________________
૯)-૩૪/૪૩૧
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 પૃવીકાયિકાદિ૫ ઉચ્છવાસ કરવા છતાં પણ તેને પીડા ન ઉપજાવે, સ્વભાવવશથી, ત્યારે તે આ કાયિકી આદિ ત્રણ કિયાવાળો થાય. જ્યારે તેને પીડા ઉપજાવે ત્યારે પારિતાપનિકી ક્રિયાના ભાવથી ચાર ક્રિયાવાળો થાય, પ્રાણાતિપાતમાં પાંચ ક્રિયાવાળો થાય.
કિયા અધિકારી જ કહે છે - અહીં વાયુ વડે વૃક્ષના મૂળનું કંપાવવું કે પાડવું ત્યારે સંભવે, જ્યારે નદીના કિનારે કે પૃથ્વી વડે તે ઢંકાયેલ ન હોય. - -
ધે કઈ રીતે મળના પાડવાથી પસ્પિાતાદિ ત્રિક્રિયત્વ સંભવે ? કહે છે - અચેતન મૂળની અપેક્ષાએ.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
વરો અલાદ પણ
પુરુષકૃતુ વધ થાય છે, તેને આશ્રીને આ સૂત્ર પ્રવૃત છે - X - હનન કહ્યું, તે ઉચ્છવાસ વિયોગથી થાય, માટે હવે ઉચ્છવાસને કહે છે–
• સૂત્ર-૪૩૨૪૭૩ -
[૪૭] ભગવાન ! પૃવીકાયિક, પૃedીકાયિકને આન-પ્રાણ, શાસોશ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને મૂકે છે? હા, ગૌતમ! પૃવીકાયિક, પૃવીકાયિકને શાસોચ્છવાસ રૂપે ગ્રહણ કરે છે અને મૂકે છે. • • ભગવદ્ ! પૃથ્વીકાયિક, આકાયને શ્વાસોચ્છવાસરૂપે તે અને મૂકે? હા, ગૌતમ! પૃવીકાયિક, આકાયને શ્વાસોચ્છવાસરૂપે છે અને મૂકે. એ પ્રમાણે તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાયને પણ શ્વાસોચ્છવાસરૂપે લે અને મૂકે.
ભગવદ્ ! અકાય, પૃeતીકાયને શ્વાસોચ્છવાસ રૂપે લે અને મૂકે? હા, પૂર્વવત. એ પ્રમાણે તેઉ-વાયુ-વનસ્પતિ જાણવા.
ભગવદ્ ! તેઉકાય, પૃથ્વીકાચિકને ? એ પ્રમાણે યાવત્ • ભગવન ! વનસ્પતિકાયિક, વનસ્પતિકાયને ? હા, પૂર્વવત.
ભગવાન પૃedીકાયિક, પૃવીકાયિકને આન-પ્રાણ, શ્વાસ-ઉચ્છવાસરૂપે લેત-મૂકતા કેટલી ક્રિયાવાળો થય? ગૌતમ! કદાચ ગણ ક્રિયાવાળો, કદાચ ચાર કિયાવાળો, કદાચ પાંચ ક્રિયાવાળો થાય.
ભગવાન ! પૃdીકાયિક, આકાયને આન-પ્રાણ રૂપે લેવા-મૂકતા ? પૂવવ4. એ પ્રમાણે યાવત વનસ્પતિકાયિક સુધી કહેવું..
એ પ્રમાણે કાયિક, તેઉકાયિક, વાયુકાયિક સાથે બધાંને કહેવા. યાવત્ ભગવદ્ ! વનસ્પતિકાયિક, વનસ્પતિકાચિકને આ+ગણરૂપે યાવતુ પૃચ્છા. ગૌતમ ! કદાચ ત્રણ કે ચાર કે પાંચ કિયાવાળો થાય.
[૪૩] ભગવન વાયુકાયિક, વૃક્ષના મૂળને કંપાવતા અને પછાડતા કેટલી ક્રિયાવાળે થાય? ગૌતમ ! કદાચ ત્રણ, કદાચ ચાર, કદાય પાંચ ક્રિયાવાળો થાય. • • એ પ્રમાણે કંદને યાવત મૂલને વિશે જાણવું. બીજને કંપાવતા-પૃછા. ગૌતમ ! કદાચ ગણ, કદાચ ચાર, કદાચ પાંચ ક્રિયાવાળો થાય. • • ભગવન ! એમ જ છે, એમ જ છે. • વિવેચન-૪૩૨,૪૭૩ -
અહીં પૂજ્ય વ્યાખ્યા આ પ્રમાણે - જેમ વનસ્પતિ બીજાની ઉપર અન્ય રહીને તેજ તે ગ્રહણ કરે છે, એ પ્રમાણે પૃથ્વીકાયિકાદિ પણ અન્યોન્ય સંબદ્ધત્વથી તે-તે રૂપ શ્વાસોશ્વાસ કરે છે. તેમાં એક પૃથ્વીકાયિક અન્ય સ્વસંબદ્ધ પૃવીકાયિકને મન • તે રૂ૫ ઉચ્છવાસ કરે છે. એ પ્રમાણે અકાયાદિને જાણવા.
આ પ્રમાણે પૃથ્વીકાયિકના પાંચ સૂત્રો છે, એ પ્રમાણે અકાયાદિ પ્રત્યેકના પાંચ-પાંચ સૂત્ર થાય છે. તેથી ૫-સૂત્રો થયા.
કિયા સૂત્રો પણ-૨૫-છે. તેમાં “કદાચ ત્રણ ક્રિયાવાળો” જ્યારે પૃથ્વીકાયિકાદિ,