________________
૯/-/૧૧/૪૪૩ થી ૪૪૯
એ
છે)
ત્રણે લોકમાં હોય. જે ઉદdલોકમાં હોય તો શબ્દાપાતી, વિકટાપાતી, ગંધાવતી, માવત નામક વૃત્ત વૈતાઢય પર્વતોમાં હોય, સાધારણને આકરીને સોમનસ કે. પંડકવનમાં હોય જ આધોલોકમાં હોય તો ગતી કે ગુફામાં હોય. સાધારણને આણીત પાતાળ કે ભવનમાં હોય. તિછલિોકમાં હોય તો ૧૫-કમભૂમિમાં હોય, સાધારણને આશ્રીને અઢીદ્વીપન્સમુદ્રના એક દેશ ભાગે હોય.
ભગવતુ ! તે એક સમયે કેટલા થાય ? ગૌતમ ! જાન્યથી એક-બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી દશ. તેથી હે ગૌતમ ! એમ કહ્યું કે કેવલી આદિ પાસેથી સાંભળીને કેટલાંક કેવલીપજ્ઞપ્તધામ શ્રવણ પામે અને કેટલાંક ન પામે ચાવતું કેટલાંક કેવળજ્ઞાન પામે, કેટલાંક ન પામે.
• વિવેચન-૪૪૭ થી ૪૪૯ :
છે - તે એટલે જે વિભંગજ્ઞાની થઈને અવધિજ્ઞાન, ચાત્રિ પામે. વિશુદ્ધ લેશ્યામાં પામે, કેમકે પ્રશસ્ત ભાવલેશ્યામાં જ સમ્યકત્વાદિ પામે છે, અવિશુદ્ધમાં નહીં. સમ્યકત્વ મતિ-શ્રુત-અવધિ જ્ઞાનીને વિમંગ જવાના કાળે, તે બંને કારણોથી આદ્ય ત્રણ જ્ઞાન વર્તે છે. -- યોગીને ન હોય, કેમકે અવધિજ્ઞાન કાળે અયોગીત્વનો અભાવ હોય છે.
મનયોગી આદિ એકતર યોગની પ્રધાનતાની અપેક્ષાએ જાણવું. વિર્ભાગજ્ઞાન નિવર્તતા બંને ઉપયોગમાં વર્તતાને સમ્યકત્વ, અવધિજ્ઞાનની પ્રાપ્તિ હોય છે. (શંકા) “બધી લધી સાકારોપયોગયુક્તને હોય' એમ આગમ વયન છે, તો અનાકાર ઉપયોગમાં સમ્યકત્વ, અવધિલબ્ધિનો વિરોધ કેમ નહીં ? એમ નથી. આગમ વયના વધતા પરિણામ વિષયક છે. અવસ્થિત પરિણામ અપેક્ષા અનાકારોપયોગમાં પણ લધિ લાભ સંભવે છે. પ્રાપ્તવ્ય કેવળજ્ઞાનત્વથી વજઋષભનારાય સંઘયણ હોય. કેમકે કેવળજ્ઞાન પ્રાપ્તિ પ્રથમ સંઘયણમાં જ થાય છે.
અવધિભાવ કાળે વેદ ક્ષય હોતો નથી માટે સવેદક જ હોય. સ્ત્રીઓમાં આવા પ્રકારના વ્યતિકરના સ્વભાવના અભાવે. તેમને નિષેધ કર્યો છે. પુરષ-નપુંસક એટલે કૃત્રિમ રીતે નપુંસક કરાયેલ. વિભંગાવધિ કાળે કષાયક્ષયનો અભાવ હોવાથી સકષાયી હોય. અવધિજ્ઞાનતા-પરિણત વિર્ભાગજ્ઞાન ચરણયુક્ત હોવાથી, તેમને તે કાળે ચરણયુક્તત્વથી સંજવલન ક્રોધાદિ જ હોય છે. પ્રશસ્ત હોય કેમકે વિભંગનો વિધિ ભાવ અપશસ્ત અધ્યવસાનવાળાને ન હોય. • x -
અનંત - અનંત અનાગત કાળ ભાવિ. વિસંત - તેને પામવાની યોગ્યતા દૂર કરે છે. મૂળ નામ પ્રકૃતિના ઉત્તરભેદ ભૂત નૈરયિક - તિર્યચ-મનુષ્ય-દેવગતિ નામે છે, તે નિવારે છે. આ ચાર ઉત્તરપ્રકૃતિ સાથે શબ્દ મૂકેલ છે, તેનાથી ઉપસ્તંભ પ્રયોજનથી અનંતાનુબંધી કોધ-માન-માયા-લોભને ખપાવે છે, એ રીતે પ્રત્યાખ્યાનાદિ પણ તે પ્રમાણે જ ખપાવે છે. મતિ જ્ઞાનાવરણાદિ ભેદથી પાંચ જ્ઞાનાવરણીય, ચક્ષુર્દશનાદિ આવરણ ચતુક અને નિદ્રાપંચક એમ નવ દર્શનાવરણીય, દાનાદિ પાંચ અંતરાયિક
૩૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 તેને ખપાવે છે.
કેવી રીતે ? જેનું મસ્તક છેદેલ છે, તાલ એવું મસ્તક કૃત્ તે તાલમસ્તક કૃતની જેમ અર્થાત્ છિન્ન મસ્તક તાલ સમાન મોહનીયને કરીને તેની જેમ મોહનીયનો ક્ષય કરે છે. આ ઉક્ત મોહનીય ભેદ શેષ અપેક્ષાઓ જાણવા. અથવા અનંતાનુબંધ્યાદિ ખપાવ્યા છતાં જ્ઞાનાવરણીયાદિ ખપાવે છે તે કઈ રીતે? તાલમસ્તકવતુ કરીને. એ રીતે મોહનીય કરીને. તે ખપ્યા પછી જ્ઞાનાવરણીયાદિ અપાવે છે. જેમ તાલમસ્તક વિનાશ ક્રિયા અવશ્યભાવિ છે, તેમ મોહનીય કર્મ વિનાશક્રિયા પણ શેપ કર્મનો અવશ્ય વિનાશ કરે છે. - ૪ -
ત્યારપછી કમરજને અલગ કરવા અપૂર્વકરણ-અસËશ અધ્યવસાય વિશેષમાં પ્રવેશીને અનંત વિષયવાળા અનુત્તર-સર્વોત્તમ, નિવ્યઘિાત કટ કુદ્ય આદિથી ન હણાય તેવા નિરાવરણ-સર્વથા આવરણના ક્ષયથી સકલ અર્થના ગ્રાહકવચી પ્રતિપૂર્ણ, સકલ સંશયુક્તતાથી ઉત્પન્ન ઉત્તમ કેવળજ્ઞાન-દર્શન (પામે છે.)
અનંતાનુબંધીક મિશ્ર સમ્યક્ત્વ અષ્ટક અને નપુંસક સ્ત્રીવેદ પક, પુરષવેદ, સંજવલન ક્રોધાદિને ખપાવે છે. ઈત્યાદિ બીજા ગ્રંથમાં પ્રસિદ્ધ છે. અહીં તેને આશ્રીને યથાકથંચિત ક્ષપણા માત્રને વિવક્ષા કરી નથી. માપન - શિયોને શાસ્ત્રાર્થ ગ્રહણ કરાવવો કે અર્થ પ્રતિપાદનથી સકાર પ્રાપ્ત કરાવવો. પાવન - ભેદ બતાવીને બોધ પમાડવા, પ ન્ન - ઉપપત્તિ કથનથી પરૂપવું. નત્રW - જે આ નિષેધ છે, તે બીજે એક જ્ઞાનથી, એક ઉદાહરણ વર્જીને અર્થમાં છે. તેવા પ્રકારના ક૫ત્વથી રોક ઉત્તરથી કહે છે.
પાન મુંડાવેજ • જોહરણાદિ દ્રવ્યચિન્હ દાનથી દિક્ષા દે, માથાના વાળના લોચ દ્વારા મુંડે માત્ર અમુક પાસે દિક્ષા લે, તેમ ઉપદેશ કરે. • • શબ્દાપાતી આદિ યથાક્રમે જંબદ્વીપપજ્ઞપ્તિ અભિપાયથી હૈમવત - હરિવર્ષ-રમ્યક-રાયવતમાં છે. • x • અહીં એવું કહે છે કે - આકાશગમન લબ્ધિ સંપન્ન ઉક્ત સ્થાને જઈને પછી કેવળજ્ઞાન પામી શકે છે, માટે આ ઉલ્લેખ છે. અથવા દેવ દ્વારા લઈ જવાયા હોય. સૌમનસ અને પંડુક એ મેરુનું ત્રીજું અને ચોથું વન છે. [ - ગત, અપોલોક ગ્રામાદિમાં નિમ્ન ભૂ ભાગ. સર - ત્યાં જ નિમ્નતર પ્રદેશમાં. પાયાન • મહાપાતાળ કળશે વલયમુખ આદિમાં. પવUT - ભવનવાસી દેવનિવાસમાં. પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહરૂપ પંદર કર્મભૂમિ. વર્ષ - કૃષિ, વાણિજ્ય આદિ પ્રધાન હોય તેવી ભૂમિઓમાં. અઢીદ્વીપ અને સમુદ્ર તેટલું પ્રમાણ તે અર્ધતૃતીય દ્વીપ સમુદ્રો, તેમાં, તે આ વિવક્ષિત દેશરૂપ ભાગ, તેમાં (કેવળ પામે). - - અહીં કેવલી આદિના વચન સાંભળ્યા વિના જે થાય, તે કહ્યું. હવે તેના શ્રવણથી જે થાય, તે કહે છે–
• સૂત્ર-૪પ૦ :
ભગવાન ! કેવલી યાવતુ કેવલી પાક્ષિક ઉપાસકથી ધર્મ સાંભળીને, કેવલી પ્રાપ્તધર્મ શ્રવણ પામે ? ગૌતમ ! કેવલી આદિ પાસેથી સાંભળીને યાવ4 કેટલાંક