________________
૧૨-/૫/૫૪૨,૫૪૩
પર્યવો મૂdદ્રવ્યવહુ પંચવણદિ, અમૂર્તદ્રવ્યોના અમૂર્તદ્રવ્યવહુ વણદિ. અતીતકાળાદિ ત્રણ, અમૂર્તત્વથી અવાણદિ છે. વણિિદ અધિકારથી કહે છે –
• સૂગ-૫૪૫,૫૪૬ -
[૫૪] ભગવાન ! ગર્ભમાં ઉત્પન્ન થતો જીવને કેટલા વર્ણ, ગંધ, રસ, સાઈ, પરિણામ પરિણમે છે? ગૌતમ ! પાંચ વર્ણ, પાંચ સ્ટ, બે ગંધ, આઠ સ્પર્શવાળા પરિણામથી પરિણત થાય છે.
[૫૪] ભગવત્ ! શું જીવ કમથી જ વિવિધ રૂપોને પ્રાપ્ત થાય છે, કમ વિના નહીં? શું જગત્ કર્મોથી વિવિધ રૂપોને પ્રાપ્ત થાય છે, અકર્મથી નહીં? હાં, ગૌતમ! કર્મથી યાવ4 પરિણમે છે. અકમથી વિવિધ રૂપોને પ્રાપ્ત નથી કરો. • • ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૫૪૫,૫૪૬ :
WિITH TH$ - સ્વરૂપને પામે છે, કેટલાં વર્ણાદિ વડે રૂપ વડે પરિણમે છે ? પંચવર્ણવી. ગર્ભ ઉત્પતિ કાળમાં જીવ શરીરના પાંચ વણદિપણાથી, ગર્ભોતિકાળે જીવપરિણામના પાંચ વર્ણાદિ જાણવા.
અનંતર ગર્ભમાં આવતા જીવો વર્ણાદિથી વિચિત્ર પરિણામને પામે છે, તે કહ્યું. હવે વિચિત્ર પરિણામ જ જીવના જે રીતે થાય તે કહે છે - વિભાગરૂપ ભાવ - નાક, તિયચ, મનુષ્ય, દેવ ભવોમાં વિવિધ પરિણામ. રાતિ - પામે છે, તે - તે નાકાદિ ભાવોમાં જાય છે. નર્મન્ - જીવસમૂહ, જીવદ્રવ્યના જ વિશેષ જંગમ નામરૂપ. * * *
૧૯૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 તુંબી સમાન વર્ણપભાવાળું છે. લોહિત સહુ વિમાન મંજિ વણભિાવાનું છે. પીત રાહુ વિમાન હાલિદ્ધ વણભાવાળું છે. શુક્લ રાહુ વિમાન ભમ્મરાશિ વાભિાવાળું કહ્યું છે..
જ્યારે ગમનાગમન કરતો, વિકુવા કરતો, કામક્રીડા કરતો, રાહુદેવ પૂર્વમાં સ્થિત ચંદ્રની વેશ્યાને ઢાંકીને પશ્ચિમ તરફ ચાલ્યો જાય છે, ત્યારે પૂર્વનો ચંદ્ર દેખાય છે અને પશ્ચિમનો રાહુ દેખાય છે.
- જ્યારે ગમનાગમન • વિકવણા-પરિચાર કરતો યહુદેવ ચદ્ધની વેશ્યાને પશ્ચિમમાં આવરીને પૂર્વમાં ચાલ્યો જાય છે, ત્યારે પશ્ચિમી ચંદ્ર દેખાય છે, પૂર્વનો સહુ દેખાય છે. એ પ્રમાણે જેમ પૂર્વ-પશ્ચિમમાં બે આલાવા હા, એ રીતે દક્ષિણથી ઉત્તરમાં બે આલાવા કહેવા. એ રીતે ઉત્તરપૂર્વથી દક્ષિણ પશ્ચિમમાં બે આલાવા કહેવા, દક્ષિણપૂર્વથી ઉત્તર-પશ્ચિમમાં બે અલાવા કહેવા. એ પ્રમાણે ચાવતુ ઉત્તર-પશ્ચિમમાં ચંદ્ર દેખાય છે ત્યારે દક્ષિણપૂર્વમાં રાહુ દેખાય છે.
જ્યારે ગમનાગમન, વિકુdણા, પરિચાર કરતો સહુ ચંદ્ર લેયાને આવરતોઆવરતો રહે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે – એ પ્રમાણે નિચે સહુએ ચંદ્રનું ગ્રહણ કર્યું. એ પ્રમાણે જ્યારે ગમનાગમન આદિ કરતો સહુ ચંદ્રલેશ્યાને આવરતો નજીક થઈને પસાર થાય છે, ત્યારે મનુષ્ય લોકમાં મનુષ્યો કહે છે – નિશે ચંદ્રએ રાહુની કુક્ષીનું ભેદન કર્યું. એ પ્રમાણે જ્યારે ગમનાગમનાદિ કરતો રાહુ ચંદ્રની વેશ્યાને આવરતો પાછો ફરે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે – નિશે રાહ વડે ચંદ્ર વમન કરાયો. એ પ્રમાણે જ્યારે ગમનાગમન કરતો રાહુ ચંદ્ર લેસ્યાને નીચેથી, બંને પડખેથી, ચારે દિશાથી આવરીને રહે છે, ત્યારે મનુષ્ય લોકમાં મનુષ્યો કહે છે - નિશે રાહુએ ચંદ્રને ગ્રસ્યો.
ભગવાન / સહુ કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે. તે આ યુવરાહુ અને પર્વરાહુ. તેમાં જે તે યુવરાહુ છે, તે કૃષ્ણપક્ષની એકમથી પંદર ભાગથી ચદ્ધની લયાના પંદરમાં ભાગને આવરતો આવરતો રહે છે. તે આ રીતે – એકમે પહેલો ભાગ, બીજે બીજો ભાગ યાવતું પંદરમે દિને પંદરમો ભાગ, ચરમ સમયે ચંદ્ર સવા આવૃત્ત થઈ જાય છે, બાકીના સમયે ચંદ્ર આવૃત્ત અને અનાવૃત્ત હોય છે. તે જ પ્રમાણે શુકલ પક્ષમાં ચંદ્રમાંને ખુલ્લો કરતો-કરતો રહે છે, પ્રથમાએ પ્રથમ ભાગ યાવતું પંદરમાં દિવસે પંદરમો ભાગ ખુલ્લો કરે છે. છેલ્લે સમયે ચંદ્ર સંપૂર્ણ અનાવૃત્ત થાય છે, બાકીના સમયમાં ચંદ્ર આવૃત્ત કે અનાવૃત્ત હોય છે.
તેમાં જે પવરાહુ છે, તે જઘન્યથી છ માસમાં, ઉત્કૃષ્ટથી ૪ર-માસમાં ચંદ્રને અને ૪૮ વર્ષે સૂર્યને ઢાંકે છે.
• વિવેચન-પ૪૬ :
fછંતે - તેમનું વચન મિથ્યાત્વ છે કેમકે અપમાણ છે અને કુપવચન સંસ્કારોથી યુક્ત છે. ગ્રહણ એ રાહુ અને ચંદ્રના વિમાનની અપેક્ષા છે, વિમાનનો
છે શતક-૧૨, ઉદ્દેશ-૬-“સહુ” છે
- X - X - X - X - X - X – o જગતના વિભક્તિભાવ કર્મવી છે, તે ઉદ્દેશા-૫-ને અંતે કહ્યું. તે સહુ પ્રસનથી ચંદ્રના પણ થાય છે એ શંકાનિરાસ માટે કહે છે -
• સૂત્ર-પ૪૬ :
રાજગૃહમાં યાવઆ પ્રમાણે કહે છે – ભગવન ! ઘણાં લોકો પરસ્પર આમ કહે છે યાવતું પરૂપે છે તે ખરેખર રાહુ ચંદ્રને સે છે, હે ભગવન્ ! તે કઈ રીતે આમ હોય ? હે ગૌતમ! જે ઘણાં લોકો પરસ્પર એમ કહે છે યાવત્ તે મિથ્યા કહે છે. પણ હે ગૌતમ ! હું એમ કહું છું. યાવ4 ઓમ પરપુ છું - એ પ્રમાણે નિષ્ણે સહુ દેવ મહહિક ચાવત મહાસભ્ય, ઉત્તમ વસ્ત્રધારી, ઉત્તમ માલ્યાધર, ઉત્તમ ગંધાર, ઉત્તમ આભરણધારી છે. તે રાહુ દેવના નવ નામ કહ્યા છે - શૃંગાટક, જટિલક, મક, અસ્ક, દક્રક, મગર, મત્સ્ય, કાચબો, કૃણસી.
રાહુનું દેવવિમાન પંચવર્ણી છે – કૃષ્ણ, નીલ, લોહિત, હાલિક, . તેમાં રાહુનું કાળુ વિમાન, કાજલ વર્ણની આભાવાળું, નીલ રાહુ વિમાન લીલી