________________
3-૮/ર૦૧ થી ર૦૪
૨૨૩
૨૨૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
સૌધર્મ અને ઈશાનની વકતવ્યતામાં કહેલ છે તેમ બધાં ભોમાં ઈન્દ્રનિવાસભૂત કહેવા. સનકુમારાદિ ઈન્દ્ર યુગલો વિશે પૂર્વના ઈન્દ્રની અપેક્ષાએ ઉતના ઈન્દ્ર સંબંધી લોકપાલોમાં ત્રીજા અને ચોથો ઉલટી રીતે કહેવો. દકમાં આ સોમ આદિ જ કહેવા. પણ ભવનપતિના ઈન્દ્રો માફક બીજ-બ્રીજ ન કહેવા. શકાદિ દશ ઈન્દ્રો છે.
શતક-3, ઉદ્દેશો-૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
છે શતક-૩, ઉદ્દેશો-૯-‘ઈન્દ્રિય' છે
XXXX
o દેવોને અવધિજ્ઞાન હોવા છતાં ઈન્દ્રિયોનો ઉપયોગ હોય છે. તેથી ઈન્દ્રિયના વિષયોના નિરૂપણ માટે આ ઉદ્દેશો છે.
• સૂઝ-૨૦૫ :
રાજગૃહમાં ચાવતું આમ કહi - ભગવન્! ઈન્દ્રિયવિષયો કેટલા કહા છે ? ગૌતમાં પાંચ, આ - શોન્દ્રિય વિષય ઇત્યાદિ. આ સંબંધે જીવાભિગમ સુત્રનો આખો ોતિક ઉદ્દેશો ગણવો. | વિવેચન-ર૦૫ -
જીવાભિગમનો જ્યોતિક ઉદ્દેશો આ પ્રમાણે - શ્રેગેન્દ્રિય વિષય ચાવત્ સ્પર્શનેન્દ્રિય વિષય. ભગવદ્ ! શ્રોબેન્દ્રિય વિષયના પુદ્ગલ પરિણામ કેટલા ભેદે કહ્યા છે ? ગૌતમ બે, શુભ શબ્દપરિણામ, શુભ શબ્દ પરિણામ. * - ચક્ષુરિન્દ્રિય વિષયનો પ્રશ્ન - ગૌતમ ! બે ભેદ છે - સુરૂપ પરિણામ, કુરુ૫ પરિણામ. - - ઘાણેન્દ્રિય વિષયનો પ્રાન • ગૌતમ ! બે ભેદ • સુરભિગંધ પરિણામ, દુરભિગંધ પરિણામ. એ રીતે જિલૅન્દ્રિયમાં - સરસ પરિણામ, દુરસપરિણામ. - - સ્પર્શત ઈન્દ્રિયવિષય - સુખપર્શ પરિણામ, દુ:ખ સ્પર્શ પરિણામ.
વાયનાંતરમાં એમ કહ્યું છે કે – ઈન્દ્રિયોના વિષયો સંબંધી સૂગ, ઉચ્ચાવસ્ય સૂત્ર અને સુરભિગ એમ ત્રણે સૂત્રો અહીં કહેવા. તેમાં ઉસ્યાવચ્ચ સૂર આ પ્રમાણે - ભગવત્ ! શું ઉસ્યાવચ્ચ શબ્દ પરિણામથી પરિણામ પામતા પુદ્ગલો પરિણમે છે. એમ કહેવાય ? હા, ગૌતમ ! ઇત્યાદિ - સુરભિસૂત્ર - ભગવતુ ! સારા શબ્દ પુદ્ગલ ખરાબ શબ્દપણે પરિણમે છે ? હા, ગૌતમ | ઇત્યાદિ.
• વિવેચન-ર૦૬ :
પૂર્વે ઇન્દ્રિયો કહી, દેવો ઈન્દ્રિયવાળા છે, માટે દેવવકતવ્યતા સંબંધી દશમો ઉદ્દેશો કહે છે. તે સુગમ છે. વિશેષ આ • સમિતા • ઉત્તમપણું અને સ્થિર પ્રકૃત્તિતાથી સમતાવાળી, પોતાના ઉપરીએ કરેલ કોપ કે ઉતાવળ આદિ ભાવોને, માન્ય વયનવાળી હોવાથી શાંત કરનારી અથવા તોછડાઈ વિનાની, ઉદ્ધત નહીં છે.
વંદા - તેવા પ્રકારની મોટાઈ ન હોવાથી સાધારણ કોપાદિ ભાવવાળી. નાતા - મોટાઈવાળો સ્વભાવ ન હોવાથી કોપાદિ ભાવોને વગર પ્રયોજને દેખાડનારી. .. આ ત્રણે પર્મદા કમથી અત્યંતર, મધ્યમ, બાહ્ય કહેવાય છે, તેમાં અગંતર સભા આ પ્રમાણે • પ્રયોજન ઉત્પન્ન થતાં અધિપતિ આદરપૂર્વક બોલાવે ત્યારે જ તે પાસે આવે છે અને પ્રયોજન પૂછે છે. • • મધ્યમા - અલ ગૌસ્વવાળી હોવાથી બોલાવે કે ન બોલાવે તો પણ આવે છે, અત્યંતર સભા સાથે થયેલ વાતલિાપને જણાવે છે. •• વાહ - અલપતમ ગૌસ્વવાળી હોવાથી બોલાવ્યા વિના પણ આવે છે. પૂર્વે થયેલ વાર્તાલાપને માત્ર વર્ણવે છે.
પ્રથમ સભામાં ૨૪,૦૦૦, બીજીમાં - ૨૮,૦૦૦, ત્રીજીમાં ૩૨,૦૦૦ દેવો હોય છે. પ્રથમ સભામાં - ૩૫૦, બીજીમાં-3oo, બીજામાં-૫૦ દેવી છે. પ્રથમ સંભાના દેવોનું આયુ સી-પલ્યોપમ, બીજીનાનું પલ્યોપમ અને બીજી સભાનાનું ૧/l-પલ્યોપમ છે. પ્રથમ સભાની દેવીનું આયુ-૧ી-પલ્યોપમ, બીજીનીનું ૧-પલ્યોપમ, બીજીનીનું ollપલ્યોપમ છે. એ પ્રમાણે બલિનું જાણવું. વિશેષ છે - દેવોની સંખ્યામાં ચાર-ચાર હજાર ઘટાડવા, દેવીની સંખ્યામાં ૧૦૦-૧૦૦ ઉમેરવી, આયુનું પ્રમાણ પૂર્વેથી વિશેષ કહેવું. એ પ્રમાણે અચુત ૫ર્યા ત્રણ સભા હોય છે. નામાદિ ભેદ જીવાભિગમ સૂગથી જાણવા.
| શતક-૩, ઉદ્દેશો-૧૦-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
( શતક-૩, ઉદ્દેશો-૯-નો ચકાસહિતનો અનુવાદપૂર્ણ ]
છે શતક-1, ઉદ્દેશો-૧૦ “પરિષદ્ છે
- x — xxx -
-: ભાગ-૯-પુરો થયો -
ગર૦૬ - સગૃહમાં ચાવતુ આમ કહ્યું – ભગવત્ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની કેટલી દાઓ છે ગૌતમ ઋણ. તે આ છે - સમિતા, ચડા, શત. એ પ્રમાણે યયાનુપૂર્વીએ સાવવું અશ્રુતકજ સુધી કહેવું. ભગવાન ! તે એમ જ છે, એમ