SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫l--I૬૩૩ દશમો એમ જાણવું. સf - સ્વકસ્વકાય. ફસા - મતિ એટલે બુદ્ધિ કે મતિ અને દર્શન એટલે પ્રમેયનો પરિચ્છેદ. તે મતિ દર્શન નિબૂત - પૂર્વ લક્ષણ શ્રુત પર્યાય ચૂથથી ઉદ્ધરેલ. સવાણુ - ઉપસ્થિત થયા. • x • x - મનતિમય - ઓળંગવી અશકચ. વા'TRUT - પૂછે ત્યારે ઉત્તર અપાય છે. પુરુષાર્થની ઉપયોગીતાથી આ છ કહ્યા છે. અન્યથા નષ્ટ-મુટ-ચિંતા-લુકા આદિ બીજા પણ ઘણાં નિમિત્તો દેખાય છે. નિને બિનપુત્રાય • અજિન એટલે વીતરણ થઈને પોતાને જિન એમ પ્રકર્ષથી બોલવાના સ્વભાવવાળો, એ રીતે બીજા પદો કહેવા. વિશેષ એ કે - ઉન - પૂજા યોગ્ય, વસ્ત્ર - પરિપૂર્ણ જ્ઞાનાદિ - ૪ - • સુગ-૬૩૮ ? ત્યારે શ્રાવતી નગરીમાં શૃંગાટક યાવત્ માગમાં ઘણાં લોકો પરસ્પર એકબીજાને આમ કહેવા યાવતુ પરૂપવા લાગ્યા કે – હે દેવાનુપિયો ! એ પ્રમાણે ખરેખર, ગોશાલક મંખલિપુત્ર જિન, જિનાલાપી યાવતુ કહેવડાવતો વિચરે છે તો આ વાત કઈ રીતે માનવી ? તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા ચાવત દિi uછી ગઈ. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ અણગાર છે ગૌતમ ગોત્રના હતા, યાવત નિરંતર છ%-છ તપ કરતાએ પ્રમાણે જેમ બીજ શતકમાં નિર્મન્થ ઉદ્દેશકમાં કહ્યું છે ચાવતું ભમણ કરતાં ઘણાં લોકોના શબ્દોને સાંભળે છે. ઘણાં લોકો પર આ પ્રમાણે કહે છે - હે દેવાનુપિયો ! ખરેખર ગોશાલક મંખલિપુત્ર જિન જિનાલાપી ચાવત કહેતો વિચરે છે, તે કેમ માનવું ? ત્યારે ગૌતમનવમીએ ઘણાં લોકો પાસે આ વાત સાંભળી, અવધારી યાવત જાતશ્રદ્ધ યાવતું ભોજન-પાન દેખાડીને યાવત પપાસના કરતાં આમ કહ્યું – એ પ્રમાણે હે ભગવન્! હું ભ્રમણ કરતો હતો ત્યારે ઈત્યાદિ બધું કહેવું સાવત્ જિન શબદ પ્રકાશતો વિચરે છે. હે ભગવતા આ વાત કેમ માનવી? તેથી હે ભગવના હું ગોશાળ સંખલિમના ઉત્થાન-પરિયાણ આપ કહો તેમ ઈચ્છું છું. ગૌતમ દિને સંબોધીને શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને આમ કહ્યું - જે તે ઘણાં લોકો પરસ્પર એમ કહે છે-પ્રરૂપે છે . ખરેખર, ગોશાળો જિન, જિનાલાપી યાવત કહેતો વિચરે છે. તે મિસ્યા છે. હે ગૌતમહું એ પ્રમાણે કહું છું પાવતુ પ્રરૂપું છું કે – - ખરેખર, આ ગોપાલક ખલિપુત્રના ખંખલિ’ નામે મેખ પિતા હતા. તે મબલિ સંખને ભદ્રા નામે સકમાલ પાવતુ પ્રતિરૂપ બની હતી, ત્યારે તે ભદ્રા પની અન્ય કોઈ દિવસે ગર્ભિણી થઈ. તે કાળે, તે સમયે શરવણ નામે સંનિવેશ હતું. તે ત્રાદ્ધિમય, તિમિત ચાવતું દેવલોક સમાન પ્રકાશવાળું, પ્રસાદીય આદિ હતું. તે શરવણ સંનિવેશમાં ગોભહુલ બ્રાહ્મણ રહેતો હતો, તે આદ્ય ચાવત સપરિભૂત, ઋવેદ યાવત્ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ સુપરિનિષ્ઠિત હતો. ગોબહલ “બ્રાહ્મણની ગોશાળા’ હતી. ત્યારે તે પંખલી સંખ અન્ય કોઈ દિવસે ગર્ભિણી પી-ભાસથે કચ્છમાં ચિત્રફલક લઈને મંખપણાથી પોતાને ભાવિત કરતો પૂવનુપૂર્વ ચાલતો ગામ-ગામ વિચરતો જ્યાં શરવણ સંનિવેશ હતું, જ્યાં ગોભહુલ બ્રાહ્મણની ગૌશાળા હતી, ત્યાં આવ્યો. આવીને ગોબહુલ બ્રાહ્મણની ગોશાળાના એક ભાગમાં ભાંડાદિ રાખ્યા. રાખીને શરવણ સંનિવેશના ઉચ્ચ-નીચ-મુદયમ કુળોમાં ગૃહસામુદાનિક ભિક્ષાચયએિ ભટકતો વસતિમાં ચોતરફ માઈ ગયેષણા કરતો, વસતિમાં ચોતરફ ભવે માર્ગ ગવેષણ કરવા છતાં અન્યત્ર વસતિ પ્રાપ્ત ન થતાં તે ગોબહુલ બ્રાહ્મણની ગોશાળામાં એક ખૂણામાં નિવાસ કરીને રહ્યો. ત્યારે તે ભદ્રા નવ માસ બહુ પતિપૂર્ણ થયા, સાડા સાત દિવસ વીત્યા પછી સુકુમાલ ચાવતુ પ્રતિરૂપ બાળકને જન્મ આપ્યો. ત્યારે તે બાળકના માતાપિતાએ અગીયારમો દિવસ વીત્યા પછી રાવતું ભામે દિવસે આ • પ્રકારે ગૌણ-ગુણનિષ્પન્ન નામ કર્યું - જેથી અમારો આ બાળક ગોબહુલ બ્રાહ્મણની ગોશાળામાં જન્મ્યો છે, તેથી અમારા આ બાળકનું નામ ગોશાળો-ગોશાલક થાઓ. ત્યારે તે બાળકના માતાપિતાએ ગોશાલક નામ રાખ્યું. ત્યારપછી તે ગોશાલક બાળક બાળભાવથી મુકત થયો, તેને વિજ્ઞાન પરિણમ્યુ. યૌવનને પામ્યો. સ્વયં સ્વતંત્રપણે એક ફિલક કર્યું સ્વયં ચિત્રફલકને હાથમાં લઈ મંખપણે પોતાને ભાવિત કરતો વિચર્યો • વિવેચન-૬૩૮ : બીજા શતકનો પાંચમો “નિર્મન્થ” ઉદ્દેશક પરિસ્થાન - વિવિધ વ્યતિકર પરિગમન, તે જ પાણ્યિાતિક - ચ»િ. સસ્થાન - જન્મથી લઈને - x - - ચિત્રલક લઈને ફરતો ભિક્ષુક વિશેષ. સુમાત્ન સુકુમાર હાથ, પગ અને લક્ષણવ્યંજન ગુણોથી યુક્ત. રિસ્થિમય - દ્ધ, તિમિત, સમૃદ્ધ, પ્રમુદીત, જનજાનપદ. - x - પાદk - એક આત્મા પ્રતિ - x - • સૂત્ર-૬૩૯ : તે કાળે, તે સમયે હે ગૌતમ ! હું 30-વર્ષ સુધી ગૃહવાસમાં રહીને, માતા-પિતા દેવગત થયા પછી. એ પ્રમાણે જેમ “ભાવના' અદયયનમાં કહ્યું તેમ ચાવતું એક દેવધ્ય ગ્રહણ કરીને મુંડ થઈને, ઘરથી નીકળીને અણગારપણે પતજિત થયો. ત્યારે હે ગૌતમ ! હું પહેલાં વષરવાસમાં પાક્ષિક-પાક્ષિક તપ કરતો અસ્થિગ્રામની નિશ્રાએ પહેલું ચોમાસું રહ્યો. બીજ વષવાસમાં માસ-માસક્ષમણ કરતો યુવનિયુર્થી ચાલતા એક ગામથી બીજે ગામ વિચરતા જ્યાં રાજગૃહ નગર, જ્યાં નાલંદા બહાર જે તંતુવાય શાળા, ત્યાં આવ્યો. આવીને ત્યાં યથાપતિરૂપ અવગ્રહ યાચીને - x - તે તંતુવાય શાળાના એક ભાગમાં વષવાસ સ્વીકારીને રહ્યો. ત્યારે હે ગૌતમ ! હું પહેલું માસક્ષમણ સ્વીકારીને રહેલો હતો. ત્યારે તે
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy