________________
૨૨૫
૨૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
૮/-/૯/૪૨૬ ઉદયથી આ બંધ થાય.
ભગવન તૈજસ શરીર પ્રયોગ બંધ, દેશબંધ છે કે સર્વબંધ? ગૌતમ ! દેશબંધ છે, સબંધ નથી. • • ભગવન! તૈજસ શરીર પ્રયોગ બંધથી કાળથી કેટલો હોય ? ગૌતમ બે ભેદ છે - અનાદિ અપવિસિત, નાદિ સાયવસિત.
ભગવદ્ ! તૈજસ શરીર પ્રયોગ બંધત કાળથી કેટલું હોય ? ગૌતમ / અનાદિ અપવિસિત કે અનાદિ સપર્યવસિતને અંતર નથી. • • ભગવદ્ ! આ તૈજસ શરીરના બંધકોમાં કોણ કોનાથી યાવતું વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા જીવો તૈજસશરીરના અલંધક છે, દેશબંધક અનંતગણા છે.
• વિવેચન-૪ર૬ :
તૈજસ શરીરના અનાદિથી સર્વબંધ નથી. કેમકે તેને પહેલાથી પગલોપાદાન કરેલ છે. આ તૈજસ શરીબંધ અભયોને અનાદિ અપર્યવસિત છે, ભવ્યોને અનાદિ સપર્યવસિત છે.
તૈજસ શરીર પ્રયોગબંધના અંતરને કહે છે - જેથી સંસારી જીવ તૈજસ શરીબંધથી બંને રૂપે મુક્ત નથી, ત્યાં સુધી અંતર નથી.
તૈજસ શરીરના દેશબંધકાદિનું અા બહત્વ - સૌથી થોડા અબંધકો છે, કેમકે સિદ્ધો જ અબંધક હોય. બધાં સંસારી દેશબંધક હોવાથી તેને અનંતગણા કહ્યા. - - હવે કામણ શરીર પ્રયોગ બંધ -
• સૂત્ર-૪ર૭ -
ભગવના કામણ શરીર પ્રયોગબંધ કેટલા ભેદે છે ? ગૌતમા આઠ ભેદ. જ્ઞાનાવરણીય યાવતુ અંતરાયિક કામણ શરીર પ્રયોગબંધ.
ભગવા જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રયોગબંધ કયા ક્રમના ઉદયથી છે ? ગૌતમ! જ્ઞાનની - પ્રત્યુનીકતા, નિકૂવતા, અંતરાય, પહેબ, આશાતના, વિસંવાદન યોગથી અને જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી આ બંધ થાય છે.
ભગવાન ! દર્શનાવરણીય કામણ શરીર પ્રયોગબંધ કયા કર્મના ઉદયથી છે ? ગૌતમ દર્શન પ્રત્યુનીકતાદિ, જ્ઞાનાવરણીય કર્મમાં કહ્યું તેમ જાણવું. વિશેષ આ - ‘દન’ શબ્દ કહેવો ચાવત દર્શનાવરણીય કામણ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી આ બંધ થાય.
ભગવન! શાતા વેદનીય કામણ શરીર પ્રયોગ બંધ કયા કમના ઉદયથી છે? ગૌતમાં પ્રાણ-ભૂતાદિની અનુકંપારી જેમ શતક-૭, ઉદ્દેશ-૧૦માં કહ્યું તેમ વાવ4 અપરિતાપનતાથી, સાતા વેદનીય કામણ શરીર પ્રયોગનામ કમથી આ બંધ થાય.
આશાતા વેદનીય પૃચ્છા. ગૌતમ ! બીજાને દુ:ખ દેવાથી, બીજાને શોક કરાવવાથી આદિ શતક-૭, ઉદ્દેશા-૧૦ મુજબ પૂર્વવત.
મોહનીય કામણ શરીર પ્રયોગ પૃચ્છા. ગૌતમ ! તીવ કોધ, માન, માયા, [10/15].
લોભ, દશન મોહનીય, ચાસ્ત્રિ મોહનીય વડે મોહનીયકામણ શરીર યાવત્ પ્રયોગબંધ થાય.
ભગવન નૈરયિકાય કામણ શરીર પ્રયોગબંધ પૃચ્છા. ગૌતમ! મહા આરંભ, મહાપરિગ્રહ, માંસાહાર, પંચેન્દ્રિયની વધથી તથા નૈરયિકાયુ કામણ શરીર પ્રયોગ નામ કમોંદયથી આ બંધ થાય.
તિયચયોનિકા, કામણશરીર પ્રયોગ પૃચ્છા. ગૌતમ! માયા, નિકૃતિ, અતિકવચન, કૂડતુલ-કૂડમાનથી તિયચ યોનિક કામણ શરીર યાવત્ પ્રયોગબંધ થાય. • મનુષ્યા, કામણશરીર પૃચ્છા. ગૌતમ પ્રતિબદ્ધકતા, પ્રકૃતિ વિનીતતા, દયાળતા, અમારતાથી મનુષ્યાયુકર્મ યાવત્ પ્રયોગબંધ છે. • • દેવાયુ કાર્પણ શરીર પૃચ્છા. ગૌતમ ! સરાગસંયમ, સંયમસંયમ, બાળતપોકર્મ, કામનિર્જરાથી દેવાયુષ કામણશરીર ચાવતુ પ્રયોગબંધ થાય છે.
શાભનામ કામણશરીર પૃચ્છા. ગૌતમ કાય-ભાવ-ભાષાની ઋજુતાથી, અવિસંવાદન યોગથી, શુભ નામકર્મ શરીર યાવતુ પ્રયોગ બંધ થાય. • - અશુભનામ કામણ શરીર પૃચ્છા. ગૌતમ ! કાયા-ભાવ-ભાષાની વકતાથી, વિસંવાદના યોગથી, અશુભ નામકર્મ યાવતુ પ્રયોગબંધ થાય છે.
ઉગોત્ર કામણ શરીર પૃચ્છા. ગૌતમ જાતિ, કુળ, બળ, રૂપ, તપ, શત લાભ, ઐશ્વર્યનો મદ ન કરવાથી ઉચ્ચ ગૌત્ર કામણ શરીર યાવતુ પ્રયોગબંધ થાય. • - નીચ ગોબકાર્પણ શરીર પૃચ્છા. ગૌતમ ! જાતિ, કુળ ચાવત્ ઐશ્વર્યનામદથી આ બંધ થાય.
અંતરાયિક કામણ શરીર પૃચ્છા. ગૌતમ ! દીન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્યના અંતરાયથી અને આંતરાયિક કામણ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી અંતરાયિક કાર્પણ શરીર પ્રયોગબંધ થાય.
ભગવન જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રયોગ બંધ શું દેશબંધ છે કે સવબંધ? ગૌતમ ! દેશબાંધ છે, સબંધ નથી. એ પ્રમાણે માવઠું આંતરાયિક કામણ શરીર પ્રયોગબંધ જાણવો.
ભગવાન ! જ્ઞાનાવરણીય કાર્પણ શરીર પ્રયોગબંધ કાળથી કેટલું હોય ? ગૌતમ તે બે ભેદ છે . અનાદિ સાવસિત, કે અનાદિ પર્યાવસિત. એ પ્રમાણે જેમ સૈજાનો સ્થિતિકાળ કહ્યો તેમજ અહીં યાવત્ અંતરાયિક કમનો કાળ કહેતો.
ભગવાન ! જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રયોગબંધ અંતર કાળથી કેટલું હોય ? અનાદિ એ પ્રમાણે તૈજસ શરીરના અંતર માફક કહેવું, એ પ્રમાણે સાવત્ અંતરાયનું કહેવું.
ભગવાન ! જ્ઞાનાવરણીય કર્મના દેશબંધકાદિમાં કોણ કોનાથી યાવત્ વિશેષ છે ? તૈજસ શરીર વ અન્ય ભવ જણવું, એ પ્રમાણે આયુને લઈને ચાવતું અંતરાયનું કહેવું. - - આયુનો પ્રશ્ન. ગૌતમ ! સૌથી થોડા જીવો