________________
૧/-//૫૫o
૨૦૩ અનાદિ હોવાના કારણે, જીવના નિત્યભાવ, કર્મ બહુત, જન્મ-મરણ ભહુલ્યને આક્ષીને કોઈ પરમાણુ યુગલ માત્ર પણ પ્રદેશ નથી જ્યાં આ જીવના જન્મ કે મરણ ન થયા હોય, તેથી એમ કહ્યું
• વિવેચન-૫૫o :
* * * * * મનાતૂન - બકરીનો વાડો. મયાસ - જો કે સો બકરી પ્રાયોગ્ય વાડામાં ઉત્કૃષ્ટથી હજાર બકરીનું પ્રક્ષેપણ કહ્યું, તે તેમના અતિ સંકીર્ણતામાં અવસ્થાના જણાવવાને માટે છે.
પડાયરા પ્રચુર ચારાની ભૂમિ અને પ્રચુર પાણી, આના દ્વારા તેમના પ્રચુર મૂત્ર-મળ સંભવ કહ્યો. ભુખ-તરસના વિરહ હિત સારી રીતે રહેવાનું જણાવ્યું. નg - ખુરનો અગ્રભાગ, - X - X - X • કઈ રીતે આ બને ? તે કહે છે. લોકનો ક્ષય સંભવતો નથી, તેથી કહ્યું છે કે- લોકના શાશ્વત ભાવ આશ્રીને આ યોગ છે. શાશ્વતપણું છતાં લોકનું - સંસારનું સાદિવ ન થાય, તેથી તેનું અનાદિવ કહ્યું. વિવિધ જીવની અપેક્ષાથી સંસારનું અનાદિવ હોવા છતાં વિવક્ષિત જીવના અનિત્યત્વથી ઉકત અર્થ ન થાય, તેથી જીવનું નિત્યત્વ કહ્યું, જીવના નિત્યવ છતાં કર્મોનું અથવા તથાવિધ સંસરણ અભાવથી ઉક્ત વસ્તુ ન થાય, તેથી કર્મનું બાહુલ્ય કહ્યું. કર્મના બાહુલ્ય છતાં પણ જન્માદિથી અલાત્વ ન કહેવાય, તેથી જન્માદિ બાહુલ્ય કહ્યું. - આ જ વસ્તુને બતાવે છે –
• સુત્ર-પ૫૧ -
ભગવાન ! પૃdી કેટલી છે ? ગૌતમ! સાત જેમ પહેલા શતકમાં પાંચમાં ઉદ્દેશકમાં કહ્યું, તેમજ નરકાદિના આવાસો કહેવા. ચાવતુ અનુત્તર વિમાન ચાવતુ અપરાજિત, સર્વાર્થસિદ્ધમાં કહેવું.
ભાવના છે આ જીવ, આ રનપભા ગૃહમાં મીણ લાખ નકાવાસોમાં પ્રત્યેક નરકવાસમાં પૃથવીકાયિકપણે ચાવ4 વનસ્પતિકાવિકપણે, નરકપણે, નૈરયિકપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે. હા, ગૌતમ! અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થયેલ છે.
ભગવાન ! આ જીવ શર્કાપભા પૃથ્વીના પચ્ચીશ લાખ નરકાવાસોમાં એ પ્રમાણે જેમ રખપભામાં કહ્યું તેમ આલાા કહેવા. એ પ્રમાણે ભૂમાપભામાં સુધી કહેવું. •• ભગવન ! આ જીવ, તમા પૃdીના પાંચ જૂન એક લાખ નરકાવાસોમાં પ્રત્યેકમાં-પૂર્વવત છે. ભગવાન ! આ જીવમાં અધ:સપ્તમી પૃedીમાં પાંચ અનુત્તરમાં મોટા મહાન મહાનકોમાં પ્રત્યેક નરકાવાસમાં બાકીનું રતનપભા મુજબ છે.
ભગવન્! આ જીવ અસુરકુમારના ૬૪ લાખ આવાસમાં પ્રત્યેક અસુરકુમારાવાસમાં પૃવીકાયિકપણે રાવત વનસ્પતિકાયિકપણે, દેવપણે, દેવીપણે, આસન-શયન-ભાંડ-માન-ઉપકરણરૂપે પહેલાં ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! ચાવતુ અનંતવાર થયો છે. આ પ્રમાણે બધાં જીવોના વિષયમાં કહેવું ચાવતું
૨૦૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ સ્વનિકુમારોમાં આવાસોમાં વૈવિધ્ય છે. આવાસો પૂર્વે કહેલા છે.
ભગવન ! આ જીવ અસંખ્યાત લાખ પૃથ્વીકાયિક આવાસોમાં પ્રત્યેક પ્રતીકાયિક આવાસોમાં પૃeતીકાયિક યાવત વનસ્પતિકાચિકમાં પૂર્વ ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! યાવતુ અનંતવારા, એ પ્રમાણે સર્વ જીવો પણ જાણવા. એ પ્રમાણે વનસ્પતિકાયપર્યન્ત કહેવું.
ભગવાન ! આ જીવ અસંખ્યાત લેઈન્દ્રિય આવાસોમાં શું પ્રત્યેક બેઈન્દ્રિય આવાસમાં પૃવીકાલિક ચાવ4 વનસ્પતિકાયિકપણે, બેઈન્દ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે? હા, ગૌતમ ! ચાવતું અનંતવાર થયેલ છે, એ પ્રમાણે બધાં જીવો પણ જાણવા. એ પ્રમાણે મનુષ્યમાં સુધી કહેતું. વિશેષ આ કે – તેઈન્દ્રિયમાં યાવતું. વનસ્પતિકાવિકપણે, તેઈન્દ્રિયપણે, ચઉરિન્દ્રિયમાં ચઉરિન્દ્રિયપણે, પંચેન્દ્રિય તિચિ યોનિકોમાં પંચેન્દ્રિય તિચિ યોનિકપણે, મનુષ્યોમાં મનુષ્યપણાએ, બાકી જેમ બેઈન્દ્રિયમાં કહ્યું તેમ જાણવું. સંતર, જ્યોતિક, સૌધર્મ, filનમાં અસુરકુમારમાં કહ્યું મુજબ જાણવું.
ભગવાન આ જીવ સનકુમાર કક્ષાના બાર લાખ વિમાન આવાસમાં પ્રત્યેક વૈમાનિક આવાસમાં પૃવીકાવિકપણે, ઈત્યાદિ ભ સુકુમાર મુજબ કહેવું યાવતુ અનંતવાર, પણ દેવીપણે નહીં એ પ્રમાણે સર્વે જીવોમાં જાણવું. એ પ્રમાણે યાવતુ આનંd-uiણત અને ચારણ-ટ્યુતમાં પણ કહેવું.
ભગવાન ! આ જીવ શું ૩૧૮ શૈવેયક વિમાનાવાસોમાં, ઈત્યાદિ પૂર્વવતુ. • • ભગવદ્ ! આ જીવ પાંચ અનુર વિમાનોમાં પ્રત્યેક અનુત્તર વિમાનાવાસમાં પૃવીકાલિકપણે ઈત્યાદિ પૂર્વવત કહેતું ચાવતું ત્યાં અનંતવાર દેવ કે દેવીરૂપે ઉત્પન્ન થયેલ નથી. ઓમ સર્વે જીવો પણ છે. - - ભગવન્! આ જીવ, શું બધાં જીવોના માતા, પિતા, ભાઈ, બહેન, પની, પુત્ર, પુરી, પુત્રવધૂપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયેલ છે..
ભગવાન ! સર્વે જીવો, આ જીવના માતારૂપે ચાવવ પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ! ચાવતુ અનંતવર,
ભગવાન ! આ જીવ, સર્વે જીવોના શત્ર, વૈરી, ઘાતકdઈ, વધકતઈ, પ્રત્યેનીક, પ્રત્યામિગરૂપે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! ચાવતુ અનંતવાર, સર્વ જીવોને પણ આ પ્રમાણે જાણતું.
ભગવાન ! આ જીવ શું સર્વ જીવોના રાજી, યુવરાજ ચાવતું સાવિાહપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! અનેકવાર યાવત્ અનંતવાર સર્વ જીવોમાં પણ એમ જ જાણવું. - - ભગવતુ ! આ જીવે સર્વે જીવોના દાસ, પેણ, ભૂતક, ભાગીદાર, ભોગપુર, શિષ્ય, હેલીરૂપે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ! યાવતુ અનંતનાટ, એ પ્રમાણે સર્વે જીવો પણ અનંતવાર . ભગd ! તે એમ જ છે . x -