SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-૨/૩૨ નેત્ર, મુખાદિ વડે ચેષ્ટા કરી પોતે ન હસે - પણ બીજા હસે • x • અનેક પ્રકારના જીવોના શબ્દો કરે - x - જે સંયત પણ એ અપશરત ભાવના વિશે વિચારી, ચારિત્ર વિનાનો તથા પ્રકારના દેવોમાં ભજનાએ જાય, માટે કાંદપિંકો કહેવાય. - ચક પરિવ્રાજકો એટલે ધાડની ભિક્ષાથી જીવતા મિદંડીઓ અથવા ચરક તે કુચ્છોટકાદિ અને પરિવ્રાજક તે કપિલમુનિના શિષ્યો. - જે પાપવાળા છે તે કિબિષિકો, તેઓ વ્યવહાર ચાસ્ત્રિી હોવા છતાં જ્ઞાનાદિનો અવર્ણવાદ કહેનાર હોય. કહ્યું છે – જ્ઞાન, કેવલી, ધમચિાર્ય અને સર્વ સાધુનો અવર્ણવાદ બોલનારા કિલ્બિષિકો છે. દેશવિરતિને ધારણકર્તા તિર્યંચો - ગાય, ઘોડો, આદિ. આજીવિક એટલે એક પ્રકારના પાખંડી. કોઈ કહે છે - નગ્નતા ધારી ગોશાલકના શિષ્યો અથવા અવિવેકી લોકથી પ્રાપ્ત થતી લબ્ધિ, પૂજા, ખ્યાતિ આદિ વડે તપ અને ચાસ્ત્રિાદિને ધારણ કરે અથવા આજીવિકાવાળા હોવાથી આજીવિક છે. વિધા, મંત્રાદિ વડે બીજાને વશ કરવા તે અભિયોગ. તેના બે ભેદ - દ્રવ્યાભિયોગ, ભાવાભિયોગ, વિધા-મંત્રાદિ દ્રવ્યાભિયોગ છે, આ દ્રવ્યાભિયોગવાળા કે દ્રવ્યાભિયોગ વડે ચરે તે આભિયોગિક. અર્થાત મંત્રાદિ પ્રયોગ કર્યા અને વ્યવહાર ચાસ્ત્રિી તે આભિયોગિકો છે. કહ્યું છે - કૌતુક, ભૂતિકર્મ, પ્રજ્ઞાપગ્ન, નિમિતથી જીવનારો તથા ઋદ્ધિ, રસ, શાતાથી ગુરુક જીવ અભિયોગની ભાવના કરે છે. ૌતુક - સૌભાગ્યાદિ માટે ન્હવણ, ભૂતિયા - તાવવાળા આદિને ભૂતિ દેવી. પ્રજ્ઞા ન - સ્વMવિધાદિ. સન - રજોહરણાદિ લિંગવાળા કે જેઓનું સખ્યત્વ થયું છે તેઓ અર્થાત્ નિકુવો, દેવલોકમાં ઉત્પન્ન થતાં એ બધાંઓનો. આ સૂત્રથી સૂચવે છે કે કોઈ દેવ સિવાય અન્ય ગતિમાં પણ ઉત્પન્ન થાય છે. સંયમ વિરાધનાર જઘન્યથી ભવનપતિમાં અને ઉત્કૃષ્ટથી સૌધર્મકલ્પ ઉપજે છે. [શંકા] સુકુમાલિકાના ભવમાં વિરાધિત સંયમી દ્રૌપદી ઈશાન કો ઉત્પન્ન થઈ તે કઈ રીતે ? [સમાધાન] તેણીની સંયમ વિરાધના ઉત્તરગુણ વિષયક હતી, તે બકુશ કારિણી હતી, પણ મૂલગુણ વિરાધક નહીં. વિશિષ્ટતર સંયમ વિરાધનામાં સૌધર્મ ઉત્પાદ થાય, જો વિરાધના માત્રથી સૌધર્મ ઉત્પત્તિ હોય તો ઉત્તરગુણાદિની પ્રતિસેવાવાળાની અમૃતાદિમાં ઉત્પત્તિ કેમ થાય ? કથંચિત વિરાધનાથી. સંજ્ઞી જઘન્યથી ભવનપતિમાં, ઉત્કૃષ્ટથી વાણવ્યંતરમાં ઉપજે. ચમર અને બલિનું સાગરોપમ કે સાધિક આયુ છે. માટે તેઓ મહદ્ધિક છે અને વ્યંતરોનું ઉકાટથી પચોપમાય છે માટે અપદ્ધિક છે, તો પણ આ સૂત્રથી જણાય છે કે કોઈ ભવનપતિ એવા છે કે જે વ્યંતરોથી અદ્ધિક છે. અસંજ્ઞીના દેવોત્પાતુ આયુથી થાય માટે આયુ - • સૂત્ર-33 - ભગવન્! સંજ્ઞનું આય કેટલા ભેદે છે? ગૌતમ! અસંજ્ઞનું આયુ ચાર ભેદે છે – નૈરયિક, તિર્યચ, મનુષ્ય, દેવ-અસંજ્ઞીયુ. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ભગવાન ! અસંજ્ઞી જીવ નૈરયિકનું આયુ કરે કે તિર્યંચ, મનુષ્ય, દેવનું આય કરે ? હા, ગૌતમ નૈરયિકાદિ ચારેનું આયુ પણ કરે. નૈરયિક આયુ કરતો સંજ્ઞી જીવ જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષનું, ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યય ભાગ આસુ કરે. તિરંગોનું આયુ કરતો જઘન્ય અંતમુહૂનું અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાત ભાગ આયુ કરે. મનુષ્યા પણ એ જ પ્રમાણે છે. દેવાયું નૈરચિકવતુ જાણવું. ભગવાન ! નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવ-અસંજ્ઞી આયુમાં કર્યું કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! દેવ અસંજ્ઞી આયુ સૌથી થોડું છે, તેનાથી મનુષ્ય સંજ્ઞી આયુ અસંખ્યય ગુણ છે, તેનાથી તિર્યંચનું અસંખ્યાતગુણ, તેનાથી નૈરયિક સંખ્યયગુણ છે. હે ભગવન ! એમ જ છે, એમ જ છે. ચાવતું વિહરે છે. • વિવેચન-૩૩ : સૂત્ર સ્પષ્ટ છે, વિશેષ આ - અસંજ્ઞી એવો છે જે પરભવનું આયુ બાંધે તે અસંજ્ઞી આયુ. નૈરયિકને યોગ્ય તે નૈયિકાસંદ્યાયુ. આ અસંજ્ઞી આયુ સંબંધ માત્રથી પણ થાય. જેમકે ભિક્ષાનું પણ. “તેણે કરેલું” એ રૂપ સંબંધ વિશેષ નિરૂપવા કહે છે. પલાઝુ - બાંધે છે. રત્નપ્રભાના પહેલા પ્રતરને આશ્રીને ૧૦,૦૦૦ વર્ષ, રાપભાના ચોથા પ્રતરે મધ્યમસ્થિતિને આશ્રીને પલ્યોપમનું અસંખ્યાત ભાગ. કેમકે પહેલા પ્રતરે જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ. ઉત્કૃષ્ટ ૯૦,૦૦૦ વર્ષ. બીજામાં જઘન્યથી ૧૦લાખ, ઉત્કટથી ૯૦-લાખ. બીજામાં જઘન્યથી 9 લાખ, ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિ • x • ચાવતુ આ રીતે ચોથા પ્રતરે પલ્યોપમનો અસંખ્યાત ભાગ મધ્યમ સ્થિતિ થાય. તિર્યંચ સૂત્રમાં જે કહ્યું તે યુગલિક તિર્યંચને આશ્રીને છે. મનુષ્યાયુ જઘન્યથી અંતમુહd, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ છે, તેમાં પલ્યોપમનો અસંખ્યભાગ યુગલીકને આશ્રીને છે. અસંજ્ઞી દેવનું આયુ અસંજ્ઞી નૈરયિકવતુ જાણવું. વિશેષ એ કે- ભવનપતિ અને વ્યંતરને આશ્રીને જાણવું. સૂત્રમાં અસંજ્ઞી આયુની જે અલબહુતા કહી, તે તેની હૂવતા અને દીર્ધતાની અપેક્ષા છે. | શતક-૧-ઉદ્દેશક ર-નો સટીક અનુવાદ પૂર્ણ ] છે શતક-૧, ઉદ્દેશક-૩ “કાંક્ષા પદોષ” છે – X - X — X - X - X – o બીજ ઉદ્દેશામાં અંતિમ સૂત્રમાં આયુનું નિરૂપણ કર્યું, તે મોહરૂપ દોષની હયાતી હોય ત્યારે જ જીવને તે આયુ સંભવે. તે કાંક્ષાપદોષ - • સૂમ-૩૪ : ભગવાન્ ! શું જીવો સંબંધી કાંક્ષા મોહનીય કર્મકૃત છે ? હા, છે. ભગવદ્ ! શું તે દેશથી દેશકૃત છે ? દેશથી સર્વકૃત છે? સર્વથી દેશમૃદ્ધ છેકે સર્વથી
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy