________________
૧૯|-le/99૪ થી ૩૬
૨૦૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
ભગવા પ્રાણાતિપાત કરણ કેટલા ભેટે છે ગૌતમ ! પાંચ ભેદ. તે આ • એકેન્દ્રિય પ્રાણાતિપાત કરણ યાવ4 પંચેન્દ્રિય પ્રાણાતિપાત કરણ. એ પ્રમાણે સંપૂર્ણ, વૈમાનિક સુધીમાં કહેવું.
ભગવન્! ગુગલકરણ કેટલા ભેટે છે ગૌતમ પાંચ ભેટે છે. આ • વણકરણ, ગંધકરણ, રસકરણ, સ્પકરણ, સંસ્થાનકરણ.
ભગવા વણકણ કેટલા ભેટે છે ગૌતમ ! પાંચ ભેટે છે. તે આ - કાળો વણકરણ ચાવ4 સફેદવર્ણ કરણ. • એ પ્રમાણે ભેદો - ગંધકરણ બે ભેદ, સંકરણ પાંચ ભેદ, અર્થકરણ આઠ ભેટે કહેલ છે.
ભગવન / સંસ્થાનકરણ કેટલા ભેદે છેગૌતમ ! પાંચ ભેદે છે. આ • પરિમંડલ સંસ્થાન યાવતુ આયત સંસ્થાનકરણ.
ભગવત્ ા એમ જ છે () ચાવ4 વિચરે છે.
[99૫,૩૭૪) દ્રવ્ય, રોઝ, કાળ, ભવ, ભાવ, શરીરકરણ, ઈન્દ્રિયકરણ, ભાષા, મન, કષાય અને સમુદ્રઘાત... સંજ્ઞા, વેચા, દષ્ટિ, વેદ, viણાતિપાત, પણ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન પાટા વિષયો અહીં છે..
• વિવેચન-99૪ થી 9૭૬ -
જેના વડે કરાય તે કરણ અથવા ક્રિયામાં સાધકતમ કૃતિ તે કરણ-ક્રિયામાત્ર. (શંકા) આ વ્યાખ્યાનમાં કરણ અને નિવૃત્તિમાં ભેદ નથી. નિવૃત્તિ પણ ક્રિયારૂપપણે છે. (સમાધાન) એમ નથી. કરણ વડે આરંભેલ કિયા, નિવૃત્તિ તે કાર્યની નિષ્પત્તિ છે. • • બકરVT • દ્રવ્યરૂપ કરણ અથવા દ્રવ્યનાદાનાદિ. * કટ આદિના દ્રવ્યથી, શલાકાદિ દ્રવ્યમાં, પાનાદિ કરણ તે દ્રવ્ય કરણ. • • @ોગકરણ - ફોગ જ કે ફોગનું કરણ - શાલિહોત્રાદિનું કરણ, સ્વાધ્યાયાદિનું ક્ષેત્રકરણ. • • કાળકરણ - કાળ જ કે કાળનું કરણ - અવસર આદિનું કરણ, કાળ વડે કે કાળમાં કરણ • • ભવકરણનાકાદિ ભવ એ જ કરણ. એ પ્રમાણે ભાવકરણ પણ જાણવું
શતક-૧૯, ઉદ્દેશો-૧૦-“વ્યંતર” છે.
- x x x x x x - ૦ કરણ કહ્યું, અહીં વ્યંતરોનું આહાર કરણ બતાવે છે – • સૂગ-૭,૭૮ -
[3] ભગવન તણે બાં સમાન હાશ્વાળા છે એ પ્રમાણે જેમ શતક-૧૬માં દ્વીપકુમાર ઉદ્દેશો યાવતુ અ દ્ધિક કહેવો.
[૮] ભગવાન ! તે ઓમ જ છે, એમ જ છે. • વિવેચન-૭૭૭,૭૩૮ :સુગમ છે. માત્ર ઉદ્દેશકનું અંતિમસૂમ બતાવેલ છે. તે નોંધેલ નથી.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-
૧નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ 1િ2/14]
ક શતક-૨૦ %
- x - = • શતક-૧@ી વ્યાખ્યા કરી, હવે ૨૦માંની આરંભીએ છીએ - • સૂત્ર-૩૩૯ :
બેઈન્દ્રિય, આકાશ, પ્રાણવધ, ઉપચય, પરમાણુ, અંતર, બંધ, ભૂમિ, ચારણ, સોપકમજીવ. uિતક-ર૦માં -
• વિવેચન-૩૩૯
(૧) બેઈન્દ્રિય-દ્વીન્દ્રિયાદિ વક્તવ્યતા પ્રતિબદ્ધ, (૨) આકાશ-આકાશાદિ અર્થે, (૩) પ્રાણવઘ - પ્રાણાતિપાતાદિ અન્ય વિષયક, (૪) ઉપચય-શ્રોમેન્દ્રિયાદિ ઉપયયાર્થે, (૫) પરમાણુ-પરમાણુ વક્તવ્યતા, (૬) અંતર-
રપ્રભા, શર્કરાપભાદિ અંતરાલ વતવ્યતા, (2) બંધ-જીવ પ્રયોગાદિ બંધાર્થે. (૮) ભૂમિ-કર્મ, કર્મ ભૂખ્યાદિ પ્રતિપાદનાર્થે, (૯) ચારણ-વિધાચારણાદિ અર્થે, (૧૦) સોપકમજીવસોપકમાયુષ્ય, નિરૂપકમાયુ જીવ.
છે શતક-૨૦, ઉદ્દેશો-૧-“બેઈન્દ્રિય” છે.
- X - X - X - X - X — — — • તેમાં પહેલા ઉદ્દેશાની વ્યાખ્યા કરીએ છીએ, તેનું આ પહેલું સૂત્ર - • સૂત્ર-૩૮૦ :
રાજગૃહમાં યાવતુ આમ કહ્યું - ભગવાન ! કદાચ યાવત્ ચાર, પાંચ બેઈન્દ્રિયો મળીને એક સાઘારણ શરીર માંધે ? બાંધીને પછી આહાર કરે છે કે પરિમાવે છે, પછી શરીરને બાંધે છે ? તે અર્થ સમર્થ નથી, કેમકે બેઈન્દ્રિય પૃથફ-મૃથફ હારી, પૃથ-પૃથક પરિણમન કરનાર, પૃથફ શરીર માંધે છે, પછી આહાર કરે છે, પછી તેને પરિક્ષમાવે છે, પછી શરીર બાંધે છે.
ભગવના તે જીવોને કેટલી લેયાઓ છે ? ગૌતમી . તે આ - કૃણ, નીલ, કાપોતdયા. એ પ્રમાણે જેમ શતક-૧૯માં કહ્યું તેમ તેઉકાય યાવ4 ઉદ્ધતું છે. વિશેષ એ કે - સભ્યÉષ્ટિ પણ, મિયાર્દષ્ટિ પણ છે. પણ સખ્યણ મિટયાર્દષ્ટિ નથી હોતા. બે ઘન-બે અજ્ઞાન નિયમ છે. મનોયોગી નથી, વચનયોગી અને કાયયોગી છે. આહાર નિયમ છ દિશાથી છે.
ભગવન્! તે જીવોને છે એવી સંજ્ઞા, પ્રજ્ઞા, મન કે વચન હોય છે કે - અમે ઈટાનિટ સ અને સ્પર્શ અનુભવીએ છીએ તે અર્થ સમર્થ નથી, પણ તેઓ અનુભવ કરે જ છે. •• સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી બાર વર્ષ છે. બાકી પૂર્વવતું. એ પ્રમાણે તેઈન્દ્રિય, ચતુરિનિદ્રામાં પણ જાણવું. મx ઈક્તિસ્થિતિમાં ભેદ છે. સ્થિતિ જવા મુજબ જમવું.
ભગવન! કદાચિત યાવત ચા-પાંચ પંચેન્દ્રિયો મળીને એક સાધારણ શરીર બાંધે? પૂર્વવતુ, બેન્દ્રિય જીવો સમાન રણવું. વિરોષ એ કે - વેરયા૬, ષ્ટિ-s, ચાર જ્ઞાન-ત્રણ અજ્ઞાન ભજનારી, યોગ xણ છે.