SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ૧|-|/૨૩,૨૮ કહ્યા - તેમાં સંયત બે ભેદે - સરાગ અને વીતરાગ. સરગસંયત બે ભેદે - પ્રમg, અપ્રમત. - તો પણ અહીં કૃષ્ણ, નીલ લેગ્યા દંડકમાં તે ન કહેવું કેમકે કૃષ્ણ, નીલલેશ્યા ઉદયે સંયમનો અસંભવ છે. કેમકે કૃણાદિ દ્રવ્યની સમીપતાથી ઉત્પન્ન ભાવલેણ્યામાં સંયમ હોતો નથી. વળી કહે છે - કાપોતલેશ્યા દંડક નીલાદિ વેશ્યા દંડકવતુ જાણવો. વિશેષ એ કે – નારકપદના વેદના સૂત્રમાં નાકો ઔધિક દંડ માક કહેવા. તે આ રીતે - નાસ્કો બે ભેદે - સંજ્ઞીભૂત, અસંજ્ઞીભૂત. અસંડી પ્રથમ પૃથ્વીમાં ઉત્પન્ન થતા હોવાથી તેમને કાપોતલેશ્યાનો સંભવ છે. ૌધિક દંડ માકક તેજો, પાલેશ્યાવાળાને બે દંડક કહેવા. જીવોને લેણ્યા આ પ્રમાણે છે – નારક, વિક્લેન્દ્રિય, વાયુને પ્રથમની પ્રણ લેયા જ છે. ભવનપતિ, પૃથ્વી, પાણી, વનસ્પતિ, વ્યંતરોને પહેલી વાર લેગ્યા છે. પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્યોને છ લેશ્યા છે. જ્યોતિકોને તેજોલેસ્યા અને વૈમાનિકોને ત્રણ પ્રશસ્ત લેશ્યા છે. કહ્યું છે - ભવનપતિ, વ્યંતરોને કૃણાદિ ચાર વૈશ્યા છે, જ્યોતિક, પહેલાબીજા કો તેજોલેશ્યા જાણવી. ત્રીજાથી પાંચમાં કલો પાલેશ્યા અને પછીનાને શુકલ લેશ્યા જાણવી. - તથા - પૃથ્વી, પાણી, બાદર તથા પ્રત્યેક વનસ્પતિમાં ચાર વેશ્યા અને ગર્ભજ તિર્યંચા તથા મનુષ્યને છે, બીજાને ત્રણ વૈશ્યા હોય. માત્ર ઔધિક દંડકમાં કિયાસુગમાં સરાગ, વીતરાગ મનુષ્યો કહ્યા તે અહીં ન કહેવા. કેમકે તેજો અને પડામાં વીતરાગત ન સંભવે. પ્રમત અને અપ્રમત મનુષ્યો તો કહેવાના છે, તે માટે સંગ્રહગાથા કહી છે તેનો અર્થ કહેવાયો છે છતાં સુખ બોધાયેં કહે છે – | [૨૮] દુ:ખ અને આયુ ઉદીર્ણ વેદાય છે, તે એકવચન બહુવચનથી ચાર દંડક તથા નૈરયિકો શું સમાહારા છે આદિ પ્રશ્નો. અહીં નાસ્કો સલેશ્ય કહ્યા, હવે લશ્યાનું નિરૂપણ કરે છે – • સૂત્ર-૨૯ : ભગવન / વેશ્યાઓ કેટલી કહી છે ? ગૌતમ વેચ્યા છ કહી છે, તે પpવણા સૂગ ઉદ્દેશો-ર, વેશ્યાપદનો “ઋદ્ધિ’ સુધી કહેવો. • વિવેચન-૨૯ : આત્મા સાથે કર્મ પુદ્ગલોને ચોંટાડે તે વેશ્યા. તે યોગના પરિણામરૂપ છે. યોગનિરોધથી લેયાનો અભાવ છે. યોગ એ શરીર નામકર્મની પરિણતિ વિશેષ છે. પન્નવણાના લેશ્યાપદના ચાર ઉદ્દેશામાં અહીં બીજો ઉદ્દેશો લેવો. -x - લેસ્યાનું સ્વરૂપ બહદ્ધિની વક્તવ્યતા સુધી જાણવું. સંક્ષેપથી આ પ્રમાણે - લેશ્યા કેટલી કહી છે ? લેહ્યા છ કહી છે - કુણવૈશ્યાદિ. એમ સર્વત્ર પ્રશ્નોત્તર કહેવા. નૈરયિકોને કુણાદિ | ત્રણ, તિર્યંચોને-૬, એકેન્દ્રિયોને-૪, તેઉવાયુ, બે, ત્રણ, ચાર ઈન્દ્રિયોવાળાને-3, પંચેન્દ્રિયતિર્યંચો-૬ વેશ્યા ઇત્યાદિ કહેવું. - ચાવતુ - ભગવાન ! આ કૃષ્ણ યાવત્ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ શુક્લ લેયાવાળામાં કોણ કોનાથી ઓછી કે વધુ ઋદ્ધિવાળા છે ? - x - • સૂત્ર-3૦ - ભગવન અતીતકાળમાં આદિઠ જીવને સંસાર સંસ્થાનનો કાળ કેટલા ભેદ કહ્યો ? ગૌતમાં ચાર પ્રકારે કહ્યો. નૈરયિક, તિર્યચ, મનુષ્ય, દેવસંસાર સંસ્થાનકાળ. -- ભગવન નૈરયિક સંસાર સંસ્થાનકાળ કેટલા પ્રકારે કહ્યો? ગૌતમ! ત્રણ પ્રકારે - શુન્ય, અશુન્ય, મિશ્ર-કાળ. - - તિર્યચોનિક સંસારનો પન-ગૌતમ ! બે પ્રકારે છે - આશૂન્યકાળ, મિશ્નકાળ. મનુષ્ય અને દેવો નૈરયિકવ4 જાણવા.. નૈરયિક સંસારસંસ્થાનકાળમાં શૂન્ય, અશુન્ય, મિશ્રમાં કોણ કોનાથી ઓછો, વધુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડો અશૂન્યકાળ, તેનાથી મિક્ષકાળ અનંતગુણ, તેનાથી શૂન્યકાળ અનંતગુણ છે. તા તિચિયોનિક સંસાર સંસ્થાનકાળમાં આશૂન્યકાળ થોડો, મિશ્રકાળ તેનાથી અનંતગુણ છે. મનુષ્યો અને દેવોના સંસાર-સંસ્થાનકાળની જૂનાધિકતા નૈરયિકવતુ જાણવી. ભગવન / નૈરવિકથી દેવ પર્યન્ત સંસાર સંસ્થાનકાળમાં યાવતું કોણ વિશેષ છે ? ગૌતમ ! સૌથી ઓછો મનુષ્ય સંસાર સંસ્થાનકાળ છે, નૈરયિક તેનાથી અસંખ્યાતગુણ, તેનાથી દેવનો અસંખ્યાત ગુણ, તિચિયોનિકોનો તેનાથી અનંતગુણ છે. • વિવેચન-30 - પશુઓ પશુપણું પામે છે” એવા વચનથી જે એવું માને છે કે અનાદિ સંસારમાં જીવની સ્થિતિ એક પ્રકારે છે, તેના બોધ માટે આ સૂત્ર છે. વિશેષ છે - નાચ્છાદિથી વિશેષણય જીવ લેવો. અનાદિ અતીતકાળમાં, ઉપાધિ ભેદથી કેટલા પ્રકારે સંસારસંસ્થાન કાળ છે ? એકથી બીજા ભવમાં સંચરણ સંસાર. સંસ્થાના એટલે રહેવું. વાત - અવસર. આ જીવ ભૂતકાળમાં કઈ-કઈ ગતિમાં હતો ? ઉપાધિ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં નાકભવ સંબંધી સંસાર-અવસ્થાનકાળ ત્રણ બેદે - ઇત્યાદિ સૂત્રાર્થ પ્રમાણે જાણવું. - ૪ - તેમાં અશૂન્યકાળનું સ્વરૂપ કહે છે – કેમકે અશૂન્યકાળ સ્વરૂપ જ્ઞાન પછી બીજા બે કાળ સુખે સમજાય છે. વર્તમાનકાળમાં સાતે પૃથ્વીમાં જે નારકો વર્તે છે, તેમાંથી જ્યાં સુધી કોઈ ઉદ્વર્તે નહીં અને બીજો કોઈ ઉત્પન્ન ન થાય, પણ જેટલા છે તેટલા જ રહે, તે કાળ નારકોને આશ્રીને શૂન્યકાળ કહેવાય. * * * મિશ્રકાળનું સ્વરૂપ - તે જ નારકોમાંથી એક, બે, ત્રણ એમ કરીને બધાં ઉદ્ધત થાય અને જયાં સુધી તેમાં છેવટે એક નાક બાકી છે ત્યાં સુધી મિશ્રકાળ, એ કે બાકી ન રહે અને વર્તમાન સમયના બધાં નારકો ઉતૃત થાય તે શૂન્યકાળ. • X - X - આ મિશ્રનાક સંસાર અવસ્થાનકાળનું વિચારણા સૂગ વાતમાનિક નાક ભવને આશ્રીને પ્રવર્તેલ નથી, પરંતુ વર્તમાન નારક જીવોની બીજી ગતિના ગમન વડે
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy