________________
૯/-/૪૪૦થી ૪૪૩
૨૨
રીતે બધાં દ્વીપ સમુદ્રોમાં પૂર્વોક્ત પ્રશ્ન વડે યથાસંભવ સંખ્યાતા અને અસંખ્યાતા ચંદ્રાદિ ઈત્યાદિ વડે ઉત્તર આપવો. - - દ્વીપસમુદ્રના નામો આ પ્રમાણે - પુષ્કરોદ સમુદ્રથી અનંતર વર્ણવર દ્વીપ છે, પછી વરુણોદ સમુદ્ર. એ રીતે ક્ષીરવર-ક્ષીરોદ, ધૃતવર-ગૃતોદ, ક્ષોદવર-ક્ષોદોદ, નંદીશ્વર-નંદીશ્વરોદ, અરુણ-અરુણોદ, અરુણવરઅરુણવરોદ, અરુણવયવભાસ-અરુણવાવભાસોદ, કુંડલ-કુંડલોદ, કુંડલવર-કુંડલવરોદ, કુંડલવરવભાસ-કુંડલવરાવભાસોદ, રુચક-ટુચકોદ, રુચકવર-ટુચકવરોદ, રુચકવરાવભાસ-ટુચકવરાવભાસોદ ઈત્યાદિ અસંખ્યાત દ્વીપ-સમુદ્રો છે.
& શતક-૬, ઉદ્દેશા-૩ થી ૩૦ : “અંતદ્વિપ” છે
– X - X - X - X - X - X - ઉદ્દેશા--માં દ્વીપ વકતવતા કહી, બીજી રીતે અહીં પણ તે જ કહે છે. એ સંબંધથી આવતું આ પહેલું સૂત્ર.
• સૂત્ર-૪૪૪ -
રાજગૃહે પાવતુ આમ કહ્યું - દક્ષિણ દિશાના એકોટક મનુષ્યોનો કોટક દ્વીપ કયા કwો છે ? ગૌતમ! જંબૂદ્વીપદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે ગુલ્લા હિમવત વઘર પર્વતની પૂર્વ દિશાની ચરમાંતથી, લવણસમુદ્રમાં ઈશાન ખૂણામાં 30 યોજન ગયા પછી તેની દક્ષિણ દિશાએ એકોટક મનુષ્યોનો એકોકદ્વીપ નામનો હીપ કહ્યો છે. ગૌતમ ! તે ૩૦૦ યોજન લંબાઈ-પહોળાઈથી છે, કિંચિત વિશેષ ન્યૂન ૯૪૯ યોજન પરિક્ષેપથી છે. તે એક પાવર વેદિકાથી અને એક વનખંડથી ચારે તરફથી વીંટાયેલ છે. આ બંનેનું પ્રમાણ અને વર્ણન, એ પ્રમાણે આ ક્રમથી જેમ જીવાભિગમમાં ચાવત શુદ્ધદંતદ્વીપ ચાવત તે મનુષ્યો દેવલોકે જનારા કહ્યા છે.
હે આયુષ્યમાન શ્રમણ ! આ પ્રમાણે ૨૮-અંતદ્વીપ પોત-પોતાની લંબાઈપહોળાઈથી કહેવા. વિશેષ એ કે એક-એક હીપનો અલગ-અલગ એક-એક ઉદ્દેશો છે, એ પ્રમાણે બધાં મળીને ૨૮-ઉદ્દેશકો કહેતા. • - ભગવાન ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૪૪૪ -
‘ffor૪' શબ્દ ઉત્તર તરફના દ્વીપોના વવચ્છેદાર્ગે છે. એ પ્રમાણે જીવાભિગમાનુસાર” તેમાં આ પ્રમાણે સૂત્ર છે - લઘુ હિમવંત વર્ષધર પર્વતનો ઉત્તર દિશાના ચરમાંતથી લવણસમુદ્ર 300 યોજન અવગાહ્યા પછી તેની દક્ષિણ દિશામાં એકોરક મનુષ્યોનો એકોક નામક દ્વીપ કહ્યો છે. તે લંબાઈ-પહોળાઈથી ૩૦૦ યોજના છે અને પરિક્ષેપથી કિંચિત્ વિશેષ જૂન ૯૪૯ યોજન છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી વીંટાયેલ છે. અહીં વેદિકા, વનખંડ, કલ્પવૃક્ષ,
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ મનુષ્ય, માનુષીનું વર્ણન જાણવું. તે મનુષ્યોને ચતુર્થભો આહાર ઈચ્છા ઉત્પન્ન થાય છે. તેઓ પૃથ્વી રસ, પુષ્પ, ફળના આહારી છે.
- તે પૃથ્વી રસથી ખાંડ આદિ સમાન છે. તે મનુષ્ય વૃક્ષના ઘરવાળા છે. કેમકે ત્યાં ઘરનો અભાવ છે. તે મનુષ્યોની સ્થિતિ પલ્યોપમના સંખ્યાત ભાગ પ્રમાણ છે. તેમનું આયુષ્ય છ માસ બાકી હોય ત્યારે તે એક યુગલને જન્મ આપે છે, તેઓ આ સંતાન યુગલને ૮૧-દિવસ પાલન કરે છે. ઉચ્છશ્વાસ મુકતા આ મનુષ્યો મૃત્યુ પામી દેવરૂપે ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ પદાર્થો જણાવેલા છે.
વાચનાંતરે આ પ્રમાણે દેખાય છે – એ પ્રમાણે જીવાભિગમ અનુસાર ઉત્તરકુર વક્તવ્યતાથી જાણવું. ૮૦૦ ધનુષની ઉંચાઈ, ૬૪ પીઠકરંડક ઈત્યાદિ. તેનો અર્થ આ છે - ઉત્તરકુરના મનુષ્યોની ઉંચાઈ ૩૦૦ ગાઉ કહી છે. અહીં ૮૦૦ ધનુણ છે. તથા તેના મનુષ્યોને ૫૬ પૃષ્ઠ કરંક કહેલા છે, અહીં ૬૪ કહ્યા છે. તથા • ભગવન્! ઉત્તરકુરુમાં કેટલા પ્રકારના મનુષ્યો અનુસજ્જ છે ? ગૌતમ ! છ પ્રકારના મનુષ્યો છે. તે આ પ્રમાણે - પાગંધા, મૃગગંધા, અમમા, તેતલી, સહા, શનૈશારી, આ પ્રમાણે મનુષ્યોની અનુસંજના ત્યાં કહી, અહીં તે નથી. કેમકે તથાવિધ મનુષ્યોનો ત્યાં અભાવ છે. એ પ્રમાણે અહીં ત્રણ વૈવિધ્ય સ્થાનો કહ્યા. જો કે અન્યાન્ય સ્થિતિ આદિ પણ છે. પરંતુ તે જાણીને ભાવવા. આ એકોટક દ્વીપનો બીજો ઉદ્દેશો છે.
હવે પ્રકૃત વાસનાને અનુસરીને કહે છે - જીવાભિગમના આ સૂત્રના અંત માટે આમ કહેવું. નાવે ઈત્યાદિ. શુદ્ધદંત નામના ૨૮-માં અંતર્લીપની વતવ્યતા સુધી કહેવું. તે ક્યાં સુધી કહેવી ? તે કહે છે – “દેવલોક પરિગ્રહ” સુધી. જેઓને દેવલોક પરિગ્રહ છે, તે. અર્થાત્ દેવગતિગામી. અહીં એક-એક અંતર્લીપનો એકએક ઉદ્દેશો છે. તેમાં એકોરુકલીપ ઉદ્દેશક પછી આભાસિકદ્વીપ ઉદ્દેશક છે.
- તેમાં આ સૂત્ર છે - ભગવન્! દક્ષિણદિશાવતું ભાસિક મનુષ્યોનો આભાસિક નામક દ્વીપ ક્યાં આવેલો છે ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં ચુલ્લહિમવંત વર્ષધર પર્વતની દક્ષિણ-પૂર્વ દિશાવર્તી ચરમાંતથી લવણસમુદ્રમાં 300 યોજન સુધી ગયા પછી, એની દક્ષિણ દિશાએ ‘આભાસિક” નામનો હીપ કહ્યો છે. બાકીનું વર્ણન એકોરુકદ્વીપ અનુસાર જાણવું. આ ચોથો ઉદ્દેશો કહ્યો.
એ પ્રમાણે વૈષાણિક દ્વીપ ઉદેશો છે. વિશેષ એ કે તે દક્ષિણ-પશ્ચિમ ચરમાંથી કહેવો. આ પાંચમો ઉદ્દેશો કહ્યો. આ પ્રમાણે લાંગૂલિક દ્વીપ-ઉદ્દેશો પણ છે. પણ તે પશ્ચિમ-ઉત્તર ચરમાંતથી છે. આ છઠ્ઠો ઉદ્દેશો કહ્યો.
[આ રીતે ચાર દ્વીપ કહ્યા – એકોટકથી લાંગુલિક.).
(હવે પાંચથી આઠ કહે છે - હયકર્ષથી શકુલિંક- એ પ્રમાણે ‘હચકણદ્વીપ' ઉદ્દેશો. ‘એકોટક’ની ઉત્તર-પૂર્વના ચરમાંતથી લવણસમુદ્રમાં ૪૦૦ યોજના ગયા પછી ૪૦૦ યોજન લંબાઈ-પહોળાઈવાળો હચકર્ણદ્વીપ છે. આ સાતમો ઉદ્દેશો. • - એ પ્રમાણે ગજકર્ણદ્વીપ ઉદ્દેશો છે. વિશેષ આ - ગજકર્ણદ્વીપ આભાસિકદ્વીપના દક્ષિણ