________________
૧૮૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ઉદ્દેશો કહે છે –
• સુત્ર-પ૩n :
રાજગૃહે યાવતુ આમ કહ્યું - ભગવત્ ! કેટલી પૃથ્વીઓ છે ? ગૌતમ! સાત - પહેલી, બીજી યાવત સાતમી. ભગવદ્ ! પહેલી પૃeતી કા નામે, કયા ગોગણી છે ? ગૌતમી નામ ધમાં, ગોત્ર-જનરભા. એ પ્રમાણે જીવાભિગમની પહેલા નૈરયિક ઉદ્દેશકને સંપૂર્ણ કહેવો યાવત્ અલાબહુd. ભગવાન ! તે એમ જ છે . એમ જ છે.
• વિવેચન-પ૩૩ :
નામ એટલે યાદૈચ્છિક અભિધાન, ગોત્ર-અન્તર્થક. એ રીતે જીવાભિગમ વતું. તે વડે સૂચિત સૂત્ર આ છે - ભગવન્! બીજી પૃથ્વીના નામ, ગોત્ર કયા છે ? ગૌતમ ! નામ-વંશા, ગોગ-શર્કરાપભા. આદિ.
૧૨-૨/પ૩૪ થી ૫૩૬
૧૩૯ જેને સંપ્રાપ્તિ છે, તે નિયમથી યોગ્ય વૃક્ષો છે, અયોગ્યને તેમ ન હોય આ પ્રમાણે જ સર્વ ભવ્યોની સિદ્ધિ કહી છે.
બધાં પણ ભવ્યો મોક્ષે જશે, એમ ભગવંતે કહ્યું, ત્યારે આ દૃષ્ટિથી જયંતીએ પૂછ્યું. અથવા કાળને આશ્રીને સર્વે ભવ્યોનું નિર્વાણ ન થાય, જેમ અતીત-અનાગતા બંને કાળ તુલ્ય છે. તેમાં અતીત કાળમાં ભવ્યજીવોનો એક અનંત ભાગ સિદ્ધ થયો, તેટલો અનાગત કાળે પણ સિદ્ધ થશે. તે બંને પણ અનંત ભાગના સંકલનથી આનો અનંતભાગ થાય છે, એ પ્રમાણે સર્વે ભવ્યોનું સિદ્ધિગમન ન કહ્યું. વળી જે એમ કહે છે કે અતીત કાળથી અનાગતકાળ અનંતગણ છે, તે મતાંતર છે, તેનું બીજ આ છે . જો બંને પણ તે સમાન હોય, તો મુહર્ત પહેલા અતિકાંતમાં અતીતાદ્ધા સમઅધિક અને અનાગતદ્ધા હીન થાય. એ પ્રમાણે મુહર્તાદિ વડે પ્રતક્ષણે થાય પામતા પણ જેમ અનાગતકાળ ક્ષીણ થતો નથી, પછી બાકી રહેલ કાળ, તે પણ અનંતગુણ હોય છે, જેમ આ બંનેનું સમત્વ છે, તેમ, જેમ અનાગત કાળનો અંત નથી, તેમ અતીતકાળની આદિ એ સમ છે.
સુતેલા જીવો સિદ્ધ થતાં નથી, તો જાગતાં થાય ? તે દર્શાવતું સૂતેમાં નિદ્રાવશવ તે સુપ્તત્વ, જાગરણ તે જાગર, તે જેને હોય તે જાગરિક, તેનો ભાવ તે જાગરિકત્વ.
ધર્મ - શ્રુત, ચા»િરૂ૫, તેનાથી વિચરે તે ધાર્મિક, તેના નિષેધરી અધાર્મિક. એવું કેમ ? ધર્મ - શ્રુતરૂપને અનુસરે તે ધર્માનુગ, તેના નિષેધથી અધમનુગ. કેમ ? ધ - ધૃતરૂપ, એ જ ઈષ્ટવલ્લભ કે પૂજ્ય છે, જેને તે ધર્મેટ કે ધર્મીષ્ટ. અતિશયધર્મી તે ધર્મીષ્ઠ, તેના નિષેધથી અધર્મેટ, અધર્મીષ્ટ, અધર્મીષ્ઠ. તેથી જ - ધર્મને ઉપાદેય રૂપે ન જાણે, તે અધર્મપ્રલોકી. ધર્મમાં રંજન ન પામે છે અધર્મપરંજની એ રીતે ધર્મરૂ૫-ચાત્રિાત્મક સમાચાર, સપ્રમોદ આચાર જેનો નથી તે. તેથી જ ધર્મચારિત્ર-શ્રુત વિરુદ્ધરૂપે જીવિકા કરનાર, તે અધર્મવૃત્તિકલ્પિક.
અનંતર સુતા-જાગતાનું સારાપણું કહ્યું, હવે દુર્બલાદિ તે જ પ્રમાણે પ્રરૂપવા બે સત્ર કહે છે - વેનિયનં ઈત્યાદિ જેને બળ છે તે બલિક, જેને દુષ્ટ બલ છે તે દુર્બલ. જેઓ ઈન્દ્રિયને વશ થતા નથી તે દક્ષ છે, જેઓ ઈન્દ્રિયને વશ થાય છે, તે કહે છે – શ્રોબેન્દ્રિય વશવથી - તેની પરતંત્રતાથી પીડિત, શ્રોબેન્દ્રિયને વશ ગયેલ તે શ્રોબેન્દ્રિયવશાd જાણવા.
છે શતક-૧૨, ઉદ્દેશો-૪-“પુદ્ગલ” છે.
- X - X - X - X - X - X - o અનંતર પૃથ્વી કહી, તે પુદ્ગાલાત્મિકા છે, તેથી પુદ્ગલની વિચારણાવાળો ચોથો ઉદ્દેશો કહે છે -
• સૂત્ર-પ૩૮ :
રાજગૃહે ચાવતુ આ પ્રમાણે કહ્યું - ભગવન! ને પરમાણુ યુગલ જ્યારે સંયુક્ત થઈને એન્ન થાય છે, ત્યારે તેનું શું થાય છે? ગૌતમ! હિપદેશિક સ્કંધ થાય છે. તેના બે વિભાગ કરાતા એક પરમાણુ યુગલ અને બીજું એક પરમાણુ યુગલ થાય છે.
ભગવદ્ ! ત્રણ પરમાણુ યુગલો એકરૂપે એકઠા થાય તો શું થાય ? ગૌતમ ! શિપદેશિક સ્કંધ થાય છે, તેનો ભેદ કરાતા બે કે ત્રણ ભાગ થાય. બે ભેદ થતાં એક પરમાણુ યુગલ, એક દ્વિપદેશિક આંધ થાય છે. ત્રણ ભાગ કરાતા ત્રણ પરમાણુ યુગલો થાય છે.
ભાવના ચાર પરમાણુ યુગલો એકરૂપે એકઠા થાય તો ચાવતુ પૃચ્છા. ગૌતમાં ચતુuદેશિક સ્કંધ થાય છે, તેનો ભેદ કરાતા બે, ત્રણ, ચાર ભેદ થાય છે. બે ભેદ કરાતા એક પરમાણુ યુગલ અને એક મિuદેશિક સ્કંધ થાય છે, અથવા બે દ્વિપદેશિક સ્કંધ થાય છે, ત્રણ ભેદ કરાતા બે પરમાણુ પગલ, એક દ્વિપદેશિક સ્કંધ થાય છે. ચાર ભેદ કરાતા ચાર પમાણ પુદગલો થાય છે.
ભગવન્! પાંચ પ્રમાણ પુદગલ પૃચ્છા. ગૌતમ / udય પ્રદેશક સ્કંધ થાય છે. તેનો ભેદ કરાતા બે-ત્રણચાર-પાંચ ભેદ થાય. બે ભેદ રાતા એક
$ શતક-૧૨, ઉદ્દેશો-૩-“પૃથ્વી” છે.
- X - X - X -X - X - X - 0 અનંતર શ્રોત્રાદિ ઈન્દ્રિયવશાd આઠ કર્મ પ્રકૃતિ બાંધે તેમ કહ્યું, તે બાંધવાથી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય, તેથી નરક પૃથ્વીના પ્રતિપાદનને માટે ત્રીજો