SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૬/૧ ૧૦૩ આત્મકૃત છે, પરસ્કૃત કે ઉભયકૃત નથી. • • તે ક્રિયા આનુપૂર્વકૃત છે કે અનાનુપૂર્વ કૃત ગૌતમ ! આનુપૂર્વકૃત છે, અનાનુપૂર્વકૃત નથી. જે ક્રિયા કૃત છે . કરાય છે . કરાશે તે આનુપૂર્વી કૃત છે, પણ અનાનુપૂર્વી કૃત નથી. ભગવતુ નૈરયિકો પ્રાણાતિપાત ક્રિયા કરે ? હા, રે. જે ક્રિયા કરાય તે શું પષ્ટ છે કે આસ્કૃષ્ટ ? : ચાવત - નિયમ એ દિશામાં કરાય છે . ભગવાન ! જે ક્રિયા કરાય છે તે કૃત છે કે આકૃત છે ? ગૌતમ / પૂર્વવતુ જાણવું ચાવતું અનાનુપૂર્વી કૃત નથી. નરસિકો માફક એકેન્દ્રિય સિવાયના ચાવત વૈમાનિક સુધીના જીવો કહેવા અને એકેન્દ્રિયો જીવોની માફક કહેવા. પ્રાણાતિપાત માફક મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ યાવતું મિયાદનારા. આ અઢારે સ્થાન વિશે ર૪-દંડક કહેવા. * ભગવન ! તું એમ જ છે, એમ જ છે, કહી ગૌતમ શ્રમણ વિચરે છે. • વિવેચન-૩૧ : આ પક્ષ છે - કરાય તે ક્રિયા અને ક્રિયા એટલે કર્મ, તે થાય છે. ઇત્યાદિ વ્યાખ્યા પૂર્વવતું. કૃત હોય તે થાય, કેમકે અકૃત કર્મનો અભાવ છે કર્મ આત્મકૃત હોય, પરકૃત નહીં. જ્યાં આગળ-પાછળનો વિભાગ ન હોય તે અનાનુપૂર્વી શબ્દથી વ્યવહરાય છે. એકેન્દ્રિયોને વર્જીને નાવત્ અસુરાદિ બધા કહેવા. એકેન્દ્રિયો જુદી રીતે કહેવા, કેમકે તેઓને દિશાપદમાં નિવ્યઘિાતે છ એ દિશામાં અને વ્યાઘાતે ત્રણ-ચારપાંચ દિશામાં એ વિશેષ છે અને આ વિશેષ જીવપદમાં કહેલ છે, માટે જ કહે છે - નહીં નીવા. ચાવત શબ્દથી માન, માયા, લોભાદિ જાણવા. ‘પ્રેમ' એટલે જે આસક્તિમાં માયા અને લોભનો સ્વભાવ અપ્રગટ છે, તે ‘દ્વેષ” એટલે પ્રગટ ક્રોધ અને માનરૂપ જે માત્ર અપ્રીતિ. વન - કજીયો, પ્યાસ્થાન - અછતાં દોષી જાહેર કરવા. પુત્ર - અછતાં દોષોને ગુપ્તપણે જાહેર કરવા. પરંપરિવાર - વિપ્રકીર્ણ બીજાના ગુણદોષ કહેવા. અતિ - મોહનીયના ઉદયથી યિતનો ઉદ્વેગક્ષ કુળમોહનીયના ઉદયથી વિષયોમાં ચિત્તની અભિરતિ તે તિ, માથામૃષાવા - ત્રીજા કપાય અને બીજા આશ્રવનો સંયોગ. આના વડે બધાં સંયોગો ઉપલક્ષિત કર્યા છે અથવા વેદાંત-ભાષાંતર કરીને જે બીજાને છેતરવા, અનેક પ્રકારના જીવોને પીડાનું કારણ હોવાથી તે મિથ્યાદર્શન શલ્ય છે. એ રીતે કર્મ પ્રરૂપ્યું. તે પ્રવાહથી શાશ્વત છે, શાશ્વતા એવા લોકાદિ ભાવોને રોહક નામક મુનિ દ્વારથી પ્રરૂપવા કહે છે – • સૂત્ર-૨ થી ૬ : [] તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય ‘રોહ” નામક અણગાર, જેઓ સ્વભાવથી ભદ્રક, મૃદુ, વિનીત, શાંત, પાતળા ક્રોધ-માન ૧૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ માયા-લોભવાળા, નિરહંકાર સંપન્ન, ગુઆશ્રિત કોઈને ન સંતાપનાર, વિનયી હતા. તેઓ ભગવત મહાવીરની દૂર નહીં-સમીપ નહીં એ રીતે ઉભડક બેસી, મસ્તક ઝુકાવી, ધ્યાનરૂપ કોઠામાં પ્રવેશી, સંયમ અને તપથી આત્માને ભાવતા વિચરે છે. ત્યારે તે રોહ અણગાર જાતશ્રદ્ધ થઈ યાવતુ પર્યાપાસના કરતા આ પ્રમાણે બોલ્યા - ભગવના પહેલા લોક અને પછી અલોક કે પહેલા લોક અને પછી લોક ? રોહ ! લોક અને અલોક પહેલાં પણ છે, પછી પણ છે. આ બંને શાશ્વત ભાવો છે. તેમાં પહેલો કે પછી કમ નથી. ભગવત્ ! પહેલા જીવ પછી અજીવ કે પહેલા અજીવ પછી જીવ ? જેમ લોક-લોકમાં કહ્યું, તેમ જીવ-અજીવમાં જાણવું. એ પ્રમાણે ભવસિદ્ધિકઅભવસિહિતક, સિદ્ધિ-સિદ્ધિ, સિદ્ધ-સિદ્ધ જાણવા. ભગવન્ ! પહેલા ઇંડુ પછી કુકડી કે પહેલા કુકડી પછી ઇંડુ રોહા તે ઉંડુ કયાંથી થયું ? ભગવન્કુકડીથી. કુકડી કયાંથી થઈ ? ભગવાન ! ઉંડાણી. એ રીતે હે રોહી ઇંડુ અને કુકડી પહેલા પણ છે, પછી પણ છે. એ શાશ્વત ભાવ છે. તે બેમાં કોઈ જાતનો ક્રમ નથી. ભગવત્ ! પહેલા લોકાંત પછી અલોકાંત કે પહેલા લોકાંત, પછી લોકાંત ? રોહ ! લોકાંત અને અલોકાંત, યાવત્ કોઈ જ ક્રમ નથી. ભગવના પહેલા લોકાંત, પછી સાતમું અવકાશશાંતરનો પ્રશ્ન. રોહ / લોકાંત અને સાતમું અવકાશાંતર બંને છે, યાવતુ કોઈ ક્રમ નથી. પ્રમાણે લોકાંત અને સાતમો તનુવાત એ રીતે ઘનવાત, ઘનોદધિ અને સાતમી પૃવી. એ પ્રમાણે એક એકની સાથે આ સ્થાનો જોડવા. [3] અવકાશાંતર, વાત, ઘનોદધિ, પૃથ્વી, દ્વીપ, સાગર, વસ્ત્ર, નૈરયિકાદિ જીવ, અસ્તિકાય, સમય, કર્મ અને વેશ્યા. [૭૪] દષ્ટિ, દર્શન, જ્ઞાન, સંજ્ઞા, શરીર, યોગ, ઉપયોગ, દ્રવ્યપ્રદેશ, પર્યવો, કાળ • • • [૫] ભગવત્ ! શું પહેલા લોકાંત, પછી સર્વકાળ છે ? જેમ લોકાંત સાથે એ બધાં સ્થાનો જોડ્યા, તેમ અલોકાંત સાથે પણ જોડવા. ભગવાન ! પહેલા સાતમું અવકાશાંતર, પછી સાતમો તનુવાત છે ? એ રીતે સાતમું અવકાશાંતર બધાં સાથે જોડવું ચાવતું સવકાળ. ભગવન ! પહેલા સાતમો તનુવાત, પછી સાતમો ઘનવાત ? આ પણ તેમજ જણાવું. યાવતું સવકાળ. આ રીતે ઉપના એBકને સંયોજdi અને નીચેનીચેનાને છોડતા પુર્વવતુ ગણવું. યાવતુ અતીત, અનામતકાળ પછી સર્વકાળનો યાવ4 કોઈ કમ નથી. હે ભગવન ! એમ કેમ કહો છો ? • x • ગૌતમ! જેમ કોઈ પણ ચામડાની મસકને પવનથી ફૂલાવે, ફૂલાવીને તેનું મુખ બાંધે, મધ્યમાં ગાંઠ બાંધે, મુખ ખોલી દે, ઉપરના ભાગે પાણી ભરે, ભરીને મુખ બાંધી દે, વચ્ચેની
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy