________________
૨૮
૯)-૩૧/૪૪૬ ક્રોધ-માન-માયા-લોભથી, માર્દવ સંપન્નતા, ભોગોની અનાસક્તિ, ભદ્ધકતા, વિનીતતાથી અન્ય કોઈ શુભ અધ્યવસાય, શુભ પરિણામ, વિશુદ્ધ થતી વેશ્યા વડે, તદાવરણીય કર્મોના ક્ષયોપશમથી ઈહા-જાપોહ-માર્ગણા-ગવેષણા કરતા વિભંગ નામક અજ્ઞાન તેને ઉત્પન થયું તે તે સમુત્પન્ન વિભંગાાનથી જઘન્ય અંગુલના અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી અસંખ્યાત હજાર યોજન જાણે છે - જુએ છે. તે - તે સમુત્પન્ન વિભૃગજ્ઞાનથી જીવ અને અજીવને પણ જાણે છે, તે પાખંડી સારંભી, સપરગ્રહ, સંકલેશ પામતા જીવોને પણ જાણે છે.
તે સર્વ પ્રથમ સમ્યકત્વ પામે છે, સમ્યકત્વ પામીને શ્રમણધર્મની રુચિ કરે છે, શ્રમણ ધર્મની રુચિથી ચાસ્ત્રિ સ્વીકારે છે. ચાસ્ત્રિ સ્વીકારી વેશને સ્વીકારે છે. ત્યારે તેના મિયાત પયય ક્ષીણ થતાં-થતાં અને સમ્યગૃEશનના પયયિ વધતાં-વધતાં તે વિભંગ અજ્ઞાન સમ્યકત્વ યુદ્ધ થતાં જદી અવધિ જ્ઞાનરૂપે પરાવર્તન પામે છે.
• વિવેચન-૪૪૬ -
તH - જે અશ્રુત્વા જ કેવળજ્ઞાન પામે તે કોઈપણ. તે પ્રાયઃ છ તપચરણવાનું બાળ તપસ્વીને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય. પાય - પ્રગૃહ્ય-ધારણા કરીને, વિભંગ જ્ઞાનાવરણીયોનો ઈહા - સદ્ અર્થ અભિમુખ જ્ઞાનપેટા, અપોહવિપક્ષનો નિરાશ, માર્ગણા-અન્વયધર્મનું આલોચન, ગવેષણા-વ્યતિરેક ધર્મ આલોચન, આવો બાલતપસ્વી ક્યારેક જ, સાક્ષાત્ મૂર્ત ગોચરત્વથી નહીં તે રીતે જાણે. પાછળ • વ્રતસ્થાન, સારંભી સપરીગ્રહી થઈને, મહાસંક્લેશપૂર્વક જાણે. અાપણે વિશુદ્ધ થતા પણ જાણે. કેમકે આરંભાદિવાળાનું આવું સ્વરૂપ છે.
આ વિભંગજ્ઞાની જીવાજીવ સ્વરૂપ વ્રત સ્થાનને સંકિલશ્યમાનતાદિથી જાણતા થઈને ચારિત્ર સ્વીકારની પૂર્વે જ સમ્યગુ ભાવ અને સાધુધર્મની રુચી કરે છે. અવધિવાનું થાય છે. અહીં જો કે ચાસ્ત્રિનો સ્વીકાર કરીને સમ્યકત્વ ગ્રહણ પછી વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાનરૂપ થાય છે, તેમ પછી કહ્યું છે, તો પણ ચારિત્ર સ્વીકાર પૂર્વે સમ્યકત્વ સ્વીકાર કાળે જ વિર્ભાગજ્ઞાનના અવધિભાવો જાણવા. કેમકે સમ્યકત્વ ચાાિ ભાવમાં વિર્ભાગજ્ઞાનનો અભાવ હોય છે.
હવે આને જ લેશ્યાદિ વડે નિરૂપે છે – • સૂરણ-૪૪૩ થી ૪૪૯ :
[૪] ભગવન તે કેટલી વૈશ્યામાં થાય ? ગૌતમી ત્રણ વિશુદ્ધ વેસ્થામાં થાય. તે - તેજલેશ્યા, પાલેશ્યા, શુક્લવેમ્યા.
ભગવન ! તે કેટલા જ્ઞાનોમાં થાય ? ગૌતમ! ત્રણ. અભિનિભોધિજ્ઞાન, શુdજ્ઞાન અને અવધિજ્ઞાનમાં થાય.
ભગતના તે સયોગી હોય કે અયોગી ? ગૌતમ સયોગી હોય, અયોગી નહીં. જે સયોગી હોય તો શું મનોયોગી હોય, વચનયોગી હોય કે
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ કાયયોગી હોય? ગૌતમ! મનોયોગાદિ ત્રણે પણ હોય.
ભગવાન ! તે શું સાકારોપયોગયુક્ત હોય કે આનાકારોપયોગયુક્ત હોય ? ગૌતમ! સાકારોપયુક્ત હોય, અનાકારોપયુક્ત હોય.
ભગતના કયા સંઘયણમાં હોય ? ગૌતમ વ નારા સંઘયણમાં હોય. -- ભગવતુ તે કયા સંસ્થાને હોય ? ગૌતમ ! છ સંસ્થાનમાંના કોઈપણ સંસ્થાનમાં હોય.
ભગવન્! તે કેટલી ઉંચાઈવાળો હોય ? ગૌતમ ! જઘન્યથી સાd હાથ, ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુ. • - ભગવન ! તે કેટલા યુવાળો હોય ? ગૌતમ ! જઘન્યથી સાતિરેક આઠ વષયિણ, ઉત્કૃષ્ટથી પૂઈકોટી આયુષ્ય હોય. • - ભગવાન ! તે શું સવેદક હોય કે અવેદક? ગૌતમ ! સવેદક હોય, વેદક નહીં - - જે સવેદક હોય તો શું પ્રીવેદક હોય, પરવેદક હોય, નપુંસક વેદક હોય કે પુરા-નપુંસકવેદક હોય ? ગૌતમ ! પ્રીવેદક કે નપુંસકવેદક ન હોય પણ પુરવેદક કે પુરુષ-નપુંસકવેદક હોય.
ભગવનું તે શું સંકષાયી હોય કે આકષાયી ? ગૌતમ! સકષાયી હોય, અકષાયી નહીં. જે સંકષાયી હોય તો ભગવાન ! તે કેટલા કષાયમાં હોય ? ગૌતમ! ચારે - સંજવલન ક્રોધમાનાદિ.
ભગવના તેને કેટલા અદયવસાનો હોય? ગૌતમાં અસંખ્યાત. ભગવા તે પ્રશસ્ત કે અપશd? ગૌતમાં પ્રશસ્ત હોય, આપશd નહીં. ભગવન! તે શું તે પ્રશસ્ત અદયવસાનમાં વતતો અનંતા નરયિક ભવપ્રહણથી પોતાને. વિમુક્ત કરે છે અનંત તિર્યંચયોનિક - મનુષ્યભવગ્રહણ - દેવભવગ્રહણથી પોતાને વિમુક્ત કરે છે. જે આ નરક-તિર્યચ-મનુષ્ય-દેવગતિ નામક ચાર ઉત્તરપ્રવૃત્તિઓના આધારભૂત અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભનો ક્ષય કરે. કરીને પછી આપત્યાખ્યાન કષાય ક્રોધાદિ ખપાવે, પછી પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ ખપાવે, પછી સંજવલન ક્રોધાદિ અપાવે. પછી પંચવિધ જ્ઞાનાવરણીય, નવવિધ દશનાવરણીય, પંચવિધ અંતરાયિક અને મોહનીયને કપાયેલ તાલવૃક્ષ સમાન કરીને, કમરજને વિખેરનાર અપૂર્વકરણમાં પ્રવેશી તેને અનંત, અનુત્તર, નિવ્યઘિાત, નિરાવરણ, કૃન, પતિપૂર્ણ, ઉત્તમ કેવળજ્ઞાન અને દર્શન ઉત્પન્ન થાય.
[૪૪૮] ભગવતુ ! તે કેવલિ પ્રજ્ઞત ધર્મ કહે છે, બતાવે છે, પરૂપે છે ? તે અર્થ સમર્થ નથી. તે એક જ્ઞાત કે એક વ્યાણ સિવાય અન્ય ઉપદેશ ન કરે. ભગવતુ ! તે (કોઈન) પ્રજિત કે મુંડિત કરે ? તે અર્થ સમર્થ નથી. પરંતુ તેનો ઉપદેશ કરે. ભગવન્! તે સિદ્ધ થાય ચાવતુ અંત કરે ? હા, સિદ્ધ થાય ચાવતુ અંત કરે
[૪૪૯] ભગવન ! તે શું ઉtd-ધો-તિછલિોકમાં હોય ? ગૌતમ ! તે