SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૨-/૧/૧૧૪ ૧૪૩ ત્રિમાસિકી, ચઉ-પાંચ-છ-સૃત માસિકી, પહેલી સાત રાત્રિદિવસની, ભીજી-બીજી સાત સનિ દિવાની અહોરાત્રિદિનની, એકરાગિકી ભિક્ષુપતિમા આરાધી, પછી સ્જદક મુનિ એક રાત્રિદિનની ભિાપતિમાને યથાસૂત્ર યાવત્ આરાધીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવી, ચાવતુ નમીને પ્રમાણે કહ્યું ભગવાન ! આપની અનુજ્ઞા પામીને હું ગુણરત્ન સંવત્સર તપોકર્મ સ્વીકારીને વિચરવા ઈચ્છું છું . * સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારે તે આંદક અણગાર ભગવંત મહાવીરની અનુજ્ઞા પામીને યાવતુ નમીને ગુણરન સંવત્સર તપોકર્મ સ્વીકારીને વિચારે છે. તેમાં પહેલા માસમાં નિરંતર ચોથભકત કરે, દિવસે ઉકટક આસને સૂર્યાભિમુખ થઈ આતાપનાભિમુમાં આતાપના લેતા અને રમે ઉઘાડા શરીરે વીરાસને બેસે. એ રીતે બીજા માટે નિરંતર છä તપ કરીને, ત્રીજે માટે અમના નિરંતર તપશી, ચાથે મારે ચાચાર ઉપવાસ વડે, પાંચમાં માસે પાંચ-પાંચ ઉપવાસથી, છ-છ-છ, સાતમે સાત-સાત, આઠમે આઠ-આઠ • x • ચાવ4 - x • સોળમે માસે નિરંતર સોળ-સોળ ઉપવાસ કરd, ઉત્ક આસને બેસી, સૂયભિમુખ રહી તાપના ભૂમિમાં આતાપના વેતા, રો અપાવૃત્ત થઈ વીરાસને બેસી, તે છંદક આણગારે ગુણરત્નસંવર તપોકમની યથાસુમ, યથાકલ્પ યાવતુ આરાધના કરી, જ્યાં ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યા. આવી વાંદી-નમીને ઘણાં ઉપવાસ, છઠ્ઠ, અટ્ટમ, ચાર-પાંચ ઉપવાસ વડે, માસામણ, આઈમાસક્ષમણરૂપ વિચિત્ર તપથી આત્માને ભાવના વિચરે છે. ત્યારપછી તે કુંદક અણગાર ઉદાર, વિપુલ, પ્રદd, ગૃહીત, કલ્યાણ, શિવ, ધન્ય, મંગલ, શોભાયુક્ત, ઉદગ્ર, ઉદાત્ત, ઉત્તમ, ઉદાર મહાનુભાગ તપોકમથી શુક, રક્ષ, નિમસ, અસ્થિરમવૃિત્ત, ચાલતા હાડકાં ખખડે તેવા, કૃશ, શરીરની નાડી દેખાતી હોય તેવા થયા. પોતાના આત્મબળ માથી - ચાલે છે, ઉભે છે, બોલ્યા પછી-બોલતાં અને બોલવાનું થશે તેમ વિચારતા પણ ગ્લાનિ પામે છે. - જેમ કોઈ લાકડા કે પાંદડા કે તલ, સામાન કે એરંડના લાકડા કે કોલસાની ભરેલ ગાડી હોય, તે બધી ધૂપમાં સારી રીતે સુકવી ઢસડતા અવાજ કરતી • જાય છે, ઉભી રહે છે, તેમ કંઇક અણગર ચાલે કે ઉમે ત્યારે અવાજ થાય છે. તેઓ તપથી પુષ્ટ છે, પણ માંસ અને લોહીથી ક્ષીણ છે. રાખના ઢરમાં દબાયેલ અગ્નિ માફક, તપ અને તેજથી તથા તપ-તેજરૂપ લક્ષ્મીની અતિ શોભી રહ્યા છે. • વિવેચન-૧૧૪ - ૧૧-અંગોને ભણે છે, એમ કહ્યું. [કા છંદકે દીક્ષા લીધા પૂર્વે જ ૧૧-અંગો ચાયેલા હોય. તો આ પાંચમાં અંગમાં ઝંદક ચઢિ જોવા મળે છે, તે કઈ રીતે સંભવે ? -- ભગવંત મહાવીરના તીર્થમાં નવ વાચના થઈ, તે બધી વાચનામાં કંઇક ચરિત્રની પહેલા થયેલ &દક ચ»િના જેવી અનેક વાતો આવે છે. તે બધી કોઈના ૧૪૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ચત્રિ દ્વારા જણાવાય છે. સ્કંદક અસ્ત્રિની ઉત્પત્તિ પછી સુધર્માસ્વામી જંબૂ નામક સ્વશિષ્યને આશ્રીને કુંદકના ચરિત્રનો આધાર લઈ કહે છે, તેથી તેમાં વિરોધ નથી અથવા ગણધરો અતિશય જ્ઞાનયુક્ત હોય છે, માટે ભાવિ ચ»િની વાત કહે તો તેમાં કોઈ દોષ નથી. • x - માસિક-એક મહિના સુધી, સાધુને ઉચિત અભિગ્રહ વિશેષ. તેનું સ્વરૂપ આ છે – ગચ્છથી નીકળીને માસિકી મહાપ્રતિમા સ્વીકારે છે. એક માસ સુધી તેમાં ભોજન-પાણીની એક દત્તિ લે છે [શંકા સ્કંદક ૧૧-અંગ ભસ્યા તેમ કહ્યું, પ્રતિમા તો વિશિષ્ટ વ્યુતવાનું જ કરે છે. કહ્યું છે – ગચ્છમાં રહીને પ્રતિમા કરનારને કંઈક ન્યૂન દશ પૂર્વ અથવા જઘન્યથી નવમાં પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનું જ્ઞાન હોવું જોઈએ. તો અહીં વિરોધ કેમ નથી? - - આ શ્રુત-નિયમ બીજા પુરુષો માટે છે, સ્કંદકે સર્વજ્ઞ ભગવંતના ઉપદેશથી આરાધેલ હોવાથી કોઈ દોષ નથી. સામાન્ય સૂરમાં કહ્યા મુજબ, પ્રતિમાના કલામાં કહ્યા મુજબ, જ્ઞાનાદિ મોક્ષમાર્ગને અતિક્રખ્યા વિના અથવા ક્ષાયોપથમિક ભાવ મુજબ, તાવ પ્રમાણે અથ શબ્દના અર્થ મુજબ, સમભાવપૂર્વક, માત્ર મનોરથ કરીને નહીં, ઉચિત સમયે વિધિપૂર્વક ગ્રહણ કરીને, વારંવાર ઉપયોગપૂર્વક સાવધાન રહીને, પારણાદિને ગુર આદિથી દેવાયેલ શેપ ભોજન કરવાથી શોભાવે છે અથવા અતિચારરૂપ કાદવ ધોઈ નાખવાથી, પૂર્ણ થયા પછી પણ તેની અવધિથી થોડો વધુ કાળ રહીને, અવધિ પૂર્ણ થયા પછી, તે સંબંધી કાર્યોનું પરિમાણ પૂરું કરે, પારણા દિને આ-આ કાર્ય છે અને તે મેં કર્યું છે . એમ કીર્તન કરે છે. તેની સમાપ્તિ થતાં, તેની અનુમોદના કરે, અર્થાત્ આજ્ઞાપૂર્વક આરાધે છે. એ પ્રમાણ સાતમી પ્રતિમા સાત માસ આરાધે છે. પછી આઠમી-પહેલા સાત સમિદિવસ, એ પ્રમાણે નવમી અને દશમી છે. આ ત્રણેમાં નિર્જળ ઉપવાસ છે, માત્ર બેસવાના આસનો જુદાં જુદાં છે. અગિયારમી અહોરમ પ્રમાણ છે. તેમાં છ કરવાનો છે, બારમી પ્રતિમા એકરાગિકી છે, તેમાં અક્રમ કરવાનો હોય છે. જે તપમાં ૧૬ માસ સુધી એક પ્રકારે નિર્જરા૫ ગણોની રચના થાય, તે તપ ગુણરત્નસંવત્સર તપ. ગુણો જ રનરૂપ જેમાં છે, તે ગુણરત્ત સંવાર તપ. તેમાં ૧૩માસ, ૧૭-દિવસનો તપ કાળ છે અને ૩૩ દિવસ પારણા આવે છે. તે આ પ્રમાણે - સોળ માસમાં - અનુક્રમે (એક-એક માસમાં - પંદર, વીશ, ચોવીશ, ચોવીશ, પચ્ચીશ, ચોવીશ, એકવીશ, ચોવીશ, સત્તાવીશ, ત્રીશ, તેનીશ, ચોવીશ, છવ્વીશ, અઠાવીશ, કીશ અને બત્રીસ દિવસ તપના તથા ૧૫, ૧૦, ૮, ૬, ૫, ૪, ૩, ૩, 3, 3, 3, ૨, ૨, ૨, ૨, ૨ એ પારણાના દિવસો છે. જે માસમાં અમાદિ તપ જેટલા દિવસોમાં પૂરો ન થાય, તેટલા આગળના માસના ખેંચીને તેમાં ઉમેરવા અને અધિક હોય તો પછીના માસમાં મેળવી દેવા. તેથી અહીં 33 કે ૩૨ દિવસોનો તપ કોઈ માસમાં કહ્યો છે. ચતુર્થાવત - ચોથાતંક સુધી ભોજનનો જેમાં ત્યાગ થાય છે અથવા ઉપવાસ, એ રીતે બે ઉપવાસાદિ જાણવા. તે વિસામો લીધા વિના, ૦િ - દિવસે, ૩જુદુર્વાસન - ઉભડક પગે બેસે પણ નિતંબને
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy