________________
૧/-/૯/૮
૧ર૩ ત્યારે સ્થવિર ભગવંતોએ કાલાશ્યવપિયુઝ અણગારને આમ કહ્યું - હે આર્ય! અમે સામાયિકને જાણીએ છીએ, સામાયિકના અર્થને જાણીએ છીએ. યાવત અમે વ્યસંગના અને જાણીએ છીએ.
ત્યારે તે કાલાયવેષિ અણગરે સ્થવિર ભગવંતોને આમ કહ્યું – હે આર્યો છે તમે સામાયિકને અને સામાયિકના અને જાણો છો યાવ4 વ્યુત્સગના અને જાણો છો, તો હે આય! તમારું સામાચિક શું છેતમારા સામાયિકનો - x • ચાવતું સુત્સગનો અર્થ શો છે?
ત્યારે તે વિર ભગવંતોએ તે કાલાયવેષિપુત્ર આણગારને આમ કહ્યું - અમારો આત્મા સામાયિક છે, આત્મા અમારા સામાયિકનો અર્થ છે યાવતું વ્યત્સર્ગનો અર્થ છે. • • ત્યારે કાલાચવર્ષિ x અણગરે સ્થવિર ભગવંતોને આમ કહ્યું - હે આયોંજે આત્મા એ સામાયિક છે, આત્મા એ સામાયિકનો અર્થ છે અને સાવ4 આત્મા એ બુલ્સગનો અર્થ છે, તો તમે કોધાદિ ચારનો ત્યાગ કરી તેને કેમ નિંદો છો ? હે કાલાયવેષિ પુત્રી સંયમને માટે અમે ક્રોધને નિંદીએ છીએ.
હે ભગવંતો ! શું ગહ એ સંયમ છે કે અગઈ સંચમ છે ? હે કાલાશ્કવેષિ પણ ગહર્ષ સંયમ છે, અગઈ નહીં ગણાં બધાં દોષોનો નાશ કરે છે. સર્વ મિથ્યાત્વને જાણીને અમારો આત્મા સંયમે સ્થાપિત છે. એ રીતે અમારો આત્મા સંયમમાં પુષ્ટ છે. એ રીતે સંયમે ઉપસ્થિત છે.
આમ સાંભળી કાલાવષિ પુત્ર અણગાર બોધ પામીને, સ્થવિર ભગવંતોને વાંદી, નમસ્કાર કરીને આમ કહ્યું - હે ભગવંતો ! પૂર્વે આ પદોને ન જાણવાથી, ન સાંભળવાથી, બોધ ન હોવાથી, અભિગમ ન હોવાથી, દષ્ટિ-વિચારિત કે સાંભળેલ ન હોવાથી, વિશેષરૂપે ન જાણેલ હોવાથી, કહેલ નહીં હોવાથી, અનિર્ણિત-ઉદધૃત - અવધારિત ન હોવાથી, આ અર્થની શ્રદ્ધા-પ્રતીતિ-રુચિ કરેલ ન હતી, પણ હવે આ પદોને જાણવાન્સાંભળવા-બોધ થવા-અભિગમ-દૌટશુત-ચિંતિત-વિજ્ઞાન થવાથી, આપે કહેવાથી, નિર્ણત-ઉદધૃત થવાથી એ આર્યોની શ્રદ્ધ-પ્રતીતિ-રશિ કરું છું. હે ભગવન! તમે જે કહો છો તે યથાર્થ છે.
ત્યારે તે સ્થવિર ભગવંતોએ કાલાયવેષિપુત્રને કહ્યું - હે આર્યઅમે જે કહ્યું તેની શ્રદ્ધા-પ્રતીતિ-રુચિ કરો. ત્યારે કાલાશ્યવષિ પુછે તે સ્થવિરોને વંદન, નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું - હું તમારી પાસે ચતુચમિ ધર્મને બદલે સપતિક્રમણ પંચમહાશ્વત ધર્મ સ્વીકારીને વિચારવા ઈચ્છું છું. - - હે દેવાનપિય! જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો. પછી કાલાયવષિ પુત્ર અણગારે રવિરોને વંદના, નમસ્કાર કર્યા, કરીને ચતુમિ ધર્મને બદલે સપતિક્રમણ પંચમહાશ્વત ધર્મ સ્વીકારીને વિચારે છે - ત્યાર પછી -
તે કાલાસ્યવેષિપુત્ર અણગારે ઘણાં વર્ષ શામરા પયય પાળીને, જે પ્રયોજનથી નનભાવ, મુંsભાવ, અજ્ઞાનવ, અદંતધાવન, અછd, mડાનો
૧૨૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ત્યાગ, ભૂમિશયા, ફલક શય્યા, કાષ્ઠ શય્યા, કેશલોચ, બ્રહ્મચર્યવાસ, પરઘરપ્રવેશ, મળ-ન મળે-ઓછું મળે, ગ્રામ કંટક બાવીશ પરિગ્રહ-ઉપસંગો સહેવા એિ બધું કર્યું તે પ્રયોજનને તેણે આરાધ્યું. છેલ્લા ઉચ્છવાસ-નિઃશસે સિદ્ધ-બુદ્ધ-મુકત-પરિનિવૃત્ત અને સર્વ દુઃખથી ક્ષીણ થયા.
• વિવેચન-૯૮ :
પાર્શજિતના શિષ્યોમાંના કોઈ એક તે પાશ્વપિય. થઈવર - શ્રી મહાવીર જિનના શિષ્ય-શ્રુતવૃદ્ધ, સમભાવરૂપ સામાયિક. તેનું સ્વરૂપ સૂમ હોવાથી જાણતા નથી. સામાયિકનું પ્રયોજત-કર્મો ન બાંધવા અને જૂના નિર્જરવારૂપ. પૌરૂષી આદિ નિયમ, આશ્રવ દ્વારા નિરોધ. પૃથ્વી આદિ સંરક્ષણ લક્ષણ સંયમ, તેનો હેતુનાશ્રવવ. ઈન્દ્રિય, મનને અટકાવવા અનાશ્રવત્વ. છોડવા લાયકને છોડવાના વિશેષબોધરૂપ વિવેક, કાયા આદિના વ્યુત્સર્ગ માટે અસંગપણાને.
હે આર્ય ! તમારા મતે શું છે ? અમારા મતે આત્મા સામાયિક છે. કહ્યું છે. • દ્રવ્યાર્થિક નયના મતે ગુણપતિપન્ન જીવ એ સામાયિક છે. સામાયિક એટલે જીવ જ. કર્મ ન બાંધવાદિ જીવના ગુણો છે અને જીવ તેના ગુણોથી જુદો નથી. એ રીતે પ્રત્યાખ્યાનાદિ પણ જાણવું.
હે સ્થવિરો ! સામાયિક આત્મા છે, તો ક્રોધાદિ છોડીને તેની ગહ કેમ કરો છો ? કેમકે “નિંદામિ ગરિહામિ અખાણ વોસિરામિ' એ વચનોથી ક્રોધાદિની નિંદા જણાવે છે. - x + x - નિંદા હેપથી થાય.
ઉત્તર-સંયમને માટે. પાપની નિંદાથી સંયમ થાય, પાપની અનુમતિનો વ્યવચ્છેદ થાય. સંયમનો હેતુ હોવાથી ગહ સંયમ છે. કર્મબંધનું કારણ ન હોવાથી ગહર્ષ સંયમ છે. ગહ જ બધાં ગાદિ દોષ કે પૂર્વકૃત પાપનો નાશ કરે છે. શ્રાવ્ય - મિથ્યાત્વ અને અવિરતિને જ્ઞપરિજ્ઞાથી જાણીને, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથ છોડીને. એ રીતે અમારો આત્મા સંયમમાં સ્થાપિત થાય છે અથવા આત્મરૂપ સંયમ પ્રાપ્ત થાય છે સંયમમાં આત્મા પુષ્ટ થાય છે અથવા આત્મરૂપ સંયમ પુષ્ટ થાય છે. ઉપસ્થિત એટલે અત્યંત સ્થિર રહેનાર.
આ પદો - ‘નહીં જોયેલા' શા માટે ? અજ્ઞાનતાથી સ્વરૂપ વડે પ્રાપ્ત ના હોવાથી. શા માટે ? શ્રુતિ રહિતપણું હોવાથી, મવધિ - જિનધર્મની અપ્રાપ્તિ. અહીં પ્રકરણવશ શ્રી મહાવીર જિનનો ધર્મ લેવો અથવા ઔત્પાતિકી આદિ બુદ્ધિ ના હોવાથી, વિસ્તૃત બોધના અભાવે, સાક્ષાત્ પોતાને અનુપલબ્ધ હોવાથી, બીજી પાસેથી સાંભળેલ ન હોવાથી, જોયેલ અને સાંભળેલ ન હોવાથી અણચિંતવેલ, તેથી જ વિશિષ્ટ બોધનો વિષય ન થવાથી, વિશેષથી ગુરએ ન કહેલ હોવાથી, વિપક્ષથી અવ્યવચ્છેદિત હોવાથી, સુખે બોધ થાય તે માટે મોટા ગ્રંથથી સંક્ષેપ કરી ગુરએ ઉદ્ધરેલ ન હોવાથી, તેથી જ અમે અવધારેલ ન હોવાથી આ પ્રકારના કે આ અર્થની અમે શ્રદ્ધા ન કરી, પ્રીતિ વિષયક ન કર્યો અથવા હેતુથી ન જાણ્યો, ઈશ્યો નહીં. હવે તમે કહો છો તેમ છે.