SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪/-/૨૩/૮૫૯ ૧ બંનેમાં અષ્ટ ભાગ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. • - ભગવાન ! તે જીવ આ જ વકતવ્યતા. માત્ર અવગાહના જઘન્યથી ધનુણ પૃથકવ, ઉત્કૃષ્ટ સાતિક ૧૮eo ધન. સ્થિતિ જન્યથી અને ઉત્કૃષ્ટથી અષ્ટ ભાગ પલ્યોપમ. એ રીતે અનુબંધ પણ છે. બાકી પૂર્વવત. કાલાદેશતી જઘન્ય અને ઉત્કૃષ્ટ બે અષ્ટ ભાગ પલ્યોપમ કાળ રહે તે જઘન્ય સ્થિતિક ગમક. તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળસ્થિતિમાં જન્મેલ હોય તો ઔધિક વકતવ્યતા કહેવી. માત્ર સ્થિતિ જઘન્યથી ત્રણ પલ્યોપમ, ઉતકૃષ્ટથી પણ તેમજ એ રીતે અનુબંધ પણ છે. બાકી પૂર્વવત. એ રીતે છેલ્લા ત્રણ ગમકો જાણવા. મx સ્થિતિ, સંવેધ જાણી લેવા. આ સાત ગમકો છે. જે સંખ્યાત વષયક સંજ્ઞી પંચેન્દ્રિય સંખ્યાત વષયુિવાળામાં જેમ અસુરકુમામાં ઉત્પન્ન થનારમાં કહ્યું તેમ નવે ગમકો કહેવા. માત્ર જયોતિષ્ઠ સ્થિતિ અને સંવેધ જાણી લેવો. બાકી પૂર્વવત જે મનુષથી ઉપજે તો ભેદો તેમજ ચાવત્ અસંખ્યાત વષયુક સંજ્ઞા મનુષ્ય, હે ભગવન ! જે જ્યોતિષ્કમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે એ પ્રમાણે જેમ અસંખ્યાત વષય સંજ્ઞી પંચેના જ્યોતિકમાં ઉત્પન્ન થનાર માફક સાત ગમકો મુજબ મનુષ્યમાં પણ કહેવા. માત્ર અવગાહના પહેલા ત્રણ ગમકમાં જન્યથી સાતિરેક નવ ધનુષ, ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉં. મધ્યમ ગમકમાં જાન્ય અને ઉત્કૃષ્ટથી સાતિરેક નવ દીનુણ, છેલ્લા ત્રણ ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણે ગાઉ, બાકી પૂર્વવત્ સંપૂર્ણ ચાવતુ સંવેધ કહેવું. જે સંખ્યાત વષયુક સંજ્ઞી મનુષ્યથી સંખ્યાતવષયુિ જેમ અસુરકુમારમાં ઉત્પન્ન થનાર માફક નવે ગમકો કહેવો. માત્ર જ્યોતિષ સ્થિતિ અને સંવેધ જાણવો. બાકી બધું પૂર્વવત. ભગવદ્ ! તેમજ છે. - વિવેચન-૮૫૯ : બે-અષ્ટભાગ પલ્યોપમમાં એક અસંખ્યાતાયુ સંબંધી, બીજું નાક જ્યોતિક સંબંધી. ચાર પચોપમમાં ત્રણ અસંખ્યાતાયુવાળાના, એક ચંદ્ર વિમાન જ્યોતિક સંબંધી. બીજા ગમમાં જે સ્થિતિ કહી, તે આ રીતે - અસંખ્યાત વષયુકની સાતિરેક પૂર્વકીટી જઘન્ય સ્થિતિ હોય છે, તો પણ અહીં લાખ વર્ષાધિક પલ્યોપમ કહ્યું, તે જ્યોતિકના ઉત્પાદ આશ્રિત છે કેમકે અસંખ્યાત વર્ષાયુવાળા પોતાનાથી વધુ સ્થિતિવાળા દેવમાં ન ઉપજે. ચોથા ગમમાં જઘન્યકાલ સ્થિતિકમાં અસંખ્યાત વપયુિ ઔધિક જ્યોતિકમાં ઉત્પન્ન, તેઓ અષ્ટ ભાગ પલ્યોપમથી હીનતર હોય તો પણ, જ્યોતિકમાં તેથી હીનતર ન હોય. - X - X - આવું આયુ વિમલવાહત કુલકરના કાળથી પૂર્વકાળના હાથી આદિનું છે. ઓધિક જ્યોતિક પણ તેમ છે. •x - અવગાહનામાં જઘન્યથી ધનુ પૃથકવ કહ્યું. તે વિમલવાહનાદિ કુલકર પૂર્વેના હાચી સિવાયના શુદ્ધ ચતુષ્પદોને આશ્રીને જાણવું. ઉત્કૃષ્ટ ૧૮ સાગરોપમ તે કાળના હાથીને આશ્રીને જાણવું. કેમકે ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ વિમલવાહન નવ ધનુષના હતા, તેનાથી બમણી હાથીની અવગાહના છે. જઘન્યકાળ સ્થિતિમાં એક જ ગમ કહ્યું કેમકે પાંચમો. છઠ્ઠો તેમ અંતર્ભાવ થાય છે - x • x • સાતમા આદિ ગમકમાં ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ લક્ષણ તિર્થયની સ્થિતિ છે. બાકી સૂત્રાનુસાર વૃત્તિ સ્પષ્ટ છે. ઉદ્દેશો-૨૪-“વૈમાનિક દેવ” & — X - X - X - X – • સૂત્ર-૮૬૦ - ભગવત્ ! સૌંધમદિવ ક્યાંથી ઉપજે છે ? શું નૈરયિકોથી ? ભેદો, જ્યોતિક ઉદ્દેશા માફક છે. અસંખ્યાત વષયવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકળી આવીને સૌkધમદિવમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો હે ભગવન ! કેટલા કાળe ઉપજે ? ગૌતમ જઘન્યથી પલ્યોપમ સ્થિતિમાં અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. • • ભગવન જીવો ? બાકીનું જેમ જ્યોતિક્રમાં ઉત્પન્ન થનારમાં કહ્યું તેમ કહેવું . માત્ર સમ્યક્ દૈષ્ટિ, મિયાદેષ્ટિ છે. જ્ઞાની અને અજ્ઞાની પણ હોય, બે જ્ઞાન-ળે અજ્ઞાન નિયમાં હોય. સ્થિતિ જઘન્ય બે પલ્યોપમ, ઉત્કૃષ્ટ છ પલ્યોપમ. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉપજે તો જ વકતવ્યતા, માત્ર કાલાદેશથી જઘન્યથી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ચાર પલ્યોપમ. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જાન્યથી અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, એ જ વકતવ્યતા. માત્ર સ્થિતિ જdી અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. બાકી તેમજ. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેથી છ પલ્યોપમ, આટલો કાળ રહે. તે જ સ્વયં જEાજ્યકાળ િિતક ઉતપન્ન હોય તો જાન્યથી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ સ્થિતિમાં ઉપજે, જ વકતવ્યતા - માગ અવગાહના જાન્યથી વિનyપૃથકત્વ, ઉત્કૃષ્ટ બે ગાઉં, સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમ બાકી તેમજ કાલાદેશથી જઘન્ય અને ઉતકૃષ્ટથી પણ બે પલ્યોપમ કાળ રહે. તે જ સ્વર્ય ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં જન્મેલ હોય તો પહેલા ત્રણે ગમકો સંદેશ ત્રણે ગમકો જાણવા. માત્ર સ્થિતિ, કાલાદેશ જાણી લેવો. જે સંખ્યાત વષયુક સંજ્ઞી પંચેન્દ્રિયથી સંખ્યાતવષયુ જેમ સુકુમારમાં ઉત્પન્ન થનારના, તેમજ નવ ગમકો કહેવા. વિશેષ સ્થિતિ અને સંવેધ જાણી લેવો. જેમ પોતાની જઘન્યકાળ સ્થિતિ હોય છે, તેમજ ત્રણે ગમકોમાં - સદૈષ્ટિ અને મિથ્યાષ્ટિ પણ છે, જે જ્ઞાન અને બે અજ્ઞાન નિયમ છે, બાકી પૂર્વવતું. જે મનુષ્યથી આવીને ઉપજે તો ભેદ, જ્યોતિકમાં ઉત્પન્ન થનારની માફક કહેવા યાવતું - હે ભગવન ! અસંખ્યાત વષયિક સંજ્ઞી મનુષ્ય, જે સૌધર્મકામાં દેવપણે ઉપજવા યોગ્ય હોય, તો જેમ અસંખ્યાત વર્ષ યુવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિકનો સૌધર્મકલામાં ઉત્પાદ કહ્યો તેમજ સાતે ગમકો.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy