________________
૫/-/૧/ર૧૭ દિવસનો વિભાગ થાય છે, તે ક્ષેત્ર ભેદથી કહે છે –
સુત્ર-૨૧૩ -
ભગવન! જંબુદ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે, જ્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે, ત્યારે જંબૂદ્વીપમાં મેરની પૂર્વ-પશ્ચિમે રાત્રિ હોય છે ? હા, ગૌતમ ! જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણામાં પણ દિવસ હોય ત્યારે યાવત્ રાત્રિ હોય.
ભગવાન ! જંબૂદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વે દિવસ હોય ત્યારે પશ્ચિમમાં પણ દિવસ હોય છે, જ્યારે પશ્ચિમમાં દિવસ હોય ત્યારે જંબૂદ્વીપના મેરની ઉત્તરદક્ષિણે રાત્રિ હોય છે? હા, ગૌતમ! હોય છે.
ભગવદ્ ! જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણદ્ધિમાં ઉકૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ ઉત્કૃષ્ટ ૧૮-મુહનો દિવસ હોય છે અને ઉત્તરાર્ધમાં ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્તનો દિવસ હોય ત્યારે જંબૂદ્વીપના મેરુની પૂર્વપશ્ચિમે જઘન્યા ૧ર-મુહૂર્તની રાત્રિ હોય છે ? હા, ગૌતમ! હોય છે.
ભગવાન ! જ્યારે જંબૂદ્વીપમાં મેરુની પૂર્વે ઉતકૃષ્ટ ૧૮-બુહૂર્તનો દિવસ હોય ત્યારે જંબુદ્વીપના પશ્ચિમમાં ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્તનો દિવસ હોય અને જંબુદ્વીપના પશ્ચિમ ઉત્કૃષ્ટ ૧૮ મુહનો દિવસ હોય ત્યારે જંબુદ્વીપમાં મેરની ઉત્તર-દક્ષિણે જદાજ્યા ૧ર-મુહૂર્ત અત્રિ હોય ? - હા, હોય.
ભગવન જંબુદ્વીપમાં દક્ષિણામાં ૧૮-મહત્તતિર દિવસ હોય, ત્યારે ઉત્તરામિાં પણ ૧૮મુહતત્તર દિવસ હોય અને જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મુહૂત્તત્તિર દિવસ હોય ત્યારે જંબૂદ્વીપના મેરુની પૂર્વ-પશ્ચિમે સાતિરેક ૧ર-મુહૂર્તાઈ રાશિ હોય ? હા, ગૌતમી હોય
ભગવદ્ ! ભૂદ્વીપમાં પૂર્વમાં ૧૮-બુહૂત્તત્તિર દિવસ હોય ત્યારે પશ્ચિમમાં ૧૮-મુહૂર્નાન્તિર દિવસ હોય અને પશ્ચિમમાં ૧૮ મુહૂત્તાિર દિવસ હોય ત્યારે જંબૂદ્વીપના મેરની ઉત્તર-દક્ષિણે સાતિરેક ૧ર-મુહૂર્ત અત્રિ હોય છે ? હા, ગૌતમ! હોય છે.
આ પ્રમાણે આ ક્રમ વડે ઘટ-વધ કરવી. ૧ખુહૂર્ણ રાશિ, ૧૩-મુહૂર્ત દિવસ, ૧મુહૂત્તત્તિર રાશિ, સાતિરેક, ૧૩-મુહૂર્ત દિવસ હોય છે. એ રીતે ગણતાં - ૧૬ અને ૧૪, ૧૬ મુહૂત્તાર અને સાતિરેક-૧૪, ૧૫ અને ૧૫ ૧૫ મુહૂત્તત્તિર અને સાતિરેક-૧૫ રાવત ૧૩-મુહૂર્તા દિવસ અને ૧૭ મુહૂર્તની રાત્રિ. ૧૩-મુહૂત્તત્તિર દિવસ સાતિરેક ૧૦ મુહુર્તા સત્રિ હોય છે. જયારે જંબૂદ્વીપના દક્ષિણાર્ધમાં જઘન્ય ૧ર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ તેમજ હોય, ઉત્તરાર્ધ તેમ હોય ત્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમ ઉત્કૃષ્ટા ૧૮મુહૂર્ણ રાત્રિ હોય છે ? હા, ગૌતમ હોય છે. એ પ્રમાણે જ કહેવું.
જ્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વે જઘન્ય ૧૨ મુહૂર્તનો દિવસ હોય ત્યારે પશ્ચિમે પણ હોય, ત્યારે જંબૂદ્વીપના મેરની ઉત્તર-દક્ષિણે ઉત્કૃષ્ટી ૧૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ મુહૂર્તની રાશિ હોય છે? હા, ગૌતમાં હોય છે.
• વિવેચન-૨૧૩ -
અહીં બે સૂર્યની હાજરીને લીધે એક વખતે બે દિશામાં દિવસ હોવાનું કહ્યું. જો કે દક્ષિણાર્થે તથા ઉત્તરાર્ધ કહ્યું છે, તો પણ દક્ષિણ ભાગે અને ઉત્તર ભાગે સમજવું. અર્ધ શબ્દનો ‘ભાગ' અર્થ થાય.
જો દક્ષિણ અને ઉત્તરમાં સમગ્ર જ દિવસ થાય, તો પૂર્વ-પશ્ચિમમાં સનિ થાય, તેમ કહેવું કઈ રીતે યોગ્ય છે ? બે અડધાના ગ્રહણથી આખું ફોમ આવી જાય. - - અહીં દક્ષિણાધદિ શબ્દથી દક્ષિણાદિ દિગુભાણ માત્ર સમજવો, અડધો નહીં. તેથી
જ્યારે દક્ષિણ-ઉત્તરમાં સર્વોત્કૃષ્ટ દિવસ હોય, ત્યારે જંબૂદ્વીપના 3/૧૦ ભાગ જેટલું જ તાપોત્ર દક્ષિણ અને ઉત્તરમાં હોય અને ૨૧૦ ભાગ જેટલું સનિ ક્ષેત્ર પૂર્વપશ્ચિમમાં હોય. તેથી કહે છે - સૂર્ય ૬૦ મુહર્તો મંડલને પૂરે છે, ત્યારે ઉત્કૃષ્ટ ૧૮મુહૂર્તનો દિવસ હોય છે. ૧૮ સંખ્યા ૬૦ના દશ ભાગ કરીને ત્રણ ભાગરૂપે થાય છે. ૧૮-મુહૂર્તનો દિવસ હોય ત્યારે ૧૨-મુહર્તની સમિ થાય છે. ૧૨ સંખ્યા, ૬૦ના ૧૦ ભાગ કરીને બે ભાગરૂપ થાય છે. - તેમાં મેરુ પ્રત્યે આયામ ૬૪૮૬ યોજન અને ૯/૧૦ ભાગ જેટલું તાપોત્ર હોય. કેવી રીતે ? મેરનો પરિક્ષેપ ૩૧૬૨૩ યોજનથી કંઈક ન્યૂન છે. તેને ૧૦ વડે ભાંગતા - 3/૧૦ આવે. તેનું ત્રણ ગણું છે.
લવણસમુદ્ર પ્રત્યે - ૬૪૮૬૮-૪/૧૦ તાપક્ષેત્ર હોય છે. • x - જઘન્ય સમિહોત્ર પ્રમાણ પણ એ રીતે છે. વિશેષ એ કે પરિધિને ૧૦થી ભાંગીને બે વડે ગુણવું. તે ૬૩૨૪-૬/૧૦ યોજન આવે અને એટલું મેરનું સમિક્ષેત્ર છે. લવણસમુદ્રનું સકિ ફોમ ૬૩૨૪૫-૬/૧૦ છે. આયામની અપેક્ષાએ જંબુદ્વીપ મળે તાપોળ ૪૫,ooo યોજન છે. લવણસમુદ્રનું 33,333-૧/૩ યોજન છે. તે બંને તાપણોનનો સરવાળો ૩૮,૩૩૩૧/૩ યોજન છે. - - હવે ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તના દિવસ વિશે
સૂર્યના ૧૮૪ માંડલા છે. તેમાં જંબૂદ્વીપમાં-૬૫ અને ૧૧૯ લવણસમુદ્ર મધ્ય છે, તેમાં સૌથી અંદરના મંડલમાં સૂર્ય હોય ત્યારે ૧૮-મુહૂર્તનો દિવસ થાય. કેમ ?
જ્યારે સર્વ બાહ્ય મંડલમાં હોય ત્યારે સર્વ જઘન્ય ૧૨-મુહનો દિવસ હોય, બીજા મંડલથી આરંભી પ્રતિમંડલે મુહર્તના ૨૧ ભાગ દિવસની વૃદ્ધિ થતાં ૧૮૩માં મંડલમાં ૬ મુહૂર્ત વધે, એ રીતે ૧૮-મુહૂર્તનો દિવસ થાય. તેથી ૧૨-મુહૂર્તની રાત્રિ થાય છે. કેમકે અહોરાત્રના ૩૦મુહૂર્ત હોય.
જ્યારે સૂર્ય સવન્જિંતર મંડલ પછીના મંડલમાં હોય ત્યારે મુહર્તના ૨૧ ભાગ હીન ૧૮-મુહૂર્તનો દિવસ હોય છે. તેથી તેને ૧૮ મુહર્તાન્તર કહ્યો. તે વખતે રાત્રિ આટલી જ વધતી હોવાથી તેને સાતિરેક ૧૨-મુહd સનિ કહી. જેટલો ભાગ દિન ઘટે, તેટલી સબિ વધે. આ ક્રમ વડે એમ ઉપસંહાર કર્યો. દિનમાન ઘટવું.
સવન્જિંતર મંડલમાં અનંતરમંડલથી ૩૧માં મંડલાઈમાં જ્યારે સૂર્ય હોય, ત્યારે ૧૭-મુહનો દિવસ અને ૧૩ મુહૂર્ત સમિ. એ રીતે • x • ૬૧માં મંડળે આવે