SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૧/૧૫ ૫e ૫૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વિભકત. furg • લુમ અને મંજરીઓ, અવતંસવ - મુગટ, તેને ધારણ કરનારા. શિર - વનલક્ષ્મી, તેનાથી અત્યંત શોભતાં, પોતાના આવાસની મર્યાદાને ને અતિક્રમીને દેવ-દેવીના સમૂહ વડે કોઈ એક પ્રદેશમાં વ્યાપ્ત, તથા પોતાના આવાસની મયદાને ઉલ્લંઘીને કોઈ પ્રદેશમાં વ્યાપ્ત થયેલા. - x - પf - ઉંચ-નીચે જતાં દેવ-દેવીના સમૂહ વડે ઉપરાઉપર આચ્છાદિત, નિરંતર કીડાસક્ત. સંર્તf - કોઈ પ્રદેશમાં પરસ્પર સ્પર્ધા વડે ક્રીડા કરતા અને ચારે તરફથી ચાલતા દેવ-દેવીથી આચ્છાદિત, પૃષ્ઠ - આસન, શયન, મણ, પરિભોગ વડે પરિભૂત, • વ્યંતર દેવ-દેવીના સમૂહના કિરણના વિસ્તાર વડે અંધકારને દૂર કરેલ હોવાથી પ્રકાશવાળા. Tઢ • અત્યંત, વIઢ - સકલ ક્રીડા સ્થાનના પરિભોગમાં સ્થાપેલા મનવાળા દેવદેવીના સમૂહથી વ્યાપ્ત. અહીં દેવપણાને યોગ્ય જીવોના સામર્થ્ય કથનથી કેટલાંક જીવો દેવ થતાં નથી. પછી નિગમનાર્થે કહે છે – મેં જે પૂછયું, તેનું આપે જે પ્રતિપાદન કર્યું, તે હે ભગવતુ ! એમ જ છે, અન્યથા નથી. આમ કહીને ભગવદ્વાનનું બહુમાન દશવ્યુિં. અહીં બે વખત ઉચ્ચારણ કર્યુ તે ભક્તિના સંભ્રમથી કર્યું છે. શતક-૧, ઉદ્દેશા-૧નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ • વિવેચન-૨૫ : ‘જીવ' આદિ સ્પષ્ટ છે, વિશેષ આ - સંયત - સંયમરહિત કે અસાધુ. અવિરત - પ્રાણાતિપાતાદિ વિરતિરહિત અથવા વિશેષે જે તપમાં ત ન હોય તે અવિરત. જે અનીતકાળે કરેલ કમને નિંદાદિ વડે દૂર ન કરનારો અને આગામી કાળે થનાર પ્રાણાતિપાતાદિ પાપકર્મને વર્જનાર ન હોય તે “પતિeત-પ્રત્યાખ્યાતા પાપકમ” કહ્યો. આ વિશેષથી ભૂત-ભાવિ પાપકર્મનો અનિષેધ કહ્યો અને અસંયત, અવિરત વિશેષણથી વર્તમાન પાપનું સંવરણ કહ્યું. અથવા જેણે તપ વડે મરણ કાળ પૂર્વેનું પાપકર્મ ખપાવેલ નથી અને આશ્રવ નિરોધ વડે મરણકાળમાં પાપકર્મ વલ નથી તે. અથવા - સમ્યગ્દર્શન સ્વીકારી પાપકર્મ દૂર કર્યું નથી અને સર્વવિરતિ અંગીકાર કરી અશુભ કર્મ વર્જેલ નથી તે. -- અહીંથી એટલે બોલનારને પ્રત્યક્ષ તિર્યંચ કે મનુષ્ય ભવથી ચ્યવેલ જીવ જન્માંતરમાં દેવ થાય ? એ પ્રશ્ન. - - આ પ્રત્યક્ષ દેખાતા પંચેન્દ્રિય તિર્યંચો કે મનુષ્યો ગામ આદિમાં, તેમાં ગ્રામ • જન આશ્રિત રસ્થાન વિશેષ, બf • લોટું આદિનું ઉત્પત્તિ સ્થાન, નાર - કરરહિત, નિયામ - વણિકજન પ્રધાન, રાજધાની - રાજા સ્વયં રહે. ઘેટ - ધૂળના કિલ્લાવાળું, વાળંટ - કુનગર, મોષ • ઘણું દૂર સ્થાન, રોગમુક્ષુ - જળ અને સ્થળમાર્ગી, પત્તન - વિવિધ દેશોથી કરિયાણા આવે છે. તે બે છે - જલપતન, સ્થલપતન, માછE • તાપસાદિનું સ્થાન - ૪ - hrK - નિર્જરાદિની ઈચ્છા સિવાય. તૃષ્ણા, ક્ષુધા વડે. તથા બ્રહ્મચર્ય - શ્રી આદિ પરિભોગ અભાવમાત્ર લક્ષણથી, વાસ - સત્રિમાં શયન તે અકામ બ્રહ્મચર્યવાસ. અકામ આદિ વડે પરિદાહ તેમાં સ્વર - પરસેવો, કહ્યું - મગ જ, મન - કઠણ ધૂળ, વા • ભીનો મેલ. તે અલકાળ કે બહુકાળ - x - વા શબ્દથી દેવત્વ પ્રતિ બંને કાળની તુલ્યતા બતાવે છે. સામાન્યથી બંનેનું દેવપણું છતાં અકામનિર્જરાવાળાનું દેવપણું અકાલિક તથા અવિશિષ્ટ હોય તયા સકામ-નિર્જરાવાળાનું બહુકાલિક અને વિશિષ્ટ હોય છે. વિનેસ - દુઃખી કરે છે. ત - મરણ, માસ - અવસર, તેમાં મરીને, વન વિશેષમાં થયેલા તે વાનમંતર, બીજા કહે છે - વનોમાં થયેલા તે વાન એવા જે વ્યંતરો તે વાતવ્યંતરો અથવા વાણમંતર, તેમના દેવલોકો એટલે દેવાશ્રયોમાં તેઓ દેવપણે ઉત્પન્ન થાય છે, એમ જોવું. જેઓ દેવલોકમાં અકામ નિર્જરાવાળા ઉત્પન્ન થયા છે તેઓના. - x - જે રીતે મૃત્યુલોકમાં અશોકવન - x •x - અશોકાદિ વૃક્ષો પ્રસિદ્ધ જ છે. વિશેષ આ - સતયf - સદ્ધચ્છદ, સુમિત - પુષ્પોવાળું, મા - મયૂરિત, ઉત્પન્ન પુણોવાળું, નયા - પલ્લવ કે અંકુરાવાળું, વિઠ્ય - પુષના ગુચ્છાવાળું, ગુનાથ - લતાસમૂહવાળું, છથ - સંજાત ગુચ્છાવાળું, પુષ્પપત્રથી વિશેષિત. નનિય વનના વૃક્ષો પંક્તિ વડે ગોઠવાયેલ હોય, ગુવનય - જોડલાપણે ઉત્પન્ન વૃક્ષોવાળું, વિખrfમય - વિશેષ પ્રકારે પુષ્પ અને ફળના ભારથી નમેલું, પurfમય - નમવાને શરૂ થયેલ, સુવિમવન - અતિ છે શતક-૧, ઉદ્દેશો-ર-દુઃખ 8 - X - X - X - o પ્રથમ ઉદ્દેશો કહ્યો, હવે બીજો કહે છે, આનો સંબંધ આ છે – ઉદ્દેશા૧ માં ચલનાદિ ધર્મવાળું કર્મ કહ્યું, તેનું જ અહીં નિરુપણ કરે છે. ઉદ્દેશકાર્ય સંગ્રહણી મુજબ ‘દુ:ખ' કહ્યું કે અહીં કહે છે - ૪ - સૂત્ર-૨૬ - રાજગૃહ નગરમાં સમોસરણ થયું, "ા નીકળી પાવતુ રીતે બોલ્યા • જીવ સ્વયંકૃત દુઃખને વેદે છે ? ગૌતમ ! કેટલુંક વદે છે, કેટલુંક નથી વેદતા. ભગવન્! આ પ્રમાણે કેમ કહો છો? ગૌતમ ઉર્દીને વેદે છે, અનુદીને વેદતા નથી. માટે એ પ્રમાણે કહ્યું - કેટલાંક વેદે છે અને કેટલાક વેદા નથી. એ પ્રમાણે ર૪-દંડકમાં વૈમાનિક સુધી જાણવું. ભગવાન ! જીવો રહયંકૃત દુ:ખને વેદે છે ? ગૌતમ! કેટલાક વેદે છે, કેટલાક વેદતા નથી. એમ કેમ ? ગૌતમ ઉદીન વેદે છે, અનુદીને વેદતા નથી. માટે તેમ કહ્યું. વૈમાનિક સુધી કહેવું ભગવાન ! જીવ સ્વયંકૃત આયુને વેદે છે ? ગૌતમાં કેટલાંક વેદે છે, કેટલાક વેદતા નથી. જેમ દુઃખમાં બે દંડક કહ્યા. તેમ આયુના પણ બે દંડક એકવચન અને બહુવચનથી વૈમાનિક સુધી કહેવા.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy