SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦/-/૯/૮૦૩ ૨૩૫ . આગમન બે વડે, તે તેનો લબ્ધિ સ્વભાવ છે. બીજી કહે છે કે – વિદ્યાચારણને આગમનકાળે વિધા અભ્યસ્તતા હોય છે. તેથી એક ઉત્પાદથી આગમન છે, ગમનમાં તેમ ન હોવાથી બે ઉત્પાદ વડે જાય છે. જંઘાચારણ તો લબ્ધિ ઉપજીવ્યમાન અલ્પ સામર્થ્યવાળા હોય છે. તેથી આગમન બે વડે, ગમન એક વડે થાય છે. છે શતક-૨૦, ઉદ્દેશો-૧૦-“સોપક્રમ” છે – X - X - X - X - X - X – • ઉદ્દેશા-૯-માં ચારણો કહ્યા. તેઓ સોપકમાયુક અને ઈતર પણ સંભવે છે, તેથી દશમામાં સોપકમાદિપણે જીવોને નિરૂપે છે – • સૂત્ર-૮૦૩ - ભગવાન ! જીવો શું સોપકમાયુ છે કે નિરુપક્રમાયુ ? ગૌતમ! જીવો સોપક્રમાસુણ પણ છે, નિરપક્રમાસુણ પણ છે. નૈરયિકો વિશે પ્રશ્ન ? ગૌતમ ! નૈરયિકો સોપકમાયણ નથી, નિરૂપકમાય છે. એ પ્રમાણે ચાવતું અનિતકુમારો સુધી કહેવું. • • પ્રdીકાયિકોને ‘ઇવ’ સમાન કહેવા. એ પ્રમાણે મનુષ્યો સુધી કહેવું. • • વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકોને નૈરયિકોની સમાન કહેવા. • વિવેચન-૮૦૩ - સોપકમાયુ - ઉપક્રમણ તે ઉપકમ, અપાતકાળે આયુષ્યનું નિર્જરવું તે, તેની સાથે જે છે તે સોપકમ. તે આવા પ્રકારનું આયુ જેમને છે તે સોપકમાયુ. તથા તેનાથી વિપરીત આયુ તે નિસ્પકમાયણ કહેવાય. અહીં ગાથા છે – દેવો, નૈરયિકો, અસંખ્યાત વર્ષાયુવાળા તિર્યંચો અને મનુષ્યો, ઉત્તમ પુરુષો અને ચરમ શરીરવાળા તે બધાં નિરાકમાય છે. બાકીના સંસારી જીવો તે ઈતર એવા સોપકમાયુવાળી છે. આ રીતે સંક્ષેપથી સોપકમ અને નિરુપક્રમ ભેદ કહ્યો. ઉપક્રમ અધિકારથી કહે છે – • સૂત્ર-૮૦૪ - ભગવન / નૈરયિકો, શું આત્મોપકમથી ઉપજે છે, કે પરોપકમથી ઉપજે છે કે નિરૂપકમથી ઉપજે છે ? ગૌતમઆત્મોપકમથી પણ ઉપજે, પરોપકમથી પણ ઉપજે, નિરૂપકમથી પણ ઉપજે એ પ્રમાણે યાવત્ વૈમાનિક. ભગવના નૈરયિકો શું આત્મોપકમથી ઉદ્ધતું પરોપકમથી ઉદ્ધતું કે નિરૂપકમથી ઉદ્ધતું? ગૌતમાં આત્મોપકમથી ન ઉદ્વર્તે પરોપકમથી ન ઉદ્વર્તે, પણ નિરૂપકમથી ઉદ્ધતું એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું. - પૃવીકાયિકો યાવતું મનુષ્યો ત્રણે રીતે ઉદ્વર્તે, બાકીના જેમ નૈરયિક. માત્ર જ્યોતિક, વૈમાનિક ઢd. ભગવન્! મૈરયિકો શું આત્મઋદ્ધિથી ઉપજે કે પત્રકદ્ધિથી ઉપજે? ગૌતમ! આત્મઋદ્ધિથી ઉપજે, પરહિતથી નહીં. એમ ચાવત વૈમાનિક. ૨૩૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ ભગવન્! નૈરયિકો શું આત્મઋદ્ધિથી ઉદ્ધતું પત્રકદ્ધિથી ઉદ્ધતું? ગૌતમ! આત્મરદ્ધિથી ઉદ્ધત્વે પાદ્ધિથી નહીં એ રીતે યાવત વૈમાનિક. વિશેષ એ કે – જ્યોતિષ, વૈમાનિક ચવે છે તેમ કહેવું. ભગવન ! નૈરયિક સ્વકમાંથી ઉપજે, ગૌતમ ! આત્મકર્મથી ઉપજે છે, પરકમથી નહીં. એ રીતે વૈમાનિક સુધી કહેતું. એમ ઉદ્ધના કહેવી. ભગવન્! નૈરયિક શું આત્મપયોગથી ઉપજે, પરપયોગ વડે ઉપજે ? ગૌતમ ! આત્મપયોગથી ઉપજે પરપયોગથી નહીં. એ રીતે ચાવતું વૈમાનિક. એમ ઉદ્ધતના દંડક. • વિવેચન-૮૦૪ - આવFમા - આત્મા વડે અર્થાત સ્વયં જ આયુષ્યમનો ઉપક્રમ તે આત્મોપક્રમ. તેના વડે મરીને નાકો ઉત્પન્ન થાય, જેમ શ્રેણિક. પરોવમેન - પકૃત મરણ વડે, જેમ કોણિક. નિકુવમેન - ઉપક્રમણના અભાવથી. જેમ : કાલશૌકિ. જેથી સોપકમાયુક અને ઈતર પણ તેમાં ઉપજે તેથી ઉત્પાદન, ઉદ્ધતનાધિકાથી કહે છે - નર ફU આદિ. માફી - ઈશ્વરાદિના પ્રભાવથી નહીં. યમુન - આત્મકૃત કર્મો વડે. - જ્ઞાનાવરણાદિથી માયHોr - આત્મ વ્યાપારથી. ઉત્પાદાધિકારથી કહે છે - • સૂત્ર-૮૦૫ : ભગવન નૈરચિક, કતિસંચિત છે, અકતિસંચિત છે કે અવક્તવ્ય સંચિત છે ? ગૌતમ! નૈરયિકો કતિસંચિત પણ છે, અકતિસંચિત પણ છે, અવક્તવ્યસંચિત પણ છે? – એમ કેમ કહો છો? ગૌતમ જે નૈરયિક સંખ્યાત પ્રવેશ વડે પ્રવેશે છે, તેઓ કતિસંચિત છે. જે નૈરસિક અસંખ્યાત પવેશ વડે પ્રવેશે છે, તે નૈરયિક અકતિસંચિત છે. જે નૈરયિક એક-એક પ્રવેશ કે પ્રવેશે છે, તે નૈરસિક અવક્તવ્યસંચિત છે. તે કારણથી હે ગૌતમ! યાવત્ અવકતવ્યસંચિત પણ છે. નિતકુમાર સુધી કહેવું.. | પૃedીકાયિકની પૃચ્છા. ગૌતમાં પૃવીકાયિક કતિસંચિત નથી, કતિ સંચિત છે, અવકતવ્ય સંચિત નથી. એમ કેમ કહ્યું? યાવતુ અવકતવ્યસંચિત નથી? ગૌતમાં પૃવીકાયિક અસંખ્યાત પ્રવેશ વડે પ્રવેશે છે. તેથી એમ કહ્યું છે. એ પ્રમાણે વનસ્પતિકારિક સુધી કહેવું જોઈદ્રિયોની વૈમાનિક, નૈરચિકવત. સિદ્ધોની પૃચ્છા. ગૌતમ સિદ્ધો કતિસંચિત છે, અતિસંચિત નથી, અવકતવ્યસંચિત પણ છે. એમ કેમ કહ્યું? ગૌતમ! જે સિદ્ધો સંખ્યાતા પ્રવેશ વડે પ્રવેશે છે, તેઓ કતિસંચિત છે, જેઓ એક-એક પ્રવેશન વડે પ્રવેશે છે, તેઓ અવક્તવ્યસંચિત છે. તેથી આ પ્રમાણે કહ્યું. ભગવન! આ કતિસંચિત, અતિસંચિત, વકતવ્યસંચિત નૈરયિકોમાં કોણ કોનાથી યાવતું વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા નૈરયિક અવકતવ્ય સંચિત છે, કતિ સંચિત સંખ્યાતગણા, સકતિસંચિત અસંખ્યાતગણા. એ
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy