________________
૨૬/-/૧/૯૭૫
શતક-૨૬ — * - *
૦ શતક-૨૫ની વ્યાખ્યા કરી. હવે ૨૬માંનો આરંભ કરીએ છીએ. તેનો સંબંધ આ છે - છેલ્લા શતકમાં નાસ્કાદિ જીવોની ઉત્પત્તિ કહી, તે કર્મબંધ પૂર્વક છે. તેથી અહીં મોહ કર્મ બંધ પણ વિચારીએ છીએ. દ્વાર ગાથા –
• સૂત્ર-૯૭૫ ઃ
-
[શ્રુતદેવી ભગવતીને નમસ્કાર] આ શતકમાં ૧૧-ઉદ્દેશકો છે. તે આ (૧) જીવો, (૨) વેશ્યા, (૩) પાક્ષિક, (૪) દૃષ્ટિ, (૫) જ્ઞાન, (૬) જ્ઞાન, (૭) સંજ્ઞા, (૮) વેદ, (૯) કપાસ, (૧૦) ઉપયોગ, (૧૧) યોગ.
• વિવેચન-૯૭૫ :
૧૬૫
જીવો, પ્રતિ ઉદ્દેશક બંધ વક્તવ્યતાના સ્થાન, પછી લેશ્યા, પાક્ષિકો, દૃષ્ટિઓ, અજ્ઞાન, જ્ઞાન, સંજ્ઞા, વેદ, કષાય, યોગ, ઉપયોગ-બંધ વક્તવ્યતા સ્થાન, એ રીતે આ અગિયાર સ્થાનો છે.
દ્મ શતક-૨૬, ઉદ્દેશો-૧-જીવ' છે
— * - * — * - * —
૦ અનંતરોત્પન્નાદિ વિશેષ વિરહિત જીવને આશ્રીને ૧૧-ઉદ્દેશા ઉક્તરૂપ દ્વારથી બંધ વક્તવ્યતામાં પહેલો ઉદ્દેશો કહે છે
- સૂત્ર-૯૭૬,૯૭૭ :
[૯૭૬] તે કાળે, તે સમયે રાજગૃહમાં યાવત્ આમ પૂછ્યું – ભગવન્ ! જીવે, (૧) પાપકર્મ બાંધ્યુ, બાંધે છે, બાંધશે ? (૨) બાંધ્યુ, બાંધે છે, બાંધશે નહીં ? (૩) બાંધ્યું, બાંધતો નથી, બાંધશે. (૪) બાંધ્યુ છે, બાંધતો નથી, બાંધશે નહીં. ગૌતમ ! (૧) કેટલાંકે બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે. (૨) કેટલાંકે બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે નહીં. (૩) કેટલાંકે બાંધ્યુ છે, બાંધતો નથી, બાંધશે. (૪) કેટલાંકે બાંધ્યુ છે, બાંધતો નથી, બાંધશે નહીં.
ભગવન્ ! સલેશ્તી જીવે (૧) પાપકર્મ બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે ? (૨) બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે નહીં? પ્રશ્નો. ગૌતમ ! કેટલાંકે બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે એ પ્રમાણે ચારે ભંગ કહેવા.
ભગવન્ ! કૃષ્ણલેશ્મી જીવે પાપકર્મ બાંધ્યુ પ્રશ્ન ? ગૌતમ ! કેટલાંકે બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે. કેટલાંકે બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે નહીં. એ પ્રમાણે યાવત્ પાલેશ્યા. બધામાં પહેલો, બીજો ભંગ કહેવો. શુક્લ લેશ્મીને સલેફ્ટની જેમ ચારે ભંગ કહેવા. - અલેશ્તી જીવે પાપકર્મ બાંધ્યુ છે. પ્રk ? ગૌતમ ! બાંધ્યુ છે, બાંધતો નથી, બાંધશે નહીં. ભગવન્ ! કૃષ્ણ પાકિ જીવે બાંધ્યુ છે, પહેલો-બીજો ભંગ કહેવો.
પાપકર્મ બાંધ્યુ પ′ ? ગૌતમ ! કેટલાંક
ભગવન્ ! શુકલાક્ષિક જીવે પન ?
ગૌતમ ! ચારે ભંગ કહેવા.
=
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ
[૭૭] સમĒષ્ટિને ચાર ભંગો.. મિથ્યાષ્ટિને પહેલો-બીજો ભંગ. સમ્યગ્ મિથ્યાર્દષ્ટિને એ પ્રમાણે જ જાણવું.
૧૬૬
જ્ઞાનીને યારે ભંગો છે..આભિનિબોધિક જ્ઞાની યાવત્ મનઃ પવિજ્ઞાનીને ચાર ભંગો છે.. કેવળજ્ઞાનીને છેલ્લો ભંગ, જેમ અલૈશ્યી.
અજ્ઞાનીને પહેલો-બીજો, એ રીતે મતિઅજ્ઞાની આદિ ત્રણે જાણવા. આહાર સંજ્ઞોપયુત યાવત્ પરિગ્રહ સંજ્ઞોપયુતને પહેલો-બીજો ભંગ, નોસંજ્ઞોપયુક્તને સારે ભંગો જાણવા.
સર્વેદકને પહેલો-બીજો ભંગ, સ્ત્રીવેદક, પુરુર્વેદક, નપુંસકવૈદકને પણ તેમજ છે. અવેકને ચારે ભંગો જાણવા.
સકષાયીને ચારે ભંગ, ક્રોધ યાવત્ માયા કષાયીને પહેલો-બીજો ભંગ લોભકષાયીને ચારે ભંગ ભગવન્ ! અકપાસી જીવે પાપકર્મ બાંધ્યુ૰ ul ? ગૌતમ ! અકષાયીને ત્રીજો, ચોથો ભંગ જાણવો.
સયોગીને ચારે ભંગો છે. એ રીતે મન-વચન-કાય યોગીને પણ જાણવા, અયોગીને છેલ્લો ભંગ જાણવો.
સાકાર અને અનાકાર ઉપયોગીને ચારે ભંગો જાણવા.
• વિવેચન-૯૭૬,૯૭૭ :
પાપકર્મ-અશુભ કર્મ, બંધી-બાંધ્યુ. બંધઈ-વર્તમાનમાં બાંધે. બંધિાઈ-ભાવિમાં બાંધશે. આ રીતે ચારે ભંગો આ પદમાં પ્રાપ્ત થયા. ૬ બંધી - ન બાંધે. અહીં અદ્વૈતકાળમાં અબંધક જીવનો અસંભવ છે. તેમાં બાંધે છે અને બાંધશે આ ભંગ અભવ્યને આશ્રીને છે. બાંધે છે, બાંધશે નહીં એ બીજો ભંગ ક્ષપકત્વને પામનાર ભવ્ય વિશેષને આશ્રીને છે. બાંધતો નથી, બાંધશે-આ ભંગ મોહોપશમમાં વર્તતા ભવ્ય વિશેષને આશ્રીને છે. ત્યાંથી પડીને તેને પાપકર્મ અવશ્ય બંધાય છે. બાંધતો નથી, બાંધશે નહીં ક્ષીણમોહીને છે.
લેશ્યાદ્વાર-સલેશ્ત્રીજીવને ચારે ભંગ છે. શુલલેશ્તીને પાપકર્મનું બંધકત્વ પણ હોય છે. કૃષ્ણલેશ્યાદિ પાંચને પહેલા બે ભંગ જ છે. તેમને જ વર્તમાનકાલિક મોહરૂપ પાપકર્મના ઉપશમ કે ક્ષય નથી, તેથી તેમને છેલ્લા બેનો અભાવ છે. તેમને બીજો ભંગ સંભવે છે, કૃષ્ણલેશ્તીને કાલાંતરે ક્ષકત્વ પ્રાપ્તિમાં બાંધશે નહીં તેથી આ સંભવે. અલેશ્મી એટલે અયોગીકેવલીને ચોથો જ છે, લેશ્મા અભાવે બંધક અભાવ છે.
પાક્ષિકદ્વારમાં - કૃષ્ણ પાક્ષિકને પહેલા બે ભંગ જ છે. વર્તમાનમાં બંધના અભાવે તેના અભાવથી. શુક્લ પાક્ષિકને ચારે છે. (૨) ક્ષપકવપ્રાપ્તિમાં-બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે નહીં. (૩) બાંધ્યુ છે, ઉપશમમાં બાંધતો નથી, ત્યાંથી પડતા બાંધશે. (૪) ક્ષપકત્વમાં - બાંધ્યુ, બાંધતો નથી, બાંધશે નહીં. પહેલો ભંગપ્રતીત છે [શંકા] જો કૃષ્ણપાક્ષિક “બાંધશે નહીં” એ બીજો ભંગ ઈષ્ટ છે, તો શુક્લપાક્ષિકને અવશ્ય સંભવથી તે પહેલો ભંગ કઈ રીતે ? કહે છે – પૃચ્છા અનંતર ભવિષ્યકાળમાં