________________
૩|-|/૨૦૦
૨૨૧ જંબુદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે જે આ ઉત્પન્ન થાય છે :- વોટું-તાંબુકલાઈ-સીસુ-સોનુ-રપુ-dજ તે બધાંની ખાણો, વસુધારા, હિરણય-સુવર્ણ-રતનવજ-ભરણ--યુw-ફળ-બીજ-માળા-વર્ણ-ચુર્ણ-ગંધ-વચની વષ, હિરણયથી વસ્ત્ર સુધીની તથા ભાજન અને ક્ષીરની વૃષ્ટિ, સુકાળ, દુકાળ, સોધુ મોંધુ, સુભિક્ષ, દુર્ભિશ્વ, ખરીદ-વેચાણ, સંનિધિ, સંચય, નિધિ, નિધાન. ઘણાં જૂના નષ્ટ સ્વામીવાળા-સંભાળનાર ક્ષીણ થયા હોય, માર્ગ ક્ષીણ થયો હોય - ગોત્રના ઘર નાશ પામ્યા હોય-સ્વામી, સંભાળનાર, ગોત્રના ઘરનો ઉચ્છેદ થયો હોય એવા શૃંગાટક, શક, ચતુક, ચવર, ચતુમુખ, મહાપથ, ગલી, નગરની પાળ, મશીન, પર્વતની કંદરા, શાંતિગૃહ, પહાડને કોતરી બનાવેલ ઘર, સભાસ્થાનોમાં દાટેલા નિધાનો - આ બધું શક્રેન્દ્રના વૈશ્રમણ લોકપાલથી આજ્ઞાત-અદેટઅશ્રુત-વિજ્ઞાન હોતું નથી.
શકના વૈમણ લોકપાલને આ દેવો અપત્યરૂપ અભિમત છે - પુણભદ્ધ, માણિભદ્ર, શાલિભદ્ર, અમનોભદ્ર, ચક, રક્ષ, પૂણરિક્ષ, સહાન, સવયશા, સર્વકામ, સમૃદ્ધ, અમોઘ, અસંગ.
શકના વૈશ્રમણ લોકાલનું આયુ બે પલ્યોપમ છે અને તેના અપત્યરૂપ અભિમત દેવોનું આવું એક પલ્યોપમ છે. વૈશ્રમણ લોકપાલ ચાવતું આવી મહાકદ્ધિાળો છે. ભગવાન ! એમ જ છે (૨).
• વિવેચન-૨૦૦ :
વસુધારા - તીર્થકરના જન્માદિ પ્રસંગે આકાશમાંથી થતી ધનવૃષ્ટિ, fvUવાસ - ૫ અથવા ઘડેલ સોનું. વર્ષો - અલાતર વરસાદ, વૃષ્ટિ - મહાવ. માન્ય • ગુંથેલા પુષો, વન - ચંદન, શૂળ - સુગંધી દ્રવ્યનો ભૂકો, બંધ - કોઠપુટપાક, * * * નિધિ - ઘી, ગોળ આદિની સ્થાપના, નવય - ધાન્યનો સંચય, નિધિ - લાખ વગેરે પ્રમાણ દ્રવ્ય સ્થાપના, નિધાન - ભૂમિમાં રહેલ હજાર આદિ દ્રવ્યનો સંચય.
એ બધાં કેવા ? ખૂબ જૂના, તેથી જ તેના સ્વામી, હિંચક આદિ ક્ષીણ થયા છે, માર્ગ, ગોત્રીયના ઘરો ક્ષીણ થયા છે. જેના સ્વામી હવે સત્તાહીન થયા છે. ઇત્યાદિ
શિતક-૩, ઉદ્દેશા-૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે શતક-૩, ઉદ્દેશો-૮-“દેવાધિપતિ” છે.
– X - X - X - X – • સૂત્ર-૨૦૧ થી ૨૦૪ -
રિ૦૧] રાજગૃહ નગરમાં ચાવતુ પર્યાપારાના કરતાં આમ કહ્યું કે - ભગવાન ! આસુકુમાર દેવો ઉપર કેટલા દેવો આધિપત્ય કરતાં ચાવતું વિચરે છે ? ગૌતમ! દશ દેવો યાવતું આધિપત્ય કરતાં વિચરે છે. તે આ - સુરેન્દ્ર અસુરરાજ ચમર, સોમ, યમ, વરુણ, વૈશ્રમણ, વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિ, સોમ, યમ, વરુણ, વૈશ્રમણ.
નાગકુમાર વિશે પ્રથન – ગૌતમ! દશ દેવો તેમનું આધિપત્ય કરતાં
૨૨૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ યાવ4 વિચરે છે. તે આ - નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ રણ, કાલવાલ, કોલવાલ, છોલવાલ, elખવાલ, નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ભૂતાનંદ, કાલવાલ, કોલવાલ, શંખવાલ, શેલવાલ.
જેમ નાગકુમારેન્દ્ર સંબંધે આ વકતવ્યતાથી જણાવ્યું તેમ આ દેવો સંબંધે પણ જાણવું - સુવણકુમારના અધિપતિઓ - વેણુદાલી, ઝિ, વિચિત્ર, પિત્ત, વિચિત્રપક્ષ છે - ... વિદુકુમારના અધિપતિઓ – હરિકાંત, હરિસ્સહ, પ્રભ, સુપભ, પ્રભકાંત, સુપભકાંત.
- અનિકુમારના અધિપતિઓ - અનિસહ, આનિમાનવ, તેજ, તેજસહ, તેજકાંત, તેજપ્રભ. • • દ્વીપકુમારના અધિપતિઓ - પૂર્ણ, વિશિષ્ટ, ૫, સુરૂપ, રયકાંત, ટપભ. -- ઉદધિકુમારના અધિપતિઓ - જલકાંd, જલપભ, જલરૂપ, જલકાંત, જલપભ.
દિશાકુમારના અધિપતિઓ - અમિતગતિ, અમિતશાહન, વરિતગતિ, ક્ષિપગતિ, સહગતિ, સહવિક્રમગતિ. • • વાયુકુમારના અધિપતિઓ - વેલંબ, પ્રભંજન, કાલ, મહાકાલ, સાંજન, રિસ્ટ-સ્વનિત કુમારના અધિપતિઓ - ઘોષ, મહાઘોષ, આad, વ્યાવd, નંદિકાdd, મહાનંદિકાળd. • • એ પ્રમાણે અસુરકુમાર માફક કહેવું.
દક્ષિણ ભવનપતિના ઈન્દ્રોના પ્રથમ લોકપાલોના નામો આધાક્ષર પ્રમાણે આ છે. સો, કા, ચિ, ૫, તે, છ, જ, તુ કા, આ
પિશાચાકુમાર સંબંધી પ્રશ્ન - બે દેવો આધિપત્ય કરે છે.
[૨૦] કાલ અને મહાકાલ, સુરૂપ અને પ્રતિરૂપ, પૂણભદ્ર અને માણિભદ્ર, ભીમ અને મહાભીમ
[૨૩] કિંનર અને કંપુરુષ, સત્વરુષ અને મહાપુરુષ, અતિકાય અને મહાકાય, ગીતરતિ અને ગીતયશ.
[૨૪] ઉકત બધાં દેવો વાણવ્યંતરોના ઈન્દ્રો છે... જ્યોતિષ્ક દેવોનાં અધિપતિ બે દેવો વિચરે છે – ચંદ્ર અને સૂર્ય
ભગતના સૌધર્મ અને ઈશાન કહ્યું આધિપત્ય કરતા યાવતુ કેટલા દેવો વિયરે છેગૌતમાં દશ. તે આ - દેવેન્દ્ર દેવરાજ શક, સોમ, યમ, વરુણ, વૈશમણ, દેવેન્દ્ર દેવરાજ ઈશાન, સોમ, યમ, વરુણ, વૈશ્રમણ. આ વક્તવ્યતા બધાં કલ્પોમાં કહેવી. જેના જે ઈન્દ્ર છે, તે કહેા. ભગવન્! તે ઓમ જ છે, એમ જ છે.
• વિવેચન-૨૦૧ થી ૨૦૪ :
આઠમો ઉદ્દેશો દેવવક્તવ્યતા સંબંધી છે. સુગમ છે વિશેષ આ - દક્ષિણ ભવનપતીન્દ્રોના પુરા નામ આ પ્રમાણે છે - સોમ, મહાકાલ, ચિત, પ્રભ, તેજ, રસ, જલ, તુરિયગતિ, વરિતગતિ, કાલ અને આયુક્ત. બીજી વાચનામાં પણ આ નામો છે • x • બીજી પ્રતમાં આમ પણ કહ્યું છે - દક્ષિણના લોકપાલોના પ્રત્યેક સૂત્રમાં જે બીજા અને ચોથા છે, તે ઉત્તરના લોકપાલોમાં ચોથા અને ત્રીજા કહેવા.