SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ૧/-/૬/૬૯ ૧૦૧ • વિવેચન-૬૯ : જે પરિમાણથી. કોઈ જાતના અવકાશથી કે રૂપ અંતરાલ થકી, જેટલા અવકાશાંતરે સૂર્ય રહેલો છે. ઉદય પામતો નજરે શીઘ આવે છે. અહીં સ્પર્શ શબ્દનો અર્થ “અડકવા જેવું” કરવો. કેમકે આંખ અપાતકારી છે. - X • તે સૂર્ય સર્વાગંતર મંડલમાં સાધિક ૪૭,૨૬૩ યોજન વર્તતો ઉદયમાં દેખાય છે. અસ્ત સમયે પણ એમ જ છે. એ રીતે પ્રતિમંડલે જોવામાં વિશેષ છે. જે ગ્રંથાંતરથી જાણવું. સર્વે દિશામાં અને સર્વે વિદિશામાં, અથવા આ કાર્યક છે. થોડું પ્રકાશે છે, જેમકે • સ્થૂલતર વસ્તુ જ દેખાય છે. ખૂબ પ્રકાશે છે, જેમકે સ્કૂલ વસ્તુ જ દેખાય છે. ઠંડકને દૂર કરે છે અથવા સૂક્ષ્મ કીડી આદિ દેખાય છે. ખૂબ તપે છે. ઠંડકને ઘણી દૂર કરે છે અથવા સૂક્ષ્મતર વસ્તુ દેખાય છે. - હવે ક્ષેત્રને આશ્રીને કહે છે – જે મને અવભાસે છે, ઉધોતિત કરે છે, તપાવે છે, પ્રભાસે છે તેને સ્પર્શીને અવભાસે છે કે સ્વર્યા વિના. ચાવત શબ્દથી - સ્કૃષ્ટને અવભાસે છે અસ્પષ્ટને નહીં. - x - અવગાઢને અવભાસે છે, અનવગાઢને નહીં, અનંતર વગાઢને અવભાસે છે, પરંપરાવગાઢને નહીં • x • અણુને અને બાદરને પણ અવભાસે છે - x• ઉd, અધો, તિછનિ પણ અવભાસે છે -x • આદિમધ્ય-અંતને અવભાસે છે - ૪ - સવિષયને અવભાસે છે - x • આનુપૂર્વીને અવભાસે છે - X - નિયમા છ એ દિશાને અવભાસે છે. આ બધાંની વ્યાખ્યા ઉદ્દેશા-૧-ના નાકના આહાર સૂગવત કહેવી. તે જેમ અવભાસે છે, તે સૂગ પ્રપંચ કહ્યો. તે જ ઉધોતીત આદિ ત્રણ પદથી કહેવું, તે દર્શાવવા એ રીતે ઉધોતિતાદિ કહ્યું. અશયેિલ ક્ષેત્રને પ્રભાસે છે એમ કહ્યું. માટે હવે સાર્થનાને જ દશવિતા કહે છે. બધી દિશાઓમાં, સર્વ આત્મ વડે અથવા જે ક્ષેત્ર ખૂબ તાપથી વ્યાપ્ત છે તે અથવા વિષયભૂત બધું ક્ષેત્ર, પણ જેટલું ક્ષેત્ર છે તે બધાયનો સૂચક નથી. મર્યાપ • જે ફોન ખૂબ તાપથી વ્યાપ્ત હોય તે - x • અથવા વ્યાપ - તાપથી વ્યાપ્ત હોમ. જયારે સ્પર્શ કરાય છે તે વખતે અથવા સ્પર્શ કરતા સૂર્યનો કાળ તે ઋશકાય. અહીં ‘આતપ વડે' એ અર્થ અધ્યાહાર છે. તે સ્પૃશ્યમાન ક્ષેત્ર પૃષ્ટ કહેવાય ? એ પ્રશ્ન. પૃશ્યમાન અને કૃષ્ણનું એકત્વ પ્રથમ સૂત્રવત્ જાણવું. - - - સ્પર્શમાનને આશ્રીને જ કહે છે – • સૂત્ર-90 - ભગવાન ! લોકાંત આલોકાંતને સ્પર્શે અને અલોકાંત લોકાંતને સ્પર્શે ? હ, ગૌતમ ! લોકાંત અલોકાંત પરસ્પર સ્પર્શે. ભગવાન ! જે અશયિ તે ઋષ્ટ છે કે અસ્કૃષ્ટ છે ? યાવત્ નિયમાં છ દિશાને સ્પર્શે છે. • • ભગવાન ! હીપાંત સાગરાતને સ્પર્શે અને સાગરાંત દ્વીપતને સ્પર્શે ? હા, ચાવતુ નિયમ છ એ દિશાને સ્પર્શે • • એ રીતે આ અમિલાપથી પાણીનો છેડો વહાણના છેડાને સ્પર્શે, છિદ્ધાંત વર્માતને, છાયાંત આતધાંતને છ દિશાથી સ્પર્શે. • વિવેચન-૩૦ - લોકાંત એટલે ચારે બાજુથી લોકનો અંત, અલોકાંત એટલે લોકાંત પછીનો ભાગ. અહીં પણ સ્પશદિ સૂગ પ્રપંચ કહેવો. તેથી જ કહ્યું છે - નિયમા છ દિશિ. એની ભાવના આ રીતે - સ્પર્શેલ અલોકાંતને લોકાંતને સ્પર્શે છે. દૂર રહેલો પદાર્થ પણ વ્યવહારથી સ્પષ્ટ કહેવાય જેમ ચક્ષસ્પર્શ કહેવાય છે. અવાર - નજીક. અવગાઢપણે માત્ર નિકટતા રૂપ જ હોય, માટે કહે છે – અનંતરાવગાઢ એટલે આંતરરહિત સંબદ્ધ, પણ પરંપરાવગાઢ નહીં, જેમ સાંકળની કડી જોડાયેલ હોય. તે અણને સ્પર્શે છે. કેમકે વિવક્ષાથી ક્યાંક અલોકાંત પણ પ્રદેશ મનથી સૂક્ષમ છે બાદને પણ સ્પર્શે છે, કેમકે ક્યાંક અલોકાંત બાદરૂપ છે. તેને ઉપર, નીચે, તીર્ણ સ્પર્શે છે. કેમકે ઉq[દિમાં લોકાંત અને અલોકાંત છે. આદિ-મધ્યઅંતે પણ સ્પર્શ છે. -x- તે પ્રમાણેની કલાનાથી. તેને પોતાના વિષયમાં સ્પર્શે છે. પણ અવિષયમાં નહીં. તે આનુપૂર્વીથી સ્પર્શે છે, અહીં પ્રથમ સ્થાને લોકાંત પછી બીજા સ્થાને અલોકાંત, એ રીતે અવસ્થાનપણે સ્પર્શે છે અન્યથા સ્પર્શના જ ન થાય. તેને છે એ દિશામાં સ્પર્શે છે. લોકાંતને પડખે ચારે બાજુએ અલોકાંત છે. આ સ્થાને ખૂણાઓની સ્પર્શના નથી. કેમકે વિદિશાઓ લોકના પરિહારપૂર્વક રહે છે. એ રીતે દ્વીપનો છેડો અને સાગરનો છેડાના સૂત્રોમાં છૂટાદિ પદોની ભાવના કરવી. તેમાં ઉપરના અને નીચેના દ્વીપસમુદ્રના પ્રદેશને આશ્રીને ઉર્વ-અધો બંને દિશાની સ્પર્શતા જણાય નદી આદિના પાણીનો છેડો અને નૌકાનો છેડો, અહીં પણ ઉંચાઈની અપેક્ષા એ કે જલ નિમજ્જનથી ઉર્વ દિશાની સ્પર્શના જાણવી. છિદ્રનો છેડો વના છેડાને સ્પર્શે છે. અહીં પણ છ દિશાની સ્પર્શના ભાવવી. તે વમની ઉંચાઈની અપેક્ષાએ અથવા કંબલરૂ૫ વમની પોટલીમાં વરચે ઉત્પન્ન થયેલ જીવે ખાવાથી પડેલ મધ્ય છિદ્રની અપેક્ષાએ લોકાંત સૂગવત્ છ દિશાની સ્પર્શના છે. છાયાના ભેદથી છ દિશાની ભાવના આ પ્રમાણે - આતપમાં આકાશમાં ઉડતા પક્ષી વગેરેની જે છાયા તેનો અંત તે આતપાંત ચારે દિશામાં સ્પર્શે છે, તથા તે છાયાની ઉંચાઈ જમીનથી તે દ્રવ્ય સુધીની હોય છે •x• ઇત્યાદિ - X• સ્પર્શનાધિકારથી ક્રિયા વિચાર - • સૂત્ર-૭૧ - ભગવન ! જીવો પ્રાણાતિપાત ક્રિયા કરે છે ? હા, કરાય છે ભગવાન ! તે કિયા કૃષ્ટ કરાય છે કે અસ્પષ્ટ ? - યાવતું વ્યાઘાત સહિત વડે છે એ દિશામાં અને વ્યાઘાત અશ્વિને કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ દિશાને સ્પર્શે છે. •• ભગવાન ! જે ક્રિયા કરાય છે તે કૃત કરાય કે આકૃત ? ગૌતમ ! કૃત કરાય, અકૃત ન કરાય. ભગવન ! તે ક્રિયા આત્મકૃત છે, પરસ્કૃત છે કે ઉભયકૃત છે ? ગૌતમ !
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy