SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૫/૬૩ ૬૬ પોતાના જન્મને વીતાવવાનું છે તે અથવા આજીવન સાથે રહે છે તે. સત્તરવૈય - પૂર્વ વૈક્રિયની અપેક્ષાએ ઉત્તકાળ ભાવિ વૈક્રિય, સર્વત્ર અવ્યવસ્થિત તે હુંડ સંસ્થિત. • સૂગ-૬૪,૬૫ - રનાપભાના આ નૈરયિકો યાવતું શું સમ્યગ્રષ્ટિ મિથ્યા ષ્ટિ કે મિશ્રર્દષ્ટિ છે ? - ગણે છે. • • તેમાં સમૃષ્ટિમાં વર્તતા નૈરયિકના પૂિવોંકત રીતે) ૨૭ ભંગ અને મિથ્યાËષ્ટિ તથા મિશ્રર્દષ્ટિમાં ૮૦-૮૦ ભાંગા કહેવા • • • ભગવત્ ! આ જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની ? ગૌતમ ! બંને છે. જ્ઞાનીને નિયમો ત્રણ જ્ઞાન હોય છે, અજ્ઞાનીને ત્રણ અજ્ઞાનની ભજના છે. નૈરસિકોને યાવતું આમિનિબોધિકમાં વર્તતા પૂિર્વોકત રીતે) ૨૩-ભંગ જણવા. એ પ્રમાણે ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનિ પણ કહેવા. ભગવદ્ ! રનપભાની આ નૈરયિકો શું મનયોગી છે, વચનયોગી છે કે કાયયોગી છે ? - ગણે છે. • • મનોયોગમાં વર્તતા તેઓ શું ક્રોધોપયુક્ત હોય ? - ૨૭ ભંગ જાણવા. એ પ્રમાણે વચનયોગ અને કાયયોગમાં પણ કહેવું. ••• આ નૈરયિકો શું સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત છે ? ગૌતમ ! બને છે. તેઓ સાકારોપયોગમાં વર્તતા શું ક્રોધોપયુક્ત છે ? - ૩ ભંગો જાણવા. એ રીતે અનાકારોપયોગના પણ ૨૭-મંગ જાણવા. * - એ પ્રમાણે સાતે પૃdીઓને જાણવી. માત્ર વેશ્યામાં વિશેષતા છે – [૬૫] પહેલી બે માં કાપોત, ત્રીજામાં મિશ્ર, ચોથીમાં નીલ, પાંચમીમાં મિશ્ર, છઠીમાં કૃષ્ણ, સાતમીમાં પરમકૃષ્ણ. • વિવેચન૪,૬૫ - દૃદ્ધિાર - મિશ્રદૃષ્ટિ જીવો અા છે, કાળથી તેમની હયાતી થોડી છે, તે એક પણ હોય માટે ૮૦ ભંગો કહ્યા. જ્ઞાનદ્વાર - સમ્યક્ત્વ સહિત નરકમાં ઉત્પન્ન થનારને પહેલા સમયથી ભવપાત્યય અવધિજ્ઞાન હોય, તેથી ત્રણ જ્ઞાનવાળા કહ્યા. મિથ્યાદૈષ્ટિ નારકી સંજ્ઞી કે સંજ્ઞીથી ઉત્પન્ન થાય. તેમાં જે સંથી ઉત્પન્ન હોય તેમને ભવપ્રત્યય વિભંગ હોવાથી ત્રણ અજ્ઞાન છે. અસંજ્ઞીને ઉત્પન્ન થયાના અંતર્મુહૂર્ત પછી વિભંગ જ્ઞાન થાય છે તેથી તેમને પર્વે બે અજ્ઞાન અને પછી ત્રણ અજ્ઞાન હોય છે, માટે કહ્યું છે કે ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય. ક્યારેક બે અને ક્યારેક ત્રણ. ગાથા - દારિક શરીર છોડ્યા પછી અનંતર સમયે નરકે ઉત્પન્ન થનાર વિગ્રહ કે અવિગ્રહ ગતિમાં અવધિ કે વિભંગ પામે. અસંજ્ઞીને નરકમાં ઉત્પત્તિ પછી પર્યાપ્તાવસ્થામાં વિલંગ જ્ઞાન થાય છે. તેથી નરકમાં ત્રણ જ્ઞાન અને બે કે ત્રણ અજ્ઞાન છે. આભિનિબોધિક જ્ઞાન પેઠે આ જ્ઞાન, અજ્ઞાનના ૨૩ ભંગ છે. વિર્ભાગજ્ઞાનના કાલ પૂર્વેના મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન લેતા ૮૦ ભંગ થાય. કેમકે તેવા અજ્ઞાની જીવો થોડા છે. પણ આ જીવોની જઘન્ય અવગાહના આશ્રીને ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ૮૦ ભંગો સમજવા. યોગ દ્વાર - એકલા કામણ કાયયોગમાં ૮૦ ભંગો સંભવે છે, તો પણ અહીં તેની વિવક્ષા ન કરી સામાન્ય કાયયોગથી ૨૩-ભંગ કહ્યા. ઉપયોગદ્વાર - મા! • વિશેષરૂપ અંશને ગ્રહણ કરવાની શક્તિ, તેના સહિત તે સાકાર, તેથી રહિત તે અનાકાર-સામાન્યગ્રાહી. રત્નપ્રભા પૃથ્વી માફક શેષ પૃથ્વી પ્રકરણ કહેવા. માત્ર લેગ્યામાં ભેદ છે, તે દર્શાવવા ગાયા છે જેનો અર્થ મૂલમાં કહ્યો છે. વિશેષ આ - વાલુકાપભામાં ઉપરના ભાગે કાપો, નીચેના ભાગે નીલ ગ્લેશ્યા હોય છે. નરકાવાસ સંખ્યા ભેદ પૂર્વે કહો છે. તેનો સૂણાભિલાપ વૃત્તિ અનુસાર જાણવો. ચાવત્ ૨૭ ભંગ થાય - ૪ - • સૂત્ર-૬૬ . ભગવન ૬૪ લાખ અસુરકુમારાવાસોમાંના એક એક અસુરકુમારાવાસમાં વસતા અસુરકુમારોના કેટલાં સ્થિતિ સ્થાન છે ? ગૌતમ! અસંખ્ય. જઘન્યાસ્થિતિ નૈરસિક મુજબ જાણવી. વિશેષ એ – ભાંગા ઉલટા કહેતા. [લોભ પહેલા કહેવો તેઓ બધાં લોભોપયુકત હોય અથવા ઘણાં લોભી, એક માયી હોય અથવા ઘણાં લોભી, ઘણો મારી હોય. આ આલાવાથી જાણવું યાવ4 dનિતકુમાર સુધી જાણવું વિશેષ એ – ભિન્નત્વ [પણ જાણવું. • વિવેચન-૬૬ - નાક પ્રકરણમાં ક્રોધ, માનાદિ ક્રમે ભંગ કહ્યો, અસુરકુમાર પ્રકરણમાં લોભ, માયાદિ ક્રમ લેવો. તેથી - x - બધાં અસુરકુમારો લોભી જાણવા. લિંકસંયોગમાં લોભમાં બહુવચન, માયામાં એકવ, બહુવ લેવું એ રીતે ૨૩ ભંગ કરવા. વિશેષ એ કે પ્રશ્ન-ઉત્તર સૂત્રો નાક અને અસુકુમારાદિના ભેદ જાણીને કહેવા. જેમકે સંહનન, સંસ્થાન લેમ્યા. ભગવન૬૪ લાખ અસુકુમારાવાસમાં પ્રત્યેકમાં વતતા અસુરકુમારોના શરીર કયા સંઘયણવાળા છે ? ગૌતમ! તે અસંઘયણી છે. તેમના શરીર સંઘાતરૂપે ઈષ્ટ અને કાંત પુદ્ગલો પરિણમે છે. આ પ્રમાણે સંસ્થાન વિશે પણ જાણવું. વિશેષ આ - ભવધારણીય શરીર સમચતુસ્ત્ર સંસ્થિત છે, ઉત્તર વૈક્રિય શરીર અનેકરૂપે છે. એ પ્રમાણે લેસ્થામાં પણ જાણવું. તેઓને ચાર લેશ્યાઓ કહી છે – કૃષ્ણ, નીલ, કાપોત, તેજો... ૬૪ લાખ અસુરકુમારાવાસમાં યાવતુ કૃષ્ણલેશ્યામાં વર્તતા અસુરકુમાર શું ક્રોધોપયુકત છે ? ગૌતમ ! બધાં લોભોપયુક્ત હોય છે, ઇત્યાદિ. એ રીતે નીલાદિ લેશ્યામાં જાણવું. નાગકુમારાદિના આવાસ-ભવનની ભેદ સંખ્યા જાણીને સૂઝનો અભિલાપ કરવો. જેમકે નાગકુમારોના ૮૪ લાખ ભવનો છે. • સૂત્ર-૬૭ : ભગવાન ! પૃવીકાયિકોના અસંખ્ય લાખ આવાસોમાં એક એક આવાસમાં પૃવીકાયિકોની સ્થિતિ સ્થાનો કેટલાં છે ? હે ગૌતમાં અસંખ્ય. તે આ રીતે
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy