________________
૧૮/-/૩/૭૩૦
પુત્ર ! બે ભેદે - સાદી વીસસાબંધ, અનાદી વીસસાબંધ
કેટલા ભેટે છે? બે - શિથિલ બંધનબંધ, ઘન બંધનબંધ. ભાવબંધ, ભગવન્ ! કેટલા ભેદે છે ? માર્કેદિક પુત્ર ! બે ભેદે - મૂલ પ્રકૃતિબંધ, ઉત્તર પ્રકૃતિબંધ. ભગવન્ ! નૈરયિકને કેટલા ભેદે ભાવબંધ છે ? માર્કેદિક પુત્ર! બે ભેટે મૂલ પ્રકૃતિબંધ, ઉત્તર પ્રકૃતિબંધ. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું.
ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મનો ભાવબંધ કેટલા ભેદે છે ? માર્કેદિકપુત્ર ! બે ભેદે - મૂલપ્રકૃતિબંધ, ઉત્તરપ્રકૃતિબંધ. - - ભગવન્ ! નૈરયિકને જ્ઞાનાવરણીય કર્મનો ભાવબંધ કેટલા ભેદે છે? માદિક પુત્ર ! બે ભેદે - મૂલપ્રકૃતિબંધ, ઉત્તરપ્રકૃતિબંધ. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. જ્ઞાનાવરણીયના દંડક માફક અંતરાય કર્મના ભેદ કહેવા.
• વિવેચન-૭૩૦ :
-
૧૭૩
ભગવન્ ! પ્રયોગબંધ
દ્રવ્યબંધ, આગમાદિ ભેદથી અનેકવિધ છે. અહીં કેવળ ઉભય વ્યતિરિક્ત ગ્રહણ કરવો. તે દ્રવ્યથી-સ્નેહજૂ આદિ દ્રવ્યનો કે પરસ્પર બંધ તે દ્રવ્યબંધ. ભાવબંધ, આગમાદિ ભેદથી બે પ્રકારે - તે અહીં નોઆગમથી ગ્રહણ કરવો. તેમાં ભાવથી - મિથ્યાત્વાદિ ભવ અથવા ઉપયોગભાવથી અવ્યતિરેકથી જીવનો બંધ. પ્રયોગબંધ - જીવપ્રયોગ વડે દ્રવ્યોનું બંધન. વિસસા એટલે સ્વભાવથી. સાદિ વિસસાબંધ - વાદળોનો, અનાદિ વિસસાબંધ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયાદિનો. શિથિલબંધન - ઘાસના પૂળાદિનો, ઘનવિસસાબંધ-ચ ચક્રાદિનો. - - કર્માધિકારથી આ કહે છે –
-
- સૂત્ર-૭૩૧ :
ભગવન્ ! જીવે પાપકર્મ કર્યું છે યાવત્ કરશે, તેમાં પરસ્પર કોઈ ભેદ છે ? હા, છે. - - ભગવન્ ! એમ કેમ કહો છો - x - ? માર્કદિકપુત્ર ! જેમ કોઈ પુરુષ ધનુષને ગ્રહણ કરે, પછી બાણ ગ્રહણ કરે, સ્થાનથી ઉભો રહે બાણને કાન સુધી ખેંચે, તે બાણને ઉંચે આકાશમાં ફેંકે, તો હે માર્કેદિકપુત્ર ! આકાશમાં ફેંકેલ તે બાણના કંપનમાં ભેદ છે યાવત્ તે તે ભાવે પરિણમન કરે તેમાં ભેદ છે ? હા, ભગવન્ ! તેના કંપનમાં યાવત્ પરિણમનમાં પણ ભેદ છે. હે માદિકપુત્ર ! તેથી કહ્યું કે યાવત્ તેમાં ભેદ છે.
નૈરયિકો જે પાપકર્મ કરે છે ? પૂર્વવત્ ચાવત્ વૈમાનિકમાં છે. • વિવેચન-૭૩૧ :
પ્ર્ય - કંપે છે. - x - નાનાત્ત્વ - અકંપન અવસ્થા અપેક્ષાએ ભેદ. ચાવત્ શબ્દથી વિશેષ કંપે છે આદિ જાણવું - જેમ બાણને ઉંચે ફેંકતા કંપનાદિથી ભેદ છે, એ પ્રમાણે કર્મના કૃતત્વ, ક્રિયમાણત્વ અને કરિષ્યમાણત્વરૂપ તીવ્ર-મંદ પરિણામ ભેદથી, તેને અનુરૂપ કાર્યકારિત્વરૂપ ભેદો જાણવા. - - અનંતર કર્મ કહ્યા. તે પુદ્ગલ રૂપ છે તેથી પુદ્ગલ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
• સૂત્ર-૭૩૨ -
ભગવન્ ! નૈરયિકો, જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે, ભગવન્ ! તે પુદ્ગલોનો કેટલો ભાગ ભાવિકાળમાં આહારરૂપે ગૃહિત થાય છે. કેટલો ભાગ નિર છે? માદિક પુત્ર ! અસંખ્યાતમો ભાગ આહાર કરે છે, અનંત ભાગ નિજ છે (છોડે છે.) ભગવન્ ! કોઈ જીવ તે નિર્જરા પુદ્ગલોમાં બેરાવા યાવત્ સુવા માટે સમર્થ છે? ના, તે અર્થ સમર્થ નથી. આ યુદ્ગલો અનાધાર રૂપ કહ્યા છે. વૈમાનિક સુધી આમ કહેવું.
ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૩ર :
૧૭૪
સેવાનંતિ - ગ્રહણ પછીના ભવિષ્યકાળે. ગૃહીત પુદ્ગલના અસંખ્યાતમા ભાગે આહાર કરે છે, ગૃહીતનો જ અનંતભાગ મૂત્રાદિવત્ છોડે છે. વષ્ક્રિય - સમર્થ છે? જેના વડે આધાર કરાય તે આધરણ, તેનો નિષેધ અનાધારણ - આધાર આપવાને સમર્થ. આમ જિનેશ્વરે કહ્યું છે.
શતક-૧૮, ઉદ્દેશો-૪-પ્રાણાતિપાત'' — x — x — x — x — * — x -
૦ ઉદ્દેશા-૩-ને અંતે નિર્જરા પુદ્ગલમાં બેસવું આદિ પદથી અર્થ થકી પભિોગ વિચાર્યો. અહીં પ્રાણાતિપાતાદિ વિચારે છે -
• સૂત્ર-૭૩૩ થી ૭૩૫ :
[૭૩૩] તે કાળે, તે સમયે રાજગૃહમાં વત્ ગૌતમસ્વામીએ આમ પૂછ્યું ભગવન્ ! પ્રાણાતિપાત, પૃષાવાદ, યાવત્ મિથ્યાદર્શનશલ્ય અને પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ યાવત્ મિથ્યાદર્શનશલ્ય વિરમણ, પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક, ધર્માસ્તિકાય અધાસ્તિકાય-આકાશાસ્તિકાય શરીરરહિત જીવ - પરમાણુપુદ્ગલ, શૈલેશીપતિપન્ન અણગાર અને સર્વે બાદર બોદિધર ક્લેવર, આ બધાં બે પ્રકારે છે - જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય. ભગવન્ ! શું આ બધાં જીવના પરિભોગમાં આવે ?
-
ગૌતમ ! પ્રાણાતિપાત યાવત્ આ જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય કેટલાંક જીવોને પરિભોગપણે જલ્દી આવે છે, કેટલાંક જીવોને યાવત્ નથી આવતા. - ભગવન્ ! એમ કેમ કહો છો - x - ?
ગૌતમ! પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શનશલ્ય, પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક, બધાં બાદર બોધિધર ક્લેવર, આ બધાં જીવદ્રવ્ય અને જીવદ્રવ્ય બે ભેટે છે, તે જીવના પરિભોગમાં જલ્દી આવે છે. પણ પાણાતિપાત વિરમણ યાવત્ મિથ્યાદર્શનશલ્ય વિવેક ધર્માસ્તિકાય, અધમિિસ્તકાય યાવત્ પરમાણુ પુદ્ગલ શૈલેશી પ્રતિષ અણગાર. આ બધાં જીદ્રવ્ય-જીવદ્રવ્ય બે ભેદે છે, તે જીવના પરિભોગમાં જલ્દી નથી આવતા, તેથી એમ કહ્યું કે યાવત્ જલ્દી આવતા નથી. [૩૪] ભગવન્ ! કષાય કેટલા ભેટે છે ? ગૌતમ ! ચાર ભેદે છે. અહીં