________________
૮/-/૨૩૯૫,૩૯૬
૧૩૧
ગોચર દર્શનયોગ કેમ નથી ? કહે છે – “પ્રજ્ઞાપના'માં શ્રુતજ્ઞાનપશ્યતામાં પ્રતિપાદિતપણાથી અનcરવિમાનાદિના આલેખ કરણથી સર્વથા અËટનું આલેખન ન થવાથી એ પ્રમાણે ક્ષેત્રાદિમાં પણ વિચારવું. વળી કોઈ ન પારૂ કહે છે. (શંકા) ભાવથી ઉપયુક્ત શ્રુતજ્ઞાની સર્વ ભાવે જાણે ? વળી શ્રુત, ચાત્રિમાં સર્વે પયયો નથી, તેની સાથે કેમ વિરોધ ન આવે ? (સમાધાન) આ સૂત્રમાં સર્વના ગ્રહણથી પાંચ
દયિકાદિ ભાવો કહ્યા છે. તેને સર્વને જાણે છે અથવા જે અભિલાય ભાવોનો અનંત ભાણ જ શ્રતનિબદ્ધ છે, તો પણ પ્રસંગ-અનપસંગથી સર્વે અભિલાય શ્રતવિષયો કહેવાય છે. તેથી તે અપેક્ષાએ સર્વે ભાવોને જાણે છે, તેમ કહ્યું. અનભિલાય ભાવાપેક્ષાએ ન જાણે.
અવધિજ્ઞાની રૂપિદ્રવ્ય-પદગલ દ્રવ્યો, તે જઘન્યથી અનંત છે. તૈજસભાપા દ્રવ્યોના અપાંતરાલવર્તી હોવાથી, તેને જાણે. ઉત્કૃષ્ટથી સર્વે બાદર, સૂક્ષ્મ ભેદ ભિન્નને વિશેષાકારથી જ્ઞાનવપણાથી જાણે છે સામાન્યાકારથી અવધિજ્ઞાનીને અવધિદર્શન અવશ્ય હોય છે તેથી જુએ છે. (શંકા) પહેલા દર્શન અને પછી જ્ઞાનનો ક્રમ હોવા છતાં અહીં ઉલટું કેમ કહ્યું ? અહીં અવધિજ્ઞાનાધિકારથી પ્રાધાન્ય જણાવવા માટે પહેલાં ‘જાણે' એમ કહ્યું. અવધિદર્શનનું અવધિ અને વિભંગના સાઘારણત્વથી અપ્રધાનપણાને લીધે પછી ‘જુએ છે' તેમ કહ્યું. અથવા બધી જ લબ્ધિ સાકારોપયુકતને ઉપજે છે, અવધિલબ્ધિ પણ સાકારોપયોગ ઉપયુક્તને હોય, આ અર્થને જણાવવા સાકારોપયોગ એવા નાનાતિ શબ્દને પહેલા મૂક્યો પછી પતિ કહ્યું.
જેમ “નંદીમાં, ત્યાં આ સૂત્ર છે – ક્ષેત્રથી અવધિજ્ઞાની જઘન્યથી અંગુલના અસંખ્યભાગે જાણે છે, જુએ છે ઇત્યાદિ. વ્યાખ્યા આ રીતે - ઝથી અવધિજ્ઞાની, જઘન્યથી ગુલનો અસંખ્યભાગ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત લોકમાં શક્તિ અપેક્ષાઓ લોક પ્રમાણ ખંડોને જાણે જુએ. કાળથી અવધિજ્ઞાની જઘન્યથી આવલિકાનો અસંખ્યાતભાણ અને ઉકાટથી અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણી અતીત-નાગતને જાણે-જુએ. તેમાં રહેલ રૂપીદ્રવ્યોને આશ્રીને. કયાં સુધી કહેવું ? ભાવના અધિકાર સુધી. તે આ છે . ભાવથી અવધિજ્ઞાની જઘન્યથી અનંતા ભાવોના આધાર દ્રવ્ય અનંતપણાથી જાણે, જુએ, પણ પ્રત્યેક દ્રવ્ય નહીં. ઉત્કૃષ્ટથી પણ અનંતા ભાવોને જાણે અને જુએ. તે પણ ઉત્કૃષ્ટપદે સર્વે પર્યાયોનો અનંતભાગ, એ પ્રમાણે છે.
- મનન તે મતિ. થી - સામાન્યપ્રાહિણી. તે બાજુમતિ. ‘આણે ઘટ વિશે વિચાર્યું” તેવા અધ્યવસાયને જાણે છે અથવા જે ઋજુ મતિવાળો છે તે. અનંત - અપરિમિત, એનંતપfસ - અનંત પરમાણુ રૂ૫. નg નહિ - સૂત્ર આ પ્રમાણે - વિશિષ્ટ એક પરિણામ પરિણત સ્કંધને જાણે, જુએ. તે પયતિક સંજ્ઞી પ્રાણી વડે, જે અઢીદ્વીપ-પ્લે સમદ્રવર્તી હોય તેને મનપણે પરિણામિત ભાવોને, મન:પર્યાય જ્ઞાનાવરણ ક્ષયોપશમથી, પટવથી સાક્ષાતરૂપે વિશેષ પરિચ્છેદથી જાણે, તેમ કહેવાય. * * * * - ભાષ્યકારે કહ્યું છે કે બાહ્ય અનુમાનથી જાણે. - X -
મૂર્ત દ્રવ્ય આલંબનથી આ જાણે, મતાંતરે અમૂર્ત છતાં પણ ધમસ્તિકાયાદિને માને છે. જો કે તેને સાક્ષાત્ કરવાને સમર્થ નથી. તથા ચાઈશનાદિ ચારે દર્શનને
૧૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ ભિન્ન આલંબનથી આ જાણે. તેથી દર્શનના સંભવથી જુએ તેમ કહે, તેમાં કંઈ દોષ નથી. - વિરતારની જરૂર નથી.
તેને જ વિપુલમતિ અધિકાણાઓ, વિનિમિપણાએ, વિશુદ્ધપણાએ જાણે અને જએ. તે જ સ્કંધોને વિશેષથી ગ્રહણ કરનારી મતિ, તે વિપુલમતિ. આણે ઘટ વિશે વિચાર્યું, તે સોનાનો, પાટલિપુત્રકમાં હમણાં બનેલો ઈત્યાદિ જાણે. અથવા જેની મતિ વિપુલ છે તે વિપુલમતિ.
* ધાતર - ઋજુમતિ દૈષ્ટ સ્કંધની અપેક્ષાએ દ્રવ્યાર્થતા અને વર્ણાદિ વડે ઘણું વધારે. વિનિમરતર - અતિશય રીતે અંધકારી સહિતની જેવું, તેથી જ વિતરિતર - અતિશય રીતે અંધકારથી રહિતની જેવું તેથી જ વિશુદ્ધતસવી - અતિ સ્પષ્ટપણે જાણે અને જુએ. o બચી - બાજુમતિ નીચે-નીચે ચાવતું આ પ્રભા પૃથ્વીના ઉપરના નીચલા ક્ષુલ્લક પ્રતર સુધીના મનોગત ભાવોને જાણે છે, જુએ છે. તેમાં ચક નામે, તિછલિોકના મધ્યથી નીચે ૯૦૦ યોજન સુધી આ તપભાના ઉપરનું ક્ષુલ્લક પ્રતર છે, તેનું ક્ષલકત્વ ધોલોકના પતરની અપેક્ષાએ છે. તેનાથી પણ જે નીચે તે અધોલોકશામ છે. તે ક્ષુલ્લક પ્રતી ઉપર જ્યોતિષ ચક્રના ઉપરિતલ સુધી અને તિર્ણ મનુષ્યક્ષેત્રના અંત સુધી એમ જાણવું. તેને વિભાગથી કહે છે - અઢીદ્વીપ-સમુદ્રમાં ૧૫ કર્મભૂમિમાં, પ૬ અંતર્લીપમાં પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયોના મનોગત ભાવોને જાણે અને જુએ.
જ્યારે તેને વિપુલમતિ અઢી અંગુલી વિશેષ અધિકપણે, વિપુલપણે, વિશુદ્ધપણે, વિતિમિરપણે જાણે અને જુએ.
અહીં ક્ષેત્રાધિકાર પ્રાધાન્યથી મનોલબ્ધિ સમન્વિત જીવના આધારરૂપ ક્ષેત્ર ગ્રહણ કરાય છે. તેનાથી અતિ અધિક લંબાઈ, વિડંભને આશ્રીને વિપુલતર, બાહલ્યને આશ્રીને વિશુદ્ધતર, અંધકાર સમાન, તેના આવક કર્મના વિશિષ્ટતર ક્ષયોપશમ સદ્ભાવથી જુએ.
તથા વજન - ઋજુમતિ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યભાગ અનીત અને અનાગતને જાણે અને જુએ તેને જ વિપુલમતિ વિશુદ્ધતર, વિતિમિરતર જાણે અને જુએ. -- ‘નંદીસણ'નો પાઠ ક્યાં સુધી કહેવો ? ‘ભાવસૂગ’ સુધી. - ભાવથી ઋજુમતિ અનંતભાવે જાણે, જુએ. સર્વભાવોને અનંત ભાગે જાણે, જુએ. તેને જ વિપુલમતિ વિશુદ્ધતર, નિતિમિરતર જાણે અને જુએ. એ પ્રમાણે ઉક્ત ન્યાયે કેવલજ્ઞાન વિષય કહેવો –
‘નંદીસણ'માં આમ કહ્યું છે - ક્ષેત્રથી કેવળજ્ઞાની સર્વ ક્ષેત્ર જાણે, જુએ. અહીd ધમસ્તિકાયાદિ બધાં દ્રવ્યના ગ્રહણથી આકાશદ્રવ્યના ગ્રહણ છતાં, જે ફરી લીધું, તે તેના ફોગત્વના રૂઢપણાથી છે. કાળથી કેવળજ્ઞાની સર્વ કાળને જાણે, જુએ. ભાવથી સર્વ ભાવને જાણે, જુએ.
મતિજ્ઞાનથી - મિથ્યાદર્શન યુક્તતાથી અવગ્રહાદિ અને પાલિકી આદિ વડે વિષયીકૃત જે હોય તે તથા અપાયાદિ વડે જાણે અને અવગ્રહાદિ વડે જુએ. ચાવતું શબ્દથી-ફોગથી મતિ અજ્ઞાની મતિ અજ્ઞાન પરિગત ફોગને જાણે, જુએ. કાળથી મતિ અજ્ઞાની, મતિ અજ્ઞાન પરિગત કાળને જાણે, જુએ. -- શ્રુતજ્ઞાન-મિથ્યાદૃષ્ટિ પરિગૃહીત