SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯/-3/૩૬૩ ૨૦૧ વાયુકાયનું શરીર છે. અસંખ્યાત ભાદર વાયુકાયિકના જેટલા શરીર છે, તેટલું એક ભાદર તેઉકાયનું શરીર છે, અસંખ્યાત ભાદર તેઉકાયના જેટલા શરીર છે, તેટલું એક બાદર અકાયનું શરીર છે, અસંખ્યાત બાદર અપકાયના જેટલા શરીર છે. એટલું એક બદિર અપકાયનું શરીર છે, અસંખ્યાત ભાદર અપકાયના જેટલા શરીર છે, તેટલું એક બાદર પૃથ્વીકાયનું શરીર છે ગૌતમ / પૃથવીકાયનું શરીર આટલું મોટું કહ્યું છે. • વિવેચન- ૬૩ - વાય જાણ - કેટલા જીવનિકાય, સર્વસુહૂમ-સૌથી સૂક્ષ્મ, આ ચક્ષુથી અગ્રાહ્યતા માત્રથી બીજા પદાર્થની અપેક્ષા વિના છે. જેમ સૂક્ષ્મવાયુ. સૂક્ષ્મ મન, તેથી કહે છે - બધાં મધ્યે અતિશય સૂક્ષ્મતર, તે સૂક્ષ્મતરક. સૂમ વિપરીત બાદર, તેથી સૂફમત્વના નિરૂપણ પછી પૃથ્વી આદિના બાદરવનું નિરૂપણ કરે છે. પૂર્વોક્ત અર્થ બીજા પ્રકારે કહે છે – અનંતા સૂક્ષ્મ વનસ્પતિકાયિકોના જેટલા શરીરો છે, તે એક સૂક્ષ્મ વાયુનું શરીર છે. અહીં ચાવતું ગ્રહણથી અસંખ્યાત શરીરો લેવા, અનંત વનસ્પતિના એકથી અસંખ્યાત શરીરવથી તેના અનંત શરીરનો અભાવથી પૂર્વે સૂમ વનસ્પતિ અવગાહના અપેક્ષાએ સૂમ વાયુ અવગાહનાનું અસંખ્યાત ગુણત્વ કહ્યું. વાયુ જ જેનું શરીર છે તે, સૂમપણાથી, સૂકમ વાયુશરીર, તેનું અસંખ્યાતપણું - x - જેટલા શરીર પ્રત્યેક શરીરપણાથી છે, તેમનું અસંખ્યાતપણું. બીજી રીતે અવગાહના - • સૂમ-૩૬૪ - ભગવના પૃedીકાયિકની શરીરાવગાહના કેટલી મોટી છે ગૌતમાં જેમ કોઈ ચાતુરંત ચક્રવર્તી રાજાની ચંદન ઘસનારી દાસી તરુણ, બળવાનું, યુગવાન, યુવાન, રોગરહિત કાવત્ નિપુણ-શિલાકમવાળી હોય, વિશેષ - અહીં ચર્મેહ, દુધણ, મુષ્ટિક આદિ વ્યાયામ સાધનોથી સુર્દઢ બનેલ શરીરવાળી, ઈત્યાદિ વિશેષણ ન કહેવા. બાકી પૂર્વવતુ ચાવતુ નિપુણ શીલ્પકર્મવાળી, વજમય તિક્ષ્ણ શિલાપર, વજય તીણ લોહથી લાખના ગોળાની સમાન, પૃથ્વીકાયનો મોટો પિંડ લઈને વારંવાર એકઠો કરતી અને સંક્ષેપતી - હું હમણાં પીસી નાંખીશ, એમ વિચારતી ૨૧-વાર પીસે. તો હે ગૌતમાં કેટલાંક પ્રણવીકાયિક સ્પર્શ પામે અને કેટલાંક પૃથવીકાય સ્પર્શ ન પામે. કેટલાંક સઘન પામે અને કેટલાંક સંઘન ન પામે, કેટલાંક પીડા પામે અને કેટલાંક પીડા ન પામે, કેટલાંક ઉદ્વર્તે અને કેટલાંક ન ઉદ્વર્તે. કેટલાંક પીસાય અને કેટલાંક ન પીસાય. હે ગૌતમાં પૃવીકાયિકની આટલી મોટી શરીરાવગાહના છે. ભગવાન ! પૃવીકાયિક આકાંત થતા કેવી વેદના અનુભવતા વિચરે છે ? ગૌતમ ! જેમ કોઈ હરણ, બળવાન ચાવતુ નિપુણશિલ્પકર્મી એક પુરષ હોય, તે કોઈ જીણ, જરાર્જરિત દેહવાળા યાવત દુર્બળ પુરુષના મસ્તકે મુક્કી વડે ૨૦૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ પ્રહાર કરે, તો તે પુરુષના મુકી પ્રહારથી તે વૃદ્ધ કેવી પીડા અનુભવે છે ? હે આયુષ્યમાન શ્રમણ ! તે અનિષ્ટ પીડા અનુભવે. તેમ છે ગૌતમ ! તે પુરુષની વેદના કરતા, પૃવીકાયિક જીવ આક્રાંત થાય ત્યારે આથી પણ અધિકતર અનિષ્ઠ, એકાંત યાવતું અમણામ વેદનાને અનુભવતા વિચરે છે. ભગવન્! અકાણ, સંઘર્ણન પામતા કેવી વેદના અનુભવે ? ગૌતમ! જેમ પૃવીકાચિકમાં કહ્યું તેમ જાણવું. એ રીતે તેઉકાય અને વાયુકાર્યમાં પણ જાણવું, એ રીતે વનસ્પતિકાયિક પણ જાણવું યાવતું વિચારે છે ભગવાન ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૭૬૪ : વણકપેસિકા- ચંદનપીસનારી, તરણી-વિકસતી વયવાળી, બલ-સામર્થવાળી, md-સપમદષમાદિ વિશિષ્ટકાળવાળી. જુવાણિ-વયને પ્રાપ્ત. અપાયંક-નીરોગી, (વર્ણન) • સ્થિર હસ્તાગ્ર, દેઢ હાથ-પગ-પીઠ-ઉરુ આદિવાળી. અહીં ચર્મેટ, દુધ્રણ આદિ ન કહેવું. * * * * * * * તિખ-કઠોર, વામg - વજમી, તે જ છેદરહિત, કઠિન હોય છે સહકરણીય - જેમાં ચૂર્ણરૂપ દ્રવ્યો કરાય છે તે પેષણશિલા. વર્તકવરેણ - લોટકપ્રધાન, પુઢવિકાઈય - પૃવીકાયિકનો સમુદય. જતુ ગોલા સમાન - ડિંભરૂપ રમવાના લાખના ગોળા પ્રમાણ અથતિ બહુ મોટા નહીં. પડિસાહરિએ પ્રતિસંહરણ શિલાના અને શિલાગકને સંહરીને પિંડરૂપ કરણ - X • કેટલાંક શિલામાં કે શિલાપત્રકમાં ચોટે છે, સંઘર્ષિત થાય, પીડાય, મરે છે. કઈ રીતે ? પીસાઈને. આટલા મોટા અર્થાત્ અતિસૂક્ષમ છે. વિશિષ્ટ પેષણ સામગ્રીમાં (પણ) કેટલાંક પીસાઈને સ્પર્શ પણ પામતા નથી. • x • સંઘ એ આક્રમણનો ભેદ છે તેથી આકાંત પૃથ્વી આદિને જેવી વેદના થાય છે તે કહી - મુકી વડે આક્રમણ કરાતાં, • X - ઉક્ત લક્ષણા વેદના હોવાથી આમ કહ્યું. છે શતક-૧૯, ઉદ્દેશો-૪-“મહાશ્રવ” & -XX-XX-XX પૃથ્વીકાયાદિ મહાવેદના ત્રીજા ઉદ્દેશામાં કહી, ચોથા ઉદ્દેશામાં નાકાદિ મહાવેદનાદિ ધર્મ વડે નિરૂપે છે, એ સંબંધે આવેલ સૂત્ર – • સૂગ-૬૫ : ભગવન (૧) શું નૈરયિક જીવ મહાસંવ, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરાવાા છે ? ગૌતમ! અર્થ સમર્થ નથી. (૨) ભગવન્! નૈરયિકો, મહાવ, મહાકિયા, મહાવેદના, અનિર્જરાવાળા છે? હા, છે. (3) ભગવન ! નૈરયિકો મહાશ્વત, મહાક્રિયા, વેદના, મહાનિર્જરાવાળા છે ? ગૌતમ! તે અર્થ સમર્થ નથી. (૪) નૈરસિકો મહાશ, મહાક્રિયા, આલાવેદના, અનિરાવાળા છે ? ગૌતમ તે અર્થ સમર્થ નથી. (૫) ભગવન! નૈરયિકો મહાશ્વત, અક્રિયા, મહાવેદના, મહાનિર્જરાવાળા છે ? ગૌતમ! તે અર્થ સમર્થ નથી. (૬) ભગવન નૈરયિક મહાશ્વત, ક્રિયા, મહાવેદના, અલ્પનિર્જરાવાળા
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy