________________
૮/-/૧૦/૪૩૬,૪૩૩
૨૩૯
૨૪o
ભગવતી-અંગસત્ર સટીકઅનુવાદ-૨
વિચારતા - તેમાં જેને મોર્નીય, તેને આયુ નિયમથી કેવલી માફક છે. જેને આપ્યું છે, તેને મોહનીયની ભજના. કેમકે અક્ષીણ મોહવાળાને બંને હોય, ક્ષીણ મોહવાળાને આયુ જ હોય.
જેને મોહનીય તેને નામ, ગોત્ર, અંતરાય નિયમા હોય, પણ જેને નામાદિ ત્રણ છે, તેને મોહનીય ક્ષીણ મોહવાળાને હોય. પણ ક્ષીણ મોહવાળાને ન હોય. - . હવે આયુની બાકીના ત્રણ સાથે વિચારણા-જેને આપ્યું છે, તેને નિયમા નામ છે, જેનું નામ છે, તેને નિયમા આવ્યુ છે. એ પ્રમાણે ગોત્ર સાથે પણ જાણવું. જેને આયુ છે, તેને અંતરાય અકેવલી માફક હોય છે અને કેવલી માફક નથી હોતું. તેથી હોય કે ન હોય કહ્યું.
નામકર્મને બાકીના બે સાથે વિચારે છે - જેને નામકર્મ છે તેને નિયમો ગોગકર્મ છે, જેને ગોત્ર છે તેને નિયમા નામ છે. જેનું નામ છે, તેને અંતરાય અકેવલીવતુ હોય અને કેવલીવત ન હોય. . - આ રીતે ગોગકર્મ અને અંતરાયકર્મની ભજના પણ કહેવી.
અનંતર કમ કહ્યા. તે પુદ્ગલાત્મક હોવાથી તેનો અધિકાર કહે છે. પુતાના - શ્રોમ આદિ રૂપે હોય છે, જેને તે પુદ્ગલી, પુદ્ગલ એ સંજ્ઞા છે. જીવના યોગથી તે પુદ્ગલ કહ્યા.
ભગવન! જેને નામકર્મ હોય, તેને ગોત્ર કર્મ હોય? પૃછા ગૌતમાં બંને પર નિયમ હોય. . - ભગવ! જેને નામકર્મ હોય તેને અંતરાય કર્મ હોય? પ્રા. ગૌતમાં જેને નામકર્મ હોય, તેને અંતરાય કર્મ કદાચ હોય, કદાચ ન હોય. જેને અંતરાય હોય, તેને નિયમાં નામ હોય. - - ભગવન! જેને ગોત્રકમ હોય, તેને અંતરાયકર્મ હોય? પૃચ્છા. ગૌતમાં જેને ગોત્ર છે, તેને અંતરાય હોય કે ન હોય, અંતરાયવાળાને ગોત્ર નિયમાં હોય.
[૪૩] ભગવત્ ! જીવ પગલી છે કે યુગલ છે ? ગૌતમ ! જીવ બંને છે - એમ કેમ કહ્યું ? ગૌતમ ! જેમ કોઈ પાસે છત્ર હોય તો છમ, દંડથી દંડી, ઘટથી ઘટી, પટથી પટી, કરથી કરી કહેવાય છે, એમ જ છે ગૌતમ! જીવ પણ શ્રોત્ર-ચક્ષ-પ્રાણ-જીભ-સ્પર્શ ઈન્દ્રિયોને આશ્રીને યુગલી કહેવાય. જીવને આશીને યુગલ કહેવાય. તેથી પૂર્વવત્ કહ્યું.
ભગવન્! નૈરયિક પુદ્ગલી કે પુગલ ? એ પ્રમાણે જ વૈમાનિક સુધી કહેવું. વિશેષ આ - જેને જેટલી ઈન્દ્રિયો છે, તેને તેટલી કહેવી. • : ભગવના સિદ્ધો પુલી છે કે પુગલ ? ગૌતમ! પગલી નથી, પુદગલ છે. ભગવન! એમ કેમ કહું ? ગૌતમ! જીવને આશીને. તેથી ગૌતમ ! એમ કહ્યું. - - ભગવન ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૪૩૬,૪૩૩ -
જેને વેદનીય છે, તેને જ્ઞાનાવરણીય હોય કે ન હોય. અકેવલી અને કેવલીને આશ્રીને કહ્યું. અકેવલીને આ બંને હોય, કેવલીને વેદનીય જ હોય, જ્ઞાનાવરણીય નહીં. જેને જ્ઞાનાવરણીય છે, તેને મોહનીય હોય કે ન હોય. • અક્ષપક, ક્ષેપકને આશ્રીને અક્ષપકને બંન હોય, ક્ષક્ષકને મોહક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જ્ઞાનાવરણીય હોય પણ મોહનીય ન હોય. એ પ્રમાણે જેમ જ્ઞાનાવરણીય, વેદનીય વડે કહ્યું તથા આયુક, નામ અને ગોત્ર સાથે પણ કહેવું. કેમકે તે બધામાં ઉક્ત પ્રકારથી ભજના છે • • અંતરાય વડે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય માફક કહેવું. કેમકે તે બંનેમાં ભજના નથી. આ જ વાત કહે છે
એ પ્રમાણે જેમ વેદનીય, નિયમા પરસ્પર સમ કહેવું. તેથી જેને જ્ઞાનાવરણીય છે, તેને નિયમો અંતરાય છે. જેને અંતરાય છે તેને નિયમો જ્ઞાનાવરણીય છે. એમ પરસ્પર નિયમો કહેવું.
Q દર્શનાવરણીય બાકીના છ સાથે - આ આલાવો જ્ઞાનાવરણીય આલાવા સમાન જ છે. • • વેદનીયને બાકીના પાંચ સાથે વિચારતા - જેને વેદનીય છે, તેને મોહનીય હોય કે ન હોય. અક્ષણમોહ, ક્ષીણમોહને આશ્રીને. અક્ષીણ મોહને બંને હોય ક્ષીણમોહને વેદનીય હોય, મોહનીય ન હોય. - - જ્યાં વેદનીય છે, ત્યાં નિયમા આવ્યું છે, જ્યાં આવ્યું છે, ત્યાં નિયમા વેદનીય છે. એ પ્રમાણે નામ, ગોત્ર સાથે પણ કહેવું.
અંતરાય સાથે ભજના. કેમકે વેદનીય અને અંતરાય કેવલિને હોય, કેવલીને વેદનીય હોય, અંતરાય નહીં. • • હવે મોહનીય બાકીના ચાર સાથે
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૮-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
ભાગ-૧૦-મો પૂર્ણ