે.
ભગવન ધમદિવને ધમદિવ કેમ કહે છે? ગૌતમ! જે આ અણગાર ભગવંત દયસિમિત ચાવ4 ગુખ લહારી છે, તેથી તેઓને યાવત્ “ધમદિવ’ એમ કહેવામાં આવે છે.
- ભગવાન ! દેવાધિદેવને દેવાધિદેવ કેમ કહે છે ? ગૌતમ ! જે આ ઉત્પન્ન જ્ઞાન-દનિધર અરિહંત ભગવંત યાવતુ સર્વદર્શ છે, તેથી તે દેવાધિદેવ કહેવાય છે.
ભગવાન ! ભવદેવને ભાવદેવ કેમ કહે છે ? ગૌતમ ! જે આ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવો, દેવગતિનામ ગોત્રાદિ કર્મોને વેદે છે, તે કારણે તેઓ ભાદેવ કહેવાય છે.
[પપપ] ભગવન ! ભવ્ય દ્રવ્ય દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? નૈરવિકથી-તિર્યંચથી-મનુષ્યથી-દેવમાંથી આવીને ઉપજે છે ? ગૌતમ! નૈરયિકતિચિ-મનુષ્ય-દેવમાંથી આવીને ઉપજે છે, “વ્યકાંતિ' પદાનુસાર બધાંનો ઉપખાતા ચાવતુ અનુત્તરોપાતિક કહેતો. વિશેષ આ કે- અસંખ્યાત વયુિદ્ધ કર્મભૂમિજ,
તદ્વીપજ સવસિદ્ધના જીવોને છોડીને ચાવતુ અપરાજિત દેવમાંથી આવીને ઉપજે છે, સવથિ સિદ્ધના દેવોમાંથી આવીને ઉપજતા નથી.
ભગવન ! નરદેવ, ક્યાંથી આવીને ઉપજે છે? શું નૈરવિકથી, ઇત્યાદિ પૃચ્છા. ગૌતમ નૈરવિકથી આવીને પણ ઉપજે, દેવમાંથી આવીને પણ ઉપજે. પરંતુ તિર્યંચ કે મનુષ્યમાંથી આવીને ઉપજતા નથી. • • જે નૈરયિકમાંથી આવીને ઉપજે તો શું રનપભા પૃથ્વી નૈરયિકમાંથી આવીને ઉપજ કે ચાવતુ અધઃસપ્તમી પૃedી નૈરયિકમાંથી આવીને ઉપજે ? ગૌતમ! રનપભા પૃથ્વી
૨૦૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ નૈરયિકમાંથી આવીને ઉપજે પણ શર્કરાપભાભી અધસપ્તમી પ્રવીણી આવીને ન ઉપજે. • - જે દેવમાંથી આવીને ઉપજે તો શું ભવનપતિ દેવમાંથી આવીને ઉપજે કે વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક દેવમાંથી આવીને ઉપજે ગૌતમ! ભવનપતિ દેવમાંથી આવીને ઉપજે, એ પ્રમાણે બધાં દેવોમાંથી ઉત્પાદ ચુકાંતિભેદથી સવસિદ્ધ પર્યન્ત કહેવું.
ભગવન ધમદિવ, કયાંથી આવીને ઉપજે / નૈરયિકમાંથી ઈત્યાદિ, વ્યકાંતિ ભેદથી બધાંનો ઉપપાત યાવત સવિિસદ્ધ સુધી કહેવો, વિશેષ આ - તિઉં, વાયુ તમા, આધ:સપ્તમીમાંથી ન ઉપજે. અસંખ્યાત વાયુદ્ધ કર્મભૂમિજ, અંતદ્વપજમાંથી ન ઉપજે
ભગવન! દેવાધિદેવ ક્યાંથી આવીને ઉપજે? નૈરયિકથી આવીને ઉપજે? પૃચ્છા. ગૌતમાં નૈરવિકથી અને દેવથી આવીને ઉપજે, પણ તિચિ કે મનુષ્યમાંથી આવીને ન ઉપજે. - - જે નૈરયિકથી ઉપજે તો પહેલી ત્રણ નરક પૃedીમાંથી આવીને ઉપજે, પછીની ચારનો નિષેધ કરવો. જો દેવમાંથી આવે તો વૈમાનિક સર્વેમાંથી આવીને ઉપજે યાવતું સવથિસિદ્ધ. બાકીના દેવલોક છોડી દેવા.
ભગવન / ભાવદેવ ક્યાંથી આવીને ઉપજે છે ? એ પ્રમાણે જેમ સુકાંતિપદમાં ભવનવાસીનો ઉપપાત કહ્યો, તેમ કહેવું..
[૫૬] ભગવદ્ ! ભવ્ય દ્રવ્ય દેવોની કેટલી કાળની સ્થિતિ છે ? ગૌતમ જન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. - - નરદેવ વિશે પૃચ્છા-જઘન્યથી ૭૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ૮૪ લાખ પૂર્વ - - ભગવાન ! ધમદિવ વિશે પૃચ્છા-ગૌતમ ! જઘન્યથી અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ દેશોન યુવકોડી. - - દેવાધિદેવ વિશે પૃચ્છા - જઘન્યથી ૭૨ વર્ષ, ઉત્કૃષ્ટ ૮૪ લાખ. • - ભાવદેવ વિશે પૃચ્છા - ગૌતમ ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમાં
[૫૫] ભગવન / ભવ્યદ્રવ્ય દેવ, શું એક ૫ વિકવવા સમર્થ છે કે અનેકરૂપ વિકdવા સમર્થ છે? ગૌતમ! એક પણ વિફર્વે અને અનેક પણ વિપૂર્વે જે એક રૂપ વિદુર્વે તો તો એકેન્દ્રિય યાવતુ પાંચેન્દ્રિય રૂપને અને પૃથફ વિકુવન્ન કરતા એકેન્દ્રિયરૂપોને ચાવતુ પંચેન્દ્રિયના રૂપોને વિદુર્વે છે. તે રૂપ સંખ્યાત કે અસંખ્યાત, સંબદ્ધ કે અસંબદ્ધ, સર્દેશ કે અસૌંશ વિદુર્વે છે, વિકુવને ત્યારપછી પોતાનું યથેચ્છ કાર્ય કરે. એ પ્રમાણે નરદેવ અને ધમદિવો પણ જાણવા. • • દેવાધિદેવ વિશે પૃચ્છ-ગૌતમ ! એકવ કે પૃથકૃત્વ રૂપો વિકુવા સમર્થ છે, પણ સંપાતિથી કદાપી વિકુવ્ય નથી, વિકૃવતા નથી, વિકુવશે નહીં. * ભાવ દેવ વિશે પૃચ્છા. - જેમ ભળદ્રવ્યદેવો માફક કહેવા.
[પપ૮) ભગવાન ! ભવ્ય દ્રવ્ય દેણે મરીને અનંતર કયા જાય છે ?, ક્યાં ઉપજે છે ! શું તૈટસિકમાં ઉપજે કે યાવત્ દેવોમાં ઉપજે ગૌતમી નૈરયિક, મનુષ્ય કે વિચિમાં ન ઉપજે, પણ દેવમાં ઉપજે. જે તે દેવમાં ઉપજે, તો બધાં
Page #365
--------------------------------------------------------------------------
________________
૧૨/-/૯/૫૫૪ થી ૫૫૯
દેવોમાં ઉપજે - યાવત્
સર્વાર્થ સિદ્ધમાં કહેવું.
ભગવન્ ! નરદેવો મરીને અનંતર કયા ઉપજે ? પૃચ્છા, ગૌતમ ! નૈરયિકમાં ઉપજે, તિર્યંચ કે મનુષ્ય કે દેવમાં ન ઉપજે. સાતે પૃથ્વીમાં ઉપજે. - - ભગવન્ ! ધર્મવો મરીને અનંતર ક્યાં ઉપજે પૃચ્છા. ગૌતમ! નક, તિચિ કે મનુષ્યમાં ન ઉપજે. પણ દેવમાં ઉપજે જો દેવમાં ઉપજે તો શું ભવનવાસીમાં ઉપજે-પૃચ્છા, ગૌતમ ! ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્કમાં ન ઉપજે, પરંતુ વૈમાનિક દેવોમાં ઉપજે. બધાં વૈમાનિકમાં ઉપજે યાવત્ સર્વાર્થ સિદ્ધ અનુત્તરોપાતિકમાં ચાવત્ ઉપજે છે. કોઈક સિદ્ધ થઈને યાવત્ સર્વે દુઃખનો અંત કરે છે.
દેવાધિદેવ ઉદ્ધર્તન પામીને અનંતર ક્યાં જાય છે? ક્યાં ઉપજે છે ? ગૌતમ ! સિદ્ધ થાય છે, યાવત્ સર્વે દુઃખનો અંત કરે છે.
ભગવન્ ! ભાવ દેવો આવીને અનંતર કયાં ઉપજે-પૃચ્છા. જેમ વ્યુત્ક્રાંતિક પદમાં અસુકુમારોની ઉદ્ધર્તના કહી તેમ કહેવું.
ભગવન્ ! ભવ્ય દ્રવ્યદેવ કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, એ પ્રમાણે જેની જે સ્થિતિ કહી છે, તે પ્રમાણે સંસ્થિતિ પણ યાવત્ ભાવદેવ સુધી કહેવી. વિશેષ આ કે – ધર્મદેવની જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી દેશન્સૂન પૂર્વ કોટી.
ભગવન્ ! ભદ્રવ્યદેવનું કેટલા કાળનું અંતર હોય ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી અનંતકાળ, વનસ્પતિકાળ. - - નરદેવની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી સાતિરેગ સાગરોપમ ઉત્કૃષ્ટથી અનંતકાળદેશોન અપાઈ પુદ્ગલ પરાવર્ક. - - ધર્મદેવની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી પલ્યોપમ પૃથક્ત્વ, ઉત્કૃષ્ટથી અનંતકાળ યાવત્ દેશોન પાર્ક પુદ્ગલ પરાવર્ત - - દેવાધિદેવ વિશે પૃચ્છા. ગૌતમ ! અંતર નથી. - - ભાવદેવની પૃચ્છા, ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અનંતકાળ-વનસ્પતિકાળ.
-
૨૦૯
ભગવન્! આ ભવ્યદ્રવ્યદેવ, નરદેવ યાવત્ ભાવદેવમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં નરદેવ છે, દેવાધિદેવ તેનાથી સંખ્યાતગુણ, તેનાથી ધર્મદેવ સંખ્યાતણ, ભવ્યદ્રવ્યદેવ અસંખ્યાતગુણ, તેનાથી ભાવદેવ અસંખ્યાતગુણ છે.
[૫૫૯] ભગવન્ ! આ ભવનવાસી, અંતર, જ્યોતિક, વૈમાનિક, સૌધર્મક યાવત્ અચ્યુતક, ચૈવેયક, અનુત્તરોપાતિક ભાવ દેવોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા, અનુત્તરોપાતિક ભાવદેવ છે, ઉપરના ત્રૈવેયકના ભાવ દેવો સંખ્યાતગુણા છે, મધ્યમ પ્રૈવેયક દેવો સંખ્યાતગુણા, નીચલી પ્રૈવેયકના દેવો સંખ્યાતગુણા, તેનાથી અચ્યુતકાના દેવો સંખ્યાતગુણા યાવત્ આનતકલ્પના દેવો સંખ્યાતગુણા એ પ્રમાણે જેમ જીવાભિગમમાં ત્રણ પ્રકારે દેવપુરુષોનું અપબહુત્વ કહ્યું છે - તે જ પ્રમાણે અહીં પણ કહેવું યાવત્ 11/14
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 જ્યોતિક ભાવદેવો અસંખ્યાતગુણા છે. - - ભગવન્ ! તે એમ જ છે,
એમ જ છે.
૨૧૦
• વિવેચન-૫૫૪ થી ૫૫૯ઃ
રીન્તિ - ક્રીડા કરે છે કે દીપે છે - સ્તવાય છે, કે આરાધ્યતાથી દેવો ભવ્ય દ્રવ્ય દેવ - દ્રવ્યરૂપ દેવ તે દ્રવ્ય દેવ કહેવાય છે. દ્રવ્યતા અપ્રાધાન્ય ભૂત-ભાવિત્વથી કે ભાવિ ભાવથી છે. તેમાં અપ્રાધાન્યથી દેવ ગુણ શૂન્ય દેવો તે દ્રવ્ય દેવ, જેમ સાધુનો આભાસ તે દ્રવ્ય સાધુ છે ભૂતભાવપક્ષમાં ભૂતકાળના દેવત્વ પર્યાયના પ્રતિપન્ન કારણથી ભાવદેવત્વથી વ્યુત પણ દ્રવ્ય દેવ છે. ભાવિ ભાવ પક્ષે ભાવિ દેવત્વ પર્યાયને યોગ્ય દેવપણે ઉત્પન્ન થનાર તે દ્રવ્ય દેવ. તેમાં ભાવિ ભાવ પક્ષ પરિગ્રહાર્થે કહે છે – ભવ્ય એવા તે દ્રવ્યદેવ તે ભવ્ય દ્રવ્ય દેવ.
નરોની મધ્યે દેવ તે નરદેવ, આરાધ્ય કે ક્રીડા કાંત્યાદિ ચુક્ત. ધર્મદેવ, શ્રુતાદિ ધર્મથી દેવ કે ધર્મપ્રધાન દેવ. દેવાધિદેવ - શેષ દેવોને અતિક્રાંત, પારમાર્થિક
દેવત્વ યોગથી દેવ. - ૪ - ભાવદેવ - દેવગત્યાદિ કર્મોદય જનિત પર્યાયથી દેવ.
જે ભવ્ય - પંચેન્દ્રિય તિર્યંચયોનિક કે મનુષ્ય દેવોમાં ઉત્પન્ન થનાર હોય તે ભાવિદેવ. તે કારણે તેમને ભવ્યદ્રવ્ય દેવ કહ્યા છે. ભરતાદિ પૃથ્વીના ચાર અંતોના સ્વામી, તે ચાતુરંત. ચક્ર વડે વર્તનશીલત્વ થકી ચક્રવર્તી, ચતુરંત કહેવાથી વાસુદેવ ગ્રહણ ન કર્યા - ૪ - સમસ્ત રત્નમાં પ્રધાન ચક્ર જેને ઉત્પન્ન થયું છે તે. સાગરની જેમ મેખલા જેની છે તે સાગરવર મેખલા-પૃથ્વી, તેના અધિપતિ. તે કારણથી તેને નરદેવ કહ્યા.
જે આ અણગાર ભગવંત, ઇર્યાસમિતાદિ છે. તેથી તેને ધર્મદેવ કહે છે - - જે આ અરહંત ભગવંત છે, તે ઉત્પન્ન જ્ઞાનદર્શનધર ઈત્યાદિ હોવાથી દેવાધિદેવ છે. - - જે આ ભવનપતિ છે, તે દેવગતિ નામ ગોત્રકર્મને વેદે છે, તે કારણે ભાવદેવ કહેવાય. હવે તેમનો ઉત્પાદ કહે છે - વિવવદેવાળું અંતે ! - ઈત્યાદિ - ૪ - ‘વ્યુત્ક્રાંતિ' એ પ્રજ્ઞાપનાનું છઠ્ઠું પદ છે, વિશેષ આ - અસંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિ જ પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યો, તેવા જ અકર્મભૂમિજ આદિથી ઉત્પન્ન ભવ્ય દ્રવ્યદેવ ન થાય. ભાવ દેવોમાં જ તેનો ઉત્પાદ છે, સર્વાર્થસિદ્ધિક દેવો, ભવ્ય દ્રવ્ય સિદ્ધ જ થાય છે. તેથી તેના સિવાયના બધાં ભવ્ય દ્રવ્ય દેવપણે ઉત્પન્ન થાય.
ધર્મદેવ સૂત્રમાં - છઠ્ઠી પૃથ્વીથી ઉર્તેલને ચાસ્ત્રિ નથી, તથા અધાસપ્તમી, તેઉ, વાયુ, અધઃસપ્તમી, અસંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ-અકર્મભૂમિજ - અંતર્તીપજથી ઉવૃત્ત મનુષત્વના અભાવથી ચાત્રિ નથી. તેથી તેને ધર્મદેવત્વ નથી.
દેવાધિદેવ સૂત્રમાં પહેલી ત્રણ પૃથ્વીથી ઉદ્ધર્તીને દેવાધિદેવમાં ઉપજી શકે.
પછીના ચારનો નિષેધ છે. તેમાંથી આવેલને દેવાધિદેવત્વનો અભાવ હોય છે. - -
ભાવદેવ - અહીં બહુતર સ્થાનથી ઉદ્ધૃત્ત ભવનવાસીપણે ઉત્પન્ન થાય છે. અસંજ્ઞીનો
પણ તેમાં ઉત્પાદ છે - x -
Page #366
--------------------------------------------------------------------------
________________
૧/-/૯/૫૫૪ થી પ૫૯
૨૧૧ હવે તેઓની સ્થિતિને પ્રરૂપે છે - પંચેન્દ્રિય તિર્યંચનો દેવમાં ઉત્પાદથી ભવ્ય દ્રવ્ય દેવની જઘન્ય અંતર્મહd સ્થિતિ, ઉત્કટથી ત્રણ પલ્યોપમ છે. કેમકે ઉત્તર કુર આદિ મનુષ્યોનો દેવોમાં ઉપપાત થવાથી તેઓ ભવ્ય દ્રવ્ય દેવ છે. તેઓની ઉત્કર્ષથી ચરોક્ત સ્થિતિ છે.
તરદેવમાં સાતસો વર્ષ - જેમકે બ્રહ્મદત્ત ચક્વર્તીની અને ૮૪ લાખ પૂર્વ-જેમકે ભરત ચક્રવર્તીની છે. - - ધર્મદિવ - જેઓ અંતર્મુહૂર્ત આયુ બાકી રહેતા ચાસ્ત્રિ લે, તેની અપેક્ષાએ છે. જેઓ દેશોન પૂર્વકોટી આયુથી ચારિ છે, તેમની અપેક્ષાએ આ સ્થિતિ છે. તેમાં આઠ વર્ષની જૂનના જાણવી. કેમકે પ્રવજ્યા માટે આઠ વર્ષને યોગ્ય ગણેલ છે. જે છ વર્ષના અતિમુક્ત કે ત્રણ વર્ષના વજસ્વામીની દીક્ષા છે, તે કોઈક વખત જ હોવાથી લખી નથી.
દેવાધિદેવોમાં ભગવંત મહાવીરની જેમ જઘન્ય-ર-વર્ષ, ઉત્કૃષ્ટથી ૮૪-લાખ પૂર્વ, ઋષભસ્વામી વતુ. • • ભાવ દેવોની જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, જેમકે વ્યંતરોની. ઉત્કૃષ્ટ 33-સાગરોપમ, જેમ સવર્થ સિદ્ધની.
તેઓની વિગુર્વણા કહે છે – મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિયમાં વૈકિચલબ્ધિસંપન્ન ભવ્ય દ્રવ્ય દેવો એક રૂપ કે વિવિધરૂપ વિક્ર્વવાને સમર્થ છે. દેવાધિદેવને સર્વથા ઉત્સુકતા વર્જિત હોવાથી શક્તિ સદભાવ છતાં વિકર્વતા નથી. સંપત્તી - વૈક્રિસરૂપ સંપાદનથી, વિકુણા શક્તિ હોય છે. તે માત્ર લબ્ધિ છે. • • હવે આ દેવોની ઉદ્ધતના પ્રરૂપવા કહે છે –
ભવ્ય દ્રવ્ય દેવોની ભાવિ દેવભવ સ્વભાવવથી નાગ્યાદિ ગણ ભવનો નિષેધ છે. -- નરદેવ સૂત્રમાં, કામભોગોનો ત્યાગ ન કરનાર તૈરયિકમાં ઉત્પન્ન થાય, બાકીના ત્રણમાં રૂચદય, નોમાં જો કે કોઈxચવ તોમાં -ઉત્તપન્ન થાય છે, તે નરદેવવ ત્યાગી ધર્મદિવત્વ પામીને થાય છે, તેમાં દોષ નથી. • x • અસુરકુમારોની ઉદ્ધતના માફક કહેવું.
હવે તેઓનો અનુબંધ કહે છે – વયત્રને આદિ. • x • x - ભવ સ્થિતિ પૂર્વે વર્ણવી છે, તે જ સંસ્થિતિ અર્થાત્ તેના પર્યાયનો અનુબંધ. -- ધર્મદિવની જઘન્ય એક સમય સ્થિતિ, અશુભ ભાવમાં જઈને, તેનાથી નિવૃત્ત થઈને શુભ ભાવ પામીને એક સમય પછી મરણ થવાથી કહી. -- હવતે આ બધાંના અંતરની પ્રરૂપણા કરે છે –
ભવ્ય દ્રવ્યદેવનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ છે. કઈ રીતે ? ભવ્ય દ્રવ્યદેવ થઈને ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિવાળા વ્યંતરાદિમાં જન્મીને, ત્યાંથી ચ્યવીને શુભ પૃથ્વી આદિમાં જઈને અંતર્મુહુર્ત રહીને ફરી ભવ્ય દ્રવ્ય દેવ રૂપે જમે. એ રીતે છે - x • અહીં કોઈ કહે છે – દેવત્વથી ચવીને અનંતર જ ભવ્ય દ્રવ્યદેવપણે ઉત્પત્તિના સંભવથી ૧૦,૦૦૦ વર્ષ જઘન્યથી તેનું અંતર થાય. તેથી તેનું તમુહૂર્ત અધિક અંતર કેમ કહ્યું? તો કહે છે કે – સર્વ જઘન્યાયુ દેવથી ચ્યવીને
૨૧૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 શુભ પૃથ્વી આદિમાં ઉત્પન્ન થઈ, ભવ્ય દ્રવ્ય દેવમાં ઉપજે છે, એમ ટીકાકારનો મત જાણવો. તેથી ચોક્ત તર થાય. વળી બીજા કહે છે – અહીં બધ્ધાયુ ભવ્ય દ્રવ્યદેવ જ અભિપ્રેત છે, તેથી જઘન્ય સ્થિતિક દેવત્વથી ચ્યવીને અંતર્મુહૂર્ણ સ્થિતિક ભવ્ય દ્રવ્યદેવત્વથી ઉત્પન્નનું અંતર્મુહૂર્તની ઉપર દેવાયુ બાંધવાથી યયોત અંતર થાય. અથવા ભવ્ય દ્રવ્યદેવના જન્મ અને મરણના અંતરને ગ્રહણ કરવાથી યથોકત અંતર થાય છે..
નરદેવોનું જઘન્યથી સાતિરેક સાગરોપમ કઈ રીતે થાય ? અપરિત્યક્ત સંગ એવો ચકવર્તી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય, તેનું યથારૂં ઉત્કૃષ્ટ સ્થિતિ થાય, તે પછી નરદેવ મરીને પહેલી પૃથ્વીમાં ઉત્પન્ન થઈ, ત્યાં ઉત્કૃષ્ટા સ્થિતિ સાગરોપમ પ્રમાણ આયુ અનુભવીને નરદેવ થાય. એ રીતે સાગરોપમ થયું, સાતિરેકપણું તે નરદેવના ભવમાં ચકરત્ન ઉત્પતિથી અર્વાચીન કાળ વડે જાણવી. ઉત્કૃષ્ટ દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત કઈ રીતે થાય ? ચક્રવર્તીત્વ જ સમ્યગ્રદૃષ્ટિથી તિવર્તી, તેનું દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત સંસાર હોય છે, તેના સત્યભવમાં, કોઈને નરદેવત્વ પ્રાપ્ત થાય, એ રીતે જાણવું.
ધમદિવનું જઘન્યથી પલ્યોપમ પૃથકત્વ કઈ રીતે થાય ? કોઈ ચાસ્ત્રિવાનું કોઈ સૌધર્મમાં પલ્યોપમ પૃથકત્વ આયુમાં જન્મીને ત્યાંથી વીને ઘમદેવત્વ પામે, એ રીતે થાય. મનુષ્યપણામાં ઉપજી ચાસ્ત્રિ વિના રહે તે અધિકકાળ થાય. તેથી પલ્યોપમ પૃથકd.
ભાવદેવનું જઘન્યથી અંતર્મુહૂર્ત કઈ રીતે ? ભાવદેવ ચ્યવીને અંતર્મુહૂર્ત બીજે રહીને ફરી ભાવદેવ થાય એ રીતે તેનું જઘન્યથી અંતર્મુહર્ત અંતર જાણવું.
હવે આમનું અલાબદુત્વ કહે છે – સર્વથી થોડાં નરદેવ છે ભરત, ઐરાવતમાં પ્રત્યેકમાં બાર જ ચક્રવર્તી ઉત્પન્ન થાય, વિજયોમાં વાસુદેવના સંભવથી, બધામાં એક સાથે ઉત્પત્તિ ન થાય. દેવાધિદેવ તેનાથી સંખ્યાલગણા. ભરતાદિમાં પ્રત્યેકમાં તેઓનું ચક્રવર્તીથી બમણાપણે ઉત્પત્તિ છે, વિજયોમાં વાસુદેવ હોય તો પણ તેમની ઉત્પત્તિ છે.
ધમદિવ સંખ્યાલગણા. સાધુની એક સાથે કોટી સહસ પૃચકવ સભાવથી કહ્યું. • • ભવ્ય દ્રવ્યદેવ અસંખ્યગણા છે. દેશવિરત આદિના દેવગતિગામીપણાથી
સંખ્યાતત્વથી આમ કહ્યું -- ભાવદેવ અસંખ્યાતપણા - સ્વરૂપથી જ તેમનું બહુવ હોવાથી કહ્યા.
- હવે ભાવદેવ વિશેષોના ભવનપતિ આદિના અલ્પબદુત્વને જણાવતાં કહે છે - જેમ જીવાભિગમમાં ત્રિવિધ ઇત્યાદિ. અહીં ત્રિવિધ જીવ અધિકાર એ અર્થ છે. દેવપુરુષોનું અલા બહુd કહ્યું, તે અહીં પણ કહેવું. તે આ પ્રમાણે - સહસાર કપમાં દેવો અસંચાલગણા, મહાશુક કક્ષમાં અસંખ્યાતગણ, લાંતકમાં અસંખ્યાતગણી, બ્રહ્મલોક કલામાં અસંખ્યાતગણા, માહેન્દ્રમાં અસંખ્યાતગણા, સનતકુમારમાં
Page #367
--------------------------------------------------------------------------
________________
૧૨-/૯/૫૫૪ થી ૫૫૯
૨૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩
અસંખ્યાતગણા, ઈશાન કલામાં અસંખ્યાતગણા, સૌધર્મ કલામાં સંખ્યાલગણા, ભવનવાસી દેવો અસંખ્યાતગણા, વ્યંતર દેવો અસંખ્યાતગણા છે.
છે શતક-૧૨, ઉદ્દેશો-૧૦-“આત્મા” છે
- X - X - X - X - X - X - ઉદ્દેશા-૯-માં દેવો કહ્યા. તે આત્માઓ છે, તેથી આત્માના સ્વરૂપને ભેદથી નિરૂપવા માટે દશમો ઉદ્દેશો કહે છે –
• સૂત્ર-૫૬૦,૫૬૧ -
પિ૬o] ભાવના આત્મા કેટલા ભેટે છે ? ગૌતમ આઠ ભેદ છે. તે આ - દ્રવ્યાત્મા, કષાયાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચાઆિત્મા, વીયભા.
ભગવનું છે જેને દ્રવ્યાત્મા છે, તેને કપાયાત્મા છે, જેને કથાયાત્મા છે, તેને દ્વવ્યાત્મા છે ? ગૌતમ! જેને દ્રવ્યાત્મા છે, તેને કષાયાત્મા કદાચ હોય, કદાચ ન હોય. જેને કષાયાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમ છે.
ભગવાન ! જેને દ્રવ્યાત્મા છે, તેને યોગાત્મા છે ? એ રીતે જેમ દ્રવ્યાત્મા, કષાયાત્મામાં કહ્યું, તેમ દ્રવ્યાત્મા, યોગાત્મા કહેવા.
ભગવતુ જેને દ્રવ્યાત્મા છે, તેને ઉપયોગાત્મા છે ? એ રીતે સર્વત્ર પૃચ્છા કહેવી. ગૌતમજેને દ્રવ્યાત્મા છે, તેને ઉપયોગાત્મા નિયમો છે, જેને ઉપયોગાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમ છે. • • જેને દ્રવ્યાત્મા છે, તેને જ્ઞાનાત્માની ભજના, જેને જ્ઞાનાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમો છે, - - જેને દ્રવ્યાત્મા છે, તેને દર્શનાત્મા નિયમ હોય, જેને દર્શનાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમો હોય છે. - • જેને દ્રવ્યાત્મા છે, તેને સ્મિાત્માની ભજના, જેને ચાઆિત્મા છે, તેને દ્વવ્યાત્મા નિયમાં હોય. એ રીતે નીયત્મિા સાથે એ પ્રમાણે જ કહેવું.
ભગવન! જેને કષાયાત્મા છે, તેને યોગાત્માની પૃચ્છા. ગૌતમ જેને કપાયાત્મા છે, તેને યોગાત્મા નિયમ છે, જેને યોગાત્મા છે તેને કથાયાત્મા કદાચ હોય અને કદાચ ન હોય. એ પ્રમાણે ઉપયોગાત્મા સાથે કષાયાત્માને ગણવો. - - કયાાત્મા અને જ્ઞાનાત્માનો પરસ્પર સંબંધ ભજનાએ કહેવો. - - જેમ કષાયાત્મા અને ઉપયોગાત્માનો સંબંધ કહ્યો, તે રીતે કથાયાત્મા અને દર્શનાત્માનો સંબંધ કહેતો. કwયાત્મા અને ચાઆિત્મા બંને પરસ્પર ભજનાઓ કહેવા. •• જેમ કષાયાત્મા અને યોગાત્માનો સંબંધ કહ્યો. તેમ કપાયાત્મા અને વીયત્મિાનો સંબંધ કહેવો. . . એ પ્રમાણે જેમ કપાયાત્માની વકતવ્યતા કહી તેમ ઉપરના સાથે તેનો સંબંધ કહેવો.
જે પ્રમાણે દ્રવ્યાત્માની વક્તવ્યતા કહી, તે પ્રમાણે ઉપયોગાત્માની વકતવ્યા
પણ આગળના ચાર આત્મા સાથે કહેવી.
જેને જ્ઞાનાત્મા હોય, તેને દર્શનાત્મા નિયમો હોય છે, જેને દર્શનાત્મા હોય તેને જ્ઞાનાત્માની ભજના છે. -- જેને જ્ઞાનાત્મા છે, તેને ચાસ્ત્રિાત્મા કદાચ હોય, કદચ ન હોય. પણ જેને ચારિxlભા હોય તેને જ્ઞનાભ નિયમાં હોય છે. • • જ્ઞાનાત્મા, વીત્મા બંને પરસ્પર ભજનાથી હોય છે.
જેને દર્શનાત્મા છે, તેને ઉપરના બંને ભજનાએ હોય છે. પણ જેને તે બંને હોય તેને દર્શનાત્મા નિયમથી હોય.
જેને ચાસ્ત્રિાત્મા છે, તેને વીત્મા નિયમથી હોય, જેને વીત્મા હોય, તેને ચાાિત્મા કદાચ હોય, કદાચ ન હોય.
ભગવના આ દ્રવ્યાત્મા, કષાયાત્મા યાવતુ નીયત્મિામાં કોણ કોનાથી યાવતું વિશેષાધિક છે? ગૌતમાં સૌથી થોડા ચાઆિત્મા છે, જ્ઞાનાત્મા તેનાથી અનંતકુણા છે, કષાયાત્મા અનંતગુણ, યોગાત્મા વિશેષાધિક છે, વીયત્મિા પણ વિશેષાવિક છે. ઉપયોગ-દ્રવ્ય-દર્શનાત્મા ત્રણે તુલ્ય છે અને વિશેષાધિક છે.
[૫૬૧] ભગવન ! આત્મા જ્ઞાનરૂપ છે કે અજ્ઞાનરૂપ છે ? ગૌતમ આત્મા કદાચિત જ્ઞાનરૂપ, કદાચિત અજ્ઞાનરૂપ છે, જ્ઞાન તો નિયમથી આત્મરૂપ જ છે.
ભગવનું ! નરયિકોની આત્મા જ્ઞાનરૂપ છે કે અજ્ઞાનરૂપ ? ગૌતમ! નૈરયિકોની આત્મા કથંચિત જ્ઞાનરૂપ, કથંચિત અજ્ઞાનરૂપ છે. પણ તેમનું જ્ઞાન નિયમથી આત્મરૂપ છે. એ પ્રમાણે સ્તનીતકુમાર પર્યન્ત જાણવું.
પૃdીકાયિકનો આત્મા નિયમથી અજ્ઞાનરૂપ છે, જ્ઞાન પણ નિયમા જ્ઞાનરૂપ છે. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી જાણવું.
બે-ત્રણ ઈન્દ્રિયથી વૈમાનિક સુધી નૈરયિકવત્ કહેતું.
ભગવાન ! આત્મા દર્શનરૂપ છે કે દર્શનથી ભિન્ન છે ? ગૌતમ આત્મા નિયમાં દર્શનરૂપ છે, દર્શન પણ નિયમાં આત્મારૂપ છે.
ભગવન નૈરયિકોની આત્મા દર્શનરૂપ છે કે દર્શનથી ભિન્ન છે ? ગૌતમ ! નૈરયિક જીવોની આત્મા નિયમથી દર્શનરૂપ છે, તેમનું દર્શન પણ નિયમો આત્મરૂપ છે. • • આ પ્રમાણે યાવત વૈમાનિક સુધી ચોવીશે દંડકમાં જાણવું
વિવેચન-પ૬૦,૫૬૧ -
શ્રાવ-માત - જુદા જુદા સ્વ-પર પર્યાયોમાં સતત જાય છે તેને આત્મા કહે છે અથવા અત્ ધાતુ ગમનાર્થત્વથી જ્ઞાનાર્થત્વથી સંતત જાય છે. આ આત્મા ઉપયોગલક્ષણવથી છે. આ ઉપયોગ લક્ષણપણાથી સામાન્યથી એકવિધત્વથી ઉપાધિ ભેદથી આઠ ભેદ છે.
તેમાં દ્રવ્યાત્મા - દ્રવ્ય એટલે ત્રિકાલાનુગામી ઉપસર્જની કૃત કપાયાદિ પર્યાય, તે રૂ૫ આત્મા તે દ્રવ્યાત્મા બધાં જીવોનો છે.
વાસયાત્મા - ક્રોધાદિ કષાય વિશિષ્ટ આત્મા, અનુપશાંત કપાયોનું અક્ષણપણું
Page #368
--------------------------------------------------------------------------
________________
૧૨/-/૧૦/૫૬૦,૫૬૧
યોગાત્મા - - મન વગેરે વ્યાપારથી પ્રધાન આત્મા, યોગવાળાને જ યોગાત્મા કહે છે - - ઉપયોગાત્મા - ઉપયોગ સાકાર અને અનાકાર બે ભેદથી છે, તત્પ્રધાન આત્મા, તે સિદ્ધ, સંસારી સ્વરૂપ સર્વે જીવોને હોય છે અથવા વિવક્ષિત વસ્તુના ઉપયોગની અપેક્ષાએ ઉપયોગાત્મા કહેવાય છે.
છે.
૨૧૫
જ્ઞાનાત્મા - જ્ઞાન વિશેષિત ઉપસર્જની કૃત્ દર્શનાદિ આત્મા સમ્યગ્દષ્ટિને જ્ઞાનાત્મા છે. એ પ્રમાણે દર્શનાત્માદિ પણ કહેવા. વિશેષ એ કે - સર્વ જીવોને દર્શનાત્મા હોય છે. વિરતોને ચાસ્ત્રિાત્મા હોય છે. વીર્ય-ઉત્થાનાદિ, સર્વે સંસારીને આ આત્મા હોય છે. કહ્યું છે - જીવોને દ્રવ્યાત્મા જાણવો. સકષાયીનો કપાયાત્મા છે. સયોગીને યોગાત્મા છે. સર્વે જીવોને ઉપયોગાત્મા છે. સમ્યક્ દૃષ્ટિનું દર્શન જ્ઞાન છે, તે સર્વે જીવોનો હોય છે. ચાસ્ત્રિ વિસ્તોને અને વીર્ય સર્વે સંસારીઓને હોય છે - આ રીતે આઠ પ્રકારે આત્માને પ્રરૂપ્યો.
હવે આત્માના ભેદના અન્ય આત્મ ભેદાંતર થાય છે કે નથી થતાં તેને દર્શાવવા માટે કહે છે – અહીં આઠ પદો સ્થાપીએ છીએ.
તેમાં પ્રથમ પદને બાકીના સાત સાથે વિચારીએ છીએ – તેમાં જે જીવને દ્રવ્યાત્મત્વ અર્થાત્ જીવત્વ છે. તેને કષાયાત્મા સકષાયાવસ્થામાં કદાચ હોય છે, ક્ષીણ ઉપશાંત કષાયાવસ્થામાં કદાચિત્ હોતો નથી. વળી જેને કષાયાત્મા હોય છે, તેને દ્રવ્યાત્મત્વ અર્થાત્ જીવત્વ નિયમથી હોય છે. જીવત્વ વિના કષાયોનો અભાવ છે.
જેને દ્રવ્યાત્મા છે, તેને યોગાત્મા હોય છે, યોગવાની જેમ, આ જ પૂર્વસૂત્ર ઉપમાનથી દર્શાવે છે - “એ પ્રમાણે જેમ દ્રવ્યાત્મા.' તથા જે જીવને દ્રવ્યાત્મા છે, તેને નિયમથી ઉપયોગાત્મા છે, જેને ઉપયોગાત્મા છે, તેને નિયમથી દ્રવ્યાત્મા છે. - - જે જીવને દ્રવ્યાત્મા છે, તેને જ્ઞાનાત્મા કદાચ હોય, જેમકે સમ્યગ્દષ્ટિઓને. કોઈકને ન હોય, જેમકે મિથ્યાર્દષ્ટિઓને, તેથી અહીં ભજના એમ કહ્યું છે. જેમને જ્ઞાનાત્મા છે તેને દ્રવ્યાત્મા નિયમથી હોય છે, જેમકે સિદ્ધોને.
જેમને દ્રવ્યાત્મા, તેમને દર્શનાત્મા નિયમથી હોય છે. જેમ સિદ્ધોનું કેવલદર્શન. જેને દર્શનાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમા છે જેમ - ચક્ષુર્દર્શનાદિ દર્શનવાળાને જીવત્વ છે. તથા જેને દ્રવ્યાત્મા છે. તેને ચાસ્ત્રિાત્મા ભજનાએ છે, કેમકે સિદ્ધને કે અવિસ્તને દ્રવ્યાત્મત્વ હોવા છતાં ચારિત્રાત્મા હોતી નથી, વિસ્તોને હોય છે. તેથી ભજના કહી.
જેને ચારિત્રાત્મા છે તેને દ્રવ્યાત્મા નિયમા છે, કેમકે ચારિત્રવાને જીવવ અવ્યભિચારિત્વ છે. એ રીતે વીર્યાત્મા સાથે પણ છે જેમ દ્રવ્યાત્માની ચાસ્ત્રિાત્મા સાથે ભજના કહી, નિયમથી વીર્યાત્મના સાથે પણ છે. તેથી કહે છે – જેને દ્રવ્યાત્મા છે, તેને વીર્યાત્મા નથી, જેમ સકરણ વીર્ય અપેક્ષાથી સિદ્ધને, તેનાથી અન્યને હોય છે, તેથી ભજના કહી. વીર્યાત્મનને દ્રવ્યાત્મા હોય જ છે, જેમકે
૨૧૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
સંસારીને.
હવે કષાયાત્મા સાથે બીજા છ પદોને વિચારે છે - જેને કપાયાત્મા છે, તેને યોગાત્મા હોય જ છે, કેમકે સકષાયી અયોગી નથી જ હોતા. જેને યોગાત્મા છે, તેને કષાયાત્મા હોય કે ન હોય. કેમકે સયોગી સકષાયવાળા અને અકષાયવાળા બંને હોય છે, એવો ભાવ છે.
જેને કષાયાત્મા છે, તેને ઉપયોગાત્મા અવશ્ય હોય છે, કેમકે ઉપયોગરહિતને કષાયોનો અભાવ હોય છે. વળી જેને ઉપયોગાત્મા છે, તેને કષાયાત્મા ભજનાએ હોય છે, કેમકે ઉપયોગાત્મા હોવા છતાં કષાયીને જ કષાયાત્મા હોય છે, નિષ્કષાયીને તે હોતો નથી, માટે ભજના કહી.
કપાયાત્મા અને જ્ઞાનાત્મા પરસ્પર બંને ભજનાએ હોય છે. કઈ રીતે ? જેને કષાયાત્મા છે, તેને જ્ઞાનાત્મા કદાચ હોય, કદાચ ન હોય, કેમકે કાચી સમ્યગ્દષ્ટિને જ્ઞાનાત્મા હોય છે, મિથ્યાર્દષ્ટિને તે નથી હોતો માટે ભજના કહી છે. તથા જેને જ્ઞાનાત્મા છે, તેને કષાયાત્મા હોય કે ન પણ હોય. જ્ઞાનીને કષાયભાવથી, તેના અભાવથી ભજના છે.
જેમ કપાયાત્મા અને ઉપયોગાત્મા કહ્યો, તેમ કપાયાત્મા અને દર્શનાત્મા કહેવો એ અતિદેશ છે. તેથી આમ થાય છે - જેને કષાયાત્મા તેને દર્શનાત્મા નિયમા હોય છે. કેમકે દર્શનરહિત ઘટાદિને કષાયાત્માનો અભાવ હોય છે. વળી જેને દર્શનાત્મા છે, તેને કષાયાત્મા કદાચ હોય કદાચ ન હોય. કેમકે દર્શનવાનને કષાયનો સદ્ભાવ કે અભાવ હોય છે.
કષાયાત્મા અને ચારિત્રાત્મા બંને પરસ્પર ભજનાઓ છે. તે આ રીતે - જેને કષાયાત્મા છે, તેને ચાસ્ત્રિાત્મા હોય કે ન હોય. કઈ રીતે ? કષાયવાળાને ચાત્રિના સદ્ભાવથી પ્રમત્ત યતીની માફક. તેના અભાવે અસંયતોની માફક છે તથા જેને ચારિત્રાત્મા છે, તેને કષાયાત્મા હોય કે ન હોય. કઈ રીતે ? સામાયિકાદિ ચાસ્ત્રિીને કપાય હોય છે, યથાખ્યાત ચારિત્રીને કષાયનો અભાવ હોય છે.
જેમ કપાયાત્મા અને યોગાત્મા છે, તેમ કપાયાત્મા અને વીર્યાત્મા કહેવો. - ૪ - જેને કપાયાત્મા, તેને વીર્યાત્મા નિયમા છે, કષાયવાળો વીર્યરહિત છે. વળી જેને વીર્યાત્મા છે, તેને કષાયાત્મા ભજનાએ છે. કેમકે વીર્યવાન્ સકષાયી પણ હોય, જેમકે-રાંયત. તે અકષાયી પણ હોય, જેમકે કેવલી.
હવે યોગાત્માની સાથે આગળના પાંચ પદોની વિચારણા કરે છે - તેમાં લાઘવાર્થે અતિદેશ કર્યો છે - જેમ કપાયાત્માની વક્તવ્યતા કહી તેમ યોગાત્માને ઉપરના પદો સાથે કહેવો - તે આ રીતે - જેને યોગાત્મા છે, તેને ઉપયોગાત્મા નિયમથી છે, જેમ સયોગીને, વળી જેને ઉપયોગાત્મા છે, તેને યોગાત્મા હોય છે જેમકે - સયોગીને કદાચ ન હોય, જેમકે અયોગીને અને સિદ્ધોને. તથા જેને યોગાત્મા છે, તેને જ્ઞાનાત્મા કદાચ હોય, સમ્યક્ દૃષ્ટિની જેમ. કદાચ ન હોય -
Page #369
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૦/૫૬૭,૫૬૧
મિથ્યાદૃષ્ટિની જેમ.
જેને જ્ઞાનાત્મા છે, તેને યોગાત્મા કદાચ હોય, સયોગીની જેમ. કદાચ ન હોય, અયોગીની જેમ, તથા જેને યોગાત્મા છે, તેને દર્શનાત્મા હોય જ છે. યોગીની જેમ. જેને દર્શનામાં છે, તેને યોગાત્મા કદાચ હોય, યોગવાળાની જેમ. કદાય ના હોય, અયોગીની જેમ. તથા જેને યોગાત્મા છે, તેને ચાસ્ટિાત્મા હોય છે, વિરતોની જેમ. કદાચ ન હોય, અવિરતિ માફક. જેને ચારિત્રાત્મા છે, તેને યોગાત્મા કદાચ હોય, સયોગીચાીિ માફક, કદાચ ન હોય, અયોગીની જેમ. વાચનાંતરમાં આમ દેખાય છે - જેને ચાત્રિાત્મા છે, તેને યોગાત્મા નિયમ છે. તેમાં ચાસ્ત્રિના પ્રત્યુપેક્ષણાદિ વ્યાપાર રૂપના વિવક્ષિતત્વથી અને યોગ અવિનાભાવિત્વથી. જેને ચાસ્મિાત્મા તેને યોગાત્મા નિયમથી હોય છે, જેને યોગાત્મા તેને વીર્વાત્મા હોય જ, કેમકે યોગના સદભાવમાં વીર્યનો અવશ્ય ભાવ છે. જેને વીત્મા તેને યોગાભા ભજનાએ હોય કેમકે વીર્યવિશેષવાનું સયોગી પણ હોય. જેમ સયોગી કેવલી આદિ, અયોગી પણ હોય, જેમ-અયોગી કેવલી..
હવે ઉપયોગાત્મા સાથે આગળના ચાર વિચારે છે - તેમાં અતિદેશ કરતા કહે છે . જેને ઉપયોગાત્મા છે, તેને જ્ઞાનાત્મા કદાચ હોય, જેમ સગર્દષ્ટિ, કદાચ ન હોય, જેમ-મિથ્યાદેષ્ટિ. જેને જ્ઞાનાત્મા છે તેને અવશ્ય ઉપયોગાત્મા હોય, સિદ્ધોની માફક. જેને ઉપયોગાત્મા છે. તેને દર્શનાત્મા અવશ્ય હોય, જેને દર્શનાત્મા છે, તેને ઉપયોગાત્મા હોય જ. જેમ • સિદ્ધાદિ. જેને ઉપયોગાત્મા છે, તેને ચાસ્મિામાં કદાચ હોય, કદાચ ન હોય. જેમ સંયતોને અને અસંયતોને. જેને ચારિત્રાત્મા છે, તેને ઉપયોગાત્મા હોય જ. જેમ સંયતોને. જેને ઉપયોગાત્મા છે, તેને વીયમાં કદાચ હોય, સંસારીની જેમ, કદાચ ન હોય, સિદ્ધોની જેમ. જેને વીર્વાત્મા હોય, તેને ઉપયોગાત્મા હોય જ, સંસારીની માફક.
- હવે જ્ઞાનાત્મા સાથે આગળના ત્રણનો સંબંધ વિચારે છે - જેને જ્ઞાનાત્મા છે, તેને દર્શનાત્મા હોય જ, સમ્યગ્દષ્ટિની જેમ. જેને દર્શનાત્મા છે, તેને જ્ઞાનાભા કદાચ હોય, સમ્યગ્દષ્ટિની જેમ. કદાચ ન હોય - મિથ્યાષ્ટિની જેમ. તેથી ભજનાએ એમ કહ્યું છે. જેને જ્ઞાનાત્મા છે, તેને ચામ્રિામા કદાચ હોય, સંયતની જેમ. કદાચ ન હોય, અસંયતની જેમ. વળી જેને ચારિત્રાત્મા છે, તેને જ્ઞાનાત્મા છે, તેને વીર્યાત્મા કદાચ હોય કેવલી આદિની જેમ. કદાચ ન હોય, સિદ્ધોની જેમ. જેને વયભિા છે તેને જ્ઞાનાત્મા કદાચ હોય, સમ્યગુર્દષ્ટિની જેમ. કદાચ ન હોય, મિથ્યાર્દષ્ટિવતું.
હવે દર્શનાત્મા સાથે બે આત્માનો સંબંધ વિચારીએ - જેને દર્શનાત્મા છે, તેને ચાસ્ટિાત્મા કદાચ હોય, સંયતો માફક. કદાચ ન હોય, અસંયતોની જેમ. જેને ચારિત્રાત્મા છે, તેને દર્શનાભા હોય જ, સાધુની જેમ. જેને દર્શનાત્મા છે, તેને વીયત્મિા કદાચ હોય, સંસારીની માફક. કદાય ન હોય, સિદ્ધોની માફક. જેને
૨૧૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 વીત્મા છે. તેને દર્શનાત્મા હોય જ.
હવે છેલ્લા બે પદની યોજના - જેને ચાસ્ટિાત્મા છે, તેને વીર્યાત્મા હોય જ, કેમકે વીર્ય વિના ચાસ્ત્રિનો અભાવ છે. વળી જેને વીર્ધાત્મા છે, તેને ચારિત્રાત્મા કદાચ હોય, સાધુની જેમ. કદાય ન હોય. - ૪ -
- હવે આ બધાંનું અલાબદુત્વ કહે છે - ચાીિ સંખ્યાતા હોવાથી તે સૌથી થોડાં છે, જ્ઞાનાત્મા અનંતગુણા છે, કેમકે સિદ્ધાદિ અને સમ્યગૃષ્ટિ ચાસ્ત્રિીથી અનંતગુણ છે. કષાયાત્મા અનંતગુણા છે, કેમકે સિદ્ધોથી કષાય ઉદયવાળા અનંતગણા છે. યોગાત્મા વિશેષાધિક છે, કષાય ચાલ્યા ગયા પછી યોગવાળા અધિક હોય છે. વીયમા વિશેષાધિક છે, અયોગી વડે અધિક હોવાથી, યોગીના વીર્યત્વથી આમ કહ્યું. ઉપયોગ-દ્રવ્ય-દર્શનાત્મા ગણે તુલ્ય, વિશેષાધિક છે. પરસ્પર અપેક્ષાએ તુલ્ય છે, બધાં સામાન્ય જીવ રૂપવથી કહ્યું. વીર્યાત્માથી ઉપયોગ-દ્રવ્ય-દર્શનાત્મા વિશેષાધિક છે, કેમકે વીત્મા અને સિદ્ધોના મળવાથી ઉપયોગાદિ આત્મા થાય છે. તે વયત્મિ અને સિદ્ધ રાશિથી અધિક હોય છે.
[અહીં ઉક્ત અeઈને જ જણાવતી ત્રણ ગાણા છે, જે અમે નોંધી મળી.]
હવે આત્માનું જ સ્વરૂપ નિરૂપવા કહે છે - આત્મા જ જ્ઞાન છે. આ આત્મા અને આ જ્ઞાન એવો ભેદ નથી. હવે આત્માથી અન્ય જ્ઞાન છે એવો પ્રશ્ન છે, ઉત્તર આ છે - આત્મા કદાચ જ્ઞાન છે, સમ્યકત્વ હોય ત્યારે મત્યાદિજ્ઞાન સ્વભાવવથી, કદાચ અજ્ઞાન છે, મિથ્યાત્વથી તેના મતિ અજ્ઞાનાદિ સ્વભાવથી. જ્ઞાન નિયમથી આત્મા છે, જ્ઞાનના આત્મ ધર્મત્વને લીધે. કેમકે સર્વચા ધર્મ અને ધર્મીનો ભેદ ન થાય. સર્વથા ભેદ કરતાં વિપકૃષ્ટગુણીને ગુણ માત્ર ઉપલબ્ધિમાં પ્રતિનિયત ગુણવિષયે સંશય ન થાય, તેનાથી અન્યમાં પણ તેના ભેદ વિશેષથી કહ્યું. * * * * * સર્વયા ભેદમાં સંશયની ઉત્પત્તિ જ ન થાય. ગુણના ગ્રહણથી ગુણવાનું પણ ગ્રહણ કરવાથી, કથંચિત ભેદ પાને આશ્રીને વળી જ્ઞાન નિયમથી આત્મા એમ કહેલ છે. અહીં આત્મા જ્ઞાનને વ્યભિચરતું નથી. જ્ઞાન આત્માને વ્યભિચરતું નથી. ખદિર વનસ્પતિવતું.
આ અર્થે જ દંડક નિરૂપવા કહે છે – આત્મા આદિ. નાકોનો આત્મ જ્ઞાન છે કે અજ્ઞાન ? ઉત્તર છે - નારકોનો આત્મા કદાચ જ્ઞાન છે, સમ્યગ્દર્શનના ભાવથી. કદાય અજ્ઞાન છે, મિથ્યાદર્શનના ભાવથી. જ્ઞાન જ તે નાક સંબંધી આત્મા છે, તેનાથી વ્યતિરિક્ત નથી.
પૃથ્વીકાયિકનો આત્મા અજ્ઞાન છે કે તેનાથી ભિ છે ? ઉત્તર છે - તેના આત્મા અજ્ઞાનરૂપ છે, તેનાથી અન્ય નથી.
આ પ્રમાણે દર્શન સૂત્ર પણ છે. વિશેષ એ કે- સમ્યગ્રÊષ્ટિ અને મિથ્યાર્દષ્ટિના દર્શનના અવિશિષ્ટવથી આભા દર્શન છે, દર્શન પણ આત્મા છે, એમ કહેવું. જેમ ધર્મમાં વિપરીતતા નથી, - x• તેમ અહીં દર્શનમાં જ્યાં વિપર્યય છે, તેમાં વ્યભિચાર
Page #370
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૦/૫૬૭,૫૬૧
૨૧૯ નિયમથી છે, જેમ જ્ઞાનમાં આત્મા જ્ઞાનરૂપ અને અજ્ઞાનરૂપ છે. એ વ્યભિચાર છે. પણ જ્ઞાન એ નિયમથી આત્મા છે.
• સૂત્ર-પ૬૨ *
ભગવન્! રતનપભા પૂરની આત્મિય છે કે અન્ય રૂ૫ ? ગૌતમ ! નાપભા કથંચિત્ આત્મરૂપ છે, કથંચિત આત્મરૂપ નથી કથંચિત્ અવકતવ્ય છે. • - ભગવન ! આપ કયા કારણથી આમ કહો છો ? : x • ગૌતમ ! પોતાના આદિષ્ટથી આત્મરૂપ છે. બીજાના આદિષ્ટથીનો આત્મરૂપ છે, ઉભયના આદિષ્ટથી અવકતવ્ય છે આથતિ રન પ્રભા પૃedી સવ-અસત રૂપ હોવાથી, એ પ્રમાણે કહ્યું છે - ૪ -
ભગવાન ! શર્કરાપભા ગૃહની આત્મરૂપ છે? જેમ રનપભાં પૃથ્વીમાં કહ્યું, તેમ શર્કરાપભામાં પણ જાણવું. એ પ્રમાણે રાવત અધઃસપ્તમી સુધી કહેવું.
ભગવાન ! સૌધમકક્ષ આત્મરૂપ છે - પૃચ્છા. ગૌતમ ! સૌધર્મકભ કાંચિત આત્મરૂપ છે, કથંચિત નોઆત્મરૂપ છે યાવતુ તે અવકતવ્ય છે. ભગવન ! એમ કેમ કહો છો ? ગૌતમ! પોતાને અાશ્રીને તે આત્મરૂપ છે, બીજાને આશીને તે નોઆત્મરૂપ છે, તદુભયને આશ્રીને અવક્તવ્ય છે કેમકે આત્મરૂપ-નોઆત્મરૂપ છે. તેથી એમ કહ્યું છે. • x - એ પ્રમાણે સુતકલ્પ પત્ત કહેવું.
ભગવાન ! મેવેજ વિમાન આત્મરૂપ છે, કે તેથી ભિન્ન છે? જેમ રત્નપભામાં કહ્યું તેમ અહીં કહેવું, એ પ્રમાણે અનુત્તર વિમાનમાં પણ કહેવું, એ રીતે ઇષપાશ્મારામાં પણ કહેવું.
ભગવન ! પરમાણુ યુગલ આત્મરૂપ છે કે તેથી અન્ય છે ? જેમ સૌધમકતામાં કહ્યું. તેમ પરમાણુ યુગલમાં પણ કહેવું.
ભગવન / દ્વિપદેશિક સ્કંધ આત્મરૂપ છે કે અન્ય છે ? ગૌતમ ! દ્વિપદેશિક સ્કંધ કથંચિત્ આત્મા છે, કથંચિત નો આત્મા છે, કથચિત અવકતવ્ય છે (કેમકે) આત્મ-નોઆત્મરૂપ છે, કથંચિત્ આત્મરૂપ છે અને નોઆત્મરૂપ છે, કથંચિત આત્મરૂપ છે અને આત્મ-નોઆત્મરૂપ હોવાથી અવકતવ્ય છે. કાંચિહ્ન નોઆત્મરૂપ છે અને આત્મ-નૌઆત્મરૂપ હોવાથી અવક્તવ્ય છે. (એમ છ ભંગ છે) ભગવન! આમ કેમ કહ્યું?
ગૌતમ (૧) પોતાને આશ્રીને આત્મરૂપ છે. () બીજાને આશ્રીને નોઆત્મરૂપ છે, (૩) તદુભયને આશ્રીને હિપદેશીસ્કંધ આત્મરૂપ-નોઆત્મરૂપ હોવાથી અવ્યક્ત છે (૪) દેશને આશ્રીને રાષ્ટ્રભાવપયયિમાં, દેશને આશ્રીને અસદ્ભાવ પાયયિમાં દ્વિપદેશિક સ્કંધ આત્મરૂપ અને નો આત્મરૂપ છે.
(૫) દેશને આશ્રીને સદ્ભાવ પાયમાં, દેશને આશીને તદુભય પયયિમાં દ્વિપદેશિક સ્કંધ આત્મરૂપ અને આત્મ-
નોભથી આવ્યકતવ્ય છે. (૬) દેશને આWીને અસદ્ભાવ પયયિમાં અને બીજા દેશને આશ્ચીને તદુભય પયયિમાં
૨૨૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ દ્વિપદેશિક સ્કંધ નોઆત્મરૂપ અને આત્મ-નોઆત્મથી અવ્યકતવ્ય છે તેથી ઉપર મુજબ કહેલ છે.
ભગવાન ! શિપદેશિક સ્કંધ આત્મરૂપ છે કે તેથી અન્ય ? ગૌતમ ! મિપદેશિક સ્કંધ (૧) કથંચિત આત્મરૂપ છે, (ર) કથંચિત્ નોઆત્મરૂપ છે, (૩) કથંચિત્ આત્મ-નોઆત્મથી અવકતવ્ય છે, (૪) કથંચિત્ આત્મ અને નોઆત્મરૂપ છે, (૫) કથંચિત આત્મરૂપ અને નોઆત્માઓ રૂપ છે, (૬) કથંચિત આત્માઓ રૂપ અને નોઆત્મરૂપ છે, () કથંચિત્ આત્મારૂપ અને આત્માનો આત્માથી અવકતવ્ય છે, (૮) કથંચિત આત્મરૂપ અને આત્માઓ-નોઆત્માઓથી અવ્યકતવ્ય છે. (૯) કથંચિત આત્માઓરૂપ અને આત્મ-નોઆત્મથી અવકતવ્ય છે. (૧૦) કથંચિત નોઆત્મરૂપ અને આત્મ-નોત્મિથી આવક્તવ્ય છે.
(૧૧) કથંચિત આત્મરૂપ અને આત્માઓ-નોઆત્માઓથી વક્તવ્ય છે. (૧૨) કથંચિત નોઆત્માઓ રૂપ અને આત્મ-નોઆત્મથી અવ્યક્તવ્ય છે. (૧૩) કથંચિત આત્મ અનો નોઆત્મ અને અવ્યકતવ્ય છે. ભગવન્! એમ કેમ કહો છો કે પ્રાદેશિક સ્કંધ આ પ્રમાણે છે ?
ગૌતમ (૧આત્માદિદથી આત્મરૂપ છે. (૨) પરાદિષ્ટથી નો આત્મરૂપ છે, (૩) દુભયાદિષ્ટથી આવક્તવ્ય છે. (૪) દેશાદિષ્ટથી સદ્ભાવ પયયિમાં, દેશાદિષ્ટથી સિદ્ભાવપયયિમાં પ્રાદેશિક સ્કંધ આત્મ અને નો આત્મરૂપ છે. (૫) દેશાદિષ્ટથી સંભાવપાયમાં, દેશાદિષ્ટથી અભાવ પર્યાયમાં છપદેશિક કંધ અનેક આત્મ-નોઆત્મ છે.
(૬) દેશાદિષ્ટથી સદ્ભાવ પયયમાં, દેશાદિષ્ટથી અસદ્ભાવ પયયિમાં શપદેશિક સ્કંધ આત્મ અને અનેક નોઆત્મરૂપ છે. (૧) દેશાદિષ્ટ સદ્ભાવ પયયિમાં, દેશાદિષ્ટ તદુભય પયયમાં ત્રિપદેશિક સ્કંધ આત્મ અને અવકતવ્ય છે. (૮) દેશાદિષ્ટથી સદ્ભાવ પયયમાં દેશાદિષ્ટથી દુભય પયયિમાં પ્રાદેશિક સ્કંધ આત્મ અને અનેક અવક્તવ્યો રૂમ છે. (૯) દેશાદિષ્ટથી સદ્ભાવ પયયિમાં, દેશાદિષ્ટથી તદુભય પયયમાં બિપદેશિક સ્કંધ અનેક આત્મરૂપ અને અવક્તવ્ય છે.
(૧૦) આ ત્રણ ભંગો છે. એક દેશ આદેશથી અભાવ પસચિ, એક દેશ આદેશથી તદુભય પયરય uિદેશિક સ્કંધ નોઆત્મરૂપ અને વક્તવ્ય છે. (૧૧) એક દેશ આદેશથી અસદ્ભાવ પયરય, અનેક દેશ આદેશથી તદુભય પચયિ શિપદેશિક સ્કંધ, નોઆત્મા અને વિકતવ્ય છે. (૧૨) અનેક દેશ આદેશથી અસદુભાવ પયય, એક દેશ આદેશથી તદુભય પયય ત્રિપદેશિક સ્કંધ અનેકનો આત્મરૂપ અને આવકતવ્ય છે. (૧૩) એક દેશ આદેશથી સર્ભાવ પર્યાય, એક દેશ આદેશથી અસહુ ભાવ પયય, એકદેશ અાદેશથી
સદ્ભાવાયયિ, એકદેશ આદેશથી તદુભય પચયિ વિપદેશિક સ્કંધ આત્મરૂપ
Page #371
--------------------------------------------------------------------------
________________
૧૨-૧૦/૫૬૨
અને નોઆત્મરૂપ અને અવકતવ્ય છે.
હે ગૌતમ! તેથી આ ઉપર પ્રમાણે કહ્યું છે.
ભગવાન ! ચતુuદેશિક સ્કંધ આત્મરૂપ છે કે અન્ય છે હે ગૌતમ! ચતુઃuદેશિક સ્કંધ (૧) કથંચિત આત્મરૂપ છે. (૨) કથંચિત્ નોઆત્મરૂપ છે, (3) કથંચિત આત્મા-નોઆત્માથી અવક્તવ્ય છે. (૪) કથંચિત્ આત્મ અને નોઆત્મા છે, (૫ થી ૮) કથંચિત આત્મ અને અવકતવ્ય, (૯ થી ૧) કથંચિત નો આત્મા અને અવકતવ્ય. (૧૩ થી ૧૬) કથંચિત્ આત્મા, નોઆત્મ અને એક અવક્તવ્ય. (૧) કથંચિ4 આત્મ, નોઆત્મા, અનેક અવકતવ્ય, (૧૮) કથંચિતું આત્મા, અનેક નોઆત્મા અને અવકતવ્ય. (૧૯) કથંચિત અનેક આત્મા, નો આત્મા, અવક્તવ્ય.
ભગવન્! એમ કેમ કહ્યું કે ચતુઃuદેશિક સ્કંધ આ રીતે છે?
હે ગૌતમાં (૧) આત્માદિદથી આત્મરૂપ છે, () પરાદિષ્ટથી નોઆત્મિય છે, (૩) ત૬ ભયાદિષ્ટથી અવકતવ્ય છે, (૪ થી ૧૬) એક દેશાદિષ્ટથી સદભાવપયયિમાં એકદેશાદિષ્ટથી અસદ્ભાવ પયયિમાં ચાર ભંગ છે, સદભાવ પર્યાયિથી તદુભય વડે ચાર ભંગ, સદ્ભાવથી તદુભય વડે ચાર ભંગ, એક દેશ આદિષ્ટથી સદ્દભાવપયયમાં, એક દેશાદિષ્ટથી અસદ્ભાવ પયયિમાં, એક દેશાદિષ્ટ તદુભયપયયિમાં ચતુઃuદેશિક સ્કંધમાં આત્મા, નોઆત્મા, અવકતવ્ય, એકદેશાદિષ્ટ સદ્ભાવપયયિમાં એક દેશાદિષ્ટથી અસદ્ભાવ પયયિમાં, અનેક દેશાદિષ્ટથી તદુભય પયયા ચતુ:ખદેશિક સ્કંધમાં આત્મા, નોઆત્મા, અનેક વક્તવ્ય છે.
(૧૮) દેશાદિષ્ટથી સદ્ભાવપર્યાયમાં, અનેક દેશાદિષ્ટથી અસદ્ભાવ પયિા, દેશાદિષ્ટથી તદુભય પસયા ચતુઃuદેશિક સ્કંધ આત્મા, અનેક નો આત્મા, અવકતવ્ય છે. (૧૯) અનેક દેશાદિષ્ટથી સદ્ભાવપયયિ, એકદેશાદિ અસદ્ભાવ પર્યાયિ, એક દેશાદિષ્ટ તદુભય પયયિ ચતુ:પદેશિક સ્કંધ અનેક આત્મા, નોઆત્મા, વક્તવ્ય છે.
તેથી હે ગૌતમ! ચતુઃuદેશિક સ્કંધ ઉપર મુજબ કહેલ છે.
ભગવન્! પંચપદેશિક સ્કંધ આત્મરૂપ છે કે અન્ય છે ? ગૌતમ ! પંચપદેશિક સ્કંધ (૧) કથંચિત આત્મરૂપ છે, (૨) કથંચિત્ નોઆત્મરૂપ છે, (૩) કથંચિત અવકતવ્ય છે, (૪) કથંચિત આત્મ, નોઆત્મ, અવકતવ્ય છે. (૬ થી ૮) નોઆત્મા અને અવકતવ્ય, (૬ થી ૯) પ્રિકસંયોગી એક ન કહેવો. - - ભગવન્! એમ કેમ કહ્યું?
ગૌતમાં (૧) આત્માદિષ્ટથી આત્મરૂપ, (૨) પરાદિષ્ટથી નોઆત્મા, (3) તદુભયાદિષ્ટથી અવકતવ્ય, (૪ થી -) દેશાદિષ્ટથી સદ્ભાવ પયચિ, દાદિષ્ટથી આસદ્ભાવ પયાયિ, એ પ્રમાણે દ્વિસંયોગી બધાં ભંગ થાય છે. શિકરયોગમાં
૨૨૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 એક ભંગ ન કહેવો.
છપદેશી કંધમાં બધાં ભંગ થાય છે. જેમ છપદેશી છે. તેમ યાવત અનંતપદેશી કંધ જાણના. - - ભગવન ! તે એમ જ છે. (૨).
• વિવેચન-૫૬૨ -
આભ અધિકારથી રતનપભાદિભાવ, અનાત્માદિ ભાવથી કહે છે - આત્મા - અતીત - સતત જાય છે, તે તે પર્યાયમાં, તે આત્મા, તે આત્મરૂપ પૃથ્વી છે. અનાત્મા એટલે અસરૂ૫. કદાચ છે - કદાચ નથી. આત્મત્વથી, અનામત્વથી વ્યપદેશ કરવો અશક્ય છે, તેથી અવક્તવ્ય.
અવકતવ્ય કઈ રીતે? તે કહે છે. આત્મરૂપ કે નોઆત્મરૂપ તેમ કહેવાને અશક્ય. • • આત્મરૂ૫ રનપ્રભાના જ વણદિ પર્યાયિથી આદેશ કરાતા, તેના વડે વ્યપદિષ્ટ એ અર્થ છે, સ્વપર્યાય અપેક્ષાથી આત્મરૂપ થાય છે. પર - શર્કરાદિ પૃથ્વીના પર્યાયથી આદેશ કરાતા તે વ્યપદીપ્ત થાય તે નોઆત્મા-અનાત્મા થાય છે તે પરરૂપ અપેક્ષાએ છે.
સ્વ-પરથી ઉભય, તે જ ઉભય તે તદુભય, તેના પર્યાયથી આદેશ કરાતા અથતિ તદુભય પયય વડે વ્યાદિષ્ટ, અવક્તવ્ય થાય. તેથી જ કહે છે - આ આત્મરૂપ એમ કહેવું શક્ય નથી, પસ્પર્યાય અપેક્ષાથી અનાત્મવથી, અનાત્મ પણ કહેવું શક્ય નથી. સ્વપર્યાય અપેક્ષાથી તેના મવથી, અવક્તવ્યd - અનામ શબ્દાપેક્ષાથી જ, સર્વથા નહીં, અવક્તવ્ય શબ્દ વડે જ તેના કહેવાપણાથી
આ પ્રમાણે પરમાણુ સૂગ પણ કહેવું. દ્વિપદેશિક સૂત્રમાં છ અંગો છે, તેમાં પહેલાં ત્રણ સકલ સ્કંધ અપેક્ષાથી પૂર્વોક્ત જ છે, તેનાથી અન્ય ત્રણ દેશાપેક્ષાથી છે. તેમાં વ્યાખ્યાનો આરંભ કરે છે.
(૧) સ્વ પર્યાય વડે આદેશ કરાતા દ્વિપદેશિક સ્કંધ આત્મ છે. (૨) એ રીતે અન્ય પર્યાયથી આદેશ કરાતા આત્મ નથી, (3) તદુભય આદિષ્ટથી - X - આ અવકતવ્ય વસ્તુ થાય છે. કઈ રીતે ? આત્મ અને અનામ. (૩-૪) તથા દ્વિપદેશથી તેના દેશ એક આદિષ્ટ, સદ્ભાવપ્રધાના પર્યવો જેમાં છે તે સભાવ પર્યવ, સ્વપર્યવો વડે, દ્વિતીય દેશ આદિષ્ટ અસદુભાવ-પર પર્યાયથી છે. આ પર પર્યાય બીજા દેશ સંબંધી અથવા બીજી વસ્તુ સંબંધી છે. આ દ્વિપદેશિક સ્કંધ ક્રમથી આત્મા અને નોઆમા છે. (૫) તથા તેનો દેશાદિષ્ટ સદ્ભાવ પર્યવ અને દેશ-ઉભય પર્યવથી આ આમા અવક્તવ્ય છે. (૬) તથા તેનો જ દેશાદિષ્ટ અસદ્ ભાવપર્યવ દેશનો અભયપર્યવથી આ નોઆત્મા અને અવક્તવ્ય છે સાતમો વળી આત્મા અને નોઆત્મા અને અવક્તવ્ય રૂપ છે - ૪ -
ત્રિપદેશિક સ્કંધમાં ૧૩ ભંગ છે, તેમાં પૂર્વોક્ત સાત, સકલ આદેશથી ત્રણ, તે પ્રમાણે જ, તેનાથી અન્યમાં તો ત્રણમાં ત્રણ-ત્રણ એક વચન, બહુવચન ભેદથી
Page #372
--------------------------------------------------------------------------
________________
૨૨૩
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
૧૨-૧૦/૫૬૨ છે, સાતમું એકવિધ જ છે. ઈત્યાદિ
ચતુઃપ્રદેશિકમાં પણ એ પ્રમાણે જ છે, વિશેષ એ કે - ૧૯ ભંગો છે, તેમાં ત્રણ સકલ આદેશવાળા તે પ્રમાણે જ છે, બાકી ચારમાં પ્રત્યેકના ચાર વિકલ્પો છે, - x - ... પંય પ્રદેશિક સ્કંધમાં ૨૨ વિકલ્પ છે, તેમાં પહેલા ત્રણ પર્વવત છે, ઉત્તરમાં બણમાં પ્રત્યેકમાં ચાર વિકલ્પો તે પ્રમાણે જ છે. સાતમામાં સાત ભંગ છે, તેમાં મિક સંયોગમાં આઠ ભંગો છે, તેમાં અહીં સાત જ ગ્રહણ કરવા. એકનો તેમાં સંભવ નથી. - - - છ પ્રદેશિકમાં ૨૩-ભેદ છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૧૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
ભાગ-૧૧-મો પૂર્ણ પુર્વ
Page #373
--------------------------------------------------------------------------
________________
આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ
આગમનું નામ
આચારાંગ
સૂત્રકૃતાંગ
સ્થાનાંગ
સમવાયાંગ
ભગવતી
જ્ઞાતાધર્મકથા
ઉપાસકદશા, અંતકૃદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક
રાજપ્રશ્નીય
જીવાજીવાભિગમ
પ્રજ્ઞાપના
સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ
નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧
નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથ
આવશ્યક
પિંડનિયુક્તિ, ઓઘનિયુક્તિ
દશવૈકાલિક
ઉત્તરાધ્યયન
નંદીસૂત્ર
અનુયોગદ્વાર
કલ્પ (બારસા) સૂત્ર
ભાગ ક્રમાંક
૧ અને ૨
૩ અને ૪
૫ થી ૭
૯ થી ૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૭ થી ૧૯
૨૦ થી ૨૨
૨૩,૨૪
૨૫ થી ૨૭
૨૮
૨૯
30
૩૧ થી ૩૪
૩૫
૩૬
૩૭ થી ૩૯
४०
૪૧
૪૨
Page #374
--------------------------------------------------------------------------
________________
।। નમો નમો નિમ્મતનુંસળK II
આગમસૂત્ર
સટીક અનુવાદ
૧૨
અનુવાદ શ્રેણી સર્જક - મુનિ દીયરત્નસાગર
Page #375
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ:
આગમસટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૧૨ માં છે..
[ ભગવતી-૪ )
“ભગવતી” અંગસૂત્ર-૫ ના.
-: અનુવાદ-શ્રેણીના સર્જક :
– – શતક-૧૩-થી
મુનિ દીપરત્નસાગર
આરંભીને
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પ
–૦- શતક-૨૦-સુધી
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦
- X
- X
- X
- X
- X
- X
- X
-
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
* ટાઈપ સેટીંગ Sિ : મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. |III ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 | ||| Tel. 079-25508631
[12/1].
Page #376
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
આગમસૂત્ર સટીક અનુવાદ
所以級機器
0 વંદના એ મહાન આત્માને છે
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના
ચરણ કમળમાં સાદર કોટીશ વંદના
આગમ સટીક અનુવાદના
આ ભાગ [૧૨] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પપૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી આ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર છે
શ્રી અઠવાલાઈન્સ જૈન જે.મૂ.પૂ.સંઘ છે મા તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ
સુરત
0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.
જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી.
ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
Page #377
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #378
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજ્રસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન શ્વે૰ મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
પૂપૂ ક્રિયારૂચિવંત, પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્વિજય ાચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવંતી શ્રમણીવર્સાઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાધ્વીથી સૌમ્યજ્ઞાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે
- (૧) શ્રી કારેલીબાગ, શ્વેમ્પૂ જૈનસંઘ, વડોદરા.
(૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. · (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જૈનસંઘ, અમદાવાદ.
-
-
૨- સુવિશાળ પરિવારયુક્તા સાધ્વીશ્રી ભાવપૂર્ણાશ્રીજી મની પ્રેરણાથી શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ" - નવસારી તરફથી.
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવર્તી પ.પૂ. સાધ્વીશ્રી ધ્યાનસાશ્રીજી તથા સાધ્વીશ્રી પ્રફુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી -
“શ્રી માંગરોળ જૈન શ્વે ત૫૦ સંઘ, માંગરોળ - તરફથી.
Page #379
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #380
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #381
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #382
--------------------------------------------------------------------------
________________
૧૦
આગમસૂત્ર સટીક અનુવાદ
३. आगमसुत्ताणि सटीकं ૪૬-પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દર્શન
આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે.
M
૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીકં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #383
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसइक्रोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
– વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ.
Page #384
--------------------------------------------------------------------------
________________
૧૨
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
પ્રકાશનો
મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ આગમસૂત્ર-હિન્દી અનુવાદ્ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને આનમ સટી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
૬-પ્રકાશનો
આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિહવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દૃષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
આ “આગમ કથાનુયોગ’' કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #385
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ મહાપૂજનવિધિ
આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત્ ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલુ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
43
૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ
૪૮-પ્રકાશનો
પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ'' એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા] સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
સટીક
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં અનુવાદ નથી. સંસ્કૃત અને । પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પયન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પયજ્ઞાઓનો મૂળનો અનુવાદ છે.
— — —
આ હતી. આગમ સંબંધી અમારા ૨૫૦ પ્રકાશનોની યાદી
—
— —
Page #386
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #387
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #388
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #389
--------------------------------------------------------------------------
________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
-ભાગ-૧૨(૫) ભગવતી અંગ-m/૪
_ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
• ભૂમિકા :
“ભગવતી” એ પાંચમું આગમ છે. અંગસૂત્રોમાં ભગવતી એ પાંચમું ગસૂત્ર છે. પ્રાકૃતમાં તે બાવર્ડ નામે પ્રસિદ્ધ છે, ‘‘વિવાર્પન્નત્તિ’’ કે ‘વિવાદ' નામે પણ ઓળખાય છે. સંસ્કૃતમાં આ સૂત્ર બનાવતી અને થારાપ્રાપ્તિ નામે ઓળખાય છે. વ્યવહારમાં તો ભગવતી-સૂત્ર નામે જ પ્રસિદ્ધ છે. આ સૂત્રનું એક જ શ્રુતસ્કંધ છે. તેમાં કુલ-૪૧ શતક છે. [અધ્યયનને શતક ofમે ઓળખે છે.] આ શતકમાં પેટ વર્ગ કે પેટ શતક પણ છે. તેના પેટા ઉદ્દેશા પણ છે.
હું શતક-૧૩ &
– X - X — 0 બારમાં શતકની વ્યાખ્યા કરી, તેમાં અનેક જીવાદિ પદાર્થો કહ્યા. તેમાં શતકમાં પણ તે જ બીજા ભંગો વડે કહે છે - x -
• સૂત્ર-પ૬૩ :
પૃdી, દેવ, અનંતર, પૃથ્વી, આહાર, ઉપપાત, ભાષા, કર્મ, નગારમાં કયાટિકા, સમુદઘાંત, તેરમાં શતકમાં આ દશ ઉદ્દેશાઓ છે.
વિવેચન-પ૬૩ -
(૧) નક પૃથ્વી વિષયક, (૨) દેવ પ્રરૂપણાર્થે, (3) અનંતરાહારા નારકો ઈત્યાદિ, (૪) પૃથ્વી સંબંધી વક્તવ્યતા પ્રતિબદ્ધ, (૫) નાકાદિ આહારપ્રરૂપણાર્થે, (૬) નાકાદિ ઉપપાસાર્થે, (૩) ભાષાર્થે, (૮) કર્મપ્રકૃતિ પ્રરૂપણાર્થે, (૯) ભાવિતાત્મા
અણગાર લબ્ધિ સામર્થ્યથી દોરડાથી બદ્ધ ઘડીને હાથમાં લઈને આકાશમાં જાયઈત્યાદિ અર્થ પ્રતિપાદન માટે. (૧૦) સમુઠ્ઠાત
• સૂત્ર-૫૬૪ થી ૫૬૬ :
[૫૬] રાજગૃહમાં યાવત આ પ્રમાણે કહ્યું - ભગવન! પૃedીઓ કેટલી કહી છે? ગૌતમ ! સાત – રનપભા યાવત્ અધસપ્તમી. ભગવન્! આ રનપભા પૃવીમાં કેટલા લાખ નરકાવાસ છે? ગૌતમ! 30-લાખ. ભગવન ! તે સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત? ગૌતમ! તે સંખ્યાત (યોજન) વિસ્તૃત પણ છે, અસંખ્યાત યોજન વિસ્તૃત પણ છે.
ભગવાન ! આ રતનપભા પૃdીના ૩૦-લાખ નરકાવારામાં સંગીત વિસ્તૃત નરકાવાસમાં એક સમયમાં (૧) કેટલા નૈરયિકો ઉત્પન્ન થાય છે ? (૨) કેટલા કાપોતલેચી ? (3) કેટલા કૃષ્ણપાક્ષિક, (૪) કેટલા શુકલપાક્ષિક ? (૫) કેટલા સંજ્ઞી ? (૬) કેટલા અસંજ્ઞી ? (૩) કેટલા ભવસિદ્ધિક ?, (૮) કેટલા અભવસિદ્ધિક ? (૬) કેટલા ભિનિબૌધિક જ્ઞાની ? (૧૦) કેટલા શ્રુતજ્ઞાની ? (૧૧) કેટલા અવધિજ્ઞાની ? (૧૨) કેટલા મતિજ્ઞાની ? (૧૩) કેટલા શ્રુતઅજ્ઞાની ? (૧૪) કેટલા વિર્ભાગજ્ઞાની ? (૧૫) કેટલા ચક્ષુદની ? (૧૬) કેટલા અચકુEશની ? (૧) કેટલા અવધિદર્શની ? (૧૮) કેટલા આહારસંજ્ઞોપ-યુકત? (૧૯) કેટલા ભયસંજ્ઞોપયુક્ત? (૨૦) કેટલા મૈથુનસંજ્ઞોપયુકત ? (૧) કેટલા પરિગ્રહ સંજ્ઞોપયુક્ત? (ર) કેટલા આવેદક? (૩) કેટલા પુરવેદક ? (૨૪) કેટલા નપુંસકવેદક? (૨૫) કેટલા ક્રોધકષાયી (૨૬ થી ૮) યાવત કેટલા લોભકષાયી ? (૨૯ થી ૩૪) કેટલા શ્રોએન્દ્રિયોપયુક્ત યાવત્ સ્પર્શનેન્દ્રિયોપયુકત? (૩૪) કેટલા નોઈન્દ્રિયોયુક્ત ? (3ષ થી 39) કેટલા મનોયોગી યાવત્ કાયયોગી ? (૩૮) કેટલા સાકારોપયુક્ત ? (3) કેટલા અનાકારોપયુકત? (આ બધાં) કેટલા ઉપજે છે ?..
હે ગૌતમ આ રનપભા પૃથ્વીના ૩૦ લાખ નકાવાસમાં સંખ્યાત યોજના વિસ્તારવાળા નરકોમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા
ભગવતી સૂત્રના મુખ્ય વિષય સ્વસમય, પરસમયની વિચારણા છે. ઈન્દ્રભૂતિ આદિ ગણધરો, કેટલાંક દેવો, શ્રાવક-શ્રાવિકાદિ અનેકના પૂછેલા પ્રશ્નો અને તેના ભગવંતે આપેલા ઉત્તરો છે. દ્રવ્યાનુયોગની મુખ્યતાવાળા આ આગમમાં બીજા ત્રણે અનુયોગો પણ છે. કર્મપ્રકૃતિનું પણ વર્ણન છે, મરણના ભેદ, સમુદ્યાત, અસ્તિકાય, ક્રિયા, પુદ્ગલ, વેદના, તમસ્કાય, પ્રત્યાખ્યાન, લોક, ભાષાદિ અનેક વિષયો છે.
આ આગમના મૂળભૂગોનો પૂર્ણ અનુવાદ અમે નોંધેલ છે, વિવેચનમાં “ટીકાનુસારી વિવેચન” શબ્દ અમે પસંદ કર્યો છે. પણ તેમાં વૃત્તિ સાથે ક્વચિતુ ભગવતી-ચૂર્ણિનો આધાર પણ લીધો છે. આ રીતે મુખ્યતાઓ વૃત્તિનો અનુવાદ, ક્યાંક ચૂર્ણિના અંશો, ક્યાંક અન્ય સંદર્ભો નોંધ્યા છે, તો સામે પક્ષે વ્યાકરણ, ન્યાય, વાદો જેવી વસ્તુનો અનુવાદ અહીં વિવેચનમાં છોડી પણ દીધેલ છે. ત્યાં - X - X - એવી નિશાની કરેલ છે.
ભગવતી સૂગ અનુવાદ પાંચ ભાગોમાં મુદ્રિત થયો છે, છે. જેમાં આ ચોથો ભાગ છે. તેના ૧ થી ૧૨ શતકો ત્રણ ભાગમાં છપાયા છે. 12/2].
Page #390
--------------------------------------------------------------------------
________________
૧૩/-/૧/૫૬૪ થી ૫૬૬
ઔરયિકો ઉપજે છે. જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કાપોતલેશ્મી ઉપજે છે. - - જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કૃષ્ણપાક્ષિક ઉપજે છે. એ પ્રમાણે શુકલપાક્ષિક, સંતી, અસંજ્ઞી, ભવસિદ્ધિક, અભવસિદ્ધિક યાવત્ વિભંગજ્ઞાની ઉપજે છે.
૧૯
રાહ્લદર્શની ઉત્પન્ન થતાં નથી, અાસુદર્શની એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટા સંખ્યાતા ઉપજે છે. એ પ્રમાણે અવધિજ્ઞાની, આહારસંજ્ઞોપયુક્ત યાવત્ પરિગ્રહસંજ્ઞોપયુક્ત ઉપજે છે. સ્ત્રીવેદી અને પુરુષવેદી ઉત્પન્ન થતાં નથી, નપુંસકવૈદક એક, બે કે ત્રણ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે છે. એ પ્રમાણે ક્રોધકષાયી યાવત્ લોભકષાયી ઉપજે છે. શ્રોત્રેન્દ્રિયથી સ્પર્શનેન્દ્રિય ઉપયુક્ત ઉપજતા નથી. નોઈન્દ્રિયોપયુક્ત જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે છે. મનોયોગી, વચનયોગી ઉપજતા નથી, કાયયોગી જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટતા સંખ્યાતા ઉપજે છે. આ પ્રમાણે સાકારોપયુત અને અનાકારોપયુક્ત પણ જાણવા.
ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં ૩૦ લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નસ્કોમાં એક સમયમાં કેટલાં નૈરયિકો ઉદ્ઘતેં? કેટલાં કાપોતલેશ્તી ઉદ્ધ યાવત્ કેટલા અનાકારોપયુક્ત ઉદ્ઘતેં?
ગૌતમ ! આ રત્નપભાપૃથ્વીમાં ૩૦ લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નકોમાં એક સમયમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટતી સંખ્યાત નૈરયિક ઉર્તે છે. એ પ્રમાણે યાવત્ સંજ્ઞી, અસંજ્ઞી ઉતતા નથી. ભવસિદ્ધિક, જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉર્તે છે, એ પ્રમાણે યાવત્ શ્રુતઅજ્ઞાની. વિભગજ્ઞાની ઉદ્ભર્તતા નથી. ચક્ષુદર્શની ઉર્તતા નથી. અાસુદર્શની જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉદ્વર્તે છે. એ રીતે લૌભકષાયી સુધી જાણવું.
શ્રોપ્રેન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિય ઉપયુક્ત ઉદ્ધર્તતા નથી. નોઇન્દ્રિય ઉપયુક્ત જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉદ્વર્તે છે. મનોયોગી, વચનયોગી ઉદ્ધર્તતા નથી. કાયજોગી જઘન્યથી એક, બે કે ત્રણ ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે છે. એ રીતે સાકાર, અનાકાર ઉપયુક્ત પણ જાણવા.
ભગવન્ ! આ સભાના ૩૦ લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નરકોમાં કેટલા નારકો કહ્યા છે? કેટલા કાપોતલેશ્મી યાવત્ કેટલા અનાકારોપયુક્ત કહ્યા છે ? કેટલા અનંતરોપપક, પરંપરોપક છે ? કેટલા અનંતરાવગાઢ, પરંપરાવાઢ છે ? કેટલા અનંતરાહારા, પરંપરઆહારા છે ? કેટલા અનંતર પચતા, પરંપર પર્યાપ્તા છે ? કેટલા ચરિમ, કેટલા અચરિમ કહ્યા છે ? [૩૯ + ૧૦ = ૪૯ ૫]
ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નસ્કાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નકોમાં સંખ્યાત નૈરયિકો છે. સંખ્યાતા કાપોતલેશ્તી યાવત્ સંખ્યાતા સંજ્ઞી છે, અસંતી કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે, ત્રણ અને
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ ઉત્કૃષ્ટથી સંખ્યાતા હોય. સંખ્યાતા ભવસિદ્ધિક યાવત્ સંખ્યાતા પરિગ્રહસંજ્ઞોપયુક્ત છે. સ્ત્રીવેદક, પુરુષવૈદક નથી, સંખ્યાતા નપુંસકવૈદક છે, એ પ્રમાણે ક્રોધકષાયી અને માનકષાયીને અસંવત્ જાણવા. મનોયોગી યાવત્ અનાકારોપયુક્ત સંખ્યાતા જાણવા. અનંતરોપન્નક કદાચ હોય, કદાચ ન હોય, જો હોય તો તેને અસંીવત્ જાણવા. પરંપરોપક નૈરયિક સંખ્યાતા છે. એ રીતે મ અનંતરોપપક કહ્યા, તેમ અનંતરાવગાઢ જાણવા. અનંતરાહારક, અનંતર પ્રાપ્તિક, પરંપરાવાઢ યાવત્ અસમિ બધાં સંખ્યાતા છે.
ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ૩૦-લાખ નકાવાસોમાં અસંખ્યાત યોજન વિસ્તૃત નાસ્કોમાં એક સમયમાં કેટલા નૈરયિકો ઉપજે છે ? ચાવત્ કેટલા આનાકારોપયોગ નૈરયિક ઉપજે છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નસ્કાવાસોમાં અસંખ્ય વિસ્તૃત નકોમાં એક સમયમાં જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા નૈરયિકો ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે જેમ સંખ્યાત યોજન વિસ્તૃતના ત્રણ આલાવા કહ્યા, તેમ અસંખ્યાત વિસ્તારવાળા ત્રણ આલાવા કહેવા. વિશેષ એ કે સંખ્યાતને બદલે અસંખ્યાત કહેવું, બાકી પૂર્વવત્ યાવત્ અસંખ્યાત અચરમ કહ્યા છે, લેશ્યામાં વિભિન્નતા છે. 'વેશ્યા'ને શતક-૧-માફક કહેવી, વિશેષ એ કે સઁખ્યાત વિસ્તૃત અને અસંખ્યાત વિસ્તૃતમાં અવધિજ્ઞાની, અવધિદર્શની સંખ્યાત જ ઉદ્ધર્તે. બાકી પૂર્વવત્
ભગવન્ ! શરાપભાપૃથ્વીમાં કેટલા નરકાવાસો છે ? પન. ગૌતમ ! ૨૫-લાખ નરકાવાસ. - - - ભગવન્ ! તે સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત ?
૨૦
એ પ્રમાણે રત્નપભાની માફક શર્કરપ્રભા પણ કહેવી. વિશેષ એ કે – આ ત્રણે ગમમાં અસંજ્ઞી ન કહેવા.
વાલુકાપ્રભા વિશે પૃચ્છા. ગૌતમ ! ૧૫-લાખ નરકાવાસો છે. બાકી શકરાભાવ. લેફ્સાઓમાં ભેદ છે, તે પ્રથમ શતવત્ છે.
પંકપ્રભા વિશે પૃચ્છા. ગૌતમ ! દશ લાખ નરકાવાસ. એ પ્રમાણે શકરાભાવ. વિશેષ આ - અવધિજ્ઞાની-અવધિદર્શની ઉદ્વર્તતા નથી. ધૂમપભા વિશે પૃચ્છા. ગૌતમ! ત્રણ લાખ નરકાવાસ.
તમા વિશે પૃચ્છL - ૪ - ગૌતમ ! પાંચ ન્યૂન એક લાખ નરકાવાસ કહ્યા છે. બાકી પંકપ્રભાવત્ જાણવું.
ભગવન્ ! અધઃસપ્તમી પૃથ્વીમાં અનુત્તર અને કેટલા મોટા મહાનરકાવાસ કહ્યા છે? ગૌતમ ! પાંચ અનુત્તર, અપતિષ્ઠાન પર્યા. ભગવન્ ! તે સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત ? એક સંખ્યાત વિસ્તૃત, બાકી ચારે અસંખ્યાત વિસ્તૃત. ભગવન્ ! અધઃસપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તરોમાં મહા મોટા યાવત્ મહાનકોમાં સંખ્યાત વિસ્તૃત નકોમાં એક સમયમાં કેટલા નૈરયિક ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ પ્રા. પંકપ્રભા મુજબ જાણવું. વિશેષ આ - ત્રણ જ્ઞાનવાળા ઉત્પન્ન થતાં નથી કે ઉદ્ધર્તતા નથી. બાકી બધું પૂર્વવત્ કહેવું, એ પ્રમાણે અસંખ્યાત વિસ્તૃતમાં પણ કહેવું, અસંખ્યાત કહેવા.
Page #391
--------------------------------------------------------------------------
________________
૧૩/-/૧/૫૬૪ થી ૫૬૬
[૫૬] ભગવન! આ રનપભા પૃeતીમાં ૩૦-લાખ નકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નસ્કોમાં સમ્યગ્રËષ્ટિ નો ઉપજે છે, મિયાËષ્ટિ નસ્કો ઉપજે છે કે સમ્યગૃમિથ્યાર્દષ્ટિ નૈરાયિકો ઉપજે છે ? ગૌતમ! સમ્યગૃષ્ટિ, મિથ્યાદષ્ટિ ઉપજે, પણ મિશ્રદષ્ટિ નહીં.
ભગવાન ! આ રતનપભા પૃdીમાં 30 લાખ નરકાવાસોમાં સંગીત વિસ્તૃત નકોમાં શું સમ્યગુર્દષ્ટિ નૈરયિકો ઉદ્વર્તે છે, આદિ પૃચ્છા. પૂર્વવત્ • ભગવન ! આ રતનપભા પૃedીમાં 30 લાખ નરકાવાસોમાં સંગીત વિસ્તૃત નરકો શું સમ્યગ્રËષ્ટિ નૈરયિકોથી અવિરહિત છે, મિયાદેષ્ટિઓથી કે મિશ્રદૈષ્ટિઓથી અવિરહિત છે ? ગૌતમ! સખ્યણ અને મિશ્રાદષ્ટિથી અવિરહિત છે, મિશ્રદષ્ટિથી કદાચિત અવિરહિત, કદાચિત વિરહિત હોય. આ પ્રમાણે અસંખ્યાત વિસ્તૃતમાં ત્રણ આલાવા કહેવા. ‘શર્કરાપભા'થી 'તમા’ સુધી કહેવું.
ભગવન્! અધસતમી પૃરવીમાં પાંચ અનુતરોમાં ચાવતું સંખ્યાત વિસ્તૃત નકોમાં સમ્યગૃષ્ટિ નૈરયિકો ઉત્પન્ન થાય? ગૌતમ! સગર્દષ્ટિ અને મિશ્ર ન ઉપજે, મિયાર્દષ્ટિ ઉપજે. એ પ્રમાણે ઉદ્ધર્વેમાં જાણવું. અવિરહિત, રતનપભા મુજબ છે, એ રીતે અસંખ્યાત વિસ્તૃતમાં ત્રણ આલાવા જાણવા.
પિ૬] ભગવન! શું કૃષ્ણવેશ્યી, નીલલેયી યાવત શુક્લલેક્સી થઈને જીવ કૃષ્ણલેચી નસોમાં ઉત્પન્ન થાય? હા, ગૌતમ! - X - થાય. ભગવન ! એમ કેમ કહો છો? - X • ગૌતમ! લેસ્યા સ્થાન સંક્લેશને પામતા-પામતા કૃષ્ણલેયામાં પરિણમે છે, પછી કૃષ્ણલા નૈરસિકોમાં ઉપજે છે, તેથી.
ભગવન કમલેસી ચાવતું સુકલલેટરી જઈને જીવ નીલવેચી નૈરયિકોમાં ઉપજેહા, ગૌતમાં ચાવત ઉપજે છે. ભગવન! એમ કેમ કહ્યું? ગૌતમાં વેચા સ્થાનમાં સંકલેશ પામતા પામતા અને વિશુદ્ધયમાન થતાં નીલલચામાં પરિણમે છે, પછી નીલલી નૈરચિકોમાં ઉપજે છે, તેથી હે ગૌતમાં આમ કહ્યું છે.
ભગવદ્ ! કૃષ્ણલેયી વાવ શુક્લલેશ્યી થઈને જીવ કાપોતલેયી નૈરયિકોમાં ઉપજે છે નીલલેસ્યા માફક કાપોતલેરયામાં પણ કહેવું ચાવતું ઉપજે છે. ભગવાન તે એમ જ છે, એમ જ છે..
• વિવેચન-૫૬૪ થી ૫૬૬ :
રક્તપ્રભા પૃથ્વીમાં કાપોતલેશ્યી જ ઉત્પન્ન થાય, કૃણલેશ્વી આદિ નહીં, તેથી કાપોતલેશ્યાને આશ્રીને પ્રશ્ન કર્યો છે.
કણપાફિકાદિનું લક્ષણ - જેનો અપાઈ પુદ્ગલ પરાવર્ત શેષ સંસાર છે, તે શુક્લપાક્ષિક છે, તેથી વધુ હોય તે કૃષ્ણપાક્ષિક. ઈન્દ્રિય ત્યાગથી ઉત્પત્તિ કહી, તેથી ચક્ષુદર્શની ઉત્પન્ન થતાં નથી, તો અયક્ષર્દની કઈ રીતે ઉપજે ? ઈન્દ્રિયોને આશ્રીને સામાન્ય ઉપયોગ માત્રના અચક્ષુર્દર્શન શબ્દના ઉત્પાદ સમયે પણ ભાવથી ચાઈશની ઉપજે છે, તેમ કહ્યું. ભવપ્રત્યય નપુંસકવેદથી સ્ત્રી-પુરવેદી ન ઉપજે.
શ્રોત્રાદિ ઉપયુક્ત ન ઉપજે, ઈન્દ્રિયોનો તેઓમાં અભાવ છે. નોઈન્દ્રિય-મન, તેમાં જો કે મનઃપયપ્તિ અભાવે દ્રવ્ય મત નથી. તો પણ ભાવમન, ચૈતન્ય રૂપનો
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ સદા ભાવ હોવાથી તેનાથી ઉપયુક્તની ઉત્પત્તિથી નોઈન્દ્રિયોયુત ઉત્પન્ન થાય છે, તેમ કહ્યું, મનોયોગી અને વાગ્યોગી ન ઉપજે, ઉત્પત્તિ સમયે પિયકિવથી મન, વાયાનો અભાવ હોય છે, સર્વ સંસારીને કાયયોગ હંમેશા હોય, તેથી તે ઉપજે.
હવે રત્નપ્રભા નાકોની જ ઉદ્વર્તના કહે છે - પરભવમાં પ્રથમ સમયે ઉદ્વર્તના હોય છે. તે નાકોમાં અસંજ્ઞીમાં ઉત્પન્ન ન થાય, તેથી “અiી થઈને ન ઉદ્વર્તે તેમ કહ્યું. એ રીતે વિર્ભાગજ્ઞાની ન ઉદ્વ તે કહેવું બાકીના પદો ‘ઉત્પાદવ” કહેવા. * * *
અહીં રનપ્રભા નારકોના ઉત્પાદ અને ઉદ્વર્તનામાં પરિણામ કા. હવે તે અંગે જ કહે છે - પ્રથમ સમયોત્પન્ન કેટલા છે? ઉત્પત્તિ સમય અપેક્ષાથી બીજા આદિ સમયોમાં વર્તમાન કેટલા છે ? એ રીતે વિવક્ષિત સમયે પ્રથમ સમય વગાઢ, દ્વિતિયાદિ સમયે અવગાઢ (લેવા). નારક ભવોમાં જેને છેલ્લો ભવ છે, તે ચરમ અથવા નારક ભવના ચરમ સમયમાં વર્તમાન, બાકીના અયમ જાણવા. અસંજ્ઞીમાંથી મરીને જે નારકત્વથી ઉત્પન્ન છે, તે અપયતિકાવસ્થામાં અસંજ્ઞી, ભૂતભાવથી છે, તે અય છે માટે “કદાચ હોય' તેમ કહ્યું. માન, માયા, લોભ કષાયોપયુક્ત, નોઈદ્રિયોપયુત, અનંતરોપા, અનંતરાવગાઢ, અનંતરાહાક, અનંતર પયપ્તિકોને કદાયિત્પણાથી સિયસ્થિ કહેવું. બાકીનાને બહુવથી અસંખ્યાતા કહેવા.
સંખ્યાત વિસ્તૃત નકાવાસ નાક વક્તવ્યતા કહી, હવે તેથી વિપરીત વક્તવ્યતા કહે છે - vi આદિ - ૪ - સંજ્ઞી ત્રણે લાવામાં ન કહેવા. કેમકે - તે પહેલીમાં જ ઉત્પન્ન થાય છે. - X - લેગ્યામાં વૈવિધ્ય કહ્યું છે, તે પહેલા શતક માફક કહેવું. તેમાં સંગ્રહ ગાયા આ પ્રમાણે - પહેલી બે માં કાપોત લેશ્યા, બીજીમાં મિશ્ર, ચોથીમાં નીલ, પાંચમીમાં મીશ્ર કૃણા, પછી પરમ કૃણા.
અવધિજ્ઞાની, અવધિદર્શની ઉપજતા નથી, કેમ? તેઓ પ્રાયઃ તીર્થકરો જ છે, તેઓ ચોથીમાંથી ઉદ્વર્તને ઉત્પન્ન થતા નથી. અહીં સાવ અપતિષ્ઠાન કહ્યું, તેથી કાળ, મહાકાળ, રૌરવ, મહારૌરવ ચારે લેવા. અહીં મધ્યમ નરકાવાસ જ સંખ્યાત વિસ્તૃત છે. • x • સમ્યકત્વભટોનો જ તેમાં ઉત્પાદ છે, પછી આધ ગણ જ્ઞાનવાળા ઉત્પન્ન થતાં નથી કે ઉદ્વર્તતા નથી. આ પાંચ નકાવાસમાં મતી શ્રુતજ્ઞાની હોતા નથી. ત્યાં ઉત્પ થયેલને સમ્યગ્દર્શન અભાવે આભિનિબોધિકાદિ ત્રણે જ્ઞાનનો અભાવ હોય છે.
હવે રતનપભાદિ નારકવક્તવ્યતામાં જ સમ્યગ્દષ્ટિને આશ્રીને કહે છે - સમ્યગમિાદષ્ટિ ઉપજતા નથી, કેમકે “સમ્યમિથ્યાદષ્ટિ કાળ ન કરે” એ વચનથી મિશ્રદષ્ટિ ન મરે, તેઓને ભવપ્રત્યય અવધિજ્ઞાન પણ ઉત્પન્ન ન થાય. તેઓનો કદાયિત્ વિરહ સંભવે છે.
હવે બીજા પ્રકારના મંગથી નારક વક્તવ્યતા કહે છે - છે નૂનઆદિ. લેશ્યાભેદોમાં અવિશુદ્ધિમાં જતા, કૃણલેસ્યામાં જાય છે. આદિ. પ્રશસ્ત વેશ્યા સ્થાનોમાં અવિશુદ્ધિમાં જતા અને અપશસ્ત લૈશ્યા સ્થાનોમાં વિશુદ્ધિમાં જતા, નીલયામાં પરિણામે છે, એ ભાવ છે.
Page #392
--------------------------------------------------------------------------
________________
૧૩/- ૨/૫૬૭
૨૪
ભગવતી-અંગસુત્ર સટીકઅનુવાદ/૪
ૐ શતક-૧૩, ઉદ્દેશો-૨, “દેવ” &
– X - X - X - X — o ઉદ્દેશા-1-માં નાસ્કો કહ્યા, પપાતિક સાધચ્ચેથી બીજા ઉદ્દેશામાં ‘દેવો' કહે છે. આ સંબંધથી આવેલ સૂત્ર -
• સૂત્ર-પ૬૭ -
ભગવન / દેવો કેટલા ભેદે છે ? ગૌતમ! ચાર પ્રકારે છે • ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ, વૈમાનિક. • • ભગવના ભવનવાસી દેવો કેટલા ભેદે છે ? ગૌતમ! દશ ભેદ. અસુરકુમારાદિ, જેમ બીજા શતકમાં દેવ ઉદ્દેશકમાં કહા, તેમ સવસિદ્ધક સુધી જાણવા.
ભાવના અસુરકુમારાવાસ કેટલા લાખ છે ગૌતમ૬૪-લાખ છે. ભગવન તે સંખ્યાત વિસ્તૃત છે કે અસંખ્યાત ? ગૌતમ બંને છે - ભગવનું ૬૪-લાખ અસુરકુમારાવાસના સંખ્યાત યોજન વિસ્તૃત અસુર કુમારાવાસમાં એક સમયમાં કેટલા અસુકુમારો ઉપજે? ચાવતુ કેટલા તેઉલેચ્છી ઉપજે , કેટલાં કૃષ્ણપાક્ષિકો ઉપજે. એ પ્રમાણે રનપભામાં છે તેમ જ પૂછવું, તેમજ કહેવું. વિશેષ એ કે - બે વેદ ઉપજે, નપુંસકdદક ન ઉપજે. બાકી પૂર્વવત. ઉદ્ધના પણ તે પ્રમાણે જ છે. વિરોધ એ કે અસંજ્ઞી ઉદ્વર્તે અવધિજ્ઞાની • અવધિદર્શની ન ઉપજે. બાકી પૂર્વવત્ સત્તાના વિષયમાં પણ પૂવવ4. વિશેષ ઓકે-સંખ્યાતા સ્ત્રીવેદક કહ્યા, એ રીતે પુરુષવેદક પણ છે, નપુંસકવેદક નથી.
– ક્રોધ કયાયી કદાચ હોય, કદાચ ન હોય. જે હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી સંખ્યાતા હોય. એ પ્રમાણે માની, મારી જાણતા. લોભકષાયી સંખ્યાતા જાણવા, બાકી પૂર્વવત્ છે. ત્રણે આલાવામાં સંખ્યાત યોજનમાં ચાર લેયાઓ કહેવી. એ પ્રમાણે અસંખ્યાત વિસ્તૃતમાં પણ છે, વિશેષ એ કે - ત્રણે આલાવામાં અસંખ્યાતા કહેવા યાવત્ અસંખ્યાતા અચરિમો કહેવા.
ભગવતુ નાગકુમારાવાસ કેટલા છે ? એ પ્રમાણે યાવતુ નીતકુમારો કહેતા. વિશેષ એ કે - જ્યાં જેટલા હોય તે કહે.
ભગવન ! સંતરાવાસ કેટલા લાખ છે ? ગૌતમ! અસંખ્યાત. ભગવત્ ! તે સંખ્યાત વિસ્તૃત છે કે અસંખ્યાત વિસ્તૃત ? ગૌતમ! સંખ્યાત વિસ્તૃત છે, અસંખ્યાત નહીં. -- ભગવન સંખ્યાત વિસ્તૃત સંતરાવાસમાં એક સમયમાં કેટલા વ્યંતરો ઉપજે છે ? એ રીતે જેમ સંપ્રખ્યાત વિસ્તૃત સુકુમારાવાસમાં ત્રણ આલાવા છે, તેમ કહેવા. સંતરોના પણ ત્રણ લાવા કહેવા.
ભગવાન ! જ્યોતિક વિમાનાવાસ કેટલાં લાખ છે ? ગૌતમ ! અસંખ્યાત છે. ભગવન્! તે સંખ્યાત યોજન વિસ્તૃત છે ? એ રીતે વ્યંતરની માફક
જ્યોતિષના પણ ત્રણ આલાવા કહેવા. વિશેષ એ કે - એક તેજોલેસ્પા જ હોય. ઉદ્ધતનાદિમાં અસંજ્ઞી હોતા નથી. બાકી પૂર્વવત.
ભગવન સૌધર્મકલામાં કેટલા લાખ વિમાનાવાય છે ? ગીતમ! Bરલાખ. ભગવન સંખ્યાતયોજન વિસ્તૃત છે, અસંખ્યાત યોજન ? ગૌતમ !
બને છે. ભગવના સૌધીકલાના સંખ્યતવિસ્તૃત ૩ર-લાખ વિમાનાવાસમાં એક સમયમાં કેટલા સૌધર્મ દેવો ઉપજે છે ? કેટલે તેરોલેયી ઉપજે છે ? એ રીતે
જ્યોતિષની માફક ત્રણ લાવા કહેતા. વિશેષ એ કે – પ્રણેમાં સંખ્યાતા કહેવા. અવધિજ્ઞાની અવધિદર્શનીનું વન પણ કહેવું, બાકી પૂર્વવતું. અસંખ્યાત વિસ્તૃતમાં પણ આ રીતે ત્રણ આલાવા કહેવા. માત્ર ત્રણે અલાવામાં અસંખ્યાત કહેવા. અવધિ જ્ઞાની-દશની સંખ્યાતા ચ્યવે છે, બાકી પૂર્વવતુ.
સૌદામ માફક ઈશાનમાં પણ છ આલાવાઓ કહેવા. સનતકુમારમાં પણ એ પ્રમાણે છે, માત્ર સ્ત્રી વેદક ત્યાં નથી ઉપજતા, તેની સત્તા નથી, માટે ન કહેવા. અસંજ્ઞી ત્રણે અલાવામાં ન કહેવા. બાકી પુર્વવતુ. એ પ્રમાણે સહસ્ત્રાર સુધી કહેવું. વિમાન અને વૈશ્યામાં વિવિધતા છે.
ભાવના આનત-પાણતમાં કેટલા સો વિમાનો છે ? ગૌતમી ઝoo છે. તે વિમાનાવાસ સંખ્યાત વિસ્તૃત છે ઈત્યાદિ ? ગૌતમ બને છે. સંખ્યાત વિસ્તૃતમાં ત્રણ આલાવા સહમ્રાર મુજબ કહેવા. અસંખ્યાત વિસ્તૃતમાં ઉત્પન્ન થાય છે અને અવે છે તેમાં સંખ્યાત કહેવા, સત્તામાં અસંખ્યાત કહેવું. વિશેષ એ કે . નોઈદ્રિય-ઉપયુકત અનંતરોપપક, અનંતરાવગાઢ, અનંતરાહારક, અનંતર પર્યાપ્તક, આ બધામાં જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કહ્યા છે, બાકીનામાં અસંખ્યાતા કહેવા. આરણ-અરયુતમાં અનિત-પાણત માફક કહેવું. વિમાનમાં વૈવિધ્ય છે. એ રીતે રૈવેયકમાં છે.
નુત્તર વિમાનો કેટલા છે? ગૌતમાં પાંચ ભગવન્! તે સંખ્યાત વિસ્તૃત છે કે અસંખ્યાત વિસ્તૃત? ગૌતમાં એક સંખ્યાત વિસ્તૃત છે, બાકીના અસંખ્યાત વિસ્તૃત છે. ભગવન! પાંચે અનુત્તર વિમાનમાં જે સંખ્યાત વિસ્તૃત વિમાન છે, તેમાં એક સમયમાં કેટલા અનુત્તરોપતિક દેવો ઉપજે છે? કેટલા શુકલજેપી ઉપજે છે? અમન તે પ્રમાણે જ ગૌતમાં સંખ્યાત વિસ્તૃત વિમાનમાં એક સમયમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા દેવો ઉપજે છે, એ રીતે જેમ રૈવેયક વિમાનમાં સંખ્યાત વિસ્તૃતમાં કહ્યું તેમ, વિશેષ આકૃણાક્ષિક, અભિવસિદ્ધિક, ત્રણ અજ્ઞાનવાળા, બધાં ન ઉપજે, ન ચ્યવે, ન સતાથી કહેઝા, અચરમનો પણ નિરોધ કરવો યાdd સંખ્યાત ચરમ કહ્યા છે. બાકી પૂર્વવતુ. અસંખ્યાત વિસ્તૃતમાં પણ આ ન કહેવા. માત્ર તેમાં અચરમ હોય છે. બાકીનું અસંખ્યાત વિસ્તૃત પૈવેયક મુજબ ચાવતુ અચરમો કહ્યા છે, સુધી કહેવું.
ભગવન!૬૪-લાખ અસુરકુમારાવાસમાં સંખ્યાતવિસ્તૃત અસુરકુમારવાસોમાં શું સમ્યગ્રËષ્ટિ અસુરકુમારો ઉપજે, મિશ્રાદેષ્ટિ ઉપજે, એ રીતે રતનપભા મુજબના ત્રણ આલાવા કહેવા. એ રીતે અસંખ્યાત વિસ્તૃતમાં ત્રણ આલાવા કહેવા. એ રીતે યાવત શૈવેયકમાં, અનુત્તર વિમાનમાં પણ કહેવું. ત્રણે આલાવામાં મિથ્યાષ્ટિ, સભ્ય મિથ્યાદેષ્ટિ ન કહેવા. બાકી પૂર્વવત જાણવું.
ભગવન્! કૃણવેરસી, નીલલેયી યાવત્ શુકલહેરાયી થઈને જીવ કૃણાલેયી દેવોમાં ઉપજે ? હા, ગૌતમ! એ રીતે નૈરયિકોમાં પહેલા ઉદ્દેશામાં
Page #393
--------------------------------------------------------------------------
________________
૧૩/- ૨/૫૬૭
૨૬
કહ્યા મુજબ કહેવું. નીલલેયી પણ નૈરયિકવત કહેવા, એ રીતે યાવતુ પાલેચી, શુકલdી કહેવા. વિશેષ આ - લેયા સ્થાન વિશુદ્ધ થતાં થતાં શુકલલચામાં પરિણમે છે, પછી શુકલલેચી દેવોમાં ઉત્પન્ન થાય છે. તેથી પૂર્વવત્ કહ્યું છે. ભગવન્! તે એમ જ છે(૨).
• વિવેચન-પ૬૭ :
સંખ્યાતવિસ્તૃતાદિ - અહીં ગાથા છે - જે સર્વે નાના ભવનો જંબૂદ્વીપ સમાન હોય છે. તેમાં મધ્યમના સંખ્યય વિસ્તૃત છે, બાકીના અસંખ્યય વિસ્તૃત છે. - - સ્ત્રી અને પુરુષ વેદમાં જ ઉત્પન્ન થાય છે. તેમાં તે બેનો જ સદ્ભાવ છે. અસુરાદિથી ઈશાનાંત દેવોમાં પૃથ્વી આદિમાંથી અસંજ્ઞીઓ પણ ઉપજે છે માટે અસંજ્ઞીની ઉત્પત્તિ કહી.
અવધિ જ્ઞાની, અવધિદર્શની ન ઉપજે, અસુરાદિમાં ઉત્કૃતને તીર્થકરાદિત્વનો લાભ ન થાય, તીર્થકસદિમાં અવધિવાળા ઉદ્વર્તે છે. પ્રાપ્ત પદ ઉપલક્ષિત લાવો પહેલા ઉદ્દેશા મુજબ અસરોમાં કહેવો.
ક્રોધ, માન, માયા, કષાય ઉદયવાન દેવોમાં કદાચિક કહ્યું લોભ કક્ષાયોદયવાળા સાર્વદિક હોવાથી સંખ્યાતા લોભકષાયી કહેવા. ત્રણે પણ આલાવામાં ચાર લેશ્યાતેજલેશ્યતા કહેવા. આ અસુરકુમાર આદિને હોય છે. જે નિકાસમાં જેટલા ભવન લક્ષણો છે, તેટલા તેમાં કહેવા. જેમકે અસુરોમાં ૬૪, નાગકુમારોમાં-૮૪, સુવર્ણકુમારોમાં ૭૨, વાયુકુમારોમાં ૯૬, હીપ-દિક-ઉદધિ-વિધુત-સ્તનીતાદિમાં પ્રત્યેકમાં ૬૬૭ લાખ ભવનો છે.
વ્યંતર સૂત્રમાં સંખ્યાત વિસ્તૃતમાં આ ગાયા છે - ઉત્કૃષ્ટથી જંબૂદ્વીપ સમાન તે નગરો છે, ક્ષદ્રથી ભરત સમાન, મધ્યમથી વિદેહ સમાન છે. - - જ્યોતિક સૂત્રમાં સંખ્યાત વિસ્તૃત વિમાન આવાસ છે. • x • ગ્રંથ વડે માપવા. અહીં એક તેજોલેશ્યા જ કહેવી. વ્યંતરમાં અસંજ્ઞી ઉપજે છે, અહીં તેનો નિષેધ છે, એ વિશેષ જાણવું. ઉત્પાદનો અભાવ હોવાથી અહીં સતામાં પણ તેનો નિષેધ છે.
સૌધર્મ સુગમાં - જેથી તીર્થકરાદિ થાય, તેથી અવધિજ્ઞાની આદિ વીને કહ્યું. સંખ્યાતનો જ તીર્થકર આદિમાં ઉત્પાત હોવાથી અવધિજ્ઞાની, અવધિદર્શની સંખ્યાતા અવે છે, તેમ કહ્યું.
ઉત્પાદાદિ ત્રણ, સંખ્યાત વિસ્તૃતને આશ્રીને અને ત્રણ અસંખ્યાત વિસ્તૃત આશ્રીને એમ છ આલાવા થાય. સનકુમારાદિમાં ઝીઓ ઉત્પન્ન ન થાય, ન ઉદ્વર્તે. તેમાં સંજ્ઞીમાંથી ઉત્પન્ન થઈને ચ્યવને સંજ્ઞીમાં જ જાય, સહસારાંત સુધી તિર્યંચો ઉપજે છે, તેથી અસંખ્યાતોને ત્રણે આલાવામાં કહ્યા. તેમાં વિમાનોમાં વૈવિધ્ય કહ્યું, તે બગીશ, અઢાવીશ આદિ. લેસ્યામાં અનુક્રમે તેજો, તેજો, તેજો અને પદ્મ, પદ્મ, પદ્મ અને શુક્લ, શુક્લ અને પછી બધે પમ શુક્લ જાણવી.
આનતાદિમાં ઉત્પાદ, અવસ્થાન અને ચ્યવનમાં સંખ્યાત વિસ્તૃત વિમાનોમાં સંખ્યાત જ થાય છે. અસંખ્યાત વિસ્તૃતમાં પણ ઉત્પાદ અને વન સંખ્યાલ જ છે, કેમકે ગર્ભજ મનુષ્યોથી જ આનતાદિમાં ઉત્પાદ છે, તેઓ સંખ્યાતા છે, વળી ત્યાંથી વીને પણ ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, તેથી એક સમયમાં સંખ્યાતનો જ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ ઉત્પાદ અને ચ્યવન સંભવે છે, અવસ્થિતિ અસંખ્યાતની સંભવે.
પ્રજ્ઞપ્તક ગમમાં અસંખ્યાતા કહેવા, માત્ર નોઈન્દ્રિયોયુતાદિ પાંચ પદોમાં સંગાતા જ છે. • x - x • પાંચ અનુત્તરોમાં મધ્યવિમાન સંખ્યાત યોજન વિસ્તૃત જાણવું. -- અહીં સમ્યગુદષ્ટિનો જ ઉત્પાદ હોવાથી કુણપાક્ષિકાદિ પદોનો નિષેધ છે. જેનો અનુતર દેવનો ચરમ ભવ છે, તે ચરમ અને બાકીના અચરમ, તેનો નિષેધ કર્યો છે. તેથી મધ્યમ વિમાનમાં ‘ચરમો' જ ઉત્પન્ન થાય છે. પણ બાહ્ય ચાર વિમાનોમાં અચરમ ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ - ૪ -
- હું શતક-૧૩, ઉદ્દેશો-3-“નૈરયિક'' છે.
- X - X - X - X - ૦ ઉદ્દેશા-ર-માં દેવ વકતવ્યતા કહી, દેવો પ્રાયઃ પરિચારવાળા હોય છે, પરિચારણા નિરૂપણ માટે ત્રીજો ઉદ્દેશો કહે છે.
• સૂત્ર-પ૬૮ :
ભગવન / નૈરયિકો અનંતરાહાક હોય, પછી નિર્વતના વડે એ પ્રમાણે પસ્ચિારણાપદ સંપૂર્ણ કહેવું. ભગવન્! એમ જ છે.
• વિવેચન-૫૬૮ :
અનંતરાહાફ - ઉપપાત ક્ષેત્ર પ્રાપ્તિ સમયે જ આહાર કરે છે. પછી શરીરોત્પત્તિ કરે. પરિચારણા પદ એ પ્રજ્ઞાપનાનું ૩૪-મું પદ છે તે આ રીતે - પછી પરિણત કરીને પરિણમાવીને પછી પરિચારણા, પછી વિકૃણા કરે ? હા, ગૌતમ ! ઈત્યાદિ. પછી પરિણત કરીને અર્થાત અંગ-પ્રત્યંગથી ચોરતથી પામે, પામીને પરિણત ઈન્દ્રિયાદિ વિભાગચી, પછી શબ્દાદિ વિષયોપભોગ કરી વિવિધ રૂ૫ કરે.
શતક-૧૩, ઉદ્દેશો-૪-“પૃથ્વી” છે.
- X - X - X - X – • ઉદ્દેશા-1-માં પરિચારણા કહી, તે નાકાદિને હોય છે. નાકાદિના અર્થને પ્રતિપાદન કરવા ઉદ્દેશો-૪ કહે છે.
• સત્ર-૫૬૯ -
ભગવન! પૃનીઓ કેટલી છે? ગૌતમ ! સાત. તે આ - નાપભાં ચાવતું અધસતમ. ભગવન અધઃસપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તર મહા-મોટા ચાવતું આપતિષ્ઠાન છે. તે નાસ્કો છી તમા પૃતીના નાકોથી (૧) મહતતર, (૨) મહા-વિપીણતર ૩) મહાવાસતર, (૪) મહા પ્રતિરિતતર છે, પણ મહાપ્રવેશનતર નથી, કીર્ણતર નથી, આઉતતર નથી, અણોયણતર નથી. તેમાં રહેલ નૈરયિકો છઠ્ઠી તમાકૃતીના નૈરયિકોથી મહાકમતર, મહાકિયાવાળા, મહાકાવવાળા, મહાવેદનાવાક્ય છે, પરંતુ આકર્મવાળા, અપક્રિયાવાળા, અલ્પ આwવવાળા, અભ વેદનાવાળા નથી. અભ ઋદ્ધિવાળા, અલાદ્યુતિવાળા છે. મહાદ્ધિવાળા અને મહાધુતિવાળા નથી.
છઠ્ઠી તમામૃedીમાં પાંચ વ્ન એક લાખ નરકાવાસ છે. તે નરકો અધઃસપ્તમી પૃeતીના નૈરયિકોથી મહત્તક ચાવતું મહા વિરતીર્ણતર નથી,
Page #394
--------------------------------------------------------------------------
________________
૧૩-૪/૫૬૯
મહાપવેશનતક યાવતુ આકીર્ણ નથી. તે નસ્કોમાં નૈરયિકો અઘસાતમી પૃedીના નરસિકોથી અલ્પકમવાળા ચાવતું અઘક્રિયાવાળા છે પણ મહાકર્મવાળા અને મહાચિાવાળા નથી. મહાકદ્ધિવાળા અને મહાધુતિવાળા છે, પણ અશુદ્ધિવાળા અને અાધુતિવાળા નથી.
છઠ્ઠી તમામૃedીમાં નરકો પાંચમી ધૂમપભા પૃadીના નરકોથી મહતર આદિ છે, મહાપ્રવેશનવાળાદિ નથી. તે નરકોમાં નૈરયિક પાંચમી ધૂમપભા પૃથ્વીથી મહાકર્મવાળાદિ છે, પણ અલાકમવાળા નથી. “દ્ધિવાળાદિ છે, પણ મહાદ્ધિવાળા નથી.
પાંચમી ધૂમપભા પૃdીમાં ત્રણ લાખ નક્કાવાયો છે. એ રીતે જેમ છઠ્ઠીમાં કહ્યું, એ પ્રમાણે સાતે પૃedીમાં પરસ્પર કહેવું, યાવત્ રતનપભા યાવતુ મહાકદ્ધિવાળા છે, અR28દ્ધિવાળા નથી.
• વિવેચન-૫૬૯ :
અહીં ક્યાંક દ્વારગાચા દેખાય છે - નૈરયિક, સ્પર્શ, પ્રણિધિ, નિરયંત, લોકમધ્ય, દિશિ-વિદિશાનું પ્રવાહ, પ્રવર્તન અસ્તિકાય, પ્રદેશ સ્પર્શના, અવગાહના જીવ અવગાઢ, પ્રદેશતિષીદન, લોક સંસ્થાન.
મતતા - લંબાઈથી, છિન્નત૬ : વિઠંભથી, માણાવાતિર - ઘણાં વિવક્ષિત દ્રવ્યોના અવસ્થાને યોગ્ય ક્ષેત્ર, મહાન અવકાશ જેમાં છે તે મહાવકાશ, અતિશય મહાવકાશ તે મહાવકાશતર. તે મહાજન સંકીર્ણ પણ હોય, તેથી કહે છે - મહા પ્રતિરિક્તતર એટલે અતિ રીકત. તે પ્રકારે - જેમ છી પસ્વી નરકો અતિશય મહતું. પ્રવેશન છે. બીજી ગતિમાં નરકગતિમાં જીવોનો પ્રવેશ તે પ્રવેશનક. * * *
જે કારણે મહાપ્રવેશનવાળા છે, તેથી અત્યંત સંકીર્ણ નથી. કર્તવ્યતાથી જેઓ આકુલ નાકલોક છે, તેમાં અતિશય યોગથી આકુલર છે. માતા - અતિશય અસંકીર્ણ, ક્યાંક મોયUાત - દેખાય છે. અર્થાતુ વ્યાકુળજનાભાવથી અતિશય પરસ્પર ધક્કામુક્કી થતી નથી. મ મતર - આયુક વેદનીયાદિ કર્મોની મહત્તા છે. મહffથાર - કાયિક્યાદિ ક્રિયાના મહત્પણાથી તે કાળે અને કાય મહતપણાના પૂર્વકાળે મહારંભાદિવથી જ મહાશ્રવવાળા છે. •x -
3gવતર - અવધિ આદિ ઋદ્ધિથી અ૫, મUrg - દીતિનો અભાવ. આ વસ્તુને વ્યતિરેકથી કહેતા મerfo આદિ કહ્યું.
• સૂત્ર-પ૩૦ થી પ૩૪ -
[૫૭] ભગવન / રતનપભા પૃdી નૈરયિક કેવો પૃdીસ્પર્શ અનુભવતા વિચરે છે ? ગૌતમ અનિષ્ટ યાવત અમણામ. એ રીતે ચાવ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક, એ રીતે અપકાયનો સ્પર્શ, એ પ્રમાણે યાવત્ વનસ્પતિના સ્પર્શ પર્યત જાણવું.
Nિ૧] ભગવત્ / રતનપભા પૃટની, બીજી શકશખભા પૃધીની અપેક્ષાએ બાહલ્યથી સૌથી મોટી, ચોતરફથી સૌથી નાની છે ? હા, ગૌતમ! એ પ્રમાણે જેમ જીવાભિગમના બીજ નૈરયિક ઉદ્દેશક મુજબ કહેવું.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ પિષ્ણુ ભગવના આ રતનપભા પૃdીના નકાવાસોના પરિપામિાં જે પૃથ્વીકાયિકો, નૈરયિક ઉદ્દેશકવત્ સાતમી સુધી કહેતું.
પિs૩] ભગવન લોકનો આયામ મધ્ય ક્યાં કહો છે? ગીતમાં આ રનપભાના આકાશમંડના અસંખ્યાત ભાગને અવગાહીને લોકનો આયામ મધ્ય છે. • - ભગવત! અધોલોકનો આયામ મધ્ય ક્યાં છે? ગૌતમાં ચોથી પંકાભા yવીના અવકાશમાંતરના સાધિક અધભાગને ઉલ્લંઘી અધોલોકનો આયામમય છે.
ભગવન! ઉdલોકનો આયામ મધ્ય ક્યાં છે ? ગૌતમ ! સનતકુમાર અને મહેન્દ્રકલાની ઉપર અને બ્રહ્મલોક Rાની નીચે રિટ વિમાન પાટમાં ઉtવલોકનો આયામ મધ્ય છે. - - ભગવાન ! તિછલિોકનો આયામ મય ક્યાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપમાં મેરુ પર્વતના બહુ મધ્ય દેશ ભાગમાં આ રનપભા પૃથ્વીના ઉપરના અને નીચેના શુદ્ધ પતરમાં તિછલિોકના મધ્ય ભાગરૂપ આઠ રચક પ્રદેશ કહા છે. જ્યાંથી આ દશ દિશાઓ નીકળે છે. તે આ - પૂવ, પૂર્વદક્ષિણા એ પ્રમાણે દશમાં શતકમાં છે, તેમ કહેવું
પિB૪) ભગવન ઐokી દિશાની આદિ શું છે ? કાંeી તે નીકળી છે ? તેની આદિમાં કેટલા પ્રદેશ છે ? ઉત્તરમાં કેટલા પ્રદેશ છે? કેટલા પ્રદેશવાળી છે? ક્યાં પર્યવસાન પામે છે ? સંસ્થાન કર્યું છે? ગૌતમ ઐી દિશાની આદિમાં રૂચક છે, ચકથી નીકળે છે, દ્વિપદેશ આદિ, દ્વિપદેશ ઉત્તર છે. લોકને આશ્રીને અસંખ્યuદેશી, આલોકને આશ્રીને અનંતાદેશી છે. તે લોકને આણીને સાદિજ્ઞાંત છે, અલોકને આશ્રીને સાદિ-અનંત છે. લોકને આશીને મુજસંસ્થિત છે, અલોકને આશ્રીને ઉdશકટાકાર સંસ્થિત છે.
ભગવન્! આનેવી દિગની આદિ શું છે?, ઉદભવ શું છે? તેની આદિમાં કેટલા પ્રદેશ છે? કેટલા પ્રદેશ વિસ્તીર્ણ છે? કેટલા પ્રદેરાવાળી, તેનો અંત જ્યાં છે? તેનું સંસ્થાન કેવું છે? ગૌતમાં અનેરી દિશાની આદિમાં રુચક છે, રુચકાભવ. છે, એક પ્રદેશાદિ છે, એક પ્રદેશ વિસ્તૃત છે, અનુત્તર છે. લોકને આશ્રીને અસંખ્યપદેશ, અલોકને આશીને અનંતપદેરી છે. લોકને આશ્રીને આદિ સાંત, અલોકને આશીને સાદિ-અનંત છે. ટેલી મુકતાવલિ આકારે છે.
યાખ્યા દિશા ઐન્દ્રી માફક છે. નૈતી, આગ્નેયીવત છે. એ પ્રમાણે દિશા, ઐ%ી માફક અને વિદિશા, નેવી માફક જાણવીભગવાન વિમલાદિશા વિશે અન. ગૌતમાં વિમલાદિની આદિ રૂચક છે, તે રુચકમાંથી નીકળે છે, આદિમાં ચાર પ્રદેશ છે, હિપદેશ વિસ્તીર્ણ છે, અનુતર છે. લોકને અપશ્રીને આદિ અનેયી મુજબ જાણવું. વિરોષ એ કે તે ચકાકાર છે એ રીતે તમારું પણ જાણવી.
• વિવેચન-૫૩૦ થી પ૩૪ :
સ્પર્શ દ્વારમાં થાવ વનસ્પતિ કહીને તેઉ-વાયુકાયના સ્પર્શ સૂગ સૂચવેલ છે. કોઈ કહે છે - સાતે પૃથ્વીમાં તેઉકાય વજીને પૃથ્વીકાયિકાદિ સ્પર્શ નાકોને યુક્ત છે, કેમકે બાદ તેઉકાય તો સમયક્ષેત્રમાં હોય છે, સૂક્ષ્મ તેઉકાયનો ત્યાં સદભાવ હોવા છતાં સાર્શનેન્દ્રિયનો અવિષય છે. અહીં કહે છે કે – અહીં તેઉકાય, તે
Page #395
--------------------------------------------------------------------------
________________
૧૩/-/૪/પ૦ થી પ૦૪
૩૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
પરમાધામી વિકર્વીત બળતી એવી વસ્તુ જેવો સ્પર્શરૂપ તેઉકાય સ્પર્શ લેવાનો છે, સાક્ષાત્ તેઉકાય નહીં, અથવા ભવાંતરમાં અનુભૂત તેઉકાયિક પયય પૃથ્વીકાયાદિ જીવ સ્પર્શ અપેક્ષાએ આ કહેવું.
પણિધિ દ્વાર - પ્રણિધાય આશ્રીને, સૌથી મોટી ૧,૮૦,ooo પ્રમાણ રનપ્રભાનું બાહલ્ય છે, શર્કરાપભાનું ૧,૩૨,000 યોજન છે. સર્વથા લઘુ, પૂવપર-દક્ષિણોતર વિભાગમાં લંબાઈ-પહોડાઈથી રત્નપ્રભાવી એક રાજ પ્રમાણ, તેથી મહતર શર્કરાપભા
છે. એ રીતે જીવાભિગમ મુજબ ઈત્યાદિ. આના વડે સૂચવે છે - હા, ગૌતમ ! આ રક્તપ્રભા પૃથ્વી, બીજી પૃથ્વીને આશ્રીને ચાવતુ સર્વાતમાં સૌથી નાની છે. બીજી પૃથ્વી, ત્રીજી પૃથ્વીની પ્રસિધિથી સર્વ લઘુ છે. આ આલાવા વડે સાતમી સુધી કહેવું. - નિરાંત દ્વાર - નકાવાસની પડખેથી જેમ જીવાભિગમનો નૈરયિક ઉદ્દેશક છે, તેમાં આ રીતે સૂગ છે – અ, તેઉ, વાયુ, વનસ્પતિકાયિક જીવો મહાકર્મવાળા ચાવતું મહાવેદનાવાળા છે ? હા, ગૌતમ ! છે.
લોકમધ્યદ્વાર - રુચકની નીચે ૯૦૦ યોજન જતાં, લોકાંત પર્યન્ત અધોલોક છે, તે સાતિક સાત રાજ પ્રમાણ છે, તેનો મધ્યભાગ, ચોથી-પાંચમી પૃથ્વીનો જે અવકાશાંતર છે, તેનો સાતિરેક અર્ધ અતિબાહ્ય થાય છે. તથા ચકની ઉપર ૯oo યોજન ઓળંગીને ઉર્વલોક કહે છે, તે લોકાંત સુધી છે. તે સાત રાજલોકથી કંઈક ન્યૂન છે, તેનો મધ્યભાગ પ્રતિપાદન કરવા સરકારે જ સનાર કહ્યું.
લોકના વજમધ્યત્વથી રત્નપ્રભાના રત્નકાંડમાં બે સર્વમુલ્લક પ્રતરો છે. તેની ઉપરથી ઉર્ધ્વમુખી અને નીચેથી અધોમુખી વૃદ્ધિ થાય છે. તેની ઉપર-નીચે સૌથી લઘપ્રદેશ બે પ્રતર છે. પ્રજ્ઞાપકને સમજાવવા તિછલોક મધ્ય આઠ પ્રદેશક સુચક કહ્યા છે તે તિછલોક મણે કહેલ હોવાથી તિછલોકાયામ મધ્ય થાય છે. - X - X -
દિકુ વિદિક પ્રવહ દ્વાર - ઉમર એટલે તેની આદિમાં કોણ છે ? તે ક્યાંથી ઉદભવે છે ? તેની આદિમાં કેટલા પ્રદેશો છે ? તેની કેટલા પ્રદેશ વૃદ્ધિ છે ? લોકોના પરિમેડલ આકારવથી મુરજ સંસ્થાનનાં થાય, તેથી લોકોને અપાશ્રીને ‘મુજસંસ્થિત' કહ્યું. તેની પૂર્વ દિશાને આશ્રીને ચૂર્ણિકારે આ પ્રમાણે કહ્યું છે - પૂર્વોત્તરથી પ્રદેશ હાનીમાં, દક્ષિણપૂર્વે ચકદેશમાં, મુરજ નીચેની દિશામાં, અંતે ચતુઃપ્રદેશ, મધ્યમાં તુંડ. અલોકને આશ્રીને શકટોમ્બે સંસ્થિત ઈત્યાદિ • x •
• સૂત્ર-પ૩પ થી પણ૭ :
[New] ભગવનું ! આ “લોક’ શું કહેવાય છે ? ગૌતમ પંચાસ્તિકાયના સમૂહરણ આ લોક કહેવાય છે. તે આ - ધમસ્તિકાય, અધમસ્તિકાય ચાવતું પગલાસ્તિકાય.
ભગવાન ! ઘમસ્તિકાયથી જીવોની શું પ્રવૃત્તિ છે ? ગૌતમ મસ્તિકાયથી જીવોનું આગમન, ગમન, ભાષા, ઉન્મેષ, મનોયોગ, વચનયોગ અને કાયયોગ પ્રવૃત્તિ થાય છે. આ અને આવા પ્રકારના બધાં ચલ ભાવ, તે ધમસ્તિકાય દ્વારા પ્રવૃત્ત થાય છે. તેનું લક્ષણ ગતિ છે.
અધમસ્તિકાયથી જીવોની શું પ્રવૃત્તિ છે? ગૌતમ ! તેના વડે જીવોના
સ્થાન, નિષદન, વવર્તન, મનનું એકઝી ભાવકરણ, જે આવા પ્રકારના અન્ય સ્થિર ભાવો, તે બધાં અધમસ્તિકાયની પ્રવૃત્તિ છે. ધમસ્તિકાયનું લક્ષણ ‘સ્થિતિ છે.
ભગવાન ! આકાશાસ્તિકાયમાં જીવો અને અજીવોની શું પ્રવૃત્તિ છે ? ગૌતમઆકાશરિતકાય, બંનેના આશ્રયરૂપ છે..
પિછી એક કે બે પ્રમાણુથી પૂર્ણમાં સો પરમાણુ પણ સમાઈ શકે છે. ૧૦૦ કરોડ રૂમાં ૧૦૦૦ કરોડ પરમાણ પણ સમાઈ શકે.
[૫૭] આકાશાસ્તિકાયનું લક્ષણ અવગાહની છે.
ભગવાન ! જીવાસ્તિકાયથી જીવોની શું પ્રવૃત્તિ છે ગૌતમ ! જીવાસ્તિકાય દ્વારા જીવો અનંત આભિનિબોધિકજ્ઞાન પયરિયો, અનંત શ્રુતજ્ઞાન પયયો, એ રીતે બીજી શતકના અસ્તિકાય ઉદ્દેશક મુજબ યાવતુ ઉપયોગને પામે છે. જીવનું લક્ષણ ઉપયોગ છે.
પગલાસ્તિકાયની પૃચ્છા. ગૌતમ! પગલાસ્તિકાયથી જીવોને ઔદારિક, વૈકિય, આહાફ, તૈજસ, કામણ (શરીર), શોઝ-અશુ-alણ-જીભક્સાન ઈન્દ્રિય, મન-વચન-કાયયોગ, #liસોચ્છવાસ ગ્રહણની પ્રવૃત્તિ થાય છે. અગctiક્ષિકાયનું લક્ષણ ગ્રહણ છે.
• વિવેચન-૫૫ થી પ૦૦ -
પ્રવર્તન દ્વારમાં - આગમન, ગમન, ભાષાધ્યક્ત વચન, ઉન્મેષ-અક્ષિ વ્યાપાર વિશેષ, મનોયોગાદિ, સામાન્ય રૂપે છે અને આગમનાદિ તેના વિશેષ રૂપે છે, તેથી ભેદ વડે લીધાં છે - X આગમન આદિથી બીજા, તેવા પ્રકારના, તેના સર્દેશ-ભ્રમણ, ચલનાદિ. ચલસ્વભાવ પયરયો સર્વે, તે ધમસ્તિકાય હોવાથી પ્રવર્તે છે. કેમકે તે ગતિલક્ષણ છે.
કાનીયT » કાયોત્સર્ગ, આસન, શયન, મનના અનેકપણાનું એકવ થવું તે એકવીભાવ, તેનું જે કરવું તે.
જીવ અને અજીવ દ્રવ્યના ભેદ વડે આશ્રયરૂપ, તે આકાશાસ્તિકાય. તેના હોવાથી જીવાદિનો અવગાહ પ્રવર્તે છે. તેના આશ્રયભાવને દર્શાવતા કહે છે - એક પરમાણ આદિ વડે, આ આકાશાસ્તિકાય પ્રદેશ ભરાય છે, બે પરમાણુ વડે પણ પૂર્ણ રહે છે. કેમ ? પરિણામ ભેદથી. જેમ આકાશ, એક દીવાની પ્રભા વડે પણ પૂરાય અને બીજાની પ્રભા પણ તેમાં સમાય છે, ઔષધિ વિશેષ પ્રાપ્ત પરિણામથી એમ પારદકઈમાં સો સુવર્ણકઈ પ્રવેશે છે ઈત્યાદિ - x - અવગાહના એટલે આશ્રયભાવ.
જીવાસ્તિકાય વડે, અંતર્ભતભાવ પ્રત્યયવથી જીવ વર્ડ.
પષ્ણલાસ્તિકાય - દારિકાદિ શરીરીના શ્રોબેન્દ્રિયાદિ અને મનોયોગ સુધીના પ્રાણોનું ગ્રહણ પ્રવર્તે છે - *
• સૂત્ર-પ૩૮,૫૭૯ :
પિ૮] ભગવના ધમસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધમત્તિકાય પ્રદેશો વડે ઋષ્ટ છે? ગૌતમ! જઘન્યપદે ત્રણ, ઉત્કૃષ્ટથી છ વડે.
Page #396
--------------------------------------------------------------------------
________________
૧૩-૪/૫૨૮,૫૩૯
- કેટલા અધમસ્તિકાય પ્રદેશથી પૃષ્ટ છે ? ગૌતમ! જાન્યથી ચાર, ઉત્કૃષ્ટથી સાત. - - કેટલા આકાસ્તિકાય પ્રદેશથી પૃષ્ટ છે ? ગૌતમ ! સાત • : કેટલા જીવાસ્તિકાયપદેશથી પૃષ્ટ છે ? અનંતથી..
- કેટલા યુગલાસ્તિકાયથી ઋષ્ટ છે ? ગૌતમ ! અનંતી. કેટલા અદ્ધા સમયથી પૃષ્ટ છે ? કદાચ ઋષ્ટ હોય, કદાચ ન હોય. જે ઋષ્ટ હોય તો નિયમ અનંતથી પૃષ્ટ હોય.
ભગવના એક અધમસ્તિકાયપદેશ કેટલાં ધમસ્તિકાય પ્રદેશથી પૃષ્ટ છે? ગૌતમાં જન્યથી ચાર ઉકૃષ્ટથી સાત વડે. કેટલાં અધમસ્તિકાયથી પૃષ્ટ છે? જઘન્યથી ત્રણ, ઉત્કૃષ્ટથી છ વડે. બાકી બધું ધમસ્તિકાય મુજબ જાણવું.
ભગવન! એક આકાશસ્તિકાય પ્રદેશ કેટલાં ધમસ્તિકાય પ્રદેશ વડે સ્પષ્ટ છે ? ગૌતમ! કદાચ ઋષ્ટ હોય, કદાચ પૃષ્ટ ન હોય. જે સ્પષ્ટ હોય તો જઘન્યથી એક, બે, ત્રણ કે ચાર વડે હોય. ઉત્કૃષ્ટથી સાત વડે હોય. એ રીતે અધમસ્તિકાય પ્રદેશમાં પણ જાણવું.
કેટલા આકાશસ્તિકાય પ્રદેશથી ? છ વડે. કેટલા જીવાસ્તિકાય પ્રદેશથી ? કદાચ ઍક્ટ હોય, કદાચ ન હોય. જે ઋષ્ટ હોય તો નિયમા અનંત પ્રદેશથી હોય એ રીતે પગલાસ્તિકાય, અદ્ધાસમયમાં જાણવું.
[૫૯] ભગવન ! એક જીવાસ્તિકાય પ્રદેશ કેટલા ધમસ્તિકાય પ્રદેશથી ઋષ્ટ છે ? જાન્યથી ચાર, ઉત્કૃષ્ટથી સાત એ રીતે અધમસ્તિકાય પ્રદેશ વડે પણ જાણવું. કેટલા આકાશાસ્તિકાયoથી ? સાત વડે. કેટલાં જીવાસ્તિકાયથી ? બાકી બધું ધમસ્તિકાય મુજબ છે.
ભગવન ! એક પુલાસ્તિકાયuદેશ કેટલાં ધમસ્તિકાય પ્રદેશથી પૃષ્ટ છે ? એ પ્રમાણે જીવાસ્તિકાય મુજબ જાણવું. - ભગવન્! બે પુગલાસ્તિકાય પ્રદેશો કેટલાં ધમસ્તિકાયપદેશોથી ઋષ્ટ છે ? જઘન્યથી છે, ઉત્કૃષ્ટથી ભાર, એ પ્રમાણે અધમસ્તિકાયપદેશમાં જાણવું. કેટલા આકાશાસ્તિકાયથી ? ભાર, બાકી ધમસ્તિકાય મુજબ જાણવું. - ભગવન્! મણ પગલાસ્તિકાય પ્રદેશો કેટલો ઘમ/liદાય વડે સ્પષ્ટ છે ? જન્યથી આઠ, ઉતકૃષ્ટથી સત્તર. એ રીતે ધમાકાય પ્રદેશમાં જાણવું. કેટલાં આકાશાસ્તિકાયથી ? સત્તર. બાકી ધમસ્તિકાય મુજબ જાણવું. આ પ્રમાણે આ આલાવા વડે દશપદેશ સુધી કહેવું. વિશેષ એ કે જઘન્યપદમાં બે અને ઉત્કૃષ્ટપદમાં પાંચ ઉમેરવા.
- ચાર પુલાસ્તિકાયમાં જઘન્યથી દશ, ઉત્કૃષ્ટથી ભાવીશ. પાંચમાં જઘન્યથી બાર, ઉત્કૃષ્ટથી સત્તાવીશ. “છ”માં જઘન્યથી-૧૪, ઉત્કૃષ્ટથી-૩ર, સાત’માં જઘન્યથી-૧૬, ઉતકૃષ્ટથી-૨૩, ‘આઠમાં જઘન્ય ૧૮, ઉત્કૃષ્ટથી-૪ર, ‘નવ'માં જાન્યથી-૨૦, ઉત્કૃષ્ટથી-૪૭. ‘દશ’ પુદગલ જઘન્યથી-૨૨, ઉત્કૃષ્ટીપર પ્રદેશો વડે ઋષ્ટ થાય છે.
- આકાશસ્તિકાય માટે બધે ઉત્કૃષ્ટ પદ કહેવું.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ ભગવન ! સંખ્યા ૫ગલાસ્તિકાય પ્રદેશો કેટલાં ધમસ્તિકાય પ્રદેશો વડે સ્પષ્ટ છે? જઘન્ય પદમાં તે સંગતિને બમણાં કરી. તેમાં બે ઉમેરો, ઉત્કૃષ્ટ પદમાં તે સંખ્યાતાને પાંચ ગણાં કરીને તેમાં બે ઉમેરવા. ઘમસ્તિકાય વડે સ્પના આ પ્રમાણે જ ગણવી. કેટલાં આકાશiસિકાયo વડે? તે સંસ્થતિને પાંચગણા કરી, બે ઉમેરો. કેટલાં જીવાસ્તિકાય વડે ? અનંતથી. કેટલાં પગલાસ્તિકાય વડે? અનંતથી. કેટલાં અદ્ધા સમય વડે? કદાચ સ્પર્શે, કદાચ નહીં જે સ્પર્શે તો ચાવત અનંત વડે સ્પર્શે
ભગવાન ! અસંખ્યાત યુગલાસ્તિકાય પ્રદેશો કેટલા ધમસ્તિકાય વડે સ્પષ્ટ છે? જઘન્યથી તે અસંખ્યાતને બમણાં કરી, બે ઉમેરો. ઉત્કૃષ્ટથી તે અસંખ્યાતાને પાંચગુણા કરી, બે ઉમેરો. બાકી બધું સંખ્યાતા મુજબ ચાવતું નિયમ અનંત વડે સ્પર્શે.
ભગવત્ ! અનંતા યુગલાસ્તિકાય પ્રદેશો કેટલાં ધમસ્તિકાય વડે પૃષ્ટ છે ? અસંખ્યાતાની માફક ‘અનંતા’ સંપૂર્ણ કહેવા.
ભગવન્! એક અદ્ધાસમય કેટલાં ધમસ્તિકાય પ્રદેશોથી ઋષ્ટ છે? સાતથી. કેટલાં અધમસ્તિકાયથી? પૂર્વવતું. એ પ્રમાણે આકાશાલિકાય વડે પણ છે. કેટલાં જીવાસ્તિકાયથી? અનંત વડે. એ પ્રમાણે યાવતુ અદ્ધા સમય વડે.
ભગવન ધમસ્તિકાય, ધમત્તિકાયના કેટલા પ્રદેશો વડે પૃષ્ટ છે ? એક પણ પ્રદેશથી નહીં. કેટલા અધમસ્તિકાયથી ? અસંખ્યાત વડે. કેટલાં આકાશસ્તિકાયથી ? અસંખ્યાત વડે-કેટલાં જીવાસ્તિકાયથી ? અનંત વડે. કેટલાં પુણલાસ્તિકાયuદેશથી ? અનંત વડે. કેટલાં અદ્ધા સમયથી ? કદાચ સૃષ્ટ થાય, કદાય ન થાય. જે ઋષ્ટ થાય, તો નિયમાં અનંત વડે થાય.
ભગવન અધમસ્તિકાય, કેટલાં ધમસ્તિકાય વડે પૃષ્ટ થાય ? અસંખ્યાત વડે. કેટલાં અધમસ્તિકાયથી ? એક પણ નહીં બાકી બધું ધમસ્તિકાય મુજબ જણવું. • • આ આલાવા વડે બધાં જ સ્વ સ્થાનમાં એક પણ પ્રદેશથી પૃષ્ટ ન થાય, પરસ્થાનમાં પહેલાંના ત્રણમાં અસંખ્યાત વડે, પછીના અનંત વડે કહેવા યાવતુ અદ્ધા સમય, રાવતુ કેટલાં અદ્ધા સમયથી ભ્રષ્ટ થાય ? એક પણ નહીં
• વિવેચન-૫૩૮,૫૩૯ :
જઘન્ય પદમાં લોકાંત નિકુટરૂપ, જેમાં એક ધમસ્તિકાયાદિ પ્રદેશની પતિ તોક અન્ય વડે સ્પર્શના થાય, તે ભૂમિ પાસેનો કોણપ્રદેશ પ્રાયઃ હોય, તેની ઉપર એક અને બે પડખાં વડે એક વિવક્ષિત પ્રદેશ સ્પર્શે, એ રીતે જઘન્યથી ત્રણ. વિવક્ષિત એક ઉપર એક નીચે ચારે દિશામાં, એ રીતે છ વડે પ્રતર મળે સ્પર્શે.
ધમસ્તિકાય પ્રદેશ, જઘન્યથી અધર્માસ્તિકાયના ચાર પ્રદેશો વડે ઋષ્ટ થાય. ત્રણ પૂર્વવત, ચોથો ધમસ્તિકાયપ્રદેશ સ્થાનસ્થિત. ઉતકૃષ્ટથી સાત વડે- છે, દિશાપક, સાતમો ધમસ્તિકાયપ્રદેશમાં.
આકાશપદેશમાં સાત વડે. લોકાંતે પણ અલોકાકાશ પ્રદેશની વિધમાનતાથી. જીવમાં-અનંત જીવના અનંત પ્રદેશો વડે સ્પર્શે. એ પ્રમાણે પુદ્ગલાસ્તિકાય પ્રદેશમાં
Page #397
--------------------------------------------------------------------------
________________
૧૩/-/૪/૫૩૮,૫૩૯
પણ જાણવું. -અદ્ધા સમય, તે સમય ક્ષેત્રમાં જ છે, તે પછી નહીં, તેથી કદાચ સ્પર્શે, કદાચ ન સ્પર્શે. અદ્ધા સમયના અનાદિવટી અથવા વર્તમાન સમયમાં આલિંગિત અનંત દ્રવ્યોના અનંતા જ સમયો છે, તેથી અનંત વડે સ્પર્શે છે.
અધમસ્તિકાય પ્રદેશના બાકીના પ્રદેશોથી સ્પર્શતા, ધમસ્તિકાય પ્રદેશ સ્પર્શનાનુસાર જાણવી.
આકાશાસ્તિકાય પ્રદેશ, લોકને આશ્રીને કદાચ સ્પર્શે. અલોકને આશ્રીને કદાય ન સ્પર્શે. જો સ્પર્શે તો જઘન્યથી એક ધમસ્તિકાયપ્રદેશથી સ્પે. કેમ ? એ રીતે લોકાંતવર્તી ધમસ્તિકાય પ્રદેશ વડે બાકીના ધમસ્તિકાયપ્રદેશોથી નીકળીને એક અગ્રભાગવર્તી લોકાકાશ પ્રદેશ પૃષ્ટ થાય. વક્રગત હોય તો અલોકાકાશની ઉપર-નીચે ઋષ્ટ થાય, ત્રણ ધમસ્તિકાય વડે આ રીતે સ્પર્શે - લોકાંતે કોણ ગત આકાશપદેશ, તેનાથી અવગાઢ ઉપર અને નીચે રહેલને. ચારથી સ્પર્શે તો બે દિશા તથા ઉપર-નીચે. પાંચથી સ્પર્શે તો-ત્રણ દિશા અને ઉપર તથા નીયે. છ વડે સ્પર્શે તો ચાર દિશા તથા ઉપર-નીચે અને ત્યાં વર્તતા ધમસ્તિકાય પ્રદેશ વડે સ્પર્શતા સાત ધમસ્તિકાયપ્રદેશથી સ્પર્શે.
એ પ્રમાણે અધમસ્તિકાય પ્રદેશ વડે પણ જાણવું.
આકાશાસ્તિકાયમાં છ પ્રદેશ વડે સ્પર્શે - એક લોકાકાશ કે અલોકાકાશ પ્રદેશના છ દિશામાં રહેલ વડે સ્પર્શના થવાથી, છ.
જીવાસ્તિકાય સૂરમાં - જે લોકાકા પ્રદેશ વિવક્ષિત છે, તેનાથી પૃષ્ટ થાય તો કદાચ સ્પર્શે, જો અલોકાકાશપદેશ વિશેષ હોય, તો કદાચ ન સ્પર્શે. કેમકે જીવોનો ત્યાં અભાવ છે. એ પ્રમાણે પુદ્ગલ અને અદ્ધા પ્રદેશ વડે પણ સ્પર્શના જાણવી.
જીવાસ્તિકાય પ્રદેશમાં - જઘન્યથી લોકાંત કોણ લક્ષણમાં સર્વ અધવચી, તેમાં ચાર સ્પર્શક પ્રદેશો વડે. કઈ રીતે ? નીચે કે ઉપર એક અથવા બે દિશામાં જ્યાં એક જીવ પ્રદેશ અવગાઢ છે, એ રીતે. એક જીવાસ્તિકાય પ્રદેશ એકત્ર આકાશ પ્રદેશાદિમાં કેવલી સમુદ્ધાતમાં જ પામે છે. ઉત્કૃષ્ટપદે સાત-પૂર્વવતું. ધમસ્તિકાયમાં પૂર્વવત્ કહેવું.
પુદ્ગલાસ્તિકાયની બે પ્રદેશી કંપની સ્પર્શના કહે છે - અહીં ચૂર્ણિકારની વ્યાખ્યા કિંચિત્ ભિન્ન છે - x • વૃત્તિકાર આ પ્રમાણે કહે છે - અર્વાચીન પરમાણુ ધમસ્તિકાય પ્રદેશ વડે આગળ રહીને સ્પર્શે, પભાગવર્તી પાછળ રહીને સ્પર્શે, એ રીતે બે, તથા જે પ્રદેશ મળે પરમાણુ સ્થપાય, તે બંનેના અમૃતન બે પ્રદેશો વડે તે બંને સ્પ, એક વડે એક, બીજા વડે બીજાને, એમ ચાર, બે અવગાઢવી સ્પર્શે, એ રીતે કુલ છ થાય. ઉત્કૃષ્ટ પદે બારથી સ્પર્શે - બે પરમાણુ વડે બે હિપ્રદેશ અવગાઢવી સ્પર્શે, બે નીચે - બે ઉપર - પૂર્વ અને પશ્ચિમ પડખેચી છે અને દક્ષિણ-ઉત્તર પડખે એકએક, એ રીતે બાર થાય. એ રીતે અધર્માસ્તિકાય પ્રદેશ વડે પણ જાણવું..
કેટલા આકાશાસ્તિકાય પ્રદેશ વડે ? -૧૨- અહીં જઘન્ય પદ નથી. લોકાંતે પણ આકાશપ્રદેશોની વિધમાનતાથી ‘બાર’ કહ્યું.
- ભગવનું ! બે પુદ્ગલાસ્તિકાય પ્રદેશો કેટલા જીવાસ્તિકાય પ્રદેશ વડે સૃષ્ટ [12/3]
૩૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ છે ? ગૌતમ ! અનંત વડે. એ પ્રમાણે પુદ્ગલાસ્તિકાય પ્રદેશ વડે પણ જાણવું. અદ્ધા સમય વડે કદાચ પૃષ્ટ હોય કદાચ પૃષ્ટ ન હોય, જો સ્પષ્ટ હોય તો નિયમા અનંત વડે હોય.
( આ પ્રમાણે ત્રણ પુદ્ગલાસ્તિકાય પ્રદેશમાં - જઘન્યથી આઠ વડે. - અવગાઢ પ્રદેશ ત્રણ પ્રકારે, ઉપર કે નીચે પણ ત્રણ પ્રકારે, બંને પડખે. એ રીતે આઠ. ઉકૃષ્ટ પદે સતર વડે સ્પર્શે. • x-x - આકાશાસ્તિકાય એકથી અનંત પ્રદેશ સુધી ઉત્કૃષ્ટ પદથી કહેવું, જઘન્યપદથી નહીં. કેમકે આકાશ સર્વત્ર વિદ્યમાન છે. - X - X - સંખ્યાત - X - X - અસંખ્યાત - X - X - અનંત પ્રદેશની વૃતિ રવયં સમજી લેવી. અની ક્લિષ્ટતા વર્ધક હોવાથી અહીં નોંધેલ નથી.
જે ભક્ત શ્રદ્ધાસમ આદિ. અહીં વર્તમાન સમય વિશિષ્ટ સમય ક્ષેત્ર મધ્યવર્તી પરમાણુ અદ્ધા સમય ગ્રહણ કQો. અન્યથા તેના ધમસ્તિકાયાદિ પ્રદેશો વડે સાતથી સ્પર્શના ન થાય. અહીં જઘન્યપદ નથી, કેમકે મનુષ્ય મધ્યવાર્તિત્વ અદ્ધાસમય છે. જઘન્યપદ લોકાંતે જ સંભવે. તેમાં દ્ધારમય વિશિષ્ટ પરમાણુ દ્રવ્ય એકમ ધમસ્તિકાય પ્રદેશમાં અવગાઢ થઈ બીજી છ દિશામાં સ્પર્શે, માટે સાત કહ્યું. * * * * *
વે નાવ માસમાં અહીં ચાવતુ શબ્દથી આમ સુચવે છે - એક અદ્ધાસમય અનંત પુદ્ગલાસ્તિકાય પ્રદેશો વડે પૃષ્ટ છે. - x • x • ધમસ્તિકાયાદિની પ્રદેશથી સ્પર્શના કહી, હવે દ્રવ્યથી -
ધમસ્તિકાય, એક પણ ધમસ્તિકાય વડે સ્પષ્ટ નથી. એમ કહ્યું - કેમકે - સર્વ ધમસ્તિકાય દ્રવ્યનો પ્રશ્ન કરતાં, તેનાથી વ્યતિરિક્ત ધમસ્તિકાય પ્રદેશનો જ અભાવે થશે. તેથી આ પક્ષ રહેશે જ નહીં. ધમસ્તિકાય, અસંખ્ય અધમસ્તિકાય પ્રદેશથી સ્કૃષ્ટ છે, કેમકે ધમસ્તિકાયના પ્રદેશથી ભિન્ન અધર્માસ્તિકાય સંબંધી. અસંખ્યાત પ્રદેશો છે. આકાશાસ્તિકાયના પણ અસંખ્ય પ્રદેશ વડે સ્પષ્ટ કહ્યા, કેમકે લોકાકાશ પ્રમાણથી અસંગેય પ્રદેશ સ્વરૂપ છે. જીવ અને પુદ્ગલ પ્રદેશો વડે ધમસ્તિકાય અનંત વડે પૃષ્ટ છે, કેમકે તેમાં વ્યાપ્ત ધમસ્તિકાયની અવસ્થિતત્વથી તેનું અનંતત્વ છે. અદ્ધા સમય વડે આ પૃષ્ટ કે અસ્પષ્ટ છે. પૃટમાં અનંત વડે કહેવું.
આ પ્રમાણે અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુણલાસ્તિકાય, અદ્ધાસમયના સૂત્રો કહેવા. તેમાં માત્ર જે સૂત્ર કહો, તેનું તે સ્વસ્થાન અને અન્ય પરસ્થાન જાણવું. તે-તે પદના વસ્થાનમાં “એક પણ પ્રદેશ ન સ્પર્શ'' તેમ કહેવું. પરસ્થાને ધમસ્તિકાયાદિ ત્રણ સૂત્રમાં અસંખ્ય વડે સ્પષ્ટ કહેવું, કેમકે ત્રણેના
સંખ્યાત પ્રદેશ છે. જીવાદિ સૂત્રમાં અનંત પ્રદેશ વડે ઋષ્ટ કહેવું, કેમકે તેમના અનંત પ્રદેશ છે. • x • આકાશ સૂમમાં આટલું વિશેષ જાણવું કે આકાશાસ્તિકાય, ધમસ્તિકાયાદિ પ્રદેશ વડે પૃષ્ટ કે અસ્પષ્ટ છે. જો પૃષ્ટ હોય તો અસંખ્યય ધર્મઅધમસ્તિકાય પ્રદેશો વડે અને જીવ-અસ્તિકાયાદિના અનંત વડે સ્પષ્ટ હોય. અદ્ધાસમય સૂત્ર પર્યન્ત જાણવું - x - ઈત્યાદિ - x . હવે અવગાહ દ્વાર કહે છે
• સૂત્ર-૫૮૦ - ભગવન્! જ્યાં ધમસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય, ત્યાં
Page #398
--------------------------------------------------------------------------
________________
૧૩/-/૪/૫૮૦
૩૫
૩૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
ધમસ્તિકાયના બીજા કેટલાં પ્રદેશ અવગાઢ હોય ? એકપણ નહીં : - કેટલાં અધમસ્તિકાય પ્રદેશો વગાઢ હોય? એક. • - કેટલાં આકાશાસ્તિકાય ? એક. • • કેટલા જીવાસ્તિકાય? અનંતા. • • કેટલાં દ્ધા સમય અવગાઢ હોય ? કદાચિત વગાઢ હોય, કદાચિત વગાઢ ન હોય. જે અવગાઢ હોય, તો અનંતા હોય
ભગવન! જ્યાં આધમસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય. ત્યાં ધમસ્તિકાયનો કેટલાં પ્રદેશ વગાઢ હોય? એક. કેટલાં આધમસ્તિકાય ? - એક પણ નહીં. બાકી ધમસ્તિકાયવતું.
ભગવન જ્યાં એક આકાશાસ્તિકાય પ્રદેશ વગાઢ હોય, ત્યાં કેટલાં ધમસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય? કદાચ અવગાઢ હોય, કદાચ ન હોય. હોય તો એક હોય. એ પ્રમાણે અધમસ્તિકાયના પ્રદેશો પણ જાણવા. - - - કેટલાં આકાશાસ્તિકાય? એક પણ નહીં. કેટલાં જીવાસ્તિકાય ? કદાચ અવગાઢ હોય, કદાચ ન હોય. જે અવગાઢ હોય તો અનંતા હોય એ રીતે ચાવતું અર્વાસમય કહેવું.
ભગવનું છે જ્યાં એક જીવાસ્તિકાયપદેશ અવગાઢ હોય, ત્યાં કેટલાં ધમસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય ? એક. - - એ પ્રમાણે મધમસ્તિકાય અને આકાશાસ્તિકાય પ્રદેશો પણ કહેવા. - - કેટલાં જીવાસ્તિકાય ? અનંતા. • • બાકી ધમસ્તિકાય મુજબ કહેવું.
ભગવાન ! જ્યાં એક યુગલાસ્તિકાય પ્રદેશ વગાઢ હોય, ત્યાં કેટલાં ધમસ્તિકાયપદેશ વગઢ હોય? જેમ જીવાસ્તિકાયના પ્રદેશમાં કહ્યું તેમ બધું જ અહીં કહેવું.
ભગવાન ! જ્યાં બે યુગલાસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય, ત્યાં કેટલાં ધમસ્તિકાય ? કદાચ એક, કદાય છે. • - એ રીતે અધમસ્તિકાય, આકાશાસ્તિકાય કહેવા. બાકી ધમસ્તિકાય મુજબ.
ભગવતુ જ્યાં ત્રણ યુગલાસ્તિકાય ત્યાં કેટલાં ધમનિકાર્યo? કદાચ એક, કદાચ છે, કદાચ ત્રણ. એ રીતે અધમસ્તિકાય પણ કહેવું, આકાશાસ્તિકાય પણ કહેવું. બાકીનું બે પુદ્ગલવત છે.
એ પ્રમાણે આદિના ત્રણ અસ્તિકાય સાથે એક-એક પ્રદેશની વૃદ્ધિ કરવી. બાકીનું જેમ બે પુગલમાં કહ્યું તેમ દશ સુધી કહેવું અથતિ કદાચ એક, કદાચ છે, કદાચ ત્રણ ચાવતુ કદાચ દશ.
સંખ્યાતમાં કદાચ એક, કદાચ બે, ચાવતું કદાચ દશ, કદાચ સંખ્યાત. : - અસંખ્યાતમાં કદાચ એક યાવત કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત. જેમ અસંખ્ય કહ્યા, તેમ અનંત પણ કહેવા.
ભગવન જ્યાં એક અદ્ધાસમય અવગાઢ હોય, ત્યાં કેટલાં ધમસ્તિકાય? એક. - - કેટલાં અધમસ્તિકાય? એક. કેટલાં આકાશlસ્તિકાય? એક. કેટલાં જીવાસ્તિકાય ? અનંતા. એ પ્રમાણે યાવતુ “અદ્ધાસમય'.
ભગવનજ્યાં એક ધમસ્તિકાય દ્રવ્ય અવગાઢ હોય, ત્યાં ધમસ્તિકાયની કેટલાં પ્રદેશ અવગાઢ હોય ? એક પણ નહીં. કેટલા અધમસ્તિકાય? અસંખ્યાd. કેટલાં આકાશાસ્તિકાય? અસંખ્યાતા. કેટલાં જીવાસ્તિકાય? અનંતા. યાવતું અદ્ધાસમય.
ભગવા જ્યાં અધમસ્તિકાય અવગાઢ હોય, ત્યાં કેટલાં ધમસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય? અસંખ્યાત. - - કેટલાં અધમસ્તિકાયo? એક પણ નહીં. બાકી ધમસ્તિકાયવતુ જાણવું. આ પ્રમાણે બધાં, સ્વરસ્થાનમાં ‘એક પણ નથી' તેમ કહેવું. પરસ્થાનમાં આદિના પ્રણે અસંખ્યાતા કહેવા. પછીના ગણેમાં અનંતા કહેવા. યાવત અદ્ધાસમય. ચાવતુ કેટલા અદ્ધાસમય વગાઢ છે? એક પણ નથી.
ભગવાન છે જ્યાં એક પૃedીકાયિક અવગાઢ છે, ત્યાં કેટલાં પૃવીકાયિકો અવગાઢ છે ? અસંખ્ય • • કેટલાં કાયિકો વગાઢ છે ? અસંખ્યાતા. • - કેટલાં તેઉકાયિકો અવગાઢ છે ? અસંખ્યાતા. -- કેટલાં વાયુકાયિકો અવગાઢ છે ? અસંખ્યાત. - - કેટલાં વનસ્પતિકાયિકો અવગાઢ છે? અનંતા.
ભગવનું છે જ્યાં એક કાયિક અવગઢ છે, ત્યાં કેટલાં પૃવીકાયિકો? અસંખ્યાતા. • • કેટલાં અકાયિકો? અસંખ્યાતા. એ પ્રમાણે પૃવીકાયિકની વકતવ્યતા મુજબ બધામાં સંપૂર્ણ કહેવું યાવત વનસ્પતિકાયિક. ચાવ( કેટલાં વનસ્પતિકાયિકો ત્યાં અવગાઢ છે? - અનંતા.
• વિવેચન-૫૮૦ -
જે પ્રદેશમાં એક ધમસ્તિકાયનો પ્રદેશ, અવગાઢ છે. તેમાં તેનો બીજો પ્રદેશ ન હોય, તેથી ‘એક પણ નહીં' તેમ કહ્યું. ધમસ્તિકાય પ્રદેશ સ્થાનમાં અધમસ્તિકાય પ્રદેશની વિધમાનતાથી ‘એક' હોય તેમ કહ્યું. એ રીતે આકાશાસ્તિકાયનો પણ એક. જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયના વળી અનંતા પ્રદેશો એક-એક ધમસ્તિકાય પ્રદેશના સ્થાને હોય છે, તેથી ‘અનંતા” એમ કહ્યું. ‘અદ્ધાસમય” મનુષ્યલોકમાં જ છે, પછી નહીં, તેથી ધમસ્તિકાય પ્રદેશમાં તેનો અવગાહ હોય અને ન હોય. હોય ત્યાં ‘અનંત’ કહેવું. અધમસ્તિકાયના છ સૂત્રો ધમસ્તિકાયવતુ જાણવા.
આકાશાસ્તિકાય મોમાં લોકાલોકરૂપ આકાશના લોકાકાશમાં અવગાઢ, અલોકાકાશમાં નહીં, કેમકે તેનો અભાવ છે.
પગલાસ્તિકાય પ્રદેશ આદિ. જ્યાં એકત્ર આકાશપ્રદેશમાં દ્વિઅમુક સ્કંધ અવગાઢ છે, ત્યાં તેમાં ધમસ્તિકાયપ્રદેશ એક જ છે, જો બે આકાશપદેશમાં અવગાઢ હોય, તો તેમાં બે ધર્માસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય. એ રીતે અવગાહનાનુસાર ધમસ્તિકાય, આકાશાસ્તિકાય કદાચ એક, કદાચ બે પ્રદેશાવગાઢ કહેવા. બાકી - જીવાસ્તિકાય, પુદગલાસ્તિકાય, અદ્ધા સમય લક્ષણ બાણ, જેમ ધમસ્તિકાયપ્રદેશવક્તવ્યતા કહી, તેમ પુદ્ગલ પ્રદેશદ્વય વતવ્યતા પણ છે. • x -
- જો ગણે અણુ એઝ અવગાઢ હોય તો, તેમાં એક ધમસ્તિકાય પ્રદેશ અવગાઢ છે. જો બેમાં હોય તો બે પ્રદેશાવગાઢ, ત્રણમાં હોય, તો ત્રણમાં અવગાઢ
Page #399
--------------------------------------------------------------------------
________________
૧૩/-૪/૫૮૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
છે. આ પ્રમાણે અધર્મ-આકાશાસ્તિકાયમાં પણ કહેવું. જીવ-પુદ્ગલ-અદ્ધાસમય આશ્રીને ત્રણ સૂત્ર, જેમ બે પુદ્ગલ પ્રદેશની અવગાહ વિચારણામાં કહ્યું, તેમજ પુદ્ગલ પ્રદેશમયની વિચારણામાં પણ કહેવું. પુદ્ગલ પ્રદેશમયના સ્થાને અનંતા જીવપદેશ અવગાઢ છે, એ પ્રમાણે કહેવું - એવો અર્થ છે. - જે રીતે પુદ્ગલપદેશકયની અવગાહ વિચારણામાં ધમસ્તિકાયાદિ સૂત્ર ત્રણમાં એકૈક પ્રદેશની વૃદ્ધિ કરી, એ પ્રમાણે પુદ્ગલપ્રદેશ ચતુટ્ય અવગાહ વિચારણામાં પણ એક વધારવા. તે આ રીતે - ભગવન્! જેમાં ચાર પગલાસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય તેમાં ધમસ્તિકાયના કેટલાં પ્રદેશ અવગાઢ હોય? કદાચ એક કે બે કે ત્રણ કે ચાર ઈત્યાદિ. જીવાસ્તિકાયાદિમાં પગલ પ્રદેશ ચતુટ્ય વિચારણા, પુદ્ગલ પ્રદેશદ્વય અવગાહના વિચારણા મુજબ કરવી. * * * * *
અસંખ્યાત માફક અનંતા પણ કહેવા. તેનો ભાવાર્થ આ છે - ભગવત્ ! જ્યાં અનંતા પુલાસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય ત્યાં કેટલા ધમસ્તિકાય પ્રદેશ વગાઢ હોય ? કદાય એક, કદાચ બે, ચાવતુ કદાય અસંખ્યાત. પણ કદાચ અનંત ના કહેવું. કેમકે ધર્મ-અધર્મ-અસ્તિકાય અને લોકાકાશના પ્રદેશોમાં અનંતપ્રદેશોનો અભાવ હોય છે. હવે બીજા પ્રકારે અવગાહદ્વાર કહે છે –
ધમસ્તિકાય શબ્દથી સમસ્ત તેના પ્રદેશના સંગ્રહથી બીજા પ્રદેશનો અભાવ કહ્યો છે - જેમાં ધમસ્તિકાય અવગાઢ છે, તેમાં તેનો એક પણ પ્રદેશ અવગાઢ ન હોય. અધર્મ-આકાશાસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ વગાઢ છે, કેમકે તેના અસંખ્ય પ્રદેશો હોય છે. જીવાસ્તિકાય સૂત્રમાં અનંતપ્રદેશો છે, કેમકે જીવાસ્તિકાયના અનંત પ્રદેશ છે, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધા સમયમાં એ પ્રમાણે જ જાણવું.
એક પૃથ્વી આદિ જીવના સ્થાનમાં કેટલા પૃથ્વી આદિ જીવો અવગાઢ છે ? એ પ્રમાણે જીવ-અવગાહ દ્વારા પ્રતિપાદિત કરેલ છે. • xx • હવે અસ્તિકાય પ્રદેશનિષદન દ્વાર કહે છે –
• સુત્ર-પ૮૧ -
ભગવન આ ધમસ્તિકાય અધમસ્તિકાયકાશસ્તિકામમાં કોઈ બેસવા, રહેવા, નિષા કરવા, સુવા માટે સમર્થ થાય? ના, આ અર્થ સમર્થ નથી. ત્યાં અનંતા જીવો અવગાઢ હોય છે. ભગવન ! આમ કેમ કહો છો ? ગૌતમ! જેમ કોઈ કુટાગારશાળા હોય, જે બંને તરફથી લિપ્ત હોય, ગુપ્ત હોય, ગુપ્તદ્વાર હોય, ઈત્યાદિ જેમ રાયuસેણયમાં કહ્યું યાવત દ્વારના કમાડ બંધ કરી દે છે. તે કૂટાર શાળાના બહુ મધ્યદેશ ભાગમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ૧ooo દીવા પ્રગટાવે. ગૌતમ! તે દીવાની વેશ્યાઓ પરસ્ટાર સંબદ્ધ, પરસ્પર પૃષ્ટ યાવત પરસ્પર એકરૂપ થઈને રહે છે ? હા, રહે છે. તે ગૌતમ! કોઈ તે દીવાની હૈયામાં બેસવા, સૂવા કે યાવતુ પડખાં બદલવા સમર્થ છે ? ભગવાન ! તેવું ન થાય, ત્યાં અનંત જીવો અવગાઢ હોય છે. તેથી ગૌતમ ! પૂર્વવત્ કહ્યું છે.
• વિવેચન-૫૮૧ - ચંદમય - કોઈ પુરુષ સમર્થ થાય. હવે બહુસમ દ્વાર - • સૂગ-૫૮૨ -
ભગવાન ! લોકનો બહુસમ ભાગ ક્યાં છે? ભગવદ્ ! લોકનો સર્વ સંક્ષિપ્ત ભાગ કયાં છે? ગૌતમ ! આ રનપભા પૃથ્વીના ઉપર અને નીચેના શુદ્ધ પતરોમાં લોકનો બહુરામ ભાગ છે અને આ જ લોકનો સર્વ સંક્ષિપ્ત ભાગ કહ્યો છે. • • ભગવન ! લોકનો વિગ્રહ-વિગ્રહિક ભાગ ક્યાં છે ? ગૌતમ ! જ્યાં વિગ્રહ કંડક છે, તે જ લોકનો વિગ્રહ-વિગ્રહિક ભાગ કહેવાય છે.
• વિવેચન-૫૮૨ :
જદુસન - અત્યંત સમલોક કવચિત્ વધતો, ક્વચિત્ ઘટતો છે, તેનો નિષેધ કરી, બહુસમ કહ્યું. વિઘ૬ - વક અર્થાત્ લઘુ. તે જેને છે, તે વિગ્રહિક. સર્વથા વિગ્રહિક એટલે સર્વ સંક્ષિપ્ત. ૩૫ - જેને આશ્રીને ઉર્ધ્વ પ્રતરવૃદ્ધિ પ્રવૃત હોય છેઅધતન - જેને આશ્રીને નીચે પ્રતરવૃદ્ધિ પ્રવૃત છે. તે ઉપર નીચેના ક્ષલ્લક પ્રતર એટલે બીજાની અપેક્ષાએ નાના. એક રાજ પ્રમાણ લંબાઈ-પહોડાઈના તિછલોક મધ્યભાગવત્ન. - x • વિગ્રહ એટલે વક, તેનાથી યુક્ત જેનું શરીર છે, તે વિગ્રહ વિણહિક. વિશર્વાદ - વક અવયવ, જેમાં પ્રદેશની વૃદ્ધિ કે હાનિ વક્ર હોય છે, તે વિગ્રહ કંડક, તે પ્રાયઃ લોકાંતે હોય છે. • - હવે લોક સંસ્થાન દ્વાર કહે છે
• સૂત્ર-૫૮૩ -
ભગવાન ! લોક, કયા સંસ્થાને છે ? ગૌતમ! સુપતિષ્ઠક સંસ્થાને લોક છે. નીચે વિસ્તીર્ણ, મધ્યમાંe - સાતમા શતકના પહેલા ઉદ્દેશામાં કહ્યું, તેમ યાવ4 અંત કરે છે. • • ભગવન! આ અધો-તીછ-ઉtdલોકમાં કયો કોનાથી યાવતુ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી નાનો તિછલોક છે, ઉdલોક અસંખ્યાતગણો છે, આધોલોક વિશેષાધિક છે. ભગવાન ! તે એમ જ છે (૨).
• વિવેચન-૫૮૩ -
તિછલિોક ૧૮૦૦ યોજન છે, ઉdલોક કિંચિત્ જૂન સાત રાજ પ્રમાણ છે, અધોલોક કિંચિત્ અધિક સાત રાજ પ્રમાણ છે.
હું શતક-૧૩, ઉદ્દેશો-૫-“આહાર"
– X X - X - X – ઉદ્દેશા-૪-માં લોકસ્વરૂપ કહ્યું, તેમાં નારકાદિ હોય, તેનું કથન. • સૂ૬-૫૮૪ -
ભગવન નૈરયિકો, શું સચિતાહારી, અચિત્તાહારી કે મિશ્રાહારી છે ? ગૌતમ સચિત્ત કે મિશ્રાહારી નથી, અચિતાહારી છે. આ પ્રમાણે અસુરકુમારાદિ, નૈરયિક ઉદ્દેશક-૧-સંપૂર્ણ કહેવો. ભગવન! તે એમ જ છે, તે એમ જ છે.
• વિવેચન-૫૮૪ :
પ્રજ્ઞાપનાના ૨૮માં પદનો પહેલો ઉદ્દેશો કહેવો. તે આ પ્રમાણે - નૈરયિકો શું સચિવાહારી છે ? આદિ. - x -
Page #400
--------------------------------------------------------------------------
________________
૧૩/-/૬/૫૮૫
શતક-૧૩, ઉદ્દેશો-૬ “ઉપપાત” છે
— * — * - * — * -
૩૯
ઉદ્દેશા-૫-માં નારકાદિ કથન કર્યુ, અહીં પણ તે જ કહે છે –
• સૂત્ર-૫૮૫ -
રાજગૃહમાં યાવત્ આમ કહ્યું – નૈરસિક સાંતર ઉપજે છે કે નિરંતર ? ગૌતમ ! નૈરયિકો સાંતર પણ ઉપજે અને નિરંતર પણ ઉપજે છે. એ પ્રમાણે અસુકુમારો પણ જાણવા. એ પ્રમાણે જેમ ‘ગાંગેય'માં છે, તેમ બે દંડકો કહેવા. યાવત્ વૈમાનિક નિરંતર પણ અવે છે.
• વિવેચન-૫૮૫ ઃ
‘ગંગેય' શતક-૯, ઉદ્દેશો-૩૨મો છે. ઉત્પત્તિ અને ઉદ્ધર્તાના દંડક. વૈમાનિકનું ચ્યવન કહ્યું, તે દેવો છે, દેવાધિકારથી ‘ચમર' કથન -
• સૂત્ર-૫૮૬ ઃ
ભગવના અસુરેન્દ્ર અસુરરાજ સમરનો સમયંચા નામે આવાસ ક્યાં છે? ગૌતમ! બુદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણમાં તિર્છા અસંખ્ય દ્વીપસમુદ્ર આદિ જેમ શતક-૨-માં સભા ઉદ્દેશકની વતવ્યતા છે, તે સંપૂર્ણ જાણવી. વિશેષ એ કે – આ પ્રમાણે જાણવું - ચાવત્ તિગિચ્છફૂટના ઉત્પાત્ પતિની સમસ્યંચા રાજધાનીમાં સમસ્યા નામે આવાસપર્વતનો અને અન્ય ઘણાં દ્વીપ આદિ સુધી બાકી બધું વર્ણન કરવું યાવત્ કિંચિત્ વિશેષાધિક સાડાતુર અંગુલ પરિધિ છે. તે ચમસંચા રાજધાનીની દક્ષિણ-પશ્ચિમમાં ૬૫૫ કરોડ, ૩૫-લાખ, ૫૦ હજાર યોજન દૂર અરુણોદક સમુદ્રમાં તીંછાં જઈને આ સુરેન્દ્ર અસુકુમારરાજ સમરના ચમસંચા નામે આવાસ પર્વત છે. તે ૮૪,૦૦૦ યોજન લાંબો છે, પરિધિ ૨,૬૫,૬૩૨ યોજનની અધિક છે. આ આવાસ એક પાકાર વડે ચોતરફથી ઘેરાયેલ છે, તે પ્રાકાર ઉંચાઈમાં ૧૫૦ યોજન છે, આ રીતે ચમાંચા રાજધાનીની વતવ્યતા સભાને છોડીને યાવત્ ચાર પ્રસાદ પંક્તિઓ છે, સુધી કહેવી.
ભગવન્ ! રામરેન્દ્ર, શું તે સમરસંગ આવાસમાં નિવાસ કરીને રહે છે? આ અર્થ સમર્થ નથી. ભગવન્ ! તો કયા કારણથી સમરેન્દ્રનો આવાસ ચમાંચ’ આવારા કહેવાય છે ? ગૌતમ ! જેમ આ મનુષ્ય લોકમાં ઉપકારીલયન, ઉધાનલયન, નિયણિયલયન, ધારાવાસ્કિલયન હોય છે, ત્યાં ઘણાં મનુષ્યો, માનુષીઓ બેરો છે, સુવે છે આદિ જેમ રાયપોથઈયમાં યાવત્ કલ્યાણ ફળવૃત્તિ વિશેષ અનુભવતા
વિચરે છે, પણ તેઓ વસતિ અન્યત્ર સ્વીકારે છે, એ પ્રમાણે ગૌતમ ! સમરેન્દ્રનો 'ચમાંચ' આવાસ કેવળ ક્રિડારતિપ્રતિક છે, પણ નિવાસ અન્યત્ર કરે છે માટે પૂર્વવત્ કહ્યું. ભગવત્ તે એમ જ છે.
• વિવેચન-૫૮૬ :
-
સમાવિળ૰ સુધર્માદિ પાંચ સભા અહીં ન કહેવી. આ સમરવંચા રાજધાની વક્તવ્યતા ક્યાં સુધી કહેવી ? ચાર પ્રાસાદ પંક્તિ પર્યન્ત. - x - ઉ૫કારિકાલયન પ્રાસાદાદિ પીઠ સમાન. ઉધાનિક લયન - ઉધાનમાં ગયેલ લોકોને ઉપકારી ગૃહ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
કે નગર પ્રદેશગૃહ. નિયનિક લયન - નગરનિર્ગમ ગૃહ, ધારિવારિક લયન - ધારાપ્રધાન જળ, જેમાં છે, તે ધારાવાકિ લયન. તેમાં (આ ગૃહોમાં)
આમયંતિ - કિંચિત્ આશ્રય કરે, સયંતિ - વિશેષ આશ્રય લે છે. અથવા આયંતિ - કંઈક સુવે છે, સયંતિ - વિશેષ સુવે છે. જેમ રાયપોણઈચમાં કહ્યું – તે દ્વારા આમ સૂચવે છે - નિવ્રુતિ - ઉર્ધ્વસ્થાને ઉભા રહે છે. નિીયંતિ - બેસે છે, તુકૃતિ - પડખાં બદલે છે. સંતિ - પરિહાસ કરે છે, અંતે - અક્ષાદિ વડે રમે છે. તત્કંતિ - કંઈ ક્રિયા વિશેષ કરે છે. શ્રીનંતિ - કામક્રીડા કરે છે. કુિંતિ - ક્રિડા કરે છે, મોર્યંતિ - મોહિત કરે છે - વિમુગ્ધ થઈ પ્રણય કરે છે.
વરૢિ વંતિ - વાસ કરે છે - આ પ્રમાણે, મનુષ્યોના ઔપકારિકાદિ લાનવત્
ામના સમચેંચ આવાસ, નિવાસસ્થાન નથી, કેવળ ક્રીડામાં આનંદ અથવા ક્રીડા અને રતિ, જેનું નિમિત્ત છે તે ક્રીડારતિ પ્રત્યયે, ત્યાં આવે છે.
અસુરકુમાર વિશેષાવાસ વક્તવ્યતા કહી, અસુરકુમારમાં વિરાધિત દેશ સર્વ સંયમી ઉત્પન્ન થાય છે, તેથી તેને દર્શાવ છે - • સૂત્ર-૫૮૭,૫૮૮ :
[૫૮૭] ત્યારે શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે રાજગૃહી નગરીના ગુણશીલ ચૈત્યથી યાવત્ વિહાર કર્યો.
४०
તે કાળે, તે સમયે ચંપા નગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતું. ત્યારે ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે પૂર્વાનુપૂર્વી ચાલતા યાવત્ વિચરતા ચંપાનગરીમાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું ત્યાં આવ્યા. આવીને યાવત્ વિચરે છે.
તે કાળે, તે સમયે સિંધુસૌવીર જનપદમાં વીતીભય નામે નગર હતું. તેની બહાર પૂર્વ દિશામાં મૃગવન ઉધાન હતું. સર્વઋતુક આદિ વર્ણન કરવું તે વીતીભય નગરમાં ઉદાન રાજા હતો, તે મહાન હતો આદિ વર્ણન કરવું.
તે ઉદાયન રાજાને પ્રભાવતી નામે રાણી હતી. સુકુમાલ ઈત્યાદિ વર્ણન કરવું. તે ઉદાયન રાજાનો પુત્ર, પ્રભાવતી દેવીનો આત્મજ એવો અભિચિકુમાર હતો. સુકુમાલ હતો યાવત્ શિવભદ્રકુમારવત્ યાવત્ અનુભવતો વિચરતો હતો, તે ઉદાયન રાજાને કૈશીકુમાર નામે ભાણેજ સુકુમાલ ચાવત્ સુરૂપ હતો.
તે ઉદાયન રાજા સિંધુ સૌવીર પ્રમુખ ૧૬-જનપદોના, વીતીભય પ્રમુખ ૩૬૩ નગરો અને આકરોનો, મહોન આદિ દશ મુગટબદ્ધ, તથા છત્ર ચામર, બાલવીઝનક-વાળા રાજાનો અને બીજા ઘણાં રાજા-ઈશ્વ-તલવર યાવત્ સાર્થવાહ આદિનું આધિપત્ય યાવત્ કરતો, પાલન કરતો હતો. જીવાજીવનો જ્ઞાતા એવો શ્રાવક હતો યાવત્ વિચરતો હતો.
ત્યારે તે ઉદાયન રાજા અન્ય કોઈ દિવસે પૌષધશાળામાં આવ્યો, શંખ શ્રાવક માફક વિચરવા લાગ્યો. ત્યારે તે ઉંદાયનને મધ્યરાત્રિએ ધર્મજગરિકાથી જાગતા આ આવા પ્રકારનો મનોગત યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો - તે ગ્રામ, આકર, નગર, ખંડ, કડ, મબ, દ્રોણમુખ, પણ, આશ્રમ, સંબાહ, સંનિવેશાદિ ધન્ય છે, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર વિચરે છે. તે રાજા, ઈશ્વર, તલવર યાવત્
Page #401
--------------------------------------------------------------------------
________________
૧૩/-/૬/૫૮૭,૫૮૮
૪૨
સાર્થવાહ વગેરે ધૂન્ય છે, જે ભગવંતને વાંદી, નમી, સેવે છે.
- જે શ્રમણ ભગવંત મહાવીર પૂવનિપૂર્વ ચાલતા, ગામ-ગામ યાવત્ વિચરતા, અહીં આવે,અહીં સમોસરે, આ વીતીભય નગરની બહાર મૃગવન ઉધાનમાં યથાપતિરૂપ અવગ્રહ લઈને સંયમ અને તપ વડે ચાવત વિચરે, તો હું ભગવંતનો વાંદીશ, નમીશ ચાવત (તેમની) પાસના કરીશ.
ત્યારે ભગવંત મહાવીર, ઉદાયન રાજાનો આવા પ્રકારનો મનોગત સંકલ્પ ચાવ ઉત્પન્ન થયેલ જાણીને ચંપાનગરીના પૂણભદ્ર ચૈત્યથી નીકળીને, યુવનિવ ચરતા, ગામગામ યાવતુ વિચરતા સિંધુસૌવીર જનપદમાં વીતીભય નગરના મૃગવન ઉધાનમાં પધાયાં, યાવતુ વિચરવા લાગ્યા. ત્યારે વીતીભય નગરના શૃંગાટક ચાવતું પર્ષદા પર્યાપાસે છે.
ભરે તે ઉદાયન રાજ આ વૃત્તાંત પ્રાપ્ત થd સ્ટ, સંતુષ્ટ થયો. રાવતું કૌટુંબિક પરોને બોલાવી આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનપિયો જલ્દીસી, વીતીભય નગરને અંદરથી-બહારથી જેમ કોણિકે ઉવવાઈ સૂત્રમાં કર્યું તેમ યાવત પર્યાપાસે છે પ્રભાવતી આદિ રાણીઓ પણ તે પ્રમાણે યાવતુ પયુપસે છે. ધર્મકથા થઈ.
ત્યારે તે ઉદાયન રાજા, ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળીને, અવધારીને, હસ્ટ-તુષ્ટ થઈ ઉત્થાનથી ઉઠે છે, ઉઠીને ભગવંત મહાવીરને ત્રણ વખત ચાવતું નમીને, આ પ્રમાણે કહ્યું – ભગવતુ ! તે એમ જ છે, તે તેમ જ છે, યાવતુ જેમ આપ કહો છો. એમ કરીને વિશેષ કહે છે – હે દેવાનુપ્રિય અભિચિકુમારને રાજાપદે સ્થાપીને, પછી હું દેવાનુપિયની પાસે મુંડ થઈને યાવતું દીક્ષા લેવા ઈચ્છ છું. - - હે દેવાનુપિય! જેમ સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો.
ત્યારે તે ઉદાયન ચશ, ભગવંત મહાવીરે આમ કહેતા, હર્ષિત-સંતુષ્ટ થઈ ભગવંતને વાંદી, નમીને પછી અભિષેક્ય હાથી પર આરૂઢ થઈને ભગવંત પાસેથી મૃગવન ઉધાનથી નીકળીને વીતીભય નગરે જવા નીકળ્યો.
ત્યારે તે ઉદાયન રાજાને આ પ્રકારે મનોગત સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો. નિશે અભિચિકુમાર મારો એક જ પુત્ર છે. તે ઈષ્ટ, કાંત છે યાવત દર્શનનું તો કહેવું જ શું ? જે હું અભિચિકુમારને રાજપદે સ્થાપીને ભગવંત મહાવીર પાસે મુંડ થઈને ચાવતુ દીક્ષા લઈશ, તો અભિચિકુમાર રાજ્યમાં, રાષ્ટ્રમાં યાવત જનપદમાં, માનુષી કામભોગોમાં મૂર્શિત-ગૃદ્ધ-ગ્રથિત-અષ્ણુપપm થઈને અનાદિ-અનંત દીકિાલીન ચાતુરંત સંસાર કાંતામાં ભ્રમણ કરશે - તેથી મારા માટે અભીચિને રાજ્યમાં સ્થાપી ભગવંત મહાવીર પાસે યાવતું દીક્ષા લેવી શ્રેયકર નથી. મારા માટે શ્રેયકર એ છે કે મારા નિજક ભાણેજ કેશીકુમારને રાજ્યમાં સ્થાપીને ભગવંત મહાવીર પાસે યાવતુ દીક્ષા લઉં.
ઉપર મુજબ વિચારીને વીતીભય નગરે પહોંચ્યા, પહોચીને નગરની વચ્ચોવચ્ચથી, જ્યાં પોતાનું ગૃહ, બાહ્ય ઉપસ્થાનશાળા છે, ત્યાં આવ્યો. આવીને આભિજેક્ય હાથીને ઉભો રાખ્યો. અભિષેકય હાથીથી નીચે ઉતર્યો. ઉતરીને સીંહાસન પાસે આવ્યો. આવીને ઉત્તમ સીંહાસન ઉપર પૂર્વાભિમુખ બેઠો, કૌટુંબિક
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ પરોને બોલાવ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનપિયો ! જલ્દીથી વીતીભય નગરને અંદરબહારથી (શણગારી) યાવતું મારી આજ્ઞા પાછી સોંપો.
ત્યારે ઉદાયન રાજાએ બીજી વખત પણ કૌટુંબિક પ્રોને બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયો / જલ્દીથી કેશીકુમારના મહાઈ આદિ રાજ્યાભિષેક જેમ શિવભદ્રકુમારમાં કહ્યું, તેમ કહેવું યાવતુ પરમાયુનું પાલન કરો, ઈટજનથી . સંપરિવૃત્ત થઈને સિંધુ સૌવીરાદિ ૧૬-જાનપદને, વીતીભયાદિ નગરને, મહરોનાદિ સજાને, બીજી પણ ઘણાં રાજા-ઈશ્ચરાદિને યાવતું આધિપત્ય કરતા, પાલન કરતાં વિચરો કહી જય-જય શબ્દો કર્યા.
ત્યારે તે કેશીકુમાર રાજ ચાવતું મહત્ યાવત્ વિયરે છે. ત્યારે તે ઉદયન રાજ કેશીરાજાને પૂછે છે. ત્યારે તે કૅશીરાએ કૌટુંબિક પુરુષને બોલાવ્યા. એ પ્રમાણે જેમ જમાલિમાં કહ્યું, તે રીતે અદમ્બહારી નગર સાફ કરાવી, ચાવત નિર્ધામણાભિષેકની તૈયારી કરી.
ત્યારે તે કેશીરાજ અનેક ગણનાયકથી યાવતુ પરીવરીને ઉદાયન રાજાને ઉત્તમ સિંહાસને પાભિમુખ બેસાડીને ૧૦૮ સુવર્ણ કળશ વડે એ પ્રમાણે જમાલિ માફક યાવતું આ પ્રમાણે કહ્યું - હે સ્વામી કહો, શું દઈએ?, શું આપીએr, આપને શેનું પ્રયોજન છે? ત્યારે તે ઉદયન રાજાએ કેશીરાજાને આમ કહ્યું - હે દેવાનુપિયાં હું ઈચ્છું છું કે • કૃત્રિકાપણથી એ રીતે જમલિ માફક કહેતું. વિશેષ એ કે પિયવિયોગ દુષણ અનુભવતી પાવતીએ અંગ્રકેશ ગ્રહણ કર્યા.
ત્યારે તે કેશીરાજાએ ફરી વખત ઉત્તર દિશામાં સહાસન રખાવ્યું ફરીથી ઉદાયન રાજાને ચાંદી-સોનાના કળશોથી નવડાવ્યા, બાકી બધું જમાલિવતુ જાણવું વાવ શિબિકામાં બેઠા, ધાવમાતાદિ પૂર્વવતુ જાણતું. વિશેષ એ કે કાવતી રાણી જોત વસ્ત્ર ધારણ કરીને બેઠી, બાકી વર્ણન પૂર્વવત ચાવત શિબિકાથી રાજા નીચે ઉતર્યો. ઉતરીને ભગવત મહાવીર પાસે આવ્યો. આવીને ભગવંતને ત્રણ વાર વાંદી, નમીને પૂર્વ દિશામાં જઈને, આપ મેળે આભરણ-અલંકાર ઉતાય આદિ પૂર્વવત. પIAવતીએ ગ્રહણ કર્યા. યાવત (ઉદાયનરાજર્ષિને) આમ કહ્યું - હે સ્વામી! સંયમમાં પરષાર્થ ચાવતું પ્રમાદ ન કરતા. પછી કેશી રાજા અને પsiાવતી ભગવંતને વાંદી, નમી યાવતુ પાછા ગયા. ઉદાયને રાજાને સ્વયં પંચમુષ્ટી હોય કર્યો બાકી ઋષભદત્ત માફક જાણવું ચાવતુ સર્વદુઃખથી મુકત થયા.
પિ૮૮] ત્યારે તે અભીચિકુમાર અન્યદા કોઈ દિવસે મધ્યરાત્રિએ કુટુંબ જગરિકાથી જગત આ આવા પ્રકારનો મનોગત સંભ યાવત્ ઉત્પન્ન થયો. - નિશે હું ઉદાયનનો પત્ર, પ્રભાવતી રાણીનો આત્મજ, છતાં ઉદાયન રાજાએ મને છોડીને નિજક ભાણેજ કેશીકુમારને રાજ્યમાં સ્થાપીને ભગવત મહાવીર પાસે યાવત દીક્ષા લીધી.
- આ આવા પ્રકારની મહા આરતીતિરૂપ મનો માનસિક દુઃખથી અભિભૂત થઈને, અંતઃપુર-પરિવાથી સંપરિવરીને, ભાંડ-મગ-ઉપકરણ લઈને વીતીભય નગરથી નીકળી ગયો. નીકળીને પૂવનુપૂર્વી ચાલતા, ગ્રામાનુગ્રામ વિચરતા
Page #402
--------------------------------------------------------------------------
________________
૧૩/-/૬/૫૮૭,૫૮૮
જ્યાં ચંપાનગરીમાં કોણિક રાજા હતો, ત્યાં આવ્યો. આવીને કોણિક રાજાનો આશ્રય કરી રહેવા લાગ્યો. ત્યાં પણ તે વિપુલ ભોગ સામગ્રીથી સંપન્ન થઈ ગયો. ત્યારપછી તે અભીચિકુમાર શ્રાવક થયો, જીવાજીવને જાણતો યાવત્ વિચરે છે. તે ઉંદાયન રાજર્ષિ પ્રતિ વૈરના અનુબંધથી યુક્ત હતો.
તે કાળે, તે સમયે આ રત્નપભા પૃથ્વીના નકાવાસોના પરિપાર્શ્વમાં અસુરકુમારોના ૬૪-લાખ આવાસ છે. ત્યારે તે અભીચિકુમાર ઘણાં વર્ષો સુધી
શ્રમણ પતિ પાળીને, અર્ધમાસિક સંલેખનાથી ૩૦ ભક્તને અનશન વડે છેદીને, પૂર્વોકત સ્થાનના આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના કાળ માસે કાળ કરીને આ રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નક આવારાની સમીપે રહેલા ૬૪ લાખ ‘આપ’ નામક અસુરકુમારાવાસમાં કોઈ એક આતાપમાં અસુકુમાર દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં ઘણા આતાપ અસુરકુમાર દેવોની સ્થિતિ એક પલ્યોપમ છે, ત્યાં અભીચિદેવની સ્થિતિ પણ એક પલ્યોપમની થઈ.
૪૩
ભગવન્ ! તે અભીચિદેવ, તે દેવલોકથી આયુક્ષયાદિ પછી અનંતર ઉદ્ધર્તીને ક્યાં જશે ? કયાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્ ત કરશે. ભગવન્ ! તે એમ જ છે.
• વિવેચન-૫૮૭,૫૮૮ :
સિંધુૌવીર - સિંધુ નદી નીકટ, સૌવીર - જનપદ વિશેષ. તિમય - જેમાંથી ઈતિ અને ભય ચાલ્યા ગયા છે તે. કોઈ વિદર્ભ કહે છે. સર્વઋતુક પુષ્પ-ફળથી સમૃદ્ધ, રમ્ય, નંદનવન સમાન. જ્યાં કર નથી તે નર, સોનું આદિ ઉત્પત્તિ સ્થાન તે આકર - x - જેઓને છત્ર વિસ્તારેલ છે, ચામર રૂપ બાલ વ્યંજનિકા છે તેઓ. અત્તિા - અપ્રીતિ સ્વભાવથી મનનો વિકાર, મનમાં તે માનસિક, બહાર દેખાતો એવો નહીં. દુઃખથી પોતાનાં ભાંડ, માત્ર, શય્યાદિ ઉપકરણ લઈને - x - વૈરભાવ છોડ્યા વિના. આચાવ - અસુકુમાર વિશેષ, તેની કંઈ વધુ માહિતી નથી. શતક-૧૩, ઉદ્દેશો-૭-“ભાષા” છે
— x — * - * — * -
અનંતર ઉદ્દેશામાં અર્થો કહ્યા, તે ભાષા વડે કહ્યા. તેથી ભાષા કહે છે – • સૂત્ર-૫૮૯ -
રાજગૃહમાં આ પ્રમાણે કહ્યું – ભગવન્! ભાષા આત્મા છે કે બીજું છે? ગૌતમ! ભાષા' આત્મા નથી. ભાષા બીજું છે. - - ભગવન્! ભાષા, રૂપી છે કે અરૂપી? ગૌતમ! ભાષારૂપી છે, અરૂપી નથી . ભગવન્! ભાષા સચિત્ત છે કે અચિત્ત? ગૌતમ! ભાષા સચિત્ત નથી, અચિત છે ભગવના ભાષા, જીવ છે કે અજીવ ગૌતમ! ભાષા, જીવ નથી જીવ છે. ભગવન્! ભાષા જીવોને હોય કે અજીવોને હોય? ગૌતમ! ભાષા, જીવોને હોય, અજીવોને નહીં,
ભગવન્ ! [બોલ્યા] પહેલા ભાષા છે, બોલાતી તે ભાષા છે કે બોલવાનો સમય વીત્યા પછી ભાષા છે ? ગૌતમ ! બોલ્યા પૂર્વે કે સમય વીત્યા પછી, તે
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
ભાષા નથી, પણ બોલાતી હોય ત્યારે તે ભાષા છે. - - ભગવન્ ! બોલ્યા પૂર્વે ભાષા ભેદાય, બોલાતી ભાષા ભેદાય કે બોલવાનો સમય વીત્યા પછી ભાષા ભેદાય છે ? ગૌતમ ! બોલ્યા પૂર્વે કે બોલવાનો સમય વીત્યા પછી ભાષા ભેદાતી નથી, પણ બોલાતી વખતે ભાષા ભેદાય છે.
ભગવન્ ! ભાષા કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર ભેદે છે. તે આ – સત્યા, મૃણા, સત્યામૃષા અને અસત્યામૃષા. • વિવેચન-૫૮૯ :
આવા - જીવ, જીવ સ્વભાવા ભાષા. જેથી જીવ વડે વ્યાવૃત છે, જીવને બંધમોક્ષાર્થે થાય છે, તેથી જીવધર્મત્વથી ‘જીવ' એ રીતે જ્ઞાનવત્ વ્યપદેશ યોગ્ય છે? અથવા જીવ સ્વરૂપ નથી કેમકે શ્રોત્ર ઈન્દ્રિયના ગ્રાપણાથી મૂર્તપણે આત્માથી વિલક્ષણ છે, માટે શંકા કરી ? તેનો ઉત્તર આપે છે ભાષા, આત્મરૂપ નથી. તે પુદ્ગલમય છે. આત્મા વડે ફેંકાયેલ ઢેફાની માફક. આકાશ માફ્ક અચેતન છે, જે કહ્યું કે – જીવ વડે વ્યાપાર્યમાન હોવાથી જીવ છે, જ્ઞાન માફક તે અનૈકાંતિક છે. જીવ વ્યાપાર છતાં જીવથી અત્યંત ભિન્ન સ્વરૂપ દાત્રાદિમાં દેખાય છે.
૪૪
ભાષા, સાંભળનારને અનુગ્રહ-ઉપઘાતકારીપણાથી તથાવિધ કાનના આભરણવત્ રૂપી છે ? કે ધર્માસ્તિકાયાદિવત્ ચક્ષુ વડે અનુપલબ્ધ હોવાથી અરૂપી છે ? તેનો ઉત્તર છે - ભાષારૂપી છે. ચક્ષુ વડે અગ્રાહ્યત્વથી અરૂપીત્વ કહ્યું, તે અનૈકાંતિક છે. પરમાણુ, વાયુ, પિશાચાદિ રૂપવાન હોવા છતાં ચક્ષુ વડે અગ્રાહ્ય છે.
અનાત્મરૂપ હોવા છતાં જીવ-શરીવત્ સચિત ભાષા કેમ નહીં? ઉત્તર છે - ભાષા સચિત્ત નથી, તે જીવ દ્વારા નિકૃષ્ટ પુદ્ગલ સમૂહરૂપ છે. - - જીવે છે તે જીવ - પ્રાણધારણ સ્વરૂપ ભાષા છે કે તેથી વિલક્ષણ છે ? ઉત્તર છે - ઉશ્ર્વાસાદિ પ્રાણોના અભાવે ભાષા જીવ નથી. કેટલાંક ભાષાને અપૌરુષેચી માને છે, તેના મત મુજબ પ્રશ્ન કર્યો છે - ભાષા, જીવને હોય કે જીવને ? તાલુ આદિ વ્યાપારથી ઉત્પન્ન વર્ણોનો સમૂહ તે ભાષા. તેથી જીવ પ્રયત્નકૃત્ હોવાથી ભાષા જીવને જ હોય. ભલે અજીવથી પણ શબ્દ ઉત્પન્ન થાય છે, તો પણ તે ભાષા નથી. ભાષાપર્યાપ્તિજન્ય શબ્દને જ
ભાષા કહેવાય છે. બોલ્યા પહેલાં ભાષા ન કહેવાય. જેમ માટીના પિંડની સ્થિતિમાં રહેલ ઘટ, ઘટ ન કહેવાય. ‘ઘટ’ સ્થિતિમાં રહેલ ‘ઘટ' માફક બોલાતી તે ભાષા છે. ફૂટી ગયા પછી જેમ ઘડાની ઠીકરી ઘડો ન કહેવાય, તેમ બોલવાનો સમય વીત્યા પછી તે ભાષા ન કહેવાય.
શબ્દ દ્રવ્ય નીકળ્યા પહેલાં તેનું ભેદન કઈ રીતે થાય ? માટે બોલાયા પૂર્વે ભાષા ભેદાતી નથી. બોલાતી ભાષા ભેદાય છે. કોઈ મંદ પ્રયત્ન વક્તા હોય, તે અભિન્ન શબ્દ દ્રવ્યો કાઢે. તે નીકળેલા શબ્દો પરિસ્થૂલ હોવાથી અસંખ્યાત રૂપે ભેદાય, સંખ્યાત યોજન જઈને શબ્દ પરિણામ ત્યાગ કરે છે. કોઈ મહાપ્રયત્ન હોય, તો આદાન-વિસર્ગ પ્રયત્ન વડે ભેદીને જ શબ્દો કાઢે. - ૪ - ૪ - તેથી આમ કહ્યું. ભાષા પરિણામ પરિત્યક્ત હોવાથી બોલાયા પછી તે ભેદાતી નથી.
ભાષા કહી, તે પ્રાયઃ મનપૂર્વક હોય તેથી ‘મન' વિશે કથન.
Page #403
--------------------------------------------------------------------------
________________
૧૩/-//,૫૧
• સૂત્ર-૫,૫૯૧ -
[ષo] ભગવન્! મન, આત્મા છે કે અન્ય ? ગૌતમ આત્મા મન નથી. અન્ય છે. જેમ “ભાષામાં કહ્યું તેમ ‘મન’ માટે કહેવું યાવતુ અજીવોને મન ન હોય. • • ભગવાન ! (મનન) પૂર્વે મન હોય, મનન કરતી વેળા મન હોય ? એ પ્રમાણે ‘ભાષા’ મુજબ કહેવું. : - ભગવન! (મનન) પૂર્વે મન ભેદાય, મનન કરતાં મન ભેદય કે મનન સમય વીત્યા પછી મન ભેદાય છે? એ પ્રમાણે જેમ ભાષામાં કહ્યું તેમ જાણવું.
ભગવાન ! મન કેટલા ભેદે છે ? ગૌતમ! ચાર ભેદે છે. તે આ - સત્યમન ચાવત્ અસત્યામૃણા મન.
[૫૧] ભગવતુ ! કાય, આત્મા છે કે અન્ય ? ગૌતમ! ‘કાય’ આત્મા પણ છે, અન્ય પણ છે. - - ભગવન કાયા રૂપી છે કે અરૂપી ગૌતમ! કાયા રૂપી પણ છે, અરૂપી પણ છે. . . એ પ્રમાણે એકૈંકમાં પૃચ્છા. ગૌતમ! કાયા સચિત્ત પણ છે, અચિત્ત પણ છે. કાયા જીવ પણ છે, જીવ પણ છે. કાયા, જીવની પણ હોય, અજીવની પણ હોય.
ભગવદ્ ! કાયા પૂર્વે છે? પ્રશ્ન. ગૌતમ! પૂર્વે પણ કાયા છે, કાય ૫ગલ ગ્રહણ કરતી વેળા પણ કાયા છે, કાય સમય વીત્યા પછી પણ કાયા છે. • • ભગવદ્ ! પૂર્વે કાયા ભેદાય છે? પૃચ્છા. ગૌતમ ! પૂર્વે પણ કાયા ભેદાય છે યાવત (પછી પણ) કાશ ભેદય છે.
ભગવાન ! કાયા કેટલા ભેદે છે? ગૌતમ! સાત ભેદે. તે આ - ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહાક, આહાકમિશ, કામણ.
• વિવેચન-૫૯૦,૫૧ -
‘મન’ વિષયક સત્ર ભાષાસગવત જાણવા. કેવળ અહીં મનોદ્રવ્ય સમુદય, મનન ઉપકારી, મનપયપિત નામ કર્મોદય સંપાધ તે મન, ભેદ - તેઓનું વિદલનમાં. મનનું નિરૂપણ કર્યું, તે કાયા હોવાથી હોય છે. તેથી કાયાનું નિરૂપણ કરે છે.
આત્મા કાયા છે, કેમકે કાયા વડે કૃત કર્મોનો અનુભવ તેને થાય છે. બીજા દ્વારાકૃત બીજા અનુભવતા નથી. પણ કાયાના એક દેશના છેદનથી આત્માના છેદનનો પ્રસંગ આવતો નથી, તેથી પ્રશ્ન કર્યો છે . ઉત્તર છે, આત્મા કાય પણ છે. કથંચિત્ તેથી વ્યતિરેકથી ક્ષીર-નીર માફક અગ્નિ અને લોહપિંડવતું. તેથી કાયસ્પર્શ થતાં આત્માને સંવેદન થાય છે. તેથી જ કાયા વડે કરાયેલ કર્મ આત્મા ભવાંતરે વેદે છે. કાયા અન્ય પણ છે. અત્યંત અભેદમાં શરીરાંશ છેદતા જીવાંશ છેદન પ્રસંગ આવે. શરીર બળતા, આત્માને પણ દાહ પ્રસંગથી પરલોકાભાવને પ્રસંગ આવે, તેથી કાયા કથંચિત્ આત્માથી ભિન્ન પણ છે. બીજા વળી કામણકાય આશ્રિય આત્મા ‘કાય’ છે તેમ કહે છે. - x - દારિકાદિ કાયાની અપેક્ષાએ જીવથી અન્ય છે.
- દારિકાદિ કાય સ્થૂલ રૂપ અપેક્ષાએ કાયા રૂપી છે, કાયા અરૂપી પણ છે. કેમકે કામણ કાયના અતિ સૂક્ષ્મ રૂપીવથી અરૂપીપણે વિવક્ષા કરી છે. એ પ્રમાણે પૂર્વોક્ત સૂત્રવત્ એક-એક પ્રશ્ન કરવો - x - જીવિત અવસ્થામાં ચૈતન્યના
૪૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ સમન્વિતવથી કાયા સચિત છે, મૃત અવસ્થામાં ચૈતન્યના અભાવે કાયા અચિત છે. વિવક્ષિત ઉપવાસ આદિ પ્રાણ યુક્તતાથી ‘કાય જીવ પણ છે, દારિકાદિ શરીર અપેક્ષાએ કાયા અજીવ પણ છે. જીવો સંબંધી પણ કાય-શરીર હોય છે, અજીવોને પણ અહેતુ આદિની સ્થાપનાથી કાય અથ શરીરરકાર હોય.
જીવના સંબંધ થવાની પૂર્વે પણ કાયા હોય છે. જેમકે મરેલા દેડકાનું શરીર, વર્તમાનમાં જીવ દ્વારા ઉપચિત કરાતા પણ કામ હોય છે. જેમકે જીવિત શરીર. કાય સમય વીત્યા પછી કાય-શરીર કહેવાય છે. જેમકે મૃત કલેવર. • - પ્રતિક્ષણ પુગલના ચય-અપચય ભાવથી જીવ વડે કાયાપણે ગ્રહણ કર્યા પૂર્વે પણ દ્રવ્ય કાયા ભેદાય છે. જીવ વડે કાયી ક્રિયમાણતામાં પણ કાયા ભેદાય છે. જેમ રેતીની ભરેલ મુઠ્ઠીમાંથી તેના કણ પ્રતિક્ષણે ખરતા રહે છે. કાય સમય વીત્યા પછી પણ ધૃતકુંભાદિ ન્યાયથી ભૂતભાવપણાથી તેને કાય કહે છે. પુદ્ગલોનો ભેદ ન સ્વભાવ હોવાથી ભૂતપૂર્વ કાયનું પણ ભેદન થાય છે.
ચૂર્ણિકારે - કાય શબ્દનો અર્થ - “સમસ્ત પદાર્થોનું સામાન્ય ચયરૂપ શરીર’ કર્યો છે. એ રીતે આત્મા પણ કાય છે, શેષ દ્રવ્યો પણ કાય છે. અર્થાત્ આત્મા પણ કાય-પ્રદેશ સંચય છે. વળી કાયપ્રદેશ સંચય રૂપવયી કાયા આમાથી ભિન્ન પણ છે. પુદ્ગલ સ્કંધ અપેક્ષાએ કાયા રૂપી છે, જીવધર્માસ્તિકાયાદિ અપેક્ષાએ કાયા અરૂપી છે. જીવ-શરીર અપેક્ષાથી કાય સચિત છે, અચેતન સંચયથી અચિત છે. ઉચ્છવાસાદિ યુક્ત અવયવ સંચયથી જીવ છે, તેથી વિલક્ષણ અજીવ છે. જીવોની કાય જીવ શશિ, પરમાણુ આદિ શશિ તે અજીવરાશિ. - હવે કાયાના ભેદો કહે છે – પૂર્વે વ્યાખ્યા કરી છે, અહીં કિંચિત્ માત્ર કહે છે - સ્થૂલ પુદ્ગલ સ્કંધરૂપ હોવાથી ઔદાકિ અને ઉપચીયમાન હોવાથી ‘કાય' કહેવાય છે. ઈત્યાદિ - X - X - પૂર્વવતું.
‘કાય' કહી, તેના ચાણથી મરણ થાય, તેથી મરણ કહે છે – • સૂત્ર-પ૨ -
ભગવન મરણ, કેટલા ભેદે છે? ગૌતમ પાંચ ભેદ છે. તે આ - આવીચિક મરણ, અવધિ મરણ, આત્યંતિક મરણ, બાળ મરણ અને પંડિત મરણ. - વીયિક મરણ કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદ. - દ્રવ્ય, મ, કાળ, ભવ અને ભાવ(શી) વીચિક મરણ.
ભગવતા દ્રવ્યાનીરિક મરણ કેટલા ભેદે છે? ગૌતમાં ચાર ભેદે - નૈરયિક, તિયરાયોનિક, મનુષ્ય, દેવ-દ્રભાતીચિક મરણ. ભગવન્! એમ કેમ કહે છે -
રયિક દ્રવ્યાનીરિક મરણ, નૈરયિક દ્રવ્યાનીચિક મરણ છે? ગૌતમાં જે નૈરયિક, નૈરયિક દ્રવ્યમાં વતતા જે દ્રવ્યોને નૈરચિકાયુષણે ગ્રહણ કરે : બાંધે - સાણું - કરે - પ્રસ્થાપિત કરે - નિવિષ્ટ કરે : અભિનિવિષ્ટ કરે : અભિમન્વાગત કરે છે, તે દ્રવ્યોને પ્રતિ સમય નિરંતર છોડતા-મરતાં રહે છે, તેથી હે ગૌતમાં નૈરયિક દ્રભાવી િક મરણ કહ્યું છે. યાવત દેવ દ્રવ્યાચિક મરણ કહેવું.
ભગવન્! ોગવીચિક મરણ કેટલાં ભેદે છે ? ગૌતમ! ચાર ભેદે. -
Page #404
--------------------------------------------------------------------------
________________
૧૩|-|/પ૯૨
૪૩
નૈરયિક યાવત દેવ ોગવીગિક મરણ. ભગવન નૈરયિક નીરિક મરણનો નૈરયિક કેમ કહે છે ? જે નૈરયિક, નૈરયિક ક્ષેત્રમાં વર્તતા જે દ્રવ્યોને નૈરચિકાયુષ્યપણે એ પ્રમાણે જેમ દ્રવ્યાપીચિક મરણમાં કહ્યું, તેમ ક્ષેત્રનીચિક મરણમાં કહેવું. ભાવારીચિક મરણ સુધી કહેવું.
ભગવાન ! અવધિમરણ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદ દ્રવ્યાવધિ મરણ, માવધિમરણ યાવત ભાવાવધિમરણ. ભગવતુ ! દ્રવ્યાવધિ મરણ કેટલા ભેદે છે ? ગૌતમ ચર - નૈરવિક યાવતુ દેવ દ્રવ્યાવધિ મરણ. ભગવન! નૈરયિક દ્રવ્યાવધિમરણ કેમ કહેવાય છે? નૈરયિકો, નૈરયિક દ્રવ્યમાં વર્તતા જે દ્રવ્યોને છોડdi મરે છે, ફરી નૈરપિકવ ામી, અનાગત કાળે ફરી પણ મરશે. તેથી હે ગૌતમ! યાવત દ્રવ્યાવધિ મરણ કર્યું. એ પ્રમાણે તિચિ • મનુષ્ય - દેવાવધિ મરણ જાણવું. આ આલાવાથી ક્ષેત્ર-કાળ-ભવ-ભાવમરણ જાણવા.
ભગવન્! આત્યંતિક મરણ ? ગૌતમ ! પાંચ ભેદે છે - દ્રવ્યાત્યંતિક મરણ યાવતુ ભાવાત્યંતિક મરણ. ભગવતુ ! દ્રવ્યત્યંતિક મરણ કેટલા ભેદે છે ? ગૌતમ ચર. નૈરયિક ચાવત 4 દ્રવ્ય આત્યંતિક મરણ. ભગવના નૈરયિક દ્રભાત્યંતિક મરણ કેમ કહે છે ? ગૌતમ ! નૈરયિકો, નૈરયિક દ્રવ્યમાં વહેતા, જે દ્રવ્યોને છોડતાં મરે છે, અનાગત કાળે પણ મરશે. તેથી યાવત મરણ કહ્યું છે. એ પ્રમાણે નિયચિ - મનુષ્ય - દેવ આત્યંતિક મરણ પણ જાણવું. એ પ્રમાણે ક્ષેત્ર યાવતુ ભાવ અત્યંતિક મરણ પણ જાણવું..
ભગવન! બાળમરણ કેટલા ભેદે છે ? ગૌતમ! બાર ભેદે. તે આ - વલયમરણાદિ જેમ અંદકમાં વૃદ્ધપૃષ્ઠ પર્યન્ત છે. • - ભગવન / પંડિત મરણ કેટલાં ભેદ છે ? ગૌતમ! બે ભેદે - પાદપોપગમન, ભકતપત્યાખ્યાન. : - ભગવન પાદપોપશમન કેટલા ભેદે છે ? ગૌતમ બે ભેદે - નીહરિમ, અનીહઅિ. યાવત નિયમા આપતિકર્મ છે . - ભગવના ભકતપત્યાખ્યાન, કેટલા ભેદે છે ? પૂર્વવત, વિશેષ એ કે તે સપતિકર્મ છે. • • - ભગવાન ! તે ઓમ જ છે, એમ જ છે.
• વિવેચન-૫૯૨ -
માવઠ્ઠ કરી • તરંગની સમાન પ્રતિસમય ભોગવેલ અન્યાન્ય આયુકમ દલિકોના ઉદયની સાથે સાથે ક્ષયરૂપ અવસ્થા અથવા જે મરણમાં વિચ્છેદ અવિધમાન હોય - આયુકર્મ પરંપરા ચાલુ હોય.
મોહન અવધિ એટલે મર્યાદા સહિત મરણ, નરકાદિ ભવોના કારણભૂત આયુકર્મ દલિકોને ભોગવીને મરે, જો પુનઃ તે જ આયુ નર્મદલિકોને ભોગવીને મરે, તો અવધિમરણ કહેવાય. - x - પરિણામોની વિચિત્રતાને કારણે કમંદલિક ગ્રહણ કરી, છોડી, પુનઃ ગ્રહણ કરવા સંભવે છે.
કાતિવFRUT - અત્યંત રૂપે મરણ. નકાદિ આયુકર્મ રૂપે જે કર્મ દલિકોને એકવાર ભોગવીને મરે, તેને ફરી કદાપી ન ભોગવી મરે.
વાનર - અવિરત જીવોનું મરણ. if તમરા - સર્વ વિરત જીવોનું મરણ.
૪૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ • • તેમાં આવીયિક મરણ પાંચભેદે - દ્રવ્યાદિથી. દ્રવ્યાવચિક મરણ ચાર ભેદે - નાકાદિ ભેદથી. તેમાં નૈરયિકો નારકાવ દ્રવ્યમાં નારકજીવપણે વર્તતા મરે છે. નૈરયિક આયુકપણે - સ્પર્શ વડે ગ્રહે, બંધનથી બાંધે, પ્રદેશપ્રક્ષેપથી પોષે, વિશિષ્ટ અનુભાગથી કરે, સ્થિતિ સંપાદનથી પ્રસ્થાપે, જીવપ્રદેશોમાં નિવિટે, જીવપદેશમાં અતિ ગાઢતા પામે, પછી ઉદયાવલિકામાં તે દ્રવ્યોને આણે.
આવિ - પ્રતિ ક્ષણે, નિરંતર સર્વ સમયમાં અવ્યવચ્છેદથી છોડે-ત્યાગે. તે હેતુથી નૈરયિક દ્રવ્યાપીયિક મરણ કહેવાય છે - ૪ -
એ પ્રમાણે કાળ, ભવ, ભાવ આવીયિક મરણ પણ જાણવા. તેમાં સૂઝપાઠ આ પ્રમાણે - ભગવદ્ કાલ આવીચિક મરણ કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર ભેદે - નૈરયિક કાલાવચિક મરણ આદિ - x -
નૈયિક દ્રવ્યાવધિ મરણ સુગમાં અક્ષર ઘટના આ રીતે - સૈરયિક દ્રવ્યમાં વર્તતા જે દ્રવ્યો વર્તમાનકાળે તજે છે, તે દ્રવ્યોને અનાગત કાળમાં કરી પણ ત્યજે, તે નૈરયિક દ્રવ્યાવધિ મરણ છે.
પંડિત મરણ સૂરમાં - પાદપોપગમન આશ્રીને એક દેશમાં કરાય તે નિહરિમ, કલેવના નિર્હરણીયત્વચી છે. જે ગિઢિંદરા આદિમાં કરાય, તે અનિહરિમ, કલેવરના અનિહરણીયવથી છે. કપડવM - પ્રતિકર્મવર્જિત. ચતુર્વિધાહાર પ્રત્યાખ્યાન નિષa.
શતક-૧૩, ઉદ્દેશો-૮-“કમપ્રકૃતિ” છે
- X - X - X - X - મરણ કહ્યું. તે આયુકર્મ સ્થિતિક્ષયરૂપ છે. તેથી કર્મસ્થિતિ. • સૂત્ર-૫૯૩ -
ભગવાન ! કર્મપકૃતિ કેટલી છે ? ગૌતમ ! આઠ. અહીં પ્રજ્ઞાપનાનો ‘બંધ સ્થિતિ’ ઉદ્દેશો સંપૂર્ણ કહેવો. ભગવન્! તે એમ જ છે.
• વિવેચન-૫૯૩ :
ā - આ પ્રશ્નોત્તર ક્રમથી કર્મબંધની બંધ સ્થિતિ અર્થાત્ કર્મસ્થિતિ, તેને જણાવતો બંધસ્થિતિ ઉદ્દેશક કહેવો. તે પ્રજ્ઞાપનાના ૨૩-માં પદનો બીજો ઉદ્દેશો છે. બીજી વાંચનામાં અહીં સંગ્રહગાયા છે. તે આ - પ્રકૃતિ ભેદ સ્થિતિ અને બંધ ઈન્દ્રિયાનુપાતથી. જઘન્ય કે ઉત્કૃષ્ટ બંધસ્થિતિ કેવી છે ? - આનો અર્થ આમ છે • કર્મપ્રકૃતિના ભેદો કહેવા. તે આ - કર્મપ્રકૃતિ કેટલી કહી છે ? ગૌતમ ! આઠ. તે આ - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીયાદિ. જ્ઞાનાવરણીય કર્મ કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ. - આભિનિબોધિક જ્ઞાનાવરણીય ઈત્યાદિ.
તથા પ્રકૃતિની સ્થિતિ કહેવી. તે આ - જ્ઞાનાવરણીય કર્મની કેટલા કાળની સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી 30 કોડાકોડી સાગરોપમ. આદિ. - x - એકેન્દ્રિયાદિ જીવ કોની કેટલી કર્મસ્થિતિ બાંધે છે ? આદિ કહેવું. • x - x - કેવો જીવ કર્મોની જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે ? તે કહેવું. તે આ પ્રમાણે • ભગવદ્ જ્ઞાનાવરણીય કર્મની જઘન્ય સ્થિતિબંધક કોણ છે ? ગૌતમ ! કોઈ સૂક્ષ્મસં૫રાયના ઉપશમક કે ક્ષક્ષક આ સ્થિતિ બાંધે - x -
Page #405
--------------------------------------------------------------------------
________________
૧૩/-/૯/૫૯૪
૫o
$ શતક-૧૩, ઉદ્દેશો-૯-“અનગારપૈક્રિય” $
– X - X - X - X X - X – o ઉદ્દેશા-૮-માં કર્મસ્થિતિ કહી. કર્મના વશમી વૈક્રિયકરણ શક્તિ થાય છે. તેના વર્ણન માટે નવમો ઉદ્દેશો છે –
• સૂઝ-૫૯૪ -
રાજગૃહમાં ચાવતુ આ પ્રમાણે કહ્યું – જેમાં કોઈ પણ દોરીથી બાંધેલ ઘડી લઈને ચાલે, શું તે રીતે ભાવિતાત્મા અણગાર પણ દોરીથી બાંધેલી ઘડી સ્વયં હાથમાં લઈને ઉંચે આકાશમાં ઉડી શકે છે ? હા, ગૌતમ! ઉડી શકે છે.
ભગવન! ભાવિતાત્મા અણગર દોરીથી બાંધેલ ઘડી હાથમાં લઈને કેટલા રૂપે વિકુવા સમર્થ છે ? ગૌતમ! જેમ કોઈ યુવતિને યુવાન હાથમાં હાથ લઈને એ રીતે જેમ બીજા શતકના પાંચમાં ઉદ્દેશામાં કહ્યું છે, તેમ યાવત્ સંપાપ્તિથી વિફર્નેલ નથી, વિકૃવતો નથી અને વિકdશે નહીં
- જેમ કોઈ પણ સોનાની પેટી લઈને ચાલે છે, એ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ સુવર્ણપટી હાથમાં લઈને સ્વયં ઉડે? આદિ પૂર્વવતું. એ પ્રમાણે સોનાની, રતનની, વજની, વસ્ત્રની, આભરણની પેટી. એ પ્રમાણે - વાંસ, શુંભ, ચર્મ, કંબલની ચાઈ. એ પ્રમાણે લોઢા, તાંબા, કલઈ, શીશા, સુવર્ણ, વજનો ભર લઈનેe (ઈત્યાદિ પ્રશ્નોત્તર કરવા).
- જેમ કોઈ વશુલી હોય, બંને પગ લટકાવી-લટકાવી પણ ઉંચે અને મસ્તક નીચું કરીને રહે, શું એ રીતે ભાવિતાત્મા અણગાર પણ વશુલી માફક
પ વિકુવન સ્વયં આકાશમાં ઉંચે ઉડે? હા, ઉડે. આ પ્રમાણે યજ્ઞોપવીતની વક્તવ્યતા કહેતી. ચાવ4 વિકુવશ નહીં.
જેમ કોઈ જોયા હોય, પોતાની કાયાને ઉપેરિત કરીને પાણીમાં ચાલે છે એ પ્રમાણે વઘુલીવત જાણવું.
જેમ કોઈ બીજંબીજ પક્ષી પોતાના બંને પણ ઘોડાની માફક એક સાથે ઉઠાવીને ચાલે છે, તે પ્રમાણે અણગારાદિ પૂર્વવત
જેમ કોઈ પણlીબિડાલક, ઓક વૃક્ષથી બીજ વૃક્ષે કુદવા કુદતા જાય, તે પ્રમાણે અણગર બાકી પૂર્વવતુ.
જેમ કોઈ જીdજીવક પક્ષી, પોતાના બંને પગ ઘોડાની માફક ઉઠાવીઉઠાવી ચાલે, એ પ્રમાણે અણગાર બાકી પૂર્વવત.
જેમ કોઈ હંસ એકથી બીજા કિનારે ક્રીડા કરતો-કરતો ચાલ્યો જાય છે, એ પ્રમાણે અણગર હંસવ વિકુવા આદિ પૂર્વવતું.
જેમ કોઈ સમુદ્રી કાગડો એકથી બીજી લહેરને અતિક્રમતો ચાલ્યો જાય, એ પ્રમાણે પૂર્વવત -. જેમ કોઈ પુરુષ ચકને લઈને ચાલે, એ પ્રમાણે ભાવિતાત્મા અણગાર આદિ ઘડી માફક કહેતું. એ પ્રમાણે છત્ર, ચામરના વિષયમાં કથન કરવું. - જેમ કોઈ પણ રતનને લઈને ચાલે. એ રીતે તજ, વૈડૂ રાવતું રિટ. એ રીતે ઉત્પલ, પદ્મ, કુમુદ હાથમાં લઈને, એ પ્રમાણે યાવત્ કોઈ પુરુષ [12/4
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ સહસાબ લઈને ચાલે, એ રીતે પૂર્વવત.
જેમ કોઈ પુરજ કમળની ડાંડીને તોડતો-તોડતો ચાલે એ પ્રમાણે અણગાર પણ સ્વયં આ રૂપ વિક્ર્વ આદિ પૂર્વવત.
જેમ કોઈ મૃણાલિકા હોય, પોતાની કાયાને પાણીમાં ડૂબાડી રાખીને રહે, એ પ્રમાણે બાકીનું વધીવત્ કહેવું.
જેમ કોઈ વનખંડ હોય, જે કાળું, કાળા પ્રકાશવાળું વાવ4 મહામેઘ સમાન પ્રાસાદીય હોય, એ રીતે ભાવિતાત્મા અણગાર વનખંડ સમાન વિકુવણા કરીને આકાશમાં ઉડે? આદિ પૂર્વવત.
જેમ કોઈ પુકરણી હોય, ચતુષ્કોણ અને સમતીર હોય અનુક્રમે સુરત ચાવત વિવિધ પક્ષીના મધુર સ્વરાદિથી યુક્ત અને પ્રાસાદીયાદિ હોય, એ રીતે ભાવિતાત્મા અણગાર પણ પુકરણી સમાન વિકુણા કરીને પોતાને ઉંચે આકાશમાં ઉડાડે ? હા, ઉડાડે. ભગવન્! ભાવિતાત્મા અણગાર પુકરણી સમાન કેટલા રો વિકઈ શકે ? બાકી બધું પૂર્વવત યાવતું વિકુવશે નહીં.
ભગવાન ! પૂર્વોક્ત રૂપ શું માયી વિદુર્વે કે અમારી ? ગૌતમ ! મારી વિકd અમારી નહીં મારી તે સ્થાનની આલોચના કર્યા વિના એ રીતે જેમ ત્રીજ શતકના ચોથા ઉદ્દેશામાં કહ્યું તેમ ચાવત તેને આરાધના છે. ભગવાન ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૫૯૪ -
યાદવ - દોરડા વડે બાંધેલ ઘડી. - x • હાલ - આકાશમાં - ૪ - fa • સોનાની પેટી, વિયત્નવાનં - વાંસને ચીરીને બનાવેલ સાદડી. મું : ઘાસની સાદડી, વાવ- ચામડાની ખાટ, સંયનશિપુ - ઉનનું કંબલ, યજુની - ચર્મ પક્ષી, - X - X - X - નતોય - જલૌકા, હીન્દ્રિય જલજ જીવવિશેષ. - ય - ઉપેરીને. - x - સમતુળ - ઘોડાની જેમ એક સરખાં ઉઠાવીને. વિરાન - પક્ષી વિશેષ. સમાને - અતિક્રમણ કરતાં, વીમોવાડું - એક કલ્લોલથી બીજા કલ્લોલ. ‘વેલિય' અહીં યાવત્ કરણથી આમ જાણવું - લોહિતાક્ષ, મસાગલ, હંસગર્ભ, પુલાક, સૌગંધિક, જયોતિરસ, વાંક, જન, રન, જાત્યરૂપ, અંજનપુલાક, સ્ફટીક, કુમુદપછી યાવત્ શબ્દયી નલિન, સુભગ, સૌગંધિક, jડસ્કિ, મહાપુંડરિકાદિ લેવા.
વિસ - કમલનાલ, મવતિય - વિદારીને, મુત્રય - નલિની, રૂમ ની - ડૂબકી લગાવતી, વિUઇ - કણવર્ણ-અંજનવતું સ્વરૂપથી, UિTHTH - કાળો જ લાગતો. અહીં ચાવત્ શબ્દથી આમ લેવું :- નીલ-નીલાવભાસ, હરિત-હરિતાવભાસ, શીત-શીતાવભાસ, નિધ-સ્તિષ્પાવભાસ, તીવ-તીવાવભાસ, કૃષ્ણ-કૃષ્ણચ્છાય, નીલનીલચ્છાય, હરિત-હરિતચ્છાય, શીત-શીતચ્છાય ઈત્યાદિ. * * *
નીલ-મોરની ડોક માફક, હરિત-પોપટના પીંછા માક, શીત-સ્પર્શની અપેક્ષાએ, વચાદિથી આકાંતવથી, નિષ્પ-રૂક્ષત્વવર્જિત, તીવ-વર્ણાદિ ગુણપકર્ષવાળા, Tછાય • છાયા એટલે સૂર્યને આવક વસ્તુ વિશેષ. ઘUThયf cછાણ - અન્યોન્ય
Page #406
--------------------------------------------------------------------------
________________
૧૩/-/૯/૫૯૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
શાખાના અનુપવેશથી બહુલ અર્થાત્ નિરંતર છાયા. * * * * * * * પક્ષી ગણના યુગલ વડે વિરયિત ઉન્નત શબ્દ અને મધુર સ્વર. - ૪ -
8િ શતક-૧૩, ઉદ્દેશો-૧૦-“સમુદ્ધાત” છે
- X - X - X - X - X - X – ઉદ્દેશા-૯-માં વૈક્રિયકરણ કહ્યું. તે સમુદ્યાત હોય તો છવાસ્થને થાય છે. તેથી છાડાસ્થિક સમુદ્દાત કહે છે –
• સૂત્ર-૫૯૫ -
ભાવના છકચ્છિક સમઘાત કેટલા છે? ગીતમ છે. તે આ • વેદના સમુદાંત આદિ છાકાસ્થિક રામુર્થાત પ્રજ્ઞાપનામાં કહ્યા મુજબ ‘આહારસમુદઘાત’ પર્યન્ત ગણવું. ભગવદ્ ! એમ જ છે.
• વિવેચન-૫૫ -
છાસ્ય - અકેવલી. સમુઠ્ઠાત - હનન તે ઘાત, મમ્ - એકીભાવથી, ન્ - પ્રાબલ્યથી, તેથી એકીભાવ અને પ્રાબાસી ઘાત, તે સમુધ્ધાત. - X - જ્યારે આત્મા વેદનાદિ સમુઠ્ઠાતને પામે, ત્યારે વેદનાદિ અનુભવ જ્ઞાન પરિણત જ થાય છે, તેથી વેદનાદિ અનુભવજ્ઞાન સાથે એકીભાવ, વેદનાદિ સમુઠ્ઠાત પરિણત ઘણાં વેદનીય આદિ કર્મ પ્રદેશોને કાલાંતર અનુભવન યોગ્ય અનુદીરણા કરણથી આકર્ષાને ઉદયમાં નાંખીને, અનુભવીને આત્મપદેશથી ખેરવે છે.
પ્રજ્ઞાપનાના 3૬-માં પદમાં આ વર્ણન છે. વેદના સમુદ્યાત, કષાય સમુઠ્ઠાત, મારણાંતિક સમાઘાત, વૈકિય સમુઘાત, તૈજસ સમુઠ્ઠાત, આહારક સમુધ્ધાત. તેમાં વેદના સમુઠ્ઠાત, અસત્ વેધ કર્મોને આશ્રીને છે. કષાય સમુઠ્ઠાત, કષાય ચારિત્ર મોહનીયને આશ્રીને છે. મારણાંતિક, અંતર્મુહૂdશેષાયુ કર્યાશ્રયી છે. વૈકિયતૈજસ-આહાર સમુઠ્ઠાત શરીરનામ કમશ્રિયી છે.
વેદના સમુઠ્ઠાત કરતો આત્મા વેદનીય કર્મ પુદ્ગલને ખેચ્છે છે, કષાયવાળો કપાય પુદ્ગલને, મારણાંતિકવાળો આયુષ્ય કર્મ પુદ્ગલને, વૈકિય સમુદ્ઘાતથી સમવહત જીવ પ્રદેશોને શરીર થકી બહાર કાઢીને - x • x • પૂર્વ બદ્ધ વૈદિચશરીર નામકર્મ પુદ્ગલને ખેપે છે, સૂમને ગ્રહણ કરે છે. • x " એ રીતે તૈજસાદિ કહેવા.
૬ શતક-૧૪ *
- X - X — • વિચિત્રાર્થ શતક-૧૩ની વ્યાખ્યા કરી, હવે વિચિત્રાર્થ જ ક્રમથી આવેલ શતક-૧૪નો આરંભ કરીએ છીએ.
• સૂત્ર-૫૯૬ :
ચરમ, ઉન્માદ, શરીર, યુગલ, અગ્નિ, કિમાહાર, સંશ્લિષ્ટ, અંતર, અણગાર, કેવલી (એ દશ ઉદ્દેશા ચૌદમા શતકમાં છે.)
• વિવેચન-૫૯૬ :
(૧) વર • ચરમ શબ્દ ઉપલક્ષિત પહેલો ઉદ્દેશો. (૨) ઉન્માદ-ઉન્માદ અને જણાવતો, (3) શરીર-શરીર શબ્દથી ઉપલક્ષિત, (૪) પુગલ-પુગલ અર્થનો અભિધાયક, (૫) અગ્નિ-અગ્નિ શબ્દોપલક્ષિત, (૬) કિમાહા-એવા પ્રશ્નથી ઉપલક્ષિત, () સંગ્લિટ-ચિરસંગ્લિટોડસિ ગોયમ, એ પદથી સંક્ષિપ્ત શબ્દોપલક્ષિત, (૮) અંતર-પૃથ્વીના અંતરનો અભિધાયક, (૯) આણગાર - આણગાર એવા પૂર્વપદવી . (૧૦) કેવલિ-કેવલિ એવા પ્રથમ પદપણાથી.
છે શતક-૧૪, ઉદ્દેશો-૧-“ચરમ” $
- X - X - X - X - • સૂત્ર-પ૯૭,૫૯૮ :
[૫૯] રાજગૃહમાં ચાવતું આ પ્રમાણે કહ્યું - ભગવન! ભાવિતાત્મા અણગાર, (જેણે) ચરમ દેવલોકનું ઉલ્લંઘન કરેલ હોય, પણ પમ દેવલોકને પ્રાપ્ત ન થયેલ હોય, જે તે અંતરમાં જ કાળ કરે તો હે ભગવન ! તેની કઈ ગતિ થાય ? ક્યાં ઉપuત થાય ? ગૌતમ! જે ત્યાં પરિપક્ષમાં લેયાવાળા દેવાવાસ હોય, ત્યાં તેનો ઉપપાત કહ્યો છે, તે ત્યાં જઈને (પૂર્વ લેયા) વિરાધેછોડે છે તો કમતિયાણી જ પડે છે, જે ત્યાં જઈને ન વિરાધે તો તે જ વેશ્યાને સ્વીકારીને વિચરે છે. -- ભગવત્ ! ભાવિતાત્મા અણગર ચરમ સુકુમારાવાસ ઓળંગીને પરમ અ મારાવાસ આદિ પૂર્વવતું. એ પ્રમાણે યાવત્ સ્તનીતકુમારાવાસ, જ્યોતિષ્કાવાસ, વૈમાનિક આવાસ પર્યન્ત યાવતું વિચારે છે.
[૫૯૮] ભગવના નૈરસિકોની કેવી શીઘ ગતિ છે? શીu ગતિનો વિષય કેવો છે? ગૌતમાં જેમ કોઈ પુરુષ તરુણ-ભલવાન-યુગવાન ચાવતુ નિપુણ શિલ્પાઅજ્ઞ હોય, પોતાની સંકુચિત બાહને જલ્દી ફેલાવે, ફેલાવીને સંકોચે, ખુલ્લી મુકી બંધ કરે, બંધ મુકી ખુલ્લી કરે, ખૂલી આંખ બંધ કરે, બંધ આંખ ખુલ્લી કરે તો, એની શlu ગતિ હોય(ગૌતમી) એ અર્થ સમર્થ નથી. નૈરયિકો એક - બે કે ત્રણ સમયની વિરહગતિથી ઉત્પન્ન થાય છે. હે ગૌમાં નૈરયિકોની તેવી શીઘગતિ અને તેવો શીઘગતિ વિષય છે. એ રીતે તૈમાનિક સુધી કહેવું. વિશેષ એ કે એકેન્દ્રિયોનો ચાર સમયિક વિગ્રહ કહેવો. બાકી પૂર્વવત.
• વિવેચન-પ૯૭,૫૯૮ :વરમ - સ્થિતિ આદિથી અવદ્ ભાગવર્નો. સેવાવાસ - સૌધર્માદિ દેવલોક,
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૧૩-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Page #407
--------------------------------------------------------------------------
________________
૧૪/-/૧/૫૯૭,૫૯૮
વ્યતિાંત - તેના ઉપપાત હેતુભૂત લેશ્યા પરિણામ. અપેક્ષાથી ઉલ્લંઘેલ. પરમ - સ્થિત્યાદિથી પરભાગવર્તી. સેવાવાસ - સનકુમારાદિ દેવલોક, અસંપ્રાપ્ત ઉપપાત હેતુભૂત લેશ્યા. પરિણામ અપેક્ષાએ ન પામેલ. - ૪ - ૪ - આ અવસરે કાળ
તેના
કરે તો તેનો ઉત્પાદ ક્યાં થાય ? - ઉત્તર આપે છે - તે ચરમ દેવાવાસ અને પરમ
-
૫૩
દેવાવાસની નજીક સૌધર્માદિ કે સનત્કુમારાદિની સમીપના મધ્યભાગે અર્થાત્ ઈશાનાદિમાં. જે લેફ્સામાં વર્તતો સાધુ મરે, તે લેશ્યા જેમાં હોય, તે દેવાવાસમાં. તે
અણગારની ગતિ થાય છે.
વળી તે અણગાર, તે મધ્ય ભાગવર્તી દેવાવાસમાં જઈ, જે લેશ્યા પરિણામમાં ત્યાં ઉત્પન્ન થયો હોય, તે પરિણામને જો વિરાધે તો, કર્મના કારણે જે લેશ્યાજીવપરિણતિ, તે કર્મલેશ્યા-ભાવલેશ્યા, તેમાંથી પડી અશુભતરતાને પામે, પણ દ્રવ્ય લેશ્યાથી ન પડે, તે પૂર્વની લેશ્મામાં જ રહે કેમકે દેવોની લેશ્યા દ્રવ્યથી અવસ્થિત હોય છે. પરંતુ જો તે અણગાર મધ્યમ દેવાવાસમાં જઈને પરિણામને જો વિરાધે નહીં, તે જ લેશ્યાથી ઉત્પન્ન થઈને, ત્યાં વિચરે.
આ સામાન્ય દેવાવાસ આશ્રીને કહ્યું, હવે વિશેષને આશ્રીને કહે છે – (શંકા) ભાવિતાત્મા અણગાર, અસુકુમારોમાં કઈ રીતે ઉત્પન્ન થશે, વિરાધિત સંયમથી તેમાં ઉપપાત છે. (સમાધાન) પૂર્વકાળની અપેક્ષાએ ભાવિતાત્મપણું હોય, અંતકાળે સંયમ વિરાધના કરવાથી અસુકુમારાદિપણે ઉપપાત થાય, તેમાં દોષ નથી. - ૪ -
દેવગતિ કહી, ગતિ અધિકારથી નાકગતિને આશ્રીને કહે છે – ઉત્પન્ન થતાં નાસ્કોની શીઘ્ર ગતિ હોય છે, પણ કેવી હોય છે. તે જાણવા પૂછે છે - સૌફ એટલે શીઘ્ર, કેવી શીઘ્ર ગતિ છે ? કેવો કાળ છે ?
તનુ - વૃદ્ધિ પામતો, તે દુર્બળ પણ હોય, તેથી કહ્યું – શરીર પ્રાણવાન્ એટલે બળવાન્. બળ, કાળ વિશેષથી વિશિષ્ટ હોય, તેથી કહ્યું – યુગવાન્ સુષમદુખમાદિ કાળ વિશેષ, તે પ્રશસ્ત અને વિશિષ્ટ બળના હેતુરૂપ છે. અહીં યાવત્ શબ્દથી વયને પ્રાપ્ત, નીરોગી, સ્થિરાગ્રહસ્ત, જેના હાથ, પગ, પડખાં, પૃાંતર, આદિ પરિણત હોય તે - ઉત્તમ સંઘયણી, તાડવૃક્ષ સમાન સમશ્રેણિક જેના દીર્ઘસરળ-પીનત્વાદિ બાહુ છે, તે તથા - ૪ - ૪ - ચર્મેષ્ટાદિ રૂપ કાયાવાળો, આંતર્ બલયુક્ત, શીઘ્ર-પ્રયોગજ્ઞ, દક્ષ-અધિકૃત કર્મમાં નિષ્ઠાવાળા-કુશલ-મેધાવી-નિપુણ, આવો પુરુષ શીઘ્રગત્યાદિક હોય. • માટિય - સંકોચવું, વિવિજ્ઞ - પ્રસારિત, માણે ન - સંકોચે, વિવિરેન - પ્રસારે, કમ્મિસિય - ઉઘાડે, નિમિત્તેનૢ - બંધ કરે, ઈત્યાદિ માફક હે ગૌતમ ! તું શીઘ્ર ગતિને માને છે પણ તે અર્થ સમર્થ નથી.
એવું શા માટે કહ્યું? નારકોની ગતિ એક-બે-ત્રણ સમયા છે, બાહુ પ્રસારણાદિ અસંખ્યેય સમયી છે, તેથી નારકોની તેવી ગતિ કઈ રીતે સંભવે ? એક સમયે ઋજુગતિના યોગે ઉપજે, એક સમયમાં વિગ્રહગતિનો અભાવ હોય છે. બે સમયમાં તે વિગ્રહગતિ યોગ, ત્રણ સમયાં વક્રગતિથી. તે આ રીતે - જો ભરતક્ષેત્રની પૂર્વ દિશાથી નકની પશ્ચિમ દિશામાં ઉપજે, તો એક સમયે નીચે જાય, બીજે તીર્ણો ઉત્પત્તિ સ્થાને જાય - - ત્રણ સમયના વિગ્રહથી આ રીતે - ભરતની પૂર્વ દક્ષિણ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ દિશાથી નાકના પશ્ચિમોત્તર દિશામાં જઈને ઉપજે. ત્યારે એક સમયથી નીચે સમશ્રેણીએ જાય, બીજા સમયે તીર્થો પશ્ચિમદિશામાં જાય, ત્રીજા સમયે વાયવ્ય દિશામાં ઉત્પત્તિ સ્થાને જાય. આ રીતે ગતિ કાળ કહ્યો. એમ કહીને જેવી શીઘ્રાગતિ છે, તે પણ જણાવ્યું. હવે ઉપસંહાર કરે છે –
વૈરયિકોની ઉત્કૃષ્ટથી ત્રણ સમય ગતિ છે, તે જ શીઘ્ર ગતિવિષય છે. એકેન્દ્રિયોનો ઉત્કૃષ્ટથી ચાર સમય વિગ્રહ-વક્રગતિ છે. કઈ રીતે ? - ત્રસનાડીથી બહાર અધોલોકમાં વિદિશામાંથી દિશામાં જતા એક સમય, કેમકે જીવોનું અનુશ્રેણિ ગમન છે. બીજા સમયે લોકમધ્યે પ્રવેશે, ત્રીજા સમયે ઉંચે જાય, ચોથા સમયે ગસનાડીથી નીકળીને દિશામાં રહેલ ઉત્પાદ સ્થાનને પ્રાપ્ત કરે. આ કથન બહુલતાને
આશ્રીને છે. અન્યથા એકેન્દ્રિયોનો વિગ્રહ પાંચ સમયનો પણ થાય. તે આ રીતે - ત્રસ નાડીથી બહાર અધોલોકમાં વિદિશામાંથી દિશામાં જાય તે એક સમય, બીજા સમયે લોકમધ્યે, ત્રીજા સમયે ઉર્ધ્વલોકમાં, ચોથા સમયે ત્યાંથી તીર્છા પૂર્વાદિ દિશામાં જાય, ત્યાંથી પાંચમે વિદિશામાં ઉત્પત્તિ સ્થાને જાય. - ૪ - ૪ - બાકી પૂર્વવત્ પૃથ્વીકાયાદિમાં નાકોની માફક જાણવું.
ગતિઆશ્રિત નારકાદિ દંડક કહ્યો. હવે અનંતરોત્પન્નત્પાદિ કહે છે – • સૂત્ર-૫૯૯ -
ભગવન્ ! નૈરયિકો અંતરોક છે, પરંપરોપક છે કે અનંતપરંપરાનુપપક છે? ગૌતમ ! નૈરયિકો આ ત્રણે છે. ભગવત્ એમ કેમ કહો છો કે ત્રણે છે ? ગૌતમ ! જે નૈરયિક પ્રથમ સમય-ઉપપક છે, તે નૈરયિક પરંપરોપક છે, જે નૈરયિક વિગ્રહગતિ સમાપક છે, તે અનંત-પરંપરા અનુપાક છે, તેથી પૂર્વવત્ કહ્યું છે. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિક જાણવું.
ભગવન્ ! અનંતરોપપક નૈરયિક, નૈરયિકાયુ બાંધે કે તિચિ-મનુષ્યદેવાયુ બાંધે ? ગૌતમ ! ચારમાંનું એક પણ નહીં.
ભગવન્ ! પરંપરોપપક નૈરયિક, નૈયિકાયુ યાવત્ દેવાયુ, શું બાંધે? ગૌતમ ! નૈરયિક કે દેવાયુ ન બાંધે, પણ તિચિયોનિકનું કે મનુષ્યાનુ બાંધે,
ભગવન્ ! અનંતર પરંપર અનુપજ્ઞક નૈરયિક, શું નૈરયિક આયુ બાંધે ? પ્રશ્ન નૈરયિકાયુ ન બાંધે યાવત્ દેવાયુ ન બાંધે.
આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. વિશેષ એ કે પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્યો પરંપરોપક હોય તો ચારે આયુ બાંધે છે.
૫૪
ભગવન્ ! નૈરયિક શું અનંતર નિર્ગત છે, પરંપર નિર્ગત છે કે અનંતર પરંપર-અનિતિ છે? ગૌતમ ! તે ત્રણે છે. ભગવન્! એમ કેમ કહો છો ? ગૌતમ ! જે નૈરયિક પ્રથમ સમય નિર્ગત છે, તે અનંતરનિર્ગત છે. જે નૈરયિક પ્રથમસમય નિર્ગત છે, તે પરંપર નિર્ગત છે, જે નૈરયિક વિગ્રહગતિ સમાપન્નક છે, તે અનંત-પરંપર-અનિત છે. તેથી હે ગૌતમ ! પૂર્વવત્ કહ્યું. એ પ્રમાણે વૈમાનિક પર્યન્ત કહેવું.
ભગવન્ ! અનંતરનિતિ નૈરયિક, શું નૈરયિકાયુ બાંધે? યાવત્ દેવાયુ
Page #408
--------------------------------------------------------------------------
________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
૧૪/-/૧/૫૯
પપ બાંધે ગૌતમ નૈવિક યાવતૃ દેવાયુ, એકે ન બાંધે. ભગવત્ ! પરંપર નિતિ નૈરયિક, નૈરયિકામુ બાંધે પન ગૌતમ નૈરચિકાય પણ બાંધે યાવતુ દેવાય પણ બાંધે. - ભાવના અનંતપરંપર અતિતિ નૈરયિકનો પ્રશ્ન • ગૌતમ નૈરયિકાયુ પણ ન બાંધે, યાવ4 દેવાયુ પણ ન બાંધે. એ પ્રમાણે વૈમાનિક સુધી સંપૂર્ણ કહેવું.
ભગવન નૈવિકો, એ અનંતર દીપક છે, પરંપર ઓદીપપક છે કે અનંતર પરંપર ખેદનુપપક છે ગૌતમ ગૈરસિકો આ અાવાથી પૂર્વોક્ત ચારે દંક કહેવા. ભગવના તે એમ જ છે (૨).
- વિવેચન-૫૯૯ -
અનંતરોધપક-જેના ઉપપાતમાં સમયાદિ વ્યવધાન હોતું નથી તે. પરંપરોપક • જેના ઉપપાતમાં બે-ત્રણ આદિ સમયની પરંપરા થઈ હોય તે અનંત-પરંપર અનુપપક : તેમાં અનંતર એટલે વ્યવધાનરહિત, પરંપર એટલે બે-ત્રણ આદિ સમયરૂપ ઉત્પાદ, આ બંને વિગ્રહગતિક હોય, વિગ્રહગતિમાં બે ભેદે ઉત્પાદના અવિધમાનવથી.
ધે અનંતરોપપuદિના આયુબંધને આશ્રીને કહે છે - અનંતરોuપન્ન અને અનંતપરંપરાનુપને ચારે ભેદે આયુનો નિરોધ છે. તે અવસ્થામાં, તેવા અધ્યવસાય સ્થાનનો અભાવ છે, તેથી સજીિવોને આયુબંધનો અભાવ છે. પોતાના યુના પ્રિભાગાદિ બાકી રહેતા બંધનો સદ્ભાવ થાય છે, પરંપરોપકા તો સ્વ આયુના છે માસ બાકી રહેતા મતાંતરે ઉત્કૃષ્ટથી છ માસ, જઘન્યથી અંતમુહર્ત બાકી રહેતા ભવપત્યયથી તિર્ય, કે મનુષ્યાય બાંધે, બીજું નહીં. ચોવીશે દંડકમાં આ કહેવું.
હવે ‘નિત' આદિથી બીજે દંડક કહે છે - નિર્ગત એટલે નિશ્ચિત સ્થાનાંતર પ્રાપ્તિ વડે ગમન. અનંતર એટલે સમયાદિના અંતર વિના તે અનંતર નિર્ગત, તે નરકથી ઉદ્વર્તી સ્થાનાંતર પ્રાપ્તિના પહેલા સમયમાં વર્તે છે. પસ્પર એટલે સમય પરંપરાથી નીકળેલ, તે નકશી ઉદ્ધને ઉત્પત્તિ સ્થાનના બીજા આદિ સમયમાં વર્તે છે, અનંત-પરંપર અભાવે ઉત્પાદ ક્ષેત્ર પ્રાપ્ત ન થતાં અgિ નિશ્ચયથી અતિર્ગત.
અનંતર નિર્ગતદિને આશ્રીને આયુબંધને જણાવે છે - અહીં પરંપર તિર્ગત નાકો બઘાં આયુને બાંધે છે. જો કે તે મનુષ્ય કે પંચેન્દ્રિય તિર્યંચ જ થાય છે, એ રીતે બઘાં પરંપતિર્ગત વૈકિય જમવાળા છે. ઔદારિક જમવાળા પણ ઉદ્ધત થઈ કોઈ મનુષ્ય કે તિયિ થાય છે તેથી તેઓ પણ સવયુિ બંધકા જ છે. • » અનંતર નિર્ગત કા. તે ક્વયિત ઉત્પન્ન થતાં સુખેથી કે દુઃખેથી ઉત્પન્ન થાય છે. દુ:ખોમ્પકને આશ્રીને - કહે છે - ર ત્યાદિ.
અનંતખેદોપપક • ખેદ એટલે દુ:ખ વડે. ઉત્પાદ એટલે ફોત્ર પ્રાપ્તિ લક્ષણ. ખેદપ્રધાન ઉત્પત્તિના પ્રથમ સમયમાં વર્તતો, તે. પરોવત્ર . જેને ખેદથી ઉત્પન્ન થયાને બે, ત્રણ સમય થયા છે તે. અનંતર-પરંપર-ખેદાનુત્પન્નક તે વિગ્રહગતિવર્તી જીવ.
ચાર દંડકો-ખેદોત્પન્નક, તેનું આયુ, ખેદતિર્ગત, તેનું આયુ.
છે શતક-૧૪, ઉદ્દેશો-ર-“ઉમાદ” છે
- X - X — — — — • ઉદ્દેશા-1-માં અનંતરોપપnતૈરયિકાદિ વકતવ્યતા કહી. તૈયિકાદિ મોહજ્વાળા હોય છે. મોહ ઉન્માદ છે, તેથી ઉન્માદ કથન -
• સૂત્ર-૬૦૦,૬૦૧ :
૬િeo] ભગવતૃ ઉમાદ કેટલા ભેટે છેગૌમાં બે મેદ-ચાવેશથી અને મોહનીસકમના ઉદયથી. તેમાં જે યજ્ઞવેશ છે, તે સુખે વેદાય છે અને સુખે છોડાવાય છે. તેમાં જે મોહનીય કર્મના ઉદયથી છે, તે દુઃખથી વેદાય છે અને દુ:ખથી છોડાવાય છે.
ભગવા નાક જીવોમાં કેટલા ભેટે ઉમાદ છે ગૌતમ બે ભેદે - યજ્ઞવેશથી અને મોહનીયકર્મના ઉદયથી. ભગવના એમ કેમ કહો છો કે નૈરસિકને બે પ્રકારનો ઉન્માદ છે - x • ગૌતમા કોઈ દેવ (નૈરયિકો ઉપ) અશુભ પુદગલ પ્રોપે, તે અશુભ યુગલોના રોપણી તે નૈરયિક યાવિષ્ટ ઉમાદને પામે છે, મોહનીય કર્મના ઉદયથી મોહનીય ઉન્માદને પામે છે, તેથી પૂર્વવત્ કહ્યું કે ચાવતુ ઉન્માદ પામે..
ભગવદ્ ! અસુકુમારને કેટલા ભેદ ઉન્માદ છે ? એ પ્રમાણે નૈરકિવતુ જાણવું. વિરોષ એ કે - મહર્વિક દેવ અશુભ પગલ પ્રોપે છે, તે અશુભ યુગલોના રોપણી યtવેશરૂપ ઉન્માદને પ્રાપ્ત થાય છે. તથા મોહનીય કામના ઉદયથી મોહનીય કમજ ઉમાદને પામે છે. તેથી પૂર્વવત્ કહ્યું. એ પ્રમાણે dનીતકુમાર સુધી જવું, પૃવીકાયિક રાવતું મનુષ્યો સુધી નૈરચિકો સમાન કહેવું. વ્યંતરાદિ દેવ, અસુકુમારવ4 જાણવું.
૬િ૦૧] ભગવન / કાવર્ષો મેપ વૃષ્ટિકાય વરસાવે છે હા, વસાવે છે. ભગવના જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક વૃષ્ટિકાવ કરવા ઈચ્છે છે, ત્યારે તે કઈ રીતે વૃષ્ટિ કરે છે ? ગૌતમ ! ત્યારે શકેન્દ્ર અભ્યતર પદાના દેવોને બોલાવે છે, બોલાવેલ તે અભ્યતર દાના દેવ, મધ્યમ પદાના દેવોને બોલાવે છે. બોલાવાયેલ મધ્યમ દાના દેવ, ભાલ પ્રદાના દેવોને બોલાવે છે, તે બાહ્ય પષદના બોલાવાયેલ દેવ બાલ-બાહાના દેવોને બોલાવે છે, પછી તે બાહ્ય-બાહ દેવ આમિયોગિક દેવોને બોલાવે છે, પછી તે બોલાવાયેલ અભિયોગિક દેવ વૃષ્ટિકાયિક દેવોને બોલાવે છે, ત્યારે તે બોલાવાયેલ વૃષ્ટિકાયિક દેવ વૃષ્ટિ કરે છે. આ પ્રમાણે છે ગૌતમ! દેવેન્દ્ર દેવરાજ શક વૃષ્ટિ કરે છે.
ભગવના એ અ મર દેવ પણ વૃષ્ટિ કરે છે હા, કરે છે. ભગવાન ! અસુકુમાર દેવો કયા પ્રયોજનથી વૃષ્ટિ કરે છે ? ગૌતમ જે આ અરહંત ભગવંતો છે, તેમના જન્મ મહોત્સવ નિકમણ મહોપ, નોપાદ મહોત્સવ, પરિનિવણિ મહોત્સવમાં છે ગૌતમ! નિશે અસુરકુમાર દેવો વૃષ્ટિકાર્ય કરે છે. એ રીતે નાગકુમારો યાવ4 સ્તનીતકુમારો સુધી કહેવા બંતજ્યોતિક-વૈમાનિક દેવોમાં પણ આમ જ કહેવું.
Page #409
--------------------------------------------------------------------------
________________
૧૪/-/૨/૬૦૦,૬૦૧
૫૩
- વિવેચન-૬૦૦,૬૦૧ :
સન્મા૬ - ઉન્મત્તતા, વિવિક્ત ચેતના ભ્રંશ. યક્ષ - દેવ, તેનો આવેશ, પ્રાણીનું અધિષ્ઠાન. મોદનીય - મિથ્યાત્વ મોહનીય, તેના ઉદયથી ઉન્માદ થાય છે. તેના ઉદયવર્તી પ્રાણી અતત્વને તત્ત્વ માને છે અને તત્ત્વને અતત્ત્વ માને છે. અથવા ચાસ્ત્રિ મોહનીયના ઉદયથી જાણવા છતાં વિષયાદીના સ્વરૂપથી અજાણ હોય તેમ વર્તે છે અથવા ચાસ્ત્રિ મોહનીયના વિશેષ ‘વેદ’ નામે મોહનીયના ઉદયે ઉન્મત્ત થાય.
કહ્યું છે કે – ચિંતવે છે, જોવાને ઈચ્છે છે, દીર્ઘ નિઃસાસા નાંખે છે, જ્વર, દાહ, ભોજનમાં અરૂચીપણું, મૂર્છા, ઉન્માદ, અજ્ઞાન, મરણ. આ બધાં ઉન્માદત્વના સમાન હોવા છતાં વિશેષ દર્શાવવાને કહે છે – તેમની મધ્યે અતિશય સુખથી - મોહજન્ય ઉન્માદ અપેક્ષાએ અકલેશથી વેદન-અનુભવન, તે સુખવેદનતરક, અતિશય સુખથી વિમોચન-વિયોજન જેનાથી થાય તે સુખ વિમોચનતર.
મોહજન્ય ઉન્માદ, બીજાની અપેક્ષાએ દુઃખ વેદનતર થાય છે. કેમકે તે અનંત સંસારના કારણત્વ છે, અને સંસારનો દુઃખવેદન સ્વભાવત્વ છે. બીજો ઉન્માદ સુખવેદનતર છે, કેમકે તે એક ભવિકત્વ છે તથા મોહજન્ય ઉન્માદ, બીજાની અપેક્ષાએ દુઃખવિમોચનતર હોય છે.કેમકે વિધા-મંત્ર-તંત્ર-દેવાનુગ્રહવાળાને પણ તે અસાધ્ય છે, જ્યારે યક્ષાવેશ ઉન્માદ સુખેથી છોડાવી શકાય છે, કેમકે યંત્ર માત્રથી પણ તેનો નિગ્રહ કરવો શક્ય છે. કહ્યું છે કે – સર્વજ્ઞમંત્રવાદી પણ જેનો નિગ્રહ કરવા સમર્થ નથી. તે મિથ્યામોહોન્માદ. કોની સાથે તુલ્ય કહી શકાય?
આ બંને ચોવીશે દંડકમાં યોજવા સૂત્રકારે સૂત્રમાં નોંધ કરી છે. - x - x - મોહોન્માદ આલાપક બધાં સૂત્રોમાં સમાન છે.
વૈમાનિક દેવોના મોહનીયોન્માદ લક્ષણ ક્રિયા વિશેષ કહી, હવે વૃષ્ટિકાયકરણ રૂપ, તે જ દેવેન્દ્રાદિ દેવોને દર્શાવે છે. પન્નૂન્ન - પર્જન્ય, કાળે - વર્ષા વરસે છે, એવો જેનો સ્વભાવ છે, તે કાલવર્ષી. વૃષ્ટિાય - પ્રવર્ષણથી જળ સમૂહને કરે છે - વરસાવે છે. શક્રેન્દ્ર પણ તે કરે છે, તેની વિધિ સૂત્રકારે દર્શાવી છે. - ૪ - અથવા પર્જન્ય,
ઈન્દ્રને જ કહે છે. તે કાળવર્ષી - કાળે એટલે જિન્મજન્માદિ મહોત્સવમાં વરસાવે છે. - ૪ - ૪ - - દેવક્રિયા અધિકારથી આ બીજું કહે છે –
• સૂત્ર-૬૦૨ -
ભગવન્ ! જ્યારે દેવેન્દ્ર દેવરાજ ઈશાન તમસ્કાયને કરવા ઈચ્છે, ત્યારે તે કઈ રીતે કરે છે ? ગૌતમ ! ત્યારે દેવેન્દ્ર દેવરાજ ઈશાન આપ્યંતર પદાના દેવોને બોલાવે છે, બોલાવાયેલ તે આાંતર પર્યાદાના દેવો, એ પ્રમાણે શક્રમાં કહ્યા મુજબ સાવત્ આભિયોગિક દેવોને બોલાવે છે, તેઓ તમસ્કાય દેવોને બોલાવે છે ત્યારે તે તમસ્કાય દેવો તમસ્કાયને કરે છે. હે ગૌતમ ! આ રીતે ઈશાનેન્દ્ર તમસ્કાયને કરે છે.
ભગવન્ ! સુકુમાર દેવો પણ તમસ્કાયને કરે છે ? હા, કરે છે. ભગવન્ ! કયા હેતુથી સુકુમાર દેવો તમસ્કાયને કરે છે ? ગૌતમ ! ક્રીડા અને રતિ નિમિત્તે, શત્રુને વિમોહિત કરવાને માટે, ગોપનીય ધનાદિની સુરક્ષા
પ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
માટે, પોતાની કાયાને છૂપાવવાને, હે ગૌતમ ! આવા કારણોથી અસુકુમાર દેવો તમસ્કાયને કરે, એ રીતે વૈમાનિક સુધી કહેવું. - ભગવન્ ! તે એમ જ છે (૨) કહી યાવત્ વિચરે છે.
• વિવેચન-૬૦૨ :
તમુહ્માણ્ - તમસ્કાય કરનાર, વિપત્તિર્થ - ક્રીડારૂપ રતિ તે ક્રીડારતિ અથવા ક્રીડા-રમત, રતિ-નિવન, તે હેતુ. - X + X - શતક-૧૪, ઉદ્દેશો-૩-શરીર' છે
— x — * - * — * -
૦ બીજા ઉદ્દેશામાં દેવ વ્યતિકર કહ્યો. અહીં પણ તે કહે છે – - સૂત્ર-૬૦૩ :
ભગતના મહાકાય, મહાશરીર દેવ ભાવિતાત્મા અણગારની ઠીક મધ્યમાંથી થઈ નીકળી જાય? ગૌતમ! કોઈ જાય, કોઈ ન જાય. ભગવન્! એમ કેમ કહ્યું - x • ગૌતમ! દેવો જે ભેટે છે માથી મિથ્યાદષ્ટિ ઉપપક અને અમાયી સમ્યગ્દષ્ટિ ઉપપક. તેમાં જે માથી મિથ્યાદષ્ટિ ઉપપક દેવ છે, તે ભાવિતાત્મા અણગારને જોઈને વંદન, નમસ્કાર, સત્કાર કરતા નથી, તેમને કલ્યાણ-મંગલદેવ-રીત્યરૂપ માનીને યાવત્ પપાસા નથી. તે ભાવિતાત્મા અણગારની વચ્ચોવચથી નીકળી જાય, પરંતુ તેમાં જે અમાયી સમ્યગ્દષ્ટિ ઉપપક દેવ છે, તે ભાવિતાત્મા અણગારને જોઈને વાંદે, નમે યાવત્ પધારે છે, તે ભાવિતાત્મા અણગારની વચ્ચોવચથી નીકળે નહીં, તેથી હે ગૌતમ! એમ કહ્યું કે યાવત્ ન જાય.
ભગવન્ ! મહાકાય, મહાશરીર અસુકુમાર દેવ? પૂર્વવત્ જાણવું. એ પ્રમાણે દેવદંડકને વૈમાનિક સુધી કહેવો.
-
• વિવેચન-૬૦૩ :
ક્યાંક અહીં આ દ્વાર ગાયા દેખાય છે – મહાકાય, સત્કાર, શસ્ત્ર વડે, દેવો દ્વારા વ્યતિક્રમણ, વાસ, સ્થાન, નૈરયિકના પરિણામ. આ બધાંનો અર્થ ઉદ્દેશકોના અર્થ થકી જાણી લેવો. માય - મહાત્ કે બૃહત્ કે પ્રશસ્ત કાય. મહાવીર - મોટું શરીર. નારક, પૃથ્વીકાયાદિને આશ્રીને આવ્યતિકર અસંભવ હોવાથી માત્ર દેવોમાં જ આ દંડક સંભવે છે. - - દેવોને આશ્રીને મધ્યગમન લક્ષણ દુર્વિનય કહ્યો, હવે વિનય–
• સૂત્ર-૬૦૪,૬૦૫ :
[૬૪] ભગવન્! શું નારકોમાં સત્કાર, સન્માન, કૃતિક, અભ્યુત્થાન, અંજલિ પ્રગ્રહ, આરસનાભિગ્રહ, આરાનાનપદાન કે નારકોની સામે જવું, બેસેલાની સેવા કરવી, જનારની પાછળ જવું, આદિ વિનયભક્તિ છે? ના, તે અર્થ સમર્થ નથી.
ભગવન્ ! અસુકુમારોમાં સત્કાર, સન્માન યાવત્ અનુગમનાદિ વિનય છે? હા, છે. એ પ્રમાણે યાવત્ નિીતકુમાર જાણવું. પૃથ્વીકાયિક યાવત્ ઉરિન્દ્રિયમાં નૈરયિકો મુજબ જાણવું.
ભગવન્ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં સત્કાર સાવત્ અનુગમન વિનય છે? હા, છે. પણ આસનાભિગ્રહ, આસનાનુપ્રદાનરૂપ વિનય નથી. મનુષ્ય
Page #410
--------------------------------------------------------------------------
________________
૧૪/-/3/૬૦૪,૬૦૫
પ૯
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
ચાવત વૈમાનિકમાં અસુરકુમારવતુ જાણવું.
૬િ૦૫] ભગવન 28દ્ધિક દેવ, મહહિક દેવની વચ્ચોવરથી જઈ શકે ? ના, તે અર્થ ઠીક નથી. • - ભગવત્ / સમદ્ધિક દેવ, સમદ્ધિક દેવની વચ્ચોવચ્ચેથી નીકળી જઈ શકે ? ના, આ અર્થ યોગ્ય નથી. પ્રમત્ત હોય તો જઈ શકે. ભગવન્! શું તે શસ્ત્ર પ્રહાર વડે જવા સમર્થ છે કે શાક્રમણ વિના જવા સમર્થ છે? ગૌતમી તે શસ્ત્રક્રિમણથી જઈ શકે, શરુઆક્રમણ વિના નહીં. -- ભગવન ! તે પહેલાં શસ્ત્રક્રિમણ કરીને પછી જાય કે પહેલા જd, પછી શક્રમણ કરે? આલાવા વડે જેમ દશમાં શતકમાં આત્મદ્ધિ ઉદ્દેશામાં કહ્યું. તેમ સંપૂર્ણ ચારે દંડકો કહેતા. ચાવ4 મહદ્ધિક વૈમાનિકી, અાહિર્વક મળે
- વિવેચન-૬૦૪,૬૦૫ -
FTY • વિનય યોગ્યમાં વંદનાદિથી આદર કરણ અથવા પ્રવર વાદિ દાન. સન્માન - તયાવિધ પ્રતિપત્તિકરણ. કૃતિ - વંદન કે કાર્ય કરવું તે. અયુત્થાન - આદરણીયને જોઈને આસન છોડી ઉભું થવું, અંનતાપ્ર - અંજલિ કરવી તે. કાસના આસન લાવીને આપવું અને આદરપૂર્વક તેને બેસવા કહેવું. કાસનાનુvલાન - આસનને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જઈને બિછાવવું. * * * આવતો હોય ત્યારે તેમની સામે જવું, બેસેલા આદરણીય પુરુષની પÚપાસના કરવી. આદરણીય વ્યક્તિ જતા હોય ત્યારે તેમની પાછળ જવું.
આવો વિનય નાસ્કોમાં નથી, કેમકે તે સતત દુ:ખમાં હોય છે.
પૂર્વે વિનય કહ્યો, હવે તેના વિપક્ષભૂત અવિનય વિશેષ દેવોના પરસ્પર પ્રતિપાદન માટે કહે છે – અલપઝદ્ધિક ઈત્યાદિ. દશમાં શતકનો બીજો ઉદ્દેશોઆત્મદ્ધિ ઉદ્દેશક કહેવો. પહેલું દંડક સૂત્ર કહેવું. તેમાં અલાઋદ્ધિક, મહામદ્ધિક, સમદ્ધિક આલાપક છે. બે સાક્ષાત્ કહ્યા છે, માગ સમદ્ધિક આલાપકને અંતે વિશેષ સૂત્ર છે
મહદ્ધિક-અપકદ્ધિક આલાપક આ પ્રમાણે - ભગવન્! મહદ્ધિક દેવ, અલાગાદ્ધિક દેવની વચ્ચોવચ્ચથી જઈ શકે ? હા, જાય. ભગવન્! શું તે શઆક્રમણથી જવા સમર્થ છે કે શસ્ત્રાકમણ વિના ? ગૌતમ ! શસ્ત્રથી હણીને કે ન હણીને, બંને રીતે જવા સમર્થ છે. ભગવન્! પહેલાં શસ્ત્રથી હણીને પછી જાય કે પહેલાં જઈને પછી શસ્ત્રક્રિમણ કરે ? ગૌતમ બંને રીતે જઈ શકે. ચાર દંડકો કહેવા. તે આ રીતે છે - પહેલો દેવ અને દેવનો, બીજો દંડક દેવ અને દેવીનો, બીજો દંડક દેવી અને દેવનો, ચોથો દંડક દેવી અને દેવીનો છે. - x -
દેવ વકતવ્યતા કહી. તેનાથી વિપરીત નારકોને કહે છે - • સૂઝ-૬૦૬ -
ભાવના રનપભા પ્રખી નૈરસિકો કેવા પુદગલ પરિણામને અનુભવતા વિચરે છે ? ગૌતમ! અનિષ્ટ ચાવતું અમણામ. એ પ્રમાણે યાવત્ અધઃસપ્તમી પૃeતી નૈરયિક જાણવા. આ પ્રમાણે વેદના પરિણામ જાણવા, એ પ્રમાણે જેમ જીવાભિગમમાં બીજા નૈરયિક ઉદ્દેશકમાં કહ્યું તેમ કહેવું - ચાવ4 - ભગવાન !
અધઃસપ્તમી પૃની નૈરયિક કેવા પરિગ્રહ સંજ્ઞા પરિણામ અનુભવતા વિચારે છે ? ગૌતમ! અનિટ ચાવતું અમણામ ભગવન! તે એમ જ છે, તે એમ જ છે.
વિવેચન-૬૦૬ :
નાસ્કો પુદ્ગલ પરિણામવત્ વેદના પરિણામને અનુભવે છે. આલાવો આ પ્રમાણે - ભગવન! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક કેવા વેદના પરિણામ અનુભવતા વિચરે છે ? ગૌતમ! અનિષ્ટ યાવતુ અમણામ. જીવાભિગમમાં ઉકત આ ૨૦ પદો છે - પુગલ પરિણામ, વેદના, લેયા, નામગોમ, આરતી, ભય, શોક, સુધા, પિપાસા, વ્યાધી, ઉચ્છશ્વાસ, અનુતાપ, ક્રોધ, માન, માયા, લોભ, ચાર સંજ્ઞાઓ. • X - X -
& શતક-૧૪, ઉદ્દેશો-૪-“પુદગલ” છે
– X - X - X - X - • ઉદ્દેશા-1-માં નાસ્કોના પુદ્ગલ પરિણામ કહ્યા. ઉદ્દેશા-૪-માં પુદ્ગલ પરિણામ વિશેષ કહે છે.
• સૂત્ર-૬૦૭ :
ભગવન! આ યુગલ અતીતમાં અનંત, શad, એક સમય સુધી 31, એક સમય અરૂક્ષ, એક સમય રૂક્ષ અને અરૂક્ષ બંને પરિવાળો રહેલ છે ? પહેલાં કરણ દ્વારા અનેક વર્ષ અનેક રૂપવાળા પરિણામથી પરિણત થયા અને પછી તે પરિણામ નિર્લિપ્ત થઈને પછી એક વર્ષ અને એક રૂપવાળા થયા છે ? હા, ગૌતમ! તેમ થયું છે.
ભગવનઆ ૫ગલ શાશ્વત વર્તમાનકાળમાં એક સમય સુધી ? પૂર્વવતું. એ રીતે અનામત અને અનંતમાં પણ જાણવું. ભગવદ્ ! આ સ્કંધ અનંત અતીતમાં ? પૂર્વવત, યુગલવત્ કહેવું.
• વિવેચન-૬૦૩ -
અહીં ઉદ્દેશક સંગ્રહાર્ય ગાથા ક્યાંક દેખાય છે, તે આ છે - પગલ, સ્કંધ, જીવ, પરમાણુ, શાશ્વત, ચરમ, પરિણામ બે ભેદે છે - અજીવોના અને જીવોના. અર્થ ઉદ્દેશકના અર્થ મુજબ જાણવો.
પુITન - પુદ્ગલ પરમાણુ અને સ્કંધરૂપ છે. તાતHride » અપરિણામવથી અનંત, અક્ષયત્વથી શાશ્વત. સમય - કાળ, એક સમય માટે રૂક્ષ સ્પર્શવાળા, એક સમય સુધી અરૂક્ષ સ્પર્શવાળા. આ બંને પદ પરમાણુ અને સ્કંધમાં સંભવે છે. એક સમય માટે રૂક્ષ અને અરૂક્ષ બંને સ્પર્શ યુક્ત. સ્કંધની અપેક્ષાએ બે અણુ આદિમાં દેશ રૂક્ષ, દેશ અરૂક્ષ હોય છે, એ રીતે એક સાથે રક્ષ અને નિષ્પ સ્પર્શ સંભવે છે.
આ પ્રમાણે હોય તો શું અનેક વર્ણાદિ પરિણામે પરિણમે કે એક વર્ણાદિ પરિણામ થાય ? એ પ્રશ્ન. : એક વણિિદ પરિણામથી પૂર્વે પ્રયોગ કરણ કે વિશ્રસાકરણથી કાળા-નીલાદિ વર્ણ ભેદથી અનેકરૂપે, ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાન ભેદથી પર્યાયને પરિણમે છે. - x - x - તે જો પરમાણુ હોય તો સમય ભેદથી અનેક વણિિદવને પરિણતવાનું હોય અને જો સ્કંધ હોય ત્યારે ચૌગપધથી પણ હોય.
આ પરમાણુ અને સ્કંધના અનેક વણિિદ પરિણામ ક્ષીણ થાય છે. • x -
Page #411
--------------------------------------------------------------------------
________________
૧૪/-/૪/૬૦૦
૬૨
નિર્જરા પછી બીજા વર્ગો ચાલ્યા જતાં એકરૂપ, વિવણિત ગંધાદિ પર્યાય અપેક્ષાથી બીજા પર્યાયોના ચાચા જવાથી થાય છે. અતીતકાળ વિષયપણાથી પ્રશ્ન અને ઉત્તર વડે પુદ્ગલ દ્રવ્યની પરિણામિતા પ્રતિપાદિત કરી છે. -x - વર્તમાનકાળ વિષયક સૂત્ર પણ મૂકેલ છે. અતીત-અનાગત સૂત્રમાં અનંતત્વના સંભવથી અનંત કહ્યું છે. - પુદ્ગલનું સ્વરૂપ કહ્યું. પુદ્ગલ, સ્કંધ પણ થાય, તેથી સ્કંધનું સ્વરૂપ પણ નિરૂપેલ છે. •• સ્કંધ સ્વપ્રદેશની અપેક્ષાએ જીવ પણ થાય, તેથી હવે અહીં જીવનું સ્વરૂપ તિરૂપે છે –
• સૂગ-૬૦૮ :
ભગવન! શું આ જીવ અનંત શાશ્વત કાળમાં એક સમયમાં દુઃખી, એક સમયમાં સુખી, એક સમયમાં દુઃખી અને સુખી હતો? પહેલા કરણ દ્વારા અનેક ભાવવાળ અનેકભૂત પરિણામથી પરિણત થયેલ? ત્યારપછી વેદનીયની નિર્જી થતાં એક ભાવ, એકરૂપવાળો હતો? હા, ગૌતમાં - X - તેમ હતો. આ પ્રમાણે શાશ્વત, વર્તમાનકાળમાં પણ જાણવું. એ રીતે અનંત શાશ્વત અનાગત કાળમાં પણ જાણવું.
• વિવેચન-૬૦૮ :
પ: પ્રત્યક્ષ જીવ, અતીત અનંત શાશ્વત સમયમાં દુઃખ હેતુના યોગથી એક સમય દુ:ખી, સુખહેતુના યોગથી એક સમય સુખી, તદ્ હેતુ યોગથી એક સમયે દુઃખી અને સુખી. જીવનો એક જ ઉપયોગ હોવાથી એક સમયે સુખ અને દુ:ખ બંનેનું વેદન ન થાય. આ પ્રમાણે હોવાથી વહેતુથી અનેકભાવ પરિણામ કેમ પરિણમે અને ફરી એક ભાવ પરિણામ થાય ? તો કહે છે કે – એક ભાવ પરિણામ પૂર્વે કાળસ્વભાવાદિ કારણથી યુક્ત થઈને કરણ વડે શુભાશુભ કર્મ બંધ હેતુ વડે કિયાથી અનેક ભાવ-પર્યાય દુ:ખીવાદિ રૂપ જેમાં છે તે અનેકભાવને પરિણામ પામે છે. અનેક ભાવપણાથી અનેકરૂપ પરિણમે છે.
પછી દુઃખિતવાદિ અનેક ભાવ હેતુભૂત વેદનીય કર્મ અને ઉપલક્ષણત્વથી જ્ઞાનાવરણીયાદિ પણ ક્ષીણ થાય છે, પછી સાંસારિક સુખના વિપર્યયપણાથી સ્વાભાવિક સુખરૂપ એક ભાવને પામે છે. - x-x• એ પ્રમાણે વર્તમાન અને અનાગત સૂરમાં પણ જાણવું.
પૂર્વે સ્કંધ કહ્યો, તે સ્કંધરૂપના ત્યાગથી વિનાશી થાય છે. એ પ્રમાણે પરમાણુ પણ થાય કે નહીં, તે શંકાથી કહે છે –
• સૂત્ર-૬૦૯,૬૧૦ -
૬િoe] ભાવના પરમાણુ યુગલ શું શad કે ? ગૌતમ ! કથંચિત શાશ્વત, કથંચિત્ આશાશ્વત. ભગવન્! એમ કેમ કહ્યું- X •? ગૌતમ ! દ્વવ્યાર્થતાથી શાશ્વત, વર્ણ યાવત્ સ્પર્શ થયોથી અશાશ્વત છે, તેથી કહ્યું કથંચિત શાશ્વત અને કથંચિત અશાશ્વત છે.
૬િ૧] ભગવન પરમાણુ યુગલ ચરમ છે કે અમે ? ગૌતમ! દ્વવ્યાદેશથી ચરમ નથી, અચરમ છે. ક્ષેત્રાદેશી કથંચિત ચરમ, કથંચિત્ અચરમ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ છે. કાલાદેશથી અને ભાવાદેશથી પણ તેમ જ છે.
વિવેચન-૬૦૯,૬૧૦ :
પુદ્ગલ, સ્કંધ પણ થાય, તેથી પરમાણુ ગ્રહણ કર્યું. શાશ્વત એટલે નિત્ય, અશાશ્વત તે અનિત્ય. • x • વસ્તુના પર્યાયોની અપેક્ષાથી દ્રવ્યાર્થ, તેના ભાવથી તે દ્રવ્યાર્થપણે શાશ્વત. - X - X - પર્યવ એટલે પર - સમસ્તપણે જાય તે પર્યવ-વિશેષ ધર્મ. તે વણિિદ ભેદથી અનેક પ્રકારે છે. વર્ણના પર્યાય, તે વર્ણપર્યાય. મસTag વિનાશી. પર્યવોનું પર્યવત્વથી જ વિનશ્ચસ્પણાથી વિનાશી.
પરમાણુ અધિકારચી જ કહે છે :- વરમ - જે વિવક્ષિત ભાવથી વ્યુત થઈ પરમાણુ ફરી, તે ભાવને પામે. - તે ભાવાપેક્ષાએ ચરમ. તેનાથી વિપરીત છે અચરમ. તે દ્રવ્યાદેશથી ‘ચરમ’ નથી. તે દ્રવ્યથી પરમાણુત્વથી ચુત થાય, સંઘાતને પામ્યા છતાં, ત્યાંથી ચ્યવીને પરમાણુવ લક્ષણ દ્રવ્યત્વને પામે છે.
ત્ર વિશેષિતત્વ લક્ષણ પ્રકારથી કદાચિત ચરમ કેમ ? જે ફોમમાં કેવલી સમુઠ્ઠાતમાં જાય, તે ક્ષેત્રમાં જે પરમાણુ અવગાઢ છે, તે ક્ષેત્રમાં તે કેવલી સમુઘાતગતથી વિશેષિત કદાપી અવગાહ પામતા નથી, કેવલીને નિવણિગમનથી ફોગથી તે ચરમ થાય. વિશેષણ હિત ક્ષેત્રની અપેક્ષાથી તે અચરમ છે. * * *
કાલાદેશથી કદાચિત ચરમ. કેમ ? જે કાળમાં પૂવર્ણાદિમાં કેવલીએ સમુઘાત કર્યો, તેમાં જે પરમાણપણે સંવૃત, તે કાળવિશેષ કેવલી સમુદ્યાત વિશેષિત કરી પ્રાપ્ત ન થાય, કેમકે કેવલી સિદ્ધિમાં જતાં ફરી સમુદ્ઘાતનો અભાવ થાય, તે અપેક્ષાએ કાળથી ચરમ, નિર્વિશેષણ કાળની અપેક્ષાથી તે ચરમ છે.
ભાવાદેશથી - ભાવ એટલે વદિ વિશેષ લક્ષણથી, કથંચિત ચરમ. કઈ રીતે? વિવક્ષિત કેવલી સમુદ્ધાત અવસરે જે પુદ્ગલ વર્ણાદિ ભાવ વિશેષ પરિણત હોય, તે તે પરિણામની અપેક્ષાએ ‘ચમ’ છે. નિર્વાણ પછી કેવલી તે પરિણામને ફરી ન પામે.
ચરમાગરમ અપેક્ષાએ પરિણામ કહ્યા, હવે તેના ભેદો• સુત્ર-૬૧૧ -
ભગવન! પરિણામ કેટલા ભેટે છે ? ગૌતમ ભેદે છે - જીવ પરિણામ અને આજીવ પરિણામ. એ પ્રમાણે “પરિણામપદ' સંપૂર્ણ કહેવું. • • ભગવાન ! તે એમ જ છે (૨) વાવત ગૌતમસ્વામી વિચરે છે.
વિવેચન-૬૧૧ :
પfમન - દ્રવ્યનું બીજી અવસ્થામાં જવારૂપ પરિણામ. * * * * * પરિણામ એ પ્રજ્ઞાપનાનું ૧૩-મું પદ છે. તે આ રીતે - ભગવદ્ ! જીવ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ! દશ ભેદે - ગતિ પરિણામ, ઈન્દ્રિય પરિણામ ઈત્યાદિ. ભગવદ્ ! અજીવે પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ પ્રકારે - બંધન પરિણામ, ગતિ પરિણામ, એ રીતે સંસ્થાન, મેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ, શબ્દ પરિણામ.
શતક-૧૪, ઉદ્દેશો-૫-“અગ્નિ ' $
– X - X - X - X – • ઉદ્દેશ-૪-માં ‘પરિણામ’ કહ્યા. પરિણામાધિકારથી કહે છે
Page #412
--------------------------------------------------------------------------
________________
૧૪/-/૫/૧૨
૬૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
• સૂત્ર-૬૧૨ -
ભગવન્! મૈરયિક, અનિકાયની વચ્ચોવચ્ચથી જઈ શકે ? ગૌતમ! કેટલાંક જય, કેટલાંક ન જાય. ભગવન ! એમ કેમ કહો છો - x • 7 ગૌતમ ! નૈરયિકો બે ભેદ છે - વિગ્રહગતિ સમાપક અને અવિગ્રહગતિ સમાપHક. તેમાં જે વિગ્રહગતિ સમાપક્ષક છે, તે નૈરયિક અનિકાયની વચ્ચોવચ્ચેથી નીકળી જાય, ... શું તેમાં તે બળી જાય ? ના, તે અર્થ સમર્થ નથી. (કેમકે) તેના ઉપર શસ્ત્ર ન ચાલી શકે. • • તેમાં જે અવિગ્રહગતિ સમાપક્ષક છે, તે નૈરયિક અનિકાય વચ્ચોવચ્ચેથી ન નીકળે. તેથી એમ કહ્યું છે કે ચાવતું ન જઈ શકે.
ભગવના અકમર, અનિકાયની વચ્ચેથી નીકળી શકે? ગૌતમ કોઈક નીકળે, કોઈક ન નીકળે. ભગવન! એમ કેમ કહ્યું? ગૌતમ! અસુરકુમાર બે ભેદ - વિગ્રહગતિ સમાજક, આવિગ્રહગતિ સમાપHક. તેમાં જે વિગ્રહગતિ સમાપક્વક અસુરકુમાર છે, તે નૈરસિકવ4 નીકળી જાય છે, તેમાં જે અવિગ્રહગતિ સમાપHક છે, તે અસુકુમારમાં કોઈ અનિકાય મળેથી નીકળી જાય, કોઈ ન નીકળે. .. જે નીકળે તે હું ત્યાં બળી જાય ? ના, તે અર્થ સમર્થ નથી. તેને શા પ્રહાર ન કરી શકે. તેથી એમ કહ્યું. નિતકુમાર સુધી આમ કહેવું.
એકેન્દ્રિયો, નૈરાચિકવ4 કહેવા. ભગવતુ ! બેઈન્દ્રિયો અનિકાય મળેથી જઈ શકે ? સુકુમારવ4 કહેવા. વિશેષ એ કે જે તેમાંથી નીકળે, તે બળી જાય? હા, બળે છે. એ રીતે ચઉરિન્દ્રિય સુધી છે.
ભગવન / પંચેન્દ્રિય તિયોનિક વિષયક પ્રશ્ન – ગૌતમ ! કેટલાંક નીકળે, કેટલાંક ન નીકળે. એમ કેમ કહ્યું? ગૌતમ! પંચેન્દ્રિય તિચિયોનિક બે ભેદે છે - વિગ્રહગતિ સમાપHક, અવિગ્રહગતિ સમાપHક. વિગ્રહગતિ સમાપHક, નૈરયિકવત કહેન યાવતુ તેને શસ્ત્રક્રિમણ થતું નથી. અવિગ્રહગતિ સમાપક ચેકિય તિચિયોનિક બે ભેદે છે - ઋદ્ધિપાત અને અનુદ્ધિપ્રાપ્ત તેમાં જે ઋદ્ધિ પ્રાપ્ત છે, તેમાં કોઈ અનિકાય મધ્યેથી નીકળે, કોઈ ન નીકળે. - - જે નીકળે, તે ત્યાં છે ? ના, તે અર્થ યોગ્ય નથી. તેના ઉપર શસ્ત્ર ન ચાલી શકે. તેમાં જે અનુદ્ધિ પ્રાપ્ત છે, તેમાં કેટલાંક અનિકાય વચ્ચોવચ્ચેથી નીકળી જાય, કેટલાંક ન નીકળે. જે નીકળી જાય, તે શું તેમાં દછે ? હા દ. તેથી કહ્યું કે ચાવતુ ન નીકળે. એ રીતે મનુષ્ય પણ કહેવા. વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકને અસુરકુમારવ4 જાણવા.
• વિવેચન-૬૧૨ -
અહીં ક્વચિત્ ઉદ્દેશક અર્થ સંગ્રહ ગાયા દેખાય છે. તે આ-નૈરયિક અગ્નિ મધ્ય, દશ સ્થાન તિછ પુદ્ગલ, દેવ પર્વતભિતી ઉલંઘન-પ્રલંઘન, તેના અર્થ ઉદ્દેશકાર્ચથી જાણવો.
વિગ્રહગતિ સમાપક કાર્પણ શરીરત્વથી સૂક્ષ્મ હોય અને સૂક્ષ્મપણાથી તેને અન્યાદિ શરમ લાગે નહીં. અવિગ્રહગતિ સમાપન્ન ઉત્પત્તિ ક્ષેત્ર ઉપપન્નક કહેવાય,
જુગતિ સમાપપન્ન ન કહેવાય, કેમકે તેનો આ પ્રકરણમાં અધિકાર નથી. નારક ફોત્રમાં બાદર અગ્નિકાયનો અભાવ હોવાથી, તે અગ્નિકાયની મધ્યેથી જઈ ન શકે - X - X -
અસુરકુમાર સૂત્રમાં વિઝાહગતિકને નાકવતુ જાણવા. અવિગ્રહગતિકમાં જે કોઈ અપ્તિ મળેથી નીકળે, તે મનુષ્ય લોકમાં આવે છે, જે તેમાં નથી આવતા. તે નીકળી ન શકે નીકળતા પણ તે દઝતા નથી, તેને સૂક્ષ્મત્વથી અને વૈક્રિય શરીરના શીઘવથી શસ્ત્ર ન ચાલે.
એકેન્દ્રિયો, નૈરયિકવત્ કઈ રીતે ? વિગ્રહમાં તે પણ અગ્નિ મધ્યથી નીકળે છે અને સૂમવને કારણે દાઝતા નથી. અવિગ્રહગતિ સમાપHક, સ્થાવપણાથી અગ્નિમણેથી નીકળતા નથી. તેજો અને વાયુ ગતિ બસપણાથી અગ્નિ મધ્યેથી જતાં જે દેખાય છે, તેની અહીં વિવક્ષા કરી નથી, એમ સંભવે છે. સ્થાવરવ માત્રની વિવેક્ષા છે. - X - X • તથા જે વાયુ આદિ પરતંત્રતાથી પૃથ્વી આદિ અગ્નિ મધ્યેથી નીકળતા દેખાય છે, તેની અહીં વિવક્ષા કરી નથી, સ્વાતંત્ર્યની જ વિવક્ષા છે.
ચૂર્ણિકાર વળી એમ કહે છે - એકેન્દ્રિયોને ગતિ નથી, તેથી તેઓ જતા નથી. એક વાયુકાય બીજાની પ્રેરણાથી જાય છે. પંચેન્દ્રિયતિર્યંચ સૂત્રમાં ઋદ્ધિ પ્રાપ્ત - તે વૈકિયલબ્ધિસંપન્ન. કોઈ પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જે મનુષ્યલોકવર્તી હોય, તે અગ્નિકાય મધ્યેથી નીકળી શકે. જે મનુષ્ય ક્ષેત્રથી બહાર છે, તે અગ્નિ મધ્યેથી નીકળતા નથી, કેમકે ત્યાં અગ્નિનો અભાવ છે અથવા તથાવિધ સામગ્રીનો અભાવ છે.
હવે દશ સ્થાનરૂપ દ્વારને કહે છે - • સુત્ર-૬૧૩ -
નૈરયિકો દશ સ્થાનોને અનુભવતા વિચરે છે. તે આ - અનિષ્ટ એવા - (૧) શબ્દ, (૨) રૂપ, (૩) ગંધ, (૪) સ્ટ, (૫) સ્પર્શ, (૬) ગતિ, () સ્થિતિ, (૮) લાવણ્ય, () યશોકીર્તિ, (૧૦) ઉત્થાન કમબળ વીર્ય પુરાકાર પરાક્રમ.
અસુકુમારો દશ સ્થાનોને અનુભવતા વિચારે છે. તે આ - ઈષ્ટ શબ્દ, ઈષ્ટ રૂપ યાવતુ ઈષ્ટ ઉત્થાન કર્મ બળ વીર્ય પુરપાકાર પરાક્રમ. એ પ્રમાણે નીતકુમાર સુધી જણાવું.
પૃedોકાયિકો છ સ્થાનો અનુભવતા વિચારે છે. તે આ - ઈષ્ટ અનિષ્ટ , ઈષ્ટ અનિષ્ટ ગતિ ચાવતુ પરાક્રમ. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી કહેવું. - - બેઈન્દ્રિયો સાત સ્થાનોને અનુભવી વિચરે છે. તે આ - ઈષ્ટ અનિષ્ટ સ્ત્ર, બાકી છ એકેન્દ્રિયો મુજબ જાણવા.
તેઈન્દ્રિયો આઠ સ્થાનો અનુભવતા વિચરે છે. તે આ - ઈષ્ટ અનિષ્ટ ગંધ, બાકી સાત બેઈન્દ્રિય મુજબ. - - ચઉરિન્દ્રિયો નવ સ્થાનોને અનુભવતા વિચરે છે. તે - ઈટાનિસ્ટ રૂપ, બાકી આઠ વેઈન્દ્રિય મુજબ.
પંચેન્દ્રિય તિચિ યોનિકો દશ સ્થાનોને અનુભવતા વિચારે છે. તે આ - ઈષ્ટાનિષ્ટ શબ્દ યાવત પરાક્રમ. એ રીતે મનુષ્યો પણ જાણવા. વ્યંતર, જ્યોતિષ્ઠ,
Page #413
--------------------------------------------------------------------------
________________
૧૪/-/૫/૧૩
વૈમાનિકને અસુરકુમારવ4 જાણવા.
• વિવેચન-૬૧૩ -
માકુ T$ - અપશસ્તવિહાયોગતિ નામ કમોંદય સંપાઘ કે નર્કગતિ રૂપ. કforg feત - નકાવસ્થાન કે નકાયુષ્યરૂપ. મજકું સાવત્ર - શરીરાકૃતિ વિશેષ. If Hસોનિ - સ્વાભાવિક અનિષ્ટ, યશ - સર્વ દિશાવ્યાપી પ્રસ્થાતિરૂપ કે પરાક્રમકૃત્. કીર્તિ - એક દિશા વ્યાપી કે દાનના ફળભૂત ખ્યાતિ. તેનું અનિષ્ટવને
પ્રખ્યાતિ રૂ૫. મfકુ - વીતરાય ક્ષયોપશમાદિ જન્ય વીર્ય વિશેષ તે ઉત્થાન, તેનું અનિષ્ટવ કુત્સિતવણી છે.
પૃથ્વીકાયિકો એકેન્દ્રિયવથી પૂર્વોક્ત દશ સ્થાન મધ્યમાં શબ્દ, રૂપ, ગંધ, રસ વિષય ન હોવાથી સ્પશદિ છ ને અનુભવે છે તેમાં સાતામાતાના ઉદયથી અને શુભાશુભ
ગોત્પત્તિના ભાવથી ઈટાનિષ્ટ સ્પર્શ. જો કે તેમના સ્થાવર રૂપવથી ગમતરૂપ ગતિ ને હોય, તો પણ બીજાના કારણે તે ગતિ થવાથી શુભાશુભત્વથી ઈટાનિષ્ટ ગતિ કહી છે. અથવા પાપરૂપવથી તિર્યંચગતિ અનિષ્ટ જ છે, તો પણ ઈષતુ પ્રભાસ પ્રતિષ્ઠાનાદિ ગોત્પત્તિ દ્વારથી તેમની ઈયનિષ્ટ ગતિ કહેવી. નાવ પર બે શબ્દોથી સ્થિતિને ગતિવતું કહેવી. ઈટાનિષ્ટ લાવણ્ય તે મણિ અને અંધ પાષાણાદિમાં કહેવું. ઈટાવિષ્ટ યશોકીર્તિ - મણિ આદિમાં સત્ અને અસત્ પ્રખ્યાતિરૂપે જાણવી.
બેઈન્દ્રિયો – શબ્દ, રૂ૫, ગંધ તેમનો વિષય ન હોવાથી રસ અને અશિિદ સ્થાનોથી સાત સ્થાનો કહ્યા. - x • તેમની ગતિ બસપણાને કારણે છે. ભવગતિ તો ઉત્પત્તિ સ્થાનથી ઈટાનિષ્ટ રૂપ હોય છે.
હવે તિછ પદગલ દેવ ઈત્યાદિ દ્વાર ગાવાનો અર્થ કહે છે – • સૂત્ર-૬૧૪ -
ભગવન્! મહહિક ચાવતું મહાસભ્ય દેવ બાહ્ય પગલો ગ્રહણ કર્યા વિના તિછ પર્વત કે તિર્થી ભિંતને ઉલ્લંઘન કે પ્રલંઘવા સમર્થ છે ? ગૌતમ !
ના, તે અર્થ સમર્થ નથી. -- ભગવન્! મહહિક યાવત મહાસભ્ય દેવ બાહ્ય પુદ્ગલ ગ્રહણ કરીને તિછ યાવતું પલંઘતાને સમર્થ છે? હા, છે. ભગવાન ! છે એમ જ છે, એમ જ છે..
• વિવેચન-૧૪ :
થrf - ભવધારણીય શરીર સિવાયના. મપાયાપુર - ગ્રહણ કર્યા વિના. fifપાવ તિર્થો પર્વત, તિf fr7 - તીછીં ઉત્તમ પ્રકારથી યુક્ત ભીંત કે પર્વત ખંડ. જયT - વારંવાર ઉલ્લંઘવ.
છે શતક-૧૪, ઉદ્દેશો-૬-“આહાર” છું
– X X - X - X – o ઉદ્દેશા-૫-માં નારકાદિ જીવ વક્તવ્યતા કહી, તે જ અહીં છે– • સૂગ-૬૧૫૬૧૬ -
૬િ૧૫] રાજગૃહમાં લાવતું આમ કહ્યું – ભગવન / નૈરસિકો એ હારે. છે ?, શું પરિણામે છે? કઈ યોનિવાા છે ? કેટલી સ્થિતિ છે ? ગૌતમ ! [12/5
૬૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ નૈરયિક પુદગલાહારી, યુગલ પરિણામી, પુગલ યોનિક, પુદગલ સ્થિતિક છે, તેઓ કમોંપક, કર્મનિદાના, કર્મસ્થિતિક, કર્મોને કારણે જ વિપસને પામે છે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.
૬િ૧૪) ભગવન / નૈરયિકો શું વીચી દ્રવ્યોને આહારે છે કે અનીચી દ્વવ્યોને ? ગૌતમ નૈરસિકો તે બંનેને આહારે છે. ભગવાન ! એમ કેમ કહ્યું કે બંને દ્રવ્યો આહારે છે ? ગૌતમ! જે નૈરયિકો એક પ્રદેશ ન્યૂન દ્રવ્યોને આહારે છે, તે નૈરયિક વીચિ દ્રવ્યોને આહારે છે, જે નૈરસિકો પ્રતીપૂર્ણ દ્રવ્યોને આહારે છે, તેઓ આનીચિદ્રવ્યોને આહારે છે. તેથી ગૌતમ! પૂર્વવત્ કહ્યું, એ પ્રમાણે ચાવતુ વૈમાનિક આહાર કરે છે.
• વિવેચન-૬૧૫,૬૧૬ :
જિમાદાર - શું આહાર કરે છે, તે. પરિણામ - શું આખરેલું પરિણમાવે છે ? fઉ નોwfa - તેઓનું ઉત્પત્તિ સ્થાન શું છે ? એ પ્રમાણે સ્થિતિ, સ્થિતિ એટલે અવસ્થાન હેત, પુરાનનીય - શીતાદિ સ્પર્શવાળી યોનિ જેમને છે તે રૂપ પગલો. નાસ્કો શીતયોનિક અને ઉણયોતિક. પોષ નથિ - આયુક કર્મ પુગલ સ્થિતિ જેમની છે તે નાસ્કો. હવે તેઓ પુદ્ગલસ્થિતિક કઈ રીતે થાય છે, તે કહે છે –
wોવા. કર્મ - જ્ઞાનાવરણાદિ પુદ્ગલ રૂ૫, બંધ દ્વારથી ઉપાર્જન કરે તે કર્મોપગ, વનથાળ - નારકત્વ નિમિત્ત કે કર્મબંધ નિમિત્ત જેમાં છે તે કર્મ નિદાન.
fકા - કર્મ પુદ્ગલ હોવાથી જેમની સ્થિતિ છે તે. મુવિ - કર્મના હેતુભૂત થઈ બીજા પર્યાયને પામે છે.
આહાર્મ્સ આશ્રીને કહે છે - વીfa - વિવતિ દ્રવ્યો અને તેના અવયવોનો પરસ્પર પૃથભાવ, તેમાં વીયિ પ્રધાન દ્રવ્યો તે વીચિ દ્રવ્યો અર્થાતુ એકાદિપ્રદેશ જૂન, તેના નિષેધથી અવીચિદ્રવ્ય. અર્થાત્ જેટલા દ્રવ્ય સમુદાયથી આહાર પૂર્ણ થાય, તે ચોકાદિ પ્રદેશ ન્યૂન વીચિદ્રવ્ય કહેવાય છે અને પરિપૂર્ણ હોય તો વીયિદ્રવ્ય કહેવાય એમ ટીકાકાર કહે છે,
ચૂર્ણિકાર - આહાર દ્રવ્ય વર્ગણાને આશ્રીને આ વ્યાખ્યા કરે છે. તેમાં જે સર્વોત્કૃષ્ટ આહાર દ્રવ્ય વર્ગણા, તે અવીયિ દ્રવ્યો, જે તેમાંથી એકાદ પ્રદેશ હીન છે, તે વીચી દ્રવ્યો. • x • આ દંડકના અંતે વૈમાનિકોનો આહાર-ભોગ કહ્યો, હવે વૈમાનિક વિશેષના કામભોગોને દશવિ છે.
• સૂત્ર-૬૧૭ :
ભગવન! જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક, દિવ્ય ભોગપભોગ ભોગવવાને ઈછે, તો તે કયા પ્રકારે ઉપભોગ કરે ? ગૌતમ! ત્યારે તે કેન્દ્ર એક મહા ચક સંદેશ ગોળાકાર વિકુતું, તે સ્થાન લંબાઈ-પહોળાઈથી એક લાખ યોજના હોય, તેની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન યાવત્ ૧૩ અંગુલ હોય છે. નેમિ પતિરૂપક તે સ્થાનનો ઉપરી ભૂમિ ભાગ બહુ સમરમણીય યાવત્ મણીનો સ્પર્શવાળો હોય. તે નેમિ પ્રતિરકના બહુ મધ્ય દેશ ભાગે ત્યાં એક મહાન પ્રાસાદાવતુંસક વિફર્વે, તે ઉંચાઈમાં પoo યોજન અને ર૫o યોજન પહોળો હોય, તે અત્યંત
Page #414
--------------------------------------------------------------------------
________________
૧૪/-/૬/૬૧૭
૬૮
ઉચો અને પ્રભાપંજથી વ્યાપ્ત ભાવ પ્રતિરૂપ હોય. તે પ્રાસાદાવસકનો ઉપરિતલ પદાલતાના ચિત્રણથી ચાવતુ પ્રતિરૂપ હોય. તે પ્રાસાદાવર્તસકનો અંદરનો ભાગ બહુ સમરમણીય યાવત મણીના સાશવાળો હોય. તેમાં વૈમાનિકની સર્દેશ આઠ યોજનની મણિપીઠિકા હોય. તે મણિપીઠિકા ઉપર એક મહાન દેવશયનીય વિદુર્વે શવ્યાનું વર્ણન ચાવતુ પ્રતિરૂપ કરવું. તેમાં તે કેન્દ્ર આઠ સપરિવાર અગમહિણી સાથે, બે સૈન્ય - નાાનિક અને ગંધવનિક સાથે મહા આહd, નૃત્ય ચાવત દિવ્ય ભોગોપભોગને ભોગવતો વિચરે છે.
જ્યારે દેવેન્દ્ર દેવરાજ ઈશાન દિવ્ય (ભોગ ભોગવવા ઈચ્છે) જેમ શકેન્દ્રમાં કહ્યું. તેમ બધું જ ઈશાનેન્દ્રમાં પણ કહેવું. એ પ્રમાણે સનતકુમારમાં પણ કહેવું. વિશેષ એ કે - પાસાદાવતંસક ૬oo યોજન ઊંચો, 300 યોજન પહોળો કહેતો, મણિપીઠિકા તે જ પ્રમાણે આઠ યોજનની કહેવી. તે મણિપીઠિકાની ઉપર એક મોટું સીંહાસન વિકુત્તે તે સપરિવાર કહેવું. ત્યાં દેવેન્દ્ર દેવરાજ સનતકુમાર ૦૨,ooo સામાનિકો યાવતુ ૨,૮૮,ooo આત્મરક્ષક દેવો અને ઘણાં સનકુમાર કાવાસી વૈમાનિક દેવદેવીઓ સાથે પરિવરીને યાવત (ભોગ ભોગવતો) વિચરે છે.
આ પ્રમાણે સનકુમારની માફક યાવતું પાણત, અયુત (ઈન્દ્રો) કહેવા. વિશેષ એ કે – જેનો જેટલો પરિવાર, તે તેને કહેવો. પ્રાસાદ ઉચ્ચત્વ જે સ્વ
વ કામાં વિમાનોનું ઉચ્ચસ્વ છે, તેનાથી અડધો-અડધો વિસ્તાર યાવ4 અરયુતના Koo યૌજન ઉચ્ચત્વ અને ૪૫ યોજનનો વિસ્તાર છે. ત્યાં હે ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ અય્યત ૧૦,૦૦૦ સામાનિક ચાવત (ભોગ ભોગવતો) વિચરે છે. બાકી પૂર્વવત્ ભગવન! તેમજ છે.
• વિવેચન-૬૧૭ :
1 - ભોગવાય છે, અશિિદ. ભોગને યોગ્ય ભોગ તે ભોગભોગ, મનોજ્ઞ સ્પશિિદ તેમાં કઈ રીતે પ્રવર્તે? નયન આદિ એટલે ૩,૧૬,૨૨૩ યોજન સાધિક 3 કોશ, ૨૮ ધનુષ, ૧all અંગુલ. - વધુસમર મા ના - અત્યંત સમ અને રમ્ય. માવ જfini - ભૂમિ ભાગનું વર્ણન મણીના સ્પર્શ વર્ણન સુધી કહેવું. બે માઈIRTHUs : આલિંગપુકર - મુરજ કે મર્દલના મુખપુટની સમાન તથા છાયા સાથે, પ્રભા સાથે, કિરણો સાથે, ઉધોત સાથે, વિવિધ પ્રકારના પંચવર્ણી મણથી શોભે છે. * * * ઈત્યાદિ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વર્ણક મણી કહેવા.
અભ્યગત-ઉથ્રેિતાદિ પ્રાસાદ વર્ણન કહેવું. તે પૂર્વવત છે. ઉલ્લોક કે ઉલ્લોચઉપરિતલ. પડદોની લતા તે પદાલતા, તે રૂપ ભક્તિ વડે ચિત્રિત, ચાવતુ કરણથી આમ કહેવું - પ્રાસાદીય, દર્શનીય, અભિરૂ૫. અહીં મણિપીઠિકાનું વર્ણન કહેવું. તે લંબાઈપહોડાઈથી આઠ યોજનની છે, તે જેમ વૈમાનિકની છે તે કહેવી, વ્યંતરાદિની અન્યથા
સ્વરૂપ છે, તે ન કહેવી. • • વળી તેના બહુસમરમણીય ભૂમિ ભાગના બહુ મધ્ય દેશભાગે એક મણિપીઠિકા વિકૃર્વે છે. તે મણિપીઠિકા આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી, સર્વ રત્નમય, સ્વચ્છ યાવતુ પ્રતિરૂપ છે.
શયનીય વર્ણન કહેવું. તે આ રીતે – તે દેવશયનીયનો આવા પ્રકારનો
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ વણવિાસ છે . વિવિધ મણિમય, પ્રતિપાદ સુવર્ણના પાયા, વિવિધ મણિમય ઈત્યાદિ. શનીવજ - સૈન્ય. નૃત્ય, તેને કરનાર સૈન્ય અર્થાત્ જનસમૂહ તે નાટ્યનીક, એ પ્રમાણે ગંધવનીક - ગીત ગાતો સમૂહ. ચાવતું શGદથી - “મહા આહત, નૃત્ય, ગીત, વાજિંત્ર, તંત્રી, તલ, તાલ, ગુટિત, ઘન મૃદંગાદિનો નાદ” - ગ્રહણ કરવું. સુધર્મસભારૂપ ભોગ સ્થાનનો સદ્ભાવ છતાં ભોગને માટે નેમિ પ્રતિરૂપકાદિની વિક્ર્વણા કહી, તે જિનેશ્વરના અસ્થિની આશાતનાના પરિવાર માટે કહી, કેમકે સુધમસિભામાં માણવક સ્તંભમાં સમુદ્ગકમાં જિન અસ્થિ હોય છે. તે હોવા છતાં જો ભોગ ભોગવે તો તેનું અબહુમાન કર્યું કહેવાય, તે આશાતના છે.
સનકુમારેન્દ્ર સિંહાસન વિકર્યો છે, શક-ઈશાન માફક દેવ શયનીય નહીં, તેને સ્પર્શ માત્રથી પરિચારકત્વ હોવાથી શયાની જરૂર નથી. સપરિવાર - સ્વકીય પરિવાર યોગ્ય આસન પરિકરિત. “જે-જેનો પરિવાર હોય તે તેને કહેવો” – એટલે • માહેન્દ્રને 90,000 સામાનિકો અને ૨,૮૦,ooo આત્મરક્ષકો, બ્રહ્મણેન્દ્રને ૬૦,૦૦૦ સામાનિક, લાંતકેન્દ્રને પ૦,૦૦૦, શુકેન્દ્રને ૪૦,ooo, સહસારેને 30,000, પ્રાણન્દ્રને ૨૦,૦૦૦, અય્યતેન્દ્રને ૧૦,૦૦૦, બધામાં ચાણમાં આત્મરક્ષક દેવો.
સનકુમારે અને માહેન્દ્રને ૬00 યોજન ઉંચો પ્રાસાદ, બહા-લતકેન્દ્રને Boo, શુક-સારેન્દ્રને ૮૦૦, પ્રાણત-અચ્યતેન્દ્રને ૯૦૦ યોજન યો પ્રાસાદ જાણવો. અહીં સનકુમારાદિ સામાનિકાદિ પરિવાર સહિત, તે નેમિ પ્રતિરૂપકમાં જાય છે, કેમકે ત્યાં અશદિ પ્રતિચારણામાં વિરોધ નથી, શક્ર-ઈશાનમાં પરિવાર સહિત ન જાય કેમકે સામાનિક પરિવાર સમક્ષ કાય પ્રતિચારણા લજા યુક્ત છે.
શતક-૧૪, ઉદ્દેશ--“સંસૃષ્ટ” $
- X - X - X - X - 0 ઉદ્દેશા-૬ને અંતે પ્રાણત અને અચ્યતેન્દ્રની ભોગ-અનુભૂતિ કહી, તે તેમને કથંચિત્ તુલ્ય છે. આવી તુચતા અહીં કહે છે –
• સૂત્ર-૬૧૮ :
રાજગૃહમાં ચાવતું એમ કહ્યું. પdદા પાછી ગઈ. હે ગૌતમ. એ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમને સંબોધીને આમ કહ્યું - હે ગૌતમ! તું મારી સાથે ચિર સંશ્લિષ્ટ છે, તું મારો ચિરસંસ્તુત છે, મારે ચિરપરિચિત છે, ચિર કાલ સેવિત છે, માટે શિર કાળથી તે અનુગામી છે, ગૌતમ ! તું મારી સાથે ચિરાનુંવૃત્તિ છે. અનંતર દેવલોક, અનંતર માનુષ્ય ભવમાં (નેહરગવાળો છે.) કેટલું કહીએ ? - મૃત્યુ પછી, કાયાનો ભેદ થયા બાદ, હાથી સ્ત્રીને બંને તુલ્ય, એકાર્ણ મામલાની વિશેષતા રહિત થઈ જઈશું.
• વિવેચન-૬૧૮ :
ભગવાન મહાવીર, કેવલજ્ઞાન અપાત અને ખેડવાળા એવા ગૌતમસ્વામીને આશાસિત કરવા માટે તેમની અને ગૌતમની ભાવિ તુરતા પ્રતિપાદિત કરવા કહે છે - ઘણાં લાંબાકાળથી કે અતીતમાં પ્રભૂત કાળથી સંગ્લિટ-સ્નેહથી સંબદ્ધ એટલે કે ચિરસંશ્લિષ્ટ છો. હે ગૌતમ ! અતીતમાં ઘણાં કાળથી તું સ્નેહથી પ્રશંસિત છે, તથા
Page #415
--------------------------------------------------------------------------
________________
૧૪/-//૬૧૮
કo
વારંવાર દર્શનથી પરિચિત છો, દીકાળથી સેવિત કે દીર્ધ પ્રીતિવાળો છે, -X - લાંબા કાળથી મને અનુસરનાર છો, દીર્ધ કાળથી તું મને અનુકૂળવર્તી રહ્યો છે. - - આ ચિર સંશ્લિષ્ટત્વાદિ ક્યાં ગયા ?
વ્યવધાન રહિત એવા (અનંતર ભવે) દેવલોકમાં થતુ અનંતર દેવભવમાં, અનંતર મનુષ્યભવમાં - x• તેમાં નક્કી ત્રિપૃષ્ઠના ભવમાં ગૌતમનો જીવ ભગવંતના સારથીપણે હતો તેથી ચિર સંગ્લિટવાદિ ધર્મયુક્ત કહ્યા. એમ અન્ય ભવોમાં પણ સંભવે છે. એ રીતે મારા પ્રત્યે તારો ગાઢ સ્નેહ હોવાથી તને કેવલજ્ઞાન ઉત્પન્ન થતું નથી, તને પણ સ્નેહ ક્ષય થતાં કેવલજ્ઞાન થશે, તેથી અવૃતિ કર નહીં. બીજું કેટલું કહું ? મૃત્યુ પછી, કાયાના ભેદના હેતુથી, અહીં - પ્રત્યક્ષ મનુષ્યભવથી ચ્યવીને આપણે બંને તુલ્ય થઈ જઈશું - સિદ્ધિક્ષેત્રમાં રહીશું, વિશેષતા રહિત બનીશું, બંનેના જ્ઞાન-દર્શનાદિ પયયો સરખાં થઈ જશે.
આ પ્રમાણે કદાચ જ્યારે ગૌતમ સ્વામી અષ્ટાપદે ચૈત્યવંદન માટે જઈને પાછા આવતા ૧૫૦૦ તાપસોને દીક્ષા દીધી, તેઓને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, ભગવંતના સમોસરણમાં લાવ્યા, તીર્થ પ્રણામ કરીને તેઓ કેવલિની પર્ષદામાં બેઠા, ગૌતમે તેમના કેવલપણાની જાણકારી અભાવે તેઓને કહ્યું કે- હે સાધુઓ ! આવો અને ભગવંતને વંદન કરો. ત્યારે ભગવંતે ગૌતમને કહ્યું - હે ગૌતમ ! કેવલીની આશાતના ન કરો. ત્યારે ગૌતમે મિશ્રાદુકૃત્ આપ્યું, તથા હું જેને દીક્ષા આપુ છું. તેઓને કેવલજ્ઞાન થાય છે, મને કેમ નહીં? શું મને ઉત્પન્ન થશે જ નહીં ? એમ અવૃતિ કરી, ત્યારે જગદ્ગુરુએ તેમના મનના સમાધાન માટે આ કહ્યું –
હે ગૌતમ! સાદડી ચાર પ્રકારે હોય. મુંબકટ, વિદલકટ, ચર્મકટ, કંબલકટ. એ પ્રમાણે શિષ્યો પણ ગુના પ્રતિબંધ સાધર્મ્સથી મુંબકટાદિ ચારે સમાન હોય છે. તેમાં તું મારા પ્રત્યે કંબલકટ સમાન છે. આ અર્થના સમર્થન માટે ભગવંતે ત્યારે આ બધું કહેલું - ૪ -
• સૂત્ર-૬૧૯ -
ભાવના જે પ્રમાણે આપણે બંને આ અને અણીએ અને જોઈએ છીએ. તે પ્રમાણે અનુત્તરોયપાતિક દેવો પણ આ અને જાણે - જુએ ? હા, ગૌતમ જેમ આપણે બંને આ અર્થને જાણી-જોઈએ છીએ, તેમ અનુત્તરોપપાતિક દેવો પણ જાણે-જુએ. ભગવન! એમ કેમ કહો છો - x • ? ગૌતમ! અનુત્તરોપાતિક દેવોને અનંતી મનોદ્રવ્યવMણા લબ્ધ-ud-અભિસમન્વાગત હોય છે. તેથી આ પ્રમાણે કહ્યું..
• વિવેચન-૧૯ :
થHટ્ટ - આપણા બંનેની ભાવિ તુલ્યતા લક્ષણ અર્થ, આપણે બંને જાણીએ છીએ, કેમકે આપને કેવલજ્ઞાન છે અને હું આપના ઉપદેશ થકી જાણું છું. અનુસરોપપાતિક દેવો પણ જાણે ? આ પ્રશ્ન. હા, જાણે, તે ઉત્તર. મનોદ્રવ્ય વર્ગણા, તે વિષયક અવધિજ્ઞાન લબ્ધિ અપેક્ષાએ ‘લબ્ધ'. તે દ્રવ્ય પરિચ્છેદથી પામ્યા, તેના ગુણ-પર્યાય પરિચ્છેદથી અભિમુખ કરી. અર્થાત્ વિશિષ્ટ અવધિ વડે તે દેવો
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ મનોદ્રવ્ય વગણાને જાણે અને જુએ. - - આપણે બંનેને અયોગી અવસ્થામાં નિર્વાણગમન નિશ્ચિત છે. તેથી આપણી ભાવિ તુલ્યતા છે.
તુલ્યતાના પ્રકમથી જ આમ કહે છે - • સૂત્ર-૬૨૦ :
ભગવન ! તુલ્યો કેટલા ભેદે છે? છ ભેદે છે – દ્રવ્યતુલ્ય, ક્ષેમતુલ્ય, કાળતુલ્ય, ભવતુલ્ય, ભાવતુલ્ય, સંસ્થાનતુલ્ય.
ભગવન! 'દ્રવ્યતુલ્ય' એમ કેમ કહેવાય છે ? ગૌતમ! પરમાણુ યુગલ બીજ પ્રમાણુ યુગલથી દ્રવ્યથી તુલ્ય છે, પરંતુ પરમાણુ યુગલ, પરમાણુ પુગલ વ્યતિરિક દ્રવ્યથી તુલ્ય નથી. દ્વિપદેશિક સ્કંધ, બીજા દ્વિપદેશિક
અંદાને દ્રવ્યથી વલ્ય છે. પણ દ્વિપદેશિક સ્કંધ, દ્વિદેશિક વ્યતિરિક્ત સ્કંધ દ્રવ્યથી તુલ્ય નથી. એ પ્રમાણે યાવત દશ દેશિક સ્કંધ કહેવો. સંખ્યાત પ્રાદેશિક સ્કંધ બીજ સંખ્યાત પ્રદેશિક સ્કંધને તુલ્ય છે, પણ તુલ્ય સંખ્યાત પ્રદેશિક કંધ, તુલ્ય સંખ્યાત પ્રદેશિક વ્યતિરિક્ત સ્કંધ દ્રવ્યની તુલ્ય નથી. એ પ્રમાણે તુલ્ય અસંખ્યાત પ્રદેશિક, તુલ્ય અનંત પ્રાદેશિક સ્કંધ પણ કહેવો. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું કે તે દ્રવ્યથી તુલ્ય છે.
ભગવન! કયા કારણથી એ “ક્ષેમતુલ્ય' કહેવાય છે ? ગૌતમ ! એક પ્રદેશાવગાઢ પુદ્ગલ, બીજા એક પ્રદેશાવગાઢ યુગલના ફોગથી તુલ્ય છે. પણ એક પ્રદેશાવગાઢ પુગલ, એક પ્રદેશાવગઢથી વ્યતિરિકત યુગલના ક્ષેત્રથી તુજ નથી..
ભગવાન ! કયા કારણથી એ “કાળતુલ્ય' કહેવાય છે ? ગૌતમ! એક સમય સ્થિતિક ઉદગd, બીજ એક સમય સ્થિતિક યુગને કાળથી તુલ્ય છે, પણ : x• એક સમય સ્થિતિ વ્યતિરિક યુગલને કાળથી તુરા નથી, એ રીતે ચાવ4 દશ સ્થિતિક. એ પ્રમાણે તુલ્ય સંખ્યાત સ્થિતિક, એ પ્રમાણે જ તુલ્ય અસંખ્યાત સ્થિતિક - x - જાણવું..
ભગવન કયા કારણથી તે ‘ભવતુશે' એમ કહેવાય છે ? ગૌતમ! નૈરયિક, બીજ નૈરયિકને ભવાર્થતાથી તુલ્ય છે, નૈરવિકથી વ્યતિરિકતને ભવાર્થતાથી તુલ્ય નથી, એ પ્રમાણે તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવમાં પણ જાણવું તે કારણથી પાવતુ ભવતુલ્ય છે.
ભગવાન કયા કારણથી તે ભાવતુલ્ય, ભાવતુલ્ય કહેવાય છે ગૌતમ ! એક ગુણ કાળા યુગલ, એક ગુણ કાળા યુગલને ભાવથી તુલ્ય છે - ૪ - પણ એકગુણકાળા વ્યતિરિત યુગલને ભાવથી તુલ્ય નથી, એ પ્રમાણે યાવતું દશગુણ કાળા. એ રીતે તુલ્ય સંખ્યત ગુણ કાળા યુગલ, એ રીતે તુલ્ય અસંખ્યાત ગુણ કાળા, એ રીતે તુલ્ય અનંત ગુણકાળાના વિષયમાં પણ જાણવું.
જેમ કાળા તેમ નીલા, રાતા, પીળા, સફેદમાં કહેવું. એ પ્રમાણે સુરભિગંધ, દુરભિગંધમાં. એ રીતે તિક્ત યાવત મધુરમાં, એ રીતે કર્કશ ચાવ4 રૂક્ષમાં પણ જાણવું. • • ઔદયિક ભાવ, ઔદયિક ભાવને ભાવથી તુલ્ય છે, પણ ઔદયિક
Page #416
--------------------------------------------------------------------------
________________
૧૪/-/l૨૦
ભાવ ભતિકિત ભાવને ભાવથી તુલ્ય નથી. એ પ્રમાણે પાર્મિક, ક્ષાયિક, યોપથમિક, પારિણામિક, સંનિપાતિક ભાવમાં જાણવું. • x • ભાવતુલ્ય કહ્યું.
ભગવન! સંસ્થાન તુલ્યને સંસ્થાનત કેમ કહે છે? ગૌતમાં પરિમંડલ સંસ્થાન, બીજ પરિમંડલ સંસ્થાનને સંસ્થાનથી તુલ્ય છે, પણ પરિમંડલ સંસ્થાન
વ્યતિકિત સંસ્થાનને તુચ નથી. એ પ્રમાણે વૃત્ત, ઐસ, ચતુસ્ત્ર, આયત સાનમાં પણ કહેવું. સમચતુરસ્ત્ર સંસ્થાન, બીજ સમચતુસ્ત્ર સંરથાનને સંસ્થાની તુલ્ય છે, પરંતુ સમચતુસ્ત્ર સંસ્થાન વ્યતિકિત સંસ્થાનને તુલ્ય નથી. એ પ્રમાણે પશ્ચિંડલ ચાવતુ હુંડક સંસ્થાનમાં પણ જાણતું. તેથી સંસ્થાનતુલ્ય કહ્યું
• વિવેચન-૬૨૦ :
તુલ્ય - સમ. દ્રવ્યતુલ્ય-દ્રવ્યથી એક અણુકાદિ અપેક્ષાથી તુલ્ય. અથવા દ્રવ્ય એવું તે તુચ, બીજા દ્રવ્ય સાથે તુલ્ય ન હોય.
ક્ષેત્રતુલ્ય - ોગથી એક પ્રદેશાવગાઢવાદિથી તુલ્ય, એ રીતે બાકીના તુલ્યો પણ જાણવા. વિશેષ એ - 4 - નારકાદિ ભવ, બા - વણિિદ કે ઔદયિકાદિ, fથાન • પરિમંડલાદિ. આ બધાં તુલ્ય વ્યતિરિક્ત તે અતુલ્ય થાય છે. “તુલ્ય સંખ્યાત પ્રદેશિક”- સમાન સંખ્યાતા પ્રદેશો જેમાં છે, તે. અહીં તુલ્યગ્રહણ સંખ્યાતવના સંખ્યાતભેદસ્વી છે, માત્ર સંખ્યાતપણાથી તુચતા નથી, પણ સમાન સંખ્યત્વથી આને પ્રતિપાદનાયેં કહેલ છે. એ રીતે બીજે પણ જાણવું.
અહીં જે અનંતોત્ર પ્રદેશાવગાઢત્વ અને અનંતસમય સ્થાયિત્વ કહેલ નથી, તે અવગાહપ્રદેશ અને સ્થિતિ સમયોનું પુદ્ગલને આશ્રીને અનંતત્વના અભાવથી, કહેલ છે.
- ભવ એ જ અર્થ, તેનો ભાવ, તે ભવાર્થતા. ઔદયિક ભાવ - ઉદય એટલે કર્મોનો વિપાક, તે જ દયિક - ક્રિયા મામ, અથવા ઉદય વડે નિષ્પ તે ઔદયિક ભાવ- નારકવાદિ પર્યાય. ઔદયિક ભાવના - નાકવ આદિ ભાવથી ભાવ સામાન્યને આશ્રીને તુચવ છે. એ પ્રમાણે પથમિક પણ કહેવું - X - X • ઉપશમ એટલે ઉદીર્ણ કમનો ક્ષય અને અનુદીર્ણના વિડંભિત ઉદયવ, તે જ પથમિક - ક્રિયા માત્ર અથવા ઉપશમથી નિવૃત્ત, - સમ્યગ્દર્શનાદિ.
W - ક્ષય એટલે કમભાવ, તે જ ક્ષાયિક કે ક્ષય વડે નિવૃત. ક્ષાયિક - કેવળજ્ઞાનાદિ. વસfપણ - ક્ષય વડે - ઉદય પ્રાપ્ત કર્મના વિનાશ વડે તથા ઉપશમ - ઉદયત્વ શાંત હોય, તે ક્ષયોપશમ, તે જ ાયોપથમિક - X - મતિજ્ઞાનાદિ પર્યાય વિશેષ. (શંકા) ઔપશમિક અને ક્ષાયોપથમિકમાં શો ભેદ છે ? કેમકે બંનેમાં ઉદીણનો ક્ષય, અનુદીનો ઉપશમ છે. (સમાધાન) ક્ષાયોપથમિકમાં વિપાક વેદના નથી, પ્રદેશવેદન જ હોય છે, પરામિકમાં તો પ્રદેશવેદન પણ નથી. પાછriષણ - પરિણમન તે પરિણામ, તે જ પરિણામિક છે.
વાડું - ઔદયિકાદિ ભાવોમાં બે વગેરે ભાવોનો સંયોગ.
સંસ્થાન-આકૃતિ વિશેષ. તે જીવ-અજીવ બે ભેદથી છે, તેમાં જીવ સંસ્થાના પાંચ ભેદે છે. તેમાં પરિમંડલ સંસ્થાન બહારથી વૃતાકાર, મધ્યમાં પોલું વલય જેવું
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ છે, તે ઘન, પ્રતા બે ભેદે છે. વટ્ટ - વૃત, પરિમંડલ જ પણ અંદરથી પોલાણરહિત, જેમકે કુલાલચક. આ પણ ઘન, પ્રતર બે ભેદે છે. વળી તે એકૈક બે ભેદે છે - સમસંગ અને વિશ્વમસંખ્ય પ્રદેશ ભેદથી. એ પ્રમાણે ચય, ચતુરસ. ગસ-શૃંગાટકવતું છે, ચતુરસ તે ચતુષ્કોણ છે, જેમકે કુંભિકા. માયત - દંડની જેમ લાંબુ છે, તે ત્રણ ભેદે છે . શ્રેણી, પ્રતર, ઘન. તે એકૈક - સમસંખ્ય અને વિશ્વમસંખ્ય પ્રદેશ ભેદથી છે. આ પાંચે વિશ્રસા પ્રયોગથી થાય છે.
જીવ સંસ્થાન - સંસ્થાન નામ કર્મની ઉત્તર પ્રવૃત્તિ ઉદયથી સંપાઘ જીવોનો આકાર છે. તે છ ભેદે છે – (૧) સમચતુરસ - તુલ્ય આરોહ પરિણાહ, સંપૂર્ણ માંગ અવયવ, પોતાના અંગુલ વડે ૧૦૦ આંગળ ઉંચા છે તુલ્ય આરોહ પરિણાહત્વથી સમપણે, પૂર્ણ અવયવતથી ચતુરસત્વ છે. એ પ્રમાણે પરિમંડલ, (૨) જેમ સમચતુસ્ત્ર છે, તેમ ચણોધ પરિમંડલ જાણવું જણોધ-વટવૃક્ષ માફક પરિમંડલ, નાભિની ઉપર ચતુસ્ય લક્ષણ યુક્ત પણ નીચેનો ભાગ પ્રમાણથી હીનતર હોય. (3) સાદિ-નાભિની નીચે ચતુરસલક્ષણ યુક્ત, પણ ઉપસ્નો ભાગ તદનુરૂપ ન હોય. (૪) કુજ-ગ્રીવા આદિ, હાથ-પગ ચતુસ્ય લક્ષણયુક્ત સંક્ષિપ્ત, વિકૃત મધ્ય. (૫) વામન-મધ્ય ગ્રીવાદિ, હાથ-પગ પણ આદિ લક્ષણ ન્યૂન. (૬) હુંડ-સર્વે અવયવોમાં આદિ લક્ષણ વિસંવાદ યુક્ત હોય. •• સંસ્થાન વક્તવ્યતા કહી, હવે સંસ્થાનવાળા અણગારની વકતવ્યતા વિશેષ જણાવવા કહે છે –
• સૂત્ર-૬૨૧ -
ભગવન્! ભકત પ્રત્યાખ્યાન કરનાર અણગાર મૂર્શિત યાવતું અમુww થઈ આહાર રે છે, પછી સ્વાભાવિક રૂપે કાળ કરે છે અને પછી અમૂર્શિત, અમૃદ્ધ યાવતુ અનાસક્ત થઈને આહાર કરે છે ? હા, ગૌતમ ! ભક્ત પચ્ચકખાણકત આણગાર - x • એ રીતે આહાર કરે છે, માટે પૂર્વવત્ કહ્યું.
• વિવેચન-૬૨૧ -
ભક્ત પચ્ચખાયક એટલે અનશની, મૂછિત - મૂછ પામેલ, આહાર સંરક્ષણાનુબંધ થયેલ અથવા તેના દોષના વિષયમાં મૂઢ. ચાવતું શGદથી ગ્રથિત - આહાર વિષયક નેહતંતુ વડે સંદર્ભિત, વૃદ્ધ-પ્રાપ્ત આહારમાં આસકત અથવા અતૃપ્તવથી તેમાં આકાંક્ષાવાળો. અધ્યપન્ન - અપાત આહાર ચિંતામાં અધિકતાથી ઉપપs. ATMIT - - x - તીવ્ર સુધાવેદનીય કર્મના ઉદયથી અસમાધિમાં તેના ઉપશમન માટે પ્રયુક્ત. સાદી રતિ - ઉપભોગ કરે. આહાર કરીને સ્વભાવિક મારણાંતિક સમુઘાતને કરે છે. તેની - x - પછી તેનાથી નિવૃત્ત થાય. અમૂર્શિતાદિ વિશેષણ યુક્ત આહારને કરે છે, પ્રશાંત પરિણામના સદ્ભાવથી, એ પ્રશ્ન છે. ઉત્તર છે - હા, તેમ કરે. કોઈક ભક્તપત્યાખ્યાન કર્તાને આવો ભાવ થાય છે.
ભકતપ્રત્યાખ્યાનકત કદાચિત્ અનુત્તર દેવમાં ઉપજે તેથી કહે છે - • સૂત્ર-૬૨૨,૬૨૩ -
[૬૨] ભગવત્ / લવસતમ દેવ શું લવસપ્તમ હોય છે હા, હોય છે. • : ભગવાન ! એમ કેમ કહ્યું - x - ગૌતમ! જેમ કોઈ પુરુષ તરુણ યાવતું
Page #417
--------------------------------------------------------------------------
________________
૧૪/-/૬૨૧
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
નિપુણ-
શિક હોય, તે પરિપક્વ, કાપવાને યોગ્ય અવસ્થાને પ્રાપ્ત, પીળા પડેલ, પીળી જાળીવાળા શાલિ - વીહિ - ઘઉં - જવ - જવજdની વિખરાયેલ નાલોને હાથથી એકઠા કરી, મુકીમાં પકડી નવી ધાર પર ચડાવેલ તીક્ષ્ણ દાંતથી શીઘતાથી કાપે, એ રીતે સાત લવ જેટલા સમયમાં કાપી લે, હે ગૌતમ! જો તે દેવનું આટલું વધુ આયુ હોય તો તે એ જ ભવે સિદ્ધ થઈ ચાવ4 અંત કરે છે. તેથી તે - x • લવસપ્તમ કહેવાય.
ફિર ભગવન ! “અનુત્તરોપાકિ દેવ’ અનુત્તરોપાતિક દેવ હોય છે ? હા, હોય છે. • • ભગવતુ ! એમ કેમ કહ્યું? ગૌતમ! અનુત્તરોઅપાતિક દેવોને અનુત્તર શબ્દો યાવતુ અનુત્તર સ્પર્શ હોય છે, તેથી હે ગૌતમ ! એવું - * * કહ્યું છે. • • ભગવાન ! અનુત્તરોપાતિક દેશે કેટલા કર્મ બાકી રહેતા અનુતરોપાતિક દેવપણે ઉત્પન્ન થાય છે? ગૌતમ! શ્રમણ નિન્થિ ઉષ્ઠભકત તપથી જેટલા કર્મોની નિર્ભર કરે છે, તેટલા કર્મો બાકી રહેતા અનુત્તરોપપાતિક દેવ દેવપણે ઉત્પન્ન થાય છે.
ભગવન્! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૬૨૨,૬૨૩ :
નવ• શાલ્યાદિની વળી લણવાની ક્રિયાથી માપેલ કાળવિભાગ. સાત સંખ્યા જેનું પ્રમાણ છે તે કાળ લવસપ્તમ, લવસપ્તમ કાળ પર્યન્ત આયુ બાકી હોતાં જે શુભ અધ્યવસાયવૃત થઈને સિદ્ધિમાં જ જતાં, દેવપણે ઉત્પન્ન થાય, તે લવસતમ દેવ. તે સર્વાચસિદ્ધ અનુતર વિમાન નિવાસી.
કોઈ પુરપ-તરણાદિ વ્યાખ્યાન પૂર્વવત્ છે. પHIT • પાકેલ, વરિયાળાT - કાપવા યોગ્ય અવસ્થાને પ્રાપ્ત, રવાઈ - પિંડીભૂત, તે પગની અપેક્ષાએ પણ હોય, તેથી કહે છે - હરિવંડા - પીળી પડેલ જાલ વાળા, નવપના - પ્રત્યગ્ર, તાજા લોઢાને તપાવી ઘણથી કૂટીને તીણ બનાવેલ, સિયUT - દાંતરડાથી, અસારવા • વિખરાયેલ નાલને હાથથી એકઠી કરીને, સંયવિયા - મુઠ્ઠીમાં પકડીને.
આ રીતે પ્રજ્ઞાપકની લવનક્રિયા શીઘત્વ દર્શાવીને - x - કહે છે - કપાય તે લવ, ચોખા વગેરેને લણવા તે લવ. તેમાં સાત લવ જેટલો કાળ થાય. * * * * * દ્રવ્ય દેવત્વ અર્થાત્ સાધુ અવસ્થામાં. જેનું ભવ-ગ્રહણ સંબંધી આયુષ્ય પૂર્ણ થયું નથી, તેના વડે જ. • x -
લવસપ્તમ, અનુતરોપપાતિક હોય છે, તેથી અનુત્તરોપપાતિક દેવની પ્રરૂપણા માટે બે સત્ર કહે છે - અનુત્તર - સર્વ પ્રધાન અનુત્તર શબ્દાદિ વિષય રોગચી, ૩૫પાત • જન્મ, તે જેને છે તે અનુતરોપપાતિક. - - જેટલામાં છભક્તિક સુસાધુ કમ ખપાવે, એટલાં કર્મો બાકી રહેતા અનુત્તરોપપાતિક દેવમાં ઉત્પન્ન થાય છે.
& શતક-૧૪, ઉદ્દેશો-૮-“અંતર" $
- X - X - X - X - ઉદ્દેશા--માં તુરતારૂપ વસ્તુનો ધર્મ કહ્યો. આઠમામાં અાંતરરૂપે તે જ કહે છે. આ સંબંધે આવેલ આદિ સૂત્ર -
• સૂત્ર-૬૨૪ :
ભગવાન ! આ રનપભા પૃની અને શર્કરાપભા પૃથ્વીનું કેટલું બાળાઓ અંતર છે? ગૌતમ! અસંખ્યાત હજાર યોજન અંતર છે.
ભગવદ્ ! શર્કરાપભા અને તાલુકાપભા પૃથવીમાં કેટલું આભાધા અંતર છે ? એ પ્રમાણે યાવત તમા અને અધઃસપ્તમી પૃdી સુધી કહેવું.
ભગવાન્ ! અધસપ્તમી પૃથ્વી અને અલોકનું બાધા આંતર કેટલું છે ? ગૌતમ અસંખ્યાત હજાર યોજન બાધાઓ અંતર છે.
ભગવાન ! આ નાપભા પૃથ્વીથી જ્યોતિષનું કેટલું અંતર છે ગૌતમ ! 30 યોજન અબાધાએ અંતર કહેલ છે.
ભગવાન ! જ્યોતિકથી સુધર્મ-ઈશાન કલાનું કેટલું અંતર છે ? ગૌતમ ! અસંખ્યાત યોજન યાવતું અંતર કહેલ છે.
ભગવન્! સૌધર્મ-ઈશાનથી સનકુમામાહેન્દ્રનું કેટલું? એ પ્રમાણે જ છે. • • સનકુમાર-મહેન્દ્રથી બ્રહ્મલોક કલ્યનું અંતર? એ પ્રમાણે જ છે. ભગવાન ! બ્રહાલોકથી લાંતક કલ્પનું? એ પ્રમાણે જ છે.
ભગવન્! લાંતકથી મહાશુક જૂનું? એ પ્રમાણે અંતર છે મહાશુક કતાથી સહમ્રારનું એમ જ છે. સહસારથી આતંત-પ્રાણત કલાનું એમ જ છે,
નિત-પ્રાણત કલાથી આરણઆવ્યુત Rાનું એમ જ છે. આરણ-ટ્યુતથી શૈવેયક અને શૈવેયકથી અનુત્તર વિમાનનું એમ જ છે.
ભગવન / અનુત્તર વિમાનથી ઈલતુ પ્રાગભારા પૃથ્વીનું અંતર ? ગૌતમ ! બાર યોજન અબાધાએ અંતર છે • ઈષત્ પ્રણુભારા પૃથ્વીથી અલોકનું અંતર ? ગૌતમ! દેશોન યોજન અબાધા અંતર છે.
• વિવેચન-૬૨૪ :
અવાધાણ - બાધા એટલે પરસ્પર સંશ્લેષથી પીડન, બાધા નહીં તે બાધા, તે અબાધાથી જે અંતર - વ્યવધાન. અહીં અંતર શબ્દ મધ્ય વિશેષાદિ અર્થમાં વર્તમાન છે, તેના વ્યવચ્છેદથી વ્યવધાન અર્થના પરિપ્રશ્ન માટે અબાધા ગ્રહણ કર્યું. માથે જનારું નોવા અહીં યોજન પ્રાયઃ પ્રમાણાંગુલ નિષ્પન્ન લેવો. •x - અહીં પર્વતાદિના ગ્રહણના ઉપલક્ષણવણી અન્યથા આદિત્ય પ્રકાશાદિ પણ પ્રમાણ-યોજનપમેયતા થાય છે. તથા અધોલોક ગ્રામમાં તેના પ્રકાશની અપ્રાપ્તિ પ્રાપ્ત થાય છે. આમાંગુલના અનિયતવથી અવ્યવહાર અંગ પણે રવિ પ્રકાશનું ઉડ્ડયયોજન પ્રમેયવ છે. તેના અતિ લઘુત્વથી પ્રમાણ યોજન પ્રમિત ક્ષેત્રની અત્યાતિ છે (ઈત્યાદિ) - X - X -
ઈષ પ્રાગભારાના ઉપરના યોજનનો જે કોશ, તે ક્રોશનો છઠ્ઠો ભાગ, આટલી સિદ્ધની અવગાહના કહેલી છે.
અહીં સિદ્ધિ અને અલોકનું દેશ ન્યૂન યોજના અંતર કહ્યું, આવશ્યકમાં યોજન જ કહ્યું છે. તેમાં કિંચિત ન્યૂનતાની વિરક્ષા કરી નથી, તેમાં વિરોધ ન સમજવો. - - પૃથ્વી આદિનું અંતર કહ્યું. તે જીવોને ગમ્ય છે, જીવ વિશેષ ગતિને આશ્રીને આ ત્રણ સૂત્ર કહે છે –
Page #418
--------------------------------------------------------------------------
________________
૧૪/-/૮/૬૨૫
• સૂત્ર-૬૫ -
ભગવન ! ઉણતાથી હતું, તૃષાથી હd, દવાગ્નિ જવાલાથી હd આ શાલવૃક્ષ કાળમાણે કાળ કરીને ક્યાં જાય છે ? કયાં ઉપજે છે ? ગૌતમ! આ જ રાજગૃહનગરમાં શાલવૃક્ષપણે ઉત્પન્ન થશે. તે ત્યાં અર્ચિત-વંદિત-પૂજિતસતકારિત-સન્માનિત અને દિવ્ય, સત્ય, સત્યાવપાત, અિિહત ઇતિહાય, લીયેલપોંતેલ પૂજનીય થશે.
ભગવાન / તે ત્યાંથી અનંતર ઉદ્ધતીને ક્યાં જશે ? ક્યાં ઉપ થશે ગૌતમ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવતુ અંત કરશે.
ભગવાન ! આ ઉણતાથી અભિહત, તૃષાથી અભિહત, દવાનિ જવાલાથી અમિત શાલ યાષ્ટિકા કાળમાસે કાળ કરીને ચાવતું ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ આ જ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં વિંધ્યગિરિના પાદ મૂળમાં માહેશ્વરી નગરીમાં શામતી વૃક્ષરૂપે ફરી ઉત્પન્ન થશે. તે ત્યાં અર્ચિત-વંદિત-પૂજિત યાવતું લીધેલઝુંપેલ પૂજનીક થશે. ભગવન ત્યાંથી અનંતર ઉદ્વર્તનબાકી શાલવૃ1 મુજબ ચાવતુ અંત કરશે.
ભગવાન ! આ ઉષ્ણતાથી અભિહત આદિ ઉદ્ભર યષ્ટિકા કાળમાણે કાળ કરીને યાવતું ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં પાડલિપુત્ર નામક નગરમાં પડિલવૃક્ષપણે ફરી જન્મ લેશે. તે ત્યાં અર્ચિત, વંદિત યાવતું થશે. યાવતુ પૂર્વવત્ - X • અંત કરશે.
• વિવેચન-૬૨૫ -
બ્રિ: પ્રધાન, મળ્યોવા - સત્યાવપાત, ક્ષatવ પf (1 વિહિત પ્રાતિહાર્યપ્રતિહાર કર્મ, જેને દેવનું સાંનિધ્ય છે તે. શાસ્ત્ર - અહીં જો કે શાલવૃક્ષાદિમાં અનેક જીવો હોય છે, તો પણ પ્રયમ જીવની અપેક્ષાએ ત્રણે સૂત્રો જાણવા. * * આવા પ્રકાના પ્રશ્નો વનસ્પતિના જીવત્વમાં અશ્રદ્ધા કરતા શ્રોતાની અપેક્ષાએ ગૌતમ સ્વામીએ કરેલ, તેમ જાણવું. -- ગતિ પ્રકમથી આ કહે છે –
સત્ર-૬૨૬,૬૨૩ -
૬િ૨૬] તે કાળે, તે સમયે બડ પરિવ્રાજકના 90o શિષ્યો શીખકાળ સમયમાં એ પ્રમાણે જેમ ‘ઉવવાઈમાં ચાવતું આરાધક.
દિ] ભગવન! ઘણાં લોકો પર એમ કહે છે, એ રીતે વિશે બડ પરિવ્રાજક કાંપિલ્યપુર નગરમાં સો ઘરોમાં એ પ્રમાણે જેમ “ઉવવાd'માં અબડનું કથન યાવતુ & પ્રતિજ્ઞe અંત કરશે.
• વિવેચન-૬૨૬,૬૨૩ -
gવે નg ૩વવા અહીં ચાવત કરણથી અહીં અર્થ વડે કંઈક દેખાડે છે - ચીમકાળ સમયમાં ગંગાના ઉભયકૂળ - કાંડિલ્ય પુરથી પુરિમતાલપુર જતાં, તેઓ અટવીમાં પ્રવેશ્યા, પૂર્વે ગૃહિત પાણી વપરાઈ જતાં ખલાસ થયું, પછી તેઓ તરસ્યા થયા, પાણી દેનાર કોઈ ન મળતા અને અદતને ન લેવા, અહંને નમસ્કાર પૂર્વક અનશન સ્વીકાર્યુ, કાળ કરીને બ્રહ્મલોકે ગયા, પરલોકના આરાધક થયા.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ વરસU - કથાંશ કહીએ છીએ - વસતિને ભોગવે છે, આ સાંભળી ગૌતમ પૂછયું - ભગવન્! આ કેવી રીતે બને ? ત્યારે ભગવંતે કહ્યું - ગૌતમ ! આ સત્ય છે. કેમકે અંબડને વૈક્રિયલબ્ધિ હતી. તેથી લોકોને વિમય પમાડવાના હેતુથી કરતો. ત્યારે ગૌતમે પછચું- ભગવતુ સમીપે અંબડ દીક્ષા લેશે ? ભગવંતે કહ્યું - ના, એમ નથી. કેવલ જીવ-અજીવવાદિ ગુણને જાણીને, અનશન કરીને, બ્રહ્મલોકે જશે, ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ‘દઢપ્રતિજ્ઞ' નામે મહર્તિક થઈ, મોક્ષે જશે. • • તેના શિષ્યો દેવપણે ઉપજ્યા. તેથી દેવ કથન કરે છે -
• સૂમ-૬૨૮ થી ૬૩૦ :
[૬ર૮] ભગવન શું “અવ્યાબાધ દેવ” અવ્યાબાધ દેવ છે હા, છે. ભગવાન ! એમ કેમ કહો છો - x • ? ગૌતમ! પ્રત્યેક અવ્યાબાધ દેવ, પ્રત્યેક પુરણની, પ્રત્યેક આંખની પલક ઉપર દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવહુતિ, દિવ્ય દેવ યુક્તિ, દિવ્ય દેવાનુભાગ, દિવ્ય સ્ત્રીશવિધ નૃત્યવિધિ દેખાડવાને સમર્થ છે, (એમ કરતા તે દેવ) તે પરણને કંઈ પણ આબાધા કે વ્યાબાધા પહોંચાડતો નથી, શરીર છેદ કરતો નથી. એટલી સૂક્ષ્મતાથી તે દેવ નાટ્યનિધિ દેખાડી શકે છે. તેથી તે દેવ આવ્યાબાધ દેવ કહેવાય.
૬િ૨૯] ભગવન! શું દેવેન્દ્ર દેવરાજ શક, પોતાના હાથમાં ગ્રહણ કરેલ તલવારથી કોઈ પરાનું મસ્તક કાપી કમંડલમાં નાંખવા સમર્થ છે? હા, સમર્થ છે. - - તે આમ કઈ રીતે કરે છે ?
ગૌતમાં (તે મસ્તકને) છેદી-છેદીને નાંખે છે, ભેદી-ભેદીને નાંખે છે, કૂટીફૂટીને નાંખે છે, ચૂર્ણ કરી-કરીને નાંખે છે. ત્યારપછી જલ્દીથી પુનઃ મસ્તક બનાવી દે છે. (આ પ્રક્રિયામાં) તે પરણને કંઈ પણ આબાધા કે વ્યાબાધા પહોંચાડતો નથી. આ પ્રકારની સૂક્ષમતાપૂર્વક મસ્તક કાપીને તે કમંડલુમાં નાંખે છે.
૬િ૩૦] ભગવન! “ભક દેવ’ જંભક દેવ છે? હા, છે. ભગવાન ! એમ કેમ કહો છો ? ગૌતમ! જંભક દેવો, નિત્ય પ્રમોદી, અતિ ક્રીડાશીલ, કંદપરતિ, મોહનશીલ હોય છે. જે કોઈ તે દેવને કુદ્ધ જુએ છે, તે પુરુષ મહાન અપયશ પામે છે. જે કોઈ તે દેવને સંતુષ્ટ જુએ છે, તે મહા યશને પામે છે. તેથી તે ગૌતમ! જંભગ દેવો છે.
ભગવન ભર દેવો કેટલા ભેદે છે, ગૌતમ ! દશ ભેદે - અજંગ, પાનYભગ, વાભગ, લયનજૂભગ, શયનજૂભગ, પુષ્પfભગ, ફળર્જભગ, પુકાળજૈભગ, વિધાર્જભગ, અવ્યકતજ઼ભગ.
ભગવન્! જંભગ દેવો ક્યાં નિવાસ કરે છે ? ગૌતમ ! બધાં દીધ વૈતાદ્યોમાં, ચિત્ર-વિચિત્ર-જમક-પર્વતોમાં, કાંચનગિરિમાં, અહીં જૈભગ દેવો નિવાસ કરે છે . • ભગવન! જંભળ દેવોની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ! એક પલ્યોપમ. - ભગવન્! તે એમ જ છે.
• વિવેચન-૬૨૮ થી ૬૩૦ :શ્રધ્ધાથC - બીજાને પીડા પહોંચાડવી તે વ્યાબાધ, તેના નિષેધરી અવ્યાબાધ.
Page #419
--------------------------------------------------------------------------
________________
૧૪/-/૮/૨૮ થી ૩૦
તેઓ લોકાંતિક દેવની મથે રહેલા જાણવા. કહ્યું છે - સારસ્વત, આદિત્ય, વલિ, વરુણ, ગઈતોય, તુષિત, અવ્યાબાધ, અન્યર્ચા, રિઠા.
ઉપિત્તષિ - આંખની પાંપણ, માવાઈ - કિંચિત્ બાધા, "વાહ - પ્રકૃષ્ટ બાધા, વાવી એમ ક્યાંક છે, તેનો અર્થ વિશિષ્ટ બાધાં છે. વય - શરીરનો છેદ, ઇસમ - એટલું સૂમ. - x - સપાન - પોતાના હાથે. જો શક મસ્તકને કમંડલમાં નાંખવા સમર્થ છે, તો તેનો પ્રક્ષેપ કઈ રીતે તે કરે છે ? - કહે છે :
છરી વડે કૂષ્માંડાદિ માફક નાના-નાના ટુકડા કરીને કમંડલમાં પ્રક્ષેપે છે. શાડી આદિ માફક ઉભા ચીરા કરી - કરીને, ખાંડણીયામાં તલ આદિ માફક ફૂટીકૂટીને, શિલા પર શિલાપુઝક ગંધ દ્રવ્ય માફક ચૂર્ણ કરીને. (ઈત્યાદિ રીતે) મસ્તકને કમંડલમાં પ્રોપે છે.
સંધાન - એકઠું કરે છે સુલુમ - આટલું સૂક્ષ્મ કરીને.
નૃપા - સ્વચ્છંદચારીપણે ચેપ્ય કરે જૈભક - તિછલોકવાસી વ્યંતરદેવ વિશેષ. પવપનિય - સંતોષવાળા હોવાથી આનંદિત અને પ્રકૃષ્ટ ક્રીડા કર્યા. પર - કેલિરતિક, મોwાસન - મૈથુનસેવી સ્વભાવા. મનH - ઉપલાણથી આના અનર્થને પામનાર, નખ - ઉપલક્ષણથી આના અર્ચને - વૈક્રિયલkયાદિને વજસ્વામીવતુ પામનાર, તેઓના શાપ-અનુગ્રહ કરવાના સામર્થ્યથી અને તેમના સ્વભાવથી.
(૧) અન્ન ગુંજવી - ભોજનને સરસ-નીરસ કરવાની કે તેની માત્રા વધારીઘટાડી દેવાની શક્તિવાળા દેવ. - - (૨) પાનજુંભક-આ પ્રમાણે પાન આદિમાં પણ કહેવું. વિશેષ એ કે - તવન - ગૃહ. પુપતકં મન - ઉભય જંભક, આને સ્થાને અંતમંજન • વાચનાંતરમાં દેખાય છે. વિદ્યત્ત સંબT - અવ્યકત અનાદિવિભાગથી જંભકો જે છે તે. ક્યાંક અવિઠ્ઠલંમા - દેખાય છે. તેમાં અધિપતિમાં - સજાદિ નાયક વિષયમાં છંભક, સળેલુ ઘેવ રવેય યુ - પ્રતિક્ષેત્રમાં તેનો સદ્ભાવ તે ૧૩૦ સંખ્યક દીર્ધવિજયાદ્ધ પર્વત વિશેષમાં. અહીં દીર્ય ગ્રહણ વર્તુળ વિજ્યાદ્ધના નિષેધ માટે છે. વિવવાર, દેવકુરુમાં શીતોદાનદીના ઉભય પડખે ચિત્રકૂટ અને વિચિત્રકૂટ પર્વત છે. તથા ઉત્તરકરમાં શીતા નદીના બંને પડકે ચમક-સમક નામે પર્વતો છે.
વનપધ્યા. ઉત્તર કરમાં શીતા નદી સંબંધી પાંચ નીલવ આદિ દ્રહોના ક્રમે રહેલ પ્રત્યેક પૂર્વ-પશ્ચિમ કિનારે દશ-દશ કાંચન નામે પર્વતો છે. તે ૧૦૦ થાય છે. એ રીતે દેવકુમાં પણ શીતોદા નદી સંબંધી નિષધદ્રણાદિ આસપાસ ૧૦૦ છે. એ રીતે ૨૦૦ કંચનગિરિ છે. એ રીતે ધાતકીખંડાદિમાં પણ જાણવા.
છે શતક-૧૪, ઉદ્દેશો-૯“અણગાર” છે.
- X - X - X - X – o ઉદ્દેશા-૮-માં દેવોનું વિચિત્ર વિષયમાં સામર્થ્ય કહ્યું, તે હોવાથી તેઓમાં સ્વકમલેશ્યા પરિજ્ઞાન સામર્થ્ય નથી. તેમ સાધુને પણ –
• સૂગ-૬૩૧ -
ભગવના ભાવિતાત્મા અણગાર, જે પોતાની કમલિશ્યાને ન જાણે, ન જુએ. તે શું સરૂપી અને સકમીશ્યને જાણે-જુઓ ? હા, ગૌતમ ! ભાવિતાત્મા
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ તે જાણે જુએ. • • ભગવન ! શું સરૂપી સકતેશ્ય પુદ્ગલો આવભાસાદિ થાય છે ? હા, થાય છે. - - ભગવન્! તે સરૂપી-સકમલેય પુગલ કયા છે ? ગૌતમ! ચંદ્ર અને સૂર્ય દેવના વિમાનોથી નીકળેલ બાહ્ય વેશ્યા તેને આવભાસે છે, પ્રકાશે છે. એ પ્રમાણે છે ગૌતમ તે સરૂપીસકમલિગ્રી યુગલો અવભાસિતાદિ થાય છે.
• વિવેચન-૬૩૧ -
"માવતાત્મા • સંયમ ભાવના વડે વાસિત અંત:કરણવાળા આત્મા સંબંધી કમને યોગ્ય લેણ્યા-કૃષ્ણાદિ અથવા કર્મની લેગ્યા. તે કમલેશ્યાને વિશેષથી ન જાણે, સામાન્યથી ન જુઓ. કેમકે કૃષણાદિ લેશ્યાના કર્મદ્રવ્ય પ્લેણની અતિ સૂક્ષ્મતાથી છાસ્થને તે જ્ઞાન ગોચર નથી. જે કમલેશ્યાવાળો જીવ છે, તેને - આત્માને. સર્વ • રૂપથી - રૂ૫ અને રૂપવાનના અભેદથી શરીર વડે વર્તે છે તે. • x • અર્થાત્ શરીરયુક્ત. તેથી જ કમલેશ્યા સહ વર્તમાનને જાણે છે - ચક્ષુથી ગ્રાહ્ય હોવાથી જીવને અને શરીરને, કથંચિત્ શરીરથી અભિન્ન
- સરૂપીને સકમલેશ્યને આશ્રીને પૂછે છે - Our - ‘સરપી” - રૂપની સાથે એટલે કે મૂર્તિપણે, વણદિવાળા. પુદ્ગલ તે સ્કંધરૂપ. મોબTHતિ - પ્રકાશે છે. નૈસા - તેજ, બહારથી નીકળેલ. અહીં જો કે ચંદ્રાદિ વિમાન પુદ્ગલો જ પૃથ્વીકાયિકપણે સચેતનત્વથી સકમલેયી છે, તો પણ તેમાંથી નીકળેલ પ્રકાશ પગલોના તેના હેતુપણાથી ઉપચારથી સકમલેશ્યત્વ જાણવું. - પગલાધિકારથી કહે છે -
• સૂત્ર-૬૩૨,૬33
૬િ૩૨] ભગવન / નૈરયિકોને આd યુગલ હોય કે અનrd ? ગૌતમ ! આd પુદગલ નથી, અનાd પુદ્ગલ છે. - - ભગવન્! અસુરકુમારને શું આd પુદગલ છે કે અના? ગૌતમ! આd યુગલ છે, અનાવ નથી. એ પ્રમાણે તનિતકુમાર સુધી જાણવું.
| પૃવીકાચિકની પૃચ્છા. ગૌતમ ! અત્ત પુદ્ગલ પણ હોય અને અનાd પુગલ પણ હોય. એ પ્રમાણે મનુષ્ય સુધી જાણવું. વ્યંતર જ્યોતિક અને વૈમાનિકોને અસુરકુમારવતુ જાણવા.
ભગવન નૈરયિકોને ઈટ યુગલ હોય કે અનિષ્ટ ? ગૌતમ. ઈe પુગલ ન હોય, અનિષ્ટ હોય. જેમ અd યુગલો કહ્યા. તેમ ઈષ્ટ પણ કહેવા. કાંત, પ્રિય, મનોજ્ઞ પણ કહેવા. આ પાંચ દંડક છે.
[33] ભગવતુ ! મહર્વિક યાવત મહાસૌખ્ય દેવ શું હજાર રૂપ વિકુન, હજાર ભાષા બોલાવા સમર્થ છે? હા, સમર્થ છે. ભગવન્! શું તે એક ભાષા છે કે હાર ભાળ છે? ગૌતમ! તે એક ભાષા છે, હાર ભાષા નથી. • વિવેચન-૬૩૨,૬33 :
• અભિવિધિથી જે દુ:ખથી સંરક્ષણ આપે અને સુખને ઉત્પન્ન કરે છે આવ્યા. અથવા માતા - એકાંત હિતવાળી. તેથી જ મણીય. આની જેઓ પૂર્વે
Page #420
--------------------------------------------------------------------------
________________
૧૪/-/૯/૬૩૨,633
co
મનોજ્ઞપણે વ્યાખ્યા કરી છે, તે જોવી. ઈટાદિ પૂર્વવત.
પુદ્ગલ અધિકારથી આ કહે છે - આ ભાષા એક છે. કેમકે જીવ એકવથી ઉપયોગ એકવાણું છે. એક જીવને એક સમયે એક ઉપયોગ જ હોય છે. * * * X - હે પુદ્ગલ અધિકારથી આ કહે છે –
• સુગ-૬૩૪ -
તે કાળે, તે સમયે ગૌતમસ્વામીએ તકાળ ઉદિત જસુમણ પુw પંજ પ્રકાશ સમાન લાલ વર્ષનો બાળસૂર્ય જોયો, જોઈને જાતwદ્ધ યાવતુ સમુw કુતુહલ થઈ જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવે છે યાવત્ નમીને યાવત્ આ પ્રમાણે કહ્યું - ભગવા આ સૂર્ય શું છે?, આ સૂર્યનો અર્થ શો છે? ગૌતમાં સૂર્ય શુભ છે, સૂર્યનો અર્થ શુભ છે. • • ભગવતી આ સૂર્ય શું છે? આ સૂર્યની પ્રભા શું છે? એ પ્રમાણે જ કહેતું. એ પ્રમાણે છાયા અને વેશ્યા કહેતી.
• વિવેચન-૬૩૪ :
કવિનીત - ઉગેલો માત્ર. તેથી બાળસૂર્ય. જાસુમણા નામક વૃક્ષ, તેના પુષ્પના પ્રકાશવાળો હોવાથી લાલ રંગનો. -- આ સૂર્યનું સ્વરૂપ શું છે ? સૂર્ય શબ્દનો
અર્થ શું છે ? સૂર્યનું સ્વરૂપ શુભ છે, સૂર્ય વિમાન પૃથ્વીકાયિકોના આતપ નામે પુન્યપ્રકૃતિનું ઉદયવર્તી છે, લોકમાં પણ પ્રશસ્ત છે અને જ્યોતિકેન્દ્ર છે. તથા સૂર્યનો શબ્દાર્થ શુભ છે જે ક્ષમા, તપ, દાન અને યુદ્ધાદિ વિષયક શૂરવીરોને માટે હિતકર હોય છે, તે સૂર્ય છે અથવા શૂરોમાં જે સાધુ છે, તે સૂર્ય છે. પS • દીપ્તિ. છાથા • શોભા કે પ્રતિબિંબ. નૈયા - વર્ણ. - - લેગ્યા પ્રકમથી કહે છે -
• સૂત્ર-૬૩૫ -
ભગવન! જે આ શ્રમણ નિર્ગસ્થ ત્વયુકત થઈ વિચરે છે, તેઓ કોની તેજોલેરાને અતિક્રમણ કરે છે? ગૌતમ ! એક માસના પયયવાળા શ્રમણ નિથિ વ્યંતર દેવોની તોલેશ્યાને અતિક્રમે છે. બે માસ પયવિવાળા શ્રમણ નિન્જ આસુરેન્દ્ર વજીને બાકી ભવનવાસી દેવની તેજોવેશ્યાને અતિકમે છે. ત્રણ માસ પયયવાળા શ્રમણ અસુરકુમાર દેવોની તોલેસ્યાને, ચાર માસ પર્યાયિવાળા ગ્રહ-નક્ષત્ર-તારામ જ્યોતિષ દેવોની તોલેયાને, પાંચ માસ પર્યાયવાળા ચંદ્ર-સૂર્ય જ્યોતિકેન્દ્ર જ્યોતિરાજની તોલેયાને, છ માસ પર્યાયવાળા શ્રમણ સૌધર્મ-ઈશનિ દેવોની, સાત માસ પચયિતાળા સનતકુમારમાહેન્દ્ર દેવોની, આઠ માસ પયયવાળા બહ્મલોક-લાંતકના દેવોની તોલેસાને, દશ માસ પમયિવાળા આનત-nણત અરણઅષ્ણુત દેવોની, ૧૧માસ પરિવાળા ઝવેયક દેવોની, બર માસ પયયવાળા શ્રમણ નિન્ય અનુત્તરોપાતિક દેવોની તેજલેચાને અતિક્રમે છે.
ત્યારપછી શુકલ, શુકલાભિજાત થઈને પછી સિદ્ધ થાય છે યાવત્ અંત કરે છે. ભગવન! તે એમ જ છે (૨) કહી વિચરે છે.
• વિવેચન-૬૩૫ - જે આ પ્રત્યક્ષ. અજાઈ - આર્યપણે, પાપકર્મથી બહાર થયેલા અથવા
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ આજપર્યન્ત વર્તતા. તૈયત્નHe • સુખાસિકા તેજોલેશ્યા જ પ્રશલેશ્યા ઉપલાણથી તે સુખાસિકાનો હેતુ છે, અહીં કારણમાં કાર્યના ઉપચારથી તેજોલેશ્યા શબ્દ વડે સુખાસિકા કહેલ છે. વીર્વથતિ - યતિક્રમે છે. મસુ - અમર અને બલિને વજીને. - - એક વર્ષથી ઉપર જતાં - શુક્લ નામે અભિHવૃત, અમસરી, કૃતજ્ઞ ઈત્યાદિ, બીજ કહે છે - નિરતિચાર ચાસ્ત્રિ. સુfમના • પમ શુક્લ. ઉકત કથન શ્રમણ વિશેષાશ્રિત છે, બધાં આવા છે તેમ નહીં.
$ શતક-૧૪, ઉદ્દેશો-૧૦-“કેવલી” છે
– X - X - X - X – ૦ અનંતર શુક્લ કહ્યા. તે તcવથી કેવલી છે. કેવલી આદિ અર્થ પ્રતિબદ્ધ એવો દશમો ઉદ્દેશો કહે છે –
• સૂત્ર-૬૩૬ :
ભગવદ્ ! શું કેવલી, છાસ્થને જાણે-જુએ? હા, જાણે-જુએ. ભગવન્! જે રીતે કેવલી, છSાસ્થને જાણે-જુએ, તે રીતે સિદ્ધો પણ છાસ્થને જાણે-જુએ. હા, જાણે-જુએ.
ભગવાન ! શું કેવળી, આધોવાધિકને જાણે-જુએ ? હા, ગૌતમ ! જાણેજુએ. એ પ્રમાણે પરમાધોવાધિક પણ કહેવા. એ પ્રમાણે જ કેવલી અને સિદ્ધ ચાવતુ કેવળીને જાણે અને જુએ.
ભગવાન ! જે રીતે કેવલી, સિદ્ધને જાણે-જુએ, તેવી રીતે સિદ્ધ પણ સિદ્ધને જાણે-જુએ. હા, જાણે અને જુએ.
ભગવન! કેવલી બોલે છે કે ઉત્તર આપે છે? , બોલે અને ઉત્તર (પણ) આપે. - - ભગવાન ! જેમ કેવલી બોલે કે ઉત્તર આપે, તે રીતે સિદ્ધો પણ બોલે કે ઉત્તર આપે ? ના, તે અર્થ સમર્થ નથી. ભગવાન ! એમ કેમ કહો છો કે - x ચાવત્ સિદ્ધો ન બોલે, ન ઉત્તર આપે ? ગૌતમ! કેવલી, ઉત્થાનકમ-બળ-વીય-યુરપાકાર પરાક્રમ સહિત હોય છે. જ્યારે સિદ્ધો ઉત્થાન યાવત્ પરાકાર પરાક્રમથી રહિત હોય છે. તેથી એમ કહ્યું કે ચાવતુ ઉત્તર ન આપે.
ભગવન્! કેવલી, (પોતાની આંખ) ખોલે કે બંધ કરે ? હા, તેમ કરે, એ પ્રમાણે આકુંચન કે પ્રસારણ કરે, એ પ્રમાણે સ્થાન-શસ્થા-નિયા કરે છે. [સિદ્ધોમાં આ બધાનો નિષેધ જાણવો.]
ભગવાન ! કેવલી આ રતનપભા પૃથ્વીને રતનપભા પૃથ્વી એ રીતે જાણેજુએ ? હા, જાણે-જુએ. - - ભગવન્! જે રીતે કેવલી રનપભાપૃથ્વીને રનપભામૃedી એમ જાણે-જુએ. તે રીતે સિદ્ધો પણ રનપભા પૃedીને જાણેજુએ. હા, જાણે અને જુએ.
- ભગવાન ! કેવલી, શર્કરાપભા પૃedીને, શર્કરાપભા પૃની છે, એમ જાણેજુએ ? પૂર્વવત્ કહેવું. આધસપ્તમી સુધી આમ કહેવું.
ભગવદ્ ! કેવલી સૌધર્મ કલાને જાણે-જુએ ? હા, જાણે-જુએ. એ પ્રમાણે જ ઈશાન યાવતુ ટ્યુતકલાને જાણે-જુઓ.
Page #421
--------------------------------------------------------------------------
________________
૧૪/-/૧૦/૬૩૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
ભગવના કેલી, ગ્રીવેયક વિમાનને વેયક વિમાન એમ જાણે-જુએ ? પૂર્વવત. એ રીતે અનુત્તર વિમાનને પણ જાણે-જુએ.
ભગવાન ! કેવલી, ઉપ પ્રાગભારા પૃથ્વીને ઇષત્ પ્રભાસ પૃથ્વી રૂપે જાણે-જુએ? પૂર્વવત [આ બધું સિદ્ધોમાં પણ સમજી લેવું
ભગવન્ ! કેવલી, પરમાણુ યુગલને પરમાણુ પુદ્ગલરૂપે જો-જુએ ? પૂર્વવતું. એ પ્રમાણે દ્વિપદેશિક સ્કંધ, એ પ્રમાણે યાવત્ હે ભગવન ! કેવલી, અનંત પદેશિક સ્કંધને અનંતપદેશિક સ્કંધરૂપે જે રીતે જાણે-જુએ છે, તે રીતે સિદ્ધો પણ * * * જાણે અને જુએ ? હા, જાણે અને જુઓ. • • ભગવન ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૬૩૬ :
અહીં કેવલી શબ્દથી ભવસ્થ કેવલી જ લેવા. પછી સિદ્ધોમાં ગ્રહણ થશે. માdf - પ્રતિનિયત ક્ષેત્રમાં અવધિજ્ઞાન. - x- માણેક - પૂછ્યું ન હોય ત્યારે બોલે. વાળ ન • પૂછવામાં આવે ત્યારે ઉત્તર આપે. તાપી - ઉર્થસ્થાન, નિષદને સ્થાન, તમ્ વર્તમસ્થાન. સેન - શય્યા, નિશિવ • અભતસ્કાલિક વસતિ. વેણુકન - કરે.
મુનિ દીપરત્નસાગર દ્વારા કરાયેલ શતક-૧૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૬ શતક-૧૫ *
- X - X — o ચૌદમાં શતકની વ્યાખ્યા કરી, હવે પંદરમું આરંભીએ છીએ તેનો પૂર્વની સાથે આ સંબંધ છે - અનંતર શતકમાં કેવલી રત્નપ્રભાદિ વસ્તુ જાણે છે, તેમ કહ્યું, તે પરિજ્ઞાન આત્મસંબંધી છે. જેમ ભગવંત મહાવીર ગૌતમ પાસે પોતાના શિષ્યાભાસ ગોશાલકનું નરકાદિ આશ્રિત કહ્યું, તે કહે છે –
• સૂગ-૬૩૭ :
ભગવતી શ્રુતદેવતાને નમસ્કાર, તે કાળે, તે સમયે શ્રાવતી નામે નગરી હતી. તે શ્રાવતી નગરીની બહાર ઈશાન ખૂણામાં ત્યાં કોક નામે રભ હતું. તે શ્રાવતી નગરીમાં હાલાહ# નામે કુંભારણ આજીવિક-ઉપાસિકા રહેતી હતી, તેણી આ યાવત પરિભૂત હતી. આજીવિક સિદ્ધાંતની લબ્ધાથી, ગૃહિતાથી, પછિતાથ, વિનિશ્ચિતાથ, અસ્થિમજજાવત્ પ્રેમ-અનુરાગ કા હતી. હે આયુષ્યમાન ! આજીવિક સિદ્ધાંત જ અર્થ છે, એ જ પમરાઈ છે, બાકી બધો અનર્થ છે, એમ તેમાં આત્માને ભાવિત કરી રહેતી હતી.
તે કાળે, તે સમયે ગોશાલક મંલિપુત્ર ૨૪ વર્ષના પયયવાળો હતો, તે હાલાહલા કુંભારણની કુંભારાપણમાં આજીવિકસંઘની પરિવરીને આજીવિક સિદ્ધાંતમાં આત્માને ભાવિત કરતો રહેતો.
ત્યારે તે ગોશાળા પાસે અન્ય કોઈ દિવસે છ દિશાચરો આવ્યા, તે આ - શાણ, કલંદ, કર્ણિકાર અછિદ્ર, અનિવૈશ્યાયયન, ગૌતમગ્ર અર્જુન. ત્યારે તે છ દિશાયરો યુવકૃતમાં કથિત અષ્ટાંગ નિમિત્ત અને દેશમાં માર્ગમાં પોત-પોતાના મતિદનોથી નિયૂહા કરીને ગોશાલક મંખલિપુત્ર પાસે ઉપસ્થિત થયા.
ત્યારે તે ગોશાલક મંલિયુગ. તે અષ્ટાંગ મહાનિમિતના કોઈ ઉપદેશ દ્વારા સર્વે - પ્રાણ, ભૂત, જીવ, સત્વોને માટે આ છ અનતિકમણીય વાતોના વિષયમાં ઉત્તર આપવા લાગ્યો. તે આ - લાભ, અલાભ, સુખ, દુઃખ, જીવિત અને મરણ. ત્યારે તે ગોશાળો તે અષ્ટાંગ મહાનિમિત્તના ૨ ઉપદેશ માત્રથી શ્રાવસ્તી નગરીમાં જિન ન હોવા છતાં હું જિન છું” તેમ કહેતો, આરહંત ન હોવા છતાં ‘હું અરહંત છું” એમ કહેતો, કેવલી ન હોવા છતાં હું કેવલી છું’ એમ કહેતો અસર્વજ્ઞ છતાં સર્વજ્ઞ પ્રલાપતો, અજિન છતાં જિન છે તેમ કહેવા લાગ્યો.
• વિવેચન-૬૩૩ :
મંખલિપુત્ર-મંખલિનામક મંખનો પુત્ર. ૨૪ વર્ષના પ્રવજ્યા પયયવાળો. લાધર . દિશાની મર્યાદામાં વિચરતા, પોતાને ભગવંતના શિણ માનતા એવા દિકચરો. ટીકાકાર કહે છે - દિકરા એટલે ભગવંત પાર્થસ્થીભૂત શિણો. ચૂર્ણિકાર કહે છે ભક પાર્શ્વના શિયો. બૈંતિ પામવન - સમીપે આવ્યો.
| 3gવ - આઠ પ્રકારના નિમિત્ત - દિવ્ય, સત્પાત, આંતરિક્ષ, ભીમ, આંગ, સ્વર, લક્ષણ અને વ્યંજન. પૂર્વત - પૂર્વ નામના શ્રત વિશેષમાં રહેલ. માર્ગ એટલે ગીતમાર્ગ અને નૃત્યમાર્ગ - રસમ - અહીં નવમ શબ્દ લુપ્ત હોવાથી નવમો અને
[12/6]
Page #422
--------------------------------------------------------------------------
________________
૧૫l--I૬૩૩
દશમો એમ જાણવું. સf - સ્વકસ્વકાય. ફસા - મતિ એટલે બુદ્ધિ કે મતિ અને દર્શન એટલે પ્રમેયનો પરિચ્છેદ. તે મતિ દર્શન નિબૂત - પૂર્વ લક્ષણ શ્રુત પર્યાય ચૂથથી ઉદ્ધરેલ. સવાણુ - ઉપસ્થિત થયા.
• x • x - મનતિમય - ઓળંગવી અશકચ. વા'TRUT - પૂછે ત્યારે ઉત્તર અપાય છે. પુરુષાર્થની ઉપયોગીતાથી આ છ કહ્યા છે. અન્યથા નષ્ટ-મુટ-ચિંતા-લુકા આદિ બીજા પણ ઘણાં નિમિત્તો દેખાય છે.
નિને બિનપુત્રાય • અજિન એટલે વીતરણ થઈને પોતાને જિન એમ પ્રકર્ષથી બોલવાના સ્વભાવવાળો, એ રીતે બીજા પદો કહેવા. વિશેષ એ કે - ઉન - પૂજા યોગ્ય, વસ્ત્ર - પરિપૂર્ણ જ્ઞાનાદિ - ૪ -
• સુગ-૬૩૮ ?
ત્યારે શ્રાવતી નગરીમાં શૃંગાટક યાવત્ માગમાં ઘણાં લોકો પરસ્પર એકબીજાને આમ કહેવા યાવતુ પરૂપવા લાગ્યા કે – હે દેવાનુપિયો ! એ પ્રમાણે ખરેખર, ગોશાલક મંખલિપુત્ર જિન, જિનાલાપી યાવતુ કહેવડાવતો વિચરે છે તો આ વાત કઈ રીતે માનવી ?
તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા ચાવત દિi uછી ગઈ.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ અણગાર છે ગૌતમ ગોત્રના હતા, યાવત નિરંતર છ%-છ તપ કરતાએ પ્રમાણે જેમ બીજ શતકમાં નિર્મન્થ ઉદ્દેશકમાં કહ્યું છે ચાવતું ભમણ કરતાં ઘણાં લોકોના શબ્દોને સાંભળે છે. ઘણાં લોકો પર આ પ્રમાણે કહે છે - હે દેવાનુપિયો ! ખરેખર ગોશાલક મંખલિપુત્ર જિન જિનાલાપી ચાવત કહેતો વિચરે છે, તે કેમ માનવું ?
ત્યારે ગૌતમનવમીએ ઘણાં લોકો પાસે આ વાત સાંભળી, અવધારી યાવત જાતશ્રદ્ધ યાવતું ભોજન-પાન દેખાડીને યાવત પપાસના કરતાં આમ કહ્યું – એ પ્રમાણે હે ભગવન્! હું ભ્રમણ કરતો હતો ત્યારે ઈત્યાદિ બધું કહેવું સાવત્ જિન શબદ પ્રકાશતો વિચરે છે. હે ભગવતા આ વાત કેમ માનવી? તેથી હે ભગવના હું ગોશાળ સંખલિમના ઉત્થાન-પરિયાણ આપ કહો તેમ ઈચ્છું છું.
ગૌતમ દિને સંબોધીને શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને આમ કહ્યું - જે તે ઘણાં લોકો પરસ્પર એમ કહે છે-પ્રરૂપે છે . ખરેખર, ગોશાળો જિન, જિનાલાપી યાવત કહેતો વિચરે છે. તે મિસ્યા છે. હે ગૌતમહું એ પ્રમાણે કહું છું પાવતુ પ્રરૂપું છું કે –
- ખરેખર, આ ગોપાલક ખલિપુત્રના ખંખલિ’ નામે મેખ પિતા હતા. તે મબલિ સંખને ભદ્રા નામે સકમાલ પાવતુ પ્રતિરૂપ બની હતી, ત્યારે તે ભદ્રા પની અન્ય કોઈ દિવસે ગર્ભિણી થઈ.
તે કાળે, તે સમયે શરવણ નામે સંનિવેશ હતું. તે ત્રાદ્ધિમય, તિમિત ચાવતું દેવલોક સમાન પ્રકાશવાળું, પ્રસાદીય આદિ હતું. તે શરવણ સંનિવેશમાં ગોભહુલ બ્રાહ્મણ રહેતો હતો, તે આદ્ય ચાવત સપરિભૂત, ઋવેદ યાવત્
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ સુપરિનિષ્ઠિત હતો. ગોબહલ “બ્રાહ્મણની ગોશાળા’ હતી. ત્યારે તે પંખલી સંખ અન્ય કોઈ દિવસે ગર્ભિણી પી-ભાસથે કચ્છમાં ચિત્રફલક લઈને મંખપણાથી પોતાને ભાવિત કરતો પૂવનુપૂર્વ ચાલતો ગામ-ગામ વિચરતો જ્યાં શરવણ સંનિવેશ હતું, જ્યાં ગોભહુલ બ્રાહ્મણની ગૌશાળા હતી, ત્યાં આવ્યો. આવીને ગોબહુલ બ્રાહ્મણની ગોશાળાના એક ભાગમાં ભાંડાદિ રાખ્યા. રાખીને શરવણ સંનિવેશના ઉચ્ચ-નીચ-મુદયમ કુળોમાં ગૃહસામુદાનિક ભિક્ષાચયએિ ભટકતો વસતિમાં ચોતરફ માઈ ગયેષણા કરતો, વસતિમાં ચોતરફ ભવે માર્ગ ગવેષણ કરવા છતાં અન્યત્ર વસતિ પ્રાપ્ત ન થતાં તે ગોબહુલ બ્રાહ્મણની ગોશાળામાં એક ખૂણામાં નિવાસ કરીને રહ્યો.
ત્યારે તે ભદ્રા નવ માસ બહુ પતિપૂર્ણ થયા, સાડા સાત દિવસ વીત્યા પછી સુકુમાલ ચાવતુ પ્રતિરૂપ બાળકને જન્મ આપ્યો.
ત્યારે તે બાળકના માતાપિતાએ અગીયારમો દિવસ વીત્યા પછી રાવતું ભામે દિવસે આ • પ્રકારે ગૌણ-ગુણનિષ્પન્ન નામ કર્યું - જેથી અમારો આ બાળક ગોબહુલ બ્રાહ્મણની ગોશાળામાં જન્મ્યો છે, તેથી અમારા આ બાળકનું નામ ગોશાળો-ગોશાલક થાઓ. ત્યારે તે બાળકના માતાપિતાએ ગોશાલક નામ રાખ્યું.
ત્યારપછી તે ગોશાલક બાળક બાળભાવથી મુકત થયો, તેને વિજ્ઞાન પરિણમ્યુ. યૌવનને પામ્યો. સ્વયં સ્વતંત્રપણે એક ફિલક કર્યું સ્વયં ચિત્રફલકને હાથમાં લઈ મંખપણે પોતાને ભાવિત કરતો વિચર્યો
• વિવેચન-૬૩૮ :
બીજા શતકનો પાંચમો “નિર્મન્થ” ઉદ્દેશક પરિસ્થાન - વિવિધ વ્યતિકર પરિગમન, તે જ પાણ્યિાતિક - ચ»િ. સસ્થાન - જન્મથી લઈને - x - - ચિત્રલક લઈને ફરતો ભિક્ષુક વિશેષ. સુમાત્ન સુકુમાર હાથ, પગ અને લક્ષણવ્યંજન ગુણોથી યુક્ત. રિસ્થિમય - દ્ધ, તિમિત, સમૃદ્ધ, પ્રમુદીત, જનજાનપદ. - x - પાદk - એક આત્મા પ્રતિ - x -
• સૂત્ર-૬૩૯ :
તે કાળે, તે સમયે હે ગૌતમ ! હું 30-વર્ષ સુધી ગૃહવાસમાં રહીને, માતા-પિતા દેવગત થયા પછી. એ પ્રમાણે જેમ “ભાવના' અદયયનમાં કહ્યું તેમ ચાવતું એક દેવધ્ય ગ્રહણ કરીને મુંડ થઈને, ઘરથી નીકળીને અણગારપણે પતજિત થયો. ત્યારે હે ગૌતમ ! હું પહેલાં વષરવાસમાં પાક્ષિક-પાક્ષિક તપ કરતો અસ્થિગ્રામની નિશ્રાએ પહેલું ચોમાસું રહ્યો.
બીજ વષવાસમાં માસ-માસક્ષમણ કરતો યુવનિયુર્થી ચાલતા એક ગામથી બીજે ગામ વિચરતા જ્યાં રાજગૃહ નગર, જ્યાં નાલંદા બહાર જે તંતુવાય શાળા, ત્યાં આવ્યો. આવીને ત્યાં યથાપતિરૂપ અવગ્રહ યાચીને - x - તે તંતુવાય શાળાના એક ભાગમાં વષવાસ સ્વીકારીને રહ્યો.
ત્યારે હે ગૌતમ ! હું પહેલું માસક્ષમણ સ્વીકારીને રહેલો હતો. ત્યારે તે
Page #423
--------------------------------------------------------------------------
________________
૧૫/-FI૬૩૯
ગોશાલક મંબલિપત્ર હાથમાં ત્રિફલક લઈને મુખપણે પોતાને ભાવિત કરતો વનિપર્વ ચાલતો યાવત વિચરતો જ્યાં રાજગૃહનગર, જ્યાં નાલંદાની બહારની dgવાય શાળા, ત્યાં આવ્યો, આવીને તંતુવાય શાળાના એક ભાગમાં ભાંડાદિ મૂક્યા. મૂકીને રાજગૃહનગરમાં ઉચ્ચ, નીચ રાવતુ અન્યત્ર ચાંચ વસતિ ન મળતાં, તે જ તંતવાય શાળાના એક ભાગમાં જ્યાં હું રહેતો હતો, ત્યાં છે ગૌતમ! વષવાસ સ્વીકારી રહ્યો.
ત્યારપછી હે ગૌતમી પહેલાં માસક્ષમણના પારણામાં હું તંતુવાય શાળાથી નીકળ્યો. નીકળીને નાલંદાની બહારથી વચ્ચોવચ્ચ થઈને જ્યાં રાજગૃહનગર હતું ત્યાં આવ્યો, આવીને રાજગૃહ નગરના ઉચ્ચ-નીચ ચાવતું ભ્રમણ કરતાં વિજય ગાથાપતિના ઘરમાં પ્રવેશ્યો. ત્યારે તે વિજય ગાથપતિ મને આવતો જોઈને હર્ષિત-સંતુષ્ટ થઈને જલ્દીથી આસનેથી ઉભો થયો, થઈને પાદપીઠ ઉપર પણ મુકી નીચે ઉતર્યો. ઉતરીને એક શાટિક ઉત્તરાસંગ કર્યું મસ્તકે હાથની અંજલિ રેડી, મારા તરફ સાત-આઠ પગલાં સામે આવ્યો. મને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને મને વંદન-ન્નમસ્કાર કર્યા કરીને મને વિપુલઆશન, પાન, ખાદિમ, સ્વાદિમથી પ્રતિલાલીશ એમ વિચારી સંતુષ્ટ થયો, પ્રતિલાભતા પણ સંતુષ્ટ થયો. પ્રતિભાભીને પણ સંતુષ્ટ થયો.
ત્યારપછી તે વિજય ગાથાપતિની તે દ્રવ્યશુદ્ધિ, દાયકશુદ્ધિ, તપસ્વી વિશુદ્ધિ, મિકરણ શુદ્ધિ, પતિગ્રાહક (A) શુદ્ધિ, ત્રિવિધ-પ્રિકરણ શુદ્ધિથી દીન વડે મને પ્રતિલાભિત કરતાં દેવાસુર્ણ બાંધ્યું, સંસાર પરિમિત કર્યોતેના ઘરમાં આ પંચ દિવ્યો પ્રગટ થયાં, તે આ - વસુધારા વૃષ્ટિ, પંચવર્ણા પુષ્પોનો નિપાત, વરુનો ઉોપ, દેવદુંદુભીનો નાદ, તન્મથે આકાશમાં “અહોદાનઅહોદાન” ઉદ્યોષણા.
રાજગૃહનગરમાં શૃંગાટકે યાવત માળમાં ઘણાં લોકો પર આ પ્રમાણે કહે છે યાવત પરૂપે છે - હે દેવાનુપિયો ! વિજય ગાથાપતિને ધન્ય છે, વિજય ગાથપતિ કૃતાર્થ છે, કૃતપુચ છે, કૃતલક્ષણ છે. હે દેવાનુપિયો : વિજય ગાથાપતિનો આ લોક સફળ છે, વિજય ગાથપતિનો મનુષ્ય જન્મ-જીવિત ફળ સુલબ્ધ છે કે જેના ઘરમાં તથારૂપ સાધુને સાધુરૂપ પતિલાભિત કરતાં આ પાંચ દિવ્યો પ્રગટ થયા. જેમકે : વસુધારા વૃષ્ટિ યાવતું અહોદાન-અહોદાનની ઉઘોષણા. તેથી તે ધન્ય, કૃતાર્થ, કૃતપુચ, કૃતલક્ષણ, બંને લોક સાર્થક, સુલબ્ધ મનુષ્ય જન્મ-જીવિત ફળ તે વિજય ગાથાપતિના થયા. - ત્યારે તે ગોશાલક મંલિપુત્ર ઘણાં લોકો પાસે આ અર્થને સાંભળીને, સમજીને સમુક્ત સંશય, સમુક્ત કુતુહલ, જ્યાં વિજય ગાથાપતિનું ગૃહ હતું
ત્યાં આવ્યો, અdીને વિજય ગાથાપતિના ઘરમાં સુધારાની વૃષ્ટિ, પંચવર્ણ પૃપોનો નાત જોયો. મને વિજય ગાથાપતિના ઘરમાંથી નીકળતો જોયો, જોઈને હટ-તુષ્ટ થઈ, મારી પારો આવ્યો, મને ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરી, મને વંદન-નમસ્કાર કર્યો, મને આ પ્રમાણે કહ્યું – ભગવન ! તમે માસ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ ધમચિાર્ય છો, હું તમારો ધર્મશિષ્ય છું ત્યારે હે ગૌતમ ! મેં ગોશાલક મખલિયુગની આ વાતનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો, પણ હું મૌન રહ્યો.
ત્યારપછી હે ગૌતમાં હું રાજગૃહનગરથી નીકળ્યો, નીકળીને નાલંદાની બહાર વચ્ચોવરથી ચાલતા જ્યાં તંતુવાય શાળા હતી, ત્યાં આવ્યો. આવીને બીજુ માસક્ષમણ સ્વીકારીને રહો. ત્યારપછી, ગૌતમ! હું બીજ માસક્ષમણના પારણે, તંતુવાયશાળાથી નીકળ્યો, નીકળીને નાલંદા બહારથી મધ્યમાં ચાલતા જ્યાં રાજગૃહનગર યાવતું ભ્રમણ કરતો આનંદ ગાથાપતિના ઘરમાં પ્રવેશ્યો.
ત્યારે તે આનંદ ગાથાપતિ મને આવતો અને વિજય ગાથાપતિમાં કહા મુજબ જાણવું. વિરોષ એ કે - મને વિપુલ ખાધ વિધિથી પ્રતિલાભશે એમ વિચારી સંતુષ્ટ થયો. બાકી બધું પૂર્વવત્ –
- યાવતુ બીજે માસામણ સ્વીકારીને રહ્યો. ત્યારપછી હે ગૌતમ! હું બીજ માસક્ષમણના પારણે તંતુવાય શાળાથી નીકળ્યો. નીકળીને પૂર્વવત્ યાવતું ભ્રમણ કરતાં સુનંદ ગાથાપતિના ઘેર પ્રવેશ્યો. ત્યારે સુનંદ ગાથાપતિનું વૃત્તાંત વિજય ગાથાપતિ માફક કહેતું. વિરોષ એ કે - મને સર્વકામગુણિત ભોજન વડે પતિલભ્યો. બાકી પૂર્વવત્ –
- ચાવતું ચોથું માસક્ષમણ સ્વીકારીને રહ્યો. ત્યારે નાલંદા બહાર નીકટમાં એક કોલ્લાગ નામે સંનિવેશ હતું. સંનિવેશ વર્ણન કરવું તે કોલ્લાગ સંનિવેશમાં બહુલ' નામે બ્રાહણ રહેતો હતો. તે આદ્ય ચાવતુ અપરિભૂત હતો. વેદ ચાવ4 સુપરિનિષ્ઠિત હતો. ત્યારે તે બહુલ બ્રાહ્મણ કાર્તિક ચાતુમાંસિકના ઘડવે વિપુલ મધુ-કૃત સંયુકત પરમાણપથી લક્ષણોને (જમાડ્યા અને) આચમન કરાવ્યું.
ત્યારે હે ગૌતમાં હું ચોથા માસક્ષમણના પારમએ તંતુવાય ?liળાથી નીકળ્યો, નીકળીને નાલંદા બહાર વચ્ચોવચ્ચેથી નીકળ્યો, નીકળીને જ્યાં કોલ્લમ સંનિશ હતું, ત્યાં આવ્યો. કોલાણ સંનિવેશના ઉચ્ચનીચ યાવતું ભ્રમણ કરતા બહુલ બ્રાહમણના ઘરમાં પ્રવેશ્યો. ત્યારે તે બહુલ બ્રાહ્મણ મને આવતો જોઈને - પૂવવ ાણવું. ચાવતું મને વિપુલ મધુ-બૃત સંયુક્ત પમivણી પ્રતિલાભશે એમ વિચારી તુષ્ટ થયો. બાકી વિજયગાથાપતિવ4 જાણવું યાવતું બહુલ બ્રાહ્મણના (પ્રશસિત છે.)
ત્યારે તે ગૌશાળો મંદલિપત્ર, મને તંતુવાયશાળમાં ન જોઈને રાજગૃહનગરમાં અંદHહર ચોતરફ મારી માર્ગા-ગવેષણા જવા લાગ્યો. મારી ક્યાંય શુતિસુતિ-પ્રવૃત્તિની જાણ ન થતાં જ્યાં તંતુવાય શા હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને શાટિકા, પાટિકા, કુંડિકા, ઉપનિહ ફિલક આદિ બ્રાહ્મણોને આપી દીધાં, આપીને દાઢી-મૂંછ સહિત મુંડન કરાવ્યું. કરાવીને તંતુવાયશાળાની બહાર નીકળવ્યો. નીકળીને નાલંદા બાહિકિાથી વચ્ચોવચ્ચ ચાલ્યો, પછી જ્યાં કોલ્લાગ સંનિવેશ હતું ત્યાં આવ્યો, ત્યારે તે કોલાણ સંનિવેરાની બહાર ઘણાં લોકોને પરસ્પર એમ કહેતા યાવતુ પ્રરૂપતા (સાંભળ્યા) હે દેવાનુપિયો બહુલ બ્રાહાણ ધન્ય છે, ઈત્યાદિ ચાવતુ તેનો જન્મ, જીવિત સફળ છે.
Page #424
--------------------------------------------------------------------------
________________
૧૫/-I-I૬૩૯
ત્યારે તે ગોશાલક મંખલિયુગ ઘણાં લોકો પાસે આ અર્થ સાંભળી, અવધારીને આ - આવા પ્રકારનો તેને મનોગત સંકલ્પ યાવ ઉત્પન્ન થયો. મારા ધમચિાય, ધમપદેશક શ્રમણ ભગવાન મહાવીરની જેવી ઋદ્ધિ, ધુતિ, યશ, બળ, વીર્ય, પરાકાર પરાક્રમ લધ-પ્રાપ્ત અને અભિસન્મુખ થયેલ છે, તેવી બીજ કોઈ તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણની ઋદ્ધિ, ધુતિ યાવતું પરાક્રમ લબ્ધપ્રાપ્ત-અભિસન્મુખ થયેલ નથી. તેથી નિઃસંદેહ આ મારા ધમચિાર્ય, ધર્મોપદેશક, શ્રમણ ભગવંત મહાવીર અહીં જ હશે, એમ કરીને કોલ્લમ સંનિવેરામાં દર બહાર, ચારે તરફ મારી માણા-ગવેષણા કરી, મને ચોતરફ ચાવતું શોધતાં કોલ્લાસ સંનિવેરાની બાહ્ય પણિતભૂમિમાં મારી સન્મુખ આવી મળ્યો.
ત્યારે તે ગોશાળો હર્ષિત-સંતુષ્ટ થઈ મને ત્રણ વખત દક્ષિણપદક્ષિણા કરી યાવત્ નમન કરીને આમ કહ્યું - હે ભગવાન! તમે મારા ધિમચિાર્ય છો, હું તમારો શિષ્ય છું. ત્યારે હે ગૌતમાં મેં ગોશાળાની આ વાતનો સ્વીકાર કર્યો. ત્યારપછી હે ગૌતમાં હું ગોશાલક મંખલિપુત્ર સાથે પ્રણિત ભૂમિમાં છ વર્ષ સુધી લાભ-લાભ, સુખ-દુ:ખ, સકાર-સત્કારને અનુભવતો અનિત્ય જગરિકા કરતો વિચર્યો.
• વિવેચન-૬૩૯ -
HTTRવાસ - ગૃહવાસ, સેવીને, એ પ્રમાણે વાર સૂત્રના બીજા શ્રુતસ્કંધના ૧૫માં ભાવના અધ્યયનમાં કહ્યા મુજબ. આના દ્વારા એમ સૂચવે છે કે – અભિગ્રહ સમાપ્ત થતાં, હિરચ-સવાણદિનો ત્યાગ કરીને, પ્રવજ્યા સ્વીકારના પ્રથમ વર્ષે, નિશ્રા કરીને પહેલું અંતરવાસ-વર્ષના પ્રથમ અવસરમાં - જેમાં વર્ષા થાય તે અંતર વર્ષ અથવા અંતરમાં અર્થાત્ શોધેલ ક્ષેત્ર પ્રાપ્ત ન થવા છતાં સાધુને અવશ્ય આવાસ કરસ્વો જોઈએ તે અંતરાવાસ અર્થાત્ વર્ષાકાળ એટલે ચાતુમિિસક અવસ્થાન.
બીજા વર્ષે, કુવિંદશાળામાં. મુકલાકાર હાથ કર્યા છે જેણે તે ‘સંજલિ મહેલિય હત્યે'વશુદ્ધ • ઓદનાદિ દ્રવ્ય શુદ્ધ-ઉદ્ગમાદિ દોષરહિત દાન, થાયTTA - આશંસાદિ દોષરહિત દાયક, એમ બીજું પણ. વિદળ - ઉક્ત લક્ષણથી વિવિધ અથવા કૃત-કારિત-અનુમિત ભેદથી, ત્રિકરણ-મન, વચન, કાયાથી શુદ્ધ. વસુધારાદ્રવ્યરૂપ ધારાની વૃષ્ટિ.
- X - યW - સ્વ પ્રયોજનગૃત. યેતવમવન - ફળવત્ કૃત. સયા - આ લોક, પરલોકના શુભ ફળને કરેલ, જન્મ અને જીવિતનું જે ફળ છે. તણાવ - તથાવિધ અવિજ્ઞાતવત વિશેષ. સાયા - શ્રમણમાં, સાધુપ - સાધુ આકાર, ધર્મતવાસ • શિયાદિના ગ્રહણને માટે પણ શિષ્ય થાય, તેથી કહે છે - ધર્મ-શિષ્ય.
અનrtવાણી - ખંડ-ખાધાદિ લક્ષણ ભોજન વડે. ગુfunય - અભિલાષભૂત સાદિથી થયેલ, તે સર્વ કામગુણિત, પરમગ્ન • ખીર વડે. માથામ0 - તે ભોજનદાન પછી, તેની શુદ્ધિ માટે આચમન કરાવીને અર્થાત્ જમાડીને. સામતર વારિ - બાહ્ય અને અત્યંતર સહિત. મયTUTRાર્વસT - અન્વયથી માર્ગણ અને વ્યતિરેકથી ગવેષણ. • x • પુરુ - સંભળાય તે શ્રુતિ-શબ્દ, તેમાં આંખ વડે જોતાં,અર્થ શબ્દશી નિશ્ચય
૮૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ કરાયેલ શ્રુતિ લેવી. - ક્ષતિ, છીંક. આ પણ ન દેખાતાં મનુષ્યની હોય. પથર - પ્રવૃત્તિ, વાત.
સfથા - પરઘાન વસ્ત્રો, પાયા - ઉત્તરીય વસ્ત્રો, ક્યાંક fકવા - રાંધવાના વાસણ, પણ દેખાય છે. માદો આયામ - શાટિકાદિ બ્રાહ્મણને આપે છે. કરોડું - દાઢી-મૂંછ સહિત. મું - મુંડન કરાવ્યું. પાયમૂનિ - ભાંડ વિશ્રામ સ્થાન અથવા મનોજ્ઞભૂમિમાં. મfજસમત્રા - મળ્યો. -x- ભગવંતે અક્ષીણ સગપણાથી, પરિચયથી કિંચિત નેહ ગર્ભિત અનુકંપાવી, છાસ્થતાથી અનામત દોષ ન જાણીને અને અવશ્ય થનાર એમ સમજીને એ (અર્થ) વાતને સ્વીકારી, અનિત્ય યિતા કરી.
• સૂત્ર-૬૪૦ :
ત્યારપછી હે ગૌતમ! હું અન્ય કોઈ દિવસે પ્રથમ શરદકાળ સમયમાં (જ્યારે) અનાવૃષ્ટિ થયેલ (ત્યારે) ગોશાળા સાથે સિદ્ધાર્થગ્રામ નગરથી કુમરિગ્રામ નગરે વિહાર કરવા નીકળ્યો, તે સિદ્ધાર્થગ્રામ નગરથી કુમરિગ્રામ નગરના અંતરમાં એક મોટો તલનો છોડ, પુષ-પત્ર યુક્ત હર્યોભર્યો, શ્રી વડે અતિ શોભતો રહેતો હતો. ત્યારે તે ગોશાળા તલનો છોડ જોઈને, મને વંદનનમસ્કાર કરીને આમ પૂછયું કે - હે ભગવન્! આ તલનો છોડ નિuઝ થશે કે નહીં? આ સાત તલપુuઅને મરીને ક્યાં જશે ? ક્યાં ઉતાણ થશે ? (ભારે મેં ક0 આ તલનો છોડ નિrm થશે, આ સાd dલ પંપ મરીને આજ તલના છોડમાં સાત તલ રૂપે ઉત્પન્ન થશે.
ત્યારે તે ગૌશાળાએ મેં આમ કહેતા, આ વાતની શ્રદ્ધા ન કરી, પ્રતીતિ ન કરી, રચી ન કરી, કથનની અશ્રદ્ધા, આપતિ, અરુચિ કરીને મારા નિમિતે “આ મિથ્યાવાદી થઈ જાય” એમ વિચારીને મારી પાસેથી ધીમે-ધીમે પાછળ સરક્યો, સરકીને જ્યાં તલનો છોડ હતો ત્યાં ગયો. જઈને તે તલના છોડને માટી સહિત સમૂલ ઉખાડીને એકાંતે ફેંકી દીધો. હે ગૌતમ! તે જ ક્ષણે દિવ્ય વાદળો પ્રગટ થયા, ત્યારપછી તે દિવ્ય વાદળ જલ્દીથી ગર્જવા લાગ્યા, તુરંત જ વિજળીઓ થવા લાગી, શીઘતાથી અતિ માટી કે અતિ પાણી ન થાય તે રીતે પાણીની બંદો વરસી, રજ અને ધૂળને શાંત કરી દીધી, દિવ્ય સલીલઉદક વર્ણ વસ્ત્ર જ્યાં તે તલનો છોડ રહેલો, તે ત્યાં જ ચોંટી ગયો, ત્યાં જ બદ્ધમુલ થઈને ત્યાંજ સ્થિર થઈ ગયો. તે સાત વણપુના જીવો મરીને ફરી તે જ તલના છોડમાં એક તલફલિકામાં સાત તલરૂપે ઉત્પન્ન થયા.
• વિવેચન-૬૪o :
સિદ્ધાંત ભાષાથી માણસર-પોષને શરદ કહે છે. તેમાં પ્રથમ શરતુકાળ એટલે માગસરમાં, વર્ષા થયેલ ન હતી ત્યારે, બીજા કોઈ આસો અને કારતકને શરત્રનું કહે છે. “અાવૃષ્ટિને કારણે તેમાં પણ વિચરણમાં કોઈ દોષ નથી “– આ વાત અસંગત છે. ભગવંત પણ અવશ્ય પર્યુષણના કતવ્યપણાચી, પર્યુષણ કણ કરે. હfથાનિHTTI - વનસ્પતિથી અતિ શોભતું. • • “ત્યારે મેં ગોશાળાને આમ કહ્યું.” અહીં જો કે ભગવંતને પૂર્વકાળે સ્વીકૃત મૌનનો અભિગ્રહ છતાં ઉત્તર
Page #425
--------------------------------------------------------------------------
________________
૧૫/-|-/૬૪૦
આપવાને માટે કદાચ કોઈ વચનની છુટ્ટી અભિગ્રહમાં સંભવે છે.
તિજ્ઞસંનિયાળુ - તલની ફળીમાં, મર્મ પળાય - મને આશ્રીને “આ મિથ્યાવાદી થાઓ” એવો વિકલ્પ કરીને. અમવાદ્ - અભ્ર રૂપ વા-પાણીના દલિકો. પતળતાવડ઼ - પ્રકર્ષથી ગર્જે છે. - x - નામટ્ટિય - અતિ કાદવ નહીં તે રીતે. પવિત્તપસિય - પ્રવિલ વિપુષ, ચરેત્તુવિળાસળ - રજ એટલે વાયુથી ઉડેલ આકાશવર્તી રેણુ - ભૂમિસ્થિત ધૂળ, તે બંનેને ઉપશમક, સનિનોન - શીતાદિ મહાનદીના જેવો રસમય.
CE
• સૂત્ર-૬૪૧ થી ૬૪૪ --
[૬૪૧] ત્યારપછી હે ગૌતમ ! હું ગોશાલક મંખલિપુત્ર સાથે જ્યાં કુંડગ્રામનગર હતું ત્યાં આવ્યો, ત્યારે તે કુંડગ્રામ નગરની બહાર વૈશ્યાયન
નામે બાલ તપસ્વી નિરંતર છટ્ઠ-છઠ્ઠના તપકર્મ સાથે બે હાથને ઉંચા કરી-કરીને
સૂર્યાભિમુખ રહી, આતાના ભૂમિમાં આપના લેતો વિચરતો હતો. સૂર્યના તેજથી તપેલી તે જુઓ ચોતરફ પડતી હતી. પ્રાણ-ભૂત-જીવ-સવની અનુકંપાથી તે પડતી એવી જુને વારંવાર ત્યાંને ત્યાં રાખતો હતો.
-
ત્યારે તે ગોશાળાએ વૈશ્યાયન બાલતપસ્વીને જોયો, જોઈને મારી પાસેથી ધીમે-ધીમે પાછળ સરક્યો, સરકીને જ્યાં વૈશ્યાયન બાલતપસ્વી હતો, ત્યાં ગયો, જઈને બાલતપસ્વીને આમ કહ્યું. શું તમે તત્ત્વજ્ઞ કે તપવી મુનિ છો કે “જૂના રાજ્જાતર છો ? ત્યારે તે વૈશ્યાયને ગોશાળાના આ કથનનો આદર ન કર્યો, સ્વીકાર્યું નહીં, પણ મૌન રહ્યો. ત્યારે તે ગોશાળાઓ, વૈશ્યાયનને બે ત્રણ વખત આમ પૂછ્યું કે શું તમે તત્ત્વજ્ઞ કે મુનિ વત્ શય્યાતર છો ? ત્યારે તે વૈશ્યાયને ગોશાળાએ બે-ત્રણ વખત આમ કહેતા શીઘ્ર કોપિત થયો યાવત્ દાંત કચકચાવતો આતાપના ભૂમિથી ઉતર્યો, ઉતરીને તૈજસ સમુદ્ઘતિથી સમવહત થયો, થઈને સાત-આઠ પગલાં પાછો ખસ્યો, ખસીને ગોશાળાના વધને માટે શરીરમાં રહેલ તેજને બહાર કાઢ્યું, ત્યારે હે ગૌતમ ! મેં ગૌશાળાની અનુકંપા માટે વૈશ્યાયનના તેજ ને પ્રતિસંહરણાર્થે તેના માર્ગમાં શીતલ તેજોલેશ્યા બહાર કાઢી, જેથી મારી શીતલ તેજોલેશ્યાથી વૈશ્યાયનની તેજોલેશ્યાનો પ્રતિઘાત થઈ જાય.
ત્યારે તે વૈશ્યાયન, મારી શીતલ તેજોલેશ્યાથી પોતાની ઉષ્ણ તેજોલેશ્યાનો પ્રતિઘાત થયો જાણીને ગૌશાળાના શરીરને કંઈ પણ આબાધા કે વ્યાબાધા કે શરીર છંદ ન કરી શક્યાનું જોઈને, પોતાની તેજોલેશ્યાને પાછી સંહરી લીધી, સંહરીને મને એમ કહ્યું કે મેં જાણી લીધું ભગવન્ ! મેં જાણી લીધું.
-
ત્યારે તે ગોશાળાએ મને એમ કહ્યું કે ભગવન ! આ જૂઓના શય્યાતરે, આપને એમ શું કહ્યું કે “મેં જાણી લીધું, ભગવન્ ! મેં સમજી લીધું.’’ ત્યારે હે ગૌતમ ! મેં ગોશાળાને કહ્યું કે હે ગોશાળા ! તું વૈશ્યાયન બાલતપવીને જોઈને મારી પાસેથી મૌનપૂર્વક પાછો સરકીને વૈશ્યાયન પાસે ગયો, જઈને વૈશ્યાયનને પૂછ્યું કે – શું તમે તત્ત્વજ્ઞ કે તપવી મુનિ છો અથવા જૂઓના
-
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ શય્યાતર છો ? ત્યારે તે વૈશ્યાયને, તારા આ કથનનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો પણ મૌન રહ્યા. ત્યારે હે ગૌશાળા ! તે બાલતપસ્વીને બીજી-ત્રીજી વખત પણ પૂછ્યું કે તમે તત્ત્વજ્ઞ કે તપસ્વી મુનિ યાવત્ શય્યાતર છો ?, ત્યારે તે વૈશ્યાયને, તને બીજી-ત્રીજી વખત આમ કહેતો જાણીને અતિ કોપિત થઈ યાવત્ પાછા ખસ્સા, ખસીને તારા વધને માટે શરીરમાંથી તેોલેશ્યા કાઢી. ત્યારે તે ગોશાળા ! મેં તારી અનુકંપાથી વૈશ્યાયન બાલતપસ્વીની ઉષ્ણ તેોલેશ્યાના પ્રતિસંહરણ માટે, તેના માર્ગમાં શીતલ તેજલેશ્યા છોડી યાવત્ તેને પ્રતિહત જાણીને તારા શરીરને કંઈપણ આબાધા કે વ્યાબાધા કે શરીર છંદ ન કરાયેલ
જોઈને તેણે ઉષ્ણ તેજોવેશ્યા પાછી સંહરી લીધી, સંહરીને મને કહ્યું – ભગવન્ ! મેં જાણી લીધું, ભગવન્ ! મેં સમજી લીધું.
-
-
ત્યારે તે ગોશાલકે મારી પાસેથી આ અર્થને સાંભળી, અવધારીને ભયભીત થયો યાવત્ સંજાત ભયથી મને વંદન, નમન કરીને, મને એમ પૂછ્યું કે ભગવન્ ! સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા કઈ રીતે પ્રાપ્ત થાય ? ત્યારે હે ગૌતમ ! મેં ગોશાલકને કહ્યું ગોશાલક ! જે નખસહિત બંધ કરેલ મુઠ્ઠી જેટલા અડદના બાકુળા તથા એક કોગળા જેટલાં પાણીથી નિરંતર છટ્ઠ-છઠ્ઠના તપશ્ચરણપૂર્વક બંને હાથ ઉંચા રાખીને યાવત્ આતાપના લઈ વિસરે, તેને છ માસને અંતે સંક્ષિપ્ત-વિપુલ તેજોલેશ્યા પ્રાપ્ત થાય છે. ત્યારે ગોશાલકે મારી આ વાતને સમ્યક્ વિનયપૂર્વક સ્વીકારી.
[૬૪ર] ત્યારે હે ગૌતમ ! હું અન્ય કોઈ દિવસે ગોશાળા મંખલિપુત્રની સાથે કૂર્મગ્રામ નગરથી સિદ્ધાર્થ ગ્રામ નગરે વિચરવા નીકળ્યો. જ્યારે અમે તે સ્થાનની નજીક આવ્યા. જ્યાં તે તલનો છોડ હતો, ત્યારે તે ગોશાળાએ કહ્યું
ભગવન્ ! આપે તે દિવસે મને આમ કહેલ વત્ પ્રરૂપેલ કે હે ગોશાળા ! આ તલનો છોડ નિષ્પન્ન થશે, યાવત્ સાત તલ ઉત્પન્ન થશે. તે મિથ્યા છે, તે આ પ્રત્યક્ષ દેખાય છે કે આ તે તલનો છોડ નિષ્પન્ન થયો નથી, અનિષ્પન્ન જ છે અને તે સાત તલપુષ્પજીવો વીને આ તલના છોડમાં, તેની એક તલની ફળીમાં સાત તલ ઉત્પન્ન થયા નથી.
ત્યારે હે ગૌતમ ! મેં ગોશાળાને કહ્યું – ત્યારે મેં કહેલા યાવત્ પ્રરૂપેલા આ કથનની તે શ્રદ્ધા, પ્રીતિ, રુચિ કરી ન હતી. એ કથનની અશ્રદ્ધા, અપ્રીતિ, અરુચિ કરતો, મારા નિમિત્તે આ મિથ્યાવાદી થાઓ, એમ વિચારી મારી પાસેથી નીકળી, ધીમે ધીમે પાછો ખસ્યો, ખસીને જ્યાં તલનો છોડ હતો, ત્યાં ગયો. યાવત્ એકાંતમાં તે છોડ ફેંકી દીધો. હે ગોશાળા ! તત્ક્ષણ જ દિવ્ય વાદળો પ્રગટ્યા. ત્યારે તે દિવ્ય વાદળો યાવત્ તે તલનો છોડ એક તલ ફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થયો. હે ગોશાળા ! એ રીતે તે તલનો છોડ નિષ્પન્ન જ છે, અનિષ્પન્ન નથી, તે સાત તલ પુણ્યજીવો પણ મરીને આ જ તલનો છોડની એક તલફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થયા છે. આ પ્રકારે હે ગોશાલક ! વનસ્પતિકાયિક પ્રવૃત્ત પરિહાર પહિરે છે.
૯૦
-
Page #426
--------------------------------------------------------------------------
________________
૧૫/-I-I૬૪૧ થી ૬૪૪
ત્યારે તે ગોશાલકે મારા એ કથનની યાવતુ પ્રરૂપેલા એ અથની શ્રદ્ધાદિ ન કર્યા, એ કથનની અશ્રદ્ધા યાવતુ અરૂચિ કરી, જ્યાં તલનો છોડ હતો, ત્યાં જઈને તલના છોડની તલફળી તોડી તોડીને તેને હથેલીમાં રાખીને મસળીને સાત તલ બહાર કાઢ્યા. ત્યારપછી તે ગોશાળાએ તે સાત તલને ગણતાં આ આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવતુ ઉત્પન્ન થયો - Gણાં જીત આ પ્રકારે પરિવૃત્ય પરિહાર કરે છે. હે ગૌતમ! આ ગોશાલકનો પરિવર્તે છે અને છે ગૌતમ ! આ ગોશાળાનું મારી પાસેથી પોતાનું પૃથફ વિચરણ છે.
૬િ૪૩] ત્યારે તે ગોશાલક મંલિપુગે નખસહિત એક મુઠ્ઠીમાં આવે તેટલાં અડદના બાકુળા અને એક કોગળા જેટલું પાણી લઈને નિરંતર છેછઠ્ઠના તપોકમાં યુવક, બે હાથને ઉંચા રાખીને ચાવતું વિચારવા લાગ્યો. ત્યારે તે ગોશાળાને છ માસને અંતે સંક્ષિપ્ત વિપુલ તેજલેશ્યા ઉત્પન્ન થઈ.
[૬૪] ત્યારે તે ગોશાલક મખલિપુને અન્ય કોઈ દિવસે આ છ દિશાચરો, તેની પાસે આવ્યા. તે આ • શાણ આદિ પૂર્વવત કહેવું વાવ4 અજિન હોવા છતાં જિન શબ્દ પ્રકાશતો વિચરે છે.
હે ગૌતમ! ખરેખર તે ગોશાળો જિન નથી, તે જિનાલાપી યાવતું જિનશબ્દને બોલતો વિચરે છે. વસ્તુતઃ ગોવાળો અજિન છે, જિનપલાપી છે યાવત્ જિન શબ્દને સ્વયં પ્રકાશતો વિચરે છે.
ત્યારપછી તે મહા મોટી મહતું પર્ષદા શિવની જેમ પાછી ફરી.
ત્યારે શ્રાવતી નગરીના શૃંગાટકે યાવતુ ઘણાં લોકો પરસ્પર યાવતુ પરૂપવા લાગ્યા કે હે વાનપિયો ગોળો પોતાને જિન, જિનાલાયી કહેતો ચાવતું વિચારે છે, તે મિથ્યા છે. શ્રમણ ભગવન મહાવીર એ પ્રમાણે કહે છે યાવતુ પરણે છે કે તે ગોલક સંબલિપુત્રના મબલી નામે મંખ પિતા હતા ઈત્યાદિ બધું પૂર્વોક્ત કથન જાણતું - કહેવું ચાવતુ તે નિ નથી છતાં જિન IGE બોલતો વિચરે છે. પણ તે ગોશાળો જિન નથી, માત્ર જિનાલાપી થઈ વિચરે છે. શ્રમણ ભગતનું મહાવીર જિન છે, જિન કહેતા એવા યાવત જિન શબ્દને પ્રકાશતા વિચરે છે.
ત્યારે તે ગોશાળાએ ઘણાં લોકો પાસે આ કથન સાંભળીને અવધાયું. તે અતિ ક્રોધિત થયો યાવતુ દાંત ક્યWાવતો આતાપના ભૂમિથી નીચે ઉતર્યો, ઉતરીને શ્રાવીનગરી વચ્ચોવચ્ચથી હાલાહલા કુંભારણની કુંભારાપણે આવ્યો. આવીને હાલilહલા કુંભારણાની કુંભારાપણમાં આજીવિક સંઘથી પરિવૃત્ત થઈને, અતિ રોષ ધારણ કરતો ત્યાં રહ્યો..
• વિવેચન-૬૪૧ થી ૬૪૪ -
પ્રાણાદિની સામાન્યથી જે દયા, તેના વડે અથવા “જૂ' જ ઉચ્છવાસાદિ પ્રાણથી ભાવથી પ્રાણ છે, હોવાના ધર્મકવથી ભૂત, ઉપયોગ લક્ષણત્વથી જીવ, સર્વ યુક્તતાથી સવ. fજ "વં મુખTU . શું તમે તપસ્વી છો કે જ્ઞાત તd છો અથવા શું તમે તપસ્વી છો અથવા શું તમે યતિ કે ગ્રહગૃહિત છો? કે વિકલ્પ જૂઓના સ્થાના દાતા છો?
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ સત્ત પાછું પ્રત્યન વિશેષાર્થે ઉંટની જેમ પ્રહાર કરવા, સી વસઇ તે તે - પોતે કરેલી ઉણ તેજોલેશ્યા. તે જય બજાવંજયાયમેવું - હે ભગવન્! મેં તે જાણું-સમજી લીધું કે ભગવત્ આપની કૃપાથી આ બળ્યો નથી. સંભ્રમાર્થે ગત શબ્દનું પુનઃ પુનઃ ઉચ્ચારણ છે અહીં ભગવંતે ગોશાળાનું સંરક્ષણ કર્યું, તે સરાગત અને સવદયાથી છે, જે સુનક્ષત્ર-સર્વાનુભૂતિ મુનિઓનું ન કર્યું તે વીતરાગવથી, અને અનુપજીવકવ લબ્ધિ અથવા અવશ્ય ભાવિભાવવથી જાણવું.
હિતવન તૈયત્ન - સંક્ષિપ્ત અપયોગકાળમાં અને વિપુલ-પ્રયોગકાળમાં તેજોવેશ્યા લબ્ધિ વિશેષ. નહાઈ - નખ સહિત અર્થાત્ જે મુઠ્ઠી બંધ કરાતા આંગળીના નખ અંગુઠા નીચે રહે હમાસપિડિયા - કુભાષ એટલે અડધા પકવ મગ આદિ કે અડદ, વડસા - વિકટ એટલે જળ, તેનો આશય કે આશ્રયચાન. તેને વૃદ્ધો ચલ્લભર (કોળીયા જેટલું) કહે છે - *
વUTHજા પડછુપfહાર - પરિવૃત્ય એટલેમરી મરીને તે જ વનસ્પતિશરીરનો પરિભોગ, તેમાં જ ઉત્પાદ. હુ - તોડે છે, પટ્ટ - પરિવર્તવાદ, - X - X - નr fસર્વ • શિવરાજર્ષિ વસ્ત્રિ મુજબ. પર્વ વાવ - પ્રજ્ઞાપકને જણાવતું ઉચિહન.
• સૂત્ર-૬૪૫ થી ૬૪૭ :
૬િ૪૫] તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના શિષ્ય, આનંદ નામે સ્થવિર, જે પ્રકૃતિભદ્રક ચાવત વિનીત હતા, નિરંતર છ-છના તપોકમ વડે સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. ત્યારે તે આનંદ સ્થવિર છ તપના પારણે પ્રથમ પૌરિસિમાં જેમ ગૌતમસ્વામીમાં કહેલું તેમ પૂછે છે. તે રીતે યાવતુ ઉચ્ચ-નીચ-મધ્યમ યાવતુ ગૃહોમાં) ભમણ કરતાં હાલાહલા કુંભારણની કુંભારાપણની નજીકથી પસાર થયા.
ત્યારે તે ગોશાલક મંખલિપુત્રે આનંદવિરને હાલાહલા કુંભારણની કુંભારાપણની નીકટથી પસાર થતાં જોયા. જોઇને આમ કહ્યું - હે આનંદ ! અહીં આdએક મોટું દષ્ટાંત સાંભળ.
ત્યારે તે આનંદ સ્થવિર ગોશાળાએ આમ કહ્યું ત્યારે હાલાહલા કુંભારણની કુંભારાપણમાં જ્યાં ગોશાળો હતો ત્યાં આવ્યા. ત્યારે તે ગોશાલકે આનંદ
વિરને કહ્યું - હે આનંદ ! એ પ્રમાણે આજથી ઘણાં વર્ષો પૂર્વે કેટલાંક ઉચ્ચનીચ વણિકો અથઅથ, અલુબ્ધ, અર્થગવેષી, અર્થકાંક્ષિત, અપિપાસુ, અની ગવેષણાર્થે વિવિધ વિપુલ કરિયાણાના વાસણાદિના ગાડા-ગાડી ભરીને
અને ઘણું જ ભોજન-પાનનું પાથેય લઈને એક મહાન ગાર્મિક, અનૌધિક, છિપાત, લાંભા માગવાળી અટવીમાં પ્રવેશ્યા.
ત્યારે તે વણિકોએ, તે અકામિત, અનૌધિક, છિન્નાપતિ દીર્ણ માર્ગવાળી અટવીના કોઈ દેશમાં પહોંચીને તે પૂર્વગ્રહિત પાણી અનકમે પીતા-પીતા તે પાણી
થઈ ગયું. ત્યારે તે વણિકો, પાણી ખલાસ થઈ જવાથી તૃષાથી પરાભૂત થઈને પરર બોલાવીને, એકબીજાને કહ્યું - હે દેવાનુપિયો આ પ્રમાણે આપણે આ અiામિક યાવતું અટવીમાં કોઈ દેશ ભાગમાં પહોંચતા જ તે પૂર્વગૃહિત ઉદક
Page #427
--------------------------------------------------------------------------
________________
૧૫/-I-I૬૪પ થી ૪૦
અનુક્રમે પીવાતાવાતા ખલાસ થઈ ગયેલ છે. તો હે દેવાનપિયો આપણા માટે એ શ્રેયકર છે કે આપણે આ અગ્રામિક યાવતુ અટવીમાં ચોતરફ પાણીની માણિ-ગવેષણા કરીએ. એમ વિચારી પરસ્પર પાસે આ કથનનો સ્વીકાર કર્યો
ત્યારપછી તે અગામિક યાવતુ અટવીમાં ચોતરફ પાણીની માગણી ગવેષણા કરે છે. ચોતરફ પાણીની માણિા ગવેષણા કરતાં એક મોટા વનખંડમાં પહોંચ્યા, જે કૃણ, કૃણાલભાસ યાવતુ પ્રસEliાદાયક અને પ્રાસાદીય યાવતુ પ્રતિરૂપ હતું. તે વનખંડના બહુ મધ્ય દેશભાગમાં એક મોટો રાફડો જોયો. તે રાફડાના ચાર ઉંચે ઉઠેલા, સિંહની કેશરા સમાન ચાર શરીર હતા. તીજી ફેલાયેલા હતા. નીચે અહdaufકારે, અર્ધસર્ષ સંસ્થાન સંસ્થિત પ્રાસાદીય પાવતુ પ્રતિરૂપ હતા.
ત્યારે તે વણિકો હર્ષિત, સંતુષ્ટ થઈને એકબીજાને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપિયો ! આપણે આ આગામિક યાવત્ અટવીમાં ચોતરફ માણા-ગવેષણા કરતાં આ વનખંડ જોયું જે કૃણ યાવત્ કૃણાવભાસ છે, આ વનખંડના બહુમધ્યદેશ ભાગમાં આ રાફડો જોયો, આ રાફડાના અતિ ઉંચા ચાવતુ પ્રતિરૂપ ચાર શરીરકાર છે. તો હે દેવાનુપિયો ! એ શ્રેયસ્કર છે કે આપણે આ રાફડાના પહેલાં શિખરને ભેદીએ. અહીં ઘણું ઉદાર શ્રેષ્ઠ પાણી મળશે. ત્યારે તે વણિકોએ પરસ્પર પાસે આ કથન સ્વીકાર્યું. પછી તે રાફડાનું પહેલું શિખર મેથ. તેઓએ ત્યાં સ્વચ્છ, પથ્ય, ઉત્તમ, હલકું સ્ફટિકવણ ઉદાર, શ્રેષ્ઠ જળને જોયું. ત્યારે તે કો હસ્ટ-તુષ્ટ થઈને તે પાણી પીધું. પોતાના વાહનોને પાયું, વાસણો ભય.
ફરી વખત તેઓએ એકબીજાને આમ કહ્યું - એ રીતે હે દેવાનુપિયો ! આપણે આ રાફડાના પહેલાં શીખરને ભેદતા ઉદાર શ્રેષ્ઠ જળ મેળવ્યું. હું દેવાનપિયો આપણે માટે શ્રેયકર છે કે આ રાફડાના બીજા શિખરને પણ ભેદીએ. તેનાથી આપણને પર્યાપ્ત ઉત્તમ સુવણરન પ્રાપ્ત થશે. ત્યારે તે વણિકો એકબીજાની પાસે આ કથનને સાંભળીને, તે રાફડાનું બીજું શિખર ભેવું, તેઓએ ત્યાં સ્વચ્છ, જાન્ય, તપનીય મહાઈ, મહાઈ, મહાઈ, ઉદાર, શ્રેષ્ઠ સુવર્ણ પ્રાપ્ત કર્યું. ત્યારે તે વણિકોએ હર્ષિત, સંતુષ્ટ થઈને ભાજનો, ભય, ભરીને વાહનોને પણ ભરી લીધાં.
- ત્રીજી વખત પણ એકબીજાને આમ કહ્યું - હે દેવાનુપિયો ! આપણે આ રાફડાનું પહેલું શિખર ભેળુ અને ઉદર શ્રેષ્ઠ જળ મળ્યું. બીજા શિખરને ભે અને ઉદાર શ્રેષ્ઠ સુવર્ણ મળ્યું. હે દેવાનુપિયો ! એ શ્રેયસ્કર છે કે આપણે આ સફડાનું ત્રીજું શિખર પણ ભેદીએ. એમાંથી આપણને ઉદર મણિરત્ન પ્રાપ્ત થશે. ત્યારે તે વણિકોએ એકબીજ પાસે કથનને સ્વીકાર્યું સ્વીકારીને તે રાફડાનું ત્રીજું શિખર પણ ભે, તેમાંથી વિમલ, નિર્મલ, અતિ ગોળ, નિકલ, મહાઈ, મહાઈ, મહાઈ, ઉદર, મણિરનો પ્રાપ્ત કર્યા ત્યારે તે વણિકોએ હર્ષિત, સંતુષ્ટ થઈને વાસણો અને પ્રવહણ ભરી લીધું.
ચોથી વખત એકબીજાને બોલાવીને કહ્યું - દેવાનુપિયો ! આપણે આ
૯૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ રીતે આ રાફડાનું પહેલું શિખર ભેદીને ઉદાર શ્રેષ્ઠ જળ મેળવ્યુંબીજા શિખરને ભેદીને ઉદાર સવર્ણ રન મેળવ્યું. ત્રીજું શિખર ભેદીને ઉદાર મણિરત્ન મેળવ્યું, આપણે શ્રેયકર છે કે આ રાફડાનું ચોથું શિખર ભેદીને ઉત્તમ, મહાઈ, મહા& ઉદર વજન મેળવશું.
ત્યારે તે સિકોમાંનો એક વણિક, જે હિતકામી, સુખકામી, પશ્ચકામી, અનુકંપક, નિઃશ્રેયાસિક, હિતસુખનિઃશ્રેયસકામી હતો, તે વણિકે આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયો આપણે આ સફડાના પહેલા રિાખને ભેદીને ઉદાર, શ્રેષ્ઠ જળ વાવ ત્રીજા શિખરને ભેદીને ઉદર મણિરનો પ્રાપ્ત કર્યા હવે બસ કરો. આપણે માટે આટલું પયપત છે, આ યોા શિખરને ન ભેદો, ચોથું શિખર આપણે ઉપસર્ગ કરનારું થશે. ત્યારે તે વણિકોએ તે હિતકામી, સુખકામી યાવત્ હિતસુખ નિઃશ્રેયસકામી વણિકને આમ કહેતા યાવતું પરૂપતા, તે અથની શ્રદ્ધા યાવત રચિ ન કરી, આ કથનની અશ્રદ્ધા ચાવતું અરુચિ કરીને તે રાફડાનું ચોથું શિખર ભયુ.
તેમાંથી ત્યાં ઉગ્રવિષ, ચંડવિષ, શોરવિણ, મહાવિષ, અતિકાય, મહાકાય, મસિ અને મા સમાન કાળો, વિષરોષ પુર્ણ નયનવાળો, અંજનકુંજ સમાન કાંતિવાળો, લાલ આંખોવાળો, ચંચળ-ચાલતી-અમલયુગલ જીભવાળો, પૃedીતલની વેણી સમાન, ઉત્કટ-ફૂટ-કુટિલ-જટિલ-કર્કશ-વિકટ-ફટાટોપ કરવામાં દક્ષ, લુહારની ધમણ સમાન ધમધમતો - અનાકલિત પ્રચંડ તીવ્ર રોષવાળો-સમુખીવરિત-ચપળ-ધમધમ કરતો દૃષ્ટિવિલ સર્ષ સંઘતિ થયો. ત્યારે તે દૈષ્ટિવિષ સઈ, તે વણિકોથી સંઘન પામતા અતિ ક્રોધિત થયો યાવતુ મિસમિસાટ કરતો ધીમે ધીમે ઉો, ઉઠીને સરસર કરતો રાફડાના શિખરલે ચડ્યો, ચડીને સુર્યને એકીટસે જોયો. જોઈને તે વણિકોને અનિમેષ દૈષ્ટિએ ચોતરફ જોયા. ત્યારે તે વણિકો, તે દૃષ્ટિવિષ સર્વ વડે અનિમેષ દૃષ્ટિએ ચોતરફથી સારી રીતે અવલોકાતા (વાઘ) શીઘ જ ભાંડ-મગ-ઉપકરણ સમેત એક જ પ્રહારથી કૂટાઘાત સમાન ભમ્મરાશિ થઈ ગયા.
તેમાં જે વણિક તે વણિકોનો હિતકામક ચાવતું હિત-સુખ-નિઃશ્રેયસકામક હતો, તેની અનુકંપાવી દેવતાએ માંડ-માસ-ઉપકરણ સહિત તેને તેના પોતાના નગરમાં પહોંચાડી દીધો.
એ પ્રમાણે છે આનંદ ! તારા ધમચિય, ધર્મોપદેશક, શ્રમણ, જ્ઞાતપુ, ઉદારપયય પ્રાપ્ત કરેલ છે. ઉદર કીર્તિ, વણ, શબ્દ, બ્લોકને દેવ-મનુષ્ય-અસુર સહિતના લોકમાં પુરાય છે, ગુંજે છે, સત્તાય છે કે “આ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીર છે.” પણ જે મારા વિષયમાં આજ પછી કંઈપણ કહેશે, તો જેમ તે રાફડાના સર્વે પોતાના તપ, તેજથી એક જ પ્રહારમાં-ટાઘાતથી તે વણિકોને બાળીને રાખ કરી દીધા, તેમ હું પણ તેમને બાળીને રાખ કરી દઈશ, પરંતુ છે આનંદ ! જેમ વણિક, તે વણિકોનો હિતકામક ચાવતું નિઃશ્રેયસકામક હતો, તેને અનુકંપાવી દેવતાએ ભાંડ-મ-ઉપકરણ સહિત ચાવતુ નગરમાં પહોંચાડ્યો. તેમ હું પણ તારું સંરક્ષણ અને સંશોધન કરીશ. તેથી હે આનંદ ! તું જ અને
Page #428
--------------------------------------------------------------------------
________________
૧૫/-I-I૬૪પ થી ૪૦
૯૬
તારા ધિમચિાર્ય અને ધમોપદેશક શ્રમણ જ્ઞાતપુત્રને આ વાત કર..
ત્યારે તે આનંદ સ્થવિર ગોશાલક પાસે આ વાત સાંભળીને ભયભીત થયો ચાવતુ સંભાતભય, ગોશાળા પાસેથી હાલાહલ કુંભારણની કુંભકારાપણથી નીકળ્યો, નીકળીને શીઘ, વરિત શ્રાવતી નગરીની મધ્યેથી નીકળ્યો, નીકળીને
જ્યાં કોઇક ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યો. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરી, કરીને વંદન-નમસ્કાર કર્યો, કરીને આમ કહ્યું - હે ભગવન્! એ પ્રમાણે છઠ્ઠ તપના પારણે આપની અનુજ્ઞા પામીને શ્રાવતી નગરીના ઉચ્ચ-નીચ યાવતું ભ્રમણ કરતાં હાલાહલા કુંભારણ યાવત પસાર થતો હતો ત્યારે ગોશાલકે મને હાલાહલા સમીપે ચાવત જોયો, જોઈને કહ્યું કે – હે આણંદ ! અહીં આવ. એક મોટું
ટાંત સાંભળ. ત્યારે હું ગોશાળાએ બોલાવતા હાલાહલા કુંભારણની કુંભારાષણમાં ગોશાળા પાસે ગયો. ત્યારે તે ગોરાળાએ મને આમ કહ્યું - હે આણંદ ! ઘણાં કાળ પૂર્વે કેટલાંક ઉચ્ચનીચ વણિકો હતા. ઈત્યાદિ પૂર્વવતું બધું કહેવું.
૪િ૬] હે ભગવન તો શું ગોશાલક પોતાના તપતેજથી એક પ્રહારમાં કૂટાઘાત સમાન ભમરાશિ કરવા સમર્થ છે ? ભગવન્! ગોશાળાનો આ વિષયમex છે કે તે આવું કરવાને સમર્થ પણ છે?
હે આનંદ / ગોશાળો ચાવત તેમ કરવા સમર્થ છે. • x • x • પણ અરહંત ભગવંતને તેમ ન કરી શકે. પરંતુ તેમને ઉપલાપ કરી શકે. તે આનંદ ગોશાળાનું જેટલું તપ-તેજ છે, તેથી અનંતગુણ વિશિષ્ઠતર તપ-તેજ નગાર ભગવંતોનું છે, પણ અણગાર ભગવંતો ક્ષાંતિક્ષમ હોય છે. હે આનંદ ! જેટલું અણગાર ભગવંતનું તપ તેજ છે, તેથી અનંતગુણ વિશિષ્ટતા તપ-તેજ સ્થવિર ભગવંતોનું છે, પણ સ્થવિરો amતિક્ષમ હોય છે. હે આણંદ સ્થવિરો જે તપતેજ છે, તેથી અનંત ગુણ વિશિષ્ટતર તપ-તેજ અરહંત ભગવંતોનું છે, પરંતુ અરહંતોનું તપ-dજ છે. કેમકે તેઓ ક્ષાંતિક્ષમ છે. હે આનંદ ! તેથી ગોશાળો પોતાના તપ-તેજ દ્વારા યાવતું ભસ્મ કરવામાં સમર્થ છે. હે નંદ ! એ તેનો વિષય છે, અને તેમ કરવાને સમર્થ પણ છે. પણ અરિહંત ભગવંતને નહીં, હા, તેમને પરિરૂપિત તો કરી શકે છે.
[૬૪] હે આનંદ ! તું જ, ગૌતમાદિ શ્રમણ નિગ્રન્થોને આ વાત કહે કે - હે આ તમારાથી કોઈએ ગોશાલક મંખલિપુત્રને ધાર્મિક પ્રતિપેરણાથી પ્રતિપ્રેરણા ન કરવી. ધાર્મિક પ્રતિસારણાથી પ્રતિસારણા ન કરવી, ધાર્મિક પ્રત્યપચારથી અત્યાચાર ન કરે. કેમકે ગોશાલકે શ્રમણ નિગ્રન્થો પ્રતિ વિશેષ મિથ્યાત્વભાવ ધારણ કરેલ છે.
ત્યારે તે આનંદ સ્થવિર શ્રમણ ભગવંત મહાવીરને આમ કહેતા સાંભળીને ભગવંતને વંદન-નમસ્કાર કરી, ગૌતમાદિ શ્રમણ નિગ્રન્થો પાસે આવ્યા, આવીને તેઓને આમંયા, આમંઝીને કહ્યું કે – હે આયોં છૐના પારણે ભગવંતની અનુજ્ઞા પામીને શ્રાવસ્તીનગરીના ઉચ્ચ-નીચ આદિ બધું પૂર્વવત્ કહેવું યાવતુ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ જ્ઞાdો આ કથન કરેલ છે, તમારામાંથી કોઈએ હે યાવત તે મિથ્યાત્વી થયો છે.
• વિવેચન-૬૪૫ થી ૬૪૭ :
૩મય - વિશિષ્ટ દષ્ટાંત, વરાતતા! - દીર્ધ અતીત કાળમાં, બીવી - ઉત્તમ, અનુતમ. સ્થિO - દ્રવ્ય પ્રયોજન. અસ્થિનુદ્ધ - દ્રવ્ય લાલસા, તેથી જ અર્ચની ગવેષણા કરતા, પ્રાપ્ત થવા છતાં ધનની ઈચ્છા નાટ ન થઈ હોય, ચાપાd અર્થવિષયમાં સંજાત વૃણા. પાયઃવ્યવહારને અર્થે ભાંડ કે કરિયાણારૂપ ભાંડ, પણ ભાજન નહીં તે. મા ડીસા ડું - ગાડી-ગાડાંનો સમૂહ. મત્ત પUTUસ્થયur - ભક્ત, પાન રૂપ જે ભાયું કે પાથેય. અrfમય - અગ્રામિક કે અકામિક - અભિલાષ ન કસ્વાના વિષયરૂપ. કોઈવ - અવિધમાન અગાધ જળપ્રવાહ. fછત્રાવાવ - આવાગમન રહિત, રામ - લાંબો માર્ગ કે કાળવાળી.
કણ, કૃણાવભાસ. અહીં યાવત કરણી નીલ-સ્તીલાભાસ, હરિત-હરિતાdભાસે આદિ. વવ - વભીક, રાફડો. વપુ - શરીર, શિખર. અમુકાયા - અભ્યર્ગત, ઉચ્ચ. નિસત્તા • અભિવિધિથી નિર્ગત સટ-તેના અવયવરૂપ, સિંહની કેશરાવતું. અહીં તેનું ઉર્ધ્વગત સ્વરૂપ કહ્યું. હવે તીખું કહે છે – સુસંવૃત, અતિ વિસ્તીર્ણ નહીં. અધો - અદ્ધ સપરૂપ. જેવું સાપનું પેટ છેદીને પુચ્છથી ઉર્વીકૃત એવું. - x •x - મોરાને
Tvie આદિ-આવી ભૂમિ ગતમાં ઉદક હોય છે. રાફડામાં ગર્તા અવશ્ય હોય, શિખર ભેદતા ગર્તા પ્રગટ થશે. તેમાં પાણી હશે. અજી - નિર્મળ, પલ્થ - રોગોપશમ હેતુ, નર્ચ - સંસ્કાર રહિત. - x • જેની સ્ફટિક વર્ણ આભા છે, તેવું તેથી જ પ્રધાન અને ઉcકૃષ્ટાવથી ઉદકરત્ન જેવું - બળદો આદિ. - X •
મ - નિર્મળ, - કૃત્રિમ, તપનીય, મહાપ્રયોજન, મહામૂલ્ય, મહતાને યોગ્ય, આવનારા મળથી હિત, સ્વાભાવિક મળ હિત, અત્યંત ગોળ, ત્રાસાદિરના દોષરહિત, વજ નામે રત્ન.
હિત - અપાય અભાવ, સુa - આનંદરૂપ, પન્થ - આનંદનું કારણ, આણુક્રપિતા - અનુકંપાથી વિચરનાર, નિલેસ - જે મોક્ષને ઈચ્છે છે, આ બધાંને સાથે ગુણરૂપ કહેવા હિતાદિ કહ્યું.
હવે બહુ થયું, અનં શબ્દ પર્યાપ્ત અર્થમાં છે, આત્યંતિક પ્રતિષેધ બતાવવા આ શબ્દ છે. •x - (તે સર્પ કેવો છે ?) દુર્જર વિધવાળો, જોતાની સાથે મનુષ્યકાયા બળવા લાગે તેવું વિષ, પમ્પરાએ હજાર પુરુષને હણવામાં સમર્થ વિષ, જંબૂદ્વીપ પ્રમાણ દેહમાં વ્યાપવા સમર્થ વિષ - - અતિકાયોમાં પણ અતિકાય-મહાકાય. કાજળ અને સોનાને તપાવવાના વાસણ વિશેષની જેમ કાળો. દૃષ્ટિવિષ અને રોષથી પૂર્ણ, અંજન પંજના સમૂહ જેવી દીપ્તિવાળો, - X• લાલ આંખોવાળો, અતિ ચપળ, લપલપાય થતી બે જીભવાળો. પરણિતલની વેણી-કેશબંધ વિશેષ માફક કેમકે કાળો-લાંબો-પ્લાદિ સાધર્મ છે બીજા વડે અવંસનીય હોવાથી ઉત્કટ, વ્યક્ત, સ્વરૂપથી વક્ર, જટિલ, - x - બળવાનપણાથી નિષ્ઠર, વીતીર્ણ, કૃણાનો આરંભ કરવામાં દક્ષ. લોટાની જેમ ધમાતો - અગ્નિ વડે તપાવાયેલ, ધમધમતો - X - અનિવારિત કે અનાકલિત અપ્રમેય ચંડ તીવ્ર રોષવાળો - x - કૂતરાની જેમ ભસતો હોય તેવો, અતિ ચપળ
Page #429
--------------------------------------------------------------------------
________________
૧૫/-I-I૬૪પ થી ૪૦
- X - તે સર્પ હતો.
સર્પની ગતિ દર્શાવતા કહે છે – સરસર સકતો, તે સૂર્યને જુએ છે, જેથી દષ્ટિરૂપ વિષ તીણ બને. • x • એક જ પ્રકારમાં જેમાં ભસ્મીકરણ કરી શકે તેવો, પાષાણમય મારણ મહાયંત્રની જેમ હણતો. • x • પર્યાય એટલે અવસ્થા. કીતિ-સર્વ દિશા વ્યાપી સાધુવાદ, વર્ણ-એક દિશા વ્યાપી, શબ્દ-અર્ધ દિશાવાપી, શ્લોક-પ્રશંસા. - X - પુવ્વત - જતાં, જુવંતિ - વ્યાકુલ થાય, ઘુવંતિ - અભિનંદે છે. * * * * * તવે તેvi - તપોજન્ય તેજ, તે તેજલેશ્યા વડે. - દાહના ભયથી રક્ષણ કરીશ, ક્ષેમ સ્થાન પ્રાપ્તિ વડે સંગોપીશ.
• સૂત્ર-૬૪૮ -
જ્યારે આનંદ સ્થવિર ગૌતમાદિ શ્રમણનિસ્થિને વાત કહેતા હતા, તેટલામાં ગોશાલક મંલિપુત્ર હાલાહલા કુંભારણની કુંભકારાપણથી નીકળીને, આજીવિક સંઘવી પરિવરીને મહા રોષને ધારણ કરેલો શીઘ, વરિત ચાવતું શ્રાવસ્તીનગરીની મધ્યેથી નીકળ્યો. નીકળીને કોષ્ટક ચેત્યમાં ભગવંત મહાવીર પાસે આવ્યો, આવીને ભગવંતની સમીપ ઉભો રહ્યો, ભગવંતને આમ કહ્યું -
હે આયુષ્યમાન કાયપ! મારે માટે સારું કહો છો !- x - મારે વિશે કહો છો કે ગોશાલક મારો ધર્મશિધ્ય છે - x - જે મંલિપુત્ર તમારો ધર્મશિષ્ય હતો તે શુકલ, શુકલાભિજાત્ય થઈને કાળમાસે કાળ કરી કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો છે. હું ઉદાયી નામે કોડિન્યાયન ગોઝીય છું, મેં ગૌતમપુત્ર જુનના શરીરનો ત્યાગ કર્યો. કરીને ગોશાલક મંલિપુત્રના શરીરમાં પ્રવેશ કર્યો છે. મેં આ સાતમો પ્રવૃત્ત પરિહાર કરેલ છે.
હે આયુષ્યમન કાયય ! મારા સિદ્ધાંત મુજબ જે કોઈ સિદ્ધ થયા છે, થાય છે કે થશે તે બધાં ૮૪ લાખ મહાકલ્પ, સાત દિવ્ય, સાત સંયૂથ, સાત સંનિગાભ, સાત પ્રવૃત્ત પરિહાર અને પ૬૦૬૦૩ કર્મોને ભેદીને અનુક્રમે ાય કરીને પછી સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત થઈને બધાં દુઃખોનો અંત કર્યો છે - કરે છે અને કરશે.
જેમ ગંગા મહાનદી ક્યાંથી નીકળી છે અને જ્યાં સમાપ્ત થાય છે, તેનો માર્ગ પoo યોજન લાંબો અને અડધો યોજન પહોળો છે, ઉંડાઈ પoo નુષ છે. આ ગંગાના પ્રમાણવાળી સાત ગંગા મળીને એક મહાગંગા થાય છે. સાત મહાગંગા મળીને એક સાદીનગંગા છે. સાત સાદીનગંગા મળીને એક મૃતગંગા થાય છે, સાત મૃતગંગાની એક લોહિતગંગા, સાત લોહિતગંગા મળીને એક અવંતીગંગા, સાત અવંતીગંગા મળીને એક પરમાવતી, એ પ્રમાણે સપૂવપર મળીને ૧૧૭૬૪૯ ગંગા થાય છે. • x -
તેનો બે પ્રકારે ઉદ્ધાર કહ્યો છે – સૂમ અને બાદર બૉદ લેવટ તેમાં સૂક્ષ્મ બોદિ કલેવર ઉદ્ધાર થાય છે. તેમાં ભાદર બૌદિ કલેવર ઉદ્ધારમાં સો-સો વર્ષે એક એક ગંગા વાકણ કાઢવામાં જેટલો કાળમાં તે કોઠા ક્ષણ, નીરજ, નિર્લેપ, નિષ્ઠિત થાય છે, તે એક સરપ્રમાણ છે, સરપ્રમાણથી ત્રણ લાખ શર પ્રમાણ કાળથી એક 12/7]
૯૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ મહાકલ્પ થાય, ૮૪ લાખ મહાકલોનો એક મહમાનસ થાય છે.
અનંત સંયુથથી જીવ નીને સંયુથ દેવભવમાં ઉપરના માનસમાં સંયુથ દેવ ઉત્પન્ન થાય છે. તે ત્યાં દિવ્ય ભોગોપભોગને ભોગવતો વિચરે છે, વિચરીને તે દેવલોકથી આયુ-ભવ-સ્થિતિનો ક્ષય થતાં અનંતર રાવીને પ્રથમ સંગર્ભમાં જીવરૂપે ઉપજે છે.
ત્યાંથી અનંતર ઉદ્વતને મધ્યમ માનસ સંયુથ દેવમાં ઉપજે છે. તે ત્યાં દિવ્ય ભોગોપભોગને યાવતું વિચારીને. તે દેવલોકથી આવ્યું આદિ ક્ષય થતાં ચાવત ચ્યવીને બીજી સંજ્ઞી ગર્ભમાં ઉપજે છે.
તે ત્યાંથી અનંતર ઉદ્વતને હેફિલ માણસ સંયુથ દેવપણે ઉપજે છે, તે ત્યાં દિવ્યભોગ ભોગવી ચાવત આવીને ત્રીજા સંડીગમાં અવરૂપે ઉત્પન્ન થાય છે.
તે ત્યાંથી યાવતુ ઉદ્વતને ઉપરના માનુષોતરમાં સંયુથ દેવરૂપે ઉપજે છે. તે ત્યાં દિવ્ય ભોગ ચાવતુ ટ્યુનીને ચોથા સંજ્ઞી ગર્ભ જીવમાં ઉત્પન્ન થાય છે. તે ત્યાંથી અનંતર ઉદ્વતીને મધ્યમ માનુષોત્તરમાં સંયુથદેવરૂપે ઉપજે છે, તે ત્યાં દિવ્ય ભોગ ચાવતુ ટ્યુનીને પાંચમાં સંજ્ઞીગભમાં જીવ રૂપે જન્મે છે. તે ત્યાંથી અનંતર ઉદ્ધતીને હેફિલ્ડ માનુષોત્તરમાં સંયુથ દેવરૂપે ઉપજે છે. તે ત્યાં દિવ્ય ભોગ ચાવત ચ્યવીને છઠ્ઠા સંજ્ઞીગર્ભ જીવમાં જન્મે છે.
તે ત્યાંથી અનંતર ઉદ્વતને બહ્મલોક નામે કહ્યું દેવયે ઉપજે છે. તે કલ્પ પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. જેમ સ્થાન પદમાં યાવત્ પાંચ અવતંસક કહ્યા છે. તે આ-અશોકાવતુંસક યાવતુ પ્રતિરૂપ છે. તે ત્યાં દેવયે ઉપજે છે. તે ત્યાં દશ સાગરોપમ દિવ્ય ભોગ યાવતુ ટ્યુનીને સાતમાં સંજ્ઞીગભાવ યે ઉત્પન્ન થાય છે. તે ત્યાં નવ માસ બહુપતિપૂર્ણ અને સાત રાતદિવસ યાવતું વીત્યા પછી સુકુમાલ, ભદ્રલક, મૃદુ, કુંડલ કુંચિત કેશવાળા, કૃષ્ટ ગંડસ્થલકર્ણ પીઠક, દેવકુમાર સમ બાળકને જન્મ આપ્યો.
હે કાશ્યપ તે બાળક હું છું, તે પછી મેં, હે આયુષ્યમાન કાશ્યપ ! કુમારાવસ્થામાં લીધેલ પdજ્યાગી, કુમારાવસ્થામાં બ્રહાયયવાસથી અવિદ્ધક હતો, મને પ્રવજ્યા લેવાની બુદ્ધિ પ્રાપ્ત થઈ. પછી મેં સાત પરિવૃત્ત પરિહારમાં સંચાર કર્યો. જે છે - એણેયક, મલ્લરામક, મલમેડિક, રોહ, ભારદ્વાજ, ગૌતમપુનર્જુન અને ગોશાલક.
તેમાં જે પહેલો પ્રવૃત્ત પરિહાર, તે રાજગૃહ નગરની બહાર મડિક કુક્ષિ રીત્યમાં કૌડયાયણ ગોઝીય ઉદાયીના શરીરનો ત્યાગ કરીને એણેયકના શરીરમાં પ્રવેશ કર્યો. તેમાં રર વર્ષે પહેલો પરિહાર કર્યો.
તેમાં જે બીજે પ્રવૃત્ત પરિહાર, તે ઉર્દુડપુરનગરની બહાર ચંદ્રાવતરણ ચૈત્યમાં એણેયકનું શરીર છોડીને મલ્લરામના શરીરમાં પ્રવેશ કર્યો. તેમાં ર૧ વર્ષ રહી બીજે પ્રવૃત્ત પરિહાર કર્યો.
તેમાં જે ત્રીજો પ્રવૃત્ત પરિહાર, તે ચંપાનગરી બહાર અંગમંદિર ચૈત્યમાં મલ્લરામનું શરીર છોડીને મંડિતના શરીરમાં પ્રવેશ કર્યો મલ્લપંડિતના શરીરમાં
Page #430
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
૧૫/-I-I૬૪૮ ૨૦ વર્ષ રહી, ત્રીજે પ્રવૃત્ત પરિહાર કર્યો.
તેમાં જે ચોથો પ્રવૃત્ત પરિહાર, તે વારાણસીનગરી બહાર કામ મહાવન ચૈત્યમાં પંડિતનું શરીર છોડીને રોહના શરીરમાં પ્રવેશ કર્યો. રોહમાં ૧૯ વર્ષ રહી, ચોથો પ્રવૃત્ત પરિહાર કર્યો.
તેમાં જે પાંચમો પ્રવૃત્ત પરિહટ, તે અલબિકાનગરી બહાર પ્રાપ્ત કાલક ચૈત્યમાં રોહનું શરીર છોડીને ભારદ્વાજના શરીરમાં પ્રવેશ કર્યો. ભારદ્વાજના શરીરમાં ૧૮ વર્ષ રહી, પાંચમો પ્રવૃત્ત પરિહાર કર્યો.
તેમાં જે છઠ્ઠો પ્રવૃત્ત પરિહાર, તે વૈશાલી નગરીની બહાર કોડિયાયન ત્યમાં ભારદ્વાજનું શરીર છોડીને ગૌતમપુત્ર અર્જુનના શરીરમાં પ્રવેશ કર્યો. તેમાં ૧૭ વર્ષ રહી, છઠ્ઠો પ્રવૃત્ત પરિહાર પરિહર્યો.
તેમાં જે સાતમો પ્રવૃત્ત પરિહાર, તે અહીં જ શ્રાવતી નગરીમાં હાલાહલા કુંભારણની કુંભકારાપણમાં ગૌતમપુત્ર અર્જુનના શરીરને છોડીને ગોશાલક મંખલિયુગના શરીરને પયપ્તિ, સ્થિર, ધવ, ધારણીય, શીત, સહ, ઉણસહ, વિવિધ દેશમશક પરિષહોપસર્ગસહ, સ્થિર સંઘયણ જાણીને તેમાં પ્રવેશ કર્યો. તેમાં ૧૬ વર્ષથી આ સાતમો પ્રવૃત્ત પરિહાર છે.
આ પ્રમાણે હે આયુષ્યમાન કાપ! આ ૧૩૩ વર્ષોમાં મારા આ સાત પ્રવૃત્ત પરિહાર થયા છે, એમ મેં કહેલ. તે હે આયુષ્યમાન કાશ્યપ તમે ઠીક કહો છો કે મંલિપુત્ર ગોશાલક મારો ધર્મશિષ્ય છે. એ તમે ઠીક જ કહ્યું છે કે મંખલિપુત્ર ગોશાલક મારો ધર્મ શિષ્ય છે.
વિવેચન-૬૪૮ :
- ગોશાળો ભમરાશી કરવા સમર્થ છે ? તે એક પ્રશ્ન છે. સામર્થ્ય બીજી રીતે વિષયમામ અપેક્ષાએ તેમ હોવું. -x-x- પરિતાવાર - પારિતાપનિકી ક્રિયા કરવા. મળTTY - સામાન્ય સાધ, તિવરમ - ક્ષાંતિ વડે, ક્રોધ નિગ્રહથી ખમવું. • વય, કૃત, પર્યાય સ્થવિર. પડવોયTI - તેના મતથી પ્રતિકૂળ કર્તવ્ય પ્રોત્સાહન. પસારT - તેના મતને પ્રતિકૂળ વિસ્મૃત અને યાદ કરાવવો. - x - પોવાર - પ્રત્યપચાર કે પ્રત્યુપકાર. * x - fક - મિથ્યાત્વ કે સ્વેચ્છવ, અનાર્યવ જુદું - ઉપાલંભ વચન, માસી - આયુષ્યમાન, ચિપશજીવિત. સર્વ - કાશ્યપગોનીય. પડહાર - શરીરંતર પ્રવેશ.
ગોશાળાના સિદ્ધાંતના અર્થ વૃદ્ધોએ કહેલ નથી, પરંતુ ચૂર્ણિકાર કહે છે – તે સંદિગ્ધ છે, તેથી સિદ્ધાંતથી લખી શકાય નહીં. તો પણ શબ્દાનુસાર કંઈક કહીએ છીએ - ૮૪ લાખ મહાક, તેમાં વન્ય - કાળ વિશેષ, તે લોકપ્રસિદ્ધ પણ હોય, તેના વિચ્છેદ માટે મહાકલા કહ્યું તેનું સ્વરૂપ આ રીતે - સાત દેવભવ, સાત સંયૂથનિકાય વિશેષ, સાત મનુષ્યગર્ભમાં વાસ, તેમના મતે મોક્ષગામીના સાત સાંતર થાય છે, આવું તે સ્વયં જ કહે છે. સાત શરીરમંતર પ્રવેશ. આ સાતમા સંડણીગર્ભ પછી. ક્રમથી જાણવા. કર્મવિષયમાં પાંચ લાખ, ત્રણ કર્મ ભેદો, ખપાવીને. તે મહાકાનું પ્રમાણ કહે છે - x - તેમાં જઈને સમસ્તપણે સમાપ્ત થાય.
આ ગંગાનો માર્ગ. ગંગાનો માર્ગ અભેદ ગંગા પ્રમાણથી કહ્યો. ગંગાદિ વડે જે મહાગંગાદિ કહ્યા તે સંપૂર્વાપર જાણવું. તે ગંગાદિના ગંગામાં રહેલ વાલુકાકક્ષાદિના બે ઉદ્ધાર કહ્યા. અસંખ્યાત ખંડીકૃત વાલુકા કણરૂપ ઉદ્ધાર તે સૂક્ષ્મબોદિ કલેવર, બાદર આકાર વાલુકાકણ તે બાદ બોદિક્લેવર, તેમાં આ બીજ ભેદની વ્યાખ્યા કરી છે.
અવહાર - છોડીને, કૌટું - ગંગા સમુદાયરૂપ, રણT • ક્ષીણ, તે અવશેષના સદ્ભાવમાં કહેવયા છે. નીરણ - તે ભૂમિગત જના અભાવે પણ કહેવાય. તેથી કહે છે - નિર્વેપ. ભૂમિના ભેદનથી સંગ્લિટ રેતીના અભાવે, નિખિત * નિયવયી કરાયેલ. - - તેટલો કાળખંડ ‘સર’ સંજ્ઞ થાય છે. ‘સર’ એ જ ઉક્ત લક્ષણ પ્રમાણ છે. - x - એ રીતે ૮૪ લાખ મહાભ પ્રરૂયો.
હવે સાત દિવ્યાદિની પ્રરૂપણા - અનંતજીવ સમુદાયરૂપ નિકાય તે અનંત સંયુથ. વર્ષ ચ્યવન કરીને અથવા દેહને ત્યજીને. ૪િ - ઉપરિતન, મધ્યમ, અધતન માનસનો સદ્ભાવ છે, તેથી બીજાનો છેદ કરવા ‘ઉપરિતન’ કહ્યું - x - H[K - નિકાય વિશેષ દેવમાં, પહેલો દિવ્યભવ સંજ્ઞી ગર્ભ સંખ્યા સૂત્રોક્ત જ છે. * * * * *
માનસત્તર - મહામાનસમાં પૂર્વોક્ત મહાલાથી માપેલ આયુષ્ય, જે પૂર્વે કહ્યું – ૮૪ લાખ મહાકા ખપાવીને, તેને પહેલો મહામાનસની અપેક્ષાએ કહેવું. અન્યથા બીજી મહામાનસનાં તે ઘણાં થઈ જશે. આમાં ઉપરિમ આદિ ભેદથી ત્રણમાં, માનુષોતર ગણમાં સંયૂથ ત્રણ દેવભવ, સાતમો દેવ ભવ બ્રહ્મલોકમાં. તે સંયુથ દેવ હોતો નથી.
પાપ છાવણ - આ લંબાઈ, પહોડાઈ સ્થાપના માત્રથી જાણવી, તે પ્રતિપૂર્ણ ચંદ્ર સંસ્થાન સંસ્થિત હોય છે. ના તાપ પ્રજ્ઞાપના સૂત્રનું બીજું પદ, તેમાં કહ્યા મજબ બ્રાહ્મલોકનું સ્વરૂપ કહેવું. માવઠંસUક યાવતુ શબ્દથી સપ્તવર્ણ, ચંપક, ચત • અવતંસક મણે બ્રહ્મલોકાવતંસક છે ઈત્યાદિ - X - X • સોમારિયાઇ પવMાણ કુમાર માફક કૌમારી, તે પ્રવજ્યાના વિષયભૂત. વિદ્ધવત્ર - વ્યુત્પન્ન મતિ. - x - કનૈ fથ - અત્યંત સ્થિર, કેમકે વિવક્ષિત કાળ સુધી તે અવશ્ય રહે છે. પૂર્વ - તેના ગુણોના ધુવવથી તેથી જ ધારણીય - X - X - .
• સૂત્ર-૬૪૯ થી ૬૫૪ :
૬િ૪૯] ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે ગોશાલક મંખલિપુત્રને આ પ્રમાણે કહ્યું - હે ગોશાળા જેમ કોઈ ચોર હોય, ગ્રામવાસીથી પરાભવ પામતો હોય, તે કોઈ ખાડા, દરિ, દુર્ગ, નિમ્નસ્થાન પર્વત કે વિષયને પ્રાપ્ત ન કરી શકવાથી, પોતાને એક મોટા ઉનના રોમથી, શણના રોમથી કપાસના પક્ષમથી કે તણખલાં વડે પોતાને આવૃત્ત કરીને રહે અને ન ઢંકાયેલને પણ સ્વયં ઢંકાયેલ માને,
પ્રચ્છન્ન છતાં પોતાને પ્રચ્છન્ન માને, અલુપ્ત છતાં પોતાને કુતમાને, પલાયિત છતાં પોતાને પલાયિત માને, એ પ્રમાણે હે ગોશાલક ! તું બીજો ન હોવા છતાં તને “બીજો છો' તેમ બતાવે છે. તેથી તે ગોશાળા! તું આવું ન ર, આમ કરવું તારે ઉચિત નથી, તું તે જ છે, તારી તે જ છાયા છે, તું બીજો કોઈ નથી.
૬િ૫o] ત્યારે તે ગોશાલક મંખલિપુત્ર શ્રમણ ભગવંત મહાવીરને આમ કહેતા સાંભળીને ક્રોધિત આદિ થયો, ભગવંતને ઉટપટાંગ આક્રોશવચનથી
Page #431
--------------------------------------------------------------------------
________________
૧૫/-I-I૬૪૯ થી ૬૫૪
૧૦૧
આકોલવા લાગ્યો, ઉધર્ષા વચનોથી અપમાન કરવા લાગ્યો, સારા-ખરાબ શબ્દોથી નિભટ્સના કરવા લાગ્યો. વિવિધ દુર્વચનોથી તિરસ્કાર કરવા લાગ્યો. પછી આ પ્રમાણે કહ્યું - કદાચ તમે નષ્ટ થઈ ગયા છો, વિનષ્ટ થઈ ગયા છો, ભષ્ટ થઈ ગયા છો, નટ-વિનષ્ટ-ભ્રષ્ટ થઈ ગયા છો. આજે તમે જીવતા નહીં રહો, મારા દ્વારા તમારું શુભ થવાનું નથી.
૬િપ૧] તે કાળે, તે સમયે શ્રમણ ભગવત મહાવીરના શિષ્ય પૂર્વ દેશમાં જન્મેલ સવનુભૂતિ અણગાર, જે પ્રકૃતિભદ્રક ચાવતું વિનીત હતા, તેણે ધમચિાર્યના અનુરાગથી, ગોશાલકના કથન પ્રતિ શ્રદ્ધા કરતા ઉત્થાનથી ઉડ્યા, ઉઠીને ગોશાળા પાસે આવ્યા, આવીને ગોશાળાને કહ્યું - હે ગૌશાળા છે. જે મનુષ્ય તથારૂપ શ્રમણ કે બ્રાહમણ પાસે એક પણ આર્ય ધાર્મિક સુવચન સાંભળે છે, તે પણ તેમને વંદન-નમસ્કાર કરે ચે યાવતું કલ્યાણ-મંગલ-દેવ-ચૈત્યરૂપ તેમની પfપાસના કરે છે. તો હે ગોશાળા! તારા માટે તો કહેવું જ શું? ભગવંતે તને પતજિત કર્યો, ભગવતે જ મુંડિત કર્યો, ભગવતે જ શિક્ષા આપી, ભગવતે જ કેળવ્યો, ભગવંતે જ દહશત કર્યો અને તે ભગવંત પ્રત્યે જ મિથ્યાત્વ અંગીકાર કરે છે. હે ગોશાલકા તું આવું ન કર, તારે માટે આમ કરવું યોગ્ય નથી, તું તે જ ગોશાો છો, બીજે નથી, તારી તે જ પ્રકૃત્તિ છે.
ત્યારે તે ગોશાળો સવનુિભૂતિ અણગારને આમ કહેતા સાંભળી કોધિતાદિ થયો. સવનિભૂતિ અણગારને પોતાના તપ-તેજથી એક પ્રહારમાં કૂટાઘાત માફક ચાવતું ભમરાશિ કરી દીધા.
ત્યારે તે ગોશાલકે સવનુભૂતિ અણગારને - x • ચાવત ભમરાશિ કર્યો પછી બીજી વખત પણ શ્રમણ ભગવંત મહાવીરને સારા-ખરાબ શબ્દો વડે આક્રોશ કર્યો યાવતુ તમને સુખ નથી.
તે કાળે, તે સમયે ભગવંતના શિષ્ય કૌશલ જાનપદી સુનામ અણગાર, જે પ્રકૃતિભદ્રક, વિનીત હતા. તેણે ધમચાર્યના અનુરાગથી જેમ સવનુભૂતિઓ કહ્યું, તેમ કહ્યું ચાવતું હે ગોશાલક ! તું તે જ છે, તારી પ્રકૃતિ તે જ છે, તે બીજું કોઈ નથી.
સુનમ અણગારે આમ કહેતા ગોશાળો ક્રોધિતાદિ થયો. પોતાના તપતેજથી સુનત્ર અણગારને બાળી નાંખ્યા. ત્યારે તે સુનામ અણગાર, ગોriળાના તપ-તેજથી પરિતાપિત થતાં, ભગવંત પાસે આવ્યા, આવીને ભગવંતને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી, વંદન-નમન કચ, સ્વયં જ પાંચ મહાવ્રતોનું (પુન:) આરોપણ કર્યું. શ્રમણ-શ્રમણીઓને ખમાવ્યા, ખમાવીને, આલોચનાપ્રતિકમણ કરી, સમાધિ પામી ક્રમશઃ કાળ કર્યો
ત્યારે તે ગોશાળો સુનક્ષત્ર અણગારને પોતાના તપ-તેજથી પરિતાપીને શ્રમણ ભગવંત મહાવીરને સારા-ખરાબ શબ્દોથી આડોશ કરતો યાવતું તને સુખ નથી કહ્યું. ત્યારે ભગવંતે તેને એમ કહ્યું - હે ગોશાળાઓ જે તારૂપ શ્રમણ કે બ્રહાણ પાસે એક પણ ધાર્મિક વચન સાંભળે યાવતુ પર્યuસે છે.
૧૦૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ ગોશાળા! તારે માટે તો કહેવું જ શું? તને મેં જ તજિત કર્યો ચાવતું મેં જ બહુશ્રુત કર્યો. મારા પ્રત્યે તેં મિશ્રાવ અપનાવ્યું. હે ગોશાળા ! તું એવું ન કર, ચાવતુ તું બીજું કોઈ નથી.
ત્યારે તે ગોશાલક, ભગવંતને આમ કહેતા સાંભળી ક્રોધિત આદિ થયો, તૈજસ સમુઘાતથી સમવહત થયો, પછી સાત આઠ ડગલાં પાછો ખસ્યો. ખસીને ભગવંતના વધને માટે શરીરમાં રહેલ તેજ કાટર્સ જેમ વાતો કલિકા, વાત મંડલિકા પર્વત, ભીંત, સ્તંભ, રૂપથી આવારિત અને નિવારિત થતી, તે પર્વતાદિ પર પોતાનો થોડો પણ પ્રભાવ ન દેખાડતી, વિશેષ પ્રભાવ ન દેખાડતી રહે. તે જ રીતે ભગવંતના વધ માટે ગોશાળાઓ શરીરમાંથી કાઢેલી તેજલેશ્યા ભગવત ર થોડો કે વધુ પ્રભાવ ન દેડી શકી, માત્ર પ્રદક્ષિણા કરી. ઉપર આકાશમાં ઉછળી ગઈ ત્યાંથી પડીને, પાછી ફરતા ગોશાળાના શરીરને વારંવાર ઝાડતી, છેલ્લે ગોશાળાના શરીરમાં જ પ્રવેશી ગઈ.
ત્યારે તે ગોશાલક પોતાની તોલેસ્યાથી પરાભૂત થઈને શ્રમણ ભગવંત મહાવીરને કહેવા લાગ્યો. હે આયુષ્યમાન કાશ્યપ ! તું મારા તપ-તેજથી પરાભવ પામીને છ મહિનામાં પિતજવર ગ્રdશરીરી, દાહની પીડા અનુભવતો છાસ્થાવસ્થામાં જ કાળ કરીશ.
ત્યારે શ્રમણ ભગવત મહાવીરે ગૌશાળાને કહ્યું - હે ગોગાળા! હું તારા તપ-ત્તેજથી પરાભૂત થઈને છ માસમાં ચાવત કાળ નહીં કરું હું હજી બીજ સોળ વર્ષ “જિન'પણે સુહdીવતુ વિચરીશ. પણ હે ગોશાળા! તું તારા પોતાના તપતેજથી પરાભૂત થઈને સાત રાત્રિને અંતે પિત્તજવરથી ગ્રસ્ત શરીરે ચાવત્ છસ્થાવસ્થામાં કાળ કરીશ.
ત્યારે શ્રાવતી નગરીના શૃંગાટક ચાવત માર્ગમાં ઘણાં લોકો એકબીજાને આમ કહેતા યાવત પરૂપતા હતા કે હે દેવાનપિયો ! શ્રાવતી નગરી બહાર કોઇક રૌત્યમાં જિનો પરસ્પર સંલપ કરે છે . એક કહે છે – તું પહેલા કાળ કરીશ. બીજો કહે છે – તું પહેલા કાળ કરીશ. તેમાં કોણ સમ્યગ્રવાદી અને કોણ મિથ્યાદવાદી ? તેમાં જે મુખ્ય માણસ હતો, તેણે કહ્યું કે ભગવંત સમ્યગ્રવાદી છે, ગોશાળો મિથ્યાવાદી છે.
હે આય એમ શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિplભ્યોને આમંત્રીને આમ કહ્યું - હે આય! જેમ કોઈ તૃણ-કાઠ-પત્ર-છાલ-તુષ-ભૂસ-છાણ કે કચરાનો ઢગલો હોય તેને અનિમાપિત, અગ્નિ ઝોસીત અનિ પરિણામિત થવાથી હતdજ ગતdજ, નષ્ટતેજ, ભ્રષ્ટdજ, લુપ્તજ, વિનષ્ટdજ યાવતું થાય તેમ મખલિપુત્ર ગોશાળાએ મારા વધને માટે શરીરમાંથી તેજલેશ્યા કાઢી, તેથી તે હતdજ ગતતેજ યાવત વિનષ્ટ તેજવાળો થઈ ગયો છે. હવે આર્યો! તમે સ્વેચ્છાથી ગોશાળાને ધાર્મિક પ્રતિચોદનાથી પ્રેરો, ધાર્મિક પ્રતિસારણાથી મારિત કરો, ઘાર્મિક પ્રસૂપચાર વડે ઉપચાર કરો, ધાર્મિક અર્થ-હg-von-વ્યાકરણ અને કારણો વડે તેને નિકૃષ્ટ પ્ર[વ્યાકરણ કરો.
Page #432
--------------------------------------------------------------------------
________________
૧૫/-I-I૬૪૯ થી ૬૫૪
૧૦૩
ત્યારે તે શ્રમણ નિર્ગળ્યો, ભગવંત આમ કહેતા, ભગવંતને વંદનનમસ્કાર કરીને ગોશાળા પાસે ગયા, ગોશાળાને ધાર્મિક પ્રતિશોદના વડે પેરે છે, ધાર્મિક પ્રતિ સારણાથી મારિત કરે છે, ધાર્મિક પ્રપચારથી ઉપચાર કરે છે, ધાર્મિક અર્થ-હેતુ-કારણો વડે ચાવતું નિરતર કરે છે. ત્યારે તે ગૌશાળો શ્રમણ-
નિન્દ દ્વારા ધાર્મિક પ્રતિચોદનાથી પ્રેરિત થઈને યાવતુ નિરૂત્તર કરાયો ત્યારે ક્રોધિત થઈ યાવતું દાંત કચકચાવતો ગોશાળો, તે શ્રમણ-નિગ્રન્થોના શરીરને કંઈપણ આબાધા કે વ્યાબાધા ઉતew કરવા કે શરીર છેદ કરવા સમર્થ થયો નહીં, ત્યારે કેટલાંક આજીવિક સ્થવિરો જોયું કે શ્રમણ નિર્મન્થો દ્વારા ગોશાળાને ધાર્મિક પ્રતિચોદનાથી પ્રેરિત કરાતા, ધાર્મિક પ્રતિસારણાથી અારિત કરાતા, ધાર્મિક પ્રત્યુપચારથી ઉપચાર કરાતા, અર્થ-હેતુ આદિથી નિરતર કરાતા યાવત ક્રોધિત થઈને યાવતુ દાંત કચકચાવતા પણ ગોશાળો શ્રમણ નિભ્યોના શરીરને કંઈપણ આભાધા, વ્યાબાધા કે શરીર છેદ કરી શકતો નથી, તે જોઈને ગોશાળાના પાસેથી સ્વયં નીકળી જઈને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવી, ભગવંતને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કરીભગવંતનો આશ્રય કરી વિચરવા લાગ્યા.
કેટલાંક આજીવિક સ્થવિરો ગોશાળાના આશ્રયે જ રહ્યા.
ત્યારે તે ગોશાળો જે કાર્ય માટે શીદ આવેલો, તે કાર્યન સાધી ન શક્યો, ત્યારે હતાશ થઈને ચારે દિશામાં જોતો, દીર્ધ ઉચ્છવાસ નિઃશ્વાસ કરતો, દાઢીના વાળ ખેંચતો, ગર્દન પાછળનો ભાગ ખંજવાળતો, કુલ્લાના ભાગ ઉપર હાથ પછાડતો, હાથ હલાવતો, બંને પગ વડે ભૂમિને પીટતો, અરેરે ! ા ા! હું હણાઈ ગયો, એમ બડબડતો ભગવંત પાસેથી કોઠક ચૈત્યથી નીકળી ગયો, નીકળીને શ્રાવસ્તીનગરીમાં હાલાહલા કુંભારણની કુંભારાપણે આવ્યો. આવીને ત્યાં આમગુટલી હાથમાં લઈને મધપાનક કરતો વારંવાર ગાતો, વારંવાર નાચતો, વારંવાર હાલાહલા કુંભારણને અંજલિકર્મ કરતો શીતલ માટીના પાણી વડે પોતાના શરીરનું પરિસિંચન કરતો વિચરવા લાગ્યો.
૬િ૫] હે આય એમ કહીને શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિળિોને આમંplીને આમ કહ્યું - હે આર્યો ગોપાલક મં િમાણ વધને માટે તેના શરીરમાંથી તેજોલે કાઢેલી. તે તેજ ૧૬-જનોના હાd-iધ-ઉચ્છેદ-ભસ્મ રવાને પર્યાપ્ત હતું તે ૧૬-જનપદ આ પ્રમાણે – અંગ, બંગ, મગધ મલય, માલવ, અરજી, વલ્સ, કન્સ, પાટ, લાઢ, વજ, મૌલી, કાશી, કૌશલ, અવધ અને સુબુતર,
આર્યો! ગોશાલક મંલિપુત્ર હલાહલા કુંભારણની કુંભકરાયણમાં હાથમાં મગુટલી લઈને, મધપાન કરતો, વારંવાર યાવતુ અંજલિકમ કરતો વિચારી રહ્યો છે. તે પોતાના તે પાપનું પચ્છાદન કરવા માટે આ આઠ ચરિમોની પ્રરૂપણ કરે છે. તે આ - ચરમ એલ - પાન, માન, ના, અંજલિકમ,
કલસંવર્તક મહામેઘ, સચેનક ગંધહસ્તી, મહાશિnલાકટય સંગ્રામ અને (તીથર એટલે ગોશાલક મંખલિમ) હું આ અવસર્પિણીના ૨૪-તિર્યકરોમાં ચરમ તિક્રિરૂપે
૧૦૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ સિદ્ધ ચાવતુ અંત કરીશ.
છે આ ! ગોશાળો શીતલ કૃતિકા પાનક વડે આચમન ઉદકથી શરીરને પરિસિંચનો વિચરે છે, તે પાપને છુપાવવા માટે આ ચાર પાનક પ્રરૂપશે - તે પનિક ક્યા છે ? પાનક ચાર ભેદે છે – ગોઢક, હાથથી મસળેલ, આતપથી તપેલ શિલાથી પડેલ. તે પાનક કયા છે? અપાનક ચાર ભેદ છે - શુલપાનક, છાપાનક, સિંબલિપાનક, શુદ્ધપાનક.
તે ાલપનિક શું છે? wણી વડે ભીંજાયેલ - થાળ, વારક, મોટો ઘડો, કળશ હોય. જેનો હાથથી સ્પર્શ થાય, પણ પાણી પી ન શકાય તે.
તે ત્વચા (છાલ) પાનક શું છે ? જે આમ, આંબાડગ આદિ જેમ પ્રયોગપદમાં કહા ચાવતું ભોર, સિંદુક તથા જે વરુણ, આપકવ હોય, મુખમાં રાખીને થોડું કે વિશેષ ચૂસાય, પણ તેનું પાણી ન પી શકાય છે.
તે શિંબલિપાનક છે ? જે કલાસ-મગ-અડદ કે સિંબલીની ફલી તરણ અને અપક્વ હોય, તેને કોઈ થોડું કે વિશેષ ચાવે, પણ પાણી પી ન શકે.
- તે શુદ્ધપનિક શું છે ? જે છ માસ શુદ્ધ ખાદિમ ખાય, બે માસ પૃથ્વી સંથારે સુએ, બે માસ કાષ્ઠ સંથારે સુએ, બે માસ દર્ભ સંથારે સુએ. તેને છ માસ પ્રતિપૂર્ણ થતાં, છેલ્લી રાશિમાં બે મહાહિક ચાવત મહાસૌખ્ય દેવ પ્રગટ થાય છે - પૂર્ણભક્ત, માણિભદ્ર. ત્યારે તે દેવો શીતળ અને ભીના હાથો વડે તેના શરીરને સ્પર્શે છે, જે તે દેવોનું અનુમોદન કરે, તે આશીવિષ રૂપ કર્મ કરે છે. જે તે દેવોનું અનુમોદન નથી કરતા, તેના શરીરમાં સ્વયં અનિકાય સંભવે છે, તે પોતાના તેજ વડે શરીરને બાળે છે. ત્યાર પછી તે સિદ્ધ થાય છે યાવત દુઃખોનો અંત કરે છે. તે શુદ્ધ પાનક છે.
- તે શ્રાવતી નગરીમાં અત્યંપુલ નામે આજીવિકોપાસક રહેતો હતો. તે આય યાવત પરિભૂત હતો. હાલાહલા માફક તે આજીવિક સિદ્ધાંત વડે આત્માને ભાવિત કરતો વિચરતો હતો. ત્યારે તે યંપુલ આજીવિકોપાસકને મધ્ય રાત્રિના સમયે અન્ય કોઈ દિવસે કુટુંબ નાગરિકાથી જગત માં આવા પ્રકારનો મનોગત યાવતુ સંકલ્પ થયો કે- 'હલ્લા’ નામે જીવડું કેવા આકારે છે ?
ત્યારે તે અચંપલ આજીવિકોપાસકને બીજી વખત પણ આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવતુ ઉત્પન્ન થયો - નિષે મારા ધમરચાય, ધર્મોપદેશક ગોશાલક મખલિપત્ર ઉત્પન્ન જ્ઞાનદશનધર યાવતું સર્વજ્ઞ અને સર્વદર્શી છે, આ શ્રાવતી નગરીમાં હાલાહલા કુંભારણની કુંભકાપણમાં આજીવિક સંઘથી પરિવૃત્ત થઈને આજીવિક સિદ્ધાંતથી આત્માને ભાવિત કરતાં વિચરે છે. મારા માટે શ્રેયકર છે કે કાલે યાવતુ સૂર્ય જાજવલ્યમાન થતાં તેમને વંદન યાવતુ પર્યાપારણના કરી આ અને આવા પ્રકારના પ્રશ્નો પૂછું (ઉત્તર મેળવું) એ પ્રમાણે નિશ્ચય કર્યો.
બીજે દિવસે રાવતુ જાજવલ્યમાન સૂર્ય થતi (અચંપુલ) નાન કર્યું ચાવતુ અભ પણ મહાઈ આભરણાલંકૃત શરીર (કરીને) પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને મે ચાલતાં શ્રાવતી નગરીની મધ્યે થઈને હાલાહલા કુંભારણની
Page #433
--------------------------------------------------------------------------
________________
૧૫/-I-I૬૪૯ થી ૬૫૪
૧૦૫
કુંભકારાપણે આવ્યો. આવીને ગોશાલકને ત્યાં હાથમાં આમગુટલી લઈ યાવતું અંજાહિકર્મ કરતાં, શીતળ માટી વડે ચાવતુ ગામોને સિંચતા જોઈને લર્જિત, ઉદાસ, વીડિત થઈ ધીમા ધીમે પાછળ સવા લાગ્યો. જ્યારે આજીવિક સ્થવિરોએ અચંપુલ આજીવિકોપાસકને લજિત યાવતુ પાછળ ખસતો જોયો, ત્યારે જોઈને આમ કહ્યું - હે અચંપુલ. અહીં આવ્યો. ત્યારે આજીવિક સ્થવિરો દ્વારા બોલાવાયેલ અયપુલ આજીવિક સ્થવિરો પાસે આવ્યો, આવીને તેઓને વંદન, નમસ્કાર કર્યો. કરીને થોડો સમીપ બેસી યુપાસવા લાગ્યો.
હે અચંપલ! એમ આમંત્રી આજીવિક સ્થવિરોએ અચંપુલ આજીવિક ઉપાસકને આમ કહ્યું - હે અચંપલ ! મધ્યરાત્રિ પછીના કાળ ચાવતુ ‘હલ્લા’ કયા આકારે છે ? ત્યાર પછી હું અચંપુલ ! બીજી વખત પણ તને એવો વિચાર આવ્યો ઈત્યાદિ બધું જ કહેવું. યાવતું શ્રાવતી નગરી મદયેથી હાલાહલા કુંભારણની કુંભકારાપણે અહીં તું શીઘ આવ્યો, હે અચંપુલ! શું આ અર્થ બરાબર છે? - - હા, છે.
હે અપુલા જ્યારે તાર ધમચિય, ધમોંપદેશક ગોશાલક મંલિપુને અહીં હાથમાં આમગુટલી લઈ યાવતુ અંજલિ કરતાં વિચરે છે, તેમણે આ આઠ ચરિમો પરાયા છે. ચરમ પાન ચાવતુ બધાં દુઃખોનો અંત કરશે. હે અર્થપૂલ! જે આ તારા ધમચિાર્ય ધમપદેશક ગોશાલક માટીવાળા શીતળ પાણીથી શરીરને સિંચન કરતા વિચરે છે તેમણે આ ચાર પાનક અને ચાર આપનક પ્રરૂપેલ છે, તે પનિક કયા પ્રકારે છે? યાવતું ત્યારપછી તેઓ સિદ્ધ થઈ ચાવતુ અંત કરશે. તેથી હે અચંપલ! તમે જાઓ, તમારા ધમાિયને આવા પ્રશ્નો પૂછો.
ત્યારે તે અચંપલ આજીવિકોપાસક, આજીવિક સ્થવિરો આ પ્રમાણે કહેતા હર્ષિત, સંતુષ્ટ થઈ ઉલ્લાનથી ઉડ્યો. ઉઠીને ગોશાલક પાસે જવા નીકળ્યો. ત્યારે તે આજીવિક સ્થવિરોએ ગોશાલકને તે આમ ગુટલી એકાંતમાં ફેંકી દેવાનો સંકેત કર્યો ત્યારે ગોશાલકે આજીવિક સ્થવિરોના સંકેતને સ્વીકારી, તે આમગુટિકાને એકાંતમાં ફેંકી દીધી.
ત્યારે તે અયપુલ આજીવિકોપાસક, ગોશાલકની પાસે ગયો. જઈને ગોશાલકને ત્રણ પ્રદક્ષિણા કરી યાવતુ પપાસવા લાગ્યો.
આયપુલાદિને આમંગી, ગોશાલક મંખલિપુએ અયપુલને આમ કહ્યું - હે ચંપલા મધ્યરાત્રિ પછીના કાળે યાવતું મારી પાસે શીદ આવેલ છે. હે આર્યપુત! શું અર્થ સમર્થ છે? હા, છે. મારી પાસે તે આધ્યગુટલી નહીં, આમ ફળની છાલ હતી. (તારો પ્રશ્ન છે–) ‘હલ્લા’નો આકાર શું છે? ‘હલ્લા’ વાંસના મૂળના આકારે છે. હે વીરો ! વીણા વગાડો (૨).
ત્યારે તે સંપુલ, ગોશાલક મખલિપુત્ર પાસે આ આવા પ્રકારનો ઉત્તર પામીને હસ્ટ, તુષ્ટ ચાવતુ આનંદિત હૃદય થયો. પછી ગોશાલકને તંદનનમસ્કાર કરી, કેટલાંયે પ્રશનો પૂછ્યા, અર્થ ગ્રહણ કર્યા પછી ઉથાનથી ઉદ્યો, ઉઠીને ગોશાલકને વંદન, નમન કરી પીછો ફર્યો.
૧૦૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ ત્યારે તે ગોશાલકે પોતાનું મરણ નજીક જાણીને આજીવિક સ્થવિરોને બોલાવ્યા, બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું - હે દેવાનપિયો! તમે મને કાલગત જાણીને સુગંધી ગંધોદકથી સ્નાન કરાવો, કરાવીને કોમળ, રંવાટીવાળા ગંધકાષાયિક વટાવી મારું શરીર લુંછો. પછી સરસ ગોશીષ ચંદનથી શરીરને લિંપો, પછી મહાઈ હંસલસણ પટણાટક મને પહેરાવજો. મહાë સવલિંકારથી વિભૂષિત કરો. સહસ્ત્રપુરષવાહિની શિબિકામાં પધરાવજે, પછી શ્રાવતી નગરીના શૃંગાટક યાવતું માગોંમાં મોટા મોટા શબ્દોથી ઉઘોષણા કરાવતા આમ કહેજે – હે દેવાનપિયો! ગોશાલક મંખલિપત્ર જિન, જિનપલાપી થઈ યાવત્ જિનશબ્દને પ્રકાશતો વિચરીને આ અવસર્પિણીના ચોવીશ તિર્યકરોમાં ચરમ તિર્થંકરપે સિદ્ધ યાવત્ સર્વ દુઃખથી ellણ થયા, ઋદ્ધિ-સતકાર સાથે મારા શરીરનું નીહરણ કરો. ત્યારે આજીવિક સ્થવિરોએ ગોશાલક મખલિયુગના આ કથનનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો.
૬િ૩] ત્યારપછી સાતમી રાત્રિ પસાર થતી હતી ત્યારે તે ગોશાલક મંખલિપુત્રને સમ્યકત્વ પ્રાપ્ત થયું. ત્યારે તેને આવા પ્રકારે મનોગત સંકલ્પ યાવત સમુત્પન્ન થયો • નિષે હું જિન નથી, તો પણ હું જિનાલાપી થઈ ચાવત જિન શબ્દથી સ્વયંને પ્રગટ કરતો વિચરું છું. હું ગોશાલક મંખલિપુત્ર, શ્રમણઘાતક, શ્રમણમારક, શ્રમણપત્યનીક, આચાર્ય-ઉપાધ્યાયનો અયશકાફ, અવકાશ્ક,
કીર્તિકારક છું. હું અસતુ ભાવના પૂર્ણ મિથ્યાત અભિનિવેશથી પોતાનેપરને-ત૬ભયને યુગાહિત કરતો, વ્યુત્પાદિત કરતો વિચરીને, મારી જ તેજલેયાથી પરાભૂત થઈને, સાતમી રાશિને અંતે પિત્તવરથી ગ્રસ્ત શરીરી થઈને દાહથી બળતો, છાસ્થાવસ્થામાં જ કાળ કરીશ, (ખરેખર તો) શ્રમણ ભગવંત મહાવીર જિન, જિનાલાપી યાવત જિનશબ્દ પ્રકાશતા વિચરે છે.
ગોશાલકે આ પ્રકારે સંવેક્ષણ કર્યું કરીને આજીવિક સ્થવિરોને બોલાવ્યા. બોલાવીને ઉચ્ચ-નીચ સોગંદોથી યુક્ત કરીને આમ કહ્યું - હું જિન નથી, તો પણ જિનાલાપી યાવત્ ઓળખાવતો વિચર્યો છું. હું ગોશાલક મંખલિપમ, શ્રમણઘાતક ચાવત છઠ્ઠા સ્થપણે જ કાળ કરીશ. શ્રમણ ભગવત મહાવીર જિન છે, જિન કલાપી છે યાવતુ જિન શબ્દથી પ્રગટ કરતા વિચરે છે. હે દેવાનધિયો! તમે મને કાળધર્મ પ્રાપ્ત જાણીને મારા ડાબા પગમાં શુંબનું દોરડું બાંધm, બાંધીને ત્રણ વખત મારા મોઢામાં થુંકશે. પછી શ્રાવસ્તીનગરીના શૃંગાટક યાવ4 માગમાં અહીં-તહીં ઘસેડતા મોટા-મોટા શબ્દોથી ઉઘોષણા કરતાં આ પ્રમાણે કહેજે - હે દેવાનુપિયો! ગોશાલક મંખલિપુત્ર જિન ન હતો, માત્ર જિનાલાપી યાવત્ થઈને વિચરતો હતો. આ ગોશાલક મંખલિપુત્ર શ્રમણઘાતક હતો યાવ4 છઘસ્થપણે જ મર્યો. શ્રમણ ભગવંત મહાવીર જિન છે, જિનપલાપી છે યાવન વિચરે છે. મહા અત્રદ્ધિપૂર્વક, અસત્કાર કરતાં મારા શરીરનું નીહરણ કરજો. આમ બોલીને કાળધર્મ પામ્યો.
[૫૪] ત્યારે તે આજીવિક સ્થવિરોઓ ગોશાળાને કાલગત જાણીને
Page #434
--------------------------------------------------------------------------
________________
૧૫/-I-I૬૪૯ થી ૬૫૪
૧09
હાલાહલા કુંભારણની કુંભકારાપણના બારણા બંધ કર્યા. કરીને તે દુકાનમાં બહ મધ્યદેશ ભાગમાં શ્રાવસ્તીનગરી આલેખી, આલેખીને ગોશાલક મંખલિપુત્રના શરીરને ડાબા પગે શુંબની દોરડી બાંધી, પછી ત્રણ વખત તે મૃતકના મુખમાં શુંક્યા. થુકીને (ચીતરેલ) શ્રાવતીના શૃંગાટક યાવત્ મામિાં અહીં-તહીં (શરીરને) ઘસેડવું. તે વખતે મંદમંદ શબ્દોથી ઉઘોષણા કરતા આમ કહ્યું કે - હે દેવાનુપિયો ! ગોશાક પંખલીપુત્ર જિન ન હતા, જિનાલાપી થઈ યાવતુ વિચરતા હતા. આ ગોશાલક મંખલિપુત્ર શ્રમણ ઘાતક ચાવતુ છઘસ્થપણે કાળ પામ્યા. શ્રમણ ભગવંત મહાવીર જિન છે, જિન પ્રલાપી છે, યાવતું વિચારે છે. આ પ્રમાણે શપથ (સોગંદ)થી મુક્ત થયા.
ત્યારપછી બીજી વખત પૂજ સકારના શિરિણાર્થે ગોશાલક મંખલિપુત્રના ડાબા પગથી સંબની દોરડી છોડી નાંખી, છોડીને હાલાહલા કુંભારણની કુંભારાપણના દ્વાર પણ ખોલી નાંખ્યા, ખોલીને ગોશાળાના શરીરને સુગંધી ગંધોદક વડે સ્નાન કરાવ્યું ઈત્યાદિ પૂર્વવત ચાવ4 મહાન ઋદ્ધિ સહકાર સાથે તેના શરીરનું નીહરણ કર્યું.
• વિવેચન-૬૪૯ થી ૬૫૪ :
T: ગd, aft - શીયાળાદિએ બનાવેલ નાની ગુફા, સુરા • દુ:ખે જવાય તેવા વન-ગહનાદિ. નિક્સ - શુક સરોવરાદિ. વિસE - ગd, પાષાણાદિ વ્યાકુલ, તUTખૂT - તણખલાંનો અગ્રભાગ. એUTag • આવરણની અલ્પતાથી અનાવૃત, 'કવનufષ • દેખાડે છે. ઉપાલંભ દે છે. • - X • છાયા - પ્રકૃત્તિ. • • ઉધ્ધાવસ્થા - અસમંજસ વડે, માડમrf - “તું મરી ગયો' આદિ આક્રોશ વચનથી. માયત - શાપ આપે છે. દક્ષિrift - તું દુકુલીત છે. આદિ અપમાનજનક વચનોથી. -* - નિરંજીurfÉ - “મારે તમારું પ્રયોજન નથી” આદિ કઠોર વચનોથી. નિrછેft - હંમેશા દુષ્ટ કહીને. નિછો પહિં - “તીર્થકરનો ચિન્હો છોડ” ઈત્યાદિ દુર્વચનોથી. • x • ના - સ્વ આચાર નાશથી નષ્ટ. - હું એમ જ માનું છું કે તું નાશ જ પામેલો. છે. વિટ્ટ - મૃત, ક્ - ભષ્ટ, સંપતિરહિત થયો છે. • x -
નાપાવ - પ્રાચીન જનપદ, પૂર્વીય. પળાવ - શિષ્યપણે સ્વીકારેલ. Scવણ - શિયપણે અનુમત થઈ મુંડેલ. સેહવU - પ્રતિપણાએ શિક્ષિત. પિવરાવણ - તેજલેશ્યાદિ ઉપદેશ દાનથી શિક્ષિત. નિયતિવાદાદિ પ્રતિપત્તિના હેતુપણે બહુશ્રત કરેલ. • x - થાનાવા - જે વાયુ વાય છે. વાચનયા - મંડલાકાર વાતો વાયુ, માધાપાન - ખલન પામતો - X - X - ઝવત - સોક વખત જવું તે આવતા - પુનર્ગમન અથવા ગમનાગમન મન્નાદ્ઘ - અભિવ્યાપ્ત - X - X - HTTvમણ - અગ્નિ વડે દગ્ધ, મrfપસિણ - અગ્નિ વડે સેવિત, માપરાયણ - અગ્નિ વડે પૂર્વ સ્વભાવ ત્યાગીને આત્મભાવમાં ગયેલ, પછી હતેન - જેનું તેજ હણાઈ ગયેલ છે, જતન - તેજ ચાલ્યું જવું. ઈત્યાદિ - x • x -
છેT - ઈચ્છાનુસાર, નિષ્પકૃપસાવી TRUT - પ્રશ્નનો ઉત્તર ન દઈ શકવા યોગ્ય, જુવાજી પનોખા - દિશાઓમાં દીર્ધ દૃષ્ટિપાત કરવો, આ માનથી હણાયેલાનું લક્ષણ
૧૦૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ છે. • X • શિયાઈ નોખા - દાઢી-મૂછના વાળ, અવ, ગર્દનનો પાછળનો ભાગ. પતિ પોષિા - કુલાને ઠોકતો એવો, વિHિUામાન - ફ્લાવતો એવો - ૪ -
થવા - હાથમાં મફળ લઈને, પોતાના તપનોજ જનિત દાહનતે ઉપશમાવવા આમની ગુટલી ચૂષતો, ગાન આદિ મધપાન કૃત વિકાર જાણવા. મયા પાછાણUT • માટી મિશ્રિત જળ, માટીનું જળ સામાન્યથી પણ હોય, તેથી કહે છે - માથંary - આતંચનિકોદક - કુંભારના જે વાસણમાં રહેલ માટી મિશ્રિત જળ. * * * * * * * 'છાયTયાણ - સચેતન અચેતનમાં વસ્તુના ઉચ્છાદન માટે આ વાત બીજા પ્રકારે થાય છે તે અગ્નિપરિણામ ઉપદર્શનાર્થે કહે છે - માસીકરVTયા - ભમસાત કરવો.
વનરક્સ - અવધ, પાપ-મધપાનાદિ પપ. વરમ - આમ ફરી નહીં થાય એમ કરીને. તેમાં પાનક આદિ ચાર કહ્યા, આની ચરમતાં પોતાના નિવણિગમનથી છે. આ જિનના નિવણિકાળે અવશ્ય થનાર છે, તેથી આમાં દોષ નથી, તથા હું આ દાહના ઉપશમ માટે સેવતો નથી, એ અર્થના પ્રકાશનાર્થપણાથી પોતાના પાપના પ્રચ્છાદના માટે છે. પુકલ સંવર્તકાદિ ત્રણ બાહ્યો અહીં ઉપયોગી નથી છતાં સામાન્યજનના યિત રંજન માટે ‘ચરમ' કહેવાયા છે - x • x • પાUTAT - વ્રતિ યોગ્ય જળ વિશેષ અપાઇથાફુ - પાનક સદેશ, શીતલત્વથી દાહ ઉપશમ હેતુઓ. જાપુર ગાયની પૃષ્ઠથી પડેલ, - x - થાનપાન - સ્થાલના પાનક વતુ, અહીં ઉપલક્ષણથી બીજા ભાજનનું ગ્રહણ લેવું. * * * * * મુદ્ધપાUTU - દેવ વડે શિત. જાથાના • ભીનો શાળ, વાવાર - ઉદકવારક પાછું - મોટો કુંભ, યાદના - નાનો કળશ. પોપણ - પ્રજ્ઞાપનાનું ૧૬મું પદ. - X -
તાળા - અભિનવ, આમ - અપક્વ, આપીન્ - કિંચિત પીડા કરે. વન • કલાય, ધાન્ય વિશેષ. fસંવત - વૃક્ષ વિશેષ, - X • x • સંસ - સ્વકીય, હા - ગોપાલિકા, તૃણ સમાન આકારવાળો કીડો. • x - થાકારVT - પ્રગ્ન, વિનિg - અકાર્યકૃત લજ્જાથી વિષણ, લજિત, વિ - વીડિત, પ્રકર્ષલજ્જાવાનું. * *
giાતિ - વિજનમાં, ભૂ વિભાગમાં, જ્યાં અચંપુલ ગોશાળા પાસે ન આવી. શકે. સંચાર - સંકેત, અચંપુલ આવે છે, આમ્રગુટિકા ફેંકી દો. તે ન થતુ વUTU - આ આમyટલી નથી, તે યતિને અકલય છે, જે તે સમગુટલીરૂપે કહી છે, તે આમની છાલ છે. તે નિર્વાણ કાળે કલો છે.
થાન • વાંસના મૂળમાં રહેલ તૃણ ગોપાલિકા એમ કહીને મદિરાના મદથી વિહ્વળ મનોવૃત્તિથી બોલે છે - વીણા વગાડો. બે વખત આ વાક્ય બોલ્યો તે ઉન્માદ વચન છે, તે સાંભળવા છતાં તેના ઉપાસકને ગોશાલક પ્રતિ અવિશ્વાસ કે અશ્રદ્ધા ન થઈ, કેમકે “સિદ્ધિ પ્રાપ્ત કરનારને ચરમગાન આદિ દોષરૂપ નથી" આદિ વચનોથી અચંપુલની બુદ્ધિ વિમોહિત હતી. -- નવલુur - હંસ રૂપે શુક્લ, સવાર • ઋદ્ધિ વડે જે સકાર-પૂજા વિશેષ અથવા ઋદ્ધિ, સત્કારનો સમુદય-એટલે લોકોનો સંઘ. HHUTધાયL - બે શ્રમણોનો તેજોલેસ્યાથી કરેલ ઘાત. હાઈવધતા - દાહ ઉત્પત્તિ વડે. સ્વ વકની દોરડી, હુબઇ - લૂંક ક્યાંક કેમ દેખાય છે, તે અપશબ્દ છે. બાવકુ - અહીં-તહીં ઘસેડવું. પૂર્યાસક્ર પૂર્વ પ્રાપ્ત પૂજાસત્કારના સ્થિરતા
Page #435
--------------------------------------------------------------------------
________________
૧૫/-I-I૬૪૯ થી ૬૫૪
૧૦૯
૧૧૦
હેતુથી, જો ગોશાળાના શરીરની વિશિષ્ટ પૂજા ન કરાય તો લોકો જાણશે કે આજિન નથી, આ જિનશિપ્યો નથી, તેથી તેમને સ્થિર કરવા પૂજાસત્કાર કર્યો.
• સત્ર-૬૫૫ થી ૬૫૩ -
૬િ૫૫] ત્યારે શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે શ્રાવતી નગરીના કોઇક ચૈત્યથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદોમાં વિહાર કરતા વિચારે છે. • • તે કાળે, તે સમયે મેંઢકામનગર હતું, તેની બહાર ઈશાનકોણમાં શાલકોઇક નામે ચૈત્ય હતું સાવતુ પૃનીશીલાપક હતો. તે શાલકોઇક ચત્યની થોડે સમીપમાં એક મોટો માલુકા કચ્છ હતો. તે કૃણ, કૃણાdભાસ યાવતું મહામેઘ સમાન હતો, ત્ર-પુu-ફળ-હરિતકથી લચકતો અને શ્રી વડે અલી શોભતો હતો.
તે મેંટિક ગામનગરમાં રેવતી નામે ગાથાપની રહેતી હતી, તે આઢિય યાવ4 અપરિભૂત હતી. • • ત્યારે ભગવંત મહાવીર અ કોઈ દિવસે પૂવનિપૂર્વ વિચરતા યાવતું મેંટિકગામનગરમાં શાલકોપ્ટક ચૈત્યે પધાર્યા યાવતું ઉદા પાછી ફરી.
ત્યારે ભગવંત મહાવીરના શરીરમાં વિપુલ રોગાતંક પ્રાદુભૂત થયો, ઉજવલ યાવ4 દરધિસા પિતર પરિગત શરીરમાં દાહ વ્યાપ્ત થતાં યાવત્ વિચરે છે. તથા લોહી ઉકત જાળા પણ થયા. ચાતુdણ લોકો કહેવા લાગ્યા - શ્રમણ ભગવત મહાવીર, ગોશાલક મંલિપુત્રના તપ-તેજથી પરાભૂત થઈને, છ માસને અંતે પિત્તવર ગ્રસ્ત શરીરમાં દાહથી પીડિત થઈને છાસ્થપણે જ કાળ કરશે.
તે કાળે, તે સમયે ભગવંત મહાવીરના શિષ્ય સીંહ નામક અણગાર, જે પ્રકૃત્તિબદ્ધક યાવતું વિનીત હતા, તે માલૂકા કચ્છથી થોડે સમીપ નિરંતર છ8 છઠ્ઠ તપોકર્મ સાથે બંને હાથ ઉંચા કરી વિચરતા હતd.
ત્યારે તે સીંહ અણગારને ધ્યાનાંતરિકામાં વતતા આ આવા પ્રકારનો ચાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો - ખરેખર મારા ધમરચાય, ધર્મોપદેશક શ્રમણ ભગવત મહાવીરના શરીરમાં વિપુલ સેગાતંક ઉત્પન્ન થયો છે, ઉજ્જવલ વેદના છે યાવત છઠસ્થપણે કાળ કરશે. અન્યતીર્થિકો કહેશે કે છાસ્થપણે જ કાળધર્મ પામ્યા, આવા પ્રકારના મહા મનોમાનસિક દુઃખથી અભિભૂત થઈને આતાપના ભૂમિથી ઉતર્યા ઉતરીને માલુકાકચ્છ આવ્યા, તેમાં પ્રવેશસા. પ્રવેશીને મોટા મોટા શબ્દોથી (અવાજથી) કુહકુહુ’ કરતાં (જોર-જોરથી) રડવા લાગ્યા.
છે , એમ આમંત્રીને ભગવત મહાવીરે શ્રમણનિJભ્યોને આમંત્રીને આ પ્રમાણે કહ્યું - ખરેખર હે આર્યો! મારા શિષ્ય સહ અણગાર પ્રકૃતિબદ્ધક ઈત્યાદિ બધું કહેવું ચાવતું તે મોટેમોટેથી રડી રહ્યા છે તો તે આર્યો છે. તમે સહ અણગારને બોલાવો.
ત્યારે તે શ્રમણ નિષ્ણો ભગવંત દ્વારા આમ કહેવાતા ભગવંતને વંદનનમસ્કાર કર્યો. કરીને ભગવત પાસેથી શાણકોઠ ચીત્યથી નીકળ્યા, નીકળીને માલુકાકચ્છમાં સીંહ અણગર પાસે આવ્યા. આવીને સીંહ આણગારને આમ કહ્યું
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ - હે સીહા ધમાચાર્ય તમને બોલાવે છે.
ત્યારે તે સહ અણગાર શ્રમણનિષ્ણ સાથે માવાકછથી નીકળ્યા. નીકળીને શiણ કોઇક ચલ્ય ભગવંત મહાવીર પાસે આવ્યા. નીને ભગવંતને ત્રણ વખત
દક્ષિણ પ્રદક્ષિણા કરી યાdવ પાસના કરી. સહાદિને આમંpી ભગવંત મહાવીર સીંહ અણગારને આમ કહાં - હે સહા સ્થાનાંતરિકામાં વીતા તને આવા પ્રકારનો યાવત તું રડવા લાગ્યો. હે સહા અર્થ સમર્થ છે. હા, છે.
- હે સીંહ ગોશાલક મંખલિપુત્રના તપ-તેજથી પરાભૂત થઈને, છ માસને અંતે ચાવત કાળ કરવાનો નથી. હું બીજ સાડા પંદર વર્ષ ગંધહસ્તિ માફક જિનરૂપે વિચરીશ. તો હે સીંહા તું, મેટિક ગ્રામ નગરે રેવતી ગાથાપનીના ઘરે શ, ત્યાં રેવતીએ મારે માટે કોહલાના બે ફળ સંસ્કારિત કરેલા છે. તેનું મારે પ્રયોજન નથી, પરંતુ તેને ત્યાં મારા નામક વાયૂપશાંતક બિજોરાપાક કાલે તૈયાર કરેલ છે તે લઈ આવ મારે તેનું પ્રયોજન છે.
ત્યારે તે સીંહ અણગર, શ્રમણ ભગવંત મહાવીરે આ પ્રમાણે કહેતા, હર્ષિત સંતુષ્ટ રાવતુ આનંદિત હૃદય થઈ શ્રમણ ભગવંતને વાંદી, નમી ત્વરિતઅચપળ-સંભાતપણે મુહપત્તિ પડિલેહ છે. પછી ગૌતમસ્વામી માફક ચાવ4 શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યા, આવીને ભગવત મહાવીરને વંદન, નમસ્કાર કરી, તેમની પાસેથી શાણ કોષ્ટક ચૈત્યથી નીકળ્યા, નીકળીને વરિત યાવતું મેટિક ગામ નગરે આવ્યા. આવીને મેઢિકગ્રામ નગરની વચ્ચોવરય થઈને રેવતી ગાથાપનીનું ઘર હતું, ત્યાં આવીને તેણીનાં ઘરમાં પ્રવેશ્યા.
ત્યારે તે રેવતી ગાથાપની સીંહ અણગારને આવતા જોઇને હર્ષિત, સંતુષ્ટ થઈને જલ્દીથી આસનથી ઉભી થઈ, પછી સહ અણગાર પ્રતિ સાત-આઠ પગલાં સામે ગઈ, જઈને તેમને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વંદનનમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયા આજ્ઞા કરો. આપના આગમનનું પ્રયોજન જણાવો.
ત્યારે સીહ અણગરે રેવતી ગાથાપનીને આમ કહ્યું કે – હે દેવાનપિયા તમે ભગવંત મહાવીર માટે બે કોહલ્લાના ફળ સંસ્કારિત કરેલ છે, તેનું પ્રયોજન નથી. પરંતુ માર્જર વાયુ ઉપશાંતક બિજોરાપાક તૈયાર કરેલ છે, તેનું મારે પ્રયોજન છે.
ત્યારે તે રેવતી ગાથાપનીએ સીંહ અણગારને આમ કહ્યું – એવા કોણ જ્ઞાની કે તપસ્વી , જેણે તમને આ અર્થ કહ્યો અને મારા અંતરને રહસ્ય જલ્દી બતાવી દીધું કે જેથી તમે આ જાણો છો ? ત્યારે સ્કંદકના વર્ણન સમાન સિંહ અણગારે કહ્યું ચાવતુ હું જાણું છું.
ત્યારે સીંહ અણગર પાસે આ વાત સાંભળી, અવધારી રેવતી ગાથાપની હર્ષિત, સંતુષ્ટ થઈને, સોઈ ગૃહમાં આવી, આવીને વાસણ ખોલ્યુ, ખોલીને સીંહ અણગર પાસે આવી, આવીને સહ અણગારના પગમાં, તે બધો બિજૌરાપાક સમ્યફ પ્રકારે વહોરાવ્યો.
Page #436
--------------------------------------------------------------------------
________________
૧૫/-/-/૬૫૫ થી ૬૫૭
રૈવતી ગાથાપત્નીએ તે દ્રવ્યશુદ્ધિથી યાવત્ દાનથી સીંહ અણગારને પતિલાભિત કરતાં દેવાયુ બાંધ્યું, જેમ વિજ્ય ગાથાપતિ યાવત્ રેવતી ગાથાપત્નીનો જન્મ અને જીવિત સફળ છે (૨),
ત્યારે તે સીંહ અણગાર રેવતી ગાથાપત્નીના ઘેરથી નીકળ્યા. નીકળીને મેઢિક ગ્રામનગરની વચ્ચોવચથી નીકળ્યા, નીકળીને ગૌતમરવામીની માફક યાવત્ ભોજન-પાન દેખાડ્યા. દેખાડીને શ્રમણ ભગવંત મહાવીરના હાથમાં સમ્યક્ પ્રકારે રાખી દીધો.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે અમૂર્છિત યાવત્ અનાસકત રહીને જેમ બિલમાં સર્પ પ્રવેશે તેમ તે આહારને પોતાના શરીરરૂપી કોઠામાં પ્રક્ષેપ્યો. ત્યારે ભગવંતને તે આહાર કર્યા પછી તે વિપુલ રોગાતંક જલ્દીથી ઉપશાંત થઈ ગયો. તેઓ હર્ષિત યાવત્ રોગરહિત, બલિષ્ઠ શરીરી થઈ ગયા. તેનાથી શ્રમણો સંતુષ્ટ થયા, શ્રમણીઓ સંતુષ્ટ થયા, શ્રાવક-શ્રાવિકાઓ સંતુષ્ટ થયા, દેવ-દેવીઓ સંતુષ્ટ થયા. દેવ-મનુષ્ય અસુર સહિત લોક સંતુષ્ટ, હર્ષિત થયો. કેમકે ભગવંત
હટ થયા.
૧૧૧
[૬૫૬] ભગવન્! એમ સંબોધન કરી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કરીને કહ્યું – હે દેવાનુપિય! આપના શિષ્ય પ્રાચીન જાનપદી સવનુિભૂતિ નામક અણગાર જે પ્રકૃતિ ભદ્રક યાવત્ વિનિત હતા, હે ભગવનાં તે ત્યારે ગોશાલક મંખલિપુત્રના તપ-તેજથી ભશ્મરાશિ કરાયા પછી ક્યાં ગયા? કયાં ઉત્પન્ન થયા?
હે ગૌતમ! મારા શિષ્ય પ્રાચીન જાનપદી, સર્વાનુભૂતિ નામે અણગાર, જે પ્રકૃતિભદ્રક યાવત્ વિનીત હતા, તે ત્યારે ગોશાળા દ્વારા ભમરાશિ કરાયા પછી, ઉંચે ચંદ્ર-સૂર્ય સાવદ્ બ્રહાલોક-લાંતક-મહાશુક્ર કલ્પ ઓળંગીને સહસાર કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા છે. ત્યાં કેટલાંક દેવોની ૧૮ સાગરોપમ સ્થિતિ છે, ત્યાં રાવનુિભૂતિની દેવની પણ ૧૮ સાગરોપમ સ્થિતિ છે. તે સર્વાનુભૂતિ દેવ તે દેવલોકથી આયુ-ભવ-સ્થિતિ ક્ષય પછી ચાવત્ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્ દુઃખોનો અંત કરશે.
એ પ્રમાણે આપ દેવાનુપ્રિયના શિષ્ય કૌશલ જાનપદી સુનક્ષત્ર નામક અણગાર જે પ્રકૃતિભદ્રક યાવત્ વિનીત હતા. હે ભગવન્! તે ત્યારે ગૌશાલક મંખલિપુત્રના તપથી પરિતાપિત થઈને કાળમાસે કાળ કરીને કયાં ગયા? ક્યાં
ઉત્પન્ન થયા?
હે ગૌતમ ! મારા શિષ્ય સુનક્ષત્ર અણગાર - x - હતા. તે ગૌશાળાના તપ તેજથી પરિતાપિત થઈને મારી પાસે આવ્યા. આવીને વાંદી, નમીને સ્વયં જ પાંચ મહાવ્રત આરોપી, પછી શ્રમણ-શ્રમણીને ખમાવીને આલોચના પ્રતિક્રમણ કરીને સમાધિ પ્રાપ્ત થઈ કાળ માટે કાળ કરી ઉંચે ચંદ્ર-સૂર્ય યાવત્ આનતપાણત આરણ કલ્પને ઓળંગીને અચ્યુત કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં કેટલાંક દેવોની બાવીશ સાગરોપમ સ્થિતિ કહી છે, ત્યાં સુનક્ષત્ર દેવની પણ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ બાવીશ સાગરોપમ સ્થિતિ હતી. બાકી સર્વાનુભૂતિ યાવત્ અંત કરશે. [૬૫] એ પ્રમાણે આપ દેવાનુપિયનો અંતેવાસી કુશિષ્ય ગોશાલક મંખલિપુત્ર હતો હે ભગવન્ ! તે ગોશાલક કાળ માટે કાળા કરીને કયાં ગયો ? કાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! મારો અંતેવાસી કુશિષ્ય ગોશાલ નામક મંખલિપુત્ર, શ્રમણ ઘાતક યાવત્ છદ્મસ્થપણે કાળમારો કાળ કરી ચંદ્રથી ઉપર યાવત્ અચ્યુત કલ્પે દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં કેટલાંક દેવોની બાવીશ સાગરોપમ સ્થિતિ છે, ગોશાલક દેવની પણ ત્યાં બાવીશ સાગરોપમની સ્થિતિ થઈ.
૧૧૨
ભગવના તે ગોશાલક દેવ તે દેવલોકથી આયુક્ષાદિ પછી ચાવત્ કાં ઉપજશે? ગૌતમ! આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં વિંધ્યગિરિના પાદમૂલમાં પુંડ જનપદમાં શતદ્વાર નગરમાં સંમુતિ રાજાની ભદ્રા નામે રાણીની કુક્ષીમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. તે ત્યાં નવ માસ પતિપૂર્ણ થતાં યાવત્ વીત્યા બાદ યાવત્ સુરુષ બાળકરૂપે જન્મ લેશે. જે રાત્રિએ તે બાળક જન્મશે, તે રાત્રિએ શતદ્વાર નગરમાં અંદર અને બહાર ભાર પ્રમાણ, કુંભ પ્રમાણ પત્ર અને રત્નોની વર્ષા થશે.
ત્યારે તે બાળકના માતા-પિતા ૧૧મો દિવસ વીત્યા પછી યાવત્ બારમાં દિવસે આવા પ્રકારે ગૌણ, ગુણ નિષ્પન્ન નામ કરશે. જ્યારેથી આ બાળકનો જન્મ થયો, શતદ્વાર નગરની અંદર-બહાર સાવત્ રત્નોની વૃષ્ટિ થઈ, તેથી
અમારા આ બાળકનું નામ મહાપા થાઓ. ત્યારે તે બાળકના માતાપિતાએ તેનું નામ મહાપદ્મ રાખ્યું. ત્યારે તે મહાપડા બાળકના માતાપિતાએ સાતિરેક આઠ વર્ષનો થયેલો જાણીને શોભન તિથિ, કરણ, દિવસ, નક્ષત્ર, મુહૂર્તમાં ઘણાં મોટા રાજ્યાભિષેકથી અભિષિક્ત કરશે તે ત્યાં રાજા થશે, તે મહાહિમવંતાદિ રાજા થઈ યાવત્ વિચારશે.
ત્યારે તે મહાપા રાજા અન્ય કોઈ દિવસે મહકિ યાવત્ મહારૌખ્ય બે દેવો સેનાકર્મ કરશે - પૂર્ણભદ્ર અને માણિભદ્ર
તે જોઈને શતદ્વાર નગરના ઘણાં રાજા, ઈશ્વર, તલવર વત્ મહારૌખ્ય દેવ સેનાકર્મ કરે છે. (તે જોઈને) યાવત્ સાર્થવાહ આદિ એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહેશે હે દેવાનુપ્રિયો ! જે કારણથી આપણા મહાપદ્મ રાજાને મહર્ષિક એવા બે દેવો યાવત્ સેનાકર્મ કરે છે - પૂર્ણભદ્ર અને માણિભદ્ર, તેથી હે દેવાનુપ્રિયો ! આપણા મહાપડા રાજાનું બીજું નામ દેવસેન થાઓ.
ત્યારે મહાપદ્મ રાજાનું બીજું નામ “દેવસેન' થશે.
ત્યારે તે દેવસેન રાજાને અન્ય કોઈ દિવસે શંખતલ સમાન વિમલ, સાર દાંતવાળો હસ્તિરત્ન ઉત્પન્ન થશે. ત્યારે તે દેવસેન રાજા તે શંખતલ સમાન વિમલ, ચતુર્દન્ત હસ્તીરત્ન ઉપર આરૂઢ થઈને શતદ્વાર નગરની વચ્ચોવચી વારંવાર આવશે-જશે ત્યારે શતદ્વાર નગરમાં ઘણાં રાજા, ઈશ્વર યાવત્ સર્વે એકબીજાને બોલાવીને પરસ્પર કહેશે કે હે દેવાનુપિયો ! જેથી આપણો દેવરોન રાજા શંખતલ સમાન વિમલ, ચતુર્દન્ત હસ્તિરત્ન ઉત્પન્ન થયો છે, તેથી હે દેવાનુપિયો ! આપણા દેવસેન રાજાનું ત્રીજું નામ વિમલવાહન થાઓ, ત્યારથી
-
Page #437
--------------------------------------------------------------------------
________________
૧૫/-I-I૬૫૫ થી ૬૫૩
૧૧૩
તે દેવસેન રાજાનું ગીજું નામ વિમલવાહન થો.
ત્યારે તે વિમલવાહન રાજા અન્ય કોઈ દિવસે શ્રમનિર્ગસ્થ પ્રત્યે મિસાત્વને અંગીકૃત કરશે. તે કેટલાંક શ્રમણો પ્રત્યે આકોશ કરશે, કેટલાંકનો ઉપહાસ કરશે, કેટલાંકને એકમેકથી અલગ કરશે, કેટલાંકની ભર્ચના કરશે, કેટલાંકને ભાંધો, કેટલાંકને નિરંભશે, કેટલાંકનો અંગછેદ કરશે, કેટલાંકને મારશે, ઉપદ્રવ કરશે, વરુ-પગ-કૅબલ-પાદ પોંછનકને છિન્નભિન્ન કરશે - નાશ કરશે - અપહરણ કરશે, કેટલાંકના ભોજન-પાનનો વિચછેદ કરશે, કેટલાંકને નિનગર કરશે, કેટલાંકને નિવસિત કરશે.
ત્યારે શતહાર નગરમાં ઘણા રાજા, ઈશ્વર યાવન કહેશે - હે દેવાનુપિયો ! વિમલવાહન રાજ શ્રમણ નિર્ગસ્થ પ્રતિ મિથ્યાત્વવાસિત થઈને કેટલાંક શ્રમણાદિ પ્રત્યે આકોશ કરે છે સાવ નિવસિત કરે છે. હે દેવાનુપિયો ! તે આપણે માટે શ્રેયા નથી, તે વિમલવાહન રાજ માટે પણ શ્રેયસ્કર નથી, તે રાજ્ય-રાષ્ટ્રસૈન્ય-વાહન-પુર-અંતઃપુર કે જનપદ માટે પણ શ્રેયકર નથી કે જે આ વિમલવાહન રાજ શ્રમણ-
નિક્શો પ્રત્યે મિથ્યાત્વી થયો છે. હે દેવાનુપિયો ! તો શ્રેયસ્કર છે કે આપણે વિમલવાહન રાજાને વિષયમાં વિનયપૂર્વક કહીએ.
- આ પ્રમાણે વિચારી એકબીજાની પાસે આ અને સ્વીકારીને વિમલવાહન રાજ પાસે જશે, જઈને બે હાથ જોડી, વિમલવાહન રાજાને જય વિજય વડે વધાવીને એમ કહેશે - હે દેવાનપિયા શ્રમણ નિન્યિો પ્રતિ આપ મિશ્રાવી થયા છો. કેટલાંક પર આપ આક્રોશ કરો છો ચાવત કેટલાંકને આપ નિવસિત કરો છો, હે દેવાનપિયા તે આપના કે અમારા માટે શ્રેયકર નથી, રાજ્ય, રાષ્ટ્ર ચાવતુ જનપદ માટે પણ શ્રેયસ્કર નથી કે આપ દેવાનુપિય શ્રમણ નિર્થીિ પ્રતિ અનાયત્વ સ્વીકારો. હે દેવાનુપિય! આપ આ કાર્યથી અટકો.
ત્યારે તે વિમલવાહન રાજી, તે ઘણાં રાજ, ઈશ્વર યાવત સાર્થવાહ આદિ વિનયપૂર્વક કહેશે, ત્યારે “ધર્મ કંઈ નથી, તપ મિથ્યા છે” એવી બુદ્ધિ છતાં મિશ વિનય બતાવી આ વાતને સ્વીકારી લેશે.
તે શdદ્વાર નગરની બહાર ઈશાન ખૂણામાં સુભૂમિભાગ નામે ઉધાન હશે. તે સર્વઋતુકo આદિ હશે.
તે કાળે, તે સમયે વિમલ અરહંતના પશિણ સુમંગલ નામે અણગાર, જાતિસંપાદિ ધર્મઘોષ અણગાર સમાન હશે યાવત્ તેઓ સંક્ષિપ્ત-વિપુલ તેજલેશ્યાવાળા, ત્રણ જ્ઞાન વડે યુક્ત હશે. તેઓ સુભુમિભાગ ઉધાનની કંઈક સમીપે નિરંતર છä-છઠ્ઠ તપ કરતા યાવતુ આતાપના લેતા વિચરશે.
ત્યારે અન્ય કોઈ દિવસે તે વિમલવાહન રાજ ચય કરવા નીકળશે. ત્યારે તે રાજ સભૂમિભાગ ઉધાનની કંઈક સમીપથી રથચય કરતા નિરંતર છ8 છઠ્ઠના તાપૂર્વક યાવતું આતાપના લેતા સુમંગલ અણગારને લેશે. જોઈને ક્રોધિત થઈ યાવત ધમધમતો, સુમંગલ અણગારને સ્થશિર વડે પાડી દેશે. ત્યારે તે સુમંગલ અણગારવિમલવાહન રાજ દ્વારા રચશિર વડે પાડી દેવાતા, ધીમે
૧૧૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ ધીમે ઉઠ્યા, ઉઠીને ફરી બીજી વખત ઉંચા હાથ રાખીને ચાવતું આતાપના લેતા વિચરવા લાગશે..
ત્યારે તે રાજા, સમંગલ અણગારને બીજી વખત પણ રચના અગભગળી પાડી દેશે, ત્યારે તે સુમંગલ મુનિ, વિમલવાહને બીજી વખત પાડી દીધા પછી પણ ધીમે ધીમે ઉઠી જશે, ઉઠીને અવધિજ્ઞાન પ્રયોજશે, પછી વિમલવાહન રાઈનો ભૂતકાળ અવધિજ્ઞાનથી જોશે. જોઈને રાજને એમ કહેશે કે – તે વિમલવાહન રાજા નથી, તું દેવસેન કે મહાપા પણ નથી, તું આજથી પૂર્વે ત્રીજા ભવમાં ગોલક નામે મખલિપુત્ર હતો, શ્રમણઘાતક યાવત છSાસ્થપણે મૃત્યુ પામેલ.
તે સમયે સવનુભૂતિ અણગાર સમર્થ હોવા છતાં (તારો અપરાધ) સમ્યક પ્રકારે સહેલ, ખમેલ, તિતિક્ષેલ, અધ્યાસિત કરેલ. એ પ્રમાણે ભારે. સુનમ અણગરે પણ યાવત્ અધ્યાસિત કરેલ. જે સમયે શ્રમણ ભગવંત મહાવીરે પણ સમર્થ હોવા છતાં ચાવતુ ગાસિત કરેલ. પરંતુ હું તે પ્રમાણે સહન યાવતુ આધ્યાસિત કરીશ નહીં. હું તને મારા તપ-તેજથી તારા ઘોડા, રથ અને સારથિ સહિત એક જ પ્રહારમાં કૂટાઘાત સમાન ભસ્મરાશિ કરી દઈશ.
ત્યારે તે વિમલવાહન રાજ, સુમંગલ આણગારને આમ કહેતા સાંભળીને ક્રોધિત થઈ યાવત દાંત કચકચાવતો, સુમંગલ અણગારને ત્રીજી વખત રથના અગ્રભાગથી પાડી દેશે. ત્યારે તે સુમંગલ અણગાર, વિમલવાહન રાજાએ બીજી વખત પાડી દેતા ક્રોધિત થઈ ચાવતું દાંત કચકચાવતા તાપના ભૂમિથી ઉતરશે, ઉતરીને તૈજસ સમુદ્રઘાતથી સમવહન થઈને સાતઆઠ ડગલાં પાછા ખસશે, ખમીને વિમલવાહન રાંને ઘોડ-ર-સાWસિ&િત પોતની તdજયા ભસ્મરાશિ કરી દેશે.
ભગવન સુમંગલ અણગર વિમલવાહન રાજાને ઘોડા સહિત ચાવ ભમરાશિ કરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ! સુમંગલ શણગાર • x • ત્યારપછી ઘણાં ઉપવાસ, છ, અટ્ટમ, દશમ, બારસ યાવતું વિચિત્ર તપકમાંથી પોતાના આત્માને ભાવિત કરતાં ઘણાં વર્ષો ગ્રામય પયયિ પાળશે, પાળીને માસિકી સંલેખના કરી ૬૦ ભકતોને અનશન વડે યાવત્ છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને સમાધિ પ્રાપ્ત થઈ ચંદ્રથી પણ ઉંચે યાવત્ ૧oo ઝવેક વિમાનાવાસ ઓળંગી સવાથસિદ્ધ મહાવિમાનમાં દેવપણે ઉપરો. ત્યાં દેવોની અજઘન્ય-ઉત્કૃષ્ટ 33-સાગરોપમની સ્થિતિ હોય છે, ત્યાં સુમંગલદેવની પણ આજઘન્યોત્કૃષ્ટ ૩૩ન્સાગરોપમની સ્થિતિ થશે.
ભગવન! તે મંગલ દેવ તે દેવલોકથી અવી યાવત મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવતું દુઃખોનો અંત કરશે.
• વિવેચન-૬૫૫ થી ૬૫૭ :
શાલકોષ્ટક ચૈત્યનું વર્ણન કરવું, પૃવીશિલાપકનું વર્ણન કરવું ચાવત્ - x • ઉત્તમ અશોકવૃક્ષની નીચે - x - ઈત્યાદિ.
માલુકા નામે એક અસ્થિક વૃક્ષ વિશેષ, તેનું જે ગહન તે માલુયાકચ્છ. --
[12/8
Page #438
--------------------------------------------------------------------------
________________
૧૫/-/-/૬૫૫ થી ૬૫૭
શરીર વ્યાપકત્વથી વિપુલ, રોગ-પીડાકારી તે જ આતંક-વ્યાધિ તે રોગાતંક. ઉજ્જવલ - તીવ્ર, ચાવત્ શબ્દથી આમ કહેવું – તિન - મનોવયનકાય લક્ષણના અનર્થને માટે જપ કરે છે. પાઇ - પ્રકર્ષ સ - કર્કશદ્રવ્યત્ અનિષ્ટ, ચંદુ - રૌદ્ર, તિવ્ર - સામાન્યથી મરણનો હેતુ, યુવા - દુઃખના હેતુરૂપ, ક્યાંક પુખ્ત શબ્દ છે - દુર્ગમવત્. પુષિયામ દુરધિસહય, સહેવી અશક્ય. જેને દાહ ઉત્પન્ન થયો છે દાહ વ્યુત્ક્રાંતિક - ૪ - નોરિયવન્નારૂં - લોહીના ઝાડા, તે અત્યંત વેદના ઉત્પાદક રોગ થવાથી થાય છે. ત્રીસ્વપ્ન - બ્રાહ્મણાદિ લોક.
૧૧૫
જ્ઞાîરિવાર્ - એક ધ્યાનની સમાપ્તિ, બીજાનો આરંભ. મળમાસિī - મનમાં જ, બાહ્ય વચનાદિ વડે અપ્રકાશિત માનસિક દુઃખ, સુવે વોયા - કબૂતર પક્ષીના વર્ણ સમાન કપોત-કૂષ્માંડ, નાના કપોતક જેવું શરી-વનસ્પતિદેહ હોવાથી કપોત શરીર અથવા કપોત શરીર માફક ઘૂસવર્ણ સર્દેશ કર્યોતક ફળ અર્થાત્ કુષ્માંડ ફળ, તે સંસ્કારિત કરેલ. તેમાં ઘણાં પાપપણાથી તેનું પ્રયોજન નથી. - x
-
મખ્તારહણ - માર્જર નામક વાયુ વિશેષના ઉપશમન માટે સંસ્કારેલ તે માર્જસ્કૃત્ બીજા કહે છે કે મા-િબિડાલ નામે વનસ્પતિ વિશેષ વડે કરાયેલ. તે બીજપૂરક
કટાહ એટલે બિૌરાપાક કહેવાય છે. નિવધ હોવાથી તે લાવ.
પત્તળ મોત - પાત્રક એટલે પિઠક, સીક્કા ઉપસ્થી તેને ઉતાર્યુ. ની વિનય૰ આ શતકમાં 'વિજય'ના વસુધારાદિ યુક્ત વર્ણન છે, તે અહીં કહેવું. વિનમિય૰ બિલ એટલે છિદ્ર, તેમાં સર્પ પ્રવેશે, તેમ પોતાને કલ્પીને સિંહ અણગારે લાવેલ આહારને શરીર કોઠામાં નાંખે છે. ૬ - નિર્વ્યાધિ, અસ્તેય - પીડારહિત, તુષ્ટ સંતુષ્ટ, જી - વિસ્મીત. • x -
भारग्गसो - ભાર પ્રમાણ, ભારક એટલે પુરુષો દ્વારા ઉપાડાનાર ૧૨૦ પલ પ્રમાણ. મળો - અનેક કુંભપ્રમાણ, જઘન્યથી ૬૦ આઢક, મધ્યમથી-૮૦ આઢક, ઉત્કૃષ્ટથી ૧૦૦ આઢક પ્રમાણ. પદ્મ અને રત્નની વર્ષા સેર્ - શ્વેત, સંજીવન૰ શંખનો જે ખંડ કે તલ, તેના રૂપ વિમલ, તદ્વંત્
આમિડ઼િ - આક્રોશ વચન કહેવા, નિોàડ઼િ - હાય વગેરે અવયવને છૂટા કરવા, નિઘ્નસ્થેશિ - આક્રોશ સિવાયના દુર્વચનો કહેવા, પમરેજ્ઞિ - મરણ ક્રિયાનો પ્રારંભ કરશે. વેરિલ - ઉપદ્રવ કરશે અથવા મારશે અને ઉપદ્રવ કરશે. માિિવશિષ
रज्जस्स -
થોડું છંદશે, વિણિ - વિશેષથી કે વિવિધ રીતે છેદશે. મિવિધિજ્ઞ - તોડફોડ કરશે, અવજ્ઞિ - અપહરણ કરશે, ઉછાળી દેશે. નિન્નાર - નગરથી બહાર કરશે. રાજ્ય, રાજ્યાદિ પદાર્થ સમુદાય એટલે સ્વામી, અમાત્ય, રાષ્ટ્ર, કોશ, દુર્ગ, સૈન્ય, મિત્રો એ રાજ્યના સાત અંગો છે. રાષ્ટ્રાદિ તેનાથી વિશેષ છે. રાષ્ટ્ર-જનપદનો એક દેશ. વિનમંતુñ૰ વિરમણ કદાચ વચનાદિ અપેક્ષાએ પણ થાય, તેથી કહે છે – કરણનો નિષેધ.
વિમનસ્ક - વિમલજિન, ઉત્સર્પિણીમાં ૨૧માં થશે, તેવું સમવાયાંગમાં કહેલ છે. તે અવસર્પિણીમાં ચોથા જિનના સ્થાને પ્રાપ્ત થાય છે, તેથી અર્વાચીન જિન અંતરમાં ઘણાં કરોડ સાગરોપમને ઓળંગીને પ્રાપ્ત થાય. આ મહાપાનું ૨૨-સાગરોપમ
૧૧૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
આયુ થશે, તેથી આ આલાવો દુર્ગમ છે. અથવા જે ૨૨-સાગરોપમાંતે ઉત્સર્પિણીમાં જે તીર્થંકર થશે, તે પણ વિમલ નામે સંભવે છે. કેમકે મહાપુરુષોના અનેક નામો હોઈ શકે છે. - - પપ્પણ્ - પ્રશિષ્ય. ની ધમ્મોસ ૧૧માં શતકના ૧૧માં ઉદ્દેશામાં કહેવાયેલ ધર્મઘોષનું વર્ણન અહીં કહેવું - x -
નોવેદિક - પ્રેરશે, સહિત આદિ એકાર્ય છે.
- સૂત્ર-૬૫૮ :
ભગવન્ ! વિમલવાહન રાજા, સુમંગલ અણગાર દ્વારા ઘોડા સહિત યાવત્
ભસ્મરાશિ કરાતા ક્યાં જશે? કયાં ઉત્પન્ન થશે ?
હે ગૌતમ! - x - તે અધઃસપ્તમી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ. કાળ સ્થિતિ નરકમાં વૈરયિકપણે ઉપજશે. તે ત્યાંથી અનંતર ઉદ્ઘર્દીને મત્સ્ય થશે, તે ત્યાં શવધથી દાહપીડા થતાં કાળમારો કાળ કરીને બીજી વખત પણ અધઃસપ્તમી પૃથ્વીમાં ઉત્કૃષ્ટકાળ સ્થિતિ નૈરસિકરૂપે ઉપજશે. ત્યાંથી ચ્યવી અનંતર મત્સ્યપણે ઉપજશે.
ત્યાં પણ શસ્ત્રવધથી યાવત્ મરીને છઠ્ઠી તમા પૃથ્વીમાં ઉત્કૃષ્ટી કાળ સ્થિતિવાળા નરકમાં નૈરયિકરૂપે ઉપજશે. તે ત્યાંથી યાવત્ ઉદ્ધર્તીને સ્ત્રીરૂપે ઉપજશે. ત્યાં પણ શસ્ત્રવધથી દાહ પામી સાવત્ બીજી વખત છઠ્ઠી તમા પૃથ્વીમાં ઉત્કૃષ્ટકાળ યાવત્ ઉદ્ધર્તીને ફરી સ્ત્રી થશે.
સ્ત્રીપણામાં ફરી શસ્ત્ર વધથી યાવત્ મરીને પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળ ચાવત્ ઉદ્ધર્તીને ઉપરિસર્પમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શરુઅવધી યાવત્ મરીને બીજી વખત પાંચમીમાં યાવત્ ત્યાંથી ઉદ્ધર્તીને બીજી વખત ઉર:પરિસર્પમાં ઉપજશે.
ત્યાંથી યાવત્ મરીને ચોથી પંકપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉપજી યાવત્ ઉદ્ધર્તીને સીંહપણે ઉપજશે. ત્યાં પણ શરુવધી તે જ પ્રમાણે યાવત્ મરીને ફરી બીજી વખત ચોથી પંકપ્રભામાં ચાવત્ ઉદ્ધર્તીને બીજી વખત પણ સીંહપણે ઉપજશે.
સીંહપણે યાવત્ મરીને ત્રીજી વાલુકાપભામાં ઉત્કૃષ્ટકાલ યાવત્ ઉદ્ધર્તીને પક્ષીમાં ઉત્પન્ન થશે. તેમાં પણ શસ્ત્ર વધથી યાવત્ મરીને બીજી વખત વાલુકાપ્રભામાં યાવત્ ઉદ્ધર્તીને બીજી વખત પક્ષી થશે.
પક્ષીપણે યાવત્ મરીને બીજી શકરભામાં જશે યાવત્ ઉદ્દીન સરિસર્પમાં ઉપજશે. ત્યાં પણ શસ્ત્રવધથી યાવત્ મરીને ફરી બીજી વખત શર્કરાપભામાં જશે યાવત્ ઉર્વીને સરીસર્પમાં ઉપજશે.
સરીસર્પમાંથી યાવત્ મરીને આ રત્નપભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટકાળ સ્થિતિક નરકમાં નૈરયિકપણે ઉપજશે. સાવત્ ઉદ્વર્તીને સંીમાં ઉપજશે, ત્યાં પણ શસ્ત્રવધથી યાવત્ મરીને અસંજ્ઞીમાં ઉપજશે. ત્યાં પણ શરુવધથી યાવત્ મરીને બીજી વખત આ રત્નપ્રભામાં પલ્યોપમના અસંખ્યાત ભાગ સ્થિતિવાળા નકાવાસમાં નૈરયિક થશે.
તે ત્યાંથી ઉદ્ધર્તીને યાવત્ જે આ ખેચર જીવોના ભેદ છે તે થશે. જેમકે
Page #439
--------------------------------------------------------------------------
________________
૧૫/-I-I૬૫૫ થી ૬૫૩
૧૧૭ ચર્મપક્ષી, રોમપક્ષી, સમુગકપક્ષી, વિતતપક્ષી, તેમાં અનેક લાખ વખત મરી-મરી તેમાં જ વારંવાર જન્મ લેશે. બધે જ શા dધથી દાહdદનાપૂર્વક કાળમાણે કાળ કરીને – .. જે આ મુજ રિસર્પના ભેદોમાં ઉપજશે. જેમકે - ગોધ, નકુલ ઈત્યાદિ “પ્રજ્ઞાપના' સૂત્રમાં કહ્યા મુજબ ચાવત્ ાહકાદિ. ત્યાં અનેક લાખ વાર યાવતુ ખેચાવતું બધું કહેવું ચાવતું ત્યાંથી મરીને જે આ ઉર પરિસના ભેદો છે, જેમકે - સર્પ, અજગર, આશાલિક, મહોરમ આદિમાં અનેક લાખ વાર ઉપજશે યાવતુ મરીને જે આ ચતુષ્પદના ભેદો છે - જેમકે - એકખુર, દ્વિર, ગંડીપદ, સનખ પદાદિ તેમાં અનેક લાખ વાર ઉપજશે યાવતું મરીને જે આ જલચરના ભેદો છે . જેમકે - મત્સ્ય, કચ્છભ રાવત સંસુમાર તેમાં અનેક લાખ વખત ઉપજશે. યાવત તેમાં મરીને
- જે આ ચતુરિન્દ્રિયના ભેદો છે. જેમકે : અધિક, પૌત્રકાદિ જેમ ઝવણા પદમાં કહા છે યાવતુ ગોમયકીડો, તેમાં અનેક લાખ ભવોમાં ઉપજી યાવતુ મરીને જે આ વેઈન્દ્રિયના ભેદો છે જેમકે - ઉપચિત યાવતુ હસ્તિસૌs, તેમાં અનેક લાખ ભવ કરી યાવતુ જે આ બેઈન્દ્રિયના ભેદો છે, જેમકે - પુલાકૃમિ યાવતુ સમુદ્રવિ, તેમાં અનેક લાખ ભવ કરીને વાવતું મરીને -
- જે આ વનસ્પતિકાયના ભેદો છે. જેમકે વૃક્ષ, ગુછ યાdd કુહગ, તેમાં અનેક લાખ ભવ કરીને યાવત મરીને પછી વિશેષ કરુ રસવાળ વૃક્ષો અને વેલોમાં ઉપજશે. બધે જ શાdધથી યાવતું મરીને જે આ વાઉકાયિકના ભેદો છે. જેમકે : પૂર્વવાયુ વાવત શુદ્ધ વાયુ, તેમાં અનેક લાખ ભવો કરીને યાવતું મરીને, જે આ તેઉકાયિકના ભેદો છે, જેમકે - અંગાર વાવતુ સૂકિાંતમણિ નિઃસૃત નિ આદિમાં અનેક લાખ ભવો કરીને ચાવતું મરશે. પછી જે આ આપકાસિકના ભેદો છે, જેમકે ઓય યાવત ખાઈનું પાણી, તેમાં અનેક લાખ ભવો કરશે યાવતુ (મરી મરીને ફરી) જન્મ-વિશેષતયા ખારા પાણી તથા ખાઈના પાણીમાં ઉત્પન્ન થશે. બધે જ શરૂાવધથી યાવતુ મરીને, જે આ પૃવીકાયિકના ભેદો છે, જેમકે - પૃeતી, શર્કરા, ચાવ4 સૂર્યકાંત મણિ, તેમાં અનેક લાખ વખત યાવતુ ફરી ફરીને જન્મશે. વિશેષતયા તે ખર-ભાદર પૃવીકાયિકમાં જન્મશે. બધે જ શઅવધથી ચાવતું મરણ પામીને -
રાજગૃહનગર બહાર વેચાયે ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રાવધાની રાવતું મરણ પામીને બીજી વખત રાજગૃહનગરની અંદર વેશ્યાપણે ઉપજશે. ત્યાં પણ શસ્ત્રવધથી યાવતું મરણ પામશે.
• વિવેચન-૬૫૮ :
સથવષ - શરૂચી વધ થઈને દાહ ઉત્પત્તિથી કાળ કરે છે. અહીં ચોક્ત ક્રમથી અસંજ્ઞી આદિ રત્નપ્રભાદિમાં જે ઉત્પન્ન થાય છે. તે આ ઉત્પાદિત છે. કહ્યું છે કે અસંજ્ઞી પહેલી નરકમાં, સરિસૃપ બીજીમાં, પક્ષી ત્રીજીમાં, સીંહો ચોથીમાં, ઉપરિસર્પ પાંચમીમાં, સ્ત્રીઓ છઠ્ઠીમાં, મય અને મનુષ્યો સાતમી તક પૃથ્વીમાં (જઈ શકે).
વિજ્ઞાન - ભેદો. ઘHવરણી - વભુલી આદિ, નામપવનથી - હંસ આદિ,
૧૧૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ HTTITURT - સમુગકાકાર પાંખવાળા મનુષ્ય ક્ષેત્રની બહાર રહેલા, વિયપવન - વિસ્તારિત પાંખોવાળા સમયોગ બહાર રહેલા. માર્ચ ઈત્યાદિ જે કહ્યું, તે આંતર જ જાણવું, નિરંતર પંચેન્દ્રિયવ પામેલને ઉકઈથી આઠ ભવ પ્રમાણ જ. • x • નદi વUTTU - પ્રજ્ઞાપનાના પહેલા પદમાં છે • • મધુર - અશ્વાદિ, શુર - ગાય આદિ, ડીપ - હાથી આદિ, સVIEUવ - સિંહાદિ નખવાળા.
છમ આદિથી ગ્રાહ, મગર, પોત્તિક લેવા. ના પત્રવUTT વડે આમ સૂચવે છે. - મસ્યાદિ. યુવાન આદિ શબ્દથી રોહિણિય, કંથ, પિપિલિકા ઈત્યાદિ. પુનાવિકfમાં અહીં યાવત્ શબ્દથી કુક્ષિકૃમિ, ગંડોલક, ગોલોમ આદિ લેવા. વૃક્ષોમાં એકાસ્થિક, બહુબીજક ભેદથી બે ભેદ, તેમાં એકાસ્થિક તે નિંબ, આમ આદિ, જાદુન થી અસ્થિક, નિંદુકાદિ લેવા, કુછ - વૃતાકી આદિ, ચાવત્ શબ્દથી ગુલ્મ, લતા, વલ્લી, ૫ર્વક, તૃણ, વલય, હરિત, ઔષધિ, જલરુહ લેવા. તેમાં ગુભ-નવમાલિકા આદિ, લતા - પાલતા આદિ, વલ્લી-પુપલી આદિ, પવક-શેરડી આદિ, તૃણ-દર્ભ, કુશ આદિ, વલય-તાલ, તમાલાદિ, હરિત-અધ્યારોહક, તંદુલીયકાદિ, ઔષધિ-શાલિ, ઘઉં આદિ, જલરુહ-કુમુદાદિ જાણવા.
IT - આકાય વગેરે ભૂમિ ફોડા. ૩ન્ન - બહુલતાની, પાર્શવાય - પૂર્વ વાયુ ચાવત્ શબ્દથી પડીણવાયુ, દક્ષિણવાયુ ઈત્યાદિ, સુદ્ધવાયા - મંદ સ્તિમિત વાયુ, TITન - અંગારા, અહીં યાવત્ શબ્દથી જવાલા, મુમુર, અર્લી: ઈત્યાદિ. તેમાં વાલા - પવન સંબદ્ધ સ્વરૂપ, મુર્મુ-કુંકુમાદિમાં મકૃણ અનિરૂપ, અર્ચિ - વાયુ પ્રતિબદ્ધ જ્વાલા મોસાળ • સકિ જલ, અહીં ચાવતું શGદથી હિમ, મહિકાદિ લેવા. Tો - ભૂમિમાં જે જળ છે તે, પુર્તાવ માટી, શર્કરાદિ. યાવતું શબ્દથી વાલુકા, ઉપલ લેવું, મૂત - મણિ વિશેષ, વાર્દિ વેત્તા - નગર બહારવર્તી વેશ્યાપણે- * *
• સૂગ-૬૫૯ -
આ જ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં વિંધ્યગિરિની તળેટીમાં બેભેલ સંનિવેશમાં બ્રાહ્મણ કુળમાં બાલિકારૂપે જન્મશે. ત્યારે તે બાલિકા બાલ્યભાવ છોડીને યૌવનને પ્રાપ્ત કરશે, ત્યારે તેના માતા-પિતા ઉચિત શુલ્ક અને ઉચિત વિનય દ્વારા પ્રતિરૂપ પતિને પનીરૂપે આપશે.
તેણી તેની પત્ની થશે, તે (પતિને) ઈષ્ટ, કાંત, યાવતુ અનુમત ભાંડ કરંડક સમાન, રનના પટાસ સમાન સુરક્ષિત, વસ્ત્રોની પેટી સમાન સુસંપરિગ્રહ, રત્નરંડક સમાન સારક્ષિત, સુસંગોપિત, શીત કે ઉષ્ણ ચાવતુ પરીષહોપસર્ગ તેને ન અર્થે. (એ રીતે રાખી) ત્યારે તે બાલિકા અન્ય કોઈ દિવસે ગર્ભિણી થઈ શર કૂળથી પીયર જતી એવી માર્ગમાં દાવાનિની જવાલાથી પીડિત થઈ કાળમાસે કાળ કરીને દક્ષિણદિશાના અગ્નિકુમાર દેવોમાં દેવપણે થશે.
તે દેવ ત્યાંથી અનંતર અવીને મનુષ્ય શરીરને પામશે ત્યાં કેવલ બોધિને પામશે, પામીને મુંડ થઈને ઘર છોડીને અણગર પdજ્યા લેશે. ત્યાં પણ શામય વિરાધી કાળમાસે કાળ માસે કાળ કરી દક્ષિણના અસુકુમાર દેવોમાં દેવપણે ઉપજશે. તે ત્યાંથી પાવતુ ઉદ્ધતીને મનુષ્ય શરીર પામીને, પૂવવવ યાવતુ ત્યાં
Page #440
--------------------------------------------------------------------------
________________
૧૫/-FI૬૫૯
૧૧૯
પણ શ્રામણ વિરાધી કાળ માસે યાવતુ કરીને દક્ષિણ દિશામાં નાગકુમાર દેવોમાં દેવપણે ઉપજશે. તે ત્યાંથી અનંતર ઍવીને આ આલાવાઓ વડે દક્ષિણ દિશાના સુવર્ણકુમારોમાં, એ રીતે વિદુકુમારોમાં ઉત્પન્ન થશે, આ રીતે નિકુમાર દેવોને છોડીને ચાવત દક્ષિણ દિશાની અનિતકુમારોમાં ઉત્પન્ન થશે.
ત્યાંથી ચાવત ઉદ્ધતીને મનુષ્ય શરીર પામશે ચાવતુ શ્રમય વિરાધી જ્યોતિક દેવોમાં ઉત્પન્ન થશે, તે ત્યાંથી અનંતર રવીને મનુષ્ય શરીર પામીને ચાવત અવિરાહિત શ્રમણ્યથી કાળમાણે કાળ કરીને સૌધર્મ કશે દેવપણે ઉપજશે. તે ત્યાંથી અનંતર ચ્યવીને મનુષ્ય શરીર પામીને કેવલ બોધિ પામશે, ત્યાં પણ શ્રામય વિરાધ્યા વિના કાળ માટે કાળ કરીને ઈશાન કર્થે દેવપણે ઉત્પન્ન થશે.
ત્યાંથી અવીને મનુષ્ય શરીર પામશે, ત્યાં પણ શામણય વિરાધ્યા વિના કાળમાસે કાળ કરીને સનકુમાર જે દેવપણે ઉપજશે. તે ત્યાંથી વીને એ પ્રમાણે જેમ સનતકુમાર, તેમ બ્રહ્મલોક, મહાશુક, અનિત, આરણમાં (ઉપજશે). તે ત્યાંથી ચાવતુ ગ્રામ વિરાયા વિના કાળમાણે કાળ કરી સવથિસિંહ મહાવિમાનમાં દેવપણે ઉતપન્ન થશે.
તે ત્યાંથી અનંતર ચ્યવીને મહાવિદેહ વર્ષ ોગમાં. જે આ કુળો છે - આ યાવત પરિભૂત, તેવા પ્રકારના કુળમાં પુત્રરૂપે જન્મશે. એ પ્રમાણે જેમ ‘ઉવવાઈ'માં દઢ પ્રતિજ્ઞની વકતવ્યતા કહી છે, તે સમગ્ર વક્તવ્યતા સંપૂર્ણ અહીં કહેવી. યાવતું ઉત્તમ કેવળ જ્ઞાનદર્શન ઉત્પન્ન થશે.
ત્યારે તે દેઢપ્રતિજ્ઞ કેવલી પોતાનો અતીતકાળ ઉપયોગપૂર્વક જોશે. જોઈને શ્રમણ નિર્મન્થોને બોલાવશે, બોલાવીને આમ કહેશે - હે આર્યો! હું દીર્ધકાળ પૂર્વે ગોશાલક નામક મંખલિપુત્ર હતો. શ્રમણઘાતક યાવત્ છઘસ્થપણે જ કાળ પામ્યો. હે આયોં ! તે પાયમૂલક (કર્મોના ફળરૂપે) હું અનાદિ અનંત દીમિાગવાળા ચાતુરંત સંસાર કાંતારમાં ભમ્યો. તેથી તે આયોં ! તમારામાંથી કોઈએ પણ આચાર્ય પ્રત્યેનીક, ઉપાધ્યાય પ્રત્યેનીક, આચાર્ય-ઉપાધ્યાયના અયશઅવર્ણ-અકીર્તિ કરનારા ન થવું. મેં જે રીતે અનાદિ અનંત ચાવતુ સંસાર કાંતારનું પરિભ્રમણ કર્યું તેમ તમે સંસારાટવીમાં પરિભ્રમણ ન કરો.
ત્યારે તે શ્રમણ નિક્યો દેઢિપ્રતિજ્ઞા કેવલીની પાસે આ વાત સાંભળી, અવધારી ભયભીત થયા, ત્રાસ પામ્યા, સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ દઢ પ્રતિજ્ઞ કેવલીને વંદન-નમન કરશે. કરીને તે સ્થાનની આલોચના, નિંદા યાવત્ તપશ્ચરણનો સ્વીકાર કરશે.
ત્યારપછી તે દેટ્રપતિજ્ઞ ડેવલી ઘણાં વર્ષો ફેવલપર્યાયિને પાળીને, પોતાના આયુષ્યને શેષ જાણીને ભક્ત પ્રત્યાખ્યાન કરશે. એ પ્રમાણે જેમ “ઉજવાઈ'' સૂત્રમાં કહ્યું. તેમ ચાવત્ સર્વે દુઃખોનો અંત કરો.
ભગવન્! તે ઓમ જ છે, એમ જ છે યાવન વિચરે છે. • વિવેચન-૬૫૯ - fકવિ - ઉચિત શુલ્ક દઈને. પંડવાર સમાને - આભરણ ભાજન તુલ્ય
૧૨૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ આદેય. તાકાત તેલના આશ્રય ભાજન વિશેષ - x • તે સારી રીતે સંગોપનીય હોય છે, અન્યથા ઢોળાતા તેલની હાનિ થાય છે. વેપેડી. વસ્ત્રોની પેટી માફક સારી રીતે સંપરિવૃત્ત-નિરૂપદ્રવ સ્થાને રાખેલ.
fsfvr[... વિરાધિત ગ્રામવથી અસુરકુમાર થયો, અન્યથા વૈમાનિકમાં જ ઉત્પત્તિ થાય છે. અહીં જે ‘દાક્ષિણ્યમાં’ કહ્યું. તે તેના કૂકમત્વથી દક્ષિણ કોમમાં ઉત્પાદ થાય, એમ જાણવું.
વરાળ સામ એટલે આરાધિત ચા»િ. અહીં આરાધિત ચાસ્ત્રિયી - ચાત્રિ સ્વીકારના સમયથી આરંભીને મરણ પર્યન્ત નિરતિચાર પણે તેનું પાલન કરવું. કહ્યું છે કે અહીં આરાધના, ચારિત્રના સ્વીકાર સમયથી આરંભીને આમરણાંત અજમ્ર વિધિથી સંયમ પાળવો.
આ પ્રમાણે અહીં જો કે ચાસ્ત્રિ સ્વીકાર ભવે વિરાધના યુક્ત અગ્નિકુમાર વર્જિત ભવનપતિ, જ્યોતિક હેતુ ભવ સહિત દશ, અવિરાધના ભવો યથોકત સૌધર્માદિ દેવલોક સર્વાર્થસિદ્ધિ ઉત્પત્તિ હેતુ સાત અને આઠમાં સિદ્ધિગમન રૂપ અંતિમ ભવ, એમ આઠ ભવ થાય છે. સાંભળેલ છે કે ચારિત્ર આઠ ભવ જ હોય, તો પણ વિરોધ નથી. કેમકે અવિરાધિત ભવોનું જ ગ્રહણ કરવું. બીજા કહે છે – “ચાત્રિ પ્રાપ્તિ આઠ ભવ સુધી જ ચાય” તેથી આ સૂત્રમાં - x - ચાહ્મિ સ્વીકાર વિશેષિત જ ભવ લેવા. આરાધના, વિરાધના વિશેષણ ન કરવું, અન્યથા જે ભગવંત મહાવીરે હાલિકને જે પ્રવજ્યા બીજ આપેલ, તે નિરર્થક થાય. કેમકે સમ્યકત્વ માત્રથી જ બીજ મગ સિદ્ધ છે, જે ચાસ્ત્રિ દાન તે આઠમાં ચાત્રિમાં સિદ્ધિ છે. • x - જે દશ વિરાધના ભવોમાં તેનું ચારિત્ર કહ્યું તે દ્રવ્યથી પણ હોય, તેથી તેમાં દોષ નથી. - X - X - વળી ચૂર્ણિકારે આરાધના પક્ષને સમર્થન આપેલ છે. નીં વૈવા! - સંબડ પરિવ્રાજક કથાનક જાણવું.
આ શતકમાં ગોશાલકનો વર્તમાન ભવ અને ભાવિ ભવો દર્શાવ્યા છે, ગોપાલકના પૂર્વભવનું કથાનક ‘મહાનિશીથ' સૂકમાં આવે છે. જિજ્ઞાસુઓએ અમારા મહાનિરીના અનુવાદને અથવા આગમ કથાનુયોગ જોવા
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૧૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #441
--------------------------------------------------------------------------
________________
૧૬/-/૧/૬૬૦
દ્મ શતક-૧૬ નર્મ
— * — * —
૧૨૧
૦ ૧૫માં શતકની વ્યાખ્યા કરી. તેમાં એકેન્દ્રિયોમાં ગોશાળાના જીવના અનેક વખત જન્મ-મરણ કહ્યા. અહીં પણ જીવના જન્મમરણાદિ કહે છે. એ સંબંધથી આવેલ આ શતકની ઉદ્દેશક સૂચક ગાયા –
• સૂત્ર-૬૬૦ ઃ
અધિકરણી, જરા, કર્મ, યાવતીય, ગંગદત્ત, સ્વપ્ન, ઉપયોગ, લોક, બલિ, અવધિ, દ્વીપ, ઉદધિ, દિશા, સ્તનિત આ ૧૪-ઉદ્દેશા છે.
• વિવેચન-૬૬૦ :
(૧) અધિકરણી - લોઢા આદિને કૂટવાની એરણ, લોઢાનું ઉપકરણ વિશેષ, તે વગેરે પદાર્થ વિશેષિત અર્થ-વિષયનો ઉદ્દેશક તે અધિકરણી. (૨) જરા-જરા આદિ અર્થ વિષયત્વથી, (૩) કર્મ-કર્મપ્રકૃતિ આદિ અર્થ વિષયપણાથી, (૪) જાવઈય-આ આદિ શબ્દથી ઉપલક્ષિત ઉદ્દેશો.
(૫) ગંગદત્ત - આ દેવ વક્તવ્યતા પ્રતિબદ્ધ. (૬) સ્વપ્ન-સંબંધી મીમાંસા,
(૭) ઉ૫યોગ-ઉપયોગાર્થ પ્રતિપાદકત્વથી (૮) લોક-લોકસ્વરૂપ વિષયક, (૯) બલિબલિ સંબંધી પદાર્થ જણાવતો. (૧૦) અવધિ-અવધિ જ્ઞાનની પ્રરૂપણાર્યત્વથી. (૧૧) દ્વીપ-દ્વીપકુમાર વક્તવ્યતા, (૧૨) ઉદધિ-ઉદધિકુમાર વિષયક, (૧૩) દિશા-દિશાકુમાર વિષયક, (૧૪) નીત-સ્તનીત કુમાર વિષયક.
છે શતક-૧૬, ઉદ્દેશો-૧-“અધિકરણી” છે
— x — x — x - ૪ - ૪ — x -
• સૂત્ર-૬૬૧,૬૬૨
[૬૬] તે કાળે, તે સમયે રાજગૃહમાં યાવત્ પપાસના કરતા આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! શું અધિકરણમાં વાયુકાય ઉત્પન્ન થાય છે ? હા, થાય છે. ભગવન્ ! શું તે સ્પર્શીને મરે છે કે સ્પર્યા વિના મરે છે? ગૌતમ ! સ્પર્શીને મરે છે, સ્પર્યા વિના નહીં. - - ભગવન્ ! તે સશરીરી નીકળે છે કે અશરીરી નીકળે છે ? એ પ્રમાણે જેમ સ્કંદકમાં કહ્યું તેમ યાવત્ શરીરહિત થઈને તો નથી.
[૬૬] ભગવન્ ! અંગારકાકિામાં અગ્નિકાય કેટલો કાળ રહે છે? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ રાત્રિદિવસ. ત્યાં બીજા વાયુકાયિક જીવ પણ ઉત્પન્ન થાય છે. કેમકે વાયુકાય વિના અગ્નિકાય પ્રજ્વલિત થતાં નથી. • વિવેચન-૬૬૧,૬૬૨ ઃ
--
પહેલા ઉદ્દેશાની પ્રસ્તાવનાર્થે કહે છે - - ૪ - અજ્ઞિ અધિકરણમાં વાયુકાય વ્યુત્ક્રમે છે - લોઢાના ઘણના ઘાતથી ઉત્પન્ન થાય છે. આ આક્રાંત સંભવત્વથી પહેલાં અચેતનપણે ઉત્પન્ન થવા છતાં પણ પછી સચેતન થઈ જાય છે, તેમ સંભવે છે. ઉત્પન્ન થઈને મરે છે, તેથી પ્રશ્ન કરતાં કહે છે મે તે આદિ.
—
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
સ્પર્શીને સ્વકાય શસ્ત્રાદિ વડે સશરીર કલેવથી નીકળે છે, કાર્યણાદિ અપેક્ષાથી કહ્યું, પણ ઔદાકિાદિ અપેક્ષાથી તે અશરીરી છે.
૧૨૨
અગ્નિના સહચરપણાથી વાયુ, વાયુ સૂત્ર પછી અગ્નિ સૂત્ર કહે છે – ડુંગળાનારિયા - અંગારાને કરે છે, તે અંગારકારિકા, અગ્નિની સગડી, તેમાં માત્ર અગ્નિકાય નથી હોતો, બીજો વાયુકાય પણ ઉત્પન્ન થાય છે, કહ્યું છે કે જ્યાં અગ્નિ ત્યાં વાયુ” - ૪ - અગ્નિ અધિકારથી આ કહે છે –
-
• સૂત્ર-૬૬૩ :
ભગવન્ ! લોઢું તપાવવાની ભઠ્ઠીમાં તપેલ લોટાને સાણસી વડે ઉંચું-નીચું કરનાર પુરુષને કેટલી ક્રિયાઓ લાગે છે ? ગૌતમ ! જ્યાં સુધી તે પુરુષ લોઢું તપાવવાની ભઠ્ઠીમાં લોઢાની સાણસી વડે લોઢાને ઉંચુ-નીચું કરે છે, ત્યાં સુધી
તે પુરુષ કાયિકી યાવત્ પ્રાણાતિપાત ક્રિયા સુધીની પાંચે ક્રિયાઓથી ધૃષ્ટ થાય છે. જે જીવોનું શરીર લોઢું બનેલ છે, લોઢાની ભઠ્ઠી-સાણસી બની છે, અંગારા બનેલ છે, અંગાર કફ઼િણિ, ધમણ બની છે, તે બધાં જીવોને પણ કાયિકી આદિ પાંચે ક્રિયાઓ સ્પષ્ટ થાય છે.
ભગવન્! લોહભટ્ટીમાંથી, લોઢાને, લોહાણસી વડે પકડીને એરણ પર રાખતા અને ઉપાડતા પુરુષને કેટલી ક્રિયાઓ લાગે છે? ગૌતમ! જ્યાં સુધી લોહ ભઠ્ઠીમાંથી લોઢાને સાણસી વડે પકડીને યાવત્ રાખે છે, ત્યાં સુધી તે પુરુષ કાયિકી યાવત્ પ્રાણાતિપાતિકી પાંચે ક્રિયાથી પૃષ્ટ થાય છે. જે જીવોના શરીરથી લોઢું-સાણસી-ઘણ-હથોડો-ઐરણ-ઐરણનું લાકડું બનેલ છે, ઉદકદ્રોણી બની છે, અધિકરણ શાળા બની છે, તે બધાં જીવો કાયિકી આદિ પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે.
• વિવેચન-૬૬૩ :
અર્થ - લોઢું, અવજોદ્ગતિ - લોઢા તપાવવાની ભટ્ટી, ાિ-બિદ્ ઉોપતો કે પ્રક્ષેપતો. ગંગાનાળિ - અંગારા કાઢવાની લોઢાની છડી. મત્યુ ધમણ, આ બધાં પદાર્થોના મૂળ જીવને પાંચ ક્રિયા લાગે –
થર્મોઢું- ઘણ, લોઢાને કુટવાના પ્રયોજનથી બનેલ લોઢાનું લુહારાદિનું ઉપકરણ વિશેષ. મુઠ્ઠિ - નાનો ઘણ, અરિડોડિ - જે લાકડામાં અધિકરણી રખાય છે તે. કોળિ - પાણીનું વાસણ જેમાં તપેલ લોઢું શીતળ કરવાને નખાય છે. અદિરળમાતા - લોહારશાળા. પૂર્વે ક્રિયા પ્રરૂપી, તેમાં અધિકરણિકી છે, તે અધિકરણથી હોય છે, તેથી તે બંનેના નિરૂપણાર્થે કહે છે –
• સૂત્ર-૬૬૪,૬૬૫ :
[૬૬૪] ભગવન્ ! જીવ, અધિકરણી છે કે અધિકરણ ? ગૌતમ ! જીવ, અધિકરણી પણ છે અને અધિકરણ પણ છે. - - ભગવન્ ! આમ કેમ કહો છો - x ? ગૌતમ ! અવિરતિને શ્રીને તે બંને કહેલ છે.
ભગવન્ ! નૈરયિક, શું અધિકરણી કે આધિકરણ છે ? ગૌતમ ! અધિકરણી
Page #442
--------------------------------------------------------------------------
________________
૧૬/-/૧/૬૬૪,૬૬૫
૧૨૩
પણ છે, અધિકરણ પણ છે. એ પ્રમાણે જેમ જીવમાં કહ્યું તેમ નૈરયિકમાં પણ કહેવું, એ પ્રમાણે નિરંતર યાવત વૈમાનિક કહેવું.
ભગવાન ! જીવ, શું સાધિકરણી છે કે નિરાધિકરણી ? ગૌતમ સાધિકરણી છે, નિરાધિકરણી નથી. આમ કેમ કહ્યું પ્રપ્ત. ગૌતમ / અવિરતિને આપીને. કહ્યું ચાવતું નિરાધિકરણી નથી. ચાવત વૈમાનિક આમ કહેવું.
ભગવાન ! શું જીવ, આત્માધિકરણી છે, પરાધિકરણી છે, તદુભયાધિકરણી છે ? ગૌતમા તે ત્રણે છે. ભગવન! એમ કેમ કહો છો કે યાવત તદુભયાધિકરણી પણ છે. ગૌતમ / અવિરતિને આશ્રીને તે પ્રમાણે કશું યાવત તદુભયાધિકરણી પણ છે, ચાવતું વૈમાનિક.
ભગવન્! શું જીવોના અધિકરણ આત્મપયોગથી થાય છે, પરપયોગથી થાય છે કે તદુભયપયોગથી થાય છે ? ગૌતમ! આ ત્રણે છે. - - ભગવાન ! ઓમ કેમ કહો છો ? ગૌતમ ! અવિરતિને આશ્રીને. તેથી કહ્યું કે ચાવવું તદુભય પ્રયોગથી થાય છે. યાવત વૈમાનિક.
૬િ૬૫] ભગવનું શરીર કેટલા પ્રકારે છે ? ગૌતમ! પાંચ પ્રકારે - ઔદારિક યાવત્ કામણ. • - ભગવન! ઈન્દ્રિયો કેટલી કહી છે ? ગૌતમ ! પાંચ. તે આ - શ્રોએન્દ્રિય યાવતુ સ્પીન્દ્રિય.
ભગવન! યોગ કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ. તે આ - મનોયોગ, વચનયોગ, કાયયોગ. • - ભગવન્! દારિક શરીર માંધતો જીવ અધિકરણી છે કે અધિકરણ ? ગૌતમ! બંને છે. ભગવન ! એમ કેમ કહો છો કે બંને છે ? ગૌતમ અવિરતિને આશીને યાવતુ અધિકરણ પણ છે.
ભગવનપૃથ્વીકાયિક, ઔદારિક શરીર માંધતા અધિકરણી છે કે અધિકરણ 7 પૂર્વવતું. એ પ્રમાણે મનુષ્ય સુધી કહેતું. એ રીતે વૈક્રિયશરીરમાં પણ જાણવું. વિશેષ એ કે . જેને જે શરીર હોય, તે તેને કહેવું.
આહારક શરીર બાંધતો જીવ અધિકરણી છે? પ્રશ્ન. ગૌતમ અધિકરણી પણ છે. અધિકરણ પણ છે. - - એમ કેમ કહ્યું? ગૌતમાં પ્રમાદને આશ્રીને એમ કહ્યું કે ચાવતુ અધિકરણ પણ છે. એ પ્રમાણે મનુષ્યમાં પણ જાણવું. તૈજસ શરીર, ઔદારિકવ4 જાણવું. વિશેષ એ કે - સર્વે જીવોને કહેવા. કામણ શરીર પણ એ પ્રમાણે છે..
ભગવન્! શ્રોમેન્દ્રિયને બાંધતો જીવ અધિકરણી કે અધિકરણ છે ? એ પ્રમાણે જેમ ઔદારિક શરીર કહ્યું તેમ શ્રોત્રેન્દ્રિય પણ કહેવું. વિશેષ એ કે - જેને શ્રોએન્દ્રિય હોય, તેને કહેવી. એ પ્રમાણે ચા-ઘાણ-જીભ-સ્પર્શનેન્દ્રિય પણ કહેવી. વિશેષ એ કે - જેને જે ઈન્દ્રિય હોય, તેને તે પ્રકારે કહેવું..
ભગવના મનોયોગને બાંધતો જીવ અધિકરણી કે અધિકરણ? એ પ્રમાણે જેમ શ્રોએન્દ્રિયમાં કહ્યું તેમ બધું કહેવું. વચનયોગ એ પ્રમાણે જ છે. વિશેષ એ છે . એકેન્દ્રિયોને વવા. એ પ્રમાણે કાયયોગ પણ કહેવો. વિશેષ એ કે
૧૨૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ સર્વે જીવોને વૈમાનિક સુધી કહે. ભગવના તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૬૬૪,૬૫ -
મffજ વિ - અધિકરણ એટલે દુર્ગતિ નિમિત્ત. વસ્તુ વિવક્ષાથી શરીર, ઈન્દ્રિયો તથા બાહ્ય હળ, ગાડુ આદિ પરિગ્રહ જેને હોય તે અધિકરણી. દારા - શરીરાદિ અધિકરણ વડે કંઈક વ્યતિતિપણાથી અધિકરણ જીવે. આ બંને જીવને અવિરતિને આશ્રીને કહ્યા છે, તેથી જે વિરતિવાળા છે, તે મને શરીરાદિ ભાવ છતાં પણ અધિકરણી નથી, અધિકરણ પણ નથી.
આ જ કથન ૨૪-દંડકને આશ્રીને બતાવે છે - નૈરયિકાદિ અધિકરણી જીવ પૂર્વે કહ્યા છે, તે દૂરવર્તી હોવા છતાં અધિકરણ વડે કહે છે. જેમકે ગોમાન. તેથી અહીં પૂછે છે - જીવ, સાધિકરણી આદિ. શરીરાદિ સહિત વર્તે તે સાધિકરણી, સંસારી જીવને શરીર, ઈન્દ્રિયરૂપ અધિકરણ સર્વદા સાથે હોવાથી આમ કહ્યું. શાદિ અધિકરણ અપેક્ષાએ વસ્વામી ભાવના અવિરતિરૂપ સહવર્તીપણાથી જીવ સાધિકરણ કહેવાય. પરંતુ સંયતોને શરીરાદિ હોવા છતાં અવિરતિના અભાવથી આધિકરણિત્વ નથી. નિધવાર - જેમાંથી અધિકરણ ચાલ્યું ગયું છે તે. -x- તે હોતું નથી. અવિરતિને અધિકરણરૂપે અદૂરવર્તિત્વથી કહ્યું. અથવા પુત્ર, મિત્રાદિ વડે વર્તે છે, તે આધિકરણી. કોઈક જીવને ગાદિના અભાવે પણ, તે વિષયક વિરતિના અભાવથી સાધિકરણવ જાણવું. તેથી નિરધિકરણી નથી એમ મંતવ્ય છે. - - - અધિકરણ અધિકારથી કહે છે -
અધિકરણી કૃષિ આદિવાળો આત્મ અધિકરણી છે. (શંકા) જેને કૃષિ આદિ નથી, તે કઈ રીતે અધિકરણી છે ? અવિરતિ અપેક્ષાએ. પfor for બીજાના અધિકરણમાં પ્રવર્તનથી અધિકરણી છે. તદુપયાનિરખિ - આત્મા અને પર બંને તે તદુભય, તેથી અધિકરણી જે છે તે. હવે અધિકરણની જ હેતુ પ્રપણાર્થે કહે છે - Garvi આદિ. ગgણકા - આત્માના પ્રયોગ-મન વગેરે વ્યાપારથી નિપાદિત જે છે તે. એ પ્રમાણે બીજા બંને કહેવા. (શંકા) જેને વચનાદિ પરપ્રવર્તન વસ્તુ નથી. તેને કઈ રીતે પરપ્રયોગ નિવર્તિતાદિ થાય? આ આશંકા નિવારવા કહે છે - અવિરતિની અપેક્ષાએ ત્રણે પણ હોય, તેમ વિચારવું.
હવે શરીરીને ઈન્દ્રિય અને યોગના નિષ્પાદનમાં જીવાદિનું અધિકરણવમાં સૂત્રમાં કહ્યું. * * * * * આ આલાવો પૃથ્વીકાયિક સૂત્રમાં સમસ્ત કહેવો. • x - જે જીવ પદને જે હોય તે કહેવો. તેમાં નારક-દેવોને, વાયુને, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને તે હોય છે, તેમ જાણવું.
THથgrખ્ય • આ આહાક શરીર સંયમીને જ હોય, તેમાં અવિરતિના અભાવ છતાં પણ પ્રમાદથી અધિકરણીવ જાણવું. તે મનુષ્યને જ હોય છે - x - શ્રોબેન્દ્રિય એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાયનાને હોય.
હું શતક-૧૬, ઉદ્દેશા-૨-“જરા” છે.
– X - X - X - X - X - X • જીવોનું અધિકરણ કહ્યું. તેમાં જ જરા, શોકાદિ ધર્મ અહીં કહે છે -
Page #443
--------------------------------------------------------------------------
________________
૧૬/-/૨/૬૬૬
૧ર
૧૨૬
• સૂત્ર-૬૬૬ -
રાગૃહમાં માવઠું આમ પૂછયું - ભગવત્ ! શું જીવોને જા અને શોક હોય ? ગૌતમ! તે બંને હોય. - ભગવન! એમ કેમ કહ્યું? ગૌતમ ! જે જીવો શારીકિ વેદના વેદ છે, તે જીવોને જરા હોય છે. જે જીવો માનસિક વેદના વેદ છે, તેઓને શોક હોય છે. તેથી પ્રમાણે કહ્યું છે. એ પ્રમાણે નૈરચિકોને પણ જાણવું. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું.
ભગવદ્ ! પૃedીકાયિકને જરા અને શોક હોય ? ગૌતમ ! પૃષીકાયિકને જા હોય, શોક નહીં. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ ! પૃedીકાયિક શારીરિક વેદના વેદ છે, માનસિક વેદના ન વદે, તેથી કહ્યું. એ પ્રમાણે ચતુરિન્દ્રિય સુધી ગણવું. બાકીનાને જીવની માફક જાણવું. યાવતું વૈમાનિક. • • ભગવાન ! તે એમ જ છે યાવતુ ગયુપસે છે.
- વિવેચન-૬૬૬ :
• વયની હાનિ. તે શારીરિક દુ:ખરૂપ છે, બીજા પણ શારીરિક દુ:ખો હોય, તે આના દ્વારા જાણવા. * x - સૌ1 - દીનતા, ઉપલક્ષણથી અહીં બધાં માનસિક દુ:ખો લેવા, તેનાથી શોક ચાય છે. ૨૪-દંડકોમાં જેમને શરીર છે, તેમને જરા છે. જેમને મન પણ છે, તેમને બંને છે.
વૈમાનિકોના જરા-શોક કહ્યા. તેમાંના જ શકનું વિશેષ કથન• સૂત્ર-૬૬૩ -
તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજશક, વજાણી, પુરંદર ચાવતું ભોગવતો વિચરતો હતો. આ સંપૂર્ણ જંબૂદ્વીપ હીપને પોતાના વિપુલ અવધિજ્ઞાન દ્વારા ઉપયોગપૂર્વક જોતા શ્રમણ ભગવંત મહાવીરને જંબૂદ્વીપમાં જુએ છે. એ પ્રમાણે જેમ બીજ શતકમાં ઈશાનને કહેલ, તે પ્રમાણે શકને પણ કહેતો. વિશેષ એ કે - અભિયોગિક દેવોને બોલાવતો નથી, પદાતિસેનાના અધિપતિ હરી (હરીÍગમેT) દેવ છે, સુધોયા ઘંટા છે, પાલક વિમાનકારી છે, પાલક વિમાનનો નિયણિમાણ ઉત્તર દિશા છે, અનિકોણમાં રતિકર પર્વત છે. બાકી પૂર્વવતુ યાવતું (ભગવંતને) નામ કહી, પપાસે છે. (ભગવતે) ધર્મકથા કહી, યાવત્ પદા પાછી ગઈ.
ત્યારે તે શક્રેન્દ્ર ભગવંત પાસે ધર્મ સાંભળી, અવધારી હર્ષિત, સંતુષ્ટ થઈ ભગવંતને વંદન, નમસ્કાર કર્યો. કરીને આમ કહ્યું - ભગતના અવગ્રહ કેટલા ભેદે છે ? શકઃ પાંચ ભેદ છે - દેવેન્દ્રાવગ્રહ, રાજાવગ્રહ, ગાથાપતિવાહ, સામાટિકાવગ્રહ, સાધર્મિકાવગ્રહ.
ભગવન ! જે આ આજકાલ શ્રમણ નિગ્રન્થો વિચરે છે, તેઓને હું અવગ્રહની અનુજ્ઞા આપું છું, એમ કહી ભગવંતને વંદન-નમસ્કાર કરે છે. કરીને તે જ દિવ્ય યાનવિમાનમાં ચઢે છે, ચઢીને જે દિશામાંથી આવ્યો હતો, તે જ દિશામાં પાછો ગયો. ••• ભગવન! એમ આમંત્રી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવત મહાવીરને વંદન-નમસ્કાર કરીને આમ કહ્યું - ભગવન દેવેન્દ્ર દેવરાજ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ શકે, જે આપને પૂર્વોકત કહ્યું, તે અર્થ સત્ય છે ? હા, સત્ય છે. • વિવેચન-૬૬૭ :
ના સાળા જેમ બીજા શતકના પહેલા ઉદ્દેશામાં ઈશાનને ‘રાજપનીય'ના અતિદેશથી કહ્યો. તેમ અહીં શક પણ કહેવો. સર્વયા સામ્યના પરિહારાર્થે કહે છે - અભિયોગ દેવને બોલાવતો નથી ઈત્યાદિ. તેમાં ઈશાનેન્દ્ર ભગવંત મહાવીરને જોઈને આભિયોગિક દેવોને બોલાવે છે, શક નથી બોલાવતો, તથા ઈશાનને પદાતિ સૈચાધિપતિ લઘપરાક્રમ છે, નંદીઘોષ ઘંટ વગાડવા નિયુક્ત કર્યો છે, અહીં સુધોષા ઘંટ વગાડવા હરિર્ઝેગમેથી દેવ છે, ત્યાં પુષકદેવ વિમાન એ છે, અહીં પાલક દેવ છે, વિમાન ત્યાં પુષ્પક છે, અહીં પાલક છે ત્યાં દક્ષિણ નિર્માણમાર્ગ છે, અહીં ઉત્તર છે, ઈત્યાદિ • x •
પોતાનું નામ બતાવવા કહે છે - હે ભદંત! હું દેવરાજ શક, તમને વંદુ છું, નમું છું. ૩TTTS સ્વામી વડે સ્વીકારાય, તે અવગ્રહ. શક કે ઈશાનનો અવગ્રહ તે દેવેન્દ્રાવગ્રહ, તેમાં દક્ષિણ અને ઉત્તર લોકાર્ધ કહેવા. ચક્રવર્તી રાજાનો અવગ્રહ - છ ખંડ ભરતાદિ ક્ષેત્રનો, તે સજાવગ્રહ. ગૃહપતિ એટલે માંડલિક રાજાનો અવગ્રહસ્વકીય મંડલ છે. ઘર સહિત વર્તે તે સાગાર, તે સાગારિકનો અવગ્રહ. સમાન ધર્મ વડે ચરે તે સાધર્મિક, સાઘની અપેક્ષાએ સાધુ, તેમનો અવગ્રહ, તે સાધમિકાવગ્રહ,
ક્ષેત્રને આશ્રીને પાંચ કોશ, શેષકાળમાં એક માસ, વર્ષાઋતુમાં ચાર માસ ચાવતું સાધર્મિકાવગ્રહ છે, તે સાંભળીને ઈન્દ્ર કહ્યું - હું દેવેન્દ્ર અવગ્રહની અનુજ્ઞા આપું છું. • x અર્થી સત્ય છે, પણ સમ્યમ્ વાદી છે કે નહીં ?
સૂગ-૬૬૮ :
ભગવન / દેવરાજ દેવેન્દ્ર શક, સમ્યગ્લાદી છે કે મિથ્યાવાદી ? ગૌતમ ! સમ્યવાદી છે, મિથ્યાવાદી નથી. --- ભગવન! દેવેન્દ્ર દેવરાજ શક, સત્યામૃણાસ્રત્યામૃષા કે અસત્યામૃષા ભાષા બોલે છે ? ગૌતમ ! સત્યભાષા પણ બોલે છે યાવતું અસત્યામૃષા પણ ભાષા બોલે છે.
ભગવન્ ! શકેન્દ્ર સાવધ ભાષા બોલે કે નવઘ ? ગૌતમ ! સાવધ ભાષા પણ બોલે, નિરવધ પણ. ભગવન્! એમ કેમ કહો છો - x • ? ગૌતમ !
જ્યારે શક્રેન્દ્ર, સૂHકાયને મુખ ઢાંક્યા વિના બોલે છે, ત્યારે તે સાવધ ભાષા બોલે છે, જ્યારે સૂક્ષ્મકાયને મુખ ઢાંકીને બોલે છે, ત્યારે તે અનવધ ભાષા બોલે છે. તેથી પૂર્વવત કહું યાવતું બોલે છે.
ભગવન્ ! શકેન્દ્ર ભવસિદ્ધિક છે કે ભવસિદ્ધિક છે ? સગર્દષ્ટિ છે? એ રીતે જેમ મોકઉદ્દેશામાં સનકુમાર યાવત અચમિ છે.
• વિવેચન-૬૬૮ :
જેનો સમ્યક્ બોલવાનો સ્વભાવ છે, તે સમ્યવાદી. પ્રાયઃ શક સમ્યક જ બોલે છે. સમ્યગુવાદી સ્વભાવ છતાં પ્રમાદાદિથી શું શક ચતુર્વિધા ભાષા બોલે કે નહીં? બોલે. સત્યભાષા પણ ક્યારેક બોલતા સાવધ સંભવે છે, તેથી પૂછે છે. પાપ સહિત • ગહિંત કર્મથી સાવધ. તે સૂમકાય એટલે હાથ આદિમાં વસ્તુ, બીજા કહે
Page #444
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
૧૬/-૨/૬૬૮
૧૨૩ છે - સૂમકાય એટલે વસ્ત્ર, અનત્તિ • ન આપીને, હાથ આદિ વડે મુખને ઢાંકીને જ બોલનારને જીવ સંરક્ષણથી ભાષા અનવધ થાય છે, બીજાને સાવધ થાય.
શકને આશ્રીને જ કહે છે – મારાજ - શતક-3 નો ઉદ્દેશો-૧. • સૂત્ર-૬૬૯ -
ભગવાન ! જીવો, ચેતનકૃત કર્મો કરે છે કે અચેતનવૃત કમ કરે છે ? ગૌતમ! જીવો ચેતનવૃત કમોં કરે છે, અચેતનકૃત નહીં ભગવન! એમ કેમ કહો છો ? ગૌતમ! જીવોને આહારોપચિત, શરીરોપવિત, કલેવર રૂપે ઉપસ્થિત યુગલો છે, તે તથા-તથારૂપે પરિણત થાય છે, તેથી તે આયુષ્યમાન શ્રમણો : કમ અચેતનકૃત નથી. તે પુગલો દુસ્થાન , દુઃશસ્યારૂપ, દુનિષધારૂપથી તેને યે પરિણમે છે. તેથી હે આયુષ્યમાન શ્રમણો ! કર્મ અચેતનતું નથી.
તે પગલો આતંકરૂપે, સંકલ્પરૂપે અને મરણાંતરૂપે પરિણત થઈને જીવના વધને માટે થાય છે, તેથી હે આયુષ્યમાન શ્રમણો 7 કર્મ અચેતનકૃત નથી. તેથી કહ્યું કે ચાવ4 કર્મ ચેતનકૃત્વ હોય છે. એ પ્રમાણે નૈરયિકથી વૈમાનિક પર્યન્ત જણવું. • • ભગવાન ! તે એમ જ છે ().
• વિવેચન-૬૬૯ -
અનંતર શકનું સ્વરૂપ કહ્યું, તે કર્મથી થાય છે, તે સંબંધે કર્મ સ્વરૂપ પ્રરૂપણાર્થે આ સૂત્ર છે, વેરડવE - ચૈતન્ય એટલે જીવ સ્વરૂપ રૂપ ચેતના, તેના વડે બાંધેલ તે ચેતકૃત કર્મ. નંતિ - થાય છે. કઈ રીતે ? જીવોને જ, અજીવોને નહીં. આહારરૂપપણે સંચિત જે પુદ્ગલો, અવ્યક્ત અવયવ શરીર, તેથી બોંદિરૂપે સંચિત જે પુદ્ગલો. ક્લેવર રૂપે સંચિત જે પુદ્ગલ, તે-તે પ્રકારે અર્થાત્ આહારાદિ રૂપે તે પુદ્ગલો પરિણમે છે. એ પ્રમાણે કર્મ પુદ્ગલો પણ જીવોને જ તે-તે રૂપે પરિણમે, તેથી ચૈતન્યવત્ કર્મો છે. પણ અચેતનકૃત કર્મો હોતા નથી. • અથવા -
વેવ • ચયન, ચય. પુદ્ગલસંચય રૂપે કર્મો હોય છે. કઈ રીતે ? આહાર રૂપે ઉપચિત પુદ્ગલ થાય છે, તથા બોદિ અને ક્લેવરરૂપે આશ્રિત યુગલો થાય છે. વિશેષ શું કહીએ ? ઉચ્છવાસાદિરૂપે તે પુદ્ગલો પરિણમે છે. અસંચયકૃત્ કર્મો આહારાદિ રૂપે થતાં નથી.
@ા - શીત, તપ, દંશ-મશકાદિ યુક્ત - કાયોત્સર્ગ સ્થાને. યુસેન - દુઃખોત્પાદક વસતિમાં, ત્રસદિયાસુ - દુઃખહેતુક સ્વાધ્યાય ભૂમિમાં. તે તે પ્રકારે ઘણી જ અશાતા ઉત્પન્ન કરીને, તે કામણ પુદ્ગલો પરિણમે છે. તેથી જીવોને જ અસાતા સંભવે છે, તેઓ આ અસાતા હેતુભૂત કર્મો કરે છે. જીવના કૃતવમાં જ તેનું ત: - કૃતવ સિદ્ધ છે. - ૪ -
- જે કારણથી દુ:સ્થાનાદિમાં અસાતાહેતુપણે પુદ્ગલો પરિણમે છે, તેથી ચેતકૃત કમ-અસંચયરૂપ કર્યો નથી. અસંચયરૂપ અતિ સૂક્ષ્મતત્વથી અસાતા ઉત્પાદકપણું અસંભવે છે. માતંf • કૃચ્છુ જીવિતકારી વસદિ, તે જીવના મરણને માટે થાય છે. રંવાલ્વ - ભયાદિ વિકલ્પો. જfiત - મરણરૂપ અંત - વિનાશ, જેનાથી છે , દંડાદિ
ઘાત. તે-તે પ્રકારે વધના જનકન્વથી તે આતંકાદિજનક અસાતા વેદનીય સંબંધે તે પુદ્ગલો વર્તે છે. આવો વધ જીવોનો જ હોય, વધના હેતુરૂપ સાધાવેધ પુદ્ગલો જીવકૃત છે. તેથી ચેતાકૃત કર્યો હોય, અચેતકૃત્ ન હોય.
છે શતક-૧૬, ઉદ્દેશો-૩-“કર્મ” .
- X - X - X - X - X - X - o કર્મો કહ્યા. અહીં પણ તે જ કહે છે. તે સંબંધે આવેલ સૂત્ર - • સૂર-૬૭૦ :
રાજગૃહે પાવતુ આમ પૂછ્યું - ભગવત્ કર્મપકૃતિઓ કેટલા પ્રકારે છે ? ગૌતમ આઠ. તે આ - જ્ઞાનાવરણીય યાવતું અંતરાય. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. • • • ભગવાન ! જીવ, જ્ઞાનાવરણીય કનિ વેદતો કેટલી કપકૃતિઓ વેદે છે? ગૌતમ! આઠ. એ પ્રમાણે જેને “પwderમાં “વેદ-વેદ' પદમાં કહ્યું, તે બધું જ અહીં કહેવું. ••• વેદબંધ, બંધવેદ અને બંધ-બંધ પદ પણ તેમજ કહેવા યાવત્ વૈમાનિક. ભગવંતા તે એમ જ છે.
• વિવેચન-૬૩૦ :
• x• વેદ-વેદ, કર્મ પ્રકૃત્તિના એકના વેદનમાં, બીજી પ્રવૃતિઓ જે (ઉદ્દેશા) પદમાં કહેવાઈ છે, તે “વેદાવેદ'. તે પન્નવણાનું ૨૭-મું પદ છે. તે અર્થથી આ રીતે - ગૌતમ આઠ કર્મપ્રકૃતિ વેદે છે, મોહના ક્ષય કે ઉપશમમાં સાત વેદે છે. બાકીના ધાતીના ક્ષયે ચાર વેદે છે. એ પ્રમાણે મનુષ્યોમાં પણ જાણવું. નારકાદિથી વૈમાનિક સુધી આઠ જ (કર્મપ્રકૃતિ) હોય.
વેવંય - એક જ કર્મ પ્રકૃતિના વેદનમાં બીજી કેટલીનો બંધ થાય, એવું જેમાં પ્રતિપાદન છે તે, તે પ્રજ્ઞાપના સૂત્રનું ૨૬મું પદ છે. તે આ રીતે – ભગવન્! કેટલી કર્મપ્રવૃત્તિઓ કહી છે ? ગૌતમ! આઠ. તે આ - જ્ઞાનાવરણ ચાવતું અંતરાય. એ પ્રમાણે નૈરયિકથી વૈમાનિક સુધી કહેવું. ભગવદ્ ! જીવને જ્ઞાનાવરણીય કર્મ વેદતા કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? ગૌતમ! સાત, આઠ, છ કે એક પ્રકારે બાંધે. ઈત્યાદિ - X - X - X - કહેવું.
વંધવે - એક કર્મ પ્રકૃતિના બંધમાં બીજી કેટલીને વેદે છે ? એ અર્થવાળુ બંધ વેદ પદ છે. તે પ્રજ્ઞાપનાનું ૫-મું પદ છે. તે આ રીતે - ભગવન્! કેટલી ? ઈત્યાદિ પૂર્વવતું. વિશેષ આ રીતે- ભગવન ! જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતા, કેટલી કર્મપ્રકૃતિ વેદે છે ? ગૌતમ! નિયમા આઠ કર્મપ્રકૃતિ વેદે છે ઈત્યાદિ.
dધવંધ એકના બંધમાં બીજી કેટલી બાંધે ? તે બંધબંધ. તે પ્રજ્ઞાપનાનું ૨૪-મું પદ છે. તે આ રીતે- કેટલી ? આદિ પૂર્વવતું. વિશેષ આ રીતે - ભગવત્ | જીવ, જ્ઞાનાવરણીય કર્મ બાંધતા, કેટલી કમપ્રકૃતિઓ બાંધે ? ગૌતમ! સાત, આઠ કે છ બાંધે, ઈત્યાદિ.
ક્યાંક આ સંગ્રહ ગાથા દેખાય છે - “વેદાવેદ પહેલું, વેદાબંધ બીજું, બંધાવેદ બીજું, બંધબંધ ચોથું.” બંધક્રિયા કહી, ક્રિયા વિશેષને કહે છે –
Page #445
--------------------------------------------------------------------------
________________
૧૬/-/3/૬૭૧
૧૨૯
સૂત્ર-૬૩૧ -
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર, અન્ય કોઈ દિવસે રાજગૃહ નગરના ગુણશીલ ત્યથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદ વિહારથી વિચરે છે. • • તે કાળે, તે સમયે ઉલૂકતીર નામે નગર હતું, તે નગરની બહાર ઈશાન ખૂણામાં એજંબૂ નામે રીંત્ય હતું. વર્ણન કરવું.
ત્યારે ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે પવનપર્વ ચાલતા યાવત એકજંબૂએ સમોસ ચાવતું પર્ષદા પાછી ગઈ.
ભગવના એમ સંબોધીને ગૌતમસ્વામીએ ભગવંતને વંદન નમસ્કાર કર્યો. વાંદી-નમીને કહ્યું કે - ભગવનું ભાવિતાત્મા અણગાર નિરંતર છ8 તપ કરતા ચાવ4 આતાપના લેતા, દિવસના પ્રવર્તિમાં પોતાના હાથ, પગ, બાજુ કે જંઘાને સંકોચવું કે પ્રસારવું ન કહ્યું, પણ પશ્ચિમહદ્ધમાં પોતાના હાથ, પણ ચાવતુ જંધાને સંકોચની કે પસારવી કહ્યું છે. તેને લટકતી આશ હોય, કોઈ વૈધ, તે જુએ,
ઋષિને ભૂમિ ઉપર સુવડાવે, પછી અને કાપે, હે હે ભગવતા જે છેદે તેને કેટલી કિઅ લગે? જેના અર્થ છેદાય તેને એક ધમતિરાય સિવાય બીજી ક્રિયા ન લાગે? હા, ગૌતમાં જે છે તેને યાવતુ ધમન્દિરાય. ભગવા તે એમજ છે, એમ જ છે.
• વિવેચન-૬૩૧ -
પુછrt - પૂર્વભાગે, પૂર્વાણે. મવ - અડધો દિવસ પર્યન્ત હાથ આદિને સંકોચવાનું ન કહ્યું, કેમકે કાયોત્સર્ગમાં રહેલ હોય. પ ચ્છમ - પશ્ચિમ ભાગે, મવશ્વfવસે - દિવસનો બાકીનો અર્ધ ભાગ, હાથ આદિને સંકોચવા કલો, કેમકે કાયોત્સર્ગનો અભાવ હોય. આમ ચૂર્ણિ અનુસાર કહ્યું.
સિવામી - નાકમાં રહેલ અશે. તે સાધુ કાયોત્સર્ગ કરતા હોય ત્યારે તેના લટકતાં અને જોઈને, તેને છેદવાને, તે સાધુને ભૂમિ ઉપર પાડી દે, પાડ્યા વિના છેદ કરવો અશક્ય છે. તેમ કરનાર વૈધને ધર્મબુદ્ધિએ છેદ કરતો શુભ કિયા અને લોભાદિથી છેદે તો અશુભ કિયા લાગે. જે સાધુના અર્થ છેદાય તેને નિવ્યપારતાથી ક્રિયા ન લાગે. જો કે ધમનિરાય ક્રિયા તો તેને પણ લાગે. શું છેદની અનુમોદનાથી શુભધ્યાન વિચ્છેદ થાય.
છે શતક-૧૬, ઉદ્દેશો-૪-“જાવંતિય” છે
— X - X — X X - X - X – o અનુગાર વકતવ્યતા કહી, અહીં પણ તે જ કહે છે - • સુત્ર-૬૩૨ -
રાગૃહમાં ચાવતું આમ પૂછયું - ભગવાન ! અહાયક શ્રમણ વિનિથ જેટલા કર્મોની નિર્જરા કરે, શું તેટલા કર્મ નસ્કોમાં નૈરયિક એક વમાં, અનેક વર્ષોમાં, સો વષોંમાં ખપાવે? ના, તે અર્થ સમર્થ નથી.
ભગવન્! ચોથભકત કરનાર શ્રમણ નિર્ગસ્થ જેટલા કર્મોની નિર્જરા કરે, એટલા કર્મો નરકમાં નૈરયિક સો વર્ષોમાં, અનેક સો વર્ષોમાં હજાર વર્ષોમાં, 12/9]
૧૩૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ લાખ વર્ષોમાં ખપાવે છે ? ના, તે અર્થ સમર્થ નથી.
ભગવના છઠ્ઠભકિતક શ્રમણ નિર્ગસ્થ જેટલા કર્મો નિજ એટલા કમ નકમાં નૈરયિક હજાર વર્ષમાં, હજારો વર્ષમાં, લાખ વર્ષોમાં ખાવે? ના, તે અર્થ સમર્થ નથી. • • • ભગવન! અષ્ટમભકિસ્તક શ્રમણ નિગ્રન્થ જેટલા કર્મો ખપાવે, એટલા કમોં નસ્કમાં નૈરયિક લાખ વર્ષે લાખો વર્ષે કરોડ વર્ષે ખપાવે? ના, તે અર્થ સમર્થ નથી.
ભગવાન ! દશમ ભકિતક શ્રમણ નિર્ગસ્થ જેટલા કર્મો નિજ એટલા કમોં નરકમાં નૈરયિક કરોડ વર્ષે, કરોડો વર્ષે, કોડાકોડી વર્ષે ખપાવે ? ના, તે અર્થ સમર્થ નથી. • • - ભગવન ! એમ કેમ કહો છો. ગ્લાયક શ્રમણ નિન્જ જેટલા કર્મો નિજ એટલા કર્મ નરકમાં નૈરમિક એક વર્ષે, અનેક
વર્ષોમાં, સો વર્ષમાં કે હજાર વર્ષમાં ન ખપાવે, ચતુર્થભકિતક જેટલા ઈત્યાદિ પૂત કથન કહેવું યાવતુ કોડાકોડી વર્ષે ન ખપાવે ?
ગીતમાં જેમ કોઈ વૃદ્ધ પુરુષ, જરા જર્જરિત દેહવાળો, જેની ચામડી શિથિલ હોવાથી સંકોચાઈને કચલીવાળી થઈ હોય, દાંતની પંક્તિ ઘણાં દાંતો પડી જવાથી, થોડા દાંત રહ્યા હોય, જે ગરમી અને તરસથી પીડાતો હોય, જે આતુર ભૂખ્યો, તરસ્યો, દુર્બળ, કતાંત હોય, તેવો વૃદ્ધ એક મોટા કોશfબ વૃક્ષની સૂકી-જટીલ-ગંઠિલ્લ-ચિકણી-વાંકી-નિરાધાર ગાંડિકા ઉપર કુંઠિત પર વડે પ્રહાર કરે, તે વખતે તે પુરુષ મોટા મોટા અવાજે કરે તો પણ તે લાકડીના મોટા-મોટા ટુકડા ન કરી શકે, આ પ્રમાણે છે ગૌતમાં રાયિકો (પોતાના) પાપ કમોં ગાઢ કર્યો હોય, ચીકણા કર્યા હોય એ પ્રમાણે છઠ્ઠા શતક મુજબ ચાવતું મહાપર્યવસાણા ન થાય.
જેમ કોઈ પુરુષ એરણ ઉપર ધણની ચોંટ મારતો મોટા-મોટા શબ્દોથી યાવતું મહાપવિસાનવાળો ન થાય. - - - જેમ કોઈ પુરુષ તરણ, બલવાનું ચાવતું મેધાવી, નિપૂણ, શિલ્પોપક હોય, તે એક મોટા શાભલી વૃક્ષની ભીની, અજટીલ, અગઠિલ્લ, અચિક્કસ, અવક્ર, આધાર ઉપર રહેલ અંડિકા ઉપર તણ કુહાડીથી પ્રહાર કરે તો જોર જોરથી શબ્દો કí વિના, સરળતાથી તેના મોટા-મોટા ટુકડા કરી દે છે. આ જ પ્રમાણે હે ગૌતમા જે શ્રમણ નિભ્યોએ પોતાના કમોં યથાબાદ, શિથિલ, નિષ્ઠિત કર્યા હોય યાવતુ જલ્દીથી નષ્ટ થઈ જાય છે. જેટલા-તેટલામાં ચાવતું મહાપર્યવસાનવાળા થાય છે.
હે ગૌતમ ! જેમ કોઈ પુરુષ સુકા તૃણના પૂળાને યાવત્ અગ્નિમાં નાંખે તો તે જલ્દી ભળી જાય છે, તેમ ઈત્યાદિ શતક-૬-માં જેમ કહ્યું તેમ તપેલા લોહ ઉપર જળબિંદુ યાવતું મહાપર્યવસાનવાળા થાય છે. તેથી હે ગૌતમાં એમ કહ્યું કે - આલાયક શ્રમણ નિર્ગસ્થ જેટલા કર્મ નિજી ચાવ4 ક્રોડાકોડ વરસે પણ ન ખપાવે.
ભગવાન ! તે એમ જ છે, એમ જ છે યાવન વિચરે છે.
Page #446
--------------------------------------------------------------------------
________________
૧૬/-/૪/૬૭૨
• વિવેચન-૬ઠ્ય :
કાત્રાસ્નાયતે - અન્ન વિના ગ્લાન થાય, તે અન્નગ્લાયક, રસોઈ થઈ જાય તેટલો વખત પણ ભૂખથી પીડાતો, પ્રતીક્ષા ન કરી શકે છે. જે પર્યાષિત કુરાદિ સવારમાં જ ફૂગડુની જેમ ખાય છે. જો કે ચૂર્ણિકારે અગ્લાયકનો અર્થ કર્યો છે - નિ:સ્પૃહત્વથી શીતકૂર ભોજી અંત-પ્રાંત આહારી. હવે એમ કેમ માનવું કે નારકો મહાકટ પામીને, ઘણાં કાળે પણ તેટલા કર્મન ખપાવે, જેટલા સાધુ અલ કહે, ૫ કાળે ખપાવે ? સૂત્રકારશ્રી દષ્ટાંત વડે તેનો ઉત્તર આપે છે. * * *
સુત્ર - જીર્ણ, હાનિવાળો દેહ. તે કારણવશ અવૃદ્ધ ભાવે પણ થાય, તેથી કહે છે - જય વડે જર્જરિત દેહ. તેથી જ શિથિલપણે વયા કડચલી વડે યુક્ત થાય - x • દાંત પડી ગયા હોય, - x- દુઃખમાં રહેલો હોય, વણ - ભુખ્યો કે ઝૂરતો હોય, બળહીન હોય, મનથી થાકેલો હોય, આવો પુરષ છેદનમાં અસમર્થ થાય છે. જોવાય - કોઈ વૃક્ષ વિશેષ, તેની ગંડિકા, નાત - વળેલી, વિશ્વ - ગાંઠોવાળી, વિદHUT - સ્તિષ્પ સ્કંધ નિષa, વાદ્ધ - વક, મપાય - આધાર રહિત. આવી ગંડિકા દુષેધ હોય છે. વળી કુહાડી પણ અચ્છેદક હોય. છઠ્ઠાશતક મુજબ કહેવું.
શતક-૧૬, ઉદ્દેશો-૫-“ગંગદત્ત” છે
- X - X - X - X - X - X - 0 નાકોની કર્મનિર્જરા શક્તિ કહી, અહીં દેવગમનાદિ શક્તિ• સૂત્ર-૬૭૩ થી ૬૭૫ -
[૬૩] તે કાળો, તે સમયે ઉત્સુકતીર નામે નગર હતું. એકજંબૂક ચૈત્ય હતું. તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા, પપૈદા પાછી ગઈ.
- તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક, વજપાણી, એ રીતે જેમ બીજ ઉદ્દેશામાં કહ્યું, તેમ દિવ્ય યાન વિમાન વડે આવ્યા યાવત્ જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવીને વાવતુ નમીને આમ કહ્યું - ભગવાન ! મહર્વિક યાવત મહાસભ્ય દેવ બાહ્ય યુગલોને ગ્રહણ કર્યા વિના અહીં આવવાને સમર્થ છે ? ના, તે અર્થ સમર્થ નથી.
ભગવાન ! મહહિક યાવત મહાસૌખ્ય દેવ બાહ્ય પુગલ ગ્રહણ કરીને અહીં આવવા સમર્થ છે ? હા, સમર્થ છે.
ભગવના મહહિક દેવ એ પ્રમાણે આલાવાથી જવા, ભોલવા, ઉત્તર દેવા, આંખ ખોલવા કે બંધ કરવા, સંકોચન કે પ્રસારણમાં, સ્થાન-શસ્ત્ર-નિષા કરવામાં, વિકૃણા કરવામાં, પરિચારણા કરવામાં સમર્થ છે? યાવતુ હા, સમર્થ છે. આ આઠ ઉક્ષિપ્ત પ્રશ્નોના ઉત્તરો પૂછ્યા, પૂછીને સંભમપૂર્વક વંદન કર્યા, કરીને તે જ દિવ્ય યાનવિમાનમાં આરૂઢ થઈને, જે દિશાથી આવેલો, તે જ દિશામાં પાછો ગયો.
9િ] ભગવના એમ સંબોધીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન, નમન કરી આમ પૂછયું – અન્ય કોઈ દિવસોમાં હે ભગવન ! દેવેન્દ્ર
૧૩૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ દેવરાજ શક આપ દેવાનુપિયને વંદન, નમન, સકાટ ચાવતું પાસના રે છે, પણ હે ભગવાન ! આજે શકેન્દ્ર આપને આઠ પ્રશ્નોના ઉત્તર પૂછીને સંભાતતાથી વંદન, નમન યાવત કરીને જલ્દી ચાલ્યો ગયો, તેનું શું કારણ ? ગૌતમાદિને આમંત્રીને ભગવંતે કહ્યું –
હે ગૌતમ! તે કાળે, તે સમયે મહાશુકકલ્પના મહાસામાન્ય વિમાનમાં મહર્વિક યાવતુ મહાસભ્ય બે દેવો એક જ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. તેમાં એક માયી મિથ્યાર્દષ્ટિ, બીજે અમારી સખ્યણ દૈષ્ટિ હતો. ત્યારે તે માયીમિશ્રાદેષ્ટિ ઉપwitક દવે, તે અમાયી સમ્યગૃષ્ટિ ઉપપHક દેવને આમ કહ્યું - પરિણમતા પુગલ પરિણત ન કહેવાય, અપરિણત કહેવાય. કેમકે તે પરિણત થઈ રહ્યા છે. તેથી આવા યુગલો પરિણત નથી. અપરિણત છે.
ત્યારે અમારી સમ્યÉષ્ટિ દેવે મયી મિથ્યાદષ્ટિ દેવને કહ્યું કે - પરિણમતા પુદ્ગલ પરિણત કહેવાય, અપરિણત નહીં, કેમકે તે યુગલો પરિણમી રહ્યા છે, માટે પરિણત છે, અપરિણત નથી. આમ કહીને સામાયી સમ્યગૃષ્ટિ દેવે, તેને પરાજિત કર્યો.
ત્યારે અમારી સમ્યગૃષ્ટિ દેવે અવધિજ્ઞાન પ્રયોજીને મને જોયો, જોઈને તેને એવો વિચાર યાવતુ ઉત્પન્ન થયો કે – શ્રમણ ભગવત મહાવીર જૈભૂતહીપના ભરતક્ષેત્રમાં ઉલૂકાતીર નગરમાં એકજંબૂક ચૌંત્યમાં યથાપતિરૂપ ચાવત વિચરે છે. તો મારે માટે શ્રેયસ્કર છે કે હું ભગવંતને વાંદી ચાવ4 પપાસીને પ્રશ્ન પૂછીને ઉત્તર મેળવું. એ પ્રમાણે વિચાર કર્યો કરીને ૪૦૦૦ સામાનિક દેવોના પરિવાર સાથે સૂયભિદેવની માફક ચાવત નિઘોંષનાદિત શબ્દો સહ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ઉલૂકાતીર નગરમાં એકજંબૂક ચૈત્યમાં મારી પાસે આવવા નીકળ્યો. • • ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક તે દેવની દિવ્ય દેઋહિત, દેવહુતિ, દેવાનુભાગ, તેજોવેશ્યાને સહન ન કરવાથી મને આઠ ઉક્ષિપ્ત વન-વ્યાકરણ પૂછી સંભાતપણે યાવતુ ગયો.
૬૫] જ્યારે શ્રમણ ભગવંત મહાવીર ગૌતમસ્વામીને ઉકત વાત કહી રહ્યા હતા, તેટલામાં તે દેવ જલ્દીથી ત્યાં આવી ગયો. ત્યારે તે દેવે શ્રમણ ભગવત મહાવીરને ત્રણ વખત વંદન, નમસ્કાર કરીને આમ કહ્યું - ભગવના મહાશુક્ર કક્ષાના મહાસામાન્ય વિમાનમાં ઉત્પન્ન એક માયી મિથ્યાષ્ટિ દેવે મને આમ કહ્યું - પરિણમતા યુગલો પરિણત નથી. અપરિમત જ પરિણમે છે. કેમકે તે પદગલો પરિણમી રહ્યા છે તેથી તે પરિણત નથી, પણ અપરિણત છે. ત્યારે મેં તે મારી મિયાર્દષ્ટિ ઉપપક દેવને એમ કહ્યું કે - પરિણમતા પુદ્ગલ પરિણત છે, અપરિણત નથી. કેમકે તે યુગલો પરિણત થઈ રહ્યા છે, માટે પરિણત કહેવાય, અપરિણત નહીં આ કથન કેવું છે?
ગંગદત્તને આમંત્રીને ભગવતે ગંગદત્તને આમ કહ્યું - હે ગંગદd! હું પણ એ પ્રમાણે જ કહું છું આદિ. - પરિણમતા પુગલો પાવ4 અપણિત નથી.
Page #447
--------------------------------------------------------------------------
________________
૧૬/-/૫/૬૩ થી
૫
૧૩૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
આ અર્થ સત્ય છે. ત્યારે તે ગંગદત્ત દેવ ભગવંત મહાવીર પાસે આ અર્થ સાંભળી, અવધારી હર્ષિત-સંતુષ્ટ થઈ ભગવંતને વંદન-નમસ્કાર કર્યો. કરીને બહુ દૂર નહીં તે રીતે ચાવતું પર્યાપાસના કરવા લાગ્યો.
ત્યારે ભગવંતે ગંગદર દેવને અને પાર્ષદાને યાવત્ ધર્મ કહ્યો યાવતું આરાધક થયો. ત્યારે તે ગંગદd દેવ ભગવંત પાસે ધર્મ સાંભળી, વઘારી હર્ષિત-સંતુષ્ટ થઈ, ઉત્થાનથી ઉઠીને ભગવંતને વંદન-નમન કર્યું કરીને આમ કહ્યું - હે ભગવન્! ગંગદત્ત દેવ શું ભવસિદ્ધિક છું કે અભવસિદ્ધિક ? એ પ્રમાણે સૂયભિદેવવત્ કહેવું યાવત બત્રીશવિધ નૃત્યવિધિ દેખાડી, પછી યાવતુ તે જ દિશામાં પાછો ગયો.
• વિવેચન-૬૭૩ થી ૬૭૫ -
અહીં બધાં જ સંસારી બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના કોઈ ક્રિયા ન કરે, એ સિદ્ધ જ છે. પરંતુ મહર્તિક દેવ, મહદ્ધિપણાથી ગમનાદિ ક્રિયાને કદાચ કરી શકે એ સંભાવનાચી શકે પ્રશ્ન કર્યો છે. સત્તU - કહેવા, વાારિજણ - ઉત્તર દેવાને. એ છે, ત્રીજો પ્રશ્ન, ચોથો ઉન્મેષ, પાંચમું આકુંચનાદિ, છઠું સ્થાન, સાતમી વિદુર્વણા, આઠમો પરિચાર, અવિસ્તારિત સ્વરૂપના પ્રશ્નો પૂછ્યા, ઉત્તરો મેળવ્યા. પતય - ઉત્સુકતાથી નિવૃત, સંભ્રમ વંદન વડે. - - વર્તમાન, અતીતકાળના વિરોધી કહે છે –
પરિણમતા એવાને પરિણત નથી તેમ કહેવું એ મિથ્યાર્દષ્ટિ વચન છે. સમ્યગ્રષ્ટિ વયન આ છે - પરિણમતા પુલો પરિણત છે, અપરિણિત નથી. પરિણામના સદ્ભાવે પરિણમે છે, તેમ કહ્યું. કેમકે પરિણવ અવશ્ય થનાર છે • * * * * સૂર્યાભવતુ પરિવારથી આમ કહે છે - ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવ - x • ઈત્યાદિ.
• સૂત્ર-૬૩૬
બંતા એમ આમંત્રી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવત મહાવીરને યાવતું આ પ્રમાણે કહ્યું - ભગવન ! ગંગદd દેવને તે દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવહુતિ ચાવતું ક્યાં અનુપવેશી ? ગૌતમ ! શરીરમાં ગઈ, શરીરમાં પ્રવેશી. કૂટાગાર શાળાના ષ્ટાંતે યાવતુ શરીરમાં અનુપવેશી. અહો ! હે ભગવન્! ગંગદd દેવની મહાકદ્ધિ યાવતુ મહાસષ્ય
ભગવાન ! ગંગદત્ત દેવે તે દિવ્ય દેવત્રહિત, દિવ્ય દેવહુતિ કઈ રીતે પ્રાપ્ત કરી ચાવતુ ગંગદા દેવને તે કઈ રીતે અભિમન્સુખ થઈ?
ગૌતમદિને સંબોધી ભગવંત મહાવીરે, ગૌતમસ્વામીને આમ કહ્યું - હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપ હીપના ભરતોત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું. સહમમવન ઉધાન હતું. તે હસ્તિનાપુર નગમાં ગંગદત્ત નામે ગાથાપતિ રહેતો હતો, તે આદ્ય યાવ4 અપરિભૂત હતો.
તે કાળે, તે સમયે અરહંત મુનિસુવ્રત, જે આદિકર સાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી હતા. આકાશગત ચક્રસહિત ચાવતુ દેવો દ્વારા ખેંચાતા (ધર્મધ્વજ
યુકd), શીષ્યગણથી સંપરિવૃત્ત, પૂવાનિવૃર્તી ચાલતા, રામાનુગ્રામ વિચરતા યાવત્ જ્યાં સહમ્રામવન ઉધાને યાવતુ વિચરતા હતા. પર્યાદા નીકળી - ૪ -
ત્યારે તે ગંગદત્ત ગાથાપતિ, આ વૃત્તાંત પ્રાપ્ત થતાં હષ્ટ તુષ્ટ યાવત્ બલિકમ કરી સાવ અલંકૃત શરીરે પોતાના ઘેરથી નીકળે છે, નીકળીને પગે ચાલીને હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચેથી સહમ્રામવન ઉધાનમાં મુનિસુવ્રત અરહંત પાસે આવ્યો. આવીને મુનિસુવત અરહંતને ત્રણ વખત પ્રદક્ષિણા કરી યાવત્ પ્રણ પ્રકારની પર્યાપાસનાથી પર્યાપાસે છે.
ત્યારે મુનિસુવત રહતે ગંગદત્તને તથા તે મોટી યાવતું પર્ષદા પાછી ગઈ. • • • ત્યારે તે ગંગદત્ત ગાથાપતિ મુનિસુવતવામી પાસે ધર્મ સાંભળી, અવધારીને હર્ષિત, સંતુષ્ટ થઈ ઉત્થાનથી ઉઠે છે. ઉઠીને મુનિસુવત અરહંતને વંદન-નમન કરે છે. કરીને આમ કહ્યું - ભગવાન ! હું નિર્ગસ્થ પ્રવચનની શ્રદ્ધા કરું છું યાવતુ જેમ આપ કહો છો, તેમજ છે.
હે દેવાનુપિયા મોટા પુત્રને કુટુંબમાં સ્થાપી, પછી દેવાનુપિય પાસે હું મુંડ યાવ4 પ્રવજિત થવા ઈચ્છું છું -- હે દેવાનુપિયા સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. ત્યારે તે ગંગદd, મુનિસબંત સ્વામીને આમ કહેતા સાંભળીને હસ્ટ-તુષ્ટ થઈ, મુનિસુવ્રત સ્વામીને વાંદી-નમીને તેમની પાસેથી, સહમ્રામવન ઉધાનથી નીકળે છે. નીકળીને હસ્તિનાપુર નગરમાં પોતાને ઘેર આવે છે. આવીને વિપુલ અશન, પાન ચાવત તૈયાર કરાવે છે, કરાવીને મિત્ર-જ્ઞાતિજન-નિજકને યાવતુ આમંગે છે, આમંઝીને પછી નાન કર્યું યાવતુ પૂરણશ્રેષ્ઠી સમાન મોટા પુમને કુટુંબ ભાર સોંપે છે.
ત્યાર પછી તે મિત્ર, જ્ઞાતિજન યાવત મોટાપુત્રને પૂછે છે, પૂછીને સક્ય પુરષ-વાહિની શિબિકામાં આરૂઢ થાય છે, થઈને મિત્ર, જ્ઞાતિજન, નિજક યાવત્ પરિજન અને મોટા પુત્રથી સમ્યફ અનુગમન કરાતો સર્વઋદ્ધિ ચાવતુ જાધોના ઘોષપૂર્વક હસ્તિનાપુરની વચ્ચોવચ્ચેથી નીકળે છે, નીકળીને સહસાવન ઉધાને આવે છે. આવીને છત્ર આદિ તીર અતિશય જુએ છે. ઉદાયન રાજ માફક ચાવતુ જાતે જ આભરણ ઉતારે છે, જાતે જ પંચમુષ્ટી લોચ કરે છે. કરીને મુનિસવત અરહંત પાસે ઉદાયન માફક આવીને તે રીતે દીક્ષા લે છે. તે રીતે અગિયાર અંગોને ભણે છે. યાવત માસિકી સંલેખનાથી ૬૦ ભકતને અનશન વડે યાવતુ છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પામી કાળ માસે કાળ કરીને મહાશક ક મહાસામાન્ય વિમાનમાં ઉપરાત સભામાં દેવ શયનીયમાં ચાવતુ ગંગદત્ત દેવપણે ઉત્પન્ન થયો.
ત્યારે તે તકાળ ઉતાણ ગંગદા દેવ પંચવિધ પયત વડે પયતિભાવને પામ્યો. તે આ - આહાર પતિ સાવ4 ભાષામનઃ પયક્તિ વડે. હે ગૌતમ ! એ પ્રમાણે ગંગદત્ત દેવે તે દિવ્ય દેવBદ્ધિ યાવતુ અભિાનુખ કરી. - - - ભગવાન ! ગંગદd દેવની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ ! સાત સાગરોપમ.
Page #448
--------------------------------------------------------------------------
________________
૧૬/-/૬/૬૭૬
ભગવન્ ! ગંગદત્ત દેવ, તે દેવલોકથી આયુનો ક્ષય થતાં યાવત્ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્ ત કરશે.
ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૬૭૬ :
અહીં શક્ર પૂર્વભવમાં કાર્તિક નામે અભિનવ શ્રેષ્ઠી થયો, ગંગદત્ત જીર્ણ શ્રેષ્ઠી. તેને પ્રાયઃ ઈર્ષ્યા હતી, તે અસહનનું કારણ સંભવે છે. ની મૂરિયામ - દ્વારા આમ કહે છે – સમ્યગ્દષ્ટિ કે મિથ્યાર્દષ્ટિ, પતિ સંસારી કે અનંત સંસારી, સુલભબોધિ કે દુર્લભ બોધિ, આરાધક કે વિાધક, ચરમ-અચરમ ઈત્યાદિ (પ્રશ્નો જાણવા). શતક-૧૬, ઉદ્દેશો-૬ “સ્વપ્ન”
— — — — x — x — —
૧૩૫
૦ ગંગદત્તની સિદ્ધિ કહી. તે કેટલાંકને સ્વપ્નથી સૂચિત થાય, માટે – • સૂત્ર-૬૭૭ થી ૬૭૯ :
[૬૭] ભગવન્ ! સ્વનદર્શન કેટલા પ્રકારે છે ? ગૌતમ ! પાંચ પ્રકારે છે યથાતથ્ય, પ્રાન, ચિંતા, તદ્વિપરીત, અવ્યકત દર્શન.
ભગવન્! સુતા સ્વપ્ન જુએ, જાગતા સ્વપ્ન જુએ કે સુતા-જાગતાં સ્વપ્ન જુઓ? ગૌતમ! સુતા કે જાગતાં સ્વપ્ન ન જુએ, સુતા-જાગતાં સ્વપ્ન જુએ છે. - - - ભગતના જીવો, સુતા છે, જાગતા છે કે સુતા-જાગતા? ગૌતમ! જીવો ત્રણે છે. ભગવન્! નૈરયિકો સુતા છે? પ્રશ્ન. ગૌતમ! નૈરયિકો સુપ્ત છે, જાગૃત કે સુપ્તજાગૃત નથી. એ પ્રમાણે ઉરિન્દ્રિય સુધી કહેવું. ભગવા પંચેન્દ્રિય તિર્યંચયોનિક શું સુતા છે? પ્ર. ગૌતમ! સુપ્ત અને સુપ્તજાગૃત છે, જાગૃત નહીં, મનુષ્યોને જીવની માફક જાણવા. વ્યંતર, જ્યોતિક, વૈમાનિકને નૈરયિકવર્તી જાણવા.
[૬૮] ભગવન્ ! સ્વપ્નને સંવૃત્ત જુએ, અસંવૃત્ત જુએ, સંવૃત્તા-સંવૃત્ત જુએ. ગૌતમ ! ત્રણે સ્વપ્નોને જુએ છે. સંવૃત્ત જીવ જે સ્વપ્ન જુએ તે યથાતથ્ય જુએ છે. અસંવૃત્ત જે સ્વપ્ન જુએ. તે તથ્ય પણ હોય અતથ્ય પણ હોય. સંવૃત્તાસંવૃત્ત જે સ્વપ્ન જુએ તે અસંવૃત્ત સમાન જાણવું.
ભગવન્ ! જીવો શું સંવૃત્ત છે, અસંવૃત્ત છે કે સંવૃત્તાસંવૃત્ત ? ગૌતમ ! જીવો ત્રણે પ્રકારે હોય, એ પ્રમાણે જેમ સુપ્તદંડક છે તેમ કહેવું. ભગવન્ ! સ્વપ્નો કેટલા ભેદે છે ? ગૌતમ ! ૪૨ સ્વપ્નો છે. ભગવન્ ! મહાવન કેટલા ભેદે છે ? ગૌતમ! ૩૦-ભેટે છે. ભગવન્ ! સર્વે સ્વના કેટલા ભેટે છે ? ગૌતમ! ૭૨-ભેદે કહેલા છે.
--
ભગવન્ ! તિર્થંકરની માતા તિર્થંકર ગર્ભમાં આવે ત્યારે કેટલા મહારવાનો જોઈને જાગે છે? ગૌતમ ! - ૪ - ૩૦ મહા સ્વપ્નોમાંથી ૧૪-મહાવાનો જોઈને જાગે છે. તે આ હાથી, વૃષભ, સીંહ, અભિષેક ઈત્યાદિ.
ભગવન્ ! ચક્રવર્તીની માતા ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે કેટલા મહાવનો
૧૩૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ જોઈને જાગે છે ? ગૌતમ ! - x તીર્થંકર માતવત્ જાણવું.
-
ભગવન્! વાસુદેવની માતા વિશે પ્રશ્ન. ગૌતમ! વાસુદેવ માતા યાવત્ વાસુદેવ ગર્ભમાં આવતા આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ સાત મહાસ્વપ્ન જોઈને જાગે છે. . . બલદેવની માતા વિશે પ્ર. ગૌતમ! બલદેવની માતા યાવત્ આ ભગવન્! માંડલીકની માતા વિશે પ્રા. ગૌતમ! માંડલીકની માતા યાવત્ આ ચૌદમાનું
ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ ચાર મહાસ્વપ્ન જોઈને જાગે છે.
કોઈ એક સ્વપ્ન જોઈને જાગે.
[૬૭] શ્રમણ ભગવંત મહાવીર પોતાના છાથ કાળની અંતિમ રાત્રિએ આ દશ મહારવનો જોઈને જાગ્યા. તે આ પ્રમાણે –
(૧) એક મહા ઘોર અને તેજસ્વીરૂપવાળા તાલપિશાચને સ્વપ્નમાં પરાજિત કર્યો, જોઈને જાગ્યા. (ર) એક મહાનૂ શ્વેત પાંખવાળા પુંસ્કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્યા. (૩) એક મહાન ચિત્રવિચિત્ર પાંખવાળા પુસ્કોકીલને સ્વપ્નમાં જોઈને જાગ્યા. (૪) એક મહાત્ માળાયુગલ જે સર્વરનમય હતું, તે સ્વપ્નમાં જોઈને જાગ્યા. (૫) એક મોટો શ્વેતવર્ગ સ્વપ્નમાં જોઈને જાગ્યા.
(૬) એક મોટા પસરોવર જે ચોતરફ કુસુમિત હતું, તે જોઈને જાગ્યા. (૭) એક મોટો સાગર, જે હજારો તરંગો અને કલ્લોલોથી યુક્ત હતો, તેને ભૂજાથી તર્યા, તેવું સ્વપ્ન જોઈને જાગ્યા. (૮) પોતાના તેજથી જાજવલ્યમાન્ એક મહાનૢ સૂર્યને જોઈને જાગ્યા. (૯) એક મોટા માનુષોત્તર પર્વતને નીલ ધૈર્ય મણિ સમાન પોતાના આંતરડાથી ચોતરફથી આવેષ્ટિત-પરિવેષ્ટિત જોઈને જાગ્યા. (૧૦) એક મહાન મંદપર્વતની મેરુ ચૂલિકા ઉપર શ્રેષ્ઠ સીંહાસન ઉપર પોતાને સ્વાનમાં બેસેલા જોઈને જાગ્યા.
(૧) ભગવંતે ઘોર, તેજસ્વી રૂપવાળા તાલપિશાચને સ્વપ્નમાં પરાજિત કર્યો, તેથી ભગવંત મહા મોહનીય કર્મને મૂળથી નાશ કરશે.
(૨) ભગવંતે જે મોટુ શુક્લ પાંખવાળુ પુસ્કોકીલ જોયું તેથી તેઓ શુક્લ
ધ્યાનવાળા થઈને વિચરશે.
(૩) ચિત્રવિચિત્ર પાંખાળુ પુસ્તકોકીલને જોયું, તેથી ભગવંત સ્વામય
પરસમયિક વિચિત્ર દ્વાદશાંગી ગણિપિટકને કહેશે. પ્રજ્ઞપ્ત કરશે, પ્રરૂપિત કરશે, દેખાડશે - નિર્દેશશે - ઉપનિર્દેશશે. તે આચાર, સૂત્રકૃત્ યાવત્ દૃષ્ટિવાદ.
(૪) ભગવંતે એક મહાત્ માળા યુગલ જોયું - x - તેથી બે ધર્મો પ્રરૂપશે. તે આ - આગાર ધર્મ, અણાગાર ધર્મ.
(૫) ભગવંતે જે મોટો શ્વેત ગોવર્ગ જોયો - ૪ - તેથી ભગવંતને ચાતુર્વણ શ્રમણસંઘ થશે - x - X -
(૬) ભગવંતે એક મહા પાસરોવર જોયું - x - તેથી ભગવંત ચાર પ્રકારે દેવોની પ્રરૂપણા કરશે ભવનવાસી, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક,
(૭) ભગવંત એક મહાસાગર તર્યા - ૪ - તેથી ભગવંત મહાવીર અનાદિ
Page #449
--------------------------------------------------------------------------
________________
૧૬/-/૬/૬૩૭ થી ૩૬
૧૩૩
અનંત ચાવતું સંસાકાંતારને તરી ગયા.
(૮) ભગવંત એક મોટા સૂર્ય જોઈને જાગ્યા - x • તેથી તેમણે અનંત, અનુત્તર, નિરાભાઇ, નિવ્યઘિાત, સમગ્ર, પતિપૂર્ણ કેવળ ઉપર્યું.
() ભગવંતે પોતાના આંતરડાથી માનુષોત્તર પર્વતને વીંટ્યો - x • તેથી ભગવંત ઉદાર કીર્તિ-વ-શબ્દ-શ્લોકને પ્રાપ્ત થયા.
(૧૦) ભગવંત મહાવીર મેરુ પર્વતની મેટુ ચૂલિકાએ યાવત્ જગ્યા, તેથી ભગવતે દેવ-મનુષ્ય-અસુરની પર્ષદા મળે કેવલી ધર્મ કહો.
- વિવેચન-૬૩૦ થી ૬૭૯ :
વન - સ્વાપ ક્રિયા અનુગત અર્થ વિકલાનું સર્જન - અનુભવન. તે સ્વપ્ન ભેદથી પાંચ પ્રકારે છે. • ઈતિā - જે પ્રકારે સત્ય કે તવ વડે જે વર્તે છે, તે યથાતથ્ય કે યથાતવ. તે દષ્ટાંત અવિસંવાદી કે ફળ અવિસંવાદી છે. તેમાં દટાર્થ અવિસંવાદી સ્વપ્ન કોઈ પણ સ્વપ્નને જુએ છે - જેમકે સ્વપ્નમાં ફળને હાથમાં આપતા જોઈને જાગે ત્યારે તેવું જ બને. ફળઅવિસંવાદી, કોઈએ સ્વપ્નમાં પોતાને હાથી આદિ ઉપર બેસેલ જોઈને, જાગ્યા પછી કાલાંતરે તેને સંપત્તિ મળે.
પ્રતાના સ્વપ્ન - વિસ્તાર, તરૂપ સ્વપ્ન તે સત્ય કે અસત્ય પણ થાય. આ ભેદ વિશેષણકૃત છે, એ રીતે આગળ પણ જાણવું.
ચિંતાસ્વપ્ન- જાગૃત અવસ્થાની જે ચિંતા- અચિંતન, તેને દેખાડનાર સ્વાન તે ચિંતા સ્વપ્ન. - તદ્વિપરિત સ્વપ્ન- જે વસ્તુ સ્વપ્નમાં જુએ. તેના વિપરીત અનિી જગ્યા પછી પ્રાપ્તિ થવી - x • x • બીજા ‘તદ્વિપરીત'નો આવો અર્થ કરે છે - કોઈક સ્વરૂપે મૃત્તિકા સ્થળમાં આરૂઢ પોતાને સ્વપ્નમાં જુઓ, તે અશ્વ પર આરૂઢ થયો હોય.
અવ્યક્ત દર્શન-અસ્પષ્ટ અનુભવ. સ્વપ્નાર્થનું અવ્યક્ત દર્શન. સ્વપ્નના અધિકારથી જ આ પ્રમાણે બતાવતા કહે છે –
મુના TY • બહુ સુતો નહીં, બહુ જાણતો નહીં. આ સુતો-જાગતો દ્રવ્યભાવણી થાય છે. તેમાં દ્રવ્યથી નિદ્રા અપેક્ષાએ, ભાવથી વિરતિ અપેક્ષાઓ. તેમાં સ્વપ્ન વ્યતિકર નિદ્રાપેક્ષાએ કહ્યો છે.
ધે વિરતિ અપેક્ષાઓ જીવાદિ-૫-પદોનું સુપ્તત્વ-જાગરવ સ્વરૂપે છે. તેમાં સર્વવિરતિરૂપ તૈઘયિક પ્રબોધ ભાવથી સુપ્ત. સર્વવિરતિરૂપ પ્રવર જાગરણના સદ્ભાવથી જાગૃત, દેશવિરતને સુપ્તજાગૃત.
પૂર્વે સ્વપ્ન જોનાર કહ્યા. હવે સ્વપ્નનો તથ્યાતસ્ય વિભાગ સૂત્રકાર દેખાડે છે. (તેમાં) સંવૃત્ત - નિરદ્ધાશ્રવ દ્વાર એટલે સર્વવિરત. આને નાર શબ્દકૃત વિશેષ છે. બંને સર્વવિરતને જણાવનારા છે. પરંતુ “જાગર' શબ્દ સર્વવિરતિયુક્ત બોધ અપેક્ષાએ કહ્યો છે, જ્યારે સંવૃત શબ્દ તથાવિધ બોધયુક્ત સર્વવિરતિ અપેક્ષાએ છે * * સંવૃતને અહીં વિશિષ્ટતર સંવૃતત્વ યુક્ત લેવો. તે પ્રાયઃ ક્ષીણમળપણાથી અને દેવતાના અનુગ્રહ યુકતત્વથી સત્ય સ્વપ્નને જુએ છે. • X - X -
સ્વાનના અધિકારથી જ કહે છે – વિશિષ્ટ ફળ સૂચક સ્વપ્નની અપેક્ષાએ
૧૩૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ ૪ર-અન્યથા અસંખ્યય, તે સંભવે છે. મહુવા - મહત્તમ ફળ સૂચક. બંને મળીને૩૨ છે. તમારૂતિ - શનિના અંત ભાગે.
થો પૂર્વાધિર - ઘોર, જે રૂપ અને દીપ્ત કે દેd, તેને જે ધારણ કરે છે, તે. તાપિITઘ - તાલ, એક વૃક્ષ છે, તે સ્વભાવિક ઉંચુ છે, તે તાલ જેવો પિશાચ. આ પિશાયાદિ વિષયથી મોહનીયાદિ વડે સ્વપ્નફળ વિપયરૂપ સાથે સાધર્મ સ્વયં જાણવું. પુસવાડના • કોકિલ પુરષ. સામવીરૂHક્સન) - ઉમ એટલે મહાકલ્લોલ, વીયી તે નાના કલ્લોલ અથવા ઉર્મીના વીચય, તે હજારો હતા.
વેનિયવUThri - હરિત એટલે નીલ, વૈડૂર્યવણ. શ્રાવેદિય - અભિવિધિથી સર્વથા વેષ્ટિત. રઢિય - પુનઃ પુનઃ એ અર્થ છે. rfrfપડા - ગણીની અર્થ પરિચ્છેદની પેટી માફક પેટી - આશ્રય અથવા ગણિ એટલે આચાર્યની પિટક માફક સર્વસ્વ ભાજન માફક તે ગણિપિટક.
- માધવેz - સામાન્ય, વિશેષ રૂપથી કહે છે. પન્નત - તે સામાન્યથી. પન્નતિ • તે સામાન્યથી. પર્વેz - પ્રતિ સૂત્રના અર્થ કથનથી. લેડ - તેના અભિધેયના પ્રપેક્ષણાદિ કિયાદર્શનથી. નિરંડુ - અનુકંપા વડે કંઈક ગ્રહણ કરતા નિશ્ચયથી પુનઃ પુનઃ દશવિ. વરૂ - બધાં નય યુક્તિથી દેખાડે.
વાવUUTUBત્ર - ચાતુવર્ણચી કીર્ણ-જ્ઞાનાદિ ગુણ વડે ચાર પ્રકારના દેવની પ્રજ્ઞાપના-પ્રતિબોધે છે. ૩મત - વિષયની અનંતતાથી, મનુત્તર - સર્વમાં પ્રધાનવથી. નિબાપ - કટ, ભીંતાદિથી પવિહત, તિરાવાળ • ક્ષાયિકપણાથી, સT - સંકલ અર્થ ગ્રાહકવથી ઈત્યાદિ - ૪ -
• સૂત્ર-૬૮૦ :
કોઈ સ્ત્રી કે પુરુષ સ્વનાંતે એક મોટી પંકિd, ગજપંક્તિ યાવતું વૃષભપત્તિને અવલોકો જુએ. તેને આરોહતો આરોહે અને પોતાને આરૂઢ થયેલો માને, એવું ન જોઈને તક્ષણ જગે તો તે જ ભવમાં સિદ્ધ થાય છે, ચાવતુ દુઃખનો અંત કરે છે.
કોઈ સ્ત્રી કે પુરુષ સ્વનાંતે એક મોટી દોરડી, પૂર્વથી પશ્ચિમ લાંબી, સમુદ્રને બંને કિનારે સ્પર્શતી અવલોકતો જુએ, પોતાના બંને હાથે તેને સમેટતો . સમેટ, પોતે સમેટી તેમ માને, તુરંત તે જાગે તો તે જ ભવગ્રહણથી ચાવતુ દુઃખનો અંત કરે.
- સ્ત્રી કે પુરુષ એક મોટી દોરડી, પૂર્વ-પશ્ચિમ લાંબી, લોકના બંને છેડાને અવલોકતો જુએ, તેને છેદન કરતો છેદે, પોતે છેદી તેમ માને, તુરંત જાગે તો યાવતુ દુઃખનો અંત કરે છે. • • • સ્ત્રી કે પુરુષ સ્વપ્નાતે એક મોય કાળા દોરા ચાવતું સફેદ દોરાને અવલોકો જુએ. તેની ગુંચને ઉકેલો ઉકેલે, પોતે ઉકેલી તેમ માને તો તલ્લણ જ ચાવતુ દુઃખનો અંત કરે.
સ્ત્રી કે પુરુષ સ્વાનાંતે એક મોટા લોઢા-તાંબુ-ગપુણ-સીસાના ઢગલાને અવલોકતો જુએ, તેના પર ચડતો એવો ચડે, પોતે ગયો તેમ માને, તcક્ષણ
Page #450
--------------------------------------------------------------------------
________________
૧૬/-/૬/૬૮૦
જ જાગી જાય તો બે ભવગ્રહણથી સિદ્ધ થાય વત્ અંત કરે.
સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા હિરણ્ય-સુવર્ણ-રત્ન-વજના ઢગલાંને જુઓ. આરોહતો આરોહે, પોતાને આરૂઢ થયો માને. પછી તુરંત જાગી જાય તો તે જ ભવે સિદ્ધ થાય યાવત્ દુઃખનો અંત કરે.
૧૩૯
સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા તૃણરાશી, ‘તેજોનિસર્ગ' (શતક) મુજબ યાવત્ કચરાના ઢગલાંને જુએ. તેને વિખેરે, પોતે તેને વિખેર્યો તેમ માને, તત્ક્ષણ જાગે, તો તેજ ભવે યાવત્ દુઃખનો અંત કરે.
સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા સર-વીરણ-વંશીમૂલ - વલીમૂલના સ્તંભને જુએ, તેને ઉખાડીને ફેંકે, પોતે ઉખેડી નાંખ્યો તેમ માને, તત્ક્ષણ જાગી જાય, તો તે જ ભવે યાવત્ દુઃખનો અંત કરે.
સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા ક્ષીર-દહિ-ઘી-મધુના કુંભને જુએ, ઉપાડે, ઉપાડ્યો એમ માને, જલ્દી જાગે, તે ભવે યાવત્ અંત કરે.
સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા-સૌવીર-સુરારૂપ-તેલ-ચરબીનો કુંભ, તેને ભેટે, ભેધો એમ માને, જલ્દી જાગે, બે ભવે સિદ્ધ થાય.
સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા પા સરોવરને પુથ્વીત થયેલો જુએ, તેનું અવગાહન કરે, મેં અવગાહન કર્યું તેમ માને, તત્ક્ષણ જાગી જાય, તો તે જ ભવે યાવત્ દુઃખનો અંત કરે છે.
સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટો સાગર, તરંગ-કલ્લોલથી યાવત્ ઉછડતો જુઓ. તેને તરી જાય, તર્યો તેમ માને, જલ્દીથી યાવત્ ત કરે.
સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક સરિત્નમય મહાભવનને જુઓ, આરૂઢ થાય, પ્રવેશ કરતો પ્રવેશે, મેં પ્રવેશ કર્યો તેમ પોતાને માને જલ્દીથી જાગી જાય, તો તે જ ભવે સાવત્ સર્વ દુઃખનો અંત કરે છે.
સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક સાર્વરત્નમય વિમાનને જુએ, આરોહણ કરે, પોતે આરોહણ કર્યું માને, જલ્દીથી જાગે, યાવત્ ત કરે.
• વિવેચન-૬૮૦ :
સ્વપ્નાંતે - સ્વપ્નના વિભાગમાં, સ્વપ્નને અંતે. ગજપંક્તિ, અહીં યાવત્ શબ્દથી નરપંક્તિ, એ રીતે કિંનર, કિંપુરુષ, મહોગ, ગંધર્વ પંક્તિ, જોવાના ગુણયુક્ત થઈ જુએ - અવલોકન કરે. વામિનિ - ગાય આદિના બંધનરૂપ વિશેષ દોરડું. જુઓ બંને પડખે, સંવેછેમાળે - સમેટતો, પોતે સમેટ્યુ તેમ માને. ોવેમાળે - ઉખેડતો, ગુંચ ઉકેલતો. જે રીતે ગોશાલકમાં ‘તેજ નિસર્ગ'' કહ્યો. આના દ્વારા એમ સૂચવે છે - પત્રનો - છાલનો - ભુસાનો-તુસનો-છાણનો ઢગલો. સુવિય - સુરારૂપ જે જળ, તેનો કુંભ, સોચીશ - સૌવીર, કાંજી. - - સ્વપ્નો કહ્યા, હવે ગંધપુદ્ગલ –
-
• સૂત્ર-૬૮૧ ઃ
ભગવન્ ! કોઈ કોષ્ઠપુટ સાવર્તી કેતકીપુટ ખોલી, એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય, અનુકૂળ હવા વહેતી હોય, તો તેની ગંધ ફેલાય અથવા કોષ્ઠ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ યાવત્ કેતકી વાયુમાં વહે ? ગૌતમ ! કોષ્ઠ યાવત્ કેતકી ન વહે પણ ઘાણ સહગામી પુદ્ગલો વહે છે. ભગવન્ ! તેમજ છે.
• વિવેચન-૬૮૧ :
૧૪૦
જે કોષ્ઠમાં વાસસમુહ પકાવાય તે, કોષ્ઠનો પુડો તે કોષ્ઠપુટ. ચાવત્ શબ્દથી આમ જાણવું – પત્રપુટ, ચોયપુટ, તગરપુટ. તેમાં પત્ર એટલે તમાલપત્ર, ચોય-ત્વચા, તગર-ગંધ દ્રવ્ય વિશેષ. અણુવાપ્તિ - અનુકૂળ વહેતો. x - કન્નિમાળ - પ્રબળતાથી ઉર્ધ્વ. યાવત્ શબ્દથી અહીં નિભિજ્જમાણ, ઉક્કિરિમાણ, વિકિરિજ્જુમાણ ઈત્યાદિ લેવું.
કોષ્ઠ - વાસસમુદાય, દૂરથી આવે છે, આવીને ઘ્રાણગ્રાહ્ય થાય છે. સૂંઘાય તે ઘ્રાણ, ગંધ-ગંધોપલંભ ક્રિયા. તેથી સાથે જતાં પુદ્ગલો.
છે શતક-૧૬, ઉદ્દેશો---“ઉપયોગ”
— x — — * — * - * — * -
ઉદ્દેશા-૬-ને અંતે ગંધ પુદ્ગલો વહે છે, તેમ કહ્યું. તે ઉપયોગ વડે જણાય
છે. તેથી ઉપયોગ અને તેની વિશેષભૂત ‘પશ્યતા' અહીં કહે છે – • સૂત્ર-૬૮૨ -
ભગવન્ ! ઉપયોગ કેટલા ભેદે છે ? ગૌતમ! બે ભેટે છે. એ પ્રમાણે પદ્મવાના ઉપયોગ પદ મુજબ સંપૂર્ણ કહેવું. પશ્યતા' પદ પણ સંપૂર્ણ કહેવું. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૬૮૨ :
ઉપયોગ પદ, પ્રજ્ઞાપનાનું ૨૯મું પદ છે. તે આ રીતે - ઉપયોગ બે ભેદે - સાકારોપયોગ, અનાકારોપયોગ. સાકારોપયોગ આઠ ભેદે છે - આભિનિબોધિક સાકારોપયોગ યાવત્ વિભંગજ્ઞાન સાકારોપયોગ. ભગવન્ ! અનાકારોપયોગ કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર ભેદે – ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવલ - દર્શન અનાકારોપયોગ
ઈત્યાદિ. આ વ્યક્ત જ છે.
અહીં ‘પશ્યતા' પદ કહેવું. તે પ્રજ્ઞાપનાનું ૩૦-મું પદ છે. તે આ રીતે - ભગવન્ ! પશ્યતા કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે - સાકાર પશ્યતા, અનાકાર પશ્યતા. સાકારપશ્યતા છ ભેદે - શ્રુતજ્ઞાન યાવત્ કેવલજ્ઞાન સાકાર પશ્યતા અને શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાન સાકાર પશ્યતા. અનાકાર પશ્યતા ત્રણ ભેદે – ચક્ષુ, અવધિ, કેવલ-દર્શનાકાર પશ્યતા.
આનો અર્થ આમ છે - પશ્યતા એટલે બોધ પરિણામ વિશેષ. પશ્યતા અને ઉપયોગ સાકાર-અનાકાર ભેદમાં વિશેષતા શું છે ? જેમાં ત્રૈકાલિક અવબોધ છે, તેમાં પશ્યતા છે, જેમાં વર્તમાનકાળ અને વૈકાલિક છે, તે ઉપયોગ છે. તેથી સાકાર પશ્યતામાં મતિજ્ઞાન, મતિઅજ્ઞાન કહ્યા નથી. કેમકે તેને ‘સાંપ્રતકાળ વિષયમાં ઉત્પન્નવિનષ્ટાર્થપણું છે. પશ્યતામાં માત્ર ચક્ષુર્દર્શન કેમ કહ્યું ? ચક્ષુ ઈન્દ્રિયનો ઉપયોગ બાકી ઈન્દ્રિયોના ઉપયોગની અપેક્ષાએ અલ્પકાળપણે છે. તેથી તે અર્થ પરિચ્છેદ
Page #451
--------------------------------------------------------------------------
________________
૧૬/-//૬૮૨
જલ્દીથી કરે છે. આ અર્થ પ્રજ્ઞાપનાથી વિશેષરૂપે જાણવો.
છે શતક-૧૬, ઉદ્દેશો-૮-“લોક" છે
– X - X - X - X - X - X - o ઉપયોગ કહ્યો. તે લોક વિષયક પણ હોય, તેથી ‘લોક' કહે છે - • સૂત્ર-૬૮૩,૬૮૪ |
[૬૮૩] ભગવત્ ! લોક કેટલો મોટો છે ? ગૌતમ ! ઘણો મોટો છે. જેમ શતક-૧રમાં કહ્યું, તેમ અસંખ્ય કોડાકોડી યોજન પરીક્ષેપથી લોક છે, ત્યાં સુધી કહેવું. - - - ભગવન્! લોકના પૂર્વીય ચરમતમાં શું જીવ, જીવદેશ, જીવપદેશ, અજીવ, અજીdદેશ, જીવપદેશ છે? ગૌતમ! જીવ નથી, જીવદેશથી આજીવ પ્રદેશ સુધી પાંચે પણ છે. જે જીવ દેશો છે, તે નિયમા એકેન્દ્રિય જીવોના દેશો છે, અથવા એકેન્દ્રિયના દેશો અને બેઈન્દ્રિયનો દેશ છે એ પ્રમાણે જેમ દશમાં શતકમાં કહેલ આનેયી દિશાનુસાર જાણવું. વિશેષ એ કે - ઘણાં દેશોના વિષયમાં અનિન્દ્રિય સંબંધિત પહેલો ભંગ ન કહેવો. તથા ત્યાં જે અરૂપી જીવ છે, તે છ પ્રકારે છે, ત્યાં કાળ નથી. રોષ પૂર્વવત.
ભગવદ્ ! લોકના દક્ષિણ ચરમાંતમાં શું જીવો છે? પૂર્વવતુ. એ પ્રમાણે પશ્ચિમી અને ઉત્તરી ચરમાંતના વિષયમાં પણ જાણવું..
ભગવન્! લોકના ઉપરી ચરમતમાં જીવો છે ? પન. ગૌતમ! જીવો નથી, જીવ દેશથી જીવાદેશ એ પાંચે છે જે જીવદેશો છે, તે નિયમા એકેન્દ્રિય દેશો અને અનિદ્રય દેશો છે. અથવા એકેન્દ્રિય અને નિજિયાના દેશો તથા બેઈન્દ્રિયનો એક દેશ છે. અથવા એકેન્દ્રિય, અનિન્દ્રિય, બેઈન્દ્રિયના દેશો છે, એ રીતે વચ્ચેના ભંગને છોડીને ચાવત પંચેન્દ્રિય સુધી કહેવું.
અહીં જે જીવ પ્રદેશ છે, તે નિયમાં એકેન્દ્રિય અને અનિદ્રિયના પ્રદેશ છે, અથવા એકેન્દ્રિયો, અનિદ્રિયો, બેઈન્દ્રિયના પ્રદેશ છે, અથવા એકેન્દ્રિયો,. અનિદ્રિયો, બેઈન્દ્રિયોના પ્રદેશો છે. આ રીતે પહેલા ભંગને છોડીને પંચેન્દ્રિયો સુધી બધા ભંગ કહેવા, અજીવોને દશમ શતક મુજબ તમાદિશા પત્ત બધું જ સંપૂર્ણ તેમજ કહેવું.
ભગવના એ લોકના અધઃસ્તન ચરમતમાં જીવો છે, પ્ર. ગૌતમાં જીવ નથી, જીવ દેશો ચાવત અજીવ પ્રદેશો છે. જે જીવદેશો છે, તે નિયમા એ ક્રિયા દેશો છે, અથવા એકેય દેશો અને બેઈન્દ્રિયનો એક દેશ છે, અથવા એકેન્દ્રિય દેશો અને બેઈન્દ્રિયોના દેશો છે. એ રીતે મધ્યનો ભંગ છોડીને ચાવત અનિન્દ્રિયો સુધી કહેવું. બધાં પ્રદેશોને છોડીને દિનો ભંગ છોડીને બધું પૂર્વીય ચરમાંત સુધી તેમજ કહેવું. અજીવો વિશે ઉપરના ચરમાંતની વકતવ્યતા અનુસાર કહેતું.
ભગવાન ! આ રનપભા પૃતીના પૂર્વીય ચરમતમાં જીવ છે ? પ્રા. ગૌતમ! જીવ નથી. એ પ્રમાણે જેમ લોકના કહ્યા તેમ ચારે ચરમતો યાવતું ઉત્તરીય સુધી કહેવા. ઉપરિતનને જેમ દશમાં શતકમાં વિમલા દિશામાં કહ્યું, તેમ
૧૪૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ બધું કહેવું. ધજાન ચરમતમાં તેમજ કહેવું. વિશેષ એ કે - પંચેન્દ્રિયના ત્રણ ભંગો કહેતા. બાકી પૂર્વવત.
રનપભાના ચારે સમાંતો કહ્યા, એ રીતે શર્કરાપભાના પણ ચાર ચરમતો કહેવા. રતનપભાના અધઃસ્તન ચરમત સમાન શર્કરાપભાના ઉપરિતન અને અધતન ચરમાંતની વકતવ્યતા કહેવી. આ પ્રમાણે આધસપ્તમી પૃથ્વીના ચરમાંતોના વિષયમાં કહેતું..
એ પ્રમાણે સૌધર્મ યાવતુ ટ્યુતમાં કહેવું. નૈવેયકમાં પણ એમ જ કહેતું. વિશેષ એ કે - તેમાં ઉપસ્કિન અને અધતન ચરમાંત વિષયમાં, જીવ દેશોના સંબંધમાં પંચેન્દ્રિયોમાં પણ વચ્ચેનો ભંગ ન કહેવો. એ રીતે રૈવેયક વિમાનોની જેમ અનુત્તર વિમાનો અને ઇષત પાભાસ કહેવા.
[૬૮] ભગવત્ ! પરમાણુ યુગલ, એક સમયમાં લોકના પૂર્વથી પશ્ચિમ ચરમાંત અને પશ્ચિમ ચરમાંતથી પૂર્વ ચરમાંત સુધી, તથા દક્ષિણ ચમતથી ઉત્તર ચરમાંત અને ઉત્તરથી દક્ષિણ ચરમાંત જઈ શકે? ઉપરથી નીચે, નીચેથી ઉપરની ચરમાંતે જઈ શકે ? હા, ગૌતમ ! જઈ શકે
• વિવેચન-૬૮૩,૬૮૪ :
વાત - ચરમ રૂપ અંત તે ચરમાંત, તે અસંખ્યાત પ્રદેશ અવગાહી હોવાથી જીવનો સંભવ નથી. તેથી ‘જીવ નથી' તેમ કહ્યું. જીવ દેશાદિનો તો એક પ્રદેશે પણ અવગાહ સંભવે છે. * * * ધર્માસ્તિકાય આદિના દેશો, સ્કંધ દેશો ત્યાં સંભવે છે, એ રીતે અજીવપ્રદેશ પણ કહેવા.
હવે જીવાદિ દેશાદિમાં વિશેષ કહે છે - જે જીવ દેશો છે, તે પૃથ્વી આદિ એકેન્દ્રિય જીવોના દેશો છે, તે લોકાંતે અવશ્ય હોય તે ચોક વિકલ્પ, બીજા પ્રકારે - એકેન્દ્રિયોના બહqથી, તેના ઘણાં દેશો હોય અને બેઈન્દ્રિયનો કદાચિત એક દેશ હોય, તે દ્વિતયોગ વિક છે કે લોકાંતે બેઈન્દ્રિય ન હોય, તો પણ જે બેઈન્દ્રિય, કેન્દ્રિયમાં ઉત્પન્ન થનાર હોય, તે મારણાંતિક સમુધ્ધાતથી જાય તેને આશ્રીને વિક્તા છે.
જેમ દશમાં શતકમાં આગ્નેયી દિશા આશ્રીને કહ્યું, તેમ અહીં પૂર્વ ચરમાંતને આશ્રીને કહેવું. * * * * અહીં જે વિશેષતા કહી તે આ - અતિન્દ્રિય આદિ. અનિન્દ્રિય સંબંધી દેશ વિષયે ત્રણ ભંગ છે. અથવા એકેન્દ્રિય દેશો અને અતિન્દ્રિયનો દેશ. એ રૂપ પહેલો ભાગ, તે અહીં ન કહેવો. કેમકે કેવલી સમુઠ્ઠાતમાં કપાટાદિ અવસ્થામાં લોકના પૂર્વ ચરમાંતે પ્રદેશ વૃદ્ધિ હાનિકૃત લોકદંતક સભાવે અતિન્દ્રિયના ઘણાં દેશોનો સંભવ છે, એકનો નહીં. આગ્નેયી દિશામાં - x • સાત રૂપી કહ્યા. પૂર્વ ચરમાંતે અદ્ધા સમયનો પણ અભાવે છે - ૪ -
દિ વડે સિદ્ધ ઉપલક્ષિત ઉપરિતન ચરમાંત વિવણિત, ત્યાં એકેન્દ્રિય દેશો, અનિન્દ્રિય દેશો હોય. ઈત્યાદિ -x-x- જો કે બેઈન્દ્રિયના ઉપરિતન ચરમાંતે મારણાંતિક સમુઠ્ઠાત વડે જવા છતાં દેશ જ ત્યાં સંભવે છે • x - દેશો ન સંભવે. * * * * * * • Arge fધfકો એવું જે કહ્યું, તેનો આ અર્થ છે - પૂર્વોક્ત ત્રણ ભંગમાં પ્રદેશ અપેક્ષાથી
Page #452
--------------------------------------------------------------------------
________________
૧૬/-/૮/૬૮૩,૬૮૪
અથવા એકેન્દ્રિય પ્રદેશો, અનિન્દ્રિય પ્રદેશો અને બેઈન્દ્રિય પ્રદેશો, એ પહેલો ભંગ ન કહેવો. કેમકે બેઈન્દ્રિય પ્રદેશનો અસંભવ છે. - ૪ - x - અજીવો. દશમશતકમાં કહેલ તમા દિશા મુજબ કહેવા. - ૪ - ૪ - ર્યા તમા દિશા આશ્રીત કચન અહીં ઉપતિન ચરમાંતને આશ્રીને કહેવું. તે આ રીતે - જે અજીવો છે તે બે ભેદે છે - રૂપી અજીવ, અરૂપી અજીવ. રૂપી અજીવ ચાર ભેદે - સ્કંધાદિ. અરૂપી અજીવ છ ભેદે - નોધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયનો દેશ, ધર્માસ્તિકાયના પ્રદેશો, એ રીતે અધર્મ, આકાશના છે.
ભગવન્ ! લોકના અધઃસ્તન આદિ. પૂર્વ ચરમાંતવત્ ભંગો કહેવા. - ૪ -
તેમાં મધ્યમ ભંગ વર્ણવો. - x - x - દેશભંગકો કહ્યા. હવે પ્રદેશભંગકને બતાવવા માટે કહે છે પ્રદેશ વિચારણામાં પહેલા ભંગરહિત પ્રદેશો કહેવા. પહેલા ભંગમાં એક વયનાંત પ્રદેશ શબ્દ લીધો છે, તે પ્રદેશોના અધઃચરમાંતે પણ બહુપણાથી
સંભવતો નથી. પણ આ સંભવે છે - અથવા એકેન્દ્રિય પ્રદેશો અને બેઈન્દ્રિય પ્રદેશો અથવા એકેન્દ્રિય પ્રદેશો અને બેઈન્દ્રિયોના પ્રદેશો - ૪ - ૪ - ૪ -
ઉપતિન, દશમ શતકની વિમલા દિશા માફક કહેવા. અર્થાત્ દશમાં શતકમાં જેમ વિમલા દિશા કહી, તેમ રત્નપ્રભાનો ઉપરિતન ચરમાંત સંપૂર્ણ કહેવો. - ૪ - x - ૪ - રત્નપ્રભામાં બેઈન્દ્રિયને આશ્રીને, તે એકેન્દ્રિય અપેક્ષાએ ઘણાં થોડા છે, તેથી ઉપરિતન ચરમાંતે તેમાં કદાચિત્ દેશ હોય. એ પ્રમાણે તેઈન્દ્રિયાદિથી અનિન્દ્રિયાંતમાં, એ રીતે - જે જીવ પ્રદેશો તે નિયમા એકેન્દ્રિય પ્રદેશો છે અથવા એકેન્દ્રિય પ્રદેશો પણ છે, બેઈન્દ્રિય પ્રદેશો છે (૧) અથવા એકેન્દ્રિય પ્રદેશો અને બેઈન્દ્રિયોના પ્રદેશો (૨). એ પ્રમાણે તેઈન્દ્રિયાદિથી અનિન્દ્રિયાંતમાં છે.
૧૪૩
- X + X + X + X - જેમ લોકનો અધઃચરમાંત કહ્યો, એ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીનો પણ આ છે, તે અનંતરોક્ત જ. વિશેષમાં આ પ્રમાણે - લોકના અધાન ચરમાંતમાં બેઈન્દ્રિયાદિના દેશ ભંગક ત્રણ, મધ્યમ ભંગરહિત કહ્યા, અહીં રત્નપ્રભાના અધઃસ્તાન ચરમાંતમાં પંચેન્દ્રિયોના પરિપૂર્ણ જ તે કહેવા. બાકીના બેઈન્દ્રિયાદિના મધ્યમ ભંગરહિત જ કહેવા. - ૪ - ૪ - બેઈન્દ્રિયોના રત્નપ્રભાના અધતન ચરમાંતમાં મારણાંતિક સમુદ્ઘાતથી જતા હોવાથી તેમાં ‘દેશ' જ સંભવે છે, ‘દેશો' નહીં. તેના એક પ્રતર રૂપત્વથી એક દેશ હેતુપણાથી તેઓને તેમાં મધ્યમ ભંગરહિત છે.
- x - દત્તરિ ઘરમાંત - પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર રૂપ છે. - ૪ - શર્કરપ્રભાના ઉપરિતન, અધસ્તન ચરમાંતો, રત્નપ્રભાના ઉપતિન-અધસ્તન ચરમાંતવત્ કહેવા. બેઈન્દ્રિયાદિમાં પૂર્વોક્ત યુક્ત મધ્યમ ભંગરહિત, પંચેન્દ્રિયમાં પરિપૂર્ણ ત્રણે દેશભંગક. પ્રદેશ વિચારણામાં બેઈન્દ્રિયાદિમાં બધે આધ ભંગરહિત બે ભંગો કહેવા. અજીવની વિચારણામાં ચારરૂપી, છ અરૂપી કહેવા.
હવે શર્કરપ્રભાના અતિદેશથી બાકીની પૃથ્વીના સૌધર્માદિ દેવલોક અને ત્રૈવેયક વિમાનની, વક્તવ્યતા સૂત્રકારે કહી છે. ત્રૈવેયક વિમાનમાં જે વિશેષ છે, તે બતાવે છે - નવરું ઈત્યાદિ. અચ્યુતાંત દેવલોકોમાં દેવ પંચેન્દ્રિયોના ગમનાગમન સદ્ભાવથી ઉપસ્તિન-અધસ્તન ચરમાંતમાં પંચેન્દ્રિયમાં દેશને આશ્રીને ત્રણ ભંગ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
સંભવે. ત્રૈવેયકમાં તેમ ન હોવાથી, બેઈન્દ્રિયાદિ માફક પંચેન્દ્રિયમાં પણ મધ્યમ ભંગરહિત, તેના શેષ ભંગરહિત બે ભંગ સંભવે છે.
૧૪૪
ચરમ અધિકારથી આ કહે છે – પરમાણુનું ગમન સામર્થ્ય તથા સ્વભાવત્વથી છે, એમ માનવું. - - - અનંતર પરમાણુની ક્રિયા વિશેષ કહી, તેથી હવે ક્રિયાધિકાર – • સૂત્ર-૬૮૫ ઃ
ભગવન્ ! વર્ષા વરસો છે કે નથી વરસતી એ જાણવા કોઈ પુરુષ હાથ, પગ, બાહુ કે ઉરુને સંકોચે કે ફેલાવે તો તેને કેટલી ક્રિયા લાગે ? ગૌતમ ! - ૪ - તે પુરુષને કાયિકી યાવત્ પાંચે ક્રિયા સ્પર્શે.
* વિવેરાન-૬૮૫ ઃ
વાસં વાસરૂં - મેઘ વર્ષે છે કે નહીં, તે જાણવાને. અચક્ષુથી આકાશમાં વર્ષાન જાણવા હાય આદિના પ્રસારણથી જ જણાશે, તેમ માની હાથ આદિને સંકોચે કે પ્રસારે. - - સંકોચના પ્રસ્તાવથી કહે છે –
• સૂત્ર-૬૬ ઃ
ભગવન્ ! મહર્ષિક યાવત્ મહાસૌખ્ય દેવ લોકાંત રહીને અલોકમાં હાથ યાવત્ ઉરુને સંકોચવા કે પસારવાને સમર્થ છે ? ના, તે અર્થ સમર્થ નથી. -
ભગવન્ ! એમ કેમ કહો છો - x - યાવત્ સમર્થ નથી ? જીવોને આહારૌપચિતશરીરોપચિત-કલેવરોપચિત પુદ્ગલો હોય છે. પુદ્ગલોને આશ્રીને જીવો કે અજીવોની ગતિપર્યાય કહેલ છે. અલોકે જીવ નથી કે પુદ્ગલ નથી, તેથી એમ કહ્યું. ભગવન્ ! તે એમ જ છે (ર).
• વિવેચન-૬૮૬ ઃ
નીવાનાં - જીવાનુગત, આછોપશ્ર્વિત - આહારરૂપે ઉપચિત યાવિત્તિયા - અવ્યક્ત અવયવ શરીરરૂપપણે ચિત, દેવરત્રિયા શરીર રૂપપણે ચિત, ઉપલક્ષણથી ઉચ્છ્વાસપણે ચિત પુદ્ગલો પણ જાણવા. આના વડે આમ કહે છે જીવોને અનુગામી સ્વભાવવાળા પુદ્ગલો હોય છે. તેથી જે ક્ષેત્રમાં જીવ હોય, તે ક્ષેત્રમાં પુદ્ગલોની ગતિ હોય તથા પુદ્ગલોને આશ્રીને જીવો અને પુદ્ગલોનો ગતિધર્મ કહ્યો છે. અર્થાત્ જ્યાં પુદ્ગલ હોય. જ્યાં જ જીવો અને પુદ્ગલોની ગતિ હોય. અલોકમાં જીવ કે પુદ્ગલ નથી. તેથી ત્યાં જીવ અને પુદ્ગલોની ગતિ નથી. તેના અભાવે દેવ હાય આદિ પ્રસારી ન શકે.
-
શતક-૧૬, ઉદ્દેશો--“બલીન્દ્ર”
— * — * - * — * - * — * -
દેવ વક્તવ્યતા કહી. અહીં દેવ વિશેષ બલિ વિશેષને કહે છે -
• સૂત્ર-૬૮૭ :
ભગવન્! ટૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિની સુધર્માંસભા ક્યાં છે? ગૌતમ! જંબુદ્વીપના મેરુ પર્વતની ઉત્તરે તિર્થા અસંખ્ય યોજન ગયા પછી જેમ સમરની યાવત્ ૪૨,૦૦૦ યોજન ગયા પછી ત્યાં બલીનો ચકેન્દ્ર નામે ઉત્પાત્ પર્વત
Page #453
--------------------------------------------------------------------------
________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ છે શતક-૧૬, ઉદ્દેશો-૧૦-“અવધિજ્ઞાન” છે
– X - X = x = x x = x 0 બલિ વક્તવ્યતા કહી. ‘બલિ' અવધિવાળો હોય, તેથી અવધિ કહે છે.
• સૂ૮૮ -
૧૬)-||૬૮૭
૧૪૫ છે, તે સ યોજન ઊંચો છે ઈત્યાદિ તિગિછિ ફૂડવત કહેતું પ્રાસાદાવર્તસકનું પ્રમાણ પણ તેમજ છે. સીંહાસન, સપરિવાર બલિનો પચિાનો અર્થ તેમજ છે. વિશેષ એ - સ્વકેન્દ્ર પ્રભાદિ છે. બાકી પૂવવવ વાવ બલિચંચા રાજધાની અને બીજાનું આધિપત્ય કરે છે સાવત્ રુચકેન્દ્ર ઉત્પાતુ પર્વતની ઉત્તરે ૬,૫૫,૪૫,૫૦,૦eo તિg જતાં ચાવ4 ૪૦,૦૦૦ યોજન જતાં જતીન્દ્રની રાજધાની છે તેનો વિર્લભ એક લાખ યોજન છે, બાકી પૂર્વવત રાવતું બલિપીઠ તથા ઉપયત વાવ4 આત્મરક, કર્યું તે પ્રમાણે સંપૂર્ણ કહેવું. વિશેષ એ કે સાતિરેક સાગરોપમ સ્થિતિ છે. બાકી પૂર્વવત ચાવતુ બલી. • • ભગવા તે એમ જ છે.
વિવેચન-૬૮૭ -
જેમ બીજા શતકના આઠમાં ઉદ્દેશામાં ચમસ્તી સુધમસિભા કહી, તેમ બલિની પણ કહેવી. જેમ ચમરનો બીજ શતકમાં આઠમો ઉદ્દેશામાં કહ્યું તેમ તિગિચ્છિકૂટ નામે ઉત્પાત પર્વતના પ્રમાણ મુજબ રુસકેન્દ્રનું પ્રમાણ કહેવું. પ્રાસાદાવતુંસકનું પ્રમાણ ચમસંબંધી તિગિકૂિટ ઉત્પાતુ પર્વત ઉપર રહેલ પ્રાસાદાવતંક મુજબ બલિના
કેન્દ્ર ઉત્પાતુ પર્વતના પ્રાસાદનું પ્રમાણ કહેવું. પ્રાસાદાવતુંસકના મધ્ય ભાગે બલિ, બલિના પરિવારને સિંહાસન સહ કહેવો. તે પણ બીજા શતક મુજબ જાણવું. માત્ર ત્યાં ચમરના સામાનિકો ૬૪,૦૦૦ છે • x • ત્યાં બલિના ૬૦,૦૦૦ કહેવા.
જેમ તિગિચ્છિકૂટનું નામ વર્થ છે. તેમ અહીં પણ કહેવું. કેવળ • x - x • કેન્દ્રપ્રભા તેની હોય છે તેમ કહેવું. રસકેન્દ્ર તે રન વિશેષ છે. અર્થથી સૂત્ર આ પ્રમાણે કહેવું - ભગવ| ક્યાં કારણે સુચકેન્દ્ર, રુચકેન્દ્ર ઉત્પાત્ પર્વત કહેવાય છે? ગૌતમાં રુચકેન્દ્ર ઘણાં ઉત્પલ, પા, કુમુદો છે યાવત્ રુચકેન્દ્રવર્ણ,
કેન્દ્રલેશ્યા, રુસકેન્દ્રપ્રભા છે, તેથી રુચકેન્દ્રને કેન્દ્ર ઉત્પાતુ પર્વત કહે છે. જેમ ચમરચંયાનો વ્યતિકર સૂત્રે કહ્યો, તેમજ અહીં પણ કહેવો. • ૫૫,૫૦,૫૦,૦૦૦ જતાં. આ રHપ્રભા પૃથ્વી એ રીતે પ્રમાણ છે. લંબાઈ પહોળાઈથી એક લાક યોજન, 3,૧૬,૨૨૭ યોજન 3-કોશ, ૨૮ ધનુષ, ૧all અંગુલથી કિંચિત્ વિશેષાધિક પરિક્ષેપ છે ચાવતુ નગરીના પ્રમાણ પછી પ્રાકાર, તેના દ્વાર, ઉપકારિકાલયન, પ્રાસાદાવતંસક, સુધમસિભા, ચૈત્ય, ભવન, ઉપપાતસમા, પ્રહ, અભિષેક સભા, અલંકાકિસભા, વ્યવસાયસભા આદિનું પ્રમાણ અને સ્વરૂપ એ બધું બલિપીઠ સુધી કહેવું. તે બધું બીજા સ્થાનેથી જાણવું.
ઉપપાત સભામાં બલિનો ઉપપાત કહેવો. • x • x • ગાય આથરવા અહીં ચાવતુ શબ્દથી અભિષેક, અલંકાર ગ્રહણ, પુસ્તક વાચન, સિદ્ધાચલન, પ્રતિમાપૂજા, સુધમસભા ગમન, ત્યાં રહેલ સામાતિકો, અગ્રમહિણી, પર્યા, અનીકાધિપતિ, આત્મરક્ષક આદિ કવા.
આ વકતવ્યતા પ્રતિબદ્ધ સમસ્ત સુગના અતિદેશને માટે કહે છે - “તે બધું જ સંપૂર્ણ'', સઈયા સામ્ય પરિહાર્યે કહ્યું - ચમરની સાગરોપમ રિસ્થતિ છે, બલિની સાતિરેક સાગરોપમ કહેવી. [12/10]
ભગવાન ! આવધિ કેટલા ભેટે છે ગૌતમ બે ભેટે છે. અહીં ‘અવધિ પદ’ સંપૂર્ણ કહેવું. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. * *
• વિવેચન-૬૮૮ -
‘અવધિપદ’ પ્રજ્ઞાપતાનું 33-મું પદ છે. જેમકે • તે આ છે • ભવપ્રત્યયિક, ક્ષાયોપથમિક. બે ને ભવપાયિક છે - દેવો અને નાસ્કોને. બે ને ક્ષાયોપથમિક છે - મનુષ્યોને, તિર્યંચ પંચેન્દ્રિયોને. ઈત્યાદિ. છે શતક-૧૬, ઉદ્દેશક-૧૧ થી ૧૪-“દ્વિપાદિકુમારો” .
- X - X - X - X - X = x = ૦ દશમામાં અવધિ કહ્યું, હવે અવધિ વિશેષને કહે છે - • સૂત્ર-૬૮૯ થી ૬૨ -
[૬૮] ભગવન્દ્વિપકુમારો બધાં સમાહાક, સમુwાસ-નિસાસા છે? ના, તે અર્થ સમર્થ નથી. જેમ શત, ઉદ્દેશો-રૂમાં હN કુમાર વકતવ્યતા છે, તેમજ યાવતુ સમામુક, સમઉચ્છવાસ-નિઃશસા છે . • ભગવાન! હીપકુમારોને કેટલી લે છે ગૌતમાં ચાર, કૃષ્ણ સાવ4 dજોવેશ્યા. હઠીપકુમારની આ કૃણ ચાવત તેજોલેસ્યામાં કોણ કોનાથી સાવત્ વિશેષાધિક છે ગૌતમાં સૌથી થોડા તેજલેયી દ્વીપકુમારો, કાપોતલેસી અસંખ્યાતગણા, નીલdી વિશેષાધિક, કૃણdી વિશેષાધિક છે. • • ભગવા દ્વીપકુમારોમાં કૃષdી વાવ તેજલેચીમાં કોણ કોનાણી અwદ્ધક કે મહહિક છે. ગૌતમાં વેચીથી નીલલેeી મહર્વિક યાવ4 સમદ્ધિક તેજોવેચી છે. ભગવાન તે ઓમ જ છે.
૬િ૯૦] ભગવત્ / ઉદધિકુમારો બધાં સમાહારા પૂર્વવતુ. એ૬૦ ૬િ૧] એ પ્રમાણે દિશાકુમારો પણ જાણવા. ૧૩/૬૯૧. [૬૨] એ પ્રમાણે સ્વનિતકુમારે પણ જાણવા ૧૪/૬૨. • વિવેચન-૬૮૯ થી ૬૯૨ - અહીં ૧૧ થી ૧૪ ઉદ્દેશામાં ક્રમશઃ ૬૮૯ થી ૬૯૨ સૂત્ર છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૧૬ નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #454
--------------------------------------------------------------------------
________________
૧/-//૬૯૩
૧૪૦
ક શતક-૧૭ %
- Xx
o સોળમાં શતકની વ્યાખ્યા કરી, ધે ૧મું આરંભ છે. • સૂગ-૬૯૩ - - ભગવતી શ્રુતદેવતાને નમસ્કાર થાઓ.
- કુંજ, સંત, રોવેશી, ક્રિયા, ઈશાન, પૃવી, પૃવી, અષ, અષ, વાયુ, વાય, એકેન્દ્રિય, નાગ, સુવણ, વિઘત, વાયુ, અનિ-૧૭ ઉદ્દેશ છે.
- વિવેચન-૬૯૩ ?
(૧) કુંજ- શ્રેણિક પુત્ર કોણિક રાજાના ઉદાયી હાથીને આશ્રીને (૨) સંયતસંયતાદિ અર્થ પ્રતિપાદક. (3) શૈલેશી-શૈલેશી આદિ વક્તવ્યતા. (૪) ક્રિયા-ક્રિયાદિ અર્થ જણાવતો, (૫) ઈશાન-ઈશાનેન્દ્ર વક્તવ્યતા. (૬-૭) પૃથ્વી અર્થે, (૮-૯) અકાય અર્થે. (૧૦-૧૧) વાયુકાય અર્થે, (૧૨) એકેન્દ્રિય સ્વરૂપ અર્થે, (૧૩) નાગકુમાર વMAતાર્થે, (૧૪) સુવર્ણકુમાર વકતવ્યાયૅ, (૧૫) વિદુકુમાર અભિધાયક, (૧૬) વાયુકુમારવક્તવ્યતાર્થે, (૧૭) અગ્નિકુમાર વક્તવ્યતાર્થે.
જી શતક-૧૭, ઉદ્દેશો-૧-“કુંજર' છે.
- X - X - X - X - X - X - o પહેલા ઉદ્દેશાનો અર્થ પ્રતિપાદનાર્થે કહે છે - • સૂગ-૬૯૫ -
રાજગૃહમાં ચાવતું આમ કહ્યું - ભગવન્! iદાયી હક્તિરાજ કયાંથી અનંતર ઉદ્વતને ઉદાયી હક્તિરાજપણે ઉત્પન્મ થયો. ગીતમ! અસુરકુમાર દેવમાંથી અનંતર ઉદ્ધતીને ઉદાયી હસ્તિરાજપણે ઉપભ્યો છે.
ભગવ/ ઉદાયી હરિરાજ કાળમાણે કાળ કરીને કયાં જશે? કયાં ઉr થશે? ગૌતમાં આ નભ ઝુપીમાં ઉત્કૃષ્ટ સાગરોપમ સ્થિતિવા નકાવાસમાં નૈરાણિકપણે ઉપજો. • • ભગવાન! તે ત્યાંથી અનંતર ઉદ્ધતીને ક્યાં જશે? ક્યાં ઉપજોr ગૌતમાં મહાવિદેહ શોઝમાં સિદ્ધ થશે યાવત (સર્વે દુઃખોનો) અંત કરશે.
ભગવન ! ભૂતાનંદ હસ્તિરાજ ક્યાંથી અનંતર ઉદ્ધને ભૂતાના હસ્તિરાજપણે, એ પ્રમાણે ઉદાયીની માફક ચાવ4 અંત કરશે.
• વિવેચન-૬૯૬ :
ભૂતાનંદ નામે કોમિક રાજનો પ્રધાનહતી. •• અહીં ભૂતાનંદની ઉદ્વર્તનાદિ કિયા કહી, એ કિયાધિકારથી આમ કહે છે -
• સૂત્ર-૬૯૬ -
ભગવા કોઈ પ તાડના વૃક્ષ ઉપર ચઢી, પછી તે તાડથી તાડના ફળને @ાવે કે પાડે, તો તે પરણને કેટલી કિયા લાગે! ગૌતમાં જ્યાં સુધી તે પણ તાડવૃણે ચડી, તાડના ફળને હલાવે કે પાડે, ત્યાં સુધી તે પરષને કાયિકી વાવતુ પાંચ કિસ સ્પર્શે છે. જે જીવોના શરીરથી તાડવૃક્ષ, તાડફળ ઉત્પન્ન થયેલ છે, તે જીવોને પણ કાયિકી આદિ પાંચ કિયા લાગે.
૧૪૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ ભણાવતા તે તાડફળ પોતાના ભારી યાવતું નીચે પડે છે. તેની જે જીવ યાવતુ જીવનની રહિત થાય છે, તેનાથી તે પરમને કેટલી ક્રિયા લગેગૌતમ - 1 - જાવ ફળ વડે એવો અવનરદ્ધિ થાય તેટલામાં તે પરતે કાયિકી થાવત ચાર કિયાઓ પૃષ્ટ થાય. જે જીવોના શરીરથી તાડફળ બન્યું છે, તે જીવોને કાલિકી ચાવત પાંચે કિયા અ જે જીવ નીચે પડતાં તાડફળને માટે સ્વાભાવિક પે ઉપકા હોય છે, તે જીવોને પણ કાયિકી આદિ પાંચે કિયાઓ લાગે.
ભગવના કોઈ પણ વૃ૪ના મુળને હલાવે કે નીચે પાડે તો તેને કેટલી ક્રિયાઓ લાગે? ગૌતમ! જ્યાં સુધી તે પુરષ વૃક્ષના મૂળને હલાવે કે પાકે ત્યાં સુધી, તે પરપને કાયિકી યાવતુ પાંચ ક્રિયાઓ સ્પર્શે જે જીવોના શરીરોગી મૂળ ચાવતુ બીજ નિજ થયા છે, તે જીવોને પણ કાચિકી આદિ પાંચે ક્રિયાઓ લાગે.
ભગવા તે મૂલ પોતાના ભારથી યાવતું જીવનરહિત થાય, ત્યારે છે ભગવા તે પરથને કેટલી ક્રિયાઓ લાગે? ગૌતમાં જ્યાં સુધી તે મૂલ પોતાના ભારી યાવત જીવનરહિત થાય, ત્યાં સુધી તે પરપને કાયિક આદિ ચાર કિયાઓ લાગે જે જીવોના શરીરથી તે કંદ યાવતુ બીજ નિઝ થયા છે, તે જીવોને કાલિકી આદિ ચાર કિયાઓ લાગે. જે જીવોના શરીરથી મૂલ નિજ થયેલ છે, તે જીવોને કાયિકી આદિ પાંચ ક્રિયા પણે, જે જીવ પડતા એવા મૂલના સ્વાભાવિક ઉપકારક હોય, તે જીવોને પણ કાયિકી આદિ પાંચે કિયા લાગે છે.
ભગવન્વૃક્ષના કંદને હલાવે ? ગૌતમ ! તે પુરુષને યાવતુ પાંચ કિયાઓ સ્પર્શે છે. જે જીવોના શરીરી મૂલ યાવત્ બીજ નિગ્ન થયા હોય, તે જીવોને યાવતુ પાંચ ક્રિયાઓ સ્પર્શે. • • ભગવન ! તે કંદ પોતાની ભાળી ? યાવતુ ચાર કિયા લાગે. જે જીવોના શરીરથી મૂળ, અંધ નિur થયા હોય તેને યાવ4 ચાર ક્યિા લગે. જે જીવોના શરીથી કંદ નિવલ હોય, તે જીવોને પણ પાંચ ક્રિયા લાગે. જે જીવો, તે નીચે પડતા કંદના સ્વાભાવિક ઉપકરી હોય, તેને ચાવત પાંચે ક્રિયાઓ લાગે. જેમ સ્કંધમાં કહ્યું. તેમ યાવતુ બીજમાં કહેવું.
• વિવેચન-૬૯૬ :
તાત - તાલવૃ, Tધાનેer • ચલાવે, પથા ગાળ • નીચે પાડે (૧) તાડ ફળને, તાડફળ આશ્રિત જીવોને પુરષ પ્રાણાતિપાત કિયાકારી છે, જે પ્રાણાતિપાત ક્રિયાકાક છે તેને પાંચે કિયા લાગે તેમ કહ્યું. (૨) જે તાલફળ નિષ્પન્ન કરનાર જીવો છે, તે પણ પાંચ કિયાને સ્પર્શે. કેમકે સંઘર્ત આદિથી તે અન્ય જીવોને મારે છે. (3) પુષે તાલકુળને બ્લાવ્યા પછી તે ફળ પોતાના ભારેપણાથી, સંભાસ્કિતાથી, ગુકસંમારિકતાથી પડે, ત્યારે આકાશાદિમાં પ્રાણોને વિતરી હિત કરે છે. તેમ થતાં તે પુરપતે ચાર કિયા લાગે, વધ નિમિત્ત ભાવના અભવથી તેને ચારની જ વિવેક્ષા છે. તે અથવ સાક્ષાત્ વધના અભાવે અને તાલફળે જીવો હાસ્યા છે, માટે છે. (૪) એ પ્રમાણે તાળફળ વિષ જીવો પણ કહેવા. (૫) કુળ નિવકિને પાંચ કિયા જ છે, કેમકે તેઓ વધતા સાક્ષાત નિમિત છે. (૬) નીચે પડેલ ફળના જે ઉપકારી જીવો છે, તેમને પણ પાંચ ક્રિયા છે, કેમકે વધુમાં તેનો બહુતભાવ છે. આ
Page #455
--------------------------------------------------------------------------
________________
૧-૧/૬૬
૧૪૯
૧૫o
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
સૂત્રનું વિશેષ વ્યાખ્યાન પાંચમાં શતકમાં કહેલ કાંડ ક્ષેપ કરનાર પુરુષ સૂત્રથી જાણવું.
આના ફળ દ્વારથી પણ છ ક્રિયા સ્થાનો કહ્યા. મૂળ આદિમાં પણ છ કહેવા. આ કંદમૂત્ર માફક સ્કંધ, વક, શાખા, પ્રવાલ બ, પુષ્પ, ફળ, બીજ સૂત્રો પણ કહેવા. * * ક્રિયાધિકારથી શરીર-ઈન્દ્રિય-ચોગમાં કિયા.
• સૂઝ-૬૯૭ :
ભગવાન શરીર કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ. - ઔદારિક યાવતું કામણ. - - ભગવાન ઈન્દ્રિયો કેટલી છે? ગૌતમ ! પાંચ. - શોમેન્દ્રિય ચાવતું સ્પર્શનેન્દ્રિય. • • ભગવન્! યોગ કેટલા છે? ગૌતમ ! ત્રણ. • મનોયોગ, વચનયોગ, કાયયોગ.
ભગવદ્ ! ઔદાકિ શરીરને નિષ્પન્ન કરતો જીવ કેટલી ક્રિયાવાળો હોય છે ? ગૌતમ! કદાચિત ત્રણ કે ચાર કે પાંચ. એ પ્રમાણે પૃવીકાયિક, એ પ્રમાણે મનુષ્ય સુધી કહેવું. આ પ્રમાણે વૈક્રિય શરીરના પણ બે દંડક કહેવા. વિશેષ એ કે - જૈને વૈક્રિય શરીર હોય તેને તે કહેવું. એ પ્રમાણે કામણ શરીર સુધી કહેતું. - • એ પ્રમાણે પાંચે ઈન્દ્રિયો અને ત્રણે યોગોમાં જે જેને હોય, તેને તે કહેવા. એ રીતે ર૬-દંડકો થાય.
• વિવેચન-૬૯૭ -
કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ ક્રિયા - જો દારિક શરીર પરસ્પરિતાપ આદિ અભાવે નિવર્તિ, તો ત્રણ ક્રિયા, જો પરસ્પરિતાપ કરતા નિવર્તિ તો ચાર ક્રિયા, જે બીજાને અતિપાત કરતા વિવર્ત તો પાંચ ક્રિયા લાગે. • • પૃથકવદંડકમાં ‘કદાચિ' શબ્દપ્રયોગ નથી. ૨૬-દંડક આ રીતે - પાંચ શરીર, પાંચ ઈન્દ્રિય, પ્રણા યોગ મળીને-૧૩. તેને એકવચન, બહુવચનથી ગુણતાં-૨૬, અનંતરક્રિયા કહી. તે જીવધર્યા છે, તેથી જીવધર્માધિકારથી જીવધર્મરૂપ ભાવો કહે છે.
• સૂત્ર-૬૯૮ -
ભગવાન ! ભાવો કેટલા ભેદે છે ? ગૌતમ! છ ભેદ. તે આ - ઔદયિક, પરામિક યાવતુ સંનિપાતિક. - - તે ઔદચિક શું છે? ઔદચિક ભાવ બે ભેદે - ઔદયિક અને ઔદયિકનિu. એ પ્રમાણે આ અભિલાષથી જેમ અનુયોગ દ્વારમાં છ-નામ કહા, તે સંપૂર્ણ કહેa. ચાવતું તે સંનિપાતિક ભાવ છે - ભગવન! તે એમ જ છે.
• વિવેચન-૬૯૮ :
ઔદચિકાદિનું સ્વરૂપ પૂર્વે કહેલું જ છે. અનુયોગદ્વાની સાણી વડે આમ કહે છે - તે ઔદયિક શું છે ? આઠ કર્મપ્રકૃતિના ઉદયથી, તે ઔદયિક છે.
છે શતક-૧૦, ઉદ્દેશક-૨-“સંયત" .
- X - X - X - X - X - X - X - o ભાવો કહ્યા. તેથી યુક્ત-સંયતાદિ હોય છે, તેથી તેને કહે છે – • સૂત્ર-૬૯૯ - ભગવાન ! શું સંયત, વિરત, પાપકર્મનો પ્રતિઘાત અને પ્રત્યાખ્યાનકdf
એવા જીવ ધમસ્થિત છે ? અને અસંયત, અવિરત-પાપકર્મનો પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન ન કdf અધર્મસ્થત છે? સંયતાસંયત ધમધમમાં સ્થિત છે? હા, ગૌતમ! સંયત વિરd યાવત્ ધમધમ સ્થિત છે.
ભગવન! આ ધર્મ, અધર્મ કે ધમધમમાં કોઈ બેસવા યાવતું પડખાં ફેરવવા સમર્થ છે? ગૌતમાં તે અર્થ સમર્થ નથી. ભગવન્! કયા કારણે આમ કહો - x - છો? ગૌતમાં સંયત, વિરત ચાવતું પાપકમ ધમસ્થિત ધર્મન સ્વીકારીને વિચારે છે. અસંયત યાવતુ આધમસ્થિત ધર્મને સ્વીકારીને વિચરે છે. સંયતાસંયત ધમધમમાં સ્થિત ધમધર્મ સ્વીકારીને વિચારે છે. તેથી તેમ કહ્યું કે ચાવત્ સ્થિત છે.
ભગવાન ! જીવો, શું ધમસ્થિત, અધમસ્થિત કે ધર્માધિમસ્થિત છે ગૌતમ જીવો, પ્રણેમાં સ્થિત છે : - - નૈરયિક પ્રશ્ન ? ગૌતમ! નૈરયિક ધર્મસ્થત નથી, અધમસ્થિત છે, ધમધિર્મમાં સ્થિત નથી. એ પ્રમાણે ચતુરિન્દ્રિય સુધી જાણવું. • - પંચેન્દ્રિય તિચયોનિક પ્રશ્ન ? ગૌતમ! તેઓ ધર્મમાં સ્થિત નથી. અધર્મ અને ધમધિર્મ સ્થિત છે. • • મનુષ્યોને જીવો માફક કહેવા. • • વ્યંતર, જ્યોતિક, વૈમાનિકને નૈરયિકવતુ જાણવા.
• વિવેચન-૬૯૯ -
ઈમ - સંયd, ધમદિમાં કોઈ બેસવાને સમર્થ છે ? આ અર્થ સમર્થ નથી, કેમકે ધમિિદ અમૂર્ત છે. આસનાદિ કરણ શક્ય છે. હવે ધર્મસ્થિતપણાદિ દંડકમાં નિરૂપવા કહે છે. સંયતાદિ પૂર્વે કહેલ છે. તે પંડિતાદિ કહેવાય છે. આ અર્થમાં અન્યતીર્થિક મતને બતાવવા કહે છે –
• સૂત્ર-Boo -
ભગવના અન્યતીર્થિકો આમ કહે છે યાવતુ પરૂપે છે - એવું છે કે શ્રમણ પંડિત છે, શ્રાવક બાલપંડિત છે, જેણે એક પણ પ્રાણીનો દંડ છોડેલ નથી, તે એકાંતબાલ કહેવાય છે. હે ભગવન્! અન્યતીર્થિકોનું આ કથન કઈ રીતે યથાર્થ છે? ગૌતમાં અન્યતીર્થિકો જે આમ કહે છે યાવતું. તેઓ મિયા કહે છે. ગૌતમ! હું આ પ્રમાણે કહું છું યાવતું પરણું છું. - શ્રમણો પંડિત છે, શ્રાવકો બાલપંડિત છે. જેણે એક પણ પાણીના વધનો ત્યાગ કર્યો છે તેને એકાંત ભાલ ન કહેવાય.
ભગવાન ! જીવો બાલ છે ?, પંડિત છે કે બાલ પંડિત છે ? ગૌતમ ! જીવો આ ગણે છે. • - નૈરયિકો વિશે પ્રશ્ન. ગૌતમ! નૈરયિકો બાલ છે, પંડિત કે બાલ પંડિત નથી. આ પ્રમાણે ચતુરિન્દ્રિય સુધી કહેવું. • • પંચેન્દ્રિય તિર્યંચ પ્રn? ગૌતમાં તેઓ પંડિત નથી, બાળ કે બાળપંડિત છે. મનુષ્યને જીવ માફક કહેવા. સંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકને નૈરયિકવત કહેવા.
• વિવેચન-900 -
‘શ્રમણ તે પંડિત, શ્રાવક તે બાલપંડિત’ આ બંને જિનમતને સ્વીકાર્યનો અનુવાદ છે, બીજો પક્ષ દૂષિત થાય છે, તે પ્રરૂપેલ છે - જે મનુષ્ય એક પણ જીવને અપરાધાદિમાં
Page #456
--------------------------------------------------------------------------
________________
૧૦/-/૨/soo
૧૫૧
કે પૃથ્વીકાયાદિમાં વધ છોડયો નથી, પ્રત્યાખ્યાન કરેલ નથી. તે એકાંતબાલ કહેવો. આવા શ્રાવકો કાંતબાલ જ છે, બાલ પંડિત નથી. એકાંતબાલને સર્વ પ્રાણીના દંડનો ત્યાગ છે. એવો બીજાનો મત છે. સ્વમત એવો છે - એક પ્રાણીનો પણ જેણે દંડ પરિહાર કરેલ છે, તે એકાંતે બાલ નથી. પણ બાલપંડિત છે. કેમકે વિરતિનો અંગે પણ સંભાવ છે, મિશ્રવ છે. - - આ જ બાલવાદિ જીવાદિમાં નિરૂપે છે.
પૂર્વોક્ત સંયતાદિ, આ પંડિતાદિ જો કે શબ્દથી જ ભેદ છે, અર્ચથી નહીં, તો પણ સંયતવાદિ વ્યપદેશ ક્રિયા અપેક્ષાએ છે • X - X -
• સૂઝ-90૧,૩૦૨ :
[20] ભગવન! ન્યતીથિંક એમ કહે છે ચાવતું પરૂપે છે - એ રીતે પ્રાણાતિપાદ, મૃષાવાદ યાવત મિથ્યાદર્શનશલ્યમાં વતા પાણીનો જીવ અન્ય છે, જીવાત્મા અન્ય છે. પ્રાણાતિપાત વિરમણ યાવતું પરિગ્રહ વિરમણ, ક્રોધ વિવેક ચાવતુ મિયાદર્શનશાસ્ત્ર વિવેકમાં વતતો જીવ અન્ય છે અને જીવાત્મા અન્ય છે. - - ઔત્યાતિકી ચાવતુ પારિભામિની બુદ્ધિમાં વર્તતો જીવ અન્ય છે, જીવાત્મા અન્ય છે. પ્રતિકી અવગણ, હા, અપાય, ધારણામાં વમાન યાવતુ જીdhત્મા અન્ય છે. • - ઉત્થાન યાવત પરાક્રમમાં વતતો ગાવત જીવાત્મા (અન્ય છે) નૈરયિક-તિયચ-મનુષ્ય-દેવત્વમાં વર્તતો યાવતું જીવાત્મા (અન્ય છે) • • જ્ઞાનાવરણીય યાવતું અંતરાયમાં વીતો યાવતું જીવાત્મા (અન્ય છે) એ રીતે કૃષ્ણલેસા યાવત શુકલેશયામાં, સખ્યણ વ્યાદિ ત્રણ, એ રીતે ચક્ષુદશનાદિ ચર, અભિનિબોધિકાનાદિ પાંચ, મતિજ્ઞાનાદિ પ્રણ, આહાર સંજ્ઞાદિ ચાર,
દારિક શરીરાદિ પાંચ, મનોયોગાદિ ત્રણ, સાકારોપયોગ-નકારોપયોગમાં વધતો જીવ અન્ય છે, જીવાત્મા અન્ય છે. ભગવન્! આ કેવી રીતે માનવું ? - ગૌતમ! જે તે અતીર્થિકો આમ કહે છે યાવતું મિથ્યા કહે છે. પણ હે ગૌતમ! એમ કહું છું યાવતું પરણુ કે - એ રીતે પ્રાણાતિપાત યાવતું મિાદર્શન શલ્યમાં વનો જીવ તે જ છે, જીવાત્મા તે જ છે. યાવતુ અનાકારોપયોગમાં વતતો જીવ તે જ છે, જીવાત્મા તે જ છે.
[] ભગવન્! મહર્તિક ચાવત મહાસૌખ્ય દેવ પહેલા રૂપી થઈ, પછી અરૂપીને વિકુવામાં સમર્થ છે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્! એમ કેમ કહો - x • છો? ગૌતમાં હું આ જાણું છું. હું આ જોઉં છું, આ નિશ્ચિત જાણું છું, હું આ પુરી તરફથી જાણું છું. મેં આ જાણ્યું - જોયું - નિશ્ચિત કર્યુંપુરી રીતે જાણ્યું છે, કે તથા પ્રકારના સરૂપી, સકમ. સરાગ, સંવેદ, સમોહ, વેશ્ય, સશરીર અને તે શરીરથી અલિપમુક્ત જીવના વિષયમાં એવું સમજ્ઞાત હોય છે. તે આ - કાળાપણું ચાવતુ શુક્લત્વ, સુરભિગંધત્વ કે દુરભિગંધત્વ, તિકત યાવતુ મધુર, કર્કશત્વ યાવત ક્ષત્વ હોય છે. તેથી હે ગૌતમાં ચાવતું તે દેવ સમર્થ નથી.
ભગવન ! તે જીવ, પહેલા અરૂપી થઈ, રૂપી વિકુવા સમર્થ છે ? ના, તે અર્થ સમર્થ નથી. ગૌતમ! હું આ જાણું છું યાવત્ તથા પ્રકાર જીવ અરૂપ,
૧૫૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ કર્મ, અરાગ, વેદ, અમોહ, અલેચ, અશરીર, તે શરીરથી વિપમુકત જીવના વિષયમાં એવું જ્ઞાત નથી કે - કાળાપણું ચાવત્ રૂક્ષપણું છે. આ કારણે છે ગૌતમ! તે દેવ પૂર્વોક્ત રીતે વિકુdણા કરી ન શકે.
ભગવન્! તે એમ જ છે, એમ જ છે ચાવતું વિચરે છે. • વિવેચન-૩૦૧,૩૦૨ -
પ્રાણાતિપાતાદિમાં વર્તતો શરીરી. જે જીવે, પ્રાણોને ધારણ કરે તે જીવ. શરીર • પ્રકૃતિ. મચ - સિવાય, દેહસંબંધી અધિષ્ઠાતૃત્વથી જીવામાં પુરુષ અન્ય છે. તેમનું અન્યત્વ પુદ્ગલ-ચાપુગલ સ્વભાવવચી છે. તેથી શરીરને પ્રાણાતિપાતાદિમાં વર્તતું શરીર છે, પણ આત્મા નથી.
બીજા કહે છે - જે જીવે તે જીવ-નાકાદિ પર્યાય, જીવાત્મા તે સર્વભેદાનુગામી જીવદ્રવ્ય. દ્રવ્ય-પર્યાયથી અન્યત્વ છે, તથા વિધ પ્રતિભાસ ભેદ તિબંધનવથી ઘટપટાદિષત જુદા છે. - X - X -
બીજા કહે છે - જીવ અન્ય છે, જીવાત્મા - જીવનું સ્વરૂપ અન્ય છે. પ્રાણાતિપાતાદિ વિચિત્ર ક્રિયાભિધાન અહીં સર્વાવસ્થામાં જીવ-જીવાત્માનો ભેદ બતાવવાને આ પરમત છે. - - - વમત એમ છે કે - તે જ જીવશરીર છે, તે જ જીવાત્મા-જીવ છે. જો કે આ બેમાં અત્યંત ભેદ નથી. જો અત્યંત ભેદ હોય તો દેહ વડે સ્પષ્ટને અસંવેદન પ્રસંગ દેહકૃતને કર્મોની જન્માંતર વેદના અભાવનો પ્રસંગ છે. * * * અત્યંત અભેદમાં પરલોકના અભાવ થાય.
દ્રવ્ય-પર્યાય વ્યાખ્યાનમાં પણ દ્રવ્ય-પર્યાયનો અત્યંત ભેદ નથી. જે પ્રતિભાસ ભેદ છે, તે આત્યંતિક ભેદ નથી. પણ પદાર્થોનો જ તુચાતુલ્ય રૂપકૃત છે. નવા IT - જીવસ્વરૂપ. આ વ્યાખ્યાન સ્વરૂપવાનું છે, સ્વરૂપી અત્યંત ભિનથી. ભેદમાં જ નિઃસ્વરૂપતા તેને પ્રાપ્ત થાય. શબ્દ ભેદની વસ્તભેદ નથી. •x - પૂર્વે જીવદ્રવ્ય અને તેના પર્યાયનો ભેદ કહ્યો. હવે જીવદ્રવ્ય વિશેષ પર્યાયાંતર આપત્તિ વક્તવ્યતા કહે છે -
વિવક્ષિત કાળથી પૂર્વે શરીરાદિ પુદ્ગલ સંબંધથી મૂર્ત થઈને મૂર્ત થાય છે. અરૂપી - રૂપાતીત અમૂર્ત આત્માને એમ જાણવું.
સ્વકીય વયનના વ્યભિચારિત્વને કહેવા, સદ્ગોધપૂર્વક દશવિ છે. હું વક્ષ્યમાણ અધિકૃતુ પ્રશ્ન નિર્ણયભૂત વસ્તુને જાણું છું. •X - સામાન્ય પરિચ્છેદથી દર્શન વડે. હુંફામ - શ્રદ્ધા કરું છું, વાઘ - સખ્યણું દર્શન પર્યાયવસી. •x - બધાં પરિચ્છેદ પ્રકારો વડે હું જાણું છું. આના દ્વારા વર્તમાનકાળમાં અર્થપરિચ્છેદકcવે કહ્યું, તે જ અતીતકાળમાં દર્શાવે છે.
• x-x- તે દેવવાદિ પ્રકાર પ્રાપ્ત, સર્વ - વર્ણ, ગંધાદિ ગુણવાનું. સ્વરૂપથી અમૂર્ત એવા જીવને આ કઈ રીતે ? તે કહે છે. કર્મ પુદ્ગલના સંબંધથી છે. આ કઈ રીતે ? સગ સંબંધે કર્મસંબંધ છે. અહીં પણ તે માયા-લોભ લક્ષણ લેવો. તથા શ્રી આદિ વેદયd, મોહ-સ્ત્રી આદિમાં સ્નેહ, મિથ્યાત્વ કે ચામિમોહ, સપ્લેય, અશરીરી, જે શરીરસી સશરીર છે, તે શરીરથી અવિમુક્ત. - X - X - X -
આનાથી વિપરીત દેખાડે છે - સન્વેવ ! ત્યાર. - x x - અર્વી
Page #457
--------------------------------------------------------------------------
________________
૧૦/-/૨/૩૦૧,૩૦૨
૧૫૩
૧૫૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
- અવર્ણાદિ, વિ. વણિિદવ, આ રીતે અસત્વપણાથી કેવલી પણ આ રીતે જાણતા નથી. ૩Hવં- મુક્તને કર્મબંધ હેતુ અભાવે કર્મ અભાવથી છે. તેના અભાવે શરીર અભાવે વણિિદ અભાવ છે, તેથી અરૂપી થઈને રૂપી ન થાય.
છે શતક-૧૦, ઉદ્દેશો-૩-“શૈલેષી” & - x = x = X - X - X - X - X – o બીજા ઉદ્દેશાને અંતે રૂપિતા ભવન લક્ષણ, જીવનો ધર્મનિરૂપિત, અહીં તેના એજનાદિ લક્ષણ નિરૂપે છે, એ સંબંધે આવેલ સૂત્ર -
• સૂત્ર-903 -
ભગવના શૈલેશી પ્રતિપw અણગર સદા નિરંતર કાંપે છે, વિશેષ કાંપે છે. ચાવતું તે-તે ભાવોમાં પરિણમે છે? ના, તે અર્થ સમર્થ નથી. સિવાય કે પરપયોગથી (એમ થાય.) - - ભગવન્! એજના કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે - દ્રબૈજના, જના, કાર્લેજના, ભવૈજના, ભાવૈજના.
ભગવપ્ન / દ્રવ્ય એજના કેટલા ભેદે છે? ગૌતમ! ચાર ભેદે છે. આ - નૈરયિક - તિચિ - મનુષ્ય - દેવ દ્રવ્ય એજના. ભગવન ! એમ કેમ કહ્યું કે નૈરયિક દ્રવ્યએજના (૨) છે? ગૌતમ ! નૈરયિક, નૈરયિક દ્રવ્યમાં વર્તેલ છે - વર્તે છે . વશિ. તેથી નૈરયિકો, નૈરાયિક દ્રવ્યમાં વર્તતા નૈરયિક દ્રવ્ય એજનામાં કંા છે - કરે છે - કંપશે. તેથી યાવતુ દ્રશેજના કહી છે.
ભગવન એમ કેમ કહો છો તિર્યંચયોનિક દ્રવ્ય એજના (૨) છે ? પૂર્વવત વિશેષ એ કે - તિચિયોનિક દ્રવ્યેજના કહેવું. બાકી પૂર્વવતું. એ પ્રમાણે ચાવતુ દેવ દ્રવ્યેજના. - - - ભગવા ક્ષેત્ર એજના કેટલા ભેટે છે? ગૌતમ! ચાર ભેદે છે – નૈરયિક ચાવતુ દેવ ક્ષેત્ર જના. ભગવન ! એમ કેમ કહો છો નૈરશ્ચિક હોવેદના (૨) છે ? પૂર્વવતું. વિશેષ આ • નૈરયિક હોમ વેદના કહેવું. એ પ્રમાણે સાવ દેહક્ષેત્રવેદના. • • એ પ્રમાણે કાળ, ભવ અને ભાવથી પણ દેવ ભાવ એજના પર્યક્ત કહેતું.
• વિવેચન-903 :
ની ગુફે સફે- એમ આ નિષેધ છે. તે બીજો એકાદ પરપયોગ વડે થાય. જનાદિ કારણ મળે પરપ્રયોગથી એક શૈલેશી એજના થાય, પણ બીજા કારણે નહીં. આજનાદિ અધિકારથી જ કહે છે - વ્યાખri - નાકાદિ જીવ સંકત પુદ્ગલ દ્રવ્યોના નારકાદિ જીવ દ્રવ્યોની એજનાચલના, તે દ્રબૈજના.
ક્ષેત્ર-નારકાદિ ક્ષેત્રમાં વર્તતાની યોજના, તે ક્ષેત્રે જણા. - - કાળનારકાદિ કાળમાં વર્તતાની એજના, તે કાલૈજના. -- ભવ-નાકાદિ ભવમાં વર્તનારની એજના તે ભવૈજના. •• ભાવ - ઔદયિકાદિરૂપે વર્તતા નારકાદિની તર્ગત પુદ્ગલ દ્રવ્યોની એજના, તે ભાવૈજના.
નૈરયિક લક્ષણ, જે જીવદ્રવ્ય, દ્રવ્ય-પર્યાયથી કથંચિત્ ભેદથી નાકવ. તેમાં વર્તતા, નૈરયિક જીવ સંગૃકત પુદ્ગલ દ્રવ્યોની કે નૈરયિક દ્રવ્યોની એજના, તે નૈરયિકદ્રબૈજના, તેમાં અનુભવવાળો - વિશેષ કહે છે –
• સૂઝ-૩૦૪,૩૦૫ -
[9o4] ભગવન | ‘ચલના’ કેટલા ભેદે છે ? ગૌતમ / કણ ભેદ. તે આ - શરીરચલણા, ઈન્દ્રિયચલણા, યોગચલણા.
ભગવન ! શરીરચલણા કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે છે - દારિક શરીરચલણા યાવતુ કાર્પણ શરીસ્ટલણ.
ભગવન ! ઈન્દ્રિયચલણા ડેટા ભેદે છે ? ગૌતમ પાંચ ભેદે છે. તે આ – શ્રોમેન્દ્રિય ચલણા યાવતુ અનેન્દ્રિયચલણ.
ભગવાન ! યોગચલમા કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેદે છે – મનોયોગ, ચલણા, વચનયોગ ચલણા, કાયયોગ ચલણા.
ભગવન! ઔદારિક ચલણાને ઔદારિક ચલણા કેમ કહો છો? ગૌતમાં જે જીવ ઔદારિક શરીરમાં વર્તતા ઔદારિક શરીરનો યોગ્ય દ્રવ્યોને ઔદારિક શરીર પરિણમાવતા ઔદારિક શરીર ચલણ ચલ્યા, ચવે છે કે ચાલશે. તેથી ચાવતું આમ કહ્યું છે.
ભગવાન વૈક્રિય શરીર ચલણાને વૈક્રિય કેમ કહો છો ? પૂર્વવતું. વિશેષ એ કે . વૈકિચ શરીરમાં વીતા કામણ શરીર ચલણા સુધી એ પ્રમાણે કહેવું. • • • ભગવન ! શ્રોએન્દ્રિય ચલણાને શ્રોત્ર કેમ કહે છે ? ગૌતમ ! જીવો. શોઝેન્દ્રિયમાં વર્તતા શ્રોએન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યો શ્રોઝેન્દ્રિયરૂપે પરિણમાવતા શ્રોએન્દ્રિય ચલણ ચાલ્યા, ચાલે છે, ચાલશે તેથી યાવત એમ કહ્યું. એ રીતે સ્પશનિદ્રય ચલણા સુધી કહેતું.
ભગવન / એમ કેમ કહો છો મનોયોગચલણા મનો ? ગૌતમ! જીવો મનોયોગમાં વધતા મનોયોગ પ્રાયોગ્ય દ્રવ્યોને મનો યોગપણે પરિણાવતા મનોયોગ ચલણ ચાલ્યા, ચાલે છે, ચાલશે. તેથી યાવતું મનોયોગ ચલણા કહ્યું. એ રીતે વચનયોગ, કાયયોગ ચલણા છે.
[bo] ભગવત્ ! સંવેગ, નિર્વેદ, ગુરુ સાધર્મિક શુશ્રુષા, આલોચના, નિંદા, ગહ, ક્ષમાપના, શ્રુતસહાયતા, સુપશમના ભાવમાં આપતિબદ્ધતા, વિનિવર્ધના, વિવિત શયનાસન આસેવનતા, શોમેન્દ્રિય સંવર યાવતું અનિદ્રયસંવર, યોગ પ્રત્યાખ્યાન, શરીર પ્રત્યાખ્યાન, કષાય-સંભોગ-ઉપાધિભક્ત પ્રત્યાખ્યાન, ક્ષમા, વિરાગતા, ભાd-જોગ-કરણ સત્ય, મન-વચન-કાય સમવાહરણ, ક્રોધ વિવેક યાવતુ મિથ્યાદર્શન શલ્ય વિવેક, જ્ઞાન-દર્શન-શાસ્ત્રિ સંપwતા, વેદના માણતા, મારણાંતિક અધ્યાસનતા; આ પદોનું ભગવન ! અંતિમ ફળ શું છે ? હે આયુષ્યમાન શ્રમણ ! ગૌતમ / સંવેગ, નિવેગ યાવતું મારણાંતિક આદધ્યાસનcle આ બધાંનું અંતિમ ફળ સિદ્ધિ છે. તેમ છે શ્રમણાયુષ્ય જાણવું. ભગવન્! તે એમ જ છે (૨) વાવતું વિચરે છે.
વિવેચન-૩૦૪,૩૦૫ -
વતન એજનની માફક સ્પષ્ટ છે. શરીર - દારિકાદિ, વતન - તેને યોગ્ય પુદ્ગલોનું તે રૂપે પરિણમનમાં વ્યાપાર તે શરીર ચલના. આ પ્રમાણે ઈન્દ્રિય-ચોગ
Page #458
--------------------------------------------------------------------------
________________
૧/-/3/૩૦૪,૭૦૫
૧પ
ચલન પણ જાણવું. - X -
ચલના ધર્મ ભેદથી કહ્યો. હવે સંવેગાદિ ધર્મને ફળથી કહે છે સંવેગ - મોક્ષાભિલાષ, નિર્વેદ-સંસારવિરકતતા, ગુરર્દીક્ષાદિ આચાર્ય, સાધર્મિક-સામાન્ય સાધુ, સુશ્રુષણતા-સેવા. આલોયણા-વિધિપૂર્વક સર્વે દોષોની ગુરુ સમક્ષ પ્રકાશના. નિંદણયાઆત્મા વડે આત્મદોષની કુત્સા, પાયા - બીજા સન્મુખ આમ દોષોને કહેવા. ખમાવાયા - બીજા અસંતોષવાળાને ક્ષમા આપવી. વિઉસમણયા-ઉપશાંતતા, બીજાને ક્રોધથી નિવૃત કરી, સ્વયં ક્રોધનો ત્યાગ કરવો.
સુયસહાયયા - જેને શ્રુત જ એકમાત્ર સહાય છે, તે શ્રુતસહાય. ભાવે અપડિબદ્ધ-હાસ્યાદિમાં અનાસક્ત, અનુબંધવર્જન - વિણિવટ્ટણય - અસંયમ સ્થાનોથી વિમવું તે, વિવિત સયણાસણસેવણયા - શ્રી આદિ સંસક્ત જે શયન, આસનો ઉપલક્ષણથી ઉપાશ્રય, તેનું જે સેવન છે.
યોગ પ્રત્યાખ્યાન - કરવું, કરાવવું, અનુમોદવું રૂપ મન વગેરેના વ્યાપારોનું પ્રાણાતિપાતાદિમાં પ્રત્યાખ્યાન - નકરવાની પ્રતિજ્ઞા-શરીર પ્રત્યાખ્યાન-અભિવંગ પ્રતિવર્ષના પરિજ્ઞા. કપાય પચ્ચકખાણ • ક્રોધાદિ પ્રત્યાખ્યાન, તે ન કરવાની પ્રતિજ્ઞા. સંભોગ પચ્ચખાણ-એક માંડલીમાં બેસીને સાધુનો ભોજનાદિ જે વ્યવહાર તે સંભોગ, જિનકાદિ સ્વીકારી તેનો પરિહાર કરવો તે. ઉપધિ પચ્ચખાણ-અધિક ઉપધિનો ત્યાગ.
ખમ-ક્ષાંતિ, વિરાગયા - વીતરાગતા, રાગદ્વેષ અપગમ રૂપ. ભાવસત્ય - શુદ્ધ અંતરાત્મારૂપ પારમાર્થિક અવિતત્વ. યોગસત્ય મન-વચન-કાયની અવિત તા. કરણસત્ય - પ્રતિલેખનાદિ યથોક્ત રૂપે કરવા. મનસમન્નાહરણયા • મનને સમ્ય, સ્વસ્થરૂપે મર્યાદા વડે આગમમાં કહેલ ભાવમાં અભિવ્યાતિ કે સંડ્રોપણ. એમ બીજા પણ કહેવા, કોહ વિવેગ- ક્રોધ, કોપ ત્યાગ, તેની દુરંતતાદિ પરિભાવનાથી ઉદયનો નિરોધ. વેણ અહિયાસણયા - ક્ષુધાદિ પીડા સહેવી. મારણંતિય-અહિયાસણયાકલ્યાણ મિત્ર-બુદ્ધિ વડે મારણાંતિક ઉપસર્ગ સહેવો.
8 શતક-૧૩, ઉદ્દેશો-૪-“ક્રિયા” ફ.
- X - X - X - X - X - X - o એજનાદિ ક્રિયા કહી, અહીં ક્રિયા કહે છે, એ સંબંધ છે. • સૂત્ર-90૬,૩૦૩ -
[bo] તે કાળે, તે સમયે રાજગૃહનગરમાં ચાવતું આમ કહ્યું – જીવો પ્રાણાતિપાત ક્રિયા કરે છે? હા, કરે છે. • - ભગવન ! ઋષ્ટ કરાય કે અસ્પષ્ટ ? ગૌતમાં સ્પષ્ટ કરાય, અસ્કૃષ્ટ ન કરાય. એ રીતે જેમ શતક-૧ઉદ્દેશા-૬માં કહ્યું. તેમ યાવત્ “અનુકમ વિના નહીં" સુધી કહેવું. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. વિશેષ એ કે – જીવ અને એકેન્દ્રિયને નિવ્યઘિાત અપેક્ષાએ છ દિશામાં અને વ્યાઘાતની અપેક્ષાએ કદાચ ત્રણ દિશામાં, કદાચ ચર દિશામાં, કદાચ પાંચમાં, બાકીનાને નિયમા છ દિશામાં છે.
ભગવન! જીવો મૃષાવાદ ક્રિયા કરે છે ? હા, કરે છે. ભગવાન ! તે પૃષ્ટ કરે છે. આદિ પ્રાણાતિપાત દંડક માફક મૃષાવાદ પણ કહેવો. એ પ્રમાણે અદત્તાદાન,
૧૫૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ મૈથુન, પરિગ્રહમાં પણ જાણવું. આ પાંચ દંડકો છે.
ભગવાન ! જે સમયે જીવ પ્રાણાતિપાત ક્રિયા કરે, તે સમયે તે પૃષ્ટ કિયા કરે કે અસ્કૃષ્ટ ? પૂર્વવત યાવન કહેવું. વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે પરિગ્રહ સુધી કહેવું એ પ્રમાણે આ પાંચ દંડકો છે.
ભગવન્જે દેશમાં જીવો પ્રાણાતિપાત ક્રિયા કરે, તે ઋષ્ટ કરે કે અસ્કૃષ્ટ, પરિગ્રહ સુધી પૂર્વવત્ કહેવું. આ પણ પાંચ દંડક.
ભગવન ! જે પ્રદેશમાં જીવ પ્રાણાતિપાત ક્રિયા કરે તે ઋષ્ટ કરે કે અસ્કૃષ્ટ ? પૂર્વવતુ, પાંચ દંડક, પરિગ્રહ સુધી કહેવા. ૨૦ દંડક થયા.
[30] ભગવન્! જીવોનું દુઃખ આત્મકૃત છે, પરકૃત છે કે તદુભય કૃત? ગૌતમ ! દુઃખ આત્મકૃત્ત્વ છે, પસ્કૃત કે ઉભયકૃત નથી. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેતું. • • ભગવન્! જીવો શું આત્મકૃત દુ:ખ વેદ છે, પરકૃત કે તદુભયકૃત દુઃખ વેદ છે? ગૌતમ ! આત્મકૃત દુ:ખ વેદ છે. પરકૃવું કે તદુભયકૃ નહીં આમ વૈમાનિક સુધી કહેવું.
ભગવાન ! જીવોને આત્મકૃત વેદના છે, પ્રશ્ન ? ગૌતમ! આત્મકૃત્વ વેદના છે, પરકૃત કે ઉભયકૃત નહીં. વૈમાનિક સુધી આમ જણાવું.
ભગવાન ! જીવો આત્મકૃત વેદના વેદે છે? પરકૃવ કે ઉભય કૃ4 વેદના વેદે છે ? ગૌતમ ! આત્મકૃત વેદના વેદે છે. પરસ્કૃત કે ઉભય કૃત નહીં. આમ વૈમાનિક સુધી જાણતું. • • ભગવન્! તે એમ જ છે (૨)
- વિવેચન-so૬,૭૦૭ :
શતક-૧-ઉદ્દેશો-૬-મુજબ આમ સૂચવે છે - ભગવત્ ! શું તે અવગાઢ કરે છે કે અનવગાઢ ? ગૌતમ! અવગાઢ કરે છે, અનવગાઢ નહીં.
જે સમયે પ્રાણાતિપાત ક્રિયા-કર્મ કરે છે, અહીં ‘તેમાં’ એમ વાક્ય શેષ જાણવું. રેસ - ફોગ વિભાગ, પH - લઘુતમ ક્ષેત્ર વિભાગ. ક્રિયા પૂર્વે કહી, તે કર્મ છે, કર્મ-દુઃખહેતપણાથી દુ:ખ છે. તે માટે બે દંડક કહા. વેદના કર્મજન્યા હોય, તેના નિરૂપણ માટે બે દંડક છે.
િશતક-૧૭, ઉદ્દેશો-૫-“ઈશાન” છે.
- X - X - X - X - X - X – o વૈમાનિક વક્તવ્યતા કહી, અહીં વૈમાનિક વિશેષ ઈશાનને કહે છે – • સૂત્ર-૩૦૮ :
ભગવન્! દેવેન્દ્ર દેવરાજ ઈશાનની સુધમસભા ક્યાં છે? ગૌતમાં જંબુદ્વીપમાં મેર પર્વતની ઉત્તરે આ રનપભા પૃનીના બહુ સમરમણીય ભૂમિ ભાગથી ઉપર ચંદ્ર સૂર્ય જેમ સ્થાનપદમાં કહ્યું છે, તેમ યાવત્ મધ્યમાં ઈશનાવર્તાસક મહાવિમાન છે, તે મહાવિમાન સાડા બાર લાખ યોજન ઈત્યાદિ જેમ દશામાં શતકમાં શક વિમાન વકતવ્યા છે, તે અહીં પણ ઈશાનની સંપૂર્ણ કહેવી. ચાવતુ આત્મરક્ષક દેવો. સ્થિતિ સાતિરેક બે સાગરોપમ છે, બાકી પૂર્વવત તે પ્રમાણે યાવન દેવેન્દ્ર દેવરાજ ઈશાન સુધી કહેવું. ભગવા તે એમ
Page #459
--------------------------------------------------------------------------
________________
૧
-/૫/૦૮
૧૫૩
૧૫૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
જ છે (૨).
• વિવેચન-૭૦૮ :
“સ્થાનપદ” એ પ્રજ્ઞાપનાનું બીજું પદ છે. તે આ રીતે – ઉંચે ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારાથી ઘણાં સેંકડો યોજન, ઘણાં હજારો યોજન, ઘણાં લાખો યોજના યાવત જઈને આ ઈશાન નામક કક્ષ છે. ઈત્યાદિ. શતક-૧૦-ની શકવિમાન વક્તવ્યતા મુજબ. તે આ - સાડા બાર લાખ લંબાઈ, પહોડાઈ, 3૯,૫૨,૮૪૮ યોજન પરીક્ષેપથી છે.
છે શતક-૧૭, ઉદ્દેશો-૬-“પૃથ્વીકાયિક” છે
– X - X - X - X - X - X – o ઈશાન કલા કહ્યો, અહીં પાદિમાં પૃથ્વીકાયોત્પત્તિ કહે છે. • સૂત્ર-૩૦૯ -
ભગવન ! જે પૃથ્વીકાયિક, આ રત્નપ્રભા પૃતીમાં સમુઘાત કરીને સૌધમકલામાં પૃedીકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય છે. ભગવદ્ ! તે પહેલા ઉપજી, પછી આહાગ્રહણ કરે કે પહેલા આહાર લઈ, પછી ઉપજે 7 ગૌતમ ! પૂર્વે ઉત્પન્ન થઈ પછી પણ આહારે પહેલાં આહારી પછી પણ ઉપજે.
ભગવન ! એમ કેમ કહો છો - x •? ગૌતમ ! પૃedીકાયિકને ત્રણ સમુદ્રઘાત કહl છે - વેદના, કષાય, મારણાંતિક સમુઘાત.
મારણાંતિક સમુઘાતથી સમવહત દેશથી પણ સમુઠ્ઠાત કરે છે અને સવણી પણ સમુઘાત કરે છે. દેશથી સમુદ્ધાત કરતા, પહેલાં આહાર યુગલ ગ્રહી, પછી ઉત્પન્ન થાય. સવણી સમુઘાત કરે ત્યારે, પહેલાં પહેલાં ઉતા થઈ, પછી યુગલ ગ્રહે. તેથી આમ કહેલ છે.
ભગવાન ! જે પૃવીકાયિક, આ રનપભા પૃedીમાં ચાવતુ સમુઘાત કરીને, ઈશાન કલ્પે પૃથ્વીકાયિકપણે એ રીતે ઈશાનમાં પણ કહેવું. એ રીતે ચાવતું અટ્યુત-ચૈવેયક-અનુત્તરવિમાન, ઈષત પ્રાગભારામાં છે.
ભગવન / પૃવીકાયિક જીવ, શર્કરાપભામાં સમુદ્રઘાત કરીને સૌધર્મકહ્યું પ્રણવીકાયિકપણે એ પ્રમાણે રનરભા પૃવીકાયિકવતું શકરાપભામાં પણ પૃવીકાયિકનો ઉપપાત કહે યાવત્ ઈષતપાગભારા.
એ પ્રમાણે રનપભાની વતવ્યતા માફક યાવત્ અધસપ્તમીમાં પ્રતીકાયિકનો ઉપપાત કહેવો. ભગવન્! તે એમ જ છે (૨).
છ શતક-૧૩, ઉદ્દેશો-“પૃથ્વીકાયિક' છે
- X - X - X - X - X - X – • સૂગ-૩૧૦ :
ભગવના જે પ્રતીકાયિક જીવ સૌધર્મકામાં મરણસઘાત કરીને આ રતનપભામાં પૃવીકાયિકરૂપે ઉત્પન્ન થવા યોગ્ય છે, તે પહેલાં ઉત્પન્ન થઈ, પછી આહાર ગ્રહણ કરે કે પહેલા આહારગ્રહી પછી ઉત્પન્ન થાય ?
ગૌતમ જેમ રતનપભા પૃનીકાયિકો સર્વે કલામાં માવઠુ ઈપતૃપાભારામાં ઉત્પાદ કહો. તેમ સૌધર્મ પૃવીકાયિકનો સાતે પૃથ્વીમાં ઉપપદ કહેવો. યાવતું
અધસપ્તમીમાં કહેવું... એ રીતે સૌધર્મ પૃવીકાચિકનો સર્વે કૃતીમાં ઉપપાત કહો, એ પ્રમાણે ઈuતૃપામારા પૃથવીકાયિકનો સર્વે પૃવીમાં ઉuપાદ, અધઃસપ્તમી સુધી કહેતો. ભગવન્! તે એમ જ છે.
છે શતક-૧૦, ઉદ્દેશો-૮-“અકાયિક” છે
– X - X - X - X - X - X – • સૂત્ર-૭૧૧ -
ભગવત્ ! અકાયિક આ રનપભામાં મરણ સમુદ્રઘાત કરીને સૌધર્મકલ્ય ઉત્પન્ન થવા યોગ્ય હોય આદિ, જેમ પૃથ્વીકાચિકમાં કહ્યું, તેમ અકાયમાં પણ સર્વે કહ્યોમાં યાવતું ઈષત પ્રાગભારામાં તે પ્રમાણે જ ઉપપાત કહેવો. • • એ પ્રમાણે જેમ રતનાપભા અકાયિકનો ઉપરાંત કો તેમ યાવત્ અધઃસપ્તમીવૃeતીમાં અકાયનો ઉતપાદ, કષત પ્રાગભારા સુધી કહેવો.
8 શતક-૧૩, ઉદ્દેશો-૯, “અપ્રકાયિક” છે
- X - X - X - X - X - X - સૂત્ર-૭૧૨ -
ભગવના જે અપ્રકાચિક સૌધર્મ કલામાં મરણ સમુઘાત કરીને આ સ્તનપભા પૃedીમાં નોદધિ વલયોમાં પ્રકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય બાકી પૂર્વવતું. એ રીતે યાવત આધસપ્તમીમાં, સૌધર્મ-અપ્રકાયિક મુજબ કહેવું. એ પ્રમાણે ઈતપાગમારા અyકાયિક યાવત અધસપ્તમીમાં ઉપાત કહેવો. • • ભગવન્! તે એમ જ છે (ર).
શતક-૧૭, ઉદ્દેશો-૧૦,૧૧-“વાયુકાયિક' છે.
- X - X - X - X - X - X - • સૂત્ર-૭૧૩,૧૪ -
[૧૩] ભગવન વાસુકાયિક, આ રતનપભામાં ચાવતું સૌધર્મકશે વાયુકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે પૃવીકાયિક માફક કહેવા. વિશેષ એ કે - વાયુકાચિકને ચાર સમુઘાતો છે - વેદના યાવતું વૈક્રિયo મારણાંતિક સમુદ્ધાતથી સમગહd દેરાણી કરે. બાકી પૂર્વવતુ. ચાવતુ ધસપ્તમીમાં સમઘાત કરીને ઇષતપમારા સુધી ઉત્પાદ કહેતો.
[૧૪] ભગવાન ! જે વાયુકાયિક સૌધર્મકલ્પ સમવહત થઈને આ રતનપભા પૃdીના ઘનવાત, તનુવાત, ઘનવાત વલયમાં, તનુવાત વલયમાં વાયુકાવિકપણે ઉપજવા યોગ્ય હોયબાકી પૂર્વવતું. એ રીતે જેમ સૌધર્મ વાયુકાયિકનો ઉત્પાદ સાતે પૃથ્વીમાં કહો, આ રીતે યાવત ઈષત પ્રાગભારા વાયુકાયિકનો ધસાતમી સુધી યથાવત્ ઉત્પાદ કહેવો.
શતક-૧૦, ઉદ્દેશો-૧૨-“એકેન્દ્રિય” છે.
- X - X - X - X - X - X - • સૂગ-૩૧૫ - ભગવાન ! એકેન્દ્રિયો બધાં સમાનાહારી, સમશરીરી છે ? એ પ્રમાણે
Page #460
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૨/૧૫
૧૫૯
૧૬o
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
શતક-૧-ના ઉદ્દેશક-માં પૃથ્વીકાચિકની વકતવ્યતા કહી. તે અહીં એકેન્દ્રિયોમાં કહેવી. યાવતુ સમાયુ, સમોwixક, (નથી).
ભગવન! એકેન્દ્રિયોને કેટલી વૈશ્યા છે ? ગૌતમ! ચાર. તે આ - કૃણાલેશ્યા ચાવ4 તેજલેશ્યા. • • ભગવદ્ ! આ એકેન્દ્રિયોને કૃષ્ણલેશ્યાદિમાં યાવત વિશેષાધિક છે ? ગૌતમ! એકેન્દ્રિયોમાં સૌથી ઓછા તેલેસ્સી, કાપોતલી અનંતા, નીલલચી વિશેષાધિક, કૃષ્ણલેક્સી વિશેષાધિક છે. - - ભગવાન ! એકેન્દ્રિયોમાં આ કૃષ્ણલેચીની ત્રાદ્ધિ દ્વીપકુમારો (શતક-૧૬, ઉદ્દેશો૧૧)માં કહી છે, તેમ અહીં કહેવી.
છે શતક-૧૭, ઉદ્દેશો-૧૩ થી ૧૭ “નાગાદિકુમારો” .
- X - X - X - X - X - X - • સૂગ-૩૧૬ થી ૭૨૦ :
[૧૬] ભગવન નાગકુમારો બધાં સમાહાર, જેમ શતક-૧૬માં દ્વીપકુમાર ઉદ્દેશામાં કહ્યું તેમ બધું સંપૂર્ણ કહેવું. ચાવતુ ઋદ્ધિ - ૪ -
[૧૭] ભગવત્ ! સુવર્ણકુમારો સમાહારી પૂવવ - ૪ - [૧૮] ભગવપ્ન ! વિધુકુમારો બધાં સમાહારી પૂર્વવત્ - ૪ - [૧૯] ભગવન! વાયુમરો બધાં સમાહારી પૂર્વવતુ - ૪ - [૨૦] ભગવાન ! અનિકુમારો બધાં સમાહારીઓ પૂર્વવત્ • x - • વિવેચન-૭૧૦ થી ૨૦ :- [ઉદ્દેશક-૭ થી ૧૭ની
- સમવહત- મારણાંતિક સમુઘાત કરવો. સર્વવત્ત - ઉત્પાદ હોટે ઈને, સંપાન - પદગલ ગ્રહણ કરે. •x - મારણાંતિક સમુદઘાતથી નિવર્તન, જો પૂર્વ શરીરનો સર્વથાત્યાગ કરી દડાની ગતિથી ઉત્પતિદેશે જાય તો પુદ્ગલો પછી ગ્રહ થતુ પછી આહાર કરે-જાય •x - જો મારણાંતિક સમુદ્યાત કરતા મરે, તો ઇલિકાગતિથી ઉત્પાદ સ્થાને જાય, ત્યારે પહેલા પુદ્ગલ લે પછી ઉત્પન્ન થાય. પૂર્વ શરીરમાં રહીને જીવ પ્રદેશ સંરીને સમસ્ત જીવ પ્રદેશથી ઉત્પત્તિ ક્ષેત્રમાં થાય. * * • જે મારણાંતિક સમુઠ્ઠાત કરતો મરે તો - x - જીવદેશના પૂર્વ દેહમાં રહીને દેશથી ઉત્પતિ દેશ પ્રાપ્ત કરીને દેશથી સમુદ્યાત કરે. જો સમદ્ઘાતથી નિવૃત્ત થઈ મરે તો સર્વ પ્રદેશ સંહરી ઉત્પત્તિ દેશને પામીને સર્વથી સમવહત કહેવાય. ઇત્યાદિ
૬ શતક-૧૮ ર્ક
- X - X - • શતક-૧ની વ્યાખ્યા કરી, હવે ક્રમશઃ આવેલ શતક-૧૮ની - • સૂત્ર-૩ર૧ :
પ્રથમ, વિશાખા, માર્કંદિક, પ્રાણાતિપાત, અસુર, ગુડ, કેવલિ, નગાર, ભવ્ય, સોમિલ. આ દશ ઉદ્દે શતક-૧૮માં છે.
• વિવેચન-૭૨૧ -
(૧) પ્રથમ - જીવાદિ વિષયોના પ્રથમ-અપથમવાદિની વિચારણા. (૨) વિશાખાવિશાખાનગરી ઉપલક્ષિત, (3) માર્કંદિક-માકંદ પુગ નામક અણગાર ઉપલક્ષિત. (૪) પ્રાણાતિપાત-પ્રાણાતિપાતાદિ વિષયક, (૫) અસુ-અસુરાદિ વક્તવ્યતાપ્રધાન, (૬) ગુલ-ગુડ આદિ પદાર્થ વિશેષ સ્વરૂપ નિરૂપણ. (૭) કેવલિ-કેવલિ આદિ વિષયક, (૮) આણગાર-નગારાદિ વિષયક, (૯) ભવિય-ભવ્યદ્રવ્ય નારકાદિ પ્રરૂપણાર્થે (૧૦) સૌમિલ-બ્રાહ્મણની વકતવ્યતા. અટ્ટાર મે - શતક-૧૮માં આ ઉદ્દેશાઓ છે.
8 શતક-૧૮, ઉદ્દેશો-૧-“પ્રથમ” છું
– X — X - X - X - X - X – છે તેમાં પહેલા ઉદ્દેશાના પ્રતિપાદન અર્થે કહે છે – • સૂત્ર- ૨ થી ૨૬ :
[૨] તે કાળે, તે સમયે રાજગૃહમાં ચાવતું આમ કહ્યું- જીવ, જીવભાવથી પ્રથમ છે કે આપથમ? ગૌતમ! પ્રથમ નથી અપક્ષમ છે. એ પ્રમાણે નૈરસિકથી લઈને વૈમાનિક સુધી જાણતું.
ભગવાન ! સિદ્ધ, સિદ્ધ ભાવથી પ્રથમ છે કે આપથમ ? ગૌતમ ! પ્રથમ છે, અપમ નથી. -- ભગવા જીવો, જીવ ભાવથી પ્રથમ છે કે પ્રથમ ? ગૌતમ! પ્રથમ નથી, આપથમ છે એ પ્રમાણે વૈમાનિક સુધી જીણવું.
સિદ્ધોનો પ્રશ્ન ? ગૌતમ! પ્રથમ છે, પ્રથમ નથી.
ભગવન્! આહારક જીવ, આહાર ભાવથી પ્રથમ છે કે આuથમ ? ગૌતમ! પ્રથમ નથી, પ્રથમ છે. યાવત વૈમાનિક. બહુવચનમાં એમ જ છે.
ભગવન્! અણlહારક જીવ આeણાહારક ભાવથી પ્રશ્ન ? ગૌતમ ! કદાચ પ્રથમ હોય, કદાચ આપથમ હોય. - - ભગવન / આણlહારક અણાહારક ભાવણી ? પ્રજ્ઞ. પ્રથમ પણ હોય, આપશ્રમ પણ હોય. - - નરયિકો વાવત વૈમાનિક 7 પ્રથમ નથી, પ્રથમ છે. સિદ્ધો ? પ્રથમ છે, અપથમ નથી. • - આ પ્રમાણે પ્રત્યેક દંડકમાં પૃચ્છા કહેવી.
ભવસિદ્ધિક એક કે અનેક જીવ, આહારક મુજબ. એ રીતે અભવસિદ્ધિક પણ છે. ભગવાન ! નોભવસિદ્ધિક નોઅભયસિદ્ધિક જીવ ? પ્રા. ગૌતમ / પ્રથમ છે. અપથમ નથી. નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક જીવો નોભવસિદ્ધિક નોભવસિદ્ધિક ભાવથી ? પૂર્વવતું. એ રીતે બહુવચનમાં બંને જણવા.
મુનિદીપરત્નસાગરે કરેલ શતક-૧૭ નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ |
Page #461
--------------------------------------------------------------------------
________________
૧૮|-|૧|૭૨૨ થી ૭૨૬
૧૬૧
ભગવન્ ! સંજ્ઞીજીવ, સંજ્ઞીભાવથી પ્રથમ છે ? પ્રશ્ન ગૌતમ ! પ્રથમ નથી, પ્રથમ છે. એ રીતે વિકલેન્દ્રિયને વર્જીને યાવત્ વૈમાનિક સુધી જાણવું. બહુવચનમાં પણ આમ જ કહેવું. • અસંતી પણ એ રીતે જ એકવચન, બહુવચનથી છે વિશેષ એ કે - યાવત્ વ્યંતર, નોસંી નોઅસંજ્ઞી જીવ, મનુષ્ય અને સિદ્ધ પ્રથમ છે, અપ્રથમ નથી. એ રીતે બહુવચનમાં પણ છે.
ભગવન્ ! સલેીનો પ્રશ્ન. ગૌતમ ! આહારક મુજબ છે. એ રીતે બહુવચનમાં પણ છે. કૃષ્ણવેશ્યા યાવત્ લલેશ્યામાં પણ એ રીતે છે. વિશેષ એ કે - જેને જે લેશ્મા હોય તે કહેવી. - - અલેશ્મી જીવ, મનુષ્ય અને સિદ્ધ નોસંજ્ઞીનોઅસંજ્ઞી માફક કહેવા.
ભગવન્ ! સમ્યગ્દષ્ટિ જીવ સમ્યગ્દષ્ટિ ભાવથી શું પ્રથમ છે ? પૃચ્છા. ગૌતમ ! કદાચ પ્રથમ, કદાચ પથમ છે. એ પ્રમાણે એકેન્દ્રિયને વર્જીને વૈમાનિક સુધી કહેવું. સિદ્ધ પ્રથમ છે, પથમ નથી. બહુવચનમાં જીવો પ્રથમ પણ છે. પથમ પણ છે. એ રીતે વૈમાનિક સુધી કહેવું. સિદ્ધો પ્રથમ છે, અપથમ નથી. - - - મિથ્યાર્દષ્ટિ જીવ એક કે બહુવચનમાં આહારક માફક જાણવા, નામ મ સમ્યગમિયાદષ્ટિ જીવ એકવચનમાં કે બહુવરાનમાં સમ્યગ્દષ્ટિ માફક જાણવા, વિશેષ એ કે - જેને સમ્યગ્ મિથ્યાદષ્ટિ હોય તેને તે કહેવી.
સંયત જીવ અને મનુષ્ય, એકતાન-બહુવચનમાં સમ્યગ્દષ્ટિ માફક જાણવા. - - અસંયતને આહાકવત્ જાણવા. - - સંચતાસંયત જીવ, પંચેન્દ્રિયતિર્યંચયોનિક, મનુષ્ય એકવાન-બહુવચનમાં સમ્યગ્દષ્ટિ સમાન જાણવા. - - નોસંયતનોઅસંયતનોસંયતાસંયત જીવ અને સિદ્ધ એકવચન-બહુવચનમાં પ્રથમ છે, પથમ નથી.
સકથાયી, ક્રોધકથાયી યાવત્ લોભકષાયી જીવો એકવચન-બહુવચનમાં આહારકવત્ જાણવા. - - - અકષાયી જીવો કદાચ પ્રથમ, કદાચ પ્રથમ. એ પ્રમાણે મનુષ્યો પણ જાણવા. સિદ્ધ પ્રથમ છે, પથમ નથી. બહુવચનમાં જીવો અને મનુષ્યો પ્રથમ પણ છે, પથમ પણ છે. સિદ્ધો પ્રથમ છે, પ્રથમ નથી. જ્ઞાની એકવચન-બહુવચનમાં સમ્યગ્દષ્ટિ માફક જાણવા. આભિનિબોધિક જ્ઞાની યાવત્ મન:પર્યવજ્ઞાની એકવચન-બહુવચનમાં એ પ્રમાણે છે. વિશેષ એ કે જે જેને હોય, તે તેને કહેવું. કેવળજ્ઞાની જીવ, મનુષ્ય અને સિદ્ધ એકવચન-બહુવાનમાં પ્રથમ છે, પ્રથમ નથી. - - અજ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, વિભગજ્ઞાની એકવાન-બહુવચનમાં આહાકની માફક જાણવા. સયોગી, મનોયોગી, વચનયોગી, કાયયોગી એકવચન-બહુવચનમાં આહારક માફક કહેવા. વિશેષ એ કે - જેને જે યોગ હોય તે કહેવો. અયોગી જીવ, મનુષ્ય, સિદ્ધ, એકવાન-બહુવચનમાં પ્રથમ છે, પ્રથમ નથી.
સાકારોપયુક્ત, અનાકારોપયુક્ત જીવ એકવચન-બહુવચનમાં અનાહારક માફક કહેવા. 12/11
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
સર્વેદક યાવત્ નપુંસકવેક એકત્વ-પૃથકત્વમાં આહારક માફક કહેવા. વિશેષ એ કે જેને જે વેદ હોય તે કહેવો. વૈદક એક કે બહુવચનમાં જીવ, મનુષ્ય, સિદ્ધમાં કપાસી માફક કહેવા.
સશરીરી, આહાકવત્ કહેવા. એ પ્રમાણે યાવત્ કામણશરીરી જાણવા. જેને જે શરીર હોય તે. વિશેષ એ કે - હાક શરીરી એક કે બહુવચનમાં સમ્યગ્દષ્ટિ માફક જાણવા. અશરીરી જીવો અને સિદ્ધો એકવચન-બહુવચનમાં પ્રથમ છે, પથમ નથી.
૧૬૨
પાંચ પતિથી પપ્ત, પાંચ અપ્તિથી અપચપ્તિ જીવો આહારકવન્ જાણવા. વિશેષ એ કે – જેને જે હોય તે કહેવી. વૈમાનિક સુધીના જીવ પ્રથમ છે, પ્રથમ નથી. અહીં લક્ષણ ગાથા છે
-
[૭૩] જેને જે ભાવ પૂર્વેથી પ્રાપ્ત છે તે, તે ભાવથી પથમ છે, બાકીનાજેમને તે ભાવ પૂર્વે પ્રાપ્ત થયા નથી. તે, તે ભાવે પ્રથમ છે.
[૨૪] ભગવન્ ! જીવ, જીવભાવી ચરમ છે કે અચરમ ? ગૌતમ ! ચરમ નથી, અચરમ છે. ભગવન્ ! નૈરયિક, નૈરયિક ભાવથી ? પ્રા. ગૌતમ ! કદાચ ચરમ, કદાચ અચરમ. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. સિદ્ધોને જીવની માફક કહેવા.
-
આહારક જીવ સર્વત્ર એકવચનમાં કથંચિત્ ચરમ, કથંચિત્ અરમ છે બહુવચનમાં સરમ પણ છે, ચરમ પણ છે - - અનાહારક જીવ, સિદ્ધ એકવાનબહુવચનમાં ચરમ નથી, અચરમ છે. બાકીના સ્થાનોમાં એકવચન-બહુવચનમાં આહારક માફક જાણવું.
ભવસિદ્ધિક જીવપદમાં એક કે બહુવચનમાં ચરમ છે, ચરમ નથી. બાકીના સ્થાનોમાં આહારકવત્ જાણવા. - - - અભવસિદ્ધિક સત્ર એકવચનબહુવચનમાં ચરમ નથી, અસરમ છે. નોભવસિદ્ધિકનોઅભવસિદ્ધિક જીવો અને સિદ્ધો એક કે બહુવચનમાં અભવસિદ્ધિકવત્ જાણવા.
સંતી, આહાકવત્ છે, અસંી પણ તેમ છે નોાંતીનોઅસંજ્ઞી જીવપદ અને સિદ્ધપદમાં સમ છે. મનુષ્ય પદમાં બંને વચનમાં ચરમ છે.
સલેશ્ય યાવત્ શુકલલેશ્ય, આહાકવત્ છે. માત્ર જે જેને હોય તે કહેવું. અલેશ્ય, નોસંીનોઅસંીવત્ જાણવા.
સમ્યગ્દષ્ટિ, અણાહારકવત્ છે.
મિથ્યાદષ્ટિ, આહારક માફક છે.
--
- સમ્યમિથ્યાર્દષ્ટિમાં એકેન્દ્રિય, વિકલેન્દ્રિયને વર્જીને કથંચિત્ ચરમ, કથંચિત્ અચરમ બહુવાનમાં ચરમ પણ છે, ચરમ પણ છે.
સંયત જીવ અને મનુષ્ય, આહાકવત્ છે. અસંયત પણ તેમજ છે. - - સંયતાસંયત પણ તેમજ છે. માત્ર જે જેને હોય તે કહેવું નોરાંયતનોઅસંયતનોસંચયતાસંયતને નોભવસિદ્ધિકનોઅભવસિદ્ધિક માફક જાણવા.
સકષાયી યાવત્ લોભકષાયી સર્વસ્થાનોમાં આહાકવત્ છે. - - અકષાયી
--
Page #462
--------------------------------------------------------------------------
________________
૧૬૩
૧૬૪
૧૮/-/૧/૨૨ થી ૨૬ જીવ પદે અને સિદ્ધમાં ચર્મ નથી, આચમ છે. મનુષ્યપદમાં કથંચિત ચરમ, કથંચિત અચરમ છે.
જ્ઞાની, સર્વત્ર સમ્યગૃષ્ટિ સમાન છે, આભિનિભોધિક જ્ઞાની યાવત્ મન:પવિજ્ઞાની, આહાકવ છે. માત્ર જેને જે હોય તે કહેવું. કેવલજ્ઞાની, નોસંજ્ઞીનોઅસંજ્ઞીવત, અજ્ઞાની ચાવત વિર્ભાગજ્ઞાની, આહાકવતું.
સંયોગી યાવતું કાયયોગી, આહારકવતું, જેને જે યોગ હોય તે કહેતો. આયોગી, નોસંજ્ઞીનોઅસંજ્ઞીવત્ કહેવા.
સાકારોપયુકત અને અનાકારોપયુકત, અનાહારકતુ છે.
સવેદક યાવત નપુંસકવેદક, અહારકવત છે. • • વેદક, આકષાયી માફક જાણવા.
સશરીરી ચાવ4 કામણશરીરી, આહાકવત છે. માત્ર છે જેને હોય તે કહેવું. અશરીરી, નોભવસિદ્ધિકનોઅભયસિદ્ધિકવત્ છે.
પાંચ પયતિથી પર્યાપ્તિ, પાંચ અપયતિથી અપર્યાપ્ત આહાકવત છે. સર્વત્ર એકવચન-બ્રહવચનમાં દંડકો કહેવા - લક્ષણ ગાથા -
[૫] જે જીવ, જે ભાવને પુનઃ પ્રાપ્ત કરશે તે, તે ભાવથી અચરમ થશે. જેનો જે ભાવથી અત્યંત વિયોગ થશે તે, તે ભાવે ચરમ થશે.
[૨૬] ભગવન! તે એમ જ છે, એમ જ છે કહી વિચરે છે. • વિવેચન-૩૨ થી ૩૨૬ -
ક્યાંક આવી ઉદ્દેશક હાર સંગ્રહણી ગાથા દેખાય છે - જીવ, આહારક, ભવ, સંજ્ઞી, વેશ્યા, દષ્ટિ, સંયત, કપાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર, પતિ . આના અર્થો ઉદ્દેશકના અર્થથી જાણવા. તેમાં પ્રથમ દ્વારને કહે છે -
જીવ જીવવથી પ્રથમતા ધર્મયુક્ત છે ? જીવત્વ હોતા પ્રથમથી પ્રાપ્ત છે કે પ્રથમ - અનાદિ અવસ્થિત જીવ. અહીં પ્રથમવ અપ્રથમવ લક્ષણગાથા છે, જે સત્ર-૨૩ની સમાનાર્થક છે. નારક પણ અપ્રથમ છે, અનાદિ સંસારમાં નારકાવ પર્વે અનંતીવાર પ્રાપ્ત થયેલ છે. સિદ્ધ વડે સિદ્ધત્વ પૂર્વે પ્રાપ્ત છે, માટે પ્રથમ કહ્યું.
આહારક દ્વારમાં - આહારકત્વની પ્રથમ નથી, અનાદિ ભવમાં પૂર્વે અનંતવાર તે પ્રાપ્ત થયું છે. એ રીતે નાકાદિ પણ કહેવા. સિદ્ધોને આહારકપણાથી ન પૂછાય, કેમકે તેઓ અણાહારી છે. કોઈક જીવ અનાહારકવથી પ્રથમ છે, જેમકે સિદ્ધ. કોઈ અપથમ છે. જેમકે - સંસારી. સંસારીને વિગ્રહગતિમાં અનાહારકત્વ પૂર્વે અનંતીવાર થયેલ છે. - X - X -
ભય દ્વારમાં - ભવસિદ્ધિક એકત્વ-બહqથી આહારકની જેમ કહેવા. અર્થાત પ્રથમ. જેમ ભવનું ભવ્યત્વ અનાદિ સિદ્ધ છે, તેથી ભવ્યવથી પ્રથમ નથી. આ રીતે અભવસિદ્ધિક પણ કહેવા. નોભવસિદ્ધિકનોઅભવસિદ્ધિક જીવ અને સિદ્ધમાં જ સંભવે, નાકાદિમાં નહીં. આ પદથી સિદ્ધને જ કહેવાય છે, તેના એકત્વપૃથકત્વમાં પ્રથમ છે તેમ કહેવું.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ સંજ્ઞી દ્વારમાં - સંજ્ઞી ભાવથી અપચમ છે, કેમકે પૂર્વે અનંતવાર સંજ્ઞીવ પામેલ છે. એકથી ચાર ઈન્દ્રિયને વર્જીને બાકીનાને “અપ્રથમ' કહેવા. એ રીત સંજ્ઞી પણ કહેવા. •x• પૃથ્વી આદિ અસંજ્ઞી જ છે. તેમ પથમવ પૂર્વે અનંતવાર અસંડ્રીપણાની પ્રાપ્તિ છે. ઉભયનિષેધ પદ જીવ, મનુષ્ય, સિદ્ધમાં છે, તેમાં પ્રથમવ કહેવું. •x -
લેશ્યાદ્વારમાં - અપચમ કહેવું. કેમકે અનાદિથી સલેશ્યત્વ છે. • X - X - અલેશ્ય પદ જીવ, મનુષ્ય, સિદ્ધોમાં હોય છે, તેમનું પ્રથમવ કહેવું.
દૃષ્ટિ દ્વારમાં - કેટલાંક સમ્યગ્દષ્ટિ જીવ સમ્યગ્રષ્ટિપણે પ્રથમ હોય, જેને પહેલી વખત સમ્યગદર્શન થયું હોય. કેટલાંક પ્રથમ હોય, જેને પતિત થયા પછી, સમ્યગદર્શનની પુનઃપ્રાપ્તિ થઈ હોય. એકેન્દ્રિયોને સમ્યકત્વ નથી, તેથી તેમનું વર્જન કર્યું. બાકીના પ્રથમ કે પ્રથમ હોઈ શકે. * * * સિદ્ધો પ્રથમ જ હોય. - ૪ -
મિથ્યાષ્ટિઓને એકવચન-બહુવચનમાં પ્રથમવ છે. મિથ્યાત્વ અનાદિનું છે. • સમ્યમિથ્યાષ્ટિ પ્રથમ પણ હોય, અપ્રથમ પણ હોય. કેમકે સમ્યગૃમિથ્યાદર્શન પહેલું કે બીજું આદિ પણ પામે. વિશેષ એ કે - જેને હોય તેને કહેવું. જેમકે - નારકાદિને મિશ્ર દર્શન હોય છે. તે જ અહીં પ્રથમ-અપથમ વિચારણાનો અધિકાર છે.
સંયતદ્વારમાં - અહીં જીવ પદ, મનુષ્ય પદ એ બે છે. તેમને રોકવાદિ વડે સમ્યગદષ્ટિની માફક કહેવા. પ્રથમ હોય કે અપ્રથમ હોય. સંયમનો પ્રથમ કે દ્વિતીયાદિ લાભની અપેક્ષાએ આ જાણવું. . . . અસંયત આહાક માફક કહેવા. જેમકે અનાદિપણાથી અસંયત હોવાથી પ્રથમ છે. -- સંયતાસંયત જીવપદમાં, પંચેન્દ્રિય તિર્મયપદમાં, મનુષ્યપદમાં હોય છે. એકવાદિ વડે સમ્યગૃષ્ટિવતુ કહેવા. કદાચ પ્રથમ હોય, કદાચ અપ્રથમ હોય. પ્રથમ-પ્રથમવ પહેલી કે બીજીવાર અપેક્ષા છે. - - નોસંયમનોઅસંયમનોમિશ્ર એ જીવ અને સિદ્ધને હોય, તે પ્રથમ છે.
કાયદ્વારમાં - કષાયી આહારકડત અપ્રથમ છે, કેમકે અનાદિપણાથી કપાયિd છે. • કપાય જીવને પ્રથમ હોય. યયાખ્યાત ચાસ્ત્રિના પ્રથમ લાભમાં, દ્વિતીયાદિ લાભમાં અપ્રથમ હોય. એ પ્રમાણે મનુષ્યો પણ જાણવા. સિદ્ધ પ્રથમ જ હોય. કેમકે સિદ્ધત્વ અનુગતને. કષાયભાવ પહેલીવાર હોય છે.
જ્ઞાનદ્વારમાં - કદાચ પ્રથમ, કદાચ અપયમ હોય. તેમાં કેવલી પ્રથમ છે. અકેવલીને પહેલી વખત જ્ઞાનલાભ થાય છે માટે. જીવાદિ દંડક વિચારણામાં જે જીવનારકાદિને જે મતિજ્ઞાનાદિ હોય, તે તેને કહેવા. - x - અજ્ઞાની ‘અપમ’ છે. અનાદિથી અનંત અજ્ઞાનની ભેદસહિત પ્રાપ્તિ હોવાથી.
યોગદ્વારમાં - આહાકવતુ અપ્રથમ છે. જીવ નારકાદિ દંડક વિચારણામાં જે જીવાદિને જે યોગ હોય તે કહેવો. - - - અયોગીમાં જીવ, મનુષ્ય, સિદ્ધ આવે. તે પ્રથમ જ હોય.
ઉપયોગદ્વારમાં - સાકારોપયુક્ત, અનાકારોપયુકત બંને જેમ અનાહારક છે, તેમ કહેવા. તે જીવપદમાં ‘પ્રથમ' છે. સિદ્ધ અપેક્ષાએ પ્રથમ છે, સંસારી અપેક્ષાએનાચ્છાદિ વૈમાનિકાંત પદોમાં પ્રથમ નથી પણ અપચમ છે, કેમકે તે અનાદિથી પ્રાપ્ત
Page #463
--------------------------------------------------------------------------
________________
૧૮/-/૧/૨૨ થી
૨૬
૧૬૫
છે. સિદ્ધ પદમાં પ્રથમ છે, અપથમ નથી. સાકાર-અનાકારોપયોગમાં સિદ્ધવને પ્રથમ’ છે.
વેદદ્વારમાં - આહાક માફક અપ્રથમ જ છે. જીવાદિ દંડક વિચારણામાં નાકાદિ જેને જે નપુંસકાદિ વેદ હોય, તે તેને કહેવો. - - અવેદક, કષાયીવતુ કહેવા. જીવ, મનુષ્ય, સિદ્ધ ત્રણે પદોમાંથી પહેલા બે પદમાં કદાચ પ્રથમ’ હોય છે. કદાચ પ્રથમ છે. કેમકે અવેદકવ પહેલા કે બીજાદિ અપેક્ષાએ છે. “સિદ્ધ” અપ્રથમ છે.
શરીરદ્વારમાં - આહારક માફક અપ્રથમ જ છે. આહાક શરીરી, સમ્યગૃષ્ટિ માફક કદાચ પ્રથમ, કદાચ અપ્રથમ છે. આ પ્રથમ અને દ્વિતીયાદિ આહારક શરીરના લાભની અપેક્ષા છે. •• અશરીરી જીવ સિદ્ધ કહેવાય, તે ‘પ્રથમ” જ છે.
પતિદ્વારમાં • પાંચ પતિ વડે પયતિ, પાંચ પયાંતિ વડે અપયતિક, તે આહારકવ પ્રથમ છે. દંડક વિચારણામાં જેને જે પતિ હોય, તેને તે કહેવી.
હવે પ્રથમ-પ્રથમ લક્ષણને જણાવે છે . જે ભાવ જીવવાદિ વડે જે જીવાદિથી પૂર્વે પ્રાપ્ત હોય, તે જીવાદિ તે ભાવે અપ્રથમ હોય. પૂર્વે જે ભાવ અપાત હોય, તેનાથી ‘પ્રથમ’ હોય છે. - ૪ -
હવે પ્રથમ-પ્રથમ લક્ષણને જણાવે છે - જે ભાવ જીવવાદિ વડે જે જીવાદિથી પૂર્વે પ્રાપ્ત હોય, તે જીવાદિ તે ભાવે અપયમ હોય. પૂર્વે જે ભાવ અપ્રાપ્ત હોય, તેનાથી. પ્રથમ’ હોય છે. • x -
હવે પ્રમાદિના વિપક્ષરૂપ ચરમાદિત્વ જીવાદિષ દ્વારમાં જ નિરૂપણ કરતા કહે છે -
જીવ જીવવ પર્યાયથી ચરમ છે ? જીવવના પ્રાપ્તવ્યના ચરમ ભાગે છે, શું જીવત્વને છોડી દે છે. ઘરમાં - અવિધમાન જીવવ ચરમ સમય. અર્થાત્ જીવત્વને અત્યંત છોડતો નથી. આ પ્રશ્ન છે -
જીવવના અવ્યવચ્છેદથી પ્રાપ્તવ્ય જીવવનું અવસાન નથી. • • જે નારક નારકત્વથી ઉદ્વર્તીને ફરી નરકગતિમાં ન જાય, કેમકે સિદ્ધમાં જાય, તે ચરમ અને બીજાને ‘અચરમ’ જાણવા. આ પ્રમાણે વૈમાનિક સુધી છે. સિદ્ધ, જીવની જેમ ચમ છે. કેમકે સિદ્ધવ ન જાય. બહુવચન દંડક તે પ્રકારે જ છે.
આહારદ્વારમાં - બધાં જીવાદિ પદોમાં, જે નિર્વસ તે ચરમ બીજા - અચરમ. - - અનાહારક પદે અનાહાકાવથી જીવ અને સિદ્ધને અયમ કહેવા. તેમનું અનાહારકત્વ અનંત છે માટે. જીવને સિદ્ધ અવસ્થામાં જ આમ છે, નારકાદિ પદોમાં કદાચ ચરમ, કદાચ અચરમ છે. જે નાકાદિને અનાહારક કરી ન પ્રાપ્ત થાય, તે ચરમ, જેને તે ફરી પ્રાપ્ત થાય, તેને તે અચરમ.
ભવ્યદ્વારમાં - ભવ્ય જીવો ભવ્યત્વથી ચરમ છે, સિદ્ધિ ગમનથી ભવ્યત્વની ચરમ પ્રાપ્તિ છે. આ બધાં જ. ભવ સિદ્ધિક જીવો મોક્ષ પામશે જ, એ વચન પ્રામાણ્યથી આ કહેલું છે. •• અભવસિદ્ધિક બધાં જીવાદિ પદોમાં “ચરમ' નથી, કેમકે ભવ્યને ભવ્યત્વ અભાવ છે. નો પર્વ આદિ ઉભય નિષેધથી જીવપદ, સિદ્ધપદમાં ભવસિદ્ધિક
૧૬૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ માફક અચરમ, તેના સિદ્ધવણી અને સિદ્ધવપર્યાય જતો નથી માટે.
સંજ્ઞીદ્વારમાં - કદાચ ચરમ, કદાચ અચરમ છે. એ રીતે સંજ્ઞી પણ જાણવા. ઉભયનિષેધપણાથી જીવ અને સિદ્ધ અચરમ છે મનુષ્ય ચરમ છે. કેમકે ઉભય નિષેધવાનું મનુષ્યને કેવલિત્વ પ્રાપ્તિ પછી ફરી મનુષ્યત્વનો લાભ થતો નથી.
લેશ્યાહારમાં - સલેશ્યી, આહારકવત્ કદાચ ચરમ, કદાચ અચરમ. તેમાં જે નિર્વાણ પામે, તે સલેશ્યત્વથી ચરમ, બીજા અચરમ.
- દષ્ટિદ્વારમાં - સમ્યગ્દષ્ટિ જીવ અને સિદ્ધ અયમ છે. કેમકે જીવનું સમ્યક અવશ્ય પડનાર છે, તે સિદ્ધને પતિત ન થાય. નારકાદિ કદાચ ચરમ, કદાચ અચરમ. જે નાચ્છાદિ નાકવાદિ સાથે ફરી સમ્યકત્વ ન પામે, તે ચરમ. તે સિવાયના તે ચરમ. - - મિથ્યા દષ્ટિ કદમ ચમ, કદાય અચરમ. જે જીવ નિર્વાસ છે, તે મિયાદેંટિવથી ચરમ, તે સિવાયના છે, તે અચરમ છે. નાકાદિમાં જે મિથ્યાવયુક્ત નારકાવ ફરી ન પામે, તે ચરમ અને બીજા અચરમ. સભ્ય મિથ્યાર્દષ્ટિ એકેન્દ્રિય, વિલેન્દ્રિય વજીને કેમકે તેઓમાં મિશ્ર ન હોય. નારકાદિ દંડકમાં આ મિશ્રાલાપક ન કહેવો. ઉપલક્ષણથી સમ્યગુદષ્ટિ આલાવામાં કેન્દ્રિયનું વર્જત જાણવું. બીજે પણ જ્યાં જે તે સંભવે, ત્યાં તે વર્જવું. જેમકે - સંજ્ઞીપદમાં એકેન્દ્રિયાદિ, અસંજ્ઞી પદમાં જ્યોતિકાદિ. - ૪ -
સંયત દ્વારમાં - સંયત જીવ કદાચ ચરમ હોય, કે જેને ફરી સંયમ ન મળે છે. બાકીના અચરમ. મનુષ્યોને પણ આમ જ જાણવા. કેમકે તેને સંચતત્વ છે. આ પ્રમાણે સંયતાસંયત પણ જાણવા. આ પદ ફક્ત જીવ, પંચેન્દ્રિયતિર્યચ, મનુષ્ય પદોમાં જ કહેવું. - X - X -
કષાયદ્વારમાં - સકષાયી ભેદ સહિત, જીવાદિ સ્થાનોમાં કદાચ ચરમ, કદાચ અયમ છે. તેમાં જે જીવો નિવણિ પામે તે સકષાયીત્વથી ચરમ છે, બીજા અચશ્મ છે. નારકાદિમાં જે સકષાયીપણે નારકાદિને કરી ન પામે તે ચરમ અને બીજા અચરમ. * અકષાયી, ઉપશાંત મોહાદિ, તે જીવ, મનુષ્ય અને સિદ્ધ છે. તેમાં જીવ અને સિદ્ધ અચરમ છે, કેમકે જીવનું અકષાયીત્વ અવશ્ય પ્રતિપતિત છે. સિદ્ધનું પતિત ન થાય, અકષાયત્વ પ્રાપ્ત મનુષ્ય જે ફરી મનુષ્યત્વ ન પામે, તે ચરમ, જે કરી પામે તે અચરમ છે.
જ્ઞાનદ્વારમાં - સમ્યગ્દષ્ટિ દષ્ટાંત પ્રાપ્ત અર્થ છે - જીવો અને સિદ્ધો ગરમ છે. જીવને જ્ઞાન પતિત થાય, ફરી પામે માટે અયરમ. સિદ્ધ - અક્ષીણજ્ઞાન ભાવવાળા હોય અચરમ છે. બાકીના જ્ઞાનોપેત નાવાદિને પુનઃ લાભના અસંભવમાં ચરમ, અન્યથા અચરમ. બધાં જીવાદિ સિદ્ધાંતોમાં એકેન્દ્રિયને વજીને જાણવું જ્ઞાનભેદ પેાએ કહે છે : અભિનિબોધિક આદિ. તે કદાચ ચમ, કદાચ અચરમ છે. તેમાં આભિનિબોધિકાદિ જ્ઞાન, જે કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી. ફરી પ્રાપ્ત ન થાય તે ચરમ અને બીજું અચરમ. જેનાકાદિ જીવને આભિનિબોધિકાદિ જે હોય, તે તેને કહેવું કેવલજ્ઞાનીને અયમ કહેવા. - - અજ્ઞાની, ભેદ સહિત કદાચ ચમ, કદાચ અચરમ હોય, જે ફરી અજ્ઞાન ન પામે તે ચરમ, જે અભવ્ય, જ્ઞાન ન પામે તે ચરમ. * * * * *
Page #464
--------------------------------------------------------------------------
________________
૧૮/-/૧/૨૨ થી ૨૬
૧૬
૧૬૮
ચરમાયરમ લક્ષણ જણાવવા કહે છે – જે નારકાદિ જીવો નારકવાદિ જીવત્વથી પડે કે ન પડે, -x- તે, તે ભાવથી તે ભાવાપેક્ષા અચરમ છે. સર્વથા વિરહ જે જીવાદિને જે ભાવથી તે પ્રાપ્ત થાય, તે તે ભાવાપેક્ષાએ તે અચરમ છે. જેને તે ભાવથી સર્વથા વિરહ થાય તે ચરમ.
છેશતક-૧૮, ઉદ્દેશો-૨-“વિશાખા” છે.
- X - X - X - X - X - X - ઉદ્દેશા-૧-માં વૈમાનિક વૈમાનિક ભાવથી કદાચ ચમ, કદાચ અચરમ કહ્યો. વૈમાનિક વિશેષ જે તે ભાવથી ચરમ છે, તે અહીં કહે છે -
• સૂગ- ૩ -
તે કાળે, તે સમયે વિશાખા નામે નગરી હતી. બક્ષગિક શૈત્ય હતું સ્વામી પધાઈ ચાવતું પરદા પાસે છે.
તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક, વજાણી, પુરંદર આદિ શતક૧૬, ઉદ્દેશા-ર મુજબ તે રીતે દિવ્ય યાન વિમાનથી આવ્યો. વિશેષ એ કે - આભિયોગાદિ દેવો હતા. યાવત્ બનીશવિધ નાટ્યવિધિ દેખાડી. દેખાડીને ચાવત્ uછો ગયો.
ભંતેએમ સંબોધી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવત મહાવીરને યાવતુ આમ કહ્યું - જેમ શતક-3-માં ઈશાન તેમજ કૂટાગાર દષ્ટાંત, તેમજ પૂર્વભવ પ્રા યાવતુ અભિમુખ થઈ ? ગૌતમાદિને સંબોધીને ભગવત ગૌતમસ્વામીને આમ કહ્યું - હે ગૌતમ ! તે કાળે, તે સમયે જ જંબૂદ્વીપ દ્વીપમાં ભારતમાં હસ્તિનાપુર નામે નગર હતું. સહસ્સામવન ઉધાન હતું. તે હરિનાપુર નગરમાં કાર્તિક નામે શ્રેષ્ઠી રહેતો હતો. તે આ યાવતું પરિભૂત હતો. વણિકોમાં અગ્રસ્થાને હતો, તે ૧૦૦૮ વણિકોમાં ઘણાં જ કાર્યોમાં, કારણોમાં કટુંબમાં એ પ્રમાણે યાવત જેમ રાયuસણઈયમાં ચિતસારથી યાવતું ચક્ષુભૂત હતો. તે ૧૦૦૮ વણિકનું આધિપત્ય કરતો યાવતું પાલન કરતો હતો. જીવાજીવનો જ્ઞાતા એવો શ્રાવક હતો ચાવતુ વિચરતો હતો.
- તે કાળે, તે સમયે અરહંત મુનિસુવત, આદિ જેમ શતક-૧૬માં કહ્યું તેમ યાવતુ પધાર્યા, ચાવત પર્વદા પપાસે છે.
ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી, આ વૃત્તાંત જાણીને હર્ષિત, સંતુષ્ટ થયો આદિ શતક-૧૧-માં સુદર્શનમાં કહ્યું તેમ નીકળ્યો. ચાવ4 સેવે છે.
ત્યારે તે મુનિસવત અરહંતે કાર્તિક શ્રેષ્ઠી અાદિને ધર્મ કહ્યો, ચાવતું પર્ષદા પાછી ગઈ. . • ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી, મુનિસુવ્રત ચાવતું સાંભળીને, અવધારીને હર્ષિત, સંતુષ્ટ થઈ, ઉત્થાનથી ઉડ્યો. ઉઠીને મુનિસુવ્રત સ્વામીને ચાવતું આમ કહ્યું - ભગવાન છે એ પ્રમાણે ચાવવું જેમ તમે કહો છો. વિશેષ એ કે - હે દેવાનુપિય! ૧૦૦૮ વણિકોને પૂછીને, મોટા પુત્રને કુટુંબમાં સ્થાપીને, ત્યારપછી હું આપ દેવાનુપિયાની પાસે દીક્ષા લેવા (ઈચ્છુ છું). • • યથા સુખ,.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ યાવતુ પ્રતિબંધ ન કરો.
ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી યાવતુ નીકળે છે. હસ્તિનાપુરે પોતાના નગરમાં, પોતાના ઘેર આવે છે. આવીને ૧oo૮ વણિકોને બોલાવે છે. પછી આમ કહો - હે દેવાનુપિયો . મુનિસુવત અરહંત પાસે ધર્મ સાંભળ્યો, તે ધર્મ મને ઈષ્ટ છે, પ્રતીષ્ઠ છે, હુયેલ છે. હે દેવાનુપિયો ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું યાવતુ દીક્ષા લેવા ઈચ્છું છું. હે દેવાનુપિયો ! તમે શું કરશો ?, કયો વ્યવસાય કરશો ?, તમારા હૃદયમાં શું ઈષ્ટ છે? તમારું સામર્થ્ય શું છે? ત્યારે તે ૧૦૦૮ વણિકોએ તેને આમ કહ્યું –
હે દેવાનધિય! જે તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન છો યાવત દીક્ષા લેશો, તો હે દેવાનુપિય ! અમારે બીજી કોનું આલંબન છે ? કોનો આઘાર કે પ્રતિબંધ છે ? હે દેવાનુપિયા અમે પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન, જન્મ-મરણથી ભયભીત છીએ. આપ દેવાનુપિયની સાથે મુનિસુવ્રત અરહંતની પાસે મુંડ થઈને ઘરથી નીકળી, દીક્ષા લઈશું.
ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠીએ ૧૦૦૮ વણિકોને આમ કહ્યું - હે દેવાનુપિયો ! જે તમે સંસારભયથી ઉદ્વિગ્ન અને જન્મ-મરણથી કરીને મારી સાથે મુનિસુવ્રતસ્વામી પાસે સાવ દીક્ષા લેવા ઈચ્છતા હો, તો તમે પોત-પોતાના ઘેર જાઓ, પોતાના ઘરમાં વિપુલ રાન, પાન ચાવત તૈયાર કરાવો. મિત્ર, જ્ઞાતિજન ચાવતુ સમક્ષ મોટા પુત્રને કુટુંબમાં સ્થાપો. સ્થાપીને, તે મિત્ર, જ્ઞાતિજન ચાવતું મોટા પુત્રને પૂછીને સહયરષવાહિની શીબિકામાં આરૂઢ થઈને, મિગ-જ્ઞાતિજન યાવતુ-પરિજન અને મોટા પુત્ર દ્વારા સમ્યફ અનુગમન કરાતા સર્વ માહિત યાવ4 નાદથી કાળક્ષેપ કર્યા વિના, મારી પાસે આવો.
ત્યારે તે ૧oo૮ વણિકો કાર્તિક શ્રેષ્ઠીના આ અતિ વિનયપૂર્વક સ્વીકારે છે, સ્વીકારીને પોત-પોતાના ઘેર આવે છે. આવીને વિપુલ એન રાવતું તૈયાર કરાવે છે. કરાવીને મિઝ, જ્ઞાતિજન યાવત તેમની સમક્ષ મોટા પુ:ખને કુટુંબમાં
સ્થાપે છે. પછી તે બધાંને પૂછીને સહમ પુરષ વાહિની શિબિકામાં આરૂઢ થઈને, મિત્ર-જ્ઞાતિજન યાવતુ પરિજન અને મોટા પુત્ર દ્વારા સમ્યફ અનુગમન કરાતા સદ્ધિ યાવતુ નાદશી, કાળક્ષેપ કર્યા વિના કાર્તિક શ્રેષ્ઠી પાસે આવે છે.
ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી વિપુલ અનાદિo ગંગદત્તની માફક ચાવતું મિત્ર, જ્ઞાતિજન યાવતુ પરિજન અને મોટા પુત્ર તા ૧oo૮ વણિકો વડે સમ્યક અનુગમન કરાતો સહિત ચાવતુ નાદપૂર્વક હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચેથી ગંગદd માફક નીકળી વાવહે ભગવન્! આ લોક આદીત છે, પ્રદીપ્ત છે, આદીત-પ્રદીપ્ત છે યાવતુ આગામિકપણે થશે. તેથી હે ભગવન! હું ઈચ્છું છું કે ૧૦૦૮ વણિકો સાથે આપ પોતે જ દીક્ષા આપો. યાવતું ધર્મ કહો.
ત્યારે તે મુનિસુવ્રત અરહંત, કાર્તિક શ્રેષ્ઠીને ૧૦૮ વણિકો સાથે પોતે જ દીક્ષા આપી અને ધર્મ કહે છે કે – હે દેવાનુપિયો ! આ રીતે જવું, આ રીતે
Page #465
--------------------------------------------------------------------------
________________
૧૮|-|૨/૭૨૭
ચાલવું યાવત્ સંયમ પાલન કરવું.
ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી, ૧૦૦૮ વણિકો સાથે મુનિસુવ્રત અરહંત પાસે આ આવા પ્રકારનો ધર્મોપદેશ સમ્યક્ સ્વીકારે છે. તેમની આજ્ઞા મુજબ જ ચાલે છે યાવત્ સંયમપાલન કરે છે. ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી ૧૦૦૮ વણિકો (અણગાર)સહ અણગાર થયા ઈયસિમિત યાવત્ ગુપ્ત બ્રહ્મચારી થયા.
ત્યારે કાર્તિક અણગાર મુનિસુવ્રત અર્હતના તથારૂપ સ્થવિરો પાસે સામાયિકાદિ ચૌદ પૂર્વોને ભણ્યા, ઘણાં ઉપવાસ-છટ્ઠ-અક્રમ યાવત્ આત્માને ભાવિત કરતાં બહુ પ્રતિપૂર્ણ ૧૨ વર્ષનો શ્રામણ્ય પાય પાળીને માસિકી સંલેખના વડે આત્માને સેવીને, ૬૦ ભક્તોને અનશન વડે છેદીને, આલોચના કરીને, યાવત્ કાળ કરીને સૌધર્મ કલ્પમાં, સૌધર્માવર્તક વિમાનમાં ઉપપાત સભામાં દેવશય્યામાં યાવત્ દેવેન્દ્ર શકપણે ઉત્પન્ન થયા.
૧૬૯
ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શકે, ઉત્પન્ન થઈને બાકીનું ગંગદત્તવત્ જાણવું યાવત્ અંત કરશે. વિશેષ એ કે – તેની સ્થિતિ બે સાગરોપમ છે. બાકી પૂર્વવત્. ભગવન્ ! તે એમ જ છે (૨).
• વિવેચન-૭૨૭ :
વૈગમ - વ્યાપારી, વણિક. કજ્જ-ગૃહકરણ સ્વજન સન્માન આદિ કૃત્યોમાં. કારણ - ઇષ્ટાર્થ હેતુમાં, કૃષિ પશુપોષણ વાણિજ્યાદિમાં, કુટુંબ - સંબંધ વિશેષવાળું મનુષ્યવૃંદ જેમ રાયપોણઈયમાં કહ્યું – આના દ્વાર એમ કહે છે કે – મંત્રો, ગુલ, રહસ્ય, વ્યવહાર, નિશ્ચયાદિમાં. પૂછવામાં મેઢીભૂત, આહારમાં આલંબનભૂત, ઇત્યાદિ - ૪ - ૪ - તથા મંત્રેષુ - પર્યાલોચનમાં, શુષુ - લજ્જાનીય વ્યવહાર ગોપવવામાં, રસ્ય - એકાંત યોગ્ય, નિશ્ચય - ચોક્કસ નિર્ણય, આપૃચ્છનીય - પૂછવા યોગ્ય, આ શું છે ? મેઢી - ખલક મધ્યવર્તી સ્તંભ, આધારભૂત - ૪ - ૪ - પ્રમાળ - પ્રત્યક્ષાદિ પ્રમાણવત્ તેમની વાત અવિરુદ્ધ હોય. તેમજ કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરવી. आधार - આધેય માફક બધા કાર્યોમાં લોકોને ઉપકારી આનંવન - દોરડાદિની માફક, આપત્તિમાં પડેલને બહાર કાઢે વહ્યુ - લોચન, તેની માફક લોકની વિવિધ કાર્યમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ વિષયક પ્રદર્શક. ઈત્યાદિ,
શતક-૧૮, ઉદ્દેશો-૩-“માકંદીપુત્ર”
— x — x — x — x — x = x -
૦ કાર્તિકની આંતક્રિયા કહી, અહીં પૃથ્વી આદિની વિચારે છે –
• સૂત્ર-૨૮ :
તે કાળે, તે સમયે રાજગૃહનગર હતું, ગુણશિલક ચૈત્ય હતું. યાવત્ પર્યાદા પાછી ગઈ. - - તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના સાવ શિષ્ય માર્કેદિકપુત્ર નામે અનગાર, પ્રકૃતિ ભદ્રક જેમ મંડિકપુત્ર યાવત્ પર્યુંપાસના કરતા આમ કહ્યું –
ભગવન્ ! શું કાપોતલેક્ષ્મી પૃથ્વીકાયિક, કાપોતલેશ્મી પૃથ્વીકાયિકજીવોમાં
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
મરીને આંતરરહિત મનુષ્ય શરીર પ્રાપ્ત કરે છે ? પછી કેવલબોધિ પામે છે ? પછી સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ યાવત્ દુઃખોનો અંત કરે ? હા, માદિકપુત્ર ! યાવત્ (તે રીતે) અંત કરે છે.
ભગવન્ ! તે કાપોલેશ્મી કાયિક, કાપોતલેશ્મી કાયિકથી અનંતર ઉદ્ધત્વને મનુષ્ય શરીર પામે, પછી કેવલબોધિ પામે પછી યાવત્ દુઃખનો અંત કરે ? હા, માર્કેદિક પુત્ર! યાવત્ અંત કરે છે.
ભગવન્ ! કાપોતલેશ્મી વનસ્પતિકાયિક એ રીતે યાવત્ અંત કરે છે. - ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે, કહી માર્કેદિકપુત્ર અણગાર શ્રમણ ભગવન્ મહાવીરને યાવત્ નમીને જ્યાં શ્રમણ નિર્ણન્યો છે. ત્યાં આવે છે, આવીને શ્રમણ નિગ્રન્થોને આમ કહે છે – હે આયોં ! કાપોતલેશ્મી પૃથ્વીકાય પૂર્વવત્ યાવત્ અંત કરે. હે આર્યો ! કાપોતલેશ્મી અકાયિક યાવત્ અંત કરે. હે કાર્યો ! કાપોતલેશ્તી વનસ્પતિકાયિક યાવત્ એ રીતે અંત કરે છે.
ત્યારે તે શ્રમણ નિગ્રન્થો માદિક પુત્ર અણગારને આમ કહેતા યાવત્ પરૂપતા, આ અર્થની શ્રદ્ધાદિ કરતા નથી. આ અર્થની અશ્રદ્ધા કરતા, શ્રમણ ભગતનું મહાવીર પાસે આવ્યા. આવીને ભગવંતને વંદન, નમસ્કાર કર્યા, કરીને આમ કહ્યું – ભગવન્ ! માર્કેદિક પુત્ર અણગારે અમને આમ કહ્યું ચાવત્ પાયું
હે આર્યોં ! કાપોતલેશ્મી પૃથ્વીકાયિક યાવત્ અંત કરે છે, હે આર્યો ! કાપોતલેશ્મી કાયિક યાવત્ અંત કરે છે, એ રીતે વનસ્પતિકાયિક પણ યાવત્ અંત કરે છે. એ કઈ રીતે ?
૧૭૦
-
-
આર્યો ! એમ સંબોધી ભગવંતે શ્રમણ-નિગ્રન્થોને આમંત્રીને આમ કહ્યું – હે આર્યોં ! જે માદિક પુત્ર અણગારે તમને એમ કહ્યું યાવત્ પશ્યુ કે – હે આ ! કાપોતલેશ્મી પૃથ્વી-પ્-વનસ્પતિકાય યાવત્ અંત કરે છે, આ અર્થ સત્ય છે. હે આર્યો ! હું પણ એમ જ કહું છું. હે આર્યો ! નિશ્ચિતપણે કૃષ્ણલેશ્તી પૃથ્વીકાય, કૃષ્ણલેશ્મી પૃથ્વીકાયિકથી યાવત્ દુઃખનો અંત કરે છે, એ પ્રમાણે હે આર્યોં ! નીલલેશ્મી પૃથ્વીકાયિક યાવત્ અંત કરે છે. એ રીતે કાપોતલેશ્મી પણ પૃથ્વીકાયિક માફક અકાયિક, વનસ્પતિકાયિક પણ જાણવા. આ અર્થ સત્ય છે. -- ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે, એમ કહી શ્રમણ નિગ્રો ભગવંતને વાંદી, નમીને માદિક પુત્ર અણગાર પાસે ગયા, તેને વંદન, નમસ્કાર કર્યા, પછી આ અર્થને માટે સમ્યક્ વિનયપૂર્વક વારંવાર ખમાવ્યા.
• વિવેચન-૭૨૮ :
નહીં મંડિવપુત્તે એમ કહીને આ સૂચવે છે - પ્રકૃતિ ઉપશાંત, પ્રકૃતિથી પાતળા ક્રોધ-માન-માયા-લોભ આદિ. અહીં પૃથ્વી, અ, વનસ્પતિના અનંતર ભવે મનુષ્યત્વ પ્રાપ્તિથી અંતઃક્રિયા સંભવે છે. તેઉ-વાયુમાં ન સંભવે, કેમકે તે બેમાં અનંતર ભવે માનુષત્વ અપ્રાપ્તિથી પૃથ્વી આદિ ત્રણની જ અંતક્રિયાને આશ્રીને કહેલ છે. તેજો-વાયુ કહ્યા નથી. તક્રિયા કહી, હવે અંતક્રિયામાં નિર્જતા પુદ્ગલો કહે છે –
Page #466
--------------------------------------------------------------------------
________________
૧૮/-/3/ર૯
૧૧
• સૂત્ર-૭૨૯ -
ત્યારે તે માર્કેદિકપુત્ર અણગાર ઉત્થાનથી ઉઠીને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવે છે, આવીને ભગવંતને ઈ-નમે છે. પછી આમ પૂછ્યું - ભગવા ભાવિતાત્મા અણગર સર્વે કર્મોને વેદતા, સર્વે કર્મોને નિર્જરા સમ મરણે મરતા, સર્વ મરણે મરતા, સર્વ શરીર ત્યાગ કરતાં, ચરમ કર્મ વેદતા, ચરમ કર્મ નિષ્ટતા, ચરમ શરીર છોડતા, મારણાંતિક કર્મ વેદd-નિર્ભરતા-મરતા, મારણાંતિક શરીર છોડતા, જે ચમ નિર્જરા પુદ્ગલો છે, શું તે સૂક્ષ્મ કહેલ છે ? હે. આયુષ્યમાન શ્રમણ ! શું તે પુગલ સમગ્ર લોકનું અવગાહન કરીને રહેલ છે ?
હા, માર્કેદિક પુત્રી ભાવિતાત્મા અણગારના યાવત (ચરમ નિર્જરા યુગલો) લોકને અવગાહીને રહે છે.
ભગવદ્ ! શું થશાસ્થ મનુષ્ય, તે નિર્જરાપુગલોના અન્યત્વ અને વિવિધત્વને કંઈ પણ જાણે-દેખે ? જેમ પહેલા ઈન્દ્રિય ઉદ્દેશક (પદ)માં કહ્યું તેમ, યાવતુ વૈમાનિક યાવતુ જે તેમાં ઉપયોગયુક્ત છે, તે જાણે-દેખે અને આહાર રહે. (પણ ઉપયોગરહિત હોય તે) ન જાણે - ન દેખે. પણ તેને ગ્રહણ કરે. આ પ્રમાણે નિક્ષેપો કહેવો.
ભગવાન ! શું નૈરયિકો નિર્જરાપુગલોને ન જાણે, ન દેખે પણ ગ્રહણ કરે. એ રીતે ચાવતું પંચેન્દ્રિય તિચિયોનિક કહેવા.
ભગવન્! મનુષ્ય, નિર્જરા યુગલોને શું જાણે-ખે-ગ્રહે કે ન જાણે-ના દેખે • ન રહે? ગૌતમાં કોઈક જાણે-દેખે-ગ્રહે. કોઈક ન જાણે. • ન દેખે - રહે. ભગવન! એમ કેમ કહ્યું x - ગૌતમાં મનુષ્યો બે ભેદે છે - સંજ્ઞીભૂત, અસંજ્ઞીભૂત. તેમાં જે અસંજ્ઞીભૂત છે, તે ન જાણે - ન દેખે - ગ્રહે. જે સંtીભૂત છે, તે બે ભેદે - ઉપયુકત અને અનુપયુકત, તેમાં જે અનુપયુક્ત છે, તે ન જાણે • ન દેખે • ગ્રહે. તેમાં જે ઉપયુક્ત છે, તે જાણે • દેખે - ગ્રહે. તેથી ગૌતમાં - x • પૂર્વવત કહ્યું. | વ્યંતર અને જ્યોતિકને નૈરયિકવ4 જાણવા.
ભગવા વૈમાનિક, તે નિર્જરા યુગલોને શું જાણે ? છ પ્રત. ગૌતમ ! મનુષ્યવ4 જાણવું. વિશેષ એ કે - સૈમાનિકો બે ભેદ છે . માયી મિસાઈષ્ટિ ઉપHક, અમારી-સમ્મદષ્ટિ ઉપપpક. તેમાં જે મારી મિશ્રાદષ્ટિ છે, તે ન જાણે - ન જુએ . ગ્રહે. જે અમારી સમ્યગ્દષ્ટિ છે, તે બે ભેદે - અનંતરોધપક, પરપરોપક તેમાં જે અનંતરોwhક છે, તે ન જાણે : ન જુએ - ગ્રહે. તેમાં જે પરંપરોપક છે, તે બે ભેદે - પર્યાપ્તા, અપયક્તિા. તેમાં જે પિયતા છે. તે ન જાણે : ન જુએ - ગ્રહે. જે પર્યાપ્ત છે તે બે ભેદે - ઉપયુક્ત, અનુપયુકd. તેમાં જે અનુપયુકત છે, તે ન જાણે - ન જુએ - ગ્રહે.
વિવેચન-ર૯ :ભાવિતાભા • જ્ઞાનાદિ વડે વાસિત આત્મા. અહીં કેવલી લેવા. તેમના સર્વ
૧૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ કર્મ-ભવોપગ્રાહીરૂપે - x છે. વેદયતઃ - પ્રદેશ અને વિપાક અનુભવ વડે અનુભવતો. તેથી સર્વે કર્મ ભવોપગ્રાહી રૂપે જ આત્મપ્રદેશથી ખેરવતો. તથા સર્વાયુ પુદ્ગલાપેક્ષા અંતિમ મરણે મરતો, સમસ્ત દારિકાદિ શરીરને છોડતો. આ જ કહે છે -
વર= - આયુષ્યના ચરમ સમયે વેદેલ, વેદતો અને નિર્જરતો. ચરમાયું પગલાપેક્ષાએ મરણ કરતો, ચરમાવસ્થાના શરીરને છોડતો. આ જ વાત પ્રગટ કહે છે - સવય લક્ષણ મરણની સમીપે, આયુના ચરમ સમયે થાય તે મારણાંતિક, ભવોપગ્રાહીરૂપે વેદતો, નિર્જરતો. તથા મારણાંતિકાયુ દલિક અપેક્ષાએ મરણ કરતો, શરીર છોડતો, જે સવન્તિમ નિર્જીર્ણકર્મદલિક સૂમ તે પુદ્ગલોને ભગવંત વડે પ્રજ્ઞાપેલ છે. • x • x - તેનો ઉત્તર આપે છે.
હા, માર્કેદિક ઈત્યાદિ. તેને કેવલી જ જાણે. - ૪ - છકારા અહીં નિરતિશય લેવા. આUT - અન્યત્વ, બંને અણગાર સંબંધી જે પુદ્ગલો તેનો ભેદ. પાTri - વાણદિ કૃત નાનાવ ‘ઈન્દ્રિય પદ' તે પ્રજ્ઞાપનાનું ૧૫મું પદ, તેનો ઉદ્દેશો-૧- તેમાંથી બાકીનું કહેવું. આ અતિદેશ છે. તેથી જ્યાં અહીં “ગોયમ” કહ્યું ત્યાં ‘માકંદિક ' એમ વાયવું કેમકે પ્રશ્ન તેણે પૂછેલ છે. તે આ છે – ન્યૂન કે તુચ્છ, ગુરુ કે લઘુ જાણેજુએ? ગૌતમાં આ અર્થ સમર્થ નથી. કેમ? -x ગૌતમાં દેવોમાં પણ કેટલાંક તે નિર્જર પુદ્ગલોને * જાણે કે જુએ નહીં તેવી છે ગૌતમ! એમ કહ્યું કે છઠાસ્થ મનુષ્ય તે પુદ્ગલો ન જાણે - ન જુએ. હે આયુષ્યમાન્ શ્રમણો! તે પુદ્ગલો સૂમ છે.
અહીં એવE • જૂન, 19 - નિઃસાર, સૂકમાં “દેવોમાં પણ કેટલાંક એમ કહ્યું - કેમકે પ્રાયઃ દેવ, મનુષ્યથી પ્રાયઃ પપજ્ઞ હોય. દેવોમાં પણ કોઈ વિશિષ્ટ અવધિજ્ઞાન વિકલ હોય. તેઓ જો નિર્જરા પુદ્ગલમાં કંઈ અન્યત્વાદિ ન જાણે, તો મનુષ્ય શું જાણવાના ? પણ વિશિષ્ટ અવધિજ્ઞાનયુક્ત દેવ, જાણે તેમ સમજવું.
ચાવ વૈમાનિક વડે ઈન્દ્રિયપદનો ઉદ્દેશો-૧-કલ્યો. તેના દ્વારા* ૨૪-દંડક સૂચવ્યા. ક્યાં સુધી ? “જે ઉપયુક્ત હોય” ત્યાં સુધી. આ દંક છે - ભગવન! નૈરયિકો શું નિર્જરા પુદ્ગલને જાણે-જુએ, ગ્રહણ કરે ? કે નહીં ? બાકી તો લખેલ જ છે. વિશેષ એ કે – જ્યાં માદારયંતિ - કહ્યું છે, ત્યાં બધે ઓજાહાર જ લેવો. તે શરીર વિશેષથી ગ્રાહ્ય છે, આહારકત્વનો સર્વત્ર-અભાવ છે. લોમાહાર અને પ્રક્ષેપાહારનો ત્વચા અને મુખના ભાવે જ ભાવ છે. * * * * *
મનુષ્ય સૂત્રમાં સંતીભૂત વિશિષ્ટ અવધિજ્ઞાની આદિ જ ગ્રહણ કરે કે જે નિર્જરા પદગલો તેમના જ્ઞાનવિષયક હોય. વૈમાનિક યુગમાં વૈમાનિક અમાયી સમ્યગર્દષ્ટિ ઉપયતમાં જે વિશિષ્ટ અવધિવાળા જ જાણે. માચીમિથ્યાદષ્ટિ ન જાણે.
નિર્જરા પુદ્ગલ કહ્યા, તે ‘બંધ' હોય તો થાય. માટે ‘બંધ' કહે છે - • સૂત્ર-930 :
ભગવાન ! બંધ કેટલા ભેદે છે ? હે માર્કેદિક પુત્ર ! બે ભેદ – દ્રવ્યબંધ, ભાવબંધ : - ભગવન્! દ્રવ્યબંધ કેટલા ભેદે છે? માર્કંદિકપુત્ર! જે ભેદે - પ્રયોગબંધ, વીસાભંધ. • • ભગવન્! વીયસાબંધ કેટલા ભેટે છે ? માર્કેદિક
Page #467
--------------------------------------------------------------------------
________________
૧૮/-/૩/૭૩૦
પુત્ર ! બે ભેદે - સાદી વીસસાબંધ, અનાદી વીસસાબંધ
કેટલા ભેટે છે? બે - શિથિલ બંધનબંધ, ઘન બંધનબંધ. ભાવબંધ, ભગવન્ ! કેટલા ભેદે છે ? માર્કેદિક પુત્ર ! બે ભેદે - મૂલ પ્રકૃતિબંધ, ઉત્તર પ્રકૃતિબંધ. ભગવન્ ! નૈરયિકને કેટલા ભેદે ભાવબંધ છે ? માર્કેદિક પુત્ર! બે ભેટે મૂલ પ્રકૃતિબંધ, ઉત્તર પ્રકૃતિબંધ. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું.
ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મનો ભાવબંધ કેટલા ભેદે છે ? માર્કેદિકપુત્ર ! બે ભેદે - મૂલપ્રકૃતિબંધ, ઉત્તરપ્રકૃતિબંધ. - - ભગવન્ ! નૈરયિકને જ્ઞાનાવરણીય કર્મનો ભાવબંધ કેટલા ભેદે છે? માદિક પુત્ર ! બે ભેદે - મૂલપ્રકૃતિબંધ, ઉત્તરપ્રકૃતિબંધ. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. જ્ઞાનાવરણીયના દંડક માફક અંતરાય કર્મના ભેદ કહેવા.
• વિવેચન-૭૩૦ :
-
૧૭૩
ભગવન્ ! પ્રયોગબંધ
દ્રવ્યબંધ, આગમાદિ ભેદથી અનેકવિધ છે. અહીં કેવળ ઉભય વ્યતિરિક્ત ગ્રહણ કરવો. તે દ્રવ્યથી-સ્નેહજૂ આદિ દ્રવ્યનો કે પરસ્પર બંધ તે દ્રવ્યબંધ. ભાવબંધ, આગમાદિ ભેદથી બે પ્રકારે - તે અહીં નોઆગમથી ગ્રહણ કરવો. તેમાં ભાવથી - મિથ્યાત્વાદિ ભવ અથવા ઉપયોગભાવથી અવ્યતિરેકથી જીવનો બંધ. પ્રયોગબંધ - જીવપ્રયોગ વડે દ્રવ્યોનું બંધન. વિસસા એટલે સ્વભાવથી. સાદિ વિસસાબંધ - વાદળોનો, અનાદિ વિસસાબંધ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયાદિનો. શિથિલબંધન - ઘાસના પૂળાદિનો, ઘનવિસસાબંધ-ચ ચક્રાદિનો. - - કર્માધિકારથી આ કહે છે –
-
- સૂત્ર-૭૩૧ :
ભગવન્ ! જીવે પાપકર્મ કર્યું છે યાવત્ કરશે, તેમાં પરસ્પર કોઈ ભેદ છે ? હા, છે. - - ભગવન્ ! એમ કેમ કહો છો - x - ? માર્કદિકપુત્ર ! જેમ કોઈ પુરુષ ધનુષને ગ્રહણ કરે, પછી બાણ ગ્રહણ કરે, સ્થાનથી ઉભો રહે બાણને કાન સુધી ખેંચે, તે બાણને ઉંચે આકાશમાં ફેંકે, તો હે માર્કેદિકપુત્ર ! આકાશમાં ફેંકેલ તે બાણના કંપનમાં ભેદ છે યાવત્ તે તે ભાવે પરિણમન કરે તેમાં ભેદ છે ? હા, ભગવન્ ! તેના કંપનમાં યાવત્ પરિણમનમાં પણ ભેદ છે. હે માદિકપુત્ર ! તેથી કહ્યું કે યાવત્ તેમાં ભેદ છે.
નૈરયિકો જે પાપકર્મ કરે છે ? પૂર્વવત્ ચાવત્ વૈમાનિકમાં છે. • વિવેચન-૭૩૧ :
પ્ર્ય - કંપે છે. - x - નાનાત્ત્વ - અકંપન અવસ્થા અપેક્ષાએ ભેદ. ચાવત્ શબ્દથી વિશેષ કંપે છે આદિ જાણવું - જેમ બાણને ઉંચે ફેંકતા કંપનાદિથી ભેદ છે, એ પ્રમાણે કર્મના કૃતત્વ, ક્રિયમાણત્વ અને કરિષ્યમાણત્વરૂપ તીવ્ર-મંદ પરિણામ ભેદથી, તેને અનુરૂપ કાર્યકારિત્વરૂપ ભેદો જાણવા. - - અનંતર કર્મ કહ્યા. તે પુદ્ગલ રૂપ છે તેથી પુદ્ગલ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
• સૂત્ર-૭૩૨ -
ભગવન્ ! નૈરયિકો, જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે, ભગવન્ ! તે પુદ્ગલોનો કેટલો ભાગ ભાવિકાળમાં આહારરૂપે ગૃહિત થાય છે. કેટલો ભાગ નિર છે? માદિક પુત્ર ! અસંખ્યાતમો ભાગ આહાર કરે છે, અનંત ભાગ નિજ છે (છોડે છે.) ભગવન્ ! કોઈ જીવ તે નિર્જરા પુદ્ગલોમાં બેરાવા યાવત્ સુવા માટે સમર્થ છે? ના, તે અર્થ સમર્થ નથી. આ યુદ્ગલો અનાધાર રૂપ કહ્યા છે. વૈમાનિક સુધી આમ કહેવું.
ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૩ર :
૧૭૪
સેવાનંતિ - ગ્રહણ પછીના ભવિષ્યકાળે. ગૃહીત પુદ્ગલના અસંખ્યાતમા ભાગે આહાર કરે છે, ગૃહીતનો જ અનંતભાગ મૂત્રાદિવત્ છોડે છે. વષ્ક્રિય - સમર્થ છે? જેના વડે આધાર કરાય તે આધરણ, તેનો નિષેધ અનાધારણ - આધાર આપવાને સમર્થ. આમ જિનેશ્વરે કહ્યું છે.
શતક-૧૮, ઉદ્દેશો-૪-પ્રાણાતિપાત'' — x — x — x — x — * — x -
૦ ઉદ્દેશા-૩-ને અંતે નિર્જરા પુદ્ગલમાં બેસવું આદિ પદથી અર્થ થકી પભિોગ વિચાર્યો. અહીં પ્રાણાતિપાતાદિ વિચારે છે -
• સૂત્ર-૭૩૩ થી ૭૩૫ :
[૭૩૩] તે કાળે, તે સમયે રાજગૃહમાં વત્ ગૌતમસ્વામીએ આમ પૂછ્યું ભગવન્ ! પ્રાણાતિપાત, પૃષાવાદ, યાવત્ મિથ્યાદર્શનશલ્ય અને પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ યાવત્ મિથ્યાદર્શનશલ્ય વિરમણ, પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક, ધર્માસ્તિકાય અધાસ્તિકાય-આકાશાસ્તિકાય શરીરરહિત જીવ - પરમાણુપુદ્ગલ, શૈલેશીપતિપન્ન અણગાર અને સર્વે બાદર બોદિધર ક્લેવર, આ બધાં બે પ્રકારે છે - જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય. ભગવન્ ! શું આ બધાં જીવના પરિભોગમાં આવે ?
-
ગૌતમ ! પ્રાણાતિપાત યાવત્ આ જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય કેટલાંક જીવોને પરિભોગપણે જલ્દી આવે છે, કેટલાંક જીવોને યાવત્ નથી આવતા. - ભગવન્ ! એમ કેમ કહો છો - x - ?
ગૌતમ! પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શનશલ્ય, પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક, બધાં બાદર બોધિધર ક્લેવર, આ બધાં જીવદ્રવ્ય અને જીવદ્રવ્ય બે ભેટે છે, તે જીવના પરિભોગમાં જલ્દી આવે છે. પણ પાણાતિપાત વિરમણ યાવત્ મિથ્યાદર્શનશલ્ય વિવેક ધર્માસ્તિકાય, અધમિિસ્તકાય યાવત્ પરમાણુ પુદ્ગલ શૈલેશી પ્રતિષ અણગાર. આ બધાં જીદ્રવ્ય-જીવદ્રવ્ય બે ભેદે છે, તે જીવના પરિભોગમાં જલ્દી નથી આવતા, તેથી એમ કહ્યું કે યાવત્ જલ્દી આવતા નથી. [૩૪] ભગવન્ ! કષાય કેટલા ભેટે છે ? ગૌતમ ! ચાર ભેદે છે. અહીં
Page #468
--------------------------------------------------------------------------
________________
૧૮/-/૪/૩૩ થી ૩૫
૧૩૫ કષાયપદ સંપૂર્ણ કહેવું યાવતું લોભથી નિર્જશે.
ભગવાન ! યુ... કેટલા છે ? ગૌતમ! ચાર યુગ્મ છે - કૃવયુગ્મ, યોજ, દ્વાપરયુમ, કલ્યોજ. -- ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ ! જે રાશિ ચતુકથી
પહાર કરતા શેષ ચાર રહે, તે કૃતયુ.... જેમાં રાશી ચતુષ્કથી અપહાર કરતા શેષ ત્રણ રહે તે શ્રોજ, જેમાં રાશી ચતુક અપહાર કરતા શેષ બે રહે, તે દ્વાપરયુગ્મ, જેમાં રાશી ચતુક અપહાર કરવા એક શેષ વધે. તે કલ્યોજ છે. તેથી હે ગૌતમ ! એમ કહ્યું ચાવ4 કલ્યો જ
ભગવદ્ ! નૈરયિક, શું કૃતયુગ્મ કે યાવત્ કલ્યોજ છે ? ગૌતમ! જઘન્યપદમાં કૃતયુમ, ઉત્કૃષ્ટપદમાં યોજ, અજઘન્યોત્કૃષ્ટ પદમાં કદાચિત કૃતયુગ્મ ચાdd કલ્યોજ છે. સ્તનીતકુમાર સુધી કહેવું.
વનસ્પતિકાયિકની પૃચ્છા. ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ પદમાં આપદ છે. અજઘન્યોત્કૃષ્ટ પદમાં કદાચ કૃતયુગ્મ યાવત્ કલ્યોજ.
બેઈન્દ્રિયની પૃચ્છા. ગૌતમ! જઘન્યપદે કૃતયુગ્મ, ઉત્કૃષ્ટ પદે દ્વાપરયુગ્મ, અજઘન્યોત્કૃષ્ટ પદમાં કદાય કૃતયુગ્મ યાવતુ કદાચ કલ્યો. એ પ્રમાણે યાવતું ચતુરિન્દ્રિય શેષ એકેન્દ્રિયો, બેઈન્દ્રિયવતુ કહેવા. પંચેન્દ્રિય તિચિયોનિક ચાવતું વૈમાનિક, નૈરયિકવ4 કહેવા. સિદ્ધો, વનસ્પતિકાયિક માફક કહેવા.
ભગવાન્ ! શ્રીઓ શું કૃતયુગ્મ છે ? પ્રશ્ન. ગૌતમ ! જઘન્ય પદે કૃતયુમ, ઉત્કૃષ્ટપદે કદાચ કૃતયુમ, રાજઘન્યોત્કૃષ્ટપદે કદાચ કૃતયુગ્મ ચાવતુ કદાચ કલ્યો જ. આ પ્રમાણે અસુરકુમારની સ્ત્રીઓ ચાવત્ સ્વનિતકુમારની સ્ત્રીઓ રણવી. એ પ્રમાણે તિચિયોનિક સ્ત્રીઓ અને માનુષી સ્ત્રીઓ, એ પ્રમાણે ચાવત વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક દેવી જાણવી.
[૩૫] ભગવન ! જેટલા અલાયુવાળા અંધકવૃષ્ણી ભવ છે તેટલાં જ ઉત્કૃષ્ટાયુવાળા અંધકવૃષ્ણી જીવ છે ? હાં, ગૌતમ! જેટલા અલ્પ આયુવાળા અંધકવૃષ્ણી જીવ છે, તેટલા ઉત્કૃષ્ટo વાળા છે. ભગવાન ! તેમજ છે.
• વિવેચન-૭૩૩ થી ૩૫ -
ઉrifપડવદ્ધ - સર્વ શરીર ત્યજેલ જીવ, થાયરથિના નેવર • ચૂલાકાર ધારી, સૂક્ષ્મ નહીં નિશેતન દેહ અથવા બાદરાકારધારી કવરથી અવ્યતિરેકથી. કડેવર એટલે બેઈન્દ્રિયાદિ જીવો.
આ પ્રાણાતિપાતાદિ સામાન્યથી બે ભેદે છે, પ્રત્યેક નહીં. તેમાં પૃથ્વીકાયાદિ જીવ દ્રવ્યો છે, પ્રાણાતિપાતાદિ જીવદ્રવ્યો નથી, તેના ધર્મો છે. તેથી જીવદ્રવ્યો ધમસ્તિકાયાદિ • x • છે. જીવોના પરિભોગમાં આવે છે અથતિ જીવો વડે ભોગવાય છે. તેમાં પ્રાણાતિપાતાદિ જ્યારે કરે, ત્યારે તેને પ્રવૃતિરૂપે સેવે છે, તેથી તેનો પરિભોગ છે અથવા ચારિત્રમોહનીય કર્મદલિક ભોગહેતુથી તેમના ચારિત્ર મોહાનુભોગ તે પ્રાણાતિપાતાદિ પરિભોગ કહેવાય. પૃથ્વી આદિનો પરિભોગ ગમનશોચનાદિ વડે છે.
૧૩૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ પ્રાણાતિપાતાવિરમણાદિનો પરિભોગ નથી, વધાદિ વિરતિરૂપવથી, તેમના જીવસ્વરૂપવથી છે. ધમસ્તિકાયાદિનો -x-x - તેના અનુપયોગથી પબ્લિોગ નથી. પરિભોગ કષાયથી થાય, તેથી કષાય -
કષાય પદ પ્રજ્ઞાપનાનું ૧૪મું પદ છે. તે આ રીતે - ક્રોધ કષાય, માનકષાય, માયાકષાય, લોભકષાય ઈત્યાદિ - X - X -
અહીં નાકાદિને આઠે કર્મો ઉદયમાં વર્તે છે. ઉદયવર્તીનું અવશ્ય નિર્જરણ થાય. તેઓ કપાયોદયવર્તી છે, તેથી કપાયોદયે કર્મ નિર્જરાના ભાવથી ક્રોધાદિ વડે વૈમાનિકના આઠ કર્મોની નિર્જરા કહી છે.
અનંતર કપાય નિરૂપણ કર્યું. તે ચાર સંગાથી કૃતયુગ્મ લક્ષણ સંસ્થા વિશેષ કહેવા. તેથી હવે યુગ્મ સ્વરૂપ પ્રતિપાદન કરે છે -
ગણિત પરિભાષાથી સમરાશિને ચુમ્મ કહે છે. વિષમને ઓજ કહે છે. અહીં બે રાશીને યુગ્મ, રાશીને ઓજ શબ્દથી કહેવી. • x • ચારે યુગ્મ તે રાશી છે. તેમાં ડગુમ્ન - કૃત એટલે સિદ્ધ, પૂર્ણ. પછી બીજી રાશિ-સંજ્ઞાતર અભાવે, ઓજ વગેરેવત્ અપૂર્ણ છે જે તે યુગ્મ-સમરાશિ વિશેષ તે કૃતયુગ્મ ગોજ-ત્રણ વગેરેથી જ કૃતયુગ્મથી કે ઉપરિવર્તી વડે ઓજ-વિષમ સશિ વિશેષ તે ગોજ. બે આદિથી જ કૃયુગ્મથી ઉપરીવર્તી જે બીજું યુગ્મ તે દ્વાપરયુગ્મ. કલ્યોજ - એકાદિ, ઓજવિપમરાશિ વિશેષ, તે કલ્યો.
જે સશિ ચતુકથી અપહાર દ્વારા અપહાર કરાતા ચાર શેષ વધે તે કૃતયુગ્મ કહેવાય છે. જે રાશિમાં ‘ચાર’પણાથી ચતુક અપહાર નથી, તે પણ ‘ચાર' તપણાના સદ્ભાવથી કૃતયુગ્મ જ છે.
અનંતર કૃતયુમ્માદિ શશિ પ્રરૂપી. હવે તેના વડે જ નારકાદિને પ્રરૂપતા કહે છે - અત્યંત અાપણાથી જઘન્યપદમાં કૃતયુમ્મસંજ્ઞિત. સર્વોત્કૃષ્ટતામાં યોજ સંજ્ઞિત, મધ્યમ પદમાં ચારે છે. આ બધું આજ્ઞા પ્રામાણ્યથી જાણવું. વનસ્પતિકાયિક જઘન્યોત્કૃષ્ટ પદે ‘અપદ' છે. કેમકે તેનો અભાવ છે. નારકાદિને કાલાંતરે પણ જે જઘન્યોત્કૃષ્ટ પદ પ્રાપ્ત થતું નથી, તેમ વનસ્પતિમાં પણ જાણવું. તેઓના પરંપરાથી સિદ્ધિગમન વડે, તે સશિ અનંતત્વના અપરિત્યાગથી અનિયતરૂપથી આમ કહ્યું. *
જીવ પરિણામ અધિકારથી આ કહે છે - વર - વિકિ ભાગવર્તી, આયુષ્યની અપેક્ષાઓ અપાયુક. સંધાવદ - સંદિપ - વૃક્ષ, તેનો આશ્રય કરીને રહેતો અગ્નિ અર્થાત્ બાદર તેજસ્કાયિક, બીજા કહે છે - ગંધક - અપકાશક, સુમનામકર્મોદયાદિથી, વહ્નિ એટલે અગ્નિ અર્થાત સૂમ અગ્નિકાયિક જીવ. તાવ - તેટલા પરિમાણમાં, પર - પ્રકૃષ્ટ, સ્થિતિથી દીર્ધાયુષ્ય.
છે શતક-૧૮, ઉદ્દેશ-૫-“અસુકુમાર” છે
- X - X - X - X - X - X - o ચોથા ઉદ્દેશકને અંતે તેઉકાયની વક્તવ્યતા કહી, તે ભાસ્કર જીવો છે. તેથી અહીં ભાસ્વરજીવ વિશેષ વક્તવ્યતા કહે છે –
Page #469
--------------------------------------------------------------------------
________________
૧૮/-/૫/૩૬
૧૩૩
૧૩૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
• સૂત્ર-૨૩૬
ભગવન / બે અસુકુમાર દેવ, એક જ અસુકુમારાવાસમાં અસુરકુમાર દેવરૂપે ઉત્પન્ન થયા. તેમાં એક સુકુમાર દેવ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ હતો, બીજે સુકુમાર દેવ પાસાદીય ચાવ4 પ્રતિરૂપ ન હતો. તે ભગવાન ! આવું કેમ હોય ?
ગૌતમ! અસુરકુમાર દેવો બે ભેદે છે . વચિશરીર અને અવૈક્રિય શરીરી. તેમાં જે વૈક્રિયશરીરી અસુકુમાર દેવ છે, તે પ્રાસાદીય યાવતું પ્રતિરૂપ છે, જે વૈક્રિય શરીરી અસુરકુમાર દેવ છે, તે પ્રાસાદી) ચાવ4 પ્રતિરૂપ નથી. -- ભગવન! આવું કેમ કહો છો ?
- ગૌતમ ! જેમ, આ મનુષ્યલોકમાં કોઈ બે પુરુષ હોય, તેમાંથી એક પુરુષ અલંકૃત, વિભૂષિત હોય અને એક પુરુષ અલંકૃત, વિભૂષિત ન હોય. ગૌતમ! આ બંને પુરુષોમાં કયો પુરુષ પ્રાસાદીય યાવતુ પ્રતિરૂપ છે અને કયો પુરુષ પ્રાસાદીય યાવતુ પ્રતિરૂપ નથી, જે પુરુષ અલંકૃત અને વિભૂષિત છે તે કે અલંકૃત, વિભૂષિત નથી ને? . - ભગવન! તેમાં જે પુરુષ અલંકૃત અને વિભૂષિત છે, તે પુરુષ પ્રાસાદીય પાવન પ્રતિરૂપ છે, જે અલંકૃત વિભૂષિત નથી તે પ્રાસાદીય યાવત પતિરૂપ નથી, તેથી આમ કહ્યું.
ભગવન! બે નાગકુમાર દેવો છે, એક નાગકુમાર ઈત્યાદિ પૂર્વવત્ ચાવતું નિતકુમાર, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક આમ જ છે.
• વિવેચન-૩૬ :વેબ્રિયર - વિભૂષિત શરીર. * * * * *
• સૂ-૧૩૮,૩૯ :
[૩૮] ભગવન નૈરચિક, અનંતર ઉદ્ધતીને જે પંચેનિદ્રય વિચચોનિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, ભગવન્! તે કર્યું આયુ સંવેદે છે ?
ગૌતમ! તે નૈરયિકાયુ પ્રતિસંવેદે છે અને પાંચેન્દ્રિય તિર્યંચાયુને સન્મુખ કરીને રહે છે. આ પ્રમાણે મનુષ્યમાં પણ જાણવું. વિશેષ યો કે - તે મનુષ્યાયુને સન્મુખ કરીને રહે છે.
ભગવના અસુકુમાર ઉદ્ધતીને અનંતર જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે પ્ર. ગૌતભા તે અસુરકુમાર, અતિસંવેદે છે અને પૃવીકાચિકાયુને સન્મુખ કરીને રહે છે . • એ પ્રમાણે જે જેમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય, તેને સન્મુખ કરીને રહે છે અને જ્યાં રહ્યો હોય, તે આયુને પ્રતિસંવેદે છે. આમ વૈમાનિક સુધી જાણવું. વિરોષ એ કે - પૃedીકાયિક જે પૃવીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે પૃવીકાચિકાયુ પ્રતિસંવેદે છે અને અન્ય પૃધીકાયિકાયુને ઉદયાભિમુખ કરીને રહે છે. આ પ્રમાણે ચાવવું મનુષ્ય સ્થાનમાં ઉત્પાદ કહેવો. પરસ્થાને પૂર્વવતું.
[૩૯] ભગવાન ! બે અસુકુમારો એક અસુરકુમારાવાસમાં અસુરકુમાર દેવપણે ઉપન્યા. તેમાં એક અસુકુમાર દેવ - “હું જુરૂપથી વિકુણા કરીશ'', એમ વિચારે. તે ઋજુરૂપ વિક્ર્વો વકરૂપ વિકુવાને ઈચ્છે તો વકરૂપ વિદુર્વે તે જે રૂપ વિકવવા ઈછે, તેવું વિકર્વે (જ્યારે) બીજો અસુકુમાર દેવ ઋજુરૂષ વિકુવા ઈછે, તો વકરમ વિક્વ દે અને વકરૂપ વિકુવા ઈચ્છે તો હજુ વિકુ દે, જ્યાં જે ઈચ્છે, ત્યાં તેનું રૂપ વિકુઈ શકતો નથી.
ભગવન ! આવું કેમ બને ? ગૌતમ! અસુકુમાર દેવો બે ભેદે છે . માયી મિશ્રાદષ્ટિ ઉપપક અને અમારી સમ્યગૃષ્ટિ ઉપપક. તેમાં જે માયી . મિથ્યાદેષ્ટિ સુકુમાર દેવ છે, તે ઋજુ વિકુવા જતાં વક રૂપ વિદુર્વે છે, ચાવતુ તે પે વિકવી શકતો નથી. તેમાં જે અમારી સમ્યગૃtષ્ટિ અસુરકુમાર દેવ છે, તે ઋજુ રૂપ વિકુવા ઈચ્છતાં ઋજુ જ વિદુર્વે યાવતું તે વિદુર્વે
ભગવાન ! બે નાગકુમારો ? પૂર્વવતું. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમાર, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક જાણવા. ભગવદ્ ! તેમજ છે.
• વિવેચન-૭૩૮,૭૩૯ :
નૈરયિકાદિ વ્યક્ત જ છે. -- પૂર્વે આયુ પ્રતિસંવેદના કહી. હવે તેની વિશેષ વક્તવ્યતા કહે છે – ભગવત ! બે અસુકુમારાદિ [અહીં વૃત્તિ સ્વયં સ્પષ્ટ છે, કોઈ વિશેષતા નથી, માટે નોંધેલ નથી.)
છે શતક-૧૮, ઉદ્દેશ-૬-“ગુડવણદિ” છે.
- X - X - X - X - X - X - • ઉદ્દેશા-૫-માં અસુરાદિની સચેતનની અનેક સ્વભાવતા કહી, છઠ્ઠામાં ગોળઆદિ અચેતન-સોતનની વિચારાય છે –
• સૂગ-૭૩૭ :
ભગવન! બે મૈરયિક, એક જ નરકાવાસમાં નૈરયિકપણે ઉત્પન્ન થયા, તેમાં એક બૈરયિક મહાકર્મવાળો યાવત મહાવેદનાવાળો છે અને એક નૈરયિક અલાકમવાળો ચાવતુ અભ વેદનાવાળો છે. આમ કેમ ?
ગૌતમ / નરસિક બે ભેદે છે - માયીમિયાર્દષ્ટિ ઉપપHક, અમારી સમ્યક્રષ્ટિ ઉપપક. તેમાં જે માયીમિથ્યાષ્ટિ છે તે નૈરયિક મહાકર્મવાળો યાવ4 મહાવેદનાવાળો છે, તેમાં જે અમારી સમ્યગદષ્ટિ નૈરયિક અપકર્મવાળા ચાવતુ અલ્ય વેદનાવાળા છે.
ભગવદ્ ! બે અસુહુમાર પૂર્વવત. એ પ્રમાણે એનિદ્રય અને વિકસેન્દ્રિય વજીને વૈમાનિક સુધી કહેવું.
- વિવેચન-839 -
મહાકર્મવાળા’ અહીં યાવત શબ્દથી મહાકિયાવાળા, મહાઆશ્રવવાળા જાણવું. અહીં એકેન્દ્રિયાદિ વર્જન કર્યું કેમકે તેમાં માયીઅમારી વિશેષણ યોજાતું નથી. • • નારકાદિ વક્તવ્યતા કહી, તે આયુક પ્રતિસંવેદનાવાળા છે. તેથી આયુ કથન1િ2/12]
Page #470
--------------------------------------------------------------------------
________________
૧૮/-/૬/go
૧૩૯
૧૮૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
• સૂત્ર-૩૪o -
ભગવત્ / ફાણિત ગોળ કેટલા વર્ણ-ગંધ-રસ-સ્પરવાળો ? ગૌતમ ! આ વિષયમાં બે નયો છે - નિશ્ચયનય, વ્યવહારિકનય. વ્યવહારિક નયથી ફાણિત ગોળ મધુર રસવાળો છે, ઐશ્વયિક નયથી ગોળ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શતાળો છે.
ભગવન! ભમર કેટલા વાદિથી છે ? ગૌતમ! અહીં બે નય છે – નિશ્ચયનય, વ્યવહારનય. વ્યવહારનયથી ભમર કાળો છે, નિશાય નથી પંચવણી ચાવતુ આઠ સ્પર્શવાળો છે.
ભગવાન પોપટની પાંખ કેટલા વણદિયુક્ત છે? પૂર્વવતુ વિશેષ ઓ - વ્યવહાર નથી પોપટની પાંખ લીલી છે. નિશ્ચય નયથી પાંચ વર્ષનો છે. બાકી પૂર્વવત - - આ રીતે આ મિલાપશી મજીઠ લાલ છે, હળદર પીળી છે, શંખ શેત છે, કોઇ સુરભિગંધ નથી. મૃતકશરીર દુરભિગંધ છે, લીંમડો કડવો છે, સુંઠ તીખી છે, કપિત્થ કાયાયિક છે, આંબલી ખાટી છે, ખાંડ મધુર છે, વજ કર્કશ છે, માખણ મૃદુ છે, લોઢું ભારે છે, ઉલકત્ર હલ્કા છે, હિમ શીત છે, અનિકાય ઉણ છે, તેલ નિશ્વ છે. • • • ભગવના રાખ? પ્રશ્ન. ગૌતમાં એમાં બે નય છે. • x - વ્યવહારથી રુક્ષ, નિશ્ચયથી પાંચ વર્ષ ચાવતું આઠ પવાળી છે.
વિવેચન-૪૦ :
wifજયકુન - ઢીલો ગોળ, ડું - ગૌચ-મધુર સ સહિત. યથાર - લોક પ્રસિદ્ધ વ્યવહાર, - x • નિશ્ચયથી પંચવર્ણ પરમાણુ હોય.
સૂત્ર-૪૧ :
ભગવાન ! પરમાણુ યુદ્ગલ કેટલા વર્ષ યાવતું પર્ણવાળા છે ? ગૌતમ! એક વણ, એક ગંધ, એક રસ, બે સ્પર્શ. . - ભગવત્ ! દ્વિપદેશિક સ્કંધ કેટલા વણદિનો છે ? ગૌતમ! કદાચ એક વણકદાચ બે વ. કદાચ એક ગંધકદાચ , કદાચ એક સ્ત્ર- કદાચ છે, કદાચ બે પ-કદાચ ત્રણ - કદાચ ચાર સ્પર્શ. એ રીતે પ્રાદેશિક સ્કંધ પણ જાણવું. વિશેષ એ કે - કદાચ એક વણ • બે વર્ષ કે ત્રણ વર્ણ, એ પ્રમાણે સાદિમાં પણ જાણવું. બાકી બધું દ્વિપદેશિક કંધ મુજબ જાણવું. એ પ્રમાણે ચતુ પદેશિક સ્કંધ છે. વિશેષ એ કે - કદાચ એક વર્ણ યાવત ચાર વર્ણ, બાકી પૂર્વવત્ એ પ્રમાણે પંચપદેશિક સ્કંધ જાણવો વિશેષ એ કે - કદાચ એકવણું ચાવતુ પાંચ વર્ણ, એ પ્રમાણે સાદિમાં પણ જાણવું. ગંધ-સ્પર્શ તે મુજબ જ. પંચપદેશિક કહો એ રીતે યાવત્ અસંખ્યપદેશિક સ્કંધ કહેવો.
ભગવન! સૂક્ષ્મ પરિણત અનંતપદેશિક અંધ કેટલા વણઉદિવાળા છે ? પૂર્વવત બધું કહેવું. • • ભગવદ્ ! બાદર પરિણત અનંત પ્રદેશિક અંધ કેટલા વણદિવાળા છે ? ગૌતમ ! કદાચ એક વર્ષ ચાવતું પંચવણ, કદાચ એક કે બે ગંધ, કદાય એક યાવતુ પાંચ સ કદાચ ચાર સ્પર્શ યાવતું આઠ સ્પણવિાળો છે.
• વિવેચન-૭૪૧ :
અહીં વર્ણ-ગંધરસમાં ક્રમશઃ પાંચ-બે-પાંચ ભેદો છે. બે સ્પર્શ - નિગ્ધરક્ષ, શીત-ઉષ્ણ, એમ પરસ્પર અવિરદ્ધ સ્પર્શયુક્ત. અહીં ચાર વિકલ્પ થશે. શીતસ્નિગ્ધ, ઉષ્ણ-રૂક્ષ.
દ્વિપદેશિક - બંને પ્રદેશના એક વર્ષથી એક વર્ણી, અહીં પાંચ વિકલ્પો છે. પ્રત્યેક પ્રદેશ વણઉત્તરના ભાવથી બે વર્ણ હોય. અહીં દશ ભેદો થશે. એ પ્રમાણે ગંધાદિમાં જાણવું. બે સ્પર્શ - બે પ્રદેશના શીત-નિગ્ધત્વ આદિ ભાવથી, અહીં ચાર વિકલ્પો થાય. કદાચ ત્રણ સ્પર્શ-અહીં ચાર વિરૂ૫, તેમાં બંને પ્રદેશના શીત ભાવથી, એકનો નિગ્ધ ભાવ બીજાનો સૂક્ષ ભાવ, ઈત્યાદિ • x • x • આ જ ન્યાયે બે પ્રદેશના રક્ષ ભાવથી ચાર વિકલ્પો. અહીં દેશથી શીત, દેશગી ઉણ, દેશથી સ્નિગ્ધ, દેશથી સૂક્ષ વયનથી. - x -
સૂક્ષમ પરિણામ આદિ અનંતપદેશિક બાદર પરિણામી સ્કંધ પણ હોય, બે અણુ આદિ તો સૂક્ષ્મ પરિણામ જ છે, તેથી અનંતપદેશી ઢંધ સૂમ પરિણામવથી વિશેષિત કર્યો. તેમાં મધ ચાર સ્પર્શી સૂક્ષ્મ, બાદર અને અનંતપદેશિક સ્કંધમાં હોય છે. - મૃદુ, કઠિન, ગુરુ અને લઘુ.
શતક-૧૮, ઉદ્દેશો-૭-“કેવલી” .
- X - X - X - X - X - X – • ઉદ્દેશો-૬-માં નયવાદી મતને આશ્રીને વસ્તુ વિચારી, સાતમાં અન્યતીર્થિક મત આશ્રીને તે વિચારીએ છીએ -
• સૂત્ર-૩૪૨ -
રાજગૃહમાં ચાવતું આમ કહ્યું - ભગવન્! અતીર્થિકો એમ કહે છે ચાવતું પરૂપે છે - કેવલી યક્ષાવેશથી આવિષ્ટ હોય ત્યારે બે ભાષાઓ બોલે છે - મૃષા, સત્યાકૃપા. ભગવના એ કેવી રીતે બને ? ગૌતમ! જે અન્યતીર્થિકો આમ કહે છે યાવતુ તે મિથ્યા કહે છે, ગૌતમ ! હું એમ કહું છું કે - કેવલી યજ્ઞવેશથી આવિષ્ટ થતાં નથી. કેવલી યક્ષાવેશથી આવિષ્ટ થઈને મૃષા કે સત્યામૃષા ભાષા બોલતા નથી. કેવલી સાવધ, અપરોપઘાતિક એવી બે ભાષા ભોલે - સત્ય, અસત્યા-અમૃષા.
• વિવેચન-૭૪૨ -
નવ - દેવના આવેશથી અધિષ્ઠીત. કેવલી અનંત વીર્યવાળા હોવાથી ચક્ષાવેશથી આવિષ્ટ ન થાય. મgorizટ્ટ - પર્વશીકૃત. સત્યાદિ બે ભાષા બોલતા કેવલી ઉપધિ, પરિગ્રહ, પ્રણિધાનાદિ વસ્તુ ભાખે –
• સૂગ-૩૪૩ -
ભગવન! ઉપધિ કેટલા ભેદે છે ? ગૌતમ! કણ ભેદે - કમપધિ, શરીરોપધિ, બા ભાંડ મોપકરણ ઉપાધિ. - - ભગવન ! નૈરયિકો વિશે પ્રસ્ત - ગૌતમ બે ભેદે ઉપધિ છે - કમપધિ, શરીરોપધિ. એકેન્દ્રિયોને છોડીને
Page #471
--------------------------------------------------------------------------
________________
૧૮|-||૩૪૩
૧૮૧ વૈમાનિક પર્યન્ત બાકી બધાંને ત્રણ પ્રકારે ઉપધિ છે. એકેન્દ્રિયોને બે ભેદ ઉપધિ છે તે આ - કમપધિ અને શરીરોપધિ.
ભગવાન ! ઉપધિ કેટલા ભેદ છે ? ત્રણ ભેદ - સચિત્ત, અચિત, મિw. એ પ્રમાણે નૈરયિકની પણ છે, એ રીતે વૈમાનિક સુધી બધું કહેવું.
ભગવન! પરિગ્રહ કેટલા ભેટે છે ? ગૌતમ! ત્રણ ભેદ. * કર્મ પરિગ્રહ, શરીર પરિગ્રહ, બાહ્ય માંડ માણોપકરણ પરિગ્રહ. • • ભગવન્! નૈરયિકોને ? ઉપધિની માફક પરિગ્રહના પણ બે દંડકો કહેતા.
ભગવન / પ્રણિધાન કેટલાં ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેદ - મનપણિધાન, વચનાપણિધાન, કાયણિધાન. • • ભગવન્! મૈરયિકોને કેટલા ભેદે પ્રણિધાન છે ? પૂર્વવત યાવત નિતકુમાર. પૃeતીકાયિકની પૃચ્છા. ગૌતમ ! એક જ કાય પ્રણિધાન. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી છે. બેઈન્દ્રિયોની પૃચ્છા. ગૌતમ ! બે પ્રણિધાન-વચન પ્રણિધાન, કાયણિધાન. એ પ્રમાણે ચતુરિન્દ્રિય સુધી કહેવું. બાકીના વૈમાનિક સુધીનાને ત્રણ પ્રણિધાન છે.
ભગવાન ! દુપ્પણિધાન કેટલા ભેદે છે ? ગૌતમાં ત્રણ ભેદ - મન:દુપ્પણિધાનાદિ, પ્રણિધાનમાં કહ્યા મુજબ દંડક અહીં પણ કહેવા.
ભગવન્! સુપ્રણિધાન કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેટે છે - મનઃસુપ્રણિધાન, વચનસુપાિધાન, કાયસુપરણિધાન. ભગવદ્ ! મનુષ્યને કેટલાં સુપરણિધાન છે? પૂર્વવતું. વૈમાનિક સુધી આમ કહેવું.
ભગવાન ! તે એમ જ છે, એમ જ છે યાવતું વિચારે છે ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર સાવત્ બાહ્ય જનપદમાં વિચરે છે.
• વિવેચન-૭૪૩ -
ઉપધિ - જેનાથી આત્મા શુભાશુભગતિમાં સ્થિર કરાય છે. વાહન પર બાહ્ય-કર્મ, શરીર સિવાયના. જે ભાંડ-માન-ઉપકરણ તે રૂ૫ ઉપધિ, છે. તેમાં ભાંડમાત્ર વાસણરૂપ છે. ઉપકરણ-qઆદિ એકેન્દ્રિયોને ભાંડ-મધ્ય ન હોય. તેમના સિવાયના જીવાતે વિવિધ ઉપાધિ છે.
am - શરીરાદિ સચિત દ્રવ્યો, એ પ્રમાણે નૈરયિકોને પણ એમ કહીને આમ સૂચવે છે – ભગવત્ ! નૈયિકોને કેટલી ઉપધિ છે ? ગૌતમ! ત્રણ ભેદે – સચિત, અયિત, મિશ્ર. નારકોની સચિત્ત ઉપધિ, તે શરીર. અચિત્ત તે ઉત્પત્તિ સ્થાન, મિશ્ર-ઉપવાસાદિ પુદગલ યુકત શરીર જ, તેનાં સચેતન-મોતનાવથી મિશ્રરૂપે છે.
પરિગ્રહણ કરાય તે પરિગ્રહ. ઉપાધિ અને પરિગ્રહમાં શો ભેદ ? જે ઉપકારક છે તે ઉપધિ, મમત્વબુદ્ધિથી ગ્રહણ કરાય તે પરિગ્રહ.
પણિહાણ-મન વગેરેનું પ્રકથિી નિશ્ચિત વિષયમાં આલંબન. કેવલી ભાષિત અર્થમાં વિપતિપધમાન અહંવાદીનો નિરાસ કરતું ચરિત્ર -
• સૂત્ર-૭૪૪ થી ૩૪૮ :[૪૪] તે કાળે, તે સમયે રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, યાવત્
૧૮૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ પૃથ્વીશિલાપક હતો. તે ગુણશીલ ચૈત્યથી કંઈક સમીપ ઘણાં અન્યતીર્થિકો રહેતા હતા. તે આ પ્રમાણે છે – કાલોદાયી, રૌલોંદાયી આદિ શતક-૭માં અન્યતીર્થિકોદ્દેશકમાં કહ્યા મુજબ ચાવત તે કેમ માનવું ?
ત્યાં રાજગૃહ નગરમાં મધુક નામે શ્રાવક વસતો હતો. તે આ યાવત્ અપરિભૂત હતો. જીવાજીવનો જ્ઞાતા થઈ વિચરતો હતો.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર અન્યદા કોઈ દિવસે પૂવનિપૂર્વ ચાલતા, યાવતુ પધાર્યા, પર્ષદા નીકળી ચાવતુ પર્યાપાસના કરે છે.
ત્યારે મક શ્રાવકે આ વૃત્તાંત જાણચો. તે હર્ષિત, સંતુષ્ટ યાવતુ આનંદિત હદય થયો. સ્નાન કર્યું યાવતું શરીર અલંકારી, પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને પગે ચાલતા રાજગૃહનગરે યાવતું પ્રસ્થાન કર્યું. ચાલતા ચાલતા તે અન્યતીર્થિકોની નીકથી પસાર થયો.
તે અન્યતીર્થિકોએ મદ્રક શ્રાવકને નીકટથી પસાર થતો જોયો. જોઇને એકબીજાને બોલાવી, આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયો ! આપણે આ વાત અવિદિત છે, આ મક્ક શ્રાવક આપણી નિકટથી જઈ રહ્યો છે, તો હું દેવાનુપિયો ! એ શ્રેયકર છે કે આપણે મહૂક શ્રાવકનો આ પદાર્થ પૂછીએ. એમ કરીને એકબીજ સમીપે, વાતને સ્વીકારી, સ્વીકારીને મક જાવક પાસે આવ્યા. આવીને મધુક શ્રાવકને આમ કહ્યું -
| હે મદ્રકા તમારા ધમચિાર્ય, ધર્મોપદેશક, શ્રમણ, જ્ઞાતપુત્ર પાંચ અસ્તિકાય પરૂપે છે. જેમ શતક-૭માં અન્યતીર્થિક ઉદ્દેશામાં કહ્યું તેમ ચાવતુ હે મદ્રકા આમ કઈ રીતે છે?
ત્યારે તે મક્ક શ્રાવકે તે અન્યતીર્થિકોને આમ કહ્યું - જ્યારે (અસ્તિકાય) કાર્ય કરે છે, તે આપણે જાણીએ - જોઈએ છીએ, જે કાર્ય કરતા નથી તો આપણે જાણતા-ક્યા નથી. ત્યારે અન્યતીર્થિકોએ આમ પૂછયું - હે મહુક ! તે કેવો શ્રાવક છે કે તું આ અનિ જાણતો-જોતો નથી ?
ત્યારે મધુક શ્રાવકે તે અન્યતીર્થિકોને આમ કહ્યું - હે આયુષ્યમાનો ! વાયુ વાય છે? - હા, વાય છે. તે આયુષ્યમાનો ! તમે વહેતી હવાનું રૂપ જુઓ છો ? : ના, તે અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાનો ! ઘiણ સહગત પગલો છે ? હા, છે. તમે ઘiણ સહગત પુદ્ગલના રૂપને જોયું છે ? ના, તે અર્થ સમર્થ નથી. • હે આયુષમાનો ! અરણિ સહગત અનિકાય છે ? હા છે. તમે અરણિસહગત અનિકાયના રૂપને જુઓ છો ? ના, તે અર્થ સમર્થ નથી. આયુષમાનો ! સમુદ્રને પાર જઈને રૂપો છે ? - હા, છે. તમે સમુદ્ર પારસ્મત રોને જુઓ છો ? : ના, તે અર્થ સમર્થ નથી, છે આયુષમાનો ! દેવલોકગત રૂપો છે ? - હા, છે. તમે દેવલોકગત રૂપોને જુઓ છો ? ના, તેમ નથી.
હે આયુષમાનો ! પ્રમાણે હું તમે, કે બીજા કોઈ છાસ્થ જે કંઈ ન જાણીએ, ન જોઈએ, “તે બધું નથી હોતું” એવું માનીએ તો આ લોકમાં ઘણાં
Page #472
--------------------------------------------------------------------------
________________
૧૮/-/૪૪ થી ૪૮
૧૮૩
૧૮૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
પદાર્થોનું અસ્તિત્વ ન રહે. એમ કહી કે તેમને પ્રતિહત કર્યા. એમ કરીને ગુણશીલ ચૈત્યમાં ભગવંત મહાવીર પાસે આવ્યા, આવીને ભગવંત મહાવીરને પંચવિધ અભિગમથી ચાવતું પર્યાપાસ્યા.
મદ્રકને આમંત્રી, ભગવંતે મદ્રકને આમ કહ્યું – હે મદ્રક! તે અન્યતીર્થિકોને સારું કહ્યું. તે તેમને સારો ઉત્તર આપ્યો. હે મહુક! અર્થ, હેતુ, પન કે ઉત્તરને જાણ્યા-જોયાસાંભળ્યાસંમત-વિજ્ઞાત થયા વિના જે કોઈ બહુજન મણે કહે છે : પ્રજ્ઞાપે છે યાવતુ ઉપદેશ છે, તે અરિહંતની-અરિહંત પ્રાપ્ત ધમની - કેવલીની અને કેવલી પ્રજ્ઞત ધર્મની આશાતનામાં વર્તે છે. હે મદ્ધક ! તેં તેમને આવો જવાબ આપ્યો. તે ઘણું સારું કર્યું. ઉત્તમ કાર્ય કર્યું. ચાવતું અન્યતીર્થિકોને નિરતર કરી દીધા.
ત્યારે મધુક શ્રાવક શ્રમણ ભગવંત મહાવીરે આમ કહેતા હાર્ષિત, સંતુષ્ટ થઈને ભગવંતને વાંદી, નમીને સમીપે જઈ રાવત સેવે છે.
ત્યારે ભગવંતે મદ્ધક શ્રાવકને યાવતું તે મોટી પાર્ષદાને ધર્મ કહો યાવત પદા પાછી ફરી.
ત્યારે મહૂક શ્રાવક યાવત ધર્મ સાંભળીને હર્ષિત, સંતુષ્ટ થઈને પ્રનાદિ પછયા, પૂછીને અ ાણવા, ઉલ્લાનથી ઉઠીને ભગવંતને વાંદી-નમી રાવતું પાછો ગયો. • • • ભવે એમ આમંત્રી ગૌતમસ્વામીએ ભગવત મહાવીરને વાંદી-નમી આમ કહ્યું - હે ભંતે ! મધુક શ્રાવક આપ દેશનુપિય પાસે ચાવતું વજિત થવા સમર્થ છે? ના, તેમ નથી. એ પ્રમાણે જેમ શંખ શ્રાવકમાં કહ્યું, તેમ અરુણાભમાં ચાવતુ અંત કરશે.
[૪૫] હે ભગવન ! મહર્વિક યાવત મહાસૌખ્ય દેવ, હજાર રૂપ વિકુવને પરસ્પર સંગ્રામ કરવા સમર્થ છે? હા, છે . - ભગવન! તે વૈક્રિય શરીર એક જીવ સંબદ્ધ છે કે અનેક જીવ સંબદ્ધ ? ગૌતમાં એકજીવ સંબદ્ધ છે, અનેકજીવ સંબદ્ધ નથી. ભગવદ્ ! તે વિકૃત શરીરના અંતરાલ શું આજીવ સ્પષ્ટ છે કે અનેક જીવ પૃષ્ટ ? ગૌતમ! એકજીવ સૃષ્ટ છે, અનેક જીવ પૃષ્ટ નથી. હે ભગવાન ! કોઈ પુરુષ, તે વૈક્રિયકૃત શરીરોના અંતમાં પોતાનો હાથ, પગ આદિ શતક-૮, ઉદ્દેશા-3-મુજબ કહેવું યાવતું તેમાં શરુઅક્રમણ કરી શકે નહીં
[૪] ભગવત્ ! શું દેવો અને અસુરોમાં સંગ્રામ થાય છે ? હા થાય છે. ભગવાન ! દેવો અને અસુરો સંગ્રામમાં વતતા હોય ત્યારે કઈ વસ્તુ, તે દેવોના શ્રેષ્ઠ શારૂપે પરિણત થાય છે ? ગૌતમાં તે દેવો, જે તૃણ-કાષ્ઠ-- કંકરને સ્પર્શ કરે, તે વસ્તુ તે દેવોને શસ્ત્રરૂપે પરિણમે છે.
ભગવ! જેમ દેવોમાં કહ્યું તેમ અસુરોકુમારોમાં કહેવાય ? ના, તે અર્થ સમર્થ નથી. અસુરકુમારોને નિત્ય વિકર્વિત શસ્ત્ર હોય.
[૪૭] ભગવાન ! મહર્તિક ચાવતું મહાસભ્ય દેવ, લવણ સમુદ્રને ચોતરફ પ્રદક્ષિણા કરી જદી આવવાને સમર્થ છે? હા, સમર્થ છે. ભગવદ્ ! મહહિક
યાવ4 મહાસૌખ્ય દેવ, એ રીતે ધાતકીખંડ હીપનેe? યાવતુ હા, છે. એ રીતે રચકવરદ્વીપને ? યાવત, હા સમર્થ છે. તેનાથી આગળ દેવો જાય છે, પણ તેની ચોતરફ પ્રદક્ષિણા કરતાં નથી.
[૪૮] ભગવાન ! શું એવા પણ દેવ છે, જે અનંત કમરિોને જઘન્યથી ૧૦૦, ૨૦e, soo કે ઉત્કૃષ્ટથી વર્ષોમાં ખપાવી દે? હા, છે . • ભગવન ! એવા દેવ છે, જે અનંત કમીશોને જઘન્ય એક-બે કે ઝણ હાર અને ઉત્કૃષ્ટ ૫ooo વર્ષોમાં ખપાવી દે? હા, છે.
ભગવાન ! શું એવા દેવ પણ છે, જે અનંત કમણિોને જઘન્યથી એક, બે કે ત્રણ લાખ અને ઉત્કૃષ્ટથી પાંચ લાખ વર્ષોમાં ખપાવે ? હા, છે.
ભગવન્! એવા કોણ દેવ છે, જે અનંત કમરિોને જઘન્ય ૧૦૦ ચાવતું પo૦ વષોઁમાં ખપાવે છે ? એવા કોણ દેવ છે, જે ચાવતું ૫ood ધમાં અપાવે છે ? એવા કોણ દેવ છે જે ચાવતુ પાંચ લાખ વર્ષોમાં ખપાવે ?
ગૌતમ ! વ્યંતર દેવો અનંત કમfશોને ૧૦૦ વર્ષોમાં ખપાવે છે, અસુરેન્દ્ર સિવાયના ભવનપતિ દેવ અનંત કમfશોને ૨૦૦ વર્ષમાં ખપાવે. અસુરકુમાર દેવો અનંત કમશોને 300 વર્ષોમાં ખપાવે.
ગ્રહ-નક્ષત્ર-તારરૂપ જ્યોતિક દેવો અનંત કમશોને ૪૦૦ વમાં યાવત્ ખપાવે. ચંદ્ર-સૂર્ય જ્યોતિકેન્દ્રો જ્યોતિષરાજ અનંત કમfશોને પo૦ વર્ષોમાં ખપાવે.
સૌધર્મ ઈશાન દેવો ૧૦૦૦ વર્ષોમાં ચાવતુ ખપાવે, સનતકુમામાહેન્દ્ર દેવો ૨૦૦૦ વર્ષોમાં યાવતુ ખપાવે, એ પ્રમાણે આ આલાવાથી બ્રહાલોક-લાંતક દેવો ૩ooo વર્ષોમાં ખપાવે, મહાશુક્ર-સહચાર દેવો ઝooo વર્ષોમાં, નિતપ્રાણત આરણ-અયુત દેવો ૫ooo વર્ગોમાં ખપાવે.
નીચલી રૈવેયકના દેવો અનંત કમશોને એક લાખ વર્ષમાં ખપાવે, મધ્યમ શૈવેયકના દેવો બે લાખ વર્ષોમાં, ઉપરની રૈવેયકના દેવો ત્રણ લાખ વર્ષોમાં, વિજયાદિ ચારના દેવો ચાર લાખ વર્ષોમાં અને સવર્થિ-સિદ્ધના દેવો અનંત કમશોને પાંચ લાખ વર્ષોમાં ખપાવે છે.
એ કારણે તે ગૌતમ! તે દેવો જે અનંત કમશોને જધન્યથી ૧oo, રહo, soo અને ઉત્કૃષ્ટથી યoo વર્ષોમાં ખપાવે છે, ચાવતુ પાંચ હજાર વર્ષોમાં ખપાવે છે. યાવતુ પાંચ લાખ વર્ષોમાં ખપાવે. ભગવાન ! તેમજ છે.
વિવેચન-૭૪૪ થી ૪૮ :
જેમ શતક-૭-માં છે” ઈત્યાદિ વડે જે કહ્યું, તે અર્થથી કંઈક દશવિ છે - કાલોદાયી, શૈલોદાયી, સેવાલોદાયી આદિ અન્યતીર્થિકોના. એકઠા થતાં આવો પ્રશ્ન ઉત્પન્ન થયો, જે ભo મહાવીર પંચાસ્તિકાયોમાં ધમસ્તિકાયાદિ પ્રજ્ઞાપના કરે છે, તેમાં ધર્મ-અધર્મ-આકાશ-પદગલાસ્તિકાય અચેતન છે અને જીવાસ્તિકાય સચેતન છે. ધર્મ-ઘર્મે-આકાશ-જીવ ચાર અરૂપી અને પુદ્ગલાસ્તિકાય રૂપી છે તેમ કહે છે.
Page #473
--------------------------------------------------------------------------
________________
૧૮/-/
૪૪ થી ૪૮
૧૮૫
૧૮૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
તે કેમ માનવું ? વળી સચેતન-અચેતનાદિરૂપે અર્દશ્યમાનવથી અસંભવ છે, અવિદ્વપકૃત છે. જો તે ધર્માસ્તિકાયાદિ વડે કાર્ય સ્વીકારે, તો તે કાર્ય વડે તેને જાણીએ, જોઈએ. જેમકે - ધૂમાડા વડે અગ્નિ. તેના વડે કાર્ય ન કરીએ તો ના જાણીએ ન જોઈએ. કેમકે કાયદિ લિંગ-દ્વાર વડે જ પૂર્વદર્શિત અતીન્દ્રિય પદાર્થો જણાય છે, આપણને ધમતિડાયાદિ પ્રતીત નથી-કાયાદિ લિંગ દેખાતા નથી, તેના અભાવે આપણે જાણતા નથી.
હવે મક ધમસ્તિકાયાદિથી અપરિજ્ઞાત હતો, તેથી તેને ઉપાલંભ આપે છે • તું કેવો શ્રાવક છો ? ધમસ્તિકાયાદિ અસ્તિત્વ લક્ષણને જાણતો નથી. ત્યારે ઉપાલંભ પામેલો તે x + અન્યતીર્થિકોને નિરૂત્તર કરવાને માટે કહે છે - અસ્થિ આદિ. પાUTHUTય - ગંધ ગુણ, તેની સાથે - સહચરિત હોવાથી ઘાણસહગત. અરજી - અગ્નિ માટે કાષ્ઠનું મથન કરવું, તેની સાથે ગયેલ તે, અરણિ સહગત.
| હે મક તેં જે અસ્તિકાયને જાણતો ન હતો, ત્યારે હું જાણું છું એમ કહ્યું, તે સારું કર્યું. અન્યથા ન જાણવા છતાં હું જાણું છું એમ કહેત તો અહ આદિની આશાતનાકાક થયો હોત.
મક શ્રાવક અરુણાભવિમાને દેવ થયો, તેથી દેવાધિકાર -
તા લોહીનું અંતર - તેઓએ વિફર્વેલા શરીરના અંતર. એ પ્રમાણે જેમ શતક-૮-માં આના દ્વારા સૂચવે છે કે - પણ, હાથ, આંગળી, શલાકા, લાકડી કે કલિંચ વડે હલાવે-ચલાવે કે બીજા તીણ શઅજાત વડે છેદે, વિશેષ છેદે કે અનિકાયમાં બાળે, તેના જીવપ્રદેશને આબાધા કે વ્યાબાધા કરે, શરીરચ્છેદ કરે ? ના, આ અર્થ સમર્થ નથી.
અહીં જે તૃણ, કાષ્ઠ આદિ કહ્યું, તે જે દેવોને વૃણાદિ પણ પ્રહરણ થાય છે, તે અચિંત્ય પુણ્ય-સંભારનાવશથી કહ્યું. જેમ સુભૂમ ચકવર્તીને થાળી ચક બની, ગયેલી. અસુરોની જે નિત્ય વિકવણા તે-તે તે દેવની અપેક્ષાએ થાય છે, કેમકે તેઓ મંદતર પુષ્યવાળા હોવાથી તેવા પુરુષો માફક જાણવું.
વીતવન - એક દિશામાં જાય છે. પણ બધે ભમતો નથી. કેમકે તેવા પ્રયોજનનો અભાવ સંભવે છે.
મલ્પિ ર્તિ ! આદિ. આ દેવોના પુણ્યકર્મ પુદ્ગલો પ્રકૃષ્ટ, પ્રકૃષ્ટતર, પ્રકટતમ અનુભાગવાળા, આયુકમની સહચરિતાથી, વેદનીય અનંતાનંત હોય છે, તે હોવાથી, હે ભગવન્! તે દેવો તે અનંતાનંત કમશિોની મળે અનંત કમશિોને જઘન્યથી ૧૦૦ વર્ષો-ઉત્કટથી ૫૦૦ વર્ષે ખપાવે ? વ્યંતરો અનંતકમશિોને ૧૦૦ વર્ષે ખપાવે. અનંતા એવા તે પુદ્ગલોને અપાનુભાગ પણે થોડા કાળમાં ખપાવવા શક્ય હોવાથી આમ કહ્યું - x - ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું.
છે શતક-૧૮, ઉદ્દેશો-૮-“અનગારકિયા” છે.
– X - X - X - X - X - X – ૦ ઉદ્દેશા-9ને અંતે કર્મક્ષપણા કહી, અહીં તેનો બંધ કહે છે –
સૂત્ર-૪૯ :રાજગૃહે યાવતુ આમ કહ્યું – ભગવત્ ! સંમુખ અને બંને તરફ યુગમx ભૂમિને જોતાં જયપૂર્વક ગમન કરતાં ભાવિતાત્મા અણગારના પગ નીચે મરઘીનું બચ્ચે. બતકન ભર્યું. કુલિંગછાય, અનીને મરે તો તે અણગારને ઐયપિથિકી કિયા લાગે કે સાંપરાયિકી ક્રિયા લાગે ? ગૌતમ ! યાવતુ તે ભાવિતાત્મા અણગારને ઐયપિથિકી ક્રિયા લાગે, બીજી નહીં
ભગવાન ! એમ કેમ કહ્યું? જેમ શતક-૭માં સંવૃત્ત ઉદ્દેશામાં ચાવતું અર્થના નિક્ષેપ સુધી કહેવું. ભગવન ! તે એમ જ છે, એમ જ છે. ચાવત્ વિચરે છે. પછી ભગવંત મહાવીર બાહ્ય જનપદમાં ચાવત વિરચરે છે. • વિવેચન-૭૪૯ -
ગો - આગળ, દુહઓ - દ્વિઘા, અંતરાઅંતર - બંને પડખે અને પાછળ. યુગમાયા-ચૂપ માત્ર દૃષ્ટિથી, રીયં-ગમન કરતો.
વાપીવણ - કુકડીના બચ્ચા, વટ્ટ - વર્તક, પક્ષી વિશેષ, કુલિંગીછાયો - કીડી જેવું જંતુ. પરિચાવજે - મરે.
શતક-9-મુજબ, આ દ્વારા જે સૂચવ્યું તે કંઈ કહે છે – ભગવદ્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ! જેના ક્રોધાદિ નષ્ટ થયા છે, તેમને ઇચપિથિકી ક્રિયા જ લાગે, આદિ. • * * * * પૂર્વે ગમન આશ્રિત વિચાર કર્યો. હવે તેને જ આશ્રીને અન્યતીચિકના મતનો નિષેધ કહે છે –
• સૂઝ-૭૫૦,૭૫૧ -
[૫૦] તે કાળે, તે સમયે રાજગૃહ યાવતુ પૃથ્વીશિલાપક હતો. તે ગુણશીલ ચૈત્યની સમીપે ઘણાં અન્યતીર્થિકો રહેતા હતા.
ત્યારે શ્રમણ ભગવાન મહાવીર યાવત સમોસ ચાવતું પર્ષદા નીકળી. - - - તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ અણગાર યાવતુ ઉdજાન યાવ4 વિચરે છે.
ત્યારે તે અન્યતીર્થિકો, ગૌતમસ્વામી પાસે આવ્યા, આવીને ગૌતમસ્વામીને આમ કહ્યું - હે આયા તમે વિવિધ ગિવિધ અસંયત યાવત એકાંતભાવ છો. • - ત્યારે ગૌતમસ્વામીએ, અન્યતીર્થિકોને આમ કહ્યું - હે આયોં કયા કારણથી અમે ગિવિધ ત્રિવિધે અસંયત યાવતું એકાંતબાલ છીએ? •• ત્યારે તે અન્યતીર્થિકોએ ગૌતમસ્વામીને આમ કહ્યું – હે આ તમે ગમન કરતી વેળા જીવોને આકાંત કરો છો, મારો છો યાવત ઉપદ્રવ કરો છો. તેથી તમે જીવોને આકાંત કરતા, યાવતું ઉપદ્રવ કરતા હોવાથી વિવિધ ગિવિધે ચાવત એકાંતબાલ છો.
ત્યારે ગૌતમસ્વામીએ, તે અન્યતીર્થિકોને આમ કહ્યું કે – હે અર્યો ! અમે ગમન કરતી વેળા જીવોને કરાતા નથી ચાવતુ ઉપદ્રવ કરતા નથી. હે આયોં ! અમે ગમન કરતી વેળા કાયા, યોગ, ગતિને આશ્રીને વિશેષ રૂપે નિરીક્ષણ કરીને ચાલીએ છીએ, અમે એ રીતે જોઈ-જોઈને ચાલીએ છીએ,
Page #474
--------------------------------------------------------------------------
________________
૧૮/-/૮/૫૦,૭૫૧
૧૮૩
૧૮૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
વિશેષ-વિરોધ નિરીક્ષણ કરતાં ચાલીએ છીએ. તેથી અમે જીવોને કચડતા નથી ચાવત ઉપદ્રવિત કરતાં નથી. તેથી અમે પ્રાણોને કચડ્યા વિના ચાવત ઉપદ્રવ કર્યા વિના નવિધ ગિવિધે યાવત એકાંત પંડિત થઈએ છીએ.
હે આર્યો! તમે જે સ્વયં ત્રિવિધ ગિવિધે ચાવતુ એકાંતબાલ છો. • • ત્યારે તે અન્યતીર્થિકોએ ગૌતમસ્વામીને આમ કહ્યું - કયા કારણે આર્યો ! અમે ત્રિવિધ ગિવિધ યાવત એકાંતબાલ છીએ ?
ત્યારે ગૌતમસ્વામીએ, તે અન્યતીર્થિકોને આમ કહ્યું - હે આર્યો ! તમે જ ચાલતીવેળા પ્રાણોને કચડો છો યાવત ઉપદ્રવ કરો છો. તેથી તમે પ્રાણોને ચડતા યાવત ઉપદ્રવ કરતા થિવિધે યાવત એકાંતબાલ છો. ત્યારે ગૌતમસ્વામીએ તે અન્યતીર્થિકોને આ રીતે નિરતર કર્યા કરીને જ્યાં ભગવંત મહાવીર હતા,
ત્યાં આવીને ભગવંતને વંદન-નમસ્કાર કયાં, કરીને ભગવંત સમીપે ચાવતું પર્યાાસના કરે છે. - ગૌતમસ્વામીને આમંત્રી ભગવતે, ગૌતમને આમ કહ્યું - હે ગૌતમ ! તે અન્યતીર્થિકોને સારું કર્યુંતેમને યથાર્થ કહ્યું. હે ગૌતમ! મારા ઘણા શિષ્યો શ્રમણ નિન્જ છાસ્થ છે. જે તમારી જેમ ઉત્તર દેવામાં સમર્થ નથી. જેમ તમે અન્યતીર્થિકોને સારું કહું તેમને આમ કહ્યું તે યથાર્થ છે. ત્યારપછી ભગવંતે આમ કહેતા, ગૌતમસ્વામી હર્ષિત, સંતુષ્ટ થયા. ભગવંતને વંદન-નમસ્કાર કર્યો અને આ પ્રમાણે પૂછ્યું
[૫૧] ભગવન ! શું છEાસ્થ મનુષ્યો પરમાણુ યુગલને જાણે છે - જુઓ છે ? અથવા નથી જાણતા-નથી જોતા ? ગૌતમ ! કેટલાંક જાણે છે, પોતા નથી. કેટલાંક જાણતા નથી . જોતા નથી.
ભગવાન ! છાસ્થ મનુષ્ય દ્વિપદેશિક સ્કંધને શું જાણે છે, જુએ છે ? પૂર્વવતું. એ પ્રમાણે સાવત્ અસંખ્યપદેશિક સ્કંધમાં કહેવું.
ભગવાન ! છાસ્થ મનુષ્ય અનંતપદેશી સ્કંધને ? પ્રશ્ન. ગૌતમ! કેટલાંક જણે છે, જુએ છે. કેટલાંક જાણે છે, જોતા નથી. કેટલાંક જાણતા નથી, જુઓ છે. કેટલાંક જાણતા નથી, જોતા નથી.
ભગવાન ! શું આધવધિક મનુષ્ય પરમાણુ પુદ્ગલને ? છઠસ્થ અનુસાર આધોવધિકને કહેવા યાવત અનંતપદેથી અંધ કહેવો.
ભગવન્! પરમાધવધિક મનુષ્ય, જે સમયે જાણે છે, તે સમયે જુએ છે અને જે સમયે જુએ છે, તે સમયે જાણે છે? ના, તે આર્ય સમર્થ નથી. ભગવના એમ કેમ કહો છો • x -2 ગૌતમાં સાકારમાં તે જ્ઞાન હોય, આનાકારમાં તે દર્શન હોય. તેથી યાવત કહ્યું કે તે સમયે ન જાણે. અનંતપદેશી સુધી કહેવું.
ભગવન્! કેવલી મનુષ્ય પરમાણુ યુગલને ? પરમાધોવધિની માફક કેવલી પણ કહેવા. યાવત અનંતપદેશી. - ભગવાન ! તેમજ છે.
• વિવેચન-૭૫૦,૭૫૧ -
રેલ્વેદ - આક્રમે, કચડે. વોયે - દેહને આશ્રીને ચાલીએ તે યોગ. દેહથી જ ગમના સમર્થ હોય છે. તેથી ચાલીએ છીએ, અશ્વ-શકટાદિથી નહીં. થોન • સંયમ વ્યાપાર, જ્ઞાનાદિના પ્રયોજનમાં ઉપયોગી હોવાથી ભિક્ષાનાદિ કરીએ, તે સિવાય નહીં. રીલે - અcવરિત આદિપણે ગમન વિશેષ. કઈ રીતે? જોઈ-જોઈને, પ્રર્ષથી જોઈ-જોઈને. •. પૂર્વે છઠાસ્થને આશ્રીને - x • કહ્યું. હવે છઠાસ્થ આશ્રીને પ્રશ્ન કરતાં કહે છે -
અહીં છાસ્થ નિરતિશય જ લેવા. નાઈફ ન પાઇ - શ્રુતોષયુક્ત શ્રુતજ્ઞાની, શ્રુતમાં દર્શનનો અભાવ છે. તેનાથી અન્ય - ન જાણે, ન જુએ. અનંત પ્રદેશી સૂનમાં ચાર ભંગ થાય છે. (૧) સ્પશિિદ વડે જાણે છે, આંખ વડે જુએ છે. (૨) બીજો સ્પશદિથી જાણે છે પણ આંખ વડે જોતો નથી, આંખનો અભાવ છે. (3) સ્પશદિથી અગોચરપણાથી જાણતો નથી, આંખ વડે જુએ છે. (૪) અવિષયવથી બીજો જાણતો નથી અને જોતો નથી. છપ્રસ્થાધિકારથી છાસ્થ વિશેષભૂત એવા આધો-અવધિ અને પરમાધો-અવધિ બે સૂત્ર છે.
પરમાવધિક અવશ્ય અંતર્મુહૂર્તમાં કેવલી થાય છે, તેથી કેવલીઝ. તેમાં ' માર • વિશેષ ગ્રહણ સ્વરૂ૫, તે પરમાધોવધિકને તેવું જ્ઞાન હોય છે. તેનાથી વિપર્યયભૂત દર્શન છે, તેથી પરસ્પર વિરુદ્ધથી એક સમયે ન સંભવે.
છે શતક-૧૮, ઉદ્દેશો-“ભવ્યદ્રવ્ય છે
- X - X - X - X - X - X — • ઉદ્દેશા-૮-ને અંતે કેવલી પર્યા. તે ભવ્યદ્રવ્યસિદ્ધ છે. તેથી ભવ્યદ્રવ્ય અધિકારથી અહીં ભવ્યદ્રવ્ય નારકાદિને કહે છે –
• સૂત્ર-૭૫૨ -
રાજગૃહમાં ચાવતુ આમ કહ્યું- ભગવદ્ ! ભવ્યદ્રવ્ય નૈરયિક શું ભવ્યદ્રવ્ય નૈરયિક છે ? હા, છે. -- ભગવન! એમ કેમ કહ્યું - X - જે કોઈ પંચેન્દ્રિય તિચિયોનિક કે મનુષ્ય, નૈરયિકમાં ઉતાજ્જ થવા યોગ્ય છે, તે ભવ્યદ્રવ્ય નૈરયિક કહેવાય છે. તેથી યાવતુ આમ કહેલું છે. આ પ્રમાણે સ્વનિતકુમાર પર્યન્ત mણનું.
ભગવન ભવ્યદ્રવ્ય પૃedીકાયિક, ભવ્યદ્રવ્યપૃedી છે? હા, છે. એમ કેમ? ગૌતમ! જે તિરિચયોનિક કે મનુષ્ય કે દેવ પૃવીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભવ્ય દ્રવ્ય પૃનીકાયિક કહેવાય છે, તેથી કહ્યું છે. આ રીતે જ અપ્રકાશિક, વનસ્પતિકાયિકને જાણવા. - - 06, વાયુ, બે - ત્રણ - ચાર ઈન્દ્રિયોવાળામાં જે કોઈ તિર્યંચ કે મનુષ્ય ઉત્પન્ન થવા યોગ્ય હોય તે ભવ્ય દ્રવ્ય તેઉકાયિક આદિ કહેવાય છે. • • જે કોઈ નૈરયિક ચાવતુ દેવ પંચેન્દ્રિય તિચિયોનિકપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભવ્ય દ્રવ્ય પંચેન્દ્રિય તિર્યંચયોનિક કહેવાય, આ રીતે મનુષ્ય પણ કહેવા. - - સંતર, જ્યોતિષ, વૈમાનિકને નૈરયિકો માફક કહેવા.
Page #475
--------------------------------------------------------------------------
________________
૧૮/-/૯/૫ર
૧૮૯
ભાવના ભવ્ય દ્રવ્ય નૈરયિકની કેટલા કાળની સ્થિતિ છે? ગૌતમ! જઘન્યથી અંતર્મહતું ઉત્કૃષ્ટી ઈકોટિ. -- ભવ્ય દ્રવ્ય અસુરકુમારની, ભગવન ! કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ ત્રણ ચોપમ, એ રીતે ચાવત સનિતકુમાર જણાવા.
- ભવ્ય દ્રવ્ય પૃથવીકાયની પૃચ્છા. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ સાતિરેક બે સાગરોપમ આ પ્રમાણે કાયને પણ જાણવા. તેઉ અને વાયુને નૈરયિકવ4 જણવું. વનસ્પતિકાયને પૃથ્વીકાયવત્ જાણવા. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળાને નૈરયિકવતુ જાણવા. પાંચેન્દ્રિય તિર્યંચની જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટથી 33-સાગરોપમ. એ પ્રમાણે મનુષ્ય પણ છે. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને અસુકુમારવતું જાણવા. ભગવન તેમજ છે.
• વિવેચન-૭૫૨ -
ભવ્ય દ્રવ્ય નૈરયિક • દ્રવ્યભૂત નાક, તે ભૂતનારક પયયિતાથી પણ હોય છે, તેથી ભવ્ય શબ્દથી વિશેષિત કરેલ છે. • x - તેઓ એકબવિક બદ્ધ આયુષ્ક અભિમુખ નામ-ગોત્ર ભેટવાળા હોય છે.
ભવ્ય દ્રવ્ય તૈરયિકાદિમાં સંજ્ઞી કે અસંી નગામીને અંતર્મુહૂાય અપેક્ષાએ અંતર્મુહd સ્થિતિ કહી, પૂર્વકોટી-મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચને આશ્રીને છે, ભવદ્રવ્ય અસુરાદિને પણ જઘન્યા આ જ સ્થિતિ છે. ઉત્કૃષ્ટી ગણ પલ્યોપમ તે ઉત્તરકુર આદિ યુગલ મનુષ્ય આશ્રીને છે, કેમકે તેઓ મરીને દેવોમાં ઉત્પન્ન થાય છે. દ્રવ્ય પૃવીકાયિકની સાતિરેક બે સાગરોપમ સ્થિતિ ઈશાન દેવને આશ્રીને છે. દ્રવ્ય તેઉં, દ્રવ્ય વાયુ બંને જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી છે. દેવ, યુગલ બંને ત્યાં ઉત્પન્ન ન થાય. પંચેન્દ્રિય તિર્યંચની ઉત્કૃષ્ટ 33-સાગરોપમ, સાતમી નરકાશ્રીત છે.
છે શતક-૧૮, ઉદ્દેશો-૧૦-“સોમિલ” છે.
- X - X - X - X - X - X - o ઉદ્દેશક-૯-ને અંતે ભવ્ય દ્રવ્ય નારકાદિ વક્તવતા કહી, હવે ભવ્ય વ્યાધિકારથી ભવ્યદ્રવ્ય દેવ આણગારની વક્તવ્યતા અહીં કહે છે -
• સૂઝ-૭૫૩ -
રાજગૃહમાં યાવતુ આમ કહ્યું - ભગવન્! ભાવિતાત્મા અણગાર તલવાર કે અઆની ધાર ઉપર રહી શકે? હા, રહી શકે. તે ત્યાં છેદય, ભેદાય? ના, તે અર્થ યોગ્ય નથી, કેમકે તેના ઉપર શસ્ત્ર સંક્રમણ ન કરે. એ રીતે જેમ પાંચમાં શતકમાં પરમાણુ યુગલ વકતવ્યા છે, તે યાવતું “ભગવન! ભાવિતામાં અણગાર ઉદકાળમાં યાવતું પ્રવેશે, તેને શસ્ત્ર સંક્રમણ ન કરે?” . ત્યાં સુધી કહેવી.
• વિવેચન-૩૫૩ :
અહીં અગારની ક્ષઘારાદિ પ્રવેશ વૈક્રિય લબ્ધિ સામર્થ્યથી જાણવો. શતક૫- મુજબ કહી આમ સૂચવે છે - ભગવન્! ભાવિતાભાં અણગાર અગ્નિકાય મોચી જઈ શકે? હા, જઈ શકે - X - ઈત્યાદિ. * - અહીં જાણગારની અસિધારાદિ
૧૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ વક્તવ્યતા કહી, હવે અવગાહનાને જ • x • પરમાણુ આદિમાં કહે છે -
• સૂગ-૩૫૪ :
ભગવાન ! પરમાણુ યુગલ, વાયુકાયથી સૃષ્ટિ છે કે વાયુકાય પરમાણુ પુદગલથી પૃષ્ટ છે ? ગૌતમ ! પરમાણુ પુલ, વાયુકાયથી ધૃષ્ટ છે પણ વાયુકાય પરમાણુ યુદ્ગલથી પૃષ્ટ નથી. • • ભગવન્! દ્વિપદેશિકસ્કંધ વાયુકાયથી ? પૂર્વવતું. એ પ્રમાણે ચાવતુ અસંખ્યપદેશિક કહેવો.
ભગવાન અનંતપદેશિક સ્કંધ, વાયુકાયને? પૃચ્છા. ગૌતમાં અનંત પ્રદેશી સ્કંધ વાયુકાય વડે ઋષ્ટ છે, વાયુકાય, અનંતપદેશી અંધ વડે કદાચ ઋષ્ટ છે, કદાચ ઋષ્ટ નથી. • • • ભગવના મશક વાયુકાય વડે ધૃષ્ટ છે કે વાયુકાય મશક વડે પૃષ્ટ છે? ગૌતમાં મશક વાયુકાય વડે ઋષ્ટ છે, વાયુકાય મશક વડે સ્કૃષ્ટ નથી.
• વિવેચન-૩૫૪ :
વાગ્યા સુડે પરમાણુ પુદ્ગલ વાયુકાય વડે વ્યાપ્ત અર્થાત્ મધ્યમમાં નાંખેલ છે. તો વાયા વાયુકાય પરમાણુ પુદ્ગલ વડે વ્યાપ્ત નથી. વાયુના મોટાપણાથી અણના નિપ્રદેશવથી અતિસૂક્ષ્મતાથી ન વ્યાપી શકે.
અનંતપદેશી ઢંઘ વાયુ વડે વ્યાપ્ત હોય છે. કેમકે તે સૂક્ષ્મતર છે, વાયુકાયા વળી અનંતપદેશી ઢંધ વડે વ્યાપ્ત હોય, ન પણ હોય. કઈ રીતે? જો તે વાયુકાય સ્કંધાપેક્ષાએ મોટા હોય, ત્યારે વાયુ તેના વડે વ્યાપ્ત થાય છે.
વતિ - મશક, વાયુકાય વડે સમસ્તપણે વ્યાપ્ત છે, કેમકે તેની ખાલી જગ્યાને પૂરે છે. વાયુકાય, મશક વડે સ્પષ્ટ નથી. • x • પુદગલ દ્રવ્યો પૃષ્ટવ ધર્મથી નિરયા. હવે વણિિદ વડે તેને જ નિરૂપે છે –
• સૂત્ર-૩૫૫ : -
ભગવાન ! આ રતનપભા પૃવીની નીચે વણથી કાળા-dીલા-રાલ-પીળાશેત, ગંધથી સુગંધી-દુધ, સથી તિક્ત-કર્ક-કષાય-બિલ-મધુર, પથિી કર્કશ-મૃદુ-ભારે-હલકો-શીત-ઉણ-નિધ-રક્ષ એ દ્રવ્યો અન્યોન્યબદ્ધ છે. • ઋષ્ટ છે . ચાવ4 સંબદ્ધ છે? હા, છે. એ રીતે યાવત્ અધઃસપ્તમી સુધી જાણવું. • • • ભગવાન ! સૌધર્મકલાની નીચે પૂર્વવત, એ પ્રમાણે ઇષતામારા પ્રતી, ભગવન! તે એમ જ છે () ચાવત વિચરે છે. પછી ભગવત મહાવીર પણ યાવતુ બાહ્ય જનપદ વિહારે વિચરે છે.
• વિવેચન-૩૫૫ :
મત્રવરતા - આશ્લેષથી ગાઢ, મેગ્નન્નપુટ્ટા - આશ્લેષથી આગાઢ. ચાવતું શબ્દથી એકક્ષેત્રાશ્રિત કહેવું, પરસ્પર સમુદાયથી સંબદ્ધ. -- પુગલ દ્રવ્યો નિરૂપ્યા. હવે આભદ્રવ્યધર્મ અનાત્મદ્રવ્ય - X • તિરૂપે છે.
• સૂત્ર-૩૫૬ :તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નામે નગર હતું. યુતિપલાશ ચૈત્ય હતું,
Page #476
--------------------------------------------------------------------------
________________
૧૮/-/૧૦/૩૫૬
૧૯૧
૧૯૨
તે વાણિજ્યગ્રામ નગરમાં સૌમિલ નામે બ્રાહ્મણ વસતો હતો. તે આ વાવનું અભૂિત હતો. વેદ ચાવતુ સુપરિનિષ્ઠિત, ૫oo શિષ્યો અને પોતાના કુટુંબનું આધિપત્ય કરતો ચાવતું વિચારતો હતો.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર યાવત સમોસ ચાવત પરદા પર્યાપાસે છે.
ત્યારે તે સોમિલ બ્રાહ્મણને આ વૃત્તાંત જાણીને આવા પ્રકારે યાવત્ સંકલ્પ ઉતપન્ન થયો. શ્રમણ જ્ઞાતપુત્ર પૂવનિપૂર્વ ચાલતા, પ્રામાનુગામ વિચરતા, સુખે સુખે યાવતુ અહીં આવી, ચાવતું દૂતિપલાશક પૈત્યમાં યાપતિરૂપ યાવત્ વિચરે છે. તો હું ત્યાં ભગવંતની પાસે જઈ. આ આવા પ્રકારના અર્થો યાવત્ વ્યાકરણ પૂછીશ. તેઓ જે અ, આવા પ્રકારના અર્થો સાવ4 વ્યાકરણનો ઉત્તરો આપશે, તો વાંદીશ-નમીશ યાવતુ પર્યાપાસીશ. જો તેઓ મારા આ અને આવા અટવાળા યાવતું વ્યાકરણનો ઉત્તર નહીં આપે તો હું આવા આર્થો યાવત્ વ્યાકરણ વડે તેઓને નિરુત્તર કરી દઈશ.
અ પ્રમાણે વિચાર્યું, વિચારીને સ્નાન કર્યું ચાવતું શરીરને અલંકૃત્વ કરી, પોતાના ઘરથી નીકળ્યો, નીકળીને પગે ચાલતો ૧oo શિષ્યો સાથે સંપરીવરીને વાણિજ્ય ગામનગરની વચ્ચોવચ્ચેથી નીકળે છે, નીકળીને દૂતિપલાશક ચર્ચમાં ભગવત મહાવીર પાસે આવીને, સમીપે રહીને ભગવંતને પ્રમાણે પૂછયું - . . . આપને યાત્રા, યાપનીય, અવ્યાબાધ, વાસુક વિહાર છે?
હે સોમિલા માટે યાત્રા પણ છે, મારે સાપનીય પણ છે, માટે આવ્યાભાઇ પણ છે અને મારે પ્રસુવિહાર પણ છે.
ભગવાન ! આપની યાણ કેવી છે? - - હે સોમિલા મારા તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન આવશ્યકાદિ યોગમાં યતના યાત્રા છે.
ભગવન! આપને યાપનીય શું છે ? સોમિલ! સાપનીય બે ભેટે છે - ઈન્દ્રિયયાપનીય, નોઈન્દ્રિયયાયનીય. -- તે ઈન્દ્રિય યાપનીય શું છે? જે મારી શ્રોત્ર-ચક્ષ-પ્રાણ-જીભ-સ્પર્શ ઈન્દ્રિયો નિરૂપઘાત અને માટે વશ વર્તે છે, તે ઈન્દ્રિય સાપનીય છે. • • તે નોઈન્દ્રિયયાપનીય શું છે? જે મારા ક્રોધ-માનમાયા-લોભ નષ્ટ થયા છે, ઉદય પ્રાપ્ત નથી તે નોઈન્દ્રિય યાપનીય છે. આ પ્રમાણે મારા આ યાપનીય છે.
ભગવાન ! તમારે અવ્યાબાધ શું છે? સૌમિલ! જે મારા વાતજ, પિતજ, કફજ સંનિતિકજ વિવિધ રોગાતંક અને શરીરમતદોષ ઉપશાંત છે, ઉદયમાં વર્તતા નથી, તે (મારા) અવ્યાબાધ છે.
ભગવાન ! તમારે પ્રાણુક વિહાર શું છે ? સોમિલા જે આરામ, ઉધાન, દેવકુલ, સભા, પ્રામાં સ્ત્રી-પશુ-નપુંસક વર્જિત વસતિમાં પાસુક ઔષણીય પીઠફલક શા સંસ્કારક સ્વીકારીને વિરું છું. તે પાસુક વિહાર છે.
ભગવાન ! આપને સરસવ ભય છે કે આભડ્યુ? સૌમિલ સરિસવ માટે ભક્ષ્ય પણ છે, અભક્ષ્ય પણ છે. - - એમ કેમ કહો છો ?
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ સોમિલા (તમારા) બ્રાહ્મણનયોમાં સરિસવ બે ભેદે છે. તે આ રીતે - મિત્ર સરિસ્સવ અને ધાન્ય સરિસવું. તેમાં જે મિત્ર સરિસ્સવ છે, તે ત્રણ ભેદે છે - સહજત, સહવર્ધિત, સહપાંશુ ક્રિડિત. ત્રણે શ્રમણ નિરંથોને અભક્ષ્ય છે. તેમાં જે ધાન્ય સસિવ છે, તે બે ભેદે છે - તે - શસ્ત્ર પરિણd ને આશર પરિણd. તેમાં જે આશા પરિણત છે તે શ્રમણ નિભ્યોને અભય છે. તેમાં જે શા પરિણત છે, તે બે ભેદે છે - એષણીય અને અનપણીય. તેમાં જે અનેધણીય છે, તે શ્રમણ નિષ્ણોને અભક્ષ્ય છે, તેમાં જે પણીય છે, તે બે ભેદે છે - યાચિત અને અયાચિત તેમાં જે અયાશિત છે, તે શ્રમણ નિગ્રન્થોને અભણ છે. તેમાં જે યશ્ચિત છે તે બે ભેદે છે GGધ અને અલgધ તેમાં જે અલબ્ધ છે, તે શ્રમણ નિળિોને અભય છે, તેમાં જે લબ્ધ છે, તે શ્રમણ નિગ્રન્થોને ભણ્ય છે. તેથી હે સોમિલા એમ કહ્યું કે ચાવતું ભક્ષ્ય પણ છે અને અભય પણ છે.
ભગવન! તમારે “માસ’ ભક્ષ્ય છે કે અભક્ષ્ય ? હે સોમિલ! મારે “માસ' ભક્ષ્ય પણ છે અને અભય પણ છે. એમ કેમ કહો છો - x •?
હે સોમિલા બ્રાહ્મણ નયોમાં “માસ’ બે ભેદે છે. તે આ રીતે - દ્રવ્ય માસ અને કાલમાસ. તેમાં જે કાલમાસ છે, તે શ્રાવણથી અષાઢ સુધી બાર ભેદે છે. તે આ રીતે – શ્રાવણ, ભાદ્રપદ, આસોજ, કાર્તિક, મૃગશિર, પોષ, માઘ, ફાળુન, ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ મૂલ, આષાઢ. તે (માસ) શ્રમણ નિર્થીિને અભણ્ય છે. તેમાં જે દ્રવ્ય માસ છે, તે બે ભેદે છે - અમાસ, ધાન્યમાસ. તેમાં જે અમાસ છે, તે બે ભેદે છે - સુવર્ણમાસ અને રૂઢમાસ. તે બંને શ્રમણ નિગ્રન્થોને અભક્ષ્ય છે. તેમાં જે ધાન્યમાસ છે, તે બે ભેદે છે - શરુ પરિણd અને આશઆ પણિત. એ પ્રમાણે જેમ ધાન્યસરિસવમાં કહ્યું તેમ અહીં કહેવું ચાવતું તેથી કહ્યું કે ચાવતુ અભક્ષ્ય છે.
ભગવાન ! આપને કુલત્થા ભક્ષ્ય છે કે અભક્ષ્ય. હે સોમિલા કુલત્થા ભક્સ પણ છે, અભક્ષ્ય પણ છે. એમ કેમ કહ્યું ચાવતું અભય છે ?
હે સોમિલા તમારા બ્રાહમણનયમાં કુલા બે પ્રકારે છે. તે આ પ્રમાણે • શ્રી કુલત્થા અને ધાન્ય કુલત્થા. તેમાં જે ચીકુલત્થા છે, તે ત્રણ ભેટે છે. તે પ્રમાણે - કુલ કન્યા, કુલ વધુ, કુલ માતા. આ ત્રણે શ્રમણ નિભ્યોને અભક્ષ્ય છે. તેમાં જે ધાન્ય કુલત્થા છેજેમ ધાન્ય સરિસરમાં કહ્યું તેમ જાણવું. તેથી એમ કહ્યું કે ચાવતુ અભક્ષ્ય પણ છે.
• વિવેચન-૩૫૬ :
HTઆ કહેવાનાર યાત્રા, યાપનીયાદિ. 17 - વાન, યાત્રા એટલે સંયમ યોગમાં પ્રવૃત્તિ. નવા નાં - ચાપનીય, મોક્ષમાર્ગમાં જતાં પ્રયોજક ઈન્દ્રિયાદિ વશ્યતારૂપ ધર્મ. મળાવાદ : શરીરે બાધાનો અભાવ. પકાવાર - પ્રાસુક વિહાર, નિર્જીવ આશ્રય. તન -તવ - અનશન આદિ. નિયમ - તે વિષયક અભિગ્રહ વિશેષ. જેમકે આટલો તપ, સ્વાધ્યાય, વૈયાવસ્યાદિ મારે અવશ્ય સમિ-દિવસમાં કરવો. સંથણ
Page #477
--------------------------------------------------------------------------
________________
૧૮/-/૧૦/૫૬
૧૯૩
- પડિલેહણાદિ. વાધ્યાય - ધર્મકથાદિ, ધ્યાન - ધર્મ આદિ. આવથવા - છ પ્રકારે.
આમાં જો કે ભગવંતને કિંચિત વિશેષથી સંભવતું નથી, તો પણ તેના ફળના સદ્ભાવથી, તે છે તેમ જાણવું. નવેT - પ્રવૃત્તિ.
વિનવખi - ઈન્દ્રિયવિષયવશ્યત્વ. એ રીતે નવિ વિશેષ એ - નો શબ્દ મિશ્ર વયનવથી ઈન્દ્રિય વડે મિશ્ર સહ અર્થત્વથી કે ઈન્દ્રિયોને સહચરિત તે નોઈદ્રિય-કપાયો. આ યાદિ પદો સામયિક ગંભીર અર્થત્વથી ભગવંતને - X - તેમની અપભાજનાર્ચે પ્રશ્ન કરેલ.
સરસવ - સદંશવય, અન્યત્ર સરસવ. ત્રાસ - દ્રવ્યરૂપ માષ. તમામ - કાળરૂપ માસ. મુનW - કુલાંગના, અન્યત્ર ધાન્ય વિશેષ.
હવે ભગવંત વસ્તુ તવજ્ઞાન જિજ્ઞાસાથી કહે છે - • સૂત્ર-૩૫૩
ભગવાન ! આપ એક છો, ને છો, અક્ષય છો, અવ્યય છો, અવસ્થિત છો કે અનેક ભૂતભાવ ભવિક છો ? હે સોમિલ! એક પણ છું યાવતું અનેકભૂત ભાવ ભાવિક પણ છું ભગવન! કયા કારણે આપ એમ કહો છો કે ચાવતુ હું ભાવિક પણ છું?
હે સોમિલા દ્રવ્યાપણે હું એક છું જ્ઞાન-દર્શન અથથિી હું બે છું પ્રદેશાર્થથી હું ય આવ્યય છું અને અવસ્થિત પણ છું ઉપયોગ અર્થથી હું અનેક ભૂતભાવ-ભાવિક પણ છું તે કારણથી રાવત હું ભાવિક પણ છું (તેમ કહ્યું).
(આ બધું સાંભળી) તે સોમિલ બ્રાહ્મણ સંબુદ્ધ થયો. શ્રમણ ભગવંત મહાવીરને છંદકની માફક ચાવતું તે જે કંઈ આપ કહો છો. જે પ્રકારે આપ દેવાનપિયની પાસે ઘણાં રાજા, ઈશ્વર એ પ્રમાણે જેમ “રાયuસેણઈયમાં ચિત્રસારથી સાવ બાર પ્રકારે શ્રાવક ધમને સ્વીકારે છે, સ્વીકારીને શ્રમણ ભગવત મહાવીરને વાંદીને યાવતુ પાછો ગયો. ત્યારે તે સોમિલ બ્રાહ્મણ શ્રાવક થયો ચાવતું જીવાજીવનો જ્ઞાતા થયો ચાવતું વિચરણ કરવા લાગ્યો.
ભંતે ! એમ સંબોધન કરીને, ગૌતમરામી, શ્રમણ ભગવંત મહાવીરને વધે છે, નમે છે. વદી-નમીને પૂછ્યું - હે ભગવન્! સોમિલ બ્રાહાણ આપ દેવાનુપિયની પાસે મુંડ થઈને? જેમ શંખ શ્રાવકમાં કહ્યું, તેમ સંપૂર્ણ કહેવું ચાવતુ અંત કરો.
ભગવન્! તે ઓમજ છે, એમજ છે, ચાવત વિચરે છે. • વિવેચન-૭૫૭ :
ઇવે - આપ એક છો, એ પ્રમાણે એકત્વને સ્વીકારીને ભગવંતે શ્રોમાદિ અવયવોના, પોતાને અનેક લબ્ધિથી એકવ દૂષણ આપશે એ બુદ્ધિએ આમ કહ્યું. આપ બે છો, એમ દ્વિવના સ્વીકારમાં એકવ વિશિષ્ટ અર્થતા દ્વિત્વ વિરોધથી મને દ્વિવનું દુષણ આપશે, એ બુદ્ધિએ ઉત્તર આપ્યો.
અક્ષય આદિ ત્રણ પદ વડે નિત્ય આત્મ પક્ષ જણાવ્યો. અનેકમાં ભૂત[12/13].
૧૯૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ અતીત, ભાવ-સતાપરિણામ, ભવ્ય-જે ભાવિમાં છે તે. આના દ્વારા અતીત અને ભવિયત સત્તા પ્રશ્ન વડે અનિત્યતા પક્ષ સ્થાપ્યો. એક તર પરિગ્રહમાં તેને જ દૂષણ થાય, તેથી ભગવંતે સ્યાદ્વાદના નિખિલ દોષગોચર અતિકાંતપણાને અવલંબીને ઉત્તર આપ્યો. કઈ રીતે ?
દ્રવ્યાર્થતાથી - જીવદ્રવ્યના એકવવી ‘હું એક છું પણ પ્રદેશાર્થતાથી નહીં. અનેકવથી હું છું એવા અવયવવાદીના એકત્વોપલંભ બાધક નથી. • x • પદાર્થના સ્વભાવતર બેની અપેક્ષાથી દ્વિવ પણ અવિરુદ્ધ છે તેથી કહ્યું - જ્ઞાન, દર્શના અર્થપણે હું બે છું. - x - જેમ એકજ દેવદત્તાદિ પુરુષ તે તે અપેક્ષાએ પિતૃત્વ, પુત્રત્વ, ભાતૃવ, આદિ અનેક સ્વભાવે હોઈ શકે. --- પ્રદેશાર્થતાથી અસંખ્યાત પ્રદેશતાને આશ્રીને હં અક્ષત પણ છે કેમકે સર્વથા પ્રદેશોના ક્ષયનો અભાવ છે તથા હું અવ્યય પણ છું કેમકે કેટલાંક વયનો અભાવ છે. * *
વળી અવસ્થિત અર્થાત્ હું નિત્ય પણ છું, અસંખ્યાત પ્રદેશિતા જ ક્યારેય પણ દૂર થતી નથી, તેથી નિયતાના સ્વીકારમાં દોષ નથી તયા - - ઉપયોગ અર્થપણે • વિવિધ વિષયમાં અનુપયોગપણાને આશ્રીને અનેકભૂત-ભાવ-ભવિક પણ હું છું. કેમકે ભૂત-ભાવિ કાળમાં અનેક વિષય બોધના આત્માના કથંચિત્ ભિન્ન ભૂતવ અને ભાવિવથી અનિત્યપક્ષમાં પણ અહીં દોષ નથી.
જેમ ‘સયuતેણઈય'માં આદિ. વડે જે સૂચવેલ છે, તે કંઈક અર્થથી દશાવે છે - જેમ દેવાનુપિયની પાસે ઘણાં સજા, ઈશ્વર, તલવર આદિ, હિરણ્ય-સુવણિિદ ત્યજીને મંડ થઈને, ઘર છોડીને, નગારિતા પ્રવજ્યા લે છે, તેમ હું પ્રતજિત થવા સમર્થ નથી, તેથી હું અણુવ્રતાદિ ગૃહસ્થ ધર્મ, ભગવંતની પાસે સ્વીકારું ઈત્યાદિ • x • x •
| મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૧૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ |
Page #478
--------------------------------------------------------------------------
________________
૧૯/-/૧/૭૫૮
શતક-૧૯ — x — —
૦ શતક-૧૮ની વ્યાખ્યા કરી, હવે અવસરે આવેલ શતક-૧૯ કહે છે. • સૂત્ર-૫૮ -
લેશ્યા, ગર્ભ, પૃથ્વી, મહાસવ, ગરમ, દ્વીપ, ભવન, નિવૃતિ, કરણ, વનયસુર, આ દશ ઉદ્દેશકો, શતક-૧૯-માં છે.
• વિવેચન-૫૮ :
(૧) લેશ્યા-પહેલા ઉદ્દેશામાં કહેવી, તેથી આને લેશ્યા ઉદ્દેશક કહ્યો. એ પ્રમાણે બીજે પણ કહેવું. (૨) ગર્ભ-ગર્ભ અભિધાયક, (૩) પૃથ્વી-પૃથ્વીકાયિક આદિ વક્તવ્યતા. (૪) મહાસવ-નાકા, મહાશ્રવ, મહાક્રિયા આદિ પદાર્થ. (૫) ચરમ-અલ્પસ્થિતિક નારકાદિ વડે પરમ-મહાસ્થિતિકતાથી મહાકર્મવાળા આદિ અર્થ પ્રતિપાદનાર્થે. (૬) દ્વીપ-દ્વીપ અભિધાનાર્થે, (૩) ભવન-ભવનાદિ અર્થાભિધાનાર્થે, (૮) નિવૃત્તિ-શરીરાદિની નિષ્પત્તિ, (૯) કરણ-કરણાર્થે. (૧૦) વનચરસુર-વ્યંતર દેવોની વક્તવ્યતા.
Ð શતક-૧૯, ઉદ્દેશો-૧-‘વેશ્યા''
— * — * — * - * — * - * —
૧૯૫
૦ તેમાં પહેલો ઉદ્દેશો વ્યાખ્યાયિત કરીએ છીએ. તેનું આદિ સૂત્ર –
• સૂત્ર-૫૯ -
રાજગૃહમાં યાવત્ આમ કહ્યું – ભગવન્ ! લેા કેટલી છે ? ગૌતમ ! છ. તે આ પ્રમાણે - જેમ પન્નવણાનો ચોથો વેશ્યા ઉદ્દેશો સંપૂર્ણ કહેવો. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૭૫૯ :
‘પ્રજ્ઞાપના' સૂત્રના પદ-૧૭ નો ઉદ્દેશો-૪-લેશ્યા ઉદ્દેશો આ સ્થાને કહેવો. તે આ - કૃષ્ણલેશ્યા ચાવત્ શુક્લલેશ્યા ઈત્યાદિ.
છે શતક-૧૯, ઉદ્દેશો-૨ “ગર્ભ' Ð
— x — * — x — x — x — x
૦ લેશ્મા અધિકારવાળા બીજા ઉદ્દેશાનું આદિ સૂત્ર – - સૂત્ર-૬૦ :
ભગવન્ ! વેશ્યાઓ કેટલી છે ? એ રીતે જૈમ પવણાનો ગર્ભ ઉદ્દેશો છે, તે સંપૂર્ણ કહેવો. - - ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૬૦ :
પૂર્વ - આ ક્રમ વડે જેમ ‘પ્રજ્ઞાપના’ સૂત્રમાં ૧૭માં પદમાં છઠ્ઠો ગોંદ્દેશકગર્ભસૂત્ર ઉપલક્ષિત ઉદ્દેશો છે, તે અહીં કહેવો. તેના ન્યૂનાધિકત્વ પરિહારાર્થે કહ્યું કે – સંપૂર્ણ ઉદ્દેશો કહેવો. આના દ્વારા જે સૂચવ્યું તે આ છે - ગૌતમ ! છ લેશ્મા છે. તે આ - કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લલેશ્યા. - - ભગવન્ ! મનુષ્યોને કેટલી લેશ્યા છે ? ગૌતમ ! છ, કૃષ્ણલેશ્યા યાવત્ શુલલેશ્યા, આદિ.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
જે સૂત્રોને આશ્રીને ગર્ભ ઉદ્દેશક અહીં કહ્યો તે આ છે - ભગવન્ ! કૃષ્ણલેશ્તી મનુષ્ય કૃષ્ણલેશ્મી ગર્ભને ઉત્પન્ન કરે ? હા, ગૌતમ ! કરે. ભગવન્ ! કૃષ્ણલેશ્મી મનુષ્ય, નીલલેશ્મી ગર્ભને ઉત્પન્ન કરે ? હા, ગૌતમ ! કરે. આદિ.
Ð શતક-૧૯, ઉદ્દેશો--“પૃથ્વી” છે
— x — x — x — x — x — x -
૧૯૬
૦ બીજા ઉદ્દેશામાં લેશ્યા કહી, પૃથ્વીકાયિકાદિત્વથી ઉત્પન્ન થાય. તેથી ત્રીજા ઉદ્દેશામાં પૃથ્વીકાયિકાદિને નીરૂપે છે. આ સંબંધે આદિ સૂત્ર –
• સૂત્ર-૬૧ :
રાજગૃહમાં યાવત્ આમ કહ્યું – ભગવન્ ! શું કદાચિત્ યાવત્ ચાર, પાંચ પૃથ્વીકાયિક મળીને સાધારણ શરીર બાંધે છે ? બાંધીને પછી આહાર કરે છે. પરિણમાવે છે, શરીરનો બંધ કરે છે ? ના, તે અર્થ સમર્થ નથી. કેમકે પૃથ્વીકાયિક જીવ પ્રત્યેક આહારી, પ્રત્યેક પરિણામી, પ્રત્યેક શરીર બાંધે છે. ત્યારપછી તેઓ આહાર કરે છે, પરિણમાવે છે, શરીર બાંધે છે.
ભગવન્ ! તે જીવોને કેટલી વેશ્યાઓ છે ? ગૌતમ ! ચાર. તે આ – કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેોલેશ્યા. - - ભગવન્ ! તે જીવો શું સમ્યક્દષ્ટિ, મિથ્યાર્દષ્ટિ, સભ્યમિથ્યાદષ્ટિ છે ? ગૌતમ ! તેઓ સમ્યક્દષ્ટિ કે સમ્યફમિસાદષ્ટિ નથી, મિથ્યાદષ્ટિ છે.
ભગવન્ ! તે જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની ? ગૌતમ! જ્ઞાની નથી. અજ્ઞાની છે. તે આ મતિ અજ્ઞાની, શ્રુત જ્ઞાની,
ભગવન્ ! તે જીવો શું મનોયોગી, વચનયોગી, કાયયોગી છે ? ગૌતમ !
મનોયોગી કે વાનયોગી નથી. કાયયોગી છે.
ભગવન્ ! તે જીવો શું સાકારોપયુક્ત, અનાકારોપયુક્ત છે ? ગૌતમ ! સાકારોપયુક્ત પણ છે, અનાકારોપયુક્ત પણ છે.
ભગવન્ ! તે જીવો શું આહાર કરે છે ? ગૌતમ ! દ્રવ્યથી અનંત પ્રદેશિક દ્રવ્યો. એ રીતે જેમ પવણાના પહેલા આહારોદ્દેશકમાં કહ્યું છે, તેમ યાવત્ સર્વ આત્મપદેશથી આહાર કરે છે ત્યાં સુધી કહેવું.
ભગવન્ ! તે જીવો જે આહાર કરે છે, તેનો સય થાય છે અને જે આહાર નથી કરતા, તેનો સય નથી થતો? ચીર્ણ આહાર બહાર નીકળે છે અથવા શરીરાદિરૂપે પરિણમે છે ? હા, ગૌતમ ! યાવત્ તેમજ છે.
ભગવન્ ! તે જીવોને એ પ્રમાણે સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વાન હોય છે કે – અમે આહાર કરીએ છીએ ? ના, તે અર્થ સમર્થ નથી. તો પણ તેઓ
આહાર તો કરે જ છે. ભગવન્ ! તે જીવોને એ પ્રમાણે સંજ્ઞા યાવત્ વચન હોય છે કે અમે ઈષ્ટ-અનિષ્ટ સ્પર્શને વેદે કે પ્રતિસંવેદે છે ? ના, તે અર્થ સમર્થ નથી, તો પણ તેઓ વેદન-પ્રતિસંવેદન કરે છે.
ભગવન્ ! તે જીવો શું પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન યાવત્
-
Page #479
--------------------------------------------------------------------------
________________
૧૯/-/3/૩૬૧
૧૯૩
મિથ્યાદર્શનશલ્ય રહેલા છે ? ગૌતમ! પ્રાણાતિપાત યાવતું મિથ્યાદર્શનશલ્યમાં રહેલા હોય છે. તે જીવો બીજ જીવોની હિંસાદિ કરે છે, તેઓને પણ આજીવ અમારી હિંસાદિ કરનાર છે, તેવું ભેદ જ્ઞાન હોતું નથી.
ભગવન તે જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈરસિકોલી આવીને ઉન્ન થાય છે ? એ પ્રમાણે જેમ વ્યુત્ક્રાંતિ પદમાં પૃથ્વીકાયિકનો ઉત્પાદ કહ્યો, તેમ અહીં કહેવો.
ભગવન ! જીવોની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યા અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટી બાવીશ હજાર વર્ષ.
ભગવના તે જીવોને કેટલા સમુદઘાતો છે ગૌતમ ! ત્રણ, તે આ છે - વેદના, કષાય, મારણાંતિક સમુધાત. - - ભગવન્! તે જીવો મારણાંતિક સમુઘાતથી સમવહત થઈ મરે કે અસમવહત થઈને મરે ? ગૌતમ ! સમવહત થઈને પણ મટે અસમવત થઈને પણ મરે..
ભગવન! તે જીવો અનંતર ઉદ્ધતને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે? ચુકાંતિ પદ મુજબ ઉદ્ધતના કહેતી.
ભગવન્! શું યાવતું ચાર-પાંચ અપ્રકાયિક ભેગા થઈને એક સાધારણ શરીર બાંધે છે ? બાંધીને પછી આહાર કરે છે ? જે પૃવીકાયિકના લાવા છે, તે જ અહીં કહેવા યાવતુ ઉદ્વર્તે છે. વિશેષ એ કે – સ્થિતિ ઉત્કૃષ્ટથી 9ooo વર્ષ કહેવી. બાકી બધું પૂર્વવતુ.
ભગવન્! શું યાવતુ ચાર-પાંચ તેઉકાયિક પૂર્વવતું. વિશેષ એ કે - ઉદ, સ્થિતિ, ઉદ્ધતના પwવા મુજબ, બાકી પૂર્વવત્ કહેવું.
વાયુકાયિકને એ પ્રમાણે જ જાણવા. સમુદ્ધાત ચાર કહેવા.
ભગવન્! કદાય યાવતું ચાર-પાંચ વનસ્પતિકાયિક પૃચ્છા, ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. અનંતા વનસ્પતિકાયિક એકઠા થઈ સાધારણ શરીર બાંધે છે. બાંધીને ત્યારપછી આહાર કરે છે, પરિણમાવે છે. બાકી બધું તેઉકાયિકવ4 કહેવું યાવત ઉદ્વર્તે છે. વિશેષ આ કે – આહાર નિયમાં છ દિશાથી, સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત. બાકી પૂર્વવત.
• વિવેચન-૩૬૧ -
આ દ્વાર ગાથા ક્યાંક દેખાય છે – સ્વાતુ, વૈશ્યા, દૈષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, કિમાહાર, પ્રાણાતિપાત, ઉત્પાદ, સ્થિતિ, સમુઠ્ઠાત, ઉદ્વતના, આનો અર્થ વનસ્પતિદંડકાંત ઉદ્દેશકાઈથી જાણવો.
તેમાં ‘સ્યા' દ્વારમાં - સ્વાતું એટલે થાય અથવા પ્રાયઃ પૃથ્વીકાયિક પ્રત્યેક શરીર બાંધે એ સિદ્ધ થયું. પણ સિવ - સ્માત એટલે કદાચિત્ “યાવતુ ચાર-પાંચ પૃથ્વીકાય, અહીં ચાવતુ શબ્દથી બે કે ત્રણ અને ઉપલક્ષણવથી વધારે પૃથ્વીકાયિક જીવો. TfT3 - એકબૂત, સંયુજ્ય. સામાન્ય શરીર બાંધે. તેના યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરીને. ઉTહાનિ • વિશેષ આહાર અપેક્ષાથી સામાન્ય આહારના અવિશિષ્ટ શરીર બંધન
૧૯૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ સમયે. અથવા આહાર કરીને પરિણમાવેલા પુદ્ગલ વડે શરીરના પૂર્વબંધની અપેક્ષાએ વિશેષથી બંધ કરે, એમ અર્થ કહેવો. • આ અર્થ સમર્થ નથી કેમકે પૃવીકાયિકો પ્રત્યકાહારી, પ્રત્યેક પરિણામી છે, તેથી પ્રત્યેક શરીર બાંધે છે, તે તેને યોગ્ય પુદ્ગલ ગ્રહણથી તેનો આહાર કરે છે.
‘કમાહાર' હામાં - પ્રજ્ઞાપનાની ૨૮માં પદના પહેલા ‘આહાર' નામક ઉદેશમાં સણ છે, તે આમ કહેવું - ફોગથી અસંખ્યપદેશાવગાઢ, કાળથી કોઈપણ કાળસ્થિતિ, ભાવથી વણ-ગંધ-રસ-સ્પર્શવાળા ઈત્યાદિ. તે વિનડુ - તે પુદ્ગલો શરીર, ઈન્દ્રિયપણે પરિણમે છે. ચીર્ણ-આહારિત તે પુદ્ગલો મળવત્ વિનાશ પામે, સારરૂપે શરીર, ઈન્દ્રિયપણે પરિણમે. નસU$ - પરિપ્રવર્તે છે. પન્ના - પ્રજ્ઞા, સૂમાર્થ વિષયામતિ, Hong - મનોદ્રવ્ય સ્વભાવ. વરું - વાદ્રવ્ય કૃતરૂપ
‘પ્રાણાતિપાત' દ્વારમાં • પ્રાણાતિપાત વૃત્તિ. •x - આવા વચનાદિ અભાવે પણ પૃથ્વીકાયિકાદિને મૃષાવાદાદિ વડે કહે છે, તે મૃષાવાદાદિ અવિરતિ આશ્રીને કહેવાય છે, હવે હણાયેલ જીવોનો શો વૃતાંત છે, તે કહે છે – જેમાં જીવોનો અતિપાતાદિ વિષયભૂત પ્રસ્તાવથી પૃવીકાયિકના સંબંધિ અતિપાતાદિ વડે અતિપાતાદિકારી જીવ કહેવાય. તે જીવોના અતિપાતાદિ વિષયભૂત, માત્ર ધાતક નહીં
‘ઉત્પાદ' દ્વારમાં, વ્યુત્ક્રાંતિપદ મુજબ, આ પ્રજ્ઞાપનાનું છઠું પદ છે, આના વડે સૂચવે છે – શું નૈરયિક, તિર્યચ, મનુષ્ય કે દેવથી આવીને ઉપજે છે ? ગૌતમ! નૈરયિકથી આવીને ન ઉપજે, તિર્યચ, મનુષ્ય, દેવથી આવીને ઉપજે છે. - - - સમુદ્ધાતદ્વારમાં - સમુદ્ધાતમાં વર્તતા કરેલ દંડ અથવા દંડથી વિરમીને સમુદ્ઘાત કર્યા વિના. | ‘ઉદ્ધના’ દ્વારમાં - વ્યુત્ક્રાંતિપદ મુજબ - શું નૈરયિકમાં કે ચાવતુ દેવમાં ? ગૌતમ ! નૈરયિક કે દેવમાં ન ઉપજે, તિર્યય કે મનુષ્યમાં ઉપજે છે. તેજસ્કાયિક દંડકમાં, અહીં ચાતું આદિ દ્વારા પૃવીકાયિક દંડવત્ કહેવા. ઉત્પાદાદિમાં આટલું વિશેષ છે. • તેઓનો ઉત્પાદ તિર્યંચ અને મનુષ્યોથી જ છે, સ્થિતિ ઉત્કૃષ્ટ ગણા અહોરાત્ર, ત્યાંથી ઉદ્વર્તીને તેઓ તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે. જેમ ઉત્પાદ વિશેષ છે, તેમ લેગ્યામાં પણ તેઓ અપશખ તેજલેશ્યી જ છે. પૃથ્વીકાયિકને પહેલી વાર લેશ્યા છે. - X - વાયુકાય દંડકમાં - વેદના, કષાય, મારણાંતિક, વિક્રિયરૂપ ચાર સમુઘાત સંભવે છે કેમકે તેમને વૈક્રિય શરીર સંભવે. વનસ્પતિકાયિક દંડકમાં જે ‘નિયમા છ દિશામાંથી આહાર' છે, તેમ કહ્યું તે સમજાતું નથી. લોકાંત નિકુટોને આશ્રીને ત્રણ દિશામાંથી આહાર તેમને સંભવે છે, અથવા બાદર નિગોદને આશ્રીને આ જાણવું.
આ જ પૃથ્વી આદિની અવગાહના, અપવાદિ નિરૂપણ - • સૂત્ર-૩૬૨ -
ભગવન્ ! આ સૂક્ષ્મ-ભાદર, પતા-પતા પૃથ્વી-અપ-dઉ-વાયુ અને વનસ્પતિકાયિક જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાઓમાંથી કોણ કોનાથી
Page #480
--------------------------------------------------------------------------
________________
૧૯
૧૯/-/3/૩૬૨ ચાવતું વિશેષાધિક છે ?
ગૌતમ (૧) સૌથી થોડી અપચતા સૂક્ષ્મ નિગોદની જઘન્ય અવગાહના, () અપયતા સમ વાયકાયિકની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, (3) અપયતા સૂમ તેઉકાયની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, (૪) આપતા સૂમ અકાયની જઘન્યા અસંખ્યાતગણી, (૫) અપયતા સૂક્ષ્મ પૂરતીની જઘન્યા અસંખ્યાતગણી.
(૬) અપયા ભાદરવાયુની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, () અપયા ભાદર તેઉની જઘન્ય અવગાહના અસંખ્યાતગણી, (૮) અપયક્તિા ભાદર આકાયની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, (૯) આપતા ભાદર પૃedીની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, (૧૦,૧૧) પતિ-અપયક્તિા પ્રત્યેકશરીરી બાદર વનસ્પતિકાયની ભાદર નિગોદની જEdજ્યા અવગાહની બંને તુલ્ય અને અસંખ્યાતગણી.
(૧૨) તેનાથી પયર્તિા સૂક્ષ્મનિગોદની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, (૧૩) તેની જ અપયતાની ઉત્કૃષ્ટી અવગાહના વિશેષાધિક (૧૪) તેની જ પયરતાની ઉત્કૃષ્ટી અવગાહના વિશેષાધિક. (૧૫) પયતા સૂમ વાયુકાયિકની જઘન્યા વગાહના અસંખ્યાતગણી. (૧૬) તેની જ અપયતાની ઉત્કૃષ્ટી અવગાહના વિશેષાધિક. (૧) તેની જ પ્રયતાની ઉત્કૃષ્ટી વિશેષાધિક, (૧૮ થી ર૦) એ પ્રમાણે સુક્ષ્મ તેઉકાયની જાણવી.
(૧ થી ૩) એ પ્રમાણે સુક્ષ્મ અકાય પણ છે. (૨૪ થી ર૬) એ રીતે સૂક્ષ્મ પૃવીકાયિક, તે વિશેષાધિક છે. (૨૩ થી ૨૯) એ રીતે ભાદર વાયુકાયિક તે તે વિશેષાધિક છે (૩૦ થી ) એ રીતે બાદ તેઉકાયિક વિશેષાધિક છે. (35 થી ૩૫) એ રીતે બાદર અપ્રકાયિકની વિશેષાધિક. (૩૬) થી 3૮) એ રીતે બાદર પ્રણવીકાયિકની વિશેષાધિક છે. • • બધી ત્રણ ગમ વડે કહેવી.
() પયક્તિા બાદરનિગોદની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, (૪) તેની જ અપચતાની ઉત્કૃષ્ટી અવગાહના વિશેષાધિક છે. (૪૧) તેની જ પ્રયતાની ઉત્કૃષ્ટી અવગાહના વિશેષાધિક, (૪૨) પયક્તિા પ્રત્યેક શરીર ભાદર વનસ્પતિકાયિકની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી (૪૩) તેની જ આપયાની ઉત્કૃષ્ટી અવગાહના અસંખ્યાતગણી. (૪૪) તેની જ પતિાની ઉત્કૃષ્ટી અવગાહના અસંખ્યાતગણી છે.
• વિવેચન-૭૬૨ -
અહીં પૃથ્વી-અૉઉ-વાયુ-નિગોદના પ્રત્યેક, સૂમ, બાદર ભેદો છે. એ રીતે આ દશ અને અગિયાર પ્રત્યેક વનસ્પતિ, એ પ્રત્યેકના પર્યાપ્તા-અપયક્તિા એમ ૨૨ભેદ થયા. તે પણ જઘન્ય-ઉત્કૃષ્ટી અવગાહના એ રીતે ૪૪-ભેદ, જીવ ભેદોમાં સ્તોકાદિ પદથી અવગાહના કહેવી.
સ્થાપના આ રીતે - પૃથ્વીકાયની નીચે સૂક્ષ્મ-Mાદર પદ, તેની નીચે પ્રત્યેકને
Boo
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ પર્યાપ્તા-અપર્યાપ્તા પદ, તેની નીચે પ્રત્યેકની જઘન્ય-ઉત્કૃષ્ટી અવગાહના. એ રીતે અપુકાયિકાદિ પણ સ્થાપવા, પ્રત્યેક વનસ્પતિની નીચે પયક્તિાઅપર્યાપ્તા બે પદ, તેની નીચે પ્રત્યેકની જઘન્ય-ઉત્કૃષ્ટી અવગાહના લેવી. આ પૃથ્વી આદિની અંગુલની અસંખ્યાત ભાગ માત્ર અવગાહનવ છતાં અસંખ્યય ભેદવથી સાંગુલનો અસંખ્યાત ભાગ, બીજા-બીજાની અપેક્ષાએ અસંખ્યગુમવમાં વિરોધ નથી. પ્રત્યેક શરીર વનસ્પતિની ઉત્કૃષ્ટ અવગાહના સમધિક ૧ooo યોજન જાણવી.
પૃથ્વી આદિના જે અવગાહના ભેદો, તેનું સ્તોકાદિ કહ્યું. હવે કાયાને આશ્રીને તેનું જ ઈતર-ઈતર અપેક્ષાએ સૂક્ષ્મત્વ કહે છે –
• સૂત્ર-૩૬૩ :
ભગવન્! આ પૃથવી-અy-dઉ-વાયુ-વનસ્પતિકાયિકમાં કઈ કામ સૌથી સૂક્ષ્મ અને કઈ જાય સર્વેથી સૂક્ષ્મતર છે?
ગૌતમ! વનસ્પતિકાયિક સૌથી સૂક્ષ્મ, વનસ્પતિકાયિક સૌથી સૂક્ષ્મતર છે . • ભગવન ! આ પૃedી-અરૂ-તેઉ-વાયુકાયિકમાં કઈ કામ સૌથી સૂક્ષ્મને કઈ કામ સૌથી સૂક્ષ્મતર છે? ગૌતમ ! વાયુકાય સૌથી સૂક્ષમ અને સૂઢમાર છે. -. ભગવન! આ પૃedી-અકૃ-તેઉકાયિકમાં કઈ કામ સૌથી સૂક્ષ્મ અને કઈ કાય સૌથી સૂક્ષ્મતર છે? ગૌતમ ! તેઉકાય સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે. • - ભગવાન ! આ પૃથવીકાયિક, પ્રકાયિકમાં કઈ કાય સૌથી સૂક્ષ્મ અને સુમતર છે . - ભગવન! આ પૃવીકાયિક, કાચિકમાં કઈ કાય સૌથી સૂક્ષ્મ અને કઈ કામ સૌથી સૂક્ષ્મતર છે ? ગૌતમ અકાય સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે. - -
ભગવન! આ પૃadી-અોઉં-વાયુ-વનસ્પતિકાચિકમાં કઈ કાય સૌથી ભાદર, કઈ કામ સૌથી ભારતર છે? ગૌતમાં વનસ્પતિકાય સૌથી ભાદર અને ભાદરતર છે. • • ભગવતા આ પૃedી-અપ-ઉ-વાયુકાયિકમાં કઈ કામ સૌથી ભાદર કઈ કાય સૌશી બાદતર છે? ગૌતમાં પ્રતીકાય સૌશી ભાદર અને સૌથી બાદરતર છે. ભગવાના આ આકાય-તેઉકાય-વાયુકાયની કઈ કામ સૌથી ભાદર, કઈ કાય સૌથી ભાદરવર છે? ગૌતમાં અકાય સૌથી ભાદર સૌથી બદતર છે, ભગવના આ તેઉકાય અને વાયુકામાં કઈ કાય સૌથી બાદર, કઈ કાય સૌથી બદતર છે? ગૌતમાં તેઉકાય સૌથી ભાદર સૌથી ભાદરતર છે.
ભગવદ્ ! પૃedી શરીર કેટલું મોટું છે ? ગૌતમ ! અનંત સૂમવનસ્પતિકાયિકના જેટલા શરીરો છે, તેટલા સુક્ષ્મ વાયુકાયના શરીર થાય છે, અસંખ્યાત સૂમ વાયુનાસિકના જેટલા શરીરો છે, તેટલું એક સૂક્ષ્મ નિકાયનું શરીર થાય છે. અસંખ્યાત સૂક્ષ્મતેઉકાયના જેટલા શરીર છે, તેટલું એક સૂક્ષ્મ અપૂકાયનું શરીર છે. અસંખ્યાત સૂક્ષમ અકાયના જેટલા શરીર છે, તે એક સૂમ પૃથ્વીકાયનું શરીર છે
- અસંખ્યાત સૂક્ષ્મ પૃવીકાયના જેટલા શરીર છે, તેટલું એક ભાદર
Page #481
--------------------------------------------------------------------------
________________
૧૯/-3/૩૬૩
૨૦૧ વાયુકાયનું શરીર છે. અસંખ્યાત ભાદર વાયુકાયિકના જેટલા શરીર છે, તેટલું એક ભાદર તેઉકાયનું શરીર છે, અસંખ્યાત ભાદર તેઉકાયના જેટલા શરીર છે, તેટલું એક બાદર અકાયનું શરીર છે, અસંખ્યાત બાદર અપકાયના જેટલા શરીર છે. એટલું એક બદિર અપકાયનું શરીર છે, અસંખ્યાત ભાદર અપકાયના જેટલા શરીર છે, તેટલું એક બાદર પૃથ્વીકાયનું શરીર છે ગૌતમ / પૃથવીકાયનું શરીર આટલું મોટું કહ્યું છે.
• વિવેચન- ૬૩ -
વાય જાણ - કેટલા જીવનિકાય, સર્વસુહૂમ-સૌથી સૂક્ષ્મ, આ ચક્ષુથી અગ્રાહ્યતા માત્રથી બીજા પદાર્થની અપેક્ષા વિના છે. જેમ સૂક્ષ્મવાયુ. સૂક્ષ્મ મન, તેથી કહે છે - બધાં મધ્યે અતિશય સૂક્ષ્મતર, તે સૂક્ષ્મતરક.
સૂમ વિપરીત બાદર, તેથી સૂફમત્વના નિરૂપણ પછી પૃથ્વી આદિના બાદરવનું નિરૂપણ કરે છે. પૂર્વોક્ત અર્થ બીજા પ્રકારે કહે છે –
અનંતા સૂક્ષ્મ વનસ્પતિકાયિકોના જેટલા શરીરો છે, તે એક સૂક્ષ્મ વાયુનું શરીર છે. અહીં ચાવતું ગ્રહણથી અસંખ્યાત શરીરો લેવા, અનંત વનસ્પતિના એકથી અસંખ્યાત શરીરવથી તેના અનંત શરીરનો અભાવથી પૂર્વે સૂમ વનસ્પતિ અવગાહના અપેક્ષાએ સૂમ વાયુ અવગાહનાનું અસંખ્યાત ગુણત્વ કહ્યું. વાયુ જ જેનું શરીર છે તે, સૂમપણાથી, સૂકમ વાયુશરીર, તેનું અસંખ્યાતપણું - x - જેટલા શરીર પ્રત્યેક શરીરપણાથી છે, તેમનું અસંખ્યાતપણું. બીજી રીતે અવગાહના -
• સૂમ-૩૬૪ -
ભગવના પૃedીકાયિકની શરીરાવગાહના કેટલી મોટી છે ગૌતમાં જેમ કોઈ ચાતુરંત ચક્રવર્તી રાજાની ચંદન ઘસનારી દાસી તરુણ, બળવાનું, યુગવાન, યુવાન, રોગરહિત કાવત્ નિપુણ-શિલાકમવાળી હોય, વિશેષ - અહીં ચર્મેહ, દુધણ, મુષ્ટિક આદિ વ્યાયામ સાધનોથી સુર્દઢ બનેલ શરીરવાળી, ઈત્યાદિ વિશેષણ ન કહેવા. બાકી પૂર્વવતુ ચાવતુ નિપુણ શીલ્પકર્મવાળી, વજમય તિક્ષ્ણ શિલાપર, વજય તીણ લોહથી લાખના ગોળાની સમાન, પૃથ્વીકાયનો મોટો પિંડ લઈને વારંવાર એકઠો કરતી અને સંક્ષેપતી - હું હમણાં પીસી નાંખીશ, એમ વિચારતી ૨૧-વાર પીસે. તો હે ગૌતમાં કેટલાંક પ્રણવીકાયિક સ્પર્શ પામે અને કેટલાંક પૃથવીકાય સ્પર્શ ન પામે. કેટલાંક સઘન પામે અને કેટલાંક સંઘન ન પામે, કેટલાંક પીડા પામે અને કેટલાંક પીડા ન પામે, કેટલાંક ઉદ્વર્તે અને કેટલાંક ન ઉદ્વર્તે. કેટલાંક પીસાય અને કેટલાંક ન પીસાય. હે ગૌતમાં પૃવીકાયિકની આટલી મોટી શરીરાવગાહના છે.
ભગવાન ! પૃવીકાયિક આકાંત થતા કેવી વેદના અનુભવતા વિચરે છે ? ગૌતમ ! જેમ કોઈ હરણ, બળવાન ચાવતુ નિપુણશિલ્પકર્મી એક પુરષ હોય, તે કોઈ જીણ, જરાર્જરિત દેહવાળા યાવત દુર્બળ પુરુષના મસ્તકે મુક્કી વડે
૨૦૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ પ્રહાર કરે, તો તે પુરુષના મુકી પ્રહારથી તે વૃદ્ધ કેવી પીડા અનુભવે છે ? હે આયુષ્યમાન શ્રમણ ! તે અનિષ્ટ પીડા અનુભવે. તેમ છે ગૌતમ ! તે પુરુષની વેદના કરતા, પૃવીકાયિક જીવ આક્રાંત થાય ત્યારે આથી પણ અધિકતર અનિષ્ઠ, એકાંત યાવતું અમણામ વેદનાને અનુભવતા વિચરે છે.
ભગવન્! અકાણ, સંઘર્ણન પામતા કેવી વેદના અનુભવે ? ગૌતમ! જેમ પૃવીકાચિકમાં કહ્યું તેમ જાણવું. એ રીતે તેઉકાય અને વાયુકાર્યમાં પણ જાણવું, એ રીતે વનસ્પતિકાયિક પણ જાણવું યાવતું વિચારે છે ભગવાન ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૭૬૪ :
વણકપેસિકા- ચંદનપીસનારી, તરણી-વિકસતી વયવાળી, બલ-સામર્થવાળી, md-સપમદષમાદિ વિશિષ્ટકાળવાળી. જુવાણિ-વયને પ્રાપ્ત. અપાયંક-નીરોગી, (વર્ણન) • સ્થિર હસ્તાગ્ર, દેઢ હાથ-પગ-પીઠ-ઉરુ આદિવાળી. અહીં ચર્મેટ, દુધ્રણ આદિ ન કહેવું. * * * * * * * તિખ-કઠોર, વામg - વજમી, તે જ છેદરહિત, કઠિન હોય છે સહકરણીય - જેમાં ચૂર્ણરૂપ દ્રવ્યો કરાય છે તે પેષણશિલા. વર્તકવરેણ - લોટકપ્રધાન, પુઢવિકાઈય - પૃવીકાયિકનો સમુદય. જતુ ગોલા સમાન - ડિંભરૂપ રમવાના લાખના ગોળા પ્રમાણ અથતિ બહુ મોટા નહીં.
પડિસાહરિએ પ્રતિસંહરણ શિલાના અને શિલાગકને સંહરીને પિંડરૂપ કરણ - X • કેટલાંક શિલામાં કે શિલાપત્રકમાં ચોટે છે, સંઘર્ષિત થાય, પીડાય, મરે છે. કઈ રીતે ? પીસાઈને. આટલા મોટા અર્થાત્ અતિસૂક્ષમ છે. વિશિષ્ટ પેષણ સામગ્રીમાં (પણ) કેટલાંક પીસાઈને સ્પર્શ પણ પામતા નથી. • x • સંઘ એ આક્રમણનો ભેદ છે તેથી આકાંત પૃથ્વી આદિને જેવી વેદના થાય છે તે કહી - મુકી વડે આક્રમણ કરાતાં, • X - ઉક્ત લક્ષણા વેદના હોવાથી આમ કહ્યું.
છે શતક-૧૯, ઉદ્દેશો-૪-“મહાશ્રવ” &
-XX-XX-XX પૃથ્વીકાયાદિ મહાવેદના ત્રીજા ઉદ્દેશામાં કહી, ચોથા ઉદ્દેશામાં નાકાદિ મહાવેદનાદિ ધર્મ વડે નિરૂપે છે, એ સંબંધે આવેલ સૂત્ર –
• સૂગ-૬૫ :
ભગવન (૧) શું નૈરયિક જીવ મહાસંવ, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરાવાા છે ? ગૌતમ! અર્થ સમર્થ નથી. (૨) ભગવન્! નૈરયિકો, મહાવ, મહાકિયા, મહાવેદના, અનિર્જરાવાળા છે? હા, છે. (3) ભગવન ! નૈરયિકો મહાશ્વત, મહાક્રિયા, વેદના, મહાનિર્જરાવાળા છે ? ગૌતમ! તે અર્થ સમર્થ નથી. (૪) નૈરસિકો મહાશ, મહાક્રિયા, આલાવેદના, અનિરાવાળા છે ? ગૌતમ તે અર્થ સમર્થ નથી. (૫) ભગવન! નૈરયિકો મહાશ્વત, અક્રિયા, મહાવેદના, મહાનિર્જરાવાળા છે ? ગૌતમ! તે અર્થ સમર્થ નથી.
(૬) ભગવન નૈરયિક મહાશ્વત, ક્રિયા, મહાવેદના, અલ્પનિર્જરાવાળા
Page #482
--------------------------------------------------------------------------
________________
૧૯-૪/૩૬૫
૨૦૩
૨૦૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
છે ? ના, તે અર્થ સમર્થ નથી. (૩) ભગવન્! નૈરયિક મહાશ્વત, અપક્રિયા, અલાવેદના, મહાનિર્જરાવાળા છે ? ના, તે અર્થ સમર્થ નથી. (૮) ભગવન ! નરયિક મહાવ, અતાકિયા, અાવેદના, અભિનિર્જરાવાળા છે ? ના, તે અર્થ સમર્થ નથી. (૬) ભગવન્! નૈરયિક અભાશવ, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરાવાળા છે ? ના, તે અર્થ સમર્થ નથી. (૧૦) ભગવના નૈરયિક અથાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, અનિર્જરાવાળા છે? ના, તેમ નથી..
(૧૧) નૈરયિક અપાશવ, મહાક્રિયા, અાવેદના, મહાનિર્જરાવાળા છે ? ના, અર્થ સમર્થ નથી. (૧) નૈરયિક અભાષ્યવ, મહાક્રિયા, લાવેદના, અલ્પનિક્રાવાળા છે? ના, તે અર્થ સમર્થ નથી. (૧૩) નૈરયિક, અથાકd, અઘક્રિયા, મહાવેદના, અનિરાવાળા છે ? તે અર્થ સમર્થ નથી. (૧૫). નૈરયિક અથાશ્રવ, અક્રિયા, અલાવેદના, મહાનિર્જરાવાળા છે ? તે અર્થ સમર્થ નથી. (૧૬) નૈરયિક અલ્પાશ્વત, અલ્સ ક્રિયા, અાવેદના, અતાનિર્જરાવાળા છે? તે અર્થ સમર્થ નથી. આ ૧૬ ભંગ.
ભાવના અસુરકુમાર મહાવ, મહાકિયા, મહાવેદના, મહાનિર્જરાવાળા છે ? તે અર્થ સમર્થ નથી, એ પ્રમાણે ચોથો ભંગ કહેવો, બાકીના ૧૫-ભંગનો નિષેધ કરવો. એ પ્રમાણે અનિતકુમાર સુધી કહેવું.
ભગવાન ! પૃdીકાસિક મહાશ્વત, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરાવાળા છે? હા, કદાચ હોય, એ પ્રમાણે ચાલવ ભગવન! પૃeતીકારિક શું અથાશ્રવ, અલપક્રિયા, અાવેદના, અપનિર્જીવાળા છે ? હા, કદાચ હોય. એ પ્રમાણે મનુષ્ય સુધી કહેવું. સંતર, જ્યોતિક વૈમાનિકને અસુરકુમાર માફક કહેa. • • ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૬૫ - -
શિવ - હોય છે, નૈરયિકો, મહાશ્રવી-પ્રચૂકર્મબંધ નથી. મહાક્રિયા-કાયિકી આદિ ક્રિયાના મહાપણાથી. મહાવેદના-વેદનાથી તીવ્રતાથી. મહાનિર્જરા-ઘણાં કર્મોના ક્ષયથી. આ ચાર પદોના ૧૬ ભેદ થાય છે. આ ભેદોમાં નારકોને બીજા ભંગમાં જાણવા, કેમકે તેઓને આશ્રવાદિ કણનું મોટાપણું છે અને કર્મનિર્જસનું અલાપણું છે. બાકીનાનો નિષેધ કર્યો છે.
અસુરાદિ દેવોમાં ચોથો ભંગ કહ્યો છે, તેઓ મહાશ્રવ અને મહાકિયાવાળા છે, કેમકે વિશિષ્ટ અવિરતિથી યુકત છે. પ્રાયઃ અસાતાના ઉદયના અભાવે અલ્પ વેદનાવાળા છે, પ્રાયઃ અશુભ પરિણામથી અપનિર્જરાવાળા છે.
પૃથ્વી આદિમાં ચારે પણ પદો, તેની પરિણતિની વિચિત્રતાથી સવ્યભિચાર સોળે પણ ભંગ થાય છે.
શતક-૧૯, ઉદ્દેશો-૫-“ચરમ” છે.
– X - X - X - X - X - X – o ઉદ્દેશા-૪-માં નારકાદિ કહ્યા. અહીં પણ બીજા ભંગથી તે કહે છે -
• સૂત્ર-૩૬૬ -
ભગવાન ! શું નૈરયિક ચરમ પણ છે અને પરમ પણ છે ? હા છે. • • ભગવાન ! શું ચરમ નૈરયિકો કરતા પરમ ભૈરાયિક મહાકમવાળ (મહાકિયાવાળા) મહાગ્રતવાળા અને મહાવેદનાવાળા છે. પરમ નૈરયિક કરતા ચરમ નૈરયિક અાકમવાળા ચાવતુ અાવેદનાવાળા છે? હા, ગૌતમ ! ચરમ કરતા પમ નૈરચિક યાવત મહાવેદનાવાળા છે. ઈત્યાદિ - ૪ -
ભગવાન ! એમ કેમ કહ્યું કે ચાવત ભ વેદનાવાળા છે ? હે ગૌતમ ! સ્થિતિને આશ્રીને, આ કારણે હે ગૌતમ ! આમ કહ્યું છે..
ભગવન / અસુકુમારો ચરમ પણ છે અને પરમ પણ છે ? પૂર્વવતુ. વિશેષ એ કે - વિપરીત કહેવું પરમ એકમ છે, ચરમ મહાકમાં છે. બાકી પૂર્વવત. નિતકુમાર સુધી આમ જ જાણવું.
પૃથ્વીકાયિકથી મનુષ્ય સુધી, નૈરયિકવ4 જાણવું. વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકને અસુરકુમારવ4 જાણવા.
- વિવેચન-૭૬૬ -
વેરમ - અલ્પ સ્થિતિવાળા, પરમ - મહાસ્થિતિવાળા. કપડુā - જે નાકોની વધુ સ્થિતિ છે, તે અપસ્થિતિવાળા કરતાં, અશુભકમોપેક્ષાએ મહાકર્મવાળા આદિ છે. જેમની સ્થિતિ છે તે બીજા કરતાં અલાકર્મવાળા આદિ હોય છે. • - અસુર સૂત્રમાં પૂર્વોક્ત અપેક્ષાએ વિપરીત કહેવું. તે આ રીતે - ભગવનું શું ચમ અસુકુમાર કરતા પમ અસુકુમારો અભકર્મવાળા આદિ છે, ઈત્યાદિ. તેમનું અપકર્મવ અસાતાદિ અશુભકર્મ અપેક્ષા છે. અપક્રિચવ તથાવિધ કાયિકી આદિ કષ્ટક્રિયા અપેક્ષાએ છે. અ૫ આશ્રવત્વ તથાવિધ કટ ક્રિયાજન્ય કર્મબંધ અપેક્ષાએ છે. અા વેદનવ પીડા અભાવ અપેક્ષાએ જાણવું. • • અપસ્થિતિક
દારિક શરીરી કરતાં મહાસ્થિતિકો મહાકર્મોદયવાળા હોય છે. • x • હવે વેદના સ્વરૂપ કહે છે -
• સૂત્ર-૩૬૩ -
ભગવાન ! વેદના કેટલા પ્રકારે છે ? ગૌતમ ! બે પ્રકારે-નિદા અને અનિદા. -- ભગવના નૈરયિકો નિદા વેદના વેદ છે કે અનિદા વેદના? પણtવણા મુજબ કહેવું ચાવતું વૈમાનિક ભગવદ્ ! તે એમ જ છે.
• વિવેચન-૩૬૭ :
નિતા - નિયતદાન, જીવની શુદ્ધિ અથવા જ્ઞાનનો આભોગ. તેનાથી યુક્ત વેદના પણ નિદા-આભોગવાળી છે. નવા - અનાભોગવાળી, - x • પન્નવણા મુજબ - તે આ - ગૌતમ! નિદા વેદના પણ વદે, અનિદા પણ વેદે.
છે શતક-૧૯, ઉદ્દેશો-૬-“દ્વીપ” છે
- X - X - X - X - X - X - વેદના કહી, તે દ્વીપાદિમાં થાય, તેથી અહીં દ્વાદિ કહીએ છીએ
Page #483
--------------------------------------------------------------------------
________________
૧૯/-/૬/૩૬૮
૨૦૫
• સૂત્ર-૩૬૮ -
ભગવન ! દ્વીપ-સમુદ્રો ક્યાં છે ? ભગવદ્ ! દ્વીપ સમુદ્રો કેટલા છે ? કયા આકારે છે? : જેમ જીવાભિગમમાં હીપ-ન્સમુદ્ર ઉદ્દેશો છે, તે જ અહીં
જ્યોતિકમંડલ ઉદ્દેશો છે, તે જ અહીં જ્યોતિકમંડલ ઉદ્દેશો વજીને કહેવો. ચાવતું પરિણામ, જીવનો ઉત્પાદ ચાવતું અનંતવાર સુધી કહેવું. • • ભગવન ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૭૬૮ -
જેમ જીવાભિગમમાં - તે આ પ્રમાણે - ભગવન્! દ્વીપ સમુદ્રોના આકાર-ભાવ પ્રત્યાવતાર શું છે? ગૌતમ ! જંબૂડીપાદિ દ્વીપો, લવણસમુદ્ર ઈત્યાદિ, તે સંપૂર્ણ કહેવો ? ના, જ્યોતિક પરિમાણ મંડિત જે ઉદ્દેશક, તે વર્જીને કહેવું. જ્યોતિક મંડિત ઉદ્દેશક આ પ્રમાણે છે –
ભગવન જંબદ્વીપમાં કેટલા ચંદ્રો પ્રભાસતા હતા, પ્રભાસે છે કે પ્રભાસશે ? ઈત્યાદિ. આ ઉદ્દેશો ક્યાં સુધી કહેવો? પરિણામ સુધી. તે આ છે – ભગવન ! દ્વીપસમુદ્રો શું પૃથ્વી પરિણામ છે ? ઈત્યાદિ. તથા “જીવ ઉપપાત” દ્વીપ સમુદ્રોમાં જીવ ઉપપાત કહેવો. તે આ છે – ભગવત્ ! દ્વીપ સમુદ્રોમાં સર્વે પ્રાણ આદિ ચારે પૂર્વે પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થયા છે ? હા, ગૌતમ ! અનેકવાર,
છે શતક-૧૯, ઉદ્દેશો--“ભવન” છે
- X - X - X - X - X - X - ૦ ઉદ્દેશા-૬-માં દ્વીપ સમુદ્રો કહ્યા. તેમાં દેવાવાસ (પણ હોય). તેથી દેવાવાસ અધિકાી અસુકુમારાદિતા આવાસ અહીં કહીએ છીએ.
• સૂત્ર-૩૬૯ -
ભગવન અસુરકુમારોના કેટલા લાખ ભવનાવાય છે ' ગૌતમ અસુરકુમારોના ૬૫ લાખ ભવનો છે. • - ભગવન્! તે શેના બનેલા છે ? ગૌતમાં બધાં રનમય, વચ્છ, Gણ યાવતુ પ્રતિરૂપ છે. તેમાં ઘણાં જીવો અને પગલો ઉત્પન્ન થાય છે, વિનષ્ટ થાય છે, ચ્યવે છે, ઉત્પન્ન થાય છે. તે ભવનો દ્રવ્યથી શાશ્વત છે. વર્ણ પાયો ચાવત સપર્શ પયિો વડે આશાશ્વત છે. એ પ્રમાણે નિતકુમાર સુધી કહેવું.
ભાવના વ્યંતરોના ભૂમિગત નગરાવાસ કેટલા લાખ છે ? ગૌતમ ! વ્યંતરોના ભૂમિગત નગરો અસંખ્યાત લાખ છે. • • ભગવન ! તે શેના બનેલા છે ? બધું પૂર્વવત કહેવું.
ભગવાન ! જ્યોતિકોના વિમાનાવાસ કેટલા લાખ છે? પ્રસ્ત ગૌતમ! તે અસંખ્યાત લાખ છે. • • ભગવત્ ! તે શેના બનેલા છે ? ગૌતમ! સર્વે ફટીકમય છે. બાકી બધું પૂર્વવત્ કહેવું.
ભગવાન ! સૌધર્મકતામાં કેટલા લાખ વિમાનાવાસ છે ? ગૌતમ ! ભlીશ લાખ. • • ભગવદ્ ! તે શેના બનેલા છે? ગૌતમ! સર્વે રતનમય, સ્વચ્છ છે.
૨૦૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ બાકી પૂર્વવતુ. આ પ્રમાણે અનુત્તર વિમાન સુધી કહેવું. વિશેષ એ કે . જેના જેટલા વિમાન કે ભવન હોય તે કહેવા. ભંતે તેમજ છે.
• વિવેચન-૭૬૯ - "મોમેનનકાર - ભૂમિમાં અંદર રહેલા, તે નગરો. - ૪ -
શતક-૧૯, ઉદ્દેશો-૮-“નિવૃત્તિ” છે.
- X - X - X - X - X - X - ૦ આસુરાદિના ભવનો ઉદ્દેશા-૭-માં કહ્યા. અસુરાદિ નિવૃતિવાળા છે. તેથી અહીં નિવૃત્તિ કહે છે –
• સૂઝ-૭૩૦ થી ૩૩ :
જીવ નિવૃત્તિ કેટલા ભેદ છે ? ગૌતમ! પાંચ ભેટે છે. તે આ • એકેય જીવ નિવૃત્તિ યાવત્ પંચેન્દ્રિય જીવ નિવૃત્તિ.
ભગવન્! એકેન્દ્રિય જીવ નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે. તે આ - પૃedીકાય ચાવ4 વનસ્પતિકાય એકેન્દ્રિય જીવ નિવૃત્તિ.
ભગવન્! પૃવીકાયિક એકેન્દ્રિય જીવ નિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે - સૂક્ષ્મ પૃવીકાચિક એકેન્દ્રિય જીવ નિવૃત્તિ અને બાદર પૃdીકાય. આ પ્રમાણે આ આલાવા મુજબ ભેદો, જેમ બૃહદ્ બંધાધિકાને કહેલ તૈજસશરીરના ભેદો સમાન યાવત સવિિસદ્ધ અનુત્તરોપાતિક કલાાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય જીવ નિવૃત્તિ, ભગવત્ ! કેટલા ભેદે છે ? ગૌતમ! બે ભેદે - જયતિક અને અપર્યાપ્તક સવથિસિદ્ધ અનુત્તરોપાતિક ચાવત્ દેવ ચેન્દ્રિય જીવ નિવૃત્તિ.
ભગવન! કમનિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ! આઠ ભેદે. તે આ - જ્ઞાનાવરણીય કર્મ નિવૃત્તિ ચાવતું અંતરાય કર્મ નિવૃત્તિ.
આ પ્રમાણે વૈમાનિક પર્યન્ત જાણવું..
ભગવનું ! શરીર નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ પાંચ ભેટે છે. તે આ - દારિક શરીર નિવૃત્તિ ચાવતું કામણ શરીર નિવૃત્તિ.
ભગવન નૈરયિકોની ? એ જ પ્રમાણે. એ પ્રમાણે રાવત વૈમાનિક જાણવું. વિશેષ એ કે . જેને જેટલા શરીર હોય તે કહેવા.
ભગવના સર્વેન્દ્રિય નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમપાંચ ભેદ. તે આ • શોઝેન્દ્રિય નિવૃત્તિ યાવત્ સ્પર્શનેન્દ્રિય નિવૃત્તિ. એ પ્રમાણે નૈરસિક સુધી કહેતું. યાવતું સાનિતકુમાર કહેવા.
પૃવીકાયિકની પૃચ્છા. ગૌતમ! એક સ્પર્શનેન્દ્રિય નિવૃત્તિ. એ પ્રમાણે જૈને જેટલી ઈન્દ્રિયો છે તે વૈમાનિક પર્યન્ત કહેવી.
- ભગવાન ! ભાષા નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ! ચાર ભેદ. તે આ - સત્યાભાષાનિવૃત્તિ, મૃષાભાષાનિવૃત્તિ, સત્યામૃષા ભાષા નિવૃત્તિ, અસત્યા-અમૃષા ભાષા નિવૃત્તિ. - - આ પ્રમાણે એકેન્દ્રિયને લઈને જેને જે ભાષા હોય તે વૈમાનિક પર્વના કહેવી.
Page #484
--------------------------------------------------------------------------
________________
૧૯)-I૮/૩૦ થી 993
૨૦૩
ભગવન્! મનનિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ! ચાર ભેદ. તે આ - સત્યમનનિવૃત્તિ ચાવવું અસત્યા-અમૃષા મનોનિવૃત્તિ. એ પ્રમાણે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયને વજીને વૈમાનિક સુધી કહેવું.
ભગવાન! કાય નિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમાં ચાર ભદે. તે - કોળકાય નિવૃત્તિ ચાવત લોભકષાય નિવૃતિ એ પ્રમાણે વૈમાનિક પર્યન્ત કહેવું.
ભગવાન ! વર્ણ નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદ. તે આ - કાળો વર્ણ નિવૃત્તિ યાવતું સફેદવર્ણ નિવૃત્તિ. એ પ્રમાણે બધું જ વૈમાનિક પર્યન્ત કહેવું. એ પ્રમાણે ગંધ નિવૃત્તિ બે ભેદે છે. તે વૈમાનિક સુધી જાણવું. નિવૃત્તિ પાંચ ભેદે છે. ચાવત વૈમાનિક સ્પર્શ નિવૃત્તિ આઠ ભેદ છે યાવત વૈમાનિક.
ભગવાન ! સંસ્થાન નિતિ કેટલા ભેદે છે ? ગૌતમ છ ભેટે છે. તે આ - સમચતુસ્ત્ર સંસ્થાન નિવૃત્તિ યાવત હુંડક સંસ્થાન નિવૃત્તિ. * - બૈરયિક વિશે પ્રથમ ગૌતમ એક હુડક સંસ્થાન નિવૃત્તિ. • • અસુરકુમારનો પ્રથમ ? ગૌતમ! એક સમચતુરઢ સંસ્થાન નિવૃત્તિ એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જવું. • : પૃવીકાયિક વિશે પૃચ્છા. ગૌતમ ! એક મસૂરચંદ્ર સંસ્થાન નિવૃત્તિ. એ રીતે જેને જે સંસ્થાન હોય તેને તે વૈમાનિક પર્યન્ત કહેવું..
ભગવાન ! સંઘ નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ! ચાર ભેદ. તે આ - આહાર યાવતુ પરિગ્રહ સંા નિર્વત્તિ, એ રીતે વૈમાનિક સુધી કહેતું..
ભગવતુ ! લે નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ! છ ભેદે. તે આ - કૃણવેશ્યા નિવૃત્તિ યાવત શુક્લ વેશ્યાનિવૃત્તિ. એ રીતે વૈમાનિક પર્યના કહેવું. જેને જેટલી લેયાઓ હોય, તેને તેટલી કહેવી.
ભગવન્! દૈષ્ટિ નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેદે. તે આ - સમ્યગૃષ્ટિ નિવૃત્તિ, મિથ્યાષ્ટિનિવૃત્તિ, સમિથ્યા દૃષ્ટિ નિવૃત્તિ. એ પ્રમાણે વૈમાનિક સુધી જેને જે દૈષ્ટિ હોય તે કહેવી.
- ભગવત્ ! જ્ઞાન નિવૃત્તિ કેટલા ભેટે છે ? ગૌતમ ! પાંચ ભેદે. તે આ - અભિનિબોધિક જ્ઞાન નિવૃત્તિ ચાવત કેવલજ્ઞાન નિવૃત્તિ. એ પ્રમાણે એકેન્દ્રિયને વજીને યાવત વૈમાનિક સુધી જેને જેટલા જ્ઞાન હોય છે.
ભગવાન ! જ્ઞાન નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેદ. તે આ • મતિ જ્ઞાન નિતિ, ચુતઅજ્ઞાન નિવૃત્તિ, વિર્ભાગજ્ઞાન-નિવૃત્તિ. એ રીતે જેને જેટલા અજ્ઞાન હોય તે, વૈમાનિક સુધી કહેવા.
ભગવત્ / યોગનિવૃત્તિ કેટલા ભેદ છે ? ગૌતમી ત્રણ બેદે છે. તે આ • મનોયોગ નિવૃત્તિ, વચનયોગ નિવૃત્તિ, કાયયોગ નિવૃત્તિ. એ પ્રમાણે વૈમાનિક સુધી જેને જે પ્રકારે યોગ હોય તે કહેવો.
- ભગવન! ઉપયોગ નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ / બે ભેદે છે તે આ • સાકારોપયોગ નિવૃત્તિ. અનાકારપયોગ નિવૃત્તિ. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. • • વાચનાંતરમાં અહીં સંગ્રહગાથા છે –
૨૦૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ [૩૧] જીવોની નિવૃત્તિ, કમપ્રકૃતિ, શરીરનિવૃત્તિ, સર્વેન્દ્રિયનિવૃત્તિ, ભાષાનિવૃત્તિ, મનોનિવૃત્તિ, કષાયનિવૃત્તિ. (તથા-)
[29] વર્ણ, ગંધ, સ, શ, સંસ્થાન વેશ્યા, દષ્ટિ, જ્ઞાન, ઉપયોગ અને યોગ ( બધાંની નિવૃત્તિ).
[999] ભગવત્ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૩૦ થી ૩૭૩ :
નિવર્તન એટલે નિવૃત્તિ, નિપતિ. જીવની એકેન્દ્રિયાદિપણે નિવૃત્તિ, તે જીવનિવૃત્તિ. જેમ મહલબંધાધિકારે શતક આઠમાં, ઉદ્દેશા-૯-માં કહેલ છે - તેજો શરીરનો બંધ, એ પ્રમાણે અહીં નિવૃત્તિ કહેવી. - x -
પૂર્વ જીવ અપેક્ષાએ નિવૃત્તિ કહી, હવે તેના કાર્ય અને તેના ધર્મની અપેક્ષાઓ તેને કહે છે - વ ઈત્યાદિ. કપાય વેદનીય પુદ્ગલનું નિર્વતન તે કપાય નિવૃત્તિ. * - નસ ને સંતા - તેમાં અકાયતું પ્તિબુક સંસ્થાન, તેઉકાયનું સૂચીમલાપ સંસ્થાન, વાયુકાયનું પતાકા સંસ્થાન. વનસ્પતિકાયનું વિવિધ આકારે સંસ્થાન, વિકલેન્દ્રિયોનું હુંડક સંસ્થાન, પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોને છ એ સંસ્થાન હોય છે અને વ્યંતરદિને સમચતુરસ સંસ્થાન હોય છે.
હું શતક-૧૯, ઉદ્દેશો-૯-“કરણ” &
- X - X - X - X - X - X - o ઉદ્દેશા-૮-માં નિવૃત્તિ કહી, તે ‘કરણ’ હોય તો થાય. તેથી આ ઉદ્દેશામાં ‘કરણ'ને કહે છે. આ સંબંધે આવેલ આદિ સૂત્ર -
• સૂત્ર-૭૩૪ થી -
[૭૪] ભગવન! કરણ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે કરણ છે. તે આ રીતે - દ્રવ્યકરણ, ક્ષેત્રકરણ, કાળકરણ, ભવરણ, ભાવકરણ.
ભગવાન ! નૈરયિકોને કેટલા ભેદે કરણ છે? ગૌતમ ! પાંચ ભેદ કરણ છે. તે આ - દ્રવ્યકરણ યાવતુ ભાવકરણ. એ રીતે વૈમાનિક સુધી કહે.
ભગવન્! શરીરજણ કેટલા ભેદે છે? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ - દારિક શરીટકરણ યાવત કામણશરીરકરણ. એ પ્રમાણે વૈમાનિક સુધી, જેને જેટલા શરીર હોય તેટલા કરણ કહેa.
ભાવના ઈન્દ્રિયકરણ કેટલા ભેટે છે ? ગૌતમ! પાંચ ભેટે છે તે આ • શ્રોએન્દ્રિયકરણ યાવત અનેન્દ્રિય રણ. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. જેને જેટલી ઈન્દ્રિયો હોય તેમ કહેવું.
એ પ્રમાણે આ ક્રમથી ભાષાકરણ ચાર ભેદ. મન:કરણે ચાર ભેદ, કષાયકરણ ચાર ભેદ, સમુદ્રાકરણ સાત ભેદે, સંજ્ઞાકરણ ચાર ભેદ, વેશ્યા કરણ છ ભેદે, દષ્ટિકરણ કણ ભેદ, વેદકરણ ત્રણ ભેદે - રીવેદરણ, પરષ વેદ કરણ, નપુંસક વેદકરણ. આ સર્વે નૈરયિકાદિ દંડકો વૈમાનિક પર્યા કહેતા. જેને જે હોય, તેને તે બધાં કહેવા.
Page #485
--------------------------------------------------------------------------
________________
૧૯|-le/99૪ થી ૩૬
૨૦૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
ભગવા પ્રાણાતિપાત કરણ કેટલા ભેટે છે ગૌતમ ! પાંચ ભેદ. તે આ • એકેન્દ્રિય પ્રાણાતિપાત કરણ યાવ4 પંચેન્દ્રિય પ્રાણાતિપાત કરણ. એ પ્રમાણે સંપૂર્ણ, વૈમાનિક સુધીમાં કહેવું.
ભગવન્! ગુગલકરણ કેટલા ભેટે છે ગૌતમ પાંચ ભેટે છે. આ • વણકરણ, ગંધકરણ, રસકરણ, સ્પકરણ, સંસ્થાનકરણ.
ભગવા વણકણ કેટલા ભેટે છે ગૌતમ ! પાંચ ભેટે છે. તે આ - કાળો વણકરણ ચાવ4 સફેદવર્ણ કરણ. • એ પ્રમાણે ભેદો - ગંધકરણ બે ભેદ, સંકરણ પાંચ ભેદ, અર્થકરણ આઠ ભેટે કહેલ છે.
ભગવન / સંસ્થાનકરણ કેટલા ભેદે છેગૌતમ ! પાંચ ભેદે છે. આ • પરિમંડલ સંસ્થાન યાવતુ આયત સંસ્થાનકરણ.
ભગવત્ ા એમ જ છે () ચાવ4 વિચરે છે.
[99૫,૩૭૪) દ્રવ્ય, રોઝ, કાળ, ભવ, ભાવ, શરીરકરણ, ઈન્દ્રિયકરણ, ભાષા, મન, કષાય અને સમુદ્રઘાત... સંજ્ઞા, વેચા, દષ્ટિ, વેદ, viણાતિપાત, પણ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન પાટા વિષયો અહીં છે..
• વિવેચન-99૪ થી 9૭૬ -
જેના વડે કરાય તે કરણ અથવા ક્રિયામાં સાધકતમ કૃતિ તે કરણ-ક્રિયામાત્ર. (શંકા) આ વ્યાખ્યાનમાં કરણ અને નિવૃત્તિમાં ભેદ નથી. નિવૃત્તિ પણ ક્રિયારૂપપણે છે. (સમાધાન) એમ નથી. કરણ વડે આરંભેલ કિયા, નિવૃત્તિ તે કાર્યની નિષ્પત્તિ છે. • • બકરVT • દ્રવ્યરૂપ કરણ અથવા દ્રવ્યનાદાનાદિ. * કટ આદિના દ્રવ્યથી, શલાકાદિ દ્રવ્યમાં, પાનાદિ કરણ તે દ્રવ્ય કરણ. • • @ોગકરણ - ફોગ જ કે ફોગનું કરણ - શાલિહોત્રાદિનું કરણ, સ્વાધ્યાયાદિનું ક્ષેત્રકરણ. • • કાળકરણ - કાળ જ કે કાળનું કરણ - અવસર આદિનું કરણ, કાળ વડે કે કાળમાં કરણ • • ભવકરણનાકાદિ ભવ એ જ કરણ. એ પ્રમાણે ભાવકરણ પણ જાણવું
શતક-૧૯, ઉદ્દેશો-૧૦-“વ્યંતર” છે.
- x x x x x x - ૦ કરણ કહ્યું, અહીં વ્યંતરોનું આહાર કરણ બતાવે છે – • સૂગ-૭,૭૮ -
[3] ભગવન તણે બાં સમાન હાશ્વાળા છે એ પ્રમાણે જેમ શતક-૧૬માં દ્વીપકુમાર ઉદ્દેશો યાવતુ અ દ્ધિક કહેવો.
[૮] ભગવાન ! તે ઓમ જ છે, એમ જ છે. • વિવેચન-૭૭૭,૭૩૮ :સુગમ છે. માત્ર ઉદ્દેશકનું અંતિમસૂમ બતાવેલ છે. તે નોંધેલ નથી.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-
૧નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ 1િ2/14]
ક શતક-૨૦ %
- x - = • શતક-૧@ી વ્યાખ્યા કરી, હવે ૨૦માંની આરંભીએ છીએ - • સૂત્ર-૩૩૯ :
બેઈન્દ્રિય, આકાશ, પ્રાણવધ, ઉપચય, પરમાણુ, અંતર, બંધ, ભૂમિ, ચારણ, સોપકમજીવ. uિતક-ર૦માં -
• વિવેચન-૩૩૯
(૧) બેઈન્દ્રિય-દ્વીન્દ્રિયાદિ વક્તવ્યતા પ્રતિબદ્ધ, (૨) આકાશ-આકાશાદિ અર્થે, (૩) પ્રાણવઘ - પ્રાણાતિપાતાદિ અન્ય વિષયક, (૪) ઉપચય-શ્રોમેન્દ્રિયાદિ ઉપયયાર્થે, (૫) પરમાણુ-પરમાણુ વક્તવ્યતા, (૬) અંતર-
રપ્રભા, શર્કરાપભાદિ અંતરાલ વતવ્યતા, (2) બંધ-જીવ પ્રયોગાદિ બંધાર્થે. (૮) ભૂમિ-કર્મ, કર્મ ભૂખ્યાદિ પ્રતિપાદનાર્થે, (૯) ચારણ-વિધાચારણાદિ અર્થે, (૧૦) સોપકમજીવસોપકમાયુષ્ય, નિરૂપકમાયુ જીવ.
છે શતક-૨૦, ઉદ્દેશો-૧-“બેઈન્દ્રિય” છે.
- X - X - X - X - X — — — • તેમાં પહેલા ઉદ્દેશાની વ્યાખ્યા કરીએ છીએ, તેનું આ પહેલું સૂત્ર - • સૂત્ર-૩૮૦ :
રાજગૃહમાં યાવતુ આમ કહ્યું - ભગવાન ! કદાચ યાવત્ ચાર, પાંચ બેઈન્દ્રિયો મળીને એક સાઘારણ શરીર માંધે ? બાંધીને પછી આહાર કરે છે કે પરિમાવે છે, પછી શરીરને બાંધે છે ? તે અર્થ સમર્થ નથી, કેમકે બેઈન્દ્રિય પૃથફ-મૃથફ હારી, પૃથ-પૃથક પરિણમન કરનાર, પૃથફ શરીર માંધે છે, પછી આહાર કરે છે, પછી તેને પરિક્ષમાવે છે, પછી શરીર બાંધે છે.
ભગવના તે જીવોને કેટલી લેયાઓ છે ? ગૌતમી . તે આ - કૃણ, નીલ, કાપોતdયા. એ પ્રમાણે જેમ શતક-૧૯માં કહ્યું તેમ તેઉકાય યાવ4 ઉદ્ધતું છે. વિશેષ એ કે - સભ્યÉષ્ટિ પણ, મિયાર્દષ્ટિ પણ છે. પણ સખ્યણ મિટયાર્દષ્ટિ નથી હોતા. બે ઘન-બે અજ્ઞાન નિયમ છે. મનોયોગી નથી, વચનયોગી અને કાયયોગી છે. આહાર નિયમ છ દિશાથી છે.
ભગવન્! તે જીવોને છે એવી સંજ્ઞા, પ્રજ્ઞા, મન કે વચન હોય છે કે - અમે ઈટાનિટ સ અને સ્પર્શ અનુભવીએ છીએ તે અર્થ સમર્થ નથી, પણ તેઓ અનુભવ કરે જ છે. •• સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી બાર વર્ષ છે. બાકી પૂર્વવતું. એ પ્રમાણે તેઈન્દ્રિય, ચતુરિનિદ્રામાં પણ જાણવું. મx ઈક્તિસ્થિતિમાં ભેદ છે. સ્થિતિ જવા મુજબ જમવું.
ભગવન! કદાચિત યાવત ચા-પાંચ પંચેન્દ્રિયો મળીને એક સાધારણ શરીર બાંધે? પૂર્વવતુ, બેન્દ્રિય જીવો સમાન રણવું. વિરોષ એ કે - વેરયા૬, ષ્ટિ-s, ચાર જ્ઞાન-ત્રણ અજ્ઞાન ભજનારી, યોગ xણ છે.
Page #486
--------------------------------------------------------------------------
________________
૨૦/-/૧૮૦
૨૧૧
૨૧૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
ભગવ! તે જીવોને એવી સંજ્ઞા કે પા કે યાવતું વચન હોય છે કે – “અમે આહાર કરીએ છીએ?” ગૌતમાં કેટલાંકને એવી સંજ્ઞા કે પ્રજ્ઞા કે મન કે વચન હોય છે કે - “અમે આહાર કરીએ છીએ” કેટલાંકને એવી સંજ્ઞા ચાવતું વચન હોતું નથી કે - “અમે આહાર કરીએ છીએ.” છે કે તેઓ આહાર તો કરે જ છે.
ભગવન! તે જીવોને એવી સંજ્ઞા યાવતું વચન હોય કે- “અમે ઈટાનિષ્ટ એવા – શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ અનુભવીએ છીએ ? ગૌતમ ! કેટલાંકને એવી સંજ્ઞા યાવતું વચન હોય છે કે – અમે ઈટાનિષ્ટ શબ્દ યાવતું સારું અનુભવીએ છીએ. કેટલાંકને એવી સંજ્ઞા યાવતું વચન હોતા નથી કે અમે ઈટાનિષ્ટ શબદ ચાવતુ સ્પર્શ અનુભવીએ છીએ, પણ અનુભવે છે.
ભાવના તે જીવો પ્રાણાતિપાત યાવતુ મિયાદન શરામાં રહેલા હોય છે ? ગૌતમ! કેટલાંક પ્રાણાતિપાત યાવતું મિથ્યા દર્શનશલ્યમાં રહેલા હોય છે. કેટલાંક પ્રાણાતિપાત, મૃષાવાદ યાવતું મિથ્યાદર્શન શલ્યમાં રહેલા હોતા નથી. જે જીવો પ્રત્યે, તે જીવો આવો વ્યવહાર કરે છે, તે જીવોમાં કેટલાકને એવું વિજ્ઞાન-જ્ઞાન હોય છે અને કેટલાંકને એવું વિજ્ઞાન-જ્ઞાાન હોતા નથી. [કે અમે માર્યા જઈશું કે આ અમને મારી નાંખશે.]
આ જીવોનો ઉત્પાદ યાવત્ સવસિદ્ધ છે, સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી 31-સાગરોપમ, કેવલી સિવાયના છ સમુદ્ધાતો, ઉદ્ધતના-બધાં ચાવતુ સવથિસિદ્ધ સુધી જઈ શકે છે. બાકી બેઈન્દ્રિયવતું બધું જાણવું..
ભગવન આ બેઈન્દ્રિય યાવત્ પંચેન્દ્રિયમાં કોણ કોનાથી યાવતુ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી ઓછા પંચેન્દ્રિય, ચતુરિન્દ્રિય તેની વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી ઓછા પંચેન્દ્રિય, ચતુરિન્દ્રિય તેથી વિરોણાધિક છે, તેઈન્દ્રિય વિશેષાધિક, બેઈન્દ્રિય વિશેષાધિક છે.
ભગવન્! તે ઓમ જ છે, એમ જ છે સાવત્ વિચરે છે. • વિવેચન-૩૮૦ :
fa - ચાત, કદાયિત્ સર્વદા નહીં. પ્રાયો - એકીભૂત, સંયુજ્ય. મહારાષffs - અનેક જીવ સામાન્ય બાંધે, તેને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને તે. કિg • સ્થિતિ, તેઈન્દ્રિયની ઉત્કૃષ્ટી ૪૯-દિવસ, ચતુરિન્દ્રિયની છ માસ, બંનેની જઘન્ય સ્થિતિ અંતર્મુહd. પંચેન્દ્રિયોને મતિજ્ઞાનાદિ ચાર હોય છે. * * * * * અસંયતો પ્રાણાતિપાતાદિમાં રહે છે. સંયતો તેમાં રહેતા નથી. જે જીવોના સંબંધી અતિપાતાદિ છે તે પંચેન્દ્રિય જીવો કહેવાય છે - જેમકે પ્રાણાતિપાતાદિવાળા છે, તે જીવોને હોય છે તે સંજ્ઞી છે. નાનાં ભેદ, જેમકે આપણે વધ્ય છીએ, આ વધક છે. પણ અસંજ્ઞી તે ન જાણે.
છે શતક-૨૦, ઉદ્દેશો-ર-“આકાશ” &
– X - X - X - X - X - X – o બેઈન્દ્રિયાદિ કહ્યા, તે આકાશાધાર હોય છે, માટે અહીં આકાશ કથન.
સૂત્ર-૩૮૧ -
ભગવાન ! આકાશ કેટલા ભેદે છે ? ગૌતમ બે ભેદ - લોકાકાશ અને અલોકાકાશ. • • ભગવદ્ ! લોકાકાશ, અવરૂપ છે કે જીવદેશરૂપ છે ? એ પ્રમાણે જેમ શતક-ર-ના અત્તિ ઉદ્દેશમાં છે, તેની જેમ અહીં પણ કહેવું. વિશેષ એ કે - આલાવામાં ચાવત્ ભગવન્! ધમસ્તિકાય કેટલો મોટો છે ? ગૌતમ ! લોક, લોકમા, લોકપમાણ, લોકસ્પષ્ટ અને લોકને અવગાહીને રહે છે. એ પ્રમાણે ચાવતુ ૫ગલાસ્તિકાય સુધી કહેવું. જોઈએ.
ભગવના આધોલોક, ધમસ્તિકાયને કેટલો અવગાહે છે ? ગૌતમ! સાતિરેક અડધો. • • એ રીતે આ આલાવાથી બીજા શતક મુજબ ચાવતુ ભગવન / ઈષurગભરા પૃથ્વી લોકાકાશના શું સંખ્યાતમાં ભાગને અવગાહે છે ? પ્રશ્ન - ગૌતમ સંખ્યાત ભાગને નહીં પણ અસંખ્યાત ભાગને અવગાહે છે. તે લોકની સંખ્યાત કે અસંખ્યાત ભાગોને પણ વ્યક્ત કરીને સ્થિતિ નથી, સમગ્ર લોકને વ્યાપ્ત કરીને સ્થિત છે. બાકી પૂર્વવત
• વિવેચન-૭૮૧ -
બનાવો - આ અર્થ છે. બીજા શતકનો અસ્તિકાય ઉદ્દેશો, અહીં ત્યાં સુધી નિર્વિશેષ કહેવો, જ્યાં સુધી ધમસ્તિકાય આદિ સૂત્ર છે. માત્ર “લોકને અન’ને બદલે ‘લોકને અવગાહીને' રહેલ છે, તેમ કહેવું.
હવે ધમસ્તિકાયાદિના એકાર્ષિકને કહે છે – • સૂત્ર-૩૮ર :
ભગવના ધમસ્તિકાયના કેટલા અભિવચન છે? ગૌતમાં અનેક. તે આ - ધર્મ, ધમસ્તિકાય, પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદ વિરમણ યાવતુ પરિગ્રહ વિરમણ, ક્રોધવિવેક યાવતુ મિયાદશનશલ્ય વિવેક, ઈયસિમિતિ • x • યાવતું ઉચ્ચાર પ્રસવણ ખેલ જલ સિંધાણ પારિષ્ઠપનિકા સમિતિ, મન-વચન-કાયમુક્તિ અથવા જે આ કે આવા પ્રકારના છે, તે બધાં ધમસ્તિકાયના અભિવયનો છે.
ભગવન અધમસ્તિકાયના કેટલા અભિવનો છે? ગીતમાં અનેક. તે આ - અધર્મ, અધમસ્તિકાય, પ્રાણાતિપાત યાવત્ મિયાદશનશલ્ય, ઇયઅિસમિતિ યાવતુ ઉચ્ચાર પ્રસવણ અસમિતિ. મન-વચન-કાય અગુપ્તિ અથવા જે આ કે આવા પ્રકારના છે તે સર્વે અભિવચનો કહેતા.
આકાશસ્તિકાયનો પ્રશ્ન ? ગૌતમ! અનેક અભિવચનો છે. આn - આકાશ, આકાશસ્તિકાય, ગગન, નભ, સમ, વિષમ, ખહ, વિહ, વીચિ, વિવર, અંબર, અંબરસ, છિદ્ર, શુષિટ, માર્ગ, વિમુખ, અર્શ, વ્યદ, આધાર, ભાજન, અંતરિક્ષ, યમ, અવકાશtતર, ફટિક, અગમ, અનંત અથવા જે આવા કે આવા પ્રકારના છે તે બધાં આકાશાસ્તિકાયના અભિવવાનો છે.
ભગવન જીવાસ્તિકાયના અભિવચનો કેટલા છે? ગૌતમ ! અનેક. તે આ - જીવ, જીવાસ્તિકાય, ભૂત સત્વ, વિજ્ઞ, ચેતા, જેતા, આત્મા, રંગણ,
Page #487
--------------------------------------------------------------------------
________________
૨૦/-/૨/૧૮૨
૨૧૩
૨૪
હિંડુક, પુલ, માનવ, કdd, વિકત, જગત, જંતુ, યોનિ, સ્વયંભૂ, સશરીરી, નાયક, અંતરાત્મા અથવા આ કે આવા પ્રકારના બધાં તેના પર્યાયિો છે.
ભાવના પગલાસ્તિકાયની પૃચ્છા. ગૌતમાં અનેક અભિવયનો છે. તે આ - યુગલ, યુગલાસ્તિકાય, પરમાણુપુદ્ગલ, દ્વિપદેશિક, ત્રિપદેશિક ચાવતું અસંખ્યપદેશિક કે અનંત પદેશિક અથવા જે આ કે આવા પ્રકારના, તે સર્વે ૫ગલાસ્તિકાયના અભિવચનો છે. ભગવાન છે તેમ જ છે.
વિવેચન-૩૮૨ *
f= - અભિધાયક, વઘન - શબ્દો, અભિવચન-પર્યાય શબ્દો, થH - જીવ અને પદગલોના ગતિપયયિમાં ધારણ કરે તે ધર્મ, ધમસ્તિકાય-ધર્મ એ જ અસ્તિકાયપ્રદેશ સશિ, તે ધર્મ શબ્દના સાધચ્ચેથી અસ્તિકાય રૂપ ધર્મના પ્રાણાતિપાત વિરમણાદિ પયયિપણે પ્રવર્તે છે. આવા પ્રકારના-જેમકે ચાઅિધર્મ અભિધાયક સામાન્ય કે વિશેષ શબ્દો, તે બધાં ધમસ્તિકાયના અભિવયનો છે. - - અધમ - ધર્મ, ઉક્ત લક્ષણથી વિપરીત તે અધર્મ - જીવ અને પુદ્ગલોને સ્થિતિમાં ઉપકારી, બાકી પૂર્વવતુ.
ઉTIણ - મ - મર્યાદા કે અભિવિધિ વડે બધા અર્થો સ્વ સ્વભાવને જેમાં પામે તે આકાશ. ગગન-અતિશયગમન વિષયવથી. નભ-દીપતો નથી તે. સમનિમ્ન, ઉન્નતવ અભાવથી. વિસમ-દુર્ગમવથી. ખણ-ખનન કરતા કે છોડતાં પણ જે રહે છે. વિહ-વિશેષથી ત્યજાય છે. * * * * * વીઈ-વિવિક્ત સ્વભાવથી વીચિ. વિવરઆવરણ હિત, અંબર-માતા માફક, જનન સાધમ્યતિ, અંબા-જળ, તેનું દાન દેનાર,
બસ-જેમાંથી જળરૂપ રસ પડે છે. છિદ્દ- છિદ્ર, છેદનના અસ્તિત્વથી, કૃષિ શોષીને દાન કરવાથી, મગ્ન-પથરૂ૫. વિમુહ-જેની કોઈ મુખ નથી. અદ્દ-જેના પર ગમન થાય. વિથ - વિશેષ ગમન થાય. વોગ - વિશેષ રક્ષણ કરવાથી, ભાયણ - વિશના આશ્રયરૂપ, અંતલિકખ - જેનું મધ્યમાં દર્શન થાય છે. સામ-શ્યામવર્ણવથી. - X - અગમન-ગમન ક્રિયા રહિતત્વથી. - ૪ -
- ચેય - ૫ગલોના ચયનકર્તા, જેમ-કર્મભુને જિતનાર. આય - આત્મા, વિવિધ ગતિમાં સતત ગામીત્વથી. ગણ-રાગના યોગથી. હિંદુક - હિંડુકવવી. •• - પોગ્ગલ - શરીરાદિના પુરણ અને ગલનથી. માણવ - અનાદિથી જૂનો. કત-કd, કર્મોના કાક. વિગત-વિવિધપણે કર્તા અથવા કર્મોનો છેદક. “જએ-અતિશય ગમનશીલ હોવાથી જગતુ. જંતુ-જન્મે તે. જોણિ-બીજાને ઉત્પન્ન કરનાર હોવાથી યોનિ. સયંભુ-સ્વયં હોવાથી. • x • નાયક-કર્મનો નેતા. અંતરમ્પ અંતરાત્મા.
8 શતક-૨૦, ઉદેશો-૩-“પ્રાણવધ” .
– X - X - X - X - X - X - o ઉદ્દેશા-ર-માં પ્રાણાતિપાતાદિ અધમસ્તિકાયના પર્યાયપણે કહા, અહીં તે આત્માના અનન્યવથી કહે છે.
• સૂત્ર-૩૮૩ - ભાવનું પ્રાણાતિપાત, મૃષાવાદ ચાવતુ મિયાણનિત્ય, પ્રાણાતિપાત
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ વિમણ યાવતુ મિયાદનશલ્યવિવેક ઔત્પાતિકી ચાવતુ પરિણામિકી, અવગ્રહ ચાવતુ ધારણા, ઉત્થાન-કર્મ-બળ-વીર્ય-પુરુષાકાર પરાક્રમ, નરસિકવ, અસુકુમારવ યાવત વૈમાનિકત, જ્ઞાનાવરણીય યાવતુ અંતરાય, કૃણવેશ્યા ચાવતુ શુકadયા, સમ્યફષ્ટિ આદિ પ્રણ, ચક્ષુદાનાદિ ચાર, અભિનિભોધિક જ્ઞાન યાવત્ વિભંગાાન, આહિાન્સંજ્ઞા આદિ ચાર, ઔદારિકાદિ પાંચ શરીર, મન આદિ ત્રણ યોગ, સાકારોપયોગ - અનાકારોપયોગ, જે આ કે આવા, તે બધાં આત્મા સિવાય બીજે પરિણમન કરતા નથી. હા, ગૌતમ યાવત - ૪ - તે પરિણમતા નથી.
• વિવેચન-૩૮૩ :
જનતથ૦ આત્માને છોડીને અન્યત્ર વર્તતા નથી, આત્માના પર્યાયપણાથી, પર્યાય અને પર્યાયી કથંચિત એકત્વથી આત્મરૂપ છે, આ બધાં આત્માથી ભિન્નત વડે પરિણમતા નથી. - - જીવ ધર્મો વિચાર્યા, હવે કથંચિત અધર્મ જ વર્ણાદિ વિચારીએ છીએ
• સૂત્ર-૩૮૪ -
ભગવન જીવ, ગર્ભમાં ઉત્પન્ન થતાં કેટલા વર્ષ ? એ પ્રમાણે જેમ શતક-૧ર-ના ઉદ્દેશક-૫-માં સાવત્ કર્મી જગત છે, અકર્મથી વિભક્તિ ભાવમાં પરિણમતા નથી. ભગવાન ! તે એમ જ છે યાવતું વિચરે છે.
વિવેચન-૮૪ -
ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ તૈજસ-કાર્પણ શરીર સહિત, દારિક શરીરને ગ્રહણ કરે છે, શરીર વણિિદ યુક્ત છે, તેથી અવ્યતિરિક્ત કથંચિત્ જીવ, તેથી કહ્યું - સંતવUT એ રીતે કેટલા રસ, સ્પર્શ, પરિણામને પામે ?
શતક-૨૦, ઉદ્દેશો-૪-“ઉપચય” છે
- X - X - X - X - X - X — • પરિણામ કહ્યા પરિણામોધિકારથી ઈન્દ્રિયોપયયરૂપ પરિણામ – • સૂત્ર-૩૮૫ :
ભગવાન ! ઈન્દ્રિયોપાય કેટલા ભેદે છે ? ગૌતમ પાંચ ભેદે. તે આ - શ્રોએન્દ્રિયોપચય એમ બીજી ઈન્દ્રિયોદ્દેશક સંપૂર્ણ કહેવો જેમ પwવણામાં છે. - - ભગવન્! તે ઓમ જ છે (૨) એમ કહી ગૌતમ યાવતું વિચારે છે.
• વિવેચન-૩૮૫ -
જેમ પ્રજ્ઞાપનામાં ૧૫-માં ઈન્દ્રિય પદનો ઉદ્દેશો-૨-છે, તેમ અહીં કહેવું. તે આ રીતે-શ્રોસેન્દ્રિયોપચય, ચક્ષુરિન્દ્રિયોપચય, ઈત્યાદિ.
8 શતક-૨૦, ઉદ્દેશો-૫-“પરમાણુ” છે
- X - X - X - X - X =x - • ઈન્દ્રિયોપચય કહ્યો. તે પરમાણુ વડે છે, તેથી પરમાણુ સ્વરૂપ - • સૂત્ર-૩૮૬ :ભગવાન ! પરમાણુ યુગલ કેટલા વર્ણ-ગંધરસાવાળો છે ? ગૌતમ !
Page #488
--------------------------------------------------------------------------
________________
પ
૨૧-/૫/૦૮૬ એક વર્ણ, એક ગંધ, એક સ, બે સ્પર્શ છે. તે આ પ્રમાણે -
જે એક વર્ષવાળો હોય તો • કદાચિત : કાળો, લીલો, લાલ, પીળો કે સફેદ હોય છે એક ગંધવાળો હોય તો કદાચ સુગંધી, કદાચ દુધિી હોય, જે એક રસવાળો હોય તો કદાચ તિક, કર્ક, કપાસ, પ્તિ કે મધુર હોય, જે બે પવિાળો હોય તો કદાચ elીત અને સ્નિગ્ધ કે elીત અને સૂક્ષ કે ઉણ અને નિધ કે કદાચ ઉષ્ણ અને રૂક્સ હોય.
ભાવના દ્વિપદેશિક અંધ કેટલા વણદિનો છે ? એ પ્રમાણે જેમ શતક૧૮, ઉદ્દેશોમાં છે, તેમ યાવ4 કદાચ ચાર સ્પર્શવાળો છે. જે એકવણ હોય તો કદાચ કાળો ચાવતુ કદાચ સફેદ હોય, જે બે વણ હોય તો કદાચ કાળો અને લીલો, કદાચ કાળો અને લાલ, કદાચ કાળો અને પીળો, કદાચ કાળો અને સફેદ, કદાચ લીલો અને લાલ, કદાચ લીલો-પીળો, કદાચ લીલો અને સફેદ, કદાય લાલ અને પીળો, કદાય લાલ અને સફેદ, કદાચ પીળો અને સફેદ. એ રીતે અહીં બ્રિકસંયોગમાં દશ ભંગો છે.
છે એકબંઘી હોય તો કદાચ સુરભિગંધ, કદાચ દુરાભિસંધ હોય.
જે બે ગાવાળો હોય તો સુરભિ અને દુરભિગંધવાળો હોય. વર્ષની માફક રસના ભંગો કહેવા. * * જે સ્પર્શ બે હોય તો કદાચ elીત અને સ્નિગ્ધ, એમ જે રીતે પ્રમાણ પુગલમાં કહ્યું તેમ કહેવું.
જે ત્રણ સ્પરવાળો હોય તો – (૧) સર્વ શીત, દેશથી નિધ, દેશથી ૩૪. () સર્વે ઉષ્ણ, દેશથી નિષ્ઠ, દેશથી ર૪. (3) સર્વે નિગ્ધ, દેશથી શીત, દેશથી ઉa. (૪) સર્વે ૩૪, દેશથી શીત, દેશથી ઉણ હોય.
જે ચાર પણવાળો હોય તો દેશથી શીત, દેશથી ઉણ, દેશથી નિગ્ધ, દેશથી રૂex, આ રીતે [૪ + ૪ + ૧ નવ ભંગો સ્પર્શમાં થાય છે.
ભગવા શિપદેશિક અંધ કેટલા વણદિવાળો છે ? જેમ ઉદ્દેશા-૧૮માં, ઉદ્દેશ-૬-માં યાવત્ “ચાર સ્પણવિાળા છે” સુધી કહેતું.
જે એક વણવાળો હોય તો કદાચ કાળો ચાવત સફેદ હોય.
જે બે વણવાળો હોય તો કદાચ કાળો અને લીલો, કદાચ કાળો અને લીલા, કદાચ કાળા અને લીલો, કદાચ કાળો અને લાલ, કદાચ કાળો અને (બ) લાલ, કદાય કા અને લાલ એ પ્રમાણે પીજ સાથે ત્રણ ભંગ એ પ્રમાણે સફેદ સાથે ત્રણ ભંગ, કદાય લીલો અને લાલ અહીં પણ ત્રણ ભંગ. એ રીતે પીળા સાથે ઝણ ભંગ, સફેદ સાથે ત્રણ ભંગ, કદાચ લાલ અને પીળો અહીં ત્રણ ભંગ, એ રીતે સફેદ સાથે ત્રણ ભંગ, કદાચ પીળો અને સફેદ અહીં ત્રણ ભંગ આ પ્રમાણે તે બધાં-દશ વિકસંયોગી ભંગ મળી 30 ભંગ થાય
જે ત્રણ વર્ણવાળો હોય તો • કદાચ કાળો, લીલો અને લાલ. કદાચ કાળો, અને પોળો. કદાચ કાળો, લીલો અને સફેદ. કદચ કાળો, લાલ
ને પીળો, કદાચ કાળો, લાલ અને સફેદ, કદાચ કાળો, પીળો અને સફેદ કદાચ લીલો, લાલ અને પીળો. કદાચ લીલો, લાલ અને સફેદ. કદચ લીલો,
૨૧૬
ભગવતી-અંગસુત્ર સટીકઅનુવાદ/૪ પીળો અને સફેદ. કદાચ લાલ, પીળો અને સફેદ આ દશ શિક સંયોગ છે.
જે એક ગંધવાળો હોય તો કદાય સુગંધી, કદાચ દુધિી હોય. જે બે ગાવાળો હોય તો સુગંધી અને દુના ભંગ થાય. વર્ણના ભંગની માફક સના પણ (૪૫) ભંગ કહેવા.
જે બે પવિાળો હોય તો કદાચ શીવ અને મિચ્છ, દ્વિપદેશિક સ્કંધની માફક એ પ્રમાણે ચાર ભંગ કહેવા.
જે ત્રણ વાળો હોય તો સર્વ શીત, દેશ નિધ, દેશ રૂલ્સ - સર્વે શીત દેશ નિધ, દેશો ક્ષો : સર્વે શીત, દેશો નિધો, દેશ 1. • સર્વે ઉષ્ણ, દેશ નિગ્ધ, દેશ રૂક્ષ - અહીં પણ ત્રણ ભંગો. • સર્વે નિધ, દેશ શીત, દેશ ઉષ્ણ - અહીં ત્રણ ભંગ • સર્વે ઋ. દેશ શીત, દેશ ઉણ-ત્રણ ભંગ
જે ચાર સ્પર્શ હોય તો - દેશ શીત, દેશ ઉણ, દેશ નિગ્ધદેશ રા. - દેશ શીત દેશ ઉષ્ણ, દેશ નિધ, દેશો રજો. - દેશ શીત, દેશ ઉણ, દેશો નિધો, દેશ રૂa - દેશ શીત દેશો ઉણો, દેશ નિય, દેશ ૨૪ • દેશ શીત દેશો ઉષ્ણો, દેશ નિગ્ધ, દેશમાં રો. . દેશ શીત દેશો ઉણો, દેશો નિષ્પો, દેશ રૂક્ષ - દેશો શીતો, દેશ ઉષ્ણ, દેશ નિધ, દેશ ર. - દેશે ગીતો, દેશ ઉણ, દેશ નિષ દેશો રૂક્ષો. • દેશો શીતો, દેશ ઉણ, દેશો નિષ્પો, દશ રૂ.
આ રીતે મિuદેશિક સ્પણના કિ + ૧ર + ] રપ-ભંગ થાય છે.
ભગવાન ! ચતુuદેશિક અંધ હોય તો કેટલા વણઉદિવાળો છે ? જેમ શતક-૧૮માં કહ્યું તેમ યાવતુ કદાચ ચાર પવિાળો હોય, કહેલું.
જે એક વર્ણવાળો હોય તો કદાચ કાળો ચાવતું સફેદ હોય.
જે બે વણવાળો હોય તો કદાચ કાળો અને લીલો હોય. * કદાચ કાળો અને લીલા હોય. • કદાચ કાળા અને લીલો હોય. • કદાચ કાળા અને લીલા હોય. • કદાચ કાળો અને લાલ હોય • અહીં ચાર ભંગ • કદાચ કાળો અને પીળો હોય - ચાર મંતર . કદાચ કાળો અને સફેદ હોય • ચાર ભંગ૬ - કદાચ લીલો અને લાલ હોય - ચાર ભંe. - કદાચ લીલો અને પીળો હોય • ચાર ભંગ. કદાચ લીલો અને સફેદ હોય • ચાર ભંગ • કદાય લાલ અને પીળો હોય - ચાર મંતર, • કદાચ લાલ અને સફેદ હોય • ચાર ભંગીર - આ રીતે દશ દ્વિક સંયોગ ભંગના ૪o ભંગ છે. (નોંધ • પાવેલ વૃત્તિમાં અમુક ભંગ બે વખત છnઈ ગયા છે, જે ભૂલ અમે સુધારેલ છે.)
જે કણ વવાળો હોય તો : કદાચ કાળો, લીલો અને લાલ કદાચ કાળો, લીલો અને અનેક અંશ લાલ કદાય કાળા, લીલા અને લાલ. કદાચ કાળા, લીલો અને aa એ પ્રમાણે ચાર ભંગ એ રીતે કાળો, લીલો અને પીળો • ચાર ભંગ. કાળો, લીલો અને સફેદ • ચાર બંગ. કાળો, લાલ અને પીળો • ચાર ભંગ. કાળો, લાલ અને પીળો - ચાર બંગ. લીલો, લાલ અને સફેદ - ચાર ભંગ લીલો, પીળો અને સફેદ : ચાર બંગ. લાલ, પીળો અને સફેદ : ચાર ભંગ. એ રીતે આ દશ ત્રિક સંયોગમાં એBક સંયોગમાં ચાચાર ભંગ,
Page #489
--------------------------------------------------------------------------
________________
૨૦/-/૫/૦૮૬
૨૧૭ બધાં મળીને ૪૦ ભંગ.
જે ચાર વણવાળો હોય તો (૧) કદાચ કાળો, લીલો, લાલ, પીળો. (૨). કદાચ કાળો, લીલો, લાલ, સફેદ. (3) કદાચ કાળો, લીલો, પીળો, સફેદ. (૪) કદાચ કાળો, લાલ, પીળો, સફેદ. (૫) કદાચ લીલો, લાલ, પીળો, સફેદ. એ રીતે આ ચતુક સંયોગમાં પાંચ ભંગ. બધાં મળીને (૫ + ૪૦ + ૪૦ + v) ભંગો.
જે એક ગંધવાળો હોય તો તે કદાચ સુરભિ ગંધ કે દુરભિ ગંધ. બે બે ગંધવાળો હોય તો - કદાચ સુરભિગંધ અને દુરભિગંધ. રસસંબંધી ૦ ભંગ, વર્ણસંબંધી ૦ ભંગ માફક જાણવા. જે બે સ્પર્શ હોય તો પરમાણુ યુગલ સમાન ચાર ભંગ કહેવા.
જે ત્રણ સ્પર્શ હોય તો (૧) સર્વશીત દેશનિગ્ધ, દેશરૂક્ષ. () સર્વ શીત દેશ નિધુ દેશો રૂક્ષો. (3) સર્વ શીત દેશો નિશ્વો, દેશ ૨૪, (૪) સર્વ શીત, દેશો નિગ્ધો, દેશો રૂક્ષો. સર્વ ઉણ, દેશ નિગ્ધ, દેશ રૂક્ષ-ચાર ભંગ. સર્વ સ્નિગ્ધ, દેશ શીત, દેશ ઉણ-ચાર ભંગ. સર્વ રૂક્ષ, દેશગીત, દેશ ઉણ-ચાર ભંગ. એ પ્રમાણે સ્પર્શવાળા ૧૬ ભંગો.
જે ચાર સ્પર્શ હોય તો – (૧) દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ નિધ દેશ ર. () દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ નિધુ દેશો રહ્યો. (૩) દેશ શીત, દેશ ઉણ, દેશો નિધો, દેશ ૨૪. (૪) દેશ શીત, દેશ ઉણ, દેશો નિધો, દેશો રક્ષો. (૫) દેશ શીત, દેશો ઉો, દેશ સ્નિગ્ધ, દેશ રૂટ્સ. (૬) દેશ શીત દેશો ઉણો, દેશ સ્નિગ્ધ, દેશો રૂક્ષો. (૩) દેશ શીત, દેશો ઉષ્ણો, દેશનિષ્પો, દેશરૂ૪. (૮) દેશ શીત દેશો ઉષ્ણો, દેશો નિશ્વો, દેશો રૂક્ષો. (૯ થી ૧૬) દેશો શીતો, દેશ ઉષ્ણ દેશ નિધ, દેશરૂક્ષ એ પ્રમાણે ચાર અવાજ ૧૬ ભંગ કહેવા. ચાવત દેશો શીતો, દેશો ઉષ્ણો, દેશો નિગ્ધો, દેશો રૂક્ષો.
આ પ્રમાણે સ્વસિંબંધી (૪ + ૧૬ + ૧૬) ૩૬ ભંગો થયા.
ભગવાન ! પાંચ પ્રદેશ સ્કંધ કેટલા વણદિવાળા છે ? જેમ શતક-૧૮માં ચાવતુ “કદાચ ચાર સ્પર્શવાળો હોય'', ત્યાં સુધી કહેવું.
છે એક વણવાળો હોય અથવા જે વર્ણવાળો હોય, તો ચતુuદેશી સ્કંધ માફક કહેવું.
જે ત્રણ વર્ણવાળો હોય તો – (૧) કદાચ કાળો, લીલો, લાલ. (૨) કદાચ કાળો, લીલો, અનેક અંશ લાલ. (3) કદાચ કાળો, લીલા, લાલ. (૪) કદાચ કાળો, લીલા, અનેક અંશ લાલ. (૫) કદાચ કાળા, લીલો, લાલ. (૬) કદાચ કાળા, લીલો, અનેક અંશ લાલ. () કદાચ કાળા, લીલા, લાલ. (૮ થી ૧૪) કદાચ કાળો, લીલો, પીળો - સાત ભંગ (૧૫ થી ર૧) કાળો, લીલો, સફેદ. (રર થી ૮) કાળો, લાલ, પીળો. (૨૯ થી ૩૫) કાળો, લાલ, સફેદ. (૩૬ થી ૪) કાળો, પીળો, સફેદ. (૪૩ થી ૪૯) લીલો, લાલ, પીળો. (૫૦ થી પ૬) લીલો, લાલ, સફેદ. (૫૦ થી ૬૩) લીલો, પીળો, સફેદ (૬૭ થી 90) લાલ, પીળો, સફેદ. • • એ રીતે શિક સંયોગમાં ૩૦ ભંગ થાય.
૨૧૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ જે ચાર વણવાળો હોય તો – (૧) કદાચ કાળો, લીલો, લાલ, પીળો. () કદાચ કાળો, લીલો, લાલ, પીળા. (3) કદાચ કાળો, લીલો, અનેક અંશ લાલ, પીળો. (૪) કદાચ કાળો, લીલા, લાલ, પીળો. (૫) કદાચ કાળા, લીલો, વાલ, પીળો. એ પાંચ બંગ. કદાચ કાળો, લીલો, લાલ, સફેદ-પાંચ ભંગ. એ પ્રમાણે - કાળો, લીલો, પીળો, સફેદ એ પાંચ ભંગ. કાળો, લાલ, પીળો, સફેદ • પાંચ ભંગ. લીલો, લાલ, પીળો, સફેદ એ પાંચ ભંગ. એ પ્રમાણે ચતુક સંયોગમાં ૫-ભંગો થાય.
જે પાંચ વર્ષ હોય તો - કાળો, લીલો, લાલ, પીળો, સફેદ. આ બધાં એક-દ્ધિક-ગિકન્યતુક-પંચક સંયોગથી [૫ + ૪૦ + 90 + ૫ + ૧ એમ કુલ ૧૪૧ ભંગ થાય છે.
ગંધાને ચતુઃuદેશિક સમાન અહીં પણ છ ભંગ કહેવા. વર્ષની માફક સના પણ ૧૪૧-ભંગ થાય છે. સ્પર્શના ૩૬-ભંગ ચતુઃuદેશી સ્કંધ સમાન છે.
ભગવના છ પ્રદેશી કંપના કેટલા વણાંદિ છે. જેમ પય પ્રદેelી અંધામાં કહ્યું તેમ યાવતુ કદાચ ચાર પવિાળો હોય.
જે એક વર્ષ અને બે વર્ણવાળો હોય તો પંચપદેશીવત છે.
જે ત્રણ વર્ણવાળો હોય તો કદાચ કાળો, લીલો, લાલ એ રીતે જેમ પંચપદેeણીમાં કહ્યું તેમ સાવ ભંગ ચાવતુ કદાચ કાળા, લીલા, લાલ કદાચ કાળા, લીલા-અનેકાંશ લાલ. આ આઠ ભંગ. એ પ્રમાણે દશગિક સંયોગમાં એકૈક સંયોગમાં આઠ અંગો, એ રીતે કુલ ૮૦ ભંગો.
જે ચાર વર્ણ હોય તો – (૧) કદાચ કાળો, લીલો, લાલ, પીળો. (૨) કદાચ કાળો, લીલો, લાલ, પીળા. (3) કદાચ કાળો, લીલો, અનેકાંશ લાલ, પીળો. (૪) કદાચ કાળો, લીલો, અનેકાંશ લાલ, પીળા. (૫) કદાચ કાળો, લીલા, લાલ, પીળો. (૬) કદાચ કાળો, લીલા, લાલ, પીળા. (૩) કદાચ કાળો, લીલા, લાલો, પીળો. (૮) કદાચ કાળા, લીલો, લાલ, પીળો. () કદાચ કાળા, લીલો, લાલ, પીળા. (૧૦) કદાચ કાળા, લીલો, લાલો, પીળો, (૧૧) કદાચ કાળા, લીલા, લાલ, પીળો. આ અગિયાર ભંગ છે. આ પાંચ ચતુર્ક સંયોગ કરવા. પ્રત્યેક ચતુક સંયોગના-૧૧, કુલ પપ-ભંગ થશે..
જે પાંચ વર્ષ હોય તો - કદાચ કાળો, લીલો, લાલ, પીળો, સફેદ. કદાચ કાળો, લીલો, લાલ, પીળો, સફેદો. કદાચ કાળો, લીલો, લાલ, પીળા, સફેદ. કદાચ કાળો, લીલો, લાલો, ગળો, સફેદ. કદાચ કાળો, લીલા, લાલ, પીળો, સફેદ. કદાચ કાળા, લીલો, લાલ, પીળો, સફેદ. આ છ ભંગ કહેવા.
આ પ્રમાણે બધાં એક-દ્ધિક-ત્રિક-ચતુર્ક-પંચક સંયોગે [પ + ૪૦ + ૮૦ + ૫૫ + ૬] ૧૮૬ ભંગ થાય છે.
ગંધ સંબંધી છ ભંગ પાંચ પ્રદેશી અંધ સમાન જાણવા. સ સંબંધી ૧૮૬ ભંગ, વર્ણ સંબંધી ભંગ સમાન કહેવા.
Page #490
--------------------------------------------------------------------------
________________
૨૦/-/૫/૦૮૬
૨૧૯
સ્પસંબંધી 3૬ ભંગ ચતુઃuદેશીસ્કંધ સમાન જાણવા.
ભગવન ! સપ્ત પ્રદેશી અંધ કેટલા વર્ણાદિથી છે ? - પંચપદેશી સ્કંધ સમાન યાવત કદાચ ચાર સ્પર્શવાળો હોય.
છે એક, બે કે ત્રણ વણવાળો હોય તો ટ્રાદેશી સ્કંધના એક, બે કે ત્રણ વણવાળા અનુસાર ક્રમશઃ તેનો ભંગો ગણવા.
જે ચારવર્ણા હોય તો કદાચ કાળો, લીલો, લાલ, પીળો હોય. કદાચ કાળો, લીલો, લાલ, પીજ હોય. કદાચ કાળો, લીલો, લાલો, પીળા હોય. એ પ્રમાણે ચતુક સંયોગમાં ૧૫ ભંગો કહેવા યાવત્ કદાચ કાળા, લીલા, લાલો, પીળો હોય. આ રીતે પાંચ ચતુક સંયોગો જાણવા. એકૈક સંયોગમાં ૧૫-ભંગો છે. એ રીતે બધાં મળીને ૩૫ ભંગો થાય.
જે પંચવણ હોય તો - (૧) કદાચ કાળો, લીલો, લાલ, પીળો, સફેદ હોય. (૨) કદાચ કાળો, લીલો, લાલ, પીળો,સફેદો હોય. (3) કદાચ કાળો, લીલો, લાલ, પીળા, સફેદ હોય. (૪) કદાચ કાળો, લીલો, લાલ, પીળા, સફેદો હોય. (૫) કદાચ કાળો, લીલો, લાલો, પીળો, સફેદ હોય. (૬) કદાચ કાળો, લીલો, લાલો, પીળો, સફેદો હોય. (૩) કદાચ કાળો, લીલો, લાલો, પીળા, સફેદ હોય. (૮) કદાચ કાળો, લીલા, લાલ, પીળો, સફેદ હોય (૯) કદાચ કાળો, લીલા, લાલ, પીળો, સફેદો હોય. (૧૦) કદાચ કાળો, લીલા, લાલ, પીળા, સફેદ હોય. (૧૧) કદાચ કાળો, લીલા, લાલો, પીળો, સફેદ હોય. (૧) કદાચ કાળા, લીલો, લાલ, પીળો, સફેદ હોય. (૧૩) કદાચ કાળા, લીલો, લાલ, પીળો, સફેદો હોય. (૧૪) કદાચ કાળા, લીલો, લાલ, પીળા, સફેદ હોય. (૧૫) કદાચ કાળા, લીલો, લાલો, પીળો, સફેદ હોય. (૧૬) કદાચ કાળા, લીલા, લાલ, પીળો, સફેદ હોય. આ પ્રમાણે ૧૬ ભંગ થાય. - - - એ રીતે બધા • એક, દ્વિક, મિક, ચતુક, પંચ સંયોગ વડે [૫ + ૪૦ + ૮૦ + 9૫ + ૧૬] ૧૬ ભંગ થાય
ગંદાના ભંગ ચતુઃuદેશી માફક જાણવા. - - રસના ભંગ વર્ષ માફક ૨૧૬ જાણવા. - - ૫ના ભંગ તુ:પદેશી માફક શણd.
ભગવન્ર / આઠ પ્રદેશી અંધ, પન ? ગૌતમ ! (જે એકવણll) હોય તો સપ્તપદેશી માફક ચાવતું કદાચ ચાર સ્પર્શવાળો હોય.
છે એqણ બે વણ, ત્રણ વર્ણ હોય તો સપ્તપદેશીવતુ.
ચારવણ હોય તો • કદાચ કાળો, લીલો, લાલ, પીળો હોય. કદાચ કાળો, લીલો, લાલ, પીળા હોય. એ પ્રમાણે સપ્તપદેશી માફક યાવતુ કદાચ કાળા, લીલા, લાલો, પીળો હોય એ ૧૫-ભંગ, કદાચ કાળા, લીલા, લાલો, પીળા હોય. આ ૧૬-ભંગો છે. એ રીતે આ પાંચ, ચતુષ્ઠ સંયોગવાળા થઈનેએ પ્રમાણે ૮૦ ભાંગા થાય છે.
છે પંચવણ હોય તો - () કદાચ કાળો, લીલો, લાલ, પીળો, સફેદ હોય. () કદાચ કાળો, લીલો, લાલ, પીળો, સફેદો હોય. એ રીતે આ ક્રમથી ભંગો કહેa. યાવત કદાચ કાળો, લીલા, લાલો, પીળા, સફેદ હોય. એમ ૧૫ ભંગ
૨૨૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ થયા. (૧૬) કદાચ કાળા, લીલો, લાલ, પીળો, સફેદ હોય. (૧૭) કદાચ કાળા, લીલો, લાલ, પીળો, સો હોય. (૧૮) કદાચ કાળા, લીલો, લાલ, પીળા, સફેદ હોય. (૧૯) કદાચ કાળા, લીલો, લાલ, પીળા, સફેદો હોય. (૨૦) કદાચ કાળા, લીલો, લાલો, પીળો, સફેદ હોય. (૨૧) કદાચ કાળા, લીલો, લાલો, પીળો, સફેદો હોય. (રર) કદાચ કાળા, લીલો, લાલો, પીળા, સફેદ હોય. (૩) કદાચ કાળા, લીલા, લાલ, પીળો, સફેદ હોય. (૨૪) કદાચ કાળા, લીલા, લાલ, પીળો, સફેદો હોય, (૫) કદચ કાળા, લીલા, લાલ, પીળા, સફેદ હોય. (૨૬) કદાચ કાળા, લીલા, લાલો, પીળો, સફેદ હોય. પંચસંયોગથી ર૬ ભંગો થાય છે.
આ પ્રમાણે પૂર્વાપર સહિત એક-દ્ધિક-ગિક-ચતુષ્ક-પાંચક સંયોગ વડે [ષ + ૪૦ + ૮૦ + ૮૦ + ર૬] ૨૩૧ ભંગો થાય છે.
ગંધ, સપ્તપદેશીવ4... રસના વર્ષ માફક-૩૧ ભંગો છે. સ્પરના ભંગો ચતુઃuદેશીકવતુ જાણવા.
નવપદેશી કંધની પૃચ્છા. ગૌતમ ! અષ્ટપદેશી સ્કંધ સમાન યાવતું કદાચ ચર અવાળા હોય.
જે એક-બે-ત્રણન્ચર વણવાળો હોય તો અષ્ટપદેશવત.
જે પંચવણ હોય તો (૧) કદાચ કાળો, લીલો, લાલ, પીળો, સફેદ હોય. (૨) કાળો, લીલો, લાલ, પીળો, સફેદો હોય. આ પરિપાટીથી એ પ્રમાણે ૩૧ભંગ કહેa. - - - એ પ્રમાણે એક-દ્ધિક-ત્રિક-ચતુર્ક-પાંચક સંયોગ વડે [૫ + ૪૦ + ૮૦ + ૮૦ + ૩૧]કુલ ૨૩૬ ભંગ થાય છે.
દશપદેશી ધની પૃચ્છા. ગૌતમ ! નવદેશી આંધ માફક યાવત્ ચાર વાળો છે. • • • જે એક-બે-ત્રણચાર વર્ણવાળા હોય તો ક્રમશઃ નવપદેશી અંધ માફક કહેવો. પંચવણ પણ તેમજ છે. વિશેષ એ કે • 9મો ભંગ કહો છે. આ પ્રમાણે એક-દ્ધિક-ગિક-ચતુર્ક-પંચક સંયોગમાં [+ ૪૦ + ૮૦ + ૮૦ + ૩૨] બધાં મળીને-૨૩૭ ભંગો છે.
ગંધ, નવપદેશીવતુ, અહીં કહેલ સમસ્વર્ણ ભેદ મુજબ ૩૭ ભંગો. સ્પર્શ, ચતુઃાદેશીક માફક કહેવા.
જેમ દશપદેશી કંધ કહો, તેમ સંખ્યાતપદેશી, અસંખ્યાત પ્રદેશ પણ કહેવા. સૂમ પરિણત અનંતપદેશી પણ આ પ્રમાણે કહેવો.
• વિવેચન-૭૮૬ :
જીવ - કાળા આદિમાંનો કોઈ પણ એક વર્ણ. એમ જ ગંધાદિ કહેવા. સુકાન - શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષમાં પરસ્પર અવિરુદ્ધ કોઈપણ બીજાના યોગથી બે સ્પર્શ, તેમાં ચાર વિકલા - x - બાકીના સ્પર્શી બાદર છે.
દ્વિપદેશની એક વર્ણતા, બંને પ્રદેશ છતાં એક વર્ષ પરિણામથી. તેમાં કાળો આદિ ભેદથી પાંચ વિકલ્પો, દ્વિવર્ણતા-પ્રતિપદેશ વર્ણભેદથી. તેમાં દ્વિકસંયોગમાં દશ વિકલ્પો છે. એ પ્રમાણે ગંધ અને સમાં પણ જાણવું.
- x - જો ત્રણ પર્શ હોય તો – (૧) બંને પ્રદેશ શીત હોય, સ્નિગ્ધ,
Page #491
--------------------------------------------------------------------------
________________
૨૦/-/૫/૭૮૬
૨૨૧
રૂક્ષ એ એક ભંગ. એવા બીજા પણ ત્રણ. ચાર સ્પર્શમાં એક જ ભેદ છે. પ્રિદેશિક આદિ ત્રણે પ્રદેશો કાળાવર્ણી હોય, એ પાંચ વિકલ્પ. બેવર્લીમાં એક કાળો, બીજો - ૪ - ૪ - કદાચ લીલો, એ એક ભંગ. અથવા - x - કાળો અને બે પ્રદેશ લીલા, બીજો ભંગ અથવા બે પ્રદેશકાળા, એક લીલો એ ત્રીજો ભંગ. એ રીતે દ્વિકસંયોગમાં ત્રણ ભેદવાળા દશદ્ધિક સંયોગોમાં કુલ ૩૦-મંગો થાય છે.
ગંધમાં - એક ગંધમાં બે, બે ગંધમાં એક-અનેક ભેદથી ત્રણ ભંગ. બે સ્પર્શના સમુદિત પ્રદેશત્રયના દ્વિપદેશિક ચાર ભંગ, ત્રણ સ્પર્શમાં સર્વશીત, ત્રણે પ્રદેશના શીતપણાથી, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - ૪ - ૪ - ઈત્યાદિ સૂત્રવત્ સમજી લેવું. તેમાં કુલ ૧૨ ભંગો થાય છે. ચાર સ્પર્શમાં ‘દેશશીત’ આદિ એકવાનાંત પદ ચતુષ્ટય. - x - x - ઈત્યાદિ. સૂત્રવત્ સમજી લેવું. - ૪ - ૪ - [સૂત્રાર્થ જ ક્લિષ્ટ થયો હોય, અમે ધૃત્યર્થ આપેલ નથી
ચતુઃપ્રદેશિકમાં - બંનેને એક પરિણામ પરિણત એમ કરીને કદાચ કાળો, કદાચ લીલો એ પહેલો ભંગ. અન્ય અનેકત્વ પરિણામવાળો હોય તે દ્વિતીય ભંગ, આધ અનેકત્વ પરિણામી હોય ત્રીજો, બંને અનેક પરિણામી હોય તે ચોથો ભંગ જાણવો. એમ દશ દ્વિક સંયોગોમાં પ્રત્યેકની ચતુર્ભૂગી કરવાથી ચાલીશ ભેદો થાય. એ રીતે ત્રિવર્ણ, ચતુર્વર્ણાદિના ભંગો પણ છે. [સૂત્રાર્થ જ ક્લિષ્ટ હોય, અમે નૃત્યર્થ પુરો નોંધેલ નથી. ગંધ વિશે પૂર્વવત્.
ત્રણ સ્પર્શ હોય તો (૧) ચારે પ્રદેશોના શીત પરિણામત્વથી ‘સર્વશીત' એક ભંગ. ‘દેશસ્નિગ્ધ-ચાર મધ્યે બે ના એક પરિણામથી
-
સ્નિગ્ધત્વ વડે. એ રીતે દેશ રૂક્ષ’. એ રીતે એક કે અનેક વચનાંતથી જુદા જુદા ભેદો દર્શાવેલા છે. - ૪ - ૪ -
જો ચાર સ્પર્શ હોય તો ઈત્યાદિ ‘દેશ શીત' એકાકાર બે પ્રદેશ લક્ષણ, તેવો જ અન્ય દેશ ઉષ્ણ'. ઈત્યાદિ - ૪ - ૪ - ૪ - એ પ્રમાણે ૧૬ ભંગો છે. તે માટે એક ગાથા પણ વૃત્તિકારશ્રી નોંધે છે. ભંગોની સ્થાપના પણ દર્શાવી છે. વૃદ્ધ ગાથા પણ છે ઈત્યાદિ કેટલીક બાબતો વૃત્તિકારશ્રી નોંધે છે, પણ અમે ક્લિષ્ટતા નિવારવા અનુવાદ કર્યો નથી. જિજ્ઞાસુઓ મૂળ વૃત્તિ જોઈ શકે છે.
પંચપદેશીમાં - ત્રણ પદમાં આઠ ભંગો છે. અહીં સાત જ ગ્રહણ કરવા. કેમકે પંચપ્રદેશીમાં આઠમાં ભંગનો અભાવ છે. એ પ્રમાણે દશે ત્રિકસંયોગોમાં સાત ભેદ જાણવા. જો ચારવર્ણી હોય તો ચાર પદોના સોળ ભંગો થાય, તેમાં અહીં પાંચ જ સંભવે છે. તે સૂત્રસિદ્ધ જ છે. પાંચ વર્ણોમાં પાંચ ચતુષ્ક સંયોગો થાય છે. તે પ્રત્યેકમાં પાંચ ગણતાં ૨૫-ભેદો થાય. પાંચ પ્રદેશીના એક-બે-ત્રણ-ચાર-પાંચ વર્ણના સંયોગ વડે બધાં ભંગો મળીને થતા ભંગોની નોંધ સૂત્રાનુસાર જાણવા.
છ પ્રદેશી કંધમાં, અહીં બધું પંચપ્રદેશી માફક જાણવું. વિશેષ એ કે –
ત્રિવર્ણીમાં આઠ ભંગો કહેવા, કેમકે અહીં આઠમો ભંગ પણ સંભવે છે એ રીતે
દશ મિક સંયોગોથી કુલ-૮૦ ભંગો થાય છે. ચતુર્વણમાં પૂર્વોક્ત ૧૬ ભંગોમાંના
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ આઠમો, દશમો અને છેલ્લા ત્રણ ભંગો છોડીને ૧૧ ભંગો થાય છે. તેમાં પાંચ
ચતુષ્ક સંયોગમાં પ્રત્યેક હોવાથી કુલ ૫૫-ભંગો થશે. જો પંચવર્ણી હોય તો છ ભંગ કહ્યા. આ પ્રમાણે સૂત્રમાં નોંધ્યા મુજબ બધાં મળીને ૧૮૬ ભંગો થશે.
સપ્ત પ્રદેશી કંધમાં - આ ચતુર્વર્ણત્વમાં પૂર્વોક્ત ૧૬ ભંગોમાંથી, છેલ્લો ભંગ છોડીને ૧૫-ભંગો થાય છે. આ પાંચમાં ચતુષ્ક સંયોગોમાં પ્રત્યેકના હોવાથી ૭૫ ભંગો થશે. * X » X - X + X *
૨૨૨
અષ્ટપ્રદેશી કંધમાં, અહીં ચતુવર્ણત્વમાં પૂર્વોક્ત સોળે પણ ભંગો હોય છે. તેઓમાં પ્રત્યેકના પાંચ ચતુષ્ક સંયોગોમાં હોવાથી ૮૦ ભંગો થશે. પંચ વર્ણત્વમાં ૩૨-ભંગોમાં સોળમો, ચોવીશમો, ૨૮-મો, અને છેલ્લા ત્રણ ભંગો વર્જતા-૨૬ ભંગો રહેશે. કુલ ૨૩૧ ભંગો થશે.
નવ પ્રદેશી ઈત્યાદિમાં પંચવર્ણત્વમાં બત્રીશ ભંગોમાં માત્ર છેલ્લો ભંગ ન થાય, બાકીના પૂર્વે કહ્યા મુજબ જાણવા.
• સૂત્ર-૭૮૭,૭૮૮ :
ભગવન્ ! બાદર પરિણત અનંતપદેશી સ્કંધ કેટલા વર્ણ આદિવાળો હોય? જેમ શતક-૧૮ માં કહ્યું તેમ યાવત્ આઠ સ્પર્શ કહ્યા. વર્ણ, ગંધ,
રસ ત્રણે દશપદેશી સ્કંધ સમાન કહેવા. જો ચાર સ્પર્શવાળા હોય તો (૧) સર્વ કર્કશ, સર્વભારે, સર્વ શીત, સર્વ સ્નિગ્ધ હોય. (ર) કર્કશ, સર્વ ભારે, સર્વ શીત, સર્વ રૂક્ષ હોય. (૩) સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વ ઉષ્ણ, સર્વ સ્નિગ્ધ હોય. (૪) સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વશીત, સર્વ રૂક્ષ હોય. (૫) સર્વ કર્કશ, સર્વ લઘુ, સર્વશીત, સર્વ રૂક્ષ હોય. (૬) સર્વ કર્કશ, સર્વલયુ, સર્વશીત, સર્વક્ષ, (૭) સર્વ કર્કશ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ, સર્વ સ્નિગ્ધ, (૮) સર્વ કર્કશ, સર્વલઘુ, સર્વ ઉષ્ણ, સર્વ રૂક્ષ હોય. (૯) સર્વ મૃદુ, સર્વ ભારે, સર્વે શીત, સર્વ સ્નિગ્ધ હોય, (૧૦) સર્વ મૃદુ, સર્વ ભારે, સર્વ શીત, સર્વ રૂક્ષ હોય. (૧૧) સર્વ મૃદુ, સર્વ ભારે, સર્વ ઉષ્ણ, સર્વ સ્નિગ્ધ હોય. (૧૨) સર્વ મૃદુ, સર્વ ભારે, સર્વ ઉષ્ણ, સર્વ રૂક્ષ હોય. (૧૩) સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ શીત, સર્વ નિગ્ધ હોય. (૧૪) સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ શીત, સર્વ રૂક્ષ હોય. (૧૫) સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ, સર્વ સ્નિગ્ધ હોય. (૧૬) સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ, સર્વ રૂક્ષ હોય. આ ૧૬ ભંગો થાય.
જો પાંચ સ્પર્શ હોય તો (૧) સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વ શીત, દેશ નિગ્ધ, દેશ ા હોય. (ર) સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વ શીત, દેશ સ્નિગ્ધ, દેશો રૂક્ષો. (૩) સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વ શીત, દેશો સ્નિગ્ધો, દેશ રૂક્ષ (૪) સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વશીત, દેશો સ્નિગ્ધો, દેશો રૂક્ષો. (૫ થી ૮) સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વ ઉષ્ણ, દેશ નિગ્ધ, દશે ઋક્ષ-ચાર ભંગ (૯ થી ૧૨) સર્વ કર્કશ, સર્વ લઘુ, સર્વ શીત, દેશ સ્નિગ્ધ, દેશરૂક્ષચાર ભંગ. (૧૩ થી ૧૬) સર્વ શ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ, દેશ નિગ્ધ,
-
-
-
Page #492
--------------------------------------------------------------------------
________________
૨૦/-/પ/૩૮૭,૩૮૮
૨૨૩
દેશ31 • ચાર ભંગ. રીતે કર્કશ સાથે ૧૬-ભંગો [એમ ૧૬ + ૧૬ (૧) બગીશ ભંગો થયા] [સર્વ મૃદુ, સર્વ ભારે, સર્વ શીત, દેશ નિધ, દેશ રક્ષ • ચાર ભંગ એ પ્રમાણે મૃદુ સાથે ૧૬ ભંગ કહેવા. એ રીતે તેના ૩ર-ભંગ થશે.] સર્વ કર્કશ, સર્વ ગઢ સર્વ સ્નિગ્ધ, દેશ શીત, દેશ ઉણ - ચાર ભંગ થાય • સર્વ કર્કશ, સર્વ ભારે સર્વ ઋક્ષ, દેશગીત, દેશ ઉણ - ચાર ભંગ થાય. આ () બગીશ ભંગો થશે. સર્વ કર્કશ, સર્વ શીત સર્વ નિધ, દેશ ભારે, દેશ લg - એ પણ (3) બગીશ ભંગો થશે. સર્વ ભારે, સર્વ શીd, સર્વ નિધ, દેશ કર્કશ, દેશ મૃદુ - એમાં પણ (૪) ભગીશ ભંગ થશે.
આ રીતે બધાં મળીને કુલ ૧૨૮ ભંગો થશે.
જે છ સ્પર્શ હોય તો – (૧) સર્વ કર્કશ, સર્વ ભારે, દેશ શીત, દેશ ઉણ, દેશ નિધ, દેશોરૂક્ષો, (૨) સર્વ કર્કશ, સર્વ ભારે, દેશગીત, દેશ ઉણ, દેશ નિધ, દેશ રૂક્ષ એ પ્રમાણે ચાવત્ સર્વ કર્કશ, સર્વ ભારે, દેશોણીતો, દેશો ઉણો, દેશો નિગ્ધો, દેશો રૂક્ષો હોય. આ (૧) સોળ અંગો થશે. • • સર્વ કર્કશ, સર્વ લઘુ દેશ શીત દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ ૨૪ - આમાં પણ () ૧૬-ભંગો થશે. -- - સર્વ મૃદુ, સાવ લઇ, દેશ શીત, દેશ ઉણ, દેશ નિષ્ણ, દશ રૂક્ષ-માં પણ (૩) ૧૬ ભંગ થશે. [સવ મૃદુ, સર્વ ભારે, દેશ શીત દેશ ઉણ, દેશ નિગ્ધ, દેશ રૂક્ષ - આમાં પણ (૪) સોળ ભંગ થશે. • વૃત્તિમાં આ ૧૬-ભંગ દેખાતા નથી, આમે મૂળ જોઈને નોંધેલ છે, અન્યથા ૬૪ ભેદ ન થાય આ રીતે કુલ ૬૪ ભેદ થયા. - - - - સર્વ કર્કશ, સર્વ સ્નિગ્ધ, દેશ ભારે, દેશ લઘુ, દેશ સ્નિગ્ધ દેશ રૂક્ષ - આમાં પણ ૬૪ ભંગો થશે. • (૧) સર્વ કર્કશ, સર્વ નિગ્ધ, દેશ ભારે, દેશ લg, દેશ શીત, દેશ ઉણ ગાવત સર્વ મૃદુ, સર્વ રક્ષ, દેશો ભારે, દેશો લg, દેશો શીતો, દેશો ઉઘણો-૧૬ એમ ૬૪ ભંગ. • • • • સર્વે ભારે, સર્વે શીત, દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ નિગ્ધ, દેશરૂટ્સ એ પ્રમાણે યાવત્ સર્વ લઘુ, સર્વ ઉણ, દેશો કર્કશો, દેશો નિષ્પો, દેશો મૃદુઓ, દેશો રૂક્ષો- ૬૪ ભંગો થશે. • • • • સર્વ ગુરુ સર્વ સ્નિગ્ધ, દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગીત, દેશ ઉણ ગાવત સર્વ લઘુ સર્વ રૂક્ષ, દેશો કર્કશો, દેશો મૃદુઓ, દેશો શીતો, દેશો ઉણો આ ૬૪ ભંગો થશે. - - - - સર્વ શીત સર્વ નિધ, દેશ કર્કશ, દેશ મૃ, દેશ દેશ લઘુ યાવત્ સવ ઉંe, સર્વ રૂ, દેશો કર્કશો, દેશો મૃદુઓ, દેશો ગુરુકો, દેશો લઘુકો - ૬૪ ભંગો થશે. - બધાં છ સ્પર્શી મળીને ૩૮૪ ભંગો થશે. - જે સાત પર્ણ હોય તો – (૧) સર્વ કર્કશ, દેશ ગુરુ દેશ લઘુ, દેશ શીત, દેશ ઉણ, દેશ નિધ, દેશ રૂક્ષ હોય, યાવત સર્વ કર્કશ, દેશ ગર, દેશ લઘુ, દેશ શીત, દેશ ઉણ, દેશસ્નિગ્ધો, દેશો રૂક્ષો • ચાર બંગો - • • સર્વ કર્કશ, દેશ ગુરુ દેશ લઘુ દેશ શીત દેશો ઉણો, દેશ નિષ્ઠ, દેશો રૂક્ષો • ચાર ભંગ. • • • સર્વ કર્કશ, દેશગુરુ દેશ લઘુ, દેશો શીતો,
૨૨૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ દેશ ઉણ, દેશ નિગ્ધ, દેશ રૂક્ષ - ચાર ભંગ [અહીં પણ વૃત્તિમાં ક્યાંક કોઈક મઢણ ભૂલ છે. અમારા મૂળ તથા અનુવાદ જેવા] અ ૧૬-ભંગો થયા. • • • - સર્વ કર્કશ, દેશ ગુરુ દેશો લધુઓ, દેશગીત, દેશ ઉણ, દેશ સ્નિગ્ધ, દેશ ર૪ : પ્રમાણે “ગર' એકવચનમાં, ‘લઘુ’ બહુવચનમાં લઈને ૧૬-ભંગો કહેdu. • • • • સર્વ કર્કશ, દેશો મુકો, દેશ લઘુ, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ નિધ, દેશ રૂક્ષ - આ પણ ૧૬ ભંગો કહે. • • • સર્વ કર્કશ, દેશો મુકો, દેશો લઘુકો, દેશ શીત દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રક્ષ - આ પણ ૧૬-ભંગ કહેતા. આ પ્રમાણે કુલ ૬૪-ભંગો થશે. - એ પ્રમાણે મૃદુ સાથે પણ ૬૪ ભંગો કહેવા. • • • • સર્વ ગુરુ દેશ કર્કશ, દેશ મૃદ, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ નિગ્ધ, દેશ રૂક્ષ. આ પ્રમાણે ‘’ સાથે ૬૪ ભંગ કરવા. - - - - સર્વ લઇ, દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ શીત, દેશ ઉણ, દેશ નિગ્ધ, દેશ રૂક્ષ - એ પ્રમાણે ‘લઘુ’ સાથે ૬૪ભંગો કરવા. - - - - સર્વ શીત, દેશ કર્કશ, દેશ મૃદ, દેશ ગઢ દેશ લધુ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - એ પ્રમાણે શીત સાથે ૬૪ ભંગ કરવા. - - - - સર્વ ઉણ, દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગુરુ દેશ લg, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - એ પ્રમાણે ઉષ્ણ સાથે ૬૪ ભંગ કહેવા. • • • • સર્વ નિગ્ધ, દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગુરુ દેશ લઘુ, દેશ શીત, દેશ ઉષણ એ પ્રમાણે નિશ્વ સાથે ૬૪ ભંગ કહેવા. - - - - સર્વ રૂટ્સ દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગુરુ, દેશ લધુ દેશ શીત, દેશ ઉણ - એ પ્રમાણે રૂક્ષ સાથે પણ ૬૪ ભંગો કહેવા યાવત્ સર્વ રૂક્ષ, દેશો કર્કશો, દેશો મૃદુઓ, દેશો ગુસ્કો, દેશો લઘુકો, દેશો શીતો, દેશો ઉષ્ણો.
આ પ્રમાણે સાત સ્પર્શના પર ભંગ થાય છે.
જે આઠ સ્પર્શ હોય તો - દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગુરુ દેશ લઇ, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ નિગ્ધ, દેશ રૂક્ષ - આઝીને ચાર ભંગ. - દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગુરુ દેશ લઘુ, દેશ શીત, દેશો ઉષ્ણો, દેશ નિગ્ધ, દેશ રૂક્ષ - આશ્રીને ચાર ભંગ. - દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગુરુ દેશ લઘુ, દેશો શીતો, દેશ ઉણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - આક્ષીને ચાર ભંગ
દેશ કર્કશ, દેશમૃદુ, દેશ ગુરુ દેશ લધુ, દેશો શીતો, દેશો ઉણો, દેશ નિગ્ધ, દેશ રક્ષ - અાશ્રીને ચાર ભંગ. એ રીતે ૧૬ ભંગો થયા.
દેશ કર્કશ, દેશ મૃદુ દેશ ગુરુ દેશો લધુકો, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - એ પ્રમાણે આ ‘ગુરુક' એકવચનમાં, લઘુક બહુવચનમાં લઈને - ૧૬ ભંગ કરવા.
દેશ કર્કશ, દેશ મૃદુ, દેશો ગુરુકો, દેશ લઘુ, દેશ શીત, દેશ ઉણ, દેશ નિગ્ધ, દેશ ક્ષક્ષ - આના પણ ૧૬ ભંગો કરવા.
દેશ કર્કશ, દેશમૃદુ, દેશો ગુરુકો, દેશો લઘુકો, દેશ શીત, દેશ
Page #493
--------------------------------------------------------------------------
________________
Rણપ
૨૦/-/૫/૦૮૭,૩૮૮ ઉષ્ણ, દેશ નિશ, દેશ રૂક્ષ - આના પણ ૧૬ ભંગો કહેવા.
આ બધાં મળીને ૬૪ ભંગો થયા. તેમાં કર્કશ મૃદુ બંને એકવચનમાં લીધા છે. • • તેમાં કર્કશ એકવચનમાં અને મૃદુ બહુવચનમાં લઈને (બીજ) ૬૪ ભંગો કરવા. • • તેમાં કર્કશ બહુવચનમાં અને મૃદુ એકવચનમાં લઇને (ત્રીજ) ૬૪-ભંગો કરવા. - • તેમાં કર્કશ, મૂદ બંને બહુવચનમાં લઈને (ચોથા) ૬૪-ભગો કરવા. - યાવત દેશો કર્કશો, દેશો મૃદુઓ, દેશો ગુસ્કો, દેશો લઘુકો, દેશો શીતો, દેશો ઉો, દેશો સ્નિગ્ધો, દેશો રૂક્ષો માં છેલ્લો ભાંગો જાણા. - - આ બધાં મળીને અષ્ટ સ્પશાળ કુલ-૫૬ ભાંગાઓ થયા.
આ પ્રમાણે આ બાદર પરિણત અનંત પ્રદેશ સ્કંધમાં બાધાં સંયોગો મળીને કુલ ૧ર૯૬ ભંગો થયા.
[૪૮] ભગવતુ ! પરમાણુ કેટલા ભેદ છે ? ગૌતમ! ચાર ભેદે છે. તે આ - દ્રવ્ય પરમાણુ, ક્ષેત્ર પરમાણુ, કાળ પરમાણુ, ભાવ પરમાણુ.
ભગવન્દ્રવ્ય પરમાણુ કેટલા ભેટે છે ? ગૌતમ ચાર ભેટે - અચ્છધ, અભેધ, અદગ્ધ, અગ્રાહ્ય. - - ભગવદ્ ! ક્ષેત્ર પરમાણુ કેટલા ભેદે છે ? ગૌતમ! ચાર ભેદે – અનદ્ધ, અમધ્ય, આપદેશ, અવિભાજ્ય
ભગવાન ! કાળ પરમાણુની પૃચ્છા. ગૌતમ! ચાર ભેદે છે. તે આ - વર્ણ, ગંધ, અરસ, અસ્પd. - - ભગવતુ ! ભાવ પરમાણુ કેટલા ભેદે છે? ચાર ભેદે - વણમંત, ગંધમંત, સમંત સ્પર્શ મંત.
ભગવતુ. તે એમ જ છે. એમ જ છે યાવતુ વિચરે છે. • વિવેચન-૩૮૭,૭૮૮ :
બધે જ કર્કશ, ગુરુ, શીત, નિષ્પ એકદા જ અવિરુદ્ધ. સ્પર્શોના સંભવથી ચોક ભંગ, ચતુર્થ પદ વ્યત્યયમાં દ્વિતીય. એ રીતે એકાદિ પદના વ્યભિચારથી, ૧૬-ભંગો છે. પંapકાસ કર્કશ, ગુર, શીત વડે નિષ્પ અને રૂક્ષના એકત્વ, બહત્વ કરીને ચતુર્ભગી પ્રાપ્ત થઈ છે. એ રીતે કર્કશ, ગટઉષ્ણ વડે ચાર, એમ આઠ ભંગ થયા. આ આઠ કર્કશ અને ગુરૂ વડે થયા. એમ બીજા કર્કશ અને લઘુ વડે થયા, તેથી ૧૬-ભંગ કર્કશ પદ વડે થયા. આ જ બંગો મૃદુ પદ વડે થયા, એ રીતે ૩૨-ભંગો થયા. આ ૩ર-ભંગ સ્નિગ્ધ અને રૂક્ષના એકથી થયા. બીજા ૩૨-ભંગ શીત, ઉષ્ણ વડે, ત્રીજા ગુરુ અને લઘુ વડે, ચોથા કર્કશ અને મૃદુ વડે, એ પ્રમાણે ૧૨૮ ભંગો થાય છે.
છ સ્પર્શમાં – સર્વ કર્કશ, ગુ, દેશથી શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ છે. અહીં દેશ શીતાદિના ચારે પદના એકત્વાદિ વડે ૧૬-ભંગો. આ સર્વ કર્કશ-ગુરુ વડે થયા. આ જ કર્કશ-લઘુ વડે થાય, તેથી ૩૨-ભંગ. આ બધાં સર્વ કર્કશ પદ વડે પ્રાપ્ત થયા. આ જ સર્વમૃદુ વડે પણ થાય. તેથી ૬૪ ભંગ થાય. આ ૬૪ સર્વ કર્કશ ગુરુ લક્ષણથી દ્વિસંયોગ વડે સવિર્યયચી ગયા. તે રીતે બીજા પણ દ્વિસંયોગ વડે થઈ શકે. કર્કશ-ગુરુ-શીત-પ્તિબ્ધ લક્ષણ ચાર પદોના છ દ્વિકસંયોગથી એ પ્રમાણે ૬૪ ભંગ. એ રીતે છ કિસંયોગથી ગુણતા ૩૮૪ ભંગ થાય. [1215
૨૨૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ સાત સ્પર્શમાં - અહીં આધ ‘કર્કશ' પદ સ્કંધ વ્યાપકવથી વિપક્ષ હિત છે. બાકીના ગુરુ આદિ છ સ્કંધ દેશ આશ્રિત હોવાથી વિપક્ષ સહિત છે. તેથી સાત સ્પર્શી થયા. આમાં ગુરુ આદિ છ પદોના એકત્વ, બહત્વ વડે ૬૪-ભંગો થાય. તે સર્વ કર્કશ પદવી પ્રાપ્ત થયા. એ રીતે મૃદુ પદથી પણ થાય. તેથી ૧૨૮-ભેદ થાય. એ રીતે ગુટ-લઘુ વડે બાકીના સાથે ૧૨૮ ભંગ, શીત-ઉષ્ણ વડે પણ ૧૨૮, સ્નિગ્ધ-રૂક્ષ વડે પણ ૧૨૮, એ રીતે ૧૨૮ને ચાર વડે ગુણ પ૧૨ ભંગો થાય છે.
અષ્ટ સ્પર્શમાં ચાર કર્મશાદિ પદોના વિપક્ષ સહિત આઠ પશે. આ બાદર સ્કંધના બે ભાગે વિકલિતના એગ્ર દેશમાં ચાર વિરુદ્ધ છે. આમાં એકત્વ, બહુવંશી ભંગો થાય છે. તેમાં સૂક્ષના એકત્વ, બહુવથી બે, આ બંને સ્નિગ્ધના એકવ, બહત્વથી ચાર ભેદ થાય. • x • આ આ ભેદ ઉણના બહુવચનથી કહ્યા તે ચાર, શીત પદ બહવાનથી પણ ચાર. શીતોષ્ણ પો વડે બહુવચનથી ચાર. એ રીતે ૧૬ ભેદ થયા. લઘુ પદના બહુવચનથી ચાર, લઘુશીત પદ બહવ વડે ચાર, લઘ-ઉષ્ણ પદો વડે ચાર, લઘુ શીત ઉષ્ણ પદો વડે ચાર. એ રીતે ૧૬ ભંગ. તથા કર્કશાદિ એકવચનથી અને ગુરુ પદના બહુ વયનાંતથી એમ જ છે. ઈત્યાદિ સૂગાનુસાર • x - X - X + ૬૪ ભંગો થયા. કર્કશ મૃદુ પદો વડે એકવચનવતું વડે પણ આ ૬૪ ભંગ કર્કશ પદના એકવ, મૃદુ પદના બહુવથી પૂર્વોક્ત ક્રમથી ૬૪-ભંગો કરવા. કર્કશના બહુત્વ અને મૃદુ પદના એકવ વડે ૬૪ ભંગ પૂર્વોક્ત ક્રમથી જ કરવા, તેને જ કર્કશ-મૃદુ પદના બહુવચન વડે પૂર્વવત્ ૬૪ ભંગો કરવા. એ રીતે ૬૪ને ૪ વડે ગુણતા ૫૬ ભંગો થશે. * * * * *
બાદર સ્કંધમાં ચાર વગેરે સ્પર્શી થાય છે. તેમાં ચતુઃસ્પશિિદ ક્રમથી પ્રાપ્ત ભેદોની સંખ્યા - x + x • વૃત્તિકારે યંત્ર બનાવી દશર્વિલ છે.
પરમાણુ અધિકારી હવે કહે છે - તેમાં દ્રવ્યરૂપ પરમાણુ તે દ્રવ્ય પરમાણુ, એક અણુ વણિિદ ભાવની અવિવક્ષા અને દ્રવ્યવની જ વિવાથી. એ રીતે ફોમ પરમાણુ - આકાશ પ્રદેશ, કાળ પમાણુ - સમય, ભાવ પરમાણુ • પરમાણુ જ છે, વર્ણાદિ ભાવોના પ્રાધાન્ય વિવાથી છે.
એક પણ દ્રવ્ય પરમાણુ વિવક્ષાથી ચતુઃસ્વભાવ. કોમ છેધ એટલે શઆદિ વડે લતાદિવત્ છેદવું. તેના નિષેધથી અચ્છધ. અભેધ - સોય વડે ચામડાને ભેદવું, તેના નિષેધથી અભેધ. સૂક્ષ્મતત્વથી અગ્નિ વડે દાહ્ય. તેથી જ હાથ વડે ગ્રાહ્ય. માદ્ધ - સમસંખ્ય અવયવ અભાવે. મગજ - વિષમ સંખ્યાના અભાવે. પાસ - અવયવ અભાવે નિરંશ. વિમાન - અવિભાગથી નિવૃત્ત, એક૫, વિભાજન શક્ય.
છે શતક-૨૦, ઉદ્દેશો-૬-“અંતર” છે.
– X — X - X - X - X - X – o ઉદ્દેશા-૫-માં પુદ્ગલ પરિણામ કહ્યા. અહીં પૃથ્વી આદિ જીવ પરિણામો કહે છે. આ સંબંધે આવેલા આ ઉદ્દેશાનું આદિ સૂત્ર –
Page #494
--------------------------------------------------------------------------
________________
૨૦/-/૬/૭૮૯ થી ૭૯૧
૨૨૩
• સૂત્ર-૭૮૯ થી ૭૯૧ :
ભગવન્ ! પૃથ્વીકાયિક જીવ આ રત્નપ્રભા પૃથ્વી અને શકરાભા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને સૌધર્મકલ્પમાં પૃથ્વીકાયિકરૂપે ઉત્પન્ન થાય, તો હે ભગવન્ ! શું પહેલા ઉત્પન્ન થઈને પછી આહાર કરે કે પહેલા આહાર કરીને પછી ઉત્પન્ન થાય? ગૌતમ ! પહેલા પણ ઉપજે, ઈત્યાદિ, જેમ શતક-૧૭ના ઉદ્દેશા-૬-માં કહ્યું તેમ યાવત્ તે કારણે હે ગૌતમ ! એમ કહ્યું કે પૂર્વે પણ યાવત્ ઉત્પન્ન થાય. વિશેષ એ કે ત્યાં સંપાપ્ત કરીને,
-
અહીં આહાર કરે છે
એમ કહેવું. બાકી પૂર્વવત્.
-
ભગવન્ ! પૃથ્વીકાયિક આ રત્નપભા અને શર્કરાપભા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્દાત કરીને જે ઈશાન કલ્પમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય પૂર્વવત્ કહેવું. યાવત્ ઇશ્વત્ પામ્ભારાએ ઉત્પાદ કહેવો.
ભગવન્ ! પૃથ્વીકાયિક શર્કરાષભા અને વાલુકાપ્રભા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્દાત કરીને, જે સૌધર્મ યાવત્ શત્ પામારામાં ઉત્પન્ન થવા યોગ્ય હોય એ પ્રમાણે આ ક્રમથી યાવત્ તમા અને અધઃસપ્તમી પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્દાત કરીને ઉત્પાદ કહેવો.
ભગવન્ ! પૃથ્વીકાયિક સૌધર્મ ઈશાન અને સનતકુમાર માહેન્દ્ર કલ્પના અંતરમાં મરણ સમુદ્દાતમાં મરીને જે આ રત્નપ્રભા પૃથ્વીમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય, હે ભગવન્ ! તે પહેલાં ઉપજીને પછી આહાર કરે ? ઈત્યાદિ બધું પૂર્વવત્ જાણવું યાવત્ તેથી એ પ્રમાણે કહ્યું છે, યાવત્ નિક્ષેપો કરવો.
ભગવન્ ! પૃથ્વીકાયિક સૌધર્મ-ઈશાન સનકુમાર માહેન્દ્ર કલ્પના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને જે શકરપભા પૃથ્વીમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય, ઈત્યાદિ પૂર્વવત્ યાવત્ અધસપ્તમીમાં ઉત્પાદ કહેવો. એ પ્રમાણે સનત્કુમાર-માહેન્દ્ર અને બ્રહ્મલોક કલ્પના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને, ફરી પણ યાવત્ અધઃસપ્તમીમાં ઉત્પાદ કહેવો. - એ પ્રમાણે બ્રહ્મલોક અને લાંતક કલાના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને ફરી પણ ચાવતુ અધઃસપ્તમીમાં ઉત્પાદ કહેવો.
-
એ પ્રમાણે લાંતક અને મહાશુક્ર કલ્પના અંતરમાં મરણ સમુદ્દાત કરીને ફરી પણ યાવત્ અધસપ્તમીમાં, એ રીતે મહાશુક્ર અને સહસ્રાર કલ્પના અંતરમાં સમવહત થઈને ફરી પણ યાવત્ અધઃરાપ્તમીએ એ પ્રમાણે સહસ્રાર અને આનંત-પાણત કલ્પના અંતરમાં યાવત્ અધઃસપ્તીમાં, એ પ્રમાણે આનત-પ્રાણત અને આરણ-અચ્યુત કલ્પના અંતરમાં ફરી પણ યાવત્ અધઃસપ્તીમાં. એ રીતે આરણ-અચ્યુત અને ત્રૈવેયક વિમાનના અંતરમાં યાવત્ અધઃસપ્તમીમાં. એ પ્રમાણે શૈવેયક વિમાન અને અનુત્તર વિમાનના અંતરમાં યાવત્ અધઃસપ્તમીમાં, એ પ્રમાણએ અનુત્તર વિમાન અને ઇષત્યાગભારામાં યાવત્ અધઃસપ્તમીમાં ઉત્પાદ કહેવો.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
[૯] ભગવન્! કાયિક, આ રત્નપ્રભા અને શરપ્રભા પૃથ્વીના અંતરમાં સમવહત થઈને, જે સૌધર્મ કલ્પમાં અકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય, બાકી બધું પૃથ્વીકાયિક મુજબ કહેવું. ાવત્ તેથી એ પ્રમાણે પહેલા અને બીજા કલ્પના અંતરમાં સમવહત થઈને યાવત્ ઈષવા ભારામાં ઉત્પાદ કહેવો. એ રીતે આ ક્રમથી યાવત્ તમા અને અધસપ્તમી પૃથ્વીના અંતરમાં સમવહત થઈને યાવત્ ઈપમારામાં અકાયિકત્વથી ઉત્પાદ કહેવો. ભગવન્ ! જે અાયિક સૌધર્મ-ઈશાન સનકુમાર-માહેન્દ્ર-કલ્પના અંતરમાં મરણ સમુદ્દાત કરે, કરીને જે રત્નપભા પૃથ્વીમાં ઘનોદધિ વલયમાં અકાયિકપણે ઉત્પાદ કહેવો, એ પ્રમાણે યાવત્ અનુત્તર વિમાન અને ઇત્ પ્રાગમારા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને યાવત્ અધઃસપ્તમીના ઘનોદધિ વલયમાં ઉત્પાદ કહેવો.
૨૨૮
[૧] ભગવન્ ! વાયુકાયિક, આ રત્નપ્રભા પૃથ્વી અને શર્કરાપા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાતથી મરીને જે સૌધર્મકલ્પમાં વાયુકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય એ પ્રમાણે જેમ શતક-૧૭માં વાયુકાયિક ઉદ્દેશકમાં કહ્યું, તેમ અહીં પણ કહેવું. વિશેષ એ કે અંતરમાં સમુદ્દાત જાણવો, બાકી પૂર્વવત્ યાવત્ અનુત્તર વિમાન અને ઇષાગભારા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાતથી સમવહત થઈને જે ઘનવાત-તનુવાત, ઘનવાત તનુવાત વલયોમાં વાયુકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય. બાકી પૂર્વવત્ જાણવું. યાવત્ તેથી એમ કહેવું યાવત્ ઉત્પન્ન થાય છે.
ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૭૮૯ થી ૭૯૧ :
-
શતક-૧૭, ઉદ્દેશો-૬, આના વડે સૂચવે છે - પૂર્વે ઉત્પન્ન થઈ પછી
આહાર કરે કે પહેલા આહાર કરી પછી ઉપજે - ૪ - પહેલા ઉત્પન્ન થઈ પછી શરીર પ્રાયોગ્ય પુદ્ગલ ગ્રહણ કરે. - x - અથવા ઉત્પત્તિ ક્ષેત્રમાં પ્રદેશ પ્રક્ષેપણ કરીને પૂર્વે આહાર ગ્રહણ કરે, પછી પૂર્વના ક્ષેત્રથી પ્રદેશો સંહરે. વાચનાંતર અભિપ્રાયથી પૃથ્વી-અ-વાયુ વિષયત્વથી ઉદ્દેશક ત્રય, અહીંથી આઠમો છે.
શતક-૨૦, ઉદ્દેશો--“બંધ' છે
— x — * - * - * — x — * -
૦ ઉદ્દેશા-૬-માં પૃથ્વી આદિનો આહાર નિરૂપેલ છે અને તે કર્મનો બંધ હોવાથી જ થાય છે, તેથી અહીં બંધ નિરૂપણ કરે છે.
• સૂત્ર-૭૯૨ -
ભગવન્ ! બંધ કેટલા ભેદે છે? ગૌતમ ! ત્રણ ભેટે. તે આ જીવ પ્રયોગબંધ, અનંતર પ્રયોગબંધ, પરંપરબંધ - - ભગવન્ ! નૈરયિકને કેટલા ભેટે બંધ છે? - પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ વૈમાનિક.
ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મનો બંધ કેટલા પ્રકારે છે ? ગૌતમ ! બંધ ત્રણ ભેદે છે. તે આ - જીવપયોગબંધ, અનંતરબંધ, પરંપરબંધ.
Page #495
--------------------------------------------------------------------------
________________
૨-|Jee
૨૨૯
ભગવન! નૈરસિકોને જ્ઞાનાવરણીય કર્મનો બંધ કેટલા ભેદે છે ? પૂર્વવત કહેવું. એ પ્રમાણે યાવત વૈમાનિક, એ રીતે અંતરાય સુધી.
ભગવન્! જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં કેટલા ભેદ બંધ થાય છે ? ગૌતમ ! ત્રણ ભેદે છે. પૂર્વવતું. આ પ્રમાણે નૈરયિકોને પણ કહેતું. એ રીતે વૈમાનિક સુધી કહેવું. એ રીતે યાવત અંતરાય ઉદયમાં કહેવું.
ભગવન! આ વેદનો બંધ કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ પ્રકારે બંધ પૂર્વવત છે. • • ભગવન ! અસુકુમારોને સ્ત્રી વેદનો બંધ કેટલા ભેદ છે ? ગૌતમ ઋણ પ્રકારે પૂર્વવત્ છે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. વિશેષ એ કે – જેને વેદ હોય તેને તે કહેતો. એ પ્રમાણે પરષ વેદમાં પણ કહેવું, નપુંસકવેદમાં પણ કહેવું. યાવતુ વૈમાનિકોમાં. વિશેષ છે કે – જેને જે વેદ હોય, તેને તે કહેવો.
ભગવના દર્શન મોહનીય કર્મનો બંધ કેટલા ભેદ છે? પૂર્વવત. નિરંતર ચાલતુ વૈમાનિક. એ રીતે અસ્ત્રિ મોહનીયનો પણ સૈમાનિક પર્યા કહેવો. એ રીતે આ ક્રમે ઔદારિક શરીર યાવત્ કામણ શરીરનો, આહાર સંજ્ઞા યાવતુ પરિગ્રહ સંજ્ઞા, કૃષ્ણલેશ્યા યાવતુ શુક્લલેશ્યા, સમ્યકૃર્દષ્ટિ, મિણાષ્ટિ, સમ્યગુમિદષ્ટિમાં, આભિનિબોધિક જ્ઞાનનો યાવત કેવળજ્ઞાનનો, મતિજ્ઞાન, કૃત અજ્ઞાન વિભંગ જ્ઞાનના બંધ પૂર્વવત્ કહેવા.
ભગવન આ પ્રમાણે આભિનિબોધિકના વિષયનો બંધ કેટલા પ્રકારે છે ? યાવતુ કેવળજ્ઞાન વિષયનો, મતિ જ્ઞાન વિષયનો, કૃત અજ્ઞાન વિષયનો, વિર્ભાગજ્ઞાન વિષયનો, બધાં પદાર્થોનો બંધ ત્રણ ભેદે કહ્યો છે. આ બધાંને ચોવીશ દંડકમાં કહેવા. વિશેષ એ કે – જેને જે હોય તે કહેવું યાવતું વૈમાનિક. . - ભગવન વિભંગજ્ઞાન વિષયનો બંધ કેટલા ભેદ છે ? ગૌતમ! કાંધ ત્રણ ભેદે - જીવપયોગબંધ, અનંતર બંધ, પરંપર ભેદ. - - ભગવન્! તે એમ જ છે (૨) ચાવત્ વિચરે છે.
• વિવેચન-૭૯૨ -
જીવ પ્રયોગ બંધ - જીવના પ્રયોગથી - મન વગેરે વ્યાપારથી થતો બંધ - કર્મ પુદ્ગલોનો આત્મ પ્રદેશ સાથે સંશ્લેષ બદ્ધ પૃષ્ટાદિ ભાવ કરણ. અનંતર વંધ - જેના પુદ્ગલોને બદ્ધ થયાને અનંતર સમય વર્તતો હોય છે. પરંપરdધ - જેમાં બદ્ધ થયાને દ્વિતીયાદિ સમય વર્તતો હોય છે.
જ્ઞાનાવરણીયોદય - જ્ઞાનાવરણીયના ઉદય રૂપ કર્મના અર્થાત્ ઉદય પ્રાપ્ત જ્ઞાનાવરણીય કર્મ. આનો બંધ ભૂતભાવાપેક્ષાએ છે. અથવા જ્ઞાનાવરણીયપણે ઉદય જે કર્મનો છે તે તથા, જ્ઞાનાવરણાદિ કર્મ જ કિંચિત્ જ્ઞાનાદિ આવરકપણે વિપાકથી કિંચિત્ પ્રદેશથી વેદાય છે. તે ઉદયથી વિશેષિત કર્મ. અથવા જ્ઞાનાવરણીયના ઉદયે જે બંધાય કે વેદાય તે જ્ઞાનાવરણીયોદય જ છે. આ રીતે બીજે પણ જાણવા.
- સમ્યગ્દષ્ટિ ઈત્યાદિ. (શંકા) સદૈષ્ટિ ઈત્યાદિમાં બંધ કઈ રીતે ? કેમકે દષ્ટિજ્ઞાન-અજ્ઞાનોનું પૌદ્ગલિકત્વ છે ? (સમાધાન) અહીં બંધ શબ્દથી
૨૩૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ કર્મ પુદ્ગલોનો બંધ વિવક્ષિત નથી, પરંતુ સંબંધ માત્ર છે. તે જીવની દૃષ્ટિ આદિ ભેદથી ધર્મ સાથે જ છે. જીવ પ્રયોગ બંધાદિ વ્યપદેશ્યત્વ અને તેના જીવવીય પ્રભવવથી જ આભિનિબોધિક જ્ઞાનવિષય આદિના પણ નિરવધ જ્ઞાનના ડ્રોયની સાથે સંબંધ વિવક્ષણથી કહ્યું.
અહીં સંગ્રહ ગાયા છે. જીવ પ્રયોગબંધ, અનંતર, પરંપર જાણવું. પ્રકૃતિ, ઉદય, વેદ, દર્શન મોહ, ચારિત્ર મોહ, ઔદારિક-વેકિય-આહારકનૌજસ-કાર્પણ,સંજ્ઞા, લૈશ્યા, દૈષ્ટિ, જ્ઞાન, અજ્ઞાનમાં તેનો વિષય છે.
@ શતક-૨૦, ઉદ્દેશો-૮, “ભૂમિ' છે
- X - X - X - X - X - X - • ઉદ્દેશા-૩માં બંધ કહ્યો, તેનો વિભાગ કર્મભૂમિમાં તીર્થકરે પ્રરૂપેલ છે, તેથી કર્મભૂખ્યાદિને અહીં આઠમા ઉદ્દેશામાં કહે છે -
• સૂત્ર-૭૯૩ થી ૮૦o :
[] ભગવન્! કમભૂમિ કેટલી છે ? ગૌતમ ાં પંદર છે. તે આ - પાંચ ભરત, પાંચ ઐરવત, પાંચ મહાવિદેહ. - - ભગવન્! અકર્મભૂમિ કેટલી છે ? ગૌતમ ગીશ છે - પાંચ હૈમવત, પાંચ કૈરાગ્યવંત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યક્રવાસ, પાંચ દેવદ પાંચ ઉત્તર
ભગવન! આ Mીણ અકર્મભૂમિમાં ઉત્સર્પિણી, અવસર્પિણી હોય છે ? તે અર્થ સમર્થ નથી. • - ભગવાન ! આ પાંચ ભરd, ઐરવતમાં ઉત્સર્પિણી, અવસર્પિણી હોય છે? હા, છે. - - આ પાંચ મહાવિદેહમાં ત્યાં ઉત્સર્પિણી નથી, અવસર્પિણી નથી. ત્યાં અવસ્થિત કાળ છે.
૯િ૪] ભાવના આ પાંચ મહાવિદેહમાં અરિહંત ભગવંત પંચમહાલતિક આપતિકમણ ધર્મ પ્રજ્ઞપે છે? તે અર્થ સમર્થ નથી. પરંતુ આ પાંચ ભd, પાંચ ઐરવતમાં પહેલા અને છેલ્લા બંને અરિહંત ભગવંતો પાંચ મહત્તતિક - પંચા અણતિક સંપતિકમણ ધર્મ કહે છે, બાકીના અરિહંત ભગવંતો ચતુરામિધામ પ્રરૂપે છે. આ પાંચ મહાવિદેહમાં અરિહંત ભગવંતો ચતુમિ ધર્મ પ્રરૂપે છે.
ભગવન! જંબુદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં કેટલા તીર્થકરો કા છે ? ગૌતમ! ચોવીશ તીકરો કહ્યા છે. તે આ રીતે - ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પાપભ, સુપા, ચંદ્રપ્રભ (રાશિ), પુષ્પદંત (યવિધિ), શ્રેયાંસ, વાસપુરા, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથ, અર, મલ્લિ, મુનિસુત નમિ, નેમિ, પ%, વર્ધમાન.
[૯] ભગવાન ! આ ચોવીશ તીર્થકરોના કેટલા જિનાંતર છે ? ગૌતમ ! ૩-જિનંતર છે. • - ભગવન્! આ ર૩-જિનંતરોમાં કોઈને ક્યાંય કાલિક શ્રતનો ઉચ્છેદ થયો છે ? ગૌતમ! આ ૩-
જિતરોમાં પહેલા અને પછીના આઠ-આઠ જિનાંતરોમાં કાલિક કૃતનો વ્યવચ્છેદ થયો નથી. મદયના સાત જિનતરોમાં કાલિક સુમનો વ્યવચ્છેદ થયો છે. પરંતુ સર્વે જિનતરોમાં દષ્ટિવાદનો વિચ્છેદ થયો છે.
Page #496
--------------------------------------------------------------------------
________________
૨૩૧
૨૦/-/૮/૮૩ થી ૮૦૦
[૯] જંબૂઢીપદ્ધીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં હે ભગવન ! આપ દેવાનુપિયનું પૂવગતશ્રુત કેટલો કાળ સ્થાયી રહેશે ? ગૌતમ - ૪ - મણે પૂર્વગત કૃત આ અવસર્પિણીમાં ૧૦૦૦ વર્ષ રહેશે.
ભગવાન ! જે રીતે જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં આપ દેવાનુપિયનું પૂર્વગત શ્રત ૧૦૦૦ વર્ષ રહેશે, તેમ છે ભગવાન ! જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં અવસર્પિણીમાં બીજા તીર્થકરોનું પૂર્વગત શ્રત કેટલો કાળ રહેશે ? ગૌતમ ! કેટલાંકનું સંખ્યાત, કેટલાંકનું અસંખ્યાતકાળ.
[] ભગવત્ ! ભૂદ્વીપ હીપના ભરત ફોમમાં આ અવસર્પિણીમાં આપ દેવાનુપિયનું તીર્થ કેટલો કાળ રહેશે ? ગૌતમ! x • x - મારું તીર્થ ૨૧૦૦૦ વર્ષ સુધી રહેશે.
[૬૮] ભગવા જેમ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં આપ દેવાનુપિયનું તીર્થ ર૧,૦૦૦ વર્ષ સુધી રહેશે. તેમ હે ભગવન! જંબદ્વીપમાં ભરતક્ષેત્રમાં આગામી કાળે છેલ્લા તીકનું તીર્થ કેટલો કાળ સ્થાયી રહેશે ? ગૌતમાં જે પ્રમાણે અહંનું કૌશલિક કષભનો જિનપયયિ છે, એટલા સંખ્યાત વર્ષ આગામીકળે છેલ્લા તીર્થકરનું તીર્થ રહેશે.
[૧૯૯] ભગવન તીન તીર્થ કહેવાય કે તીર્થને તીર્થ કહેવાય ? ગૌતમ અરહંતો તો નિયમ તીર્થકર છે, પણ તીર્થ ચાતુવર્ણ શ્રમણસંઘ છે • તે આ - શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા.
[co] ભગવત્ ! પ્રવચન એ પ્રવચન છે કે પાવચની પ્રવચન છે ? ગૌતમ ! અરહંત તો નિયમાં પ્રવચની છે, પરંતુ પ્રવચન દ્વાદશાંગી ગણિપિટક છે. તે - આયાર રાવત દૃષ્ટિવાદ.
ભગવાન ! જે આ ઉગ્ર, ભોગ, રાજન્ય, ઈક્વાકુ, જ્ઞાત, કૌરવ્ય છે, તે આ ધર્મમાં અવગાહીને, આઠ પ્રકારની કરજ મલને જુવે છેધોઈને પછી સિદ્ધ થઈ ચાવત દુઃખનો અંત કરે છે ? હા, ગૌતમ ! જે ઉગ્ર, ભોગ, તે પ્રમાણે જ ચાવતુ અંત કરે છે, કેટલોક કોઈ એક દેવલોકમાં, દેવપણે ઉત્પન્ન થાય છે..
ભગવત્ ! દેવલોક કેટલા ભેટે છે ? ગૌતમ ચાર ભેદે દેવલોક છે - ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક.
ભગવન! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૩૯૩ થી ૮૦૦ :
કયા જિનના સંબંધમાં, કયા જિનના અંતરમાં, કયા બે જિનની મધ્યમાં કાલિક શ્રુત અર્થાત્ એકાદશ અંગ રૂપનો વ્યવચ્છેદ કહ્યો છે ?
અહીં કાલિક સૂત્રનો વ્યવચ્છેદ પૂછેલ છે, પણ જે પૃષ્ટ છે, તે અવ્યવચ્છેદનું અભિધાન, તેના વિપક્ષને જણાવવા માટે છે જેથી વિવક્ષિત અર્થ બોધ સહેલો થાય છે. એમ કરીને કહેલ છે. “મધ્યના સાત' એના દ્વારા ‘વસfÉ' એ પ્રશ્નનો અહીં ઉત્તર જાણવો. તેથી ‘મધ્યમ સાતમાં' એમ
૨૩૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ કહેવાથી સુવિધિજિનના તીર્થમાં અર્થાત્ સુવિધિ-શીતલ જિનના અંતરમાં વ્યવચ્છેદ થયો છે. તેનો વ્યવચ્છેદ કાળ પલ્યોપમનો ચોથો ભાગ હતો. એ પ્રમાણે બીજા પણ છ જિન છે. અહીં છ જિનાંતર કહેવા. કેવળ વ્યવચ્છેદ કાળ સાતમાં નણવો
એક પલ્યોપમનો (૧) ચતુર્ભાગ, (૨) ચતુર્ભાગ, (૩) ત્રણ ચતુભગિ (૪) એક પલ્યોપમ, (૫) ત્રણ ચતુર્ભાગ, (૬) ચતુર્ભાગ (૩) ચતુર્ભાગ.
Of પ્રજ્ઞાપક વડે ઉપદર્શાવતા જિનના અંતરોમાં કાલિક શ્રુતનો વ્યવચ્છેદ કહ્યો છે. દષ્ટિવાદ અપેક્ષાએ કહે છે – બધાં પણ જિન અંતરોમાં અતુિ માત્ર સાત જિનાંતરમાં નહીં, કેટલાંક કાળ માટે પણ દૃષ્ટિવાદ વ્યવચ્છિન્ન થાય. • - વ્યવચ્છેદાધિકારથી કહે છે -
દેવાણપિયાણ - આપના સંબંધી, મન્થાક્યા એન ત્નિ - પદ્યાનુપૂર્વી વડે પાર્શનાથ આદિનો સંખ્યાતકાળ. મળેલાવાઇ મથે વનવાન - Asષભ આદિ તીર્થકરોમાં. THI : આગામી અર્થાત ભવિષ્યકાળે થનાર-મહાપદા આદિ જિન, કોમનિયH - કોશલ દેશમાં જન્મેલ. ઉનાપરિયાણ - કેવલિ પયય. ૧૦૦૦ વર્ષ જૂન લાખ પૂર્વ.
તીર્થ પ્રસ્તાવથી આમ કહે છે - તીર્થ - સંઘરૂ૫. તીને જ તીર્થ શબ્દથી કહેવું કે તીર્થકરને તીર્થ શબ્દથી કહેવા ? પ્રશ્ન. તેનો ઉત્તર આપે છે. તીર્થકર, તીર્થ પ્રવર્તયિતા છે, તીર્થ નથી. વૃિત્તિકારનો અભિપ્રાય સમજાતો efથી, કેમકે તે સૂપથી વિમુખ છે.) પરંતુ તીર્થ એટલે ચાતુવર્ણીય શ્રમણ સંઘ છે. જેમાં ચાર વર્ણ છે, તે ચતુર્વણ. તે આ પ્રમાણે આકીર્ણ છે - ક્ષમાદિ ગુણ વડે વ્યાપ્ત - ચતુર્વણાંકીર્ણ. ક્યાંક “ચાતુર્વર્ણ શ્રમણ-સંઘએવો પાઠ છે, તે વ્યક્ત જ છે. - ઉક્તાનુસારીથી જ કહે છે – પવયUT૦ ઈત્યાદિ. પ્રકથિી કહેવાય, અભિધેય છે જેના વડે તે પ્રવચન આગમ. પ્રવચનને જ પ્રવચન શબ્દ કહેવો કે પ્રવચની અર્થાત પ્રવચન પ્રણેતા-જિન તે પ્રવચન ?
પૂર્વે શ્રમણાદિ સંઘ કહ્યો. શ્રમણો ઉગ્રાદિ કુલોત્પન્ન હોય છે, પ્રાયઃ તેઓ સિદ્ધ થાય છે, તે દર્શાવતા કહે છે – ને ૦ ઈત્યાદિ. આ નિર્ણન્ય ધર્મમાં.
છે શતક-૨૦, ઉદ્દેશો-૯-“ચારણ” છે.
– X - X - X - X - X - X – ૦ આઠમાં ઉદ્દેશાને અંતે દેવો કહ્યા. તેઓ આકાશચારી છે. તેથી આકાશચારી દ્રવ્ય દેવો અહીં પ્રરૂપીએ છીએ –
• સૂઝ-૮૦૧,૮૦૨ -
[૮૦૧] ભગવના ચારણ કેટલા પ્રકારે છે ? ગૌતમ ભેદ ચારણો છે. તે આ - વિધાચારણ અને જંધાચારણ. • - ભગવન તે વિધાચારણને વિધાસારણ કેમ કહે છે ? ગૌતમ! તેમને અંતર રહિત છ છäના તપદારણપૂર્વક વિધા દ્વારા ઉત્તણુણ વહિદાને ક્ષમમાણથી વિધાચારણ લબ્ધિ નામે લબ્ધિ સમુત્પન્ન થઈ હોય છે. તે કારણથી યાવત્ વિધાચારણ કહેવાય છે.
Page #497
--------------------------------------------------------------------------
________________
૨૦/-/૯/૮૦૧,૮૦૨
ભગવન્ ! વિધાચારણની શીઘ્રગતિ કેવી છે? તેમની શીવ્ર ગતિનો વિષય કેવો છે ? ગૌતમ ! આ જંબુદ્વીપ ચાવત્ કિચિત્ વિશેષાધિક પરિક્ષેપથી છે. કોઈ મહદ્ધિક યાવત્ મહાસઔખ્ય દેવ યાવત્ એ પ્રમાણે વિચારીને સંપૂર્ણ જંબુદ્વીપને ત્રણ ચપટી વગાડે તેટલા સમયમાં ત્રણ વખત ચક્કર લગાવીને શીઘ્ર પાછો આવે, એટલી શીઘ્રગતિ હૈ ગૌતમ ! વિધાચરણની છે, એટલો શીઘ્ર ગતિ વિષય છે.
૨૩૩
ભગવન્ ! વિધાચરણની તીછીં ગતિ કેટલી છે? તી ગતિનો વિષય કેટલો છે ? ગૌતમ ! તે અહીંથી એક ઉત્પાતથી માનુષોત્તર પર્વત સમવસરણ કરે છે, કરીને ત્યાં ચૈત્યોને વાંદીને, ત્યાંથી બીજા ઉત્પાત વડે નંદીશ્વર દ્વીધે સમોસરણ કરે છે. કરીને ત્યાં ચૈત્યોને વાંધે છે. ત્યાંથી (એક ઉત્પાતમાં) પાછો ફરે છે, ફરીને અહીં આવે છે, અહીં ચૈત્યોને વાંધે છે. ગૌતમ ! વિધાચારણની આટલી તીંછી ગતિ છે, આટલો તીી ગતિનો વિષય છે. ભગવન્ ! વિધાચારણની ઉર્ધ્વગતિ કેટલી છે? ઉર્ધ્વ ગતિનો વિષય કેટલો છે ? ગૌતમ ! તે અહીંથી એક ઉત્પાત વડે નંદનવનમાં સમવસરણ કરે છે, ત્યાં ચૈત્યોની વંદના કરે છે, ત્યાંથી બીજા ઉત્પાત વડે પંડકવનમાં જાય છે. જઈને પંડકવનમાં ચૈત્યોની વંદના કરે છે. ત્યાં પાછો ફરી (એક ઉત્પાતમાં) અહીં આવે છે, અહીં આવીને અહીં ચૈત્યોની વંદના કરે છે. હે ગૌતમ ! વિધાચારણની આટલી ઉર્ધ્વગતિ છે, આટલો ઉર્ધ્વગતિનો વિષય છે. તે તે સ્થાનોની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે તો તેને આરાધના નથી, જો તે તે સ્થાનોની આલોચના પ્રતિક્રમણ કરીને કાળ કરે તો તેને આરાધના છે.
[૮૦] ભગવન્! કયા કારણે જંઘાચારણ, જંઘાચારણ કહેવાય છે? ગૌતમ! તેને નિરંતર અક્રમ-ક્રમના તપોકર્મ વડે આત્માને ભાવિત કરતા જંઘાચારણલબ્ધિ નામે લબ્ધિ સમુત્પન્ન થાય છે, તે કારણથી.
ભગતના જંઘાચારણની કેવી શીઘ્ર ગતિ છે? કેવો શીઘ ગતિવિષય છે? ગૌતમ! આ જંબૂદ્વીપમાં એ પ્રમાણે જેમ વિધાચારણમાં કહ્યું તેમ જાણવું. વિશેષ એ કે – તે ૨૧ વખત ચક્કર લગાવીને શીઘ્ર પાછો આવે છે. હે ગૌતમ! જંઘારણની તેવી શીઘ્રગતિ છે, તેટલો શીઘ્રગતિવિષય છે. બાકી પૂર્વવત્.
ભગતના બંધારણની તી ગતિનો વિષય કેટલો છે? ગૌતમ! તે અહીંથી એક ઉત્પાદ વડે રૂચકવર દ્વીધે સમવસરણ કરે છે. કરીને ત્યાં ચૈત્યોની વંદના કરે છે. વાંદીને ત્યાંથી પાછો વળતાં બીજા ઉત્પાત વડે નંદીશ્વરદ્વીપે સમવસરણ કરે છે. કરીને ત્યાં ચૈત્યોની વંદના કરે છે. વાંદીને (એક ઉત્પાત્ વડે) શીઘ્ર અહીં પાછો ફરે છે. અહીં આવીને અહીંના ચૈત્યોની વંદના કરે છે. ઘાચારણનો હે ગૌતમ! આટલો તીર્થી ગતિનો વિષય છે.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
ભગવન્! જંઘાચારણનો ઉર્ધ્વગતિ વિષય કેટલો છે? ગૌતમ! તે અહીંથી એક ઉત્પાત વડે પંડકવનમાં સમોસરણ કરે છે. કરીને ત્યાં ચૈત્યોની વંદના કરે છે. વાંદીને ત્યાંથી પાછા આવતા બીજા ઉત્પાત વડે નંદનવને સોસરણ કરે છે. કરીને નંદનવનમાં ત્યાં ચૈત્યોની વંદના કરે છે. કરીને ત્યાંથી (એક ઉત્પાત્ વડે) અહીં આવે છે, અહીં આવીને અહીંના ચૈત્યોની વંદના કરે છે. હે ગૌતમ! જંઘાચારનો ઉર્ધ્વગતિ વિષય આટલો છે.
૨૩૪
તે તે સ્થાનની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે તો તેને આરાધના નથી, તે તે સ્થાનની આલોચના પ્રતિક્રમણ કરીને કાળ કરે તો તેને આરાધના છે. ભગવન્ ! તે એમ જ છે (ર) યાવત્ વિચરે છે. - વિવેચન-૮૦૧,૮૦૨ :
ત્યાં વાળ - આમનો આકાશમાં ગમન અતિશય છે તે. વિષ્ના વીર વિધા એટલે પૂર્વગતશ્રુત, તેમાં કૃતોપકારથી ચારણ તે વિધાચારણ. બંધારણ - જંઘા વ્યાપાર કૃતોપકાર ચારણ તે જંઘા ચારણ. આ અર્થમાં ગાયાઓ છે, તે આ પ્રમાણે
(૧) અતિશય વડે ચરણ સામર્થ્યવાળા જંઘાચારણ, વિધાચારણ મુનિઓ બંને જંઘા વડે પહેલો સૂર્ય કિરણોનો આશ્રય કરીને જાય છે.
(૨) જંઘાચારણ મુનિ એક ઉત્પાદ વડે રૂચકવરદ્વીપે જાય છે, ત્યાંથી પાછો ફરતા બીજા ઉત્પાદ વડે નંદીશ્વરે, ત્રીજા ઉત્પાદથી અહીં પાછો આવે છે.
(૩) જંઘાચારણ મુનિ પહેલા ઉત્પાદ વડે પંડકવને જાય છે, બીજા ઉત્પાદ વડે નંદનવને જાય છે. ત્રીજા ઉત્પાદ વડે અહીં પાછો આવે છે.
(૪) વિધાચારણ મુનિ પહેલા ઉત્પાદ વડે માનુષોત્તર પર્વને જાય છે, બીજા ઉત્પાદ વડે નંદીશ્વરદ્વીપે આવે છે. ત્રીજા વડે અહીં આવીને ચૈત્યવંદન કરે.
(૫) પહેલા ઉત્પાદથી નંદનવને, બીજા ઉત્પાદ વડે પંડકવને જાય છે, ત્રીજા ઉત્પાદથી અહીં પાછો આવે તે વિધાચારણ મુનિ.
તેમાં જે વિધાચારણ થનાર હોય તે છઠ્ઠુ છઠ્ઠના તપોકર્મ વડે વિધાર્થી અર્થાત્ પૂર્વગતશ્રુત વિશેષ રૂપ કરણભૂતથી ઉત્તગુણ-પિંડ વિશુદ્ધિ આદિ, તેમાં આ ક્રમ પ્રાપ્ત તપ સ્વીકારે પછી ઉત્તરગુણલબ્ધિ અર્થાત્ તપોલબ્ધિ પામે. क्षममाणस्य સહન કરી શકતો એવો તપ કરે.
તું સીહા - કેવી શીઘ્ર ગતિ-ગમનક્રિયા, કેવો શીઘ્ર ગતિનો વિષય. શીપણાથી તેનો વિષય પણ ઉપચારથી શીઘ્ર કહ્યો. ગતિવિષય ? ગમન અભાવે પણ શીઘ્ર ગતિ ગોચભૂત ક્ષેત્ર શું છે?
આ જંબુદ્વીપ એવા સ્વરૂપનો છે, અહીં દેવની શીઘ્ર ગતિની ઉપમા આપી છે. મે ાં તા વાળમાંં - અહીં આ ભાવાર્થ છે - લબ્ધિ ઉપજીવન, પ્રમાદથી તે સેવાય છે. તેની આલોચના વિના ચાસ્ત્રિની આરાધના થતી નથી, તેના વિરાધકને ચાસ્ત્રિનું ફળ પ્રાપ્ત ન થાય. જે અહીં કહ્યું કે વિધાચારણનું ગમન બે ઉત્પાદ વડે અને આગમન એક વડે, જંઘાચારણનું ગમન એક વડે અને
Page #498
--------------------------------------------------------------------------
________________
૨૦/-/૯/૮૦૩
૨૩૫
.
આગમન બે વડે, તે તેનો લબ્ધિ સ્વભાવ છે.
બીજી કહે છે કે – વિદ્યાચારણને આગમનકાળે વિધા અભ્યસ્તતા હોય છે. તેથી એક ઉત્પાદથી આગમન છે, ગમનમાં તેમ ન હોવાથી બે ઉત્પાદ વડે જાય છે. જંઘાચારણ તો લબ્ધિ ઉપજીવ્યમાન અલ્પ સામર્થ્યવાળા હોય છે. તેથી આગમન બે વડે, ગમન એક વડે થાય છે.
છે શતક-૨૦, ઉદ્દેશો-૧૦-“સોપક્રમ” છે
– X - X - X - X - X - X – • ઉદ્દેશા-૯-માં ચારણો કહ્યા. તેઓ સોપકમાયુક અને ઈતર પણ સંભવે છે, તેથી દશમામાં સોપકમાદિપણે જીવોને નિરૂપે છે –
• સૂત્ર-૮૦૩ -
ભગવાન ! જીવો શું સોપકમાયુ છે કે નિરુપક્રમાયુ ? ગૌતમ! જીવો સોપક્રમાસુણ પણ છે, નિરપક્રમાસુણ પણ છે.
નૈરયિકો વિશે પ્રશ્ન ? ગૌતમ ! નૈરયિકો સોપકમાયણ નથી, નિરૂપકમાય છે. એ પ્રમાણે ચાવતું અનિતકુમારો સુધી કહેવું. • • પ્રdીકાયિકોને ‘ઇવ’ સમાન કહેવા. એ પ્રમાણે મનુષ્યો સુધી કહેવું. • • વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકોને નૈરયિકોની સમાન કહેવા.
• વિવેચન-૮૦૩ -
સોપકમાયુ - ઉપક્રમણ તે ઉપકમ, અપાતકાળે આયુષ્યનું નિર્જરવું તે, તેની સાથે જે છે તે સોપકમ. તે આવા પ્રકારનું આયુ જેમને છે તે સોપકમાયુ. તથા તેનાથી વિપરીત આયુ તે નિસ્પકમાયણ કહેવાય.
અહીં ગાથા છે – દેવો, નૈરયિકો, અસંખ્યાત વર્ષાયુવાળા તિર્યંચો અને મનુષ્યો, ઉત્તમ પુરુષો અને ચરમ શરીરવાળા તે બધાં નિરાકમાય છે.
બાકીના સંસારી જીવો તે ઈતર એવા સોપકમાયુવાળી છે. આ રીતે સંક્ષેપથી સોપકમ અને નિરુપક્રમ ભેદ કહ્યો.
ઉપક્રમ અધિકારથી કહે છે – • સૂત્ર-૮૦૪ -
ભગવન / નૈરયિકો, શું આત્મોપકમથી ઉપજે છે, કે પરોપકમથી ઉપજે છે કે નિરૂપકમથી ઉપજે છે ? ગૌતમઆત્મોપકમથી પણ ઉપજે, પરોપકમથી પણ ઉપજે, નિરૂપકમથી પણ ઉપજે એ પ્રમાણે યાવત્ વૈમાનિક.
ભગવના નૈરયિકો શું આત્મોપકમથી ઉદ્ધતું પરોપકમથી ઉદ્ધતું કે નિરૂપકમથી ઉદ્ધતું? ગૌતમાં આત્મોપકમથી ન ઉદ્વર્તે પરોપકમથી ન ઉદ્વર્તે, પણ નિરૂપકમથી ઉદ્ધતું એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું. - પૃવીકાયિકો યાવતું મનુષ્યો ત્રણે રીતે ઉદ્વર્તે, બાકીના જેમ નૈરયિક. માત્ર જ્યોતિક, વૈમાનિક ઢd.
ભગવન્! મૈરયિકો શું આત્મઋદ્ધિથી ઉપજે કે પત્રકદ્ધિથી ઉપજે? ગૌતમ! આત્મઋદ્ધિથી ઉપજે, પરહિતથી નહીં. એમ ચાવત વૈમાનિક.
૨૩૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ ભગવન્! નૈરયિકો શું આત્મઋદ્ધિથી ઉદ્ધતું પત્રકદ્ધિથી ઉદ્ધતું? ગૌતમ! આત્મરદ્ધિથી ઉદ્ધત્વે પાદ્ધિથી નહીં એ રીતે યાવત વૈમાનિક. વિશેષ એ કે – જ્યોતિષ, વૈમાનિક ચવે છે તેમ કહેવું.
ભગવન ! નૈરયિક સ્વકમાંથી ઉપજે, ગૌતમ ! આત્મકર્મથી ઉપજે છે, પરકમથી નહીં. એ રીતે વૈમાનિક સુધી કહેતું. એમ ઉદ્ધના કહેવી.
ભગવન્! નૈરયિક શું આત્મપયોગથી ઉપજે, પરપયોગ વડે ઉપજે ? ગૌતમ ! આત્મપયોગથી ઉપજે પરપયોગથી નહીં. એ રીતે ચાવતું વૈમાનિક. એમ ઉદ્ધતના દંડક.
• વિવેચન-૮૦૪ -
આવFમા - આત્મા વડે અર્થાત સ્વયં જ આયુષ્યમનો ઉપક્રમ તે આત્મોપક્રમ. તેના વડે મરીને નાકો ઉત્પન્ન થાય, જેમ શ્રેણિક. પરોવમેન - પકૃત મરણ વડે, જેમ કોણિક. નિકુવમેન - ઉપક્રમણના અભાવથી. જેમ : કાલશૌકિ. જેથી સોપકમાયુક અને ઈતર પણ તેમાં ઉપજે તેથી ઉત્પાદન, ઉદ્ધતનાધિકાથી કહે છે - નર ફU આદિ.
માફી - ઈશ્વરાદિના પ્રભાવથી નહીં. યમુન - આત્મકૃત કર્મો વડે. - જ્ઞાનાવરણાદિથી માયHોr - આત્મ વ્યાપારથી. ઉત્પાદાધિકારથી કહે છે -
• સૂત્ર-૮૦૫ :
ભગવન નૈરચિક, કતિસંચિત છે, અકતિસંચિત છે કે અવક્તવ્ય સંચિત છે ? ગૌતમ! નૈરયિકો કતિસંચિત પણ છે, અકતિસંચિત પણ છે, અવક્તવ્યસંચિત પણ છે? – એમ કેમ કહો છો?
ગૌતમ જે નૈરયિક સંખ્યાત પ્રવેશ વડે પ્રવેશે છે, તેઓ કતિસંચિત છે. જે નૈરસિક અસંખ્યાત પવેશ વડે પ્રવેશે છે, તે નૈરયિક અકતિસંચિત છે. જે નૈરયિક એક-એક પ્રવેશ કે પ્રવેશે છે, તે નૈરસિક અવક્તવ્યસંચિત છે. તે કારણથી હે ગૌતમ! યાવત્ અવકતવ્યસંચિત પણ છે. નિતકુમાર સુધી કહેવું.. | પૃedીકાયિકની પૃચ્છા. ગૌતમાં પૃવીકાયિક કતિસંચિત નથી, કતિ સંચિત છે, અવકતવ્ય સંચિત નથી. એમ કેમ કહ્યું? યાવતુ અવકતવ્યસંચિત નથી? ગૌતમાં પૃવીકાયિક અસંખ્યાત પ્રવેશ વડે પ્રવેશે છે. તેથી એમ કહ્યું છે. એ પ્રમાણે વનસ્પતિકારિક સુધી કહેવું જોઈદ્રિયોની વૈમાનિક, નૈરચિકવત.
સિદ્ધોની પૃચ્છા. ગૌતમ સિદ્ધો કતિસંચિત છે, અતિસંચિત નથી, અવકતવ્યસંચિત પણ છે. એમ કેમ કહ્યું? ગૌતમ! જે સિદ્ધો સંખ્યાતા પ્રવેશ વડે પ્રવેશે છે, તેઓ કતિસંચિત છે, જેઓ એક-એક પ્રવેશન વડે પ્રવેશે છે, તેઓ અવક્તવ્યસંચિત છે. તેથી આ પ્રમાણે કહ્યું.
ભગવન! આ કતિસંચિત, અતિસંચિત, વકતવ્યસંચિત નૈરયિકોમાં કોણ કોનાથી યાવતું વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા નૈરયિક અવકતવ્ય સંચિત છે, કતિ સંચિત સંખ્યાતગણા, સકતિસંચિત અસંખ્યાતગણા. એ
Page #499
--------------------------------------------------------------------------
________________
૨૦/-/૧૦/૮૦૫
પ્રમાણે એકેન્દ્રિયોને વર્જીને યાવત્ વૈમાનિક અલ્પબહુત્વ કહેવું. એકેન્દ્રિયોમાં અલ્પહત્વ નથી તેમ જાણવું.
ભગવન્ ! આ સિદ્ધોમાં કતિસંચિત, અકતિસંચિત, અવક્તવ્યસંચિતોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા સિદ્ધ કતિસંચિત છે, અવકતવ્યસંચિત સિદ્ધો સંખ્યાતગણ છે.
ભગવન્ ! નૈરયિકો શું ષટ્કસમર્જિત છે? નોષટ્કસમર્પિત છે? ષટ્ક અને નૌષટ્કથી સમર્જિત છે? અનેકષટ્ક સમર્જિત છે ? અનેકષટ્ક અને નૌષટ્ક વડે સમર્પિત છે? ગૌતમ! નૈરયિકો ષટ્ક સમર્પિત પણ છે, નૌષટ્ક સમર્પિત પણ છે, પટ્ક અને નૌષટ્કથી પણ સમર્પિત છે. અનેક ષટ્કોથી પણ સમર્જિત છે અને ષટ્કો-નોષટ્કથી સમર્જિત છે.
ભગવન્ ! એમ કેમ કહ્યું x - ? ગૌતમ! જે નૈરયિકો ષટ્ક પ્રવેશથી પ્રવેશે છે, તે નૈરયિકો ષટ્ક સમર્જિત છે. જે નૈરયિકો ઘન્યથી એક, બે, કે ત્રણ વડે ઉત્કૃષ્ટથી પાંચ પ્રવેશ વડે પ્રવેશે છે તેઓ નૌષટ્ક સમર્જિત છે.. જે નૈરયિકો એક ષટ્ક વડે અને બીજા જઘન્યથી એક, બે કે ત્રણ પ્રવેશથી અને ઉત્કૃષ્ટથી પાંચ પ્રવેશ વડે પ્રવેશે છે. તેઓ ષટ્ક વડે અને નૌષટ્ક વડે સમર્પિત છે.. જે નૈરયિકો અનેકષટ્ક પ્રવેશ વડે પ્રવેશે છે તેઓ અનેકષટ્ક સમર્પિત છે. જે નૈરયિકો અનેકષટ્ક વડે અને બીજા જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચ પ્રવેશ વડે પ્રવેશે છે, તેઓ અનેક ષટ્કો અને નૌષટ્ક વડે સમર્પિત છે. તેથી પૂર્વવત્ યાવત્ કહ્યું. એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમારો છે.
પૃથ્વીકાયિકની પૃચ્છા. ગૌતમ ! પક સમર્થિત નથી, નૌષટ્ક સમર્પિત નથી, એક નૌષટ્ક વડે સમર્પિત નથી, પણ અનેક ષટ્કો વડે સમર્પિત છે. અનેક ષટ્કો અને નોષકો વડે સમર્જિત છે. એમ કેમ કહ્યું?
ગૌતમ ! જે પૃથ્વીકાયિકો અનેક ષટ્કો પ્રવેશનક વડે પ્રવેશે છે, તે પૃથ્વીકાયિકો પટ્ટો વડે સમર્પિત છે. જે પૃથ્વીકાયિકો અનેક ષટ્કો વડે અને બીજા જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી પાંચ પ્રવેશનો વડે પ્રવેશે છે, તે પૃથ્વીકાયિકો અનેક ષટ્કો અને નૌષટ્કો વડે સમર્જિત છે. તેથી એમ કહ્યું છે. - - એ પ્રમાણે સાવર્તી વનસ્પતિકાયિકો સુધી જાણતું. બેઈન્દ્રિયો યાવત્ વૈમાનિકોને પૂર્વવત્ જાણવા. સિદ્ધો નૈરયિકવત્.
૨૩૭
ભગવન્ ! આ નૈરયિકોમાં ષટ્ક સમર્પિત, નૌષટ્ક સમર્પિત, ષટ્ક અને નૌષટ્ક વડે સમર્જિત, અનેક ષટ્કોથી સમર્જિત, અનેક ષટ્કો અને નૌષટ્ક વડે સમર્જિતમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ?
ગૌતમ! સૌથી થોડા નૈરયિક ષટ્ક સમર્જિત છે, નૌષટ્ક સમર્જિત સંખ્યાતગુણા, ષટ્ક અને નૌષટ્કથી સમર્પિત સંખ્યાતગુણા, અનેક ષટ્કોથી સમર્જિત અસંખ્યાતગણા, અનેક ષટ્કો અને નોષટ્કથી સમર્પિત સંખ્યાતગુણા છે. આ પ્રમાણે સ્તનિતકુમાર સુધી જાણવું.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
ભગવન્ ! આ પૃથ્વીકાયિકોમાં ષટ્ક વડે સમર્પિત, અનેક ષટ્કો અને નૌષટ્ક વડે સમર્પિતમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ?
ગૌતમ ! સૌથી થોડા પૃથ્વીકાયિક અનેક ષટ્કોથી સમર્થિત છે. અનેક ષો અને નૌષટ્ક વડે સમર્પિત સંખ્યાતગણા છે. એ રીતે યાવત્ વનસ્પતિકાયિક. બેઈન્દ્રિયો સાત્ વૈમાનિકોને નૈરયિકોવત્ સમજવા,
ભગવન્! આ સિદ્ધોમાં ષટ્ક સમર્પિત, નૌષટ્ક સમર્જિત યાવત્ અનેક ષટ્કો અને નૌષટ્ક સમતિમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે?
ગૌતમ ! સૌથી થોડા સિદ્ધો અનેક ષટ્કો અને નૌષટ્ક વડે સમર્પિત છે, ષટ્કો વડે સમર્જિત સંખ્યાતગુણા છે. ષટ્કો અને નૌષટ્ક વડે સમર્પિત સંખ્યાતગુણા, ષટ્ક સમર્પિત સંખ્યાતગણા, નૌષટ્ક સમર્જિત સંખ્યાતગણા, ભગવન્ ! નૈરયિકો શું દ્વાદશ સમર્પિત છે? નોદ્વાદશ સમર્જિત છે ? દ્વાદશ અને નીદ્વાદશ વડે સમર્જિત છે? દ્વાદશો વડે સમર્પિત છે ? દ્વાદશો અને નોદ્વાદશ વડે સમર્પિત છે? ગૌતમ ! નૈરયિકો દ્વાદશ સમર્પિત પણ છે યાવત્ દ્વાદશો વડે પણ સમર્જિત છે. એમ કેમ કહ્યું?
ગૌતમ! જે નૈરયિકો દ્વાદશ પ્રવેશ વડે પ્રવેશે છે તે નૈરયિકો દ્વાદશ સમર્જિત છે. જે નૈયિકો જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી અગિયાર પ્રવેશનક વડે પ્રવેશે છે, તે નૈરયિકો નોદ્વાદશ સમર્પિત છે. જે નૈરયિકો દ્વાદશ અને બીજા જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ અગિયાર પ્રવેશનકથી પ્રવેશે છે તે નૈયિકો દ્વાદશ-નોદ્વાદશથી સમર્થિત છે. જે નૈરયિકો અનેક દ્વાદશ પ્રવેશનકથી પ્રવેશે છે, તે નૈરયિક દ્વાદશો વડે સમર્જિત છે. જે નૈયિકો અનેક દ્વાદશો વડે અને બીજા જઘન્યથી એક, બે કે ત્રણ વડે અને ઉત્કૃષ્ટ અગિયાર પ્રવેશન વડે પ્રવેશે છે, તે દ્વાદશો અને નોદ્વાદશ વડે સમર્જિત છે. તેથી પૂર્વવત્ કહ્યું છે. એ પ્રમાણે ાનિતકુમાર સુધી જાણવું.
પૃથ્વીકાયિકોની પૃચ્છા ? ગૌતમ ! પૃથ્વીકાયિકો દ્વાદશ સમર્જિત નથી, નૌદ્વાદશ સમર્થિત નથી, દ્વાદશ અને નોદ્વાદશ સમર્પિત નથી. દ્વાદશો વડે સમર્જિત છે. દ્વાદશો અને નૌદ્વાદશ વડે પણ સમર્પિત છે.
એમ કયા કારણે કહો છો? ગૌતમ ! જે પૃથ્વીકાયિક અનેક દ્વાદશો પ્રવેશનકથી પ્રવેશે છે, તેઓ અનેક દ્વાદશો વડે સમર્પિત છે. જે પૃથ્વીકાયિકો અનેક દ્વાદશો વડે અને બીજા જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટા અગિયાર વડે પ્રવેશે છે, તેઓ દ્વાદશો નદ્વાદશ વડે સમર્જિત છે. તેથી યાવત્ એમ કહ્યું. એ રીતે યાવત્ વનસ્પતિકાયિક.
બેઈન્દ્રિયો યાવત્ સિદ્ધો. નૈરયિકવત્ છે.
૨૩૮
ભગવન્ ! આ નૈયિકોમાં દ્વાદશ સમર્થિત બધે અલ્પબહુત્વ ષટ્ક સમર્જિતવત્ કહેવું. માત્ર દ્વાદશનો અભિલાપ કહેવો.
ભગવન્ ! નૈરયિકો શું ચોર્યાશી સમર્પિત છે?, નોચોર્યાશી સમર્પિત
છે ? ચોર્યાશી અને નીચોયાશી સમર્થિત છે ? અનેક સોય/શી વડે સમર્પિત
Page #500
--------------------------------------------------------------------------
________________
૨૦/-/૧૦/૮૦૫
૨૩૯
૨૪૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
અસંખ્યાતોનો ઉત્પાદ છે. વનસ્પતિમાં અનંત છે. • X - X - સિદ્ધો અકતિસંચિત નથી, કેમકે તેમાં એટલો ઉત્પાદ નથી.
આ બધાનું અલાબહત્વ - અવક્તવ્ય સંયિતા થોડા છે. કેમકે અવક્તવ્યક સ્થાનું એકત્વપણું છે. ઈત્યાદિ • x - વૃત્તિ સરળ છે. બીજા કહે છે. અહીં વસુસ્વભાવ કારણ છે, સ્થાનકનું અથવાદિ નહીં.
નારકાદિ ઉત્પાદ વિશેષણભૂત સંખ્યાધિકારી આ કહે છે – નૈરયાઈ જેના છ પરિમાણ છે તે પટક તેના વડે સમર્જિત. એકબ સમયમાં જે સમુત્પન્ન થાય છે, તે સશિ, તે જો પટ પ્રમાણ હોય તો તેને પર્ક સમર્જિત કહેવાય છે. - X - X - X - તેમ આગળ પણ સમજી લેવું.
એકેન્દ્રિયોમાં તો અસંખ્યાતોના જ પ્રવેશત હોવાથી અનેકષકો વડે સમર્જિત અને અનેકષો તથા નોષક વડે સમર્જિત એ બે વિકલ્પો જ સંભવે.
નાકોના અલાબહત્વની વિચારણામાં પહેલા ભંગવાળા થોડાં કહ્યા, કેમકે પક્સ્થાનકનું એકત્વપણું છે. બીજા ભંગમાં સંખ્યાતપણા કહ્યા કેમકે નોષકસ્થાનોનું મહત્વ છે. એ રીતે ત્રીજા, ચોથા, પાંચમામાં સ્થાન બાહુલ્યથી સૂત્રોકત બહત્વ જાણવું એમ એક મત છે. બીજા મતે વસ્તુ સ્વભાવપણાથી છે. આ પ્રમાણે દ્વાદશ અને ચોયણિી સૂણ કહેવા.
છે ? અનેક ચોયશિી અને નો ચોયાશી સમર્જિત છે ? ગૌતમ! નૈરયિકો ઉક્ત પાંચે વિકલ્પ સમર્જિત છે. એમ કેમ કહું ?
ગૌતમ! જે નૈરયિકો ૮૪ પ્રવેશનકથી પ્રવેશે છે, તે ચોર્યાશી સમર્જિત જેઓ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ૮૩ પ્રવેશનક વડે પ્રવેશે છે, તે નોચયશી સમર્જિd. જે નૈરયિકો ઉક્ત બંને રીતે પ્રવેશે છે, તે ચોયણિી-નોસોયથી સમર્જિત છે. જે નૈરયિકો અનેક ૮૪-પ્રવેશનકોથી પ્રવેશે છે તે અનેક ચોર્યાશી સમર્જિત. જે નૈરયિકો ઉક્ત ચોથા અને બીજ ભંગ વડે પ્રવેશે છે તે અનેક્વોયાશી - નોચોયાંશી સમર્જિત છે. - તેથી પૂરતું કહ્યું. એ પ્રમાણે ચાવત્ સ્વનિતકુમાર
[ પ્રતીકાયિકો પૂર્વવતુ છેલ્લા બે ભંગ વડે છે. માત્ર આલાવામાં ચોયણિી ભંગ કહેતા. એ રીતે યાવત વનસ્પતિકાયિક,
બેઈન્દ્રિય યાવતું વૈમાનિકો, નૈરયિકવ4 છે.
સિદ્ધોની પૃચ્છા ગૌતમ સિદ્દો ચોર્યાશી સમર્જિત છે, નોચોયણિી સમર્જિત પણ છે, ચોયણિી અને નીચોર્યાશી સમર્જિત પણ છે. પરંતુ સિદ્ધોમાં છેલ્લા બે ભંગ ન કહેવા. - - એમ કેમ કહ્યું ?
ગૌતમ ! જે સિદ્ધો ૮૪ પ્રવેશનક વડે પ્રવેશે છે, તેઓ ચોયણી સમર્જિત છે. જે સિદ્ધો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ૮૩પ્રવેશનક વડે પ્રવેશે છે, તેઓ નીચોર્યાશી સમર્જિત છે. જે સિદ્ધો ઉક્ત બંને ભંગ વડે પ્રવેશે છે, તેઓ ચોર્યાશી અને નોચોર્યાશી સમર્જિત છે. તેથી કહ્યું કે ચાવત સમર્જિત છે.
ભાવના આ નૈરયિકોમાં ચોયણિી સમર્જિત, નોચોયણી સમર્જિત બધું ઘબહુત વર્કસમર્જિતવત્ કહેવું ચાવત વૈમાનિક. માત્ર આલાવામાં ૮૪ કહેતું.
ભગવાન ! આ સિદ્ધોમાં ચોયાંશી સમર્જિત, નોયોયણિી સમર્જિત, ચોર્યાશી સમર્જિતમાં કોણ કોનાથી યાવતું વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા સિદ્ધો ચોર્યાશી-નોસોર્યાશીથી સમર્જિત છે, ચોર્યાશી સમર્જિત અનંતગુણા છે, નોચોયણી સમર્જિત અનંતગ છે. • - - ભગવાન ! તે એમ જ છે ચાવતું વિચરે છે.
• વિવેચન-૮૦૫ -
કુંવર - કતિ સંખ્યાવાચી છે, તેથી કતિત્વ વડે સંચિત-એક સમયે સંખ્યાત ઉત્પાદનથી પિડિત તે કતિ સંચિત. એ રીતે એકતિ સંચિત. સંખ્યા નિષેધ - અસંખ્યાત, અનંતત્વ, મલ્વત્તાય - હયાદિ સંખ્યાના વ્યવહારથી - x • સંખ્યાત કે અસંખ્યાત્વ વડે કહેવું શક્ય ન હોય તે અવક્તવ્ય - એકવ ઉત્પાદનથી સંચિત.
તેમાં નાકાદિ ત્રણે ભેદે છે. કેમકે એક સમયે તેમનો એકથી અસંખ્યાત, અનંત ઉત્પાદ છે. પૃથ્વીકાયાદિ અકતિસંચિત જ છે. કેમકે તેમનો એક સમયે
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૦નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | - x-x-x- x -x-x
૦ ભાગ-૧૨-મો પૂર્ણ ૦
Page #501
--------------------------------------------------------------------------
________________
આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ
- ૧૬
|
આગમનું નામ
ભાગ ક્રમાંક આચારાંગ
| ૧ અને ૨ સૂત્રકૃતાંગ
૩ અને ૪ સ્થાનાંગ
૫ થી ૭ સમવાયાંગ ભગવતી
૯ થી ૧૩ જ્ઞાતાધર્મકથા
- ૧૪ ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ
૧૫ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા
૧૭ જીવાજીવાભિગમ
૧૭ થી ૧૯ પ્રજ્ઞાપના
૨૦ થી ૨૨ સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ
૨૩,૨૪ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ
૫ થી ૨૭ નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | ૨૮ નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા
| | ૩૦ આવશ્યક
૩૧ થી ૩૪ પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ
| ૩૫ દશવૈકાલિક
૩૬ ઉત્તરાધ્યયન
૩૭ થી ૩૯ નંદીસૂત્ર
| ૪૦ અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર
| ૪૨
૨૯
]
૪૧.
Page #502
--------------------------------------------------------------------------
________________
| I નમો નમો નમૂનર્વસાસ ..
આગમસ
સટીક અનુવાદ
(૧૩)
અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર
Page #503
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ:
આગમસટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૧૩ માં છે..
ભગવતી-૫]
-: અનુવાદ-શ્રેણીના સર્જક :
“ભગવતી” અંગસૂત્ર-૫ ના. – – શતક-૨૧-થી
આરંભીને
મુનિ દીપરત્નસાગર
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પ
–૦- શતક-૪૧-સુધી
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦
- X
- X
- X
- X
- X
- X
- X
-
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
* ટાઈપ સેટીંગ Sિ : મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. |III ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 | ||| Tel. 079-25508631
13/1]
Page #504
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
આગમસૂત્ર સટીક અનુવાદ
0 વંદના એ મહાન આત્માને છે
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના
ચરણ કમળમાં સાદર કોટીશ વંદના
આગમ સટીક અનુવાદના
આ ભાગ [૧૩] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પપૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી આ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર છે
શ્રી અઠવાલાઈન્સ જૈન જે.મૂ.પૂ.સંઘ છે મા તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ
સુરત
0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.
જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી.
ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
Page #505
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #506
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #507
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #508
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #509
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #510
--------------------------------------------------------------------------
________________
૧૦
આગમસૂત્ર સટીક અનુવાદ
३. आगमसुत्ताणि सटीकं ૪૬-પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દર્શન
આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે.
M
૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીકં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #511
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसइक्रोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
– વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ.
Page #512
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
- આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #513
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –
Page #514
--------------------------------------------------------------------------
________________
૧૪
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય -
૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
- મહોપાધ્યાય વિનયવિજયજી કૃત્ “લઘુપ્રક્રિયા' પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે, સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૪
૧
૦ કૃદન્તમાલા :
આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે.
3
(૨) વ્યાખ્યાન સાહિત્ય -
૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નહ જિણાણું” નામક સજ્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
૧
શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તત્વાભ્યાસ સાહિત્ય :
0
તત્ત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧
૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દશે અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂત્રહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂત્રપધ, સૂત્રનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
૧
૧૦
Page #515
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૧
૦ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
- આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય -
૦ સમાધિમરણ ઃ
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
૦ સાધુ અંતિમ આરાધના
૦ શ્રાવક અંતિમ આરાધના
૧૫
(૫) વિધિ સાહિત્ય :
• દીક્ષા-યોગાદિ વિધિ
૦ વિધિ સંગ્રહ ભાગ-૧
૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૬) પૂજન સાહિત્ય -
૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ
(૭) યંત્ર સંયોજન :
૦ ૪૫-આગમ યંત્ર
૦ વિશતિ સ્થાનક યંત્ર
3
3
૧
Page #516
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #517
--------------------------------------------------------------------------
________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ
-ભO-13(૫) ભગવતી અંગ-સૂત્ર/પ
- અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન
• ભૂમિકા :
“ભગવતી” એ પાંચમું આગમ છે, અંગસૂત્રોમાં ભગવતી એ પાંચમું અંગસૂત્ર છે. પ્રાકૃતમાં તે જવ નામે પ્રસિદ્ધ છે, તે “વિવાપન્નર'' કે 'વિવાદ' નામે પણ ઓળખાય છે. સંસ્કૃતમાં આ સૂત્ર ભજવતી અને ચાર પ્રાપ્તિ નામે ઓળખાય છે. વ્યવહારમાં તો ભગવતી-મૂળ નામે જ પ્રસિદ્ધ છે. આ સૂગનું એક જ શ્રુતસ્કંધ છે. તેમાં કુલ-૪૧ શતક છે. [અધ્યયનને શતક નામે ઓળખે છે.) આ શતકમાં પેય વર્ગ કે પેટા શતક પણ છે. તેના પેટા ઉદ્દેશા પણ છે.
“ભગવતી” સંગનો મુખ્ય વિષય સ્વસમય, ૫સમયની વિચારણા છે, ઇન્દ્રભૂતિ આદિ ગણધરો, કેટલાંક દેવો, શ્રાવક-શ્રાવિકાદિ અનેકના પૂછેલા પ્રશ્નો છે. તેના ભગવંતે આપેલા ઉત્તરો છે. દ્રવ્યાનુયોગની મુખ્યતાવાળા આ આગમમાં બીજા ત્રણે ચાનુયોગો પણ છે. કર્મપ્રકૃતિનું પણ વર્ણન છે, મરણના ભેદ, સમુઠ્ઠાત, અસ્તિકાય, કિયા, પુદ્ગલ, વેદના, તમસ્કાય, પ્રત્યાખ્યાન, લોક, ભાષાદિ અનેક વિષયો છે.
- આ આગમના મૂળમૂત્રોનો પૂર્ણ અનુવાદ અમે નોંધેલ છે, વિવેચનમાં “ટીકાનુસારી વિવેચન' શબ્દ અમે પસંદ કર્યો છે. પણ તેમાં વૃત્તિ સાથે ક્વચિત્ ભગવતી-ચૂર્ણિનો આધાર પણ લીધો છે. આ રીતે મુખ્યતાએ વૃત્તિનો અનુવાદ, ક્યાંક વૃદ્ધિના અંશો, ક્યાંક અન્ય સંદર્ભો નોંધ્યા છે, તો સામે પક્ષે વ્યાકરણ, ન્યાય, વાદો જેવી વસ્તુનો અનુવાદ અહીં વિવેચનમાં છોડી પણ દીધેલ છે. ત્યાં - X - X • એવી નિશાની કરેલ છે.
ભગવતી સૂત્ર અનુવાદ પાંચ ભાગોમાં મુદ્રિત થયો છે. જેમાં આ પાંચમો ભાગ છે, તેના ૧૫ થી ૨૦ શતકો ચાર ભાગમાં છપાયા છે.
ૐ શતક-૨૧ છે
– X - X – • શતક-૨૦ની વ્યાખ્યા કરી, હવે અવસર પ્રાપ્ત શતક-૨૧ કહે છે– • સૂત્ર-૮૦૬ :
શાલિ, કલાય, અલસી, વાંસ, ઈર્ષા, દર્ભ, આભ, તુલસી એ રીતે શતક૨૧ ના આઠ વર્ગ છે, [પ્રત્યેકના ૧૦] કુલ ૮૦ ઉદ્દેશ છે.
® વર્ગ-૧, ઉદ્દેશક-૧ @
– X - X - X – સગ-૮૦૩ -
રાજગૃહમાં ચાવતુ આમ પૂછયું - ભગવાન ! હવે (11) શાલી, નહી, ઘઉં, જવ, જાવજત આ (ધાન્યો)ના જીવો ભગવન્! મૂળરૂપે ઉત્પન્ન થાય, ભગવન? તે જીવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? શું નૈરયિકથી કે તિર્યંચા, મનુણ, દેવથી ? સુકાંતિ પદમાં કહ્યા મુજબ ઉપાદ કહેવો. વિશેષ એ કે - દેવનું વર્જન કરવું.
ભગવન! તે જીવો એક સમયે કેટલા ઉપજે? ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાત ઉપજે. આ જીવોનો ઉપહાર ઉપલ ઉદ્દેશ માફક કહેવો.
ભગવન! આ જીવોના શરીરની અવગાહના કેટલી મોટી છે ? ગૌતમ! જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ધનુષ પૃથd. ભગવન ! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના બંધક છે કે બંધક ? જેમ ઉત્પલ ઉદ્દેશમાં કહ્યું તેમ કહેવું. • • એ પ્રમાણે વેદન, ઉદય અને ઉદીરણા પણ કહેવા. - • ભગવન ! તે જીવો શું કૃષણલેશ્યી છે નીલલેશ્યી છે કે કાપોતલેશ્યી ? ૨૬ ભંગો કહેવા. દષ્ટિ યાવત ઈન્દ્રિયો ઉત્પલ ઉદ્દેશવત કહેવા.
ભગવાન્ ! તે શાલી, વીહી, ઘઉં, જવ, ચવકના મૂળના જીવો કેટલો કાળ રહે છે ? ગૌતમ! જઘન્ય અંતર્મુહd. ઉત્કૃષ્ટ અસંખ્યકાળ.
ભગવત્ ! તે શાલી, વીહી, ઘઉં, જવ, જાવકના મૂળના જીવો પૃedીજીવમાં ઉત્પન્ન થઈ ફરી ચાલી આદિ રૂપે કેટલો કાળ રહે? કેટલો કાળ ગતિ-આગતિ કરે ? ઉત્પલ ઉદ્દેશ મુજબ કહેવું.
એ પ્રમાણે આ આલાવાથી યાવત મનુષ્ય જીવ સુધી કહેતું. આહાર ઉત્પલ ઉદ્દેશવતુ કહેવો. • • સ્થિતિ જઘન્ય અંતર્મહd. ઉત્કૃષ્ટ વર્ષ પૃથકd. : - સમુઘાત સમવહત, ઉત્પલ ઉદ્દેશકવન કહેવા
ભગવન્! શું સર્વ પ્રાણ યાવતુ સર્વ સવ શાલી, વીહી યાવત્ જવ, જવકના મૂળ જીવપણે પૂર્વે ઉતin થયા છે ? હા, ગૌતમ! અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા છે.
ભગવાન ! તે એમ જ છે, એમ જ છે.
[13/2]
Page #518
--------------------------------------------------------------------------
________________
૨૧/૧/૧/૮૦૬,૮૦૭
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
• વિવેચન-૮૦૬,૮૦૭ :
[૮૦૬] ક્ષત્તિ - શાત્યાદિ ધાન્ય વિશેષ વિષયક દશ ઉદ્દેશા યુક્ત પહેલો વર્ગ. એ રીતે બધે કહેવું. - દશ ઉદ્દેશા આ પ્રમાણે – મૂળ, કંદ, સ્કંધ, છાલ, શાલ, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ,
(૨) ન - કલાય આદિ ધાન્ય, (3) મયણી - અતસી આદિ ધાન્ય વિષયક, (૪) • વંશાદિ પર્વગ વિશેષ, (૫) વહુ - ઈસ્વાદિ પર્વગ વિશેષ, (૬) મ - દર્ભ શબ્દના ઉપલક્ષણથી સેંડિય, ભંડિય, કોંતિય દબંદિ તૃણ વિશેષ, () માણ - વૃક્ષમાં સમુત્પન્ન વિજાતીય વૃક્ષ, અધ્યવરોહક આદિ શાક વનસ્પતિ, (૮) તુલસી
તુલસી આદિ વનસ્પતિ. આ પ્રત્યેક વર્ગમાં દશ-દશ ઉદ્દેશાઓ છે. કુલ ૮૦ ઉદ્દેશા છે.
તેમાં પહેલા વર્ગમાં પહેલો ઉદ્દેશો કહે છે. તેનું સૂત્ર –
[૮] યતિ - પ્રજ્ઞાપનાનું છઠું પદ, તેમાં ઉત્પાદ આ રીતે - નાકથી ઉત્પન્ન ન થાય, પણ દેવ, મનુષ્યથી ઉત્પન્ન થાય. તથા વ્યુત્ક્રાંતિપદમાં દેવોનો વનસ્પતિમાં ઉત્પાદ કહ્યો છે. તે અહીં ન કહેવો. દેવોનો મૂળમાં ઉત્પાદ ન થાય, પુષ્પાદિ શુભમાં થાય.
જો વા . જો કે સામાન્યથી વનસ્પતિમાં પ્રતિસમય અનંતા ઉત્પન્ન થાય, તો પણ અહીં શાલી આદિના પ્રત્યેક શરીરત્વથી એકાદિની ઉત્પતિ વિરુદ્ધ નથી.
વહાર, ઉત્પલ ઉદ્દેશા મુજબ, તે શતક-૧૧નો ઉદ્દેશો-૧-છે. તેમાં ચપહાર આ રીતે - ભગવદ્ ! તે જીવો સમયે સમયે અપહાર કરતા કેટલા કાળે અપહરય છે ? ગૌતમ! અસંખ્યાત સમયે આદિ.
ભગવન!જીવો જ્ઞાનાવરણીય કર્મના બંધક કે બંધક ? ઉત્પલોદ્દેશક મુજબ - ગૌતમાં અબંધકો નથી, બંધક કે બંધકો છે. એ પ્રમાણે વેદન, ઉદય, ઉદીરણા પણ કહેવા.
ત્રણે લેગ્યામાં ૨૬ ભંગો - એકવયનાંત-૩, બહુવચનાત-3, તથા ત્રણે પદોના ત્રણ દ્વિસંયોગોમાં પ્રત્યેકની ચતુર્ભગીકાથી ૧૨, એક મિકસંયોગમાં-૮, એ રીતે ૨૬-ભંગો થાય. - વિટ્ટ - દષ્ટિપદથી આરંભીને ઈન્દ્રિયપદ સુધી ઉત્પલ ઉદ્દેશાવતુ જાણવું. તેમાં દષ્ટિમાં મિથ્યાષ્ટિ, જ્ઞાનમાં અજ્ઞાની, યોગમાં કાયયોગી, ઉપયોગ-બંને. એ રીતે બીજે પણ કહેવું - ૪ -
હવે કાય સંવેધ કહે છે – ઉત્પલ ઉદ્દેશ મુજબ આમ કહે છે – ગૌતમ! ભવાદેશથી જઘન્ય બે ભવગ્રહણ, ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવગ્રહણ, કાળ આદેશથી જઘન્ય બે અંતર્મુહd, ઉત્કૃષ્ટ અસંખ્યકાળ. ‘આહાર' ઉત્પલોદ્દેશ મુજબ આ પ્રમાણે
ભગવના જીવો કયો આહાર કરે છે ? ગૌતમ ! દ્રવ્યથી અનંતપદેશિક આદિ. સમુદ્ધાત - તે જીવોને આધ ત્રણ સમુદ્ધાત છે, મારણાંતિક સમુધ્ધાતથી સમવહત કે અસમવહત થઈ મરે છે. તિર્યચ, મનુષ્યમાં ઉત્પન્ન થાય છે.
છે શતક-૨૧, વર્ગ-૧, ઉદ્દેશક-૨ થી ૧૦ છે
- X - X - X - X - X - • ઉદ્દેશો-૨, સૂગ-૮૦૮ :
ભગવદ્ ! શાલી, વીહિ ચાવત્ જવજવ, આ ધાન્યોના જીવો કંદપણે ઉત્પm થાય તો હે ભગવાન! તે જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય ? અહીં ‘કંદ’ અધિકારમાં “મૂળ’ ઉદ્દેશો સંપૂર્ણ કહેવો. ચાવતુ અનેકવાર અથવા અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયેલ છે. • • ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
• ઉદ્દેશો-રૂ-સૂત્ર-૮૦૯ :એ પ્રમાણે સ્કંધનો ઉદ્દેશો પણ જાણવો. • ઉદ્દેશો-૪-સૂત્ર-૮૧૦ :એ પ્રમાણે વચા [છાલ) નો ઉદ્દેશો પણ કહેવો. • ઉદ્દેશો-પ-સૂત્ર-૮૧૧ :શાલ [શાખા) નો ઉદ્દેશો પણ કહેવો. • ઉદ્દેશો-૬-સૂત્ર-૮૧૨ :પ્રવાલ Éિપણ નો ઉદ્દેશો પણ કહેછે.
ઉદ્દેશ-૩--૮૧૩ - ત્ર [પાંદડા નો ઉદ્દેશો પણ કહે છે. આ સાતે દૂર થી 9 ઉદ્દેશા સંપૂર્ણ “મૂલ'ની જેમ જાણવા. • ઉદ્દેશા-૮ થી ૧૦-સૂત્ર-૮૧૪ -
છે એ પ્રમાણે કુપનો ઉદ્દેશો પણ કહેવો. વિશેષ એ કે - દેવો ઉપજે છે. ઉત્પલોદ્દેશ માફક ચાર વેશ્યા અને ૮૦ ભંગ કહેવા, અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાતમાં ભાગ, ઉત્કૃષ્ટથી ગુલ પૃથફd. * *
૦ યુપની માફક ફળનો ઉદ્દેશો પણ સંપૂર્ણ કહેતો. છે એ પ્રમાણે બીજનો ઉદ્દેશો પણ. • - આ દશ ઉદ્દેશા છે.
$ શતક-૨૧, વર્ગ-૨ [ઉદ્દેશો-૧ થી ૧૦] $
– X - X - X - X - X –
• સૂર-૮૧૫ :
ભગવન / કલાસ, મસૂર, તલ, મગ, અડદ, વલ્લ, કુલત્ય, આલિ સંદક, સટિન, પલિમંથક આ ધાન્યોના મૂળરૂપે જે જીવ ઉત્પન્ન થાય, તે ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? એ પ્રમાણે મુલાદિ દસ ઉદ્દેશા “શાલિ’ માફક કહેવા.
છે શતક-૨૧, વર્ગ-૩ થી ૮ %
- - - X – • સૂત્ર-૮૧૬ થી ૮૨૧ - [ક્રમશઃ પ્રત્યેક વર્ગનું એક સૂ]
[J૮૧૬] ભગવાન ! અલસી, કુસુંભ, કોદરા, કાંગ, રાળ, તુવેર, કોસા, સસ, સસ્સવ, મૂલકભીજ ના જીવો જે મૂળરૂપે ઉત્પન્ન થાય છે, તે હે
Page #519
--------------------------------------------------------------------------
________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
૨૧/૩ થી ૮-૮૦૮ થી ૮૨૧ ભગવન! કયાંથી આવીને ઉપજે છે ? એ પ્રમાણે અહીં પણ મૂલાદિ દશ ઉદ્દેશા ‘શાલી’ માફક સંપૂર્ણ તેમજ કહેવા.
[૪/૮૧] ભગવત્ ! વાંસ, વેણુ, કનક, કવિંશ, ચારુ વંશ, દંડા, કુડા, વિમા, કંડા, વેણુકા કલ્યાણી, આના જીવો જે મૂળરૂપે ઉત્પન્ન થાય છે, આના પણ મૂલાદિ દશ ઉદ્દેશો ‘શાલી’ માફક કહેવા માત્ર, દેવો કોઈપણ સ્થાનમાં ઉપજતા નથી. સર્વત્ર ત્રણ વેશ્યા, ૨૬ ભંગ કહેવા.
[/૮૧૮] ભગવત્ ! ઇસુ, ઇશુવાટિકા, વીરણ, ઇક્કડ, ભભાસ, સુંઠ, શd, વેઝ, તિમિર, સતંભોગ, નલ આના જીવો મૂળરૂપે ઉપજે તો - જેમ વાંસનો વM [] કહો, તેમ આના પણ મૂલાદિ દશ ઉદ્દેશા કહેવા. મગ ‘સ્કંધ’ ઉદ્દેશમાં દેવો ઉપજે છે, તેમાં ચાર છે, બાકી પૂર્વવતું
૬િ/૮૧૯] ભગવત્ ! સેડિય, ભંડિચ, કોતિય, દર્ભ, કુશ, પક, પોટેઇલ, અજુન, આષાઢક, રોહિતક, મુત, ખીર, ભુસ, એરંડ, કુરકુંદ, રક્ત, સુંઠ, વિભંગુ, મધુરચણ, શુષ્ણ, શિલ્પિક, સંકલીતૃણ આના જે જીવો મૂળપણે ઉત્પન્ન થાય, અહીં પણ “વંશ'ની માફક દશે ઉદ્દેશા સંપૂર્ણ કહેવા.
[ ૨૦] ભગવન ! અભરૂહ, વાયાણ, હરીતક, તંદુલેચ્યક, તૃણ, વત્થલ, ચોક, માણિક, પાઈ, ચિલ્લિ, પાલક, દગપિલી, દવ, સ્વસ્તિક, શાકમંડુકી, મૂલક, સર્ષપ, ભિલશક, જીવંતક ના જીવો મૂલરૂપે એ પ્રમાણે ‘વંશ' માફક દશ ઉદ્દેશા કહેવા.
૮િ/૮૨૧] ભગવત્ ! તુલસી, કૃષ્ણદળ, ફણેજા, આજ, સૂચણા, ચોરા, જીરા, દમણા, મરયા, ઇંદીવર શતપુપ ના જીવો જે મૂળપણે ઉત્પન્ન થાય આના પણ દશ ઉદ્દેશા “વંશ' માફક સંપૂર્ણ કહેવા.
આ રીતે આઠ વર્ષના એંશી ઉદ્દેશા થાય છે. • વિવેચન-૮૦૮ થી ૮૨૧ -
એ પ્રમાણે બધાં જ વર્ગો સૂત્રસિદ્ધ છે. - x • ૮૦ ભંગો આ રીતે - ચાર લેસ્યામાં એકવમાં-૪, બહત્વમાં-૪, ચાર પદના છ દ્વિકસંયોગમાં પ્રત્યેકના ચાર ભંગ એટલે-૨૪ ભેદ તથા ચારેમાં મિકસંયોગમાં પ્રત્યેકના આઠ ભંગથી ૩૨-ભેદ, ચતુક સંયોગમાં-૧૬ ભેદ. એ રીતે ૮૦ ભેદો થાય.
અવગાહના વિશેષાભિધાયિકા વૃદ્ધોત ગાથા - મૂલ, સ્કંધ, કંદ, વચા, શાલ, પ્રવાલ, પગ એ સાતમાં ઘણુપૃથકત્વ અને પુષ્પ, ફળ, બીજમાં અંગુલ પૃથકવ જાણવા.
5 શતક-૨૨ ર્ક
— X - X – શતક-ર૧ની વ્યાખ્યા કરી. હવે ક્રમ પ્રાપ્ત શતક-૨૨ કહે છે. • સૂત્ર-૮૨ :
તાલ, એકાશિત, બહુબીજક, ગુરુ, ગુલ્મ, વલી છ વર્ગમાં પ્રત્યેકના દશ ઉદ્દેશકો અથતિ ૬૦-ઉદ્દેશ છે.
• વિવેચન-૮૨૨ -
(૧) તાન - તાડ, તમાલ આદિ વૃક્ષ વિશેષ વિષય દશ ઉદ્દેશારૂપ. પહેલો વર્ગ, ઉદ્દેશક દશક - મૂલ, કંદાદિ વિષય ભેદથી પૂર્વવત્. (૨) એકાસ્ટિક-જે ફળ મળે એક બીજ હોય તે, લીંબુ-આમ-જંબૂ-કૌશાંબ આદિ (3) બહુબીજક - જે કુળમાં ઘણાં બીજો હોય તે, અસ્તિક-તેÉક-બદક - પિત્થ આદિ વૃક્ષ વિશેષ. (૪) ગુચ્છ - વૃતાકી આદિ. (૫) શુભ - સિરિયક, નવમાલિકા, કોરટાદિ. (૬) વલ્લી-પુકલી, કાલિંગી, તંબી આદિ, એ પ્રમાણે છટ્ટો વર્ગ વેલોનો છે. આ છ વર્ગમાં પ્રત્યેક દશ-દશ ઉદ્દેશાથી કુલ ૬૦-ઉદ્દેશો છે -
8 વર્ગ-૧, ઉદ્દેશા-૧ થી ૧૦ છે
— X X - X - X – • સૂત્ર-૮૨૩ :
રાજગૃહમાં માવઠું આમ કહ્યું - ભગવાન ! તાલ, તમાલ, તક્કલિ, તેતલિ, શાલ, સરલ, સામ્મલ્લ યાવત્ કેતકી, કદલી, ચમક્ષ, ગુંદવૃક્ષ, હિંગુવૃક્ષ, લવંગવૃક્ષ, પૂગફલ, ખજૂર, નારિયેલ બધાંના મૂળરૂપે જે જીવ ઉત્પન્ન થાય, તે ભગવન / ક્યાંથી આવીને ઉત્પન્ન થાય? એ પ્રમાણે અહીં પણ મૂલાદિ દશ ઉદ્દેશકો ‘શાલી' માફક કહેવા. -• વિશેષ એ કે - આ મૂળ, કંદ, અંધ, ત્વચા અને શાખા આ પાંચમાં દેવો ઉત્પન્ન થતા નથી. લેયા ત્રણ, સ્થિતિ જઘન્યથી અંતમુહd, ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષ પછીના પાંચમાં દેવો ઉત્પન્ન થાય છે. વેશ્યા ચાર. સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી વર્ષ પૃથકૃત્વ, અવગાહના મૂળ અને કંદમાં ધનુષપૃથકત્વ, પુપમાં હજી પૃથકd, ફળ-બીજમાં ગુલ પૃથકવ, બધાંની જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગે છે, બાકી “શાલી’ માફક. એ રીતે આ દશ ઉદ્દેશાઓ છે.
ૐ વર્ગ-૨, ઉદ્દેશા-૧ થી ૧૦ 8િ
- X - X - X - X - • સૂત્ર-૮૨૪ :
ભગવન વીમડો, આંબો, જાંબુ, કોથંભ, તાલ, કોલ્લ, પીલુ, મેલું, સલ્લકી, મોચકી, માલુક, બકુલ, પલાશ, કરંજ, પુત્રજીવક, અરિષ્ટ, બહેડા, હરિતક, ભલ્લાય, ઉંબરીય, ક્ષીરણી, ધાતકી, પિયાલ, પૂતિક, નિવાગ, સેહક, પાસીય, શીશમ, અતસી, પુewગ, નાગવૃક્ષ, શ્રીપર્ણી, અશોક આ બધાંના જે
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૧-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Page #520
--------------------------------------------------------------------------
________________
૨૨/૨/૧ થી ૧૦/૮૨૪
જીવો મૂળરૂપે ઉત્પન્ન થાય એ પ્રમાણે મૂલાદી દશ ઉદ્દેશકા સંપૂર્ણ ‘તાલવર્ગ'ની માફક કહેવા.
• સૂત્ર-૮૨૫ -
વર્ગ-૩, ઉદ્દેશકો-૧ થી ૧૦
— x = X = x -- * -
ભગવન્ ! અગસ્તિક, હિંદુક, બોર, કપિક, અંબાડક, માતૃલિંગ, બિલ્વ, આમલક, ફણસ, દાડિમ, અશ્વત્થ, ઉંબર, વડ, ન્યગ્રોધ, નંદિવૃક્ષ, પિપ્પલ, સતર, પ્લાવૃક્ષ, કાકોદુબરી, કુત્તુંભરી, દેવદાલિ, તિલક, લકુચ, છૌઘ, શિરીષ, સતવર્ણ, દધિપણું, લોધક, ધવચંદન, અર્જુન, નીપ, કુટજ કદંબ આ બધાંના મૂળરૂપે જે જીવ ઉત્પન્ન થાય છે, તે ભગવન્ ! એ પ્રમાણે ‘મૂલ' આદિ દશ ઉદ્દેશા ‘તાલ વર્ગ સમાન બીજ સુધી જાણવા.
સ્પ્રે વર્ગ-૪, ઉદ્દેશક-૧ થી ૧૦
— * — * - * — * -
• સૂત્ર-૮૨૬ :
ભગવન્ ! વાર્જીંગણ, અલ્લકી, પોડકી ઈત્યાદિ જેમ પ્રજ્ઞાપનામાં છે, તેમ ગાથાનુસાર જાણવા યાવત્ ગંજાટલા, વાસી અંકોલ, આમાં જે જીવો મૂળરૂપે ઉત્પન્ન થાય છે એ પ્રમાણે અહીં પણ “મૂલ’ આદિ દશ ઉદ્દેશા ‘બીજ' પર્યન્ત [‘તાલવર્ગ' માફક] વંશવર્ગ માફક કહેવા.
વર્ગ-૫-ઉદ્દેશક-૧ થી ૧૦
— * - * — x — * -
૨૩
• સૂત્ર-૮૨૭ -
ભગવન્ ! સિરિયક, નવમાલિક, કોરંટક, બંધુજીવક, મોજ આદિ પ્રજ્ઞાપનામાં પહેલાં પદમાંની ગાથાનુસાર યાવત્ નલિની, કુ, મહાજાતિ સુધી કહેવા. આ જીવો મૂળરૂપે ઉત્પન્ન થાય એ પ્રમાણે અહીં પણ ‘મૂલ’ આદિ દશ ઉદ્દેશા ‘શાલી' વર્ગ માફક સંપૂર્ણ કહેવા.
. વર્ગ-૬-ઉદ્દેશક-૧ થી ૧૦ ઈં
— * — * - * — * -
• સૂત્ર-૮૨૮ :
ભગવન્ ! પૂસફલિકા, કાલિંગી, તુંબી, પુષી, એલા, વાલુંકી એ પ્રમાણે વલ્લીવાચક પદો પવણાની ગાથાનુસાર કહેવા. ‘તાલવર્ગ સમાન યાવત્ દધિફોલ્લઈ, કાકલી, સોકલી, અર્કબોદિ આ જે જીવો મૂળરૂપે ઉત્પન્ન થાય. આ પ્રમાણે “મૂળ' આદિ દશ ઉદ્દેશા ‘તાલવર્ગ સમાન કહેવા. વિશેષ એ કે - ફળ ઉદ્દેશામાં અવગાહના જઘન્યથી ગુલનો અસંખ્ય ભાગ અને ઉત્કૃષ્ટથી ધનુપૃથકત્વ, સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટી વર્ષ પૃથત્વ કહેવી. બાકી પૂર્વવત્.
૨૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ
• વિવેચન-૮૨૩ થી ૮૨૮ઃ [ઉદ્દેશા-૧ થી શું
અહીં શતક પછી શતવત્ બધું વ્યાખ્યાયિત કરવું. જે સૂત્ર સિદ્ધ જ છે. અહીં વૃદ્ધોક્ત ગાથા છે – પત્ર, પ્રવાલ, પુષ્પ, ફળ, બીજનો ઉત્પાદ થાય, પ્રશસ્ત રસ-વર્ણ-ગંધવાળા વૃક્ષોના પત્ર, પ્રવાલ, પુષ્પ, ફળ, બીજમાં થાય.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૩નો ટીકાનુસાર અનુવાદ પૂર્ણ
Page #521
--------------------------------------------------------------------------
________________
૨૩/૧/૧ થી ૧૦/૮૨૯
શતક-૨૩ — * - * —
૦ શતક-૨૨ની વ્યાખ્યા કરી, હવે અવસર પ્રાપ્ત શતક-૨૩
• સૂત્ર-૮૨૯ - [શ્રુતદેવતા ભગવતીને નમસ્કાર]
આલુક, લોહી, આવક, પાઠા અને માપપર્શી વલ્લી. આ પાંચે વર્ગોના પ્રત્યેકના દશ એ રીતે ૫૦ વર્ગો થાય.
• વિવેચન-૮૨૯ :
(૧) આબુ - આલુક, મૂલકાદિ સાધારણ શરીર વનસ્પતિ ભેદ વિષયક, (૨) નોી - લોહી વગેરે અનંતકાયિક વિષયક, (૩) અવન્ત - અવક, વક વગેરે અનંતકાયિક ભેદ વિષયક, (૪) પાદ - પાઠા, મૃગવાલંકી-મધુરસાદિ વનસ્પતિ ભેદ વિષયક, (૫) માપવર્ણી - માયવર્ણી, મૃદ્મપર્ણી વગેરે વલ્લી વિશેષ વિષયક. આ પાંચેમાં પૂર્વોક્ત દશ-દશ ઉદ્દેશાથી ૫૦ ઉદ્દેશા થાય.
વર્ગ-૧, ઉદ્દેશા-૧ થી ૧૦
— * - * — * - * —
-સૂત્ર-૮૩૦ :
રાજગૃહમાં યાવત્ આમ પૂછ્યું ભગવન્! લુક, મૂલક, શૃંગભેર, હળદર, ટુરુ, કંડરિક, જીરુ, ક્ષીરવિાલિ, કિર્ક, કુટું, કૃષ્ણડસુ, મધુ, પાલઈ, મધુશ્રૃંગી, નિરુહા, સર્પસુગંધા, છિન્નુરુહ, બીજરુહ. આમાં જે જીવો મૂળપણે ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે મૂલાદિ દશ ઉદ્દેશા વંશવર્ગ સમાન કહેવા.
વિશેષ એ કે . પરિમાણ, જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટી સંખ્યાત, અસંખ્યાત કે અનંતા ઉપજે છે. હે ગૌતમ ! અપહાર - à voicu સમયમાં (પ્રત્યેક સમયે) એક-એક જીવનો અપહાર કરાતા અનંતી અવસર્પિણી, ઉત્સર્પિણી એટલો કાળ અપહાર કરાતા પણ અપહાર ન થાય. સ્થિતિ જઘન્ય કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂ. બાકી પૂર્વવત્.
-
૨૫
ૢ વર્ગ-૨ થી ૫ [પ્રત્યેકના ૧૦-ઉદ્દેશો
— * - * — * - * —
સૂત્ર-૮૩૧ થી ૮૩૪ :- [અનુક્રમે વર્ગ દીઠ એક સૂત્ર
[૨/૮૩૧] ભગવન્ ! લોહી, નીહૂ, શીહૂ, થીભગ, અશ્વકર્ણી, સિંહકર્મી, સીઉંઢી, મુસુંઢી. આના જીવો ‘મૂળ’રૂપે, એ પ્રમાણે અહીં પણ દશ ઉદ્દેશા ‘આલુવર્ગ' માફક કહેવા. અવગાહના ‘તાલવર્ગ સમાન કહેવી.
[૩/૮૩૨] ભગવન્ ! આય, કાય, કુહણા, કુક્ડ, ઉલ્વેહલિય, સફા, સઝા, છત્તા, વંશાનિકા, કુમાર આ જીવો મૂલપણે ઉત્પન્ન થાય. એ પ્રમાણે આમાં પણ મૂળ' આદિ દશ ઉદ્દેશા આલુવર્ગ' માફક સંપૂર્ણ કહેવા. માત્ર અવગાહના ‘તાલુવર્ગ સમાન કહેવી. ભગવન્ ! તે એમ જ છે.
[૪/૮૩૩] ભગવન્ ! પાઠા, મૃગવાલુંકી, મધુરરસા, રાજવલ્લી, પા, મોઢરી,
૨૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ દંતી, ચંડી આ જીવો મૂલપણે એ પ્રમાણે અહીં પણ ‘મૂલાદિ’ દશ ઉદ્દેશા આલુક વર્ગ સશ કહેવ,ા અવગાહના વલ્લીવત્ કહેવી.
[૫/૮૩૪] ભગવન્ ! માપર્ણી, મુપર્ણી, જીવક, સરસવ, કરેણુકા, કાકોલી, ક્ષીરકાકોલી, ભંગી, નખી, કૃમિરાશી, ભદ્રમુસ્તા, લાંગલી, પયોદકિર્તી, પયોદલા, હરેણુકા, લોહી આ જીવોના ‘મૂલ’રૂપે, એ પ્રમાણે આમાં દશ ઉદ્દેશા સંપૂર્ણ ‘આલુકવર્ગ સમાન કહેવા.
આ પ્રમાણે આ પાંચ વર્ગોના ૫૦ ઉદ્દેશો કહેવા. આ બધામાં દેવો ઉત્પન્ન થતાં નથી, વેશ્યા ત્રણ છે. ભગવન્ ! તે એમ જ છે (ર). • વિવેચન-૮૩૦ થી ૮૩૪ -
વૃત્તિકારે કોઈ વૃત્તિ નોંધી નથી, માત્ર પૂર્વવત્ જાણવું કહ્યું છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૩નો ટીકાનુસાર અનુવાદ પૂર્ણ
Page #522
--------------------------------------------------------------------------
________________
૨૪/-/૧,૮૩૫,૮૩૬
ભગવતી-અંગસૂત્ર સટીક અનુવાદ/પ
_ શતક-૪ *
II
o શતક-૨ની વ્યાખ્યા કરી, ધે અવસર પ્રાપ્ત-૨૪મું કહે છે. • સૂત્ર-૮૩૫,૮૩૬ -
[૩૫] ઉપપત, પરિમાણ, સંઘયણ, ઉચ્ચવ, સંસ્થાન, વેશ્યા, દેષ્ટિ,. જ્ઞાન, અજ્ઞાન, યોગ, ઉપયોગ... [૩૬] સંજ્ઞી, કષાય, ઈન્દ્રિય, સમુઘાત, વેદના, વેદ, આયુ, અધ્યવસાય, અનુબંધ, કાયસંવેધ.
• સૂગ-૮૩૭ :પ્રત્યેક જીવપદમાં જીવોના આ ૨૪ દંડકના ર૪ ઉદ્દેશા કહેવાશે. • વિવેચન-૮૩૫ થી ૮૩૭ :
(૧) ઉપપાત-નાકાદિ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? (૨) પરિમાણનામાદિમાં ઉત્પન્ન થનાનું વકાસમાં પરિમાણ, (3) સંઘયણ-નાકાદિનું સંઘયણ, (૪) ઉચ્ચત્ત-નાકાદિમાં જનારની અવગાહના, એ પ્રમાણે ૫ થી ૧૮ ઉદ્દેશા સમજી લેવા. (૧૯) અનુબંધ-વિવક્ષિત પર્યાયથી અવિચ્છિન્ન રહેવું. (૨૦) કાય સંવેધવિવક્ષિત કાયાથી બીજી કાયામાં કે તુચકાયામાં જઈને ફરી પણ યથાસંભવ તે જ કાયામાં આગમન. બીયપણ • ઈત્યાદિ, આ ગાથા પૂર્વોક્ત બે દ્વારગાથાની પૂર્વે ક્વચિત્ દેખાય છે. તેમાં પહેલો ઉદ્દેશો કહે છે -
છે ઉદ્દેશક-૧-નૈરયિક" છે.
- X - X - X - ૪ - • સૂગ-૮૩૮ :
રાજગૃહમાં ચાવતું આમ કહ્યું - ભગવાન ! નરયિક જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? નૈરવિકથી - તિચિયોનિકથી - મનુષ્યથી કે દેવોથી આવીને ઉપજે છે ? ગૌતમ નૈરાચિક કે દેવથી આવીને ન ઉપજે, પણ તિર્યંચયોનિક કે મનુષ્યથી આવીને ઉપજે છે.
જે તિચિયોનિકથી આવીને ઉપજે, તો શું એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય કે પંચેન્દ્રિય તિચિની આવીને ઉપજે ગૌતમ ! એક-બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોમાંથી આવીને ન ઉપજે. પંચેન્દ્રિય તિથિી આવીને ઉપજે..
- જે પંચેન્દ્રિય તિચિથી આવીને ઉપજે તો શું સંજ્ઞીમાંથી કે સંજ્ઞા પંચેન્દ્રિય તિર્યંચમાંથી આવીને ઉપજે ગૌતમ બંનેમાંથી ઉપજે.
જે સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિકથી આવીને ઉપજે તો શું જલચરસ્થલચર કે ખેચDી આવીને ઉપજે ગૌતમ પ્રણેમાંથી ઉપજે.
જે જલચર, સ્થલચર, બેચરથી આવીને ઉપજે તો શું પયતિથી કે અપરાપ્તિથી આવીને ઉપજે ગૌતમ! પ્રયતાથી, અપયfપ્તાથી નહીં
પ્રયતા અસંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિકમાં હે ભગવન! જે નૈરસિક ઉત્પન્ન થવા યોગ્ય, તે ભગવના કેટલી છૂટવીમાં ઉપજે છે ? ગૌતમાં એક
રનuભા પૃdીમાં ઉપજે છે . : (૧) ભગવન્! પતિા અસંજ્ઞી પંચેન્દ્રિય તિયચયોનિકમાંથી નપમાં પૃdીમાં નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવ કેટલા કાળની સ્થિતિમાં ઉપજે ગૌતમાં જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાત ભાગ સ્થિતિમાં ઉપજે, (૨) ભગવાન ! તે જીવો એક સમયમાં કેટલાં ઉપજે ગૌતમાં જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટી સંખ્યાતા કે અસંખ્યાતા ઉપજે.
(1) ભગવાન ! તે જીવોના શરીર કયા સંઘયણે હોય છે ગૌતમ ! સેવાd સંઘયણમાં. () ભગવત્ ! તે જીવોની શરીરવગાહના કેટdી મોટી છે ? ગૌતમજઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કટથી ૧ooo યોજન. (૫) ભગવના તે જીવોના શરીર કયા સંસ્થાને છે ગૌતમ ! હુંડક સંસ્થાને. (૬) ભગવના તે જીવોની કેટલી વેશ્યાઓ છે ? ગૌતમ ઋણ - કૃષ્ણ, નીલ, કાપોતdયા. (b) ભગવન તે જીવો સમ્યગ્દષ્ટિ, મિચ્છાદષ્ટિ કે સમિચ્છાષ્ટિ છે ? ગૌતમ! તેઓ સમ્યગદષ્ટિ કે સમ્યગૃમિયાર્દષ્ટિ નથી, પણ મિશ્રાદષ્ટિ છે.
(૮) ભગવત્ ! તે જીવો જ્ઞાની છે કે જ્ઞાની ? ગૌતમ ! જ્ઞાની નથી, અજ્ઞાની છે. (૯) નિયમા બે અજ્ઞાની છે . મતિ જ્ઞાનીચુત અજ્ઞાની..
(૧૦) ભગવદ્ ! તે જીવો મન-વચન કે કાયયોગી છે ગૌતમ / મનોયોગી નથી, વચનયોગી છે, કાયયોગી છે. (૧૧) ભગવત્ ! તે જીવો શું સાકારોપયુક્ત છે કે અનાકારોપમુકતા ગૌતમ બને. (૧૨) ભગવન ! તે જીવોને કેટલી સંજ્ઞા છે ? ગૌતમ ચાર – આહાર, ભય, Bયન, પરિગ્રહસંtu.
(૧૩) ભગવાન ! તે જીવો કેટલા કપાયવાળા છે ચાર છે - ક્રોધ, માન, માયા, લોભકપાય. (૧) ભગવા તે જીવોને કેટલી ઈદ્રિયો છે ? ગૌતમ પાંચ - શ્રોઝ, ચક્ષુ યાવત્ સ્પર્શ. (૧૫) ભગવત્ ! તે જીવોને કેટલા સમુદત છે ? ગૌતમ ગણ - વેદના, કષાય, મારાંતિક સમુદત.
(૧૬) ભાવના તે જીવો સાતા વેદક છે કે અસાતવેદક? ગૌતમ બને. (૧) ભગવન! તે જીવો રુમી-પુરુષ કે નપુંસક વેદકો છે ગૌતમ / શ્રી કે પુરષ વેદક નથી, નપુંસક વેદક છે. (૧૮) ભગવાન ! તે જીવોની કેટલો કાળ સ્થિતિ છે 1 ગૌતમજઘન્યથી અંતમુહૂર્ત - ઉત્કૃષ્ટી પૂવકોડી. (૧૯) ભગવત્ ! તે જીવો કેટલા અદયવસાયવાળ છે? ગૌતમ! અસંખ્ય. ભગવન્! તેઓ પ્રશસ્ત છે કે આપણા ગૌતમ બંને. (૨૦) ભગવના તે યદ્ધિા અસંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિકો કાળથી ક્યાં સુધી રહે છે ગૌતમ જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂવકોડી.
(1) ભગવના પ્રયતા અસંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોતિકો નપમાં પૃadીમાં નૈરસિકરૂપે ઉત્પન્ન થઈને ફરી પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિકપણે કેટલો કાળ સેવે અને કેટલો કાળ ગતિ-આગતિ કરે ગૌતમ ! ભવાદેશથી બે ભવગ્રહણ, કાળાદેશથી જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ અને અંતમુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટથી
Page #523
--------------------------------------------------------------------------
________________
૨૪/-/૧૮૩૮ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ, પૂવકીડી અધિક આટલો કાળ સેવે, આટલો કાળ ગતિ-આગતિ કરે.
]િ ભગવાન ! પર્યતા અસંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિક, જે જઘન્યકાળ સ્થિતિક રતનપભા પૃedી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભગવનું ! કેટલી કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉતકૃષ્ટ પણ ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં.
ભગવા તે જીવો એક સમયમાં કેટલા ઉપજે છે ? ગૌતમ ! અહીં બધી જ વકતવ્યતા સંપૂર્ણ પૂર્વવત કહેવી.
ભગવન! પ્રયતા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થઈ જઘન્ય કાળ સ્થિતિક રતનપભા પૃdીમાં નૈરરિક થઈ, પછી ફરી પર્યાપ્તા અસંજ્ઞીમાં ચાવતું કેટલો કાળ ગતિ-આગતિ કરે ? ગૌતમ! ભવાદેશથી બે ભવ, કાલાદેશથી જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અંતમુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટથી પૂર્વકડી અને ૧૦,૦૦૦ વર્ષ અધિક આટલો કાળ રહે, આટલો કાળ ગમનાગમન કરે.
]િ ભગવન ! યતિત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક રનવભા પૃની નૈરાચિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે ભગવાન ! કેટલી કાળ સ્થિતિમાં ઉપજે ગૌતમ! જધન્યથી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ સ્થિતિમાં ઉપજે બાકી બધું પૂર્વવત અનુબંધ સુધી જાણવું.
ભગવન્! તે યયતા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક રીપભા પૃeતી નૈરયિકમાં ફરી પ્રયતા યાવત કરે ? ગૌતમ ! ભવાદેશથી બે ભવગ્રહણ વડે, કાલાદેશથી જઘન્યથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ અને અંતમુહૂત અધિક તથા ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ, પૂર્વ કોડી અધિક આટલો કાળ સેવે, ગતિ આગતિ રે..
[૪] જઘન્ય કાળ સ્થિતિક પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિક હોય, ભગવાન ! તે રતનપભાસ્કૃતી નૈરયિકમાં ઉપજવા યોગ્ય હોય તો ભગવાન ! તે કેટલો કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય ? ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉcકૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ સ્થિતિથી ઉપજે.
ભગવાન ! તે જીવો એક સમયમાં કેટલા? બાકી પૂજિતું. વિશેષ એ કે - આ મણ જ્ઞાન, ભાણ, અધ્યવસાય, અનુબંધમાં અંતર છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત છે.
ભગવન્! જીવોના કેટલા અધ્યવસાન છે ? અસંખ્ય. ભગવન ! તે પ્રશસ્ત છે કે પ્રશસ્ત ? ગૌતમ પ્રશસ્ત નથી, પશત છે. અનુબંધ અંતર્મુહૂર્ત છે. બાકી પૂર્વવતું.
ભગવાન ! તે જઘન્યકાળ સ્થિતિક પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય રતનપભા ચાવતું કરે ? ગૌતમ ! ભવાદેશથી બે ભવગ્રહણ વડે, કાલાદેશથી જ દશ હજાર વર્ષ અને અંતમુહૂર્ત અધિક તથા ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો
૩૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ભાગ અને અંતમહd અધિક, આટલો કાળ રહે, યાવતુ ગતિ ગતિ કરે.
[૬] ભગવન જઘન્યકાલ સ્થિતિક પયતા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે જઘન્ય કાલ સ્થિતિક રનપભા પૃedીર્નરયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષમાં ઉપજે.
ભગવન્! તે જીવોબાકી પૂર્વવતુ, તેને ત્રણ જ્ઞાનો યાવતુ ભગવાન ! તે જાન્યકાલ સ્થિતિક પતિા યાવતુ યોનિમાં જઘન્ય કાળસ્થિતિક રતનપભા ફરી યાવત ગૌતમ! ભવાદેશથી બે ભવગ્રહણ વડે, કાલાદેશથી જEાન્ય અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત અધિક એવા ૧૦,૦૦૦ વર્ષ, આટલો કાળ સેવે સાવ4 ગતિ-આગતિ કરે.
[૬] ભગવત્ ! જાન્યકાળ શિતિક યાવતુ તિચિ યોનિક ઉતકૃષ્ટ કાળા સ્થિતિક રતનપભા પૂરતી નૈરયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે ભગવાન ! કેટલો કાળ સ્થિતિથી ઉપજે ? ગૌતમ જઘન્યથી, ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ સ્થિતિથી ઉપજે.
ભગવન ! તે જીવો બાકી પૂર્વવત, તેમજ ત્રણ જ્ઞાનો યાવતુ હે ભગવન ! જાન્યકાલ સ્થિતિક પયપિતા યાવત તિર્યચયોનક ઉતકૃષ્ટ કાળ સ્થિતિક રન યાવ4 કરે ? ગૌતમાં ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક તમુહૂર્ત આટલો કાળ ચાવતું રે.
[] ભગવન ઉત્કૃષ્ટકાલ સ્થિતિક પાયપિતા અસંજ્ઞી પંચેન્દ્રિય તિચિ યૌનિક જે રતનપભા પ્રયતી નૈરયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે ભગવન! કેટલો કાળ ચાવતુ ઉપજે? ગૌતમ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ યાવતુ ઉપજે.
ભગવાન ! તે જીવો એક સમયથી આવસેસ જેમ ઓધિક ગમમાં કહ્યું તેમ જાણવું. વિશેષ આ • બે ફાનિ, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ પૂર્વ કોટી, એ રીતે અનુબંધ પણ જાણવો. બાકી પૂર્વવત.
ભગવન તે જીવો ઉત્કૃષ્ટકાલ સ્થિતિક પયતા અસંજ્ઞી યાવત્ તિર્યંચયોનિક રીપભા યાવ ગૌતમ ! ભવાદેશથી બે ભવ ગ્રહણ, કાલાદેશથી જદાચ પૂવકોડી અને ૧૦,ooo વર્ષ અધિક, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ, પૂર્વકોડી અધિક આટલી ચાવત કરે.
- ૮િભગવત્ : ઉત્કૃષ્ટકાળ સ્થિતિક પયા તિયોનિક જે જાન્યકાળ સ્થિતિક રતનપભા યાવત ઉપજવા યોગ્ય છે, તે ભગવા કેટલો ચાવતુ ઉપજે ? ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ૧e,ooo Gઈ.
ભગવાન ! તે જીતો, બાકી પૂર્વવત્ જેમ સાતમા ગમમાં કહ્યું ચાવતું તે ભગવન / ઉત્કૃષ્ટ કાળ સ્થિતિ યાવત્ તિચિયોનિક, જઘન્ય કાળ સ્થિતિક
Page #524
--------------------------------------------------------------------------
________________
૨૪/-/૧૮૩૮
રનપભામાં માવઠું કરે ? ગૌતમ! ભવાદેશથી બે ભવ, કાલાદેશથી જઘન્ય પૂર્વકોટી અને ૧૦,૦૦૦ વર્ષ અભ્યાધિક, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી અને ૧૦,૦૦૦ વર્ષ અધિક આટલો યાવતુ કરે..
]િ ઉત્કૃષ્ટ સ્થિતિક પચતા યાવત તિર્યંચયોનિક, હે ભગવન! જે ઉત્કૃષ્ટકાળ સ્થિતિક રતનપભામાં યાવત ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે હે ભગવન ! કેટલા કાળ યાવત્ ઉપજે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમની અસંખ્ય ભાગ સ્થિતિમાં ઉપજે.
ભગવનું છે તે જીવો એક સમયમાં બાકી સાતમાં ગમ મુજબ ચાવતું ઉતકૃષ્ટકાળસ્થિતિક પ્રયતા સાવ તિચિયોનિક ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક રતનપભા ચાવતું કરે ? ગૌતમાં ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ, અધિક યુવકોડી, આટલો કાળ રોવે ચાવતુ ગતિ-આગતિ કરે,
આ પ્રમાણે આ ત્રણ ગમ ઔધિક છે, ત્રણ ગમ જઘન્ય કાળ સ્થિતિકમાં છે. ત્રણ ગમ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં છે. કુલ નવ ગમ છે.
• વિવેચન-૮૩૮ :
કાય સંવેધ દ્વારમાં - છે તેં આદિ. ભવાદેશ-ભવ પ્રકાWી, બે ભવએક અસંજ્ઞી, બીજો નાક, ત્યાંથી નીકળી અનંતર સંજ્ઞી થાય, પણ અસંજ્ઞી ન થાય. કાલાદેશ-કાલપકારથી. અસંજ્ઞીભવ સંબંધી જઘન્યાયુ નારકમાં ૧૦,ooo વર્ષ. • x • ઉત્કૃષ્ટમાં પલ્યોપમનો અસંખ્યાત ભાગ, તેમાં પૂર્વભવનું અસંજ્ઞી નારકનું ઉત્કૃષ્ટાયુ પૂર્વકોટી રૂ૫ ઉમેરવું. - - x • પર્યાપ્ત આદિ પ્રતીતાર્થ છે. • x - એ રીતે ત્રણ ગમો થયા, તે વિશેષણ રહિત પયક્તિક અiીને આશ્રીને કહ્યા.
એ પ્રમાણે જઘન્ય સ્થિતિકના ત્રણ, ઉત્કૃષ્ટ સ્થિતિકના ત્રણ, બંને કહેવા. આ રીતે નવ ગમ થયા. તેમાં જઘન્યસ્થિતિક સંજ્ઞી આશ્રીત સામાન્ય નાકંગમ કહે છે. - X • તેમાં આયુ અંતર્મુહd, અધ્યવસાય સ્થાન અપશd, અંતર્મુહૂર્ણ સ્થિતિથી છે. દીર્ધ સ્થિતિથી, તેના બમણાં પણ સંભવે અનુબંધ, સ્થિતિ સમાન જ છે. કાય સંવેધમાં નાકોની જઘન્ય અને ઉત્કૃષ્ટ, સ્થિતિથી ઉપર અંતર્મુહૂર્ત કહેવું.
એ પ્રમાણે જઘન્ય સ્થિતિકનો જઘન્ય સ્થિતિકોમાં ઉત્પાદ છે ઈત્યાદિ હવે સંજ્ઞીનો તે પ્રમાણે જ ઉત્પાદ કહે છે – • સૂત્ર-૮૩૯ :
૧. જે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિમાંથી ઉપજે તો સંખ્યાત વષયુક સની પંચેન્દ્રિય તિચિયોનિકમાંથી ઉપજે કે અસંખ્યાતથી ? ગૌતમ! સંખ્યld વષય સંજ્ઞી પંચેન્દ્રિય તિચિથી ઉપજે. અસંખ્યાત, નહીં
જે સંખ્યાત વષયુક સંજ્ઞle યાવત ઉપજે? તો જલચરથી ઉપજેપન ? ગૌતમ! જલચરથી ઉપજે, જેમ અસંજ્ઞી ચાવતુ પયતાથી ઉપજે, અપયતિથી નહીં. - - ભગવન પર્યાપ્તા સંખ્યાત વષયુક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોનિક, જે
૩૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ નૈરયિકમાં ઉપજવા યોગ્ય છે, તે છે ભગવાન ! કઈ કૃણીમાં ઉપજે ગૌતમ ! સાતે પૃથ્વીમાં-રનપભાદિ.
ભગવન / પતિ સંખ્યાત વષયુક સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિક જે રન પ્રભાકૃadી નૈરયિકમાં ઉપજવા યોગ્ય છે, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાગરોપમ
ભગવતુ તે જીવો એક સમયમાં કેટલા ઉપજે ? અસંજ્ઞીવતું. ભગવાન ! તે જીવોના શરીરો કયા સંઘયણવાળ છે? ગૌતમ! છ સંઘયણી. તે આ - વજયભનારાય સંઘયણી યાવત સેવાd સંઘયણી. શરીરવગાહના, અસંજ્ઞીવતું. જન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉકૃષ્ટથી ૧ooo યોજના - - ભગવાન ! તે જીવોનું શરીર કયા સંસ્થાને છે? છ સંસ્થાને તે આ - સમચતુરસ્ય, જ્યગ્રોધ ચાવતુ હુંડક.
ભગવના તે જીવોને કેટલી લે છે ? ગૌતમ / છ - કૃષ્ણ યાવતુ શુકલ વેશ્યા. દષ્ટિ ગણે. જ્ઞાન ત્રણે. અજ્ઞાન ભજનાએ. યોગ ગણે. બાકી બધું અનુબંધ પર્યન્ત, અસંજ્ઞી માફક કહેવું. વિશેષ એ કે સમુદ્રઘાતો પહેલા પાંચ છે, વેદ ત્રણે છે. બાકી પૂર્વવતુ યાવતુ ભગવતુ ! તે પતિ સંખ્યાત વષયુિદ્ધ માવત તિર્યંચયોનિક રનપભા યાવતું કરે ? ગૌતમ! ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવ ગ્રહણ વડે. કાલાદેશથી જઘન્યથી અંતમુહૂર્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ચાર પૂવકોડી અધિક ચાર સાગરોપમ. આટલો કાળ રહે ચાવત કરે
રાયતા સંખ્યાત યાવતુ જઘન્ય કાળ ભવિક રાવતુ તે ભગવન ! કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં યાવત ઉપજે. • • ભગવન! તે જીવો એ પ્રમાણે પહેલા ગમ મુજબ નિરવસેસ કહેવું યાવતું કાલાદેશથી - x • યાવત કરે.
3-તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય સાગરોપમ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પણ તેમજ ઉપજે. બાકી પરિમાણાદિથી ભવાદેશ પર્યન્ત બધું પહેલાં ગમ પ્રમાણે જાણતું. * * * *
૪-ભગવતુ જાન્યકાલ સ્થિતિક પતિ સંખ્યાત વર્ષ આયુક સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિક જે રતનપભા પૃથતીમાં યાવતુ ઉત્પન્ન થવા યોગ્ય છે, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે 7 ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાગરોપમ. • : ભગવન ! તે જીવો બાકી રહેલા ગમ મુજબ. વિશેષ આ • આ આઠમાં વિરોધતા છે શરીરાવગાહના જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી નિષ પૃથકત્વ. લેસા – પહેલી ત્રણ, મિશ્રાદષ્ટિ, નિયમા બે અજ્ઞાન-જ્ઞાની નહીં પહેલાં ત્રણ સમુદ્રઘાત, આયુ, આધ્યવસાય, અનુબંધ ત્રણે સંજ્ઞી મુજબ, બાકી પહેલા ગમ મુજબ - x - જાણવું.
(૫) જે તે ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉપજે, તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી
Page #525
--------------------------------------------------------------------------
________________
૨૪/-/૧/૮૩૯
સાગરોપમ સ્થિતિમાં ઉપજે. એ પ્રમાણે ચોથો ગમ સંપૂર્ણ કહેવો.
(૬) ભગવન્ ! ઉત્કૃષ્ટ કાળસ્થિતિક પતિ સંખ્યાત વર્ષાયુવાળા યાવત્ તિર્યંચયોનિક, જે રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, હૈ ભગવન્ ! તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાગરોપમસ્થિતિકમાં ઉપજે. ભગવન્ ! તે જીવો પરિમાણાદિથી ભવાદેશપર્યન્ત પહેલા ગમ મુજબ જાણવું. માત્ર સ્થિતિ જઘન્યથી પૂર્વકોડી, ઉત્કૃષ્ટથી પણ પૂવકોડી. એ પ્રમાણે અનુબંધ પણ. બાકી પૂર્વવત્ કાલાદેશથી જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ અધિક પૂર્વકોડી આદિ - x -
(૭) જો તે જઘન્ય કાળ સ્થિતિમાં ઉત્પન્ન થઈ જઘન્ય કે ઉત્કૃષ્ટ બંને ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો હે ભગવન્ ! તે જીવો સાતમાં ગમ મુજબ સંપૂર્ણ કહેવા યાવત્ ભવાદેશ પણ યાવત્ કાલાદેશથી - ૪ -
33
(૮) ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક પતિ યાવત્ તિ યોનિકમાં હે ભગવન્ ! જે ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક યાવત્ ઉત્પન્ન થવા યોગ્ય છે, તે ભગવન્ ! કેટલા કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ સાગરોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન્ ! તે જીવો સાતમા ગમ મુજબ સંપૂર્ણ કહેવા ચાવત્ ભવાદેશથી યાવત્ કાલાદેશથી - x -
આ પ્રમાણે આ નવ ગમ છે. તેના ઉપ-નિક્ષેપ નવેમાં અસંજ્ઞી માફક કહેવા.
• વિવેચન-૮૩૯ :
(૧) તિન્નિ નાળા॰ નરકગામી સંજ્ઞી તિર્યયોમાં જ્ઞાન-અજ્ઞાન ત્રણે વિકલ્પે હોય છે અર્થાત્ બે કે ત્રણ હોય. અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચને ત્રણ, નસ્કે જનાર સંજ્ઞીને પાંચ સમુદ્ઘાત હોય છે, કેમકે છેલ્લા બે મનુષ્યોને જ હોય. સંડ્વી પંચે તિર્યંચમાં જન્મી, ફરી નકે જઈ, પછી મનુષ્ય, એ પ્રમાણે કાયસંવેધમાં બે ભવ જઘન્યથી હોય, એ રીતે આઠ ભવો કહેવા, - ૪ - ૪ - એ રીતે ઔધિક નાસ્કોમાં ઉત્પાદ. આ પહેલો ગમ.
(૨) પર્યાપ્તા આદિ – (૩) તે જ ઉત્કૃષ્ટકાળમાં, - (૪) જઘન્યકાળ સ્થિતિ આદિ, તેમાં આઠ વિષયમાં અંતર છે – શરીરાવગાહના ધનુષ પૃથકત્વ, લેશ્યા આધ ત્રણ, મિથ્યાર્દષ્ટિત્વ, બે અજ્ઞાન જ, આધ. ત્રણ સમુદ્દાત. જઘન્ય સ્થિતિક અસંજ્ઞી ગમ માફક આયુ, અધ્યવસાય, અનુબંધ છે, અહીં આયુ અંતર્મુહૂર્ત, અધ્યવસાય સ્થાનો અપ્રશસ્ત જ, અનુબંધ અંતર્મુહૂર્વજ. અવસેશ - જેમ સંજ્ઞીના પહેલા ગમમાં અર્થાત્ ઔધિક છે - x +
(૫) તે જ જઘન્યકાળમાં સંજ્ઞી વિષયમાં ગમો, (૬) તે જ ઉત્કૃષ્ટ ઇત્યાદિમાં, (૭) ઉત્કૃષ્ટકાળ આદિમાં, - ૪ - (૮) તે જ ઉત્કૃષ્ટ સ્થિતિક સંજ્ઞી, (૯) ઉત્કૃષ્ટ આદિમાં નવમો ગમ.
સ્લેવ - પ્રસ્તાવના, નિસ્ક્લેવ - નિગમન. તે એ પ્રમાણે છે પર્યાપ્તા સંખ્યાત
13/3
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક આશ્રીને રત્નપ્રભાની વક્તવ્યતા કહી, હવે તેને જ આશ્રીને શર્કરાભા વક્તવ્યતા –
૩૪
• સૂત્ર-૮૪૦ -
(૧) ભગવન્ ! પતિા સંખ્યાત વયિક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે શર્કરાષભા પૃથ્વી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળની સ્થિતિમાં ઉત્પન્ન થાય? ગૌતમ ! જઘન્યથી સાગરોપમ અને ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમ સ્થિતિમાં ઉપજે. - ભગવન્ ! તે જીવો એક સમયમાં એ પ્રમાણે રત્નપભામાં ઉત્પન્ન થવાના ગમની માફક સમગ્ર વક્તવ્યતા કહેવી. ાવત્ ભવાદેશ તથા કાલાદેશથી જઘન્યથી અંતર્મુહૂર્ત અધિક સાગરોપમ, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી અધિક બાર સાગરોપમ, આટલો કાળ ચાવત્ ગમનાગમન કરે.
--
(૨) એ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વી ગમ સમાન નવે ગમો કહેવા. વિશેષ એ કે – બધાં ગમોમાં નૈરયિક સ્થિતિ અને સંવેધમાં સાગરોપમ કહેવું. - - આ પ્રમાણે છઠ્ઠી પૃથ્વી સુધી કહેવું. વિશેષ એ કે - નૈરયિક સ્થિતિ જે જે પૃથ્વીમાં જઘન્ય-ઉત્કૃષ્ટ હોય તેને ચાર ગણી કરવી. (જેમકે) વાલુકાપ્રભામાં ૨૮ સાગરોપમ, એ ચારગણી થાય. પંકપ્રભામાં-૪૪, ધૂમપભામાં-૬૮, તમામાં-૮૮, સંઘયણોમાં તાલુકાપ્રભામાં પાંચ સંઘયણી, વઋષભનારાચ યાવત્ કીલિકા. શંકપ્રભામાં ચાર સંઘયણી, ધૂમપભામાં ત્રણ સંઘયણી, તમામાં બે સંઘયણી - વઋષભ નારાય અને ઋષભ નારાવાળા ઉત્પન્ન થાય. બાકી પૂર્વવત્
પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુક યાવત્ તિર્યંચયોનિક જે અધઃસપ્તમી પૃથ્વી વૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે. તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્યથી ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ સ્થિતિમાં ઉપજે. - - ભગવન્ ! તે જીવો જેમ રત્નપ્રભાના નવ ગમકો કહ્યા, તેમ અહીં જાણવા. વિશેષ એ કે
– વઋષભનારાય સંઘયણી ઉત્પન્ન થાય અને સ્ત્રીવેદકો ઉત્પન્ન ન થાય. બાકી પૂર્વવત્ યાવત્ અનુબંધ. સંવેધ - ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ, ઉત્કૃષ્ટ સાત ભવ ગ્રહણ કરે છે. કાલ આદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અધિક ૨૨સાગરોપમ, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ, એટલો કાળ વત્ કરે.
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો પૂર્વવત્ જ વક્તવ્યતા યાવત્ ભવાદેશ. કાલાદેશથી જઘન્ય કાલાદેશ પણ તેમજ યાવત્ ચાર પૂર્વકોડી અધિક યાવત્ કરે.
તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાલ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો તે પ્રમાણે જ થાવત્ અનુબંધ, ભવાદેશથી જઘન્યથી ત્રણ ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી પાંચ ભવગ્રહણ. કાલાદેશથી જઘન્યથી ૩૩-સાગરોપમ અને બે અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટથી ૬૬-સાગરોપમ અને ત્રણ પૂર્વકોડી અધિક.
તે જ જઘન્યકાળ સ્થિતિક રત્નપ્રભા પૃથ્વી જઘન્યકાળસ્થિતિ વક્તવ્યતા
Page #526
--------------------------------------------------------------------------
________________
૨૪/-[૧/૮૪૦
માફક કહેવી યાવત્ ભવાદેશ. માત્ર પ્રથમ સંઘયણ, સ્ત્રીવેદક નહીં. ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ-ઉત્કૃષ્ટ સાત ભવ. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અધિક ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટ ૬૬-સાગરોપમ ઈત્યાદિ - ૪ -
તે જ જઘન્ય કાળ સ્થિતિકમાં ઉત્પન્ન, એ પ્રમાણે ચોથો ગમ સંપૂર્ણ કહેવો યાવત્ કાલાદેશ.
૩૫
તે જ ઉત્કૃષ્ટ કાલ સ્થિતિકમાં ઉત્પન્ન બધું પૂર્વવત્ યાવત્ અનુબંધ, ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ, ઉત્કૃષ્ટ પાંચ ભવ, કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત ૩૩-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ અંતર્મુહૂર્ત અધિક ૬૬-સાગરોપમ. એટલો કાળ યાવત્ કરે.
તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં જઘન્ય ૨૨-સાગરોપમ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ સ્થિતિમાં ઉપજે છે - ભગવન્ ! તે. બાકી બધું સાતમી પૃથ્વી પ્રથમગમ વતવ્યતા કહેવી. યાવત્ ભવાદેશ, વિશેષ એ કે – સ્થિતિ, અનુબંધ, જઘન્યથી પૂર્વ કોડી, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી. બાકી પૂર્વવત્ કાલાદેશથી જઘન્ય બે પૂર્વકોડી અભ્યધિક ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ. એટલો કાળ ચાવત્ કરે.
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય. સાતમા ગમ મુજબ જ બધી વક્તવ્યતા અને સંવેધ કહેવો.
તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉત્પન્ન૰ એ પ્રમાણે જ યાવત્ અનુબંધ. ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ, ઉત્કૃષ્ટથી પાંચ ભવ. કાલાદેશથી ૩૩-સાગરોપમ બે પૂર્વકોડી અધિક, ઉત્કૃષ્ટ ૬૬-સાગરોપમાદિ.
• વિવેચન-૮૪૦ :
પદ્મત્ત - પરિણામ, સંહનનાદિની પ્રાપ્તિ, જે રીતે રત્નપ્રભામાં ઉત્પત્તિ કહી, તે સંપૂર્ણ શર્કરપ્રભામાં પણ કહેવી. બીજી નારકીમાં જઘન્યા સ્થિતિ સાગરોપમ, સંજ્ઞીના ભવે અંતર્મુહૂર્ત એ રીતે સાગરોપમ અધિક અંતર્મુહૂર્ત થઈ. બીજીમાં ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ, તેને ચારથી ગુણતા બાર થાય ઈત્યાદિ - x -. બીજી નાકી આદિમાં
જઘન્ય અને ઉત્કર્ષથી સાગરોપમાદિ કહેવા. જેમકે (૧) એક સાગરોપમ, (૨) ત્રણ, (૩) સાત, (૪) દશ, (૫) સત્તર, (૬) બાવીશ, (૩) તેત્રીશ એ સાતેની ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને જે પહેલીમાં ઉત્કૃષ્ટ, તે બીજીમાં જઘન્ય, ઇત્યાદિ સમજવું.
રત્નપ્રભા તુલ્ય નવે ગમ કહેવા. ક્યાં સુધી ? છઠ્ઠી પૃથ્વી સુધી. છઠ્ઠી પૃથ્વી સુધી. ઉત્કૃષ્ટ કાય સંવેધ ચાર ગણો કહેવો. - ૪ - ૪ - પહેલી ત્રણ પૃથ્વીમાં સેવાઈ સંઘયણી ઉપજે, એ રીતે ચોથીએ ચાર, પાંચમીએ ત્રણ, છઠ્ઠીએ બે, સાતમીએ એક સંઘયણ થાય.
હવે સાતમી પૃથ્વી આથ્રીને કહે છે – સ્ત્રીઓની ઉત્પત્તિ છઠ્ઠી નરક સુધી જ હોય. જઘન્ય ત્રણ ભવ - મત્સ્ય, સાતમી પૃથ્વી, મત્સ્ય, સાતમી ઇત્યાદિ.
કાલાદેશથી ૨૨-સાગરોપમ જઘન્યા, મત્સ્યનું અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ ૬૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ સાગરોપમ, જો ત્રણ વખત સાતમીમાં ઉપજે અને ચાર પૂર્વકોટી અધિક, કેમકે ચાર વખત મત્સ્યમાં ઉપજે. આ ઉત્કૃષ્ટ કાળ કહ્યો છે મધ્યમ કાળ પરિમાણ જુદું આવે. (આ પહેલો ગમ)
જઘન્યકાળ સ્થિતિ બીજો, ઉત્કૃષ્ટ કાલસ્થિતિ ત્રીજો ગમ-તેમાં ઉત્કૃષ્ટ પાંચ ભવ ગ્રહણ, જઘન્યકાલ સ્થિતિક આદિ ચોથો ગમ તેમાં રત્નપ્રભાવત્ કહેવું. વિશેષ એ કે - સંઘયણ છ, વેદ ત્રણ કહેવા. પ્રથમ સંઘયણી જીવો આવે, સ્ત્રી ન આવે. - - હવે મનુષ્યાધિકારમાં કહે છે—
• સૂત્ર-૮૪૧,૮૪૨ -
૩૬
[૮૪૧] મનુષ્યથી આવીને ઉપજે તો સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે કે અસંતી મનુષ્યથી? ગૌતમ ! સંજ્ઞીથી, અસંજ્ઞીથી નહીં.
જો સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે તો શું સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી મનુષ્યથી કે અસંખ્યાત થી ઉપજે ? ગૌતમ ! સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે, અસંખ્યાત વર્ષાયુ થી નહીં.
જો સંખ્યાત વર્ષાયુ યાવત્ ઉપજે તો પતિ સંખ્યાત થી અપચપ્તિ સંખ્યાત વર્ષાયુથી? ગૌતમ! પર્યાપ્ત સંખ્યાત વર્ષ આયુથી આવીને ઉપજે, અસંખ્યાત વર્ષાયુવાળામાંથી નહીં.
ભગવન્ ! જે પર્યાપ્ત સંખ્યાયુક૰ સંી મનુષ્ય તૈરયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે ભગવન્ ! કેટલી પૃથ્વીમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! સાતે પૃથ્વીમાં ઉપજે. - રત્નપ્રભા યાવત્ અધઃસપ્તમી,
ભગવન્ ! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી મનુષ્ય જે રત્નપભા પૃથ્વીમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્યા ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટી સાગરોપમસ્થિતિમાં ઉપજે.
ભગવન્ ! તે જીવો એક સમયે કેટલા ઉપજે ? ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે. સંઘયણ-છે. શરીરાવગાહના જથ્થાથી ગુલ પૃથકત્વ, ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુપ્ એ પ્રમાણે બાકીનું સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક ચાવત્ ભવાદેશથી. વિશેષ એ કે ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ. સમુદ્દાત છે. સ્થિતિ અને અનુબંધ જઘન્યથી માસ પૃથકત્વ-ઉત્કૃષ્ટથી પૂર્વ કોટી. બાકી પૂર્વવત્. કાલાદેશથી જઘન્યા માસ યક્ત્વ અધિક ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટી ચાર પૂર્વકોડી અધિક ચાર સાગરોપમ આટલો કાળ રહે.
તે જ જઘન્ય કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય, તો તે જ વક્તવ્યતા, માત્ર કાલાદેશથી જઘન્યા પૂર્વવત્, ઉત્કૃષ્ટી ૪૦,૦૦૦ વર્ષ અધિક ચાર પૂર્વ કોડી. - - - તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો આ જ વક્તવ્યતા. માત્ર કાલાદેશથી જઘન્યા માસ પૃથકત્વ અધિક સાગરોપમ, ઉત્કૃષ્ટી ચાર પૂર્વ કોડી
અધિક ચાર સાગરોપમ.
તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિ આ જ વક્તવ્યતા. વિશેષ એ કે - આ
Page #527
--------------------------------------------------------------------------
________________
૨૪/-/૧/૮૪૧,૮૪૨
પાંચમાં અંતર છે. શરીરાવગાહના જન્મા અંગુલ પૃથકત્વ, ઉત્કૃષ્ટી તેમજ ત્રણ જ્ઞાન ત્રણ જ્ઞાન ભજનાઓ. પાંચ સમુદ્દાતો. સ્થિતિ અને અનુબંધ જઘન્યથી માસ પૃથકત્વ, ઉત્કૃષ્ટથી પણ તેમજ. બાકી પૂર્વવત્ યાત્ ભવાદેશ, કાલાદેશથી જઘન્યા માસ પૃથકત્વ અધિક ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટી ચાર માસ પૃથકત્વ અધિક
ચાર સાગરોપમ. આટલો કાળ રહે.
39
તે જ જઘન્ય કાળસ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ વક્તવ્યતા ચૌથા ગમ સમાન જાણવી. માત્ર કાલાદેશથી જઘન્યા માસ પૃથકત્વ અધિક ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટી ચાર માસ પૃથકત્વ અધિક ૪૦ હજાર વર્ષ. આટલો કાળ રહે.
તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ ગમ છે. માત્ર કાલાદેશથી જઘન્યા સાગરોપમ અને માસ પૃથકત્વ અધિક, ઉત્કૃષ્ટી ચાર માસ પૃથકત્વ અધિક ચાર સાગરોપમ ચાવત્ રહે.
તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક જન્મીને પહેલાં ગમ માફક જાણવું. માત્ર શરીરાવગાહના જઘન્યા ૫૦૦ ધનુ, ઉત્કૃષ્ટી ૫૦૦ ધનુ, સ્થિતિ જઘન્યા અને ઉત્કૃષ્ટી પૂર્વ કોડી. એમ અનુબંધ જાણવો. કાલાદેશથી જઘન્યા ૧૦,૦૦૦ વર્ષાધિક પૂર્વકોડી. ઉત્કૃષ્ટી ચાર પૂર્વકોડી અધિક ચાર સાગરોપમ. આટલો કાળ ાવત્ રહે.
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય, સાતમા ગમની વક્તવ્યતા જાણવી. માત્ર કાલાદેશથી જઘન્યા ૧૦,૦૦૦ વર્ષ અધિક પૂર્વકોડી, ઉત્કૃષ્ટી ૪૦,૦૦૦ વર્ષાધિક ચાર પૂર્વ કોડી - ૪ -
તે જ ઉત્કૃષ્ટી કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો સાતમા ગમ મુજબની વક્તવ્યતા. માત્ર કાલાદેશથી પૂર્વકોડી અધિક જઘન્યા સાગરોપમ અને ઉત્કૃષ્ટી ચાર પૂર્વ કોડી અધિક ચાર સાગરોપમ.
[૮૪૨] પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યથી હે ભગવન્ ! જે શક્કરપ્રભામાં નૈરયિકરૂપે યાવત્ ઉત્પન્ન થાય, તે ભગવન્ ! કેટલો યાવત્ ઉપજે. ગૌતમ ! જઘન્યથી સાગરોપમ અને ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમ. . . ભગવન્ ! તે જ રત્નપ્રભા પૃથ્વીના ગમ મુજબ જાણવું. માત્ર શરીરાવગાહના જઘન્યથી રત્ની પૃથકત્વ, ઉત્કૃષ્ટી ૫૦૦ ધનુષુ, સ્થિતિ જઘન્યા વર્ષ પૃથકત્વ, ઉત્કૃષ્ટી પૂર્વ કોડી, એ પ્રમાણે અનુબંધ પણ કહેવો. બાકી પૂર્વવત્ યાવત્ ભવાદેશથી, કાલાદેશથી જઘન્યા વર્ષ પૃથકત્વ અધિક સાગરોપમ અને ઉત્કૃષ્ટી ચાર પૂર્વકોડી અધિક બાર સાગરોપમ.
એ પ્રમાણે આ ઔધિકમાં ત્રણે ગમમાં મનુષ્યની કહેવી. માત્ર નૈરયિક સ્થિતિ કાલાદેશથી અને સંવેધ જાણવો.
જો તે સ્વયં જઘન્ય સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત મનુષ્ય ઉત્પન્ન થાય, તો ત્રણે ગમોમાં પૂર્વવત્ જ. વિશેષ આ - શરીરાવગાહના જઘન્યથી રત્નપૃથક્વ, ઉત્કૃષ્ટથી પણ તેમજ, સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ બંને વર્ષ પૃથકત્વ,
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ
એ રીતે અનુબંધ પણ જાણવો. બાકી બધું ઔધિક મુજબ. સંવેધ પણ ઉપયોગપૂર્વક
સમજવો.
36
જો તે સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિક હોય, તેને પણ ત્રણે ગમોમાં પૂર્વવત્ આટલી વિશેષતા - શરીરાવગાહના જાન્યથી - ઉત્કૃષ્ટથી પણ ૫૦૦ ધનુષ, સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટથી પણ પૂર્વકોડી, અનુબંધ પણ તેમજ છે. બાકી બધું પહેલા ગમ મુજબ. વિશેષ - નૈરયિક સ્થિતિ અને કાય સંવેધ જાણવા.
એ પ્રમાણે યાવત્ છઠ્ઠી પૃથ્વી. માત્ર ત્રીજી પૃથ્વીથી એક એક સંઘયણ ઘટે છે. તેમ તિર્યંચયોનિક માફક જાણવું. કાલાદેશ પણ તેમજ છે. માત્ર મનુષ્યસ્થિતિ કહેવી. - - - ભગવન્ ! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુક સંજ્ઞી મનુષ્ય જે અધઃસપ્તમી પૃથ્વી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે હે ભગવન્ ! કેટલા કાળની સ્થિતિમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! જઘન્યા રર-સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ સ્થિતિમાં ઉત્પન્ન થાય. ભગવન્ ! તે જીવો એક સમયમાં શેષ તેમજ, શર્કરભા પૃથ્વી ગમક જાણવો. માત્ર સંઘયણ પહેલું કહેવું અને વૈિદક ન ઉપજે. બાકી પૂર્વવત્ યાવત્ અનુબંધ, ભવાદેશથી બે ભવગ્રહણ કાલાદેશથી જઘન્ય રરસાગરોપમ અને વર્ષ પૃથકત્વ અધિક, ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ અને પૂર્વકોડી અધિક, આટલો કાળ રહે.
-
તે જ જઘન્ય કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો આ જ કથન કરવું વિશેષ નૈરયિક સ્થિતિ અને સંવેધ જાણવા.
તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો આ જ કથન કરવું. વિશેષ સંવેધ જાણવો.
તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિક ઉત્પન્ન થયેલ હોય, તેને ત્રણે ગમોમાં આ જ વક્તવ્યતા. માત્ર શરીરાવગાહના જઘન્ય-ઉત્કૃષ્ટ બંને રપૃિથકત્વ. સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ બંને વર્ષ પૃથકત્વ. એ રીતે અનુબંધ પણ છે. સંવેધ ઉપયોગપૂર્વક કહેવો.
તે સ્વયં જ ઉત્કૃષ્ટ કાળસ્થિતિક ઉત્પન્ન હોય તો, તેને પણ ત્રણે ગમકમાં આ જ વક્તવ્યતા, માત્ર શરીરાવગાહના જઘન્ય-ઉત્કૃષ્ટ બંને ૫૦૦ ધનુ, સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ બંને પૂર્વ કોડી, એ રીતે અનુબંધ પણ છે. આ નવે ગમકોમાં નૈરયિક સ્થિતિ અને સંવેધ જાણવો. બધે ભવગ્રહણ બે ચાવત્ નવગમકમાં કાલાદેશથી જઘન્ય ૩૩-સાગરોપમ, પૂર્વકોડી અધિક ઉત્કૃષ્ટ પણ તેમજ આટલો કાળ રહે - ગમનાગમન કરે. ભગવન્ ! તેમ જ છે. • વિવેચન-૮૪૧,૮૪૨ :
ગર્ભજ મનુષ્યો હંમેશાં સંખ્યાતા હોય, તેથી ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉપજે તેમ કહ્યું. અવધિ આદિથી પતિત કોઈ નાસ્કમાં ઉત્પન્ન થાય, માટે ચાર જ્ઞાનો. - X - જઘન્યથી માસ પૃથકત્વ, કેમકે બે માસ અંતર્વર્તી આયુવાળો નસ્કે ન જાય. જઘન્ય નકાયુ ૧૦,૦૦૦ વર્ષ. જઘન્ય નરકે જનાર માટે માસ પૃથકત્વ અને ઉત્કૃષ્ટ માટે ચાર
Page #528
--------------------------------------------------------------------------
________________
૨૪/-/૧૮૪૧,૮૪૨
સાગરોપમ અને ચાર પૂર્વ કોટી અધિક કહ્યું, તેમાં અધિકતા મનુષ્યાયુને આશ્રીને છે. અર્થાત મનુષ્ય થઈ ચાર વખત જ અનેક પૃથ્વીમાં નારક થાય, પછી તિર્યંચ જ થાય.
જઘન્યકાળ સ્થિતિક ઔધિકમાં આ પાંચ વિશેષતા છે - શરીરવગાહના ગુલપૃથકવ, * * * ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ, જાન્ય સ્થિતિક જ આની હોવાથી. • x • પહેલા પાંચ સમુઠ્ઠાત, જઘન્ય સ્થિતિ વડે એમ સંભવે છે. * * * સ્થિતિ અને અનુબંધ જઘન્ય-ઉત્કૃષ્ટ માસ પૃથકવ છે. બાકીના ગમો સ્વયં સમજી લેવા. * - શર્કરપ્રભાની વક્તવ્યતા
- બે હાથ પ્રમાણથી હીન બીજીમાં ઉત્પન્ન ન થાય. બે વષયુિથી હીન યુવાળા બીજીમાં ઉત્પન્ન ન થાય. ઓધિકમાં ત્રણ ગમ કહેવા. આમાં અનંતરોક્ત મનુષ્યની પરિમાણ, સંહનનાદિ પ્રાપ્તિ છે. ફરક આ પ્રમાણે છે - નાક સ્થિતિ કાલાદેશથી અને કાયસંવેધ જાણવો. તેમાં પહેલા ગમમાં સ્થિતિ આદિ લખ્યા, બીજામાં ઓધિક જઘન્યસ્થિતિમાં નારક સ્થિતિ બંને સાગરોપમકાળ છે, સંવેધ જઘન્યથી વર્ષ પૃથકવાધિક સાગરોપમ, ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટી અધિક ચાર સાગરોપમ, બીજીમાં પણ એમ જ છે. માત્ર જઘન્ય ત્રણ સાગરોપમ, ઉત્કૃષ્ટ બાર સાગરોપમ કહેવું.
ચોથી આદિ ત્રણ ગમમાં સંવેધ - તે જઘન્ય સ્થિતિક ઔધિક મુજબ, કાલાદેશથી જઘન્યથી વર્ષ પૃથકત્વાધિક સાગરોપમાં ઉત્કૃષ્ટ બાર સાગરોપમ અને ચાર વર્ષપૃથકત્તાધિક. ઈત્યાદિ જાણવું - x - સપ્તમ આદિ ગમયમાં આટલી વિશેષતા - શરીર વગાહના - ૪ - ૫૦૦ ધનુષ ઈત્યાદિ.
તિર્યંચસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત મનુષ્યગમમાં મનુષ્ય સ્થિતિ જઘન્યથી બીજી આદિમાં જનારને વર્ષ પૃથકત, ઉત્કૃષ્ટી પૂર્વકોટી.
સાતમી પૃથ્વીમાં પહેલા ગમમાં 33-સાગરોપમ, પૂર્વકોડી અધિક કહ્યું, તે ઉત્કૃષ્ટ કાયસંવેધ છે. આટલો કાળ જ જાણવો. - x -
છે ઉદ્દેશો-૨-“અસુકુમાર" છે
- X - X - X - X – o ઉદ્દેશા-૧-ની વ્યાખ્યા કરી, હવે બીજાની કરે છે - x - ૪ - • સૂત્ર-૮૪૩ -
રાજગૃહમાં યાવતુ આમ પૂછ્યું – ભગવદ્ ! અસુરકુમાર કન્યાંથી આવીને ઉપજે છે - નૈરયિકથી યાવ4 દેવથી ? ગૌતમ નૈરયિક કે દેવથી આવીને ઉપજતા નથી, તિર્યંચ અને મનુષ્યથી આવીને ઉપજે છે. એ પ્રમાણે જેમ નૈરયિક ઉદ્દેશકમાં કહ્યું તેમ ચાવવું પયતા અસંજ્ઞી પંચેન્દ્રિય વિચ યોનિક, ભગવન ! જે અસુકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે હે ભગવન્! કેટલી કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પોપમના અસંખ્યાત ભાગ સ્થિતિમાં ઉપજે છે. • • ભગવન ! તે જીવો એ રીતે રતનપભા ગમક સમાન નવે પણ ગમો કહેતા. વિશેષ એ - જેમની વયંકાલ સ્થિતિ હોય,
૪૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ તેમને દયવસાયો પ્રશસ્ત હોય, આપશd નહીં. ત્રણે ગમમાં બાકી પૂર્વવતું.
જે સંજ્ઞી પંચેન્દ્રિય તિચિ યોનિકોમાં ઉપજે તો શું સંખ્યાત વષયુિક સંજ્ઞી પંચેન્દ્રિયમાં યાવત ઉપજે કે અસંખ્યાત વષસુિકમાં ? ગૌતમ! સંખ્યાત વયુિમાં સાવત્ ઉપજે, અસંખ્યાતમાં પણ ઉપજે. અસંખ્યાત વષયુક સંજ્ઞા પંચેન્દ્રિય તિચિ જે અસુરકુમારમાં ઉપજવા યોગ્ય હોય, તે ભગવન્! કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. ભગવાન ! તે જીવો એક સમયમાં પ્રસ્ત ? જઘન્યથી એક, બે કે અણ. ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે વજ ઋષભ નારાય સંઘાણી, અવગાહના જાન્યતી ધનુષ પૃથકત, ઉત્કૃષ્ટથી છ ગાઉ, સમચતુસ્ત્ર સંસ્થાન સંસ્થિત, ચાર વેશ્યા, મિયાર્દષ્ટિ, અજ્ઞાની-નિયમા બે અજ્ઞાની-મતિ અજ્ઞાની, શ્રુતજ્ઞાની, મણે યોગ, બંને ઉપયોગ, ચાર સંજ્ઞા, ચાર કષાયો, પાંચ ઈન્દ્રિયો, ત્રણ સમુઘાતો, સમવહત થઈને કે સમવહd ન થઈને મરે, વેદના ને - શાતા, આશાતા વેદ બે - આ, પ. સ્થિતિ જાન્યજ્ઞાતિરેક યુવકોડી અને ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ, અધ્યવસાય પ્રશસ્તપશd બંને. અનુબંધ સ્થિતિ મુજબ. કાયસંવેધ ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યા સાતિરેક પૂવકોડી-૧૦૦૦ વર્ષ અધિક. ઉતકૃષ્ટથી છ પચોપમ, અાટલો કાળ રહે.
તે જ જઘન્ય કાળ સ્થિતિકમાં ઉત્પન્ન હોય તો આ જ કથન. મes અસુકુમારની સ્થિતિ અને સંવેધ જાણવા.
તે જ ઉતકૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પ્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. આ જ વકતવ્યતા છે. વિશેષ આ - સ્થિતિ અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. અનુબંધ એ પ્રમાણે જ છે. કાલાદેશ વડે જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ છ પલ્યોપમાદિ. બાકી પૂર્વવત
તે જ સ્વયં જન્યકાલ સ્થિતિક ઉત્પન્ન થયો હોય તો જઘન્ય ૧૦,ooo વર્ષ સ્થિતિમાં, ઉત્કૃષ્ટી સાતિરેક પૂવકોડી આયુe ઉપજે.
ભગવદ્ ! તે? બાકી પૂર્વવત્ યાવત્ ભવાદેશ, વિશેષ-અવગાહની જઘન્યથી ધનુષ પૃથકવ-ઉત્કૃષ્ટથી અતિરેક ૧૦૦૦ ધનુષ્ય સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ સાતિરેક પૂવકોડી પ્રમાણે અનુબંધ પણ છે. કાલાદેશ વડે જદાજથી સાતિરેક પૂવકોડી-૧૦,૦૦૦ વર્ષ અધિક, ઉત્કૃષ્ટથી સાતિરેક બે પૂર્વકોડી એટલો કાળ રહે..
તે સ્વયં જઘન્યકાળ સ્થિતિમાં ઉપજે તો આ જ વક્તવ્યતા. માત્ર અસુકુમારની સ્થિતિ અને સંવેધ જાણી લેવો.
તે જ ઉત્કૃષ્ટ કાળસ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટથી સાતિરેક પૂર્વ કોડી આયુમાં ઉત્પન્ન થાય તો પૂર્વવત વિશેષ • કાલાદેશથી જદાન્ય અને ઉત્કૃષ્ટ પણ સાતિરેક બે પૂવકોડી, આટલો કાળ રહે.
તે જ વર્ય ઉત્કૃષ્ટ કાલસ્થિતિક જન્મે તો પહેલા નમક મુજબ કહેવું.
Page #529
--------------------------------------------------------------------------
________________
૨૪/-/૨/૮૪૩
માત્ર સ્થિતિ જઘન્યથી-ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, એ પ્રમાણે અનુબંધ પણ છે, કાલાદેશથી જઘન્ય ત્રણ પલ્યોપમ-૧૦૦૦૦ વર્ષ અધિક અને ઉત્કૃષ્ટથી છ પલ્યોપમ છે.
૪૧
તે જ જઘન્યકાલ સ્થિતિક ઉત્પન્ન આ જ વક્તવ્યતા. વિશેષ એ કે -
અસુકુમારની સ્થિતિ અને સંવેધ જાણવો જોઈએ.
તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક ઉત્પન્ન જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ એ જ વક્તવ્યતા કહેવી. વિશેષ - કાલાદેશથી જઘન્યથી છ પલ્યોપમ એટલો કાળ જ રહે.
જો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય યાવત્ ઉપજે, તો શું જલચર એ પ્રમાણે યાવત્ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે અસુરકુમારપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભગવન્ ! કેટલા કાળની સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિમાં, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ સ્થિતિમાં ઉપજે.
ભગવન્ ! તે જીવો એકસમયમાં એ રીતે એમના રત્નપ્રભા પૃથ્વીના ગમક સમાન જાણવું. વિશેષ - જે સ્વયં જઘન્યકાળ સ્થિતિક હોય છે, તેમને ત્રણે ગમમાં આટલું વિશેષ છે – ચાર વૈશ્યા, અધ્યવસાય પશસ્ત અને અપશસ્ત, બાકી પૂર્વવત્ સંવેધ સાતિરેક સાગરોપમ કહેવો.
જો મનુષ્યથી આવીને ઉપજે તો શું સંજ્ઞી મનુષ્યથી આવે કે અસંજ્ઞી મનુષ્યથી ? ગૌતમ ! સંજ્ઞી મનુષ્યથી, અસંજ્ઞી મનુષ્યથી નહીં.
જો સંી મનુષ્યથી આવીને ઉપજે તો શું સંખ્યાત વાયિક સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે કે અસંખ્યાત વયુિષ્કથી ? ગૌતમ ! સંખ્યાત વર્ષાયુકથી યાવત્ ઉપજે, અસંખ્યાત વચુિકથી આવીને પણ ઉપજે.
ભગવન્ ! અસંખ્યાત વયિક સંજ્ઞી મનુષ્ય, જે અસુકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, ભગવન્ ! તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. આ પ્રમાણે અસંખ્ય વર્ષાયુષ્ક તિર્યંચયોનિક સમાન પહેલા ત્રણ ગમો જાણવા. માત્ર શરીરાવગાહના પહેલા-બીજા ગમામાં જઘન્ય સાતિરેક ૫૦૦ ધનુષ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ. બાકી પૂર્વવત્. ત્રીજા ગમમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ ત્રણ ગાઉ. બાકી તિચિયોનિક મુજબ જાણવું.
તે જ સ્વયં જઘન્ય કાલ સ્થિતિક ઉત્પન્ન થાય, તેને પણ જઘન્ય કાળ સ્થિતિક તિયોનિક સમાન ત્રણ ગમો કહેવો. વિશેષ શરીર અવગાહના ત્રણે ગમમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ સાતિરેક ૫૦૦ ધનુપ્ છે. બાકી પૂર્વવત્.
તે જ સ્વયં ઉત્કૃષ્ટકાળ સ્થિતિક જન્મે, તેને તે જ પાછલા ત્રણ ગમકો કહેવા. માત્ર શરીરાવગાહના ત્રણે ગમોમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને પણ ત્રણ ગાઉ, બાકી પૂર્વવત્
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
જો સંખ્યાત વર્ષાયુવાળા સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે તો શું પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક કે અપચપ્તિ સંખ્યાત વયુિષ્ક ? ગૌતમ ! પર્યાપ્ત સંખ્યાતથી, અપર્યાપ્ત સંખ્યાતથી નહીં.
૪૨
ભગવન્ ! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય જે અસુરકુમારપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભગવન્ ! કેટલા કાળની સ્થિતિથી ઉપજે ? ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિમાં, ઉત્કૃષ્ટ સાતિરેગ સાગરોપમ સ્થિતિકમાં ઉપજે. - - ભગવન્ ! તે જીવો જેમ રત્નપભામાં ઉત્પન્ન થનારના નવ ગમો કહ્યા, તેમ અહીં પણ નવ ગમો કહેવા. માત્ર સંવેધ સાતિરેક સાગરોપમથી કરવો.
બાકી પૂર્વવત્ ભગવન્ ! તેમજ છે. • વિવેચન-૮૪૩ -
અહીં પલ્યોપમના અસંખ્યાત ભાગ ગ્રહણથી પૂર્વકોટી લેવા. કેમકે સંમૂર્ત્તિમનું ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પ્રમાણ આયુ હોય છે. તે ઉત્કૃષ્ટથી સ્વ આયુ તુલ્ય જ દેવાયુ બાંધે છે, વધુ નહીં, ચૂર્ણિકાર પણ તેમજ કહે છે.
અસંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ આ દેવકુરુ આદિ યુગલ તિર્યંચને આશ્રીને કહ્યું છે. તેઓ જ સ્વાયુ મુજબ દેવાયુ બાંધે. તેઓ સંખ્યાતા ઉપજે, કેમકે અસંખ્યાત વર્ષાયુ તિર્યંચ અસંખ્યાતા ન હોય. વળી તેઓ વઋષભનારાય સંઘયણી હોય. જઘન્યથી ધનુષુ પૃથકત્વ પક્ષીને આશ્રીને કહેલ છે. કેમકે તેમનું એ શરીર પ્રમાણ છે - x - x - ઉત્કૃષ્ટ છ ગાઉ, એ દેવકુટુ આદિના હાથી આદિને આશ્રીને છે. અસંખ્યાત વર્ષાયુમાં નપુંસકવેદ હોતો નથી. - - ઉત્કૃષ્ટ છ પલ્યોપમ - ત્રણ તિર્યંચ સંબંધી અને ત્રણ અસુર ભવ સંબંધી, એ રીતે છ થાય, માત્ર દેવ ભવથી ન
થાય. - ૪ -
ચોથો ગમ - અહીં જઘન્યકાળ સ્થિતિક સાતિરેક પૂર્વકોટી આયુ, તે પક્ષી વગેરેના પ્રક્રમથી છે. અસંખ્યાત વર્ષાયુજ્વાળા પક્ષી આદિનું સાતિરેક પૂર્વકોટી આયુ, તેમને સ્વ આયુ તુલ્ય દેવાયુ થાય. ઉત્કૃષ્ટ સાતિરેક ધનુષુ સહસ, જે કહ્યું તે સાતમા
રે
કુલકર પૂર્વે થયેલ હાથી આદિ અપેક્ષાએ સંભવે છે. • - X - સાતમા કુલકરની ૫૨૫ ધનુષુ ઉંચી કાયા હોય છે. તેનાથી પૂર્વે થનારની કાયા તેથી પણ ઉંચી હોય છે. તે કાળના હાથી બમણા ઉંચા હોય, તેથી સાતમા કુલકર પૂર્વકાલવર્તી અસંખ્યાત વર્ષાયુ હાથી આદિનું યથોક્ત પ્રમાણ થાય છે. બે પૂર્વ કોડી-તિર્યંચ અને અસુર બંને ભવથી થાય.
અસુકુમારની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ, સંવેધ સાતિરેક પૂર્વકોટી-૧૦,૦૦૦ વર્ષ અધિક. - - બાકીના ગમો સ્વયં જાણવા.
હવે સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચનો અસુકુમારમાં ઉત્પાદ કહે છે – સાતિરેક સાગરોપમ સ્થિતિ બલિ નિકાય આશ્રીને કહી છે. - X - અસુરોમાં
તેજોલેશ્યાવાળા પણ ઉપજે માટે અહીં ચાર લેશ્યાઓ કહી. અહીં - ૪ - અધ્યવસાયો પ્રશસ્ત કહેવા. દીર્ઘસ્થિતિક હોવાથી બંને પણ સંભવે. જે સાતિરેક સંવેધ કહ્યો, તે
Page #530
--------------------------------------------------------------------------
________________
૪૪
૨૪/-૮૪૩ બલિ’ પક્ષની અપેક્ષા છે.
ધે મનુષ્યોનો અસુરોમાં ઉત્પાદ કહે છે - દેવકુરુ આદિના મનુષ્યોને આશ્રીને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ આયુ કહ્યું, કેમકે સ્વ આયુ સમાન દેવાયુને બાંધે છે. • x • x • ઔધિક-અસંખ્યાત વષયક મનુષ્ય જઘન્યવી સાતિરેક ૫૦૦ ધનુણ પ્રમાણે હોય, જેમકે - સાતમા કુલકર પૂર્વે યુગલિક મનુષ્ય ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ ઉંચા હતા. જેમકે દેવકર આદિના યુગલિક પુરુષ. તે પહેલા અને બીજા ગમમાં સંભવે, બીજામાં ત્રણ ગાઉ અવગાહના જ હોય, તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ જ હોય. સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પૂર્વવત્.
ઉદ્દેશો-રૂ-નાગકુમાર" @
-X - X - X - X - • સૂત્ર-૮૪૪ -
રાજગૃહે પાવતુ આમ પૂછયું - ભગવાન ! નાગકુમાર કયાંથી આવીને ઉપજે નૈરવિકથી ચાવત દેવથી ? ગૌતમી નૈરયિક કે દેવથી આવીને ન ઉપજે, પણ મનુષ્ય, તિર્યંચયોનિકથી આવીને ઉપજે.
જે તિયચ એ પ્રમાણે સુકુમારની વકતવ્યા મુજબ અહીં પણ કહેવું ચાવત અસંજ્ઞી. -- જે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવે તો શું સંખ્યાત વષયુિ કે અસંખ્યાત વષયુ? ગૌતમ બનેલી.
અસંખ્ય વયુિ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, ભગવન ! જે નાગકુમારમાં ઉપજવા યોગ્ય હોય, તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે ? ગૌતમ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન પલ્યોપમ સ્થિતિમાં.
ભગવદ્ ! તે જીવોબાકી બધું અસુરકુમારમાં ઉત્પાદ માફક કહેવું યાવત્ ભવાદેશ. કાલાદેશથી જઘન્યા ૧૦,૦૦૦ વષધિક પૂવકોડી, ઉતકૃષ્ટી દેશોન પાંચ પલ્યોપમ આટલો કાળ રહે..
તે જ જઘન્યકાલ સ્થિતિમાં ઉતાક્ય હોય તો આ જ વક્તવ્યતા છે. માત્ર નાગકુમારની સ્થિતિ અને સંવેધ જાણવો.
તે જ ઉત્કૃષ્ટ કાલસ્થિતિમાં ઉત્પન્ન હોય તો તેની પણ આ જ વક્તવ્યતા. માત્ર સ્થિતિ જEાન્યથી દેશોન બે ચોપમ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. બાકી પૂર્વવતું યાવતું ભવાદેશ, કાલાદેશથી જઘન્ય દેશોન ચાર પલ્યોપમ, ઉત્કૃષ્ટ દેશોના પાંચ પલ્યોપમ, આટલો કાળ રહે.
તે જ સ્વયં જન્ય કાળ સ્થિતિકમાં જન્મ્યો હોય, તેને ત્રણે ગમકમાં અસુરકુમારમાં ઉત્પન્ન થનાર જઘન્યકાળ સ્થિતિક માફક કહેવા.
તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં જન્મ્યો હોય, તેને પણ તે જ પ્રમાણે ત્રણે ગમક, જેમ અસુરકુમારમાં કહ્યા તેમ જાણવા. વિશેષ એ કે - નાગકુમારની સ્થિતિ સંવેધ ગણવો જોઈએ. બાકી પૂર્વવતું.
જે સંખ્યાત વષયુક સંજ્ઞી પંચેન્દ્રિય ચાવતું શું પર્યાપ્ત સંખ્યાત વષયુકo
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ કે અપયd? ગૌતમ! પતિ સંખ્યાત વષયિક, અપતિ સંખ્યાત વષયુક નહીં • • યતિ એખ્યાત વપયુષ ચાવતુ જે નાગકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે હે ભગવન / કેટલી કાળસ્થિતિમાં ઉપજે ? જેમ અસુરકુમારોમાં ઉત્પન્ન થનારની વકતવ્યતા છે. તે મુજબ અહીં પણ નવે ગમકોમાં કહેવી. માત્રનાગકુમાર સ્થિતિ અને સંવધ જાણવો.
જે મનુષ્યથી આવે તો શું સંજ્ઞી મનુષ્ય કે અસંજ્ઞીમનુષ્ય ગૌતમ ! સંજ્ઞી મનુષ્યથી ઉપજે, સંજ્ઞી મનુષ્યથી નહીં જેમ અસુરકુમારમાં ઉત્પન્ન થનાર યાવ4 અસંખ્યાત વષયુક સંજ્ઞી મનુષ, ભગવન્! જે નાગકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમાં જઘન્યા ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટથી દેશોન બે પલ્યોપમ, એ પ્રમાણે જેમ અસંખ્યાત વષયુિક તિચિયોનિકોનો નાગકુમારમાં પહેલા ત્રણ ગમકો તે પ્રમાણે જ અહીં કહેવા - માત્ર પહેલા, બીજ ગમકમાં શરીરાવગાહના જઘન્યથી સાતિરેક પo૦ ધનુષ, ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉં, ત્રીજ ગમમાં અવગાહના જઘન્યથી દેશોન બે ગાઉ, ઉકૃષ્ટથી ત્રણ ગાઉં, બાકી પૂર્વવત.
તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિક જન્મ્યો હોય, તેને ત્રણે ગમમાં અસુરકુમારના તેમાં ઉત્પાદ માફક સંપૂર્ણ કહેતું.
તે જ સ્વર્ય ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક જન્મ્યો હોય, તેના પ્રણે ગમક, ઉત્કૃષ્ટ કાલ મિતિક અસુરકુમામાં ઉત્પન્ન થનાર માફક કહેવા. મગ નાગકુમારની સ્થિતિ અને સંવેધ જાણવા. બાકી પૂર્વવત
જે સંખ્યાત વષણુક સંજ્ઞી મનુષ્ય શું પયક્તિ કે અપતિ સંખ્યાde ગૌતમ / પર્યાપ્ત સંખ્યાતo અપતિ નહીં. • • ભગવન્! પતિ સંખ્યાત વષયુક સંજ્ઞી મનુષ્યમાં જે નાગકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભગવાન ! કેટલા કાળની ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન બે પલ્યોપમ સ્થિતિ. એ રીતે અસુરકુમારમાં ઉત્પન્ન થનાર માફક સર્વ કંઈ સંપૂર્ણ નાવે ગમકોમાં કહેવું. માત્ર નાગકુમારની સ્થિતિ અને સંવેધ જાણવા. - - ભગવન ! તે એમ જ છે, એમ જ છે.
છે ઉદ્દેશા-૪ થી ૧૧ - “સુવર્ણકુમારદિ” છે
- X - X - X - X - X - X - • સૂત્ર-૮૪૫ :
બાકીના સુવર્ણકુમારથી અનિતકુમાર સુધીના આઠે ઉદ્દેશ નાગકુમારની માફક સંપૂર્ણ કહેવા. - ભગવન! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૮૪૪,૮૪૫ [ઉદ્દેશા-3 થી ૧૧ની.
દેશોન બે પલ્યોપમ સ્થિતિ કહી, તે ઉત્તરના નાગકમારની અપેક્ષાએ છે. કારણ કે આટલું તેમનું આવ્યું છે - x • ઉત્કૃષ્ટ સંવેધ પદમાં દેશોના પાંચ પલ્યોપમાં ત્રણ પલ્યોપમ, અસંખ્યાત વર્ષાયુ તિર્યંચ સંબંધી છે, દેશોન બે પલ્યોપમ નાગકુમાર
Page #531
--------------------------------------------------------------------------
________________
ર૪/-/૪ થી ૧૧૮૪૫
૪૫
સંબંધી છે, એ રીતે આ પ્રમાણ થાય. • • બીજા ગમમાં - નાગકુમારની જઘન્યા સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ, સંવેધ - કાલથી જઘન્યા ૧૦,૦૦૦ વષધિક પૂર્વકોટી, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમથી અધિક છે - - બીજા ગમમાં - દેશોન બે પલ્યોપમાયું છે. સ્થિતિ આ જ છે, તે અવસર્પિણીમાં સુષમા નામે બીજા આરાના કેટલાક ભાગ જતાં, અસંખ્યાતવષય તિર્યંચને આશ્રીતે છે. તેમનું આ આયુ છે, આટલા સ્વ આયુ સમાન દેવાયુ બંધકવથી ઉત્કૃષ્ટ સ્થિતિમાં નાગકુમારમાં ઉત્પાદ છે. ત્રણ પલ્યોપમ, દેવકર આદિ અસંખ્યાતજીવિ તિર્યંચ આશ્રીને છે. • x • સંખ્યાતજીવી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યયને પૂર્વોક્તાનુસાર જાણવા.
છે ઉદ્દેશો-૧૨-“પૃવીકાયિક'' છે
- X - X - X - - • સૂત્ર-૮૪૬ -
ભગવાન ! પૃવીકાયિક ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું નૈરવિકથી, તિયચથી, મનુષ્યથી કે દેવથી આવીને ? ગૌતમ ! તે નૈરયિકથી નહીં પણ તિર્યંચ-મનુષ્ય-દેવથી આવીને ઉપજે છે.
જે તે નિર્ણયથી આવીને ઉપજે તો શું એકેન્દ્રિયતિર્યંચથી ઈત્યાદિ. જેમ વ્યુત્ક્રાંતિ પદમાં ઉત્પાદ કહ્યો, તેમ યાવતુ જે બાદર પૃવીકાયિક એકેન્દ્રિય તિયચયોનિકથી આવીને ઉપજે તો શું પર્યાપ્તિબાદર ચાવ4 ઉપજે કે અપયપ્તિ બાદરથી ? ગૌતમ! બંને પ્રકારે યાવત ઉપજે.
ભગવાન ! તે જીવો એક સમયમાં પ્રશ્ન ? ગૌતમ / પ્રતિસમય વિરહિત અસંખ્ય ઉપજે. તે સેવાd સંઘયણી, શરીરાવગાહના જઘન્યા અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ પણ તેમજ મસર ચંદ્ર સંસ્થિત, ચાર વેશ્યા, માત્ર મિશ્રાદેષ્ટિ,
જ્ઞાની-બે અજ્ઞાન નિયમા, માત્ર કાય યોગી, બંને ઉપયોગવાળા, ચાર સંજ્ઞા, ચર કષાય, એક અનિન્દ્રિય, ત્રણ સમઘાત, બે વેદના, મગ નપુંસક વેદક, ક્ષિતિ-જન્યા અંતમુહd ઉત્કૃષ્ટી ર૨,૦૦૦ વર્ષ, પ્રશd-અપશd અધ્યવસાય, સ્થિતિ માફક અનુબંધ છે.
ભગવન / તે પૃવીકાય ફરી પૃedીકાચિકરૂપે ઉત્પન્ન થાય તો કેટલો કાળ રહે, કેટલો કાળ ગતિ-આગતિ કરે ? ગૌતમ! ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ અસંખ્ય ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય બે અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ, એટલો કાળ ચાવત કરે
તે જ જધન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત સ્થિતિમાં, એ પ્રમાણે પૂર્વવત્ બધું કહેવું.
તે જ ઉછુટકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બને ૨૨,૦૦૦ વર્ષ સ્થિતિમાં, બાકી પૂર્વવત યાવત અનુબંધ. માત્ર જાન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ ગ્રહણ કરે. કાલાદેશથી જઘન્ય ર૨,૦૦૦ વર્ષ
૪૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ અંતમુહૂર્ણ અધિક અને ઉત્કૃષ્ટથી ૧,૭૬,૦૦૦ વર્ષ, આટલો કાળ ચાવતુ ગમનાગમન કરે.
તે જ સ્વયં જઘન્યકાલ સ્થિતિક ઉપજે, તો પહેલા નમક સમાન કહેવું. મમ વેશ્યા ત્રણ, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂd, પશસ્ત અધ્યવસાન અનુબંધ સ્થિતિ મુજબ, બાકી પૂર્વવત.
તે જઘન્યકાળ સ્થિતિમાં ઉપજે તો ચોથા ગમનું કથન.
જે ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉપજે, તો આ જ વતવ્યતા, માત્ર જન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત યાવતું ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યથી અંતમુહૂર્ત અધિક ૨૨,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ૮૮,ooo વર્ષ અને ચાર અંતર્મુહૂત અધિક, આટલો કાળ રહે.
તે જે સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક ઉપજે, તો ત્રીશ ગમ સમાન સંપૂર્ણ કહેવું. માત્ર સ્વયં તે સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ર૨,૦૦૦ વર્ષ
તે જ જઘન્યકાળ સ્થિતિકમાં ઉપજે તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બને અંતર્મહd. એ રીતે સાતમાં ગમ માફક ચાવતું ભવાદેશ, કાલાદેશથી જઘન્યા અંતમુહૂર્ત અધિક રર,૦૦૦ વર્ષ, ઉતકૃષ્ટી ચાર અંતમુહૂર્ણ અધિક ૮૮,ooo વઈ. - - - તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિકમાં ઉપજે તો જાણી અને ઉત્કૃષ્ટથી પણ ૨૨,૦૦૦ વર્ષ સ્થિતિકમાં ઉપજે. અહીં સાતમા ગમની વકતવ્યતા જાણવી યાવતું ભવાદેશ, કાલાદેશથી જaખ્યા ૪૪,૦૦૦ વર્ષ, ઉતકૃષ્ટથી ૧,૭૬,ooo વર્ષ.
જે અકાયિક એકેન્દ્રિય નિયરિચયોનિકમાંથી ઉપજે તો શું સૂક્ષ્મ અe, ભાદર અપ• એ પ્રમાણમાં ચાર ભેદો કહેવા યાવતુ પૃવીકાયિક,
ભગવન / અશ્કાયિક, જે પૃથ્વીકાચિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તો કેટલા કાળ ક્ષિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્ય અંતમહd સ્થિતિ, ઉત્કૃષ્ટી . ૨૨,ooo વમાં ઉપજે. એ રીતે પૃedીકાયિક ગમક સમાન નવ ગમકો કહેવા. વિશેષ આ - તિબુક બિંદુ આકારે છે, સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત-ઉત્કૃષ્ટથી 9ooo વર્ષ, એ રીતે અનબંધ પણ છે. એ રીતે ત્રણે ગમકમાં સ્થિતિ, સંવેધ પણ છે. ત્રીજ, છઠ્ઠા, સાતમા, આઠમાં, નવમાં ગમમાં સંવેધ ભવદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ. બાકીના ચાર મકમાં જમી લે ભd, ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવગ્રહણ. ત્રીજી ગમમાં કાલાદેશથી જઘન્ય અંતમુહૂર્ત અધિક રર,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટથી ૧,૧૬,ooo વર્ષ કાળ રહે.
- છઠ્ઠા ગમકમાં કાલાદેશથી જઘન્ય અંતર્મુહુર્ત અધિક ૨૨,ooo વઈ, ઉત્કૃષ્ટથી ૮૮,૦૦૦ વર્ષ અને ચાર અંતમુહૂર્ણ અધિક સાતમાં ગમકમાં કાલાદેશથી જન્ય અંતમુહd અધિક Booo વર્ષ, ઉત્કૃષ્ટ ૧,૧૬,ooo વર્ષ રહે. આઠમાં ગમકમાં કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્વ અધિક 9000 વર્ષ, ઉત્કૃષ્ટ ૨૮,ooo વર્ષ અને ચાર અંતમુહિd અધિક કાળ રહે. નવમાં મકમાં ભવાદેશાથી જી .
Page #532
--------------------------------------------------------------------------
________________
૨૪/-/૧૮૪૬
૪૮
બે ભવ - ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ. કાલાદેશી જી ૨૯, ooo વર્ષ, ઉત્કૃષ્ટ ૧,૧૬,૦૦૦ વર્ષ કાળ રહે. આ રીતે નવ ગમકમાં અકાય સ્થિતિ છે.
જે તેઉકાયિકથી આવીને ઉપજે તો આ જ વક્તવ્યતા. વિશેષ એ કે નવે ગમકમાં ત્રણ વેશ્યાઓ, તેજસ્કાયિકનું શુચિકલા સંસ્થાન, સ્થિતિ જાણવી. બીજ ગમકમાં કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ણ અધિક ૨૨,૦૦૦ વર્ષ સ્થિતિ - ઉત્કૃષ્ટથી ૧ર-રાગિદિવસ અધિક ૮૮,ooo વર્ષ રહે. એ પ્રમાણે સંધ ઉપયોગ કરતો કહેવો.
જે વાયુકાયિકથી આવીને ઉપજે તો, વાયુકાચિકના પણ એ પ્રમાણે નવ ગમકો તેઉકાચિક માફક કહેવા. વિરોધ એ - પતાકા સંસ્થાન, સંવેધ હારો વર્ષોથી કહેવો. ત્રીજી ગમકમાં કાલાદેશથી જઘન્ય અંતમુહૂર્વ અધિક ૨૨,૦૦૦ વર્ષ • ઉત્કૃષ્ટથી એક લાખ વર્ષ, સંવેધ ઉપયોગપૂર્વક કહેવો.
જે વનસ્પતિકાયિકથી આવીને ઉપજે તો, વનસ્પતિકાયિકના અકાયિકના ગમ સમાન નવ ગમક કહેતા. વિશેષ એ - વિવિધ પ્રકારે રહેલ છે, શરીરાવાહના પહેલા અને છેલ્લા ત્રણ ગમકોમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટથી અતિરેક ૧ooo યોજન, મધ્યના ત્રણ ગમકમાં પૃdીકાચિક માફક છે. સંવેધ અને સ્થિતિ જાણવા. ત્રીજ ગમકમાં કાલાદેશથી જઘન્ય ૨૨,૦૦૦ વર્ષ અને અંતમુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટથી ૧,૨૮,૦૦૦ કાળ કહેવો. સંવેધ ઉપયોગપૂર્વક કહેવો.
• વિવેચન-૮૪૬ -
‘વ્યુત્ક્રાંતિ’ આદિથી સૂચિત આ છે – શું એકેન્દ્રિય તિર્યય યોનિકમાં ઉપજે ચાવત પંચેન્દ્રિય તિર્યંચમાં ઉપજે? ગૌતમ! પાંચમાં ઉપજે. ત્રીજા ગમકમાં - x - ઉત્કૃષ્ટ સ્થિતિમાં એકાદિ અસંખ્યાતા ઉપજે-ઉત્કૃષ્ટ સ્થિતિમાં અાવથી એકાદિનો ઉત્પાદ પણ સંભવે. ઉકાટ આઠ મવગ્રહણમાં - આમ જાણવું. જેમાં સંવેધ બે પક્ષ મધ્ય એકમ પક્ષે ઉત્કૃષ્ટા સ્થિતિ હોય, તેમાં ઉકર્ષથી આઠ મવગ્રહણ, બીજે અસંખ્ય ભવ થાય. તેથી આ ઉત્પત્તિ વિષય ભૂત જીવોમાં ઉત્કૃષ્ટા સ્થિતિથી ઉત્કર્ષથી આઠ ભવ. એ પ્રમાણે આગળ પણ વિચારવું.
૨૨,૦૦૦ વનિ આઠ મવથી ગુણતાં ૧,૭૬,૦૦૦ વર્ષ થાય. ચોથા ગમમાં ત્રણ લેહ્યા છે. કેમકે જઘન્ય સ્થિતિમાં દેવો ન ઉપજે માટે તેજલેશ્યા તેમાં નથી. છઠ્ઠા ગમકમાં ૮૮,૦૦૦ વર્ષ, તે જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિકને ચાર ગણું કરીને ઉત્પન્નવથી ૨૨,૦૦૦ x ૪ થી થાય, ચાર અંતર્મુહૂર્ત થાય. નવમાં ગમકમાં ૨૨,૦૦૦ વર્ષને બે ભવ ગ્રહણથી ગુણતાં ૪૪,૦૦૦ વર્ષ થાય.
એ પ્રમાણે પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકશી ઉત્પાદ, હવે અકાયિક કહે છે. તેના સૂમ-બાદર, પતિ-અપયત ભેદથી ચાર ભેદ કહ્યા. સંવેધ ત્રીજા, છઠ્ઠામાં ભવાદેશથી જઘન્યથી સંવેધ બઘાં ગમકમાં બે ભવ ગ્રહણરૂપ છે, ઉત્કૃષ્ટમાં તેમાં વિશેષ છે - ત્રીજા આદિમાં સૂત્રોક્ત આઠ ભવ સંવેધ લેવો. - x • x • બાકીના ચારમાં ઉત્કર્ષથી
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ અસંખ્ય ભવ ગ્રહણ કેમકે એઝ પક્ષે ઉત્કૃષ્ટ સ્થિતિનો અભાવ છે.
ત્રીજા ગમકમાં કાલાદેશથી જઘન્યથી ૨૨,૦૦૦ વર્ષ છે, કેમકે પૃથ્વીકાયિકોની ઉત્પત્તિ સ્થાન રૂપની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તેમાં અપ્રકાયિકની તેમાં ઉત્પત્તિથી ઔધિકપણે પણ જઘન્યકાળથી અંતર્મુહૂર્ત સ્થિતિ વધે અહીં ઉત્કૃષ્ટ સ્થિતિથી પૃથ્વીકાયિકના ચાર ભવોથી અને અકાયિકનો ઔધિકત્તમાં પણ ઉત્કૃષ્ટ કાળ ગણતાં gooછે તે બંનેને ચાર વડે ગુણતાં ૮૮,000 અને ૨૮,૦૦૦ મળીને ૧,૧૬,૦૦૦ કહ્યા.
છઠ્ઠા ગમકમાં જઘન્ય સ્થિતિક ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો અંતર્મુહૂર્તને, ૨૨,૦૦૦ વર્ષને પ્રત્યેકને ચાર ભવપ્રહણની ગુણતા સુત્રોકત કાળ આવે વિશેષ એ • નવમાં ગમમાં જઘન્યથી ર૯,૦૦૦ વર્ષ અકાયિક અને પૃથ્વીકાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિના મળવાથી આવે.
હવે તેજસ્કાયિકથી પૃથ્વીકાયિકમાં ઉત્પાદ કહે છે - અહીં દેવોના ઉત્પાદ અભાવે તેજલેશ્યા અભાવથી ત્રણ લેશ્યા કહી. સ્થિતિ, જઘન્ય અંતર્મુહd, ઉત્કૃષ્ટી ત્રણ અહોરાત્ર. ત્રીજા ગમમાં ઔધિક તેજસ્કાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિમાં પૃથ્વીકાયમાં ઉપજે. એ એક પક્ષની ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્કર્ષથી આઠ ભવગ્રહણ, તેમાં ચાર પૃથ્વીકાયિકના ઉત્કૃષ્ટ ભવગ્રહણમાં ૮૮,૦૦૦ વર્ષ થાય, ચારેમાં તેઉકાયની ઉત્કર્ષથી ત્રણ સમિના પરિમાણથી બાર અહોરાત્ર થાય. સંવેધ - છથી નવમાં ગમમાં આઠ ભવગ્રહણ, તેમાં કાળમાન, યથાયોગ્ય લેવું. બાકીના ગમોમાં ઉત્કૃષ્ટથી અસંખ્ય ભવોનો કાળ પણ અસંખ્યાત થાય છે.
હવે વાયુકાયિકમાંથી પૃથ્વીકાયમાં ઉત્પાદ - ૧૦૦૦ વર્ષ વડે સંવેધ કવો. વાયુકાયની કથિી 3000 વર્ષ સ્થિતિ કહેવી. અહીં આઠ ભવ ગ્રહણ છે, તેમાં ચાર ભવમાં ૮૮,૦૦૦ વર્ષ, બીજા ચાર ભવમાં વાયુના ૩ooo વર્ષને ચારથી ગુણતા ૧૨,૦૦૦ વર્ષ, બંને મળીને એક લાખ વર્ષ થશે. જ્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ સંભવે, ત્યાં ઉત્કર્ષથી આઠ ભવ, બીજે અસંખ્યાત. આના અનુસારે કાળ પણ કહેવો.
હવે વનસ્પતિમાંથી પૃથ્વીકાયમાં ઉત્પાદ - અપકાયવત્ નવ ગમક છે. વિશેષ આ સંસ્થાના વિવિધ પ્રકારે છે. પહેલામાં ઓધિકમાં અને છેલ્લા ગમમાં ઉત્કૃષ્ટ સ્થિતિક અવગાહના - x - અંગુલનો અસંખ્યાત ભાગ મમ. સ્થિતિ ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષ, એ રીતે સંવેધ પણ જાણવો. આ ગમમાં ઉત્કર્ષથી આઠ ભવ ગ્રહણ, તેમાં ચાર પૃથ્વીકાયના, ચાર વનસ્પતિકાયના, તેમાં ચાર પૃથ્વી ભવમાં ઉત્કૃષ્ટમાં ૮૮,000 વર્ષ, વનસ્પતિકાયમાં ચાર ભવમાં ૪૦,000 વર્ષ. બંનેથી ૧,૨૮,000 પ્રમાણ થશે.
હવે દ્વીન્દ્રિયથી ઉત્પાદ કહે છે –
સૂત્ર-૮૪૭ :
જે બેઈન્દ્રિયથી ઉપજે તો શું પતા બેઈન્દ્રિયથી ઉપજે કે અપયતથી ? ગૌતમ બંનેમાંથી આવીને ઉપજે. -- ભગવાન ! જે બેઈન્દ્રિય પૃવીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળની સ્થિતિવાળા પૃવીકાર્યમાં ઉપજે ?
Page #533
--------------------------------------------------------------------------
________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
૨૪/-/૧૨૮૪૩
૪૯ ગૌતમ! જન્મથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ વર્ષ સ્થિતિમાં ઉપજે. - • ભગવન ! તે જીવો એક સમયમાંe? ગૌતમ! જઘન્યથી એક, બે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત. સેવાd સંઘયણ, અવગાહના જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી ૧ર યોજન હુંડક સંસ્થાન, ત્રણ લેરયા, સમ્યગુર્દષ્ટિ અને મિયાર્દષ્ટિ, બે જ્ઞાન - બે અજ્ઞાન નિયમ, વચન અને કાયયોગી, ઉપયોગ બને, ચાર સંg, ચાર કષાય, બે ઈન્દ્રિય - જીલ્લા અને પણ, ત્રણ સમુઘાત, બાકી બધું પૃવીકાયિક મુજબ. વિશેષ એ કે સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત. ઉત્કૃષ્ટથી બાર વર્ષ, એ રીતે અનુબંધ ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી સંખ્યાતા ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય બે અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ, આટલો કાળ રહે.
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો આ જ વતવ્યતા.
તે જ ઉકૂદકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો પણ પૂવોંકત વતવ્યતા. વિશેષ એ . ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવ. કાલાદેશથી જઘન્ય ર૨,૦૦૦ વર્ષ અને અંતમુહૂર્ત અધિક, ઉતકૃષ્ટ ૪૮ વર્ષ અધિક, ૮૮,ooo વર્ષ, આટલો કાળ રહે.
તે જ સ્વયં જઘન્ય સ્થિતિક જન્મે. તેને પણ આ જ વક્તવ્યતા ત્રણે ગમકમાં કહેતી. વિશેષ - સાતમાં અંતર છે. શરીરવગાહના પૃવીકાયિકવ4, મણ મિશ્રાદેષ્ટિ, બે અજ્ઞાન નિયમા, માત્ર કાયયોગી, સ્થિતિ - સ્થિતિ માફક, સંવેધ. પહેલા બે ચમકમાં તે પ્રમાણે જ. બીજ ગમકમાં ભવાદેશથી તેમજ આઠ ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય અંતમુહૂર્ત અધિક ૨૨,ooo વર્ષ, ઉતકૃષ્ટથી ચાર અંતમુહૂર્વ અધિક ૮૮,ooo.
તે જ સ્વયં ઉત્કૃષ્ટકાલ સ્થિતિક જન્મે, આના પણ ઔધિક ગમક સમાન ત્રણ ગમકો કહેવા. માત્ર ત્રણે ગમકમાં સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ૧ર વર્ષ, એ રીતે અનુબંધ પણ છે. ભવાદેશથી જ ઘન્ય બે ભવ, ઉતકૃષ્ટથી આઠ ભવગ્રહણ. કાલાદેશથી ઉપયોગથી કહેવું ચાવતુ નવમાં ગમકમાં જઘન્યથી ૧ર વર્ષ અધિક ૨૨,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટથી ૪૮ વર્ષ અધિક ૮૮,૦૦૦ વર્ષ. આટલો કાળ રહે.
જે વેઈન્દ્રિયથી આવીને ઉપજે તો આ પ્રમાણે જ નવગમકો કહેવા. વિશેષ આ • પહેલાં ત્રણ ગમકોમાં શરીરવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાણ, ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ, મણ ઈન્દ્રિયો, સ્થિતિ જાણી અંતર્મહત્ત અને ઉત્કૃષ્ટથી ૪૯ રાત્રિ દિવસ. બીજ ગમમાં કાલાદેશથી જઘન્યથી અંતમુહૂર્ત. અધિક રર,ooo વર્ષ - ઉત્કૃષ્ટથી ૬ અગિદિવસ અધિક ૮૮,ooo વર્ષ. મધ્યના ત્રણ ગમકો તેમજ છે. છેલ્લા ત્રણ ગમકો તેમજ છે. વિશેષ આ • સ્થિતિ જઘન્યથી ૪૯ રાત્રિદિવસ, ઉત્કૃષ્ટથી પણ તેમજ સંવેધ ઉપયોગપૂર્વક કહેવો.
ચઉરિદ્રિયથી આવીને ઉપજે તો એ જ રીતે નવે ગમકો કહેવા. માત્ર [13/4]
આ સ્થાનોમાં અંતર છે – શરીરવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ ચાર ગાઉ, સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્વ-ઉત્કૃષ્ટ છ માસ. એ રીતે અનુબંધ, ચાર ઈન્દ્રિયો, બાકી પૂર્વવતુ યાવતુ નવમાં ગમકમાં કાલાદેશથી જઘન્ય છ માસ અધિક ૨,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ર૪-માસ અધિક ૮૮,ooo વર્ષ આટલો કાળ રહે.
જે પંચેન્દ્રિય તિચિયોનિકથી આવીને ઉપજે તો શું સંજ્ઞી પંચેન્દ્રિય તિશયોનિકથી આવીને ઉપજે કે અસંજ્ઞી પંચે થી ? ગૌતમ! બંનેથી. - જે અસંજ્ઞી પંચેન્દ્રિયથી તો જલચરથી આવીને ઉપજે કે ચાવતુ અપયતાથી આવીને ઉપજે ગૌતમ પયદ્ધિાથી પણ અને અપયદ્ધિાથી પણ આવીને ઉપજે.
ભગવન! અસંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિક, જે પ્રતીકાચિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલો કાળ? ગૌતમ ! જઘન્યથી અંતમુહર્ત અને ઉcકૃષ્ટથી રર,ooo વર્ષ. • • ભગવન ! તે જીવો ? બેઈન્દ્રિયની ઓધિક સમાન કહેવા. માત્ર શરીરવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી ૧૦oo યોજના પંચેનિદ્રયોની સ્થિતિ, અનુબંધ જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી પૂવકોડી. બાકી પૂર્વવતુ. ભવાદેશથી જઘન્ય બે ભd, ઉત્કૃષ્ટ આઠ ભવ ગ્રહણ, કાલાદેશથી જઘન્ય બે અંતમુહૂર્વ ઉત્કૃષ્ટથી ૮૮,ooo વિિધક ચાર પૂર્વ કોડી, આટલો કાળ રહે.
નવે ગમકોમાં કાયસંવેધ ભવાદેશથી જઘન્ય બે ભવગ્રહણ, ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ, કાલાદેશ ઉપયોગપૂર્વક કહેવો. વિશેષ આ - ત્રણ ગમકોમાં જેમ બેઈન્દ્રિયના મધયમ 4ણ ગમકો સમાન અને છેલ્લા ત્રણ ગમકોમાં પ્રથમ ત્રણ ગમક સમાન કહેવું. વિશેષ - સ્થિતિ, અનુબંધ જઘન્યથી પૂવકોડી, ઉત્કૃષ્ટથી પણ પૂર્વકોડી, બાકી પૂર્વવતુ યાવતુ નવમાં ગમકમાં જઘન્ય પૂવકોડી, ૨૨,૦૦૦ વર્ષ અધિક. ઉત્કૃષ્ટમાં ૮૮,૦૦૦ વષધિક ચાર પૂકિોડી, આટલો કાળ રહે.
- જે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવે તો સંખ્યાત વષયુથી કે અસંખ્યાત વષયુિથી આવે ? ગૌતમ ! સંખ્યાત વષયુિથી જ આવે. • • જે સંખ્યાત વયથી આવે તો શું જલચરથી આવે ? બાકીનું અસંવત્ કહેવું યાવતુ ભગવાન ! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે? જેમ રતનપભામાં ઉત્પન્ન થનાર સંજ્ઞીમાં કહ્યું, તેમ અહીં કહેવું. વિશેષ એ કે - અવગાહના જધન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી હજાર યોજન. બાકી પૂર્વવત્ યાવતુ કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટથી ૮૮,૦૦૦ વષધિક ચાર પૂવકોડી, આટલો કાળ રહે.
સંવેધ, નવે નમકોમાં અસંજ્ઞી માફક સંપૂર્ણ કહેવું. તેમાં પહેલા ત્રણ અને વચલા ગણ ગમકોમાં તેમ જ, પણ આ નવમાં અંતર છે - અવગાહના - જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉતકૃષ્ટથી પણ તેમજ છે, મણ વેચા, મિથ્યાદષ્ટિ, બે અજ્ઞાન, કાયયોગી, ત્રણ સમુઘાત, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી
Page #534
--------------------------------------------------------------------------
________________
૨૪/-/૧૮૪૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
અંતર્મહત્ત આપશd આદધ્યવસાય, અનુબંધ સ્થિતિ માફક, બાકી પૂર્વવતુ. છેલ્લા ત્રણે ગમકમાં-પ્રથમ ગમકવતું. માત્ર સ્થિતિ, અનુબંધ, જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેથી પૂર્વ કોડી, બાકી પૂર્વવત.
• વિવેચન-૮૪s :
બેઈન્દ્રિયમાં બાર યોજન કહ્યું તે શંખને આશ્રીને છે. • x • સાસ્વાદના સમ્યકત્વ અપેક્ષાએ સમ્યગૃષ્ટિ પણ કહ્યા. આ વકતવ્ય ઔધિક બેઈન્દ્રિયના
ૌધિક પૃથ્વીકાયિકમાં ઉત્પાની છે. - X• સંવેધમાં વિશેષથી કહે છે - નવો આદિ. આઠ ભવ ગ્રહણ, એક પક્ષના ઉત્કૃષ્ટ સ્થિતિપણાથી છે. ચાર ભવ બેઈન્દ્રિયમાં કરતા બાર વર્ષ પ્રમાણે ૪૮-વર્ષ થાય, તેની અધિકતા પૂર્વક ૮૮,૦૦૦ વર્ષ એમ ઉકૃષ્ટમાં જાણવા. બીજા ગમકમાં આ જ વક્તવ્યતા છે.
• x • જઘન્ય સ્થિતિકપણે સાસ્વાદન સમ્યગ્દષ્ટિના અભાવે ‘ની રમત' કહ્યું. * * * અજ્ઞાન બે કહ્યા, - x - યોગ દ્વારમાં બે યોગ કહ્યા. • x • સ્થિતિ અંતમુહૂર્ત કહી, આ પ્રમાણે સૂગ મુજબ સાત વિશેષતા જાણવી.
કાલાદેશથી - પ્રથમ ગમકમાં ઉત્કૃષ્ટ ૪૮ વર્ષાધિક ૮૮,૦૦૦ વર્ષ, બીજામાં ચાર અંતર્મુહૂર્ણ અધિક ૪૮ વર્ષ, બીજામાં સંવેધ લખ્યો છે.
તેઈન્દ્રિયથી તેમનો ઉત્પાદ કહે છે - અહીં ત્રીજા ગમકમાં આઠ ભવ, તેમાં ચાર ઈન્દ્રિયભવોમાં ઉલ્કાટથી ૪૯ સમિદિવસ પ્રમાણથી ૧૯૬ સત્રિદિવસ થાય. મધ્યમના ત્રણ ગમક મધ્યમના હીન્દ્રિય ગમવત્ છે. સંવેધ પાછળના ત્રણ ગમકમાં ભવાદેશથી ઉકર્ષથી પ્રત્યેકમાં આઠ મવગ્રહણ, કાલાદેશથી પાછલા ત્રણ ગમકમાં • પહેલા અને ત્રીજા ગમમાં ઉત્કૃષ્ટથી ૯૬ રાત્રિ દિવસ અધિક ૮૮,ooo વર્ષ, બીજામાં ચાર અંતર્મુહૂર્ણ અધિક ૧૯૬ દિવસ.
હવે ચઉરિન્દ્રિયમાંથી તેનો ઉત્પાદ કહે છે - અવગાહનાદિમાં બેઈન્દ્રિયતેઈન્દ્રિયની અપેક્ષાએ જે વિશેષતા છે તે કહી છે - ૪ -
પંચેન્દ્રિય તિર્યંચમાંથી તેનો ઉત્પાદ કહે છે - ઉત્કર્ષથી પંચેન્દ્રિય તિર્યંચના નિરંતર આઠ ભવો થાય. એ રીતે સમાન બીજા ભવની સાથે આઠ જ ભવ થાય માટે ઉત્કૃષ્ટ આઠ ભવ કહ્યા. કાલાદેશથી પહેલા ગમમાં કાળથી સંવેધ સૂત્રમાં દશર્વિલ જ છે. બીજામાં ઉત્કૃષ્ટ ચાર અંતર્મુહૂર્ત અધિક ચાર પૂર્વ કોટી, બીજામાં ૧૦૮૮ આદિ સૂત્રોનુસાર જાણવા.
ધે સંજ્ઞી પંચેન્દ્રિયમાંથી આવીને ઉપજે તે કહે છે, સંવેધ નવે ગમોમાં જેમ અસંજ્ઞીનો છે, તેમજ નિરવશેષ અહીં કહેવો. અiી અને સંજ્ઞીનો પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થનારને જઘન્યાયુ અંતમુહૂર્ત અને ઉત્કર્ષથી પૂર્વકોટી આયુ છે. 7 - પરિમાણ, સંહનાનાદિ પ્રાપ્તિ. - X - X - જે રનપભામાં ઉત્પન્ન થનાર છે, તેની જેમ મધ્યમ ગમકમાં આ જ લબ્ધિ છે. માત્ર નવ સ્થાને અંતર છે, તે સ્થાનો આ છે - અવગાહના, લેશ્યા, દૈષ્ટિ, અજ્ઞાન, યોગ, સમુઠ્ઠાત, સ્થિતિ, અધ્યવસાય, અનુબંધ. - હવે મનુષ્ય વિશે કહે છે–
• સૂત્ર-૮૪૮ :
જે મનુષ્યથી આવીને (પૃવીકાયિકમાં) ઉપજે તો શું સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે કે અસંજ્ઞી થી ? ગૌતમ! બંનેમાંથી ઉપજે
ભગવાન ! અસંજ્ઞી મનુષ્ય, જે પૃવીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી કાળ સ્થિતિથી ઉપજે? સંજ્ઞી પંચેન્દ્રિય તિચિની જઘન્ય કાળસ્થિતિના ત્રણ ગમકો કહwા, તેમ આના ઔધિક ત્રણ ગમકો પ્રમાણે જ સંપૂર્ણ કહેવા. બાકીના છ ન કહેવા.
જે સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે તો સંખ્યાત વષયુકથી આવીને ઉપજે કે અસંખ્યાત વાયુદ્ધથી ? ગૌતમ! સંખ્યાત વષયુકથી.
જે સંખ્યાત વાયુવાળાથી ઉપજે તો પર્યાપ્તાથી આવીને ઉપજે કે અપર્યાપ્તાથી ? ગૌતમ! પતિ-પયત બંનેથી..
ભગવન / સંજ્ઞી મનુષ્ય, જે પૃવીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી કાલ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી ૨૨,ooo વર્ષ સ્થિતિકમાં. -- ભગવન ા તે જીવો ? રતનપભામાં ઉત્પન્ન થનાર જેમ કથા, તેમ ત્રણે ગમકમાં પ્રતિ કહેવી. વિશેષ આ - અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્ય ભાગ, ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ. સ્થિતિ જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી, એ રીતે અનુબંધ, સંવેધ, નવે ગમકમાં સંજ્ઞી પંચેન્દ્રિયવત્ છે. મધ્યમ ત્રણ ગમકમાં પતિ સંજ્ઞી પંચેન્દ્રિય માફક છે, બાકી બધું સંપૂર્ણ તેમજ કહેતું. છેલ્લા ત્રણ ગમક, ઔધિક ગમ માફક કહેવા. વિશેષ એ કે - અવગાહના જદાજ્યા ૫oo ધન, ઉત્કૃષ્ટી-૫oo ધનુષ. સ્થિતિ અને અનુબંધ જઘન્યા અને ઉત્કૃષ્ટી બંને પૂર્વ કોટી. બાકી પૂર્વવતું. માત્ર પાછલા ગમકોમાં સંખ્યાતા જ ઉપજે છે.
જો દેવથી આવીને ઉપજે તો શું ભવનવાસી દેવથી આવીને ઉપજે કે વાંતર-જ્યોતિક-વૈમાનિકથી આવીને ઉપજે? ગૌતમ! ચારેશી.
જે ભવનવાસી દેવશી આવીને ઉપજે તો અમુકુમાર ભવનવાસીથી આવીને ઉપજે કે ચાવત નિતકુમારથી ? ગૌતમ! દશેથી.
ભગવન્જે અસુરકુમાર પૃedીકાચિકમાં ઉપજવા યોગ્ય હોય તો કેટલાં કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ! જઘન્ય અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષ - - ભગવતુ ! તે જીવો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત ઉપજે.
ભગવાન ! તે જીવોના શરીર કયા સંઘયણે છે ? ગૌતમ ! છ સંઘયણ, અસંઘયણી યાવતુ પરિણમે છે. • - ભગવાન ! તે જીવોના શરીરની અવગાહના કેટલી મોટી છે ? ગૌતમ બે ભેદે . ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે, તે જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી સાત રની, તેમાં જે ઉત્તરઐક્રિય છે, તે જઘન્યથી અંગુલનો અસંખ્ય ભાગ, ઉત્કૃષ્ટથી
Page #535
--------------------------------------------------------------------------
________________
૨૪/-/૧૨/૮૪૮ ૧ooo યોજન. -ભગવાન ! તે જીવોના શરીર કા આકારે છે ? ગૌતમ બે ભેદ – ભવધારણીય, ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે તે સમચતુરસ્ય સંસ્થિત છે. જે ઉત્તરઐક્રિય છે, તે વિવિધાકારે છે.
વેરા ચાર, દષ્ટિ ત્રણે, ત્રણ જ્ઞાન નિયમો - ઝણ અજ્ઞાન ભજનાઓ. યોગ ત્રણે, ઉપયોગ બંને, ચાર સંજ્ઞા, ચાર કષાય, પાંચ સમુઘાત, બંને વેદના,
સ્ત્રી અને પરષ વેદ, સ્થિતિ જઘન્યા ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટી સાતિરેક સાગરોપમ, અદયવસાય અસંખ્ય-પ્રશસ્ત અને અપશસ્ત બંને. અનુબંધ સ્થિતિ મુજબ, ભવાદેશથી બે ભવ ગ્રહણ, કાલાદેશથી અંતર્મુહુર્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ જઘન્યા અને ઉકૂટી રર,૦૦૦ વયધિક સાગરોમ.
આ પ્રમાણે નવે ગમકો જાણવા, મણ મણના અને છેલ્લા ત્રણે ગમકોમાં અસુકુમારોની સ્થિતિ વિશેષ જાણવી, બાકી ઔધિક મુજબ પ્રાપ્તિ કાયસંવેધ ગણવો જોઈએ. બધે બે ભવગ્રહણ યાવતુ નવમાં ગમકમાં કાલાદેશથી જઘન્યા રર,ooo વષધિક સાગરોપમ, ઉત્કૃષ્ટ પણ તેમજ.
જે નાગકુમાર પૃવીકાયિકપણે ઉપજવા યોગ્ય હોય તેમાં આ જ વકતવ્યતા યાવતું ભવાદેશ. વિશેષ આ - જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટી દેશોન બે પલ્યોપમ, એ રીતે અનુબંધ પણ છે કાલાદેશથી અંતમુહૂર્ત અધિક ૧૦,ooo વર્ષ, ઉત્કૃષ્ટી ર૨,ooo Guઈધિક દેશોન બે પલ્યોપમ. એ રીતે નવે ગમકો અસુરકુમારના ગમક સમાન છે. માત્ર સ્થિતિ કાલાદેશથી જાણવી. આ પ્રમાણે અનિતકુમાર પર્યન્ત આ કહેવું.
જે વ્યંતરથી આવીને ઉપજે તો શું પિશાચથી આવીને કે યાવત ગંધર્વથી ? ગૌતમ! પિશાચ યાવતુ ગંધર્વ, બધાંથી ઉપજે.
ભગવાન ! વ્યંતર દેવ જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તેના અસુરકુમાર સમાન નવું ગમકો કહેતા. વિશેષ આ - સ્થિતિ અને કાલાદેશે જાણવો. સ્થિતિ જઘન્યા ૧૦,૦૦૦ વર્ષ, ઉલ્ટી પલ્યોપમ.
જે જ્યોતિષ દેવોથી આવીને ઉપજે તો શું ચંદ્રવિમાનથી આવીને ઉપજે કે તારાવિમાનથી ? ગૌતમ ! તે પાંચથી. • • ભગવન્! જે જ્યોતિષ દેવ પૃવીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોયo? અસુકુમારવ4 લબ્ધિ કહેતી. મધ્ય એક તોલેયા છે. ત્રણ જ્ઞાન - ત્રણ અજ્ઞાન નિયમા. સ્થિતિ - જઘન્યા પલ્યોપમનો આઠમો ભાગ. ઉકૃષ્ટી ૧ooo વર્ષ અધિક પલ્યોપમ. એ રીતે અનુબંધ. કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ણ અધિક પલ્યોપમનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટી રર,ooo વાંધિક પલ્યોપમ. આ રીતે બાકીના આઠ ગમકો પણ કહેa. મક સ્થિતિ, કાલાદેશ જાણવો.
જે વૈમાનિક દેવોથી આવીને ઉપજે તો શું કલ્યોગથી કે કપાતીતથી આવીને ? ગૌતમ! પોપગથી, કWાતીતથી નહીં.
જે કોપમelી આવીને ઉપજે, તો શું સૌધર્મકતાથી કે વાવ
૫૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ અયુતકાથી આવીને ઉપજે ગૌતમ ! સૌધર્મ અને ઈશાન કહ્યથી આવીને ઉપજે, સનતકુમારાદિ કવાથી આવીને નહીં
ભગવતુ ! સૌધર્મકાથી આવીને જે પૃવીકાયિકમાં ઉત્પન્ન થતા યોગ્ય છે, તે કેટલો કાળ? જ્યોતિક ગમક માફક જાણવું. વિશેષ આ – સ્થિતિ, અનુબંધ જELજથી પલ્યોપમ - ઉત્કૃષ્ટી બે સાગરોપમ. કાલાદેશથી તમુહૂર્ત અધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટી રર,૦૦૦ વષધિક બે સાગરોપમ. એ રીતે બાકીના આઠે ગમક કહેવા. વિશેષ - સ્થિતિ અને કાલાદેશ જાણવો જોઈએ..
ભગવન / ઈશાનદેવથી જે પૃવીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય એ રીતે ઈશાનદેવથી પણ નવ ગમકો કહે. માત્ર સ્થિતિ, અનુબંધ જઘન્યથી સાતિરેક પલ્યોપમ, ઉત્કૃષ્ટી સાતિરેક બે સાગરોપમ. બાકી પૂર્વવતું. * * ભગવન ! તે એમ જ છે (૨) વાવત્ વિચરે છે.
• વિવેચન-૮૪૮ -
ર્વ . જેમ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના જઘન્ય સ્થિતિક ત્રણ ગમો છે. તેમજ તેના પણ ત્રણ ઔધિક ગમો અજઘન્યોત્કૃષ્ટ સ્થિતિપણાથી થાય છે. સંમૂર્ણિમ મનુષ્યોને બીજી છ ગમો ન સંભવે. હવે સંજ્ઞી મનુષ્ય આશ્રીને કહે છે - * * * અવગાહના અંગુલનો અસંખ્યય ભાગ છે, સ્થિતિ -x • અંતમુહૂર્ત છે. સંવેધ - નવે ગમોમાં જેમ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનાર સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચનો કહ્યો તેમ કહેવો. • x• સ્થિતિ પ્રમાણ જઘન્ય અંતર્મુહર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટી. મધ્યમમાં જઘન્ય સ્થિતિક ત્રણ ગમમાં લબ્ધિ, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના ત્રણ ગમમાં કહી તેમ જ અહીં કહેવી •x- ઔધિક ગમમાં જ અંગુલના અસંખ્યય ભાગ રૂપ અવગાહના અને અંતર્મુહરૂપ સ્થિતિ કહી, તે અહીં ન કહેવી.
હવે ‘દેવ’થી તેનો અહીં ઉત્પાદ કહે છે. “છ સંઘયણ' આદિ, અહીં યાવત શબ્દથી-અસ્થિ નહીં, શિરા નહીં, સ્નાયુ નહીં. સંઘયણ નહીં, જે ઈટ-કાંત-પ્રિયમનોજ્ઞ-મણામ પુદગલો તે તેમને શરીર રૂપે ઈત્યાદિ - X - X - ભવધારણીયની અવગાહના જેવી સ્મતા ઉત્તર વૈક્રિયની અવગાહનામાં હોતી નથી. જે ઉત્તર પૈક્રિય શરીર છે, તેમાં ઈચ્છાવશ સંસ્થાન ચાતા હોવાથી વિવિધ આકારવાનું કહ્યું છે.
જે અસુરકુમાર અસંજ્ઞીથી આવીને ઉત્પન્ન થાય છે, તેમાં અપર્યાપ્તક અવસ્થામાં વિભંગના અભાવથી ત્રણ અજ્ઞાન ભજનાએ એમ કહ્યું. નન્નેof - અહીં ૧૦,૦૦૦ વર્ષ અસુરકુમારમાં, અંતમુહૂર્ત પૃથ્વીકાયિકમાં જાણવા. * * * * * સંવેધકાળ ઉત્કૃષ્ટથી સ્થિતિ મુજબ જ જાણવો, કેમકે પૃથ્વીકાયથી ઉદ્વર્તીને અસુરકુમારમાં ઉત્પાદ ના થાય. સ્થિતિ વિશેષથી કહે છે - મધ્યમ ગમકમાં જઘન્યથી અસુરકુમારોની ૧૦,ooo વર્ષ, અંત્ય ગમકોમાં સાધિક સાગરોપમ.
જયોતિક દંડકમાં - અસંજ્ઞી ન ઉપજે, સંજ્ઞી પણ ઉત્પત્તિ સમયે જ સમ્યગ્દષ્ટિને મત્યાદિ ત્રણ જ્ઞાનો અને બીજાને મત્યજ્ઞાનાદિ ત્રણ અજ્ઞાનો હોય છે. * * * * *
Page #536
--------------------------------------------------------------------------
________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ $ ઉદ્દેશા-૧૭ થી ૧૯ : “બેઈક્રિયાદિ” છે
૨૪-૧૨૮૪૮ તારક દેવદેવીને આશ્રીતે પલ્યોપમનો આઠમો ભાગ સ્થિતિ કહી છે. ઉત્કૃષ્ટ સાધિક પલ્યોપમ ચંદ્રને આશ્રીને છે. વૈમાનિકથી ઉત્પાદાદિ બધું પૂર્વોક્તાનુસાર જાણવું.
ઉદ્દેશા-૧૩ થી ૧૬ • “અકાય આદિ” છે
= X - X — X —- X — x - • સૂત્ર-૮૪૯ થી ૮૫ર :- (અનુક્રમે ઉદ્દેશા ૧૩ થી ૧૬]
[ce] ભગવદ્ ! અકાયિક કયાંથી આવીને ઉપજે છે જેમ પૃષીકાલિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમ, યાવતુ ભગવપ્ના પૃવીકાવિક જીવ જે અકાયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે ગૌતમ જઘન્યથી અંતમુહd, ઉcકૃષ્ટી 9ooo વર્ષની સ્થિતિવાળામાં ઉપજે, એ રીતે પૃવીકાયિક ઉદ્દેશક સfશ કહેવું. મx સ્થિતિ, સંવેધ ાણવો બાકી પૂર્વવતુ ભગવાન ! તે ઓમ જ છે, એમ જ છે.
[૮૫] ભગવત્ ! તેઉકાયિક કયાંથી આવીને ઉપજે છે ? પૃવીકાયિકના ઉદ્દેશામાં કહ્યું તેમ કહેવું. મમ સ્થિતિ અને સંવેધ જાણવા. દેવમાંથી આવી ન ઉપજે. બાકી પૂર્વવત્ ભગવદ્ ! તે એમ જ છે (૨)
૮િ૫૧] ભગવન્ ! વાયુકાલિક ક્યાંથી આવીને ઉપજે ગૌતમી તેઉકાયિક ઉદ્દેશક મુજબ જાણવું. મમ સ્થિતિ અને સંવેધ જાણી લેવા. * * *
[૮૫] ભાવના વનસ્પતિકાયિક ક્યાંથી આવીને ઉપજે? પૃવીકાયિક સમાન ઉદ્દેશો કહેવો. મx વનસ્પતિકાયિક જીવ વનસ્પતિકાયમાં ઉપજે ત્યારે પહેલા, બીજ, ચોથ, પાંચમાં ગમકમાં પરિમાણ આ છે • પ્રતિ સમય, નિરંતર અનંતા ઉપજે, ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી અનંતા ભવગ્રહણ. કાલાદેશાથી જઘન્ય બે અંતમુહિd, ઉત્કૃષ્ટથી અનંત કાળ રહે. બાકીના પાંચ ગમકો આઠ ભવગ્રહણવાળ તેમજ છે. મન સ્થિતિ અને સંવેધ જાણી લેવો. ભગવન્! તે એમજ છે - એમ જ છે.
• વિવેચન-૮૪૬ થી ૮૫ર :
ઉદ્દેશા-૧૩માં નથી લખતા. ૧૪-માં લખીએ છીએ - દેવોની ઉદ્ધતે તેઉકાયમાં ન ઉપજે. એ પ્રમાણે ૧૫-માં પણ જાણવું.
ઉદ્દેશા-૧૬માં લખે છે ન આદિ દ્વારા વનસ્પતિના જ અનંતોનું ઉદ્વર્તન કહ્યું, અન્ય નહીં. બાકી બધામાં તો અસંખ્યાતવ જ છે, તેવા અનંતોનો ઉત્પાદ વનસ્પતિમાં જ * * * * * કહ્યો. અહીં પહેલા, બીજા, ચોચા, પાંચમા ગમકમાં અનુકષ્ટ સ્થિતિ ભાવથી, અનંતા ઉપજે તેમ કહ્યું. બાકી પાંચ ગમોમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ભાવતી એક કે બે આદિ કલા, તેમાં જ પહેલા, બીજા, ચોથા, પાંચમામાં અનુષ્કૃષ્ટ સ્થિતિવણી ઉકાઈની ભવાદેશની અનંત ભવગ્રહણ કહેવા. કાલાદેશથી અનંતકાળ. બાકીમાં આઠ મવગ્રહણ કેમકે ઉત્કૃષ્ટ સ્થિતિ અભાવ છે. સ્થિતિ, સંવેધની વૃત્તિ સરળ છે.
• સૂત્ર-૮૫૩ થી ૫૫ -
[૮૫] ભાવના બેઈન્દ્રિય જીવ ક્યાંથી આવીને ઉપજે છે વાવ4 છે ભગવન્! પૃવીકાયિક જે બેઈન્દ્રિયમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે પૂવોંકત પૃવીકાયનું કથન કહેવું ચાવતું કાલાદેશથી જઘન્ય બે અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ સંખ્યાત ભવગ્રહણ એટલો કાળ રહે. એ રીતે તેમાં ચાર ગમકોમાં સંવેધ જાણવો. બાકીના પાંચ ગમકોમાં તે રીતે જ આઠ ભવો છે . • એ રીતે યાવ4 ચઉરિન્દ્રિય સુધી ચામાં સંખ્યાત ભવો, પાંચમાં આઠ ભલો છે. પંચેન્દ્રિય તિચિ યોનિક અને મનુષ્યોમાં તે રીતે આઠ ભવો છે. દેવો અવીન બેઈન્દ્રિયોમાં ન ઉપજે. સ્થિતિ અને સંવેધ ગણી લેવો. • • ભગવંતુ તે એમ જ છે (
[૮૫] ભગવદ્ ! ઈન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે તેઈન્દ્રિયો, બેઈદ્રિયના ઉદ્દેશ માફક કહેવા. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવો. તેઉકાય સાથે તૃતીયગમમાં ઉત્કૃષ્ટ ૨૦૮ રાબિદિવસ અને બેઈનિદ્રય સાથે તૃતીય ગમમાં ઉત્કૃષ્ટથી ૧૬ રાત્રિ-દિવસ અધિક ૪૮ વર્ષ થાય. વેઈન્દ્રિયો સાથે બીજ ગમમાં ઉત્કૃષ્ટ ૩૨ સમિદિવસ થાય. આ પ્રમાણે સંજ્ઞી મનુષ્ય સુધી સબ જાણવું. - - ભગવત્ ! તે એમ જ છે . ઓમ જ છે..
[૮૫] ભગવત્ ! ચતુરિન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? જેમ તેઈન્દ્રિયના ઉદ્દેશક કો તેમ જ ચતુરિન્દ્રિયને પણ કહેવા. વિશેષ એ કે • સ્થિતિ અને સંવેધ જાણી લેવા. • • ભગવત્ ! તે એમ જ છે (૨).
• વિવેચન-૮૫૩ થી ૮૫૫ :
જે પૃથ્વીકાયિકની પૃથ્વીમાયિકમાં ઉત્પતિ તે લબ્ધિ, પૂર્વોક્ત બેઈન્દ્રિયોમાં પણ તે જ છે. તે જ ચાર ગમકોમાં પહેલા-બીજી-ચોથા-પાંચમાં લક્ષણરૂપ અને બાકીના પાંય તૃતીય આદિ. જે રીતે પૃવીકાયિક સાથે બેઈન્દ્રિયનો સંવેધ કહ્યો, તેમજ અપુ, તેઉં, વાયુ, વનસ્પતિ, બે-ત્રણ-ચાર ઈન્દ્રિયો સાથે સંવેધ કહેવો. પૂર્વોક્ત ચાર ગમકોમાં ભવાદેશથી સંખ્યાત ભવો, બાકી પાંચમાં આઠ ભવ. કાલાદેશથી જે જેની સ્થિતિ, તેના સંયોજનથી સંવેધ કહેવો. પંચેજ્યિ તિર્યંચ અને મનુષ્યો સાથે બેઈન્દ્રિયનો તે જ રીતે બધા ગમોમાં આઠ ભવો કહેવા. [શતક-રજનો ઉદ્દેશો-૧૭ પૂર્ણ થયો) હવે ૧૮મો -
સ્થિતિ તેઈન્દ્રિયોમાં ઉત્પન્ન થનારૂં પૃથ્વી આદિનું આયુ, સંવેધ- તેઈન્દ્રિયમાં ઉત્પન્ન થનાર પૃથ્વી આદિ અને વેઈન્દ્રિયોની સ્થિતિનો સંયોગ. તેઉકાય સામે તેઈન્દ્રિયોના સ્થિતિ સંવેધ ૨૦૮ સમિદિવસો કઈ રીતે? ઔધિક તેઉકાયિકનો ચાર ભવોમાં ઉકર્ષથી ત્રણ અહોરમ માનવથી બાર મોસમ, ઉકૃષ્ટ સ્થિતિમાં તેઈન્દ્રિયતા ઉત્કૃષ્ટ ચાર ભવમાં ૪ત્તા પ્રમાણથી ૧૯૬ સમિદિવસના સંયોગથી ર૦૮ થાય.
Page #537
--------------------------------------------------------------------------
________________
૨૪/-/૧૭ થી ૧૯/૮૫૩ થી ૮૫૫
૫૩
બેઈન્દ્રિયનું ઉત્કૃષ્ટ ૧ર-વર્ષ પ્રમાણ, તેથી ચાર ભવોમાં ૪૮ વર્ષ થાય. તેઈન્દ્રિયના ભવમાં ઉત્કૃષ્ટ-૪૯ સત્રિ-દિવસનું પ્રમાણ છે. ચાર ભવોમાં તે ૧૯૬ દિવસ થાય છે. તે બંનેનો સંયોગ કરવો.
તેઈન્દ્રિયના ભવોમાં ઉત્કૃષ્ટ-૪૯ અહોરાત્ર, આઠ ભવમાં ૩૯૨ થાય. એ રીતે બધે જાણવું. આ રીતે ચતુરિન્દ્રિયથી મનુષ્યપર્યન્ત સાથે તેઈન્દ્રિયના બીજા ગમનો સંવેધ કQો તેમ સૂચવ્યું. * * * * * ઈત્યાદિ. પહેલો આદિ ચાર ગમનો સંવેધ તો ભવાદેશથી ઉત્કૃષ્ટ સંખ્યાત ભવ ગ્રહણ રૂપ છે, કાલાદેશથી તે સંખ્યાત કાળરૂપ છે. [ઉદ્દેશ-૧૮, ૧૯માં કંઈ લખેલ નથી.]
ફ્રિ ઉદ્દેશ-૨૦-“તિર્યંચ પંચેન્દ્રિય” {}
– X - X - X - X - X – • સૂત્ર-૮૫૬ -
ભગવન્! પંચેન્દ્રિયતિચિયોનિક, કયાંથી આવીને ઉપજે છે ? શું નૈરયિકથી યાવતુ દેવથી આવીને ઉપજે ગૌતમ! ચારેથી આવીને ઉપજે.
જે નૈરયિકથી આવીને ઉપજે તો શું રનમભા સાવ અધઃસપ્તમી પૃedી નૈરવિકથી આવીને ઉપજે ? ગૌતમ! સાતે નફથી આવીને
ભગવદ્ ! રનપભા પૃથ્વી નૈરયિક, જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉપજવાને યોગ્ય હોય, તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પૂર્વ કોડી આયુવાળામાં ઉપજે.
ભાવના તે જીવો એક સમયમાં કેટલા ઉપજે અસુકુમારની વક્તવ્યતા મુજબ કહેવું. વિશેષ એ કે - સંઘયણમાં અનિષ્ટ, અકાંત યાવતુ ૫ગલો પરિણમે છે. અવગાહના બે ભેદે - ભવધારણીય, ઉત્તરāક્રિય. તેમાં જે ભવધારણીય છે, તે જઘન્ય ગુલનો અસંખ્યાતમો ભાગ, ઉકૃષ્ટ સાત ધનુષ, ત્રણ રસ્તની, છ અંગુલ છે. તેમાં જે ઉત્તરવૈક્રિય છે, તે જઘન્યા અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટી ૧૫-ધનુષ, અઢીરની છે.
ભાવના જીવોના શરીરો ક્યાં આકારે છે ? ગૌતમ! તે બે ભેદે - ભવધારણીય, ઉત્તરઐક્રિય. તેમાં જે ભવધારણીય છે કે હુંડક સંસ્થિત છે. જે ઉત્તરઐક્રિય છે, તે પણ હુંડક સંસ્થાને છે.
તેમને એક કાપોતલેશ્યા, ચાર સમુદ્ધાત, મમ નપુંસકવેદ, સ્થિતિ - જદન્યા ૧૦,વર્ષ, ઉતકૃષ્ટથી સાગરોપમ છે, અનુબંધ એમ જ છે. બાકી પૂર્વવતુ. ભવાદેશથી જEાન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ છે. કાલાદેશથી જઘન્યા
તમુહૂર્ત અધિક ૧૦,ooo વર્ષ. ઉત્કૃષ્ટી ચાર પૂવકોડી અધિક ચાર સાગરોપમ છે - આટલો કાળ રહે..
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ણ સ્થિતિમાં ઉત્પન્ન થાય. બાકી પૂર્વવત. વિશેષ આ • કાલાદેશથી જઘન્યા પૂર્વવત, ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂર્ણ અધિક ચાર સાગરોપમ આટલો
૫૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ કાળ રહે. એ રીતે બાકીના સાતે ગમકો જે રીતે નૈરયિક ઉદ્દેશકમાં સંજ્ઞી પંચેન્દ્રિય સાથે નૈરયિકો છે તે મુજબ કહેતા. મધ્યમ ત્રણ ગમકો અને છેલ્લા ત્રણ ગમકોમાં સ્થિતિમાં વિશેષતા છે. બાકી પૂર્વવત બધે જ સ્થિતિ અને સંવેધા જાણી લેવા.
ભગવદ્ ! શર્કાપભા પૃeતી નૈરસિક? જેમ રતનપભામાં નવ ગમકો કહ્યા, તેમ અહીં પણ કહેવા. માત્ર શરીરવગાહના અવગાહના સંસ્થાન પદ મુજબ કહેવી. ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન નિયમા. સ્થિતિ, અનુબંધ પૂર્વે કહા છે. એ રીતે નવે નમક ઉપયોગપૂર્વક કહેવા. એ રીતે છઠી પૃવી સુધી કહેતું. વિશેષ એ કે - અવગાહના, વેશ્યા, સ્થિતિ, અનુબંધ, સંવેધ જાણવા.
ભગવન્! ધસપ્તમી પૃedીર્નરયિકo? એ રીતે નવ ગમો કહેવત. વિશેષ - અવગાહના, સ્થિતિ, અનુબંધ જાણી લેવા. સંવેધ - ભવાદેશથી બે ભવ, ઉત્કૃષ્ટથી છ વિગ્રહણ. કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ણ અધિક રરસાગરોપમ, ઉતકૃષ્ટી પ્રણ પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ.
પહેલા છ એ ગમકમાં જઘન્યથી બે ભવ, ઉત્કૃષ્ટી છ ભવ ગ્રહણ, છેલ્લા ત્રણ ગમકોમાં જઘન્ય બે ભવ, ઉતકૃષ્ટા ચાર ભવગ્રહણ..
નવે ગમકોમાં લબ્ધિ પ્રથમ ગમક મુજબ છે. વિશેષ એ કે – સ્થિતિ વિરોષ છે. કાલાદેશથી બીજ ગમકમાં જઘન્યથી અંતર્મુહૂર્ણ અધિક રસાગરોપમ, ઉત્કૃષ્ટી અંતમુહૂર્ણ અધિક ૬૬સાગરોપમ આટલો કાળ રહે. બીજ ગમકમાં જાન્યથી પૂવકોડી અધિક ૨૨-સાગરોપમ, ઉકૃષ્ટથી ત્રણ પૂર્વ કોડી અધિક ૬૬-સાગરોપમ. પાંચમાં ગમકમાં જઘન્યા પૂર્વવત, ઉત્કૃષ્ટી ત્રણ અંતમુહૂર્ત અધિક ૬૬-સાગરોપમ, છઠ્ઠા ગમકમાં જઘન્યા પૂવકોડી અધિક રર-સાગરોપમ ઉત્કૃષ્ટી ત્રણ પૂર્વકટી અધિક ૬૬-સાગરોપમ. સાતમાં ગમકમાં જઘન્યા અંતર્મુહૂર્ત અધિક 33-સાગરોપમ, ઉત્કૃષ્ટી બે પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ આઠમાં ગમકમાં જઘન્યા તમુહૂર્ત અધિક 33-સાગરોપમ, ઉત્કૃષ્ટી બે અંતર્મહત્ત અધિક ૬૬સાગરોપમ. નવમાં ગમકમાં જઘન્યા પૂવકોડી અધિક 33-સાગરોપમ, ઉત્કૃષ્ટી બે પૂવકોડી અધિક ૬૬-સાગરોપમ છે.
જે તિયાયોનિકથી આવીને ઉત્પન્ન થાય તો શું એન્દ્રિયoથી આવીને ઉત્પન્ન થાય ? ઉપપાદ પૃedીકાયિક ઉદ્દેશકવર્તી કહેવો યાવત્ ભગવદ્ ! જે પ્રણવીકાયિક પંચેન્દ્રિય તિર્યાયોનિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યા અંતર્મહત્ત સ્થિતિમાં, ઉત્કૃષ્ટી પૂર્વ કોડી આયવાળામાં ઉપજે. • • ભગવન્! તે જીવો એ રીતે પરિમાણાદિ અનુબંધ પર્યન્ત જેમ પોતાના સ્વાસ્થાનમાં વકતવ્યતા છે, તે બધી પંચેન્દ્રિય તિચિયોનિકમાં પણ ઉત્પણ થનારની કહેવી. વિશેષ એ કે નવે ગમકોમાં પરિમાણ જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટમાં સંખ્યાત, અસંખ્યાતમાં ઉપજે છે. ભવાદેશથી નવે ગમકોમાં જાન્યથી બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવગ્રહણ. બાકી પૂર્વવતું. કાલાદેશથી
Page #538
--------------------------------------------------------------------------
________________
૨૪/-/૨૦/૮૫૬ બંને સ્થિતિ કરવી.
જે અકાયથી આવીને ઉપજે તો પ્રમાણે આકાય પણ જાણવું. - • આ પ્રમાણે યાવત તુરિન્દ્રિયનો ઉપાત કહેવો. વિશેષ એ કે - બધે જ પોતપોતાની લબ્ધિ કહેતી. નવે નમકોમાં ભવાદેશથી જઘન્યથી બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવગ્રહણ. કાલાદેશથી બંને સ્થિતિ બધામાં કરવી. જેમ પૃવીકાયિકમાં ઉત્પન્ન થનારની લબ્ધિ તેમજ સર્વત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવો.
જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે તો સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિકથી ઉપજે કે અસંજ્ઞીથી ? ગૌતમાં આ બંને ભેદો પૃવીકાયિકોમાં ઉત્પન્ન થનારની માફક યાવત હે ભગવન અસંજ્ઞી પંચોય તિર્યાયોનિક, જે પંચેન્દ્રિય નિયરિચયોનિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે ગૌતમ ! જાથી અંતર્મહત્ત, ઉત્કૃષ્ટથી, પલ્યોપમનો અસંખ્યાત ભાગ સ્થિતિમાં. • x • બાકી જેમ પૃવીકાચિકમાં ઉત્પન્ન થનાર અસં;ને સંપૂર્ણ તેમજ કહેવું ચાવ4 ભવાદેશ. કાલાદેશથી જઘન્યા બે અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ પૂવકોડી પૃથકવ અધિક કાળ રહે.
બીજ ગમકમાં આ જ લબ્ધિ છે વિશેષ આ - કાલાદેશથી જઘન્યા બે અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટી ચાર અંતર્મુહૂર્વ અધિક ચાર પૂવકોડી.
તે જ ઉત્કૃષ્ટ કાલ સ્થિતિમાં ઉપજે તો જઘન્યા પલ્યોપમના અસંખ્ય ભાગ, ઉત્કૃષ્ટ પણ તેમજ ઉપજે. • • ભગવન્! તે જીવો એ પ્રમાણે જે રાપભામાં ઉત્પન્ન થનાર અસંજ્ઞીને તેમજ સંપૂર્ણ કહેવા યાવત્ કાલાદેશ. વિશેષ એ , પરિમાણમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટી સંખ્યાતા ઉત્પન્ન થાય. બાકી પૂર્વવતું.
તે જ પોતાની જઘન્ય કાલ સ્થિતિક, જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી પર્યકોડી આયવાળામાં ઉપજે. ભગવન તે જીવોબાકી બધું જેમ આ પૃવીકાસિકમાં ઉત્પન્ન થનારને મધ્યના ત્રણ ગમકમાં છે, તેમ અહીં પણ મધ્યમ ત્રણ ગમકોમાં કહેવું યાવત અનુબંધ. ભવાદેશથી જઘન્યથી બે ભવ, ઉતકૃષ્ટથી આઠ ભવગ્રહણ. કાલાદેશથી જઘન્યા બે અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ચાર આંતમુહૂર્ત અધિક ચર પૂર્વ કોડી.
તે જ જઘન્યકાલ સ્થિતિમાં ઉત્પન્ન હોય, જ વક્તવ્યતા. વિરોધ એ કે • કાલાદેશથી જEાન્ય જે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ આઠ અંતર્મુહૂર્ત
તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિકમાં ઉત્પન્ન જઘન્ય પૂર્વ કોડી આયુકમાં, ઉત્કૃષ્ટથી પણ તેમજ ઉપજે. આ જ વકતવ્યતા છે. વિશેષ એ કે • કાલાદેશથી જાણી લેવું.
તે જ પોતાની ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં જન્મ, તો સંપૂર્ણ પ્રથમ ગમક વકતવ્યા કહેલી. વિશેષ કે - સ્થિતિ, જઘન્ય પૂર્વકોડી ઉત્કૃષ્ટ પણ પૂર્વકોડી. બાકી પૂર્વવતુ. કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ણ અધિક પૂવકોડી, ઉતકૃષ્ટથી
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ પૂર્વકોડી પૃથકૃત્વ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ.
તે જ જઘન્યકાળ સ્થિતિકમાં ઉપજે તો આ જ વકતવ્યતા, જેમ સાતમાં ગમકમાં છે. માત્ર કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત અધિક પૂર્વ કોડી, ઉત્કૃષ્ટથી ચર અંતર્મહત્ત અધિક ચર પૂર્વ કોડી..
તે જ ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. એ પ્રમાણે જેમ રતનપભામાં ઉત્પન્ન થનાર અસંsીના નવ ગમક છે, તેમ સંપૂર્ણ કહેવા યાવતું કાલાદેશ. વિશેષ એ કે - પરિમાણ જેમ આના જ ના ગમમાં છે તેમ.
જે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉપજે તો શું સંખ્યાત વષયુિ કે અસંખ્યાત ? ગૌતમ! સંખ્યાતe અસંખ્યાત નહીં. જે સંખ્યાde યાવતું શું પયત સંખ્યાત કે અસંખ્યાતમાં ? બંનેમાં ઉપજે.
સંખ્યાલ વાણિ સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિક જે પંચેન્દ્રિય તિચિ યોનિમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી સ્થિતિમાં ઉપજે ? ગૌતમ! જઘન્યથી અંતમુહd, ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન ! તે બાકીનું જેમ આના સંતીના રતનપભામાં ઉતા થનાર પહેલા ગમક માફક કહેવું. મધ્ય અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટી ૧ooo યોજન, બાકી પૂર્વવત યાવતું ભવાદેશ. કાલાદેશથી જઘન્યથી બે અંતમુહૂર્વ, ઉતકૃષ્ટી ત્રણ પલ્યોપમ અને પૂર્વકોડી પૃથકવ અધિક કાળ રહે.
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય, આ જ વકતવ્યતા, વિશેષ એ કે - કાલાદેશથી જન્યથી બે અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી અને ચાર અંતમહd અધિક છે. • • • તે જ ઉત્કૃષ્ટ કાળસ્થિતિમાં - જઘન્ય ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉત્પન્ન થાય. ઉત્કૃષ્ટ પણ તે જ છે. આ જ વકતવ્યા છે. વિશેષ એ કે પરિમાણ જEાન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય. અવગાહના જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ૧ooo યોજન. બાકી પૂર્વવત્ યાવત અનુબંધ, ભવાદેશથી બે ભવ, કાલાદેશથી જઘન્યા અંતમુહૂર્ત અધિક કણ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ અને પૂર્વકોડી અધિક.
તે જ વય જન્યકાળ સ્થિતિક જન્મે તો જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ પૂવકોડી આયુવાળામાં જન્મ, લબ્ધિ - આના સંજ્ઞી પંચેન્દ્રિયના પુનીયાસિકના ઉત્પન્ન થનારના મધ્યમ ત્રણ ગમકમાં છે તેમ અહીં પણ મધ્યના કણ ગમકોમાં કહેવી. સંવેધ - અસંજ્ઞી મધ્યમ ત્રણ ગમકમાં છે.
તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાલ સ્થિતિકમાં જન્મે તો પ્રથમ ગમક મુજબ કહેવું. વિશેષ આ • સ્થિતિ, અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂવકોડી. કાલાદેશથી જઘન્યા અંતમુહd અધિક પૂવકોડી. ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ અને પૂર્વકોડી પૃથક અધિક.
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ વક્તવ્યતા. માત્ર
Page #539
--------------------------------------------------------------------------
________________
૬૨
૨૪/-/૨૦/૮૫૬ કાલાદેશથી જઘન્યા પૂર્વકોડી અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટથી ચાર અંતમુહૂર્ત અધિક ચાર પૂર્વ કોડી.
તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બને પલ્યોપમ સ્થિતિ, બાકી પૂર્વવત. માત્ર પરિમાણ, અવગાહના આના ત્રીજ ગમક મુજબ છે. ભવાદેશથી બે ભવ ગ્રહણ. કાલાદેશથી જઘન્યા પૂવકોડી અધિક ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી પણ તેમજ રહે.
જે મનુષ્યમાં ઉત્પન્ન થાય તો શું સંજ્ઞીમાં કે અસંજ્ઞીમાં ગૌતમ બંનેમાં. ભગવાન ! સંજ્ઞીમનુષ્ય જે પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ ! જઘન્ય અંતમુહૂd, ઉતકૃષ્ટ પૂવકોડી અસુવાળામાં ઉપજે. લધિ-ત્રણે ગમકોમાં પૃવીકાયિકમાં ઉત્પન્ન થનારની માફક છે. સંવેધ - અહીં અસંજ્ઞી પંચેન્દ્રિયના મદથમ ત્રણ ગમક મુજબ સંપૂર્ણ કહેવો.
- જે સંજ્ઞી મનુષ્યમાં ઉપજે તો શું સંખ્યાત વષયિકમાં ઉપજે કે અસંખ્યાત વષયુકમાં ? ગૌતમ સંખ્યાતમાં, અસંખ્યાતમાં નહીં
જે સંખ્યાત વષયુિવાળામાં ઉપજે તો શું પતિ કે અપયતિામાં? ગૌતમ બંનેમાં. • • ભગવત્ ! સંજ્ઞી મનુષ્ય, જે પંચેન્દ્રિય તિચિમાં ઉપજવાને યોગ્ય હોય, તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ! જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે.
ભગવન ! તે લબ્ધિ, અહીંના સંજ્ઞી મનુષ્યના પૃવીકાયિકમાં ઉત્પન્ન થનાર પ્રથમ ગમક મુજબ ચાવતું ભવાદેશ. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂd, ઉત્કૃષ્ટા યૂવકોડી અધિક ત્રણ પલ્યોપમ.
તે જ જઘન્યકાળ સ્થિતિકમાં ઉત્પન્ન થાય તો આ જ વકતવ્યતા છે. મધ્ય કાલાદેશથી જન્મ લે અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ ચાર અંતમુહૂર્વ અધિક ચાર યુવકોડી છે.
તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. માત્ર અવગાહના જન્યથી અંગુલ પૃથકત્ત, ઉત્કૃષ્ટથી પoo ધનુષ, સ્થિતિ જઘન્ય માસ પૃથકવ, ઉત્કૃષ્ટ પૂર્વ કોડી. એ પ્રમાણે અનુબંધ પણ છે. ભવાદેશથી બે ભવગ્રહણ. કાલાદેશથી જઘન્ય માસ પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ, ઉકૃષ્ટથી પૂવકોડી અધિક ગણ પલ્યોપમ, આટલો કાળ રહે.
તે જ સ્વયં જઘન્ય કાળ સ્થિતિક જન્મ, જેમ સંજ્ઞી પંચેન્દ્રિય તિચિ યોનિકના પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થનારના મધ્યમ ત્રણ ગમકમાં વકતવ્યતા કહી, તે જ અહીં મધ્યમ ત્રણ ગમકમાં કહેતી. વિશેષ આ • પરિમાણઉત્કૃષ્ટા સંખ્યાતા ઉપજે, બાકી પૂર્વવતુ. - તે સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં જન્મે, બધી વકતવ્યતા પહેલા ગમ મુજબ કહેવી. માત્ર અવગાહન-જધન્ય અને ઉત્કૃષ્ટ-voo fીનુષ ક્ષિતિ, અનુબંધ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂવકોડી. બાકી તેમજ યાવત ભવાદેશ. કાલાદેશથી જઘન્ય અંતમુહૂર્ણ અધિક પૂવકોડી, ઉત્કૃષ્ટ પૂર્વકડી પૃથકવ અધિક ત્રણ પલ્યોપમઆટલો કાળ રહે.
તે જ જઘન્યકાળ સ્થિતિકમાં ઉત્પન્ન હોય, આ જ વકતવ્યતા. વિશેષ આ • કાલાદેશથી જઘન્યા અંતમુહૂર્વ અધિક પૂવકોડી, ઉત્કૃષ્ટી ચાર અંતમુહૂર્ત અધિક ચાર પૂવકોડી કાળ રહે.
તે જ ઉત્કૃષ્ટ સ્થિતિકમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, આ જ લબ્ધિ સાતમા ગમક મુજબ છે. ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યા પૂવકોડી અધિક ત્રણ પલ્યોપમ, ઉતકૃષ્ટથી પણ આ જ કાળ. ગમનાગમન કરે.
જે દેવમાંથી આવીને ઉપજે તો શું ભવનવાસી દેવથી કે વ્યંતર, જ્યોતિક, વૈમાનિક દેવથી ઉપજે? ગૌતમ! ચારેથી ઉપજે.
જે ભવનવાસીથી આવીને ઉપજે તો શું અસુરકુમારથી કે ચાવત્ સ્વનિતકુમારથી આવીને ઉપજે? ગૌતમ! દશમાંથી આવીને ઉપજે.
ભગવાન ! જે અસુકુમાર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉપજવા યોગ્ય હોય તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યા અંતર્મહત્ત, ઉત્કૃષ્ટી પૂર્વકોડી આયુવાળામાં ઉપજે. - - અસુરકુમારોની લબ્ધિ નવે ગમકોમાં, પૃવીકાયિકમાં ઉત્પન્ન થનારની માફક કહેવી. એ રીતે યાવત્ ઈશાન દેવની લબ્ધિ કહેવી. ભવાદેશથી સર્વત્ર આઠ ભવગ્રહણ ઉતકૃષ્ટથી, જઘન્યથી બે ભવસ્થિતિ, સંવેધ સબ જાણી લેવો.
ભગવાન ! જે નાગકુમાર પંચેતિયચમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો આ જ વકતવ્યા. વિશેષ એ કે • સ્થિતિ, સંવેધ જાણી લેવા યાવત સ્વનિતકુમાર સુધી આમ કહેવું.
જે વ્યંતરમાં ઉપજે તો શું પિશાચમાં ? પૂર્વવત ચાવત હે ભગવાન ! જે વ્યંતર પંચેન્દ્રિય તિચિમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય ? પૂર્વવત જ માબ સ્થિતિ અને સંવૈધ જાણી લેવી.
જે જ્યોતિકમાં ઉપજે? તેમ જ જાણવું. ચાવતુ જે જ્યોતિષુ પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, આ જ વકતવ્યતા કહેવી જે પૃવીકારિક ઉદ્દેશમાં કહી, નવે ગમકમાં આઠ મવગ્રહણ, કાલાદેશથી જELજા અંતર્મુહૂર્ત અધિક આઠ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ચાર પૂવકોડી ચાર લાખ વર્ષ અધિક ચાર પલ્યોપમ કાળ રહે. એ રીતે નવે ગમકમાં સ્થિતિ અને સંવેધ જાણી લેવો.
જે વૈમાનિક દેવમાં ઉપજે તો શું કોપકથી કે ક@ાતીત? ગૌતમ! કોપક વૈમાનિકથી આવીને ઉપજે, કWાતીતથી નહીં.
જે કલ્પોપકથી ચાવતુ સહસ્રર કથોપક વૈમાનિક દેવથી આવીને ઉપજે, પણ આનર્ત યાવતુ ટ્યુત કલ્યોપકથી આવીને નહીં.
Page #540
--------------------------------------------------------------------------
________________
૨૪/-/૨૦/૮૫૬
ભગવન્! સૌધર્મ દેd, જે પંચેન્દ્રિય તિચિમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂd, ઉતકૃષ્ટ પૂવકોટી આયુમાં, બાકી નવે ગમકોમાં પૃવીકાયિક ઉદ્દેશક મુજબ જાણવું. વિશેષ આ - નવ ગમકમાં જઘન્ય બે ભવ, ઉતકૃષ્ટ આઠ ભવગ્રહણ, સ્થિતિ અને કલાદેશ જાણી લેવો. એ રીતે ઈશાન દેવમાં પણ કહેતું. એ રીતે આ ક્રમથી બાકીના ચાવતુ સહસાર દેવોનો ઉતપાદ કહેવો. માત્ર અવગાહના, “અવગાહના સંસ્થાન” પદ મુજબ કહેવી, વેશ્યા સનતકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોકમાં એક જ પsnલેરા, પછીનાને એક જ શુકલતેશ્યા, વેદમાં રુરી, પુરુષવેદક, આયુ, અનુબંધ સ્થિતિપદ મુજબ. બાકીનું ઈશાનક મુજબ. કાય સંવેધ ગણી લેવો.
ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
વિવેચન-૮૫૬ :
નાટકોમાં અસંખ્યાત વર્ષાયુક ન ઉપજે, તેથી ઉત્કૃષ્ટ પૂર્વકોડી આયુ કહ્યું. પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનાર અસુકુમારોની જે વક્તવ્યતા - પરિમાણાદિ પૂર્વે કહ્યા, તે જ અહીં નાકોના પંચેન્દ્રિયતિર્યંચમાં ઉત્પન્ન થનારના કહેવા. * * * ઉત્પત્તિ સમયાશ્રીને “જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ” એમ કહ્યું. ઉત્કૃષ્ટ સાત ધનુષ તે ૧૩માં પ્રતર આશ્રીને છે. પહેલા પ્રસ્તાદિમાં આ પ્રમાણે - (૧) રની, (૨) ત્રણ હાથ, પછી પ્રત્યેકમાં સાડા છપન અંગલની વૃદ્ધિ કહેવી. • • ભવધારણીય અવગાહનામાં ઉત્કૃષ્ટ અવગાહના સૂરમાં કહી, તેનાથી બમણી-૧૫ ઘનુ ઉત્તર વૈક્રિયની જાણવી. • x - દૃષ્ટિ આદિ, અસુરકુમારોની માફક કહેવી. - x • બાકી ૌધિક પહેલા ગમ મુજબ છે. આ રીતે બાકીના સાતે ગમો કહેવા. * આ રીતે નારકોની જેવી જઘન્યાદિ સ્થિતિ પહેલા ત્રણ ગમકમાં કહી, તેવી જ મધ્ય અને છેલ્લામાં હોય ? જેમ નૈયિક ઉદ્દેશકમાં પહેલા સંજ્ઞી પંચે તિર્યંચ સાથે નારકોનું વચલા અને છેલ્લા ત્રણ ગમકોમાં સ્થિતિ વૈવિધ્ય છે, તેમ અહીં પણ કહેવું. - શરીરવગાહના પ્રજ્ઞાપના પદ-૨૧-મુજબ છે. - x •x - બીજી આદિ નકમાં સંજ્ઞી જ ઉપજે, માટે ત્રણ જ્ઞાન-ત્રણ અજ્ઞાન નિયમા હોય છે. ૬૬-સાગરોપમ, આ ભવોના કાળનું બહત્વ કહ્યું છે, તે જઘન્ય સ્થિતિક તારકોને હોય છે. ૨૨-સાગરોપમાયુ નાક થઈને, પંચેન્દ્રિય તિર્યંચમાં પૂર્વ કોટી આયુએ જન્મી, ત્રણ વારે ૬૬-સાગરોપમ અને ત્રણ પૂર્વકોટી થાય. જો 33-સાગરોપમનો ઉત્કૃષ્ટ સ્થિતિક નાક થઈને પૂર્વમોટી આયુ પંચે માં જન્મે તો બે વખતમાં ૬૬-સાગરોપમ અને બે પૂર્વકોટી થાય.
હવે તિર્યચયોનિકથી તેનો ઉત્પાદ કહે છે - પૃવીકાયિકમાં ઉત્પન્ન થનાની જે વકતવતા કહી, તે જ અહીં પણ કહેવી. માત્ર પરિમાણ દ્વારમાં પ્રતિસમય અસંખ્યાતા ઉપજે તેમ કહ્યું. અહીં તે એકાદિ કહેવા.
પૃથ્વીકાયિકથી પૃથ્વી ઉત્પન્ન થનારને સંવેધ દ્વારમાં પહેલા, બીજા, ચોથા, પાંચમાં ગમમાં ઉત્કૃષ્ટથી અસંખ્યાત ભવગ્રહણ, બાકીનામાં આઠ, અહીં નવે ગમકમાં આઠ. કાલાદેશથી સંવેધ પૃથ્વીકાયિકના અને સંજ્ઞી પંચેન્દ્રિયની સ્થિતિથી કહેવો. -
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ X - X - એ રીતે બધે સંવેધ જાણવો.
અકાયિકથી ચઉરિદ્રિય સુધી ઉદ્વર્તીને બધે જ પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પાદ છે. અકાયાદિની લબ્ધિ, પરિમાણાદિ કહેવા, જે પૂર્વ સૂત્રોથી જાણવા. હવે તેને સ્પષ્ટ કરે છે - જેમ પૃથ્વીકાયિકથી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થનાર જીવોની લબ્ધિ કહી, તેમજ અપકાયાદિની કહેવી.
અસંજ્ઞીથી પંચે તિર્યંચ ઉત્પાદાધિકારમાં - પલ્યોપમના અસંખ્યાત ભાગ સ્થિતિ દ્વારા અસંજ્ઞી પંચેન્દ્રિયોનો અસંખ્યાત વર્ષાયુક પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પત્તિ કહી. - x • પૃવીકાયિકોમાં ઉત્પન્ન થનાર અસંજ્ઞીનો પૃથ્વીકાયિક ઉદ્દેશકમાં કહ્યા મુજબ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થનારને કહેવા. પૂર્વ કોટી આયુક સંજ્ઞી પૂર્વ કોટી આયુક પંચેન્દ્રિય તિર્યંચમાં ઉતપન્ન થાય, એમ સાત ભવગ્રહણમાં સાત પૂર્વકોટી, આઠમામાં યુગલિક તિર્યંચમાં પલ્યોપમનો અસંખ્યાત ભાગ પ્રમાણાયુકમાં ઉપજે.
બીજા ગમકમાં - સંપાત કહ્યા, કેમકે અસંખ્યાતનો અભાવ છે. - - ચોથા ગમકમાં પૂર્વકોડી આયુકમાં ઉત્કૃષ્ટથી ઉપજે કહ્યું, કેમકે જઘન્ય આયુ સંડ્રી સંખ્યાતાયુકમાં જ ઉપજે. - X - X - X • હવે સંજ્ઞી પંચેન્દ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પાદ કહે છે – ૩વશેષ - પરિમાણાદિ. તેમાં અવગાહના સાત ધનુષ આદિ કહી, અહીં ઉકર્ષથી ૧૦૦૦ યોજન માન છે, તે મસ્યાદિને આશ્રીને છે. • x • x • લબ્ધિ આ સૂત્રાનુસાર જાણવી. સંવેધ - x • ભવાદેશથી જઘન્યથી બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવ. કાલાદેશથી જઘન્યથી બે અંતર્મુહૂર્ત, ઉત્કર્ષથી ચાર અંતર્મુહd અધિક ચાર પૂર્વકોટી. આ જઘન્યસ્થિતિક ઔધિકોમાં અહીં સંવેધ છે. * * * * *
નવમાં ગમકમાં - તેમાં પરિમાણ ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે, અવગાહનીઉત્કૃષ્ટથી ૧૦૦૦ યોજન. -- હવે મનુષ્યથી ઉપપાત કહે છે -
લબ્ધિ-પરિમાણાદિ. અસંજ્ઞી મનુષ્યને ત્રણે ગમકમાં આધમાં - x • જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ એક સ્થિતિપણાથી અંતર્મુહર્તસ્થિતિ કહી. - x • અસંખ્યાત વષયક મનુષ્યો દેવોમાં જ ઉત્પન્ન થાય, તિર્યંચમાં નહીં. તેથી નો અર્થ નથીસાણfહતો એમ સૂત્રમાં કહ્યું.
તે સંજ્ઞીમનુષ્યની યથા તે સંજ્ઞી મનુષ્યના પૃવીકાયિકમાં ઉત્પન્ન થનારની પહેલા ગમમાં કહી છે, તે જ પરિમાણથી જઘન્યથી એક, કે બે અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા જ ઉપજે, કેમકે સ્વભાવથી પણ સંજ્ઞી મનુષ્યો સંખ્યાતા જ છે. તથા છે. સંઘયણી, ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ, અવગાહના, છ સંસ્થાન, છ લેયા, ત્રણ દષ્ટિ, ભજનામાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન, ગણે યોગ, બે ઉપયોગ, ચાર સંજ્ઞા, ચાર કષાય, પાંચ ઈન્દ્રિય, છ સમુઠ્ઠાત, બંને વેદના, ત્રણે વેદ, જઘન્યથી અંતમુહૂર્ત સ્થિતિ, ઉત્કૃષ્ટથી પૂવકોટી આયુ, બંને અધ્યવસાય, સ્થિતિ સમાન અનુબંધ. ઈત્યાદિ - ૪ -
બીજા ગમકમાં પહેલા ગમ મુજબ જ. માત્ર સંવેધ, કાલાદેશથી જઘન્યથી બે અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂર્ત ચાર પૂર્વ કોટી. - - ત્રીજા ગમમાં પણ એમ
Page #541
--------------------------------------------------------------------------
________________
૨૪/-/૨૦/૮૫૬
૬૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ જે તિરોનિકોથી આવીને ઉપજે, તો શું એકેન્દ્રિયથી કે ચાવતુ પંચેન્દ્રિય તિચિયોનિકથી આવીને ઉપજે ? ગૌતમ ! એકેન્દ્રિય તિચિયોનિક ભેદો, પંચેન્દ્રિય તિચિયોનિક ઉદ્દેશક અનુસાર જાણવા. માત્ર તેઉકાય વાયુકાયનો નિષેધ કરવો. બાકી પૂર્વવત્ યાવતું –
ભગવન ! જે પૃથ્વીકાચિક મનુષ્યમાં ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવન ! કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી અંતમહુર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વકોડી આયુવાળામાં ઉપજે. •• ભગવન! તે જીવો. એ પ્રમાણે જેમ પંચેન્દ્રિય તિર્ધરાયોનિકોમાં ઉત્પન્ન થનાર પ્રણવીકાયની વકતવ્યતા અહીં પણ ઉત્પન્ન થનારની નવે ગમકમાં કહેતી. માત્ર ત્રીજ, છ, નવમાં ગમકમાં પરિમાણ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે. • - જ્યારે સ્વયં જઘન્યકાળ સ્થિતિક હોય છે, ત્યારે વચ્ચેના ત્રણ ગમકોમાં પ્રથમ ગમકમાં આવ્યવસાય પ્રશસ્ત, આપશd બંને હોય છે. બીજ ગમકમાં આપશસ્ત, ત્રીજ ગમકમાં પ્રાપ્ત હોય
જ છે. જઘન્યાવગાહના અંગુલ પૃથકત્વ - અર્થાત્ આનાથી હીનતર શરીરી મનુષ્ય ઉત્કૃષ્ટાયુ તિર્યંચમાં ન ઉપજે. - x • x • સર્વથા સમાનતા નિવારવા કહે છે - ત્યાં પરિમાણ દ્વારમાં ઉત્કૃષ્ટ અસંખ્યયા ઉપજે તેમ કહ્યું, અહીં સંજ્ઞી મનુષ્યો સંગેયત્વથી સંખ્યાતા ઉપજે કહ્યું સંહનનાદિ સમાન છે - છ સંઘયણ, અંગુલના અસંખ્ય ભાગ અવગાહના, છ સંસ્થાન ત્રણ લેશ્યા, મિથ્યાર્દષ્ટિ, બે અજ્ઞાન, કાયયોગ, બે ઉપયોગ, ચાર સંજ્ઞા, ચાર કષાય, પાંચ ઈન્દ્રિયો, ત્રણ સમુઠ્ઠાત ઈત્યાદિ - ૪
હવે દેવોથી આવીને પંચેન્દ્રિયમાં ઉપજે તે કહે છે - - X - X - જે રીતે પૃથ્વીકાયિકોમાં દેવોની ઉત્પત્તિ કહી, તે રીતે અસુકુમારથી ઈશાનક દેવ સુધી તેઓની પંચેન્દ્રિય તિર્યંચમાં કહેવી. • x • અસુરકુમારોનો એકશી અસંખ્યય સુધી પંચેન્દ્રિય તિર્યંચમાં એક સમયથી ઉત્પાદ છે, સંહતનો અભાવ છે, જઘન્યથી અંગુલનો અસંખ્યય ભાગ, ઉત્કૃષ્ટથી સાત હાથ પ્રમાણ ભવધારણીયની અવગાહના છે, ઉત્તર વૈકિયની જઘન્ય તે જ છે, ઉત્કૃષ્ટથી લાખ યોજન પ્રમાણ, સંસ્થાન સમચતુરસ, ઉત્તર વૈકિય અપેક્ષાએ વિવિધ આકારે, ચાર લેશ્યા, ત્રણે દૈષ્ટિ, મણ જ્ઞાનો અવશ્ય - મણ
જ્ઞાન ભજનાઓ યોગાદિ પાંચ પદ પ્રતીત છે, સમુદ્ઘાતો પહેલા પાંચ, વેદના બે ભેદ, વેદનપુંસક વજિત, સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ જઘન્યા, ઉત્કૃષ્ટી સાતિરેક સાગરોપમ.
- નાગકુમારદિ વક્તવ્યતા સૂબાનુસાર કહેવી. અવગાહના, પ્રજ્ઞાપનાના ૨૧માં પદ મુજબ. તે ભવનપતિથી ઈશાન સુધી સાત હાય, પછી એકૈકની હાની બાકીના બે, બે, બે, ચારમાં થાય.
છે ઉદ્દેશો-૨૧-“મનુષ્ય” કે
- X - X - X - • સૂત્ર-૮૫૭ -
ભગવન / મનુષ્ય ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ભૈરાયિકથી કે યાવતું દેવી આવીને? ગૌતમ! ચારેથી આવીને ઉપજે. એ પ્રમાણે ઉપપાત પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉદ્દેશકવતુ કહેવો યાવત તમામ પૃdી નૈરવિકથી આવીને પણ ઉપજે. પણ ધસપ્તમીથી આવીને ન ઉપજે.
ભગવાન ! રતનપભાવૃતી સૈરયિક જે મનુષ્યમાં ઉપજવા યોગ્ય હોય તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય માસથકત્વ અને ઉત્કૃષ્ટ પૂર્વ કોડી આયુવાળામાં. બાકીની વકતવ્યતા પંચેન્દ્રિયતિર્યંચમાં ઉત્પન્ન થનારની માફક તેમજ કહેવી. વિરોષ એ - પરિમાણ જEાજ્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટા સંખ્યાતા ઉપજે. ત્યાં અંતર્મહત્ત સાથે કર્યો તેમ અહીં માસ પૃથકવણી સંવેધ કરવો જોઈએ. બાકી પૂર્વવતું.
રનીપભા વકતવ્યતા માફક શર્કરાપભાની વકતવ્યતા પણ કહેવી. વિશેષ આ - જઘન્ય વપ્રથકૃત્ત સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પુવકોડીમાં. અવગાહના, લેવા, જ્ઞાન, સ્થિતિ, અનુબંધ, સંવેધમાં વિશેષતા તિરિયોનિક ઉદ્દેશા માફક જાણી. • • એ પ્રમાણે તેમાં પૃથ્વીનૈરયિક સુધી જાણવું. 1િ3/5.
જે અપ્રકારથી આવે તો પૂર્વોક્ત વકતવ્યતા. એ રીતે વનસ્પતિકાયિકની પણ, એ પ્રમાણે ચાવ4 ચતુરિન્દ્રિયની પણ જાણવી.
સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિક, સંજ્ઞી પંચે તિર્યચ, અસંજ્ઞી મનુષ્ય, સંજ્ઞી મનુષ્ય આ બધાં પંચેન્દ્રિય તિચિયોનિક ઉદ્દેશા પ્રમાણે કહેa. વિશેષ એ કે . આના પરિણામ, અધ્યવસાયની ભિન્નતા પૃથ્વીકાયિક ઉદ્દેશા મુજબ કહેવી. બાકી સંપૂર્ણ પૂર્વવત.
જે દેવથી આવીને ઉપજે, તો શું ભવનવાસી યાવતુ વૈમાનિક દેવથી આવીને ઉપજે? ગૌતમ! ચારેથી આવીને ઉપજે. જે ભવનવાસી તો અસરથી યાવ4 નિતથી આવે? ગૌતમ! તે દશથી આવે.
ભગવાન ! જે અસુકુમાર, મનુષ્યમાં ઉત્પન્ન થા યોગ્ય હોય તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ ! જઘન્ય માસમૃથક ઉત્કૃષ્ટ પૂર્વકોડી આસુવાળામાં. એ રીતે જેમ પંચેન્દ્રિય તિચિયોનિક ઉદ્દેશકની વકતવ્યતા છે, તે અહીં પણ કહેવી. વિશેષ એ - જે ત્યાં અંતર્મહત્ત સ્થિતિમાં છે, તે અહીં માસ પૃથકતવમાં કહેવું. પરિમાણ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉતકૃષ્ટથી સંખ્યાતા ઉપજે છે. બાકી પૂર્વવતું. એ પ્રમાણે ઈશાન દેવ સુધી કહેવું અને ઉક્ત વિશેષતા જાણવી. પંચેન્દ્રિય તિચિ યોનિકના ઉદ્દેશા અનુસાર સનકુમારથી સહસ્સાર દેવ સુધી કહેવું. વિશેષ એ કે - પરિમાણમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી પૂવકોડી આયુકમાં ઉપજે. બાકી તેમજ છે. સંવેધ વર્ષપૃથક્વ અને . પૂવકોડી કહેવો. સનતકુમારમાં સ્થિતિના ચાર ગણા કરતા ૨૮ન્સાગરોપમ થાય છે. મહેન્દ્રમાં તે જ સાતિરેક થાય. બ્રહ્મલોકમાં ૪૦, લાંતકમાં-૫૬, મહાશુકમાં૬૮, સહસ્રરમાં-ર સાગરોપમ, આ ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી. જઘન્ય સ્થિતિ પણ ચાર ગણી કહેતી.
Page #542
--------------------------------------------------------------------------
________________
૨૪/-/૨૧/૮૫૩
ભગવાન ! આણદેવ જે મનુષ્યમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી વપૃથd, ઉત્કૃષ્ટથી પૂવકોડી સ્થિતિમાં ઉપજે. ભગવાન એ પ્રમાણે જેમ સહસર દેવની વક્તવ્યતા છે તેમ કહેવું. માત્ર અવગાહના, સ્થિતિ, અનુબંધ જાણી લેવો. બાકી પૂર્વવત.. ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ છ ભવ. કાલાદેશથી જEાન્ય વર્ષ પૃથકવ અધિક ૧૮ન્સાગરોપમ, ઉંટથી ત્રણ યુવકોડી અધિક પસાગરોપમ આટલો કાળ રહે. એ પ્રમાણે નવ ગુમકો છે. માત્ર સ્થિતિ અને અનુબંધ જાણી લેવા. એ પ્રમાણે યાવતુ ટ્યુત દેવ, માત્ર સ્થિતિ, અનુબંધ, સંવેધ જાણવા. પાણતદેવની સ્થિતિને ત્રણ ગણી કરતા ૬૦ સાગરોપમ, આરણની ૬૩ સાગરોપમ, અય્યતની ૬૬ સાગરોપમ.
જે કથાતીત વૈમાનિકદેવથી ઉપજે તો શું વેયકથી ઉપજે કે અનુત્તરોપપ્રતિકશી ? ગૌતમ! બંનેગી. - - જે પૈવેયકથી ઉપજે તો શું હેટ્ટિમથી કે ચાવતુ ઉવમિ શૈવેયકથી ઉપજે? ગૌતમ! ત્રણેથી ઉપજે.
ભગવન / નૈવેયક દેવ જે મનુષ્યમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલો કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ ! જઘન્ય વર્ષ પૃથકવ સ્થિતિમાં, ઉત્કૃષ્ટથી પૂવકોડી. બાકીનું આનતદેવની વક્તવ્યતા મુજબ જાણવું. માત્ર અવગાહનામાં - તેઓ એક ભવધારણીય શરીરી છે, જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કટથી બે રની. સંસ્થાન, ભવધારણીય શરીરનું સમચતુરય, પાંચ સમુદઘાતવેદના યાવત તૈજસ પણ વૈક્રિય કે તૈજસ સમુદ્ઘતિ વડે સમવહત થયો નથી : થતો નથી - થશે નહીં. સ્થિતિ, અનુબંધ જઘન્યથી રર-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ૩૧-સાગરોપમ. બાકી પૂર્વવત, કાલાદેશથી જઘન્ય વર્ષ પૃથકવ અધિક રર-સાગરોપમ, ઉત્કૃષ્ટ પ્રણ પૂર્વ કોડી અધિક ૯૩ન્સાગરોપમ. એ રીતે બાકીના આઠે ગમકમાં જાણતું. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવો.
જે અનુત્તરોપપાતિક કાતીત વૈમાનિકથી ઉપજે તો શું વિજય અનુત્તરથી આવીને ઉપજે કે સાથિિિસદ્ધથી ? ગૌતમ! પાંચેથી ઉપજે. • • ભગવન ! વિજય-જયંત-જયંત-અપરાજિત દેવ જે મનુષ્યમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે ? જેમ પૈવેયક દેવમાં કહ્યું તેમ જાણવું. માત્ર અવગાહના જEાન્યા અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટી એક રની, માત્ર સમ્યગૃષ્ટિ, જ્ઞાની અને નિયમો મણ જ્ઞાની - અભિનિભોષિક, શ્રુત, અવધ જ્ઞાની, સ્થિતિ-જઘન્યથી ૩૧-સાગરોપમ, ઉત્કૃષ્ટથી 31-સાગરોપમ. બાકી પૂર્વવતુ. ભવાદેશથી - જાજે બે ભવ, ઉત્કૃષ્ટ ચાર ભવગ્રહણ. કાલાદેશથી જાન્યથી વર્ષ પૃથકતવાધિક ૩૧-સાગરોપમ, ઉકૃષ્ટથી બે પૂવકોડી અધિક-૬૬ સાગરોપમ. આ પ્રમાણે બાકીના આઠ ગમકો કહેતા. માત્ર સ્થિતિ, અનુબંધ, સંવેધ જાણી લેવો. બાકી પૂર્વવતુ જ.
ભગવાન ! સવિિસિદ્ધક દેવ, જે મનુષ્યમાં ઉપજવાને યોગ્ય હોય, તે
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ વિજયાદિ દેવ વકતવ્યતા માફક કહેવા. વિશેષ એ કે . સ્થિતિ આજઘન્યોતકૃષ્ટ 33-સાગરોપમ, અનુબંધ પણ એમ જ બાકી પૂર્વવતુ. ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય વર્ષ પૃથકવ અધિક ૩૩-સાગરોપમ, ઉત્કૃષ્ટથી પૂવકોડી અધિક 38-સાગરોપમ કાળ રહે.
તે જ જન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ કથન કરવું. મx કાલાદેશથી જઘન્યા વર્ષપૃથકત્તાધિક 33-સાગરોપમ, ઉકૃષ્ટી વર્ષ પૃથકત્તાધિક 33-સાગરોપમ કાળ રહે.
તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિક ઉત્પન્ન, આ જ વકતવ્યતા. માત્ર કાલાદેશથી જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ પૂવકોડી અધિક 13-સાગરોપમ, આટલો કાળ રહે. આ ત્રણ જ ગમક છે, બીજા ન કહેવા.
ભગવાન ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૮૫૭ :
જઘન્ય માસપૃથકત્વ-દ્વારા કહે છે કે રત્નપ્રભા નારક જઘન્ય પણ માસ પૃથકવથી હીનતર આયુ ન બાંધે, કેમકે તેવા પરિણામનો અભાવ છે. બીજે પણ આમ કહેવું. પરિમાણમાં - નારકોનો સંમૂર્ણિમ મનુષ્યમાં ઉત્પાદનો અભાવ છે, ગર્ભજો સંખ્યાતા હોવાથી સંખ્યાતા જ ઉપજે છે - X - X • મનુષ્યોની જઘન્યસ્થિતિ આશ્રીને માસ પૃથકત્વથી સંવેધ કરવો.
શર્કરપ્રભાદિ વક્તવ્યતા - પંચે તિર્યંચાનુસાર જાણવી.
હવે તિર્યંચમાંથી મનુષ્યમાં ઉત્પાદ કહે છે – પૃથ્વીકાયથી ઉત્પન્ન થનારની પંચેન્દ્રિય તિર્યચમાં જે વક્તવ્યતા કહી, તે જ મનુષ્યમાં કહેવી. વિશેષમાં કહે છે - બીજ ગમમાં ઔધિક પૃથ્વીકાયિકથી ઉત્કૃષ્ટ મનુષ્યમાં જે ઉત્પન્ન થાય, તે ઉત્કૃષ્ટથી સંગાતા જ હોય છે. જો કે સંમૂર્ણિમ મનુષ્યોના સંગ્રહથી અસંખ્યાતા થાય, તો પણ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પૂર્વકોટી આયુ સંખ્યાતા જ છે, પંચેન્દ્રિય તિર્યંચ તો અસંખ્યાતા પણ હોય. એમ છટ્ટા, નવમામાં છે.
મધ્યમ ગમકોના પહેલા ગમમાં ઔધિકમાં ઉત્પન્ન થનાર માટે - અધ્યવસાયો ઉત્કૃષ્ટ સ્થિતિની ઉત્પતિમાં પ્રશસ્ત, જઘન્ય સ્થિતિકવથી ઉત્પતિમાં પશરત છે. બીજા ગમમાં - જઘન્યસ્થિતિકની જઘન્ય સ્થિતિમાં ઉત્પત્તિમાં પ્રશસ્ત છે કેમકે પ્રશસ્ત અધ્યવસાયવાળાની જઘન્ય સ્થિતિમાં ઉત્પત્તિ ન થાય. આ રીતે ત્રીજો ગમ પણ કહેવો. * * *
દેવાધિકારમાં - જેમ અસુરકુમારોની મનુષ્યોમાં, પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉદ્દેશકમાં વક્તવ્યતા છે, તેના અતિદેશથી ઉત્પાદિત છે, તેમ નાગકુમારદિ ઈશાનાંતની ઉત્પાદનીયતા કહી. કેમકે સમાન વક્તવ્યતા છે. જેમ ત્યાં જઘન્ય સ્થિતિના પરિમાણમાં વૈવિધ્ય કહ્યું. તેમ અહીં પણ છે સનકુમારાદિમાં વક્તવ્યતામાં વિશેષતા ભેદથી દશવિલ છે. •x - જ્યારે ધિક ઉતકૃષ્ટ સ્થિતિ દેવશી ઓધિકાદિ મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. તે ઉત્કૃષ્ટ સંવેધ વિવક્ષામાં ચાર મનુષ્ય ભવ
Page #543
--------------------------------------------------------------------------
________________
૨૪/-/૨૧/૮૫૩
વડે કમથી આંતરિત કરાય છે. તેથી સનકુમાર દેવોની ૨૮ આદિ સાગરોપમ પ્રમાણ થાય છે. કેમકે તેનું સાત આદિ સાગરોપમ પ્રમાણત્વ છે. જો જઘન્ય સ્થિતિ દેવમાંથી ઔધિકાદિ મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય સ્થિતિ થાય છે, તે પણ તે રીતે ચાર ગણી થાય છે. - ૪ -
આનતાદિ દેવમાં ત્રણ દેવ અને ક્રમથી ગણ મનુષ્ય એમ છ ભવો થાય છે. જઘન્ય સ્થિતિ ૧૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ પર સાગરોપમ છે. તે આ રીતે - આતત દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૯ સાગરોપમ, ત્રણ ભવ વડે ગુણવાથી પસાગરોપમ થાય છે. -- શૈવેયક અધિકારમાં એક ભવધારણીય શરીર કહ્યું કેમકે કાતીત દેવોને ઉત્તરપૈક્રિય શરીર નથી. વેયક દેવોને પહેલા પાંચ સમુઠ્ઠાત લબ્ધિ અપેક્ષાથી સંભવે છે. વૈક્રિય, વૈજસ વડે તેઓ સમુદ્ઘાત કર્યો નથી - કરતા નથી - કરશે નહીં. કેમકે પ્રયોજન નથી, પહેલા પૈવેયકે જાન્યથી ૨૨-સાગરોપમ છે, નવમાં પ્રવેયકમાં ઉત્કૃષ્ટથી ૩૧-સાગરોપમ છે. ઉત્કૃષ્ટથી જે ૯૩ સાગરોપમ અને ત્રણ પૂર્વ કોડી કહ્યું તે ઉત્કૃષ્ટથી છ મવગ્રહણથી કહ્યું. ત્રણ દેવ ભવમાં ૩૧ x 3 = 63 અને ત્રણ ભવ મનુષ્યના ઉત્કૃષ્ટ સ્થિતિના, તે રીતે ત્રણ પૂર્વ કોટી થાય છે.
સર્વાર્થસિદ્ધિક દેવાધિકારમાં પહેલા ત્રણ ગમ જ હોય. તેમને જઘન્ય સ્થિતિના અભાવે મધ્યમ ત્રણ, ઉત્કૃષ્ટાભાવે છેલ્લા ત્રણ ગમ નથી.
$ ઉદ્દેશો-૨૨-“વ્યંતરદેવ” છે
- X - X - X - X - • સૂત્ર-૮૫૮ -
સંતરો ક્યાંથી આવીને ઉપજે સૈરવિકથી કે તિયચથી? જેમ નાગકુમાર ઉદ્દેશકમાં કહ્યું, તેમ અસંજ્ઞી સુધી બધું કહેવું.
જે સંજ્ઞી પંચેન્દ્રિય યાવત્ અસંખ્યાત વષય સંજ્ઞી પંચે જે વ્યંતરમાં ઉપજવા યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે છે? ગૌતમ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં, ઉત્કૃષ્ટથી પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. બાકીનું નાગકુમાર ઉદ્દેશક મુજબ જાણવું યાવતું કાલાદેશથી જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અધિક પૂવકોડી, ઉતકૃષ્ટથી ચાર પલ્યોપમ સુધી ગમનાગમન કરે છે.
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો નાગકુમારના બીજા ગમ માફક વકતવ્યતા કહેવી. • - તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જન્ય અને ઉત્કૃષ્ટ બંને પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. સંવેધ-જન્યથી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ચાર પલ્યોપમ કાળ રહે. - મણના ત્રણ ગમકો, નાગકુમારના પાછલા ત્રણ ગમકો માફક કહેવા, જેમ નાગકુમાર ઉદ્દેશકમાં કહ્યા. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવા. સંખ્યાત વયુિક તે પ્રમાણે. માત્ર સ્થિતિ, અનુબંધ અને સંવેધ ઉભય સ્થિતિમાં જાણી લેવા. • • જો તે વ્યંતર, મનુષ્યથી આવીને ઉત્પન્ન થાય. તો નાગકુમારોદ્દેશકના અસંખ્યાત વષયુકવાળા માફક કહેવું. માત્ર ત્રીજા ગમમાં સ્થિતિ જઘન્યથી
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, અવગાહના જઘન્ય એક ગાઉં, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉં, બાકી પૂવવ4. સંવેધ, આ ઉદ્દેશામાં જ અસંખ્યાત વષયુક સંજ્ઞી પંચેન્દ્રિયવતુ કહેવી. સંખ્યાત વષયિક સંજ્ઞી મનુષ્યમાં જેમ નાગકુમારોશાકમાં કહા મુજબ કહેતી. માત્ર સ્થિતિ અને સંવેધ જાણવો.
ભગવન ! તે ઓમ જ છે, એમ જ છે. • વિવેચન-૮૫૮ :
અસંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય અધિકારમાં - ઉત્કૃષ્ટ ચાર પલ્યોપમ કહ્યું કેમકે ત્રણ પલ્યોપમાયુવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પલ્યોપમાયુ વ્યંતરમાં ઉપજે છે. બીજો ગમ, પહેલા ગમ સમાન છે. વિશેષ એ - જઘન્ય અને ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિ, સંવેધ, કાલાદેશચી જઘન્ય ૧૦,૦૦૦ વષધિક પૂર્વ કોડી, ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષાધિક ત્રણ પલ્યોપમ છે. ત્રીજા ગમમાં જઘન્ય સ્થિતિ પલ્યોપમ કહી, કેમકે ભલે
સંખ્યાત વષયુિ તિર્યંચનું આયુ સાતિરેક પૂર્વ કોડી છે, તો પણ અહીં પલ્યોપમાયુ બંતરમાં ઉત્પાદથી પલ્યોપમાયુ કહ્યું. કેમકે અસંખ્યાત વર્ષાયુ, પોતાના આયુથી વધારાના આયુવાળા દેવોમાં ઉત્પન્ન ન થાય. સુષમાદષમામાં પલ્યોપમ આયુવાળાની અવગાહના અપેક્ષાએ જઘન્યથી એક ગાઉ કહ્યું છે.
$ ઉદ્દેશો-૨૩-“જ્યોતિક દેવ” &
X - X - X - X — • સૂત્ર-૮૫૯ :
ભગવન ! જ્યોતિક ક્યાંથી આવીને ઉપજે? શું નૈરવિકથી આદિ ? ભેદો ચાવતુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે છે, અસંજ્ઞી પંચેથી નહીં .. સંજ્ઞીથી ઉપજે શું સંખ્યાતfoથી કે અસંખ્યાતoથી ? ગૌતમ ! સંખ્યાત અને અસંખ્યાત વયુિકથી ઉપજે.
ભગવની સંજ્ઞી પંચેન્દ્રિય તિરિયોનિક જે જ્યોતિષમાં ઉપજવા યોગ્ય હોય તે કેટલી સ્થિતિવાળમાં ઉપજે? ગૌતમ! જઘન્ય આઠ પલ્યોપમ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ એક લાખ વષધિક પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. બાકી બધું અસુરકુમારોશક મુજબ કહેવુ મમ સ્થિતિ જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. એ રીતે આનુવાંધ પણ છે. બાકી પૂર્વવત્ મણ કાલાદેશથી જઘન્યથી. બે-અષ્ટ ભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી એક લાખ લtifધિક ચાર પલ્યોપમ છે.
તે જઘન્યકાળ સ્થિતિમાં ઉપજે તો જઘન્ય અષ્ટ ભાગ પલ્યોપમ સ્થિતિમાં ઉત્કૃષ્ટ પણ તેમજ. આ જ વકતવ્યતા છે મમ કાલાદેશથી જાણી લેવું. - - - - તે જ ઉતકૃષ્ટ કાળ સ્થિતિમાં ઉપજે, તો આ જ વકતવ્યતા, મH સ્થિતિ જજ લાખ વર્ષ અધિક પલ્યોપમ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોમ. એ રીતે અનુoધ છે. કાલાદેશથી જઘન્ય બે લાખ વષધિક બે પલ્યોપમ, ઉત્કૃષ્ટથી લાખ હifધિક ચર પલ્યોપમ છે.
તે જ સ્વર્ય જઘન્યકાળ સ્થિતિકમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ
Page #544
--------------------------------------------------------------------------
________________
૨૪/-/૨૩/૮૫૯
૧
બંનેમાં અષ્ટ ભાગ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. • - ભગવાન ! તે જીવ આ જ વકતવ્યતા. માત્ર અવગાહના જઘન્યથી ધનુણ પૃથકવ, ઉત્કૃષ્ટ સાતિક ૧૮eo ધન. સ્થિતિ જન્યથી અને ઉત્કૃષ્ટથી અષ્ટ ભાગ પલ્યોપમ. એ રીતે અનુબંધ પણ છે. બાકી પૂર્વવત. કાલાદેશતી જઘન્ય અને ઉત્કૃષ્ટ બે અષ્ટ ભાગ પલ્યોપમ કાળ રહે તે જઘન્ય સ્થિતિક ગમક.
તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળસ્થિતિમાં જન્મેલ હોય તો ઔધિક વકતવ્યતા કહેવી. માત્ર સ્થિતિ જઘન્યથી ત્રણ પલ્યોપમ, ઉતકૃષ્ટથી પણ તેમજ એ રીતે અનુબંધ પણ છે. બાકી પૂર્વવત. એ રીતે છેલ્લા ત્રણ ગમકો જાણવા. મx સ્થિતિ, સંવેધ જાણી લેવા. આ સાત ગમકો છે.
જે સંખ્યાત વષયક સંજ્ઞી પંચેન્દ્રિય સંખ્યાત વષયુિવાળામાં જેમ અસુરકુમામાં ઉત્પન્ન થનારમાં કહ્યું તેમ નવે ગમકો કહેવા. માત્ર જયોતિષ્ઠ સ્થિતિ અને સંવેધ જાણી લેવો. બાકી પૂર્વવત
જે મનુષથી ઉપજે તો ભેદો તેમજ ચાવત્ અસંખ્યાત વષયુક સંજ્ઞા મનુષ્ય, હે ભગવન ! જે જ્યોતિષ્કમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે એ પ્રમાણે જેમ અસંખ્યાત વષય સંજ્ઞી પંચેના જ્યોતિકમાં ઉત્પન્ન થનાર માફક સાત ગમકો મુજબ મનુષ્યમાં પણ કહેવા. માત્ર અવગાહના પહેલા ત્રણ ગમકમાં જન્યથી સાતિરેક નવ ધનુષ, ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉં. મધ્યમ ગમકમાં જાન્ય અને ઉત્કૃષ્ટથી સાતિરેક નવ દીનુણ, છેલ્લા ત્રણ ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણે ગાઉ, બાકી પૂર્વવત્ સંપૂર્ણ ચાવતુ સંવેધ કહેવું.
જે સંખ્યાત વષયુક સંજ્ઞી મનુષ્યથી સંખ્યાતવષયુિ જેમ અસુરકુમારમાં ઉત્પન્ન થનાર માફક નવે ગમકો કહેવો. માત્ર જ્યોતિષ સ્થિતિ અને સંવેધ જાણવો. બાકી બધું પૂર્વવત. ભગવદ્ ! તેમજ છે.
- વિવેચન-૮૫૯ :
બે-અષ્ટભાગ પલ્યોપમમાં એક અસંખ્યાતાયુ સંબંધી, બીજું નાક જ્યોતિક સંબંધી. ચાર પચોપમમાં ત્રણ અસંખ્યાતાયુવાળાના, એક ચંદ્ર વિમાન જ્યોતિક સંબંધી. બીજા ગમમાં જે સ્થિતિ કહી, તે આ રીતે - અસંખ્યાત વષયુકની સાતિરેક પૂર્વકીટી જઘન્ય સ્થિતિ હોય છે, તો પણ અહીં લાખ વર્ષાધિક પલ્યોપમ કહ્યું, તે
જ્યોતિકના ઉત્પાદ આશ્રિત છે કેમકે અસંખ્યાત વર્ષાયુવાળા પોતાનાથી વધુ સ્થિતિવાળા દેવમાં ન ઉપજે.
ચોથા ગમમાં જઘન્યકાલ સ્થિતિકમાં અસંખ્યાત વપયુિ ઔધિક જ્યોતિકમાં ઉત્પન્ન, તેઓ અષ્ટ ભાગ પલ્યોપમથી હીનતર હોય તો પણ, જ્યોતિકમાં તેથી હીનતર ન હોય. - X - X - આવું આયુ વિમલવાહત કુલકરના કાળથી પૂર્વકાળના હાથી આદિનું છે. ઓધિક જ્યોતિક પણ તેમ છે. •x - અવગાહનામાં જઘન્યથી ધનુ પૃથકવ કહ્યું. તે વિમલવાહનાદિ કુલકર પૂર્વેના હાચી સિવાયના શુદ્ધ ચતુષ્પદોને આશ્રીને જાણવું. ઉત્કૃષ્ટ ૧૮ સાગરોપમ તે કાળના હાથીને આશ્રીને જાણવું. કેમકે
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ વિમલવાહન નવ ધનુષના હતા, તેનાથી બમણી હાથીની અવગાહના છે.
જઘન્યકાળ સ્થિતિમાં એક જ ગમ કહ્યું કેમકે પાંચમો. છઠ્ઠો તેમ અંતર્ભાવ થાય છે - x • x • સાતમા આદિ ગમકમાં ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ લક્ષણ તિર્થયની સ્થિતિ છે. બાકી સૂત્રાનુસાર વૃત્તિ સ્પષ્ટ છે.
ઉદ્દેશો-૨૪-“વૈમાનિક દેવ” &
— X - X - X - X – • સૂત્ર-૮૬૦ -
ભગવત્ ! સૌંધમદિવ ક્યાંથી ઉપજે છે ? શું નૈરયિકોથી ? ભેદો, જ્યોતિક ઉદ્દેશા માફક છે. અસંખ્યાત વષયવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકળી આવીને સૌkધમદિવમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો હે ભગવન ! કેટલા કાળe ઉપજે ? ગૌતમ જઘન્યથી પલ્યોપમ સ્થિતિમાં અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. • • ભગવન જીવો ? બાકીનું જેમ જ્યોતિક્રમાં ઉત્પન્ન થનારમાં કહ્યું તેમ કહેવું . માત્ર સમ્યક્ દૈષ્ટિ, મિયાદેષ્ટિ છે. જ્ઞાની અને અજ્ઞાની પણ હોય, બે જ્ઞાન-ળે અજ્ઞાન નિયમાં હોય. સ્થિતિ જઘન્ય બે પલ્યોપમ, ઉત્કૃષ્ટ છ પલ્યોપમ.
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉપજે તો જ વકતવ્યતા, માત્ર કાલાદેશથી જઘન્યથી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ચાર પલ્યોપમ.
તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જાન્યથી અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, એ જ વકતવ્યતા. માત્ર સ્થિતિ જdી અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. બાકી તેમજ. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેથી છ પલ્યોપમ, આટલો કાળ રહે.
તે જ સ્વયં જEાજ્યકાળ િિતક ઉતપન્ન હોય તો જાન્યથી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ સ્થિતિમાં ઉપજે, જ વકતવ્યતા - માગ અવગાહના જાન્યથી વિનyપૃથકત્વ, ઉત્કૃષ્ટ બે ગાઉં, સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમ બાકી તેમજ કાલાદેશથી જઘન્ય અને ઉતકૃષ્ટથી પણ બે પલ્યોપમ કાળ રહે.
તે જ સ્વર્ય ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં જન્મેલ હોય તો પહેલા ત્રણે ગમકો સંદેશ ત્રણે ગમકો જાણવા. માત્ર સ્થિતિ, કાલાદેશ જાણી લેવો.
જે સંખ્યાત વષયુક સંજ્ઞી પંચેન્દ્રિયથી સંખ્યાતવષયુ જેમ સુકુમારમાં ઉત્પન્ન થનારના, તેમજ નવ ગમકો કહેવા. વિશેષ સ્થિતિ અને સંવેધ જાણી લેવો. જેમ પોતાની જઘન્યકાળ સ્થિતિ હોય છે, તેમજ ત્રણે ગમકોમાં - સદૈષ્ટિ અને મિથ્યાષ્ટિ પણ છે, જે જ્ઞાન અને બે અજ્ઞાન નિયમ છે, બાકી પૂર્વવતું.
જે મનુષ્યથી આવીને ઉપજે તો ભેદ, જ્યોતિકમાં ઉત્પન્ન થનારની માફક કહેવા યાવતું - હે ભગવન ! અસંખ્યાત વષયિક સંજ્ઞી મનુષ્ય, જે સૌધર્મકામાં દેવપણે ઉપજવા યોગ્ય હોય, તો જેમ અસંખ્યાત વર્ષ યુવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિકનો સૌધર્મકલામાં ઉત્પાદ કહ્યો તેમજ સાતે ગમકો.
Page #545
--------------------------------------------------------------------------
________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
૨૪/-/૨૪/૮૬૦ અહીં કહેવા માત્ર પહેલા બે ચમકમાં અવગાહના જઘન્યથી એક ગાઉ, ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ કહેવી. ત્રીજ ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેમાં ત્રણ ગાઉ કહેલી. ચોથી ગમકમાં જઘન્ય-ઉત્કૃષ્ટ બંને એક ગાઉં, પાછલા ગમકોમાં જઘન્ય-ઉત્કૃષ્ટ બંને ત્રણ ગાઉં, બાકી સંપૂર્ણ પૂર્વવતું. - જે સંખ્યાત વષય સંજ્ઞી મનુષ્યથી ઉપજે તો, જેમ અસુરકુમારમાં સંજ્ઞીમનુષ્યથી કહ્યું. તે રીતે નવે ગમકો કહેવા. માત્ર સૌધર્મદિવની સ્થિતિ અને સંવેધ જાણી લેવો. બાકી પૂર્વવત.
ભગવન! ઈશાન દેવ ક્યાંથી આવીને ઉપજે? સૌધર્મ દેવ સમાન વક્તવ્યતા ઈશાન દેવની કહેવી. વિશેષ આ - અસંખ્યાત વષયક સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિકને સૌધર્મમાં જે સ્થાને ઉત્પન્ન થનારની પલ્યોપમ સ્થિતિ કહી, તે અહીં સાતિરેક પલ્યોપમ કહેવી. ચોથા ગમકમાં અવગાહના જાણી ધનુણ પૃથકવ ઉત્કૃષ્ટથી સાતિરેક બે ગાઉં. બાકી તેમજ
અસંત વષયુક સંજ્ઞી મનુષ્યની સ્થિતિ તેમજ કહેી જેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકની કહી છે. -- અસંખ્યાત વષયુકની અવગાહના પણ જે સ્થાને એક ગાઉ છે, ત્યાં સાતિરેક એક ગાઉ કહેલી.
સંખ્યાત વષયિક તિચિયોનિક મનુષ્યોની જેમ સૌધર્મમાં ઉત્પન્ન થનારની કહી, તેમ સંપૂર્ણ નવે ગમકમાં કહેવી. માત્ર • ઈશાનની સ્થિતિ અને સંવેધ જાણી લેવા.
ભગવતી સનતકુમાર દેવ ક્યાંથી આવીને ઉપજે છે ? શર્કરાપભાઇની નૈરયિકોની સમાન કહેતો. ચાવતું - હે ભગવન્! પતિ સંખ્યાત વષયુક સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિક જે સનકમર દેવમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય બાકી પરિમાણાદિથી ભવાદેશ કર્યા તે જ વકતવ્યતા કહેતી, જેમ સૌધર્મમાં ઉત્પન્ન થનાની કહી છે. માત્ર સનકુમારની સ્થિતિ અને સંવેધ ગણી લેવા. જેમ પોતાની કાળ જઘન્યકાળ સ્થિતિ હોય છે, તેવી ત્રણે ગમકોમાં પહેલી પાંચ લેશ્યા કહેવી. બાકી પૂવલ.
જે મનુષ્યોથી આવીને ઉપજે ? શર્કાપભામાં ઉપજનાર મનુષ્યો માફક નવે ગમકો કહેવા, માત્ર સનતકુમારની સ્થિતિ સંવૈધ જાણવા.
ભાવના મહેન્દ્રક દેવો ક્યાંથી આવીને ઉપજે? સનકુમારની માફક મહેન્દ્ર દેવની વકતવ્ય કહેતી. વિશેષ એ - મહેન્દ્રની દેવની સ્થિતિ સાતિરેક રણવી. . - એ રીતે બહાલોક દેવની વકતવ્યતા છે. વિશેષ આ - બ્રહ્મલોકની સ્થિતિ અને સંવેધ ાણવા. એ રીતે સહસ્ત્રાર સુધી કહેતું. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવા. * - લાંતકાદિની જઘન્યકાળ સ્થિતિક તિર્યચોનિકના ત્રણે ગમકમાં છ એ લેયા કહેવી. સંઘયણો બ્રહ્મલોક અને લાંતકમાં પહેલાં પાંચ, મહાશુક, સહસ્ત્રારમાં ચાર, તિર્યંચયોનિકોને અને મનુષ્યોને પણ કહેવું. બાકી પૂર્વવતુ.
ભગવન્! અનત દેશે ક્યાંથી આવીને ઉપજે છે? સહસ્રર દેવો માફક ઉપપાત કહેતો. વિશેષ એ • તિર્યચયોનિક છોડી દેવા. ચાવત
- ભગવન્! પતિ સંખ્યાત વષયુક સંજ્ઞી મનુષ્ય જે આનત દેવોમાં ઉપજવા યોગ્ય છે, તે મનુષ્યની વકતવ્યતા સહસારમાં ઉત્પન્ન થનારની માફક કહેતી. માત્ર સંઘયણ ત્રણ કહેવા. બાકી અનુબંધ સુધી પૂર્વવતુ. ભવાદેશથી જદાજથી ત્રણ ભવ, ઉત્કૃષ્ટથી સાત ભ ગ્રહણ. કાલાદેશથી જઘન્યથી બે વર્ષ પૃથકત્વ અધિક ૧૮-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વ કોડી અધિક પસાગરોપમાં કાળ રહે. એ પ્રમાણે બાકીના આઠે ગમકો કહેવા. માબ સ્થિતિ, સંવૈધ જાણી લેવા. બાકી પૂર્વવતું.
એ પ્રમાણે અચુત દેવ સુધી જાણવું. માત્ર સંવેધ ગણી લેવો. ચાર સંઘયણોમાંથી આનતાદિમાં ત્રણ સંઘયાવાળા ઉપજે.
ભગવન! વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવો ક્યાંથી આવીને ઉપજે? આ જ વકતવ્યતા સંપૂર્ણ કહેતી ચાવ4 અનુબંધ વિશેષ એ કે સંઘયણ પહેલું. બાકી પૂર્વવતુ. ભવાદેશથી જઘન્યથી ત્રણ ભવ અને ઉત્કૃષ્ટથી પાંચ ભવ ગ્રહણ. કાલાદેશથી બે વર્ષ પૃથકવ અધિક ૩૧-સાગરોપમ જઘન્યથી અને ત્રણ પૂવકોડી અધિક ૬૬-સાગરોપમ ઉત્કૃષ્ટથી રહે. આ પ્રમાણે બાકીના આઠે ગમકો કહેવા. માત્ર સ્થિતિ અને સંવેધ જાણવો. મનુષ્યના નવે ગમકોમાં પ્રવેયકમાં ઉત્પન્ન મનુષ્યોના ગમક સમાન કહેવું. માત્ર સંઘયણ પહેલું.
ભગવન સાઈસિહદ્રક દેવો ક્યાંથી આવીને ઉપજે છે ? ઉપપત, વિજયાદિ દેવ માફક કહેવો. યાવતુ - હે ભગવન્! કેટલી કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટથી 31-સાગરોપમ સ્થિતિમાં ઉપજે. બાકીનું વિજયાદિમાં ઉત્પન્ન થનાર માફક જાણવું. માત્ર ભવાદેશથી ગણ ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યથી બે વર્ષ પૃથકવ અધિક ૩૩-સાગરોપમ, ઉત્કૃષ્ટથી બે પૂવકોડી અધિક 33-સાગરોપમ આટલો કાળ રહે.
તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિકમાં જન્મ્યો હોય, તો આ જ વકતવ્યતા, માત્ર અવગાહના રનિ પૃથકત્ત, સ્થિતિ વર્ષ પૃથકત, બાકી પૂર્વવત્ કહેવું. સંવેધ જાણી લેવો.
તે જ પોતાની ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં જન્મ્યો હોય તો આ જ વકતવ્યતા. મધ્ય અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટથી પod ધન, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેથી પૂર્વ કોડી. બાકી પૂર્વવત ચાવતું ભવાદેશ, કાલાદેશથી જાન્ય 33-સાગરોપમ - બે પૂર્વકોડી અધિક, ઉત્કૃષ્ટ પણ તેમજ. આટલો કાળ રહે, આટલો કાળ ગતિ-આગતિ કરે. આ સવિિસિદ્ધક દેવોના ત્રણ ગમકો છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે યાવત્ ગૌતમસ્વામી વિચરે છે.
• વિવેચન-૮૬૦ :સૌધર્મ કો પલ્યોપમથી ઓછું આયુ ન હોય, તિર્યયને ઉત્કૃષ્ટથી ત્રણ
Page #546
--------------------------------------------------------------------------
________________
૨૪/-/૨૪/૮૬૦
પલ્યોપમ આયુષ્ય જ સંભવે - x - એક તિર્યંચ અને એક દેવ એમ બે ભવમાં બે પલ્યોપમાયુ થાય, બંને આયુ ત્રણ-ત્રણ હોય તો છ પલ્યોપમ થાય. બીજા ત્રણ ગમકમાં એક ગામ જ છે. ક્ષુદ્રક ચતુષ્ટાપેક્ષાએ ધનુષ પૃથકત્વ જઘન્યથી કહ્યું. ઉત્કૃષ્ટ બે ગાઉ કહ્યું તે ગાઉ પ્રમાણ મનુષ્ય હોય ત્યારે હાથી આદિની અપેક્ષાએ કહ્યું. - - સંખ્યાતાયુ પંચેન્દ્રિય તિર્યંચાધિકા←
અહીં મિશ્રસૃષ્ટિનો નિષેધ કર્યો, કેમકે જઘન્ય સ્થિતિકને તે ન સંભવે, અજઘન્ય સ્થિતિવાળાને ત્રણે દૃષ્ટિ સંભવે. તે રીતે જ્ઞાનમાં જાણવું.
હવે મનુષ્યાધિકારમાં - પહેલાના ગમકોમાં બધે ધનુપૃથકત્વ, જઘન્ય અવગાહના, ઉત્કૃષ્ટથી છ ગાઉં. ત્રીજા ગમમાં બંને સ્થિતિમાં ત્રણ ગાઉં. ચોથા ગમકમાં - X - બંને સ્થિતિમાં એક ગાઉ. એ રીતે બીજું પણ જાણવું.
૩૫
ઈશાનક દેવાધિકારમાં - સાતિરેક કહ્યું, કેમકે તેમની સ્થિતિ જઘન્યથી સાતિરેક પલ્યોપમ હોય છે. જે સાતિરેક પલ્યોપમાયુ તિર્યંચ સુષમામાં ઉદ્ભવેલ હોય, તે ક્ષુદ્ર પ્રાણી અપેક્ષાએ જઘન્યાવગાહના ધનુષ પૃથકત્વ કહી. જે સાતિરેક બે ગાઉ ઉત્કૃષ્ટ અવગાહના કહી તે સાતિરેક ગાઉ પ્રમાણ મનુષ્યના કાળના હાથીની અપેક્ષાએ છે. અસંખ્યાત વર્ષાયુ મનુષ્યોની સ્થિતિ મુજબ - x - તેમની અવગાહના જાણવી. સનત્કુમાર દેવાધિકારમાં - જઘન્ય સ્થિતિક તિર્યંચ ઉત્પન્ન થાય - ૪ - તો તેની સ્થિતિના સામર્થ્યથી કૃષ્ણાદિ ચાર લેશ્યામાંની કોઈમાં પરિણત થઈ મરણકાળે પદ્મલેશ્યા પામી મરે. - ૪ - તેથી પાંચ લેશ્યા કહી. લાંતકાદિમાં પણ આમ વિચારવું. છેદવર્તી સંહનનવાળાને ચાર દેવલોકોનું ગમન બંધ થાય, માટે બ્રહ્મલોકાદિમાં પાંચ સંઘયણ કહ્યા.
આનતાદિ દેવો મનુષ્યથી આવીને મનુષ્યમાં પાછા જાય છે, તેથી જઘન્યથી ત્રણ ભવ કહ્યા. ઉત્કૃષ્ટથી સાત ભવ કહ્યા. - - આનત દેવોનું ઉત્કૃષ્ટથી ૧૯ સાગરોપમ આયુ છે. તે ત્રણ ભવથી ૫૭-સાગરોપમ અને ચાર મનુષ્યભવનું ચાર પૂર્વ કોટી આયુ અધિક છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૪નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૩૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
મૈં શતક-૨૫
— * - * —
૦ શતક-૨૪ની વ્યાખ્યા કરી, હવે ૨૫-મું આરંભે છે. તેના આ સંબંધ છે - પૂર્વના શતકમાં ઉત્પાદાદિ દ્વારે જીવને વિચાર્યા, અહીં લેશ્યાદિથી –
• સૂત્ર-૮૬૧ :
લેશ્યા, દ્રવ્ય, સંસ્થાન, યુગ્મ, પર્વત, નિગ્રન્થ, શ્રમણ, ઔઘ, ભવ્ય, અભવ્ય, સમ્યક્, મિથ્યા આ બાર ઉદ્દેશા અહીં છે. • વિવેચન-૮૬૧ :
(૧) લેશ્યા - લેશ્યાદિ પદાર્થો કહેવા. - ૪ - (૨) દ્રવ્ય-દ્રવ્યો કહે છે (3) સંસ્થાન-સંસ્થાનાદિ પદાર્થ (૪) યુગ્મ-મૃતયુગ્માદિના અર્થો. (૫) પર્યવ-પર્યવ વિવેચના, (૬) નિગ્રન્થ - પુલાકાદિ નિર્ગુન્થો, (૭) શ્રમણ-સામાયિકાદિ સંયત આદિ પદાર્થો, (૮) ઓઘ-નાકાદિ જે રીતે ઉત્પન્ન થાય તેમ કહેવા. કઈ રીતે ? ઓથે - સામાન્યથી વર્તમાન ભવ્ય, અભવ્યાદિ વિશેષણથી અવિશેષિત, (૯) ભવ્ય - ભવ્ય વિશેષણા નાકાદિ જે રીતે ઉત્પન્ન થાય તે કહે છે, (૧૦) અભવ્ય-અભવ્યત્વમાં વર્તતા, (૧૧) સમ્યક્સમ્યગ્દષ્ટિ વિશેષણા (૧૨) મિથ્યા-મિથ્યાત્વમાં વર્તમાન.
આ રીતે આ પચીસમાં શતકમાં બાર ઉદ્દેશા છે.
ઉદ્દેશો-૧-“વેશ્યા” Ð
— * — * =
૦ તેમાં પહેલા ઉદ્દેશાની વ્યાખ્યા કરે છે, તેનું આ પહેલું સૂત્ર. - સૂત્ર-૮૬૨ :
તે કાળે, તે સમયે રાજગૃહમાં યાવત્ આમ પૂછ્યું – ભગવન્ ! લેશ્યાઓ કેટલી છે ? ગૌતમ ! છ. તે આ - કૃષ્ણલેશ્યા આદિ, જેમ શતક-૧, ઉદ્દેશો-રમાં કહ્યા મુજબ લેશ્યા વિભાગ, અલ્પબહુત્વ યાવત્ ચાર પ્રકારના દેવોનું મીશ્ર અબહુત્વ સુધી જાણવું.
• વિવેચન-૮૬૨ :
જેમ પહેલા શતકમાં - ભગવન્ ! આ જીવો સલેશ્ય, કૃષ્ણલેશ્ય ઈત્યાદિ, ક્યાં સુધી તે કહેવું – ચતુર્વિધ દેવોના આદિ. તે આ રીતે - ભગવન્ ! આ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિક દેવોના અને દેવીના કૃષ્ણલેશ્યા ચાવત્ શુક્લલેશ્યામાં કોણ કોનાથી ચાવત્ વિશેષાધિક છે ? પ્રથમ શતકમાં આ સ્વરૂપ કહ્યું છે, તો પણ પ્રસ્તાવથી આવેલ હોવાથી અહીં કહે છે – આ સંસાર સમાપન્ન જીવોનું યોગ અલ્પબહુત્વ કહ્યું. તેના પ્રસ્તાવથી લેશ્યા અલ્પબહુત્વ પ્રકરણ કહ્યું. હવે આ જીવોનું યોગ અાબહુત્વ કહે છે –
- સૂત્ર-૮૬૩ :
સંસારી જીવ કેટલા પ્રકારે છે ? ગૌતમ ! ચૌદ પ્રકારે છે. તે આ – ૧સૂક્ષ્મ અતિક, ૨-સૂક્ષ્મ પ્રાપ્તિક, ૩-ભાદર પાપ્તિક, ૪-બાદર પતિક,
Page #547
--------------------------------------------------------------------------
________________
૨૫/-/૧/૮૬૩
૫-બેઈન્દ્રિય અયતિક, ૬-બેઈન્દ્રિય પર્યાપ્તક, ૭-૮, એ રીતે તેઈન્દ્રિય, ૯૧૦ એ રીતે ચતુરિન્દ્રિય, ૧૧-સંજ્ઞી પંચેન્દ્રિય અપતિક, ૧૨-અાંતી પંચેન્દ્રિય પર્યાપ્તક, ૧૩-૧૪ એ રીતે સંજ્ઞી પંચેન્દ્રિય.
ભગવન્ ! આ ચૌદ સંસારી જીવોમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ યોગની અપેક્ષાએ કોન કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! (૧) સૌથી થોડા સૂક્ષ્મ અપર્યાપ્ત જઘન્ય યોગ. (ર) તેથી બાદર અપચપ્તિક જઘન્ય યોગ અસંખ્યાતગણા, (૩) તેથી બેઈન્દ્રિય પયતિક જઘન્ય યોગ અસંખ્યાત ગણા, (૪) એ રીતે તેઈન્દ્રિયના. (૫) એ રીતે ચતુરિન્દ્રિયના. (૬) અસંી પંચેન્દ્રિય અપ્તિના ધન્ય યોગ તેથી અસંખ્યાતગણા છે – તેથી –
-
99
(૭) સંજ્ઞી પંચેન્દ્રિય અપાપ્તિકના જઘન્ય યોગ અસંખ્યાતગણા. (૮) તેથી સૂક્ષ્મ પર્યાપ્તા જઘન્ય યોગ અસંખ્યાતગણા, (૯) બાદર પપ્તિકના જઘન્ય યોગ તેથી અસંખ્યાતગણા, (૧૦) તેથી સૂક્ષ્મ અપર્યાપ્તના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. (૧૧) તેથી બાદર અપર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગણા. (૧૨) તેથી સૂક્ષ્મ પર્યાપ્તના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા, (૧૩) બાદર પર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા, (૧૪) બેઈન્દ્રિય પર્યાપ્તાના જઘન્ય યોગ સંખ્યાતગણા, (૧૫ થી ૧૮) એ રીતે તેઈન્દ્રિય યાવત્ સંજ્ઞી પંચેન્દ્રિય પ્રતિકના યોગ અસંખ્યાતગણા. તેથી –
-
(૧૯) બેઈન્દ્રિય અપાતાના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. (૨૦) એ રીતે તેઈન્દ્રિયના, (૨૧) એ રીતે ચતુરિન્દ્રિયના, (૨૨-૨૩) એ રીતે ચાવતુ સંજ્ઞી પંચેન્દ્રિય અયતિકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. (૨૪) તેથી બેઈન્દ્રિય પર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા, (૨૫) એ રીતે તેઈન્દ્રિય પર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. (૨૬) ચતુરિન્દ્રિય પર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા, (૨૭) અસંતી પંચેન્દ્રિય પર્યાપ્તા ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા (૨૮) સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા.
• વિવેચન-૮૬૩ :
સુન્નુમ - સૂનામ કર્મોદયથી, પત્તળ - અપર્યાપ્તક નામ કર્મોદયથી - x - વાવર - બાદર નામ કર્મોદયથી. આ ચારે જીવ ભેદો પૃથ્વી આદિ એકેન્દ્રિયોના છે. નયન્ય - નિકૃષ્ટ, કોઈ વ્યક્તિને આશ્રીને, તે જ બીજી વ્યક્તિની અપેક્ષાએ ઉત્કૃષ્ટ હોય તે જઘન્યોત્કર્ષ. તેના યોગ-વીઅંતરાય ક્ષયોપશમાદિ સમુત્થ કાયાદિ પરિસ્પંદના આ યોગના ૧૪-જીવસ્થાન સંબંધથી જઘન્ય-ઉત્કર્ષથી ૨૮ ભેદના અલ્પબહુત્વાદિ જીવસ્થાનકથી છે.
તેમાં સૌથી થોડા આદિ - સૂક્ષ્મ પૃથ્વી આદિના સૂક્ષ્મપણાથી શરીરના, તેના પણ અપર્યાપ્તકવથી સંપૂર્ણપણાથી, તેમાં પણ જઘન્ય વિવક્ષિતત્વથી બધાં કહેવાનાર યોગોથી, સૌથી થોડો જઘન્ય યોગ છે. તે વળી વૈગ્રહિક, કાર્યણ, ઔદારિક પુદ્ગલ ગ્રહણ પ્રથમ સમયવર્તી છે. તે પછી સમયવૃદ્ધિથી અજઘન્યોત્કૃષ્ટ યાવત્ સર્વોત્કૃષ્ટ
st
ન થાય.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ
બાદર જીવના પૃથ્વી આદિ અપર્યાપ્તક જીવનો જઘન્ય યોગ પૂર્વોક્ત અપેક્ષાથી અસંખ્યાદ ગુણવૃદ્ધિમાં બાદરત્વથી છે. એ રીતે આગળ પણ અસંખ્યાતગુણત્વ કહેવું. અહીં જો કે પર્યાપ્તક તેઈન્દ્રિય ઉત્કૃષ્ટકાયની અપેક્ષાથી પર્યાપ્તક બેઈન્દ્રિયોના સંજ્ઞી અને અસંજ્ઞીના પંચેન્દ્રિયોની ઉત્કૃષ્ટ કાયના સંખ્યાતગુણ થાય છે, કેમકે સંખ્યાતયોજન પ્રમાણત્વથી છે તો પણ અહીં યોગના પમ્પિંદના વિવક્ષિતત્વથી અને તેના ક્ષયોપશમ વિશેષ સામર્થ્યથી ગયોક્ત અસંખ્યાતગુણત્વ એ વિરુદ્ધ નથી. - X -
• સૂત્ર-૮૬૪ ઃ
ભગવન્ ! પ્રથમ સમયમાં ઉત્પન્ન બે નૈરકિ સમયોગી હોય છે કે વિષમ યોગી? ગૌતમ ! કદાચ સમયોગી - કદાચ વિષમયોગી. ભગવન્ ! એમ કેમ કહ્યું - x - -? ગૌતમ ! આહારક નાસ્કથી અનાહારક નાક અને અનાહારક નાકથી આહારક નારક કદાચિત્ હીનયોગી, કદાચ તુલ્યયોગી, કદાચ અધિક
યોગી છે.
જો હીન હોય તો અસંખ્યાત ભાગ હીન કે સંખ્યાતભાગ હીન
કે સંખ્યાતગુણહીન કે અસંખ્યાતગુણહીન હોય. જો અધિક હોય તો અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાતભાગ અધિક, સંખ્યાતગુણ અધિક કે અસંખ્યાતગુણ અધિક હોય છે. તેથી એમ કહ્યું કે પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.
-
સાવત્ કદાચ વિષમયોગી હોય. આ
• વિવેચન-૮૬૪ ઃ
જે બે પ્રથમ સમયમાં ઉત્પન્ન હોય તે પ્રથમ સમય ઉત્પન્ન, અહીં ઉત્પત્તિ તે નક્ષેત્ર પ્રાપ્તિ. તે બંનેને વિગ્રહથી કે ઋજુગતિથી અથવા એકને વિગ્રહગતિ અને બીજાને ઋજુગતિ, જેને સમ કે વિષમ યોગ વર્તે છે તે. નાસ્કને આશ્રીને આહારક કે અનાહારક હોય. કઈ રીતે ?
જે નારક વિગ્રહગતિ અભાવે આવીને આહાસ્ક જ ઉત્પન્ન થાય તે નિરંતર આહાસ્ક, તેની અપેક્ષાએ વિગ્રહગતિમાં અનાહારક થઈને જે ઉત્પન્ન થાય તે હીન છે, પૂર્વે અનાહાકપણે ઉપયિતત્વથી અને હીનયોગત્વથી વિષમયોગી થાય છે. બંને સમાન સમયે વિગ્રહ કે ઋજુગતિથી આવીને ઉપજે તો બંને તુલ્ય છે, સમયોગી થાય છે. - x - ૪ - એ રીતે અધિકતા અને તુલ્યતા પણ બતાવી છે - યોગાધિકારથી જ આગળ કહે છે - સૂત્ર-૮૬૫ :
ભગવન્ ! યોગ કેટલા ભેદે છે ? ગૌતમ ! ૧૫-ભેદે. તે આ - સત્ય મનોયોગ, પૃષા મનોયોગ, સત્યામૃત્યા મનોયોગ, અસત્યાકૃષા મનોયોગ, સત્ય વચનયોગ, મૃષા વચનયોગ, સત્યામૃષા વચનયોગ, અસત્યામા વચનયોગ, ઔદારિક શરીર કાયયોગ, ઔદાકિ મિશ્ર શરીર કાયયોગ, વૈક્રિય શરીર કાય યોગ, વૈક્રિય મીશ્ર શરીર કાયયોગ, આહારક શરીર કાયયોગ, આહારક મીશ્ર શરીર કાયયોગ, કાણ શરીર કાયયોગ.
-
Page #548
--------------------------------------------------------------------------
________________
૨૫/-/૧/૮૬૫
E
ભગવન્ ! આ પંદર પ્રકારના કાયયોગમાં જઘન્ય-ઉત્કૃષ્ટમાં કોન કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! (૧) સૌથી થોડા કાર્પણશરીર જઘન્યયોગી, (૨) ઔદારિક મિશ્ર જઘન્યયોગ અસંખ્યાતા, (૩) વૈક્રિય મિશ્ર જઘન્યયોગી અસંખ્યાતા, (૪) ઔદારિક શરીરના જઘન્યયોગી અસંખ્યાતા.
– (૫) વૈક્રિય શરીરના જઘન્ય યોગી અસંખ્યાતા, (૬) કામણશરીરના ઉત્કૃષ્ટ યોગી અસંખ્યાતા, (૩) આહારક મીશ્રના જઘન્ય યોગી અસંખ્યાતા, (૮) તેના જ ઉત્કૃષ્ટાયોગી અસંખ્યાતા, (૯) ઔદાકિ મીશ્રના, (૧૦) વૈક્રિય મિશ્રના, આ છેલ્લા બંને યોગ ઉત્કૃષ્ટથી તુલ્ય અને અસંખ્યાતા, (૧૧) અસત્યામૃષા મનોયોગના જઘન્ય યોગી અસંખ્યાતા, (૧૨) આહારક શરીરના જઘન્ય યોગી અસંખ્યાતા, (૧૩ થી ૧૫) તેનાથી ત્રણ પ્રકારના મનોયોગના, (૧૬ થી ૧૯) ચાર પ્રકારના વચન યોગના, આ સાતે તુલ્ય જઘન્ય યોગ અસંખ્યાતા.
– (૨૦) આહારક શરીરના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતા, (૨૧ થી ૩૦) ઔદારિક શરીરના, વૈક્રિય શરીર, ચાર મનોયોગ અને ચાર વચનયોગ આ દશે તુલ્ય ઉત્કૃષ્ટ યોગમાં અસંખ્યાતગુણા છે ભગવન્ ! તે એમ જ છે. • વિવેરાન-૮૬૫ :
-
યોગોનું અાબહુત્વ બીજા પ્રકારે કહે છે, યોગ પરિસ્કંદ છે.
છે ઉદ્દેશો-૨-દ્રવ્ય” મ
— * — * —
ઉદ્દેશા-૧-માં જીવદ્રવ્યના લેશ્યાદિ પરિમાણ કહ્યા, અહીં તેના ભેદો – • સૂત્ર-૮૬૬ ઃ
ભગવન્ ! કેટલા દ્રવ્યો છે ? ગૌતમ ! બે ભેદે. જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય. • ભગવન્ ! જીવદ્રવ્યો કેટલા ભેટે છે ? ગૌતમ ! બે ભેદે રૂપી અજીવદ્રવ્યો, અરૂપી અજીવદ્રવ્યો. એ રીતે આ અભિલાપથી, જીવપયિ મુજબ યાવત્ હે ગૌતમ ! તેમ કહ્યું છે કે અજીવદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી, પણ અનંત છે.
1
ભગવન્ ! જીવ દ્રવ્યો શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે? ગૌતમ ! તે સંખ્યાત કે અસંખ્યાત નથી, પણ અનંત છે. ભગવન્ ! એમ કેમ કહ્યું કે યાવત્ જીવદ્રવ્ય અનંત છે ? ગૌતમ ! નૈરયિક અસંખ્યાત છે યાવત્ વાયુકાયિક અસંખ્યાત છે, વનસ્પતિકાય અનંત છે. બેઈન્દ્રિય યાવત્ વૈમાનિક અસંખ્યાત છે, સિદ્ધો અનંત છે. તેથી જીવો અનંતા કહ્યા.
• વિવેચન-૮૬૬ :
પ્રજ્ઞાપનાના વિશેષ નામે પાંચમાં પદમાં જીવપર્યવો કહ્યા છે, તે રીતે અહીં અજીવદ્રવ્ય સૂત્રો કહેવા. તે આ રીતે – ભગવન્ ! અરૂપી અજીવ દ્રવ્યો કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેદે - ધર્માસ્તિકાયાદિ. - - ભગવન્ ! રૂપી અજીવદ્રવ્યો કેટલા
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
ભેદે છે ? ગૌતમ! દશ ભેદે -સ્કંધ આદિ ભગવન્ ! તે સંખ્યતા, અસંખ્યાતા કે અનંતા છે ? ગૌતમ ! અનંતા છે. - - ભગવન્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! અનંતા પરમાણુ, અનંતા દ્વિદેશી સ્કંધ ઈત્યાદિ છે માટે. દ્રવ્ય અધિકારથી જ આ કહે છે –
..
• સૂત્ર-૮૬૭ :
ભગવન્ ! જીવદ્રવ્યોના પભોગમાં અજીવદ્રવ્યો આવે છે કે જીવ દ્રવ્યોના પરિભોગમાં જીવદ્રવ્યો આવે છે ? ગૌતમ ! જીવદ્રવ્યો, જીવ દ્રવ્યોના પરિભોગમાં આવે છે, અજીવદ્રવ્યોના પરિભોગમાં જીવદ્રવ્યો ન આવે. ભગવન્ ! એમ કેમ કહો છો - x • ? ગૌતમ ! જીવદ્રવ્યો, અજીવદ્રવ્યોને ગ્રહણ કરે છે. કરીને ઔદાકિ, વૈક્રિય, આહારક, વૈજસ, કાર્પણ (શરીરરૂપે), શ્રોત્ર યાવત્ સ્પર્શ ઈન્દ્રિયરૂપે, મન-વચન-કાય યોગરૂપે અને શ્વાસોચ્છવાસરૂપે પરિણમાવે છે. તેથી એમ કહ્યું કે યાવત્ ઉપભોગમાં આવે છે.
ભગવન્ ! નૈરયિકોને અજીવદ્રવ્યો પરિભોગમાં આવે કે અજીવ દ્રવ્યોને નૈરયિકો પરિભોગમાં આવે ? ગૌતમ ! નૈરયિકોને જીવદ્રવ્યો પરિભોગમાં આવે, અજીવ દ્રવ્યોને નૈરયિકો પરિભોગમાં ન આવે. એમ કેમ ? ગૌતમ ! નૈરયિકો અજીવ દ્રવ્યોને ગ્રહણ કરીને વૈક્રિય-તૈજસ-કામણ, શ્રોત્રેન્દ્રિય યાવત્ સ્પર્શનન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ રૂપે પરિણમાવે છે, તેથી એમ કહ્યું છે, હે ગૌતમ ! વૈમાનિક સુધી આમ જાણવું. વિશેષ એ કે – શરીર, ઈન્દ્રિય, યોગો જેને જે હોય તે કહેવા. • વિવેચન-૮૬૭ :
જીવદ્રવ્ય સચેતનત્વથી પરિભોજક છે, અજીવ દ્રવ્ય અચેતન હોવાથી પરિભોગ્ય
છે. - - દ્રવ્યાધિકારથી જ આ કહે છે –
• સૂત્ર-૮૬૮ :
ભગવન્ ! અસંખ્ય લોક આકાશમાં અનંત દ્રવ્યો રહી શકે? ગૌતમ ! હા, રહી શકે. ભગવન્ ! લોકના એક આકાશપદેશમાં કેટલી દિશાથી આવીને પુદ્ગલો એકત્રિત થાય છે ? ગૌતમ ! નિર્વ્યાઘાતથી છ એ દિશાથી, વ્યાઘાતને આશ્રીને કદાચ ત્રણ દિશા, કદાચ ચાર દિશા, કદાચ પાંચ દિશામાંથી.
ભગવન્ ! લોકના એક આકાશ પ્રદેશમાં કેટલી દિશામાં પુદ્ગલો પૃથક્ થાય ? પૂર્વવત્. એ રીતે ઉપચિત થાય, અપાચિત થાય.
• વિવેચન-૮૬૮ :
અસંોન્ગ - અસંખ્યાત પ્રદેશાત્મક, અતડું ધ્વાર્ફ - જીવ, પરમાણુ આદિ. 4 - ભરી શકે, ધારણીય. પૂછતા આ અભિપ્રાય છે - અસંખ્યાત
-
--
- X - પ્રદેશાત્મક લોકાકાશમાં અનંતા દ્રવ્યો કઈ રીતે રહે? હા. તેમના અનંતપણા છતાં આ અવસ્થાન કહ્યું. પ્રતિનિયત આકાશમાં પ્રદીપની પ્રભાના પુદ્ગલો રહે, તે રીતે પુદ્ગલ સામર્થ્યથી અહીં પણ અસંખ્યાત લોકમાં રહે. તથાવિધ પરિણામથી તેઓનું આ અવસ્થાન કહ્યું. - X +
Page #549
--------------------------------------------------------------------------
________________
૫/-/૨/૮૬૮
અસંખ્યાત લોકમાં અનંત દ્રવ્યોનું અવસ્થાને કહ્યું. તે એક પ્રદેશમાં ચયઅપચયાદિવટુ થાય છે. - ૪ -
કેટલી દિશામાંથી પુદ્ગલો આવીને એક આકાશ પ્રદેશમાં એકત્રિત થાય પૃથક્ થાય. સ્કંધરૂપ પુદ્ગલો બીજા પુદ્ગલોના સંપર્કથી ઉપચિત થાય, સ્કંધરૂપ જ પ્રદેશ વિઘટનથી અપચય થાય.
• સૂત્ર-૮૬૯ -
ભગવાન ! જીવે જે યુગલ દ્રવ્યોને ઔદારિક શરીરપણે ગ્રહણ કરે છે, તે શું સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ? ગૌતમ સ્થિતને પણ ગ્રહે, અતિને પણ . -- ભગવન તે દ્રવ્યોને શું દ્રવ્યથી ગ્રહણ કરે કે ક્ષેત્રથી . કાવથી - ભાવી ગ્રહણ કરે? ગૌતમ દ્રવ્યથી પણ ગ્રહણ કરે, ક્ષેત્રથી - કાળથી અને ભાવથી પણ ગ્રહણ કરે.
તેમાં દ્રવ્યથી અનંતપદેશિક દ્રવ્યોને, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશ અવગાઢને, એ પ્રમાણે જેમ અન્નવણાના પહેલા આશ્રરશકમાં ચાવતું નિવ્યયાતથી છ એ દિશામાંથી, વ્યાઘાતને આશ્ચીને કદાચ ત્રણ દિશામાંથી, કદાચ ચાર દિશામાંથી, કદાચ પાંચ દિશામાંથી ગ્રહણ કરે.
ભગવદ્ ! જીવ, જે દ્રવ્યોને વૈક્રિય શરીરપણે ગ્રહણ કરે, તેને શું સ્થિતિને રહે કે અસ્થિતને ? પૂર્વવત. વિશેષ એ - છ એ દિશામાંથી ગ્રહણ કરે. એ પ્રમાણે આહારકશરીરના વિષયમાં પણ જાણવું.
ભગવાન ! જીવ, જે દ્રવ્યોને તૈજસ શરીરપણે ગ્રહે પન ? ગૌતમ ! સ્થિતને ગ્રહણ કરે અસ્થિતને નહીં બાકી દારિક શરીરની માફક જાણવું. કામણ શરીરમાં પણ એમ જ જાણવું - યાવત - ભાવથી પણ ગ્રહે.
જે દ્રવ્યોને દ્રવ્યથી ગ્રહે, તે શું એક પ્રાદેશિકને ગ્રહે કે દ્વિપદેશિકને ગ્રહે ? જેમ ભાષાપદમાં કહ્યું તેમ કહેવું યાવત્ અનુપૂવથી ગ્રહણ કરે, અનાનુપૂર્વીથી નહીં સુધી કહેતું).
ભગવાન ! તેને કેટલી દિશાથી ગ્રહણ કરે ? ગૌતમ / નિવ્યઘિાત હોય તો ઔદારિકની માફક ઈત્યાદિ કહેવું.
ભગવાન ! જીવ, જે દ્રવ્યોને શ્રોએન્દ્રિયપણે ગ્રહણ કરે ? જેમ વૈક્રિય શરીરમાં કહ્યું તેમ કહેતું એમ ચાવત જીલૅન્દ્રિય પર્યન્ત જાણવું. સ્પર્શ ઈન્દ્રિયના વિષયમાં ઔદારિક શરીર માફક કહેતું. • • મનોયોગના વિષયમાં કામણ શરીર માફક કહેવું. માત્ર નિયમ છ દિશામાંથી ગ્રહે. આ પ્રમાણે વચનયોગના વિષયમાં પણ કહેવું. કાયયોગને દારિક શરીરવત્ કહેવું.
ભગવદ્ જીવ, જે દ્રવ્યને શ્વાસોચ્છવાસપણે ગ્રહણ કરે, તો ઔદાકિ શરીર માફક કહેવું યાવતુ કદાચ પાંચ દિશાથી આવેલને શહે
ભગવન ! તે એમ જ છે. (૨). કોઈ ચોવીશે દંડકોમાં આ પદોને કહે છે, પણ જેને જે હોય તે કહેવા.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ - વિવેચન-૮૬૯ :
હિયારું - શું જીવ પ્રદેશ અવગાઢ ક્ષેત્રના અત્યંતરવર્તી અને અસ્થિત • તેની પછી વર્તતા, તેને ઔદારિક શરીર પરિણામ વિશેષથી ખેંચીને ગ્રહણ કરે છે. બીજા કહે છે – જે કંપે છે, તે સ્થિત અને તેથી વિપરીત તે અસ્થિત.
શું દ્રવ્યને આશ્રીને ગ્રહણ કરે ? ક્ષેત્ર આશ્રિત અર્થાતુ કેટલા પ્રદેશ વગાઢ ? • વૈક્રિય શરીર અધિકારમાં - નિયમા છ દિશામાંથી. તેનો અભિપ્રાય આ છે - વૈક્રિય શરીરી પ્રાયઃ પંચેન્દ્રિય જ હોય. તે બસનાડી મધ્યે જ હોય, ત્યાં છે એ દિશા અલોકથી અનાવૃત હોય છે, તેથી આમ કહ્યું. જે વાયુકાયિક છે, તે સનાડી બહાર પણ વૈશિરીરી હોય છે, તે અહીં વિવક્ષિત નથી, કેમકે અાપ્રધાન છે. અથવા લોકાંતે તે ન સંભવે.
તૈજસ સૂત્રમાં - જીવ અવગાહ ક્ષેત્ર અસ્વંતરી ભૂતને જ ગ્રહણ કરે છે. તેની અંદર વતતાને ન ગ્રહણ કરે, તેના આકર્ષ પરિણામનો અભાવ છે. અથવા સ્થિત અર્થાત્ સ્થિરને ગ્રહણ કરે, અસ્થિત અર્થાત્ અસ્થિને ન ગ્રહણ કરે, કેમકે તથાવિધ સ્વભાવ છે. આ સાપ જેમ પ્રજ્ઞાપનાના અગિયારમાં પદમાં છે, તેમ કહેવું. તે ત્રણ પ્રદેશ યાવત્ અનંતપ્રદેશને ગ્રહે.
શ્રોમેન્દ્રિય સૂત્રમાં - જેમ વૈક્રિય શરીર દ્રવ્ય ગ્રહણ સ્થિત-અસ્થિત દ્રવ્ય વિષય અને છ દિશા કહ્યું, તેમ અહીં પણ જાણવું. શ્રોબેન્દ્રિય દ્રવ્ય ગ્રહણ નાડી મધ્યે જ છે, તેમાં કદાચ ત્રણ દિશા આદિ છે - ૪ -
સ્પર્શનેન્દ્રિય જેમ દારિક શરીરમાં કહ્યું તેમ, અર્થાત્ જેમ ઔદારિક શરીરમાં સ્વિતાશ્ચિત, છ દિશાથી આવેલા કહ્યું તેમ અહીં કહેવું
મનોયોગપણે, કામણની માફક દ્રવ્યો ગ્રહણ કરે અર્થાત્ સ્થિત દ્રવ્યો જ ગ્રહણ કરે. માત્ર અહીં નિયમાં છ દિશાથી કહેવું. કેમકે મનોદ્રવ્યોનું ગ્રહણ નાડી મળે જ થાય, આ બસોને તે હોતું નથી. વાદ્રવ્ય તેમજ જાણવું.
કાય યોગ દ્રવ્યો સ્થિત-અસ્થિત છ દિશાથી આવેલ ગ્રહે છે.
શરૂ આદિ. તેમાં પાંચ શરીરો, પાંચ ઈન્દ્રિયો, ૧૩-મનોયોગાદિ, આનપાણ. બધાં ચૌદે પદો, તેને આશ્રિત ચૌદ દંડકો થાય છે.
ૐ ઉદ્દેશ-૩-“સંસ્થાન” છે
-
X
Y
-
• બીજ ઉદ્દેશામાં દ્રવ્યો કહ્યા, તેમાં પગલો કહ્યા. તે પ્રાયઃ સંસ્થાનવાળાને હોય છે, તેથી અહીં સંસ્થાનોને કહે છે -
• સૂત્ર-૮eo :
ભગવાન ! સંસ્થાનો કેટલા છે? ગૌતમ! છ – પરિમંડલ, વૃત્ત, સ્ત્ર, ચતુરસ, આયત, અનિયંસ્થ.
ભગવન / પરિમંડલ સંસ્થાન, દ્રવ્યાર્થતાથી સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે? ગૌતમ સંખ્યાત અસંખ્યાત નથી. પણ અનંત છે.
[13/6]
Page #550
--------------------------------------------------------------------------
________________
૨૫/-/3૮૬૮
૮૪
ભગવન વૃત્ત સંસ્થાન એ પ્રમાણે જ એ પ્રમાણે યાવતુ અનિલ્થ જાણવું. એ પ્રમાણે પ્રદેશાર્થતાથી દ્રિવ્યપદેશાર્થતાથી પણ કહેવું.
ભગવાન ! આ પરિમંડલ-વૃત્ત-ચતુરસ-આયત-અનિસ્થલ્ય સંસ્થાનોમાં દ્રવ્યાર્થતાથી, પ્રદેશાર્થતાથી, દ્રવ્યપદેશાતાથી કોણ, કોનાથી યાવતુ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી અલ્પ પરિમંડલ સંસ્થાન દ્રવ્યાપણે, વૃત્ત સંસ્થાન દ્રવ્યાતાથી સંખ્યાતપણું, ચરસ સંસ્થાન દ્રવ્યાર્થપણે સંખ્યાતપણું, બસ સંસ્થાન દ્રવ્યતાથી સંખ્યાતગણું, આયત સંસ્થાન દ્વવ્યાપણે સંખ્યાતગણું, અનિર્ણાહૂ સંસ્થાન દ્વાર્થપણે અસંખ્યાતગણું છે. પ્રદેશાર્થતાથી સૌથી અલ્પ પરિમંડલ સંસ્થાના પદેશાતાથી, વૃત્ત સંસ્થાન સંખ્યાતગણું, એ રીતે દ્રવ્યાર્થતા માફક પ્રદેશાર્થતાએ કહેવું. યાવતુ અનિર્ણાત્ય સંસ્થાના પ્રદેશાર્થતાએ અસંખ્યાતગણું છે..
દ્રવ્યા-પ્રદેશાર્થતાની સૌથી અR પઅિંડલ સંસ્થાન દ્રવ્યાપણે, આદિ પૂર્વવતુ ગમક કહેવો યાવતુ અનિર્ચાત્ય સંસ્થાન દ્રવ્યાપણે અસંખ્યાતગણ, દ્વવ્યાપ અનિર્ધાત્ય સંસ્થાનથી પરિમંડલ સંસ્થાના પ્રદેશાતાથી અસંખ્યાતગણું, વૃત સંસ્થાના પ્રદેશાતાથી સંખ્યાતગણું, તે જ પ્રદેશાર્થતાથી આદિ ગમક પૂર્વવત રાવતુ અનિર્ણાત્ય સંસ્થાના પ્રદેશાર્થતાથી અસંખ્યાતગણું છે.
• વિવેચન-૮eo -
સંસ્થાન-સ્કંધનો આકાર, નશ્વેલ્થ - જે પ્રકારે પરિમંડલાદિ રહે છે, તેનાથી વ્યતિરિત તે અનિશ્ચંસ્થ. - . પરિમંડલ સંસ્થાનવાળા દ્રવ્યો, હે ભગવન !? વળકુવા - દ્રવ્યરૂપ અર્થને આશ્રીને, પણ સટ્ટયાણ - પ્રદેશ રૂપ અને આશ્રીને, રેલ્વપHવા- તદુભયને આશ્રીને.
જે સંસ્થાન, જે સંસ્થાનની અપેક્ષાએ ઘણાં પ્રદેશ અવગાહી છે, તે તેની અપેક્ષાએ તયાવિધ સ્વભાવથી અલ હોય છે. તેમાં પરિમંડલ સંસ્થાન જઘન્યથી વીશ પ્રદેશ અવગાહથી ઘણાં પ્રદેશ અવગાહી છે. વૃત્ત-ચતુરસ-ચસ, આયત તે ક્રમથી જઘન્યથી પાંચ-ચાર-ત્રણ-બે પ્રદેશ અવગાહીવથી સાભપ્રદેશ અવગાહી છે. તેથી બધાંથી ઘણાં પ્રદેશના અવગાહીપણાથી પરિમંડલ સંસ્થાન બધાંથી છે, બાકીના તેથી ક્રમપૂર્વક - X - X - કહ્યા.
અનિર્ણા સંસ્થાનવાળા પરિમંડલાદિના હયાદિ સંયોગથી નિutત્વથી તેના કરતાં ઘણાં એમ કરીને અસંખ્યાતપણા પૂર્વના કરતાં કહા. પ્રદેશાર્થ ચિંતામાં તો દ્રવ્યાનુસારીત્વથી પ્રદેશોનું પૂર્વવત્ અલાબદુત્વ કહેવું. એ રીતે દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ વિચારણામાં પણ કહેવું. વિશેષ આ પ્રમાણે - દ્રવ્યથી અનિચંસ્થથી પરિમંડલ, પ્રદેશથી અસંખ્યયગણું કહેવું. સંસ્થાનની સામાન્ય પ્રરૂપણા કરી, હવે રતનપ્રભાદિ અપેક્ષાએ પ્રરૂપણા કરે છે.
• સૂત્ર-૮૭૧ *
ભગવન! સંસ્થાનો કેટલા છે? ગૌતમ ! પાંચ-પરિમંડલ ચાવતું આયત. • : ભગવાન ! પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ?
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ગૌતમ! સંખ્યાત નથી, અસંખ્યાત નથી, અનંત છે.
ભગવાન ! વૃત્ત સંસ્થાન, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ગૌતમ! એ પ્રમાણે પૂર્વવત આયત સુધી કહેતું.
ભગવના આ રનપભા પ્રણવીમાં પરિમંડલ સંસ્થાન સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ગૌતમ ની સંખ્યાત, અસંખ્યાત નથી, અનંત છે. ભગવાન ! વૃત્ત સંસ્થાન ? એ પ્રમાણે પૂર્વવત્ યાવતું આયde કહેવું.
ભગવન ! શર્કરાપભા પૃedીમાં પરિમંડલ સંસ્થાન, એ પ્રમાણે જ છે, આ રીતે પૂર્વવત્ આયત સુધી કહેતું. એ રીતે આધસપ્તમી સુધી છે.
ભગવન / સૌધર્મ કલામાં પરિમંડલ સંસ્થાન એ પ્રમાણે જ છે, એ રીતે ચાવતુ અચુત સુધી કહેવું. • - ભગવાન વેયક વિમાને ? એ પ્રમાણે જ કહેવું. એ રીતે અનુત્તર વિમાન, ઈષwાભારા સુધી કહેવું..
ભગવાન ! જ્યાં એક પરિમંડલ સંસ્થાન ચનાકાર છે ત્યાં બીજ પરિમંડલ સંસ્થાનો શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ? ગૌતમ! સંખ્યાત, અસંખ્યાત નથી પણ અનંત છે. • • ભગવન! વૃત્ત સંસ્થાન ? અનંત છે, એ પ્રમાણે આયત સુધી કહેવું.
ભગવન જ્યાં એક વૃત્ત સંસ્થાન યવકાર છે, જેને પરિમંડલ સંસ્થાન કેટલા છે ? પૂર્વવત જાણવું. અનેક વૃત્ત સંસ્થાન હોય, ત્યાં પણ એમ જ છે, ચાવતુ આયત એ રીતે એક-એક સંસ્થાન સાથે પાંચે પણ વિચારવા. • • ભગવાન ! આ રતનપભા પૃedીમાં જ્યાં એક પરિમંડલ સંસ્થાન ચવાકાર છે, ત્યાં બીજ પરિમંડલ સંસ્થાન શું સંખ્યાતી પૃચ્છા. ગૌતમ ! સંખ્યાતા-અસંખ્યાતા નથી, અનંતા છે.
ભગવદ્ ! વૃત્ત સંસ્થાન શું સંખ્યાતા પૃચ્છા. ગૌતમ ! સંખ્યાતાઅસંખ્યાતા નથી, અનંતા છે, એ પ્રમાણે ચાવતુ આયત કહેતું.
ભગવના આ રનપભામાં જ્યાં યવકાર એક વૃત્ત સંસ્થાન છે, ત્યાં પરિમંડલ સંસ્થાન શું સંખ્યાતાં પ્રશ્ન ? ગૌતમ! સંખ્યાતા, અસંખ્યાતા નથી, અનંતા છે. વૃત્ત સંસ્થાન એ પ્રમાણે જ છે. એ રીતે આયત સુધી કહેવું. એ પ્રમાણે ફરી પણ એક એક સંસ્થાન સાથે પાંચેનો પણ સંબંધ જોડવા. જે રીતે નીચેના કહ્યા તેમ યાવતું ‘આયત’ સુધી કહેવું. એ પ્રમાણે આધસપ્તમી સુધી, એ રીતે કપોમાં પણ ચાવત્ ઈષત્ પ્રાગભારા પૃથ્વી સુધી કહેવું.
• વિવેચન-૮૦૧ -
આ છઠ્ઠા સંસ્થાનના અન્ય સંયોગ નિષ્પન્નત્વથી તેની વિવક્ષા કરી નથી, તેથી પાંચ જ કહ્યા છે, હવે બીજા પ્રકારે તેને કહે છે -
| સર્વે પણ આ લોક પરિમંડલ સંસ્થાન દ્રવ્યથી નિરંતર દ્રવ્યોથી નિરંતર વ્યાપ્ત છે, તેમાં કલાના વડે જે જે તુલ્ય પ્રદેશને અવગાહીને તુલ્ય પ્રદેશો તુલ્ય વણદિ પર્યવો પરિમંડલ સંસ્થાનવાળા દ્રવ્યો છે. તેની-તેની એક પંક્તિ સ્થાપે છે. એ રીતે
Page #551
--------------------------------------------------------------------------
________________
૨૫/-3/૮૭૧
એક એક જાતિયમાં એક એક પંક્તિમાં ઉત્તરાર્ધ વડે નિક્ષેપ કરતા અલાબહવ ભાવથી યવાકાર પરિમંડલ સંસ્થાન સમુદાય થાય છે. તેમાં જઘન્ય પ્રદેશિક દ્રવ્યોના વસ્તુ સ્વભાવથી અાપણાથી આધ પંક્તિ હૃસ્વ છે, તેથી બાકીના ક્રમે બહુ બહતરવથી દીપ-દીર્ધતર, પછી બીજા ક્રમચી અપતરાવથી હ્રસ્વ હ્રસ્વતર જ ચાવતું ઉત્કૃષ્ટ પ્રદેશોના અભાવથી દૂરસ્વતમ જ છે, એ રીતે તુલ્ય વડે તેનાથી બીજા પરિમંડલ દ્રવ્યોથી ચવાકાર ક્ષેત્રની સ્ત્રના થાય. ઈત્યાદિ • x • x • મવE - ચવાકાર - x-x- પૂર્વોક્ત સંસ્થાન પ્રરૂપણા રતનપ્રભાદિ ભેદથી કહે છે, સંસ્થાનોને જ પ્રદેશથી કહે છે –
• સૂત્ર-૮૩૨
ભગવન ! વૃત્ત સંસ્થાન કેટલા પ્રદેશવાળુ અને કેટલાં પ્રદેશ વગાઢ છે ? ગૌતમ વ્રત સંસ્થાન બે ભેદ - ધનવૃત્ત અને પત્તરવૃત્ત. તેમાં જે પતરવૃત્ત છે, તે બે ભેદ • ઓજ પ્રદેશ અને યુગ્મ પ્રદેશી. તેમાં જે જ પ્રદેશ છે, તે જઘન્યથી પંચ પ્રદેશ અને પંચ પ્રદેશ વગાઢ છે. ઉકટથી અનંતપદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ છે. તેમાં જે યુગ્મ દેશી છે, તે જઘન્યથી બાર પ્રદેશ અને બાર પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશ અને અનંત પ્રદેશાવગાઢ છે. તેમાં જે ઘનવૃત્ત છે તે બે ભેદે છે - ઓજ પ્રદેશ અને સુગ્મપદેશ. તેમાં જે જ પદેશી છે, તે જઘન્યથી સપ્તપદેશી અને સપ્તપદેશાવગાઢ છે. ઉત્કૃષ્ટથી અનંત પદેશી, અસંખ્યપદેશાવગાઢ છે.
તેમાં જે યુઆuદેશી છે, તે જઘન્યથી બMીશ પ્રદેશ, ભગીશ પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશી, અસંખ્ય પ્રદેશાવગાઢ છે.
ભગવાન ! સ સંસ્થાન કેટલાં પ્રદેશ, કેટલા પ્રદેશાવગાઢ છે ? ગૌતમ! ચય સંસ્થાન બે ભેદે - ઘન યસ, પ્રdય. તેમાં જે પ્રતર રાસ છે, તે બે ભેદ • ઓજ પ્રદેશ, સુખ પ્રદેશી. તેમાં જે એજ પ્રદેશ છે, તે જઘન્યથી uિદેશી, ત્રિપદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશ અને અસંખ્ય પ્રદેશાવગઢ છે, તેમાં જે યુમuદેશી છે, તે જઘન્યથી છ પ્રદેશ, છ પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશ, અસંખ્ય પ્રદેશાવગાઢ છે. તેમાં જે ઘન અય છે, તે બે ભેદે છે - ઓજ પ્રદેશ અને મુખ્ય પ્રદેશી. તેમાં જે ઓજ પ્રદેશ છે, તે જન્યથી ૩૫-uદેશી, ૩૫-uદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશ અને અસંખ્ય પ્રદેશાવગાઢ છે. તેમાં જે યુગ્મ પ્રદેશ છે, તે જઘન્યથી ચાર પ્રદેશી, ચાર પદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી પૂર્વવતુ.
ભગવન! ચતય સંસ્થાના કેટલા પ્રદેશ અને કેટલા પ્રદેશ વગાઢ છે ? ગૌતમ! ચતુસ્ત્ર સંસ્થાન બે ભેદે - ઈત્યાદિ જેમ વૃત્ત સંસ્થાનમાં કહ્યું રાવતુ તેમાં જે ઓજ પ્રદેશ છે, તે જઘન્યથી નવ પ્રદેશ અને નવ પ્રદેશાવગઢ છે, ઉત્કૃષ્ટથી અનંતપદેશી, અસંખ્યપદેશાવગાઢ છે તેમાં જે યુગ્મપદેશી છે તે જઘન્યથી ચતુઃuદેશી ચતુuદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંતપદેશી, અનંત
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ પ્રદેશાવગાઢ છે. તેમાં જે ઘનચતુરમ્ર છે, તે બે ભેદે - ઓજ પ્રદેશ, મુખ્ય પ્રદેશી. તેમાં જે જ પ્રદેશ છે તે જાન્યથી રમૂuદેશી, ૨uદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી પૂર્વવત્ છે. જે મુખ્ય પ્રદેશ છે, તે જઘન્યથી અષ્ટ પ્રદેશી, અષ્ટ પદેશાવગાઢ છે આદિ - ૪ -
ભગવન્! આયત સંસ્થાના કેટલા પ્રદેશી, કેટલા પ્રદેશ અવગાઢ છે ? ગૌતમી આયત સંસ્થાન ત્રણ ભેદે છે - શ્રેણિ આયત, પતર આયત, ઘન આયત. તેમાં જે શ્રેણિ આયત છે, તે બે ભેદે છે - ઓજ પ્રદેશી, યુગ્મ પ્રદેશી. તેમાં જે જ દેશી છે, તે જઘન્યથી છપદેશી, પપદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી પૂર્વવતુ. જે યુગ્મ પ્રદેશ છે. તે જઘન્યથી દ્વિપદેશી, હિપદેશ-અવગાઢ છે, ઉત્કૃષ્ટથી પૂર્વવતું. જે પ્રતર પ્રદેશ છે, તે બે ભેદે છે - ઓજ પ્રદેશ અને ગુમ પ્રદેશ. જે ઓજuદેશી છે, તે જઘન્યથી ૧૫-uદેશી, ૧૫-પ્રદેશtવગાઢ છે, ઉત્કૃષ્ટથી પૂર્વવતુ. જે યુગ્મuદેશી છે તે જઘન્યથી છ પ્રદેશ, છ પ્રદેશાવગાઢ છે. ઉતકૃષ્ટથી પુર્વવતું. તેમાં જે ઉનાયત છે તે બે ભેદે છે - ઓજuદેશી, યુગ્મપદેશી. જે ઓજ uદેશી છે, તે જEIન્યથી ૪૫-uદેશી, ૪૫-uદેશાવગાઢ છે. ઉcકૃષ્ટથી પૂર્વવત જે સુખ પદેથી છે, તે જાન્યથી ૧ર-પદેશી અને ૧ર-પ્રદેશ અવગાઢ છે. ઉત્કૃષ્ટથી પૂર્વવત્ છે.
ભગવન / પરિમંડલ સંસ્થાન કેટલા પ્રદેશ છે કે પ્રથમ. ગૌતમપરિમંડલ સંસ્થાન બે ભેદે છે . ઘન પરિમંડલ, દતર પરિમંડલ. તેમાં જે પ્રતર પરિમંડલ છે, તે જઘન્યથી ર૦-uદેશી, ૨૦-પ્રદેશાવગાઢ છે. ઉત્કૃષ્ટથી પૂર્વવતુ. જે ઘનપરિમંડલ છે તે જઘન્યથી ૪૦-uદેશી, ૪૦-પ્રદેશાવગાઢ છે. ઉત્કૃષ્ટથી અનંતપદેશી, અસંખ્ય-પદેશાવગાઢ છે.
• વિવેચન-૮૩૨ - - પૂર્વે પરિમંડલને પહેલા કહેલું, તો તે છોડીને અહીં વૃતાદિ ક્રમથી કેમ નિરૂપણ કરે છે ? વૃતાદિ ચારે પણ પ્રત્યેક સમસંખ્ય-વિષમસંખ્ય પ્રદેશવાળા હોવાથી તેમના સાધર્મ્સને કારણે તેનો પૂર્વે ન્યાસ કર્યો. પરિમંડલમાં તેનો અભાવ છે. અથવા આ સૂત્રની ગતિનું વૈવિધ્ય છે.
ઘનવૃત તે ચોતરફથી સમઘનવૃત, મોદકવતું છે. પ્રતરવૃત તે બાહચરી હીન છે, તેથી મંડક (રોટલા) માફક પ્રતરવૃત છે.
ઓજ પ્રદેશી - વિષમ સંખ્ય પ્રદેશ નિષa, યુગ્મપદેશી - સમ સંખ્ય પ્રદેશ નિષજ્ઞ છે. ઓજસ્વદેશી પ્રતવૃત જઘન્યથી પંચ અણુકાત્મક પંચ પ્રદેશ અવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંતપ્રદેશિક અને અસંખ્ય પ્રદેશ અવગાઢ છે, કેમકે લોકના પ્રદેશ અસંખ્ય છે. •x - X - X - Xx- પિછી વૃત્તિકારે આ પ્રતરની સ્થાપના અને આકૃતિ બતાવી છે, તે વૃત્તિમાં જોવી. અમોએ અહીં આકૃતિ બનાવી નથી, કેમકે આnકૃતિનો અનુવાદ ન હોય.)
| [હવે વૃત્તિમાં અક્ષરશ: અનુવાદ ન કરતા આકૃતિ અને સ્થાપના સિવાયની મw વિશિષ્ટ વૃત્તિ આ પ્રમાણે છે–
Page #552
--------------------------------------------------------------------------
________________
૯૮
૨૫-૩૮૩૨
થાયત - પ્રદેશ શ્રેણિરૂપ, પ્રતિરાયત - કૃત્ત વિકંભ બે શ્રેણીરૂપ, ઇનાયત - બાહલ્ય, વિઠંભયુક્ત અનેક શ્રેણીરૂ૫.
પરિમંડલ ઈત્યાદિ. અહીં ઓજ-ન્યુમ્મ બે ભેદ નથી. યુગ્મરૂપત્વથી પરિમંડલના એક રૂપcથી છે. - - હવે બીજા પ્રકારે સંસ્થાન કહે છે –
• સૂત્ર-૮૩૩ -
ભગવાન ! પરિમંડલ સંસ્થાન, દ્રવ્યાર્થતાથી શું કૃતયુગ્મ, જ, દ્વાપયુમ કે કલ્યોજ છે ? ગૌતમ ! કૃતયુગ્મ, ગોજ, દ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજ છે. ભગવન ! વૃત્ત સંસ્થાન દ્રવ્યાર્થતાથી ? પૂર્વવત્ યાવત્ આયત (સંસ્થાન સુધી આમ કહેવું.)
ભગવાન ! અનેક પરિમંડલ સંસ્થાનો દ્રવ્યતાથી શું કૃતયુમ, ગોજ, દ્વાપરયુગ્મ, લ્યોજ છે ? ગૌતમ! ઓધાદેશથી કદાચ કૃતયુમ, કદાચ યોજ, કદાચ દ્વાપરયુગ્મ, કદાચ કલ્યોજ છે. વિધાનાદેશથી કૃતયુગ્મ-ચોજ-દ્વાપરયુખ નથી, પણ કલ્યોજ છે. એ રીતે આયત સુધી કહેતું..
ભગવન / પરિમંડલ સંસ્થાન પદેશાતાથી શું કૃતયુમ છે આદિ પૃચ્છા. ગૌતમ ! કદાચ કૃતસુખ, કદાચ સ્ત્રોજ, કદાચ દ્વાપરયુમ, કદાચ કલ્યોજ છે. એ પ્રમાણે આયત સુધી જાણવું.
ભગવન ! અનેક પરિમંડલ સંસ્થાનો પ્રદેશાર્થતાથી શું કૃતયુગ છે ? પ્રા. ગૌતમ ઓવાદેશથી કદાચ કુતયુગ્મ યાવતુ કદાચ કલ્યોજ છે. વિધાનાદેશથી કૃતયુમ-ચોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ એ ચારે પણ છે. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી કહેવું.
ભગવન / પરિમંડલ સંસ્થાન શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે કે યાવતું કલ્યોજ દેશાવગઢ છે ? ગૌતમ! કૂતયુગ્મ પ્રદેશાવગાઢ છે, મોજ, દ્વાપર કે કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. • • ભગવન વૃત્ત સંસ્થાન શું કૃતસુખે છે ? પૃચ્છા. ગૌતમ ! કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગઢ છે. કદાચ ોજ પ્રદેશાવગાઢ છે, દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ નથી, કલ્યોજ કદાચ છે.
ભગવાન ! ચય સંસ્થાન પૃચ્છા. ગૌતમ ! કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ ચાવત દ્વાપરફ્યુમ પ્રદેશાવગાઢ છે. કલ્યોજ નથી.
ભગવન્! ચતુસ્ત્ર સંસ્થાન વૃત્ત સંસ્થાનવનું કહેવું.
ભગવાન ! આયત પૃચ્છા. ગૌતમ ! કદાચ કૃતયુગ્મ પ્રદેશાવઢ ચાવતું કદાચ કલ્યોજ પ્રદેશાવગાઢ. - - ભગવન પરિમંડલ સંસ્થાન શું કૃતયુ પ્રદેશાવગાઢ છે. પૃચ્છા. ગૌતમ ! ઓહાદેશથી અને વિધાનાદેશથી પણ, કૂતયુમ પ્રદેશાવગાઢ છે, ગ્રોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ પ્રદેશાવાઢ નથી. • • ભગવન ! વૃત્ત સંસ્થાન શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે ? પ્રશ્ન. ગૌતમ! ઓઘાદેશથી કૃતયુઝ પ્રદેશાવગાઢ છે, પણ સોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ પ્રદેશtવગાઢ નથી.
વય સંસ્થાન, ભગવત્ ! કૃતયુગ્મ છે પન. ગૌતમ! ઓધ આદેશથી
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ કૃતયુ પ્રદેશાવગાઢ છે, ગોજ-દ્વાપરયુમ-કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ અને ચોજ પ્રદેશાવગાઢ છે, પણ દ્વાપરયુગ્મ અને કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. • • ચતુસ્ત્રને વૃત્ત માફક કહેવું. ભગવાન ! આયત સંસ્થાનપૃચ્છા, ગૌતમ! પાદેશથી કૃતયુમ પ્રદેશાવગાઢ છે, જદ્વાપરયુગ્મ-કલ્યોજ પ્રદેશાવગઢ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ પણ છે યાવતુ કલ્યોજ પ્રદેશાવગાઢ પણ છે.
ભગવત્ / પરિમંડલ સંસ્થાન શું કૃતયુમ સમય સ્થિતિક છે, ગોજ સમય સ્થિતિક છે, દ્વાપરયુગ્મ સમય સ્થિતિક છે કે કલ્યોજ સમય સ્થિતિક છે? ગૌતમ! કદાચ કૃતયુગ્મ સ્થિતિક ચાવત કદચ કલ્યોજ સમય સ્થિતિક છે. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણતું.
ભગવન ! અનેક પરિમંડલ સંસ્થાનો શું કૃતયુગ્મ સમય સ્થિતિક છે પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ સમય સ્થિતિક યાવતુ કદાચ કલ્યોજ સમય સ્થિતિક છે. વિધાનાદેશથી કૃતયુગ્મ સ્થિતિક પણ છે. માવત કલ્યોજ સમય સ્થિતિક પણ છે. એ પ્રમાણે ચાવતું આયત સંસ્થાન.
ભગવન્! પરિમંડલ સંસ્થાન કાળાવણ પયયથી કૃતયુમ છે યાવત્ કલ્યોજ છે ? ગૌતમ ! કદાચ કૃતયુગ્મ ઈત્યાદિ પૂર્વવતુ. આ પ્રમાણે આ
અભિલાપશી સ્થિતિ અનુસાર કહેતું, આ રીતે નીલવર્ણ પયયથી છે. એ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સામિાં કહેવું. - ૪ -
• વિવેચન-૮૩૩ -
પરિમંડલ, દ્રવ્યાર્થતાથી એક જ દ્રવ્ય છે, એક પરિમંડલના ચાર અપહાર નથી, તેથી એકવ વિચારણામાં કૃતયુમ્માદિ વ્યપદેશ કરેલ નથી, પણ કલ્યો વ્યપદેશ જ છે. પૃથક્વ વિચારણામાં કદાચ ચતુકાપહાચી નિયછેદતા થવાથી આ પરિમંડલ થાય, કદાચ ત્રણ, કદાચ બે, કદાય એક શેષ વધે, તેથી ચારે ભેદ કહ્યા. તે સામાન્યથી કહ્યું, વિધાનાદેશથી જે સમુદિતના એક-એકના આદેશથી તે કલ્યો યુકત જ છે.
હવે પ્રદેશાર્થ વિચારણામાં - પરિમંડલ સંસ્થાન, પ્રદેશાર્થથી ૨૦-આદિ ફોમ પ્રદેશમાં જે પ્રદેશો પરિમંડલ સંસ્થાન નિપાદક છે તે અપેક્ષા છે. તે પ્રદેશના ચક અપહારથી ચાર શેષ રહેતા કૃતયુગ્મ છે. ત્રણ શેષ રહે તો ચોક, એ પ્રમાણે દ્વાપર અને કલ્યો. કેમકે એ પ્રદેશમાં ઘણા અણુ અવગાહે છે - - હવે અવગાહ પ્રદેશ નિરૂપવા કહે છે - કિંઇર્ત આદિ - ૪ -
વૃતo : જે પ્રતવૃત બાર પ્રદેશ, ઘનવૃત બગીશપદેશી કહ્યું તે ચતુક અપહારથી કૃતયુગ્મ પ્રદેશાવમાઢ, જે ઘનવૃત સાત પ્રદેશી કહ્યું તે ચોજ પ્રદેશાવગાઢ છે. જો પંચપદેશી કહે તો કલ્યોજ પ્રદેશાવગાઢ છે. - જો ઘન વ્યય ચતુકપ્રદેશી હોય તો કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે. જો પ્રતર ચય પદેશાવગાઢ હોય તો ગ્યોજ પ્રદેશાવગાઢ છે અને ઘન રાય રૂપ પ્રદેશાવગાઢ છે,
Page #553
--------------------------------------------------------------------------
________________
૨૫/-/3/૮૩૩ તો ત્રણ શેષ રહેતા ચોક પ્રદેશાવગાઢ છે. જો પ્રતર ચસ છ પ્રદેશી હોય, તો બે શેષથી દ્વાપર પ્રદેશાવગાઢ છે.
ચતુરસ, વૃત માફક કહેવું. તેથી કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ, કદાચ યોજ પ્રદેશાવગાઢ, કદાચ કોજ પ્રદેશાવગાઢ છે. જો પ્રતર ચતુરઢ ચતુuદેશી, ઘનચતુરસ આઠ પ્રદેશ છે, તો ચાર શેષથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ તથા જે ઘનચતુરઢ ૨૭ પ્રદેશિક છે, તો ત્રણ શેષથી ગોજ પ્રદેશાવગાઢ છે. જો પ્રતર ચતુસ નવપદેશી હોય તો એક શેષથી લ્યોજ પ્રદેશાવગાઢ છે.
૩થત જે ઘનાયત બાર પ્રદેશી હોય તો કૃતયુગ્મ પ્રદેશાવગાઢ આદિ • x - જે શ્રેણી આયત ગિપ્રદેશાવગાઢ, જે પ્રતરાયત ૧૫-પ્રદેશી હોય તે ત્રણ શેષથી ગ્યોજ પ્રદેશાવગાઢ છે. એ રીતે - X • દ્વાપર યુગ્માદિ જાણવા.
એ પ્રમાણે એકત્વથી પ્રદેશાવગાઢને આશ્રીને સંસ્થાનની વિચારણા. પૃથકવથી તેની જ તે પ્રમાણે વિચારણા સૂત્રમાં કરી છે. જોવાલેT સામાન્યથી સમસ્ત પરિમંડલ, વિITહેસથી - ભેદથી, એક-એક પરિમંડલ. કૃતયુગ્મ પ્રદેશાવગાઢ ૨૦,૪૦ આદિ પ્રદેશાવગાહીત્વથી જાણવા.
વૃત સંસ્થાન સ્કંધ સામાન્યથી વિચારતા કૃતયુગ્મપદેશાવગાઢ તેના બધાં પ્રદેશોના મળવાથી ચતુક અપહારથી, ચાર શેષ રહેવાથી. વિધાનાદેશથી વળી દ્વાપર પ્રદેશાવગાઢ વજીને બાકીના અવગાઢ કહેવા. પૂર્વોક્ત પાંચ, સાત આદિમાં ચતુકાપહારમાં બે શેષ રહેતી નથી. - ૪ -
આ રીતે ચગ્રાદિ સંસ્થાના સૂત્રો પણ વિચારવા.
આ પ્રમાણે ગરી એકવ, પૃથકત્વ વડે સંસ્થાન વિચાર્યા. હવે તેને જ કાળથી અને ભાવથી વિચારે છે - પરિમંડલ સંસ્થાન વડે પરિણત અંધ કેટલો કાળ રહે ? શું ચતુકાપહારથી તે કાળના સમય ચાર-ત્રણ-બે કે એક શેષ રહે છે? સર્વે સંભવે છે.
અહીં વૃદ્ધોક્ત ગાયા છે – પરિમંડલ, વૃત્ત, વ્યસ, ચતુસ્ત્ર, આયત. ઘનપતર પ્રથમ વર્ગને જ પ્રદેશ અને યુગ્મમાં છે. પાંચ, બાર, સાd, olીશ વૃતમાં અને ત્રણ, છ, પગીશ, ચાર ગઢમાં છે. નવ, ચાર, સતાવીશ, આઠ ચતુસ્ત્રમાં. ત્રણ-બેપંદર-છ એ આયતમાં હોય છે. પાંચચાલીશ-બાર-છ પ્રદેશો આયતમાં હોય. પરિમંડલ સંસ્થાનમાં વીશ, ચાર પ્રદેશ પરિમાણ હોય છે. આયતમાં બધી સશિ લેવી, પરિમંડલમાં કૃતયુગ્મ-ચસ-કલિ વર્જવું. બાકીમાં દ્વાપરયુગ્મ વર્જવું.
• x - લોકના તે પ્રમાણે જ પરિમાણ નિરૂપણાર્થે કહે છે – • સૂઝ-૮૩૪ -
ભગવન 1 શ્રેણીઓ દ્રવ્યાપે સંખ્યાત છે, અસંખ્યાત છે, અનંતા છે? ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત નથી, અનંત છે.
ભગવન ! પૂર્વ-પશ્ચિમમાં શ્રેણીઓ દ્રવ્યાણિી નું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ? પૂર્વવત. એ રીતે દક્ષિણોત્તર, ઉદ્ધ-આદધો જાણવું.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ભાવના પૂર્વ-પશ્ચિમ લોકાકાર શ્રેણી દ્રવ્યર્થતાથી શું સંખ્યાત છે ? - પૂર્વવતું. એ રીતે દક્ષિણ-ઉત્તર, ઉtd-ધો જાણતું.
ભગવતુ ! અલોકાકાશ શ્રેણી દ્રવ્યાર્થથી શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ? ગૌતમ ! સંખ્યાત, અસંખ્યાત નથી, અનંત છે. એ પ્રમાણે પૂર્વ-પશ્ચિમ, દક્ષિણ-ઉત્તર, ઉદર્વ-અધોદિશામાં જાણવું..
ભગવાન ! શ્રેણી પ્રદેશાર્થથી શું સંખ્યાત છે ? દ્રવ્યાર્થતામાં જેમ કહ્યું, તેમ પ્રદેશાર્થતામાં કહેવું. ચાવતું ઉદ્ધ-અધો બધી અનંત છે.
ભગવન્! લોકાકાળ શ્રેણી પદેશાર્થતાથી શું સંખ્યાત છે ? ગૌતમ ! કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત છે, પણ અનંત નથી. એ રીતે પૂર્વ-પશ્ચિમ, દક્ષિણ-ઉત્તર પણ જાણવી, ઉtd-અધોદિશા શ્રેણી સંખ્યાત નથી, અસંખ્યાત છે, પણ અનંત નથી.
ભગવન! અલોકાકાળ શ્રેણી પ્રદેશાર્થતાથી પૃચ્છા. ગૌતમ! કદાચ સંખ્યાત, કદાય અસંખ્યાત, કદાચ અનંત છે. • • ભગવન્! પૂર્વ-પશ્ચિમ
લોકાકાશ શ્રેણી પૃચ્છા. ગૌતમ ! સંખ્યાત, અસંખ્યાત નથી, પણ અનંત છે. એ રીતે દક્ષિણ-ઉત્તર પણ જાણવી. • • ઉd અધોમૃચ્છા. ગૌતમ! કદાચ સંખ્યાd, કદાચ અસંખ્યાત, કદાચ અનંત.
• વિવેચન-૮૩૪ -
શ્રેણી શબ્દથી જે કે પંક્તિ માત્ર કહેવાય, તો પણ અહીં “આકાશ પ્રદેશ પંકિત" અર્થ શ્રેણીથી લેવો. તેમાં શ્રેણી અવિવક્ષિત લોક-અલોક ભેદવથી સામાન્યા છે, તથા તે જ પૂર્વ-પશ્ચિમ લાંબી, દક્ષિણ-ઉત્તર લાંબી, ઉર્વ-અધો લાંબી છે. તથા લોક અને અલોક સંબંધી છે.
સામાન્ય શ્રેણી પ્રશ્નમાં સામાન્ય આકાશાસ્તિકાયની શ્રેણીની વિવાથી તે અનંત છે. લોકાકાશ શ્રેણી પ્રખે અસંખ્યાતા જ છે. • x • અલોકાકાશ શ્રેણી પ્રશ્નમાં ફરી તે અનંત કહી કેમકે અલોકાકાશ અનંત છે.
લોકાકાશ શ્રેણી પ્રદેશાર્થતાથી કદાચ સંખ્યાત કે અસંખ્યાત. ચૂર્ણિકાર કહે છે - લોકના વૃતથી નીકળીને અલોકમાં પ્રવિણ દંતકની જે શ્રેણી. તે બે-ત્રણ પ્રદેશી પણ સંભવે છે, તેથી તેના સંખ્યાત પ્રદેશો પણ હોય, બાકી અસંખ્યાત પ્રદેશો હોય, ટીકાકાર આક્ષેપ પરિહાર કરતા કહે છે –
- લોકમાં કૃતયુગ્મવત્તિ જઘન્ય પરિમંડલ કહ્યું, તિર્થી લાંબી શ્રેણીમાં સંખ્યય પ્રદેશતા કઈ રીતે ? બે-બે દિશામાં એક એક વિદિશામાં આ કૃતયુગ્મ છે, તેની પહેલા પરિમંડલથી લોકાંત સુધી વૃદ્ધિ છે. એ રીતે લોકની અષ્ટાંગતા પ્રસર્યો છે, પરિમંડલતા નહીં, તેથી કૃતયુમાં વૃદ્ધિ કહી. આ પ્રમાણે લોકવૃત પર્યન્ત શ્રેણી સંખ્યાત પ્રદેશિકા થાય છે. લોકપ્રદેશના અનંતત્વના અભાવે ‘નો અviતા' કહેલ છે. ઉર્વ-અધો લોકાંત - x - પ્રતિઘાતથી તે અસંખ્યાત પ્રદેશ જ છે. • x • તેથી જ સૂકવચનથી કહ્યું.
Page #554
--------------------------------------------------------------------------
________________
૫/-/3/૮૭૪
અલોકાકાશ શ્રેણી પ્રદેશાર્થતાથી કદાચ સંખ્યાત આદિ કહ્યું તે બધું ફુલ પ્રતર પ્રત્યાયa ઉદd-ધો લાંબી અધોલોક શ્રેણીને આશ્રીને કહેવું. તે જ આદિમાં સંખ્યાત, પછી અસંખ્યાત પ્રદેશ, પછી અનંત છે. તીર્થી લાંબી અલોક શ્રેણી પ્રદેશથી અનંત જ હોય.
• સૂત્ર-૮૭૫ થી ૮૮૦ :
[૮૫] ભગવત્ ! શું શ્રેણિઓ (૧) સાદિ-સાંત છે , () સાદિ-અનંત છે ? (3) અનાદિ સાંત છે ? (૪) નાદિ-અનંત છે ? ગૌતમ સાદિ-બ્રાંત નથી, સાદી-અનંત નથી, અનાદિ-સાંત નથી, પણ અનાદિ-અનંત છે. એ પ્રમાણે ઉદ્ધ-ધો લાંબી શ્રેણી સુધી જાણવું.
ભગવન! લોકાકાશ શ્રેણી શું સાદી-સાંત છે ? પ્રશ્ન. ગૌતમ સાદિસાંત છે, સાદિ-અનંત નથી, અનાદિ સાંત નથી, અનાદિ અનંત નથી. આ પ્રમાણે ઉદ-આધો લાંબી શ્રેણી સુધી જાણવું.
ભગવાન ! આલોકાકાશ શ્રેણી, શું સાદિ-સાંત છે ? પ્રશ્ન. ગૌતમ ! (૧) કદાચ સાદિત્સાંત, (૨) કદાચ સાદિ-અનંત, (3) કદાચ અનાદિ-સાંત, (૪) કદાચ અનાદિ-અનંત હોય. પૂર્વ-પશ્ચિમ લાંબી, દક્ષિણ-ઉત્તર લાંબી છે પ્રમાણે જ છે. વિશેષ એ કે - સાદિ સાંત નથી, કદાચ સાદિ-અનંત હોય, બાકી પૂર્વવત્ ઉક્ત ધો લાંબી યાવત ઔધિકવ( ચાર બંગ.
ભગવાન ! શ્રેણીઓ દ્રવ્યાતાથી શું કૃતયુગ્મ, એજ છે ? પ્રશ્ન. ગૌતમ! કૃતયુમ છે, સોજ-દ્વાપરયુગ્મ કે લ્યોજ નથી. એ રીતે ચાવતું ઉtd-ધો લાંબી કહેવી. લોકાકાશ, અલોકાકાશ શ્રેણી એમ જ છે.
ભગવાન ! શ્રેણી પદેશાર્થતાથી શું કૃતયુગ્મ છે. પ્રસ્ત ? પૂર્વવતું. એ પ્રમાણે ચાવતું ઉદ્ધ-અધો લાંબી જાણવી.
ભગવાન ! લોકાકાશ શ્રેણી, પ્રદેશાર્થતાથી પૃચ્છા. ગૌતમ ! કદાય કૃતયુમ, યોજ નહીં, કદાચ દ્વાપરયુગ્મ, કલ્યોજ નહીં. એ રીતે પૂર્વ-પશ્ચિમ લાંબી અને ઉત્તર-દક્ષિણ લાંબીમાં જાણવું. - - ઉદ્ધ-ધો લાંબીમાં પૃચ્છા. ગૌતમ ! કૂતયુમ છે, સ્ત્રોજ-દ્વાપર યુગ્મન્કલ્યોજ નથી.
ભગવના અલોકાકાશ શ્રેણી દેશાતાએ પૃચ્છા. ગૌતમ ! કદાચ કૃતયુગ્મ ચાવત કદાચ કલ્યો. પૂર્વ-પશ્ચિમ લાંબી, દક્ષિણ-ઉત્તર લાંબી એ પ્રમાણે જાણવી. ઉdઅધો પણ તેમજ, માત્ર કલ્યોજ નહીં.
૮િ૭૬] ભગવન્! શ્રેણિઓ કેટલી છે ? ગૌતમ સાત. તે આ - જવાયતા, એકતોવા, ઉભયતોવા, એકd:ખા, ઉભયતઃખા, ચકલાલ અને આધચકવાલ. • • ભગવાન ! પરમાણુ યુગલની ગતિ અનપેક્ષિ હોય કે વિશ્રેણિ ગતિ હોય ? ગૌતમ! અનશૈણિ ગતિ પ્રવર્તે વિશ્રેણિ ગતિ ન પ્રવર્તે - - ભગવાન ! દ્વિપદેશી સ્કંધની ગતિ અનુશ્રેણી પ્રવર્તે કે વિશ્રેણી પ્રવર્તે ? પૂવવિ4. એ પ્રમાણે અનંતપદેશી અંધ સુધી જાણતું.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ભગવન નૈરયિકોની ગતિ અનુસૈણિ પ્રવર્તે કે વિશ્રેણી ? પૂર્વવતુ જાણવું. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.
[૮] ભગવન ! આ રનપભા પૃથ્વીમાં કેટલા લાખ નકાવાસ છે ? ગૌતમાં ૩૦ લાખ. પહેલા શતકના પાંચમા ઉદ્દેશા પ્રમાણે બધું કહેવું. અનુત્તર વિમાન પત્ત આ કહેવું.
૮િ૮] ભગવતુ ગણિપિટક કેટલા પ્રકારે છે ? ગૌતમ! બાર અંગરૂપ ગણિપિટક છે. તે આ - આચાર યાવતુ દષ્ટિવાદ. તે આચાર શું છે ? આચારમાં શ્રમણ-
નિન્થોના આચાર, ગોચર એ પ્રમાણે અંગ પ્રરૂપણા કહેવી, જેમ નંદી'માં કહી છે. તેિમ કહેવી.]
[૮૭૯] સર્વ પ્રથમ સૂત્રાર્થ કહેવો. બીજામાં નિયુકિત મીશ્ચિત અર્થ કહેવો, ત્રીજામાં સંપૂર્ણ અર્થ કહેવો, આ અનુયોગ વિધિ છે.
| [co] ભગવત્ ! આ નૈરયિક ચાવત દેવ અને સિદ્ધ, આ પાંચે ગતિમાં સંક્ષેપથી કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! અલાબહત્વ “બહુવકdવ્યતા” પદ મુજબ કહેતી. આઠ ગતિનું અલાબપુત્વ પણ કહેવું. - : - ભગવાન ! આ સઈન્દ્રિય, એકેન્દ્રિય ચાવતુ અનિન્દ્રિયમાં કોણ કોનાથી યાવ4 વિશેષાધિક છે. અહીં પણ “બહુવક્તવ્યતા” પદ અનુસાર ઔધિક પદ કહેવું. - - સકાયિકનું અલાબહુત પણ ઔધિક પદ અનુસાર કહેવું. • • • ભગવન ! આ જીવો, પુદ્ગલો યાવત્ સર્વ પર્યાયોમાં કોણ કોનાથી યાવત્
બહુવતવ્યતા’’ પદ મુજબ ચાવતુ આયુકમના બthક જીવો વિશેષાધિક છે - ભગવન! તે ઓમ જ છે, એમ જ છે.
• વિવેચન-૮૭૫ થી ૮૮૦ :
અહીં વિશેષણ રહિત ‘શ્રેણિ' શબ્દથી લોક અને અલોકમાં તે બધાંનું ગ્રહણ કર્યું. સર્વ ગ્રહણથી તે અનાદિ અનંત એવો એક ભંગ સ્વીકાર્યો, બાકીના ત્રણ ભંગનો નિષેધ કર્યો. લોકાકાશ શ્રેણિ આદિમાં આદિ સાંત એ એક ભંગ બઘાં શ્રેણી ભેદમાં સ્વીકાર્યો, બાકીનાનો નિષેધ કર્યો, કેમકે લોકાકાશ પરિમિત છે. અલોકાકાશ શ્રેણિ આદિમાં “કદાચ સાદિ સાંત” પહેલો ભંગ ક્ષુલ્લક પ્રતથી ઉર્વ લાંબી શ્રેણી આશ્રિને જાણવો. ‘કદાચ સાદિ અનંત’ ભંગ લોકાંતથી આરંભી વધે જાણવો. “કદાચ અનાદિ સાંત' ભંગ લોકાંત નજીકની શ્રેણીના અંતથી વિવક્ષિત છે. “કદાચ અનાદિ અનંત” લોકને છોડીને બીજી શ્રેણી અપેક્ષા છે. પૂર્વ-પશ્ચિમ શ્રેણીમાં અલોકમાં ની શ્રેણીની સાદિ છે પણ અંત નથી. • x -
કૃતયુગ્મ કઈ રીતે? વસ્તુ સ્વભાવથી - એ રીતે બધે.
લોકાકાશ શ્રેણીની પ્રદેશાતા કહી, તેમાં “કદાચ કૃતયુગ્મ” આદિ કહ્યું, તે આ રીતે - અર્ધ ચકથી આરંભી જે પૂર્વ કે દક્ષિણ લોકાર્બ છે, તે બીજાથી તુચવાળું છે, પૂર્વ-પશ્ચિમ અને દક્ષિણ-ઉત્તર શ્રેણી સમસંખ્ય પ્રદેશી છે, તે કદાચ કૃતયુમ, કદાચ દ્વાપરયુગ્મ હોય પણ ચોજ કે કલ્યોજ ન હોય. અસત્ કલાનાથી
Page #555
--------------------------------------------------------------------------
________________
૨૫/-/J૮૩૫ થી ૮૮૦
૯૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
દક્ષિણ પૂર્વ રૂચક પ્રદેશથી જે શ્રેણી તે ૧૦૦ પ્રદેશ હોય, એ જ રીતે પશ્ચિમ દક્ષિણની હોય, તો ચતુક અપહારમાં કૂતયુગ્મતા થાય. જો તે - xx• « પ્રદેશમાન હોય તો બંને - x " ના ક્ના સંયોગથી ચતુકાપહારમાં - x • દ્વાપર યુગ્મતા આવે. આ પ્રમાણે બીજી લોકશ્રેણિમાં પણ ભાવના કરવી.
અહીં સંગ્રહગાથા છે - તીછ લાંબી શ્રેણી લોકના સંખ્યાત કે અસંખ્યાતમાં કૃતયુગ્યા છે. ઉદd-ધો લાંબી અસંખ્યાતમાં કૃતયુગ્મા છે.
અલોકાકાશ શ્રેણીમાં પ્રદેશ આદિમાં “કદાચ કૃતયુગ્મ” તે બે ક્ષુલ્લક પ્રતરના સામીપ્યથી તીર્થી શ્રેણી જે લોકને સ્પશ્ય વિના રહી છે તે વસ્તુ સ્વભાવથી કૃતયુગ્મ છે. જે બે ક્ષુલ્લક પ્રતરના અધ:સ્તન કે ઉપરિતન પ્રતરથી છે તે રોજ છે. * * * * * એ પ્રમાણે તેના અંતરમાંથી શરૂ થયેલ તે દ્વાપરયુગ્મ. તેના અંતરમાંથી શરૂ થયેલ તે કલ્યો જા. યથા સંભવ કહેવી.
આ બે ક્ષલક પ્રતરચી ઉસ્થિત ઉર્વ લાંબી તે દ્વાપરયુગ્મ, ત્યાંથી ઉદર્વ અને અઘો એક એક પ્રદેશ વૃદ્ધિથી કૃતયુગ્મ, ક્વચિત્ એક પ્રદેશ વૃદ્ધિ અન્યત્ર વૃદ્ધિ અભાવથી ગ્યો. કલ્યોજ અહીં ન સંભવે તેવો સ્વભાવ છે.
ધે પ્રકારમંતરથી શ્રેણી પ્રરૂપણા કરે છે - શ્રેof - જીવ અને પુદ્ગલ સંચરણ વિશેષિત પ્રદેશ પંક્તિ. તેમાં બાજુ એવી લાંબી તે જ્વાયતા, જેમાં જીવો આદિ ઉd લોકથી અધોલોકમાં સહજપણે જાય છે. એક દિશામાં વક્ર-જેમાં જીવ, પુદ્ગલો હજુ જઈને ‘વક' . બીજી શ્રેણીથી જાય. જેમાં બે વાર વક્ર કરે તે દ્વિધાવકા, આમાં ઉદક્ષિણથી અગ્નિદિશા અને અધોક્ષેત્રથી વાયવ્ય દિશામાં જઈને જે ઉત્પન્ન થાય, તેને હોય છે - x • x -
જેમાં જીવ કે પુદ્ગલો નાડીથી ડાબા પડખેથી તેમાં પ્રવેશીને ત્યાં જ જઈને ફરી ડાબા પડખેથી ઉત્પન્ન થાય, તે ‘એકd:ખા', એક દિશામાં જ વામાદિ પાર્થ લક્ષણમાં - આકાશ અર્થાત્ લોકનાડી વ્યતિરિક્ત. આ બે, ત્રણ, ચાર વકયુકત ક્ષેત્ર વિશેષાશ્રિત ભેદોથી કહેલી છે.
નાડીના ડાબા પડખેથી નાડીમાં પ્રવેશીને ત્યાં જ જઈને એના જ દક્ષિણ પડખાદિમાં ઉત્પન્ન થાય, તે “દ્વિધા ખા”. તે નાડીની બહાર ડાબુ-દક્ષિણ પડખાના બંને આકાશને ઋષ્ટ થાય છે.
ચકવાલ-મંડલ, જે મંડલ વડે ભમીને પરમાણુ આદિ ઉપજે તે ચકવાલા. અદ્ધ ચક્રવાલ, તે ચક્રવાલના અડધા રૂપ છે. 1 શ્રેણીઓ કહી, તેને જ આશ્રીને પરમાણુ આદિ ગતિને કહે છે - - ૪ - અનુસૂન - પૂવિિદ દિશાભિમુખ શ્રેણિ જેમાં છે તે અનુશ્રેણિ. તે જે રીતે થાય, એ પ્રમાણે ગતિ પ્રવર્તે છે. વિ૪િ. વિરૂદ્ધ, વિદિ આશ્રિત શ્રેણી જેમાં છે તે વિશ્રેણી. આ પણ ક્રિયા વિશેષણ છે.
નાકાદિ જીવોનું અનુશ્રેણિ કે વિશ્રેણી ગમન પૂર્વે કહ્યું. તે નરકાવાસાદિ સ્થાનોમાં થાય છે, તે સંબંધથી પૂર્વોક્ત નરકાવાસાદિની પ્રરૂપણા કરી. આ નરકાવાસાદિ
છઘસ્થ વડે પણ દ્વાદશાંગીના પ્રભાવથી સમજાય, તેથી દ્વાદશાંગીની પ્રરૂપણા કરી. કયારેof - આચાર શાસ્ત્ર કરણભૂત અથવા આચાર અધિકરણભૂત, માથાનો - આચાર, ગોચર, વિનય, વૈનાયિક, શિક્ષા, ભાષા, ભાષા, ચરણ, કરણ, જાયા-માયા વૃત્તિ આદિ જેમાં કહે છે તે.
તેમાં આચાર-જ્ઞાનાદિ અનેક ભેદ ભિન્ન, ગોચર-ભિક્ષા ગ્રહણ વિધિ લક્ષણ, વિનય-જ્ઞાનાદિ, વૈનાયિક-વિનયફળ કર્મ ક્ષયાદિ, શિક્ષાગ્રહણ આસેવન ભેદથી અથવા વિનય - શિષ્ય, તેને શિક્ષા, તે વૈયિક શિક્ષા ભાષા - સત્યા, અસત્યામૃષા, અભાષામૃષા, સત્યામૃષા. ચરણ-વ્રતાદિ, કરણ-પિંડવિશુદ્ધિ આદિ. ચાગા-સંયમયમા. મામાતે માટે આહાર માત્રા. વૃત્તિ - વિવિધ અભિગ્રહ વિશેષથી વર્તવું તે.
આ આચાર-ગોયરાદિ જેમાં કહેવાય છે તે. અહીં જેમાં ક્વચિત્ અન્યતર ઉપાદાનમાં અન્યતર ગત અર્થ કહે, તે બધું પ્રાધાન્ય પાપનાર્થે છે.
નંદી’ મુજબ અંગ પ્રરૂપણા કહેવી. પૂર્વ પ્રદર્શિત પ્રકારવાળી pH વડે આચારસદિ અંગ પ્રરૂપણા કહેવી. જેમ નંદીમાં છે, તે જ અવધારવી કયાં સુધી આ અંગે પ્રરૂપણા કહેવી ? યાવત્ સૂત્રાર્થ ગાથા. સૂત્રાર્થ માગનું પ્રતિપાદન કરે તે સૂઝાનિયોગ જાણવો. એવું કહે છે કે – સૂત્રાર્થ માત્ર અભિધાન લક્ષણ, તે પ્રથમ અનુયોગ કરવો, જેથી પ્રાથમિક શિષ્યોને મતિમોહ ન થાય. બીજો અનુયોગ - સૂઝ સ્પર્શ નિયુક્તિ મિશ્ર કરવો એમ જિન આદિ એ કહ્યું છે. બીજો અનુયોગ સંપૂર્ણ કહેવો. જે આ અનંતરોક્ત ત્રણ પ્રકાર લક્ષણ છે, તે વિધિ - વિધાન છે. મનુયોગ • સૂત્રના અર્થને અનુરૂપતાથી, યોજવાના લક્ષણરૂપ વિષયભૂત.
અનંતર અંગ પ્રરૂપણા કહી, અંગમાં નાકાદિ પ્રરૂપે છે, તેથી તેના તાબહવને પ્રતિપાદિત કરતાં કહે છે – પંચગતિ અંતભવથી, આનું અલાબહd “પ્રજ્ઞાપના” સૂત્રના બહુવક્તવ્યતા નામક બીજા પદ મુજબ કહેવું. તે અર્થથી આ રીતે - નર, નૈરયિક, દેવ, સિદ્ધ, તિર્યંચ કમથી અહીં સ્તોક, અસંખ્ય, અસંખ્ય, અનંતગુણ, અનંતગુણ હોય છે. • - આઠ ગતિ અંતભવથી જે અબદુત્વ છે, તે પણ જેમ “બહુવતવ્યતા"માં છે, તેમ કહેવું.
આઠ ગતિ આ પ્રમાણે - નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ, તેમાં છેલ્લી ત્રણના સ્ત્રી પુરપ બે ભેદો એટલે સાત ગતિ, આઠમી ગતિને સિદ્ધ. તેનું અલબત્ત આ રીતે- નારી, નર, નૈરયિક, તિર્યંચ સ્ત્રી, દેવ, દેવી, સિદ્ધ અને તિર્યંચ આ આઠમાં અનુક્રમે થોડા, અસંખ્યગણા ચાર, સંખ્યગુણા, અનંતગણા બે, છે.
સઈન્દ્રિય, એકેન્દ્રિય, બેઈન્દ્રિયાદિ ચાર પદ, અતિન્દ્રિય આ અા બહત્વ બહવક્તવ્યતા” પદ મુજબ કહેવું. તે પતા-અપયક્તિા ભેદથી પણ ત્યાં કહેલ છે . પણ અહીં તે સામાન્ય પદથી કહેવું. તે આ રીતે – ૧-પાંચ, ૨-ચાર, ૩-ત્રણ, ૪-બે, ૫-અનિન્દ્રિય, (૬) એકેન્દ્રિય, (૩) સઈન્દ્રિયનું (અલાબહd) ક્રમથી (૧) સૌથી થોડા, (૨ થી ૪) અધિ, (૫-) અનંતગુણ, (૭) વિશેષાધિક.
સકાયિક, પૃથ્વી, , તેઉ, વાયુ, વનસ્પતિ, ત્રસકાયિક, કાયિક આ
Page #556
--------------------------------------------------------------------------
________________
૫/-/3૮૭૫ થી ૮૮૦
૯૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
બધાંનું અલબહુ સામાન્યથી ત્યાં કહ્યું, તે પ્રમાણે અહીં પણ કહેવું. જેમકે - બસ, તેઉં, પૃથ્વી, અપૂ, વાયુકાય, અકાય, વનસ્પતિ, સકાય આ આઠે અનુક્રમે થોડા, અસંખ્યાતગણા ત્રણ, અધિક બે, અનંતગુણ, અધિક જાણવું.
- X - જીવ, પગલ, સમય, દ્રવ્ય, પ્રદેશ, પર્યવો અનુક્રમે થોડા, અનંતા, અનંતા, વિશેષાધિક, બે અનંતા છે - આ ભાવના છે . જેથી જીવો પ્રત્યેક અનંતાનંત પુદ્ગલો વડે પ્રાયઃ બદ્ધ હોય છે, પુદ્ગલો જીવો સાથે સંબદ્ધ અને અસંબદ્ધ હોય છે, તેથી પુદ્ગલો કરતા જીવો થોડા છે. કહ્યું છે કે – જેથી જીવો પ્રાયઃ પુદ્ગલથી બદ્ધ છે. તેથી જીવો થોડાં છે, જ્યારે પુદ્ગલો જીવથી વિરહિત પણ હોય અને અવિરહિત પણ હોય છે.
જીવ કરતાં અનંતગણા પુદ્ગલો છે. કઈ રીતે ? તૈજસાદિ શરીર, જે જીવ વડે પરિગૃહીત છે, તેથી તે જીવોથી પરિમાણને આશ્રીને પુદ્ગલો અનંગણા હોય છે, તથા તૈજસ શરીરથી પ્રદેશ વડે કાશ્મણ શરીર અનંતગુણ છે. આથી આ રીતે જીવપ્રતિબદ્ધ પુદ્ગલ અનંતગણા છે, જીવથી વિમુક્ત પણ તેઓ અનંતગણા છે. બાકીના શરીરની વિચારણા અહીં કરી નથી - x • તૈજસ શરીર પુદ્ગલો જ જીવ કરતાં. અનંતગુણ છે, તો કાર્પણ પુદ્ગલ રાશિ સહિતનું તો કહેવું જ શું ? તથા પંદર ભેદે પ્રયોગ પરિણત પુદ્ગલો થોડા છે, તેનાથી મિશ્ર પરિણત અનંતગણા છે, તેનાથી પણ વિસસા પરિણત અનંતગુણ છે. બધાં પુદ્ગલો ત્રણ પ્રકારે હોય છે. જીવા બધાં જ, પ્રયોગ પરિણત પુદ્ગલોના અનંતમાં ભાગે વર્તે છે. આ રીતે જીવો કરતા પુદ્ગલો ઘણાં અનંતાનંતક વડે ગુણિત સિદ્ધ થાય છે.
કહ્યું છે કે – (૧) જે જીવ વડે જે તૈજસાદિ એક-એક શરીર પગૃિહીત છે, તે પુદ્ગલ પરિણામથી તેનાથી અનંતગણું થાય છે.
(૨) તૈજસથી વળી કામણ અનંતગુણ છે, તે નિર્દિષ્ટ કરાયેલ છે, એ રીતે તેથી જીવ વડે તૈજસ અને કામણ શરીર બંધાયેલ છે.
(૩) આનાથી અનંતગણ તેઓ વડે છોડેલ હોય છે, તો પણ તેઓ થોડાં હોવાથી તેમનું અહીં બાકીના દેહોનું અહીં ગ્રહણ કરેલ નથી.
(૪) તે છોડાયેલા પણ સ્વસ્થાનના અનંતમાં ભારે હોય છે, તેથી તેનું ગ્રહણ અહીં બદ્ધ-અબદ્ધ બંને પ્રકારે છે.
(૫) વળી અહીં તૌજસ શરીર બદ્ધ જ પુદ્ગલો અનંતગણા છે, તો પછી અવશેષ રાશિ સહિત જીવ વડે [બદ્ધ પુદ્ગલો]નું શું કહેવું?
| (૬) સૂત્રમાં ૧૫ પ્રકારે પ્રયોગ પ્રાયોગ્ય થોડા કહ્યા છે, તેનાથી મિશ્ર પરિણત પુદ્ગલો અનંતગણા કહ્યા છે. -- (૭) તેનાથી વિસસા પરિણત, તેથી અનંત ગુણિત કહ્યા. એ રીતે લોકમાં વિવિધ પરિણત પુદ્ગલો છે.
(૮) બધાં જીવો એકલા પ્રયોગ પરિણત પુદ્ગલોના અનતમાં ભાગે વર્તતા નથી. - - (૯) તે જીવો કરતા ઘણાં જે અનંતાનંત વડે ગુણિત પુદ્ગલો સર્વ લોકમાં સર્વે સિદ્ધો પણ હોય છે.
(શંકા) “પુદ્ગલો કરતા અનંતગણા સમયો છે", તેમ કહ્યું, તે સંગત નથી, કેમકે તેનાથી તેમનું સ્તોકત્વ છે, કેમકે ‘સમય’ માત્ર મનુષ્ય ફોરવર્તી છે, જ્યારે પુદ્ગલો સકલ લોકવર્તી છે માટે સમય થોડો છે.
| (સમાધાન) સમય ક્ષેત્રમાં જે કંઈ દ્રવ્ય-પર્યાયો છે, તે પ્રત્યેકમાં સાંપ્રત સમય વર્તે છે. એ પ્રમાણે સાંપ્રત સમય, જેનાથી સમય ફોન દ્રવ્ય-પર્યવ-ગુણ છે, તેનાથી અનંતા સમય પ્રત્યેક સમયમાં હોય છે. કહ્યું છે -
(૧) પુદ્ગલ કરતા અનંતગણા અદ્ધા સમયો હોય છે, તે મનુષ્ય ક્ષેત્ર માસમાં વર્તતા હોવાથી શું થોડા નથી ? - : (૨) સમય ક્ષેત્રમાં જે કોઈ દ્રવ્યપર્યાયો છે, તે પ્રત્યેકમાં એક-એકમાં સામત સમય વર્તે છે. - - (૩) એ રીતે જે સમય ક્ષેત્રના પર્યવો, તેથી સમ્રત સમય અનંતાનંત એક એક સમયે છે.
આ રીતે વર્તમાન સમય પુદ્ગલ કરતાં અનંતગુણ હોય છે. કેમકે એક દ્રવ્યના પણ પર્યવોનું અનંતાનંતપણું છે. વળી માત્ર આ પુદ્ગલ કરતાં અનંતગણા સમયો નથી, સર્વલોકદ્રવ્ય પ્રદેશ પર્યાયથી પણ તે અનંત ગુણ સંભવે છે. તેથી કહે છે – જે સમસ્ત લોક દ્રવ્યપ્રદેશ પર્યવોની રાશિથી સમય ક્ષેત્ર દ્રવ્ય પ્રદેશ પર્યવ રાશિના ભોગવી પ્રાપ્ત થાય છે, તે સમયમાં તાવિક રીતે જતાં લોક દ્રવ્ય પ્રદેશ પર્યવ સંખ્યા સમાન ઔપચાકિ સમય સંખ્યા પ્રાપ્ત થાય છે. [અહીં વૃત્તિકારી અસતું કલ્પનાથી “લાખ' સંખ્યાવાળ ગણિત રજુ કરીને ઉક્ત આપને સમજાવવા સમગ્ર પદાર્થનું ગણિત કહે છે. જે અમે નોંધેલ નથી.].
આ રીતે એક-એક તાત્વિક સમયમાં અનંતા ઔપચારિક સમયોનાં ભાવથી સર્વલોક દ્રવ્ય પ્રદેશ પર્યવ રશિયી પણ સમયો અનંત ગણા પ્રાપ્ત થાય છે. તો પુદ્ગલોથી કેમ ન થાય ? [વાય જ કહે છે કે –
(૧) જે સમય ક્ષેત્ર પ્રદેશ પર્યાય પિંડથી ભાગ કરતા સર્વલોક દ્રવ્ય પ્રદેશ પર્યવ ગણ પ્રાપ્ત થાય છે. - - (૨) આટલા સમયમાં જતા લોક પયય સમાન સમય સંખ્યા પ્રાપ્ત થાય છે. બીજા વડે પણ તેટલી માત્રાથી તેટલી થાય.
(3) આ રીતે અસંખ્યાત સમયમાં જતા, તે લોકદ્રવ્યપ્રદેશ પયય પ્રમાણ સમયગત થાય છે. -- (૪) એ રીતે સર્વ લોકપર્યવરાશિથી પણ સમય અનંતગણા ગશ્યમાન થાય છે, તો પુદ્ગલથી તો થાય જ.
બીજઓ કહે છે - ઉત્કૃષ્ટ છ માસ માત્ર જ સિદ્ધિ ગતિથી અંતર થાય છે. તેના વડે સિદ્ધિની પામેલા સિદ્ધોથી પણ જીવ કરતા અસંખ્યાતપણા જ સમયો થાય છે. તો સર્વજીવોથી અનંતગણા કઈ રીતે થશે ?
અહીં પણ ઔપચારિક સમય અપેક્ષાથી સમયોનું અનંતગુણત્વ કહેવું. • • હવે સમય કરતાં દ્રવ્યો વિશેષાધિક છે. કઈ રીતે? તે કહે છે -
જેથી સર્વે સમયો પ્રત્યેક દ્રવ્યો અને બીજા જીવ, પુદ્ગલ, ધમસ્તિકાયાદિ તેમાં ઉમેરીએ, તેથી કેવળ સમય કરતાં સમસ્ત દ્રવ્યો વિશેષાધિક થાય છે. સંખ્યાતપણાદિ ન થાય. કેમકે સમયદ્રવ્ય અપેક્ષાએ જીવાદિ દ્રવ્યો અલાતર છે કહ્યું છે કે –
Page #557
--------------------------------------------------------------------------
________________
૨૫/-/૩૮૫ થી ૮૮૦
ec
(૧) બધાં સમયના ભેદો અને પ્રત્યેક દ્રવ્યો એકઠા કરતાં, સમય કરતા દ્રવ્યો વિશેષાધિક થાય છે. • • (૨) બાકીના જીવ, પુદ્ગલ, ધર્મ, ધર્મ, આકાશ ઉમેરતા દ્રથાર્થતાથી સમય કરતા તે દ્રવ્યો વિશેષાધિક છે.
(શંકા) અદ્ધા સમયોમાં કેમ દ્રવ્યવ જ ઈચ્છે છે ? સમય સ્કંધ અપેક્ષાથી પ્રદેશાર્ણત્વને પણ તેમાં જોડવાથી. તેથી કહે છે – જેમ સ્કંધ દ્રવ્ય સિદ્ધ છે, ઘ અવયવો પણ જેમ પ્રદેશ સિદ્ધ છે, એ પ્રમાણે પ્રદેશો યાને દ્રવ્ય સમય ફંઘવતી સમયો થાય છે. - - અહીં કહે છે કે –
પરમાણુના અન્યોન્ય સભપેક્ષત્વથી ઢંધવ યુક્ત છે. અદ્ધા સમય વળી અન્યોન્ય અપેક્ષિત નથી, જેથી કાલ સમયો પ્રત્યેકવમાં કાલ્પનિક સ્કંધના અભાવે વર્તમાન પ્રત્યેક વૃત્તિઓ, તેના સ્વભાવથી છે, તેથી તે અન્યોન્ય નિરપેક્ષા છે, અને અન્યોન્ય નિરપેક્ષવથી તે વાસ્તવિક સ્કંધ નિપાદક નથી, તેથી આ પ્રદેશાર્થતા નથી - અહીં કહે છે –
(૧) અદ્ધા સમયોને કહ્યા, નિયમથી દ્રવ્યાર્થતા તેમાં અંધ સમાશ્રિત્ય પ્રદેશાર્થતા પણ કેમ યોજેલ છે ? (૨) સ્કંધ દ્રવ્ય સિદ્ધ છે, તેના અવયવો પણ યથા પ્રદેશા છે. એ રીતે તેમાં વર્તતા સમયો દ્રવ્ય અને પ્રદેશ પણ થાય છે. • • (3) કહે છે - પરમાણમાં અન્યોન્ય અપેક્ષાએ સ્કંધતા સિદ્ધ છે, અદ્ધા સમયોમાં પુનઃ અન્યોન્ય અપેક્ષા નથી. (૪) જે કારણે અદ્ધા સમયો પ્રત્યેકવમાં ડંધ ભાવ છે, તે પ્રત્યેકવર્તી છે માટે અન્યોન્ય નિરપેક્ષ છે.
ધે દ્રવ્યથી પ્રદેશો અનંતગણા કઈ રીતે? તે કહે છે - ચદ્ધા સમય દ્રવ્યથી આકાશપદેશોનું અનંતગુણવ છે માટે.
(શંકા) ક્ષેત્રપદેશ અને કાળ સમયોના સમાનતા છતાં આ અનંતવમાં કયા કારણને આશ્રીને આકાશ પ્રદેશો અનંતગણા છે, અને કાળસમય તેના અનંતભાગવત કેમ છે ? – તે કહે છે -
એક અનાદિ અનંત આકાશપદેશ શ્રેણીમાં એકૈક પ્રદેશાનુસારથી તીર્થી લાંબી શ્રેણીની કલાનાથી, તેનાથી પણ એકએક પ્રદેશાનુસારથી જ ઉધઈ લાંબી શ્રેણીની રચનાથી આકાશપદેશ ધન નિયાદિત થાય છે, કાલ સમયશ્રેણીથી તે જ શ્રેણી થાય છે, ઘન થતી નથી, તેથી કાલ સમય તોક થાય છે. અહીં ગાથા છે. તેિનો અર્થ આ છે -
(૧) અહીંથી સર્વ પ્રદેશો “ખ” પ્રદેશના અનંતત્વથી અનંતગુણ સર્વ આકાશ અનંત છે, જે જિનેન્દ્રએ કહ્યું છે. - - (૨) કહે છે કે ક્ષેત્ર-કાળનું અનંતવ સમાન છે, તો પછી “ખ'નું અનંતગુણ કહેવાનું શું કારણ છે અને કાળને તેનો અનંતભાગ કહો છે ? - - (3) કહે છે - આકાશ શ્રેણીમાં અનાદિ અનંતતા “ખ” આકાશઘન નિષ્પાદિત થાય છે, કાળમાં તેમ થતું ન હોવાથી તે થોડાં કહ્યા. --- પ્રદેશોથી અનંતગણા પર્યાયો છે. તે માટે કહે છે –
આનાથી અનંતપણા પયરિયો છે, જેના વડે આકાશપ્રદેશમાં પ્રત્યેક અનંતા [13/7]
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ અગુરુલઘુ પર્યવો કહ્યા છે.
® શતક-૨૫, ઉદ્દેશો-૪-“યુગ્મ” છે.
- X - X - X - X - • ઉદ્દેશા-1-માં સંસ્થાનાદિ પરિમાણ કહ્યા. અહીં તેના ભેદો - • સૂત્ર-૮૮૧ :
ભગવાન ! યુમ કેટલા છે? ગૌતમ ! ચાર. આ - કૃતયુઅ યાવતું કલ્યો. એવું કેમ કહ્યું કે ચાર યુગ્મો છે ? જેમ શતક-૧૮ના ઉદ્દેશા-૪માં કહ્યું તેમ કહેતું. યાવતું તેથી ગૌતમ! એમ કહ્યું છે.
ભગવન! નૈરસિકોને કેટલા સુમો કહ્યા છે? ગૌતમ! ચાર. તે આ - કૃતયુગ્મ યાવત કલ્યોજ એમ કેમ કહ્યું - x • ? પૂર્વવતુ જાણવું. એ પ્રમાણે યાવ4 વાયુકાયિક કહેવું. ભગવન! વનસ્પતિકાયિકની પૃચ્છા. ગૌતમ ! વનસ્પતિકાયિક કદાચ કૃતયુગ્મ યાવતુ કદાચ કલ્યોજ છે.
ભગવાન્ ! એમ કેમ કહ્યું? ગૌતમ ! ઉપાતને આગ્રીને, આ પ્રમાણે કહ્યું કે વનસ્પતિકાય યાવત કદાચ કલ્યોજ છે.
બેઈન્દ્રિયો, નૈરસિકવત્ છે. એ રીતે ચાવતું વૈમાનિક કહેવું. સિદ્ધોનું કથન વનસ્પતિકાચિક માફક કરવું.
ભગવાન ! સર્વ દ્રવ્યો કેટલા ભેદે છે? ગૌતમ! છ પ્રકારે. તે આ - ધમસ્તિકાય, અધમસ્તિકાય યાવત્ અદ્રાસમય.
ભગવન ! ધમસ્તિકાય દ્વવ્યાર્થતાથી શું કૃતયુગ્મ ચાવ4 કલ્યોજ છે ? ગૌતમ ! તે કૃતસુખ - સોજ-દ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજ છે, આ પ્રમાણે અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ કહેવા.
ભગવાન ! જીવાસ્તિકાયની પૃચ્છા. ગૌતમ ! કૃતયુગ્મ છે, પણ તે ગોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. : - યુગલાસ્તિકાયની પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ સાવત્ કદાચ કહ્યો. અદ્ધાસમય જીવ માફક છે.
ભગવનું ! ધમસ્તિકાય પ્રદેશાર્થતાથી કૃતયુગ્મ છે ? પૃચ્છા. ગૌતમ ! કૃતયુગ્મ છે, યોજ, દ્વાપરયુગ્મ, કલ્યોજ નથી. એ રીતે અદ્ધા સમય સુધી.
ભગવન ! આ ધમસ્તિકાય યાવતું અદ્ધા સમયમાં દ્રવ્યાતા આનું અલબહુત “બહુવકતવ્યતા” પદ મુજબ સંપૂર્ણ કહેવું.
ભગવન્! ધમસ્તિકાય શું અવગાઢ છે કે અનવગાઢ ? ગૌતમ ! અવગાઢ છે, નવગાઢ નથી. જે અવગાઢ છે, તો શું સંખ્યાત પ્રદેશાવગાઢ, અસંખ્ય પ્રદેશાવગાઢ છે કે અનંતપદેશાવગઢ ? ગૌતમ! સંખ્યાત કે અનંત પ્રદેશાવગાઢ નથી પણ અસંખ્યપદેશાવગાઢ છે. • • જે અસંખ્ય પ્રદેશાવગાઢ છે, તો શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ પ્રશ્ન ? ગૌતમ! કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, સ્ત્રોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ પ્રદેશાવમાઢ નથી. આ પ્રમાણે અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય છે.
Page #558
--------------------------------------------------------------------------
________________
૨૫/-/૪/૮૮૧
૧oo
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
ભગવાન ! આ રતનપભામૃdી શું અવગઢ છે, અનવગાઢ છે ? ધમસ્તિકાય મુજબ કહેવું. આધસપ્તમી સુધી આમ કહેતું. સૌધર્મમાં આ પ્રમાણે કહેવું. એ પ્રમાણે ઈષતામારા પૃથ્વી સુધી કહેવું.
• વિવેચન-૮૮૧ -
યુગ્મ-સંજ્ઞા શબ્દત્વથી રાશિ વિશેષ છે. નેરથા બંર્તિ પણ નુષ્પ આદિમાં - જે નૈરયિકો ચતુક અપહારથી અવહરાતા ચાર શેષ રહે, તે નૈરયિકો કૃતયુગ્મ છે. ઈત્યાદિ. -વનસ્પતિકાયિક સૂત્રમાં - જો કે વનસ્પતિકાયિક અનંતપણાના સ્વભાવથી કૃતયુગ્મ જ પામે છે, તો પણ ગતિ અંતરથી એકાદિ જીવોનો તેમાં ઉત્પાદ સ્વીકારીને તેના ચારે ભેદ કહ્યા. ઉદ્વર્તનાને પણ સ્વીકારીને પણ આમ જ છે, તેની અહીં વિવક્ષા કરી નથી.
ધે કૃતયુગ્માદિ શશિ વડે દ્રવ્યોની પ્રરૂપણાર્થે આ કહે છે – ક્ષતિfor • કેટલાં પ્રકારે, કેવા સ્વભાવે, કેટલાં. ધર્માસ્તિકાયમાં તેના એકાવથી ચતુક ચપહારના અભાવે એક જ અવસ્થાનચી કલ્યોજ જ છે.
જીવ દ્રવ્યોના અવસ્થિત અનંતત્વથી કૃતયુગ્મતા જ છે.
પગલાસ્તિકાયના અનંતભેદવમાં પણ સંઘાત-ભેદ ભાજનવથી અહીં કૃતયુગ્માદિ ચારે ભેદ કહ્યા. -- અદ્ધા સમયના અતીત, અનાગતના અવસ્થિતવ અનંતત્વથી કૂતયુગ્મત્વ છે.
દ્રવ્યથાર્થતા કહી, હવે પ્રદેશાર્થતા કહે છે - બધાં જ દ્રવ્યો પ્રદેશાર્થતાથી કૃતયુગ્મ છે. કેમકે અવસ્થિત-અસંખ્યાત પ્રદેશવ અને અવસ્થિત અનંત પ્રદેશવથી આમ છે. - હવે આનું અ૫બહુd કહે છે –
પ્રજ્ઞાપનાના ત્રીજા પદ “બહુવક્તવ્યતા” મુજબ છે, અર્થથી આ રીતે - ધમસ્તિકાયાદિ ત્રણ એકૈક દ્રવ્ય રૂપવર્યા દ્રવ્યાર્થતાથી તુલ્ય છે. તે બીજાની સાપેક્ષાઓ અલા છે, તેનાથી જીવાસ્તિકાય અનંતગુણ છે, કેમકે જીવદ્રવ્યોનું અનંતત્વ છે. એ રીતે પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમયો છે. પ્રદેશાર્થ વિચારણામાં તો પહેલા બે પ્રત્યેકના અસંખ્યાત પ્રદેશવથી તુલ્ય છે. તેનાથી બીજા કરતાં થોડા છે, જીવ-પુદ્ગલ-અદ્ધાસમયઆકાશાસ્તિકાય ક્રમથી અનંતગુણ છે, ઈત્યાદિ. • • હવે દ્રવ્યો જ ફોકાપેક્ષાએ કૃતયુમ્માદિ કહે છે -
લોકાકાશ પ્રમાણવથી તે અસંખ્યાત લોકાકાશ પ્રદેશમાં અવગાઢ છે. લોકના અવસ્થિત અસંખ્યય પ્રદેશવથી કૃતયુગ્મ પ્રદેશતા છે. લોક પ્રમાણવથી ધમસ્તિકાયની પણ કૃતયુગ્મતા જ છે. એ પ્રમાણે સર્વ અસ્તિકાયોની લોકાવાહિવથી કૃિતયુગ્મતા છે.] વિશેષ એ કે - આકાશાસ્તિકાયના અવસ્થિત અનંત પ્રદેશવથી અને આત્મજ્ઞાહિત્વથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢતા અને અદ્ધા સમયની અવસ્થિત અસંગેય પ્રદેશાત્મક મનુષ્ય ક્ષેત્ર અવગાહિત્વની છે. અવગાહ પ્રસ્તાવથી પ્રHT આદિ કહ્યું છે.
હવે કૃતયુગ્માદિ વડે જ જીવાદિ ૨૬-પદો તિરૂપે છે –
• સૂત્ર-૮૮૨ :
દ્રવ્યાર્થતાથી જીવ શું કૃતયુગ્મ છે પૃચ્છા. ગૌતમ ! કૃતયુગ્મ-યોજદ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજ છે. એ રીતે નૈરયિકથી સિદ્ધ સુધી.
ભગવાન ! જીવો દ્વભાથરૂપે શું કૃતયુગ્મ છે ? પૃચ્છા. ગૌતમ ! ઓલાદેશથી કૃતયુમ છે, પણ યોજ, દ્વાપરયુગ્મ કે લ્યોજ નથી. વિધાનાદેશથી કૃતયુમ, ગ્યોજ, દ્વાપરયુગ્મ નથી, લ્યોજ છે.
ભગવદ્ ! નૈરયિકો દ્વવ્યાપણે પૃચ્છા. ગૌતમ ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત કદાચ કલ્યોજ વિધાનાદેશથી કૂતયુગ્મ - જ - દ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજ છે.
આ પ્રમાણે સિદ્ધ સુધી કહેવું.
ભગવાન ! જીવ પ્રદેશાર્થતાથી શું કૃતયુગ્મ પૃચ્છા. ગૌતમ! જીવ પ્રદેશ આશ્રીને કૃતયુગ્મ છે, વ્યોજ - દ્વાપરયુગ્મ - કલ્યોજ નથી. શરીરપદેશ આગ્રીને કદાચ કૃતયુમ યાવતું કદાચ કલ્યોજ છે, એ પ્રમાણે વૈમાનિક સુધી કહેતું.
ભગવાન ! સિદ્ધ પ્રદેશાર્થતાથી શું કૃતયુ છે ? પ્રા. ગૌતમ / કૃતયુમ છે, ચોજ - દ્વાપરયુગ્મ - કલ્યોજ નથી.
ભગવાન ! જીવો પ્રદેશાર્થતાથી શું કૃતયુમ ? પૃચ્છા. ગૌતમ ! જીવપદેશ આકરીને ઓવાદેશથી અને વિધાનાદેશથી પણ કૃતયુગ છે, યોજ-દ્વાપરયુગ્મકલ્યોજ નથી. શરીર પ્રદેશ આગ્રીને ઓવાદેશથી કદાચ તસુમ યાવતુ કદાચ કલ્યોજ છે, વિધાનાદેશથી કૃતયુગ્મ પણ છે યાવતુ કલ્યોજ પણ છે.
આ પ્રમાણે નૈરયિકો ચાવતુ વૈમાનિકો જાણવા.
ભગવન 1 સિદ્ધો ? પ્રશ્ન. ગૌતમ ! ઓહાદેશથી અને વિધાનાદેશથી પણ કૃતયુગ્મ છે, ગ્યોજ - દ્વાપરયુગ્મ - લ્યોજ નથી.
• વિવેચન-૮૮૨ :
દ્રવ્યાર્થતાથી એક જીવ, એક જ દ્રવ્ય છે તેથી કલ્યોજ જ છે. અનેક જીવો અવસ્થિત અનંતપણાથી સામાન્યથી કૃતયુગ્મ છે ભેદ પ્રકાથી એક જ છે. તેના સ્વરૂપથી લ્યોજ છે.
નૈરયિકો ઓઘાદેશથી બધાં જ ગણતાં કદાચ ચતુક અપહારથી ચાર શેષવાળા, છે, એ પ્રમાણે ગ્યોજ આદિ પણ જાણવા.
દ્રવ્યાર્થતાથી જીવો કહા હવે તે રીતે પ્રદેશાર્થતાથી - અસંખ્યાતત્વ અને અવસ્થિતcવથી જીવપ્રદેશોની ચાર શેષ રહેતા જીવ પ્રદેશથી કૃતયુગ્મ કહ્યા. દારિકાદિ શરીર પ્રદેશોના અનંતત્વમાં પણ સંયોગ-વિયોગધર્મથી ચતુર્વિધતા છે.
જીવોમાં - સમસ્ત જીવોના પ્રદેશો અનંતત્વ-અવસ્થિતત્વથી એક ચોક જીવના પ્રદેશો અસંખ્ય અને અવસ્થિત છે માટે ચાર શેષ છે. શરીર પ્રદેશ અપેક્ષાઓ ઓઘાદેશથી સર્વ જીવ શરીરોનું ચતુર્વિધવ છે -x• વિધાનાદેશથી એકૈક જીવશરીરની પ્રદેશગણનામાં યુગપતુ ચાતુર્વિધ્ય હોય છે, તેથી કોઈને કૃતયુગ્મ, કોઈને ગોજ
Page #559
--------------------------------------------------------------------------
________________
૨૫/-]૪/૮૮૨
આદિ હોય છે.
૧૦૧
• સૂત્ર-૮૮૩ :
ભગવન્ ! જીવ શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે ? ૫. ગૌતમ! કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ યાવત્ કદાચ કલ્યોજપ્રદેશ અવગાઢ છે. સિદ્ધ સુધી કહેવું.
એ પ્રમાણે
ભગવન્ ! જીવો શું કૃયુગ્મ દેશાવગાઢ છે ? . ગૌતમ ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, જ્યોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ નથી. વિધાનાદેશથી મૃતયુગ્મ યાવત્ કલ્યોજ પ્રદેશાવગાઢ છે.
નૈરયિકોની પૃચ્છા. ગૌતમ ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ યાવત્ કદાચ કલ્યોજ પ્રદેશાવગાઢ છે. વિધાનાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ પણ છે વત્ કલ્યોજ પ્રદેશાવગાઢ પણ છે.
એ પ્રમાણે એકેન્દ્રિય અને સિદ્ધને વર્જીને બધાં કહેવા. સિદ્ધો અને એકેન્દ્રિયોને જીવોની માફક કહેવા.
ભગવન્ ! જીવ, શું કૃતયુગ્મ સમય સ્થિતિક છે ? પ્ર. ગૌતમ! કૃયુગ્મ સમય સ્થિતિક છે, જ્યોજ-દ્વાપરયુગ્મકલ્યોજ નહીં.
ભગવન્ ! નૈરયિક ? પ્રશ્ન, ગૌતમ ! કદાચ કૃતયુગ્મ સ્થિતિક યાવત્ કદાચ કલ્યોજ સમય સ્થિતિક છે. વૈમાનિક સુધી આ પ્રમાણે કહેવું. - - સિદ્ધોને જીવ માફક કહેવા.
ભગવન્ ! જીવો ? પન. ગૌતમ ! ઓઘાદેશથી પણ અને વિધાનાદેશથી પણ કૃતયુગ્મ સમય સ્થિતિક છે. બાકી ત્રણ નથી.
વૈરયિક પ્ર′ ? ગૌતમ ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ સ્થિતિક યાવત્ કદાચ કલ્યોજ સમય સ્થિતિક વિધાનાદેશથી કૃતયુગ્મ સમય સ્થિતિક યાવત્
કલ્યોજ સમય સ્થિતિક પણ છે.
એ રીતે યાવતુ વૈમાનિક. સિદ્ધોને જીવો માફક કહેવા. • વિવેચન-૮૮૩ :
ઔદારિકાદિ શરીરોની વિચિત્ર અવગાહનાથી ચાર આદિ શેષ હોય છે, તેથી કદાચ કૃતયુગ્મ આદિ કહ્યું. જીવો-સમસ્ત જીવો વડે અવગાઢ પ્રદેશોના અસંખ્યાતત્વ અને અવસ્થિતત્વથી ચાર શેષ જ છે, તેથી ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, વિધાનાદેશથી વિચિત્ર અવગાહનામાં તેઓ યુગપત્ ચતુર્વિધ હોય છે. જ્યારે નારકો વિચિત્ર પરિણામ અને શરીરપ્રમાણત્વથી, વિચિત્ર અવગાહ પ્રદેશ પ્રમાણત્વથી યુગપદ
વડે ચારે ભેદે છે. વિધાનાદેશથી પણ ચારે ભેદે છે.
અસુરાદિની નારવત્ વક્તવ્યતા કહેવી. ઓઘથી તેઓ કૃતયુગ્માદિ, વિધાનથી યુગપદ જ છે. સિદ્ધો અને એકેન્દ્રિયો, જીવ જેવા કહ્યા. તેઓ ઓઘથી કૃતયુગ્મ, વિધાનથી યુગપત્ ચારે ભેદે છે. - ૪ -
હવે સ્થિતિને આથ્રીને જીવાદિને કહે છે – જીવો ત્રણે કાળમાં હોય છે. સમય
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ કાળ અનંત સમયક અને અવસ્થિત હોવાથી મૃતયુગ્મ સમય સ્થિતિક જ છે. નાકાદિ વિચિત્ર સમય સ્થિતિકત્વથી કદાચ ચાર શેષવાળા અને કદાચ અન્ય ત્રણે પણ વર્તે છે.
બહુવચનમાં જીવો ઓઘથી અને વિધાનથી ચાર શેષવાળી સ્થિતિક જ છે. કેમકે તેમની અનાદિ-અનંતત્વથી અનંત સમય સ્થિતિ છે. નાકાદિ વિચિત્ર સમ સ્થિતિક છે, તેઓના બધાં સ્થિતિ સમયના મીલનથી ચતુષ્કાપહારથી ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ સ્થિતિક આદિ છે, વિધાનદેશથી યુગપત્ ચારે ભેદે છે. - હવે ભાવથી જીવાદિ પ્રરૂપણા –
૧૦૨
• સૂત્ર-૮૮૪ ઃ
ભગવન્ ! જીવ કાળાવfપર્યાયથી શું કૃતયુગ્મ છે? પ્રા. ગૌતમ ! જીવપદેશને આશ્રીને કૃતયુગ્મ નથી યાવત્ લ્યોજ નથી. શરીરપ્રદેશ આશ્રીને કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ છે. એ રીતે વૈમાનિક સુધી જાણવું. પણ સિદ્ધોના વિષયમાં આ પ્રશ્ર્વ ન કરવો.
ભગવન્ ! જીવો કાળાવણ પર્યાયથી ? પ્રશ્ન ગૌતમ ! જીવપદેશ આશ્રીને ઓઘાદેશથી અને વિધાનાદેશથી મૃતયુગ્મ યાવત્ કલ્યોજ નથી. શરીરપ્રદેશ આશ્રીને ઔઘાદેશથી કદાચ કૃતયુગ્મ સાવર્તી કદાચ કલ્યોજ છે. વિધાનાદેશથી નૃતયુગ્મ પણ છે ચાવત્ કલ્યોજ પણ છે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. એ પ્રમાણએ એકવચન-બહુવચનમાં નીલ યિથી દંડક કહેવો. એ રીતે યાવત્ રૂક્ષ સ્પર્શ પચિ સુધી કહેવું.
ભગવન્ ! જીવ, આભિનિબોધિક જ્ઞાન પર્યાયોથી શું કૃતયુગ્મ છે? પ્રશ્ન. ગૌતમ ! કદાય નૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ. એ રીતે એકેન્દ્રિયને વર્ઝને તૈમાનિક સુધી કહેવું. - ભગવન્ ! જીવો, આભિનિબોધિક જ્ઞાન પવોથી ? પ્રા. ગૌતમ ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ. વિધાનાદેશથી મૃતયુગ્મ પણ યાવત્ કોજ પણ છે. એ રીતે એકેન્દ્રિયને વર્જીન વૈમાનિક સુધી કહેવું. - - એ પ્રમાણે શ્રુતજ્ઞાનના પર્યાયોમાં પણ કહેવું. અવધિજ્ઞાનના પર્યાયોમાં પણ એમ જ છે. માત્ર વિકલેન્દ્રિયને અવધિજ્ઞાન નથી. મન:પર્યવ જ્ઞાનમાં પણ એમ જ છે, માત્ર જીવો અને મનુષ્યો જ કહેવા, બાકીનાને મન:પર્યાવજ્ઞાન નથી.
ભગવન્ ! કેવળજ્ઞાન પર્યાયથી જીવ શું કૃતયુગ્મ છે ? પ્રા. ગૌતમ ! કૃતયુગ્મ છે, સોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. એ પ્રમાણે મનુષ્યમાં પણ અને સિદ્ધમાં પણ જાણવું. - - ભગવન્ ! જીવોના કેવલજ્ઞાનની પૃચ્છા, ગૌતમ ! ઓઘાદેશથી અને વિધાનાદેશથી કૃતયુગ્મ છે, જ્યોજ દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. એ પ્રમાણે મનુષ્યોને અને સિદ્ધોને પણ જાણવા.
ભગવન્ ! જીવ, મતિજ્ઞાન પર્યાવથી શું કૃતયુગ્મ છે? પ્રાં. જેમ આભિનિબોધિક જ્ઞાનપર્યંતમાં કહ્યું, તેમ બે દંડકો કહેવા. એ પ્રમાણે શ્રુત અજ્ઞાન પર્વતોમાં, વિભંગજ્ઞાન પર્યાવોમાં પણ કહેવું. - - ચક્ષુર્દશન, અચક્ષુર્દર્શન,
Page #560
--------------------------------------------------------------------------
________________
૨૫/-/૪/૮૮૪
અવધિ દર્શન પર્યાયોમાં પણ એમ જ છે. માત્ર જે જેને હોય, તે તેને કહેવું. કેવલદર્શન પર્યાયોમાં કેવલજ્ઞાન સિવત્ કહેવું.
૧૦૩
• વિવેચન-૮૮૪ :
જીવ પ્રદેશોના અમૂર્તત્વથી કૃત યુગ્માદિ વ્યપદેશ કર્યો છે, કાળા આદિ વર્ણ પર્યાવોને-આશ્રીને નહીં. શરીવર્ણપક્ષાએ તો ક્રમથી ચારે ભેદ થાય. સિદ્ધોને અમૂર્તપણાને કારણે વર્ણાદિનો અભાવ છે, તેથી તેની પૃચ્છા ન હોય.
આભિનિબોધિક જ્ઞાનના આવરણ ક્ષયોપશમ ભેદથી જે વિશેષ છે, તેના જ જે નિર્વિભાગપલિચ્છેદ તે આભિનિબોધિક જ્ઞાનપર્યાયો, તેના અનંતત્વ છતાં પણ ક્ષયોપશમના વૈચિત્ર્યથી અનવસ્થિત પરિણામત્વથી જીવની ચાર શેષ આદિ થાય છે. એકેન્દ્રિયોને સમ્યકત્વ અભાવે આભિનિબોધિક ન હોય, તેથી તેમનો મૃતયુગ્માદિ વ્યપદેશ ન હોય.
ન
બહુવચનમાં જીવપદમાં સમસ્ત આભિનિબોધિક જ્ઞાન પર્યાયોના સંયોગથી ચતુષ્ક અપહારમાં અયુગપદ્ ચાર શેષ ઓઘથી થાય, વિચિત્ર ક્ષયોપશમના પર્યાયોના અવસ્થિતત્વથી આમ કહ્યું. વિધાનથી તેના ચારે ભેદો થાય છે. કેવલજ્ઞાન પર્યાવપક્ષમાં સર્વત્ર ‘ચાર શેષ’ જ કહેવી. કેમકે તેના અનંત પર્યાય અને અવસ્થિત્વથી કહ્યું. - ૪ - ૪ - શરીર પ્રસ્તાવથી તેનું કથન –
• સૂત્ર-૮૮૫,૮૮૬
[૮૮૫] ભગવન્ ! શરીરો કેટલા છે ? ગૌતમ ! પાંચ. તે આ - ઔદારિક યાવત્ કામણ. અહીં પન્નવણાનું શરીપદ સંપૂર્ણ કહેવું.
[૮૮૬] ભગવન્ ! જીવો, સપ છે કે નિષ્કપ ? ગૌતમ ! બંને. ભગવન્ ! એમ કેમ કહ્યું- ૪ - ? ગૌતમ ! જીવો બે પ્રકારે - સંસારી, અસંસારી. તેમાં જે અસંસારી છે, તેઓ સિદ્ધ છે. આ સિદ્ધઓ બે ભેદે છે - અનંતરસિદ્ધ અને પરંપરસિદ્ધ. તેમાં જે પરંપરસિદ્ધ છે, તે નિષ્કપ છે, તેમાં જે અનંતરસિદ્ધ છે,
તે સપ છે. ભગવન્ ! તે દેશકપક છે કે સર્વ કલ્પક. ગૌતમ ! દેશક પક નથી, પણ સર્વપિક છે. • તે જીવોમાં સંસારી કહ્યા તે બે ભેટે - શૈલેશી પ્રતિપક અને અશૈલેષી પ્રતિષક. તેમાં જે શૈલેશી પ્રતિક છે તે નિષ્કપ છે, જે અશૈલેષી પ્રતિક છે તે સપ છે. ભગવન્ ! તેઓ શું દેશકપક છે કે સર્વપક ? ગૌતમ ! બંને. તેથી કહ્યું કે યાવત્ નિષ્કપ છે.
ભગવન્ ! નૈરયિકો શું દેશક છે કે સર્વપક ? ગૌતમ ! બંને એમ કેમ કહ્યું - x • ? ગૌતમ ! નૈરયિકો બે ભેદે - વિગ્રહગતિ સમાપક અને અવિગ્રહગતિ સમાપક. તેમાં જે વિગ્રહગતિ સમાપક છે તે સર્વક છે અને જે અવિગ્રહગતિ સમાપક છે, તે દેશકપક છે. તેથી એમ કહ્યું કે યાવત્ સર્વક છે. . - - આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.
• વિવેચન-૮૮૫,૮૮૬ ઃ
‘શરીર પદ' એ પ્રજ્ઞાપનાનું બારમું પદ છે તે આ રીતે - ભગવન્ ! નૈરયિક
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ કેટલા શરીરવાળા છે ? ગૌતમ ! ત્રણ શરીરી – વૈક્રિય, તૈજસ, કાર્પણ. શરીરી જીવો ચલ સ્વભાવવાળા હોય છે. સામાન્યથી જીવોના ચલત્વ આદિને પૂછે છે. સેવ - કંપન કે ચલન સહ. નિમેષ - નિશ્વલન.
અનંતરસિદ્ધ - જેમાં અંતર, વ્યવધાન હોતું નથી તેવા સિદ્ધ, તે અનંતર સિદ્ધ, તેમાં જે પ્રથમ સમયમાં વર્તતા હોય તે ‘કંપક’ છે. કેમકે સિદ્ધિગમન સમય અને સિદ્ધત્વ પ્રાપ્તિ સમય એક હોવાથી તેઓ કંપે છે. પરંપર સિદ્ધ - સિદ્ધત્વના યાદિ સમયમાં વર્તતા એવા.
૧૦૪
તેમેય - દેશથી ચલ, વ્યેવ - સર્વથી ચલ. સિદ્ધ સર્વાત્મથી સિદ્ધિમાં જાય છે, માટે તેમને સર્વપકપણું હોય. તેમાં જે શૈલેશી પ્રતિપન્ન છે, તેઓએ યોગનો નિરોધ કર્યો હોવાથી સ્વભાવથી અચલત્વથી નિષ્કપ હોય. ઇલિકાગતિથી ઉત્પત્તિ સ્થાને જતા હોય તે દેશકંપક, - X - દડાની ગતિથી જતા એવા સર્વકંપક કહેવાય, કેમકે તેમની ગમન પ્રવૃત્તિ સર્વાત્મનાથી છે.
વિગ્રહગતિને પ્રાપ્ત જીવ, જે મરીને વિગ્રહગતિથી ઉત્પત્તિ સ્થાને જાય છે અને અવિગ્રહગતિને પ્રાપ્ત - વિગ્રહગતિના નિષેધથી ઋજુગતિને પ્રાપ્ત અને અવસ્થિત, તેમાં વિગ્રહ ગતિને પ્રાપ્ત ગેંદુક ગતિથી જાય છે માટે સકંપક, અવિગ્રહગતિને પ્રાપ્ત તે અવસ્થિત જ અહીં વિવક્ષિત છે, તેમ સંભવે છે. તેઓ દેહસ્થ જ મારણાંતિક સમુદ્ઘાતથી દેશથી ઇલિકાગતિથી ઉત્પત્તિ ક્ષેત્રને સ્પર્શે છે તેથી દેશકંપક છે અથવા સ્વક્ષેત્ર અવસ્થિત છતાં હાય આદિ દેશના કંપનથી, તેમને દેશકંપક કહ્યા. હવે જીવવક્તવ્યતા કહે છે
• સૂત્ર-૮૮૭ :
ભગવન્ ! પરમાણુ પુદ્ગલ શું સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે ? ગૌતમ ! સંખ્યાતા, અસંખ્યાતા નથી, પણ અનંતા છે. એ પ્રમાણે યાવત્ અનંતપદેશીસ્કંધ કહેવા. - - ભગવન્ ! એક પ્રદેશાવગાઢ પુદ્ગલો શું સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે? પૂર્વવત્. એ રીતે યાવત્ અસંખ્યાત પ્રદેશાવગાઢ [પુદ્ગલો સુધી કહેવું]
ભગવન્ ! એક સમય સ્થિતિક પુદ્ગલો શું સંખ્યાતા છે ? પૂર્વવત્. આ પ્રમાણે સંધ્યેય સમયસ્થિતિક સુધી જાણવું.
ભગવન્ ! એક ગુણ કાળા પુદ્ગલો શું સંખ્યાત છે ? પૂર્વવત્ એ પ્રમાણે યાવત્ અનંતગુણકાળા જાણવા. એ રીતે બાકીના પણ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ જાણવા યાવત્ અનંતગુણ રૂક્ષ્મ [પુદ્ગલો]
ભગવન્ ! આ પરમાણુ પુદ્ગલ અને દ્વિપદેશી સ્કંધ દ્રાર્થતાથી કોણ કોનાથી અલ્પ, વધુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! દ્વિપદેશી સંધ કરતા પરમાણુ પુદ્ગલ દ્રવ્યાર્થતાથી ઘણાં છે.
ભગવન્ ! આ દ્વિપદેશી અને પિદેશી સ્કંધમાં દ્રવ્યાથાથી કોણ કોનાથી વધુ છે? ગૌતમ ! ત્રિપદેશીસ્કંધથી દ્વિપદેશીસ્કંધ દ્રવ્યાપણે વધુ છે. એ રીતે
Page #561
--------------------------------------------------------------------------
________________
૨૫/-/૪/૮૮૭
૧૦૫
આ ગમક વડે યાવતુ દશપદેell અંધણી નવપદેશી કંધ દ્રવ્યાતાથી વધુ છે. • • ભગવદ્ ! દશપદેશીની પૃચ્છા - ગૌતમ! દશપદેશીથી સંખ્યાતપદેશી કંધ દ્વવ્યાતાથી વધુ છે .• સંખ્યાત પ્રદેશ સ્કંધ, પૃચ્છા. ગૌતમ! સંખ્યાત પ્રદેશ
અંધથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ દ્રવ્યાપણે વધુ છે. ભગવન્! અસંખ્યાત પૃચ્છા. ગૌતમ! અનંતપદેશી સ્કંધથી અસંખ્યાત પ્રદેશી સ્કંધ દ્રવ્યાતાથી વધુ છે.
ભગવાન ! આ પમાણુ યુગલ, દ્વિપદેશી કંધ પ્રદેશાતાણી કોણ કોનાથી વધુ છે ? ગૌતમ પરમાણુ યુગલ કરતાં વિદેશી કંધ પ્રદેશાર્થતાથી વધુ છે. એ રીતે આ ગમક વડે ચાવ4 નવપદેશી કંધથી દશ દેશી કંધ પદેશાતાએ બહુ છે. આ પ્રમાણે બધે જ પ્રશ્ન કરવા. - - દશ પ્રદેશી અંધથી સંખ્યાતપદેશી અંધ પ્રદેશાર્થતાથી બહ છે. સંખ્યાતપદેશી કરતાં અસંખ્યાતપદેશી આંધ પદેશાર્થતાથી બહુ છે. • - ભગવાન ! આ અસંખ્યાતપદેશીની પૃચ્છા. ગૌતમ! અનંતપદેશી છંધ કરતા અસંખ્યાત પ્રદેશી અંધ પ્રદેશાથતાએ બહુ છે.
- ભગવાન ! આ એક પ્રદેશાવગાઢ અને દ્વિપદેશાવગાઢ પગલોમાં દ્રવ્યાપણે કોણ કોનાથી યાવતુ વિશેષાધિક છે ? ગૌતમ / દ્વિપદેશાવગાઢ પુદગલ કરતાં એક પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્યાપણે વિશેષાધિક છે. એ પ્રમાણે આ ગમ વડે શપદેશાવગાઢ કરતાં દ્વિપદેશાસવગાઢ યુગલો દ્રવ્યાર્થપણે વિશેષાધિક છે યાવતુ દશદેશાવગાઢ કરતાં નવ પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્યાપિણે વિશેષાધિક છે. દશ દેશાવગાઢ યુગલથી સંખ્યાત પ્રદેશાવગાઢ પગલો દ્વવ્યાપણે બહુ છે. સંખ્યાત પ્રદેશાવગઢ યુગલથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુગલો દ્વવ્યાપણે બહુ છે. સર્વત્ર પ્રશ્ન કરવો.
ભગવાન ! આ એક પ્રદેશાવગાઢ અને દ્વિપદેશાવગાઢ પગલોમાં પ્રદેશાથિી કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! એક પ્રદેશાવગાઢ કરતા દ્વિપદેશાવગાઢ યુગલો પ્રદેશાતાથી વિશેષાધિક છે, એ રીતે ચાવતુ નવ પ્રદેશાવગાઢ કરતાં દશ દેશાવગાઢ યુગલો પ્રદેશાથી વિશેષાધિક છે. દશ પ્રદેશાવગાઢ કરતાં સંખ્યાત પ્રદેશાવગઢ યુગલો પ્રદેશાથી ઘણાં છે. સંખ્યાત પ્રદેશાવગાઢ યુગલોથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પ્રદેશાતાથી વધુ છે.
ભગવન! આ એક સમય સ્થિતિક અને દ્વિસમય સ્થિતિક પગલોમાં દ્વવ્યાતાથી અવગાહના માફક સ્થિતિની કહેવી.
ભગવત્ ! એક ગુણ કાળા અને દ્વિગુણ કાળા પુદગલોમાં દ્રવ્યાતાથી આ કથન પરમાણુ યુગલાદિની વકતવ્યતા માફક સંપૂર્ણ કહેવું. એ પ્રમાણે બધાં વર્ણ-ગંધ-સને કહેવા.
- ભગવાન ! આ એકગુણ કર્કશ અને દ્વિગુણ ર્કશ યુગલોમાં દ્રવ્યાર્થતાથી કોણ કોનાથી વિશેષાધિક છે ? ગૌતમ ! એક ગુણ કર્કશ કરતાં દ્વિગુણ કર્કશ પગલો દ્વવ્યાણતાથી વિશેષાધિક છે. એ પ્રમાણે ચાવ4 tવગુણ કર્કશ કરતા
૧૦૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ દશગુણ કર્કશ યુગલો દ્વાર્થતાથી વિરોધિક છે. દશ ગુણ કર્કશ કરતાં સંખ્યાલગુણ કર્કશ યુગલો દ્રવ્યાર્થતાથી ઘણાં છે. સંખ્યાત ગુણ કર્કશથી અસંખ્યાતગુણ કર્કશ યુગલો દ્રવ્યાર્થતાથી ઘણાં છે. અસંખ્યાત ગુણ કર્કશથી અનંતગુણ કર્કશ યુગલો દ્વવ્યાર્થતાથી ઘણાં છે. એ પ્રમાણે પ્રદેશાર્થતાથી સર્વત્ર પનો કહેવા. જે પ્રમાણે કર્કશ કહ્યા, એ પ્રમાણે મૃદુ-ગુરુ-લધુ પણ કહેવા. શીત-ઉણ-નિર્ધ-સૂક્ષને વર્ષ માફક કહેવા.
• વિવેચન-૮૮૭ :
બહુ વક્તવ્યતામાં દ્વિઅણકથી પરમાણુઓ સ૩મત્વ અને એકત્વથી ઘણાં છે. દ્વિપદેશકા અણુ કરતા થોડા છે કેમકે સ્થળ છે એમ વૃદ્ધો કહે છે, બીજા કહે છે વસ્તુ સ્વભાવથી તેમ છે. એ રીતે આગળ પણ પૂર્વ પૂર્વના ઘણાં અને ઉત્તર-ઉત્તરની થોડાં છે. દશપદેશી કરતાં સંખ્યાત પ્રદેશી, સંખ્યાત સ્થાનોનાં ઘણાં પણાથી ઘણાં છે. સંખ્યાતથી અસંખ્યાતપદેશી ઘણાં છે. અનંત પ્રદેશથી પણ તથાવિધ સૂક્ષ્મ પરિણામવથી અસંખ્યાતપદેશી વધુ છે.
પ્રદેશાર્થ વિચારણામાં પરમાણુથી દ્વિપદેશિકા ઘણાં છે. જેમ દ્રવ્યત્વથી પરિમાણથી ૧૦૦ પરમાણુ છે, દ્વિપદેશા-૬૦ છે. પ્રદેશાર્થતામાં પરમાણુ ૧૮૦ હોય તો દ્વિઅમુક ૧૨૦ હોય. તેથી ઘણાં છે, તેમ કહ્યું.
ક્ષેત્ર અપેક્ષાએ પદગલનું અપવાદિ વિચારે છે. એક પ્રદેશાવગાઢ પરમાણુ આદિથી અનંત પ્રદેશિક સ્કંધ સુધી હોય છે. દ્વિપદેશાવગાઢ દ્વિઅણુથી અનંતા અણુ સુધી છે. તે સમ અધિક છે, પણ બમણાં નથી.
વણદિ ભાવ વિશેષિત પદગલ વિચારણામાં કર્કશાદિ ચાર સ્પર્શ વિશેષિત પુદ્ગલોમાં પૂર્ણ કરતાં પછીના દ્રવ્યાર્થતાથી ઘણાં કહ્યા છે. પણ શીતાદિ ચાર સ્પર્શ કાલાદિ વર્ણ માફક ઉત્તર કરતાં પૂર્વના દશ ગુણ સુધી ઘણાં કહેવા. દશ ગુણથી, સંખ્યાતગુણ, તેથી અનંતગુણ, તેથી અસંખ્યાતગુણ ઘણાં છે.
- - સ્વ પ્રકાાંતરથી પુગલ વિયાણા બતાવે છે• સૂત્ર-૮૮૮ -
ભગવન્! આ પરમાણુ યુદ્ગલોમાં સંખ્યાd-અજ્ઞાત-અનંત પ્રદેશ કંધોમાં દ્રવ્યર્થતાથી, પ્રદેશWતાથી, દ્રવ્ય-પદેશાતાણી કોણ કોનાથી ચાવતું વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં અનંતપદેશી કંધો દ્રવ્યાપિણે છે. પરમાણુ યુગલો દ્વવ્યાતાથી અનંતગુણ છે, સંખ્યાતપદેશી કંધો વ્યાર્થતાથી સંધ્યાતણા છે, અસંખ્યાતપદેશી કંધો દ્રવ્યાર્થતાથી અસંખ્યાત ગણા છે, પદેશાતાથી સૌથી થોડાં અનંતપદેશી કંધો છે. પ્રદેશાર્થતાથી પરમાણુ યુગલો આપદેશપણે અનંતગુણ છે, સંખ્યાતપદેશી કંધો પ્રદેશાતાથી સંખ્યાતગુણા, અસંખ્યાતપદેશી ઢંધો પ્રદેશાતાથી અસંખ્યાતમુણા છે. દ્રવ્ય પ્રદેશાર્થતાથી સૌથી થોડાં અનંતપદેશી કંધો દ્રાર્થી છે, તે જ પ્રદેશાતાથી અનંતગણા છે. પરમાણુ યુગલ દ્રવ્યાર્થ-પ્રદેશાર્થથી અનંતગુણ છે, સંખ્યાતપદેશી સ્કંધ
Page #562
--------------------------------------------------------------------------
________________
૨૫/-/૪/૮૮૮
૧09
૧૦૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
દ્વવ્યાતાથી સંધ્યાતપણાં છે, તે જ પ્રદેશાર્થતાથી સંખ્યાલગણાં છે, અસંખ્યાતપદેશી ઢંધ દ્રવ્યથાર્થતાથી અસંખ્યાતગુણ છે, તે જ પ્રદેશાર્થતાથી અસંખ્યાતગુણ છે.
ભગવન! આ એક પ્રદેશાવગાઢ, સંખ્યાત પ્રદેશાવગાઢ અને અસંખ્યાત પ્રદેશાવગાઢ યુગલોમાં દ્રવ્યાતાથી, પ્રદેશાર્થતાથી, દ્રવ્યા-uદેશાર્થતાથી કોણ કોનાથી યાવત વિશેષાધિક છે? ગૌતમાં સૌથી થોડા એક પ્રદેશાવગાઢ ૫ગલો દ્વવ્યાતાથી, સંખ્યાત પ્રદેશાવગાઢ યુગલો દ્રવ્યાર્થતાથી સંખ્યાતગણ, અસંખ્ય પ્રદેશાવગાઢ યુગલો દ્રત્યાર્થતાથી અસંખ્યાતગણી છે. • • પ્રદેશાતાથી સૌથી થોડાં એક પ્રદેશાવગઢ યુગલો આપદેશાર્થતાથી, સંખ્યાત પ્રદેશાવગાઢ પગલો પ્રદેશાથતાળી સંખ્યાલગણા, અસંખ્યાત પ્રદેશાવગાઢ પગલો પદેશાતાથી અસંખ્યાતગણી છે. - - દ્રવ્ય-દેશાર્થતાથી સૌથી થોડાં એક પ્રદેશાવગાઢ યુગલો દ્રવ્યા-આપદેશાર્થતાથી છે, અસંખ્યાત પ્રદેશાવગાઢ પગલો દ્રવ્યાર્થતાથી સંખ્યાતગણ, તે જ પ્રદેશાર્થતાથી સંખ્યાલગણા છે. અસંખ્યાત પ્રદેશાવગાઢ પગલો દ્રત્યાર્થતાથી અસંખ્યાતગણી, તે જ પદેશાર્થતાથી અસંખ્યાતપણા.
ભગવાન ! આ એક સમય સ્થિતિક, સંખ્યાત સમય સ્થિતિક, અસંખ્યાત સમય સ્થિતિક પુદ્ગલોમાં અવગાહના મુજબ અહીં પણ કહેવું.
ભગવદ્ ! આ એક ગુણ કાળા, સંખ્યાતગુણ કાળા, અસંખ્યાત ગુણ કાળા અને અનંતગુણ કાળા યુગલો પ્રભાઈ-uદેશા-દ્રવ્યમાં પ્રદેશfપણે ? આનું અલબહુત પરમાણુ યુગલની આબહુ માફક કહેવું. એ પ્રમાણે બાકીના વર્ણ-ગંધ-રસોનું પણ કહેવું.
ભગવાન ! આ એક ગુણ કર્કશ, સંખ્યાત ગુણ કર્કશ, અસંખ્યાત ગુણ કર્કશ, અનંત ગુણ કર્કશ યુગલોમાં દ્રવ્યાર્થતા, પ્રદેશાર્થતા, દ્રવ્યાર્થ-uદેશાતાથી કોણ કોનાથી ચાવતું વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા એક ગુણ કર્કશ પગલો દ્વવ્યાતાથી છે. સંખ્યાંત ગુણ કર્કશ યુગલો દ્રવ્યાપણે સંખ્યાતપણા છે, અસંખ્યાત ગુણ કર્કશ યુગલો દ્વવ્યાર્થતાથી અસંખ્યાતગણા છે. અનંતગુણ કર્કશ દ્રવ્યાપણે અનંતગણા છે. પ્રદેશાતાથી એમ જ છે. માત્ર સંસ્થાત ગુણ કર્કશ પુદ્ગલ પ્રદેશાતાથી અસંખ્યાતગણી છે. બાકી પૂર્વવતું. દ્રવ્યાપ્રદેશાતાથી સૌથી થોડાં એક ગુણ કર્કશ પુદ્ગલો, દ્રવ્યાર્થ-uદેશાતાથી સંખ્યાત ગુણ કર્કશ પુગલો દ્રવ્યાપણે સંખ્યાત ગુણ છે, તે જ પ્રદેશાતાથી સંખ્યાત ગુણ છે. અસંખ્યાત ગુણ કર્કશ દ્વવ્યાપણે અસંખ્યાતગુણ, તે જ પ્રદેશાર્થતાથી અસંખ્યાત ગુણ છે, અનંત ગુણ કર્કશ દ્રવ્યાપિણે અનંત ગુણ, તે જ પ્રદેશાર્થપણે અનંત ગુણ છે.
એ પ્રમાણે મૃદુ-ગુરુ-લધુનું પણ અલ્પ બહુ જાણવું. શીત-ઉણ-ત્તિક્ષનું અલાબહુત વર્ણ માફક કહેવું.
• વિવેચન-૮૮૮ :
પ્રદેશાર્થતાના અધિકાર છતાં, જે અપ્રદેશાર્વતા કહ્યું. તે પરમાણુના ચપદેશવથી છે. પરમાણુના દ્રવ્ય વિવક્ષામાં દ્રવ્યરૂપ અર્યો, પ્રદેશવિવક્ષામાં અવિધમાન પ્રદેશાથ એમ કરીને દ્રવ્યાર્થ-અપ્રદેશાર્થ તે કહેવાય છે.
અહીં ફોન અધિકારી ક્ષેત્રના જ પ્રાધાન્યથી પરમાણુ, દ્વિઅણુક. આદિ અનંતગુણ ડંધો પણ વિશિષ્ટ એક ક્ષેત્ર પ્રદેશાવગાઢ આધાર-ધેયના ભેદોપચારથી એકવથી વ્યપદેશેલ છે. તેથી સૌથી થોડાં એક પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રથાર્થતાથીલોકાકાશ પ્રદેશ પરિમાણ છે. કહે છે – એવો કોઈ આકાશ પ્રદેશ નહીં હોય, જે એક પ્રદેશાવાહ પરિણામ પરિણતોને પરમાણુ આદિના અવકાશ દાન પરિણામથી પરિણત ન હોય. સંરdજ પસાદા અહીં પણ ક્ષેત્રની જ પ્રાધાન્યતાથી તયાવિધ રૂંધાઘાર ક્ષેત્ર પ્રદેશાપેક્ષાથી આ જ ભાવના કરવી. વિશેષ એ કે - અસંમોહથી સુખેથી જાણવા દટાંત દશવિલ છે. જેની સ્થાપના અને પ્રાકૃતિ છે, તે અમે અહીં બતાવેલ નથી.]
પુદ્ગલોને જ કૃતયુગ્માદિ વડે નિરૂપતા કહે છે – • સૂત્ર-૮૮૯,
૮૦ :[૮૮૯] ભગવત્ ! પરમાણુ યુગલ દ્રવ્યાર્થતાથી શું કૃતયુમ, ગોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ છે ? ગૌતમ ! કૃતયુગ્મ-7ોજદ્વાપરયુગ્મ નથી, મધ્ય કલ્યોજ છે. એ પ્રમાણે ચાવતું અનંતપદેશી સ્કંધ સુધી જાણવું.
ભગવન્પરમાણુ યુગલો દ્રષાર્થતાથી કૃતયુ છે ? પ્ર. ગૌતમ ! ઓલાદેશથી કદાય કૃતયુમ યાવતુ કદાચ કલ્યોજ વિધાનાદેશથી માત્ર કલ્યો છે. એ પ્રમાણે અનંતપદેશી સ્કંધો સુધી જાણવું.
ભગવદ્ ! પરમાણુ યુગલ પ્રદેશાર્થતાથી કૃતયુગ્મ છે પ્ર. ગૌતમ ! કૃતયુમ-યોજ+હાપરમ નથી, કલ્યોજ છે. • • વિદેelી પૃચ્છા. ગૌતમ ! કૃતયુગ્મ-ચોજ-કલ્યોજ નથી, દ્વાપરયુગ્મ છે. • • શિવદેશી પૃચ્છા. ગૌતમ ! કૃતયુમદ્વાપરયુગ્મ-કલ્યોજ નથી, ચીજ છે • ચતુઃuદેશી પૃચ્છા. ગૌતમ ! માત્ર કૃતસુમ છે, બાકી ત્રણ નથી. • • પાંચપદેથી પૃચ્છા. પરમાણુ યુગલ મુજબ જણd. -- વટપદેશ, દ્વિપદેશીવત છે. • • સતપદેશ. ત્રિપદેશી મુજબ છે. • • અપtell, ચતુઃખદેશીવત્ છે. • • નવપદેશી, પરમાણુ યુગલવત્ છે. - - દશપદેશી, દ્વિદેશી માફક છે.
ભગવનસંખ્યાતપદેશી યુગલની પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ યાવ4 કદાચ કલ્યોજ છે. એ રીતે અસંખ્યાત અને અનંતપદેશ પણ છે.
ભગવના પરમાણુ યુગલો પ્રદેશાતાથી કુતયુમ છે? પ્રશ્ન. ગૌતમ ! ઘાદેશથી કદચ કૃતયુગ્મ યાવત કદાચ કલ્યોજ વિધાનાદેશથી મળ કલ્યો છે, બાકી ત્રણ નથી. • • દ્વિદેશી કંધોની પૃચ્છા. ગૌતમ! ઘાદેશથી કદાચ કૃતયુગ્મ કે કદાચ દ્વાપરયુ છે. સ્ત્રોજ કે કલ્યોજ નથી. વિધાનાદેશથી
Page #563
--------------------------------------------------------------------------
________________
૨૫-૪/૮૮૯,૮૯૦
૧૦૯
દ્વાપરયુ છે. કૃતયુગ્મ - ોજ-કલ્યોજ નથી.
શિપદેશી કંધોની પૃચ્છા. ગૌતમ / ઓળાદેશથી કદાચ કૃતયુઝ ચાવત કદાચ કલ્યોજ વિધાનાદેશથી ગ્યોજ છે. બાકીના ત્રણે નથી.
ચતુuદેશી કંધોની પૃચ્છા. ગૌતમ! ઓવાદેશથી પણ અને વિધાનાદેશથી પણ કૃતયુમ છે, બાકીના ત્રણે નથી. • - પંચપદેશી, પરમાણુ યુગલો માફક છે. - - દેશી, દ્વિદેશીવત છે. - - સપ્તપદેશી, uિદેશી માફક છે. • - અષ્ટપ્રદેશ, ચતુઃuદેશીવત છે. • • નવપદેશી, પરમાણુ પુદગલો માફક છે. • • દશપદેશી, દ્વિપદેશીવત છે. સંખ્યાતપદેશી કંધોની પૃચ્છા ગૌતમઓઘાદેશથી કદાચ કૂતયુગ્મ ચાવતુ કદાચ કલ્યો. વિધાનાદેશથી કૃતયુગ્મ પણ યાવતુ કલ્યોજ પણ છે. એ રીતે અસંખ્યાતપદેશી કંધો પણ કહેવા, અનંતપદેશી કંધો પણ કહેવા.
ભગવન્! પરમાણુ યુગલ શું કૃતયુગ્મપદેશાવગાઢ છે ? પ્રશ્ન. ગૌતમ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ અને કલ્યોજ પ્રદેશાવગઢ છે, બીજી બે નથી.
દ્વિપદેશાવગઢની પૃચ્છા. ગૌતમ ! કૃતયુગ્મ કે યોજuદેશ વગાઢ નથી, પણ કદાચ દ્વાપરયુગ્મ અને કદાચ કલ્યોજuદેશાવગાઢ છે.
શિપદેશી પ્રદેશાવગઢની પૃચ્છા. ગૌતમ ! કૃતયુગ્મ પ્રદેશાવગાઢ નથી. કદાચ ોજ કદાચ દ્વાપરયુગ્મ કદાચ કલ્યોજ પ્રદેશાવગાઢ છે.
ચતુઃuદેશાવગાઢની પૃચ્છા. ગૌતમ ! કદાચ કૃતયુગ્મપદેશ અવગાઢ ચાવતું કદાચ કલ્યોજ પ્રદેશાવગાઢ છે. ચાવ4 અનત પ્રદેશિક.
ભગવન ! પરમાણુ યુગલો શું કૃતયુગ્મe પૃચ્છા. ગૌતમ ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે. ગોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ-યોજ-દ્વાપરયુગ્મ નથી, કલ્યોજ પ્રદેશાવગાઢ છે. - દ્વિપદેશી આંધોની પૃચ્છા. ગૌતમ! ઓલાદેશથી કૃતસુખ પ્રદેશાવગાઢ છે, સોજ-દ્વાપરયુગ્મકલ્યોજ નથી. વિધાનાદેશથી કૃતયુમ-ચોજ પ્રદેશાવગાઢ નથી, દ્વાપરયુગ્મ અને કલ્યોજ પ્રદેશાવગાઢ છે.
બિuદેશી કંધોની પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કૃતયુમ પ્રદેશાવગાઢ છે, યોજ-દ્વાપરયુમ-કલ્યોજ નથી. વિધાનાદેશથી કૂતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ગ્રોજ-દ્વાપરયુગ્મ અને કલ્યોજ પ્રદેશાવગાઢ પણ છે.
ચતુઃuદેશી સ્કંધોની પૃચ્છા. ગૌતમ ! ઓલ્લાદેશથી કૃતસુખ પ્રદેશાવગાઢ છે, ગોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ નથી. વિધાનદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે વાવ4 કલ્યોજ પ્રદેશાવગઢ છે. ચાવતુ અનંતપદેશle
ભગવન્! પરમાણુ યુદ્ગલ શું કૃતમ સ્થિતિક છે ? પૃચ્છા. ગૌતમ ! કદાચ તસુખ Pિતિક યાવતુ કદાચ કલ્યોજ સમય સ્ક્રિતિક છે. એ પ્રમાણે અનંતપદેશી સુધી જાણવું. • • ભગવન ! પરમાણુ યુગલો શું કૃતયુગ્મ પૃચ્છા. ગૌતમાં ઘાદેશથી કદાચ કૃતયુગ્મ સમય સ્થિતિક યાવ4 કદાચ કલ્યો
૧૧૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ સમયસ્થિતિક છે. વિધાનાદેશથી કૃતયુગ્મ સમય સ્થિતિક પણ છે ચાવ4 કલ્યો પણ છે. એ રીતે અનંતપદેશી સુધી કહેવું..
ભગવાન ! પરમાણુ યુગલ કાળા વર્ણ પયરયથી શું કૃતયુમ, ખોજ ? સ્થિતિની વકતવ્યતાની માફક સર્વે વર્ષો અને સર્વે ગંધોને કહેવા એ પ્રમાણે સની વકતવતા પણ મધુરસ સુધી કહેવું.
ભગવત્ ! અનંતપદેશી કંધ કર્કશ સ્પર્શ પયયથી શું કૃતયુગ્મ છે ? પ્રા. ગૌતમ કદાચ કૃતયુગ્મ યાવતુ કદાચ કલ્યોજ. -- ભગવાન ! અનંતપદેશી . સ્કંધો કર્કશ સ્પર્શ પર્યાયોથી શું કૃતયુગ્મ ? પ્રશ્ન. ગૌતમ ! ઓલાદેશથી કદાચ કૃતયુગ્મ યાવતુ કદાચ કલ્યોજ છે, વિધાનાદેશથી કૃતયુમ પણ છે યાવ4 કલ્યોજ પણ છે. - - આ પ્રમાણે મૃદુ-ગુર-લઘુ સ્પર્શી પણ કહેવા. શીતઉણ-સ્નિગ્ધ-રૂક્ષને વર્ષ માફક કહેવા.
| [૮૯૦) ભગવદ્ ! પરમાણુ પુદ્ગલ શું સાદ્ધ છે કે આનર્ત ? ગૌતમ ! સદ્ધિ નથી, અનદ્ધ છે. • • દ્વિદેશી પૃચ્છા. ગૌતમ! સાર્ધ નથી, અનદ્ધ છે. • • પ્રાદેશીક, પરમાણુ યુગલ માફક છે. • • ચતુ:uદેશિક, દ્વિપદેશીવત્ છે. - - પંચપદેશી, વિદેશીવત લાદેશી, દ્વિપદેશીવ4 સપ્તપદેશી, મિuદેશીવત, અષ્ટપદેશી, હિપદેશીવ4. નવપદેશી, ત્રિપદેશીવતુ, દશપદેશી, દ્વિદેશીવતું. ભગવદ્ ! સંખ્યાતપદેશી કંધની પૃચ્છા. ગૌતમ ! કદાચ સાદ્ધ, કદાચ નઈ. એ રીતે અસંખ્યાત-અનંતપદેશ પણ.
ભગવન / પરમાણુ યુગલો, શું સદ્ધ છે કે નઈ? ગૌતમ સાહ૮ પણ, અનદ્ધ પણ. એ રીતે યાવતુ અનંતપદેશી કંધો જાણa.
• વિવેચન-૮૮૯,૮૦ :
પરમાણુ યુદ્ગલો ઓઘાદેશથી કૂતયુગ્માદિ વિકલ્પ હોય છે, તેનું અનંતત્વ પણ સંઘાત ભેદથી અનવસ્થિત સ્વરૂપત્વથી છે. વિધાનથી એક-એકથી કચોક જ છે. પંચપ્રદેશમાં એક શેષ હોવાથી કલ્યોજ છે. ષટપ્રદેશમાં બે શેષ રહેવાથી દ્વાપરયુગ્મ છે. એ રીતે બીજે પણ જાણવું.
સંખ્યાત પ્રદેશિકના વિચિત્ર સંખ્યત્વથી વિકલ્પ ચારે ભેદ છે. દ્વિપદેશિકા જો સમસંખ્યક હોય, ત્યારે પ્રદેશથી કૃતયુગ્મ, જો વિષમસંખ્યા હોય ત્યારે દ્વાપરયુગ્મ. દ્વિપદેશિકા પ્રદેશાર્થતાથી પ્રત્યેકને વિચારતા દ્વિપદેશવથી દ્વાપરયુગ્મ થાય છે. • • સમસ્ત ત્રિપદેશીના સંયોગથી તેના પ્રદેશોના ચતુક ચપહારમાં ચાર શેષ વિકશે રહે, કેમકે તેમનું નિવસ્થિત સંખ્યત્વ છે. જો તેમાં ચાર ઉમેરાય તો દ્વાદશ પ્રદેશો છે તે ચાર શેષ રહે, પાંચથી ગ્યોજ થાય, છ થી દ્વાપરયુગ્મ થાય, સાતથી કલ્યો. વિધાનાદેશથી ગિઅણુકવ સ્કંધથી ગોજ જ છે.
ચતુuદેશિકમાં ઓઘથી અને વિધાનથી ચાર શેષ પ્રદેશો જ છે. પંચપ્રદેશી, પરમાણુ પુદ્ગલવતું. સામાન્યથી કદાચ કૃતયુમ્માદિ છે.
પપ્રદેશી ઘણી કદાચ કૃતયુગ્મ કે દ્વાપરયુગ્મ. વિધાનથી દ્વાપરયુગ્મ. એ
Page #564
--------------------------------------------------------------------------
________________
૫/-/૪/૮૮૯,૮૦
૧૬૧
પ્રમાણે આગળ-આગળ પણ જાણવું.
ધે ફોગથી પુદ્ગલની વિચારણા કરતા કહે છે - પરમાણુ કલ્યોજ પ્રદેશાવગાઢ જ એકવણી છે, દ્વિપદેશાવગાઢ સામાન્યથી ચાર શેષ યુક્ત છે, વિધાનથી દ્વિપદેશિકા જે દ્વિપદેશાવગાઢ છે, તે દ્વાપરયુગ્મ અને જે એક પ્રદેશાવગાઢ છે, તે કલ્યો. એ પ્રમાણે બીજે પણ જાણવું.
અહીં કર્કશાદિ સ્પર્શાધિકારમાં જે અનંતપદેશીક જ સ્કંધનું ગ્રહણ છે, તે તેના જ બાદરના કર્કશાદિ ચાર સ્પર્શ થાય છે પણ પરમાણુ આદિના એમ અભિપાયથી છે. તેથી કહે છે – શીત આદિ ચાર વર્ણ માફક છે. - પુષ્ણલાધિકારી કહે છે – જે સમસંખ્ય પ્રદેશાત્મક સ્કંધ તે સાદ્ધ છે, વિષમ સંખ્ય તે અનદ્ધ છે. જો ઘણાં અણુઓ સમસંખ્યક હોય તો સાદ્ધ હોય, જે વિષમસંખ્યા હોય તો અનદ્ધ હોય. • x - ૪ -
• સૂત્ર-૮૧,૮૨ -
ભગવન / પરમાણુ યુગલ સર્કોપ છે કે નિષ્કપ ? ગૌતમ ! કદાચ સકપ, કદાચ નિકંપ. એ પ્રમાણે અનંતપદેશી સ્કંધ સુધી જાણવું.
ભગવના પરમાણુ યુગલો સર્કંપ છે કે નિષ્કપ ? ગૌતમ ! સકંપ પણ છે, નિષ્કપ પણ છે, એ રીતે અનંતપદેશી સ્કંધ સુધી જાણવું.
ભગવદ્ ! પરમાણુ યુદગલ સર્કપ કેટલો કાળ રહે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાત ભાગ. - - ભગવન ! પરમાણુ ૫ગલ નિકંપ કેટલો કાળ રહે? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યકાળ. એ પ્રમાણે અનંતપદેશી અંધ સુધી જાણવું.
ભગવના પરમાણુ પુદગલો કેટલો કાળ સકંપા રહે છે ? ગૌતમ ! સવકાળ. -- ભગવન ા પરમાણ પગલો કેટલો કાળ નિર્માણ રહે છે ? ગૌતમ સવકાળ. એ પ્રમાણે અનંતપદેશી ઢંધ સુધી જાણતું.
ભગવન્! પરમાણુ યુગલની સકંપતામાં કેટલો કાળ અંતર હોય ? ગૌતમ! અસ્થાન અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ. પરસ્થાન આશીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યકાળ.
નિષ્કપતાનું અંતર કેટલો કાળ હોય? ગૌતમ! અસ્થાન આપીને જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ. પરસ્થાનને આalીને જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ.
ભગવન / દ્વિપદેશી કંધનું સર્કંપ અંતર ? ગૌતમ સ્વસ્થાન આણીને જઘન્ય એક સમય, ઉતકૃષ્ટ અસંખ્યકાળ. પાનની અપેક્ષાથી જી એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ. -- નિકંપનું કેટલો કાળ અંતર ? ગૌતમ સ્વસ્થાનને આક્ષીને જઘન્ય એક સમય, ઉત્કટથી આવલિકાનો અસંખ્યાત ભાગ.સ્થાનને આક્ષીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ. આ પ્રમાણે અનંતપદેશી સ્કંધ પર્યન્ત જાણવું.
૧૧૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ભગવાન ! પરમાણુ યુગલોનું સકંપનું કાળ અંતર કેટલું છે ? ગૌતમ ! અંતર નથી. આ પ્રમાણે અનંતપદેશિક સ્કંધો સુધી જાણવું.
ભગવન્! આ પરમાણુ યુગલોના સકપ અને નિષ્કપમાં કોણ કોનાથી ચાવતું વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા પરમાણુ યુગલો સકપ છે, નિકંપ અસંખ્યાતગણા છે. એ રીતે અસંખ્ય દેશી સ્કંધમાં જાણવું.
ભગતના આ અનંતપદેશી કંધોના સકપ અને નિકંપમાં કોણ કોનાથી યાવ4 વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા અનંતપદેશી કંધો નિષ્કપ છે, સૂકંપ તેથી અનંતગણ છે.
ભગવન ! આ પરમાણુ યુગલોના સંખ્યાતપદેશ, અસંખ્યાત પ્રદેશ, અનંતપદેશી કંધોના સકંપ અને નિષ્કપમાં દ્રવ્યાપિણે, પ્રદેશાપિણે, દ્રવ્યાપદેશાર્થપણે કોણ કોનાથી યાવત વિશેષાધિક છે ?
ગૌતમ! (૧) સૌથી થોડા અનંતપદેશી કંધો નિષ્કપ દ્વવ્યાપિણે (૨) અનંતપદેશી કંધો સપ દ્રવ્યાર્થપણે અનંતગુણ, (3) પરમાણુ યુગલો સકંપ દ્રવ્યાપણે અનંતગણા, (૪) સંખ્યાતપદેશી કંધો સકંપ દ્રવ્યોથપણે અસંખ્યાતગણા, (૫) અસંખ્યાતપદેશી આંધો સકંપ દ્રવ્યાપણે અસંખ્યાતગણt, (૬) પરમાણુ યુગલ નિકંપ દ્વવ્યાપણે અસંખ્યાતગણા, (૭) સંખ્યાતપદેશી
અંધ નિકંપ દ્વવ્યાતાથી સંખ્યાલગણા, (૮) અસંખ્યાતપદેશી સ્કંધ નિકંપ દ્રવ્યાપણે અસંખ્યાતગણા, () પ્રદેશાર્થતાથી એ પ્રમાણે જ છે વિશેષ એ કે - પરમાણુ યુગલો અપદેશાર્થપણે કહે. સંખ્યાતપદેશી સ્કંધ નિષ્કપ પ્રદેશાર્થતાથી અસંખ્યાતગા. બાકી પૂર્વવતુ.
(૧) દ્રવ્યા-પ્રદેશાર્થતાથી સૌથી થોડા અનંતપદેશી ઢંધ નિકંપ દ્રવ્યાર્થતાથી, () તે જ પ્રદેશાર્થતાથી અનંતગણા, (૩) અનંતપદેશી કંધ સકંપ દ્રવ્યાપણે અનંતગણા, (૪) તે જ પ્રદેશાર્થપણે અનંતગણા, (૫) પરમાણુ પગલો સકંપ દ્રવ્યાર્થતાથી પ્રદેશાર્થપણે અનંતગણા, (૬) સંખ્યાતપદેશી સ્કંધ સકંપ દ્વભાર્થપણે અસંખ્યાતગણ, (૩) તે જ પ્રદેશાતાથી અસંગતમew (૮) અસંખ્યાતપદેશી કંધ કંપતાથી દ્રવ્યાપિણે અસંખ્યાતગણા, (૯) તે જ પ્રદેશfપણે અસંખ્યાતગણા, (૧૦) પરમાણુ યુદ્ગલ નિકંપ દ્વભાઈ-અપદેશપણે અસંખ્યાતણા, (૧૧) સંખ્યાતપદેશી અંધ નિષ્કપ દ્રવ્યાપિણે અસંખ્યાતપણા, (૧) તે જ પ્રદેશાર્થપણે સંખ્યાલગણા, (૧૩) અસંખ્યાતપદેશી અંધ નિષ્કપ દ્રવ્યાપણે અસંખ્યાતણા, (૧૪) તે જ પ્રદેશnઈપણે અસંખ્યાતગણI.
ભગવન્! પરમાણુ યુદ્ગલ શું દેશથી નિષ્કપ છે કે સવથી ? ગૌતમ ! દેશથી નથી, કદાચ સર્વ કંપક છે, કદાચ નિકંપક છે.
ભગવન દ્વિદેશી કંપની પૃચ્છા. ગૌતમ કદાચ દેશકંપક, કદાચ સર્વકંપક, કદાચ નિકંપક. એ રીતે અનંતપદેશી સુધી ગણવું.
ભગવાન ! પમાણુ યુગલો શું દેશકંપક છે ગૌતમ / દેશકંપક નથી,
Page #565
--------------------------------------------------------------------------
________________
૨૫/-/૪/૮૯૧,૮૯૨
૧૧૩ સર્વકંપક છે અને નિષ્ઠપક છે. • • દ્વિદેશી કંધ? ગૌતમ! દેશથી-સર્વી કક તથા નિષ્કપક છે . એ પ્રમાણે ચાવતુ અનંતપદેશી.
ભગવન્! પરમાણુ યુગલ સર્વ કંપક, કાળથી કેટલો રહે ગૌતમ જuથી એક સમય, ઉત્કૃષ્ટથી આલિકાનો અસંખ્યાત ભાગ. • • નિષ્કપક કેટલો કાળ રહે ? જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ.
ભગતના દ્વિદેશી અંધ કેટલો ફાળ દેશકંપક રહે ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાતભાગ. • • સવકંપક કેટલો કાળ રહે? ગૌતમ! જાન્યથી એક સમય, ઉકૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ. • • નિષ્કપક કેટલો કાળ રહે? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ. એ રીતે અનંતપદેશી સુધી જાણવું.
ભગવન પરમાણુ યુગલો સર્વકંપક, કેટલો કાળ રહે ? ગૌતમ! સકાળ. - - નિકંપક કેટલો કાળ રહે? સર્વકાળ. -- ભગવન દ્વિદેશી આંધો દેશકંપક કેટલો કાળ રહે? સર્વકાળ. સર્વકંપક કેટલો કાળ રહે ? સર્વકાળ. નિષ્ઠપક કેટલો કાળ રહે? સવકાળ. અનંતપદેશી સુધી આ પ્રમાણે કહેવું.
ભગવન પમાણ ૫ગલનું સર્વકંપકનું કેટલો કાળ અંતર હોય ? ગૌતમ! અસ્થાનને અાશ્રીને જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ. • • નિષ્કપકનું અંતર કેટલું છે ? સ્વસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાત ભાગ. પરસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ.
ભગવદ્ ! દ્વિપદેશી કંધનું દેશકંપકનું અંતર કેટલો કાળ રહે ? વસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. પરસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી અનંતકાળ. - - સર્વકંપકનું અંતર કેટલો કાળ ? એ પ્રમાણે જેમ દેશકંપકનું કહ્યું. નિકંપકનું અંતર કેટલો કાળ ? સ્વસ્થાનથી જન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાત ભાગ. પરસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ. • • એ પ્રમાણે અનંતપદેશીનું કહેવું.
ભગવન ! પરમાણુ યુગલોનું અંતર સર્વકંપકનું કેટલો કાળ હોય ? અંતર નથી. • • નિકંપકનું કેટલો કાળ ? અંતર નથી.
ભગવતુ હિપદેશી કંધોનું દેશકંપકોનું અંતર કેટલો કાળ ? અંતર નથી. .. સર્વકંપકોને કેટલો કાળ ? અંતર નથી. નિષ્ઠપકોનું કેટલો કાળ ? અંતર નથી. . . એ પ્રમાણે અનંતપદેશીકોનું જાણવું.
ભગવન્! આ પરમાણુ પુદ્ગલોમાં સવકંપક અને નિષ્કપકમાં કોણ કોનાથી સાવ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં પરમાણુ યુગલો સીકંપક છે, નિકંપકો તેથી અસંખ્યાતગણ છે.
- ભગવાન ! આ દ્વિપદેશી કંધોના દેશકંપક, સીકંપક, નિષ્ઠપક એમાં કોણ કોનાથી ચાવ4 વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા દ્વિપદેશી કંધો 13/8]
૧૧૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ અવકંપક છે, દેશકંપક અસંખ્યાતગણા, નિકંપક અસંખ્યાતગણા. એ પ્રમાણે અસંખ્યાતી દેશી સ્કંધોનું પણ જાણવું.
ભગવાન ! આ અનંતપદેશી કંધોના દેશકંપકો, સર્વકંપકો, નિષ્ઠપકોમાં કોણ કોનાથી માનવ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા અનંતપદેશી કંધો સર્વકંપક છે, નિષ્કપક અનંતગણા, દેશકંપક અનંતગણI.
ભગવાન ! આ પરમાણુ યુગલોના સંખ્યાતપદેશી, અસંખ્યાતપદેશી, અનંતપદેશી કંધોના દેશકંપક, સર્વકંપક, નિષ્ઠપકોમાં દ્રવ્યાપ, પ્રદેશાપિણે, દ્રવ્યાર્થ-uદેશાર્થપણે કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ?
ગૌતમ! સૌથી થોડાં અનંતપદેશી કંધો સર્વકંપક દ્રવ્યાપણે અનંતપદેશી સ્કંધો નિકંપકો દ્રભાતાથી અનંતગણા. અનંતપદેશી કંધો દશકંપક દ્વવાર્થતાથી અનંતગણ. અસંખ્યાતપદેશી કંધો સર્વકંપક દ્રવ્યોથતાથી અસંખ્યાતગણા. સંખ્યાતપદેશી કંધો સર્વકંપક દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા. પરમાણુ યુગલો સર્વકંપક દ્રવ્યાપણે અસંખ્યાતગણા. સંખ્યાત પ્રદેશી કંધો દેશકક દ્રવ્યાપણે અસંખ્યાતગણ. અસંખ્યાત પ્રદેશી કંધો દેશકક દ્રવ્યાપણે અસંખ્યાતગા. પરમાણુ યુગલો નિકંપક દ્રવ્યાપણે અસંખ્યાતગણા. સંખ્યાત દેશી કંધો નિકંપક દ્રવ્યાપણે સંખ્યાલગણા. અસંખ્યાતપદેશી કંધો નિષ્કપક દ્રવ્યાપણે અસંખ્યાતગા.
એ પ્રમાણે પ્રદેશાર્થતાથી પણ જાણતું. વિશેષ એ કે • પરમાણુ યુગલો આપદેશાર્થપણે કહેવા. સંખ્યાત પ્રદેશ સ્કંધ નિષ્કપક પ્રદેશાર્થપણે અસંખ્યાતપણા છે. બાકી પૂર્વવતુ જાણવું.
દ્રવ્યાર્થ-uદેશાર્થપણે સૌથી થોડાં અનંતપદેશી કંધ સવકંપક દ્રવ્યાપિણે. તે જ પ્રદેશાર્થપણે અનંતગણા. અનંતપદેશી સ્કંધનિકંપક દ્રવ્યાપિણે અનંતગા. તે જ પ્રદેશાર્થપણે અનંતગણ. અનંત પ્રદેશી અંધ દેશકંપક સર્કિંપક દ્રવ્યાપિણે અનંતગણા. તે જ પ્રદેશfપણે અસંખ્યાતગા . સંપ્રખ્યાત પ્રદેશ સ્કંધ સક્રિપક દ્વવ્યાપણે અસંખ્યગ. તે જ પ્રદેશાર્થપણે અસંખ્યાતપણા પરમાણુ યુગલ સfકંપક દ્રવ્યાર્થ-આપદેશાતપણે અસંખ્યાતગણા. સંખ્યાત પ્રદેશી ઢંધ દેશ કપક દ્રવ્યાપણે અસંખ્યાતપણા. તે જ પ્રદેશાર્થપણે અસંખ્યાતગણ. અસંખ્ય પ્રદેશ સ્કંધ દેશકંપક દ્રવ્યાપણે અસંખ્યાતગણા. તે જ પ્રદેશાઈપણે અસંખ્યાતગણા. પરમાણુ યુગલો નિકંપક દ્રવ્યા અપદેશાર્થપણે અસંખ્યગણા. સંખ્યાતપદેશી અંધ નિષ્કપકપણે દુભાતાથી સંતગw. તે જ પ્રદેશાવાણી સંખ્યાલગણા.
[૮® ભગવન્! ધમસ્તિકાયના મધ્યપ્રદેશ કેટલા છે? ગૌતમ! આઠ. • : ભગવન ! આધમસ્તિકાયના મધ્યપ્રદેશ કેટલા છે? આઠ. • • ભગવન ! આકાશસ્તિકાયના મધ્યપ્રદેશ કેટલા છે? આઠ. • - ભગવાન ! જીવાસ્તિકાયના મધ્યપ્રદેશ કેટલા છે ? આઠ. -- ભગવન ! આ જીવાસ્તિકાયના આઠ મધ્યપ્રદેશો
Page #566
--------------------------------------------------------------------------
________________
૨૫/-૨૪૨૮૯૧,૮૯૨
૧૧૫
કેટલા આકાશપ્રદેશને અવગાહે છે ? ગૌતમ ! જઘન્યથી એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. ઉત્કૃષ્ટથી આઠ પણ સાતને નહીં.
ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૮૯૧,૮૯૨ -
મેર્ - ચલ, મૈનત્વ - ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યય ભાગ માત્ર જ છે. નિષ્કપતામાં ઉત્સર્ગ મુજબ. - અસંખ્યાતકાળ કહ્યો છે.
બહુવચન સૂત્રમાં સર્વોદ્ધા-સર્વકાળ, પરમાણુઓ સકંપક છે, ત્રણે કાળમાં એવો કોઈ સમય નથી, જેમાં પરમાણુઓ સર્વથા ચલિત ન થાય. એ પ્રમાણે નિકંપકો પણ ‘સર્વકાળ' જાણવા. હવે પરમાણુ આદિનું અંતર
-
सट्टानंतर पडुच्च સ્વસ્થાન પરમાણુનો પરમાણુ ભાવ જ, તેમાં વર્તતા જે ચલન વ્યવધાન, નિશ્ચલસ્વરૂપ લક્ષણ, તે સ્વસ્થાનને આશ્રીને - નિશ્ચલતા જઘન્યકાળ રૂપ એક સમય. ઉત્કૃષ્ટ કાળ અસંખ્યાતકાળ. તેમાં જઘન્યથી અન્તર પરમાણુ એક સમય ચલ થઈ રોકાઈને ફરી ચાલે. ઉત્કર્ષથી અસંખ્યાતકાળ ક્યારેક સ્થિર થઈને ફરી ચલે. - - પરમાણુનું જે પરસ્થાન - દ્વિ અણુકાદિમાં અંતર્ભૂત અંતર-ચલન વ્યવધાન, તે પરસ્થાન અંતર, તેને આશ્રીને પરમાણુ પુદ્ગલ જ ભમતાં દ્વિપ્રદેશાદિ સ્કંધમાં પ્રવેશીને, જઘન્યથી તેની સાથે એક સમય રહીને ફરી ભ્રમણ કરે. ઉત્કર્ષથી અસંખ્યાતકાળ દ્વિપદેશીપણે રહીને ફરી એક પણે ભમે.
નિશ્વલ રહેલ જઘન્યથી એક સમય ભમીને ફરી નિશ્વલ રહે. ઉત્કર્ષથી નિશ્વલ રહી આવલિકાનો અસંખ્યાત ભાગ ઉત્કૃષ્ટ કાળરૂપ ચલનથી ભમીને ફરી નિશ્વલ જ થાય, એ સ્વસ્થાનાંતર કહ્યું. પરસ્થાન અંતર, તે નિશ્ચલ થઈ, પછી સ્વસ્થાનથી ચલિત થઈ જઘન્યથી દ્વિપ્રદેશાદિ સ્કંધમાં એક સમય રહીને ફરી નિશ્વલ જ રહે છે. ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ તેની સાથે રહીને પૃથક્ થઈને ફરી રહે છે. દ્વિપ્રદેશી થઈ ચલિત થઈ, પછી અનંત પુદ્ગલ સાથે કાળભેદથી સંબંધ કરીને અનંત કાળ વડે ફરી તે જ પરમાણુ સાથે સંબંધ કરી, ફરી ચલિત થાય.
સર્કપકાદિનું અલાબહુત્વ - નિષ્કપકો અસંખ્યાતગણા, સ્થિતિ ક્રિયાના ઉત્સર્ગપણાથી બહુત્વ છે. અનંતપ્રદેશીમાં સપર્ક અનંતગુણ વસ્તુસ્વભાવથી છે. આને જ દ્રવ્યાર્ય-પ્રદેશાર્થ-ઉભયાર્થને નિરૂપે છે - તેમાં દ્રવ્યાર્થતામાં સકંપત્વ-નિષ્કપત્વ વડે આઠ પદો છે. એ પ્રમાણે પ્રદેશાર્થતામાં પણ છે, ઉભયાર્થતામાં ચૌદ સકંપક પક્ષે અને નિષ્કપક પક્ષમાં પરમાણુમાં દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ પદના અને દ્રવ્યાર્થ અપ્રદેશાર્થપણાના એકીકરણ અભિલાષ વડે છે. પ્રદેશાર્થતામાં ‘એ પ્રમાણે' એવો અતિદેશ છે. તેમાં જે વિશેષ છે, તે કહે છે – પરમાણુ પદમાં પ્રદેશાર્થતાના સ્થાને અપ્રદેશાર્થતા કહેવી. કેમકે પરમાણુનું અપ્રદેશાર્થત્વ છે. દ્રવ્યાર્ય સૂત્રમાં સંખ્યાતપ્રદેશી નિષ્કપક પરમાણુથી નિષ્કપક સંખ્યાતગણા કહ્યા. પ્રદેશાર્થતા સૂત્રમાં તેને તેનાથી અસંખ્યાતગણા કહ્યા. કેમકે નિષ્કપક પરમાણુથી દ્રવ્યાપણે નિષ્કપક સંખ્યાતપ્રદેશી, સંખ્યાતગણા થાય છે. તેની મધ્યે બહુ ઉત્કૃષ્ટ સંખ્યાત પ્રમાણ પ્રદેશત્વથી નિષ્કપક પરમાણુથી તે
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
૧૧૬
પ્રદેશથી અસંખ્યાતગણા થાય છે. - ૪ - X *
હવે પરમાણુ આદિના સકંપકવાદિ નિરૂપે છે - બધાંના અલ્પબહુત્વ અધિકારમાં દ્રવ્યાર્થ ચિંતામાં પરમાણુ પદના સર્વપકત્વ, નિકંપકત્વ વિશેષણથી સંખ્યાતાદિ ત્રણેના પ્રત્યેક દેશકંપક-સર્વપક-નિષક વિશેષણથી ૧૧-પદો થાય છે. એ રીતે પ્રદેશાર્થતામાં પણ છે. ઉભયાર્થતામાં આ ૨૦ ૫દો છે. સર્વકંપક અને નિકંપક પક્ષમાં
પરમાણુમાં દ્રવ્યાર્ય-પ્રદેશાર્થ પદોમાં દ્રવ્યાર્ય-પ્રદેશાર્વતા એ એકીકરણ અભિલાપથી આમ કહ્યું.
પુદ્ગલાસ્તિકાયની પ્રદેશથી વિચારણા કરી. હવે બીજા પણ અસ્તિકાયોને
પ્રદેશથી વિચારે છે. ધર્માસ્તિકાયના આઠ પ્રદેશો, રૂચકપ્રદેશના અષ્ટકને અવગાહીને જાણવા એમ ચૂર્ણિકાર કહે છે. - x - ૪ - x - પ્રત્યેક જીવોના, તે પણ સર્વ અવગાહનામાં મધ્ય ભાગ જ થાય, તેથી મધ્યપ્રદેશ કહેવાય છે. જઘન્યથી એક છે. સંકોચ-વિકાશ ધર્મથી ઉત્કૃષ્ટ આઠ થાય છે. વસ્તુ સ્વભાવથી તે સાત ન થાય. મૈં શતક-૨૫, ઉદ્દેશો-૫-પર્યવ' છે
– ૪ – ૪ — x — x —
૦ ઉદ્દેશા-૪-માં પુદ્ગલાસ્તિકાયાદિ નિરૂપિત કર્યા. તેના પ્રત્યેકના અનંત પર્યવો છે, તેથી અહીં પર્યવ નિરૂપણ – • સૂત્ર-૮૯૩ થી ૮૯૫ :
[૮૯૩] ભગવન્ ! પર્યાવો કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદ. તે આ – જીવપવો, અજીતપર્યાવો. “પર્યવપદ' સંપૂર્ણ કહેવું.
--
[૮૯૪] ભગવન્ ! આવલિકા, શું સંખ્યાત સમયની, અસંખ્યાત સમયની કે અનંત સમયની હોય? ગૌતમ ! તે માત્ર અસંખ્યાત સમય છે. ભગવન્ ! આનપાણ શું સંખ્યાત ? - પૂર્વવત્ - જાણવું. ભગવન્ ! સ્લોક, શું સંખ્યાત ? - પૂર્વવત્. . એ પ્રમાણે લવ, મુહૂર્ત જાણવા. એ પ્રમાણે અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, સો વર્ષ, હજાર વર્ષ, લાખ વર્ષ, પૂર્વિંગ, પૂર્વ, ત્રુટિતાંગ, મુતિ, અડડાંગ, અડડ, અવવાંગ, વવ, હૂહુયાંગ, ડુર્હુત, ઉત્પલાંગ, ઉત્પલ, પા ંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અક્ષનિપૂરાંગ, અક્ષનિપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, યુતાંગ, પ્રદ્યુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીપિહેલિકા, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી જાણવા.
ભગવન્ ! પુદ્ગલ પરાવર્ત શું સંખ્યાત સમયક, અસંખ્યાત સમયક કે અનંતાસમયક છે ? પ. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત સમયક નથી, અનંત સમયક છે. એ રીતે અતીત-અનાગત-સર્વકાળ જાણવો.
ભગવન્ ! આવલિકાઓ શું સંખ્યાત સમયિક છે ? પ્રા. ગૌતમ ! સંખ્યાત સમયિક નથી, કદાચ અસંખ્યાત, કદાચ અનંત સમયિક.
ભગવન્ ! આનપાણો, શું સંખ્યાતામયિક છે? - પૂર્વવત્ -
Page #567
--------------------------------------------------------------------------
________________
૨૫/-/૫/૮૯૩ થી ૮૫
૧૧૩
ભગવન ! તોકો, શું સંખ્યાત સમયિક છે ? એ પ્રમાણે ચાવવું અવસર્પિણીઓ સુધી જાણતું.
ભગવન / યુગલ પરાવર્ગો, શું સંખ્યાત સમયિક છે ? પ્રા. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત સમયિક નથી, અનંત સમયિક છે.
ભગવત્ ! આનપાણ, શું સંખ્યાત આવલિકારૂપ છે? પ્ર. ગૌતમ ! સંખ્યાલ આવલિકારૂપ છે, અસંખ્યાત કે અનંત આવલિકારૂપ નથી. એ પ્રમાણે તોક ચાવતું શીર્ષ પહેલિકારૂપ સુધી જાણવું.
ભગવતુ ! પલ્યોપમ, શું સંખ્યાલ આવલિકારૂપ છે ? પ્રશ્ન. સંખ્યાત કે અનંત આવલિકારૂપ નથી, અસંખ્યાત અવલિકારૂપ છે. એ પ્રમાણે સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી પણ જાણવા.
યુગલ પરાવર્ત પૃચ્છા. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત આવલિકારૂપ નથી, અનંત અવલિકાય છે. એ પ્રમાણે યાવત સર્વકાળ.
ભગવન્! આનપાણ શું સંખ્યાલ આવલિકારૂપ છે? ગૌતમ ! કદાચ સંખ્યાત આવલિકા, કદાચ અસંખ્યાત આવલિકા, કદાચ અનંત આવવિકારૂપ છે. એ પ્રમાણે શીષ પ્રહેલિકા સુધી જાણવું.. - પલ્યોપમની પૃછા. ગૌતમ ! સંખ્યાત આવલિકારૂપ નથી, કદાચ અસંખ્યાત આવલિકા, કદાચ અનંત અનલિકારૂપ છે. એ પ્રમાણે ઉત્સર્પિણી સુધી જાણવું. - - પુદગલ પરિવતની પૃચ્છા. ગૌતમ! સંખ્યાત કે અસંખ્યાત આવલિકારૂપ નથી, પણ અનંત અવલિકાય છે..
ભગવન તોક શું સંધ્યાત આનાણ છે, અસંખ્યાત નપાણ છે ? આવલિકા માફક આનપાણ વકતવ્યતા સંપૂર્ણ કહેતી. એ પ્રમાણે આ આલાવા વડે શMuહેલિકા પર્યન્ત કહેવું.
ભગવદ્ ! સાગરોપમ શું સંખ્યાત પલ્યોપમરૂપ છે? પ્રશ્ન. ગૌતમ ! સંખ્યાત પલ્યોપમ છે, અસંખ્યાત કે અનંત પલ્યોપમ નથી. એ રીતે અવસર્પિણી અને ઉત્સર્પિણી પણ જાણવા. - - મુગલ પરિવર્તo પૃછા. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત પલ્યોપમ નથી, અનંત પલ્યોપમ છે - એ પ્રમાણે સવકાળ પન્તિ mણવું.
ભગવન સાગરોપમો સંપ્રખ્યાત પલ્યોપમપ છે? પ્રવન ગૌતમ કદાચ સંખ્યાત પલ્યોપમો, કદાચ અસંખ્યાત પલ્યોપમો, કદાચ અનંતા પલ્યોપમો. એ પ્રમાણે અવસર્પિણી, ઉત્સર્પિણીમાં પણ કહેવું..
પુદ્ગલ પરાવર્તાની પૃચ્છા. ગૌતમ ! સંખ્યાત પલ્યોપમ નથી, અસંખ્યાત પલ્યોપમ નથી, પણ અનંત પલ્યોપમો છે.
ભગવાન ! અવસર્પિણી, શું સંખ્યાd સાગરોપમ છે ? જેમ પલ્યોપમની વકતવ્યા કહી, તેમ સાગરોપમની પણ કહેવી..
ભગવન્! પુગલ પરાવર્ત, શું સંખ્યાત અવસર્પિણી છે ? ગૌતમ!
૧૧૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ સંખ્યાત કે અસંખ્યાત અવસર્પિણીઓ રૂપ નથી, પણ અનંત અવસર્પિણીઉત્સર્પિણીરૂપ છે. એ પ્રમાણે સવકાળ પર્યન્ત જાણવું.
ભગવત્ / પુદગલ પરિવર્તા શું સંખ્યાત અવસર્પિણી-સર્પિણીઓ છે ? પ્રશ્ન. ગૌતમ! માત્ર અનંત અવસર્પિણી ઉત્સર્પિણી છે.
ભગવદ્ ! અતીતકાળ, શું સંખ્યાત પુગલ પરિવત છે ? ગૌતમ ! અનંતા પુગલ પરિવર્ત છે. આ રીતે અનાગતકાળ, સવકાળ ગણવો.
[૮૯૫) ભગવન્! અનામતકાળ શું સંખ્યાત અતીતકાળરૂપ છે કે અસંખ્યાત કે અનંત ગૌતમ સંખ્યાત-અસંખ્યાત કે અનંત અતીતકાળરૂષ નથી. અનાગતકાળ, અતીતકાળથી સમયાધિક છે. અતીતકાળ, અનામતકાળથી સમય જૂન છે.
ભગવન સર્વકાળ શું સંખ્યાત અતીતકાળ છે ? પ્રશન. ગૌતમ ! સંખ્યાતઅસંખ્યાત-અનંત અતીતકાળરૂપ નથી. સર્વકાળ, તે અતીતકાળથી સાતિરેક બમણો છે, અતીતકાળ, સર્વકાળથી સ્ટોક યૂનાઈ છે.
ભગવન / સર્વકાળ, શું સંખ્યાત અનામતકાળરૂપ છે? ગૌતમ ! સંખ્યાતઅસંખ્યાત-અનંત અનાગતકાળરૂપ નથી. સવકાળ અનાગતકાળથી સ્ટોક જૂન બમણો છે. અનાગતકાળ, સર્વકાળથી સાતિરેક અડધો છે.
• વિવેચન-૮૯૩ થી ૮૫ -
પાવા - પર્યવો, ગુણ ધર્મ વિશેષ તે પર્યાયિો. જીવ ધમાં અને અજીવ પર્યવો પણ છે. અહીં પ્રજ્ઞાપના સૂત્રનું પાંચમું ‘પર્યવ પદ’ કહેવું. તે આ - ભગવન્! જીવ પર્યવો શું સંખ્યાત, અસંખ્યાત કે અનંતા છે ? - ગૌતમ ! સંગાતા, અસંખ્યાતા નથી, અનંત છે ઈત્યાદિ. વિશેષાધિકારથી કાલસૂત્ર -
આવલિકા આદિ અને બહુવચનાધિકારમાં આવલિકાઓ. એકવચનમાં તેમાં અસંખ્યાતા સમયો, બહુવચનમાં અસંખ્યાતા અને અનંતા હોય છે, પણ સંખ્યાતા ન હોય.
અનામતકાળ અતીતકાળથી સમયાધિક છે. કઈ રીતે ? અતીત-નામત બે કાળ અનાદિવ, અનંતત્વ બંનેથી સમાન છે. તે બંનેની મધ્ય ભગવંતનો પ્રશ્ન સમય વર્તે છે. તે અવિનષ્ટવથી અતીતમાં પ્રવેશે નહીં, અનિષ્ટવના સાધર્મથી અનામતમાં નાંખતા પછી સમય અતિરિત અનાગતકાળ થાય છે. તેથી અનાગતકાળથી અતીતકાળ સમયન્ન થાય છે.
સર્વકાળ - અતીત, અનાગત કાળથી બમણો છે. તે અતીત કાળથી સાતિક બમણાં હોય છે. સાતિરેકG, વર્તમાન સમયથી છે, તેથી અતીતકાળ સર્વકાળથી થોડું જૂન અર્ધ છે. ન્યૂનત્વ વર્તમાન સમયથી છે.
અહીં ક્યારેક કહે છે - અતીતકાળથી અનાગત કાળ અનંતગુણ છે. જો તે વર્તમાન સમયમાં સમ હોય, તો તે અતિક્રમતા અનામતકાળ સમય વડે જૂન થાય, તેથી બમણાદિ વડે સમત્વ નથી, તેથી અનંતગુણ. તે અતીતકાળના હોવાથી,
Page #568
--------------------------------------------------------------------------
________________
૨૫/-/૫/૮૯૩ થી ૮૫
૧૧૯
૧ર૦
અનંતકાળ જતાં પણ આ ફાય પામતું નથી. • x • x - [અમને કોઈ સ્પષ્ટ થયું નથી.] - X - હવે નિગોદના ભેદોને કહે છે -
• સૂઝ-૮૯૬,૮૯૭
૮િ૬) ભગવન / નિગોદ કેટલા છે? ગૌતમ બે ભેટે છે. તે આ - નિગોદ અને નિગોદ જીવ. • • ભગવન! નિગોદ, કેટલા ભેદ છે ? ગૌતમ બે ભેદ - સૂમ નિગોદ અને ભાદર નિગોદ. એ પ્રમાણે નિગોદને જેમ જીવાભિગમમાં કા, તેમ સંપૂર્ણ કહેવા.
[૯] ભગવન ! નામ કેટલા ભેદ છે ? છ ભેદ છે - ઔદયિક ચાવતું સંનિપાતિક. - - તે ઔદયિક નામ શું છે? તે બે ભેદે છે - ઉદય અને ઉદય નિyu. એ પ્રમાણે શતક ૧૩, ઉદ્દેશો-૧-માં ભાવો કહ્યા, તેમ અહીં પણ કહેવા. મx ‘ભાવ'ને બદલે અહીં “નામ’ કહેવું. બાકી પૂર્વવત ચાવતું સંનિપાતિક. • - ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૮૯૬,૮૯૭ :
નિગોદ અનંતકાયિક જીવ શરીરો. નિગોદ જીવો - સાધારણ નામ કમોંદય વર્તી જીવો. “જીવાભિગમ' મુજબ, એ રીતે આમ સૂચવે છે - ભગવનું ! સૂક્ષ્મ નિગોદો કેટલા ભેદે છે ? ગૌતમી બે ભેદે. તે આ - પયક્તિા, અપયMિા. ઈત્યાદિ - - નિગોદ’ કહ્યા. તે જીવ-પુદ્ગલોના પરિણામભેદથી થાય છે. તેથી હવે પરિણામ ભેદોને દર્શાવતા કહે છે –
નમન તે નામ, તેના પરિણામ, ભાવ એ પર્યાય શબ્દો છે. શતક-૧૭માં આ ભાવને આશ્રીને આ સૂત્ર કહ્યું છે, અહીં તે ‘નામ’ શબ્દને આશ્રીને કહેલ છે, આટલી વિશેષતા છે. [બાકી કોઈ અંતર નથી.].
શતક-૨૫, ઉદ્દેશો-૬-“નિર્ગસ્થ” છે
- X - X - X - X - o નામ ભેદ કહા. નામ ભેદથી નિગ્રન્થ ભેદ થાય, તે કહે છે - • સૂત્ર-૮૯૮ થી ૯૦૦ :
[૮૯૮] નિગ્રન્થ સંબંધી ૩૬-દ્વાર છે :- (૧) પ્રજ્ઞાપન, (૨) વેદ, (૩) રાગ, (૪) કલ્ય, (૫) ચાસ્ત્રિ, (૬) પ્રતિસેવના, (2) જ્ઞાન, (૮) તીef, (૯) લિંગ, (૧૦) શરીર, (૧૧) ક્ષેત્ર, (૧૨) કાળ, (૧૩) ગતિ, (૧૪) સંયમ, (૧૫) નિકાશ.
[૮૯] - (૧૬) યોગ, (૧૭) ઉપયોગ, (૧૮) કષાય, (૧૯) વેશ્યા, (૨૦) પરિણામ, (૧) બંધ (૨૨) વેદ, (૩) કમઉંદીરણા, (૨૪) ઉપસંપતું હાન, (૫) સંજ્ઞા, (૨૬) આહાર
[૯ool (૨૭) ભવ, (૨૮) આકર્ષ, (૨૯) કાળ, (30) અંતર, (૧૧) સમુદઘાત, (૩) ઝ, (33) સ્પર્શના, (૩૪) ભાવ, (૩૫) પરિણામ, (36) અલબહુત્વ. - (આટલું) નિન્થોનું (કહે છે –).
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ • વિવેચન-૮૮ થી ૯૦૦ - પ્રજ્ઞાપના ઈત્યાદિ. આ બધાં ઉદ્દેશકોના અર્થથી જાણવા. • સૂત્ર-૦૧ -
સગૃહમાં ચાવતું આમ કહ્યું - ભગવાન ! નિગmો કેટલા છે ? ગૌતમ! પાંચ નિર્થીિ છે. તે આ - ગુલાક, બકુશ, કુશીલ, નિર્થીિ, સ્નાતક.
ભગવન / પુલાક કેટલા ભેદે છે? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ - જ્ઞાાનપુલાક, દનિપુલાક, ચાસ્ત્રિયુલાક, લિંગપુલાક, યથાસૂમ્રપુલાક.
ભગવન્! બકુલ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે. તે આ - ભોગ બકુશ, અનાભોગ બકુશ, સંવૃત્ત બકુશ, અસંવૃત્ત, યથાસૂમ-બકુશ.
ભગવન્! કુશીલ કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે છે - અતિસેવના કુશીલ અને કાર્ય કુશીલ. • • ભાવના પ્રતિસેવના કુશીલ કેટલા ભેદ છે ? ગૌતમ ! પાંચ ભેદે - જ્ઞાન પ્રતિસેવનાકુશીલ, દર્શન પ્રતિસેવના કુશીલ, ચાuિલિંગ અને યથાસૂક્ષ્મ પ્રતિ સેવના કુશીલ.
ભગવન / કલાયકુશીલ કેટલા ભેદે છે ગૌતમાં પાંચ ભેટે છે. તે આ પ્રમાણે - જ્ઞાનકષાય કુશીલ, દશનકષાય કુશીલ, ચાઝિકષાય કુશીલ, લિંગ કષાય કુશીલ અને યથાસૂક્ષ્મ કયાય કુશીલ.
ભગવન્! નિગ્રન્થ કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે છે. તે આ - પ્રથમ સમય નિન્જ, પ્રથમ સમય નિગ્રન્થ, ચરમ સમય નિન્જ, આચમ સમય નિન્જ, યથા સૂક્ષ્મ નિત્થ નામે પાંચમાં.
ભગવાન ! નાતક કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ - અછબી, શાલ, અકમશિ, સંશુદ્ધ જ્ઞાનદર્શનધર અહત જિનકેવલી, પરિશ્રાવી.
ભગવન્! મુલાક, શું સવેદક હોય કે અવેદક? ગૌતમ / સંવેદક હોય, અવેદક નહીં - - જો સવેદક હોય તો શું આવેદી હોય, પરવેદી હોય કે પુરષ-નપુંસકવેદી ? ગૌતમ ! સ્ત્રીવેદી ન હોય, બાકીના બે વેદે હોય.
ભગવાન્ ! બકુશ, સવેદી હોય કે અવેદી ? ગૌતમ ! સવેદી હોય, આવેદી નહીં જે સવેદી હોય તો શું આ વેદ-પુરુષ વેદે કે પુરુષ નપુંસક વેદે હોય ? ગૌતમ ! આ ત્રણે વેદે હોય. એ રીતે પ્રતિસેવના કુશીલ પણ જાણવા.
ભગવન્! કષાયકુશીલ, શું સવેદી હોય? પ્ર. ગૌતમ / બંને હોય. જે આવેદી હોય તો શું ઉપશાંત વેદી હોય કે ક્ષીણવેદી 7 ગૌતમાં તે બંને હોય. - - જે સવેદી હોય તો શું પ્રીવેદી, પૃચ્છા. ગૌતમ ણે હોય.
ભગવન નિન્જ સવેદી કે અવેદી ? ગૌતમ! સવેદી ન હોય, વેદી હોય. •• જે આવેદી હોય, તો શું ઉપરાંત પ્રશન. ગૌતમ! ઉપશાંત વેદી હોય, ક્ષીણવેદી પણ હોય..
ભગવાન ! નાતક, શું સવેદી હોય? નિર્થીિ માફક સ્નાતક કહેવા. વિશેષ એ કે • ઉપરાંત વેદી ન હોય, ઝીણવેદી હોય.
Page #569
--------------------------------------------------------------------------
________________
૫/-I૬/૦૧
૧૨૧
• વિવેચન-૦૧ -
પ્રજ્ઞાપના દ્વાર કહે છે - નિયંઢ- બાહ્ય, અત્યંતર ગ્રંથી હિત તે નિર્ણન્ય અર્થાત્ સાધુ. આ બધાંએ સર્વવિરતી સ્વીકારી હોવા છતાં વિચિત્ર યાત્રિ મોહનીય કર્મ ક્ષયોપશમથી નિર્ગુન્જના આ ભેદો જાણવા.
પુનાથ • પુલાક, નિસ્સાર ધાન્યકણ, સંયમ સારની અપેક્ષાએ નિસ્સાર એવા તે મુલાક. તે સંયમવાળા હોવા છતાં નાના દોષથી તેને અસાર કરે છે, માટે પુલાક કહેવાય છે. --- ૩૪ - બકુશ-શબલ કે કમ્બુર. બકુશ સંયમના યોગથી બકુશ. ••• મુન - જેનું શીલ-ચારિત્ર કુત્સિત છે તે. --- નિયંટ - મોહનીયકર્મ નામક ગ્રંથીથી નીકળેલ છે. નિર્ગુન્ય. - - - fસTI - ઘાતિકર્મ લક્ષણ પટલના ક્ષાલન (ધોવા)થી નાત (ન્હાયેલ).
તેમાં મુલાકના બે ભેદ – (૧) લબ્ધિપુલાક, લબ્ધિ વિશેષવાળા. કહ્યું છે કે - સંઘ આદિના કાર્યમાં જેનાથી ચક્રવર્તીનો પણ ચૂરો કરી નાંખે તેવી લબ્ધિથી યુક્ત તે લબ્ધિપુલાક જાણવો. બીજા કહે છે કે - આસવનાથી જે જ્ઞાનપુલાક છે, તેને આવી લબ્ધિ હોય, તે જ લબ્ધિપુલાક છે, બીજો કોઈ નહીં..
આસેવન પુલાકને આશ્રીને કહે છે – તેિ પાંચ ભેદે છે, તે આ -] (૧) જ્ઞાનપુલાક • જ્ઞાનને આશ્રીને પુલાક - તેની અસારતા કરનાર, વિરાધક છે. એ રીતે દનિપુલાક જાણવો. કહ્યું છે કે – ખલિતાદિ દૂષણથી જ્ઞાન, શંકાદિ વડે સમ્યકત્વ, મૂલોતણુણની વિરાધનાથી ચાઆિ, કારણ વિના અન્યલિંગને ધારણ કરે તે લિંગપુલાક, અકલ્પિત દોષોને મનથી સેવે તે યથાસૂક્ષ્મ
થH - બે પ્રકારે : ઉપકરણથી અને શરીસ્થી. તેમાં વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણ વિભૂષામાં વર્તવાના સ્વભાવવાળો તે ઉપકરણ બકુશ અને હાથ, પગ, નખ, મુખાદિ શરીરના અવયવની વિભૂષામાં વર્તે તે શરીર બકુશ. તે બે ભેદો હોવા છતાં પાંચ ભેદ પણ છે. તે આ રીતે –
(૧) આભોગ બકુશ - સાધુને માટે આ શરીર, ઉપકરણ વિભૂષા અકૃત્ય છે, એવું જ્ઞાન હોવા છતાં, જે દોષને લગાડે છે. એ રીતે બીજા પણ કહેવા.
કહ્યું છે - જાણવા છતાં દોષ લગાડે, તે આભોગ. ન જાણતો હોય તે અનાભોગ. મુલ ઉત્તર ગુણમાં પ્રગટ દોષ સેવી તે અસંવૃત. અપ્રગટ દોષ સેવી તે સંવૃત્ત હાથ-મુખ ધુએ અને અંજન લગાડે તે ચચાસૂમ બકુશ જાણવો.
પ્રતિસેવના કુશીલ - તેમાં સેવના તે સમ્યમ્ આરાધના, તેનો પ્રતિપક્ષ તે પ્રતિસેવના, તે વડે કુશીલ.. કષાયકુશીલ - કપાય વડે કુશીલ.
જ્ઞાનપતિસેવના કુશીલ - જ્ઞાનની વિરાધનાથી કુશીલ. આ રીતે બીજા-દર્શનાદિ પ્રતિસેવના કુશીલ પણ જાણવા. કહ્યું છે કે – જ્ઞાનાદિ વડે આજીવિકા કરતા આ જ્ઞાનાદિ કુશીલ થાય છે. યથાસૂફમ એટલે - જેમકે - “આ તપસ્વી છે” એમ કોઈ કહે તો પ્રશંસાથી ખુશ થાય છે.
જ્ઞાનને આશ્રીને કષાય કુશીલ, તે જ્ઞાનકષાય કુશીલ. એ રીતે બીજા પણ
૧રર
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ જાણવા. જે ક્રોધ, માનાદિ વડે જ્ઞાન-દર્શન-લિંગાદિને જોડે છે, તે કષાય વડે જ્ઞાનાદિ કુશીલ થાય છે. જે કષાય વડે શાપ આપે તે ચામ્રિકુશીલ મતથી ક્રોધાદિ કષાય સેવે તે યથાસૂફમકષાય કુશીલ અથવા જે કષાય વડે જ્ઞાનાદિને વિરાધે છે તે જ્ઞાનાદિ કુશીલ જાણવો.
પ્રથમ સમય નિર્ગળ્યાદિ. ઉપશાંત મોહ કે ક્ષીણમોહને છવાસ્થ માટે અંતર્મુહૂર્ત પ્રમાણ જે કાળ, તેમાં પહેલા સમયમાં વર્તતો તે પ્રથમ સમય નિગ્રંથ, બાકીના અપ્રથમ સમયનિગ્રંથ. એ રીતે નિર્મચતા કાળે ચરમ સમયમાં વર્તતો ચરમ સમય નિન્જિ. બાકીના અચરમ સમય નિર્ગુન્ય. સામાન્ય તે યથાસૂમ, એ પારિભાષિકી સંજ્ઞા છે. અહીં કહ્યું છે કે - અંતર્મુહૂર્ત પ્રમાણ નિગ્રેલ્થકાળમાં પહેલા સમયે વીતો પ્રથમ સમય નિન્જ, અન્ય કાળે તે અપયમ સમય, તે કાળના છેલ્લા સમયે વતd તે ચરમ સમય, બાકીના તે અચરમ સમય, વિશેષણ રહિત સામાન્ય તે યથા સૂમ.
સજીવ - અવ્યચક, વ - એટલે શરીર, તેના યોગ નિરોધથી જેને શરીર ભાવ નથી, તે અચ્છવિ અથવા ક્ષપા - સખેદ વ્યાપાર, તેના અસ્તિત્વથી ક્ષપી, તેના નિષેધરી અપી, અથવા ઘાતિ ચતુટ્ય ક્ષપણ પછી કે તેના ક્ષપણના અભાવથી અક્ષપી કહેવાય છે.
માન - અતિસાર પંકના અભાવે એકાંત વિશુદ્ધ ચરણ. મifશ - ઘાતિકર્મરહિત, સંશુદ્ધિશાનવર્શનધર - કેવળજ્ઞાનદર્શનધારી, અહીં હતુ, જિન, કેવલી એ એકાચંક ગણે શબ્દો, ચોથા સ્નાતક ભેદાર્થને જણાવે છે. અપર શ્રાવ - આશ્રવ, કમને બાંધવાના સ્વભાવવાળો તે પરિશ્રાવી, તેના નિષેધ થકી પરિશ્રાવી - અબંધક, નિરુદ્ધ યોગ. આ પાંચમો નાતક ભેદ છે. જો કે ઉતરાધ્યયનમાં “અન જિન કેવલી” એ પાંચમો ભેદ છે, અપરિશ્રાવી ભેદ ત્યાં કહેલ નથી. આ ભેદો અવસ્થા ભેદને આશ્રીને છે. - x - ૪ -
હવે દ્વાર - પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલોને ઉપશમ અને ક્ષપક શ્રેણીના અભાવથી સ્ત્રી વેદ નથી. સ્ત્રીને પુલાક લબ્ધિ ન હોય તથા પુરણ હોવા છતાં, જે નપુંસક વેદક - ખસી કરવા આદિ કારણે થાય છે, તે પુરુષ-નપુંસક વેદક છે, પણ સ્વરૂપથી નપુંસક વેદક નથી.
કષાયકુશીલ, સૂમ સંપાય ગુણસ્થાનક સુધી હોય. તે પ્રમત અપમત પૂર્વકરણમાં સવેદ છે, અનિવૃત્તિ બાદરમાં ઉપશાંત કે ક્ષીણમાં વેદોમાં વેદ થાય. • x • ઉપશાંત કે ક્ષપક બંને શ્રેણીમાં નિર્ગસ્થત્વ ભાવથી ઉપશાંત કે ક્ષીણવેદક હોય છે. ક્ષપક શ્રેણીમાં સ્નાતકqના ભાવથી ઉપશાંત વેદક ન હોય, પણ ક્ષીણવેદક હોય છે - હવે રાગદ્વાર કહે છે
• સૂત્ર-૯૦૨ થી ૯૦૫ -
[૯૦૨] ભગવતુ ! પુલાક, સરાગ હોય કે વીતરાગ ? ગૌતમ! સરાગ હોય, વીતરાગ નહીં. એ રીતે કષાયકુશીલ સુધી કહેવું. • • ભગવદ્ ! નિર્થિ સરાગ હોય કે વીતરાગ ? ગૌતમ ! સરાગ ન હોય, વીતરાગ હોય. જે વીતરાગ
Page #570
--------------------------------------------------------------------------
________________
૨૫/-/૬/૯૦૨ થી ૯૦૫
હોય તો શું ઉપશાંત કષાયવીતરાગ હોય કે ક્ષીણકષાય વીતરાગ? ગૌતમ ! તે બંને હોય. - - સ્નાતક પણ તેમજ જાણવો. પણ તે માત્ર ક્ષીણ કપાય વીતરાગ હોય.
૧૨૩
[૯૦૩] ભગવન્ ! મુલાક, સ્થિતકલ્પ હોય કે અસ્થિતકલ્પ ? ગૌતમ ! તે બંને હોય. એ પ્રમાણે સ્નાતક સુધી કહેવું. - - ભગવન્ ! પુલાક, જિનકલ્પમાં હોય કે સ્થવિકલ્પમાં હોય કે કલ્પાતીત ? ગૌતમ ! જિનકલ્પમાં કે કલ્પાતીત ન હોય, સ્થવિસ્કી હોય. - - બકુશની પૃચ્છા. ગૌતમ ! જિનકથી કે સ્થવિકલ્પી હોય, કલ્પાદ્વૈત ન હોય. એ રીતે પ્રતિોવના કુશીલને જાણવા. - - કષાયકુશીલની પૃચ્છા. ગૌતમ ! જિનકલ્પી-થવિકલ્પી-ાતીત ત્રણે હોય. - - નિર્ગુન્થની પૃચ્છા. ગૌતમ ! જિનકલ્પી કે સ્થવિકલ્પી ન હોય, માત્ર કવાતીત હોય. એ પ્રમાણે સ્નાતકને પણ જાણવા,
[૯૪] ભગવન્ ! પુલાક, સામાયિક સંયમમાં હોય કે છેદરેપસ્થાપનિયપરિહારવિશુદ્ધિ - સૂક્ષ્મ સંઘરાય-થાખ્યાત સંયમમાં હોય? ગૌતમ ! સામાયિક કે છંદોપસ્થાનીય સંયમમાં હોય, પણ પરિહાર વિશુદ્ધિ - સૂક્ષ્મસંપરાય કે યથાખ્યાત સંયમમાં ન હોય. એ રીતે બકુશ અને પ્રતિસેવના કુશીલને પણ જાણવા. - - કષાય કુશીલની પૃચ્છા. - ગૌતમ ! સામાયિક ચાવત્ સૂક્ષ્મ સંપરાય સંયમમાં હોય, પણ યથાખ્યાત સંયમમાં ન હોય. - - નિગ્રન્થની પૃચ્છા ગૌતમ ! સામાયિક યાવત્ સૂક્ષ્મસંપરાયમાં ન હોય, પણ યથાખ્યાત સંયમમાં હોય. એ પ્રમાણે સ્નાતકને પણ જાણવા.
[૫] ભગવન્ ! પુલાક, પ્રતિસેવી હોય કે પતિોવી ? ગૌતમ ! પ્રતિસેવી હોય, પતિસેવી નહીં. - - જો પ્રતિસેવી હોય તો મૂલગુણ પ્રતિસેવી હોય કે ઉત્તરગુણ પ્રતિસેવી ? ગૌતમ ! તે બંને હોય. મૂલગુણ પતિોવતા પાંચ આશ્રવોમાંના કોઈને પણ સેવે, ઉત્તરગુણ પ્રતિસેવતા દશવિધ પાણમાંથી કોઈ એકનું પ્રતિસેવન કરે છે. બકુશની પૃચ્છા. ગૌતમ! પ્રતિોવી હોય, પતિસેવી નહીં. - - જો પ્રતિસેવી હોય તો મૂળગુણ પ્રતિોવી કે ઉત્તરગુણ પ્રતિસેવી હોય ? ગૌતમ ! મૂલગુણ પ્રતિસેવી ન હોય, ઉત્તરગુણ પ્રતિસેવી હોય. ઉત્તરગુણ પ્રતિસેવતા દશવિધ પ્રત્યાખ્યાનમાંના કોઈ એકને પ્રતિવે છે. પતિોવના કુશીલ, ખુલાકવત્ છે. કાયકુશીલ ? પ્રતિસેવી નથી, અપતિસેવી છે. એ પ્રમાણે નિર્પ્રન્થ અને
સ્નાતક પણ જાણવા.
--
• વિવેચન ૯૦૨ થી ૯૦૫ :
સરળ - સકાય. - - કાહારમાં - આવેલક આદિ દશ પદોમાં પહેલા-છેલ્લા તીર્થંકરના સાધુઓ રહે જ, તેને અવશ્ય પાળે, તેમને સ્થિતકલ્પ છે, તેમાં પુલાક હોય. મધ્યમ તીર્થંકરના સાધુમાં સ્થિતાસ્થિત કલ્પ, તેમાં કે ત્યાં પુલાક હોય. એ રીતે બધાં. અથવા જ્જ - જિનકલ્પ અને સ્થવિકલ્પ. ત્પાીત - જિનકલ્પ અને સ્વવિકલ્પથી અન્યત્ર. કષાય કુશીલ કલ્પાતીતમાં હોય. કલ્પાતીત છાસ્ય કે તીર્થંકરને
૧૨૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ સકષાયપણું હોવાથી. નિર્ણન્ય કલ્પાતીત જ હોય. કેમકે તેમને જિનકલ્પ-સ્થવિક્પધર્મ ન હોય.
દ્ઘાત્રિ દ્વાર સ્પષ્ટ છે. - પ્રતિસેવના દ્વાર - સંયમના પ્રતિકૂળ અર્થને સેવે છે. સંજ્વલન કષાયોદયથી સેવક તે પ્રતિસેવક - સંયમ વિરાધક. મૂતશુળ - પ્રાણાતિપાતવિરમણાદિ, તેને પ્રતિકૂળતાથી સેવનાર તે મૂલગુણ પ્રતિસેવક. એ રીતે ઉત્તરગુણ પ્રતિસેવક પણ છે. વિશેષ એ કે - દશવિધ પ્રત્યાખ્યાનરૂપ તે ઉત્તગુણ. તેમાં દવિધ પ્રત્યાખ્યાન તે અનાગત, અતિક્રાંત આદિ પૂર્વે કહ્યા છે અથવા નવકારસી, પોરિસિ આદિ આવશ્યકમાં પ્રસિદ્ધ છે. તેમાંનું કોઈ એક પ્રચક્ખાણ વિરાધે. પિંડ વિશુદ્ધિ વિરાધે. સૂત્ર-૯૦૬,૯૦૭ :
[૬] ભગવન્ ! પુલાક કેટલા જ્ઞાનમાં હોય? ગૌતમ! બે કે ત્રણમાં હોય. બેમાં હોય તો આભિનિબોધિક અને શ્રુતજ્ઞાનમાં હોય. ત્રણમાં હોય તો આભિનિબોધિક, શ્રુત અને અવધિજ્ઞાનમાં હોય. એ રીતે બકુશ પણ છે. પ્રતિોવના કુશીલ પણ છે. - - કષાયકુશીલની પૃચ્છા. ગૌતમ ! બે-ત્રણ કે ચારમાં હોય. બેમાં હોય તો આભિનિબોધિક-શ્રુતમાં હોય. ત્રણમાં હોય તો આભિનિબૌધિક-શ્રુત-અવધિમાં હોય, અથવા આભિનિબોધિક - શ્રુત-મન:પર્યાવમાં હોય. ચારમાં હોય તો આભિનિભોધિક-શ્રુત-અવધિ-મન:પર્યવમાં હોય, આ પ્રમાણે નિગ્રન્થ પણ કહેવા, સ્નાતક ? માત્ર કેવલ જ્ઞાનમાં હોય.
[૯] ભગવન્ ! મુલાક, કેટલાં શ્રુત ભણે ? ગૌતમ ! જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ, ઉત્કૃષ્ટથી નવ પૂર્વ કુશની પૃચ્છા-ગૌતમ ! જઘન્યથી આઠ પ્રવચન માતા, ઉત્કૃષ્ટથી દશ પૂર્વે એ રીતે પ્રતિચેતનાકુશીલ પણ જાણવા. * - કષાયકુશીલની પૃચ્છા - ગૌતમ ! જઘન્યથી અષ્ટપ્રવચન માતા અને ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્યો. એ પ્રમાણે નિગ્રન્થને પણ જાણવા, સ્નાતકની પૃચ્છા. - ગૌતમ ! શ્રુત વ્યતિક્તિ હોય છે.
• વિવેચન-૯૦૬,૯૦૭ -
આભિનિબોધિકાદિ જ્ઞાનના પ્રસ્તાવથી જ્ઞાન વિશેષભૂત શ્રુત વિશેષથી વિચારતા કહે છે – પુનાદ્ ાં અંતે ! આદિ. - - અષ્ટ પ્રવચનમાતાના પાલનરૂપત્વથી ચાસ્ત્રિને માટે, અષ્ટપ્રવચન માતાનું પરિજ્ઞાન અવશ્ય જોઈએ. કેમકે જ્ઞાનપૂર્વકત્વથી ચાસ્ત્રિ છે. - ૪ - બકુશને જઘન્યથી આટલું જ્ઞાન હોય. તેનું વિવરણ અઠ્ઠનું પવવામાળ માં સંભવે છે. ઉત્તરાધ્યયનમાં “પ્રવચન માતા’' નામે અધ્યયન છે, તેના ગુરુપણા અને વિશિષ્ટતર શ્રુતત્વથી તે જઘન્યથી ન સંભવે, આ શ્રુતપ્રમાણ બાહુલ્યાશ્રય છે. - X હવે તીર્થદ્વાર કહે છે
સૂત્ર-૯૦૮ થી ૯૧૧ :
[૯૦૮] ભગવન્ ! પુલાક, તીર્થમાં હોય કે અતીર્થમાં ? ગૌતમ ! તીર્થમાં હોય, અતીર્થમાં નહીં એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલ પણ કહેવા. -
Page #571
--------------------------------------------------------------------------
________________
ર૫/-/૬/૯૦૮ થી ૧૧
૧૫
• કષાયકુશીલની પૃચ્છા. ગૌતમ! તીર્થમાં હોય, અતીર્થમાં પણ હોય. જે અતીર્થમાં હોય તો તે તીર્થકર હોય કે પ્રત્યેક બુદ્ધ ? ગૌતમ! તે તીકિર હોય, પ્રત્યેક બુદ્ધ પણ હોય • • એ રીતે નિગ્રન્થ અને નાક લણવા.
[06] ભગવન મુલાક, સ્વલિંગ હોય કે અન્યલિંગ કે ગૃહીલિંગ હોય? ગૌતમ! દ્રવ્યલિંગને આશ્રીને લિંગ-અનન્યલિંગ-કે-ગૃહીલિંગે પણ હોય. ભાવલિંગને આશ્રીને નિયમા વલિંગ હોય. • • એ પ્રમાણે સ્નાતક સુધી જવું.
[૧૦] ભગવન / જુલાક, કેટલા શરીરોમાં હોય ? ગૌતમ / તે દારિક, તૈજસ, કામણ મણ શરીરમાં હોય. • • બકુશની પૃચ્છા. ગૌતમ! પ્રણ કે ચાર, શરીમાં હોય. જે ત્રણ શરીરમાં હોય તો દારિક-તૈજસ-કાર્પણ એ ત્રણમાં હોય. જે ચારમાં હોય તો દારિક-ઐક્રિય-તૈજસ-કાર્પણ એ ચામાં હોય. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ પણ કહેવા.
કષાયકુશીલની પૃચ્છા - ગૌતમ! ત્રણ-ચાર કે પાંચ શરીરમાં હોય. જે કણમાં હોય તો ઔદાકિ, વૈજસ, કામણમાં હોય, ચારમાં હોય તો દારિક, વૈક્રિય, તૈજસ, કામણમાં હોય, જે પાંચમાં હોય તો ઔદાકિ, વૈક્રિય, આહારક, તૈજસ, કામણમાં હોય. નિગ્રન્થ અને સ્નાતકને પુલકિવત્ ાણવા.
[૧૧] ભગવત્ ! મુલાક, કર્મભૂમિમાં હોય કે અકર્મભૂમિમાં ? ગૌતમ ! જન્મ અને સદ્ભાવને આશ્રીને કર્મભૂમિમાં હોય, અકર્મભૂમિમાં ન હોય. • • બકુશની પૃચ્છા. ગૌતમજન્મ અને સદ્ભાવને આથીને કમભૂમિમાં હોય, અકર્મભૂમિમાં નહીં. સંહરણ અપેક્ષાએ કર્મભૂમિ કે અકર્મભૂમિ બંનેમાં હોય. એ પ્રમાણે સ્નાતક સુધી જાણવું.
• વિવેચન-૯૦૮ થી ૧૧ -
સિલ્વ - સંઘ, કષાયકશીલ છડાહ્યાવસ્થામાં તીર્થકર પણ હોય, તેની અપેક્ષાઓ અને તીર્થના વ્યવચ્છેદમાં તેનાથી બીજા પણ હોય, તેથી આ અન્ય અપેક્ષામાં અતીર્થમાં હોય તેમ કહ્યું.
fત દ્વાર - લિંગ બે ભેદે, દ્રવ્યથી અને ભાવથી. તેમાં ભાવલિંગ તે જ્ઞાનાદિ. આ સ્વલિંગ જ છે, જ્ઞાનાદિ ભાવ અહંતોના જ છે અને દ્રવ્યલિંગ બે ભેદે - સ્વલિંગ અને પરલિંગ. તેમાં સ્વલિંગ-રજોહરણાદિ. પરલિંગ - બે ભેદે. કુતીર્થિકલિંગ અને ગૃહસ્થલિંગ. દ્રવ્યલિંગની અપેક્ષાએ ચારિત્ર પરિણામનો ગણે લિંગમાં સંભવ છે. • શરીર દ્વારા વ્યક્ત છે.
ક્ષેત્ર દ્વાર - નમન - જન્મ, ઉત્પાદ. અંતિભાવ - સદ્ભાવ. વિવતિ ફોનથી અન્યત્ર કે તેમાં જન્મેલના તેમાં ચારિત્રભાવે અસ્તિત્વ. આ બધાંને આશ્રીને પુલાક કર્મભૂમિમાં જ હોય. ત્યાં જન્મ અને વિચારે તે અકર્મભૂમિમાં જન્મતો નથી કેમકે ત્યાં જન્મેલને ચારિત્રનો અભાવ હોય તેથી ત્યાં પુલાક ન વર્તે. પુલાક લબ્ધિમાં વર્તનારને દેવાદિ વડે સંહરવો અશક્ય છે. -- અકર્મભૂમિમાં બકુશ ન જન્મે, સ્વકૃત વિહારથી ન જાય. પરકૃત વિહારથી કર્મભૂમિ કે અકર્મભૂમિમાં સંભવે છે. અહીં સંહરણ-એટલે
૧૨૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ એક ફોટથી બીજા ક્ષેત્રમાં દેવો વડે લઈ જવા તે. - હવે કાળ દ્વાર -
• સૂત્ર-૯૧૨ :
ભગવાન ! જુલાક, શું અવસર્પિણી કાળે, હોય, ઉત્સર્પિણી કાળે હોય કે નોઅવસર્પિણી-ઉત્સર્પિણી કાળે હોય? ગૌતમ! અવસર્પિણી • ઉત્સર્પિણી અને નોઅવસર્પિણી ઉત્સર્પિણી ત્રણે કાળે હોય.
જે અવસર્પિણી કાળે હોય તો શું તે (૧) સુષમ સુષમા કાળે હોય, (૨) સુષમ કાળે હોય, (3) સુષમ દૂધમાં કાળે હોય, (૪) દુપમ સુષમાકાળે હોય, (૫) દૂધમાં કાળે હોય કે (૬) દૂષમ દૂધમાકાળે હોય ? ગૌતમ ! જન્મને આમીને મx સુષમયમાં અને દૂધમસુષમા કાળે હોય, બાકીના ચાર કાળે ન હોય. • સદભાવને આશ્રીને સુષમદષમા કાળે હોય, દુપમ સુષમા કાળે હોય, દુષમકાળે હોય પણ બાકીના ત્રણ કાળમાં ન હોય.
જે ઉત્સર્પિણીકાળમાં હોય તો શું દૂષમદૂષમા કાળે હોય, કે દુષમકાળે • દૂધમસુષમ કાળે - સુષમદુઃખમાં કાળે - સુષમા કાળે - સુષમસુષમા કાળે હોય? ગૌતમ! જન્મને આશ્રીને દૂધમાં કાળે હોય, દૂધમસુષમા કાળે હોય, સુષમક્ષમા કાળે હોય પણ બાકીના ત્રણ કાળે ન હોય. - સદ્ભાવને આપીને દૂષમા કાળે હોય, દૂધમસુષમા કાળે હોય, સુષમદૂષમાં કાળે હોય પણ બાકીના ત્રણ કાળમાં ન હોય.
જે નોઉત્સર્પિણીઅવસર્પિણી કાળમાં હોય તો શું સુષમસુષમા સમાન કાળમાં હોય, સુષમા સમાનકાળમાં હોય, સુષમક્ષમા સમાન કાળે હોય કે દૂધમસુષમા સમાન કાળે હોય? ગૌતમ! જન્મ અને સદ્ભાવને અગ્રીને માત્ર દુધમસુષમા સમાન કાળમાં હોય, પણ બાકીના સુષમસુષમા સમાન કાળ આદિ ગણમાં ન હોય.
બકુશની પૃચ્છા. ગૌતમ અવસર્પિણીકાળે હોય, ઉત્સર્પિણી કાળે હોય કે નોઅવસfeણીનોઉત્સર્પિણી કાળે હોય? ત્રણે કાળમાં હોય.
જે અવસર્પિણીકાળમાં હોય તો શું સુષમસુષમા કાળમાં હોય અને ? ગૌતમ! જન્મ અને સદ્ભાવને આશ્રીને સુષમસુષમા કાળમાં ન હોય, સુષમા કાળે ન હોય, સુષમદુષમા કાળે હોય, દૂધમસુષમા કાળે હોય, દુષમા કાળે હોય, દુષમક્ષમા કાળે ન હોય. સંહરણ અપેક્ષાએ કોઈપણ કાળમાં હોય.
- જે ઉત્સર્પિણી કાળમાં હોય તો શું દૂષમદૂષમા કાળે હોય ઇત્યાદિ ઘન ? ગૌતમ / જન્મને આશીને યમદૂષમા કાળે ન હોય આદિ જેમ પુલાકમાં કહ્યું તેમ કહેવું. સદ્ભાવને જાણીને દૂયમદૂધમાકાળે ન હોય, દૂધમા કાળે ન હોય એ પ્રમાણે ગુલાકમાં કહ્યા મુજબ ચાવતું સુષમસુષમ કાળે ન હોય. સંહરણ અપેક્ષાએ કોઈપણ કાળમાં હોય.
જે નોઅવસર્પિણીનોઉત્સર્પિણી કાળમાં હોય તો ? પ્ર. ગૌતમ! જન્મ અને સદ્ભાવને આશીને સુમસુષમા સમાનકાળમાં ન હોય આદિ જેમ પુલોકમાં
Page #572
--------------------------------------------------------------------------
________________
૨૫/-/૬/૧૨
૧૨૩ કહ્યું તેમ યાવ4 દુષમસુષમા સમાન કાળમાં હોય. સંજણને આપીને કોઈપણ કાળે હોય.
ભકુશમાં કહ્યું તેમ પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલમાં પણ કહેવું. નિગ્રંથ અને નાતકમાં મુલાકની માફક કહેવું. વિશેષ એ કે • સંકરણ અધિક કહેવું બાકી પૂર્વવતુ.
• વિવેચન-૧૨ -
અવસર્પિણી આદિ કાળ ત્રણ ભેદે છે - તેમાં પહેલા બે ભરત અને સ્વતમાં છે, ત્રીજો મહાવિદેહ અને હેમવતાદિમાં છે. સુષમક્ષમા એટલે આદિદેવનો કાળ. દુષમસુષમા કાળ એટલે ચોથો આરો. આ બે કાળ સિવાય કોઈ કાળે ન જમે. અવસર્પિણીના સદ્ભાવને આશ્રીને ત્રીજો, ચોયો, પાંચમો આરો થાય. તેમાં ચોથા આરામાં જન્મેલ, પાંચમામાં પણ હોય છે. બીજા, ચોથા આરામાં સભાવ કહ્યો છે તેના જન્મચી છે.
ઉત્સર્પિણીમાં બીજા, ત્રીજા, ચોથા આરામાં જન્મ હોય છે. તેમાં બીજાનાં અંતે જન્મે છે, બીજામાં ચારિત્ર લે છે. ત્રીજા અને ચોથામાં પણ જન્મે છે અને ચાસ્ત્રિ લે છે. સદભાવને આશ્રીને ત્રીજા, ચોથામાં જ તેની સત્તા છે, તે બે આરામાં જ ચારિનો સ્વીકાર છે.
મુસપનાને - સુષમસુષમાના સાર્દેશ્યવાળો જે કાળ, આ કાળ દેવકુર - ઉત્તરકુરમાં હોય, એ રીતે સુષમા સર્દેશકાળ હરિવર્ષ અને રમ્યક વર્ષમાં હોય, સુષમદષમા સર્દેશ કાળ હૈમવત-ઐરમ્યવતમાં છે અને દુષમસુષમા સર્દેશકાળ મહાવિદેહમાં છે.
નિર્ણન્ય અને સ્નાતકને પુલાવત જાણવા. વિશેષ આ રીતે - મુલાકને પૂર્વોક્ત યુક્તિથી સંકરણ ન હોય, આ બંનેને સંભવે છે તેમ કહેવું. સંહરણ દ્વારમાં તે બંનેને સર્વકાળમાં સંભવ છે. પૂર્વસંતને નિર્ગુન્ય અને નાકવ પ્રાપ્તિ જોવા મળે છે. અપગત વેદવાળાનું સંહણ ન થાય. કહ્યું છે કે- શ્રમણી, વેદરહિત, પરિહાર, પુલાક, અપ્રમત, ચૌદપૂર્વી અને આહારકને કોઈપણ સંહરી ન શકે.
-ગતિદ્વારમાં - x • નિરૂપણ કરે છે – • સૂગ-૧૩
ભગવના મુલાક, કાળધર્મ પામી કઈ ગતિમાં જાય? ગૌતમાં દેવગતિમાં જાય. - - દેવગતિમાં જતાં શું ભવનપતિમાં ઉપજે કે વ્યંતર-જ્યોતિક-વૈમાનિક ઉપજે? ગૌતમ ભવનપતિ-વ્યંત-જ્યોતિષ્કમાં ન ઉપજેપણ વૈમાનિકમાં ઉપજે છે. -- વૈમાનિકમાં ઉપજતા જઘન્યથી સૌધર્મકામાં, ઉત્કૃષ્ટથી સહસ્ત્રારકતામાં ઉપજે છે.
બકુશમાં એ પ્રમાણે જ જાણવું. માત્ર ઉત્કૃષ્ટ અમ્યુકવામાં ઉપજે. • - પ્રતિસેવનાયુગલને બકુશ માફક જાણવા. - - કષાયકુશીલને પુલાક જાણવા. વિશેષ એ કે - ઉત્કૃષ્ટ અનુત્તર વિમાનમાં ઉપજે. - - નિગ્રન્થમાં એમ જ જાણવું.
૧૨૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ એ રીતે યાવત વૈમાનિકમાં ઉપજતા અજધન્ય-ઉત્કૃષ્ટ અનુત્તરવિમાનોમાં ઉપજે. -- ભગવના સ્નાતક કાલધર્મ પામીને કઈ ગતિમાં જાય? ગૌતમ સિદ્ધિગતિમાં જાય છે.
ભગવન / પુલાક, દેવમાં ઉત્પન્ન થતાં શું ઈન્દ્રપણે ઉપજે, સામાનિકપણે - પ્રાયશ્ચિાશકપણે - લોકપાલપણે કે અહમિંદ્રપણે ઉપજે છે ? ગૌતમ! અવિરાધનાને આશ્રીને ઈન્દ્રપણે - યાવત - લોકપાલપણે ઉપજે છે, પણ અહમિંદ્રપણે ન ઉપજે. વિરાધનાને આશ્રીને અન્ય કોઈ દેવમાં ઉપજે છે - - એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાશીલમાં જાણવું.
કષાયકુશીલનો પ્રશ્ન ? ગૌતમ! આવિરાધનાને આશ્રીને ઈન્દ્રપણે વાવતું અહમિન્દ્રપણે ઉપજે. વિરાધનાને આશ્રીને અન્ય કોઈ દેવમાં ઉપજે. • • નિર્થીિનો પ્રથન ? ગૌતમ! અવિરાધનાને આશ્રીને ઈન્દ્રપણે વાવતુ લોકપાલપણે ન ઉપજે. પણ અહમિન્દ્રપણે ઉપજે વિરાધનાને આશીને અન્ય કોઈ દેવમાં ઉપજે.
ભગવન્! દેવલોકમાં ઉત્પન્ન થનાર પુલાકની કેટલો કાળ સ્થિતિ છે? ગૌતમ / જાન્યથી પલયોપમ પૃથકવ ઉત્કૃષ્ટથી ૧૮ સાગરોપમ. • • બકુશનો પ્રશ્ન ? જઘન્યથી પલ્યોપમ પૃથકત્વ, ઉતકૃષ્ટથી રર-સાગરોપમ. એ પ્રમાણે પતિસેવના કુશલ પણ જાણવા. - - કષાયકુશીલનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી પલ્યોપમ પૃથકત્વ, ઉcકૃષ્ટ 33સાગરોપમ. નિનો પ્રશ્ન ? ગૌતમ ! અજઘન્યોછૂટ 33-સાગરોપમ.
• વિવેચન-૯૧૩ :
જ્ઞાનાદિની અવિરાધના અથવા લબ્ધિથી ન જીવવું, તેને આશ્રીને અવિરાધક, અન્ય કોઈ દેવ-અર્થાત ભવનપતિ આદિમાં. કેમકે ભવનપતિ આદિમાં વિસધિત સંયમીનો ઉત્પાદ કહ્યો છે. પૂર્વે જે પૈમાનિકમાં ઉત્પાદ કહ્યો, તે સંયમના અવિરાધકcવને આશ્રીને છે. - - હવે સંયમદ્વારમાં કહે છે - -
• સૂત્ર-૧૪ :
ભગવના પુલાકને કેટલા સંચમ સ્થાન છે? ગૌતમાં અસંખ્ય. એ પ્રમાણે કક્ષયકુશીલ સુધી કહેતું. -- ભગવન! નિગ્રન્થને કેટલા સંગમસ્થાન છે? ગૌતમાં એક જ અજન્મોત્કૃષ્ટ સંયમ સ્થાન. • • આ પ્રમાણે સ્નાતકને પણ કહેવા
ભગવાન ! આ પુલાક-બકુશ-પતિસેવના અને કષાયકુશીલ, નિગ્રન્થ અને નાતકોના સંયમ સ્થાનોમાં કોણ કોનાથી ચાવતું વિશેષ છે ? ગૌતમ ! સૌથી થોડા નિર્મળ અને સ્નાતકના એક જ અજઘન્યોત્કૃષ્ટ સંયમ સ્થાન છે, પુલાકના સંયમસ્થાન અસંખ્યાતગણા, બકુશના સંયમસ્થાન અસંખ્યાતગા, પતિસેવનાકશીલના સંચમસ્થાન અસંખ્યાતણા, કષાય કુશીલના સંયમ સ્થાનો અસંખ્યાતગણા છે.
• વિવેચન-૧૪ :સંયમ - યાત્રિ, તેના સ્થાન - શુદ્ધિ પ્રકર્ષ-અપકર્ષકૃત ભેદો. તે પ્રત્યેક
Page #573
--------------------------------------------------------------------------
________________
૫/-/૬/૧૪
૧૨૯ સવકાશ પ્રદેશાણગુણિત સર્વાકાશ પ્રદેશ પરિમાણ પર્યવયુક્ત હોય છે. તે મુલાકના અસંખ્યાત છે. કેમકે ચા»િ મોહનીય ક્ષયોપશમની વિચિત્રતા છે. આ પ્રમાણે કપાયકશીલ સધી કહેવું. -- નિન્જને એક સંયમ સ્થાન હોય છે કેમકે કષાયોના ઉપશમ અને ક્ષયના અવિચિત્રવી, શુદ્ધિના એકવિધત્વથી કહ્યું. એકવથી જ તેને અજઘન્યોત્કૃષ્ટવ છે. - ૪ -
પુલાકાદિના પરસ્પર સંયમ સ્થાનનું અલાબદુત્વ કહે છે - સૌથી થોડાં સંયમ સ્થાન નિન્ય અને સ્નાતકના કઈ રીતે ? એક જ હોવાથી. - x • પુલાકાદિને ઉક્ત ક્રમથી અસંખ્યાતપણા સ્થાન ક્ષયોપશમ વૈચિયથી છે. હવે નિકર્ષ દ્વાર - તેમાં નિક પુલાકાદિના પરસ્પર સંયોજનથી કહે છે –
• સૂત્ર-૧૫ થી ૧૮ :
લિ] ભગવન જુલાકના કેટલાં ચાઅિપવિો છે ? ગૌતમ ! અનંતા. એ પ્રમાણે નાતક સુધી જાણવું. • - ભગવન! એક પુલાક, ભીજ પુલાકના સ્વસ્થાન સંનિકર્ષથી ચાાિપર્યવોથી હીનતુલ્ય કે અધિક છે ?
ગૌતમ ! કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ અધિક. જે હીન હોય તો અનંત ભાગહીન, અસંખ્યાત ભાગહીન કે સંખ્યાત ભાગ હીના સંખ્યાતગુણ હીન, અસંખ્યાતગુણ હીન કે અનંતગુણ હીન. જે અધિક હોય તો અનંત ભાગ અધિક, અસંખ્યાત ભાગ અધિક ચાવતું અનતગુણ અધિક.
ભગવાન ! પુલાક ચાસ્ત્રિ પયયથી, બકુશના પરસ્થાન સંનિકર્ષથી હીનતુલ્ય કે અધિક છે ? હીન છે, અનંતગુણહીન છે. તુલ્યાદિ નથી. આ પ્રમાણે પ્રતિસેવના કુશીલના વિષયમાં પણ કહેવું - - કષાયકુશીલ સાથે પાન પતિત વસ્થાનવત્ કહેવું. નિગ્રન્થ, બકુશવતું. નાતક તેમજ છે.
ભગવના નકશ, પુલાકના રસ્થાન સંનિકળી ચાuિપયયિોની અપેક્ષાઓ હીન છે, તુલ્ય છે કે અધિક ? હીન કે તુલ્ય નથી, પણ અધિક છે. અનંતગણ અધિક છે . • ભગવન! બકુશ, બકુશના વસ્થાન સંનિકર્ષથી યાત્રિ પર્યવિથી પ્રશ્ન ? ગૌતમ ! કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ અધિક. એ હીન હોય તો સ્થાન પતિત છે.
ભગવના બકલ, પ્રતિસેવના કશીવના પરસ્થાન સંનિકર્ષથી યાપિનોથી શું હીન છે ? છ સ્થાનપતિત છે. એ રીતે કષાયકુશીલ કહેવા.
ભગવન્! બકુશ, નિગ્રન્થના પરસ્થાન સંનિકર્ષથી ચાસ્ત્રિ પર્વતોથી પૃછા. ગૌતમ / હીન છે, તુલ્ય કે અધિક નથી. અનંતગુણહીન છે. એ રીતે
નાતક પણ છે. • • પ્રતિસેવના કુશીલની આ પ્રમાણે બકુશ વકતવ્યતા કહેવી. •• કપાયકુશીલની આ રીતે બકુશવકતવ્યતા કહેવી. વિશેષ એ કે - પુલાકની સાથે છ સ્થાન પતિત કહેવા.
ભગવન્! નિrm, yલાકના રસ્થાન સંનિકdી ચાસ્ત્રિપગથિ વડે પૃચ્છા. ગૌતમાં હીન કે તુલ્ય નહીં અધિક છે. અનંતગુણ અધિક છે. એ 13/9]
૧૩૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ પ્રમાણે કષાયકુશીલ સુધી કહેવું. . . ભગવન / નિન્જ, બીજ નિગ્રન્થના વસ્થાન સંનિકર્ણ વડે પૃચ્છા. ગૌતમ! તુલ્ય છે. એ રીતે નાતકને જાણવા.
ભગવના નાતક, પુલાકના પરસ્થાન સંનિકથિી ? એ રીતે નિશ્વિની માફક સ્નાતકની વક્તવ્યતા કહેવી. ચાવતુ - ભગવાન ! સ્નાતક, બીજી સ્નાતકની સ્વસ્થાન સંનિકર્ષથી પૃચ્છા. ગૌતમ ! તુલ્ય છે.
ભગવાન ! આ પુલાક-ભકુશ-પ્રતિસેવના અને કષાયકુશીલ, નિષ્ણ અને સ્નાતકના જઘન્ય-ઉcકઈ રાત્રિપર્યતોમાં કોણ, કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! પુલાક અને કષાય કુશીલના જઘન્ય ચાટિપચયિ ને તુલ્ય છે. અને સૌથી થોડા છે. પુલાકના ઉત્કૃષ્ટ ચાસ્ત્રિ પાયયિ અનંતગણા છે. બકુશ અને પ્રતિસેવના કુશીલના આ જઘન્ય ચાસ્ત્રિ યયય બંને તુલ્ય અને અનંતગણા છે. બકુશના ઉત્કૃષ્ટ ચાઝિપયયિ અનંતગણા છે, પ્રતિસેવના કુશીલના ઉત્કૃષ્ટ ચાઢિ પ્રયયિ અનંતગણા છે. કષાય કુશીલના ઉત્કૃષ્ટ ચારુિપયય અનંતગણા, નિન્થ અને નાતકના અજઘન્યોત્કૃષ્ટ ચાઅિપર્યવો બને તુલ્ય અને અનંતગણા છે.
બિ૬) ભગવન પુલાક સયોગી હોય કે અયોગી ? ગૌતમ સયોગી હોય, અયોગી નહીં. જે સયોગી હોય તો મનોયોગી હોય, વચનયોગી કે કાયયોગી હોય ? ગૌતમ! ત્રણે યોગ હોય. એ પ્રમાણે નિર્થીિ સુધી જાણવું. નાતકની પૃચ્છા. ગૌતમ! સયોગી-આયોગી બંને હોય. જે સયોગી હોય તો શું મનોયોગી હોયo આદિ બાકી બધું ગુલાકની જેમ ગણવું.
[૧] ભગવાન ! મુલાક, સાકારોપયુકત હોય કે અનાકાર ઉપયુકત? ગૌતમ ! તે બંને હોય, એ રીતે ખાતક સુધી જાણવું.
[૧૮] ભગવન પુલાક, સકયાયી હોય કે અકષાયી ? ગૌતમ ! સકષાયી હોય, કષાયી નહીં. જે સંકષાયી હોય તો કેટલા કષાયમાં હોય ? ગૌતમ! ચારે કષાયમાં હોય. એ રીતે બકુશ, અતિસેવનાકુશીલ પણ છે.
કષાયકુશીલનો પ્રશ્ન ? ગૌતમ ! સકષાયી હોય, અકષાયી ન હોય. જે સકલાયી હોય તો ભગવાન છે તે કેટલા કષાયમાં હોય ? ગૌતમ ! ચાર-પ્રણ-બે . કે એકમાં હોય. ચારમાં હોય તો સંવલન ક્રોધ-માન-માયા-લોભમાં હોય? ગણમાં હોય તો સંજવલન માન-માયા-લોભમાં હોય, ભેમાં હોય તો સંજવલન માયા-લોભમાં હોય, એકમાં હોય તો સંજવલન લોભમાં હોય. • • નિમજ્જનો પ્રખર ગૌતમાં સકષાયી ન હોય, અકષાયી હોય. જે અકયાયી હોય તો શું ઉપશાંત કષાયી હોય કે ક્ષીણ કષાયી ? ગૌતમ! બંને હોય નાતકને આ પ્રમાણે જ જાણવા. વિશેષ એ કે , ઉપશાંતકપાસી ન હોય, ક્ષીણકષાયી હોય.
• વિવેચન-૯૧૫ થી ૧૮ :
ચાસ્ત્રિ-સર્વવિરતિ રૂપ પરિણામના, પર્યવ-ભેદો. તે ચાઅિપર્યવો. તે બુદ્ધિકૃત અવિભાગ પલિચ્છેદ અથવા વિષયકૃતા છે. 4 - પોતાના સજાતીય સ્થાન-પર્યવોને
Page #574
--------------------------------------------------------------------------
________________
૨૫/-/૬/૯૧૫ થી ૧૮
આશ્રીને સ્વસ્થાન. પુલાકને પુલાક ઈત્યાદિ. તેનો સંનિકર્ષ-સંયોજન. તે સ્વસ્થાન સંનિકર્ષ. ઊન - વિશુદ્ધસંયમ સ્થાન સંબંધીત્વથી વિશુદ્ધતર પર્યવ અપેક્ષાએ અવિશુદ્ધતર સંયમ સ્થાન સંબંધીપણાથી અવિશુદ્ધતર પર્યવો હીન છે, તેના યોગથી સાધુ પણ હીન છે.
૧૩૧
તુલ્ય- તુલ્યશુદ્ધિક ધર્મવ યોગથી તુલ્ય. - - અધિક-વિશુદ્ધતર પર્યવ યોગથી અધિક. અશુદ્ધ સંયમ સ્થાન વર્તીત્વથી કદાચ હીન. એક સંયમ સ્થાનવર્તીત્વથી કદાચ તુલ્ય. વિશુદ્ધતર સંયમ સ્થાનવર્તીતત્વથી કદાચ અધિક અસદ્ભાવ સ્થાપનાથી પુલાકના ઉત્કૃષ્ટ સંયમસ્થાન પર્યવ અગ્ર ૧૦,૦૦૦ છે. તે સર્વ જીવ અનંતક વડે સો પરિમાણતાથી કલ્પિત ભાગથી ભાંગતા ૧૦૦ થાય. ઈત્યાદિ કાલ્પનિક દૃષ્ટાંત જાણવું. - ૪ - ૪ - ૪ - [વૃત્તિકારશ્રીએ અહીં કાલ્પનિક ગણિત દ્વારા અનંતભાગ હીન, અસંખ્યાત ભાગ હીન, સંખ્યાતભાગ હીન, સંખ્યાતગુણહીન, અસંખ્યાતગુણહીન, અનંતગુણહીન એ છ સ્થાન પતિતને વિસ્તારથી દર્શાવેલ છે. અમે અહીં તે ગણિત નોંધેલ નથી. જિજ્ઞાસુઓ મૂળ વૃત્તિ દ્વારા જાણી શકે છે.
પરસ્થાન સંનિકર્ષ એટલે વિજાતીય યોગને આશ્રીને. પુલાકને વિજાતીય તે બકુશ આદિ. તેમાં પુલાક, બકુશથી હીન છે, કેમકે તેવા પ્રકારની વિશુદ્ધિનો અભાવ છે - - જે પ્રકારે સ્વસ્થાનમાં પુલાકને બીજા પુલાકની અપેક્ષાથી જેમ બતાવ્યો, તેમ કષાયકુશીલ અપેક્ષાએ પણ કહેવું.
તેમાં પુલાક, કષાયકુશીલથી હીન પણ હોય, અવિશુદ્ધ સંયમ સ્થાન વૃત્તિત્વથી અથવા સમાન સંયમ સ્થાન વૃત્તિપણાથી તુલ્ય છે. અથવા શુદ્ધતર સંયમ સ્થાન વૃત્તિત્વથી અધિક હોય.
જે કારણે પુલાક અને કાયકુશીલના સર્વજઘન્ય સંયમ સ્થાનો છે, તેથી તે બંને યુગપદ અસંખ્યાત થાય છે કેમકે અધ્યવસાનની તુલ્યતા છે. પછી પુલાકને હીન પરિણામત્વથી વ્યવચ્છેદ કરાય છે. પુલાક વ્યવચ્છિન્ન કરાતા કષાયકુશીલ એકેક જ અસંખ્યાત સંયમસ્થાનોમાં શુભતર પરિણામત્વથી જાય છે. પછી કાયકુશીલ-પ્રતિસેવના કુશીલ બકુશ યુગપદ્ અસંખ્યાત સંયમસ્થાન જાય છે. પછી બકુશનો વ્યવચ્છેદ કરાય છે. પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ અસંખ્યાત સંયમ સ્થાનો જતાં પછી પ્રતિસેવના કુશીલનો વ્યવચ્છેદ કરાય છે. કષાયકુશીલ અસંખ્યાત સંયમ સ્થાન જાય છે. પછી તે પણ વ્યવચ્છેદ કરાય છે. પછી નિગ્રન્થ અને સ્નાતક એક સંયમ સ્થાનને પામે છે.
પુલાક, નિગ્રન્થથી અનંતગુણહીન છે, માટે બકુશવત્ કહ્યા.
પુલાકની બાકીના સાથે વિચારણા કરી, હવે બકુશની વિચારણા કરીએ છીએ – બકુશ, પુલાથી અનંતગુણ અધિક જ વિશુદ્ધ પરિણામત્વથી છે. બકુશો વિચિત્ર પરિણામત્વથી હીન આદિ છે. પ્રતિસેવના અને કષાય કુશીલ બંનેથી પણ હીન આદિ જ છે. નિન્સ-સ્નાતકો કરતાં પણ હીન જ છે. બકુશની વક્તવ્યતા મુજબ પ્રતિસેવના કુશીલને કહેવા. કાયકુશીલ પણ બકુશવત્ કહેવા. કેવલ પુલાકથી બકુશ અધિક
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ
જ કહ્યા છે. સકષાયને હીન આદિ પર્ સ્થાનપતિત કહેવા. કેમકે તેના પરિણામની પુલાકની અપેક્ષાએ હીન સમ અધિક સ્વભાવત્વી છે.
૧૩૨
હવે પર્યવ અધિકારથી તેના જ જઘન્યાદિ ભેદોનો પુલાક આદિ સંબંધીના અલ્પત્વાદિ પ્રરૂપવા કહે છે – äિ i૰ આદિ.
યોગદ્વારમાં - શૈલેશીકરણમાં અયોગીપણું જાણવું.
ઉપયોગદ્વાર સુગમ હોવાથી કંઈ લખેલ નથી.
કાયદ્વારમાં - પુલાકના કષાયોના ક્ષયોપશમના અભાવથી સકાયી હોય તેમ કહ્યું. ઉપશમ શ્રેણી કે ક્ષપક શ્રેણીમાં સંજ્વલન ક્રોધ ઉપશાંત કે ક્ષીણમાં
બાકીના ત્રણ કપાય હોય. એ રીતે ‘માન’ ચાલ્યા જતાં બે કષાય, ‘માયા’ ચાલી જતાં સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકમાં માત્ર એક લોભ જ રહે છે - હવે લેશ્યાદ્વારમાં—
- સૂત્ર-૯૧૯,૯૨૦ :
[૧૯] ભગવન્ ! પુલાક, સલેશ્મી હોય કે અલેશ્મી ? ગૌતમ ! સàી હોય, અલેશ્મી નહીં. જો સલેશ્તી હોય તો હે ભગવન્ ! તે કેટલી વેશ્યામાં હોય છે ? ગૌતમ ! ત્રણે વિશુદ્ધ લેશ્યામાં હોય છે તેજોલેશ્યા, પાલેશ્યા અને શુલલેશ્યામાં. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવના કુશીલ છે.
કાકુશીલમાં પ્રગ્ન ? ગૌતમ ! સલેશ્તી હોય, અલેશ્મી નહીં. જો સલેશ્મી હોય, તો હે ભગવન્ ! તે કેટલી વેશ્યામાં હોય ? ગૌતમ ! છ એ લેશ્યામાં હોય. તે આ - કૃષ્ણલેશ્યા યાવત્ શુકલલેશ્યામાં.
ભગવન્ ! નિર્પ્રન્ગ વિશે પ્રશ્ન ? ગૌતમ ! સલેક્ષી હોય, અલેશ્મી નહીં. જો સલેશ્મી હોય, તો હે ભગવન્ ! તે કેટલી લેશ્યામાં હોય? ગૌતમ ! એક જ શુલલેશ્યામાં હોય. - - સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ ! સલેશ્ત્રી હોય કે
અલેશ્તી હોય. જો સલેશ્તી હોય તો કેટલી લેશ્યામાં હોય ? ગૌતમ ! એક જ પરમશુકલ લેશ્મામાં હોય.
-
[૨૦] ભગવન્ ! મુલાક, વર્ધમાન પરિણામી હોય, ડ્રીયમાન પરિણામી હોય કે અવસ્થિત પરિણામી હોય ? ગૌતમ ! વર્ધમાન-ટ્રીયમાન-અવસ્થિત ત્રણે પરિણામી હોય. એ પ્રમાણે કષાયકુશીલ સુધી જાણવું.
નિર્પ્રન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ ! વર્ધમાન કે અવસ્થિત પરિણામી હોય, હીયમાન પરિણામી નહીં. એ પ્રમાણે સ્નાતક પણ જાણવા,
ભગવન્ ! મુલાક, કેટલો કાળ વર્ધમાન પરિણામી હોય ? ગૌતમ ! જાન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી તમુહૂર્ત. કેટલો કાળ હ્રીયમાન પરિણામી હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂત્ત. કેટલો કાળ વસ્થિત પરિણામી હોય ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી સાત સમય. એ પ્રમાણે કષાય કુશીલ સુધી જાણવું.
ભગવન્ ! નિગ્રન્થ, કેટલો કાળ વર્ધમાન પરિણામી હોય ? ગૌતમ ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કેટલો કાળ અવસ્થિત પરિણામી હોય ?
Page #575
--------------------------------------------------------------------------
________________
૨૫/-/૬/૯૧૯ થી ૯૨૦
ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત.
ભગવન્ ! સ્નાતક, કેટલો કાળ વર્ધમાન પરિણામી હોય ? ગૌતમ ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કેટલો કાળ અવસ્થિત પરિણામી હોય ? ગૌતમ ! જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી.
• વિવેચન-૯૧૯,૯૨૦ :
૧૩૩
ભાવલેશ્યાની અપેક્ષાથી ત્રણે પ્રશસ્ત લેશ્યામાં પુલાકાદિને ત્રણે હોય. કષાયકુશીલને સકષાયને આશ્રીને છ એ લેશ્યા હોય. શુક્લધ્યાનના ત્રીજા ભેદ અવસરે જે લેશ્યા, તે પરમશુક્લ, અન્યદા માત્ર શુક્લ જ. તે પણ બીજા જીવની શુક્લલેશ્યા અપેક્ષાએ સ્નાતકને પરમ શુક્લ.
પરિણામ દ્વારમાં - શુદ્ધિથી ઉત્કર્ષમાં જતાં વર્ધમાન, અપકર્ષમાં જતા ટ્રીયમાન, સ્થિર એટલે અવસ્થિત. તેમાં નિર્પ્રન્ગ હ્રીયમાન પરિણામી ન હોય. કાયકુશીલના વ્યપદેશથી પરિણામ હાનિ કહી છે. સ્નાતકને પણ હાનિના કારણના અભાવથી ડ્રીયમાન પરિણામ હોતા નથી.
પરિણામાધિકારથી જ આ કહે છે. તેમાં પુલાક વર્ધમાન પરિણામ કાળે કષાય વિશેષથી બાધિત થતાં તેમાં તે એકાદ સમય અનુભવે છે, તેથી કહે છે – જઘન્ય એક સમય. વર્ધમાન પરિણામના સ્વભાવથી ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહ્યું. એ પ્રમાણે બકુશ, પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલમાં પણ કહેવું. માત્ર બકુશાદિને જઘન્યથી એક સમયતા મરણથી પણ ઈષ્ટ છે. પુલાકને તેમ નથી, કેમકે પુલાકત્વમાં મરણનો અભાવ છે, પુલાક મરણ કાળે કષાય કુશીલત્વાદિમાં પરિણમે છે. - x - x +
નિર્ણન્ય જઘન્યોત્કર્ષથી અંતર્મુહૂર્ત વર્ધમાન પરિણામ હોય. કેવલજ્ઞાન ઉત્પત્તિમાં બીજા પરિણામના ભાવથી કહ્યું. અવસ્થિત પરિણામ નિર્પ્રન્થને જઘન્યથી એક સમયના મરણથી કહેલ છે.
સ્નાતક જઘન્યોત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત વર્ધમાન પરિણામ છે. કેમકે શૈલેશી અવસ્થામાં તેમને તે પ્રમાણ હોવાથી કહ્યું. અવસ્થિત પરિણામ કાળ પણ જઘન્યથી અંતર્મુહૂર્ત છે, કઈ રીતે ? જે કેવળજ્ઞાન ઉત્પત્તિ પછી અંતર્મુહૂર્ત અવસ્થિત પરિણામી રહીને શૈલેશીતા સ્વીકારે તે અપેક્ષાએ. એ રીતે ઉત્કૃષ્ટ પૂર્વ કોટીના વિષયમાં પણ જાણવું.
• સૂત્ર-૯૨૧ થી ૯૨૩ :
[૯૨૧] ભગવન્ ! મુલાક, કેટલી કર્મપ્રકૃત્તિ બાંધે ? ગૌતમ ! આયુને વર્જીને સાત કર્મપકૃતિ બાંધે. બકુશની પૃચ્છા. ગૌતમ ! સાત કે આઠ ભેટે બાંધે. સાત બાંધે તો આયુને વર્જીને સાત કમ્પ્રકૃતિ બાંધે, આઠ બાંધે તો પ્રતિપૂર્ણ આઠ કર્મ પ્રકૃતિ બાંધે. એ રીતે પ્રતિસેતનાકુશીલ છે.
કાયકુશીલનો પ્રન ? ગૌતમ ! સાત બાંધે, આઠ બાંધે કે છ ભેદે બાંધે. સાત બાંધતા આયુને વર્જીને સાત કર્મપ્રકૃતિ બાંધે. આઠ બાંધે તો પ્રતિપૂર્ણ આઠે બાંધે, છ બાંધે તો આયુ, મોહનીય સિવાયની છ બાંધે. - -
૧૩૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ
નિગ્રન્થ વિશે પ્રÆ ? ગૌતમ ! એક વેદનીય કર્મ બાંધે.
સ્નાતક વિશે પ્રı? ગૌતમ ! એક ભેદે બાંધે કે ન બાંધે. જો એક બાંધે તો એક વેદનીય કર્મ બાંધે.
[૨૨] ભગવન્ ! પુલાક કેટલી કર્મપ્રકૃતિ વેદે ? ગૌતમ ! નિયમા આઠ કર્મપ્રકૃતિઓ વેદે. એ રીતે કષાયકુશીલ સુધી જાણવું. - - નિગ્રન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ ! મોહનીય વર્જીને સાત કર્મ પ્રકૃતિઓ વેદે છે. સ્નાતક વિશે પ્રાં ? ગૌતમ ! વેદનીય-આયુ-નામ-ગોત્રને વેદે છે.
[૯૨૩] ભગવન્ ! પુલાક કેટલી કમપ્રકૃત્તિની ઉદીરણા કરે છે ? ગૌતમ ! આયુ, વેદનીય વર્જીને છ કર્મપકૃત્તિ ઉદીરે છે. - - બકુશ વિશે પ્રશ્ન ? ગૌતમ ! સાત ભેદે કે આઠ ભેદે કે છ ભેદે ઉદીરે છે. જો સાતને ઉંદીરે તો આયુને વર્જીને સાત કમ્પકૃતિ ઉદીરે છે, આઠને ઉદીરે તો પ્રતિપૂર્ણ આઠે કર્મપકૃતિઓ ઉદીરે છે, છ ને ઉદીરે તો આયુ-વેદનીયને વર્જીને છ કપકૃત્તિને ઉદીરે છે. પ્રતિોવના કુશીલ એ પ્રમાણે જ છે.
..
કાયકુશીલ વિશે પ્રથ્ન ? ગૌતમ ! સાત-આઠ-છ કે પાંચ ભેદે ઉદીરે છે. જો સાતને ઉદીરે તો આયુને વર્જીને સાત કર્મપકૃત્તિને ઉદીરે છે. આઠને ઉદીરે તો પ્રતિપૂર્ણ આઠ કર્મપ્રકૃત્તિને ઉદીરે છે. છ ને ઉદીરે તો આયુ અને વેદનીય વર્જીને છ કર્મપ્રકૃત્તિને ઉદીરે છે. જો પાંચને ઉદીરે તો આયુ-વેદીય-મોહનીયને વર્જીને પાંચ કર્મપ્રકૃતિને ઉદીરે છે.
નિગ્રન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ ! પાંચ ભેદે ઉદીરે અથવા બે ભેદે ઉદીરે છે પાંચને ઉદીરે તો આયુ-વેદનીય-મોહનીયને વર્જીને પાંચ કર્મ પ્રકૃતિને ઉદીરે છે જે ને ઉદીરે તો નામ અને ગૌત્રને ઉદીરે છે.
સ્નાતક વિશે પ્રા? ગૌતમ ! બે ભેદે ઉંદીરે કે ન છંદીરે. જો બેની
ઉદીરણા કરે તો નામ અને ગોત્રની ઉદીરણા કરે છે.
• વિવેચન-૯૨૧ થી ૯૨૩:
પુલાકને આયુબંધ નથી, કેમકે તેના બંધના અધ્યવસાય સ્થાનોનો તેને અભાવ છે. ત્રણ ભાગ આદિ શેષ આયુ હોય ત્યારે જીવો આયુને બાંધે છે. તેથી આયુષ્યના પહેલા બે ભાગમાં આયુનો બંધ ન થાય. તેથી બકુશ આદિ સાત કે આઠ કર્મો બાંધે છે. કષાયકુશીલ સૂક્ષ્મ સંપરાયત્વમાં આયુ ન બાંધે. કેમકે અપ્રમત્ત સ્થાનકના અંત સુધી જ આયુનો બંધ છે. મોહનીય અને બાદર કષાયના ઉદયના અભાવથી બંધ થતો નથી. તેથી છ જ બાંધે. નિર્ગુન્હો વેદનીય જ બાંધે છે, યોગનિમિત્તે તેના બંધનો સદ્ભાવ હોય છે અયોગી એક પણ ન બાંધે.
વેદનાદ્વારમાં - નિગ્રન્થોને મોહનીય ઉપશાંત કે ક્ષીણ હોવાથી તેને વેદતા નથી. સ્નાતકને ઘાતિકર્મ ક્ષય થવાથી તે વેદનીયને જ વેદે છે.
ઉદીરણા દ્વારમાં - પુલાક આયુ, વેદનીય પ્રકૃતિને તથાવિધ અધ્યવસાય સ્થાનના અભાવે તેની ઉદીરણા ન થાય. પણ પહેલાં તે આ બંને કર્મોની ઉદીરણા
Page #576
--------------------------------------------------------------------------
________________
૨૫/-/૬/૯૨૧ થી ૨૩
૧૩૫
કરીને પછી પુલાકત્વને પામે છે. એ રીતે આગળ પણ જે જે પ્રકૃતિ ઉદીરતા નથી, તે તેને પૂર્વે ઉદીરીને બકુશાદિતાને પામે છે. સ્નાતક સયોગી અવસ્થામાં નામ-ગોત્રનો જ ઉદીરક છે, આયુ, વેદનીય પૂર્વે ઉદીરેલા જ છે. અયોગી અવસ્થામાં તો અનુદીરક જ છે.
ઉપસંપજહન્ન દ્વાર-તેમાં ઉપસંપન્ એટલે પ્રાપ્તિ, હાન એટલે ત્યાગ. * શું પુલાકવાદિ તજીને કષાયાદિકવને પામે ? તે કહે છે –
• સૂત્ર-૨૪ થી ૨૬ :
[૨૪] ભગવાન ! પુલાક, પુલાકવને છોડતા નું છોડે છે અને શું પામે છે ? ગૌતમ! પુલકિતને છોડે છે, કષાયકુશીલ કે અસંયમ પામે છે.
ભગવન! બકુશ, બકુત્વને છોડતો શું છોડે? શું પામે ? ગૌતમ ! બકુશવને છોડે છે, પ્રતિસેવના કે કષાયકુશીલને, અસંયમ કે સંયમસંયમને પામે. • - ભગવન્! પતિસેવના કુશીલ ? પતિસેવના સુશીલત્વને છોડે છે, બકુશ-ન્કષાયકુશીલ-અસંયમ કે સંયમસંયમને ગમે. | કષાયકુશીલનો પ્રશ્ન ? ગૌતમ! કષાયકુશીલત્વને છોડે છે, પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ, નિન્ય, અસંયમ, સંયમસંયમને પામે.
- નિર્ગસ્થનો પ્રશ્ન ? ગૌતમ નિત્વને છોડે, કષાયકુશીલ, સ્નાતક કે અસંયમને પામે. - - સ્નાતક ? નાકવ છોડી સિદ્ધિગતિ પામે.
[૫] ભગવાન ! મુલાક, શું સંજ્ઞોપયુક્ત છે કે નોસંજ્ઞોપયુક્ત ? ગૌતમ ! સંજ્ઞોપયુક્ત ન હોય, નોસંજ્ઞોપયુક્ત હોય. • • બકુશ વિશે પૃચ્છા. ગૌતમ ! તે બંને હોય. એ રીતે પ્રતિસેવના અને કષાયકુશીલ પણ જાણવા. • • નિ9િ અને નાક બંનેને પુલકિવતુ જાણવા.
૨૬] ભગવન / પુલક, આહારક હોય કે નાહારક? ગીતમ! આહારક હોય, અનાહાક ન હોય. એ રીતે નિર્ગસ્થ સુધી જાણવું. • • નાતક વિશે પ્રથન ? ગૌતમ! આહારક હોય કે અનાહારક હોય.
• વિવેચન-૯૨૪ થી ૨૬ -
પુલાક, પુલાકવ છોડીને સંયત કષાયકુશીલ જ થાય, કેમકે તેના સમાન સંયમસ્થાનનો સદભાવ છે. એ રીતે જેને જે સર્દેશ સંયમ સ્થાનો હોય તે તદભાવને પામે છે, માત્ર કપાયકુશીલાદિને ન પામે. કષાયકુશીલ વિધમાન સ્વ સર્દેશ સંયમ સ્થાન કોને પુલાકાદિ ભાવે પામે અને અવિધમાન સમાન સંયમસ્થાનરૂપ નિસ્થ ભાવને પામે. નિર્ણન્ય કપાયિત્વ કે નાતકવને પામે અને સ્નાતક સિદ્ધિગતિને પામે.
- નિગ્રન્થસૂત્રમાં કષાયકુશીલવાદિ જાણવું. તેમાં ઉપશમનિર્ગસ્થ શ્રેણીથી ચ્યવીને સકષાયી થાય. શ્રેણીની ટોચે તે મરીને દેવપણે ઉત્પન્ન થઈ અસંયત થાય છે, સંયતાસંયત થતો નથી, કેમકે દેવત્વમાં તેનો અભાવ છે. જો કે શ્રેણીથી પતિત એવો આ સંયતાસંયત પણ થાય, તો પણ તેને અહીં કહેલ નથી. કેમકે શ્રેણીથી પડીને સીધું સંયતાસંમતપણું ન પામે.
૧૩૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ સંજ્ઞાદ્વાર - આહાર આદિ સંજ્ઞા, તેનાથી ઉપયુક્ત, કંઈક આહાર આદિની આસક્તિ તે સંજ્ઞોપયુક્ત, નોસંજ્ઞોપયુક્તને આહારાદિ ઉપભોગ છતાં તેની આસક્તિ નથી. તેમાં મુલાક, નિરૈન્ય, સ્નાતક ગણે નોસંજ્ઞોપયુક્ત છે, તેમને આહારાદિની આસક્તિ નથી. - [શંકા તિન્ય અને સ્નાતક તો વીતરાગ હોવાથી આસક્તિ ન હોય, પણ પુલાક તો સરાગ છે, તે અનાસક્ત કઈ રીતે ? (સમાધાન એવું નથી. સરાગ હોય તો પણ અનાસક્તિ ન જ હોય તેમ નથી. બકુશાદિને સરાણત્વ છતાં અનાસક્ત બતાવાયેલ છે.
ચૂર્ણિકાર કહે છે - નોસંજ્ઞા એટલે જ્ઞાનસંજ્ઞા. તેમાં પુલાક, નિગ્રંન્ચ, સ્નાતક નોસંજ્ઞોપયુક્ત છે. જ્ઞાનપ્રધાન ઉપયોગવંત, આહારાદિ સંજ્ઞોપયુક્ત નહીં. બકુશાદિ બંને પ્રકારે હોય, તેમને તથાવિધ સંયમ સ્થાનનો સદ્ભાવ હોય છે. •••• આહારક દ્વારમાં - પુલાકથી નિગ્રંન્શ સુધીનાને વિગ્રહગતિ આદિમાં અનાહારકત્વ કારણોના અભાવે આહારકત્વ જ હોય. સ્નાતકને કેવલી સમુઠ્ઠાતમાં ત્રીજા, ચોથા, પાંચમાં સમયમાં, અયોગી અવસ્થામાં અનાહારકત્વ છે. તે સિવાય આહારક છે
-- હવે ભવદ્વારમાં કહે છે• સૂત્ર-૯૨૭,૨૮ :
[૨૭] ભગવન્! મુલાક, કેટલા ભવ ગ્રહણ કરે ? ગૌતમ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ત્રણ. • • બકુશનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી એક, ઉતકૃષ્ટથી આઠ. એ રીતે પ્રતિસેવના અને કષાયકુશીલ પણ જાણવા. નિર્ગસ્થને મુલાકાત જાણવા. - - સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ! એક [ભવ કરી
[૨૮] ભગવન્! મુલાકના એક ભવસંબંધી કઈ કેટલા છે ? ગૌતમ ! જાન્યથી એક, ઉતકૃષ્ટથી ત્રણ. • • બકુશનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી સાત. એ પ્રમાણે પ્રતિસેવના અને કાયકુશીલ જાણવા. - - નિીિનો પ્રથન ? ગૌતમ જઘન્યથી એક ઉત્કૃષ્ટથી ને. • • સ્નાતકનો પ્રશ્ન ? ગૌતમ ! એક [ભવાકર્ષ હોય)
ભગવના પુલાકને વિવિધ ભવ ગ્રહણ સંબંધી કેટલા આકર્ષ હોય ? ગૌતમ જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી સાત. • • બકુશ વિશે પ્રશ્ન ? ગૌતમ / જન્યથી બે, ઉત્કૃષ્ટથી હજારો. એ રીતે કષાયકુશીલ સુધી જાણવું. નિગ્રન્થનો પ્રશ્ન ? ગૌતમી જાન્યથી બે, ઉકૃષ્ટથી પાંચ નાતક? એકે નહીં
• વિવેચન-૨૭,૯૨૮ :
પુલાક જઘન્યથી એક ભવગ્રહણ કરીને કષાયકુશીલવાદિ સંયત પછી એક કે અનેકવાર, તે જ ભવમાં કે બીજા ભવમાં પ્રાપ્ત કરી સિદ્ધ થાય. ઉત્કૃષ્ટથી દેવાદિ ભવાંતરથી ત્રણ ભવ પુલાકcવને પામે છે. • • બકુશ • ક્યારેક એક ભવમાં બકશવ પામીને કષાયકશીલત્વાદિ વડે સિદ્ધ થાય. કોઈ એક ભવમાં બકુશવ પામી, ભવાંતરે ન પામી સિદ્ધ થાય. અથવા ઉત્કૃષ્ટથી આઠ ભવ ગ્રહણથી ચાસ્ત્રિ માત્રને પામે. તેમાં બકુશપણાના આઠમાં અંતિમ ભવમાં સકષાયત્વાદિયુક્ત થઈને
Page #577
--------------------------------------------------------------------------
________________
૨૫/-/૬/૯૨૭,૯૨૮
૧૩૩
અને કોઈ પ્રતિભવ પ્રતિસેવના કુશીલવાદિ યુક્તિથી પૂરે છે * * *
હવે માકર્ષ દ્વાર • આકર્ષ અને ચારિત્રની પ્રાપ્તિ. તથા મી શત પરિમાણ વડે. - શત પૃથકૃત્વ. - x • x • ઉત્કૃષ્ટ બે વખત એટલે એક ભવમાં બે વખત ઉપશમ શ્રેણીકરણથી નિર્ઝન્યત્વના બે આકર્ષ થાય.
પુલાકના વિવિધ ભવગ્રહણમાં જે થાય, તેને એક આકર્ષ એક ભવમાં, બીજો અન્યત્ર ભવમાં, એ રીતે અનેક ભવમાં બે આકર્ષ થાય. પુલાકવ ઉત્કર્ષથી ત્રણ ભવમાં થાય, તે ઉકથી ત્રણ વખત થાય. પછી પહેલા ભવમાં શોક આકર્ષ, અન્ય બે ભવમાં ત્રણ, ત્રણ એ પ્રમાણે સાત આકર્ષ થાય.
બકુશને ઉકથી આઠ ભવ કહ્યા. એક ભવમાં ઉત્કૃષ્ટથી શતપૃથકd આકર્ષ કહ્યા. તેમાં આઠ ભવ ગ્રહણમાં ઉત્કૃષ્ટથી પ્રત્યેક ભવના ૯oo આકર્ષ ગણતાં આઠ ભવમાં ૩૨૦૦ આકર્ષ થાય.
નિર્ણન્યને ઉત્કૃષ્ટથી ત્રણ ભવ ગ્રહણો કહ્યા છે. એક ભવમાં બે આકર્ષથી બે, બીજા ભવમાં બે, પછીના ભવે એક એમ પાંચ આકર્ષ કરીને સિદ્ધ થઈ શકે, એમ કરીને પાંચ કહ્યા. - - - કાળદ્વારમાં કહે છે–
• સૂઝ-હૃ૯,630 -
[૨૯] ભગવન્! મુલાક, કાળથી કેટલો કાળ રહે ? ગૌતમી જાન્યથી અને ઉત્કૃષ્ટથી મતમુહૂર્ત. • • બકુશ વિશે પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ દેશ ન્યૂન પૂવકોડી. - - એ રીતે પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ પણ જાણવા. -- નિર્ગસ્થ વિશે પૃચ્છા. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત - - સ્નાતક વિશે પૃચ્છા. ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશનૂન પૂર્વકોડી.
ભગવાન ! જુલાકો કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉગી અંતમુહૂd. - - બકુશો વિશે પૃચ્છા. ગૌતમાં સર્વકાળા એ પ્રમાણે કષાયકુશીલો સુધી જાણવું. • • નિગ્રન્થોને પુલાકોવત્ જાણવા. સ્નાતકોને બકુશોવ4 જણવા.
[] ભગવન ! યુવકને કેટલા કાળનું અંતર હોય ? ગૌતમ ! જઘન્ય અંતમુહર્ત ઉત્કૃષ્ટ અનંતકાળ, અનંત અવસર્પિણી ઉત્સર્પિણી કાળ, શોઝથી દેશ જુન અપદ્ધ પગલ પરાવર્ત એ રીતે યાવતું નિર્મા. નtતકો વિશે પૃચછા. [તેમને અંતર નથી.
ભગવન / પુલકોને કેટલો કાળ અંતર હોય ? ગૌતમ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સાત વર્ષો. • • બકુશો વિશે પ્રથમ ' ગૌતમ અંતર નથી. એ પ્રમાણે કષાયકુશીલો સુધી જાણવું. નિJભ્યો વિશે પ્રશ્ન ? ગૌતમ / જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ. સ્નાતકોને બકુશો મુજબ જાણવા.
• વિવેચન-૯૨૯,૯૩૦ - પુલાકવને પ્રાપ્ત અંતર્મુહૂર્ત પૂર્ણ ન થાય ત્યાં સુધી મરતા નથી કે પુલાકત્વથી
૧૩૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ પડતા નથી. માટે જઘન્યથી અંતર્મુહૂર્ત કહ્યું. ઉત્કૃષ્ટથી પણ આ પ્રમાણ અંતર્મુહૂર્ત છે. - x• બકુશને ચાસ્ત્રિ પ્રાપ્તિના પછીના જ સમયે મરણ સંભવે છે, માટે જઘન્ય એક સમય ઉત્કૃષ્ટથી દેશ ન્યૂન પૂર્વ કોડી કહ્યું કેમકે પૂર્વકોડી આયુવાળા આઠ વર્ષને અંતે ચા»િ સ્વીકારે તો તેમ થાય.
નિર્મન્થને જઘન્ય એક સમય. ઉપશાંત મોહના પ્રથમ સમય પછી અનંતર જ મરણનો સંભવ છે. ઉત્કટ અંતમુહર્ત પ્રમાણ છે. - - સ્નાતકને જઘન્યથી અંતર્મહd કેમકે આયુના અંતિમ અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાન ઉત્પત્તિમાં સ્નાતકનો આ જઘન્ય કાળ થાય છે.
પુલાકાદિનું કાળમાન હવે બહુવચનમાં કહે છે - એક પુલાકનો જે અંતર્મુહd કાળ, તેના સત્ય સમયે, બીજા પુલાકcવને પામે છે, એ રીતે જીવ વિવક્ષામાં બંને પુલાકનો એ સમયમાં સદ્ભાવ હોય છે - x • જો કે પુલાકો ઉત્કૃષ્ટથી એક સમયે સહપૃથકવ પરિમાણને પામે છે તો પણ અંતર્મુહૂર્તથી ઘણાં પુલાકોની અંતમુહર્ત સ્થિતિ મોટી હોય છે. તેથી તેમનું ઉત્કૃષ્ટ અંતર અંતર્મુહૂર્ત કહ્યું છે. બકુશાદિનો સ્થિતિકાળ સર્વકાળ છે. કેમકે તે પ્રત્યેકની સ્થિતિનું બહુપણું છે. નિર્ઝન્યો, પુલાવ કહેવા.
અંતરદ્વાર - તેમાં મુલાક, પુલાક થઈને કેટલા કાળે પુલાક પામે ? જઘન્યથી અંતમુહૂર્ત રહીને ફરી પુલાક જ થાય. ઉત્કૃષ્ટથી અનંતકાળે પામે. • x • ફોનથી અપાદ્ધ પુદ્ગલ પરાવર્ત અંતર જાણવું. કોઈ જીવ આકાશના પ્રત્યેક પ્રદેશે મૃત્યુ પામે, આવા મરણમાં જેટલો કાળ સમસ્ત લોકને વ્યાપ્ત કરે તેટલો કાળ ફોગ પુદ્ગલ પરાવર્ત કહેવાય. અહીં દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત કર્યું છે. • • સ્નાતકોને પ્રતિપાતના અભાવે આંતર નથી. - - એકત્તાપેક્ષાએ પુલાકત્વનું અંતર કહી પૃયકવાપેક્ષાએ પણ કહ્યું છે - હવે સમુદ્દાત કહે છે–
• સૂત્ર-૯૩૧ થી ૯૩૪ -
[૩૧] ભગવન / પુકને કેટલા સમુદ્યાત છે ? ગૌતમ ત્રણ. વેદના • કષાય અને મારણાંતિક સમુદ્યાત. • • ભગવદ્ ! બકુશને? પાંચ સમુદઘાત • વેદના ચાવત તૈજસ સમુઘાત પ્રતિસેવના કુરશીલ પણ પ્રમાણે જ છે. - • કષાયકુશીલ વિશે પ્રશ્ન ? ગૌતમ ! છ સમુઠ્ઠાતો છે - વેદના યાવત્ આહાર સમાત. -- નિર્ગસ્થ વિશે પ્રસ્ત ? ગૌતમ! એક પણ નથી. - - સ્નાતક વિશે પૃચ્છા-ગૌતમ! એક જ કેવલી સમધાત.
[3] ભગવન પુલાક, શું લોકના સંખ્યાતમાં ભાગમાં હોય ? અસંખ્યાતમાં ભાગમાં હોય ? સંખ્યાત ભાગોમાં હોય ? અસંખ્યાત ભાગોમાં હોય? સર્વલોકમાં હોય ? ગૌતમ! તે માત્ર અસંખ્યાતમાં ભાગમાં હોય છે, સંખ્યાત ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગો કે સવલોકમાં ન હોય. એ પ્રમાણે નિશ્વ સુધી કહેવું. - - સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ ! સંખ્યાત ભાગ કે સંજ્ઞાત ભાગોમાં ન હોય. અસંખ્યાત ભાગમાં હોય, અસંખ્યાત
Page #578
--------------------------------------------------------------------------
________________
૨૫/-/૬/૯૩૧ થી ૯૩૪
૧૩૯
ભાગોમાં હોય કે સર્વલોકમાં હોય.
[33] ભગવન / પુલાક, લોકના સંખ્યાત ભાગને સ્પર્શે ? કે અસંખ્યાત ભાગને સ્પર્શે ? જેમ અવગાહના કહી, તેમ સ્પના પણ કહેવી. એ પ્રમાણે સ્નાતક સુધી કહેવું.
[sv] ભગવત્ પુલાક, યા ભાવમાં હોય છે ? ગૌતમ ! તે ઝાયોપથમિક ભાવમાં હોય. એ પ્રમાણે કષાયકુશીલ સુધી જીણવું. • • નિથિ વિશે પ્રશ્ન ? ગૌતમ ઔપશમિક કે ક્ષાયિક ભાવમાં હોય. • • નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ! ક્ષાયિક ભાવમાં હોય.
- વિવેચન-૯૩૧ થી૯૩૪ -
ચાાિવાને સંજવલન કષાયોદયના સંભવથી કષાયસમુદ્યાત હોય છે. પુલાકને મરણ અભાવમાં પણ મારણાંતિક સમુઠ્ઠાત વિરુદ્ધ નથી, કેમકે સમુઘાતથી નિવૃત્તને કષાયકશીલવાદિ પરિણામ હોય ત્યારે મરણનો સદુભાવ છે. નિર્ગુન્થને તથાસ્વભાવથી એક પણ નથી.
ધે ક્ષેત્રદ્વાર - ક્ષેત્ર એટલે અવગાહના ક્ષેત્ર. પુલાક શરીરના લોકના અસંખ્યાત ભાગ માત્ર અવમાહિત્તથી છે. સ્નાતકને શરીરમાં રહી. દંડ-કપાટ કરણકાળમાં, લોકના અસંખ્યાત ભાગે વર્તે છે. •x - મયનકરણ કાળમાં ઘણાં લોકના વ્યાપ્તવથી અને થોડાના અવ્યાપ્તતા ઉક્તત્વથી લોકના અસંખ્ય ભાગોમાં સ્નાતક વર્તે છે, લોકના આપૂર્ણથી સર્વલોકે વર્તે.
સ્પર્શના દ્વાર - સ્પર્શના, ક્ષેત્રવત્ છે. • x • ભાવહાર વ્યક્ત છે. હવે પરિમાણ દ્વાર કહે છે – • સૂઝ-૯૩૫ :
ભગવાન ! પુલાકો એક સમયમાં કેટલા હોય ? ગૌતમ પ્રતિપધમાનને આશ્ચીને કદાચ હોય, કદાચ ન હોય. જે હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી શતપૃથd. પૂર્વ પ્રતિપને આશીને કદાચ હોય. કદાચ ન હોય. જે હોય તો જઘન્યથી એક, બે, ત્રણ. ઉcકૃષ્ટ સહચપૃથકd.
ભગવત્ / બકુશો એક સમયમાં કેટલા હોય? ગૌતમ! પતિપધમાનકને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી શd પૃથકત્વ. પૂર્વ પ્રતિપક્ષને આપીને જઘન્યથી કોડી શત પૃથકવ, ઉત્કૃષ્ટથી પણ તેમજ છે. એ રીતે પ્રતિસેવના કુશીલ છે.
કષાયકશીલ વિશે પ્રસ્ત ? ગૌતમ! પતિપદીમાનને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જે હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટ સહસ્ત્ર પૃથકd. પૂર્વ પ્રતિપક્ષને આશીને જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કોડી-સહમ્ર પૃથકd. • • • નિન્જ વિશે પ્રસ્ત ? ગૌતમ! પતિપધમાન આપીને કદાચ હોય, કદાચ ન હોય. જે હોય તો જઘાણી એક, બે કે ત્રણ. ઉતકૃષ્ટ ૧૬ર હોય છે, તેમાં ક્ષયક શ્રેણીવાળા ૧૦૮, ઉપશમ શ્રેણીવાળા-૫૪ હોય છે. પૂર્વ પ્રતિજ અપેક્ષાએ કદાચ
૧૪૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ હોય, કદાચ ન હોય. જે હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી શતપૃથકવ છે. • • • સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ! પતિપધમાન આણીને કદાસ હોય, કદાચ ન હોય. જે હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ. ઉkફથી ૧૦૮, પૂર્વ પ્રતિષને આશ્રીને જધન્યથી કોડી પૃથકત્વ, ઉત્કૃષ્ટથી પણ કોડી પૃથકd.
ભગવાન ! આ પુલાક-ભકુશ-પ્રતિસેવના અને કષાયકુelીલ, નિથિ અને નાતકોમાં કોણ કોનાથી યાવત વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા નિળ્યિો, પુલાકો સંખ્યાલગણા, નાતકો સંખ્યાતગા, બકુશો સંખ્યાતગણા, પ્રતિસેવના કુશીલ સંખ્યાતગણા, કષાયકુશીલ સંખ્યાતગણી છે.
- - ભગવત્ ! તે એમજ છે, એમ જ છે. • વિવેચન-૯૩૫ -
(શંકા) સર્વ સંયતોમાં કોડી સહમ્ર પૃથકત્વ સંભળાય છે, અહીં તો કેવળ કષાયકુશીલોમાં કહ્યું. પછી પુલાકાદિ માન ઉમેરતા તેથી વધી જશે. તો વિરોધ કેમ ન થાય ? કહે છે - કષાયકુશીલોમાં જે કોટી સહસ પૃથકવ છે તે બે-ત્રણ કોટી સહસ્રરૂપ કાપીને પુલાક-બકુશાદિ સંખ્યા તેમાં ઉમેરવી. પછી સમસ્ત સંયતનું માન જે કહ્યું કે તેનાથી અધિક નહીં થાય.
અલાબહત્વતારમાં - નિર્ગુન્થોની ઉત્કૃષ્ટ સંખ્યાત શતપૃથકવ હોવાથી સૌથી થોડાં કહ્યું. પુલાકો ઉત્કૃષ્ટથી સહસપૃચકવ સંખ્યાથી હોવાથી તેને સંખ્યાલગણા કહ્યા. સ્નાતકો ઉત્કૃષ્ટથી કોડી પૃથકત્વ હોવાથી તેનાથી સંખ્યાલગણા કહ્યા. બકુશો, ઉત્કટથી કોડી શત પૃથકત્વમાની હોવાથી તેને સંખ્યાતપણા કહ્યા. -- પ્રતિસેવના કુશીલ તો ઉત્કૃષ્ટથી કોડી શત પૃથકવ પ્રમાણ હોવા છતાં તેને સંખ્યાતગણી કેમ કહ્યા ? સત્ય છે, પણ બકુશોનું જે કોડી શત પૃથકત્વ છે તે બે-ત્રણ કોડી શત છે,
જ્યારે પ્રતિસેવના કુશીલનું કોડી શત પૃથકત્વ છે, તે ચાર, છ કોડી શત પ્રમાણ હોવાથી વિરોધ નથી. કષાય કુશીલ ઉત્કૃષ્ટથી કોડીસહસ પૃથક પ્રમાણ હોવાથી તેનું સંખ્યાતગણું છે.
છે શતક-૨૫, ઉદ્દેશો-૭-“સંત” છે ૦ ઉદ્દેશા-૬-માં સંયતોનું સ્વરૂપ કહ્યું. અહીં તે જ કહે છે – • સૂત્ર-૯૩૬ થી ૯૪૧ -
[3] ભગવાન ! સંયતો કેટલા ભેદ છે? ગૌતમ ! પાંચ ભેદ-ન્સામાયિક સંયત, છેદોપસ્થાપનીય સંયત, પરિહારવિશુદ્ધિસંયત, સૂમ સંપરાય સંયત, યયાખ્યાત સંયત.
ભગવાન ! સામાસિક સાંત કેટલા ભેદે છે ? ગૌતમ બે ભેદે - ઇત્વરિક અને યાdcકથિત. - - છેદોપથાયનિય સંયતનો પ્રશ્ન ? ગૌતમ ! બે ભેદે - સાતિચાર, નિરતિચાર, • • પરિહાર વિશુદ્ધિ સંયતની પૃચ્છા. ગૌતમ બે ભેદે
Page #579
--------------------------------------------------------------------------
________________
૨૫/-//૯૩૬ થી ૯૪૧
• નિર્લિંશમાનક, નિર્વિષ્ટકાયિક. • • સૂક્ષ્મ સંપરાય વિશે પ્રશ્ન ? ગૌતમ ! બે ભેદ સંક્ષિશ્યમાનક અને વિશુદ્ધમાનક. • • યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ ! બે ભેદે - છ%ાસ્થ અને કેવલી.
[] સામાયિક સ્વીકારી, ચાતુમિ અનુત્તર ધમનિ જે વિવિધ સ્પર્શતો સામાયિક સંયત કહેવાય.
[૩૮] પૂર્વ પયયને છેદીને, જે પોતાના આત્માને પંચ મહાવ્રતમાં સ્થાપે છે તે છેદોપસ્થાપનીય સંયત છે.
[૩૯] જે પાંચ મહત્વતરૂપ અનુત્તર ધર્મને વિવિધે સ્પર્શતો વિશુદ્ધને ધારણ કરે છે, તે પરિહાર વિશુદ્ધિક સંયત કહેવાય છે.
[૪૦] જે સૂaખ લોભને વેદન કરતો, ઉપશમક કે ૪પક હોય છે. તે સૂક્ષ્મ સપરાય સંયત છે, તે યાખ્યાતથી કિંચિત હીન હોય. - ૯િ૪૧] મોહનીય કર્મના ઉપશાંત કે ક્ષીણ થઈ જવાથી જે છ8ાસ્થ કે જિન હોય છે, તે યથાખ્યાત સંયત કહેવાય છે.
• વિવેચન-૯૩૬ થી ૯૪૧ -
મામrfથવા સંવત - સામાયિક નામક ચારિત્ર વિશેષ, તેના વડે કે તેથી મુખ્ય સંયત તે સામાયિક સંયત એમ બીજામાં પણ કહેવું.
ઇવર - ભાવિ વ્યપદેશ તરવયી અલાકાલિક સામાયિકના અસ્તિત્વથી ઇ–રિક, તે પહેલા-છેલ્લા તીર્થંકરના સાધુમાં મહાવ્રતના આરોપણ કરાય ત્યાં સુધી રહે છે. •• ચાવકથિત-ભાવિ વ્યપદેશના અંતર અભાવથી ચાવજીવિક સામાયિકના અસ્તિત્વથી સાવકયિક. તે મધ્યમ જિન અને મહાવિદેહ જિનસંબંધી સાધુને હોય છે.
સાતિયા-સાતિયાવાળાને જે આરોપાય છે, તે સાતિયાર જે છેદોપસ્થાપનીય છે, તેના યોગથી સાધુ પણ સાતિયાર જ છે. નિરતિચાર-છંદોપસ્થાપનીય યોગથી નિરતિચાર તે પાર્શ્વનાથના તીર્થમાંથી મહાવીરના તીર્થમાં સંકાંત થતા કે નવદીક્ષિતને હોય છે. છેદોષસ્થાપનીય સાધુ પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં જ હોય છે.
નિર્વિશ્યમાનક • પરિહાકિ તપને તપતા. નિર્વિષ્ઠકાયિક - નિર્વિશમાનકના અનુચરક. ... સંકિલશ્યમાનક - ઉપશમ શ્રેણીથી પડતા.. વિશુદ્ધમાનક - ઉપશમાં શ્રેણી કે ક્ષપક શ્રેણીને આરોહનાર, - ૪ -
હવે સામાયિક સંયતાદિનું સ્વરૂપ ગાથાઓ વડે કહે છે – (૧) સામાયિક જ સ્વીકારનાર, છેદોપસ્થાપનીયાદિ નહીં. ચતુર્યામ-ચાર મહાવ્રત. અનુત્તરધર્મ-શ્રમણધર્મ. મવિઘેન-મન વગેરેથી. ફાસયંત-સ્પર્શતો, પાલન કરતો જે વર્તે છે સામાયિક સંયત. • x • આ ગાથા વડે ચાવહથિક સામાયિક સંયત કહો, ઇવર સામાયિક સંયd સ્વયં કહેવો.
- (૨) ગાથા સુગમ છે, વિશેષ આ - છેદ એટલે પૂર્વનો પર્યાય છેદીને, ઉપસ્થાપન એટલે વ્રતોમાં સ્થાપન, તે છેદોપસ્થાપન. આ ગાથા વડે સાતિચાર અને નિરતિચાર બીજા સંયત કહ્યા.
૧૪૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ - (3) પરિહરતિ • નિર્વિશમાનક આદિ ભેદરૂપ તપને સેવે છે, તે સાધુ, શું કરીને ? તે કહે છે - વિશુદ્ધ એવા પંચયામ અનુત્તરધર્મને ત્રિવિધે સ્પર્શીને, અહીં ‘પંચમહાવત' કહેવાથી પહેલા અને છેલ્લા તીર્ષકમાં જ તે હોય છે. – (૪) લોભાણું - લોભરૂપ કષાયની સૂક્ષ્મ કિફ્રિકાને વેદતો જે વર્તે છે. – (૫) ઉપશાંત - મોહનીય કર્મ ક્ષીણ કે ઉપશાંત થતા જે છઘ કે જિન વર્તે છે, તે યયાખ્યાત સંયત કહેવાય છે. - - હવે વેશદ્વાર કહે છે
• સૂત્ર-૯૪૨,૯૪૩ -
[૪૨] ભગવન ! સામાયિક સંયત, શું સવેદી હોય કે આવેદી 7 ગૌતમ ! સવેદી પણ હોય, આવેદી પણ હોય. જે સવેદી હોય તો કષાયકુશીલવતું બધું કહેવું. એ પ્રમાણે છેદોષસ્થાપનીય સંયત જાણવા. • • પરિહાર વિશુદ્ધિક સંતને પુલકવ4 જાણવા. - - સૂક્ષ્મ સંપરાય સંયત અને યથrખ્યાત સંયત બંનેને નિગ્રન્થ સમાન જાણવા.
ભગવન / સામાયિક સંચત, શું સરાણ હોય કે વીતરાગ હોય ? ગૌતમ! તે સરાગ હોય, વીતરાગ નહીં • • એ પ્રમાણે સૂક્ષ્મ સંપરાય સંયત સુધી કહેવું. - - યથાખ્યાત સંયતને નિગ્રન્થ સમાન કહેવા.
ભગવાન ! સામાયિક સંયત, શું સ્થિતકલામાં હોય કે અસ્થિત કલામાં હોય? ગૌતમ! સ્થિતકલામાં પણ હોય, અસ્થિતકલામાં પણ હોય. • • છેદોપસ્થાપનીય સંયતનો પ્રશ્ન ? ગૌતમ સ્થિતકામાં હોય, અસ્થિતંકવામાં ન હોય, એ પ્રમાણે પરિહારવિશુદ્ધિ કહેવા. બાકીના સામાયિક સંપાવતુ જાણવા.
ભગવાન ! સામાયિક સંયત, શું જિનકલામાં હોય, સ્થવિર કતામાં હોય કે કપાતીત હોય ? ગૌતમ ! કાયકુશીલ માફક સંપૂર્ણ કહેશ. છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્રિક બકુશ માફક કહેવા. બાકીના નિગ્રન્થ માફક કહેવા.
[૯૪૩] ભગવત્ ! સામાયિક સંયત શું પુલાક હોય યાવત્ ખાતક હોય ? ગૌતમ ! પુલાક, બકુશ ચાવ4 કષાયકુશીલ હોય, પણ નિગ્રન્થ કે સ્નાતક ન હોય. એ પ્રમાણે છેદોષસ્થાપનીય જાણવા. - - પરિહારવિશુદ્ધિક સંયત વિશે પૂન ? ગૌતમ ! પુલાક, બકુશ કે પ્રતિસેવના કુશીલ ન હોય. પણ કષાયકુશીલ હોય, નિન્જ કે નાતક ન હોય. એ પ્રમાણે સૂમસંપરાય પણ જાણવા. યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ! પુલાક ચાવતું કાયકુશલ ન હોય. નિર્ગસ્થ કે સ્નાતક હોય.
ભગવન્! સામાયિક સંયત, શું પ્રતિસેવી હોય કે આપતિસેવી ? ગૌતમ! પ્રતિસેવી હોય, અપતિસવી પણ હોય. જે પ્રતિરોવી હોય તો શું મૂલગુણ પ્રતિસેવી હોય ? બાકી પુલાક મુજબ કહેવું.
છેદોપથપનિય સંયતને સામાયિક સંયત માફક ગણવા. • • પરિહાર વિશહિદ્ધ સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ! પતિસેવી ન હોય, આપતિસેવી હોય એ પ્રમાણે યથાખ્યાત સંયત સુધી કહેતું.
Page #580
--------------------------------------------------------------------------
________________
૨૫/-/૭/૯૪૨,૯૪૩
ભગવન્ ! સામાયિક સંયત કેટલા જ્ઞાનમાં હોય? બે, ત્રણ કે ચાર જ્ઞાનમાં હોય. એ રીતે જેમ કાયકુશીલ કહ્યા, તેમ ચાર જ્ઞાન ભજનાઓ કહેવા. એ પ્રમાણે યાવત્ સૂક્ષ્મસંપરાય કહેવા. - - યથાખ્યાત સંયને પાંચ જ્ઞાન ભજનાઓ જ્ઞાનોદ્દેશક મુજબ કહેવા.
ભગવન્ ! સામાયિક સંત, કેટલું શ્રુત ભણે ? ગૌતમ ! જઘન્યથી અટ પ્રવચન માતા, કાકુશીલમાં કહ્યા મુજબ કહેવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીય કહેવા. પરિહાર વિશુદ્ધિ સંત વિશે પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી નવમાં પૂર્વની ત્રીજી આચાર વસ્તુ, ઉત્કૃષ્ટથી અસંપૂર્ણ દશ પૂર્તો ભણે. સૂક્ષ્મ સંપરાય સામાયિક સંયત મુજબ કહેવા. યથાખ્યાત સંયમનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી અષ્ટપ્રવચન માતા, ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વી કે શ્રુતવ્યતિસ્કિત હોય. ભગવન્ ! સામાયિક સંયત શું તીર્થમાં હોય કે અતીર્થમાં? ગૌતમ ! તીર્થમાં હોય, તીર્થમાં પણ હોય, કાયકુશીલવત્ કહેવા. છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિક મુલાકવત્ કહેવા. બાકીના સંયતોને સામાયિક સંત માફક કહેવા.
ભગવન્ ! સામાયિક સંગત, શું વલિંગે હોય, અન્ય લિંગે હોય કે ગૃહી લિંગે હોય? પુલાક માફક કહેવા. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ કહેવા. - ભગવન્ ! પરિહાર વિશુદ્ધિક સંયત વિશે પ્રશ્નન ? ગૌતમ ! તે દ્રવ્યલિંગ અને ભાવલિંગની અપેક્ષાએ સ્વલિંગી હોય, અન્યલિંગી કે ગૃહીલિંગી ન હોય.
-
૧૪૩
બાકીના સંતો, સામાયિક સંચતવત્ કહેવા.
ભગવન્ ! સામાયિક સંયત કેટલા શરીરી હોય ? ગૌતમ ! ત્રણ, ચાર કે પાંચ. કાયકુશીલમાં કહ્યા મુજબ જાણવા, એ પ્રમાણે છેદોપસ્થાપનીયને પણ કહેતા. બાકીના સંયત મુલાકવત્ કહેવા.
ભગવન્ ! સામાયિક સંયત શું કર્મભૂમિમાં હોય, અકર્મભૂમિમાં હોય? ગૌતમ ! જન્મ અને સદ્ભાવને આશ્રીને કર્મભૂમિમાં હોય, અકર્મભૂમિમાં ન હોય, બકુશ માફક કહેવા. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ કહેવા, પરિહાર વિશુદ્ધિકને મુલાકવત્ કહેવા. બાકીના સામાયિક સંચતવત્ જાણવા.
• વિવેચન-૯૪૨,૯૪૩ :
સામાયિક સંયત, અવેદક પણ હોય, નવમા ગુણઠાણે વેદનો ક્ષય કે ઉપશમ થાય છે. નવમ ગુણસ્થાનક સુધી સામાયિક સંયત પણ વ્યપદેશાય છે. સામાયિક સંયત, સર્વેદ ત્રણ વેદે પણ હોય. અવેદ એટલે ક્ષીણ કે ઉપશાંતવેદ, પરિહાર વિશુદ્ધિક સંયત પુરુષવેદ કે પુરુષનપુંસક વેદમાં હોય છે. સૂક્ષ્મ સંપરાય સંયત, ક્ષીણ-ઉપશાંતત્વ વડે અવેદક હોય છે.
આ પ્રમાણે બીજા પણ સૂત્રોનો અતિદેશ અનંતર કહેવાયેલ ઉદ્દેશક અનુસાર
સ્વયં જાણી લેવો.
કલ્પદ્વારમાં અસ્થિતકલ્પ મધ્યમજિન અને મહાવિદેહજિનના તીર્થોમાં હોય છે
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ ત્યાં છંદોપસ્થા૫નીય નથી. - - - ચાસ્ત્રિદ્વારને આશ્રીને કહ્યું છે - સામાયિક સંયતના પુલાકાદિ પરિણામ ચાસ્ત્રિપણાથી હોય છે.
----
જ્ઞાનદ્વારમાં - ચચાખ્યાત સંયતના પાંચ જ્ઞાનો ભજનાઓ છે, જેમ જ્ઞાનોદ્દેશકમાં કહ્યું. તે જ્ઞાનોદ્દેશક આ છે - શતક-૮, ઉદ્દેશો-૨-માં જ્ઞાન વક્તવ્યતાર્થે અવાંતર પ્રકરણ છે. ભજના-કેવલી, યશાખ્યાત ચારિત્રિને કેવળજ્ઞાન, છાસ્થવીતરાગ યથાખ્યાત ચારિત્રિને બે, ત્રણ કે ચાર જ્ઞાનો હોય છે..શ્રુતાધિકારમાં યથાખ્યાત સંયત જો નિર્ણન્ય હોય, તો અષ્ટપ્રવચન માતાથી ચૌદપૂર્વ પર્યન્ત શ્રુત હોય. સ્નાતક શ્રુતાનીય હોય. - ૪ -
૧૪૪
• સૂત્ર-૯૪૪ થી ૯૪૭ :
[૯૪૪] ભગવન્ ! સામાયિક સંયત શું અવસર્પિણીકાળે હોય, ઉત્સર્પિણીકાળે હોય કે નોઅવસર્પિણી-નોઉત્સર્પિણીકાને હોય ? ગૌતમ ! અવસર્પિણી કાળે બકુશવત્ કહેવું. એ રીતે છેદોપસ્થાપનીયમાં પણ કહેવું. માત્ર જન્મ અને સદ્ભાવ આશ્રીને ચાર આરામાં નથી હોતા, સંહરણની અપેક્ષાએ કોઈપણ પલિભાગ [આરામાં હોય છે. બાકી પૂર્વવત્.
પરિહાર વિશુદ્ધિમાં પ્રન ? ગૌતમ ! અવસર્પિણી કે ઉત્સર્પિણી કાળમાં હોય છે. નોઅવસર્પિણી-નોઉત્સર્પિણીકાળમાં નથી હોતા. અવસર્પિણી કાળમાં હોય તો પુલાવત્ જાણવા, ઉત્સર્પિણી કાળમાં પણ મુલાકવત્ છે. સૂક્ષ્મસંપરાય, નિગ્રન્થવત્ છે. એ રીતે યથાખ્યાત પણ છે.
[૯૪૪] ભગવન્ ! સામાયિક સંયત શું અવસર્પિણીકાળો હોય, ઉત્સર્પિણીકાળે હોય કે નોઅવસર્પિણી-નોઉત્સર્પિણીકાળે હોય? ગૌતમ ! અવસર્પિણીકાળે બકુશવત્ કહેવું. એ રીતે છેદોપસ્થાપનીયમાં પણ કહેવું. માત્ર જન્મ અને સદ્ભાવ આશ્રીને ચાર આરામાં નથી હોતા, સંહરણની અપેક્ષાએ કોઈપણ પલિભાગ [આરામાં હોય છે. બાકી પૂર્વવત્
પરિહાર વિશુદ્ધિમાં પ્રk ? ગૌતમ ! અવસર્પિણી કે ઉત્સર્પિણી કાળમાં હોય છે. નોઅવસર્પિણી-નોઉત્સર્પિણીકાળમાં નથી હોતા. અવસર્પિણીકાળમાં હોય તો મુલાકવત્ જાણવા, ઉત્સર્પિણીકાળમાં પણ પુલાકવત્ છે.
સૂક્ષ્મસંપરાય, નિર્ગુન્થવત્ છે. એ રીતે યથાખ્યાત પણ છે.
[૪૫] ભગવન્ ! સામાયિક સંયત કાલધર્મ પામીને કઈ ગતિમાં જાય છે? દેવગતિમાં જાય. દેવગતિમાં જાય તો શું ભવનપતિમાં ઉપજે કે વ્યંતર, જ્યોતિષ્ક કે વૈમાનિકમાં ઉપજે ? ગૌતમ! ભવનપતિમાં ન ઉપજે આદિ કષાયકુશીલવત્ કહેવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીયમાં કહેવું. પરિહાર વિશુદ્ધિકને પુલાકવત્ કહેવા. સૂક્ષ્મસંપરાયને નિગ્રન્થવત્ કહેવા.
યથાખ્યાત વિશે પ્રન ? ગૌતમ ! એ પ્રમાણે થાખ્યાતસંયત પણ યાવત્ અજઘન્યોત્કૃષ્ટ અનુત્તર વિમાનોમાં ઉપજે, કોઈક સિદ્ધ થાય, યાવત્ સર્વે દુઃખોનો અંત કરે છે.
Page #581
--------------------------------------------------------------------------
________________
૨૫/-/y૯૪૪ થી ૯૪૩
૧૪૫
ભગવન : સામાયિક સંયત, દેવલોકમાં ઉપજતા શું ઈન્દ્રપણે ઉપજે, પ્રથન ? ગૌતમ અવિરાધનાને આશ્રીને, કષાયકુશીલમાં કહ્યા મુજબ જાણવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ કહેવા. પરિહારવિશુદ્ધિકને પુલાકવવું કહેવા. બાકીના બધાંને નિત્થવતુ કહેવા.
ભગવાન ! સામાયિક સંવતને દેવલોકમાં ઉપજતા કેટલો કાળ સ્થિતિ હોય છે ? ગૌતમાં જન્યથી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટ 33-સાગરોપમ. એ પ્રમાણે છેદોuસ્થાપનીયને કહેવા. • • પરિહાર વિશુદ્ધિકનો પ્રસ્ત ? ગૌતમ! જઘન્યથી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ૧૮ સાગરોપમ. બાકી નિગ્રન્થ પ્રમાણે.
૯િ૪૬] ભગવત્ ! સામાયિક સંયતને કેટલા સંયમસ્થાનો છે? ગૌતમ ! અસંખ્ય સંયમ સ્થાનો છે. એ રીતે યાવતુ પરિહાર વિશુદ્ધિકને કહેવા. સુમ સંપરાય વિશે પ્રખર ગૌતમ! અસંખ્ય અંતર્મહત્ત સમય સમાન. ચાખ્યાત સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ! એક અજઘન્યોત્કૃષ્ટ સંયમસ્થાન.
ભગવન આ સામાયિક, છેદપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિક, સુમ સંપરાય, ચયાખ્યાત સંતોના સંયમ સ્થાનોમાં કોણ કોનાથી યાવત વિરોષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા યથાખ્યાત સંયતના એક અજઘન્ય-ઉત્કૃષ્ટ સંયમ સ્થાન છે, સૂક્ષ્મ સંપરાય સંયતના અંતર્મહર્તિક સંયમ સ્થાન અસંખ્યાતપણા છે. પરિહાર વિશુદ્ધિક સંયતના સંયમ સ્થાન અસંખ્યાગણા છે. સામાયિક સંયતના અને છેદોપસ્થાપનીય સંયતના સંગમસ્થાનો તુલ્ય અને અસંખ્યાતગણા છે.
[૯૪] ભગવત્ ! સામાયિક સંયતના કેટલા ચાસ્ટિપવો છે ? ગૌતમ ! અનંતા ચારિત્ર્ય પર્વનો છે. એ પ્રમાણે યાવતું યથાખ્યાત સંયતના છે.
ભગવાન ! સામાયિક સંયત, સામાયિક સંયતના સ્વસ્થાન સંનિકર્ષ ચાસ્ટિ પવોથી શું હીનતુલ્ય કે અધિક છે ? ગૌતમ! કદાચ હીન-છ સ્થાન પતિત. • : ભગવન્! સામાયિક સંયત છેદોપDાપનિય પરસ્થાન સંનિકર્ષ, ચાસ્ત્રિ પર્યવોથી. પ્રશ્ન ? ગૌતમ! કદાચ હીન-છ સ્થાન પતિતએ પ્રમાણે પરિહાર વિશુદ્ધિકના પણ જાણવા.
ભગવન / સામાયિક સંયત, સૂક્ષ્મ સંપરાય સંયતના પરસ્થાન સંનિકથી ચાપિયતમાં પ્રચ્છા. ગૌતમ! હીન છે, તુલ્ય નથી. અધિક નથી અનંતગુણ હીન છે. એ રીતે યથાખ્યાત સંયતના પણ જાણવા. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ નીચેના ત્રણની સાથે છ સ્થાન પતિત અને ઉપરના બે સાથે તે જ પ્રમાણે અનંતગુણહીન છે.
પરિહાર વિશુદ્ધિકને છેલ્લેપસ્થાપનીય માફક જાણવા.
ભગવન / સૂક્ષમ સપરાય સંયત, સામાયિક સંયતના પરસ્થાનનો પ્રશ્ન ? ગૌતમ! હીન કે તુલ્ય નથી, અધિક છે. અનંતગુણ અધિક છે. એ પ્રમાણે છેદોપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધિની સાથે સ્વસ્થાનથી કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ અધિક છે. જે હીન હોય તો અનંતગુણહીન, જે અધિક હોય [13/10].
૧૪૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ તો અનંતગુણ અધિક હોય છે. • - સૂક્ષ્મ સંપરાય સંયત, યથાખ્યાત સંયતના પરસ્થાનમાં પ્રશ્ન ? ગૌતમ! હીન છે, તુલ્ય કે અધિક નહીં. અનંતગુણ હીન છે. યથાખ્યાત, નીચેના ચારમાં હીન કે તુલ્ય નહીં, અધિક છે - અનંતગુણ અધિક છે. અસ્થાનમાં હીન નથી, તુલ્ય છે, અધિક નથી..
ભગવાન ! આ સામાયિક, છેદોપાધનિય, પરિહારવિશુદ્ધિ, સૂમસંપાય, યથાખ્યાત સંતોના જઘન્ય-ઉત્કૃષ્ટ ચાઢિ પર્યવોમાં કોણ, કોનાથી યાવતુ વિશેષાધિક છે ? ગૌતમ! સામાયિક સંયતના અને છેદોપસ્થપનિય સંયતના આ જઘન્ય ચાત્રિપર્યવો બંને તુલ્ય અને સૌથી થોડા છે પરિહારવિશુદ્ધિક સંયતના જઘન્ય સાત્રિ પર્યવો અનંતગણા છે, તેના જ ઉત્કૃષ્ટ ચાહિયવો અનંતગણ છે. સામાયિક અને છેદોવસ્થાપનીય સંયતના ઉત્કૃષ્ટ ચાઅિપાયવો અનંતગણા છે, તેનાથી યથાખ્યાત સંયતના જઘન્ય-ઉત્કૃષ્ટ ચાઝિપવો અનંતગણા છે.
ભગવના સામાયિકર્સયત એ સયોગી હોય કે અયોગી ? ગૌતમ સયોગી, પુલાકવ4 જાણવા. એ પ્રમાણે યાવતું સૂમસપરાય સંયત કહેવા. યથાખ્યાતને નાતકવતુ જાણવા.
ભગવાન ! સામાયિક સંયત શું સાકારોપયુક્ત છે કે આનાકારોપયુકત ? ગૌતમ ! સ્ત્રકારોપયુકત, પુલકિવનું છે. એ રીતે યથાખ્યાત સુધી કહેવું. મe સુખ સંપદાય, સાકારોપયુક્ત હોય, અનાકારોપયુક્ત ન હોય.
ભગવન / સામાયિક સંયત શું સકયાયી હોય કે કષાયી ? ગૌતમ! સકષાયી હોય, અકષાયી ન હોય, જેમ કષાયકુશીલ કહ્યા એ પ્રમાણે છેદોપસ્થાપનિય પણ કહેવા. • • પરિહાર વિશુદ્ધિકને પુલાકવવું કહેવા. સૂક્ષ્મ સંપરાય સંયતનો પ્રશ્ન ? ગૌતમ! સકષાયી હોય, અકષાયી નહીં. સંકષાયી હોય તો હે ભગવન્! તે કેટલા કષાયોમાં હોય? ગૌતમ ! એક જ સંજવલન લોભમાં હોય. યથાખ્યાત સંયતને નિWવત્ કહેવા.
ભગવના સામાયિક સંયત, શું સલેશ્યી હોય કે આલેચી ? ગૌતમ ! સલેયી હોય, જેમ કષાયકુશીલ કહ્યા. એ રીતે છેદોપસ્થાપનિય કહેવા. પરિહારવિશુદ્રિક, પુલાકવતુ કહેવા. સૂક્ષ્મસંપરાય, નિસ્થિવતુ કહેવા. યથાખ્યાત નાતકવ4 કહેતા. માત્ર સલેક્સી હોય, એક શુકલલેસ્યા હોય.
• વિવેચન-૯૪૪ થી -
એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ છે, એમ કહીને બકુશ સમાન કાળથી છેદોપસ્થાપનીય સંયત કહ્યા. તેમાં બકુશનો ઉત્સર્પિણી અવસર્પિણી વ્યતિરિત કાળે જન્મ અને સદ્ભાવથી સુષમસુષમાદિ ત્રણ આરામાં નિષેધ જણાવ્યો. દુષમાસુષમાં આરસમાં વિધિ બતાવી. છેદોપસ્થાપનીયનો તો તેમાં પણ નિષેધ કહ્યો.
- - - હવે સંયતસ્થાન દ્વારમાં – અંતર્મુહૂર્તમાં થાય, તે આંતર્મુત્તિકે તેનો કાળ અંતમુહૂર્ત પ્રમાણ જ છે. તેનો
Page #582
--------------------------------------------------------------------------
________________
૨૫/-//૯૪૪ થી ૯૪
૧૪
પ્રતિસમય ચરણ વિશદ્ધિ વિશેષ ભાવથી તે અસંખ્યાત થાય. ચાખ્યાતમાં એક જ. તે કાળમાં રાત્રિ વિશુદ્ધિનું નિર્વિશેષત્વ છે.
સંયમ સ્થાનના અભબહત્વની વિચારણામાં સભાવ સ્થાપના વડે બધાં સંચમસ્થાનો-ર૧ હોય, તેમાં એક ઉપરનું ચયાખ્યાત, તેની નીચે ચાર સૂમ સંપાયના [ઇત્યાદિ કાલ્પનિક ગણિત વૃત્તિકાશ્વી જણાવે છે, જે સ્વયં જોઈ-જાણી લેવું. અમે અહીં
ોિધવ નથી.)
સંનિકર્યદ્વાર - અસંખ્યાત સંયમ સ્થાનો છે, તેમાં જો એક હીન હોય તો તે એક હીન, બીજા અધિક છે. જો સમાન સંયમ સ્થાન વર્તતા હોય તો તુલ્ય. હીનાધિકત્વમાં છ સ્થાનપતિતત્વ થાય છે.
ઉપયોગદ્વારમાં - સામાયિક સંયતાદિવે, પુલાવતુ બે ઉપયોગ હોય છે. સૂમ સંપરાય તથા સ્વભાવથી સાકારોપયુક્ત કહા.
લેશ્યાદ્વારમાં - યયાખ્યાત સંયત, સ્નાતક સમાન અથ િસલેસ્પી કે અલેપ્પી હોય. સલેચી હોય તો પામશુક્લ વેશ્યી હોય. યથાવાત સંયતને નિર્ગસ્થત્વ અપેક્ષાએ નિર્વિશેષેણ છતાં શુકલ લેસ્યા હોય - ૪ -
- સૂગ-૯૪૮ -
ભાવના સામાયિક સંયત, શું વર્તમાન પરિણામી હોય કે હીયમના પરિણામી કે અવસ્થિત પરિણામી હોય ? ગૌતમી વધમાન પરિણામ, પુલાકવતું જણવા. એ રીતે પરિહારવિશુદ્ધિ પર્યન્ત જાણવું. • • સૂક્ષ્મ સંપાયનો પ્રથમ ? ગૌતમી વામિાન કે હીયમાન પરિણામી હોય, અવસ્થિત પરિણામી ન હોય. યથાખ્યાત સંયત, નિથિ માફક કહેવા.
ભગવના સામાયિક સંયત કેટલો કાળ વીમાન પરિણામી હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય પુલાકવત્ છે. એ રીતે યાવત પરિહારવિશુદ્ધિક પણ જાણવા. * * ભગના સૂન સંપાય સંયતનો પ્રથમ ? ગોમ જાન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ણ વર્તમાન પરિણામી. એ રીતે હીયમાન પરિણામી જાણવા. * * ભાવના જાગ્યાત સંયત વિશે પ્રશ્ન ગીતમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બને અંતમુહd, વર્ધમાન પરિણામ છે. અવસ્થિત પરિણામ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશોન પૂવકોડી.
- વિવેચન-૯૪૮ :
સૂમસંપરાય વર્ધમાન કે હીયમાન પરિણામમાં હોય, અવસ્થિત પરિણામી ન હોય. કેમકે શ્રેણીએ ચડતા વર્ધમાન પરિણામ, પડતા હીયમાન પરિણામ હોય. ગુણસ્થાનક સ્વભાવથી તેને અવસ્થિત પરિણામી ન હોય.
સૂઢમસં૫રાયના જઘન્યવી વર્ધમાન પરિણામ એક સમય, તેની પ્રાપ્તિના સમય પછી તુરંત મરણ થાય. તેના ગુણસ્થાનકના પ્રમાણવી ઉત્કૃષ્ટ અંતર્મુહર્ત પ્રમાણ છે. આ રીતે તેના હીયમાન પરિણામ પણ વિયાવા.
જે યયાખ્યાત સંયત કેવળજ્ઞાનને પામે છે, તે શૈલેશીકરણને પામે, તેને
૧૪૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ વર્ધમાન પરિણામ જાગી-ઉત્કટથી અંતમુહર્ત છે, તેના ઉત્તર કાળે તેનો વ્યવછેદ થાય છે. અવસ્થિત પરિણામ જાચવી એક સમય છે, ઉપશમકાળના પહેલા સમય પછી તુરંત મરણચી આમ કહ્યું. * * * * *
• સૂત્ર-૯૪૯ થી ૯૫૧ -
[૬૪] ભગવા સામાયિક સંયત કેટલી કમપકૃદ્ધિ બાંધે 1 ગૌતમ સાત ભેદે બાંધે, આઠ ભેટે બાંધે આદિ બકુશવતું. આ પ્રમાણે પરિહારવિશુદ્ધિ સુધી ગણવું. • • સૂક્ષ્મ સંપરાય સંયત વિષે પ્રથન ? ગૌતમ ! આયુ અને મોહનીય વજીને છ કર્મપકૃતિ બાંધે. યથાખ્યાત સંયત ખાતક મુજબ છે.
ભગવના સામાયિક સંયત કેટલી કમપકૃત્તિઓ વેદ છે ? ગૌતમ! નિયમો આઠ કર્મપ્રકૃતિને વેદે છે. એ પ્રમાણે સૂમસંહરાય સુધી જાણવું. • • યથાખ્યાત વિશે પ્રવન ગૌતમ ાં ત કે ચાર ભેદ વેદ. એ સાત ભેદ વેદ તો મોહનીયવર્જિત સાત કમપકૃત્તિ વેદ, ચારને વેદતા વેદનીય, આયુ, નામ અને ગોમ એ ચાર કમ્પકૃતિઓને વેદે છે.
ભગવના સામાયિક સંવત, કેટલી કમપકૃતિઓ ઉtી છે ગૌતમ ! સાત ભેદ બકુશવતું. એ પ્રમાણે પરિહારવિશુદ્ધિ સુધી કહેવું. સૂક્ષ્મ સંપાય વિશે પ્રથમ 1 ગૌમ! ભેદે કે પાંચ ભેદ ઉંદીર. છ ને ઉદીતો આપ્યું અને વેદનીય સિવાયની છ કમપ્રકૃતિને ઉદીરે. પાંચને ઉદીરતો આયુ, વેદનીય, મોહનીય વજીને પાંચ કર્મપત્તિ ઉદીરે. • • યથાખ્યાત સંયત વિશે અને ? ગૌતમાં પાંચ ભેદે કે બે ભેદે ઉદીરે અથવા ન ઉંદીરે. પાંચ ઉદીતો આયુe બાકી બધું નિગ્રન્થવત્ કહેવું.
[૫૦] ભગવન / સામાયિક સંયત, સામાયિક સંયtપયાને છોડતો શું છોડે ? શું પ્રાપ્ત કરે ગૌતમ સામાયિક સંયતત્વને છોડે છે અને છેદોપસ્થાપનીય કે સૂક્ષ્મ સંપરાય સંયત, અસંયતસંયમસંયતને પામે છે.
છેદોપસ્થાપનીરનો પ્રશ્ન ? ગૌતમાં છેદોપાપનીય સંયતત્વ છોડે છે, સામાયિક-પરિહારવિશુદ્ધિસૂમસંપરાય-અસંયમ કે સંયમસંયમ પ્રાપ્ત કરે છે. •• પરિહારવિશુદ્ધિ વિશે પવન? ગૌતમ T પરિહારવિશુદ્ધિ સંચાવને છોડે છે. છેદોપચાપનીય સંયમ કે અસંયમને પ્રાપ્ત કરે છે.
સૂક્ષ્મ સંપાય વિશે પ્રસ્તા ગૌતમાં સૂમસંપર્વને છોડે છે. સામાયિક સંયમ, છેદોપસ્થાપનીય સંયમ, યયાખ્યાત સંયમ કે અસંયમ પ્રાપ્ત કરે છે. • • યયાખ્યાત સંયત વિશે પ્રસ્તા ગૌતમ યથાક્યાd wતપણને છોડે છે. સૂમસંહરાય સંયમ, અસંયમ, સિદ્ધિગતિને પામે છે.
[૫૧] ભગવત્ ! સામાયિક સંયત શું સંજ્ઞોપયુકત હોય ? નોસંજ્ઞોપયુકત હોય! ગૌતમ / સંજ્ઞોપયુક્ત બકુશવત જાણવા. એ રીતે પરિહારવિશુદ્ધિ સુધી જાણવું. સૂક્ષ્મસંઘરાય અને યથાખ્યાત, પુલાકવ છે.
ભગવના સામાયિક સંયત શું હાક હોય કે નાહારક? પુલાકવ4
Page #583
--------------------------------------------------------------------------
________________
૨૫/-/૯૪૯ થી ૯૫૧
૧૪૯
ગણવું. એ રીતે સૂમસં૫રાય સુધી જાણતું. • - યથાખ્યાતસંયતને નાતક મુજબ જાણવા.
ભાવના સામાયિક સંયત કેટલા ભવગ્રહણ કરે? ગીતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આઠ. એ પ્રમાણે છેોપસ્થાપનીયને જાણવા. પરિહાર વિશુદ્ધિક વિશે પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ત્રણ સમય. એ પ્રમાણે યથાખ્યાત સંયત સુધી કહેતું.
• વિવેચન-૯૪૯ થી ૫૧ -
સૂક્ષ્મ સંપરાય સંયત આયુ ન બાંધે કેમકે અપમતના અંત સુધી આયુનો બંધ થાય. મોહનીય પણ બાદર કષાયોદય અભાવથી ન બાંધે, તેથી આ બંને છોડીને છે. કર્મપ્રકૃતિને બાંધે છે.
વેદ દ્વાર - યાખ્યાત સંયત નિર્મભ્યાવસ્થામાં મોહનીય છોડીને સાત કમપ્રકૃતિને વેદે છે. કેમકે મોહનીયનો ઉપશમ કે ક્ષય થયો હોય છે. સ્નાતક અવસ્થામાં ચાર ને જ વેદે કેમકે ઘાતકર્મપ્રકૃતિ ક્ષીણ થઈ હોય છે.
ઉપસદ્ધિાન દ્વાર - સામાયિક સંયત, સામાયિક સંયતત્વને છોડે છે, છેદોપસ્થાપનીય સંયતત્વને પામે છે. ચતુર્યામ ધર્મથી પંચયામ ધર્મમાં પાર્શ્વનાથના શિષ્યવતુ સંકમે. અથવા શિષ્યને મહાવ્રત આરોપણમાં. અથવા સૂમસંપાય સંયતવને પામે, શ્રેણીપતિપતિથી અથવા અસંયમાદિ થાય.
છેદોપસ્થાપનીય સંયત, છેદોષસ્થાપનીય સંયતત્વને છોડીને સામાયિક સંયતવને પામે. જેમ આદિનાથ તીર્થના સાધુ, અજિત સ્વામીના તીર્થને સ્વીકારે. અથવા પરિહારવિશુદ્ધિક સંયતત્વને તેવી યોગ્યતાથી પામે.
પરિહારવિશુદ્ધિક સંયત, પરિહાર વિશુદ્ધિ સંયતત્વને છોડીને ફરી ગચ્છાદિનો આશ્રય કરતાં છેદોષસ્થાપનીય સંયતત્વ પામે અથવા દેવપણે ઉત્પન્ન થઈ અસંયમને પામે - - - સૂક્ષ્મસંપરાય સંયત, સૂમસં૫રાય સંયતત્વને શ્રેણીની પડતા છોડીને સામાયિક સંયતત્વને પામે. જો પહેલાં સામાયિક સંયત થાય તો છેદોપસ્થાપનીય સંયતત્વને પામે. જે પહેલાં સામાયિક સંયત થાય તો છેદોષસ્થાપનીય સંયdવને પામે, જો પહેલા છેદોપસ્થાપનીય સંયત થાય, તો યથાપ્યાત સંયતત્વને શ્રેણી આરોહતા પામે.
યથાખ્યાત સંયત, યથાવાત સંયતત્વને છોડીને શ્રેણીથી પડતા સૂમસંપાય સંયતત્વને પામે કે ઉપશાંત મોહવમાં મરતા દેવમાં ઉપજતા અસંયમત્વ પામે. સ્નાતક હોય તો સિદ્ધિગતિ પામે.
• સૂઝ-સ્પર -
ભગવન ! સામાયિક સંયતને એક ભવગ્રહણમાં કેટલા આકર્ષ હોય ? ગૌતમ ! જઘન્યથી, બકુશની માફક. . - છેદોપસ્થાપનીયનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી વીસ પૃથd. : - પરિહાર વિશુદ્ધિકનો પ્રશ્ન ? ગૌતમ જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ત્રણ. - - સૂક્ષ્મ સંપરામનો પ્રશ્ન ? ગૌતમ !
૧૫o
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ જાન્યથી એક, ઉત્કૃષ્ટથી ચાર. • • યથાખ્યાત વિશે પ્રશ્ન ? ગૌતમ જઘન્યથી એક, ઉકૃષ્ટથી બે.
ભગવના સામાયિક સંયતના વિવિધ ભવગ્રહણથી કેટલા આકર્ષ છે ? ગૌતમ / બકુશવતુ. - - છેદોસ્થાપનીયની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી ભે, ઉત્કટથી ૯૦૦ થી ૧oooની વચ્ચે. - - પરિહારવિશુદ્ધિકના જન્યથી ને, ઉત્કૃષ્ટથી સાત. સૂક્ષ્મસંપરાના જઘન્યથી બે, ઉતકૃષ્ટથી નવ. • • યથાખ્યાત સંયતના જઘન્સથી બે, ઉત્કૃષ્ટથી પાંચ.
• વિવેચન-૫૨ -
છેદોષસ્થાપનીયના ઉકાટથી વીસ પૃચવ અથતુિ છે વીસી એટલે કે ૧૨૦ વખત ઉક્ત આકર્ષ પામે. •• પરિહાર વિશુદ્ધિક સંયdવ ઉત્કૃષ્ટથી એક ભવમાં ત્રણ વખત પામે. એક ભવમાં બે ઉપશમ શ્રેણીના સંભવથી પ્રત્યેક સંક્ષિશ્યમાન અને વિશદ્ધયમાન રૂપ બે સૂફમસંપાયના ભાવથી ચાર વખત સુમસંપરામતપણાને પામે છે. ચયાખ્યાતસંયત બે ઉપશમ શ્રેણીના સંભવથી ઉત્કૃષ્ટ બે વખત પામે.
અનેક ભવગ્રહણ આકર્ષ અધિકારમાં છેદોપસ્થાપનીયમાં ઉત્કૃષ્ટ ૯૦૦ થી ૧૦૦૦ વચ્ચે. એક ભવમાં ૧૨૦ આકર્ષ થાય. આઠ ભવ વડે ગુણતા ૯૬૦ થાય. આ સંખ્યા પ્રદર્શન સંભવ માત્રને આશ્રીને છે, તે બીજી રીતે પણ હોય. તે 60 થી ઉપર, જેમ ઘટે તેમ કરી લેવી.
પરિહાર વિશુદ્ધિમાં ઉત્કૃષ્ટ સાત - એક ભવમાં તેમાં ત્રણ કહ્યા. ત્રણ ભવને આશ્રીને ત્રણ-બે-બે એ રીતે સાત થાય. - - સૂક્ષ્મ સંપાયમાં નવ આકર્ષ - એક ભવમાં ચાર આકર્ષ કહ્યા. બીજા ભવમાં પણ ચાર અને ત્રીજા ભવમાં એક, એ રીતે નવ આકર્ષ થાય, ચયાખ્યાત સંયતને એક ભવમાં બે આકર્ષ, બીજા ભવમાં પણ છે, બીજામાં એક, એ રીતે પાંચ થાય.
• સુત્ર-૫૩ :
ભગવન : સામાયિક સંગત કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જાન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશનૂન ૯૦૦ વર્ષ ઓછા પૂવકોડી. એ પ્રમાણે છેદોપાપનીય પણ જાણવા. - - પરિહાર વિશુદ્ધિક જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશ ન્યૂન ૨૯ વર્ષ ઓછા પૂર્વ કોડી. સૂક્ષ્મ સંપરાય સંયતને નિવ4 જાણવા. યથાખ્યાત, સામાયિક સંયતવત્ છે.
ભગવન્ ! સામાયિક સંતો કાળથી કેટલો કાળ રહે ગૌતમ ! સવકાળ - - છેદોપસ્થાપનીયનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી ર૫૦ વર્ષ, ઉત્કૃષ્ટથી પo લાખ કરોડ સાગરોપમ. • • પરિહાર વિશુદ્ધિકોનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી દેશોન ર૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન બે પૂર્વકોડી. -- સૂક્ષ્મ સપરાય સંયતો વિશે પ્રથમ ? ગૌતમ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મહd. યથાખ્યાત સંયતોને સામાયિક સંયતો માફક જાણવા.
ભગવન્! સામાયિક સંયતને કેટલા કાળનું અંતર હોય ? ગૌતમ !
Page #584
--------------------------------------------------------------------------
________________
૨૫/-//૫૩
૧૫૧
૧૫ર
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
જન્યથી મુલાકવ4. એ રીતે યથાખ્યાતસંયત સુધી જાણવું.
ભગવના સામાયિક સંયતોને કેટલા કાળનું અંતર રહે? અંતર નથી. - છેદોપસ્થાપનીયનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી ૬૩,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ૧૮ કોડાકોડી સાગરોપમ. • - પરિહારવિશુદ્ધિકોનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી ૮૪,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ૧૮ કોડાકોડી સાગરોપમ. • • સૂમસંઘરાય સંયતો નિગ્રન્થો મુજબ. યથાખ્યાતો સામાયિકસંયતો મુજબ.
ભગવાન સામાયિકસંયતને કેટલા સમુઠ્ઠાતો છે ? ગૌતમ ! છ સમુઘાતe કસાયકુશીલ માફક છે. એ રીતે છેદોપસ્થાપનીયતા જાણવા. • • પરિહાર વિશુદ્રિક, પુલાકવ4. સૂમસંપરાય, નિર્ગસ્થ મુજબ અને યથાપ્યાત સંયતના સ્નાતક મુજબ જાણવા.
ભગવન / સામાયિક સંયત શું લોકના સંખ્યાત ભાગમાં હોય કે અસંખ્યાત ભાગમાં પ્રશ્ન. ગૌતમ ! સંખ્યાત ભાગમાં ન હોય આદિ પુલાક સમાન જાણવું. એ પ્રમાણે સૂક્ષ્મસંપાય સુધી જાણવું. - - યથાખ્યાત સંયતને સ્નાતકવતું જાણવા.
ભગવાન ! સામાયિક સંયત શું લોકના સંખ્યાતમાં ભાગને સ્પર્શે ? ક્ષેત્ર અવગાહના સમાન સ્પર્શના કહેવી..
ભગવના સામાસિક સંવત કયા ભાવમાં હોય ? ગૌતમ ઔપશમિક ભાવમાં હોય છે. એ રીતે સૂક્ષ્મ સંઘરાય સુધી જાણવું. યથાખ્યાત સંપરાય વિશે પ્રથન ? ગૌતમ! પામિક કે ક્ષાયિક ભાવમાં હોય.
ભગવન સામાયિક સંયતો એક સમયમાં કેટલા હોય ? ગૌતમ ! પ્રતિપધમાનકને આશ્રીને સર્વ કથન કષાયકુશીલવતુ કહેવું -- છેદોપસ્થાપનીયોનો પ્રથન ? ગૌતમ! પ્રતિપધમાનને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય, જે હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટ શત પૃથક્વ હોય. પૂર્વ પ્રતિપને આણીને કદાચ હોય, કદાચ ન હોય. જે હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને કોડી શત પૃથકૃત્વ હોય • • પરિહારવિશુદ્ધિકો, પુલાકૌવતુ જાણવા. • • સૂમ સંપરાય સંયતો, નિન્જાવતુ જાણવા. : : યથાખ્યાત સંયતો વિશે પ્રશ્ન ? ગૌતમ પ્રતિપધમાનને આશીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જન્યથી એક, બે કે ત્રણ હોય અને ઉત્કૃષ્ટથી ૧૬ર હોય, જેમાં ૧૦૮ પક, ૫૪ ઉપશમક હોય. પૂર્વપતિપક્ષને આશ્રીને જઘન્ય અને ઉત્કૃષ્ટથી કોડી પૃથકd હોય.
ભગવાન ! આ સામાયિક-છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂમસંપરાય, યથાખ્યાતસંયતોમાં કોન, કોનાથી ચાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા સૂક્ષ્મસંઘરાય સંયતો છે, પરિહાર વિશદ્ધિકો સંખ્યાલગણા, યથાખ્યાત સંયતો સંખ્યાલગણા, છેદોપસ્થાપનીય સંયતો સંખ્યાતપણા, સામાયિક સંયતો સંખ્યાલગણા છે.
• વિવેચન-૫૩ -
સામાયિક સ્વીકાર સમય પછી તુરંત મરે તો એક સમય. ઉત્કૃષ્ટથી દેશ ન્યૂન નવ વર્ષ જૂના પૂર્વકોડી કહ્યું તે ગર્ભસમયથી આરંભીને જાણવું. અન્યથા જન્મદિન અપેક્ષાએ અષ્ટ વર્ષ જૂન હોય. મરણ અપેક્ષાએ પરિહાર વિશુદ્ધિક જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ દેશોન નવ વર્ષ પર્યાયથી કોઈ પૂર્વ કોટી આયુવાળો પ્રવજ્યા લે. તેનો ૨૦ વર્ષ પ્રવજ્યા પયય થતાં દષ્ટિવાદની અનુજ્ઞા થાય, તેવો પરિહાર વિશુદ્ધિ સ્વીકારે, તે - x - આ જન્મ પાળે તો ૨૯ વર્ષ જૂના પૂર્વ કોટી થાય. યયાખ્યાતને ઉપશમાવસ્થામાં મરણથી જઘન્ય એક સમય.
- પૃથકત્વમાં કાળ વિચારણા-ઉત્સર્પિણીમાં આદિ તીર્થંકરના તીર્થમાં ચાવતું છેદોપસ્થાપનીય રહે. તેમનું તીર્થ ૫૦ વર્ષ ચાલે, તેથી ૫૦ વર્ષ જઘન્યથી છેદોષસ્થાપનીયના કહ્યા. અવસર્પિણીના આદિ તીર્થકનું તીર્થ યાવતુ છેદોપસ્થાપનીય પ્રવર્તે, તે ૫૦ લાખ કરોડ સાગરોપમ હોય, તેથી ઉત્કૃષ્ટ આ સ્થિતિ કહી. પરિહાર વિશુદ્ધિક જઘન્યથી ઉત્સર્પિણીમાં આધ જિન પાસે કોઈ ૧૦૦ વર્ષનો પરિહાર વિશુદ્ધિ સ્વીકારે, તેની પાસે, તેના જીવિતને અંતે બીજો કોઈ ૧૦૦ વર્ષનું સ્વીકારે, પછી તેનો સ્વીકાર ન થાય માટે ૨૦૦ વર્ષ કહ્યા. તે બંનેને ૨૯ વર્ષ જતાં તેની પ્રતિપતિ છે, માટે ૫૮ વર્ષ જૂનું કહ્યું.
ઉક્ત વ્યાખ્યા ટીકારારની છે, ચૂર્ણિકાર પણ તેમજ કહે છે - પણ અવસર્પિણીમાં અંતિમ જિન અપેક્ષાએ વિશેષ છે. અવસર્પિણીમાં આદિ તીર્થંકર પાસે કોઈ પરિહાર વિશુદ્ધિકનું પૂર્વકોટી આયુ છે, તેના જીવનના અંતે કોઈ બીજું તેવું જ પૂર્વકોટી આયુવાળું દીક્ષા લે, તો બે પૂર્વકોટી થાય. •x -
અંતરદ્વાર - અવસર્પિણીમાં દુષમકાળ સુધી છેદોપસ્થાપનીય સંયમ વર્તે છે, તેથી પછી ૨૧,000 વર્ષના છઠ્ઠા આરામાં અને ઉત્સર્પિણીમાં ૨૧-૨૧ હજાર વર્ષ પહેલા બે આરામાં એમ ૬૩,૦૦૦ વર્ષનું આંતરું પડે. ઉત્કૃષ્ટથી ૧૮ કોડાકોડી સાગરોપમઉત્સર્પિણીમાં ૨૪-માં તીર્થકર સુધી છેદોષસ્થાપનીય ચાસ્ત્રિ હોય. પછી સુષમદુષમાદિ ત્રણ આરા, અનુક્રમે બે-ત્રણ-ચાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ અને અવસર્પિણીમાં સપમાપમાદિ ત્રણમાં ચાર-ત્રણ-બે કોડાકોડી સાગરોપમ પ્રમાણ એમ કુલ ૧૮કોડાકોડી સાગરોપમ પછી પહેલા જિન તીર્થને સ્થાપે, તેથી આટલો કાળ છેદોપસ્થાપનીય ન પ્રવર્તે. - ૪ -
પરિહાર વિશુદ્ધિકનું અંતર જઘન્યથી ૮૪,૦૦૦ વર્ષ - અવસર્પિણીમાં છેલ્લા બે, ઉત્સર્પિણીમાં પહેલા બે, એમ ચાર આરાના પ્રત્યેકના ૧,000 વર્ષ લેખે ૮૪,ooo વર્ષ થાય. - X - X - ઉત્કૃષ્ટકાળ ૧૮ કોડાકોડી સાગરોપમ પૂર્વવત્ છે.
પરિણામ દ્વાર - છેદોપસ્થાપનીય જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને કોડી શત પૃથકવ. આ છેદોપસ્થાપનીય સંયત પરિણામાદિ તીર્થંકરના તીર્થને આશ્રીને સંભવે છે. જઘન્યથી તે સમ્યક સમજાતું નથી. કેમકે ભરતાદિ દશ ક્ષેત્રમાં પ્રોકની ગણતાં વીશ સંભળાય છે. કોઈ કહે છે - આ પણ આદિ તીર્થકરના જે તીર્ણકાળ છે, તેની અપેક્ષાએ જ
Page #585
--------------------------------------------------------------------------
________________
૨૫/-//૫૩
૧૫૩
જાણવું - X - X -
અલાબહવદ્વાર - સ્ટોકd કાળથી અને નિન્યતુલ્યવથી તેનું પ્રમાણ શતપૃથકત્વ છે. પરિહારવિશુદ્ધિક સંયત, તેના કાળની બહુવતાથી અને પુલાકની તુલ્યતાથી સહસ પૃચકૃત્વમાનથી સંખ્યાતગણા છે. યયાખ્યાત સંયત સંખ્યાતગણી છે. કેમકે કોડી પૃથક્વ પ્રમાણથી કહ્યું. સામાયિક સંયત સંખ્યાતગુણા, કોડી સમગ્ર પૃથકત્વ પ્રમાણથી કહ્યા છે. -- સંયતો કહ્યા, તેમાં કેટલાંક પ્રતિસેવી હોય છે, તેથી પ્રતિસેવા ભેદથી પ્રતિસેવા આદિ કહે છે - ૪ -
• સૂરણ-૫૪ થી ૫૯ -
[cv] પ્રતિસેવના, દોષાલોરાના, આલોચનાહ, સામાચારી, પ્રાયશ્ચિત્ત અને તપ. આ છે.]
[૫૫] ભગવાન ! પ્રતિસેવના કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ. •
[૯૫૬] દuઈ, પ્રમાદ, અનાભોગ, આતુર, આપd, સંકીર્ણ, સહસાકાર, ભય, પહેલ અને વિમર્શ [ દશ પ્રતિસેવના છે)
૫] આલોચના દોષ દશ કા - - [૫૮] કંય, અનુમાન્ય, દેe, ભાદર, સૂક્ષ્મ, પ્રચ્છન્ન, શબ્દકુલ, બહુજન, અcત, તરોવી.
૯િ૫૯] દશ સ્થાને સંપન્ન અણગાર પોતાના દોષોની આલોચના કરવાને યોગ્ય હોય છે - અતિસંપ, કુલiuz, વિનયસંપs, જ્ઞાનસંપન્ન, દર્શનસંપન્ન, ચાસિંvw, ક્ષાંત, દાંત, અમાસી, અપશ્ચાતાપી.
આઠ સ્થાનોથી સંપન્ન અણગાર આલોચના દેવાને યોગ્ય છે - આચારવાનું, આધારવાન, વ્યવહારવાન, પdીડક, પકુવક, અપરિસાની, નિયપિક, અપાયદશl.
• વિવેચન-૯૫૪ થી ૫૯ -
(UM -અભિમાનપૂર્વક પ્રતિસેવા. [પ્રતિસેવના એટલે પાપ કે દોષ સેવનથી થતી ચારિત્રવિરાધના પ્રમાદ-મધ, વિકથાદિ. તથા અનાભોગ-જ્ઞાન. આતુરત્વભુખ, તરસ આદિથી બાધિત. આપત્તિને લીધે થતી પ્રતિસેવના, આપતિ-દ્રવ્યાદિભેદથી ચાર પ્રકારે છે - દ્રવ્યાપતિ એટલે પ્રાકાદિ દ્રવ્યનો અલાભ, લોકાપત્તિ-અટવી માર્ગમાં પહોંચી જવું, કાળાપતિ - દુભિક્ષ કાળની પ્રાપ્તિ. ભાવાપત્તિ-ગ્લાનવ. [ પાંચ)
[esી પ્રતિસેવનti- સંકીર્ણ-સ્વપક્ષ, પરપક્ષથી વ્યાકુળ-સાંકડું હોઝ, ક્યાંક થાય પાઠ છે અર્થાત્ આધાકમદિત્વથી શક્તિ ભોજનાદિ વિષયમાં, નિશિથ સૂત્રમાં તિતિUT પાઠ છે, તિતિણવ અર્થાત આહારદિના અલાભમાં સખેદ વચન. () સહસાકારઆકસ્મિક ક્રિયામાં. તેથી કહ્યું છે – પૂર્વે જોયા વિના પણ પ્રસારે, પછી જુએ, પણ પગને સંકોચવા સમર્થ ન હોય તે સહસાકરણ છે. (૮) ભય-સિંહાદિના ભયથી પ્રતિસેવા થાય. (૯) પ્રસ્વેષ-ક્રોધાદિથી થાય. (૧૦) વીમસ-વિમર્શથી એટલે શિષ્યાદિ પરીક્ષણાર્થે કરેલ. આ દશ પ્રતિસેવા છે.
આલોચનાના દોષ - (૧) આકંય-પ્રસન્ન થયેલ આચાર્ય મને થોડું પ્રાયશ્ચિત આપશે, એ બુદ્ધિથી આલોચનાચાર્યની વૈયાવચ્ચ કરણાદિથી આવઈને જે આલોચના
૧૫૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ તે. (૨) અનુમાન્ય-અનુમાન કરીને લઘુતર અપરાધ નિવેદનથી મૃદુ દંડ મળશે, તેમ માની અપરાધને નાનો કરીને બતાવે.
(3) દેટ-આચાર્ય જ્યારે અપરાધને જોઈ જાય, ત્યારે જ આલોચે. (૪) બાદર-મોટા અતિચાર થાય તો જ આલોચે, નાના દોષની અવજ્ઞા કરી ન આલોચે. (૫) સમ-નાના અતિયાને આલોચે, જેથી કોઈ કહેશે કે જે નાના દોષ આલોચે, તે મોટા કેમ ન આલોચે ? એવો વિશ્વાસ ઉત્પન્ન કરાવવા નાના અપરાધને આલોયે. (૬) છન્ન-અતિ લજ્જાળુતાથી અવ્યક્ત વચન વડે આલોયે, જેથી જાણે પોતે જ સાંભળે. (૭) શબ્દાકુલ-અગીતાર્થ પણ સાંભળે એવા મોટા શબ્દોથી આલોચના કરે. (૮) બહુજન-એક જ દોષની આલોચના અનેક સાધુની પાસે કરે અતિ એક અપરાધને ઘણાં પાસે કહે.
(૯) અવ્યક્ત-અગીતાની આચાર્ય પાસે આલોચના કરે. (૧૦) તત્સવી - જે અપરાધની આલોચના કરવી હોય, તે તે જ દોષના સેવન કરનારા ગુર પાસે જઈને આલોચે છે, તેની પાસે જ આલોચન છે પણ તજોવી. જેથી સમાન આચરણવાળા ગુર પાસે સુખપૂર્વક તે અપરાધ કહી શકે.
આલોચકના ગુણો - (૧) જાતિ સંપન્ન - પ્રાયઃ કૃત્ય ન જ કરે, થાય તો તેને સમ્યક્ આલોચે. (૨) કુલસંપન્ન - અંગીકૃત પ્રાયશ્ચિતને સમ્યક્ વહન કરે. (3) વિનયસંપન્ન-વંદનાદિક આલોચના સમાચારીનો પ્રયોક્તા થાય. (૪) જ્ઞાનસંપન્નકૃત્ય, અકૃત્ય વિભાગને જાણે. (૫) દર્શન સંપન્ન - પ્રાયશ્ચિત્તથી જ શુદ્ધિ થાય તેવી શ્રદ્ધા કરે. (૬) ચાસ્ટિસંપન્ન-પ્રાયશ્ચિત્ત અંગીકાર કરે.
(૭) ક્ષત-ગુરુ દ્વારા ઉપાલંભ અપાય તો પણ કોપ ન કરે (૮) દાંતઈન્દ્રિયાને દમીને શુદ્ધિનું સમ્યક્ વહન કરે. (૯) અમારી - પાપને ગોપવ્યા વિના અપરાધ આલોચે. (૧૦) અપશ્ચાતાપી. અપરાધ આલોચના કર્યા પછી પશ્ચાતાપ ન કરતો નિર્જરા ભાગી બને.
આલોચના દાતાના ગુણો-(૧) આચારવાન-જ્ઞાનાદિ પાંચ પ્રકાના આચારથી ચુત, (૨) આધારવાનુ-આલોચિત અપરાધને અવધારનાર. (3) વ્યવહારવાઆગમ, કૃત આદિ પાંચ પ્રકારમાં કોઈ વ્યવહારથી યુક્ત, (૪) અપવીડક-લજા વડે અતીચારોને ગોપવનાને વિવિધ વચનોથી લજ્જારહિત કરી સમ્યક આલોચના કરાવે. (૫) પ્રકુવક-આલોચિત અપરાધમાં પ્રાયશ્ચિત દાનથી વિશુદ્ધિ કરાવવામાં સમર્થ. (૬) અપરિશ્રાવી-આલોચકે આલોચિત દોષોને જે બીજાને ન કહે. (૩) નિયપિક-પ્રાયશ્ચિત કરવામાં અસમર્થને થોડું-થોડું કરીને પ્રાયશ્ચિત કરાવે. (૮) અપાયદર્શી-આલોચના ન કરવાથી પરલોકમાં થતાં દોષને સારી રીતે બતાવનાર,
આલોચના આર્ય કહ્યા, તે સામાચારીના પ્રવર્તક હોય તેથી તે કહે છે. • સૂગ-૯૬૦ થી ૯૬૨ :[૬૦] સામાચારી દશ પ્રકારે છે - તે પ્રમાણે – [૯૬૧] ઈચ્છાકાર, મિયાકાર, તથાકાર, આવશ્યકી, નૈપેધિકી, આyછના,
Page #586
--------------------------------------------------------------------------
________________
૧પપ
૨૫/-Is/૯૬૦ થી ૯૬૨ પ્રતિકૃચ્છના, છંદ, નિમંત્રણા, ઉપસંપદા. દશ સામાચારી છે.
૬ પ્રાયશ્ચિત્ત દશ ભેદે છે – આલોચનાઈ, પ્રતિક્રમણાહ, તદુભયાહ, વિવેકાઈ, યુટ્યગહિં, તપાઉં, છેદાઈ, મૂલાઉં, અનવસ્થાપ્યાર્ટ અને પારસંચિકાઈ
• વિવેચન-૯૬૦ થી૯૬૨ :
દશવિધ સમાચાર પ્રતીત છે. વિશેષ એ કે - માપૃષ્ઠ - કાર્ય હોય ત્યારે પૂછવું. પ્રતિષ્ઠા - પૂર્વે નિષેધ કરાવેલ કાર્ય માટે પૂછવું. છંટTI - પૂર્વે ગૃહીત ભોજનાદિ માટે આમંત્રણ આપવું. નિમંત્રા - ન લાવેલ ભોજન માટે જતાં પૂર્વે નિમંત્રણા કરવી. ૩૫સંપન્ - જ્ઞાનાદિ નિમિતે અન્ય આચાર્યનો આશ્રય કરવો. • - હવે સામાચારી વિશેષથી પ્રાયશ્ચિતને જણાવવા કહે છે.
આ પ્રાયશ્ચિત શબ્દ અપરાધ અને તેની શુદ્ધિમાં દેખાય છે તેમાં અહીં અપરાધમાં લેવો. તેમાં - આલોચનાહ-આલોચના એટલે નિવેદન, તે રૂ૫ અતિચારથી થયેલ શુદ્ધિને યોગ્ય છે. એ રીતે બીજા પણ જાણવા. વિશેષ એ કે - RAHUT - મિથ્યાદાકૃત, તમય - આલોચના અને મિથ્યાદુકૃત. વિવેf - અશુદ્ધ ભોજનાદિ
ત્યાગ. વ્ય - કાયોત્સર્ગ તપ - નિર્વિકૃતિકાદિ. છે • પ્રdજ્યા પયયને ઘટાડવો. ખૂન - મહાવતારોપણ નવાણ - અમુક વિશિષ્ટ તપ કરે પછી વ્રતારોપણ કરવું. પાવલ - લિંગાદિ ભેદ આ દશે ભેદો પ્રથણી જાણવા.) - હવે તપના ભેદ કહે છે -
• સૂત્ર-૯૬૩ થી ૯૬૯ :
[૬૩] તપ બે ભેદે છે . બાહ્ય અને અત્યંતર, - - તે બાહ્ય તાપ શું છે ? બાહ્ય તપ છ ભેદે છે. તે આ પ્રમાણે -
[૬૬] અનશન, ઉણોદરી, ભિક્ષાચય, સપરિત્યાગ, કાયકલેશ અને પ્રતિસંલીનતા આ છ બાહ્ય તપ છે.
[૬૫] તે અનશન શું છે? બે ભેદે છે - ઈવકિ, ચાકથિત
તે ઈન્ડરિક અનશન શું છે? અનેક ભેદે છે તે આ - ચતુભિકત, છઠ્ઠ ભક્ત, અક્રમભક્ત, દશમ ભક્ત, ખાસ ભક્ત, ચૌદશ ભક્ત, અર્ધમાસિક ભકd, માસિક ભકd, બેમાસિક ભક્ત, ત્રિમાસિક ભક્ત યાવત્ છ માસિક.
તે ચાવકથિત શું છે? બે ભેદે છે – પાદપોયગમન, ભકતપત્યાખ્યાન. : - તે પાદપોપગમન શું છે? બે ભેદે – નીલમ, અનીહરિમ. બંને નિયમથી આપતિકર્મ છે. - - તે ભક્ત પ્રત્યાખ્યાન શું છે? બે ભેદે છે - નીહરિમ, અનીહરિમ, આ બંને નિયમો સપતિકર્મ છે. -- તે આ ભકતપત્યાખ્યાન છે, તે આ યાવકથિત છે, તે આ અનશન છે.
તે અવમોદકિા શું છે? બે ભેદે છે – દ્રવ્ય અવમોદરિકા અને ભાવ અવમોદરિકા. • • તે દ્રવ્ય અવમોદસ્કિા શું છે? બે ભેદે છે - ઉપકરણ દ્રવ્ય અવમોદરિકા અને ભોજન-પાન દ્રવ્ય વિમોદરિકા.
તે ઉપકરણ દ્રવ્ય અવમોદસ્કિા શું છે ? એક વરુ, એક પત્ર અને વ્યક્ત ઉપકરણ-સ્વનિતા. તે ઉપકરણ દ્રવ્ય અવમોદરિકા છે.
૧૫૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ તે ભોજન-પાન દ્રવ્ય અવમોદરિકા શું છે ? કુકડીના ઇંડા પ્રમાણ આઠ કવલ આહાર કરવો તે અપાહાર, બાર કવલ આદિ જેમ શતક-૭-ના ઉદ્દેશા૧-માં કહ્યું તેમ યાવત પ્રકામસભોજી હોતા નથી એમ કહી શકાય છે. તે આ ભોજન-પાન-અવમોદરિકા, તે આ દ્રવ્ય-અવમોદરિકા છે.
તે ભાવ-અવમોદસ્કિા શું છે ? તે અનેક ભેદે છે • અપકોધ યાવત્ અ૫લોભ, અચશબ્દ, અiઝા, અભ તું-તું, તે ભાવાવમોદરિકા.
તે ભિક્ષાચય શું છે? તે અનેક ભેદે છે – દ્રવ્યાભિગ્રહચરક આદિ જેમ ઉવવાd સૂત્રમાં કહ્યું તેમ ચાવતું શુદ્ધ એષણીય સંખ્યા:ત્તિક.
તે રસપરિત્યાગ શું છે ? અનેકવિધ છે - વિગઈરહિતતા, પ્રણીત સવર્જન આદિ જેમ ઉવવાઈમાં છે, તેમ ચાવતુ રાહાર, * * *
તે કાયકલેશ શું છે ? તે અનેક ભેદે છે – સ્થાનાતિગ, ઉલટક આસનિક આદિ જેમ ઉવવાઈફૂગમાં છે તેમ કહેવું. યાવત્ સર્વગગ-પ્રતિકમ વિપમુકત. તે આ કાયકલેશ કહ્યો.
તે પ્રતિસલીનતા શું છે ? તે ચાર ભેદે છે – ઈન્દ્રિયપતિસંલીનતા, કષાય પ્રતિસલીનતા, યોગપતિસલીનતા, વિવિકત શયનાસન સેવનતા.
તે ઈન્દ્રિય પતિસંલીનતા શું છે ? પાંચ ભેદે છે – શ્રોસેન્દ્રિય વિષય પસાર નિરોધ અથવા શ્રોત્રક્રિય વિષય પ્રાપ્ત પદાર્થોમાં રાગદ્વેષ નિગ્રહ. એ પ્રમાણે યાવ4 - X• અનેન્દ્રિય વિષય પ્રચાર નિરોધ અથવા સાશનેન્દ્રિય વિષય પ્રાપ્ત પદાર્થોમાં રાહે નિગ્રહ. તે ઈન્દ્રિય પતિસંલીનતા છે.
તે કયાય પ્રતિસંલીનતા શું છે? તે ચાર ભેદે છે - ક્રોધોદય નિરોધ અથવા ઉદય પ્રાપ્ત ક્રોધને વિફળ કરવો, એ પ્રમાણે યાવતું લોભોદય નિરોધ અથવા ઉદય પ્રાપ્ત લોભનું વિફળ કરવો. તે કયાયપતિસંલીનતા છે.
તે યોગ પતિસંલીનતા શું છે? તે ત્રણ ભેદ છે – મન-વચન-કાય યોગ પ્રતિસલીનતા. તેમાં અકુશલ મન નિરોધ અથવા કુશલમન ઉદીરણા અથવા મનને એકાગ્ર કરવું. તે મનયોગ પ્રતિસંસીનતા છે. •• વચન યોગ પ્રતિસંલીનતા ? • અકુશલ વચન નિરોધ, અથવા કુશલ વચન ઉદીરણા અથવા વચનને એકાગ્ર કરવું. • • કાયયોગ પ્રતિસંલીનતા ? - સમ્યફ પ્રકારે સમાધિપૂર્વક પ્રશાંતભાવથી હાથ-પગને સંકુચિત કરવા, કાચબા માફક ગુપ્તેન્દ્રિય-આલીન-પલીન થઈને રહેતું. તે આ કાય પ્રતિસંસીનતા છે, તે આ યોગ પ્રતિસલીનતા છે.
તે વિવિક્ત શયનાસન સેવનતા શું છે? તે, જે આરામમાં, ઉધાનમાં જેમ સોમિલ ઉદ્દેશકમાં કહ્યું તેમ યાવતુ શય્યા સંતારક સ્વીકારીને વિચરવું. તે વિવિન શયનાસન સેવનતા, પ્રતિસંસીનતા, બાહ્ય તપ છે.
તે અત્યંતર તપ શું છે ? છ ભેદે છે – પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને સુરાઈ છે.
તે પ્રાયશ્ચિત્ત શું છે ? તે દશ ભેદે છે – આલોચનાઈ ચાવતુ પારસંચિતાહ.
Page #587
--------------------------------------------------------------------------
________________
૨૫/-/૭/૯૬૩ થી ૯૬૯
તે આ પ્રાયશ્ચિત છે.
છે
તે વિનય શું છે ? વિનય સાત ભેટે ચાસ્ત્રિ વિનય, મન વિનય, વચન વિનય, કાય તે જ્ઞાન વિનય શું છે ? - પાંચ ભેદે છે ચાવત કેવળજ્ઞાન વિનય, તે આ જ્ઞાનવિનય છે.
-
-
જ્ઞાન વિનય, દર્શન વિનય, વિનય, લોકોપચાર વિનય. આભિનિબોધિકજ્ઞાન વિનય
-
-
૧૫૭
તે દર્શન વિનય શું છે ? - બે ભેટે છે – શુશ્રુષા વિનય, અનાશાતના વિનય, તે શુશ્રૂષા વિનય શું છે ? - અનેક પ્રકારે છે - સત્કાર, સન્માન આદિ જેમ શતક-૧૪, ઉદ્દેશ-૩-માં કહ્યા મુજબ યાવત્ પ્રતિસંસાધન. - * - તે અનાશાતના વિનય શું છે? તે-૪૫-ભેદે છે. તે આ પ્રમાણે—
(૧) અરિહંતોની અનાશાતના, (૨) અરિહંત પજ્ઞપ્ત ધર્મની અનાશાતના, (૩) આચાર્યની અનાશાતના, (૪) ઉપાધ્યાયની અનાશાતના, (૫) સ્થવિરની (૬) કુળની (૭) ગણની (૮) સંઘની (૯) ક્રિયામાં, (૧૦) સાંભોગિકની (૧૧) આભિનિબૌધિક જ્ઞાનની યાવત્ (૧૫) કેવળજ્ઞાનની અનાશતના. - - - આ પંદરની (૧) ભક્તિ (૨) બહુમાન (૩) ગુણકીર્તન કરવું. [એટલે ૧૫ x ૩ = ૪૫ ભેદ થયા.] તે અનાશાતના વિનય, તે દર્શન વિનય છે.
તે ચાસ્ત્રિવિનય શું છે ? પાંચ ભેદે - સામાયિક ચાસ્ત્રિવિનય યાવત્ યથાખ્યાત ચારિત્રવિનય. તે આ ચાસ્ત્રિ વિનય છે.
તે મન વિનય શું છે ? બે ભેટે છે - પ્રશસ્ત મન વિનય અને પશરત મન વિનય. તે પ્રશસ્ત મન વિનય શું છે ? - સાત ભેટે છે. તે આ – અપક, અસાવધ, અક્રિય, નિરૂપકલેશ, અનાશ્રવકર, અચ્છવિકર, અભૂતાભિશંકિત. તે આ પ્રશસ્ત મન વિનય છે.
તે અપશસ્ત મન વિનય શું છે? તે સાત ભેટે છે. તે આ – પાપક, સાવધ યાવત્ ભૂતાભિશંકિત, તે પશસ્ત વિનય, મન વિનય છે.
ક
તે વચન વિનય શું છે ? જે ભેટે છે – પ્રશસ્ત વાન વિનય, અપશસ્ત વચન વિનય. તે પ્રશસ્ત વચન વિનય શું છે ? સાત ભેટે છે - યાવત્ અભૂતાભિશંકિત. - ૪ - તે અપશત વચન વિનય શું છે ? સાત ભેદે x - તે આ વચન વિનય છે. પ્રશસ્તકાય વિનય, અપ્રશસ્તકાય
છે
પાપક, સાવધ યાવત્ ભૂતાભિશંકિત. તે કાય વિનય શું છે ? બે ભેટે છે તે પ્રશસ્ત કાય વિનય શું છે ? સાત ભેટે છે – ઉપયોગપૂર્વક
-
વિનય.
(૧) ગમન, (ર) સ્થાન, (૩) નિીદન, (૪) પડખું બદલું, (૫) ઉલ્લંઘન, (૬) પલંઘન, (૭) સર્વેન્દ્રિય યોગયુંજનતા. તે પ્રશસ્તકાય વિનય છે.
તે પ્રશસ્ત કાય વિનય શું છે ? સાત ભેટે છે. અનાયુકત[ઉપયોગરહિત] ગમન યાવત્ સર્વેન્દ્રિય યોગ પુંજનતા.
* - * -
તે લોકોપચાર વિનય શું છે? - સાત ભેટે છે અભ્યાસવૃત્તિતા પરછંદાનુવર્તિતા, કાર્યહતુ, કૃતતિક્રિયા, આત્મ ગદ્વેષણા, દેશકાલજ્ઞતા અને
-
-
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ સવર્થિ-પતિલોમતા. તે લોકોપચાર વિનય છે, તે આ વિનય છે.
[૯૬૬] તે વૈયાવચ્ચે શું છે? તે દશ ભેદે છે – આચાર્ય વૈયાવચ્ચ, ઉપાધ્યાય વૈયાવચ્ચ, સ્થવિર વૈયાવચ્ચ, તપરવી, ગ્લાન, શૈક્ષ વૈયા, કુળđ, ગણવૈ, સંઘલૈ અને સાધર્મિક વૈયાવચ્ચ તે આ તૈયાવચ્ચ છે.
૧૫૮
[૬૭] તે સ્વાધ્યાય શું છે ? પાંચ ભેદે છે, તે આ – વાંચના, પ્રતિપુચ્છના, પરિવર્તના, અનુપેક્ષા, ધર્મકથા. તે આ સ્વાધ્યાય છે.
[૬૮] તે ધ્યાન શું છે ? ચાર ભેદે છે - તે આ – આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન,
(૧) આર્તધ્યાન ચાર ભેદે છે – (૧) મનોજ્ઞ સંપયોગ સંપતિમાં તેના વિયોગની ચિંતા કરવી. (ર) મનોજ્ઞ સંપયોગ સંપ્રાપ્તિમાં તેના વિયોગની ચિંતા કરવી. (૩) આતંક (રોગાદિ) સંપયોગ સંપાપ્તિમાં તેના વિયોગની ચિંતા કરવી. (૪) પરિસેવિત કામભોગ સંપયોગ સંપાપ્તિમાં તેના અવિયોગની ચિંતા કરવી. . - આધ્યિાનના ચાર લક્ષણો છે. તે આ – ક્રંદના, સોયનતા, તેમનતા અને પરિદેવનતા.
(૨) રૌદ્રધ્યાન ચાર ભેદે છે – હિંસાનુબંધી, પૃષાનુબંધી, અેયાનુબંધી, સંરક્ષણાનુબંધી. - - રૌદ્રધ્યાનના ચાર લક્ષણો છે – ઓસન્ન દોષ, બહુલ દોષ, અજ્ઞાન દોષ, આમરણાંત દોષ.
-
(૩) ધર્મધ્યાન ચાર ભેદે અને ચતુષ્પત્યવતાર છે આજ્ઞાવિચય, અપાતિચય, વિપાકવિમય, સંસ્થાન વિયય. ધર્મધ્યાનના ચાર લક્ષણ છે
– આજ્ઞારુચિ, નિસર્ગુરુચિ, સૂચિ, અવગાઢચિ.
ધર્મધ્યાનના ચાર આલંબન છે – વારાના, પતિપૃચ્છના, પરિવર્તના, ધર્મકથા. ધર્મધ્યાનની ચાર અનુપેક્ષા છે
-
એકત્વાનુપ્રેક્ષા, અનિત્યાનુપ્રેક્ષા,
-
અશરણાનુપેક્ષા, સંસારાનુપેક્ષા. (૪) શુકલધ્યાન ચાર ભેદે અને ચતુપાવતાર છે પૃથકત્વવિતર્ક સવિચાર, એકત્વવિતર્ક અવિચાર, સૂક્ષ્મક્રિયા અનિવર્તી અને સમુચ્છિન્નક્રિયા આપતિપાતિ. શુકલ ધ્યાનના ચાર લક્ષણો છે ક્ષાંતિ, મુક્તિ, આવ, શુકલ ધ્યાનના ચાર આલંબન છે અવ્યથા, અસંમોહ, વિવેક અને વ્યુત્સ શુકલધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે – અનંતવર્તિતાનુપ્રેક્ષા, વિપરિણામાનુપેક્ષા, અશુભાનુપ્રેક્ષા, પાયાનુપેક્ષા.
માન.
[૯૬૯] તે વ્યુત્સર્ગ શું છે ? બે ભેટે છે – દ્રવ્ય વ્યુત્સર્ગ, ભાવ વ્યુત્સ
• - તે દ્રવ્ય વ્યુત્સર્ગ શું છે ? તે ચાર ભેદે છે – ગણ વ્યુાર્ગ, શરીર વ્યુત્સર્ગ, ઉપધિ વ્યુત્સર્ગ, ભક્તપાન વ્યુત્સર્ગ - ૪ -
તે ભાવ વ્યુત્સર્ગ શું છે ? તે ત્રણ ભેદે છે - કષાય વ્યુત્સર્ગ, સંસાર વ્યુત્સર્ગ, કર્મવ્યુાર્ગ, તે કષાય વ્યુત્સર્ગ શું છે ? ચાર ભેદે છે – ક્રોધ વ્યુત્સર્ગ, માન વ્યુત્સર્ગ, માયા વ્યુત્સર્ગ, લોભ વ્યુત્સર્ગ - ૪ -
-
-
Page #588
--------------------------------------------------------------------------
________________
૨૫/-/૭/૯૬૩ થી ૯૬૯
તે સંસાર વ્યુત્સર્ગ શું છે ? તે ચાર ભેદે છે વૈરયિક સંસાર વ્યુત્સર્ગ યાવત્ દેવ સંસાર વ્યુત્સર્ગ તે આ સંસાર વ્યુત્સર્ગ છે.
તે કર્મવ્યુાર્ગ શું ? તે આઠ ભેદે છે જ્ઞાનાવરણીય કર્મ વ્યુત્સર્ગ યાવત્ અંતરાય કર્મ વ્યુત્સર્ગ તે આ કર્મવ્યુાર્ગ છે. તે આ ભાવવ્યુત્સર્ગ કહ્યો. - - તે અત્યંતર તા કહ્યું. - - ભગવન્ ! તે એમ જ છે.
• વિવેચન-૯૬૩ થી ૯૬૯ :
વાદ્ય - બહારના શરીરના તાપનથી મિાદૃષ્ટિ વડે પણ તપપણે સ્વીકારેલ છે. અમિત - અત્યંતર જ કાર્યણ નામક શરીરના પ્રાયઃ તપાવવાથી સમ્યગ્દષ્ટિ વડે જ તપપણે સ્વીકારાયેલ છે.
-
૧૫૯
ઓમોરિય - ઉંદરને ઉભુ કરવું-રાખવું તે અવમોદરિકા. આ તો માત્ર વ્યુત્પતિ છે. તેના વડે ઉપકરણની પણ ન્યૂનતા કરવાનું વિચારવું. તેમાં ઇન્વસ્કિ-અલ્પકાીન, ચાવત્કથિક-ચાવજીવિક.. પાદપોપગમન-ઝાડની માફક ચલિત થયા વિના ઉભું રહેવું..નીહરિમ-જે આશ્રયના એક દેશમાં રહે છે, ત્યાંજ ક્લેવરને આશ્રીને નિર્હરણ કરાય છે, તેથી નિહારિકા.. અનિહારિમ-જે ગિરિગુફામાં સ્વીકારાય છે. વિયત્ત - લક્ષણોપેતપણે સંયતને જ, માડ઼ ળય - સ્વદનતા એટલે પભિોજન.. ચૂર્ણિમાં કહેલ છે કે - જે વસ્ત્રને ધારણ કરે તેમાં મમત્વ ન હોય, જે કોઈ માગે તેને આપે.
અપ્પો - અલ્પકોધ, ભાવથી ક્રોધની ઉણોદરી - ૪ - ૪ - અલ્પ શબ્દ - રાત્રિ આદિમાં અસંયતના જાગી જવાના ભયથી. અન્ના - અહીં ઝંઝા એટલે
વિપ્રકીર્ણ કોષ વિશેષથી વચન પદ્ધતિ. ચૂર્ણિમાં કહ્યું છે - અનર્થક ઘણું બોલવું તે ઝંઝા. અપ્પતુમંતુમ - હૃદયસ્થ કોપ વિશેષને ઘટાડવો.
મિરન - ભિક્ષાચર્યાની માફક ભેદ વિવક્ષાથી દ્રવ્ય અભિગ્રહચરકને ભિક્ષાચર્યા કહે છે. દ્રવ્ય અભિગ્રહ તે લેપકૃત્ આદિ દ્રવ્ય વિષયક છે. ની વવા કહીને સૂચવે છે - ક્ષેત્રાભિગ્રહ ચસ્ક, કાલાભિગ્રહચસ્ક, ભાવાભિગ્રહચરક આદિ. યુદ્ધેસર્િ૰ શુદ્વૈષણા-શંકિતાદિ દોષ પરિહારથી ભોજનનું ગ્રહણ, તેનાથીયુક્ત તે શુદ્ધષણિક, સંદ્યાવૃત્તિ - સંખ્યાપ્રધાન-પાંચ, છ આદિ. દત્તિ-ભિક્ષાવિશેષ, જેને છે તે. “ઉવવાઈ” મુજબ કહીને સૂચવે છે – આયંબિલ, આચામ્નસિક્તભોજી, અરસાહાર ઈત્યાદિ.
ટાળારૂપ - સ્થાન એટલે કાયોત્સર્ગાદિ અતિશયપણે કરે તે. “ઉવવાઈ મુજબ'' કહીને સૂચવે છે - પ્રતિમા સ્થાયી, વીરાસનિક, નૈષેધિકી આદિ. આ પ્રતિમા-માસિકી આદિ છે. વીરાસન-સિંહાસને બેસીને, ભૂમિએ પગ રાખીને પછી સિંહાસન લઈ લેતા, જે અવસ્થા થાય તે. વૈષેધિકી કુલા વડે જમીન ઉપર બેસવું તે.
સોવિય શ્રોપ્રેન્દ્રિયના જે ઈષ્ટ-અનિષ્ટ વિષયોમાં પ્રાર્ - શ્રવણરૂપ પ્રવૃત્તિ, તેનો જે નિષેધ, તે તથા શબ્દોના શ્રવણનું વર્જન. શ્રોત્ર ઇન્દ્રિય વિષયમાં પ્રાપ્ત ઈષ્ટ
અનિષ્ટ શબ્દોમાં રાગ-દ્વેષનો નિરોધ.
મળ૬૦ - મન વડે વિશિષ્ટ એકાગ્રત્વથી એકતારૂપ ભાવ કરવો, તે એકતા
૧૬૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ ભાવ કરણ, અથવા આત્મા સાથે જે ઐક્ય-નિરાલંબનત્વ રૂપ ભાવ, તેનું કરણ. - ૪ - એ રીતે વચન વડે વિશિષ્ટ એકાગ્રત્વથી એકતારૂપ ભાવકરણ. - - • સુસમાવિ સારી રીતે સમાહિત-સમાધિ પ્રાપ્ત બહિવૃત્તિ વડે અને અંતવૃત્તિ વડે પ્રશાંત જે છે, તથા જેણે હાથ-પગ અવિક્ષિપ્તતાથી સંહરેલા છે તેવો. કાચબા માફક ગુપ્તેન્દ્રિય. તે પણ કંઈક લીન અને પ્રકર્ષથી લીન થઈને. શતક-૧૮ના ઉદ્દેશ-૧૦ મુજબ જાણવું.
પાયત્તિ - પ્રાયશ્ચિત શબ્દથી અપરાધ શુદ્ધિ અર્થ કરવો. વૈયાવચ્ચ-ભોજન, પાનાદિ વડે અનુગ્રહ કરવો. - - જ્ઞાનવિનય-મતિ આદિ જ્ઞાનોની શ્રદ્ધા, ભક્તિ, બહુમાન, તેમાં કહેલ અર્થ-ભાવના-વિધિગ્રહણના અભ્યારૂપ. દર્શન વિનયસમ્યગ્દર્શન ગુણાધિકમાં શુશ્રૂષાદિરૂપ. - - ચારિત્રવિનય - સામાયિકાદિ ચાસ્ત્રિોની સમ્યક્ શ્રદ્ધા કરવાનું પ્રરૂપીને. લોકોપચાર વિનય-લોકોનો, ઉપચાર એટલે વ્યવહાર કે પૂજા, તે રૂપ વિનય. - શુશ્રૂષણા વિનય-સેવા એ જ વિનય - -
અનત્યાશાતના-આશાતના, તેના નિષેધ રૂપ વિનય, તે અનત્યાશાતના વિનય.
વિરિવા૰ અહીં ક્રિયા-પરલોક છે, આત્મા છે, સકલક્લેશ વડે અકલંકિત મુક્તિપદ ઈત્યાદિ પ્રરૂપણારૂપ ગ્રહણ કરવું.
સંભો૧૦ - સમાન ધાર્મિકોના પરસ્પર ભોજનાદિ દાન અને ગ્રહણરૂપ અનત્યાશાતના અર્થાત્ વિપર્યાસકરણનું પરિવર્જન.
મત્તિવનુમાળ - ભક્તિ સહિત બહુમાન તે ભક્તિબહુમાન. અહીં ભક્તિ તે બાહ્ય પ્રીતિ, બહુમાન તે અંતર પ્રીતિયોગ. વળસંનળ - તે સદ્ભુતગુણ વર્ણનથી યશ ગાવો તે.
પ્રશસ્ત મનવિનય-પ્રશસ્ત મન જ પ્રર્વતાવવા દ્વારા, વિનયકર્મને દૂર કરવાનો ઉપાય, તે પ્રશસ્ત મનોવિનય. - - અપ્રશસ્ત મનને જ નિવર્તાવવા દ્વારા જે વિનય, તે પ્રશસ્તમનોવિનય.
અપાવક - સામાન્યથી પાપનું વર્જન. અસાવધ-વિશેષથી પાપ-કોધાદિ અવધનું વર્જન.. અકિયિ-કાયિકી આદિ ક્રિયા આસક્તિ વર્જવી તે.. નિરુપક્લેશ-સ્વગત
શોકાદિ ઉપકલેશ રહિત.. અનાશ્રવક-પ્રાણાતિપાતાદિ આશ્રવકરણ રહિત.. અચ્છવિકર - પિ એટલે સ્વ-પરનો આયાસ, તેને કરવાનો આચાર ન હોય તે અક્ષપિકર.. અભૂતાભિશંકિત-જે કારણથી પ્રાણીઓ શંકિત થયા-ડરે, તેનાથી અન્ય તે અભૂતાભિશંકિત.
.
પ્રશસ્ત વાક્ વિનયસૂત્રમાં - કાવ - અપાપ વચનને પ્રવર્તાવવારૂપ વચન વિનય. એ પ્રમાણે બીજામાં પણ જાણવું. 7 - આગુપ્ત એટલે સંયત સંબંધી જે તે આગુપ્ત. પળ - ઉર્ધ્વલંઘન, દ્વાર-વરંડાદિની ઉપસ્થી જવું તે. પરંપળ - પ્રકૃષ્ટ લંઘન, વિસ્તૃત ભૂમિ ખાઈ આદિને ઓળંગવી.. સર્વે ઈન્દ્રિયોના વ્યાપારનો પ્રયોગ. અભ્યાસ-ગૌરવ્યની સમીપમાં વર્તવાના સ્વભાવથી તેના અભ્યાસવર્તી. અથવા અભ્યાસમાં. પ્રીતિ એટલે પ્રેમ. પરછંદાનુવર્તી-પર એટલે આરાધ્યના, છંદ-અભિપ્રાય, તેને અનુવર્તવાના સ્વભાવવાળો. કાર્યહેતુ એટલે જ્ઞાનાદિ નિમિત્તે ભોજનાદિનું દાન.
Page #589
--------------------------------------------------------------------------
________________
૨૫/-/૭/૯૬૩ થી ૯૬૯
૧૬૧
કૃપ્રતિકૃતતા-નામે વિનય વડે પ્રસાદિત ગુરુ શ્રુત આપશે, તે અભિપ્રાયથી અશનાદિ દાન. ગ્લાનીવાળો થઈ ઔષધાદિને શોધે તે આગિવેષક. - - દેશકાલજ્ઞતા એટલે અવસરોચિત અર્થસંપાદન. સર્વ પ્રયોજનોમાં આરાધ્ય સંબંધી આનુકૂલ્ય.
વૈયાવૃત્ય, સ્વાધ્યાય ભેદો પ્રસિદ્ધ છે. વિશેષ એ કે - સ્થવિર એટલે જન્મ આદિ ભેદથી છે તે. તપસ્વી એટલે અનુમાદિને કરનાર.
ધ્યાનસૂત્રમાં – (૧) અમનોજ્ઞ-અનિષ્ટ જે શબ્દાદિ, તેનો જે યોગ તેના વડે યુક્ત તે, તથા તે અમનોજ્ઞ શબ્દાદિના વિયોગની ચિંતા કરનાર. આ આર્તધ્યાન કહેવાય છે. કેમકે ધર્મ-ધર્મી અભેદ છે. (૨) મનોજ્ઞ-ધનાદિ, તેનો જે યોગ, તે વડે યુક્ત, તે મનોજ્ઞ શબ્દાદિના અવિયોગની ચિંતા કરનાર. (૩) આતંક એટલે રોગ (૪) પરિવ્રુપ્તિય - એટલે સેવેલ કે જેની પ્રીતિ હોય તે કામભોગ-શબ્દાદિ ભોગ અથવા કામસેવન. તે કામભોગની - ૪ - ચિંતા.
ય૰ - મોટા શબ્દોથી રડવું, સોયળવ - દીનતા, તિપાય - આંસુ ખેરવવા, પરિવેવળ - પુનઃ પુનઃ ક્લિષ્ટભાષણ.
હિંસાનુબંધિ - હિંસા એટલે જીવોના વધ, બંધનાદિ પીડાર્થે સતત પ્રવૃત્તિ કરવાનો સ્વભાવ અથવા તે રૂપ પ્રણિધાન તે હિંસાનુબંધી.
કૃપાનુબંધિ - મૃષા એટલે અસત્ય, તેને પૈશુન્ય, અસત્ય, અસદ્ભૂતાદિ વચન ભેદથી જે પ્રવૃત્તિ કરે અથવા તે રૂપ પ્રણિધાન તે મૃષાનુબંધી.
તેવાનુબંધી - સ્તન એટલે ચોર કર્મ, તીવ્રક્રોધાદિ આકુળતાથી તેના અનુબંધવત્ તે સ્ટેયાનુબંધી (રૌદ્રધ્યાન]
સાર્વવાળુબંધી - સંરક્ષણ, સર્વ ઉપાય વડે પત્રિાણ વિષય સાધનનો અને ધનનો અનુબંધ, જેમાં છે, તે સંરક્ષણાનુબંધી.
ગોત્ર - બહુલતાથી અનુપરતત્વથી દોષ – હિંસા, અસત્ય, અદત્તાદાન, સંરક્ષણમાંનો કોઈ પણ, તે ઓસન્ન દોષ. વડ્ડોસ - બધાં હિંસાદિમાં પ્રવૃત્તિરૂપ તે. અન્નાળોસ - અજ્ઞાનથી, કુશાસ્ત્ર સંસ્કારથી હિંસાદિમાં, અધર્મ સ્વરૂપમાં ધર્મબુદ્ધિ વડે જે પ્રવૃત્તિ, તે રૂપ દોષ, તે અજ્ઞાન દોષ. આમળાંત - મરણ એ જ અંત તે મરણાંત, આમરણ અનુતાપવાળા કાલશોકકિાદિની જેમ જે હિંસાદિ પ્રવૃત્તિ, તે જ દોષ, તે આમરણાંત દોષ.
ઘડખડીયાર - ચાર ભેદ-લક્ષણ-આલંબન-અનુપ્રેક્ષા. પદાર્થમાં પ્રત્યવતારસમવતાર, વિચારણીયત્વથી જેમાં છે તે ચતુષ્પત્યાવતાર અથવા આ ચતુર્વિધ શબ્દનો
પર્યાય છે.
માળાવિનય - આજ્ઞા એટલે જિન પ્રવચન, તેનો વિચય-નિર્ણય એ રીતે બાકીના પદો પણ છે. વિશેષ આ :- અપાય - રાગદ્વેષાદિજન્ય અનર્થો. વિપાશ - કર્મફળ, સંસ્થાન - લોકમાં દ્વીપ, સમુદ્રાદિ આકૃતિ.
મળવુડુ - આજ્ઞા એટલે સૂત્રના વ્યાખ્યાન, તેમાં કે તેનાથી જે રુચિ-શ્રદ્ધા તે આજ્ઞાચિ. નિસર્ગચિ-સ્વભાવથી જ તત્ત્વની શ્રદ્ધા. સૂત્રરુચિ-આગમથી તવશ્રદ્ધાન. 13/11
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ અવગાઢરુચિ-દ્વાદશાંગીના અવગાઢથી રુચિ અથવા સાધુના ઉપદેશથી કે નીકટ રહેવાથી થતી રુચિ.
આનંવળ - ધર્મધ્યાનરૂપી શિખરના આરોહણાર્થે જે વાંચના આદિનું અવલંબન કરાય તે. અશુદ્દે, - ધર્મધ્યાન પછી પર્યાલોચન કરાય તે અનુપ્રેક્ષા. -
(૧) પૃથકત્વવિતર્ક - એક દ્રવ્યને આશ્રીને ઉત્પાદાદિ પર્યાય ભેદથી વિતર્ક એટલે વિકલ્પ, પૂર્વગત શ્રુત આલંબન તે. વિશ્વાર - અર્થથી વ્યંજન અને વ્યંજનથી અર્થમાં મન વગેરે યોગોનું - ૪ - જે વિચરણ તે સવિચાર.
(૨) એકત્વવિતર્ક અવિચાર - અભેદપણે ઉત્પાદાદિ પર્યાયોમાંના કોઈ એક પર્યાયનું આલંબન, વિતર્ક - પૂર્વગત શ્રુતાશ્રિત વ્યંજન કે અર્થરૂપ તથા વ્યંજન-અર્થ સિવાયના બીજા કોઈ વિચાર જેમાં વિધમાન નથી તે.
૧૬૨
(૩) સૂક્ષ્મક્રિય અનિવૃત્તિ - જે નિરુદ્ધ વામનયોગપણામાં સૂક્ષ્મ ક્રિયા, અર્ધ નિરુદ્ધ કાય યોગત્વથી છે તે સૂક્ષ્મક્રિય, વર્ધમાન પરિણામત્વથી જે તેનાથી ન નિવર્તે તે અનિવર્તિ. આ ધ્યાન નિર્વાણગમન કાળે કેવળીને હોય.
(૪) સમુચ્છિન્ન ક્રિયા - કાયિકી આદિ શૈલેશીકરણ નિરુદ્ધ યોગત્વથી જેમાં છે, તે તથા અપ્રતિપાતિ-અનુપરત સ્વભાવ.
અવ્યથા-દેવાદિ ઉપસર્ગજનિત ભય કે ચલનનો અભાવ. અસંમોહ-દેવાદિકૃત્ માયાજનિત સૂક્ષ્મપદાર્થ વિષયનો સંમોહ-મૂઢતાનો નિષેધ તે. વિવેક-દેહથી આત્માનો કે આત્માના સર્વ સંયોગોનો વિવેચન બુદ્ધિ વડે પૃથક્કરણ તે. વ્યુત્સર્ગ-નિરાસક્તિથી દેહ-ઉપધિનો ત્યાગ.
અનંતવત્તિયાનુપ્રેક્ષા-ભવસંતતિની અનંતવૃત્તિનું અનુચિંતન.. અશુભાનુપ્રેક્ષાસંસારના અશુભત્વનું અનુચિંતન.. અપાયાનુપ્રેક્ષા-પ્રાણાતિપાત આદિ આશ્રવદ્વારજન્ય અનર્થનું અનુચિંતન.. વિપરિણામાનુપ્રેક્ષા-વસ્તુનું પ્રતિક્ષણ વિવિધ પરિણામ ગમનનું અનુચિંતન.
અહીં જે તપાધિકારમાં પ્રશસ્ત-અપ્રશસ્ત ધ્યાન વર્ણન છે, તે અપ્રશસ્તનું વર્જન અને પ્રશસ્તનું આસેવન તે તપ.
વ્યુત્સર્ગ સૂત્રમાં-નાકાચુકાદિના હેતુરૂપ મિથ્યાષ્ટિત્વાદિ ત્યાગ. જ્ઞાનાવરણાદિ કર્મબંધના હેતુરૂપ જ્ઞાનપત્યનીકવાદિનો ત્યાગ.
શતક-૨૫, ઉદ્દેશો-૮-“ઓઘ” ક
— — — * — * -
૦ ઉદ્દેશા-૭-માં સંચતો ભેદથી કહ્યા. તેના વિપક્ષે અસંયત હોય, તેનો નારકાદિમાં જે રીતે ઉત્પાદ છે, તે અહીં કહે છે –
• સૂત્ર-૯૭૦ :
રાજગૃહમાં યાવત્ આમ પૂછ્યું – ભગવન્ ! નૈરયિકો કઈ રીતે ઉપજે છે ? જેમ કોઈ કૂદક કુદતો અધ્યવસાયનિવર્તિત કરણ ઉપાય વડે ભવિષ્યકાળમાં તે સ્થાનને છોડીને આગલા સ્થાનને પામીને વિચરે છે, એમ જ આ જીવો પણ
Page #590
--------------------------------------------------------------------------
________________
૧૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ છે. શું કરીને ? જે સ્થાને રહેલ હોય તે સ્થાનને કૂદીને-છોડીને, આગળના સ્થાનને પામીને વિચરે છે.
કૂદકની જેમ કુદતો તે જીવ, તથાવિધ અધ્યવસાય નિર્વર્તિતથી વિવિધ અવસ્થા કરે છે, જેના વડે જીવ, તે કરણ-કર્મ, હવનક્રિયા વિશેષ અથવા કરણવત્ કરણ • સ્થાનાંતર પ્રાપ્તિ હેતુના સાધર્મ્સથી કર્મ જ તેનો ઉપાય, તે કરણોપાય. તેના વડે મનુષ્યાદિ ભવ છોડીને નાકભવ પ્રાપ્ત કરે. અધ્યવસાય એટલે જીવપરિણામ, યોગમન વગેરે વ્યાપાર વડે નિવર્તિત. તે કરણોપાયથી-મિથ્યાત્વાદિ કર્મબંધહેતુથી.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૫નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૨૫/-/૮/૯૭૦
૧૬૩ કૂદકની જેમ કુદતાં અધ્યવસાય નિવર્તિત કરણ ઉપાયોથી ભાવિકાળે તે ભવ છોડીને આગળનો ભવ પામીને વિચરે છે.
ભગવા તે જીવોની કેવી શીઘગતિ, કેવો શીઘગતિ વિષય છે ? ગૌતમ! જેમ કોઈ પુરુષ તરુણ, બળવાન, એ પ્રમાણે જેમ શતક-૧૪, ઉદ્દેશો-૧-માં કહ્યું તેમ ચાવત ત્રણ સમયના વિગ્રહથી ઉપજે છે. તે જીવોની તેવી શીધ્ય ગતિ છે, તેવો શીઘગતિ વિષય છે.
ભગવાન ! તે જીવો, પરભવાયુ કઈ રીતે બાંધે ? ગૌતમી આધ્યવસાય યોગ નિવર્તિત કરણ ઉપાયથી, એ રીતે પરભવાય બાંધે.
ભગવન તે જીવોની ગતિ કેમ પ્રવૃત્ત થાય ? ગૌતમ ! આયુભવ-સ્થિતિના ક્ષયથી તે જીવોની ગતિ પ્રવૃત્ત થાય.
- - ભગવત્ ! તે જીવો આત્મઋદ્ધિએ ઉપજે કે પાદ્ધિથી ? ગૌતમ ! આત્માદ્ધિથી ઉપજે છે - ૪ -
ભગવના તે જીવો પોતાના કર્મોથી ઉપજે કે બીજાના કમથી ? ગૌમા આત્મકમોંથી ઉપજે રકમથી નહીં - - ભગવના તે જીવો આત્મપયોગ વડે ઉપજે કે પરપયોગ વડે? ગૌતમ! આત્મપયોગથી ઉપજે, પરપ્રયોગે નહીં.
ભગવદ્ ! અસુરકુમાર કઈ રીતે ઉત્પન્ન થાય ? નૈરયિક માફક સંપૂર્ણ કહેવું : x • એ રીતે એકેન્દ્રિય વજીને યાવતું વૈમાનિક સુધી કહેવું. કેન્દ્રિયોમાં વિશેષ એ કે - ચાર સમય વિગ્રહ છે. બાકી પૂર્વવત ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે યાવતું વિચરે છે.
શતક-૨૫, ઉદ્દેશા-૯ થી ૧૨-“ભવસિદ્ધિકાદિ” છે.
- X - X - X - X - X - X – • સુગ-૯૭૧ થી ૯9૪ -
૯િ૭૧) ભગવાન ! ભવસિદ્ધિક નૈરયિક કઈ રીતે ઉત્પન્ન થાય ? ગૌતમ ! જેમ કોઈ કૂદક કૂદતો બાકી પૂર્વવત્ યાવતું વૈમાનિક. • x •
[6] [૯] ભગવન અભયસિહિક નૈરયિક કઈ રીતે ઉત્પન્ન થાય ? ગૌતમ! જેમ કૂદક કૂદતો પૂર્વવત ચાવતું વૈમાનિક. તેમજ છે.
[૧૦] [9] ભગવન : સમ્યગૃtષ્ટિ તૈરયિક કઈ રીતે ઉપજે છે ? ગૌતમ જેમ કૂદક કૂદતો બાકી પૂર્વવત. એકેન્દ્રિય વજીને ચાવતુ વૈમાનિક. ભગવદ્ ! તે એમ જ છે ().
[૭૪] ભગવત્ ! મિથ્યાષ્ટિ નૈરયિક કઈ રીતે ઉપજે છે ? ગૌતમ! જેમ કોઈ કૂદક કૂદતો બાકી પૂર્વવત ચાવત વૈમાનિક.
]િ • વિવેચન-૯૭૦ થી ૯૭૪ - [ઉદ્દેશા-૮ થી ૧રનું સાથે
પથઇ . પ્લવક, કૂદનારો. પર્વમાને - ઉંચે કૂદતો. માવસ નિઘfar - મારા વડે કૂદાય રૂ૫ અધ્યવસાય નિર્વતિતચી. મરોપાય - કુદવારૂપ જે કરણક્રિયાવિશેષ, તે જ ઉપાય-સ્થાનાંતર પ્રાપ્તિમાં હેતુ. સેવ7 - ભવિષ્યકાળમાં. વિહરે
Page #591
--------------------------------------------------------------------------
________________
૨૬/-/૧/૯૭૫
શતક-૨૬ — * - *
૦ શતક-૨૫ની વ્યાખ્યા કરી. હવે ૨૬માંનો આરંભ કરીએ છીએ. તેનો સંબંધ આ છે - છેલ્લા શતકમાં નાસ્કાદિ જીવોની ઉત્પત્તિ કહી, તે કર્મબંધ પૂર્વક છે. તેથી અહીં મોહ કર્મ બંધ પણ વિચારીએ છીએ. દ્વાર ગાથા –
• સૂત્ર-૯૭૫ ઃ
-
[શ્રુતદેવી ભગવતીને નમસ્કાર] આ શતકમાં ૧૧-ઉદ્દેશકો છે. તે આ (૧) જીવો, (૨) વેશ્યા, (૩) પાક્ષિક, (૪) દૃષ્ટિ, (૫) જ્ઞાન, (૬) જ્ઞાન, (૭) સંજ્ઞા, (૮) વેદ, (૯) કપાસ, (૧૦) ઉપયોગ, (૧૧) યોગ.
• વિવેચન-૯૭૫ :
૧૬૫
જીવો, પ્રતિ ઉદ્દેશક બંધ વક્તવ્યતાના સ્થાન, પછી લેશ્યા, પાક્ષિકો, દૃષ્ટિઓ, અજ્ઞાન, જ્ઞાન, સંજ્ઞા, વેદ, કષાય, યોગ, ઉપયોગ-બંધ વક્તવ્યતા સ્થાન, એ રીતે આ અગિયાર સ્થાનો છે.
દ્મ શતક-૨૬, ઉદ્દેશો-૧-જીવ' છે
— * - * — * - * —
૦ અનંતરોત્પન્નાદિ વિશેષ વિરહિત જીવને આશ્રીને ૧૧-ઉદ્દેશા ઉક્તરૂપ દ્વારથી બંધ વક્તવ્યતામાં પહેલો ઉદ્દેશો કહે છે
- સૂત્ર-૯૭૬,૯૭૭ :
[૯૭૬] તે કાળે, તે સમયે રાજગૃહમાં યાવત્ આમ પૂછ્યું – ભગવન્ ! જીવે, (૧) પાપકર્મ બાંધ્યુ, બાંધે છે, બાંધશે ? (૨) બાંધ્યુ, બાંધે છે, બાંધશે નહીં ? (૩) બાંધ્યું, બાંધતો નથી, બાંધશે. (૪) બાંધ્યુ છે, બાંધતો નથી, બાંધશે નહીં. ગૌતમ ! (૧) કેટલાંકે બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે. (૨) કેટલાંકે બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે નહીં. (૩) કેટલાંકે બાંધ્યુ છે, બાંધતો નથી, બાંધશે. (૪) કેટલાંકે બાંધ્યુ છે, બાંધતો નથી, બાંધશે નહીં.
ભગવન્ ! સલેશ્તી જીવે (૧) પાપકર્મ બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે ? (૨) બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે નહીં? પ્રશ્નો. ગૌતમ ! કેટલાંકે બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે એ પ્રમાણે ચારે ભંગ કહેવા.
ભગવન્ ! કૃષ્ણલેશ્મી જીવે પાપકર્મ બાંધ્યુ પ્રશ્ન ? ગૌતમ ! કેટલાંકે બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે. કેટલાંકે બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે નહીં. એ પ્રમાણે યાવત્ પાલેશ્યા. બધામાં પહેલો, બીજો ભંગ કહેવો. શુક્લ લેશ્મીને સલેફ્ટની જેમ ચારે ભંગ કહેવા. - અલેશ્તી જીવે પાપકર્મ બાંધ્યુ છે. પ્રk ? ગૌતમ ! બાંધ્યુ છે, બાંધતો નથી, બાંધશે નહીં. ભગવન્ ! કૃષ્ણ પાકિ જીવે બાંધ્યુ છે, પહેલો-બીજો ભંગ કહેવો.
પાપકર્મ બાંધ્યુ પ′ ? ગૌતમ ! કેટલાંક
ભગવન્ ! શુકલાક્ષિક જીવે પન ?
ગૌતમ ! ચારે ભંગ કહેવા.
=
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ
[૭૭] સમĒષ્ટિને ચાર ભંગો.. મિથ્યાષ્ટિને પહેલો-બીજો ભંગ. સમ્યગ્ મિથ્યાર્દષ્ટિને એ પ્રમાણે જ જાણવું.
૧૬૬
જ્ઞાનીને યારે ભંગો છે..આભિનિબોધિક જ્ઞાની યાવત્ મનઃ પવિજ્ઞાનીને ચાર ભંગો છે.. કેવળજ્ઞાનીને છેલ્લો ભંગ, જેમ અલૈશ્યી.
અજ્ઞાનીને પહેલો-બીજો, એ રીતે મતિઅજ્ઞાની આદિ ત્રણે જાણવા. આહાર સંજ્ઞોપયુત યાવત્ પરિગ્રહ સંજ્ઞોપયુતને પહેલો-બીજો ભંગ, નોસંજ્ઞોપયુક્તને સારે ભંગો જાણવા.
સર્વેદકને પહેલો-બીજો ભંગ, સ્ત્રીવેદક, પુરુર્વેદક, નપુંસકવૈદકને પણ તેમજ છે. અવેકને ચારે ભંગો જાણવા.
સકષાયીને ચારે ભંગ, ક્રોધ યાવત્ માયા કષાયીને પહેલો-બીજો ભંગ લોભકષાયીને ચારે ભંગ ભગવન્ ! અકપાસી જીવે પાપકર્મ બાંધ્યુ૰ ul ? ગૌતમ ! અકષાયીને ત્રીજો, ચોથો ભંગ જાણવો.
સયોગીને ચારે ભંગો છે. એ રીતે મન-વચન-કાય યોગીને પણ જાણવા, અયોગીને છેલ્લો ભંગ જાણવો.
સાકાર અને અનાકાર ઉપયોગીને ચારે ભંગો જાણવા.
• વિવેચન-૯૭૬,૯૭૭ :
પાપકર્મ-અશુભ કર્મ, બંધી-બાંધ્યુ. બંધઈ-વર્તમાનમાં બાંધે. બંધિાઈ-ભાવિમાં બાંધશે. આ રીતે ચારે ભંગો આ પદમાં પ્રાપ્ત થયા. ૬ બંધી - ન બાંધે. અહીં અદ્વૈતકાળમાં અબંધક જીવનો અસંભવ છે. તેમાં બાંધે છે અને બાંધશે આ ભંગ અભવ્યને આશ્રીને છે. બાંધે છે, બાંધશે નહીં એ બીજો ભંગ ક્ષપકત્વને પામનાર ભવ્ય વિશેષને આશ્રીને છે. બાંધતો નથી, બાંધશે-આ ભંગ મોહોપશમમાં વર્તતા ભવ્ય વિશેષને આશ્રીને છે. ત્યાંથી પડીને તેને પાપકર્મ અવશ્ય બંધાય છે. બાંધતો નથી, બાંધશે નહીં ક્ષીણમોહીને છે.
લેશ્યાદ્વાર-સલેશ્ત્રીજીવને ચારે ભંગ છે. શુલલેશ્તીને પાપકર્મનું બંધકત્વ પણ હોય છે. કૃષ્ણલેશ્યાદિ પાંચને પહેલા બે ભંગ જ છે. તેમને જ વર્તમાનકાલિક મોહરૂપ પાપકર્મના ઉપશમ કે ક્ષય નથી, તેથી તેમને છેલ્લા બેનો અભાવ છે. તેમને બીજો ભંગ સંભવે છે, કૃષ્ણલેશ્તીને કાલાંતરે ક્ષકત્વ પ્રાપ્તિમાં બાંધશે નહીં તેથી આ સંભવે. અલેશ્મી એટલે અયોગીકેવલીને ચોથો જ છે, લેશ્મા અભાવે બંધક અભાવ છે.
પાક્ષિકદ્વારમાં - કૃષ્ણ પાક્ષિકને પહેલા બે ભંગ જ છે. વર્તમાનમાં બંધના અભાવે તેના અભાવથી. શુક્લ પાક્ષિકને ચારે છે. (૨) ક્ષપકવપ્રાપ્તિમાં-બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે નહીં. (૩) બાંધ્યુ છે, ઉપશમમાં બાંધતો નથી, ત્યાંથી પડતા બાંધશે. (૪) ક્ષપકત્વમાં - બાંધ્યુ, બાંધતો નથી, બાંધશે નહીં. પહેલો ભંગપ્રતીત છે [શંકા] જો કૃષ્ણપાક્ષિક “બાંધશે નહીં” એ બીજો ભંગ ઈષ્ટ છે, તો શુક્લપાક્ષિકને અવશ્ય સંભવથી તે પહેલો ભંગ કઈ રીતે ? કહે છે – પૃચ્છા અનંતર ભવિષ્યકાળમાં
Page #592
--------------------------------------------------------------------------
________________
૨૬/-/૧/૯૭૬,૯૭૭
-
અબંધકત્વના અભાવથી. વૃદ્ધોએ પણ કહ્યું છે બંધીશતમાં જો કૃષ્ણપાક્ષિકોને બીજો ભંગ યોજાય, તો શુક્લપાક્ષિકને પહેલો ભંગ કઈ રીતે ગ્રાહ્ય છે ? પૃચ્છા અનંતરકાળને આશ્રીને શુક્લપાક્ષિકાદિને પહેલો ભંગ, બાકીનાને અવશિષ્ટ કાળને આશ્રીને બીજો ભંગ.
૧૬૭
દૃષ્ટિદ્વારમાં - સમ્યગ્દષ્ટિના ચારે ભંગ શુક્લપાક્ષિકને જ કહેવા. મિથ્યાદૃષ્ટિ અને મિશ્રદૅષ્ટિને પહેલા બે જ ભંગો છે. વર્તમાન કાળે મોહલક્ષણ પાપકર્મના બંધ ભાવમાં છેલ્લા બેનો અભાવ છે.
જ્ઞાનદ્વારમાં - કેવળજ્ઞાનીને છેલ્લો ભંગ. કેમકે તેમને વર્તમાનકાળે અને ભાવિકાળે બંધનો અભાવ છે. અજ્ઞાનીને પહેલા બે છે. કેમકે અજ્ઞાનમાં મોહલક્ષણ પાપકર્મના ક્ષય-ઉપશમનો અભાવ છે.
સંજ્ઞા દ્વારમાં - પહેલો, બીજો. આહારાદિ સંજ્ઞા ઉપયોગ કાળે ક્ષપકત્વ અને ઉપશમકત્વનો અભાવ છે. નોસંજ્ઞોપયુક્તને ચારે છે, કેમકે આહારાદિમાં વૃદ્ધિના અભાવે તેમને ક્ષય-ઉપશમથી ચારે સંભવે.
વેદદ્વારમાં-સવેદકને પહેલા બે. વેદોદમાં ક્ષય-ઉપશમ ન થાય. અવૈદકને ચારે, કેમકે સ્વકીય વેદની ઉપશાંતિમાં બાંધે છે, બાંધશે મોહલક્ષણ પાપકર્મ સૂક્ષ્મસંપરાય સુધી ન હોય, પડ્યા પછી બાંધે, તે પ્રથમ. તથા વેદ ક્ષીણ થતાં બાંધે છે, સૂક્ષ્મ સંપરાયની આધ અવસ્થામાં બાંધશે નહીં, તે બીજો ભંગ. ઉપશાંત વેદ સૂક્ષ્મસંપરાયાદિમાં ન બાંધે, પડ્યા પછી બાંધશે, તે ત્રીજો ભંગ. ક્ષીણવેદમાં સૂક્ષ્મ સંપરાયાદિમાં ન બાંધે, બાંધશે પણ નહીં માટે ચોથો ભંગ. બાંધ્યુ છે, તે બધે પ્રતીત છે.
કષાય દ્વારમાં - સકષાયીને ચારે ભંગ છે, તેમાં પહેલા ભંગ અભવ્યને, બીજો ભંગ પ્રાપ્તવ્ય મોહાય ભવ્યને, ત્રીજો ઉપશમક સૂક્ષ્મ સંપરાવાળાને, ચોથો ક્ષક સૂક્ષ્મ સંપરાયને આશ્રીને છે. એ પ્રમાણે લોભ કષાયીને પણ કહેવા. ક્રોધકષાયીને પહેલા બે ભંગ છે, તેમાં અભવ્યને આશ્રીને પહેલો, બીજો ભવ્ય વિશેષને આશ્રીને છે. વર્તમાનમાં અબંધકત્વ સ્વભાવથી ત્રીજો, ચોથો ભંગ નથી. અકષાયીને ત્રીજો ભંગ ઉપશમકને આશ્રીને અને ચોથો ક્ષપકને આશ્રીને છે.
યોગદ્વારમાં સયોગીને ચાર ભંગ-પૂર્વવત્ જાણવા.
• સૂત્ર-૯૭૮,૯૭૯ :
[૯] ભગવન્ ! નૈરયિકે પાપકર્મને બાંધ્યું, બાંધે છે, બાંધશે ? ગૌતમ ! કેટલાંક બાંધે, પહેલો-બીજો ભંગ.
ભગવન્ ! સલેશ્મી નૈરયિક પાપકર્મ? પૂર્વવત્. એ પ્રમાણે કૃષ્ણલેી, નીલલેશ્તી, કાપોતલેશ્ત્રીને જાણવા. એ પ્રમાણે કૃષ્ણપાક્ષિક, કલપાક્ષિકને. સદ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, મિશ્રદૃષ્ટિને. જ્ઞાની, આભિનિબોધિક યાવત્ અવધિજ્ઞાનીને અજ્ઞાની, મતિ આદિ ત્રણે અજ્ઞાનીને યાવત્ પરિગ્રહ સંજ્ઞોપયુતને. સવેદકને, નપુંસક વેદકને. સકષાયી યાવત્ લોભકયાયીને. સયોગી, મન-વચન-કાય યોગીને. સાકાર-અનાકાર ઉપયુતને. આ બધાં પદમાં પહેલો અને બીજો ભંગ કહેવા.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ
એ પ્રમાણે અસુકુમારની વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે તેજોવેશ્યા, સ્ત્રીવેદક-પુરુષવૈદકને અધિક કહેવા. નપુંસક વેદકને ન કહેવા. બાકી પૂર્વવત્ એ રીતે જ પહેલો-બીજો ભંગ કહેવો. આ પ્રમાણે ાનિતકુમાર સુધી કહેવું. આ પ્રમાણે પૃથ્વીકાયિકને, કાયિકને સાવ પંચેન્દ્રિય તિચિયોનિકને, એ બધે પહેલો-બીજો ભંગ કહેતો વિશેષ એ કે જેને જેટલી લેા, દૃષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, વેદ, યોગ જે જેને હોય, તે તેને કહેવા. બાકી પૂર્વવત્ તેમજ જાણવું.
૧૬૮
-
મનુષ્યને જીવપદની વક્તવ્યતા માફક બધું સંપૂર્ણ કહેવું. વ્યંતરને અસુકુમાર મુજબ કહેવા. જ્યોતિક, વૈમાનિકને તેમજ કહેવા. વિશેષ એ કે વેશ્યા જાણી લેવી. બાકી પૂર્વવત્
[૯] ભગવન્ ! જીવે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે. એ પ્રમાણે જેમ પાપકર્મની વતવ્યતા છે તેમજ જ્ઞાનાવરણીયની કહેવી. વિશેષ એ કે – જીવ અને મનુષ્યમાં સકષાયી યાવત્ લોભકષાયીમાં પહેલો, બીજો ભંગ કહેવો. બાકીનું પૂર્વવત્ થાવત્ વૈમાનિક કહેવું. એ રીતે દર્શનાવરણીય કર્મના દંડક પણ સંપૂર્ણ કહેવા.
ભગવન્ ! જીવે વેદયકર્મ શું બાંધ્યુ છે પ્રશ્નન ? ગૌતમ ! (૧) કેટલાંકે બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે. (૨) કેટલાંકે બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે નહીં. (૪) કેટલાંકે બાંધ્યુ છે, બાંધતો નથી, બાંધશે નહીં.
સલેશ્તીને એ પ્રમાણે જ ત્રીજા સિવાયના ત્રણ ભંગો છે. કૃષ્ણવેશ્યા યાવત્ પાલેશ્યામાં પહેલો-બીજો ભંગ. શુક્લલેશ્તીને ત્રીજા સિવાયના ત્રણ
ભંગ. અલેીને ચોથો ભંગ કહેવો.
કૃષ્ણપાક્ષિકને પહેલા બે ભંગો, શુલપાક્ષિકને ત્રીજા સિવાય ત્રણ ભંગો. એ પ્રમાણે સમ્યગ્દષ્ટિને પણ છે. મિથ્યાર્દષ્ટિ, મિશ્ર દૃષ્ટિને પહેલો-બીજો. જ્ઞાનીને ત્રીજા સિવાયના, આભિનિબોધિક યાવત્ મન:પર્યવજ્ઞાનીને પહેલો-બીજો. કેવળજ્ઞાનીને ત્રીજા સિવાયના. એ પ્રમાણે નોસંજ્ઞોપયુક્ત, વૈદક, અકષાયી, સાકારોપયુક્ત, અનાકાર ઉપયુક્ત એ બધાંને ત્રીજા સિવાયના, અયોગીને છેલ્લો, બાકીનાને પહેલો-બીજો ભંગ જાણવો.
ભગવન્ ! નૈરયિકે વેદનીય કર્મ બાંધ્યું, બાંધે છે ? આ પ્રમાણે નૈરયિકથી વૈમાનિક સુધી જેને જે હોય તે કહેવું. તેમાં પહેલો-બીજો ભંગ છે. માત્ર મનુષ્યને જીવો મુજબ કહેવા.
ભગવન્ ! જીવે મોહનીય કર્મ બાંધ્યુ ? જેમ પાપકર્મ તેમ મોહનીય પણ સંપૂર્ણ વૈમાનિક પર્યન્ત કહેવું.
• વિવેચન-૯૭૮,૯૭૯ :
નાકત્વ આદિમાં બે શ્રેણીના અભાવે પહેલો, બીજો જ ભંગ છે. એ રીતે સલેશ્યાદિ વિશેષિત નાકપદ કહેવું. એ પ્રમાણે અસુકુમાર આદિ પદ પણ કહેવા.
Page #593
--------------------------------------------------------------------------
________________
૨૬/-/૧/૯૭૮,૯૭૯
૧૬૯
મરસ જીવને નિર્વિશેષણમાં સલેશ્યાદિ પદ વિશેષિતને ચતુર્ભગી આદિ વકતવ્યતા કહી. તે મનુષ્યને તે પ્રમાણે જ સંપૂર્ણ કહેવી. જીવ-મનુષ્ય સમાનધર્મી છે.
આ પ્રમાણે બધે પણ ૫-દંડકો, પાપકર્મને આશ્રીને કહ્યા. એ પ્રમાણે જ્ઞાનાવરણીયને આશ્રીને પણ ૨૫-દંડકો કહેવો. •x • તેમાં જે વિશેષ છે, તે સૂગમાં કહેલ છે. પાપકર્મદંડકમાં જીવ પદ અને મનુષ્ય. પદમાં જે સંકષાયીયદ અને લોભકપાસીપદ છે, તેમાં સમસં૫રાય મોહલક્ષણ પાપકર્મ બંધકવથી ચારે ભંગો કહ્યા, અહીં પહેલાં બે જ કહેવા. અવીતરાગને જ્ઞાનાવરણીય બંધકવ હોવાથી, આમ કહ્યું છે. આ પ્રમાણે દર્શનાવરણીય દંડકો જાણવા. - વેદનીય દંડકમાં-પહેલા ભંગમાં અભવ્ય, બીજામાં ભવ્ય કે જે નિર્વાણ પામશે, બીજો ન સંભવે કેમકે વેદનીયના અબંધકને ફરી તેના બંધનનો અસંભવ છે. ચોથામાં અયોગી છે. સલેશ્વીને પણ બીજા ભંગ સિવાય આ રીતે ત્રણ ભંગ, ચોથો ભંગ સૂત્રમાં કહ્યો, તે બરાબર સમજાતો નથી કેમકે તે અયોગીને જ સંભવે છે, કેમકે તે સલેસ્પી ન હોય. કોઈ કહે છે કે વચનથી અયોગીતાના પહેલા સમયે પરમશુકલલેશ્યા હોય, તેથી સલેશ્યને ચોથો ભંગ સંભવે છે. તવ બહુશ્રુત જાણે.
કૃષ્ણલેશ્યાદિ પંચકમાં અયોગીત્વના અભાવે પહેલા બે જ ભંગ છે, શુકલલેસ્પી જીવમાં સલેશ્યી મુજબના ભંગ કહેવા. સલેશ્ય તે સિદ્ધ અને શૈલેશીકરણ કરવાને જાણવા. તેમાં માત્ર ચોથો ભંગ કહેવો.
- કૃષ્ણપાક્ષિકને અયોગિવ અભાવે પહેલા બે ભંગ છે. શુક્લપાક્ષિક જો કે અયોગી પણ હોય, તેથી બીજા સિવાયના ત્રણ ભંગ કહ્યા. એ રીતે સગર્દષ્ટિને પણ બંધ સંભવે. મિથ્યાષ્ટિ-મિશ્રદૈષ્ટિને અયોગિવ અભાવથી વેદનીયનું બંધકત્વ ન હોવાથી પહેલા બે જ ભંગ છે. જ્ઞાની અને કેવળજ્ઞાનીને રાયોગિત્વમાં અંતિમ ભંગ છે. આભિનિબોધિકાદિમાં અયોગિવ અભાવે ચરમભંગ નથી - x • x
• હવે આયુદંડક – • સૂત્ર-૯૮૦ (અધુરુ) :
ભગવદ્ ! જીવે આયુકર્મ બાંધ્યું, બાંધે છે ? પ્રા. ગૌતમાં કેટલાંકે. બાંબુ ચાર ભંગ. સફેસી ચાવત શુકલલેચીને ચાર ભંગ, આલેચ્છીને છેલ્લો ભંગ. કૃણાક્ષિક વિશે પ્રશ્ન ? ગૌતમ ! કેટલાંકે બાંધ્ય, બાંધે છે, બાંધો, કેટલાંકે બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે. શુકલપાક્ષિક, સમ્યગૃtષ્ટિ, મિથ્યાëષ્ટિને ચારે ભંગો છે. સમ્યગુમિયા-દષ્ટિની પૃચ્છા. ગૌતમાં કેટલાંકે બાંધ્ય, બાંધતા નથી, બાંધશે. કેટલાકે બાંધ્યું, બાંધતો નથી, બાંધશે નહીં - જ્ઞાની યાવતુ અવધિજ્ઞાનીને ચારે ભંગ, મન:પર્યવિજ્ઞાનીનો પ્રશ્ન. ગૌતમ ! કેટલાંકે બાંધ્ય, બાંધે છે, બાંધશે. કેટલાંકે બાંધ્ય, બાંધતો નથી, બાંધશે. કેટલાંકે બાંદય, બાંધતો નથી, બાંધશે નહીં. કેવળજ્ઞાનમાં છેલ્લો ભંગ છે. એ રીતે આ ક્રમથી નોસંજ્ઞોપયુકતને બીજ ભંગ સિવાય મન:પર્યવાનીવતુ કહેવા. અવેદક અને કાપીને ત્રીજ, ચોથો સમ્યગૃમિયાર્દષ્ટિવ4 કહેવો. અયોગને
૧૩૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ છેલ્લો અને બાકીના પદોમાં ચારે ભંગ યાવ4 અનાકારોપમુકત કહેવા.
• વિવેચન-૮૦ (અધુરુ) :
ચાર ભંગમાં પહેલો અભવનો, બીજો ચરમશરીરી થનારનો, ત્રીજો ઉપશમકનો, કેમકે તે જ પર્વે ઉપશમ કાળે ન બાંધે, ત્યાંથી પડીને બાંધશે. ચોયો ક્ષક્ષકનો, કેમકે તેણે બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે નહીં.
સલેયી પછી યાવત શબ્દથી કૃણાલેશ્યાદિ લેવા. જે નિર્વાણ ન પામે તેનો પહેલો ભંગ, ચરમશરીરે ઉત્પન્ન થનારનો બીજો, અબંધકાળે બીજો, ચરમશરીરને ચોથો ભંગ. -x - અલેશ્યી એટલે શૈલીશગત અને સિદ્ધ, તેને વર્તમાન અને ભાવિકાળના આયુના અબંધકત્વથી છેલ્લો ભંગ. કૃષ્ણપાક્ષિકને પહેલો અને ત્રીજો સંભવે છે. * * * બીજો ચોથો સંભવતો નથી. કેમકે તેમને અબંધતાનો અભાવ છે. શુક્લ પાક્ષિકને સમ્યગૃષ્ટિમાં ચારે ભંગ. તેમાં (૧) પૂર્વે બાંધ્ય, બંઘકાળે બાંધે છે, અબંધકાળ ઉપર બાંધશે. (૨) ચરમ શરીરવમાં બાંધશે નહીં. (3) ઉપશમ અવસ્થામાં બાંધતો નથી, (૪) ચોથો ભંગ ક્ષાકનો છે.
મિથ્યાદેષ્ટિ બીજા ભંગકમાં બાંધશે નહીં - ચરમ શરીર પ્રાપ્તિમાં. ત્રીજામાં અબંધકાળે બાંધતો નથી. ચોથામાં બાંધતો નથી, બાંધશે નહીં. પૂર્વવતું. સમ્યગૃમિધ્યાદૃષ્ટિ આયુ ન બાંધે. ચરમ શરીરત્વથી કોઈક બાંધશે નહીં.
જ્ઞાનીને ચાર ભંગ પૂર્વવત્ કહેવા. મન:પર્યાયજ્ઞાનીને બીજો, બીજો વર્ગને, તેમાં પૂર્વે બાંધેલ, હાલ દેવાયુ બાંધે છે, પછી મનુષ્યા, બાંધશે તે પ્રથમ. બીજો ભંગ નથી કેમકે દેવત્વમાં મનુષ્યાયુ અવશ્ય બાંધે. ત્રીજો ઉપશમકનો, ચોથો પકનો ભંગ, કેવલી આયુ બાંધતા નથી, બાંધશે નહીં એ છેલ્લો ભંગ. નોસંજ્ઞોપયુતને બીજા સિવાયના ત્રણ ભંગ, મન:પર્યવજ્ઞાનીવહુ કહેવા.
અવેદક અને અકષાયીને ક્ષપક કે ઉપશમકમાં આયુનો વર્તમાન બંધ નથી, ઉપશમકથી પડીને બાંધશે, ક્ષપક નહીં બાંધશે. એ રીતે બીજો, ચોથો ભંગ. બાકીના અજ્ઞાનાદિ પદોમાં ચારે કહેવા.
• સૂત્ર-૯૮૦ (અધુરેથી) :
ભગવાન ! બૈરયિકે આયુકર્મ બાંધ્યું છે. પ્રશ્ન ? ગૌતમ ! કેટલાંકને ચારે ભંગ છે. એ રીતે સર્વત્ર નૈરયિકોને ચારે ભંગ છે. માત્ર કૃષ્ણલેશ્યી અને કૃષ્ણપાક્ષિકને પહેલો-ત્રીજો ભંગ. સમ્યફમિથ્યાત્વમાં ત્રીજી-ચોથો-ભંગ.
અસુરકુમારને એ પ્રમાણે જ કૃષ્ણલેચીને પણ ચાર ભંગો કહેવા, બાકી બધું નૈરયિકવત. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. પૃવીકાયિકોને સત્ર ચાર ભંગ. માત્ર કૃષ્ણપાક્ષિકને પહેલો-સ્ત્રીજો ભંગ.
તેલેક્સી વિશે પ્રથન ? ગૌતમ ! બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે. બાકીના બધામાં ચાર ભંગો. - - એ રીતે અકાયિક, વનસ્પતિકાયિક પણ સંપૂર્ણ કહેa. તેઉકાયિક-વાયુકાયિકને બધે જ પહેલો-ત્રીજો ભંગ. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળાને પણ સબ પહેલો-બીજ ભંગ, માન સમ્યકત્વ, જ્ઞાન,.
Page #594
--------------------------------------------------------------------------
________________
૨૬/-//૯૮૦
૧૧
૧૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
અભિનિભોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ત્રીજો ભંગ
પંચેન્દ્રિય તિચિયોનિકોને કૃષ્ણપાક્ષિકમાં પહેલો-બીજ ભંગ, સમ્યક્ત્વમિથ્યાત્વમાં ત્રીજી-ચોથો ભંગ. સમ્યકત્વ, જ્ઞાન, અભિનિભોવિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન એ પાંચ પદોમાં બીજા સિવાયના ત્રણ ભંગો. બાકીનામાં ચાર ભંગો. મનુષ્યોને જીવ માફક કહેવા. માત્ર સમ્યક્ત્વ ઔધિક જ્ઞાન, અભિનિભોધિક જ્ઞાન-શુતાનિવવિજ્ઞાનમાં બીજ સિવાયના ભંગો છે, બાકી પૂર્વવતું. બંતર, જ્યોતિષ, વૈમાનિક ત્રણે અસુરકુમારવ4 જાણવા.
નામ, ગોઝ, અંતરાય એ ત્રણે જ્ઞાનાવરણીય માફક કહેવી. ભગવાન તે એમ જ છે, એમ જ છે, ચાવ4 વિચરે છે.
• વિવેચન-૯૮૦ (અધુરેથી) :
તારક દંડકમાં ચાર ભંગો. તેમાં (૧) બાંધ્યું છે, બંધકાળે બાંધે છે, ભવાંતરનું બાંધશે. (૨) સિદ્ધિ પ્રાપ્તિ યોગ્યને બીજો, (૩) બંધકાળના અભાવે, ભાવિ બંધ અપેક્ષાએ બીજો. (૪) બદ્ધ પરમવિકાયુ પછી પ્રાપ્તવ્ય ચમભવથી ચોયો. એ પ્રમાણે સર્વત્ર. વિશેષ આ - લેશ્યાપદમાં કૃષ્ણલેશ્ય નાસ્કોમાં પહેલો-બીજો. બીજો ભંગ નથી, કૃણલેશ્યી નાક તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય, અયમશરીરી હોય. કૃણલેશ્યા પાંચમી નકપૃથ્વી આદિમાં હોય, ત્યાંથી ઉદ્વર્તીને સિદ્ધ ન થાય. તેથી એ નારક તિર્યંચાદિ આયુ બાંધીને અચરમશરીરપણાથી ફરી બાંધશે. તથા કૃષ્ણલેશ્યી નાક આયુના અબંધકાળે તે ન બાંધે. બંધકાળે બાંધશે તે ત્રીજો ભંગ. આયુના અબંધકત્વ અભાવે ચોથો ભંગ નથી.
કૃષ્ણપાક્ષિક નારકને બીજો ભંગ નથી, કેમકે તે આયુ બાંધીને ફરી તે આયુ ન બાંધે. તેને ચરમ ભવનો અભાવ છે. ત્રીજો ભંગ છે, ચોયો નથી. સમ્યમિથ્યાર્દષ્ટિને આયુ બંધના અભાવે બીજો, ચોથો ભંગ નથી.
અસુરકુમાર દંડકમાં - x - કૃણલેશ્યીને પણ ચાર ભંગ કહ્યા. કેમકે તેને મનુષ્યગતિ પ્રાપ્તિમાં સિદ્ધિના સંભવથી બીજો, ચોથો પણ છે.
પૃથ્વીકાયિક દંડકમાં પૂર્વોક્તાનુસાર પહેલો-ત્રીજો ભંગ છે.
તેજોલેયાદપદે કૈટલાંક તેજલેશ્ય દેવ પૃવીકાયિકમાં ઉપજે, તે અપયતિક અવસ્થામાં તેજોવૈશ્યી હોય છે ઈત્યાદિ - X - કારણે ત્રીજો ભંગ. એ પ્રમાણે અકાયિક. વનસ્પતિકાયિકને પણ જાણવા. ઉક્ત ન્યાયે કૃષ્ણપાક્ષિકને પહેલો • ત્રીજો ભંગ, કેમકે તેજોલેશ્યામાં બીજો ભંગ સંભવે છે.
તેઉકાય, વાયુકાયને સર્વત્ર અગિયારમાં પહેલો-બીજો ભંગ હોય છે. ત્યાંથી ઉદ્વર્તીને પછી મનુષ્યમાં અનુત્પતિથી સિદ્ધિગમનના અભાવે બીજો, ચોથો ભંગ સંભવે છે. કેમકે કહ્યું છે - સાતમી નક, તેઉ, વાયુને ઉદ્વર્તીને માનુષ્યત્વ પ્રાપ્ત થતું નથી. • વિકલેન્દ્રિયને સર્વત્ર પહેલો-ત્રીજો ભંગ છે. તેમને ઉદ્વર્તન પછીના જ ભવે માનુષ્યત્વમાં નિવણ અભાવે અવશ્ય આયુનો બંધ છે. હવે વિકલેન્દ્રિયમાં અપવાદ કહે છે - સમ્યકત્વ, જ્ઞાન, આભિનિબોધિક અને શ્રુતમાં વિકસેન્દ્રિયોને
બીજો જ ભંગ હોય, કેમકે સમ્યકવાદિ તેમને સાસ્વાદન ભાવથી અપયતકકાવસ્થામાં જ હોય, તે ચાલ્યા જતાં આયુનો બંધ થાય. પૂર્વે બાંધેલ છે, હાલ ન બાંધે, પછી બાંધશે.
પંચેન્દ્રિય તિર્યચોમાં કૃષ્ણપાક્ષિક પદમાં પહેલો-ત્રીજો-. કેમકે તે આયુ બાંધીને કે ન બાંધીને તેનો અબંધક થાય-સિદ્ધિગમત યોગ્યતાથી. સમ્યગુ મિથ્યાર્દષ્ટિને આયના બંધના અભાવે બીજો ચોથો ભંગ હોય. પંચેન્દ્રિય તિર્યંચોને સમ્યવાદિ પાંચમાં બીજા સિવાયના ભંગ થાય. કેમકે તેને સમ્યગદૃષ્ટિ હોય તો દેવમાં જ જાય, કરી આયુ બાંધે જ, તેથી તેને બીજો ભંગ ન સંભવે. મનુષ્યાયુમાં ચરમભવ હોય તો ચોથો ભંગ. મનુષ્યમાં ઉક્ત પાંચમાં બીજા સિવાયના ભંગો. ભાવના પૂર્વવતુ.
- 8 શતક-૨૬, ઉદ્દેશો-૨ છે.
– X - X - X - X – • ઉદ્દેશા-1-માં જીવાદિ દ્વારમાં ૧૧-પ્રતિબદ્ધ વડે નવ પાપકમદિ પ્રકરણ વડે ૨૫- જીવસ્થાનો નિરયા. અહીં તે ૨૪ નિરૂપે છે –
• સૂત્ર-૯૮૧ -
ભગવન! અનંતરોધપક નૈરયિકે પાપકર્મ બાંધ્ય પ્રસ્ત ? તે પ્રમાણે જ ગૌતમ! કોઈક બાંધે. પહેલો-બીજ ભંગ.
ભગવાન સહેચી અનંતરોપક નૈરસિક પાપકર્મ બાંધે પ્રથન ? ગૌતમ પહેલો, બીજો ભંગ. એ રીતે સત્ર પહેલો-બીજ ભંગ. વિશેષ એ - સમ્યકત્વ મિશ્રાવ, મનોયોગ, વચનયોગ ન પૂછો. એ રીતે જાનિતકુમાર પર્યન્ત કહેવું. બેઈન્દ્રિય-dઈન્દ્રિય-ચતુરિન્દ્રિયને વચનયોગ ન કહેવો. પંચેન્દ્રિય તિચોને પણ સમ્યકત્તમિથ્યાત્વ, અવધિજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, મનોયોગ, વચનયોગ એ પાંદ પદો ન કહેવા.
મનુષ્યોમાં લેયત, સમ્યકત્વમિથ્યાત્વ, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, વિભંગાન, નોસંજ્ઞોપયુક્ત, આવેદક, અકષાયી, મનોયોગી, વચનયોગી, અયોગી આ અગિયાર પદો ન કહેવા. • • વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકને નૈરયિકોવ4 કહેવા. પૂર્વોકત ત્રણ પદ ન કહેવા. બાકીના જે સ્થાનો, તેમાં સર્વત્ર પહેલોબીજો ભંગ કહેવો. એકેન્દ્રિયોને સર્વત્ર પ્રથમ-બીજ ભંગ કહેવા. પાપકર્મમાં કહA મુજબ જ્ઞાનાવરણીયકમનો દંડક કહેવો. એ રીતે આયુને વજીને અંતરાયકમ સુધી દંડક કહેવા.
ભગવાન ! અનંતરોuપક્ષક નૈરયિકે શું આયુકર્મ બાંધ્યું છે. પ્રથન ? ગૌતમ ! બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે. -- ભગવાન ! સલેક્સી અનંતોષપક નરયિકે શું આયુકર્મ બાંય ? પૂર્વવત્ ત્રીજો ભંગ. એ રીતે ચાવવું અનાકારોપયુકત, સબ બીજો ભંગ, એ પ્રમાણે મનુષ્ય વજીને યાવતુ વૈમાનિક કહેવું. -- મનુષ્યોને સર્વત્ર બીજો-ચોથો ભંગ કહેવો. માત્ર કૃણપાક્ષિકમાં બીજ ભંગ કહેવો. બધામાં ભિન્નતા પૂર્વવતુ. ભગવન્! તે એમ જ છે,
Page #595
--------------------------------------------------------------------------
________________
૨૬/-/૨/૮૧
એમ જ છે.
• વિવેચન-૮૧ -
અહીં પહેલા બે ભંગ જ અનંતરોપપન્ન નારકને મોહલક્ષણ પાપકર્મની બંધકવથી અસંભવ છે. * * * * * આ લેશ્યાદિ પદોમાં સામાન્યથી નાકાદિઓ સંભવે છે, જે પદો અનંતરોત્પણ નારકાદિને અપર્યાપ્તકવથી ન હોય, તેને તેમાં ના કહેવા. - X - X • આયુકર્મ દંડકમાં અનંતરોત્પન્ન મનુષ્ય આયુ ન બાંધે, પછી બાંધશે. પણ ચરમશરીરી તો બાંધતો નથી, બાંધશે પણ નહીં. કૃણપાફિકમાં * * - માત્ર ત્રીજો ભંગ છે. બધાં નાકાદિ જીવોને જે પાપકર્મ દંડકમાં કહ્યું તે ભિન્નત્વ અહીં પણ કહેવું.
છે શતક-૨૫, ઉદ્દેશો-૩ .
- X - X - X - X - o ઉદ્દેશા-ર-માં અનંતરોત્પન્ન કહ્યા. અહીં પરંપરાત્પન્ન કહે છે– • સૂત્ર-૯૮૨ -
ભગવન / પપરોત્પન્ન નૈરયિકે પાપકર્મ બાંધ્ય પ્રશ્ન ? ગૌતમાં કેટલાંકે પહેલો, બીજો ભંગ. જેમ ઉદ્દેશા-૧-માં કહ્યું, તેમ આ ઉદ્દેશો પણ કહેવો. નૈરયિકોના તે રીતે જ નવદંડક કહેવા. આઠ કર્મીપકૃતિમાં જેને જે કમની વકતવ્યતા હોય. તે તેને અન્યૂનાધિક જાણવી યાવતુ આનાકારોપયુકત વૈમાનિક. ભગવન્! તે એમ જ છે. (૨)
• વિવેચન-૮૨ -
જેમ ઉદ્દેશા-1-માં જીવ, નાકાદિ વિષય છે, તેમ કહેવા. માત્ર ત્યાં જીવ, નારકાદિ ૫-પદો કહ્યા છે, અહીં નારકાદિ ૨૪-પદ છે. -- જ્ઞાનાવરણાદિ પ્રતિબદ્ધ પાપકર્મના જે નવ દંડક પૂર્વે કહ્યા, તે કહેવા.
છે શતક-૨૬, ઉદ્દેશા-૪ થી ૧૧ છે
- X - X - X - X – • સૂત્ર-૯૮૩ થી ૯૦ :- [ઉદ્દશા ક્રમ મુજબ એક એક સૂમ
[૮] ભગવન! અનંતરાવગાઢ નૈરયિકે પાપકર્મ બાંધેલું પચ્છ ? ગૌતમકેટલાકે એ પ્રમાણે જેમ અનંતરોત્પષકના નવ દંડક સહિતનો ઉદ્દેશો કહેલો, તેમ અનંતરાવગાઢ પણ અન્યૂનાધિક નૈરયિક ચાવતુ વૈમાનિક સુધી કહેવો. ભગવન્! તે એમ જ છે. [૪]
[૯૮૪] ભગવદ્ ! પરંપરાવગાઢ નૈરયિકે પાપકર્મ બાંધેલું પ્રથમ પરંપરોત્પન્ન ઉદ્દેશા સમાન સંપૂર્ણ કહેતું. ભ• તેમજ છે. [N].
[૮૫] ભગવાન ! અનંતરાહાક નૈરયિકે પાપકર્મ બાંધેલું પ્રથન ? ગૌતમ અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - x • [૬]
[૮] ભગવનું પરંપરાહારક નૈરયિકે પાપકર્મ બાંધેલું પ્રથમ ? ગૌતમ ! પરંપરોup ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. * * * [S
૧૩૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ [૮] ભગવત્ ! અનંતર પતિક નૈરયિકે પાપકર્મ બાંધેલું પ્રશ્ન ? ગૌતમ! અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - x - ]િ
[૯૮૮] ભગવન ! પરંપર પર્યાપ્તક નૈરયિકે પાપકર્મ બાંધેલું પ્રથન ? ગૌતમપરંપરાત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - x - વુિં
| [૬૮] ભગવદ્ ! ચરમ નૈરમિકે પાપકર્મ બાંધેલું પ્રશ્ન ? ગૌતમ ! પરંપરોww Gશા મુજબ અહીં સંપૂર્ણ કહેવું. ભગવાન તે એમ જ છે, એમ જ છે ચાવતું વિચારે છે. [૧]
[60] ભગવન્! અચરમ નૈરયિકે શું પાપકર્મ બાંધેલું આદિ પ્રશ્ન ? ગૌતમ ! કેટલાકે એ પ્રમાણે જેમ પહેલો ઉદ્દેશો તેમ પહેલો-બીજ ભંગ સબ પંચેન્દ્રિય તિચિયોનિક સુધી કહેવું.
ભગવાન ! અમ મનુષ્ય શું પાપકર્મ બાંધેલું પ્રા. ગૌતમ! કેટલાંક બાંધેલું, બાંધે છે, બાંધશે. કેટલાકે બાંધેલું, બાંધે છે, બાંધશે નહીંકેટલાંકે બાંધેલું, બાંધતા નથી, બાંધશે. ત્રણ ભંગ - • • ભગવન! સહેચી અચરમ મનુણે શું પાપકર્મ બાંધેલું પૂર્વવત છેલ્લા ભંગને છોડીને કણ ભંગ ઉદ્દેશ૧-સમાન કહેવા. વિશેષ એ કે – જે વીસ પદોમાં ચાર ભંગ છે, તેમાં અહીં છેલ્લા ભંગને છોડીને પહેલાંના ત્રણ ભંગો કહેવા • • આલેચી, કેવળજ્ઞાની, અયોગી આ ત્રણેમાં પ્રશ્ન ન કરવો. બાકી પૂર્વવતું.
વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક વિશે નૈરયિક સમાન કહેવું..
ભગવના અચરમ નૈરયિકે શું જ્ઞાનાવરણીય કર્મ બાંધેલું ? ગૌતમ ! ‘પાપકર્મ' સમાન અહીં કહેવું. વિશેષ એ કે - મનુષ્યોમાં સકષાયી અને લોભકષાયીમાં પહેલો, બીજો ભંગ કહેવો અને બાકીના અઢાર પદોમાં છેલ્લા ભંગને છોડીને ત્રણ ભંગ શેષ સત્ર વૈમાનિક પર્યન્ત પૂર્વવતુ.
દર્શનાવરણીય કર્મમાં એ પ્રમાણે જ બધું કહેવું.
વેદનીયનમાં સર્વત્ર પણ પહેલો, બીજો ભંગ વૈમાનિક સુધી કહેતો. માત્ર મનુષ્યોમાં અલેચી, કેવળી, અયોગી હોતા નથી.
ભગવાન ! અચરમ નૈરયિકે મોહનીયકર્મ બાંધેલું પ્રશ્ન ? ગૌતમ પાપકર્મ માફક બધું જ વૈમાનિક પર્યન્ત કહેતું.
ભગવન્! અચરમ નૈરયિકે આયુકર્મ બાંધેલું? પ્રશ્ન. ગૌતમ! પહેલો, બીજો ભંગ કહેવો. • • • આ પ્રમાણે નૈરયિકોના બહુવચના સર્વ પદોમાં પહેલો, બીજ ભંગ કહેવો. માત્ર સમ્યફમિથ્યાત્વમાં ત્રીજો ભંગ કહેવો. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું.
પૃedી, અષ, વનસ્પતિકાયિકમાં તેલૈયામાં ત્રીજો ભંગ બાકીના પદોમાં સબ પહેલો, ત્રીજો ભંગ કહેવો. તેઉં, વાયુમાં સર્વત્ર પહેલા ત્રણ ભંગો, બેત્રણ-ચાર ઈન્દ્રિયોમાં એ પ્રમાણે જ કહેવું. માત્ર સમ્યકd, અવધિજ્ઞાન, અભિનિભોવિજ્ઞાન, સુતજ્ઞાન એ ચાર સ્થાનોમાં ત્રીજો ભગ કહેવો. પંચેન્દ્રિય
Page #596
--------------------------------------------------------------------------
________________
૨૬/-/૪ થી ૧૧/૯૮૩ થી ૯૯૦
તિર્યંચયોનિકોમાં સમ્યક્ મિથ્યાત્વમાં ત્રીજો ભંગ. બાકીના પદોમાં સત્ર પહેલો, ત્રીજો ભંગ. મનુષ્યોમાં સભ્યમિથ્યાત્વ, વેદક, કષાયમાં ત્રીજો ભંગ અàી, કેવળજ્ઞાન, અયોગીમાં ન પૂછવું. બાકી પદોમાં સર્વત્ર પહેલો-ત્રીજો ભંગ, અંતરજ્યોતિક-વૈમાનિકોને નૈરયિકવત્ જાણવા. - - - - નામ, ગોત્ર અને અંતરાયકર્મમાં સંપૂર્ણ જ્ઞાનાવરણીય માફક જ કહેવું. - ભગવન્ ! તે એમ જ છે કહી યાવત્ વિચરે છે.
૧૭૫
• વિવેચન-૯૮૩ થી ૯૯૦ :- [ઉદ્દેશા-૪ થી ૧૧નું
અનંતરાવાદ - ઉત્પત્તિ સમય અપેક્ષાએ અહીં અનંતર અવગાઢત્વ જાણવું. અન્યથા અનંતરોત્પન્ન અને અનંતરાવગાઢમાં નિર્વિશેષતા નહીં રહે. - ૪ - આહારકત્વના પ્રથમ સમયવર્તી તે અનંતરાહારક અને દ્વિતીયાદિ સમયવર્તી તે પરંપરાહાક. પર્યાપ્તકત્વના પ્રથમ સમયવર્તી તે અનંતર પર્યાપ્તક. તે પર્યાપ્તિ સિદ્ધ થતાં જ તેના ઉત્તર કાળે જ પાપકર્માદિ અબંધલક્ષણ કાર્યકારી થાય છે. તેથી તેને અનંતરોત્પન્નવત્ વ્યપદેશ કરાય છે. તેથી જ કહ્યું – “જેમ અનંતરોત્પન્ન”. રમ - પુનઃ તે ભવ પ્રાપ્ત ન કરનાર. અહીં જો કે અવિશેષણથી અતિદેશ કર્યો છે, તો પણ વિશેષથી જાણવો. તેથી કહે છે ચરમોદ્દેશકને પરંપરોશવત્ કહેવો. પરંપરોદ્દેશક પહેલા ઉદ્દેશાવત્ છે. તેમાં મનુષ્ય પદમાં આયુષ્યની અપેક્ષાએ સામાન્યથી ચારે ભંગ કહ્યા. તેમાં ચરમ મનુષ્યના આયુષ્ય કર્મબંધને આશ્રીને ચોથો જ ઘટે. કેમકે જે ચરમ એવો આ આયુ બાંધેલ છે, બાંધતો નથી, બાંધશે નહીં. અન્યથા ચરમત્વ જ ન રહે. એ રીતે બીજે પણ વિશેષ જાણવું.
-
અચરમ છે તે ભવને ફરી પ્રાપ્ત કરશે. તેમાં અચરમ ઉદ્દેશામાં પંચેન્દ્રિયતિર્યંચ સુધીના પદોમાં પાપકર્મ આશ્રીને પહેલો બે ભંગો, મનુષ્યોને છેલ્લો ભંગ વર્જીને ત્રણે ભંગ કહેવા. - ૪ -
– ૧. જીવ,
અચરમ મનુષ્ય ઈત્યાદિ વીશ પદોમાં - તે આ પ્રમાણે છે ૨- સલેશ્ય, 3-શુક્લલેશ્ય, ૪-શુક્લપાક્ષિક, ૫-સમ્યગ્દષ્ટિ, ૬-જ્ઞાની, ૭ થી ૧૦-મતિજ્ઞાનાદિ ચતુષ્ક, ૧૧-નોસંજ્ઞોપયુક્ત, ૧૨-વેદ, ૧૩-સકષાય, ૧૪-લોભકષાય, ૧૫-સયોગી, ૧૬ થી ૧૮ મનોયોગી આદિ ત્રણે. ૧૯-સાકારોપયુક્ત, ૨૦-અનાકારોપ
યુક્ત.
આ પદોમાં સામાન્યથી ભંગચતુષ્ક સંભવે છતાં અચરમત્વથી મનુષ્યપદે ચોથો ભંગ નથી. ચરમમાં જ તે સંભવે છે.
અલેશ્તી આદિ ત્રણ ચરમ જ હોય તેથી તેનો પ્રશ્ન અહીં ન કરવો. જ્ઞાનાવરણીય દંડક પણ આ પ્રમાણે છે. માત્ર વિશેષ એ કે - પાપકર્મ દંડકમાં સકષાય, લોભકષાયાદિમાં પહેલાં ત્રણે ભંગો કહ્યા. અહીં પહેલા બે જ કહેવા. કેમકે આ, જ્ઞાનાવરણીય ન બાંધીને ફરી બંધક ન થાય. કાચી સદૈવ જ્ઞાનવરણના બંધક હોય. ચોથો ભંગ અયરમવથી ન હોય.
વેદનીયમાં સર્વત્ર પહેલો, બીજો ભંગ છે. કેમકે ત્રીજો-ચોયાનો અસંભવ છે.
૧૭૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ પૂર્વે કહેલ યુક્તિ મુજબ સંભવતો નથી. અયોગીને બીજો ભંગ જ હોય. આયુદંડકમાં-અચરમને પહેલો-ત્રીજો ભંગ છે. પહેલો પ્રસિદ્ધ છે, અચરમત્વથી બીજો ભંગ નથી. કેમકે અચરમને આચુબંધ અવશ્ય થાય. ત્રીજા ભંગમાં તેના અબંધકાળમાં આયુકર્મ ન બાંધે, અચરમત્વને લીધે ભવિષ્યમાં બાંધશે. બાકીના પદોની ભાવના પૂર્વોક્તાનુસાર કરવી.
પ્રત્યેક ઉદ્દેશક વચ્ચી શબ્દથી ઉપલક્ષિત હોવાથી આ બંધીશતક છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૬નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #597
--------------------------------------------------------------------------
________________
૨-૧ થી ૧૧/
૧
૧૭
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
૬ શતક-૨૭ ૬.
- X - X - o શતક-૨૬-ની વ્યાખ્યા કરી, હવે ૨૩મું આરંભે છે. ૨૬-માં જીવની કર્મ બંધન ક્રિયા કહી. અહીં જીવની તવાવિધ જ કર્મકરણ ક્રિયા કહે છે –
છે શતક-૨૭, ઉદ્દેશા-૧ થી ૧૧ છે
- X X - X - X - • સૂત્ર-૯૯૧ -
ભગવાન ! જીવે પાપકર્મ કર્યું કરે છે, કરશે ? કર્યું છે, કરે છે, કરશે નહીં ? કર્યું છે, કરતો નથી, કરશે ? કર્યું છે, કરતો નથી, કરશે નહીં?
ૌતમ! કેટલાંકે કર્યું છે, કરે છે, કરો. કેટલાંકે કર્યું છે, કરે છે, કરશે નહીં. કેટલાંકે કર્યું છે, કરતો નથી, કરશે. કેટલાંકે કર્યું છે, કરતો નથી, કરશે નહીં.
ભગવાન ! સલેયી જીવ પાપકર્મ એ પ્રમાણે આ અભિશાપથી જેમ શતક૨૬ માં વ્યકતવ્યતા છે, તે સંપૂર્ણ અહીં કહેલી. તે રીતે જ નવ દંડકો સહિત ૧૧-ઉદ્દેશા કહેતા. • • • “કર્યું છે” શતક સમાપ્ત.
• વિવેચન-૯૧ -
બંધ અને કરણમાં શો ભેદ ? કશો નહીં. તો પછી જુદા કેમ કહ્યા ? આ જીવની કર્મબંધ કિયા તે જીવકતૃકા છે, ઈશ્વરાદિકૃત નથી તે દર્શાવવા. અથવા સામાન્યથી બંધ કહેવાય, અવશ્ય વિપાકદાયિત્વથી કરણ, તિઘતાદિ સ્વરૂપે નિષ્પાદન કરવું. - X - X -
૬ શતક-૨૮
— X - X – o કર્મ વક્તવ્યતા અનુગત શતક-૨૭ની વ્યાખ્યા કરી. હવે ક્રમથી આવતા શતક-૨૮ની વ્યાખ્યા કરીએ છીએ. તેમાં ૧૧-ઉદ્દેશા છે પૂર્વવત્.
છે શતક-૨૮, ઉદ્દેશો-૧
– X - X - X - X – • સૂત્ર-૨ :
ભગવાન ! જીવોએ જ્યાં પાપકર્મનું સમર્થન કર્યું અને કયાં આચરણ કર્યુંગૌતમ (૧) બધાં જીવો તિચિયોનિકોમાં હતા. () અથવા તિચિયોનિ અને નૈરયિકોમાં હતા. (૩) અથવા તિર્યંચયોનિક અને મનુષ્યોમાં હતા, (૪) અથવા તિયચયોનિક અને દેવોમાં હતા, (૫) અથવા તિચિયોનિક, મનુષ્ય અને દેવોમાં હતા. (૬) અથવા તિચ, મનુષ્ય અને નાસ્કમાં હતા. () અથવા તિર્યચ, નરક અને દેવોમાં હતા. (૮) અથવા તિર્યંચ, નૈરયિક, મનુષ્ય અને દેવોમાં હતા [તે તે ગતિમાં સમર્જન અને આચરણ કર્યું..
ભગવના સલેક્સી જીવો પાપકર્મ ક્યાં સમર્થન કરે, કચ આચરે ? પૂવવ. એ રીતે કૃષ્ણલેચી સાવ અલેચી, કૃષ્ણપાક્ષિક, શુકલપાક્ષિક, એ પ્રમાણે યાવતુ અનાકારોપયુક્ત કહેવા.
ભગવન / નૈરયિકોએ પાપકર્મનું સમર્થન ક્યાં કર્યું, સમાચરણ કર્યા કયું? ગૌતમ ! બધાં જીવો તિચિયોનિમાં હતા ઈત્યાદિ આઠ ભંગ પૂવવ4 કહેવા. એ રીતે સર્વત્ર આઠ ભંગો અનાકારોપયુકત સુધી કહેવા.
પ્રમાણે વૈમાનિક સુધી કહેતું. • • • એ રીતે જ્ઞાનાવરણીય યાવતું અંતરાય સુધી કહેવું. ••• આ જ પ્રમાણે જીવાદિથી વૈમાનિક પર્યન્ત નવ દંડકો થાય છે. ભગવન્! તે એમ જ છે (૨) વાવત વિચરે છે..
• વિવેચન-૯૯૨ :
નમન To : કઈ ગતિમાં વતતા ગ્રહણ કર્યુ? સમાયર = ક્યાં આચરણ કર્યું? પાપકર્મ હેતુ સમાચરણથી તેના વિપાકને અનુભવ્યો. અથવા આ બંને પર્યાયિ શબ્દો છે. -- સર્વે જીવોને તિર્યંચયોનિ માતૃસ્થાનીય છે, તેથી સર્વે તિર્યચોથી અન્ય નાકાદિ, તિર્યંચથી આવીને ઉત્પન્ન કદાચિત હોય. તેથી તે બધાં પણ તિર્યંચયોનિકથી આવ્યા એમ ચપદેશ કર્યો. અર્થાત જે વિવક્ષિત સમયમાં નારાદિ થયા, તે અથવથી બધાં પણ સિદ્ધિગમન વડે તિર્યકગતિ પ્રવેશ વડે નિર્લેપણે ઉદ્વર્યા, પછી તિર્યક્રગતિના અનંતત્વથી અનિલૅપનીયત્વથી ઉતૃત થઈ તિર્યય સ્થાનોથી નાકાદિપણે ઉપજી. તેમણે તિર્યંચગતિમાં નષ્કગત્યાદિ હેતુભૂત પાપકર્મ ગ્રહણ કર્યું.
અથવા વિવક્ષિત સમયે જે મનુષ્ય અને દેવો થયા, તેઓ નિર્લેપપણે તેમજ ઉદ્ભૂત થઈ, તે સ્થાનોથી તિર્યંચ અને નાસ્કોથી આવીને ઉપજયા. તેઓ તિર્યંચ અને નાક થયા તેમ કહેવાય અર્થાત્ ત્યાં જ તે કર્મ ઉપામ્યું.
મુનિ દીપરત્નસાગરે કરેલા શતક-૨૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ |
- X -
X - X - X -
X - X -
1િ3/12]
Page #598
--------------------------------------------------------------------------
________________
૨૮/-/૧/૯૯૨
૧૭૯
અથવા વિવક્ષિત સમયે જે વૈરયિક અને દેવો તે તેમજ નિર્દોષપણે ઉદ્ભર્તીને, તે સ્થાનોથી તિર્યંચ અને મનુષ્યમાં આવીને ઉત્પન્ન થયા. તેઓ તિર્યંચ અને મનુષ્ય થયા કહેવાય. જે જૈમાં થયા, તેમાં જ કર્મ ઉપાજ્યું.
આ ભાવના વડે આ આઠ ભંગો છે તેમાં (૧) તિર્યંચગતિમાં જ, બીજા તિર્યંચ-નૈરયિક, તિર્યંચ-મનુષ્ય, તિર્યંચ-દેવ એ રીતે ત્રણ દ્વિકસંયોગી છે. તિર્યંચવૈરયિક-મનુષ્ય, તિર્યંચ-નૈરયિક-દેવ, તિર્યંચ-મનુષ્ય-દેવ એ ત્રણ ત્રિકસંયોગી છે. એક ચતુષ્ઠસંયોગી છે. સવ્વસ્થ - સલેશ્યાદિ પદોમાં, પાપકર્માદિ ભેદથી નવ દંડકો. ક્ષ શતક-૨૮, ઉદ્દેશો-૨ ક
— * - * — *
• સૂત્ર-૯૯૩ :
ભગવન્ ! અનંતરોપપત્રક તૈરયિકે પાપકર્મ કાં ગ્રહણ કર્યું ? ક્યાં આચરણ કર્યું ? ગૌતમ ! તે બધાં તિર્યંચયોનિકમાં હતા, એ પ્રમાણે અહીં પણ આઠ ભંગો છે. એ પ્રમાણે અનંતરોપપક નૈરયિકોને જેને જે લેશ્યાથી અનાકારોપયોગ પર્યન્ત હોય, તે બધું જ અહીં ભજનાથી વૈમાનિક પર્યન્ત કહેવું. વિશેષ એ કે - અનંતરમાં જે છોડવા યોગ્ય છે, તે - તે બોલ બંધિશતક માફક અહીં પણ છોડી દેવા. એ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મથી અંતરાય કર્મ સુધી બધાં દંડક સંપૂર્ણ કહેવા. નવ દંડક સહિત આ ઉદ્દેશો કહેવો.
Ð
શતક-૨૮, ઉદ્દેશા-૩ થી ૧૧ ૭
— * - * — * —
- સૂત્ર-૯૯૪ -
એ પ્રમાણે આ ક્રમથી જેમ બંધિ શતકમાં ઉદ્દેશકોની પરિપાટી છે, તેમજ અહીં પણ આઠ ભંગોમાં જાણવી. વિશેષ એ કે - જે બોલ જેમાં હોય, તે તેમાં કહેવો યાવત્ અચરમ ઉદ્દેશો. આ બધાં થઈને ૧૧-ઉદ્દેશ્ય છે. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે યાવત્ વિચરે છે.
• વિવેચન-૯૯૩,૯૯૪ :
અનંતરોપન્ન નાકાદિમાં જે સમ્યક્મિથ્યાત્વ, મનોયોગ, વાક્યોગ આદિ પદો અસંભવ હોવાથી પૂછવા નહીં, તે જેમ બંધિશતકમાં કહ્યું તેમ અહીં પણ કહેવું. - - [શંકા] પહેલા ભંગમાં બધાં તિર્યંચથી આવીને ઉત્પન્ન થયા તેમ કહ્યું, તે કઈ રીતે સંભવે ? આનતાદિ દેવો, તીર્થંકરાદિ મનુષ્ય વિશેષો ત્યાંથી આવીને ઉત્પન્ન ન થાય ? એ રીતે બીજા ભંગોમાં પણ કહેવું.
[સમાધાન] સત્ય છે, પણ બહુલતાને આશ્રીને આ ભંગો ગ્રહણ કરવા, આ પ્રમાણે વૃદ્ધ વચનથી અમે કહ્યું. - - કર્મ સમર્જન લક્ષણ શતક પૂર્ણ.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૮નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૧૮૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
શતક-૨૯
— * — * -
૦ પાપકર્માદિ વક્તવ્યતા અનુગત શતક-૨૮ની વ્યાખ્યા કરી, હવે ક્રમથી આવતા તે પ્રકારના શતક-૨ની વ્યાખ્યા, તેમાં ૧૧-ઉદ્દેશા છે. છે શતક-૨૯, ઉદ્દેશો-૧૭
-
— * — * - * —
• સૂત્ર-૯૫ ઃ
ભગવના જીવો, પાપકર્મ શું (૧) એક કાળે વેદવાનો આરંભ કરે છે અને એક કાળે સમાપ્ત કરે છે? (૨) એક કાળે આરંભ કરે છે અને અંત ભિન્ન કાળે કરે છે? (૩) ભિન્ન કાળે આરંભે છે અને એક કાળે અંત કરે છે? (૪) ભિન્ન કાળે આરંભે છે અને ભિન્ન કાળે અંત કરે છે? ગૌતમ! કેટલાંક એક કાળે આરંભ કરે છે અને એક કાળે અંત કરે છે. યાવત્ કેટલાંક ભિન્ન કાળે આરંભે છે અને ભિન્ન કાળે અંત કરે છે. ભગવન્! એમ કેમ કહ્યું - x ? ગૌતમ! જીવો ચાર ભેદે છે – (૧) કેટલાંક સમાનાયુ સમાનોત્પન્ન છે. (૨) કેટલાંક સમાનાયુ વિષમોક છે. (૩) કેટલાંક વિષમાયુ સમાનોપન્ન છે. (૪) કેટલાંક વિષમાયુ વિષમોક છે. તેમાં જે સમાનાયુ સમાનોત્પન્ન છે, તેઓ પાપકર્મ એક કાળે વેદવાનું આરંભી, એક કાળે અંત કરે છે. તેમાં જે સમાયુ વિષોષક છે, તેઓ પાપકર્મ એક કાળે આરંભી ભિન્ન ભિન્ન કાળે અંત કરે છે. તેમાં જે વિશ્વમાયુ સમાનોત્પન્ન છે, તેઓ પાપકર્મ વેદન ભિન્ન ભિન્ન કાળે આરંભી, સમકાલે અંત કરે છે. તેમાં જે વિષમાયુ વિષમોત્પન્ન છે, તેઓ પાપ કમવેદન ભિન્ન ભિન્ન કાળે આરંભી, ભિન્ન ભિન્ન કાળે અંત કરે છે. માટે કહ્યું.
ભગવન્ સલેક્ષી જીવો પાપકર્મ ? પૂર્વવત્. એ પ્રમાણે અનાકારોપયુક્ત સુધી બધાં સ્થાનોમાં બધાં પદોમાં આ વક્તવ્યતા કહેવી.
ભગવન્ ! નૈરયિકો પાપકર્મોનું વેદન સમકાલે અને અંત પણ સમકાળે કરે ઈત્યાદિ પ્રશ્નો ? ગૌતમ ! કેટલાંક સમકાળે આરંભે. એ પ્રમાણે જીવોમાં કહ્યા મુજબ કહેવું. યાવત્ અનાકારોપયુક્તતા. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું, પણ જે જેને હોય, તે આ ક્રમ વડે “પાપદંડક"વત્ કહેવું. આ જ ક્રમથી આઠે કર્મપ્રકૃત્તિમાં આઠ દંડકો જીવથી વૈમાનિક સુધી કહેવા.
આ નવ દંડક સહિત પહેલો ઉદ્દેશો કહેવો. ભ॰ તે એમ જ છે. • વિવેચન-૯૯૫ ઃ
સમાય - સમકાળે, - X + • પટ્ટવિત્તુ - પહેલી વખત વેદવાનો આરંભ કરનારા. સમકાળે નિવિસુ - નીષ્ઠાએ લઈ જનાર, (અંત કરનારા). - x - વિશ્વમ - જેમ વિષમ થાય, વિષમપણે [ભિન્નકાળે] - x - સમાન્ય - ઉદયની અપેક્ષાએ સમકાળે આયુના ઉદયવાળા. સમોવવજ્ઞળ - વિવક્ષિત આયુના ક્ષયમાં સમકાળે જ ભવાંતરમાં ઉત્પન્ન થનારા એવા તે » X -
Page #599
--------------------------------------------------------------------------
________________
૨૯/-/૧૯૫
૧૮૧
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
| (શંકા આ ચૌભંગી આયુકમપિક્ષાએ ઘટી શકે, પાપકર્મ વેદનથી ન ઘટી શકે. કેમકે (પાપકર્મ) આયુકમપિક્ષાએ આરંભ કે અંત ન પામે. - - - એવું નથી. અહીં ભવ અપેક્ષાએ કર્મનો ઉદય અને ક્ષય ઈષ્ટ છે. તેથી સમાવાયુ સમોતાક પાપકર્મને સમકાળે વેદવાનો આરંભ અને સમકાળે અંત કરે. ઈત્યાદિ ભંગો કહ્યા. - X - X - [સૂત્રાર્થ મુજબ જાણવા વૃત્તિમાં કિંચિત્ જ વિશેષ છે.] અહીં વૃત્તિકારશ્રી વૃદ્ધોક્તા બે ગાયા જણાવે છે.- x • x • x -
છે શતક-૨૯, ઉદ્દેશો-૨ છું
- X — X - X - • સૂઝ-€૬ :
ભગવન્! અનંતરોપપક નૈરયિક સમકાળે પાપકર્મ વેદનનો આરંભ કરે અને સમકાળે ન કરે. કેટલાંક સમકાળે આરંભે, ભિન્ન કાળે અંત કરે. ભગવાન ! એમ કેમ કહ્યું - x - ? ગૌતમ ! અનંતરોum નૈરયિક બે ભેદે - કેટલાંક સમાના, સમોન્નક છે, તે પાપકર્મ વેદન સમકાળે આરંભે છે, સમકાળે અંત કરે છે. તેમાં જે સમાનાય, વિષમોત્પHક છે, તે પાપકર્મ વેદન સમકાળે આરંભે છે અને ભિકાળે અંત કરે છે. તેથી આમ કહ્યું..
ભગવન સલેફ્સી અનંતરોપણ નૈરસિક પાપ ? પૂર્વવતુ. એ રીતે અનાકારોપયુક્ત સુધી કહેવું. એ રીતે અસુરકુમારથી વૈમાનિક સુધી કહેવું. મધ્ય જેને હોય, તે તેને કહ્યું. • • આ પ્રમાણે જ્ઞાનાવરણીયથી અંતરાય સુધીમાં દંડકો કહેa. - - ભગવન્! તે એમ જ છે (૨).
શતક-૨૯-ઉદ્દેશો-૩ થી ૧૧ છે.
– X X X – • સૂત્ર-૯૭ -
આ પ્રમાણે ગામક વડે બંધિ શતકની ઉદ્દેશ પરિપાટી મુજબ બધું જ અહીં કહેવું ચાવત અચરમ ઉદ્દેશક. અનંતર ચાર ઉદ્દેશોની એક વકતવ્યતા અને બાકીના સાતની એક વકતવ્યતા કહેવી.
• વિવેચન-૯૬,૯૭ :- [ઉદ્દેશાર થી ૧૧]
અનંતરોત્પન્ન બે ભેદે છે. અનંતરોત્પન્નને આયુનો ઉદય સમકાળે જ હોય, અન્યથા તેઓ અનંતરોત્પન્ન જ ન કહેવાય. તેઓ આયુષ્યના પ્રથમ સમયવર્તી છે. મરણ પછી પરભવોત્પત્તિને આશ્રીને, તેઓ મરણ કાળ ભૂતપૂર્વ ગતિથી અનંતોત્પન્ન કહેવાય છે. વિષમોત્પણ એટલે મરણની વિષમતા [ભિકાળ] થી કહેવાય. મને ત્રીજો, ચોથો ભંગ સંભવે નહીં.
અનંતરોદ્દેશક ચતુક - અનંતોત્પન્ન, અનંતરાવગાઢ, અનંતર આહાક, અનંતર પર્યાપ્તક ઉદ્દેશા. - - કર્મuસ્થાપન શતક પૂર્ણ થયું.
| મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
શતક-૩૦
- X - X - X - o શતક-૨૯ ની વ્યાખ્યા કરી. હવે ૩૦-મું આરંભે છે. • x - પૂર્વ શતકમાં કર્મuસ્થાપના આશ્રિત જીવો વિચાર્યા. અહીં કર્મબંધાદિ હેતુભૂત વસ્તુવાદને આશ્રીને જીવોની વિચારણા કરે છે -
શતક-૩૦, ઉદ્દેશો-૧ છે.
– X - X - X – • સૂત્ર- ૮ :
ભગવન / સમવસરણ કેટલા છે? ગૌતમ! ચાર-ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી. - - ભગવન્! જીવો ક્રિયાવાદી છે યાવતું વિનયવાદી છે ? ગૌતમ! જીવો ક્રિાવાદી આદિ ચારે છે.
સલેક્સી જીવો શું ક્રિયાવાદી છે, પ્રસ્ત ? ગૌતમ કિયાવાદી આદિ ચારે છે. એ રીતે શુકલલેગ્યા સુધી કહેતું. • • ભગવત્ ! અલેયી જીવ વિશે પ્રશ્ન ? ગૌતમ કિયાવાદી છે, અક્રિયા-જ્ઞાન-વિનયવાદી નથી.
ભગવાન કૃષ્ણપાક્ષિક જીવો શું ક્રિયાવાદી છે. પ્રશ્ન ? ગૌતમ ! ક્રિયાવાદી નથી, અક્રિયા-અજ્ઞાન-વિનયવાદી પણ છે. - - શુક્લ પાક્ષિકોને સલેરી સમાન જાણવા. સમ્યગુર્દષ્ટિ, અયીવતું, મિથ્યાર્દષ્ટિ, કૃષ્ણપાક્ષિક સમાન. : - મિશ્રષ્ટિનો પ્રશ્ન ? ગૌતમ તે ક્રિાવાદી કે અક્રિયાવાદી નથી, પણ અજ્ઞાનવાદી અને વિનયવાદી છે.
જ્ઞાની યાવતુ કેવળજ્ઞાની, અલેક્શીવતું. અજ્ઞાાની યાવત્ વિર્ભાગજ્ઞાની, કૃણપાક્ષિકવ૮ આહાસંજ્ઞોપયુક્ત ચાવતુ પરિગ્રહ સંજ્ઞા ઉપયુકત, મલેચ્છીવત્ નોસંજ્ઞોપયુકત, અલેચીવત સવેદક યાવત્ નપુંસકવેદક, સવેચ્છીવતુ. આવેદક, અલેસ્ટીવ4. સકષાયી ચાવ4 લોભ કષાયી અલેશ્યીવતું સાકાર-નાકારોપયુકત, સલેચીવત છે.
ભગવાન ! નૈરયિક શું ક્રિાવાદી છે, પન ? ગૌતમ ! ક્રિયાવાદી ચાવતું વિનયવાદી પણ છે. • • ભગવન્! સલેક્સી નૈરયિક છે કિયાવાદી છે ? પૂર્વવતુ. એ રીતે ચાવ4 કાપૌતવેચી નૈરયિક વણવા. કૃષ્ણપાક્ષિકો ક્રિયાવાદી નથી. એ પ્રમાણે આ ક્રમથી જેમ જીવ વકતવ્યતા છે, તેમજ નૈરચિકની વકતવ્યતા અનાકારોપયુકત સુધી કહેતી. માત્ર છે જેને હોય, તે તેને કહેવું. બાકી ના કહેવું. નૈરયિકવતું નિતકુમાર સુધી કહેતું..
ભગવના પ્રતીકાયિક છે કિયાવાદી પ્રથન ? ગૌતમ ! તે કિયાવાદી કે વિનયવાદી નથી. અક્રિયાવાદી છે, અજ્ઞાનવાદી પણ છે. એ રીતે પૃવીકાયિકમાં જે સંભવે, તે બધામાં વચ્ચેના બે સમોસરણ, અનાકારોપયુક્ત સુધી કહેવા. એ પ્રમાણે ચતરિન્દ્રિય સુધી બધાં પદોમાં બે સમોસરણ હોય. સમ્યકત્વ અને જ્ઞાનમાં પણ આ બે મણના સમોસરણ જાણવા.
Page #600
--------------------------------------------------------------------------
________________
૩૦/-/૧/૯૮
૧૮૩
પંચેન્દ્રિય તિચિયોનિકોને જીવો સમાન જાણવા. મગ જે હોય તે કહેવું. મનુષ્યોને જીવ સમાન સંપૂર્ણ કહે. વ્યંતર-જ્યોતિક-વૈમાનિકો અસુરકુમારવતું જાણવા.
ભગવાન ! કિયાવાદી જીવો શું નૈરયિકાયુ બાંધે કે તિર્યચ-મનુષ્ય દેવ આયુને બાંધે છે ? ગૌતમ ! નૈરયિક કે તિચિ આયુ ન બાંધે, પણ મનુષ્યાય, દેવાયુને બાંધે છે. • • જે દેવાયુ બાંધે તો શું ભવનવાસી દેવાયુ બાંધે કે યાવતું વૈમાનિક દેવાયુ બાંધે ? ગૌતમ ! માત્ર વૈમાનિક દેવાયુ બાંધે. • x -
ભગવન અક્રિયાવાદી જીવો શું નૈરયિકામુ બાંધે, આદિ પ્રશ્ન ? ગૌતમ ! નરસિક યાવત દેવાયું બાંધે. એ રીતે અજ્ઞાન, વિનરાવાદી જણાવા.
ભગવન / સલેક્સી કિસાવાદી જીવો શું નૈરયિકા, બાંધે ? ગૌતમ! નૈરયિકાય ન બાંધે, એ રીતે જીવોની માફક સલેચીને ચારે સમોરારણ કહેવા. • ભગવદ્ ! કૃણસી ક્રિયાવાદી જીવો શું નૈરયિકાયુબાંધે ? ગૌતમ / મધ્ય મનધ્યાય બાંધે, બાકી ત્રણ આયુ ન બાંધે. અક્રિયાઅજ્ઞાન-વિનયવાદી (ત્રણે) ચારેય આયુને બાંધે. એ રીતે નીલલચી, કાપોતલેચી પણ ગણવા. - • ભગવન તેજોલેસ્પી ક્રિયાવાદી જીવો શું નૈરયિકાય બાંધે ? ગૌતમ નૈરયિક તિર્યંચ આયુ ન બાંધે, મનુષ્યાયુ કે દેવાયુ બાંધે. • - જે દેવાયુ બાંધે તો પૂર્વવત્ જાણવું.
ભગવાન ! વેજોલેસ્સી ક્રિયાવાદી જીવ શું બૈરયિકાયુ બાંધે ? ગૌતમ નૈરયિકાયુ ન બાંધે, મનુષ્યાદિ ત્રણે આયુ બાંધે. એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી વણવા. તેજલેચી માફક પu, શુક્લઉંચી ગણવા.
ભગવન્! અલેક્સી ચાવત ક્વિાવાદી શું નૈરયિકાયુ પ્રશ્ન ? ગૌતમ ! ચારે આયુ બાંધે. એ પ્રમાણે અજ્ઞાનવાદી, વિનયવાદી પણ જાણવા.
શુક્લપાક્ષિકો, સલેશ્યી સમાન જાણવા.
ભગવાન ! સમ્યગૃષ્ટિ કિસાવાદી જીવો શું નૈરયિકાયુ અન ' ગૌતમ નૈરયિક કે તિર્યંચાયુ ન બાંધે. મનુષ્ય કે દેવાયું બાંધે. • • મિસાઈષ્ટિ, કૃષ્ણપાકિવ4 છે. • • ભગવાન ! મિશ્રદષ્ટિ આજ્ઞાનવાદી જીવો છે ઐરાચિકાયુ આવેચ્છીવતુ જાણવા. એ પ્રમાણે વિનયવાદી પણ જાણવા.
જ્ઞાની, અભિનિભોધિકહ્યુત-અવધિજ્ઞાની, સમ્યગ્રËષ્ટિ સમાન જણાવા. - ભગવન્! મન:પર્યવજ્ઞાની વિશે પ્રસ્ત ? ગૌતમ ! મx દેવાયું બાંધે, અન્ય ત્રણ ન બાંધે. જે દેવાયુ બાંધે તો ? ગૌતમ! માત્ર વૈમાનિક દેવાયુ બાંધે, અન્ય (ત્રણ) ભવનવાસી આદિ ન બાંધે. કેવળજ્ઞાની, આલેચીવતુ જાણવા. જ્ઞાની ચાવત વિર્ભાગજ્ઞાની, કૃષ્ણપાક્ષિકવતુ જાણવા.
ચારે સંજ્ઞામાં, સલેચીવતું. નોસંજ્ઞોપયુકત, મન:પવિજ્ઞાની સમાન જાણવા. સવેદક યાવતું નપુંસકવેદક, સલેયી સમાન. વેદક, અલેયી સમાન. • - સંકષાયી ચાવ4 લોભકારી, સલેરી સમાન છે. કષાયી, વેરીવત્ છે. •
૧૮૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ - સયોગી યાવત કાયયોગી, સલેશ્યી સમાન. અયોગી, આલેચ્છીવતું. સાકાઅનાકારોપયુકતક, સલેશ્યીવતુ જાણવા.
• વિવેચન-૯૮ :
જે મતોમાં વિવિધ પરિણામવાળા જીવો કથંચિત તુચપણે સમવસરે છે, તે સમવસરણ અથવા અન્યોન્ય ભિન્ન ક્રિયાવાદાદિ મતોમાં કથંચિત્ તુલ્યવથી, ક્યારેક કોઈક વાદીનો અવતાર તે સમવસરણ છે.
ક્રિયાવાદી-ક્રિયા, કત વિના ન સંભવે, તે આત્મ સમવાયી છે તેમ કહેવાના આચારવાળા જે છે તે ક્રિયાવાદી. બીજા કહે છે - ક્રિયા જ પ્રધાન છે, જ્ઞાનથી શું ? બીજા કહે છે - ક્રિયા એટલે જીવાદિ પદાર્થો છે, ઈત્યાદિ કહેવાના આચારવાળા તે ક્રિયાવાદી. આત્માદિ પદાર્થોના અસ્તિત્વના સ્વીકારરૂપ -૧૮૦ સંખ્યા છે. તે બીજા સ્થાનેથી જાણવું. ક્રિયાવાદીના સંબંધથી સમવસરણ પણ કિયાવાદી કહેવાય છે. - X - X -
અકિયાવાદી - અકિયા એટલે ક્રિયાનો અભાવ, અનવસ્થિત કોઈ પદાર્થમાં ક્રિયા થતી નથી, જો ક્રિયા થાય તો પદાર્થની અનવસ્થિતિ નહીં રહે, એમ કહે છે તે અક્રિયાવાદી. કોઈ કહે છે – સર્વે સંસ્કારો ક્ષણિક છે, તો અસ્થિતમાં ક્રિયા કઈ રીતે ? - x- ઈત્યાદિ. બીજા કહે છે – ક્રિયા વડે શું ? ચિત્તશુદ્ધિ જ કરવી, તે બૌદ્ધો છે. બીજા કહે છે – “અકિયા એટલે જીવાદિ પદાર્થો નથી” એવું કહેનાર તે અક્રિયાવાદી. તેઓ જીવાદિ પદાર્થ નથી, તેમ સ્વીકારનાર વિકલ્પ ૮૪ છે, તેને બીજા સ્થાનેથી જાણવા.
અજ્ઞાનવાદી-કુત્સિત જ્ઞાન તે અજ્ઞાન, તે જેનામાં છે, તે અજ્ઞાની. તેના વાદી તે અજ્ઞાનવાદી. તેઓ અજ્ઞાનને જ શ્રેય માને છે. • x • જ્ઞાન કોઈને પણ, ક્યારેય પણ કોઈ વસ્તુના વિષયમાં સંપૂર્ણ પ્રમાણ નથી. ઈત્યાદિ સ્વીકારતા ૬૩ ભેદો બીજા સ્થાનેથી જાણવા.
વિનયવાદી-વિનય વડે વિચરે છે. અથવા વિનય જ જેમનું પ્રયોજન છે, તે વૈનાયિક, તે પૈનચિકવાદી. વિનય જ સ્વગદિનો હેતુ છે એમ બોલવાના આચારવાળા તે વૈયિકવાદી. તેઓ - x - 3૨ ભેદે છે. - x -
આ અર્થમાં ગાથા છે - “છે' તેમ ક્રિયાવાદી બોલે છે. “નથી” તેમ અક્રિયાવાદી બોલે છે. અજ્ઞાનિકો અજ્ઞાન અને વૈનાયિકો વિનય “વાદી” છે. આ બધા પણ અન્યત્ર જો કે મિથ્યાદેષ્ટિ કહેવાયા છે, તો પણ અહીં ક્રિયાવાદીને સમ્યગૃદૃષ્ટિરૂપે સ્વીકાર્યા છે. કેમકે તેઓ સખ્યણું અસ્તિત્વવાદીનો આશ્રય કરે છે.
તથાસ્વભાવથી જીવો ચાર ભેદે છે. અલેશ્યી, યોગી, સિદ્ધો ક્રિયાવાદી જ છે, કેમકે ક્રિયાવાદના હેતુભૂત યથાવસ્થિત દ્રવ્યપર્યાયરૂપ અર્થના પરિચ્છેદયુક્ત છે. અહીં જે સમ્યગદષ્ટિ સ્થાનો - અલેશ્યત્વ, સમ્યક્ દર્શનજ્ઞાની, નોસંજ્ઞોપયુતવ,
વેદકવ આદિ તે નિયમા કિયાવાદમાં મકાય છે • મિયાદેષ્ટિ સ્થાનો મિથ્યાવે, અજ્ઞાનાદિ બાકી ત્રણ સમવસરણમાં છે - - મિશ્રદૈષ્ટિ જ સાધારણ પરિણામવથી
Page #601
--------------------------------------------------------------------------
________________
૩૦/-/૧/
૮
૧૮૫
આસ્તિક નથી કે નાસ્તિક પણ નથી. પણ અજ્ઞાનવાદી, વિનયવાદી જ છે.
પૃથ્વીકાયિક, મિથ્યાર્દષ્ટિવથી અક્રિયાવાદી, અજ્ઞાનવાદી હોય છે. વાદના અભાવે પણ તે વાદ યોગ્ય જીવ પરિણામના સભાવથી આમ કહ્યું. તેઓ વિનયવાદી ન હોય, કેમકે તથાવિધ પરિણામનો અભાવ છે. પૃથ્વીકાયિકોને જે સલેશ્ય, કૃણાદિ ચાર વેશ્યા, કૃષ્ણપાક્ષિકવાદિ, તેમાં બધામાં મધ્યના બે સમવસરણો કહેવા.
વિકલૅન્દ્રિયોમાં - x x - ક્રિયાવાદ, વિનયવાદમાં વિશિષ્ટતર સમ્યકતવાદિ પરિણામ હોય છે, સાસ્વાદન રૂપ નહીં. પંચેન્દ્રિય તિર્યચોમાં અલેશ્યા, અકષાયિત્વાદિ ન પૂછવા, કેમકે તે ભાવ અસંભવ છે.
જીવાદિ-૫-પદોમાં જ્યાં જે સમવસરણ હોય છે તેમાં કહેવું. હવે તેમાં આયુબંધ નિરૂપતા કહે છે - તેમાં જે દેવો કે નરકો ક્રિયાવાદી છે તે મનુષ્યાય બાંધે, મનુષ્ય કે પંચેન્દ્રિય તિર્યંચો દેવાયું બાંધે. ઈત્યાદિ.
કૃષ્ણલેશ્યી જીવો મનુષ્યાય બાંધે, તેમ કહ્યું. તે નાક, અસુકુમારદિને આશ્રીને જાણવું. સમ્યગુર્દષ્ટિ મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચો મનુષ્યાય બાંધતા નથી, વૈમાનિકાયુના તે બંધક છે. • • અલેશ્યી એટલે સિદ્ધો અને અયોગી, તેઓ ચારે પણ આયુ ન બાંધે * * * * *
• સૂત્ર-૯૯ -
ભગવાન ! ક્રિયાવાદી નૈરયિક, નૈરચિકાયુબાંધે ? ગૌતમ ! નૈરયિકતિચિ કે દેવાય ન બાંધે, માત્ર મનુષ્યા, બાંધે. • • ભગવતુ ! અક્રિયાવાદી નૈરયિક વિશે પન. તિર્યંચ કે મનુષ્યાય બાંધે, દેવ કે નાકાયુ ન બાંધે. એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ જાણવા.
ભગવન ! સલેસ્પી ક્રિયાવાદી નૈરાચિક શું નૈરયિકા, બાંધે? એ પ્રમાણે બધાં જ નૈરયિકો જે કિયાવાદી છે, તે એક જ મનુષ્યાય બાંધે છે. જે અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વૈનાયિકવાદી છે, તે બધાં સ્થાનોમાં નૈરરિક કે દેવાય ન બાંધે, તિર્યંચ કે મનુષ્યાય બાંધે. વિશેષ ઓ - મિશ્રદષ્ટિ અજ્ઞાનવાદી, વિનયવાદી બંનેમાં જીવ પદ સમાન કોઈ આયુ બાંધતા નથી.
એ પ્રમાણે અનિતકુમાર સુધી નૈરયિક સમાન જાણવું.
ભગવના અક્રિયાવાદી પૃedીકાયિક વિશે પ્રશ્ન. ગૌતમ / નૈરયિક કે દેવાય ન બાંધે, તિચિ કે મનુષ્યાય બાંધો. એ રીતે અજ્ઞાનવાદી જાણવા.
ભગવાન ! સતેથી પૃedીકાયિકના જે જે પદ હોય છે, તેમાં • તેમાં અજ્ઞાનવાદી અને અક્રિયાવાદી બંને આ પ્રમાણે કે આયુ બાંધે. માત્ર તેજલેયામાં કોઈ આયનો બંધ ન થાય. એ રીતે અપ્ર-વનસ્પતિકાયિકને પણ જાણવા. તેBવાયુકાયિક સવસ્થાનોમાં મદયના બે સમવસરણમાં એક માત્ર તિચિયોનિક આય બાંધે. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોવાળાને પૃવીકાયિક માફક જાણવા. માત્ર સમ્યકત્વ અને જ્ઞાનમાં કોઈ આયુ ન બાંધે.
ભગવન! ક્રિયાવાદી પંચેન્દ્રિય તિચિયોનિક શું નૈરયિકા, બાંધે ?
૧૮૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ પ્રા. ગૌતમ! મન:પર્યવજ્ઞાની સમાન. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી ચારે પ્રકારનું આયુ બાંધે. સલચી, ઔધિક જીવવત જાણવા.
ભગવાન કૃષ્ણલેરી ક્રિયાવાદી પંચેન્દ્રિયતિર્યંચ ? નૈરયિક યુનો પ્રથન ? ગૌતમી નૈરયિક યાવતુ દેવ, એકે આય ન બાંધે. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી ચારે પ્રકારના આસુ બાંધે. • • કૃણવેચી માફક નીલહેચી, કાપોતલેસ્પી પણ જાણવા. તેજલેચી, સલેચીવતુ જાણવા. વિશેષ એ કે - અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી નૈરયિકાયુ ન બાંધે, બાકીના ત્રણ બાંધે. એ પ્રમાણે પાલેશ્યા પણ જાણવી. શુકલલેરા પણ કહેવી.
કૃષ્ણપાક્ષિક આ ત્રણે સમવસરણમાં ચારે આયુ બાંધે. શુકલાક્ષિક, સલેશ્યીવતુ જાણવા. સમ્યગ્દષ્ટિ, મન:પર્યવજ્ઞાનીવત વૈમાનિક દેવાયું બાંધે. મિશ્રાદષ્ટિ, કૃષ્ણપાક્ષિકવતું. મિશ્રદષ્ટિ એક પણ ન બાંધે, નૈરયિક સમાન છે.
જ્ઞાની યાતુ અવધિજ્ઞાની, સમ્યગુદક્ટિવ છે. અજ્ઞાની યાવતુ વિર્ભાગજ્ઞાની કૃણપાક્ષિકવર્તી છે. બાકીના અનાકારોપયુતા સુધીના બધાં સલેશ્યી માફક કહેવા. પંચેન્દ્રિયતિર્યંચ માફક મનુષ્યની પણ વકતવ્યતા કહેવી. વિશેષ એ કે - મન:પર્યવજ્ઞાની અને નોસંજ્ઞોપયુતને સગર્દષ્ટિ તિર્યંચયોનિકની માફક કહેવા. અલેયી, કેવળજ્ઞાની, અવેદક, અકષાયી, અયોગી આ બધાં એક પણ આયુ ન બાંધે, તેઓ ઔધિક જીવવત્ છે. બાકી પૂર્વવત. વ્યંતર-જ્યોતિષવૈમાનિક, અસુરકુમવત છે.
- ભગવાન ! કિસાવાદી જીવો ભવસિદ્ધિક છે કે આભવસિદ્ધિક ગૌતમ ! ભવસિદ્ધિક છે, ભવસિદ્ધિક નથી. ભગવત્ ! અક્રિયાવાદી જીવો, શું ભવસિદ્ધિક છે? ગૌતમ! બને છે, એ રીતે અજ્ઞાન-વિનયવાદી જાણવા.
ભગવના સલેયી ક્રિયાવાદી જીવો ભવસિદ્ધિક છેપ્રશ્ન ? ગૌતમ ! ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. એ રીતે અજ્ઞાન-વિનયવાદી જાણવા. એ પ્રમાણે ચાવ4 શુકલલેક્સી જીવો સલેરયીવતુ જાણવા. ભગવાન ! આલેરી ક્રિયાવાદી જીવો ! ભવ પ્રથન ? ગૌતમ! ભાસિદ્ધિક છે, આભવસિદ્ધિક નથી. એ રીતે આ અભિલાપથી કૃષ્ણપાક્ષિક ત્રણે સમવસરણમાં ભજનાઓ છે. શુલપાક્ષિક ચારે સમોસરણમાં ભવસિદ્ધિક છે, આભવસિદ્ધિક નથી.
સાગૃષ્ટિ, અલેયી સમાન. મિથ્યાર્દષ્ટિ, કૃષ્ણપાક્ષિક સમાન. મિર્દષ્ટિ બે જ સમોસરણમાં અલેકચી સમાન. જ્ઞાની યાવતુ કેવળજ્ઞાની ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. અજ્ઞાની ચાવત વિર્ભાગજ્ઞાની, કૃષ્ણપાક્ષિક સમાન. ચારે સંજ્ઞામાં સહેયી સમાન. નોસંજ્ઞોપયુક્ત, સમ્યગૃષ્ટિ સમાન. સવેદક યાવતું નપુંસકવેદક, સલેશ્યી સમાન. સકષાયી યાવતુ લોભકષાયી, સલેચીવત્ અકષાયી, સમ્યગુર્દષ્ટિ સમાન. યોગી યાવતુ કાયયોગી, સફેશ્યી સમાન. અયોગ, સમ્યગુ દષ્ટિ સમાન. સાકાર-અનાકારોપયુક્ત સતેશ્યી સમાન.
એ પ્રમાણે નૈરસિકો પણ કહેવા. વિશેષ એ - જે જેને હોય તે જાણવું.
Page #602
--------------------------------------------------------------------------
________________
૩૦/-/૧/૯૯૯
૧૮૩
એ પ્રમાણે અસુકુમાર ચાવત્ સ્તનિતકુમાર. પૃથ્વીકાયિક સર્વ સ્થાનોમાં વચ્ચેના બે સમોસરણમાં ભવસિદ્ધિક અભવસિદ્ધિક બંને છે. એ પ્રમાણે વનસ્પતિકાય સુધી જાણવું. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળા એ પ્રમાણે જ. વિશેષ એ કે - સમ્યક્ત્વ અવધિ-આભિનિબોધિક-શ્રુત જ્ઞાનમાં આ વચ્ચેના બે સમોસરણમાં ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. બાકી પૂર્વવત્ પંચેન્દ્રિય તિર્યંચસોનિક, નૈરયિકવત્ વિશેષ એ કે જે જેટલું હોય તે જાણવું. મનુષ્ય, ઔધિક જીવ સમાન. વ્યંતરજ્યોતિક-વૈમાનિક, અસુરકુમાર સમાન - - ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૯૯૯ :
ક્રિયાવાદી નારકો જે નૈરયિક કે દેવાયુ ન બાંધે, તે નારકભવાનુભવથી જ છે. જે તિર્યંચાયુ ન બાંધે, તે ક્રિયાવાદાનુભાવથી જાણવું. અક્રિયાવાદી આદિ ત્રણ સમોસરણમાં બધાં પદોમાં તિર્યંચ અને મનુષ્યાયુ જ થાય. પરંતુ સમ્યમિથ્યાર્દષ્ટિ નારકોમાં અંતિમ બે સમોસરણ જ છે. તેમને આયુબંધ નથી, તે ગુણસ્થાનક સ્વભાવથી જાણવું. પૃથ્વીકાયિકને મનુષ્ય-તિર્યંચાયું છે. અપચપ્તિક અવસ્થામાં તેજોલેશ્મી પૃથ્વીકાયિકને તેવા ભાવથી આયુનો બંધ નથી. - ૪ - ૪ -
પંચેન્દ્રિય તિર્યંચ, જો સમ્યગ્દષ્ટિ, કૃષ્ણલેશ્યાદિ પરિણત હોય તો એક જ આયુ ન બાંધે, સમ્યગ્દષ્ટિ વૈમાનિકનું. - - ૪ - ૪ - તેજોલેશ્તી ક્રિયાવાદી, વૈમાનિકાયુ જ બાંધે, બાકીના ત્રણે ત્રણ કે ચાર ભેદે આયુ બાંધે. ઈત્યાદિ - ૪ - શતક-૩૦, ઉદ્દેશો-૨
— X — x — x —
— સૂત્ર-૧૦૦૦ :
અનંતરોત્પન્ન નૈરયિક શું ક્રિયાવાદી પ્રશ્ન ? ગૌતમ ! ક્રિયાવાદી યાવત્ વૈનયિકવાદી પણ છે. - - ભગવન્ ! સલેશ્ત્રી અનંતરોપપક નૈરયિક શું ક્રિયાવાદી છે ? પૂર્વવત્. એ પ્રમાણે જેમ ઉદ્દેશા-૧-માં નૈરયિક વક્તવ્યતા કહી, તેમ અહીં પણ કહેવા. વિશેષ એ કે - અનંતરોપપત્રક નૈરયિકમાં જે જેને છે, તે તેને કહેવું. એ પ્રમાણે સર્વે જીવો, વૈમાનિક સુધી જાણવું. વિશેષ એ અનંતર ઉત્પન્નકમાં જે જેને હોય, તે તેને કહેવું.
ભગવન્ ! ક્રિયાવાદી અનંતરોપન્ન નૈરયિક શું નૈરયિકાયુ બાંધે પ્રન ? ગૌતમ ! એક પણ આવુ ન બાંધે, આ રીતે ક્રિયા આદિ ત્રણે વાદી કહેવા. ભગવન્ ! સલેશ્તી ક્રિયાવાદી અન્વંતરોત્પન્ન નૈરયિક, નૈરયિક આયુ બાંધે ? ગૌતમ ! એક પણ આવુ ન બાંધે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે સર્વે સ્થાનોમાં અનંતરોપન્ન નૈરયિક કોઈ જ યુ ન બાંધે, તેમ અનાકારોપયુક્ત સુધી કહેવું. એ રીતે વૈમાનિક સુધી જે જેને હોય તે તેને કહેવું.
-
ભગવન્ ! ક્રિયાવાદી અન્વંતરોત્પન્ન નૈરયિક ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક ? ગૌતમ ! તે ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. અક્રિયાવાદી
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ
વિશે પ્રk ? ગૌતમ ! તે ભવસિદ્ધિક પણ છે, અભવ સિદ્ધિક પણ છે. એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ જાણવા.
ભગવન્ ! સલેશ્તી ક્રિયાવાદી અનંતરોપન્ન નૈરયિક ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક ? ગૌતમ ! તે ભવચિદ્ધિક છે, અભવ નથી. એ પ્રમાણે આ અભિલાષ વડે ઔધિક ઉદ્દેશમાં જેમ નૈરયિકોની વકતવ્યતા છે, તેમ અહીં પણ અનાકારોપયુક્ત સુધી કહેવી. એ રીતે વૈમાનિક સુધી જાણવું. વિશેષ એ કે - જેને હોય તે તેને કહેવું. તેનું લક્ષણ આ છે જે ક્રિયાવાદી, શુક્લપાક્ષિક -
મિશ્રāષ્ટિ છે, એ બધાં ભવસિદ્ધિક છે, ભવસિદ્ધિક નથી. બાકીના બધાં ભવ સિદ્ધિક પણ છે, અભવસિદ્ધિક પણ છે. ભગવન્ ! તે એમ જ છે.
૧૮૮
ક્ષ શતક-૩૦, ઉદ્દેશો-૩
— x — * - * —
• સૂત્ર-૧૦૦૧ :
ભગવન્ ! પરંપરોપન્ન નૈરયિક ક્રિયાવાદી ? ઔધિક ઉદ્દેશમાં કહ્યું, તેમ પરંપરોત્પન્નમાં પણ નૈરયિકાદિમાં બધું કહેવું. તે રીતે જ ત્રણ દંડક સહિત કહેવું. • - ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે વત્ વિચરે છે.
શતક-૩૦, ઉદ્દેશો-૪ થી ૧૧
— x — — * — * -
• સૂત્ર-૧૦૦૨ :
એ પ્રમાણે આ ક્રમથી જેમ બંધિશતકમાં ઉદ્દેશકોની પરિપાટી છે, તે બધી જ અહીં યાવત્ અચરમોદ્દેશક કહેવી. વિશેષ એ કે “અનંતર” ત્યારે એક ગમવાળા છે. પરંપર' ચાર એક ગમક છે. એ રીતે ચરમ અને અચરમ છે.
-
વિશેષ એ કે - અલેશ્તી, કેવલી, અયોગી ન કહેવા. બાકી પૂર્વવત્ + X + X +
• વિવેચન-૯૯૬ થી ૧૦૦૨ :- ઉદ્દેશા-૨ થી ૧૧
એ રીતે ઉદ્દેશા-૨ થી ૧૧ની વ્યાખ્યા કરવી. વિશેષ આ - ઉદ્દેશા-૨માં મં મે નવળ અર્થાત્ ભવ્યત્વના આ લક્ષણ છે. ક્રિયાવાદી, શુક્લપાક્ષિક, મિશ્રદૃષ્ટિ ભવ્ય જ હોય, અભવ્ય નહીં. બાકીના ભવ્ય કે અભવ્ય હોય. અલેશ્તી, સમ્યગ્દષ્ટિ, જ્ઞાની, અવેદી, અકષાયી, અયોગીનું ભવ્યત્વ પ્રસિદ્ધ જ છે.
ઉદ્દેશા-૩-માં દંડકત્રય કહ્યું. અર્થાત્ ક્રિયાવાદાદિ પ્રરૂપણા દંડક, આયુર્ગંધક દંડક, ભવ્યાભવ્યદંડક. ઉદ્દેશા-૧૧માં અલેશ્તી, કેવલી, અયોગી વર્ષવા.
મુનિપરત્નસાગરે કરેલ શતક-૩૦નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #603
--------------------------------------------------------------------------
________________
૩૧/-/૧/૨૦૦૩
૧૮૯
૧0
ભગવતી-અંગસૂત્ર સટીક અનુવાદ/પ ઉપજે. બાકી પૂર્વવત એ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેતું.. ભગવાન ! તે એમ જ છે, એમ જ છે, યાવત વિચરે છે.
| # શતક-૩૧, ઉદ્દેશો-ર છે
ક શતક-૩૧ ૬
— X — X — 6 શતક-3૦માં ચાર સમવસરણો કહ્યા. ચતુકના સાધર્મ્સથી ચતુર્યમ્ વકતવ્યતાનુગત ૨૮-ઉદ્દેશા, યુક્ત આ ૩૧મું શતક કહે છે -
છે શતક-૩૧, ઉદ્દેશો-મ છે
- x — x x = x - • સૂત્ર-૧૦૦૩ :
રાગૃહે વાવ4 આમ પૂરું - ભગવાન ! યુમ કેટલા છે ગૌતમ! ચાર, * dj, mોજ, દ્વાપમ, કોજ. • • ભગવનું એમ કેમ કહ્યું કે ચાર સુવયુમ છે ગૌતમ ! જે રાણી ચતુર્કી યહારથી અપહરતા છેલ્લે ચાર શેષ વધે, તે સુવવૃતયુમ. જે રાશી ચારચારના અપહાણી શેષ કણ વધે તે
દ્ધ યોજ. જે રાશી ચારચારના અપહારથી છેલ્લે રાષ-બે વધે તે શુદ્ધ દ્વાપણુ.... જે સરસી ચારચારના અપહારથી છેલ્લે રોષ-એક વધે તે મુદ્દે કલ્યોજ.
ભગવન્! સુવ કૃતમ નૈરાણિક કયાં ઉપજે? શું નૈરયિકાદિથી ઉપજે, અનr ગૌતમાં નૈરવિકથી આવીને ન ઉપજે, એ પ્રમાણે નૈરયિકોનો ઉધપાત
વ્યુcકાંતિ' પદમાં કહ્યા મુજબ કહેવો. • • ભગવા તે જીવો એક સમયમાં કેટલા ઉપજે ગૌતમાં ચાર, આઠ, બાર કે સોળ કે સંખ્યાત-અસંખ્યાત.
ભગવાન ! તે જીવો કઈ રીતે ઉપજે ગૌતમજેમ કોઈ કૂદક કુદવાના અવસાય એ રીતે શતક-૨૫, ઉદ્દેશા-૮-માં નૈરયિક વકતવ્યતામાં કહ્યું, તેમ અહીં પણ કહેવું યાવતું આત્મપયોગથી ઉપજે, પરપયોગણી નહીં
ભગવન્! ના પૃષી મુદ્રકૃતસુખ નૈરયિક કયાંથી આવીને ઉપજે? ઓધિક ઔરસિકની વકતવ્યતા સંપૂર્ણ અહીં રખપભામાં પણ કહેવી યાવત પરપયોગી ન ઉપજે. એ રીતે સર્કસભા યાવતું અધ:સપ્તમીમાં કહેવું. એ રીતે ઉત્પાદ, “બુcકાંતિ” પદ મુજબ કહેવો. [ક્યાં સુધી કહેવું ]
અસની પહેલી સુધી, સરીસર્ષ બીજી સુધી, પક્ષી ત્રીજી સુધી ઈત્યાદિ ગાથા મુજબ ઉત્પાદ સુધી કહેવું. બાકી પૂર્વવતુ જાણવું.
ભગવો શુદ્ધ સ્ત્રોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે? શું નૈરવિકથી આદિ ઉત્પાદ, “વ્યકાંતિ’ પદ મુજબ કહેવો. ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે ગૌતમાં ત્રણ, સાત અગિયર, પંદર કે સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. બાકી બધું કૃતયુમ નૈરયિક સમાન જાણવું. એ રીતે અધઃસપ્તમી સુધી.
ભગવત ! શુદ્ધ દ્વાપરયુગ્મ નૈરસિક ક્યાંથી આવીને ઉત્પન્ન થાય? શુદ્ધ તયુમ સમન જવું. વિશેષ એ કે - પરિમાણ દ-ચૌદ કે સંખ્યાત કે અસંખ્યાત ઉપજે બાકી પૂર્વવત્ રાવત અધ:સપ્તમી.
મુદ્ર કલ્યોજ નૈસયિક ક્યાંથી આવીને ઉપજે શુદ્ધ કૃતયુમ સમાન જાણવું. મx પરિમાણમાં ભેદ છે - એક, પાંચ, નવ, વેટ, સાત કે અસંખ્યાત
• સૂ૧૦૦૪ -
ભગવના સુવતયુમ કૃwલેરી શિક ક્યાંથી આવીને ઉપજે છે. વિકગમ અનુસાર જાણવું ચાવતુ પરપયોગથી ન ઉપજે. વિશેષ એ કે ઉપuત, વ્યુત્કાંતિ પદ સમાન કહેવો. • • તેનો ઉપાત ઘૂમપભા પૃવીમાં થાય. બાકી પૂર્વવત્ જણવું.
ધૂમખભા પૃષી કૃણલેરી જીવકૃત સુખ મૈરયિક ક્યાંથી આવીને ઉપજે છે સંપૂર્ણ પૂર્વવતુ જાણવું. • • એ રીતે તમા અને અધઃસાતમી પૃથ્વી સુધી જાણવું. વિશેષ એ કે • ઉપયત સબ ભુતકાંતિ પદ મુજબ કહેવો.
કૃષ્ણલેયી શુદ્ધ ગોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે છે ? પૂર્વવતું. વિશેષ એ કે ઝણ, સાત, અગિયાર, પંદર સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. બાકી પૂર્વવત્ ચાવતું અધઃસપ્તમી રણવું
કૃષ્ણલસી શુદ્ધ દ્વાપરયુગ નૈરયિક કયાંથી આવીને ઉપજે પૂર્વવતુ. વિશેષ એ - બે, છ, દશ, ચૌદ આદિ પૂર્વવતું. આ પ્રમાણે ધૂમપભાણી ધસતમી સુધી ગણવું. • • • કૃwdી શુદ્ધ કલ્યોજ નૈતિક કnlelી આવીને ઉપજે ? પૂર્વવત્ વિશેષ એ કે - એક, પાંચ, નવ, વેટ, સાત કે અસંખ્યાત ઉપજે. બાકી પૂર્વવત એ પ્રમાણે ધૂમપભામાં, તમામાં અને 0:સપ્તમીમાં પણ જાણવું. - - ભગવા તે એમ જ છે, એમ જ છે.
8 શતક-૩૧, ઉદ્દેશો- છે
- X - X - X - X - • -૧૦૦૫ -
ભગવાન ! શુદ્ધ કૃતયુબ નીલવેચી નૈરસિક માંથી આવીને ઉપજે ! કૃષ્ણવેચી (ઢ કૃતયુગ્મ સમાન ગણવું. વિશેષ એ કે ઉપરાત તાલુકાપભા સમાન જાણવો. બાકી પૂર્વવત્ • • • વાલુકાપભાથુજી નીલલેસ્પી શુદ્ધ કૃતયુમ નૈરસિક પૂર્વવતું. એ પ્રમાણે પંકપભામાં પણ જાણવું. ધૂમપભામાં પણ જાણવું. • • • આ પ્રમાણે ચારે સુમોમાં જણાતું. વિશેષ એ કે પરિમાણ જાણી લેવું. પસ્મિાણ કૃષ્ણવેચ્છી ઉદ્દેશા મુજબ છે. બાકી પૂવવ4. ભગવા તે એમ જ છે.
છે શતક-૩૧, ઉદ્દેશો છે.
— — — — — — — — — • સુત્ર-૧૦૦૬ -
કાપોતલેસી કૂદ્ર કૃતયુગ્મ તૈરયિક ક્યાંથી આવીને ઉપજે કૃષ્ણલેક્સી શુદ્ધ કૃતયુગ્મ સમાન જણવું. વિશેષ એ - ઉપપાત નાપભાળી સમાન જાણવો.
Page #604
--------------------------------------------------------------------------
________________
૩૧/-/૪/૧૦૦૬
બાકી પૂર્વવત્. ઉપપાત રત્નપ્રભામાં થાય. - - એ પ્રમાણે ચારે યુગ્મોમાં જાણવું. વિશેષ એ કે પરિમાણ જાણવું. પરિમાણ, કૃષ્ણલેી ઉદ્દેશા સમાન છે. બાકી પૂર્વવત્. ભગવન્ ! તે એમ જ છે (૨)
# શતક-૩૧-ઉદ્દેશો-૫ ક
— * — — —
- સૂત્ર-૧૦૦૭ -
X
ભગવન્ ! સુકૃતયુગ્મ ભવસિદ્ધિક નૈરયિક કયાંથી આવીને ઉપરે ? . ઔધિક ગમક મુજબ સંપૂર્ણ કહેવું. ચાવત્ પરપયોગથી ન ઉપજે. રત્નપ્રભા પૃથ્વી ભવસિદ્ધિક ક્ષુદ્ર કૃયુગ્મ નૈરયિક ? સંપૂર્ણ પૂર્વવત્. એ પ્રમાણે અધઃસપ્તમી પૃથ્વી સુધી કહેવું. એ પ્રમાણે - ૪ - ક્ષુદ્ર જ્યોજ યાવત્ કલ્યોજ સુધી જાણવું - X - પરિમાણ પૂર્વ કથિત ઉદ્દેશક-૧-મુજબ જાણવા.
છે
શતક-૩૧, ઉદ્દેશો-૬
— * - * - * —
• સૂત્ર-૧૦૦૮ :
ભગવન્ ! કૃષ્ણવેશ્મી ભવસિદ્ધિક ક્ષુદ્ર કૃયુગ્મ નૈયિક ક્યાંથી આવીને ઉપજે? ઔધિક કૃષ્ણલેશ્તી ઉદ્દેશા મુજબ સંપૂર્ણ જાણવું. ચારે યુગ્મોમાં કહેવું. યાવત્ અધઃરાપ્તમી પૃથ્વી કૃષ્ણવેશ્મી ક્ષુદ્ર કલ્યોજ નૈયિક ક્યાંથી આવીને ઉપજે ? પૂર્વવત્. ભગવન્ ! તે એમ જ છે (૨)
Ø શતક-૩૧-ઉદ્દેશો-૭ F
— * - * — * —
૧૯૧
સૂત્ર-૧૦૦૯ ઃ
નીલલેશ્મી ભવસિદ્ધિક ચારે યુગ્મોમાં ઔધિક નીલલેશ્તી ઉદ્દેશક મુજબ કહેવા. - - ભગવત્ તે એમ જ છે યાવત્ વિચરે છે.
છે શતક-૩૧-ઉદ્દેશો-૮ છે
— * - * - * —
સૂત્ર-૧૦૧૦ :
કાપોતલેશ્મી ભવસિદ્ધિક ચારે યુગ્મોમાં ઉત્પાદ, ઔધિક કાપોતલેશ્મી ઉદ્દેશા મુજબ કહેવો. - - ભગવન્ ! તે એમ જ છે, યાવત્ વિચરે છે.
છે શતક-૩૧-ઉદ્દેશા-૯ થી ૨૮ જી
— x — * - * — * -
• સૂત્ર-૧૦૧૧ થી ૧૦૧૫ :- [ઉદ્દેશાનો ક્રમ સાથે નોધેલ છે.
[૧૦૧૧- ઉ૰૯ થી ૧૨] જેમ ભવસિદ્ધિકના ચાર ઉદ્દેશા કહ્યા, તેમ અભવસિદ્ધિકના પણ ચારે ઉદ્દેશા, કાપોતલેશ્તી ઉદ્દેશા સુધી કહેવા.
[૧૦૧૨-ઉ૦ ૧૩ થી ૧૬] એ પ્રમાણે સમ્યક્દષ્ટિને વેશ્યા સહિત ચાર
ઉદ્દેશા કહેવા. વિશેષ એ - સમ્યગ્દષ્ટિનું કથન પહેલા અને બીજા એ બે
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ
ઉદ્દેશામાં છે. અધઃરાપ્તમી પૃથ્વીમાં ઉપપાત ન કહેવો. બાકી પૂર્વવત્ [૧૦૧૩-૬ ૧૭ થી ૨૦] મિથ્યાદષ્ટિના પણ ચાર ઉદ્દેશો ભવસિદ્ધિક સમાન કહેવા. • • ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
[૧૦૧૪-ઉ ૨૧ થી ૨૪] એ પ્રમાણે લેશ્મા સંયુક્ત કૃષ્ણપાક્ષિકના પણ ચાર ઉદ્દેશા ભવસિદ્ધિક સમાન કહેવા. ભગવન્ ! તે એમ જ છે.
[૧૦૧૫-૩૦ ૨૫ થી ૨૮] શુકલાજ્ઞિકના ચાર ઉદ્દેશા આ પ્રમાણે જ કહેવા યાવત્ વાલુકાપભા પૃથ્વી કપોતલેશ્તી શુક્લપાક્ષિક ક્ષુદ્ર કલ્યોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે છે ? પૂર્વવત્ જ યાવત્ પરપયોગથી ન ઉપજે.
ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૧૦૦૩ થી ૧૦૧૫ - [ઉદ્દેશા-૧ થી ૨૮
૧૯૨
યુગ્મ-કહેવાનાર રાશિ વિશેષ, તે મોટી પણ હોય છે. તેથી ક્ષુદ્ર શબ્દ મૂક્યો. તેમાં ચાર, આઠ, બાર આદિ સંખ્યાવાન રાશિ ક્ષુલ્લક મૃતયુગ્મ કહેવાય છે. એ રીતે ત્રણ, સાત, દશ આદિ ક્ષુલ્લક ઝ્યોજ કહેવાય. બે, છ વગેરે ક્ષુલ્લક દ્વાપરયુગ્મ કહેવાય. એક, પાંચ, વગેરે ક્ષુલ્લક લ્યોજ કહેવાય.
વ્યુત્ક્રાંતિ એટલે પ્રજ્ઞાપનાનું છઠ્ઠું પદ. જેમકે - પંચેન્દ્રિયતિર્યય અને ગર્ભજ મનુષ્યોથી આવીને નારકો ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ - ૪ -
“અધ્યવસાય” આના દ્વારા અધ્યવસાય નિર્વર્તિત કરણોપાય સૂચવેલ છે. આ પહેલો ઉદ્દેશો થયો.
બીજો કૃષ્ણલેશ્યા આશ્રીત છે. તે પાંચમી, છઠ્ઠી, સાતમી પૃથ્વીમાં હોય છે, એમ કરીને સામાન્ય દંડક તેના ત્રણ દંડક અહીં થાય.
અહીં કૃષ્ણલેશ્યા પ્રકાંત, તે ધૂમપ્રભામાં હોય, તેમાં જે જીવો ઉત્પન્ન થાય, તેઓનો જે ઉત્પાદ કહેવો. તે અસંજ્ઞી, સરિસૃપ, પક્ષી, સિંહ વર્જિત છે.
ત્રીજો ઉદ્દેશો નીલ લેશ્યાશ્રિત છે. તે ત્રીજી, ચોથી, પાંચમી પૃથ્વીમાં હોય છે, તેથી સામાન્ય દંડક, તેના ત્રણ દંડક અહીં થાય. નીલલેશ્યાવાળા વાલુકાપ્રભામાં હોય, તેમાં જે જીવો ઉત્પન્ન થાય, તેનો જ ઉત્પાદ કહેવો. તે અસંજ્ઞી અને સરિસૃપ વર્જીને હોય - × » X -
ચોથા ઉદ્દેશો કાપોતલેશ્યાશ્રિત છે, તે પહેલી ત્રણ પૃથ્વીમાં હોય, તેથી સામાન્ય દંડક અને રત્નપ્રભાદિ ત્રણ દંડક અહીં થાય. ઈત્યાદિ - ૪ -
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૩૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #605
--------------------------------------------------------------------------
________________
૩૨/-/૩૨/૨૦૧૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
૬ શતક-૩૨ ક
- X - X - ૦ શતક-૩૧માં નાકોનો ઉત્પાદ કહ્યો, અહીં તેનું ઉદ્વર્તન કહે છે
છે. શતક-૨, ઉદ્દેશો-૧ @
- X - X - X - • સૂત્ર-૧૦૧૬ -
ભગવાન ! શવ કૃતયુમ નૈરયિક ઉદ્વર્તિત થઈને ક્યાં ભય છે ક્યાં ઉપજે છે? શું નૈરયિકાદિમાં ઉત્પન્ન થાય છે ? ઉદ્ધતના, વ્યક્રાંતિ પદ મુજબ જાણવી. - - ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે? ગૌતમ! ચાર, આઠ, બાર, સોળ, સંખ્યાત કે અસંખ્યાત ઉદ્વર્તે છે. • - ભગવન ! તે જીવો કઈ રીતે ઉદ્ધતું? ગૌતમ! જેમ કોઈ કૂદનારો આદિ પૂર્વવતું. એ પ્રમાણે તે ગમક યાવ4 આત્મપયોગથી ઉદ્ધતું, પરપયોગથી નહીં.
રતનપમાં પૃથ્વી નૈરયિક સદ્ધ કૃતયુઅ7 રનપભા સમાન ઉદ્ધના રણવી. એ રીતે યાવત્ અધઃસપ્તમી. - - એ રીતે શુદ્ધ સ્ત્રોજ, જીવ દ્વાપરયુમ, શુદ્ધ કલ્યોજ જાણવા, માત્ર પરિમાણ વણી લેવું.
# શતક-૩ર-ઉદ્દેશા-૨ થી ૨૮ છે.
- X - X - X – • સૂઝ-૧૦૧૩ :
કૃણdeણી કૃતયુમ નૈરયિકo? એ પ્રમાણે આ કમથી જેમ ઉપપાતા શતકમાં ૨૮ Gશા કહ્યા, તેમ ઉદ્ધનામાં ર૮-ઉદ્દેશા સંપૂર્ણ કહેવા. વિશેષ એ. કે - “ઉદ્ધતું છે” એમ કહેવું. બાકી પૂર્વવત્ ભગવદ્ ! તેમજ છે.
• વિવેચન-૧૦૧૬,૧૦૧૭ :- [ઉદ્દેશ-૧ થી ૨૮]
ઉદ્વર્તના, વ્યુત્ક્રાંતિ પદ મુજબ - તે અર્થથી આ પ્રમાણે - નરકથી નીકળી પર્યાપ્ત સંખ્યાત ગર્ભજ જીવોમાં ઉપજે.
૬ શતક-૩૩ *
– X - X – o શતક-૩૨માં નારકોની ઉદ્વર્તના કહી, તેઓ ઉદ્વર્તીને એકેન્દ્રિયોમાં ન ઉપજે એકેન્દ્રિય પ્રરૂપણાયુક્ત, અવાંતર શતકથી કહે છે.
હું શતક-૩૩, શતક શતક-૧, ઉદ્દેશા-૧ થી ૧૧ છે
– X - X - X - X = x = x = x - • સૂત્ર-૧૦૧૮ થી ૧૦૨૧ -
[૧૦૧૮,6દેશો-૧] ભગવન્! એકેન્દ્રિયો કેટલાં છે ? ગૌતમ / પાંચ ભેદપૃવીકાયિક યાવતુ વનસ્પતિકાયિક. • - ભગવન / પૃવીકાયિક કેટલા ભેદ છે? ગૌતમ! બે ભેદ - સૂક્ષ્મ અને ભાદર
ભગવના સુમ પુસ્તીકાચિક કેટલા ભેટે છે ? ગૌતમ બે ભેદ. પતિto અને અપતિ સૂક્ષ્મપૃવીકાયિક. - - ભગવાન! ભાદર પૃdીકાયિક કેટલા ભેટે છે ? ગૌતમ ! સૂમસમાન. • - એ રીતે અકાકિ પણ ચર ભેદે કહેવા. એ પ્રમાણે વનસ્પતિકાયિક કહેવા.
ભગવન્ ! અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિકોની કેટલી કર્મ પ્રકૃત્તિ છે ? ગૌતમ આઠ. - જ્ઞાનાવરણીય યાવતું અંતરાય. ••• પતિ સૂક્ષ્મ પૃવીકાયિકની કેટલી કમપકૃતિ છે? ગૌતમ ! આઠ, પૂર્વવતું. એ પ્રમાણે અપતિ અને પતિ ભાદર પૃથવીકાયિકમાં પણ આઠ પ્રકૃત્તિ જાણવી. • • • એ રીતે આ ક્રમથી યાવતું. પયતન બાર વનસ્પતિકાયિક છે.
ભગવાન / અપરાપ્તિા સૂક્ષ્મ પૃવીકાયિક કેટલી કમપતિ બાંધે / ગૌતમ. સાત ભેદ પણ બાંધે, આઠ ભેદે પણ બાંધે. સાત બાંધતો આયુને વજીને સાત કમપકૃતિઓ બાંધે, આઠ બાંધતો પ્રતિપૂર્ણ આઠ કમપકૃતિ બાંધે.
ભગવાન ! પતિ સૂક્ષ્મ પૃવીકાયિક કેટલી કમપકૃતિ બાંધે ? પૂવવ4. એ પ્રમાણે બધી યાવત્ હે ભગવન! પ્રયતા બાદર વનસ્પતિકાયિક કેટલી કમપકૃતિઓ બાંધે ? પૂર્વવતુ.
ભગવાન ! અપચતા સૂક્ષ્મપૃષીકાયિકો કેટલી કપકૃતિ વેદે છે? ગૌતમ ! ચૌદ. • જ્ઞાનાવરણીય યાવતું અંતરાય, શ્રોત્ર-ચક્ષુ-ઘાણ-જીભઈન્દ્રિય આવરણ,
-પરયવેદાવરણ. એ પ્રમાણે ચારે ભેદ સહિત રાવતુ ભગવાન ! યતિ ભાદર વનસ્પતિકાયિક કેટલી કમપકૃતિઓ વેદે? ગૌતમ! એ પ્રમાણે જ ચૌદ કમ્પકૃતિ વેદે. -- ભગવન તે એમ જ છે ()
છે [૧૦૧૯, ઉદ્દેશો-૨) .
ભગવાન ! આtતરોux એકેન્દ્રિય કેટલા ભેદ છે ? ગૌતમાં પાંચ ભેદે - પ્રણવીકાયિક યાવતુ વનસ્પતિકાયિક. • • ભગવન અનંતરોત્પન્ન વૃedીકાયિક કેટલા ભેદે છે ? ગૌતમબે ભેદે - સૂક્ષ્મ અને બાદર પૃવીકાયિક. એ પ્રમાણે બે-બે ભેદ વનસ્પતિકાયિક પર્યન્ત જાણવા.
મુનિ દીપરત્નસાગરે કરેલા શતક-૩રનો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
1િ3/13]
Page #606
--------------------------------------------------------------------------
________________
૩૩/૧૧-૧ થી ૧૧
૧૫
ભગવન્! અનંતરોum સૂક્ષ્મ પૃdીકાચિકને કેટલી કર્મપકૃતિઓ છે ? ગૌતમ આઠ - જ્ઞાનાવરણીય યાવતું અંતરાય. • • ભગવન / અનંતર ઉત્પન્ન બાદર પૃવીકાયિકને કેટલી કમપકૃતિઓ છે ? ગૌતમ! આઠ. પૂર્વવતું. એ પ્રમાણે સાવ અનંતરાત્મક બાદર વનસ્પતિકાચિકોની જાણવી.
ભગવદ્ ! અનંતરોત્પન્ન સૂક્ષ્મ પૃવીકાયિક કેટલી કમ્પકૃતિ બાંધે? ગૌતમી આયુને વજીને સાત બાંધે. એ રીતે ચાવતું અનંતરોઝ બાદર વનસ્પતિકાયિકની જાણવી. • • - ભગવન્! અનંતરોug સૂમ પૃવીકાયિક કેટલી કમ્પકૃતિઓ વદે છે ? ગૌતમ! ચૌદ. પૂવવ - જ્ઞાનાવરણીય યાવત પરવેશાવરણ. એ પ્રમાણે અનંતરોતજ્ઞ બાદર વનસ્પતિકાયિક સુધી જાણવું.
[૧૦૨૦-ઉદ્દેશો-3] ભગવન્! પરંપરોપજક એકેન્દ્રિયો કેટલા ભેદ છે ? ગૌતમાં પાંચ ભેદ – પૃવીકાયિકાદિ, ઔધિક ઉદ્દેશાનુસાર તેના ચાર ચાર ભેદો કહેવા. . - ભગવન! પરંપરોક્ષ અપતિ સૂમપૃવીકાચિકને કેટલી કમપકૃત્તિઓ છે એ રીતે અભિશાપથી ઓધિક ઉદ્દેશક મુજબ બધું જ કહેવું ચાવતુ ચૌદને વેદે છે . - ભગવન્! તે એમ જ છે.
[૧o૨૫-ઉદ્દેશ-૪ થી ૧૧ – (૪) અનંતરાવગાઢ, અનંતરોuptવતું. (૫) પરપરાવગાઢ, પરંપરોત્પwવત. (૬) અનંતરાહારક, અનંતરોત્પwવતુ. () પરંપરાહાક, પરંપરોવતું. (૮) અનંતર પતિક, અનંતરોત્પpyવતું. (૯) પરંપરપયતિકો, પરરોત્પwવતું. (૧૦) ચરમો પણ પરંપરોuppવ4. (૧૧) એ પ્રમાણે અચરમ પણ જણાવી. • • • આ પ્રમાણે ૧૧-ઉદ્દેશાઓ છે. ભગવન્! તે એમ જ છે, ચાવતું વિચારે છે. એકેન્દ્રિય શતક પૂરું.
છે શતક-૩૩, શતકશતક-૨, ઉદ્દેશા ૧ થી ૧૧
- X - X - X - X - X - X - X – • સૂત્ર-૧૦૨૨ -
ભગવાન ! કૃષ્ણવેસ્પી એકેન્દ્રિય કેટલા ભેટે છે ' ગૌતમ ! પાંચ ભેદ. • પૃedીકાયિક યાવતું વનસ્પતિકાચિક. - - ભગવન ! કૃષ્ણલેવી પૃવીકાયિક કેટલા ભેટે છે ? બે ભેદ - સૂક્ષ્મ અને બાદર પૃવીકાયિક. ભગવાન કૃષ્ણવેચ્છી સુમ પૃવીકાયિક કેટલા ભેદ છે ? ગૌતમ! આ આલાવા વડે એ રીતે ચાર ચાર ભેદો જેમ ઔધિક ઉદ્દેશામાં કહ્યા તેમ વનસ્પતિકાય સુધી કહેવું.
ભગવાન કૃષ્ણલેચી આપતા સૂક્ષ્મ પૃedીકાચિકને કેટલી કર્મ પ્રકૃતિઓ છે? પૂર્વવત, ઔધિક ઉદ્દેશાનુસાર આ આલાવો કહેવો. • • એ પ્રમાણે જ બાંધે છે, એ પ્રમાણે જ વેદે છે. • • ભગવન્! તેમજ છે (૨)
ભગવાન ! અનંતરોત્પન્ન કૃણાલેશ્યી એકેન્દ્રિય કેટલા ભેટે છે ગૌતમ પાંચ ભેદ. એ રીતે આ અભિલાપ વડે પૂર્વવત બે-બે ભેદો યાવત વનસ્પતિકાયિક કહેવા. • - ભગવત્ ! અનંતરોતww કૃણલેકચી સૂક્ષ્મ પૃedીકાયિકોની કેટલી કર્મ પ્રકૃતિઓ છે ? એ રીતે આ અભિલાય વડે, ઓધિક અનંતરોww Gai
૧૯૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ મુજબ જ “વેદે છે” સુધી કહેતું. ભગવાન ! તેમજ છે.
ભગવન્! પરંપરોક્ષ કૃષ્ણલેક્સી એકેન્દ્રિય કેટલા ભેદ છે ? ગૌતમ ! પાંચ ભેદ-પૃવીકાયિકાદિ. એ રીતે આ અભિલાપ વડે પૂર્વવત્ ચાર ભેદો, વનસ્પતિકાયિક સુધી કહેવા. • • - ભગવન ! પરંપરોux કૃણાલેયી પિયતિ સૂમ પૃeતીકાયિકને કેટલી કમપકૃતિ છે ? એ રીતે આ અભિશાપથી ઔધિક પરંપરોતાઝ ઉદ્દેશા મુજબ ચાવતુ “વેદે છે” કહેવું.
એ રીતે આ અભિલાષ વડે જેમ ઔધિક એકેન્દ્રિય શતકના ૧૧-ઉદ્દેશ કહia, તેમ કૃષ્ણલેયી શતક પણ ચરમ-ચરમ કૃષ્ણલેયી એકેન્દ્રિય સુધી કહેવો.
શતક-૩૩, શતકશતક-૩, ઉદ્દેશા-૧ થી ૧૧ છે.
– X - X - X - X - X - X - X – • સૂત્ર-૧૦૨૩ - કૃષ્ણલેયી માફક નીલલેશ્યી શતક પણ કહેવો. ભ• તેમજ છે.
શતક-૩૩, શતકશતક-૪ થી ૧૨ છે.
– X - X - X - X - X – • સૂગ-૧૦૨૪ થી ૧૦૩૨ :[૧૦૨૪-ગ્ન-૪] એ રીતે કાપોતલેશ્યી શતક કહેવું. * * * * *
[૧૦૨૫-શ-૫] ભગવતા ભવસિદ્ધિક કેન્દ્રિયો કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદ. - પૃથવીયાવત્ વનસ્પતિકાયિક. ચાર-ચાર ભેદ, યાવત્ વનસ્પતિકાયિક. . . ભગવન! ભવસિદ્ધિક અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથવીકાયિકને કેટલી કમપકૃતિઓ છે ? એ રીતે આ આલાવા વડે પહેલા એકેન્દ્રિયશતક મુજબ ભવસિદ્રિકશતક પણ કહેશ. ઉદ્દેશક પરિપાટી તેમજ અચરમ સુધી કહેવી. - - ભગવન! તે એમ જ છે . પાંચમું કેન્દ્રિય શતક પૂર્ણ
[૧૦૨૬-શ.૬] ભગવન ! કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેદ છે ? ગૌતમાં પાંચ ભેદ • yeનીકાયિક ચાવતું વનસ્પતિકાયિક. • - ભગવન! કૃષ્ણલેચી ભવસિહિક પૃવીકાયિક કેટલા ભેદે છે ? ગૌતમ ભેદે - સૂક્ષ્મ અને બાદમૃedીકાયિક. -- ભગવન્! કૃષ્ણલેક્સી ભવસિદ્ધિક સૂક્ષ્મ પૃથ્વીકાલિક કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે - પર્યાપ્તક અને અપયક્તિક. આ પ્રમાણે બાદર પણ જાણવા. પૂર્વવત ચાર ભેદ્ય કહેવા.
ભગવાન કૃષ્ણલેક્સી ભવસિદ્ધિક અપયતિક પૃવીકાયિકને કેટલી કમપકૃતિઓ છે ? આ આલાવા ઓ ઔધિક ઉદ્દેશક અનુસાર પૂર્વવત્ કહેવું. ચાવતુ વેદે છે. - - - ભગવાન ! અનંતરોw કૃષ્ણલેયી ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેટે છે ? ગૌતમ! પાંચ ભેદ - પૃથ્વીકાયાદિ.
ભગવાન્ ! અનંતરોત્પન્ન કૃષ્ણલેક્ષી ભવસિદ્ધિક પૃષીકાયિક કેટલા ભેદ છે ? ગૌતમ બે ભેદે - સૂક્ષ્મ અને બાદર એ રીતે બે ભેદો.
Page #607
--------------------------------------------------------------------------
________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
૩૩/૪ થી ૧૨-૧ થી ૯
૧૯૩ ભગવના અનંતરોત્પણ કૃણાલેયી ભવસિદ્ધિક સૂક્ષ્મ પૃવીકાયિકને કેટલી કમપકૃત્તિ છે? આ આલાવાથી ઔધિક અનંતરોત્પન્ન ઉદ્દેશક અનુસાર “વેદ છે” સુધી કહેવું. એ રીતે આ આલાવા વડે અગિયારે ઉદ્દેશા ઔધિકશતક મુજબ “અચરિમ” સુધી પૂર્વવત કહેવા.
[૧૦ર૭-શ. કૃષ્ણલેયી ભવસિદ્ધિક શતક મુજબ જ નીલલેથી ભવસિદ્ધિક શતક કહેવો. • • સાતમું એકેન્દ્રિય શતક પૂર્ણ.
[૧o૨૮-શ.૮] એ રીતે કાપોતલેચી ભવસિદ્ધિક કહેવું.
[૧૦ર૯-શ.૯] ભગવાન ! ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદ - કૃતીકાયિક યાવત વનસ્પતિકાયિક. એ પ્રમાણે ભવસિદ્ધિક શતક મુજબ કહેવું. વિશેષ એ કે - ચરમ, આચમ ઉદ્દેશકો લઈને નવ ઉદ્દેશકો કહેવા. બાકી પૂર્વવત્ - નવમું શતક પૂર્ણ.
[૧૦૩૦-શ.૧] એ રીતે કૃષ્ણલેયી ભવસિહિતક શતક છે. [૧૦૩૧-શ.૧૧] નીલલેયી ભવસિદ્ધિક શતક એ રીતે જ.
[૧૦૩ર-શ.૧] કાપોતeી અભવસિદ્ધિક શતક પણ એ રીતે કહેવું. • આ પ્રમાણે [શતક-૯ થી ૧ર એ ચાર ભવસિદ્ધિક શતક છે. તે પ્રત્યેકમાં નવ-નવ ઉદ્દેશ છે. - - એ રીતે એકેન્દ્રિય શતક-૧૨- છે.
• વિવેચન-૧૦૧૮ થી ૧૦૩૨ - [શતકશતક-૧ થી ૧ર.
ચૌદ કર્યપ્રકૃત્તિ - આઠ જ્ઞાનાવરણાદિ, તે સિવાયની છે, તેની વિશેષભૂત છે. શ્રોબેન્દ્રિય વધ્ય-હનનીય, તે મતિજ્ઞાનાવરણ વિશેષ છે. એ પ્રમાણે બીજી પણ જાણવી. તેમાં સ્પર્શનેન્દ્રિય વધ્ય નથી. કેમકે તેમ કરતા એકેન્દ્રિયવની હાનિનો પ્રસંગ આવે.
જેના ઉદયથી વેદ ન પમાય તે સ્ત્રીવેદ વધ્ય. એ રીતે પૃવેદ વધ્ય, નપુંસક વેદ વધ્ય, તેઓમાં નપુંસક વેદવર્તિત્વ નથી. બાકી પ્રસિદ્ધ છે. વિશેષ એ કે - જવું સુપvi પરેvi - અનંતરો૫ણ એકેન્દ્રિયોના પયર્તિક-અપયર્તિક ભેદના અભાવે ચાર ભેદ અસંભવ છે. તેથી દ્વિપદ ભેદ વડે કહેલ છે. તથા અભવસિદ્ધિકોને અચરમસ્વ હોવાથી ચામાચરમ વિભાગો નથી, તેથી “ચરમાગરમ ઉદ્દેશકોને વજીને” એમ કહ્યું.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૩૩નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
É શતક-૩૪ *
- X - X — • એકેન્દ્રિયો કહ્યા, અહીં બીજા ભંગો વડે તેની જ પ્રરૂપણા છે -
સ્ટ શતક-૩૪, શતકશતક-૧, ઉદ્દેશો-૧ છે
- X - X - X - X - X - X - X – • સૂઝ-૧૦૩૩ -
ભગવન! એકેન્દ્રિયો કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે છે - પૃથવીકાયિક યાવ4 વનસ્પતિકાયિક. આ રીતે આ ભેદ ચતુષ્ક કહેવા.
ભગવાન ! અપતિ સૂક્ષમપૃeતીકાચિક આ રતનપભા પૃથ્વીની પૂર્વદિશાની ચમતમાં સમુઘાતથી મરીને, જે આ રનપભા પૃથ્વીના પશ્ચિમ ચરમતમાં અપયતિ સૂક્ષ્મ yeતીકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવના કેટલા સમયના વિગ્રહથી ઉપજે રે ગૌતમ ! એક, બે કે ત્રણ સમયિક વિગ્રહ વડે ઉપજે. - - ભગવન્! એમ કેમ કહ્યું - X - ?
ગૌતમ! મેં સાત શ્રેણીઓ કહી છે - કવાયતા, એકતોષકા, દુહતોડકા, એકતોખા, દુહતોખા, ચકવાલા, આધચકવાલા શ્રેણી. તેમાં -
ઋજવાયતા શ્રેણીએ ઉપજનાર એક સમયિક વિગ્રહથી ઉપજે. એકતોવા શ્રેણીએ ઉપજનાર ને સમયિક વિગ્રહથી ઉપજે. દુહતોષકા શ્રેણી વડે ઉપનાર ગિસમયિક વિગ્રહ વડે ઉપજે. તેથી હે ગૌતમ ! એમ કહ્યું.
ભગવન! અપતિ સૂમ પૃdીકાલિક આ રતનપભાના પૂર્વ ચરમતમાં સમવહત થઈને જે આ રનપભાના પશ્ચિમ ચરમતમાં પતિ સૂક્ષ્મ પૃવીકાવિકપણે ઉપજે, તો હે ભગવન તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે ? ગૌતમ ! એક્સમયિક બાકી પૂર્વવત યાવતું તેથી કહ્યું કે ચાવત વિગ્રહથી ઉપજે છે - - આ પ્રમાણે અપર્યાપ્ત સૂક્ષ્મપૃથવીકાયિક પૂર્વ ચરમતમાં સમવહત થઈને પશ્ચિમ ચરમાંતમાં ભાદર પૃનીકાયિકમાં પર્યાપ્તામાં ઉપજે. • • તે જ પૂર્વવત્ પયામાં કહેવું.
એ પ્રમાણે અકાયિકમાં ચાર અલાવા કહેવા - (૧) સૂક્ષ્મ પિયપિતા, () સૂક્ષ્મ પતા , (૩) બાદર અપર્યાપ્તા, (૪) બાદર પયતાનો ઉપપાત કહેવો. • • એ પ્રમાણે સૂક્ષ્મ તેઉકાચિકના બંને ઉપપાત કહેવા.
ભગવાન! પતિ સૂક્ષ્મ પૃથ્વીકાયિક, રનપભાના પૂર્વ ચરમતમાં સમવહત થઈને જે મનુષ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત ભાદર તેઉં કાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવના કેટલા સમયના વિગ્રહથી ઉપજે બાકી પૂર્વવત. એ રીતે પર્યાપ્ત બાદર તેઉકાયિકપણે ઉત્પાદ કહેવો. •• વાયુકાયિક સૂક્ષ્મબાદરમાં, અકાયિકના ઉપપત સમાન ઉત્પાદ કહેવો. એ પ્રમાણે વનસ્પતિકાચિકમાં પણ કહેવું. રિo ભેદ થયાં.]
ભગવન્! પતિ સુક્ષ્મ પૃedીકાયિક, આ રતનપમાં પૃપીના ઈત્યાદિ ? પયત સૂક્ષ્મ પૃવીકાચિક પણ પૂર્વ ચરમતમાં સમવહત થઈને આ જ ક્રમ વડે
Page #608
--------------------------------------------------------------------------
________________
૩૪/૧/૧/૧૦૩૩
૧૯
૨૦૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
આ જ વીશ સ્થાનોમાં બાદર પથતિ વનસ્પતિકાયિક સુધી ઉપuત કહેવો [૪a ભેદ]. એ રીતે અપયત બાદર પૃવીકાયિક પણ કહેવા. ૬િ૦ ભેદ] એ રીતે આપયત બાદ પૃedીકાયિક પણ કહેવા [૮૦ ભેદ]. એ પ્રમાણે કાવિકપણ ચારે ગમકમાં પૂર્વ ચરમાંતથી સમવહત થઈને આ જ વકતવ્યતાથી પૂર્વોક્ત વીશ સ્થાનોમાં ઉપપાત કહેવો [૧૬૦ ભેદ]
પતિ અને પતિ સૂમ તેઉકાયિકોનો આ વીથ સ્થાનોમાં ઉપપાત કહેવો. • • ભગવન્! અપયત બાદર તેઉકાયિક, મનુષ્ય ક્ષેત્રમાં સમવહત થઈને આ રનમભા મૃedીના પશ્ચિમ ચરમતમાં અપર્યાપ્ત સૂમ પૃedીકાણિકપણે ઉપજવા યોગ્ય હોય, તો હે ભગવન તે કેટલા સમયના વિહelી ઉપજે ? બધું જ પૂર્વવતું. ચાવતું તેથી આમ કહ્યું.
આ પ્રમાણે ચારે પ્રકારનામૃPવીકાયિકમાં, એ રીતે અપકાયમાં પૂર્વવતું ઉપપાત કહેવો. અપતિ-પતિ સૂક્ષ્મ તેઉકાયિકમાં એ પ્રમાણે જ ઉપપત કહેવો. • • ભગવત્ ! અપયત બાદર તેઉકાયિક મનુષ્ય હોમમાં સમાવહત થઈને. જે મનુષ્ય ક્ષેત્રમાં અપયત બાદ તેઉકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવના કેટલા સમયના વિગ્રહથી ઉપજે? બધું પૂર્વવતું. એ રીતે પતિ બાદર તેઉકાયિકપણે પણ ઉપપાત કહેતો.
વાયકાયિકપણે અને વનસ્પતિકાલિકપણે, પૃવીકાયિકના ઉપપતિ સમાન ચાર ભેદ વડે ઉપuત કહેવો. એ રીતે વયપ્તિ બાદર તેઉકાયિક પણ સમયમાં સમવહત થઈને આ જ વીશ સ્થાનોમાં ઉપપાત કહેતો જેમ પિયક્તિાનો કહ્યો. •• એ રીતે સર્વત્ર પણ ભાદર તેઉકાયિક અપયતા અને પ્રયતાનો સમયક્ષેત્રમાં ઉત્પાદ અને સમુદ્દાત કહેતો ર૪૦ ભેદ] | વાયકાયિક અને વનસ્પતિકાચિકને પૃવીકાયિકવ4 ભેદ ચતુક વડે ઉપપાત કહેશે યાવતુ પર્યાપ્તા. [૪oo ભેદ
ભાવના બાદ વનસ્પતિકાયિક. આ રનપભા પૃedીના પૂર્વ ચરમતમાં સમવહત થઈને જે આ રનપભાના પશ્ચિમી ચરમતમાં પતિ ભાદર વનસ્પતિકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ? બધું પૂર્વવતું. • • ભગવન / અપતિ સૂક્ષ્મપૃeતીઆ રતનપભાના પશ્ચિમ ચમતમાં સમવહત થઈ જે આ રતનપભાના પૂર્વ ચરમતમાં અપતિ સૂક્ષ્મ પૃથવી ઉપજવા યોગ્ય હોય તે કેટલા સમયના વિગ્રહથી ? પૂર્વવતુ. • • એ પ્રમાણે જેમ પર્વ સમાંતમાં સર્વે પદોમાં સમવહત થઈને પશ્ચિમી ચરમતમાં સમયક્ષેત્રમાં ઉપાતિક અને જે સમયક્ષેત્રમાં સમવહત પશ્ચિમી ચરમતમાં સમયોગમાં ઉપપાતિક એ રીતે આ ક્રમથી પશ્ચિમી ચરમતમાં સમયક્ષેત્રમાં સમવહત થઈ પૂર્વ ચરમતમાં સમય ક્ષેત્રમાં ઉપયત તે જ ગમક વડે કહેવો..
એ પ્રમાણે આ જ ગમક વડે દક્ષિણી ચમતે સમવહત થઈને ઉતરિલ ચરમતમાં સમયોગમાં ઉપપાત, એ પ્રમાણે ઉત્તરીય ચરમને અને મનુષ્યોગમાં સમવહત થઈને દક્ષિણી ચરમાંતમાં અને સમયોગમાં ઉપરાંત તે જ ગમક વડે
કહેવો.
ભગવન્! પયતિ સૂક્ષ્મ પૃdીકાયિક શર્કરાપભાના પૂર્વ ચરમતમાં સમવહત થઈને શર્કરાપભાના પશ્ચિમી ચરમતમાં અપર્યાપ્ત સુખ પૃથ્વી ઉપજવા યોગ્ય હોય ? રતનપભામાં કહ્યા મુજબ કહેવું. એ રીતે આ ક્રમ વડે ચાવતું પયત સૂક્ષમ તેઉકાયિકોમાં કહેવું.
ભગવના અપતિ સૂક્ષ્મ પ્રતીકાયિક શર્કરાપભાના પૂર્વ ચરમતમાં સમવહત થઈને સમય ક્ષેત્રમાં અપતિ ભાદર તેઉકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના? બે કે ત્રણ સમયના વિગ્રહથી ઉપજે. એમ કેમ કહું ? ગૌતમ! મેં સાત શ્રેણી કહી છે – ઋજવાયતા યાવતું અર્ધ ચકવાલા. એકતોના શ્રેણીથી ઉપજનાર બે સમયિક વિગ્રહથી ઉપજે, દુહતોષકા શ્રેણીથી ઉપજનાર ત્રિામયિક વિગ્રહથી ઉત્પન્ન થાય. તેથી
એ પ્રમાણે ભાદરdઋાયિકમાં કહેવું. બાકી રનપભાવતું. જે ભાદર તેઉકાયિક અપર્યાપ્તા અને પ્રયતાઓ મનુષ્ય ક્ષેત્રમાં સમવહત થઈને બીજી પૃથ્વીના પશ્ચિમી ચરમાંતમાં ચતુર્વિધ પૃથ્વીકાયિકમાં, ચતુર્વિધ પ્રકાયિકમાં, દ્વિવિધ તેઉકાયિકમાં, ચતુર્વિધ વાયુકાચિકમાં, ચતુર્વિધ વનસ્પતિકાચિકમાં ઉપજે છે તેનો પણ આ રીતે બે કે ત્રણ સમયના વિગ્રહથી ઉત્પાદ કહેવો. • • પયતિ, અપર્યાપ્ત બાદર તેઉકાયિક જે તેમાં જ ઉપજે તો રનપભા સમાન એક-બે-ત્રણ સમયિક વિગ્રહ કહેવો, બાકી રનપભા મુજબ બધું જાણવું. શકરાભા માફક અધસપ્તમી સુધી કથન કરવું..
• વિવેચન-૧૦33 :
છે અહીં લોકનાડીને આશ્રીને વિચારણા છે.. એક સમય જેમાં થાય તેવી વકગતિ અથવા વિશિષ્ટ સ્થાન પ્રાપ્તિના હેતુભૂત ગતિ તે વિગ્રહગતિ. તેમાં ‘જવાયતા' • મરણ સ્થાનથી ઉત્પત્તિ સ્થાન સમશ્રેણીએ હોવું. તેના વડે જતાં એક સમયવાળી ગતિ થાય. જો મરણ સ્થાનથી ઉત્પત્તિસ્થાન એક પ્રતર વિશ્રેણીમાં વર્તે તો
એકતોવકા”. તેમાં બે સમયે ઉત્પત્તિ સ્થાન પ્રાપ્તિ થાય. - X • જો મરણ નથી. ઉત્પતિ સ્થાન નીચે કે ઉપરના પ્રતરમાં વિશ્રેણીમાં હોય તો દ્વિવકાશ્રેણિ થાય, તેમાં ગણ સમયે ઉત્પત્તિ સ્થાને જવાય. - X - X -
બાદર તેજસ્કાયિક સૂત્રમાં રનપ્રભાકમે જે કહ્યું, તે બાદરતેજથી અન્ય ઉત્પાર્તા સંભવથી કહ્યું. વીશ સ્થાન-પૃથ્વી આદિ પાંચ, સૂમ બાદર બે ભેદથી દશ, પ્રત્યેકના પતા-પિતાથી વીસ. એક જીવસ્થાનમાં અહીં વીસ ગમો છે. એ રીતે પૂર્વના અંત સુધીના ગામોના ૪૦૦ ભેદ. એ રીતે પશ્ચિમનાં. એમ રત્નપ્રભા પ્રકરણમાં ૧૬oo ગમો છે. • X - X - ઈત્યાદિ - X - X -
• સૂત્ર-૧૦૩૪ -
ભગવન / અપતિ સૂક્ષ્મ પૃનીકાયિક ધોલોક હોમ નાડીeી બહારના ફોમમાં સમાવહત થઈને જે ઉdલોક ક્ષેત્ર નાડીના બાહ્ય ક્ષેત્રમાં અપયતિ સૂમ પૃથ્વી ઉપજવા યોગ્ય હોય તો હે ભગવન્! તે કેટલા સમયના વિગ્રહથી
Page #609
--------------------------------------------------------------------------
________________
૩૪/૧/૧/૧૦૩૪
૨૦૧
૨૦૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
ઉપજે? ગૌતમ ! ત્રણ કે ચાર સમયના. - - એમ કેમ કહ્યું : x •? ગૌતમ ! અપતિ સૂક્ષ્મ પૃdી અધોલોકનાડીના બહારના ક્ષેત્રમાં સમવહત થઈને ઉtdલોક નાડીના બહારના ક્ષેત્રમાં આપતિ સૂક્ષ્મપૃની એક પતર અનુણી વડે ઉજવા યોગ્ય હોય. તે ત્રણ સમય વિગ્રહથી ઉપજે જે વિશ્રેણી ઉપજવા યોગ્ય હોય તે ચાર સમયિક વિગ્રહથી ઉપજે, તેથી એ કહ્યું.
એ પ્રમાણે પતિ સૂક્ષ્મ પૃથ્વી પણ જાણવું. એ રીતે યાવત્ પયપ્તિ સૂમ તેઉકાયિકપણે જાણવું. - - ભગવન્! પતિ સૂક્ષ્મ પૃની અધોલોક ચાવતુ સમવહત થઈને સમય ક્ષેત્રમાં અપયત બાદરdઉo ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ! બે કે ત્રણ સમયના. એમ કેમ કહાં ? મેં સાત શ્રેણી કહી છે - કવાયતા યાવત દચિકવાલા. એકતોના શ્રેણીએ ઉપજતા બે સમય અને દુહોવા શ્રેણીએ ઉપજતા ત્રણ સમય વિગ્રહથી ઉપજે છે, તેથી એમ કહ્યું છે.
એ પ્રમાણે પચતા ભાદર તેઉકાચિકમાં ઉત્પાદ કહેવો. વાયુકાય, વનસ્પતિકાચમાં ભેદ ચતુર્કથી, અકાયવતું ઉત્પાદ કહેતો. એ રીતે અપયત સૂક્ષ્મ પૃથ્વીના ગમન સમાન પર્યાપ્તા સૂક્ષ્મ પણ કહેવા. તે રીતે વીસ સ્થાનમાં ઉત્પાદ કહેવો. -- અધોલોક ફોત્ર નાડીના બહારના હોગમાં સમવહત થઇને, એ પ્રમાણે ભાદરપૃવીકાયના અપયતા અને આપતા પણ કહેવા. * - એ રીતે અપુકાયના ચારે ભેદોને પણ કહેવા. * * સુખ તેઉકાયના બંનેના પણ (ગમકો) એ પ્રમાણે જ જાણવા. રિoo ભેદ થયા.
ભગવના અપરાપ્તિ ભાદર તેઉકાય સમયક્ષેત્રમાં સમવહત થઈને જે ઉtdલોક નાડીના બાહ્ય ક્ષેત્રમાં પિયત સૂક્ષ્મ પૃdlo ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે. ગૌતમ! બે-ત્રણ કે ચાર એમ કેમ કહ્યું ? રતનપભામાં કહ્યા મુજબ તેનો અર્થ સાત શ્રેણી સુધી જાણવો.
ભગવન! અપચતિ ભાદર તેઉકાયિક, સમય ફ્રોઝમાં સમવહત થઈને જે ઉદdલોક સત્ર નાડીના બાહ્ય ક્ષેત્રમાં પર્યાપ્ત સૂક્ષ્મ તેઉ ઉપજવા યોગ્ય હોય, તે જઈ પૂર્વવતુ. • • ભાવના અપયપ્તિ ભાદર તેઉકાય સમયક્ષેત્રમાં સમવહત થઈને સમય ક્ષેત્રમાં અપાત બાદરdઉ ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ઉપજ ? ગૌતમ ! એક-બે કે ત્રણ સમયના. એમ કેમ ? રનષભા મુજબ જ સાત શ્રેણી સુધી બધું કહેવું. એ પ્રમાણે ભાદર તેઉકાલિકપણે પણ ઉત્પાદ કહેતો. વાયુકાય અને વનસ્પતિકાયમાં, પૃથવીકાયના ઉત્પાદ માફક ચાર ભેદ વડે. ઉત્પાદ કહેજો. એ પ્રમાણે પયત બાદર dઉ પણ આ જ સ્થાનોમાં ઉત્પાદ કહેવો. વાયુકાયિક અને વનસ્પતિકાયમ પૃગીકાયમાં કહ્યો તે પ્રમાણે જ ઉત્પાદ કહેવો.
ભગવન્! અપતિ સૂક્ષ્મ પૃની ઉMલોક નાડીથી બહારના ક્ષેત્રમાં સમવહત થઈને, અઘોલોક ક્ષેત્ર નાડીના બહારના લોગમાં આપયપ્તિ સૂમ પૃથ્વી ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના 7 ઉtdલોક ક્ષેત્ર નાડીથી
બહારના ક્ષેત્રમાં સમવહત થઈને અધોલોક હોમ નાડીના બહારના હોમમાં ઉત્પન્ન થનાર સમાન તે ગમક સંપૂર્ણ કહેવો યાવતુ ભાદર વનસ્પતિકાચિક પયરતાનો ભાદર વનસ્પતિકાયિક પયતમાં ઉત્પાદ (સુધી) કહેવું.
ભગવન / અપર્યાપ્ત સૂમ પૃdીકાયિક, લોકના પૂર્વ ચરમાં સમાવહત થઈને લોકના ચમતમાં પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી ઉપજવા યોગ્ય હોય તો કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ ! એક, બે, ત્રણ કે ચારના. એમ કેમ કહ્યું? ગૌતમ / મેં સાત શ્રેણી કહી છે – ઋજવાયતાથી આધચકવાલા. તેમાં કવાયતા શ્રેણીથી ઉન્ન થનાર એક સમય વિગ્રહથી, એકતોષકા શ્રેણીથી ઉપજતો, બે સમય વિગ્રહથી, દુહતોવકા શ્રેણીથી ઉપજતો જે ઓકાતર અનુષેણીથી ઉપજવા યોગ્ય હોય તે ત્રણ સમય વિગ્રહથી અને વિશ્રેણીએ ઉપજવા યોગ્ય હોય, તે ચાર સમય વિગ્રહથી ઉત્પન્ન થાય, તેથી કહ્યું..
એ પ્રમાણે અપયતિ સૂક્ષ્મ પૃedીકાયિક લોકના પૂવચરમાંતે સમવહd ઈને લોકના પશ્ચિમ ચરમાંતે આપતા, પતિ સૂપૃથ્વી આયુe dઉo વાયુકાયિકમાં ભાદરવાયુ સૂક્ષ્મ વનસ્પતિકાયિકમાં આ બાર સ્થાનોમાં આ જ કમથી કહેતા. • • • અપયત સૂક્ષ્મ પૃdીકાયિકનો ઉપયત એ પ્રમાણે સંપૂર્ણ બરે સ્થાનોમાં કહેતો. [૨૪]
એ રીતે આ ગમક વડે ચાવતુ પતિ સૂક્ષ્મ વનસ્પતિકાયિકનો પતિ સૂક્ષ્મ વનસ્પતિકાયિકમાં ઉપપાત કહેવો.
ભગવાન ! પતિ સૂક્ષ્મપૃeતી લોકના પૂર્વ ચરમાંતે સમવહત થઈને જે લોકના દક્ષિણ ચરમતમાં અપયત સૂક્ષમ પૃdી ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ! બે, ત્રણ કે ચાર સમયના. એમ કેમ કહ્યું? ગૌતમ! મેં સાત શ્રેણીઓ કહી છે - કવાયતા યાવતું આધચક્રdલા. એકતોના શ્રેણીએ ઉપજતા બે સમયિક વિગ્રહ હતોળકા શ્રેણીએ ઉપજતા જે એકાતર અનુશ્રેણીથી ઉપજે તે ત્રણ સમયિક વિગ્રહ, જે વિશ્રેણીઓ ઉપજવા યોગ્ય હોય તે ચાર સમયિક વિગ્રહ વડે ઉપજે છે, તેથી એમ કહ્યું.
એ પ્રમાણે આ ગમક વડે પૂર્વ ચરમતમાં સમવહત થઈને દક્ષિણ ચરમતમાં ઉત્પાદ કહેવો યાવતુ યતા સૂમવનસ્પતિકાયિકથી પતિ સૂમ વનસ્પતિમાં કહેવું. બધે બે, ત્રણ કે ચાર સમય વિગ્રહ.
ભગવાન ! અપયત સૂક્ષ્મ પૃવીકાધિક લોકનતા પૂર્વ ચશ્માંતે સમવહd થઈને જે લોકના પશ્ચિમી સમાંતે અપયત સમyધીમાં ઉપવા યોગ્ય હોય તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ ! એક, બે, ત્રણ કે ચાર સમયના. એમ કેમ? એ રીતે જેમ પૂર્વ ચરમતમાં સમવહત થઈને પૂર્વ ચરમતમાં ઉપપાત છે, તેમ પૂર્વ ચરમતમાં સમવહત થઈને પશ્ચિમી ચરમતમાં સર્વેનો ઉપયત કહેવો.
ભગવદ્ ! અપતિ સૂક્ષ્મ પૃથ્વીકાયિક લોકના પૂર્વ ચમતે સમવહત થઈને જે લોકના ઉત્તર ચરમતમાં પિયત સૂક્ષ્મ પૃથ્વીપણે ઉપજવા યોગ્ય
Page #610
--------------------------------------------------------------------------
________________
૩૪/૧/૧/૧૦૩૩
૨૦૩
હોય, તે એ રીતે જેમ પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને દક્ષિણ ચરમતમાં ઉપપાત કહ્યો, તેમ આ ઉપપાત - x - પણ કહેતો.
ભગવન્! પતિ સૂક્ષ્મ પૃથ્વીકાયિક લોકના દક્ષિણી ચરમતમાં સમવહત થઈને જે લોકના દક્ષિણ જ ચરમતમાં અપતિ સૂક્ષમ પૃવીકાવિકપણે ઉપજવા યોગ્ય હોય એ રીતે જેમ પૂર્વમાં સમવહત થઈને પૂર્વમાં જ ઉપપાત કહો, તેમ દક્ષિણમાં સમવહત થઈને દક્ષિણમાં જ ઉપાત કહેવો. તે પ્રમાણે જ સંપૂર્ણ યાવતુ પતા સૂમ વનસ્પતિકાયિકથી ચર્તિા સૂમ વનસ્પતિકાયિકમાં, દક્ષિણ ચરમતમાં ઉત્પાત કહેવો, એ રીતે દક્ષિણમાં સમવહત થઈ પશ્ચિમ ચરમતમાં ઉત્પાદ કહેવો. રવસ્થાનમાં તેમજ એક-બે-અણન્ચાર સમયિક વિગ્રહ, પૂર્વમાં, તેમ પશ્ચિમમાં બે, ત્રણ, ચાર સમયિક, પશ્ચિમી ચરમતમાં સમવહત થઈને પશ્ચિમમાં જ ઉત્પન્ન થનારને, સ્વસ્થાન મુજબ, ઉત્તરમાં ઉતા થનારને એક સમચિક વિગ્રહ નથી. બાકી પૂર્વવતુ પૂર્વમાં, વસ્થાન મુજબ. દક્ષિણમાં એક સમયિક વિગ્રહ નથી, બાકી પૂર્વવત.
ઉત્તરમાં સમવહત થઈને ઉત્તરમાં જ ઉત્પન્ન થનારને, વસ્થાન મુજબ. ઉત્તરમાં સમવહત થઈને પૂર્વમાં ઉત્પન્ન થનારને પૂર્વવતું. વિશેષ એ - એક સમયિક વિગ્રહ નથી. ઉત્તરમાં સમવહત થઈને દક્ષિણમાં ઉપજનારને, વસ્થાન મુજબ. ઉત્તરમાં સમવહત થઈને પશ્ચિમમાં ઉપજનારને એક સમયિક વિગ્રહ નથી, બાકી પૂર્વવત્ યાવ4 સૂક્ષ્મ વનસ્પતિકાયિક પયક્તિો, સૂક્ષ્મ વનસ્પતિકાયિક પ્રયતામાં પૂર્વવતુ.
ભગવન! ભાદર પૃedીકાયિક પ્રયતાના સ્થાનો ક્યાં છે ? ગૌતમ ! સ્વસ્થાનમાં આઠે પ્રણવીમાં, જેમ સ્થાનપદમાં કહ્યા તેમ, યાવતું સુમવનસ્પતિકાયિક જે પર્યાપ્તા અને જે પિયર્તિા છે, તે બધાં એક જ પ્રકારના વિશેષ કે ભિક્ષતારહિત સર્વલોક પર્યાપણ કહ્યા છે.
ભગવદ્ / અપતિ સૂક્ષ્મ પૃedીકાયિકને કેટલી કમ પ્રવૃતિઓ કહી છે ? ગૌતમ આઠ-જ્ઞાનાવરણીય યાવતું અંતરાય. એ રીતે ચાર-ચાર ભેદથી એકેન્દ્રિય શતક મુજબ ચાવતુ પયક્તિા ભાદર વનસ્પતિ
ભગવન અપતિ સૂક્ષ્મ પૃdીકાયિકો કેટલી કમ પ્રકૃતિ બાંધે ? ગૌતમ ! સાત બાંધે કે આઠ બાંધે, એકેન્દ્રિય શતક અનુસાર યાવતુ પયક્તિા બાદર વનસ્પતિકાયિક કહેવું.
ભગવત્ અપતિ સૂક્ષ્મ પૃવીકાયિક કેટલી કર્મ પ્રકૃતિ વેદે છે ? ગૌતમ ચૌદ. એકેન્દ્રિય શતકમતાં કહ્યા મુજબ જ્ઞાનાવરણીય યાવતું પરવેદધ્ય, એ રીતે યાવતુ પયક્તિા ભાદર વનસ્પતિકાયિક,
ભગવન / એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉતપન્ન થાય પ્રશ્નો ? “સુકાંતિ’ પદના પૃતીકાયિકના ઉત્પાદ સમાન જાણવું.
ભગવાન ! કેન્દ્રિયોને કેટલા સમુદ્યાત છે ? ગૌતમ! ચાર, • વેદના સમુદ્યાત ચાવત્ વૈક્રિયસમુઠ્ઠાત.
૨૦૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ભગવાન કેન્દ્રિયો શું તુલ્ય સ્થિતિક હોય તે તુલ્ય અને વિશેષાધિક કર્મ બાંધે ? તુલ્ય સ્થિતિક એકેન્દ્રિય ભિન્ન-વિશેષાધિક કર્મ બાંધે ? ભિન્ન સ્થિતિકો તુલ્ય-વિશેષાધિક કર્મ બાંધે ? ભિન્ન સ્થિતિક ભિન્ન-વિશેષાધિક કર્મ બાંધે ? ગૌતમ! કેટલાંક તુવ્યસ્થિતિકો તુલ્યવિશેષાધિક કર્મ બાંધે યાવ4 - X - કેટલાંક ભિન્ન સ્થિતિકો ભિ-વિશેષાધિક કર્મ બાંધે.
ભગવાન ! એમ કેમ કહ્યું - x • ? ગૌતમ! એકેન્દ્રિયો ચાર ભેટે છે – (૧) કેટલાંક સમાનાય, સમાનોત્પા, (કેટલાંક સમાનાયુ, વિષમોક્ષ, (૩) કેટલાંક વિષમાયુ, સમાનોrg, (૪) કેટલાંક વિષમાયુ વિષમાનોux. તેમાં જે પહેલા ભંગવાળા તુલ્યસ્થિતિક છે, તુલ્યવિશેષાધિક કર્મ બાંધે છે, બીજ છે તે તલ્ય Pિતિક, ભિv-વિશેષાધિક કર્મ બાંધે છે, બીજી છે તે ભિvસ્થિતિક, તુલ્ય-વિશેષાધિક કર્મ બાંધે છે, જે ચોથા છે તે બિસ્થિતિક, ભિ-વિશેષાધિક કર્મ બાંધે છે. તેથી -
ભગવાન ! તે ઓમ જ છે, એમ જ છે, યાવત વિચરે છે. • વિવેચન-૧૦૩૪ -
અધોલોક ક્ષેત્રમાં જે બસનાડી તે અધોલોક ક્ષેત્ર નાડી, એ રીતે ઉર્વલોક ફોન નાડી. અધોલોક હોમમાં નાડી બહાર પૂવિિદ દિશામાં મરીને એક સમયે નાડી મધ્ય પ્રવેશ, બીજા સમયે ઉંચે જઈ, પછી એકપ્રતમાં પૂર્વ કે પશ્ચિમમાં જયાં ઉપત્તિ થાય, ત્યાં અનુશ્રેણીચી જઈને ત્રીજે સમયે ઉત્પન્ન થાય. જો નાડી બહાર વાયવ્યાદિમાં મરે તો એક સમયથી પશ્ચિમ કે ઉત્તરમાં જઈને, બીજ સમયે નાડીમાં પ્રવેશી, બીજા સમયે ઉંચે જઈ, ચોથે અનુશ્રેણીમાં જઈને પૂર્વાદિ દિશામાં ઉપજે. જો કે પંચસમયિક ગતિ પણ છે -
સૂત્રમાં ચાર સમયથી વધુ ગતિ કહી નથી, જીવને લોકમાં પાંચ સમય ગતિ પણ યોજાય છે, જે તમતમા વિદિશામાં સમવહત થઈને બ્રહ્મલોક વિદિશામાં ઉપજે, તે નિયમથી પાંચ સમય ગતિ વડે જાય, ઋજુ, એકતો અને દ્વિધા વકા ગતિ કહી છે. ત્રણ, ચાર વકાને ચાર-પાંચ સમયિક જાણવી. કદાચ અલાવાદિથી કે ઉત્પાદ અભાવે તે કહેલ નથી.
સમય ક્ષેત્રથી એક સમયે ઉર્ધ્વગતિમાં, બીજે નાડી બહાર ઉત્પત્તિ સ્થાને-તે બે સમયિક. ઈત્યાદિ વૃત્તિ સુગમ છે.
લોકના ચરમાંતને આશ્રીને કહે છે - અહીં લોકના ચરમાંતમાં બાદર પૃથ્વીઅy-dઉ-વનસ્પતિ નથી. સૂમો પાંચે હોય છે. બાદરવાયુકાયિક પતિ-અપયતિ ભેદથી બાર સ્થાને અનુસરવા. અહીં લોકના પૂર્વ ચરમાંતથી પૂર્વ ચરમતમાં ઉત્પન્ન થનારની એકથી ચાર સમયની ગતિ સંભવે છે. - x - પૂર્વથી દક્ષિણ ચરમાંતમાં ઉત્પન્ન થનારની બે આદિ સમયિક ગતિ છે. -x - એ રીતે અન્યત્ર પણ વિશ્રેણિગમન કહ્યું. - - ઉત્પાદ અધિકૃત્ય એકેન્દ્રિય પ્રરૂપણા કરી.
- હવે તેના સ્થાનની પ્રરૂપણા - સ્વસ્થાનમાં જે બાદર પૃથ્વીકાયિક તેના વડે સ્વસ્થાનથી સ્વસ્થાન આશ્રીને. “સ્થાનપદ” પ્રજ્ઞાપનામાં બીજું પદ, તે આ છે -
Page #611
--------------------------------------------------------------------------
________________
૩૪/૧/૧/૧૦૩૪
-
રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા આદિ. વિદ - પ્રકૃત સ્વાન આદિ વિચારથી એક પ્રકારે. અવિસેસમાજ - વિશેષ રહિત, જેમ પર્યાપ્તા અને અપર્યાપ્તા [ભેદરહિત], નાનાત્વવર્જિત. આધારભૂત આકાશપ્રદેશમાં એક, તેમાં જ બીજા પણ.. ઉપપાત સમુદ્દાત સ્વસ્થાન વડે સર્વલોકમાં વર્તે છે. ઉપપાત અભિમુખ્ય સમુદ્દાત અહીં મારણાંતિક સ્વસ્થાને, જ્યાં તે રહેલ છે.
સમુદ્દાત સૂત્રમાં “વૈક્રિય'' વાયુકાયિકને આશ્રીને કહ્યો છે.
એકેન્દ્રિયોને જ બીજા ભંગોથી બતાવે છે - તુલ્યસ્થિતિક એટલે પરસ્પરાપેક્ષાથી સમાનાયુષ્ક. પરસ્પરાપેક્ષાથી તુલ્યપણે અસંખ્યેય ભાગાદિ વડે પૂર્વકાલબદ્ધ કર્મની અપેક્ષાએ અધિકતર તે તુલ્યવિશેષાધિક. મં - જ્ઞાનાવરણાદિ બાંધે છે. - - અન્યોન્યાપેક્ષાએ વિષમ પરિમાણ, કોઈ અસંખ્યેય ભાગરૂપ. અન્ય સંખ્યેય ભાગરૂપ જે વિશેષ તેના વડે અધિક - ૪ - વિષમ માત્રા આયુ જેમાં છે તે વિમાત્રાસ્થિત. - x - સમસ્થિતિ અને સમક જ ઉત્પન્ન, તેઓ તુલ્ય સ્થિતિક છે. સમ ઉત્પન્નત્વથી પરસ્પર સમાન યોગત્વથી સમાન જ કર્મ કરે છે. તેઓ પૂર્વાપેક્ષાએ સમ, હીન કે અધિક કર્મ કરે છે. ઈત્યાદિ ચારે ભંગ સૂત્રાર્થમાં કહ્યા, તે જ વૃત્તિકારે દર્શાવેલ છે. દ્મ શતક-૩૪, શતશતક-૧, ઉદ્દેશો-૨ છ
૨૦૫
— x — * - * — x = x =
સૂત્ર-૧૦૩૫ ઃ
ભગવન્ ! અનંતરો એકેન્દ્રિયો કેટલા ભેટે છે ? ગૌતમ ! પાંચ ભેદે પૃથ્વીકાયિકાદિ. બબ્બે ભેદો એકેન્દ્રિય શતક મુજબ યાવત્ બાદર વનસ્પતિકાયિક. - - ભગવન્ ! અનંતરોત્પન્ન બાદર પૃથ્વીકાયિક સ્થાનો ક્યાં છે ? ગૌતમ ! સ્વસ્થાનમાં આઠે પૃથ્વીમાં રત્નપ્રભામાં જેમ સ્થાન પદે કહ્યા તેમ યાવત્ દ્વીપ-સમુદ્રોમાં આ અનંતરોપન્ન બાદર પૃથ્વી સ્થાનો છે.
-
ઉપપાત સર્વલોકમાં, સમુદ્દાત સર્વલોકમાં, સ્વસ્થાનમાં લોકના અસંખ્યાત ભાગમાં, અનંતરોપન્ન સૂક્ષ્મ પૃથ્વીકાયિક એક પ્રકારના અવિશેષ અનાનાવ સર્વલોકમાં હે શ્રમણાયુષ્ય ! વ્યાપ્ત છે.
આ પ્રમાણે આ ક્રમથી સર્વે એકેન્દ્રિયો કહેવા. સ્વસ્થાનમાં બધામાં સ્થાનપદ મુજબ છે. તેમાં પર્યાપ્તતા બાદરના ઉત્પાદ, સમુદ્ઘાંત સ્થાનો, તેના અપર્યાપ્ત મુજબ છે. બાદર અને સૂક્ષ્મ બધામાં પૃથ્વીકાયિકમાં કહ્યા મુજબ કહેવા યાવર્તી વનસ્પતિકાયિક જાણવું.
અનંતરોપન્ન સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મપકૃતિ છે ? ગૌતમ ! આઠ, એકેન્દ્રિયના અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ કહેવી. તે રીતે જ બાંધે, તે રીતે જ વેદે યાવત્ અનંતરોપન્ન બાદર વનસ્પતિકાયિક.
અનંતરોપન્ન એકેન્દ્રિય કયાં ઉપજે છે ? ઔધિક ઉદ્દેશવત્.
અનંતરોપન્ન એકેન્દ્રિયને કેટલા સમુદ્દાત છે ? ગૌતમ ! બે-વેદના
અને કષાય સમુદ્દાત. તુલ્યસ્થિતિક અનંતરો એકેન્દ્રિયો શું તુલ્સવિશેષાધિક કર્મ બાંધે પ્રશ્નો ? પૂર્વવત્, ગૌતમ ! કેટલાંક તુલ્યસ્થિતિક, તુલ્સ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ વિશેષાધિક કર્મ બાંધે, કેટલાંક તુસ્થિતિક ભિન્ન-વિશેષાધિક કર્મ બાંધે. એમ કેમ કહ્યું ? ગૌતમ ! અનંતરોપન્ન એકેન્દ્રિયો બે ભેદે - કેટલાંક સમાનાયુ, સમાનોત્પન્ન છે. કેટલાંક સમાનાયુ વિષમોત્પન્ન છે તેમાં જે પહેલા છે તે તુસ્થિતિકો તુલ્ય-વિશેષાધિક કર્મ બાંધે, જે બીજા છે, તે તુસ્થિતિક ભિન્નવિશેષાધિક કર્મો બાંધે. તેથી એમ કહ્યું. - ૪ - ભગવન્ ! તે એમ જ છે. છે શતક-૩૪, શતકશતક-૧, ઉદ્દેશા-૩ થી ૧૨ છે
૨૦૬
— x — * — x — * — x — x
- સૂત્ર-૧૦૩૬,૧૦39 »
[૧૦૩૬,ઉ ૩] ભગવન્ ! પરંપરોત્પન્ન એકેન્દ્રિયો કેટલા ભેટે છે ? ગૌતમ ! પાંચ ભેદે - પૃથ્વીકાયિકાદિ. ચારે ભેદો યાવત્ વનસ્પતિકાય કહેવા.
ભગવન્ ! પરંપરોત્પન્ન અયતિ સૂક્ષ્મ પૃથ્વીકાયિક, આ રત્નપ્રભાના પૂર્વી ચરમાંતમાં સમવહત થઈને જે આ રત્નપ્રભાના ચાવત્ પશ્ચિમી ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયકપણે ઉપજવા યોગ્ય હોય. એ રીતે આ આલાવા વડે પહેલા ઉદ્દેશામાં કહ્યા મુજબ લોકરમાંત સુધી કહેવું.
ભગવન્ ! પરંપોતપન્ન પૃથ્વીકાયિકના સ્થાનો ક્યાં છે? ગૌતમ ! સ્વસ્થાનમાં આઠે પૃથ્વીમાં, એ રીતે આ આલાવાથી પહેલા ઉદ્દેશા મુજબ તુલ્ય સ્થિતિક સુધી કહેવું. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
[૧૦૩૩, ઉ ૪ થી ૧૧] એ પ્રમાણે બાકીના આઠે ઉદ્દેશા યાવત્ અચરમ કહેવા. વિશેષ એ અનંતર અનંતરસથ, પરંપર પરંપરાશ, ચરમ અને અચરમ પૂર્વવત્ જાણવા. એ રીતે આ ૧૧-ઉદ્દેશા છે.
Ð શતક-૩૪, શતકશતક-૨ થી ૧૨
— x — x — x — x — * -
• સૂત્ર-૧૦૩૮ થી ૧૦૪૩ - [શતક ક્રમ જોડે આપેલ છે.
[૧૦૩૮, શૂ ર] ભગવન્ ! કૃલેશ્મી એકેન્દ્રિય કેટલા ભેટે છે ? ગૌતમ ! પાંચ ભેદે ભેદ ચતુષ્ક કૃષ્ણલેશ્તી એકેન્દ્રિય મુજબ વનસ્પતિકાયિક સુધી કહેવા. . ભગવન્ ! કૃષ્ણલેક્ષી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક, આ રત્નપ્રભાના પૂર્વ ચરમાંતી એ રીતે આ આ આલાવા વડે ઔધિક ઉદ્દેશ સમાન લોકના ચરમાંતથી સર્વત્ર કૃષ્ણલેશ્તીના ઉપપાત સુધી કહેવું.
--
ભગવન્ ! કૃષ્ણવેશ્મી અપચપ્તિ બાદર પૃથ્વીકાયિકોના સ્થાનો ક્યાં છે ? એ રીતે આ આલાવા વડે ઔધિક ઉદ્દેશા મુજબ તુલ્યસ્થિતિક સુધી જાણવું. - ભગવન્ ! તે એમ જ છે. - - આ રીતે આ આલાવા વડે પ્રથમ શ્રેણી શતક મુજબ અગીયારે ઉદ્દેશા કહેવા.
[૧૦૩૯, A૦ ૩] એ પ્રમાણે નીલલેશ્તીમાં પણ કહેવું. [૧૦૪૦, શરૂ ૪] એ પ્રમાણે કાપોતલેશ્તીમાં પણ કહેવું.
[૧૦૪૧, શ ૫] ભવસિદ્ધિક વિષયક શતક પણ એ રીતે કહેવું. [૧૦૪૨, A ૬] અનંતરોપન્ન કૃષ્ણલેશ્મી ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા
Page #612
--------------------------------------------------------------------------
________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ
૩૪/ર થી ૧૨-૧ થી ૧૧ ભેટે છે અનંતો ઉદ્દેશા મુજબ અને ઔધિક મુજબ કહેવું.
ભગવનપરંપસેux કૃષ્ણવેશ્યી ભવસિદ્ધિક એન્દ્રિો કેટલા ભેટે છે પાંચ ભેદ. પરંપરો કૃષ્ણલેયી ભવસિદ્ધિક એકેન્દ્રિય ઔધિક ભેદચતુષ્ક ચાવ4 વનસ્પતિકાયિક કહેવું.
ભગવાપરંપરોwલેયી ભવસિદ્ધિક અપર્યાપ્ત સુખ પૃવીકાયિક, સ્થ રનપમા અપીમાં આ રીતે આ અનિવાણી ઐધિક ઉદ્દે મુજબ લોકના ચરમત સુધી કહેવું. * સત્ર કૃષ્ણવેચી ભવસિદ્ધિકમાં ઉપuત કહેવો. • • • ભગવના પરંપરોux કૃષ્ણવેશ્યી ભવસિદ્ધિક યતિ ભાદર પૃવીકાયિકના
સ્થાનો છે એ રીતે આશાવાથી ધિક ઉદ્દેશા સમાન તુવ્યસ્થિતિ સુધી કહે4. • • એ પ્રમાણે આ આલાવાથી કૃષ્ણલેક્સી અભિવસિકિ એકેન્દ્રિયના પૂર્વવત્ ૧ ઉદ્દેશા સહિત પૂર્ણ.
૧૦૪૩, શo 5 થી ૧] નીલવેચી ભવસિદ્ધિક એકેન્દ્રિયમાં સાતમું, કાપોતdણીમાં આઠમું, ભવસિદ્ધિકના ચાર શતક મુજબ ભવસિદ્ધિકના પણ ચર શતક કહેવા. એ રીતે આ બાર એકેન્દ્રિય શ્રેણી કહી. • x -
• વિવેચન-૧૦૧૪ થી ૧૦૪૩ -
અનંતરોત્પન્ન એકેન્દ્રિય અધિકારમાં -x• સૂમ અને બાદર એ બે પદ ભેદ છે, ઉપપાત અભિમુખ્યથી અપાંતરાલ ગતિવર્તી.. સમુઠ્ઠાત મારણાંતિકથી.. તેની અતિ બહુલતાથી સર્વલોકમાં વ્યાપેલ છે અહીં વૃત્તિકાશ્રી સ્થાપના ચિત્ર રજૂ કરે છે. અમે તેનો અનુવાદ મૂકેલ નથી.
અહીં અનંતરોત્પકવ ભાવિ ભવ અપેક્ષાએ કહેવું. મારણાંતિક સમુદ્ગાતા પણ પૂર્વોક્ત ભવાપેક્ષા છે. • • રત્નપ્રભાદિ પૃથ્વી અને વિમાનો લોકના અસંખ્યાતમાં ભાગે વર્તે છે. • • પૃથ્વી આદિને પૃથ્વીકાયાદિ સ્વસ્થાન છે. તે• x • આઠે પૃથ્વીમાં કહ્યા. બાદર અકાયને સાત ઘનોદધિમાં બાદ તેઉકાયને મનુષ્યક્ષેત્રમાં, બાદર વાયુકાયને સાત ઘનવાત વલયમાં, બાદર વનસ્પતિને સાત ઘનોદધિમાં ઈત્યાદિ.
ઉપપાત, સમુઠ્ઠાત સ્વસ્થાનો, પૃવીકાયિકોના અપર્યાપ્તક બાદની માફક જાણવા. * * * * * સમુઠ્ઠાત સૂરમાં બે સમુઠ્ઠાત કહ્યા. કેમકે અનંતરોuguત્વથી માણાંતિક સમુધ્ધાતનો અસંભવ છે. જે સમાનાયુ અનંતરોપકવ પર્યાય આશ્રીને સમય માત્ર સ્થિતિવાળા છે, પછી તે પરંપરોપક વ્યપદેશથી સમાનોત્પક એક જ સમયે ઉત્પત્તિસ્થાન પ્રાપ્તા તેઓ તુલ્ય સ્થિતિક છે, સમાનોત્પવરી સમયોગવવી તવ્ય-વિશેષાધિક કર્મ બાંધે છે, એ પ્રમાણે ચારે ભેદ કાર્યમાં જણાવેલ હોવાથી અહીં ફરી નોંધ કરેલ નથી. * * * * * * * આ તો ગમતિકા માત્ર છે, બાકી સૂત્રસિદ્ધ છે. માત્ર સિવ - ભજવાયતા શ્રેણીપ્રધાન શતક.
* શતક-૩૫ ક
- X - X શતક-૩૪માં એકેન્દ્રિય શ્રેણી કહી, અહીં શશિ પ્રકમ કહે છે -
છે શત-૩૫, શતકશતક-૧, ઉદ્દેશોન છે
- x -x x x — X — — — • સૂત્ર૧૦૪૪ -
ભગqના મહાયમાં કેટલા કહ્યા છે ? ગૌતમ! સોળ. તે આ - (૧) કૃતયુગ્મ કૃતયુમ, (૨) કૃતયુગ્મ યોજ, (૩) કૃતયુ દ્વાપરયુ, (૪) કૃતયુમ કલ્યોજ (૫) વ્યોજ કૃતયુમ, (૬) ચોરાજ, () Jોજ દ્વાપણુ, (૮) યોજ કલ્યોજ () દ્વાપરયુગ્મ કૃતયુમ, (૧૦) તાપભ્ય યોજ, (૧૧) દ્વાપરયુમ દ્વાપરયુમ, (૧ર) દ્વાપરયુમ કલ્યોજ, (૩) કલ્યોજ કૃતયુમ, (૧૪) કલ્યોજ સોજ, (૧૫) કલ્યોજ દ્વાપરયુ, (૧૬) કચોજ કલ્યો જ. • • ભગવન્! એમ કેમ કહ્યું-૧૬ સુમો છે
ગૌતમ ! જે રાશિમાં ચાર સંખ્યા અપહાર કરતાં - (૧) શેષ ચાર રહે, તે રાશિના અપહાર સમયે તે પણ કૃતયુમ હોય તો કૃતસુખ કૃતયુમ. () શેષ ત્રણ રહે, તે રાશિના અપહર સમયે કૃતસુખ હોય તે ગુમ મોજ. (3) શેષ બે રહે, તે રાશિ અપહાર સમયે કૃતયમ હોય તે કતગુમ દ્વાપસુખ (૪) શેષ એક રહે, તે સશિ અપહાર સમયે કૃતયુઝ હોય તે ગુમ કલ્યોજ છે.
જે રાશિ ચાર વડે અપહાર કરીએ અને તે રાશિના અપહાર સમયે ગોજ હોય તેમાં - (૧) શેષ ચાર વધે તો સ્ત્રોજ કૃતયુમ, (૨) શેષ બાણ વધે તો . યોજ યોજ, (3) શેષ બે વધે તો યોજદ્વાપર યુમ, (૪) શેષ એક વધે તો યોજ કલ્યો.
જે રાશિના અપહાર સમયે તે દ્વાપરયુખ હોય અને જે રાશિ ચાર સંખ્યા વડે અપહાર કરાતા - (૧) શેષ ચાર વધે તો દ્વાપરયુગ્મ કૃતયુમ, (૨) શેષ ત્રણ વધે તો દ્વાપસુમ સ્ત્રોજ, (૩) શેષ બે વઘતો દ્વાપરયુગ-દ્વાપર યુમ અને (૪) શેષ એક વધે તો દ્વાપરયુગ્મ કલ્યોજ રણવી.
જે રાશિના અપહાર સમયે તે કલ્યોજ હોય અને જેને ચાર સંખ્યાથી અપહાર કરતાં – (૧) શેષ ચાર વધે તો કલ્યોજકૃતયુમ, () રોષ aણ વધે તો કલ્યોજયોજ, ૩) શેષ બે વધે તો કહ્યોજ દ્વાપરયુગ્મ, (૪) શેષ એક વધે તો કલ્યોજકલ્યો.
તેથી એમ કહ્યું કે યાવત કચોકલ્યોજ છે. • વિવેચન-૧૦૪૪ -
અહીં યુગ્મ શબ્દતી સશિ વિશેષતે કહે છે. તે ક્ષુલ્લક પણ હોય, જેમ પૂર્વે તિરૂપેલ છે. તેથી તેના વ્યવચ્છેદ માટે “મહા” વિશેષણ મૂક્યુ તે મહાયુ....
તપુર તપુE • જે સશિ સામયિકી ચતુક અપહાર વડે અપહરાતા ચાર શેષવાળી થાય છે, અપહાર સમય પણ ચતુક અપહાચ્ચી ચાર શેપવાળા છે. તેથી
મુનિદીપરત્નસાગરે કરેલ શતક-૩૪-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ |
Page #613
--------------------------------------------------------------------------
________________
૩૫/૧/૧/૧૦૪૪
૨૦૯
૨૦
આ રાશિ “કૃતયુગ્મ કૃતયુગ્મ” એમ કહેવાય છે. કેમકે અપહૂિયમાણ દ્રવ્ય અપેક્ષાથી અને તેના સમયની અપેક્ષાથી બે વખત કૃતયુગ્મપણાથી તેમ છે. આ પ્રમાણે અન્યત્ર પણ શબ્દાર્થ યોજવો. તે જઘન્યથી ૧૬-રૂપે હોય છે. આ જ ચતુક અપહાર અને ચાર શેષ વડે, ચાર સમયથી થાય.
વૃત્તિકારી આ રીતે મોજ, દ્વાપરયુગ્મ, કલ્યોની વ્યાખ્યા પણ આપે જ છે. પરંતુ સુકાર્યમાં તે સ્પષ્ટ જ છે, તેથી વૃત્તિ / અનુવાદથી પુનરુક્તિ કરી નથી. માત્ર સંસ્થા વિશેષ onોધી છે - જેમકે કૃતયુગ્મ ગોજ-જઘન્યથી-૧૯, કૃત યુગ્મદ્વાપરયુગ્મ-જઘન્યથી૧૮, કૃતયુગ્મ કલ્યોજ-૧૭ ઈત્યાદિ જાણવું. - x -
• સૂત્ર-૧૦૪૫ -
ભગવન્! કૃતમ કૃતગુમ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? - ઉપલોદ્દેશક માફક ઉપધાત કહેવો. -- ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે છે? ગૌતમ! ૧૬, સગાતા, અસંખ્યાતા કે અનંતા..
ભગવાન ! તે જીવો સમયે સમયે પ્રશ્ન ? ગૌતમ ! અનંત સમયે સમયે પહાર કરાતા અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણીથી અપહાર કરાતા પણ તેનો આuહાર થતો નથી. - - તેનું ઉચ્ચત્વ ઉત્પલોદ્દેશ મુજબ છે.
ભગવન ! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના બંધક છે કે બંધક ? ગૌતમ ! બંધક છે, આબંધક નથી, આયુને છોડીને બધાં કમોંમાં કહેવું. આયુકમના બંધક કે અબંધક હોય. - - - ભગવન! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના ? ગૌતમ વેદક છે, આવેદક નથી, એ પ્રમાણે બધાં કમાં જાણવું.
ભગવદ્ ! તે જીવો શું સાતા વેદક છે કે અસાતા વેદકા ગૌતમ ! સાતવેદક છે, અસતાવેદક પણ છે, એ પ્રમાણે ઉપલોદ્દેશક પરિપાટી જાણવી. બધાં કર્મોના ઉદયવાળા છે, અનુદયી નથી. છ કમોંના ઉદીરક છે, અનુદીરક નથી. વેદનીય-આયુના ઉદીરક કે અનુદીક છે.
ભગવાન ! તે જીવો શું કૃષણલેચી છે ? ગૌતમ ! કૃણ-નીલ-કાપોત કે તેજોવેચી છે. માત્ર મિથ્યાદેષ્ટિ છે, અજ્ઞાની છે - નિયમા બે અજ્ઞાન છે . મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, માત્ર કાયયોગી છે, સાકાર-અનાકર ઉપયુક્ત છે.
ભગવાન ! તે જીવોના શરીરો કેટલા વર્ષના છે ? ઉપલોદ્દેશક મુજબ સમગ્ર પ્રશનો કરવા ગૌતમ! ઉત્પલોદ્દેશક માફક ઉચ્છવાસક કે નિઃશાસક છે, કે ઉચ્છવાસનિઃશાસક છે. આહારક કે અનાહાક છે, અવિરત છે, ક્રિયા સહિત છે, સાત કે આઠ કર્મના બંધક છે, આહાર યાવત પરિગ્રહ સંજ્ઞા ઉપયુક્ત છે, ક્રોધ ચાવતુ લોભકષાયી છે. માત્ર નપુંસક વેદનાળા છે. સ્ત્રી-પુરુષ કે નપુંસક વેદના બંધક છે. અસંજ્ઞી છે, ઈન્દ્રિય સહિત છે.
ભગવત્ ! તે કૃતમ કૃતયુમ એકેન્દ્રિયો કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જાન્યથી એક સમય, ઉકૃષ્ટથી અનંતકાળ • અવંતી ઉત્સર્પિણી - અવસર્પિણી રૂપ વનસ્પતિકાળ. સંવેધ ન કહેતો. આહાર, ઉત્પલોદ્દેશક મુજબ, વિશેષ એ કે નિવ્યઘિાતમાં છ દિશાથી અને વ્યાઘાત આણીને કદાચ ત્રણ-કદાચ [13/14]
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ચાર-કદાચ પાંચ દિશામાંથી. બાકી પૂર્વવત સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી રર,ooo વર્ષ. સમુઘાત પહેલા ચાર. મારણાંતિક સમુદઘાતથી સમHહતું કે અસમવહત થઈને મરે છે. ઉદ્ધતના ઉપલોદ્દેશક અનુસાર ગણવી.
ભગવન સર્વે પ્રાણો ચાવત સર્વે સત્વો કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે? હા, ગૌતમાં અનેકવાર કે અનંતવાર. • - • ભગવન! કૃતયુમ યોજ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? ઉપપાત પૂવવ4. • - ભગવન્! તે જીવો એક સમયમાં પ્રશ્ન ગૌતમાં ૧૯ સંખ્યાત અસંખ્યાત કે અનંત ઉપજે છે બાકી બધું કૃતયુમ કૃતયુગ્મ સમાન ચાવ4 અનંતવાર ઉત્પન્ન થયેલ છે.
ભગવદ્ ! કૃતયુમ દ્વાપરયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? ઉપાત પૂર્વવતું. • • ભગવન્! તે જીવો એક સમયમાં પન ? ગૌતમ / ૧૮, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા ઉપજે. બાકી પૂર્વવતુ.
ભગવન!કૃતયુમ ઝોજ કેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? ઉપરાંત પૂર્વવતુ. પરિમાણ ૧૭, સંખ્યાત, અસંખ્યાત કે અનંત. બાકી બધું પૂર્વવત્ યાવતું અનંતવાર ઉપજેલ છે.
ભગવાન્ ! ગોજ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી ઉપજે છે ? ઉપપાત પૂર્વવતુ. પરિમાણ-૧ર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત. બાકી પૂર્વવતું.
ભગવન ા ોજ ગોજ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે 7 ઉપાત પૂર્વવત પરિમાણ-૧૫, સંખ્યાત, અસંખ્યાત કે અનંત. * * *
એ પ્રમાણે આ સોળ મહાયુગ્મોમાં એક પ્રકારનું કથન છે વિશેષ એ કે - પરિમાણમાં ભેદ છે. સ્ત્રોજ દ્વારયુગ્મમાં ૧૪, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉપજે છે. સ્ત્રોજ કલ્યોજમાં ૧૩, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉપજે છે.
દ્વાપરયુગ્મ કૃતયુગ્મમાં આઠ, દ્વાપરયુગ્મ ોજમાં અગીયાર, દ્વાપરયુગ્મ દ્વાપરયુગ્મમાં દશ, દ્વાપરયુગ્મ કલ્યોજમાં નવ તા અરેમાં “સંખ્યાત, અસંખ્યાત કે અનતા આવીને ઉપજે છે તેટલું જોડવું.
કલ્યોજ કૃતયુમમાં ચાર, કલ્યોજ યોજમાં સાત, કચોજ દ્વાપરયુગ્મમાં છ, કલ્યોજ કલ્યોજમાં પાંચ તથા “સંખ્યાત, અસંખ્યાત કે અનંતા આવીને ઉપજે છે” તેટલું આ ચારેમાં જોડવું.
બાકી પૂર્વવત્ યાવતુ અનંતવર - ભગવન તેમજ છે. • વિવેચન-૧૦૪૫ -
એકેન્દ્રિયમાં ચારના અપહાર કરતાં ચાર શેષ વધે, અપહાર સમય પણ ચાર શેષ હોય તે કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય, એમ બધે. ‘ઉત્પલોદ્દેશક' તે શતક-૧૧, ઉદ્દેશો-૧ છે. અહીં સંવેધ ન સંભવે તેમ કહ્યું કે - કૃતયુગ્મકૃતયુગ્મ વિશેષણથી ઉત્પાદ અધિકૃત તેઓ વસ્તુતઃ અનંતા જ ઉત્પન્ન થાય, તેથી સંવેધનો સંભવ નથી જે સોળ વગેરે સંખ્યાથી એકેન્દ્રિયોમાં ઉત્પાદ કહ્યો, તે ત્રસકાયિકમાંથી ઉત્પન્ન થનારની અપેક્ષા છે, પણ પારમાર્થિક અનંતોનો પ્રતિસમયે તેમાં ઉત્પાદ નથી.
Page #614
--------------------------------------------------------------------------
________________
૩૫/૧/૧૦૪૬
૨૧૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
કે શતક-૩૫, શતકશતક-૧, ઉદ્દેશો-૨ છે
- X - X - X - X - X — • સૂત્ર-૧૦૪૬ -
ભગવનું પ્રથમ સમય કૃતયુગ્મકૃતયુમ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? ગૌતમ! પૂર્વવતું. એ રીતે ઉદ્દેશ--મુજબ ઉતપાદપરિમાણ સોળ વખત બીજ ઉદેશામાં પણ કહેવા. બધું પૂર્વવત વિશેષમાં - આ દશમાં ભિન્નતા છે - (૧) અવગાહના જન્મથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉcકૃષ્ટથી પણ તેમજ. (૨૩) આણુ કર્મના બંધક નથી, અબંધક છે. (૪,૫) આયુના ઉદીરક નથી, અનુદીરક છે. (૬ થી ૮) ઉચ્છવાસક નથી, નિઃશાસક નથી, ઉચ્છવાસકનિઃશાસક નથી. (૯,૧૦) સાત પ્રકારે કર્મોના બંધક છે, આઠ ભેદે કર્મબંધક નથી.
ભગવન્! તે પ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુમ એકેન્દ્રિય કાળથી કેટલો કાળ હોય? ગૌતમ! એક સમય. એટલી જ સ્થિતિ છે. સમઘાત પહેલા હું, સમવત અને ઉદ્વર્તના ન પૂછવા, બાકી બધું સંપૂર્ણ પૂર્વવતુ. સોળે ગમોમાં કહેવી યાવત્ અનંતવાર.
છે શતક-૩૫, શતકશતક-૧, ઉદ્દેશા-૩ થી ૧૧ છે.
- X - X - X - X - X - X - • સૂરણ-૧૦૪૭ થી ૧૦૫૬ :- ઉદ્દેશક કમ સાથે આપેલ છે.
[૧૦૪-ઉo 3] ભગવત પથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? ઉદ્દેશા-1-મુજબ સોળે યુગ્મોમાં તેમજ જાણવું. ચાવત કલ્યોજ કલ્યોજપણે ચાવતુ અનંતવાર
[૧૦૪૮-ઉo ૪) ભગવન ચરમ સમય કૃતયુમ કૃતયુમ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? પ્રથમ સમય ઉદ્દેશક મુજબ કહેવું. માત્ર દેવો ન ઉપજે તોલે ન પૂછતી. બાકી પૂર્વવતુ.
(૧૦૪૯-ઉo 9] ભગવન્! અયમ સમય કૃતયુમ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? પથમ સમય ઉદ્દેશ મુજબ સંપૂર્ણ કહેવું. : - ભગવન! તે એમ જ છે, એમ જ છે.
[૧૦૫o-ઉ૬] ભગવન! પ્રથમ સમય કૃતયુગ્મ કૂતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? પ્રથમ સમય ઉદ્દેશ મુજબ બધું જ સંપૂર્ણ કહેવું. ભગવન્! તેમજ છે, ચાવત વિચરે છે.
[૧૦૫૧-ઉo ] પ્રથમ-અપથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે? પ્રથમ સમય ઉદ્દેશા-મુજબ.
[૧૦૫ર-ઉ« ૮] પ્રથમ-ચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય કયાંથી ઉપજે છે ? ચરમ ઉદ્દેશ મુજબ સંપૂર્ણ કહેતું. - ૪ -
[૧૦૫૩-] પ્રથમ ચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ ઓકેન્દ્રિય કક્યાંથી ઉપજે છે ? બીજ ઉદ્દેશ મુજબ સંપૂર્ણ કહેવું. * * *
[૧૦૫૪-ઉ• ૧૦] ચમ ચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય કક્યાંથી આવીને ઉપજે છે ? ચોથા ઉદ્દેશા મુજબ કહેવું. • x -
[૧૦૫૫-ઉ• ૧૧] ચમ અચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય કક્યાંથી
આવીને ઉપજે છે? પ્રથમ ઉn મુજબ બધું જ કહેવું.
[૧૦૫૬] - આ પ્રમાણે આ ૧૧ ઉદ્દેશ છે, તેમાં પહેલો, ત્રીજ, પાંચમો સંદેશ ગમો છે, બાકીના આઠ સર્દેશ ગમો છે. વિશેષ એ - ચોથો, છઠ્ઠો, આઠમો, દશમો - એ ચારમાં દેવો ન ઉપજે. તેજલેયા નથી.
• વિવેચન-૧૦૪૬ થી ૧૦૫૬ :
એકેન્દ્રિયવણી ઉત્પતિમાં પહેલો સમય તે કૃતયુગ્મ કૃતયુગ્મ પ્રથમ સમય. - x - નોનસપુત્તો - પૂર્વોક્ત ૧૬-રશિભેદો નાર - વિલક્ષણવ - જે પૂર્વોક્ત ભાવો, તે કેટલાંક પ્રથમ સમયોત્પમાં ન સંભવે. તેમાં અવગાહના ઉદ્દેશકમાં બાદર વનસ્પતિ અપેક્ષાએ મોર્ય છે, અહીં પ્રથમ સમયોત્પન્નવથી તે સાથ છે. એમ બીજામાં પણ.
ત્રીજા ઉદ્દેશામાં - એકેન્દ્રિયવથી ઉત્પન્ન થયાને બે આદિ સમય થયા હોય તે અપચમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય. - X --
ચોથા ઉદ્દેશામાં - ચરમ સમય શબ્દ વડે એકેન્દ્રિયોનું મરણ સમય વિવક્ષિત છે. તે પર ભવાયુના પ્રથમ સમયે જ તેમાં વર્તમાન ચરમ સમય, સંખ્યા વડે મૃતયુમ કૃતયુગ્મ એકેન્દ્રિય. આ ઉદ્દેશો પ્રથમ સમય એકેન્દ્રિયોદ્દેશક સમાન કહેવો. તેમાં
ૌધિક ઉદ્દેશક અપેક્ષાએ દશ નાનાવ કહેલ છે, તેમ અહીં પણ જાણવું. પ્રથમ અને ચરમ સમયગાળાની વિશેષતા કહે છે - દેવોત્પાદ નથી, દેવોત્પાદથી જ તેજોલેયા હોય, તેથી તેજલેશ્યા વિશે પણ ન પૂછવું.
પાંચમાં ઉદ્દેશામાં . જેમાં ઉક્ત લક્ષણ ચરમ સમય નથી, તે અચરમ સમયે. તેવા કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય.
- છઠ્ઠા ઉદ્દેશામાં - એકેન્દ્રિય ઉત્પાદના પ્રથમ સમય યોગથી જે પ્રથમ અને પ્રયમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મવ અનુભૂતિ જેમાં છે તે.
- સાતમા ઉદ્દેશામાં - પ્રથમ તથા જે અપયમ સમય કૃતયુગ્મ કૃતયુમ્મત અનુભૂતિ જે એકેન્દ્રિયોમાં છે તે પ્રથમાપથમ સમય કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિયો. ઈત્યાદિ - X - X -
આઠમા ઉદ્દેશામાં-પ્રથમ ચરમ સમય કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિય-પ્રથમ સમય વર્તી વિવક્ષિત સંખ્યાનુભૂતિ, મરણ સમયવર્તી તે પ્રથમ-ચરમ સમયા. * * * * *
નવમા ઉદ્દેશામાં - પ્રથમ અને તે રીતે જ અચરમ સમયા એકેન્દ્રિય ઉત્પાદ અપેક્ષાએ પ્રથમ સમયવર્તી, અહીં વિવક્ષિત ચરમપણાના નિષેધથી તેમાં વિધમાનવથી પ્રથમ અચમ સમય
દશમા ઉદ્દેશામાં - ચરમ ચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય-ચરમો, તે વિવક્ષિત સંખ્યાનુભૂતિથી ચરમ સમયવર્તી.
અગીયારમાં ઉદ્દેશામાં - ગરમાગરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયચરમો તેમ જ અચરમ સમયવાળા ઈત્યાદિ - ૪ -
ઉદ્દેશકોના સ્વરૂપ નિર્ધારણાર્થે કહે છે - પહેલો, બીજો. પાંચમો સર્દેશગમ છે કેમકે પહેલાની અપેક્ષાએ બીજમાં જે ભિન્નતા છે તે ત્રીજ, પાંચમામાં નથી. બાકીના આઠ સદેશ છે.
Page #615
--------------------------------------------------------------------------
________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
૩૫/૨ થી ૧૨-૧૦૫૩
છે શતક-૩૫, શતકશતક-૨ થી ૧ર છે
— X — X — X — X — X • સૂત્ર-૧૦૫૭ :
કૃષ્ણલપેશ્યી કૃતયુમકૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? ગૌતમ! ઉપપાત ઔધિક ઉદ્દેશાનુસાર જાણવો. વિશેષ એ કે - આટલી ભિldi છે . ભગવન તે જીવો કાલેયી છે ? હા, છે. ભગવનું કૃષ્ણલેશચી કૃતસુખ કૃતયુગ્મ એકેન્દ્રિય કાળથી કેટલો કાળ હોય? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉકૃષ્ટથી અંતર્મુહૂર્ત એ રીતે સ્થિતિ કહેવી. બાકી પૂર્વવત ચાવતું અનંતવાર ઉપજેલ છે. એ રીતે સોને સુમો કહેવા. ભગવન તેમજ છે.
પ્રથમ સમય કૃણલેસ્પી કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? પ્રથમ સમયોદ્દેશક મુજબ જાણતું. વિશેષ એ કે - ભગવાન ! તે જીવો કૃણાલી છે ? હા, છે. બાકી પૂર્વવતુ. ભગવદ્ ! તેમજ છે.
- એ પ્રમાણે ઔધિકશતકના ૧૧-ઉદ્દેશા મુજબ જ કૃષ્ણલક્ષ્મીના ૧૧ઉદ્દેશો કહેવા. પહેલો, બીજ, પાંચમો સમાન છે. બાકીના આઠ સમાન છે. વિશેષ એ . ચોથા, હા, આઠમા, દશમામાં દેવનો ઉuiદ નથી. * * *
એ પ્રમાણે નીલલેચી શતક, કૃષ્ણલેયી શતકની માફક કહેવો, તેના ૧૧-ઉદ્દેશો તેમજ કહેવા. ભગવતુ. તે એમ જ છે.
એ પ્રમાણે કામેતલેયી શતક, કૃષ્ણલેચી શતક સર્દેશ છે.
ભવસિદ્ધિક કૃતસુખ કૃતયુમ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? ૌધિકોદ્દેશક સમાન કહેવું. માત્ર તેના ૧૧-ઉદ્દેશામાં આ વિશેષતા છે - ભગવન ! સર્વે પ્રાણો યાવત્ સર્વે સો ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુમ એકેન્દ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. * * *
- કૃષ્ણલેસ્પી ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો. ક્યાંથી આવીને ઉપજે છે ? એ રીતે કૃષ્ણલેક્સી ભાસિદ્ધિક એકેન્દ્રિય શતક બીજ કૃણાલેરી શતક સમાન કહેવો. ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
એ પ્રમાણે નીલલેસી ભવસિદ્ધિક એકેન્દ્રિય શતક કહેવો.
એ પ્રમાણે કાપોતલેયી ભવસિદ્ધિક કેન્દ્રિય શતક ૧૧-ઉદ્દેશકો સહિત કહેવો. તે ચોથા ભવસિદ્ધિક શતક સમાન કહેવો. ત્યારે શતકમાં સર્વ પ્રાણો ચાવતુ પૂર્વે ઉત્પન્ન થયા છે ? ના, એ અર્થ સમર્થ નથી. • x -
જેમ ભવસિદ્ધિકના ચાર શતકો કહ્યા, તેમ અભdસિદ્ધિકના પણ ચાર શતક, લેયા સંયુકત કહેવા. સર્વે પ્રાણો પૂર્વવતુ એ અર્થ સમર્થ નથી.
એ રીતે આ બાર એકેન્દ્રિય મહાસુષ્મ શતકો છે. ભગવન્! તેમજ છે. • વિવેચન-૧૦૫૭ :
જઘન્યથી એક સમય અનંતર સંખ્યાંતર થાય છે તેથી એક સમય કૃણલેચી કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિયો છે. કૃષ્ણલેશ્યાવાળાની સ્થિતિ કૃણાલેશ્યાકાળવત્ જાણવી.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૩૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૬ શતક-૩૬ ,
— X - X – ૦ શતક-૩૫માં સંખ્યાપદથી એકેન્દ્રિયો કહ્યા. અહીં બેઈન્દ્રિય કહે છેહું શતક-૩૬, શતકશતક-૧, ઉદ્દેશા-૧ થી ૧૧ છે
- X - X - X - X - X - X – • સૂત્ર-૧૦૫૮,૧૦૫૯ :
[૧૦૫૮] કૃતયુઝ (૨) બેઈન્દ્રિયો ક્યાંથી ઉપજે છેn ઉપપાત ભુતકાંતિ મુજબ, પરિમાણ-૧૬, સંખ્યાલ કે અસંખ્યાતા ઉપજે. અપહાર, ઉત્પલોદ્દેશક મુજબ. અવગાહના જઘન્યથી આંગુલનો અસંખ્યાતમાં ભાગ. ઉત્કૃષ્ટ ૧૨-ચોજન. એ રીતે એકેન્દ્રિય મહાયુગ્મના ઉદ્દેશ-૧-મુજબ છે. વિશેષ એ કે - ત્રણ લેયા દેવો ન ઉપજે. રામ્યગૃષ્ટિ, મિશ્રાદષ્ટિ હોય છે. જ્ઞાની, અજ્ઞાની હોય. વચન કે કાયયોગી હોય. • • તે કૃતયુમ (૨) બેઈન્દ્રિય કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંપ્રખ્યાત કાળ, સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર વર્ષ. આહાર નિયમાં છ દિશાથી, મણ સમુઠ્ઠાત, બાકી પૂર્વવતુ ચાવતુ અનંતવાર. એ રીતે સોળે યુગ્મોમાં કહેવું : x -
[૧૦૫૯] પ્રથમ સમય કૃતયુગ્મ () બેઈન્દ્રિય કાથી ઉપજે છે? એકેન્દ્રિય મહાયુમની પ્રથમ સમસ્યોદ્દેશક મુજબ કહેવું. દશ ભિtપતા અહીં પણ તેમજ છે. ૧૧મી આ • માત્ર કાયયોગી છે. બાકી પૂર્વવત પ્રથમ ઉદ્દેશા મુજબ
એકેન્દ્રિયમહાસુમના ૧૧-ઉદ્દેશાવતું કહેવું. માત્ર ચોથા, છઠ્ઠા, આઠમા, દશમામાં સમ્યકત્વ અને જ્ઞાનો ન હોય. • x - શેષ એકેન્દ્રિયવતું.
છે શતક-૩૬, શતકશતક-૨ થી ૧૨
– X - X - X - X - X – • સૂત્ર-૧૦૬૦ :
કૃણdી કૃતયુમ (૨) બેઈન્દ્રિય ક્યાંથી ઉપજે છે ? કૃષ્ણવેપીમાં પણ ૧૧-ઉદ્દેશક સંયુક્ત શતક. માત્ર વેશ્યા, સંચિઠ્ઠણા, સ્થિતિ કેન્દ્રિયકૃષ્ણ લેરી સમાન છે. ••• એ રીતે નીલલેસ્ત્રી પણ જાણવા • - • એ રીતે કાપોત લેયી પણ જાણવા. - - - ભવસિદ્ધિક કૂતયુગ્મ () બેઈન્દ્રિય ? એ પ્રમાણે ભવસિદ્ધિક શતકના પણ ચારે પૂર્વ ગમક મુજબ જાણવા. વિશેષ એ • સર્વે પ્રાણોના તે અર્થ સમર્થ નથી. બાકી પૂર્વવતુ આ ચાર ઔધિક શતક થયા.
ભવસિદ્ધિક માફક અભવસિદ્રિકના ચાર શતકો કહેવા. મમ સમ્યકતવ અને જ્ઞાનો નથી. બાકી પૂર્વવતું. આ રીતે આ બાર બેઈન્દ્રિય મહાયુગ્મ શતક છે.
મુનિ દીપરત્નસાગરે કરેલા શતક-૩૬નો અનુવાદ પૂર્ણ [અહીં વૃત્તિ રચના ની
Page #616
--------------------------------------------------------------------------
________________
39/--/૧૦૬૧
મૈં શતક-૩૭
— * — * —
- સૂત્ર-૧૦૬૧ :
કૃતયુગ્મ(ર) તેઈન્દ્રિય ક્યાંથી ઉપજે છે ? એ રીતે બેઈન્દ્રિયશતક સશ બાર શતક તેઈન્દ્રિયમાં પણ કહેવા. માત્ર અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ, સ્થિતિ જઘન્યમાં એક સમય, ઉત્કૃષ્ટ ૪-દિવસ. બાકી પૂર્વવત્ ભગવન્ ! તે એમ જ છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૩૭-નો અનુવાદ પૂર્ણ
શતક-૩૮
— * - * —
- સૂત્ર-૧૦૬૨ -
ચઉરિન્દ્રિયના એ પ્રમાણે જ બાર શતક કહેવા. માત્ર અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યેય ભાગ, ઉત્કૃષ્ટથી ચાર ગાઉ, સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસ, બાકી બધું બેઈન્દ્રિય મુજબ ભ તેમજ છે.
મુનિ દીપત્નસાગરે કરેલ શતક-૩૮નો અનુવાદ પૂર્ણ
* શતક-૩૯
૨૧૫
— * — * —
- સૂ-૧૦૬૩ :
નૃતયુગ્મ નૃતયુગ્મ અસંજ્ઞી પંચેન્દ્રિય યાંથી આવીને ઉપજે છે ? બેઈન્દ્રિય માફક અસંીમાં પણ બાર શતક કહેવા. માત્ર-અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ ૧૦૦૦ યોજન. સંચિકણા જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પૂર્વકોડી પૃથકત્વ, સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કટ પૂર્વકોડી.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૩૯નો અનુવાદ પૂર્ણ
(108) (Proof-2)
E :\Maharaj Saheib\Adhayan-13\Book-13C\
૨૧૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૫
શતક-૪૦
— * — * -
• હવે ૪૦મું શતક કહે છે. [જેમાં ૨૧-શતકશતક છે.
ૢ શતક-૪૦, શતકશતક-૧, ઉદ્દેશો-૧ છે
— — — x - ૪ - x --
- સૂત્ર-૧૦૬૪ ઃ
--
કૃતયુગ્મ નૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે? ઉપાત, ચારે ગતિમાંથી થાય. સંખ્યાત વર્ષાયુ, અસંખ્યાત વર્ષાયુ, પતા અને પાતામાં કોઈનો નિષેધ નથી. યાવત્ અનુત્તર વિમાન સુધી. પરિમાણ, અપહાર, અવગાહના સંજ્ઞી પંચેન્દ્રિય સમાન વેદનીય સિવાયની સાત પ્રકૃતિના બંધક કે અબંધક છે. વેદનીયના બંધક છે, અબંધક નથી. મોહનીયના વૈદક કે અવૈદક છે. બાકીની સાત પ્રકૃત્તિના વેદક છે, વેદક નથી. સાતા-સાતાના વૈદક છે, મોહનીયના ઉંદી કે અનુદયી, બાકીની સાતના ઉદયી છે. નામ-ગોત્રના ઉદીક છે, અનુદીક નથી, બાકીની છના ઉદીક કે અનુદીક છે. કૃષ્ણ યાવત્ ગ્લેશ્યી છે. સદ્-મિથ્યા કે મિશ્ર ષ્ટિ છે. જ્ઞાની કે અજ્ઞાની છે. મન-વચન-કાયયોગી છે. ઉપયોગ, વર્ણાદિ, ઉચ્છવાસક, નિ:શ્વાસક, આહાસ્યનું કથન એકેન્દ્રિયો સમાન છે. વિત-અવિરત-વિતાવિત છે, ક્રિયા સહિત છે.
ભગવન્ ! તે જીવો શું સપ્તવિધ બંધક છે કે અષ્ટવિધ, ષડ્મિધ અથવા એકવિધ બંધક છે ? ગૌતમ ! તે સારે છે. ભગવન્ ! તે જીવો શું આહાર યાવત્ પરિગ્રહ સંજ્ઞોપયુક્ત છે કે નોસંજ્ઞોપયુક્ત છે ? ગૌતમ ! આહાર ચાવત્ નોસંજ્ઞોપયુત છે. આ પ્રમાણે બધે પ્રોત્તર યોજના કરવી.
તેઓ ક્રોધકષાયથી યાવત્ લોભકથાયી કે અકષાયી હોય. સ્ત્રી-પુરુષનપુંસક વેદક કે વેદક હોય. સ્ત્રીવેદક-પુરુષવેદ-નપુંસકવેદના બંધક કે બંધક હોય. સંડ્તી છે. ઈન્દ્રિયસહિત છે. સંચિકણા જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ સો સાગરોપમ પૃથકત્વ સાતિરેક, આહાર પૂર્વવત્ યાવત્ નિયમા છ દિશાથી. સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ, આદિના છ સમુદ્દાતો, મારણાંતિક સમુદ્દાતથી સમવહત કે અસમવહત થઈને મરે. ઉદ્ધતના, ઉપપાત સમાન છે. અનુત્તર વિમાન સુધી કોઈ વિષયમાં નિષેધ નથી.
ભગવતેં પાણો યાવત્ અનંતવાર, એ પ્રમાણે સોળે યુગ્મોમાં કહેવા યાવત્ અનંતરવા. પરિમાણ, બેઈન્દ્રિય સમાન. બાકી પૂર્વવત્ ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
• સૂત્ર-૧૦૬૫ :
શતક-૪૦, શતકશતક-૧, ઉદ્દેશો-૨ થી ૧૧ છે
— x — * — x — x — x — —
પ્રથમ સમય નૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે ?
Page #617
--------------------------------------------------------------------------
________________
(109) (Proof-2)
૪૦/૧/૧/૧૯૬૪
૨૧૭ ઉપપાત, પરિમાણ, આહાર પહેલા ઉદ્દેશા મુજબ જાણવા. અવગાહના, બંધ, વેદ, વેદના, ઉદયી, ઉદીકા બેઈન્દ્રિયના શતક-૧-મુજબ. કૃષ્ણદ્વૈચ્છી ચાવત શુક્લ લી. બાકીનું બેઈન્દ્રિયના પહેલા શતક મુજબ ચાવતું અનંતવાર. વિશેષ એ - તેઓ સી-પુરુષ-નપુંસકવેદી હોય છે, સંજ્ઞી હોય, અસંજ્ઞી નહીં બાકી પૂર્વવતું. એ રીતે સોળે સુમોમાં જાણવું પરિમાણ પૂર્વવત.
u પ્રમાણે અગીયારે ઉદ્દેશા પૂર્વવતુ. પહેલો, બીજ, પાંચમો સદેશ ગમવાળા છે, બાકી આઠે પણ સર્દેશનમાં છે. ચોથા, છા, આઠમા, દશમામાં કોઈ વિશેષતા નથી. -- ભગાવના તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૧૦૬૫ -
અહીં વેદનીય બંધ વિધિ વિશેષથી કહેવા, તેનું પહેલા વર્જન કર્યું. તેમાં ઉપશાંત મોહાદિ સાતના બંધક છે. • X - X - કેવલી સહિત બધાં પણ સંજ્ઞા પંચેન્દ્રિયો વેદનીયના બંધક છે. • x- મોહનીય, વેદન સૂમસં૫રાયના અંત સુધી છે. અવેદન ઉપશાંત મોહાદિમાં છે. • x - કેવલી જ ચારના વેદક છે કેમકે તેઓ ઈન્દ્રિય વ્યાપારાતીપણાથી પંચેન્દ્રિય નથી. સંજ્ઞી પંચેન્દ્રિયના એવા સ્વરૂપત્વથી તેઓ સાતા-અસાતા વેદક છે. તેઓ સૂક્ષ્મ સંપરામાં મોહનીયના ઉદયી, ઉપશાંત મોહાદિમાં અનુદયી છે. * * * * * * *
નામ અને ગોત્રમાં અકપાયાંત સંજ્ઞી પંચેન્દ્રિય સર્વે પણ ઉદીરક છે. બાકીના છ માં યથાસંભવ ઉદીરક-અનુદીરક છે. પ્રમતોને સામાન્યથી આડેની ઉદીરણાવિધિ હોય. • x• અપ્રમતાદિ ચાર વેદનીય, આયુને વજીને છ ના, સૂક્ષ્મસંપરાથી આવલિકા કાળમાં મોહનીય, આયુ, વેદનીય સિવાય પાંચના. - x - ક્ષીણકષાયી સ્વઅદ્ધા આવલિકામાં નામ, ગોત્રના જ, - x - અયોગી એક પણ કર્મના ઉદીરક નથી.
સંચીટ્ટણા-જઘન્યથી એક સમય, - X • ઉત્કૃષ્ટથી સાતિક સાત સાગરોપમ, કેમકે પછી સંજ્ઞીપંચેન્દ્રિયો ન હોય. સમુદ્યાત જ હોય. - X -
છે શતક-૪૦, શતકશતક-૨ )
- X - X - X - X - • સૂત્ર-૧૦૬૬ :
કૃતયુમ કૃતયુમ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે. છે ? સંstીના પહેલા ઉદ્દેા મુજબ જાણવું. વિશેષ એ કે • બંધ, વેદ, ઉદય, ઉદીરણા, વેશ્યા, બંધક, સંજ્ઞા, કષાય અને વેદબંધક, આ પદો બેઈન્દ્રિયો માફક જાણવા. • • • મલેરી સંtીને મણે વેદ હોય, વેદક ન હોય, સંચિટ્ટણા જળથી એક સમય, ઉતકૃષ્ટ અંતમુહૂર્વ અધિક 35-સાગરોપમ, એ પ્રમાણે સ્થિતિ પણ છે, મમ સ્થિતિમાં અંતમુહૂર્ત અધિક ન કહેવું. બાકી બધું પ્રથમ ઉદ્દેશા માફક ચાવત અનંતરવાર. એ રીતે સોળે સુમોમાં કહેવું.
ભગવાના પ્રથમ સમય કૃણાલેરવી કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંeણી આવીને ઉપજે છે? સફળી પોન્દ્રિયના પ્રથમ સમય ઉદ્દેશા મુજબ તેમજ સંપૂર્ણ કહેવું
E:\Maharaj Saheib\Adhayan-13\Book-13C\
૨૧૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૫ વિશેષ એ કે - ભગવના તે જીવો કૃષ્ણલેચી છે? હા, છે. બાકી પૂર્વવત એ રીતે સોળે સુમોમાં કહેતું ભગવાન છે એમ જ છે. આ પ્રમાણે આ ૧૧-ઉદ્દેશા કૃણલેસ્પી શતકમાં છે. પહેલો-ગ-પાંચમો સમાન ગમક છે. બાકી આઠ સમાન ગમક છે - ભગવાન તેમજ છે. છે શતક-૪૦, શતકશતક-૧, ઉદેશા-૩ થી ૧૧ છે.
- X - X - X - X - X - X - • સૂત્ર-૧૦૬૭ -
એ પ્રમાણે નીલવેચી શતક છે. વિશેષ એ : સંચિક્રણ-જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દશ સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક. એ પ્રમાણે સ્થિતિ. એ રીતે ત્રણે ઉદ્દેશામાં છે, બાકી પૂર્વવતું. * * * * *
એ પ્રમાણે કાપોતકેયી શતક પણ છે. વિશેષ એ - સંચિટ્ટણા જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક. એ રીતે સ્થિતિ છે, એ રીતે ત્રણે ઉદ્દેશામાં છે. બાકી પૂર્વવત્ • x •
એ પ્રમાણે તેજલેયા શતક જાણતું. વિશેષ એ • સચિટ્ટણા જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો-અસંખ્યાત ભાગ અધિક બે સાગરોપમ. એ રીતે સ્થિતિ પણ છે. માત્રનો સંજ્ઞોપયુક્ત છે. એ રીતે ત્રણે ઉદ્દેશામાં છે. બાકી પૂર્વવત. • • ભગવાન ! તેમજ છે, તેમજ છે.
તેજોવેશ્યા શતક સમાન. ઝાલેશ્યા શતક છે. વિશેષ એ • સંચિટ્ટણા જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ણ અધિક દશ સાગરોપમ. એ રીતે સ્થિતિ પણ છે, તેમાં અંતર્મુહૂર્ત ન કહેવું. બાકી પૂર્વવત.
શુકલdયા શતક, બૌધિક શતક સમાન. વિશેષ એ • સંચિણા, સ્થિતિ કૃણવેશ્યા શતક સમાન છે. બાકી પૂર્વવત્ રાવતું અનંતવાર
ભગવન! ભવસિદ્ધિક કૃતયુગ્મ ડૂતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે7 પ્રથમ સંજ્ઞી શતક સમાન જાણવું. -- ભવસિદ્ધિકના લાવાથી શું સર્વે પ્રાણો? ના, તે અર્થ સમર્થ નથી. બાકી પૂર્વવત - ૪ -
કૃષ્ણલેચી ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે? આ અલાવા વડે ધિક ફૂલેચી શતક સમાન છે.
એ પ્રમાણે નીલલેયી ભવસિદ્ધિક શતક જાણવું. * * *
ઔધિક સંજ્ઞી પંચેન્દ્રિયોના સાત શતકો સમાન ભવસિદ્ધિકના પણ સાત શતકો કહેવા. વિશેષ ઓ • સાતે શતકમાં સર્વે પ્રાણો ચાવતુ તે અર્થ સમર્થ નથી. બાકી પૂર્વવત. • • ભગવન ! તેમજ છે.
અભવસિદ્ધક કૂતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? ઉuપાત, અનુત્તરવિમાનને છોડીને બધે જાણવો. અપહાર, ઉચ્ચત્વ, બંધ, વેદ, વેદન, ઉદય, ઉદીરણા કૃણલેચીશતક સમાન છે. તેઓ કૃણાલેયી યાવતું શુકલdeી હોય, મમ મિયાર્દષ્ટિ હોય, અજ્ઞાની જ હોય. એ રીતે બધું
Page #618
--------------------------------------------------------------------------
________________
૪૦/૧/૩ થી ૧૧/૧૦૬૭.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૫
(110) (Proof-2)
કૃણલેયા શતક સમાન છે. વિશેષ એ - તેઓ અવિરત છે. સંચિણા, સ્થિતિ
ઔધિક ઉદ્દેશક સમાન છે. પહેલા પાંચ સમુદ્યાત છે. ઉદ્ધતના પૂર્વવત્, અનુત્તર વિમાન ન કહેવું. સર્વે પ્રાણો? તે અર્થ સમર્થ નથી. બાકી બધું કૃણવેશ્યા શતક મુજબ ચાવતુ અનંતવાર. એ પ્રમાણે સોળે સુઓમાં છે.
ભગવન / પ્રથમ સમય અભયસિદ્ધિક કૃતયુમ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે? સંજ્ઞીના પ્રથમ સમય ઉદ્દેશક સમાન. વિશેષ એ - સમ્યકત્વ, સમ્યફમિથ્યાત્વ, જ્ઞાન, સર્વત્ર નથી. બાકી પૂર્વવતું. અહીં પણ ૧૧ઉદેશા કહેતા. પહેલો-એ-પાંચમો એકગમક, બાકી આઠ એક ગમક.
ભગવતુ કૃણલસી અભવસિદ્ધિક કૂતયુગ્મ કૂતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે 7 ઔધિક શતક સમાન કહેવું. વિશેષ એ - તે જીવો કૃણાલી છે ? હા, છે. સ્થિતિ અને સંચિઠ્ઠણા કૃષ્ણલેચી શતક સમાન છે. બાકી પૂર્વવતું. ભગવન તેમજ છે, તેમજ છે.
એ પ્રમાણે છ લશ્યાના છ શતકો કૃષ્ણલેચીશતક સમાન કહેu. વિશેષ એ - સંચિકૃષ્ણ અને સ્થિતિ ઔધિક શતક મુજબ કહેતી. વિશેષ એ - શુકલવેચી ઉકૃષ્ટ અંતમુહૂર્ત અધિક ૩૧-સાગરોપમ, સ્થિતિ ૩૧-સાગરોપમ. જEાન્ય પૂર્વવતું. સબ સમ્યકત્વ, જ્ઞાનો નથી. વિરતિ, વિરતાવિરતિ, અનુતર વિમાનોત્પત્તિ નથી. સર્વે પ્રણો ? તે અર્થ સમર્થ નથી. ભગવના તેમજ છે. એ રીતે આ સાત અભિવસિદ્ધિક મહાયુગ્મ શતક છે. ૨૧-મહાયુગ્મ શતકો થયા. બધા મળીને કુલ ૮૧-મહાયુગ્મ શતકો પૂરા થયા.
• વિવેચન-૧૦૬૬,૧૦૬૭ -
આ કૃણાલેશ્યા અવસ્થાન સાતમી પૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વભવ પર્યાવર્તી, કૃષ્ણલેશ્યા પરિણામ આશ્રીને છે. નીલલેશ્યા શતકમાં જે સ્થિતિ કહી તે પાંચમી પૃથ્વીના ઉપરિતન પ્રતટમાં સંભવે છે. • x - કેમકે નીલલેશ્યા તેમાં હોય. • x • “ત્રણ ઉદ્દેશામાં”. પહેલા, ત્રીજા, પાંચમામાં. કાપોતલેશ્યા શતકમાં જે સ્થિતિ કહી છે, તે ત્રીજી પૃથ્વીના ઉપરિતન પ્રતટને આશ્રીને છે.
| તેજલેશ્યા શતકમાં કહેલ સ્થિતિ ઈશાન દેવના પરમાયુને આશ્રીને છે. પાલેશ્યા શતકમાં કહેલ સ્થિતિ બ્રહ્મલોક દેવાયું આશ્રિત માનવી. કેમકે તેમાં જ પાલેશ્યને આટલું આયુ હોય. -x- શુક્લલેશ્યા શતકમાં સાંતમુહૂર્ત 13-સાગરોપમ અવસ્થાન છે, તે અનુત્તર વિમાન આશ્રિત છે. જ્યાં ૩૧-સાગરોપમ કહ્યું છે, તે ઉપરના શૈવેયકને આશ્રીને માનવું. ત્યાંજ દેવોનું આટલું આયુ છે, ભવ્યો ઉત્કૃષ્ટથી અહીં ઉપજે, પછી નહીં.
મુનિ દીપરત્નસાગરે કરેલા | શતક-૪૦નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
E:\Maharaj Saheib\Adhayan-131Book-13CI
૬ શતક-૪૧ ૬
- X - X - શતક-૪૧, ઉદ્દેશો-૧ છે.
- X - X - X - • સૂત્ર-૧૦૬૮ :
ભગવન! રશિયુમ કેટલા છે ? ગૌતમ! ચાર : કૃતયુમ યાવત્ કસોજ. ભગવન્! એમ કેમ કહ્યું - X •? ગૌતમ! જે રાશિમાં ચારથી અપહર કરતા ચાર શેષ રહે, તે ‘રાશિમુમ્મ, કૃતયુગ્મ છે. એ પ્રમાણે ચાવતુ જે રાશિ ચાર વડે અપહાર કરતા શેષ એક રહે તે રાશિયુમ્મ, કલ્યોજ કહેવાય. તેથી એમ કહ્યું કે ચાવતુ લ્યોજ છે.
ભગવન્! રાશિમુખ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે 7 ઉપપાત ભુતકાંતિ પદ મુજબ કહેવો. • - ભગવન ! જીવો એક સમયથી કેટલા ઉપજે? ગૌતમ ! ચાર, આઠ, ભાર સોળ, સંપ્રખ્યાતા કે અસંખ્યાતા ઉપજે.
ભગવાન ! તે જીવો સાંતર ઉપજે કે નિરંતર ? ગૌતમ ! બંને. જે સાંતર ઉપજે તો જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમયનું અંતર કરીને ઉપજે નિરંતર ઉપજનાર જઘન્યથી ને સમય, ઉત્કૃષ્ટથી અસંખ્ય સમય પ્રત્યેક સમયે અવિરહિત નિરંતર ઉપજે.
ભગવાન ! તે જીવો જે સમયે કૃતયુગ્મ, તે સમયે ગોજ. જે સમયે વ્યાજ તે સમયે કૃતયુગ્મ હોય ? ના તેમ નથી. જે સમયે કૃતયુગ્મ તે સમયે દ્વાપરયુગ્મ, જે સમયે દ્વાપરયુગ્મ તે સમયે કૃતયુગ્મ હોય ? ના. તેમ નથી, જે સમયે કૃતયુમ, તે સમયે કલ્યોજ, જે સમયે કહ્યૌજ તે સમયે કૂવયુગ્મ હોય ? ના તેમ નથી. • - • ભગવન! તે જીવો કઈ રીતે ઉપજે? ગૌતમ! જેમ કોઈ કૂદનાર કૂદતો એવો ઉપયત શતક મુજબ ચાવતું પરપ્રયોગે ન ઉપજે.
ભગવન! તે જીવો, આત્મ યશથી ઉપજે કે આત્મ અયશથી ? ગૌતમ ! આભયશથી નહીં. અlભ અયશથી ઉપજે. જે આત્મ અયશથી ઉપજે તો આત્મિયશથી નિવહિ કરે કે આત્મ અયશથી? ગૌતમી આત્મ યશથી નહીં પણ આત્મ અયશથી નિવાહ કરે. જે આત્મ અયશથી નિવહિ કરે તો સલેરી હોય કે લેરી ? ગૌતમ! સલેયી છે, અલેક્સી નથી.
જે સતેંચી હોય તો સક્રિય છે કે અક્રિય? ગૌતમાં સક્રિય છે, અજિંક્ય નથી. જે સક્રિય હોય તો તે જ ભવગ્રહણથી સિદ્ધ થઈ ચાવ4 અંત કરે? ના, તેમ નથી. - - - ભગવા રાશિ સુષ્મ વસુષ્મ અરુકુમારો ક્યાંથી ઉપજે? નૈરયિક માર્ક સંપૂર્ણ કહેવું એ પ્રમાણે પંચન્દ્રિય તિચિ જન કહેતું વિશેષ એ - વનસ્પતિકાયિક યાવત અસંખ્યાતા કે અનંતા ઉપજે છે. બાકી પૂર્વવત મનુષ્યો પણ એ પ્રમાણે કહેવા યાવત તે આત્મ યશથી ન ઉપજે આત્મ અયાથી ઉપજે છે.
છે તે આત્મ અયશથી ઉપજે તો શું આત્મ યશથી નિવહિ કરે કે આત્મ અયશથી ? ગૌતમ! બંને રીતે કરે છે આત્મયશથી નિહિ કરે તો શું સલેક્સી હોય કે અલેક્સી ? ગૌતમ ! તે બંને હોય. જે અલેચી હોય તો સક્રિય હોય કે અયિ? ગૌતમ સક્રિય ન હોય, અ-ક્રિય હોય. જે અ-ક્રિય હોય તો તે
Page #619
--------------------------------------------------------------------------
________________
૪૧/૧/૧/૧૦૬૮
જ ભવગ્રહણથી સિદ્ધ થાય યાવત્ અંત કરે ? હા, તેમ કરે.
જે સલેી હોય તો સક્રિય હોય કે અક્રિય ? ગૌતમ ! સ-ક્રિય હોય, -ક્રિય નહીં. જો સ-ક્રિય હોય તો તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય યાવત્ અંત કરે ? ગૌતમ ! કેટલાંક તે જ ભવથી સિદ્ધ થાય વત્ અંત કરે, કેટલાંક નહીં.
જો આત્મ અયશથી નિહિ કરે તો શું સંલેશ્મી હોય કે અલેશ્મી ? ગૌતમ ! સલેશ્મી છે, અલેશ્તી નથી. જો સલેશ્તી છે તો સ-ક્રિય છે કે અક્રિય ? ગૌતમ ! સ-ક્રિય છે, અ-ક્રિય નથી. જો સ-ક્રિય છે, તો તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય સાવત્ અંત કરે? ના તેમ નથી. અંતર, જ્યોતિક, વૈમાનિકને નૈરયિક સમાન કહેવા. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૪૧, ઉદ્દેશો-૨ છુ
— * - * — * —
૨૨૧
• સૂત્ર-૧૦૬૯ :
રાશિયુગ્મ જ્યોજ નૈરયિક ક્યાંથી ઉપજે ? પૂર્વવત્ ઉદ્દેશો કહેવો. પરિમાણ ૩,૭,૧૧,૧૫ સંખ્યાત કે અસંખ્યાત ઉપજે, સાંતર પૂર્વવત્. તે જીવો જે સમયે યોજ તે સમયે કૃતયુગ્મ, જે સમયે મૃતયુગ્મ-તે સમયે યોજ? ના, તેમ નથી. એ રીતે દ્વાપરયુગ્મ, કલ્યોજ સાથે કહેવું. બાકી પૂર્વવત્. ચાવત્ વૈમાનિક. વિશેષ એ કે - ઉપપાત બધે જ ‘વ્યુત્ક્રાંતિ' મુજબ કહેવો ભ તેમજ છે.
શતક-૪૧, ઉદ્દેશો-૩
— * — x — —
• સૂત્ર-૧૦૭૦ :
ભગવન્ ! રાશિયુગ્મ દ્વાપરયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે ? પૂર્વવત્. માત્ર પરિમાણ-૨,૬,૧૦, સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. સંવેધ જાણવો. - - તે જીવો
જે સમયે દ્વાપરયુગ્મ, તે સમયે કૃયુગ્મ - x - ૫. ના તે અર્થ સમર્થ નથી. એ રીતે જ્યોજ અને કલ્યોજ સાથે પણ જાણવું. બાકી ઉદ્દેશા-૧-મુજબ વૈમાનિક સુધી કહેવું. ભગવન્ ! તેમ એમજ છે, એમ જ છે.
શતક-૪૧, ઉદ્દેશો-૪
— * - * — —
• સૂત્ર-૧૦૭૧ -
ભગવન્ ! રાશિ યુગ્મ કલ્યોજ નૈરયિક ક્યાંથી ઉપજે ? પૂર્વવત્. પરિમાણ ૧,૫,૯,૧૩, સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. તે જીવો જે સમયે કહ્યોજ છે, તે સમયે મૃતયુગ્મ છે - x - પ્રશ્ન ? ના, તેમ નથી. એ રીતે ઝ્યોજ અને દ્વાપરયુગ્મ સાથે કહેવું. બાકી ઉદ્દેશો-૧-મુજબ. યાવત્ વૈમાનિક.
શતક-૪૧, ઉદ્દેશો-૫ થી ૨૮
— * - * — * —
સૂત્ર-૧૦૭૨ :
[૫] ભગવના કૃષ્ણલેશ્મી રાશિયુગ્મ નૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે? ઉપપાત, ધૂમપભા મુજબ. બાકી ઉદ્દેશા-૧-મુજબ, અસુરકુમારથી વ્યંતર સુધી તેમજ. મનુષ્યો, નૈરયિક વતુ. તે આત્મઅયશથી નિર્વાહ કરે છે. “અલેશ્ત્રી
(111) (Proof-2)
E :\Maharaj Saheib\Adhayan-13\Book-13C\
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૫
અક્રિય તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય' તે કથન ન કરવું. બાકી ઉદ્દેશા-૧-મુજબ. [૬,૭] કૃષ્ણલેી જ્યોજ અને દ્વાપરયુગ્મ આ પ્રમાણે જ કહેવા.
[૮] કૃષ્ણàી કલ્યોજ તેમજ. પરિમાણ, સંવેધ ઔધિકોદ્દેશ મુજબ. [૯ થી ૧૨] કૃષ્ણવેશ્મી સમાન નીલલેશ્ત્રીના ચારે ઉદ્દેશા સંપૂર્ણ કહેવા. માત્ર નૈરયિકોનો ઉપપાત વાલુકાપ્રભા સમાન. બાકી પૂર્વવત્.
[૧૩ થી ૧૬] કાપોતલેશ્ત્રીના ચાર ઉદ્દેશા એમજ છે. માત્ર નૈરયિકોનો ઉપપાત રત્નપ્રભાવત્ કહેવો. બાકી પૂર્વવત્. ભગવન્ ! તે એમ જ છે. [૧૭થી ૨૦] તેજોલેશ્મી રાશીયુગ્મ કૃતયુગ્મ અસુકુમાર ક્યાંથી ઉપજે છે ? પૂર્વવત્. માત્ર જેને તેજોલેશ્યા હોય તેને કહેવા. એ રીતે કૃષ્ણલેી સમાન ચાર ઉદ્દેશા કહેવા. ભગવન્ ! તે એમ જ છે (ર).
૨૨૨
[૨૧ થી ૨૪] એ રીતે પાલેશ્યાના ચાર ઉદ્દેશા કહેવા. પાલેશ્યા-પંચેન્દ્રિય તિય, મનુષ્ય, વૈમાનિકોને છે, બાકીનાને નથી. - x -
[૨૫ થી ૨૮] પદ્મલેશ્તી વત્ શુકલલેશ્ત્રીના ચાર ઉદ્દેશા કહેવા. માત્ર મનુષ્યોનો ગમક ઔધિકોદ્દેશક સમાન છે. બાકી પૂર્વવત્ - x - x - ઊ શતક-૪૧, ઉદ્દેશો-૨૯ થી ૫૬ ૭
— x — * - * — * -
• સૂત્ર-૧૦૭૩ :
ભવસિદ્ધિક રાશિયુગ્મ નૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે ? ઔધિકના પહેલા ચાર ઉદ્દેશા સમાન સંપૂર્ણ કહેવા. - - - કૃષ્ણલેક્ષી ભવસિદ્ધિક રાશી યુગ્મ નૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે ? કૃષ્ણલેશ્ત્રીના ચાર ઉદ્દેશા સમાન અહીં - ૪ - કહેવું. એ રીતે નીલલેશ્મી ભવસિદ્ધિકના ચાર ઉદ્દેશા કહેવા. - એ રીતે કાપોતલેશ્ત્રીના ચાર ઉદ્દેશા. તેજોàશ્મીના ચાર ઉદ્દેશા ઔધિક સમારન છે. પદ્મલેશ્તી ચાર ઉદ્દેશા તેમજ છે. - - - શુક્લલેશ્મી ચાર ઉદ્દેશા ઔધિક સમાન છે. . . એ રીતે ભવસિદ્ધિકના ૨૮-ઉદ્દેશા, શતક-૪૧, ઉદ્દેશો-૫૭ થી ૮૪ છે
— * - — * - * -
---
• સૂત્ર-૧૦૭૪ ઃ
એ રીતે
અભવસિદ્ધિક રાશીયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે ? ઉદ્દેશા-૧સમાન. માત્ર મનુષ્યોને નૈરયિક સમાન કહેવા. બાકી પૂર્વવત્. ચારે યુગ્મોમાં ચાર ઉદ્દેશા. કૃષ્ણલેશ્તી અભવસિદ્ધિક રાશીયુગ્મ કૃતયુગ્મ નૈરયિકો ક્યાંથી ઉપજે ? પૂર્વવત્ યારે ઉદ્દેશો. એ રીતે નીલલેશ્તી ચાર ઉદ્દેશા. કાપોતલેશ્તી ચાર ઉદ્દેશા. તેજોલેશ્મી ચાર ઉદ્દેશો. પાલેશ્તી ચાર ઉદ્દેશા. શુકલલેશ્તી ચાર ઉદ્દેશા. એ રીતે આ અઢાળસ અભવસિદ્ધિક ઉદ્દેશકોમાં મનુષ્યો, નૈરયિક ગમ સમાન જાણવા. - - ભગવન્ ! તેમજ છે.
શતક૪૧, ઉદ્દેશો-૮૫ થી ૧૧૨
— x — — * - * -
- સૂત્ર-૧૦૭૫ :
સમ્યગ્દષ્ટિ સાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે છે ? ઉદ્દેશા-૧
Page #620
--------------------------------------------------------------------------
________________
(112) (Proof-2)
૪૧/-I૮૫ થી ૧૧૨/૧૯૭૫
૨૨૩ મુજબ. ચારે સુમોમાં ચારે ઉદ્દેશા ભવસિદ્ધિક સર્દેશ કહેવા. • • • કૃષ્ણવેચી સમ્યગૃષ્ટિ રાણીસમ કૃતસુખ નૈરયિક ક્યાંથી ઉપજે કૃણાલેરી સર્દેશ ચારે ઉદ્દેશા કહેવા. સમ્યક્રષ્ટિમાં ભવસિદ્ધિક સંદેશ ૨૮ ઉદ્દેશા.
છે શતક-૪૧, ઉદ્દેશો-૧૧૩ થી ૧૬૮ છે
– X - X - X - X – • સૂત્ર-૧૦૩૬,૧૦૭ :
[૧૭] મિથ્યાદષ્ટિ રાશીયમ્ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે મિશ્રાદેષ્ટિના આલાવાથી અભવસિદ્ધિક સર્દેશ ૨૮-ઉદ્દેશા. - - - [૧ose] કૃષ્ણ પાક્ષિક નૈરયિક ક્યાંથી ઉપજે? અભવસિદ્ધિક સંદેશ ૨૮-ઉદેશા કહેતા.
શતક-૪૧, ઉદ્દેશો-૧૬૯ થી ૧૯૬ છે.
- X - X - X - X - • સૂત્ર-૧૦૦૮ :
શુક્લપાક્ષિક રાશીયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે છે ? ભવસિદ્ધિક સમાન ર૮-ઉદ્દેશા થાય. આ રીતે બધાં મળી ૧૯૬ ઉદ્દેશા રાણીયુમ શતકના થયા. યાવત્ : શુલલેક્સી શુલપાક્ષિક રાગીયુગ્મ કલ્યોજ વૈમાનિક ચાવતું જે સક્રિય હોય તો તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય રાવતુ અંત કરે? આ અર્થ સમર્થ નથી. - ભગવન્! તે એમ જ છે.
• સૂત્ર-૧૦૭૯ :
ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરીને, diદી-નમીને આમ કહ્યું - ભગવન્! એમ જ છે, તેમજ છે, અવિતથ છે, અસંદિગ્ધ છે, ઈચ્છિત છે, પ્રતિષ્ઠિત છે, ઈચ્છિત-પ્રતિષ્ઠિત છે. આપે કહ્યો છે આ અર્થ સત્ય છે. કેમકે અરહંત ભગવંતો આકૃતિવચની હોય છે. ફરી શ્રમણ ભગવંત મહાવીરને વાંદી-નમીને, સંયમ અને તપ વડે ઑતાના આત્માને ભાવિત કરતા વિચરે છે.
• વિવેચન-૧૦૬૮ થી ૧૦૭૯ - [શતક-૪૧-આખું].
યુગ્મ શબ્દ યુગલવાચી પણ છે, તેથી અહીં શશિ શબ્દથી બતાવ્યો. શશિરૂપ યુગ્મ, તે રાશિયુગ્મ. રાશિયુગ્મ ભેદરૂપથી કૃતયુગ્મ વડે પ્રમિત તે શિ યુગ્મ કૃતયુ.... - x • x • માયનસ - આત્મસંબંધી યશ અર્થાત્ સંયમ. ૩ય નીતિ • આશ્રય કરે છે, રહે છે. અવિરતત્વથી બધે આભ અયશથી ઉત્પત્તિ. ઈત્યાદિ - x • x • હવે ભગવતી/વ્યાખ્યા જ્ઞાતિના પરિણામને કહેતી ગાથા -
• સૂત્ર-૧૦૮૦ થી ૧૦૮૩ આઠ ગાણા [ભગવતી સ્ત્રના ૧૩૮ શતક અને ૧૯શ્ય ઉદ્દેશ છે.]
[૧૦૮૦] પ્રવર ફ્રાનિદર્શનધરે આ સૂત્રના ૮૪ લાખ પદો કહ્યા છે અને અનંતા ભાવાભાવ કહ્યા છે. - - - [૧૦૮૧ ગુણ વિશાળ સંઘસમુદ્ર સદા જય પામે છે, જે જ્ઞાનરૂપી વિમલ-વિપુલ જળથી પરિપૂર્ણ છે, જેની તપ-નિયમવિનયરૂપી વેલા છે. જે સેંકડો હેતુરૂપ પ્રબળ વેગવાળો છે.
[૧૦] ગૌતમાદિ ગણધરને નમસ્કાર થાઓ. ભગવતી વ્યાખ્યાપાતિને નમસ્કાર થાઓ, દ્વાદશાંગ ગણિપિટકને નમસ્કાર થાઓ.
[૧૦૮૩) કાચબા સમ સંસ્થિત ચરણવાળી, અજ્ઞાન કોરટની કળી સમાન
૨૨૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૫ ભગવતી શ્રુતદેવી મારા મતિ અંધકારને વિનષ્ટ કરે.
(૧૦૮) હાથમાં વિકસિત કમળવાળી, અંધકારનો નાશ કરેલ, નિત્ય બુધ અને વિબુદ્ર દ્વારા નમંસિત કુતાધિષ્ઠાત્રી દેવી મને બુદ્ધિ આપે.
[૧૦૮૫] જેને પ્રસાદી જ્ઞાન શીખાયું, તે શુત દેવતને નમું છું. તથા શાંત કરનારી તે પ્રવચનદેવીને નમું છું. -- - [૧૦૮૬) વૃતદેવતા, કુંભધર યક્ષ, બ્રહ્મશાંતિ, વૈરોડ્યા, વિધા અને અંત હુંડી, લખનારને અવિન આપો.
૧૦૮ વ્યાખ્યા પ્રજ્ઞતિના આરંભે આઠ શતકોના બળે ઉદ્દેશકોનો ઉદ્દિષ્ટ કરાય છે. પણ ચોથા શતકના આઠ ઉદ્દેશકોનો પહેલા દિવસે, બીજે દિવસે બે ઉદ્દેશકોનો ઉદ્દેશો કરાય છે. નવમાં શતકથી આરંભીને જેટલું-જેટલું શીખે તેટલું-તેટલું એક દિવસે ઉદ્દેશાય છે. ઉત્કૃષ્ટથી એક દિવસમાં એક શતક, મધ્યથી બે દિવસે જઘન્યરી ઝણ દિવસ વડે વીસમાં શતક સુધી ઉો કરાય છે. માત્ર ગોશtો એક દિવસ વડે ઉદ્દેાય છે. જે શેષ રહી જાય છે એક આયંબિલ વડે અનુજ્ઞા કરાય છે. પછી શેષ રહેતો બે આયંબિલ ડે અનુજ્ઞા કરાય છે. ૧ થી ૩ શતક એક-એક દિવસ વડે ઉદ્દેશાય છે. ર૪મું શતક બે દિવસ વડે છ-છ ઉદ્દે સ્પર્મ બે દિવસે છ-છ ઉદ્દેa dડે, બંધિશતક દિ આઠ શતક એક દિવસથી, એ રીતે બેઈન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના બાર-બાર શતકો તથા ર૧-સંજ્ઞી પંચન્દ્રિય મહાયુગ્મ શતકો આ બધાને એકએક દિવસ વડે અલગ અલગ ઉદ્દેશો કરવો. છેલ્લા રાશિયુમ શતકનો શો એક દિવસે કરવો.
• વિવેચન-૧૦૮૦ થી ૧૦૮૬ -
આ સાતેની વૃત્તિ વૃત્તિકારે ઘણી જ સુંદર અને મનનીય કરેલ છે. સ્થળ સંકોચને લીધે એમ નોંધી નથી, પણ જરૂરથી જોવા જેવી છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૪૧નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
ook-13C1 E:\Maharaj Saheib\Adhayan-131B
ભગવતીસૂત્ર-ભાગ-૫ સાનુવાદ સમાપ્ત
૦ ૦ ૦ ભગવતીસૂત્ર સટીક અનુવાદ પૂર્ણ ૦ ૦
-x-x - x – xદ્ ભાગ-૧૩-મો પૂર્ણ 9
Page #621
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.