________________
૧/-/૧ /૧૯ થી ૨૧
નૈરયિકની માફક યાવત્ વ્યાઘાત ન હોય તો છ એ દિશામાંથી આહાર કરે છે. વ્યાઘાત હોય તો ત્રણ-ચાર કે પાંચ દિશામાંથી કરે. વર્ણથી કાળા-નીલા-પીળાલાલ-હળદર જેવા અને શુકલ દ્રવ્યનો આહાર કરે છે. ગંધથી સુગંધી-દુર્ગંધી, રાથી બધા રસ, સ્પર્શથી આઠે સ્પર્શવાળાનો આહાર કરે છે. બાકી બધું પૂર્વવત્ જાણવું.
*ક
હે ભગવન્ ! તેઓ કેટલો ભાગ આહારે છે ? કેટલો ભાગ આવાદે છે ? ગૌતમ ! અસંખ્યાત ભાગ આહારે, અનંતભાગ ચાખે યાવત્ તે પુદ્ગલો કેવે રૂપે વારંવાર પરિણમે ? ગૌતમ ! સ્પર્શેન્દ્રિય વિવિધ પ્રકારે પરિણમે, બાકી નૈરયિક માફક જાણવું. યાવત્ અચલિત કર્મને નિર્જરતા નથી. એ રીતે યાવત્ વનસ્પતિકાયિક જાણવું. વિશેષ એ કે જેની જેવી સ્થિતિ હોય તે કહેવી. ઉચ્છવાસ વિમાત્રાઓ છે.
બેઈન્દ્રિયોની સ્થિતિ કહી, ઉશ્ર્વાસ વિમત્રાએ કહેવો. બેઈન્દ્રિયોના આહાર વિષયક પ્રશ્ર્વ - ગૌતમ ! અનાભોગ નિર્તિત આહાર પૂર્વવત્ જાણવો. આભોગ નિર્તિત આહારની ઈચ્છા વિમાને અસંધ્યેય સામયિક અંતર્મુહૂર્તે થાય છે. બાકી બધું પૂર્વવત્ યાવત્ અનંત ભાગને આવાદે છે. ભગવન્ ! બેઈન્દ્રિય આહારપણે જે પુદ્ગલો ગ્રહણ કરે તે શું સર્વેને આહારે કે સર્વને ન આહારે ? હે ગૌતમ! બેઈન્દ્રિયોનો આહાર બે રીતે - લોમાહાર અને પ્રક્ષેપાહાર. તેમાં જે પુદ્ગલોને લોમાહારપણે ગ્રહણ કરેછે, તે બધાં સંપૂર્ણપણે ખાય છે. જે પ્રક્ષેપાહારપણે પુદ્ગલો લેવાય છે તેમાંનો અસંખ્યાત ભાગ ખાવામાં આવે છે, બીજા અનેક હજાર ભાગો રાખયા અને સ્પશયિા વિના જ નાશ પામે છે.
હે ભગવન્ ! તે ન ચખાયેલા, ન સ્પર્શાયેલા પુદ્ગલોમાં કયા કયા પુદ્ગલો અલ્પ, બહુ, તુલ્ય અને વિશેષાધિક છે ? ગૌતમ ! ન રાખાયેલા પુદ્ગલો થોડા છે અને ન સ્પશયિલા અનંતગુણ છે. ભગવન્ ! બેઈન્દ્રિયો જે પુદ્ગલોને આહારપણે લે છે, તે પુદ્ગલો કેવે રૂપે વારંવાર પરિણમે છે? ગૌતમ ! તે પુદ્ગલો વિવિધ પ્રકારે જિલેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયપણે વારંવાર પરિણમે છે. હે ભગવન્ ! બેઈન્દ્રિયજીવોને પૂર્વે આહારેલા પુદ્ગલો પરિણમ્યા ? હે ગૌતમ ! એ બધું પૂર્વવત્ કહેવું યાવત્ ચલિતકર્મને નિર્જરે છે.
ત્રણ અને ચાર ઈન્દ્રિયવાળાની સ્થિતિમાં ભેદ છે યાવત્ અનેક હજાર ભાગો સુંધાયા, ચખાયા અને સ્પર્શાયા વિના જ નાશ પામે છે.
ભગવન્ ! એ ન સુધાયેલા, ન સુખાયેલા, ન સ્પશયિલા પુદ્ગલોમાં કયા કોનાથી થોડા, બદુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડા ન સુંધાયેલા પુદ્ગલો છે, તેથી અનંતગુણ ન આવાદેલા, તેથી અનંતગુણ ન સ્પશયિલા પુદ્ગલો છે.
ત્રણ ઈન્દ્રિયવાળાએ ખાધેલ આહાર ધાણ-જીભ-સ્પર્શ ઈન્દ્રિયપણે વારંવાર
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પરિણમે છે. ચઉરિન્દ્રિયોએ ખાધેલો આહાર ધાણ-જીભ-સ્પર્શ-ચક્ષુ ઈન્દ્રિયપણે વારંવાર પરિણમે છે.
પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની સ્થિતિ કહીને તેનો ઉચ્છવાસ વિમા કહેવો. નાભોગ નિર્તિત આહાર તેમને પ્રતિસમય અવિરહિત હોય છે. આભોગ નિર્તિત આહાર જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી છઠ્ઠ ભક્તે હોય છે. બાકી બધું ચતુરિન્દ્રિય માફક જાણવું યાવત્ ચલિત કમને નિકરે છે. એ રીતે મનુષ્યો સંબંધે વિશે જાણવું. વિશેષ આ –
તેઓને આભોગ નિર્તિત આહાર જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ક્રમ ભક્તે હોય છે. તે આહાર ગેન્ક્રિયાદિપણે વિવિધ પ્રકારે વારંવાર પરિણમે છે. બાકી બધું ચતુરિન્દ્રિય માફક જાણવું યાવત્ નિજર છે.
વાણવ્યંતરોની સ્થિતિમાં ભેદ છે. બાકી બધું નાગકુમારોની જેમ જાણવું. એ રીતે જ્યોતિકોને જાણવા. વિશેષ આ ઉચ્છવાસ જઘન્યથી મુહૂર્ત પૃથકત્વ અને ઉત્કૃષ્ટથી પણ મુહૂર્ત પૃથત્વ છે. આહાર જઘન્યથી દિવસ પૃથકત્વ અને ઉત્કૃષ્ટથી પણ દિવસ પૃથકત્વ. બાકી પૂર્વવત્.
-
વૈમાનિકોની સ્થિતિ ઔધિક કહેવી. ઉચ્છ્વાસ જઘન્ય મુહૂપૃથકત્વ, ઉત્કૃષ્ટથી ૩૩-પો. આહાર આભોગ નિર્તિત જઘન્યથી દિવસ પૃથä, ઉત્કૃષ્ટથી ૩૩,૦૦૦ વર્ષે. બાકી બધું પૂર્વવત્ યાવત્ નિર્જરાવે છે.
• વિવેચન-૧૯ થી ૨૧ -
[૧૯] વૈરયિકાદિ સ્પષ્ટ છે. વિશેષ આ - જીવ પ્રદેશથી ચલિત - તેમાં ન રહેનારું તે ચલિત અને તેથી અન્ય કર્મ તે અચલિત, તે કર્મને નૈરયિક બાંધે છે. કહ્યું છે - ચીકણા દ્રવ્યથી મદિંત પ્રાણી મળવાળો થાય, તેમ રાગાદિ પરિણત આત્મા સમગ્ર પ્રદેશો વડે યોગ હેતુથી સ્વકીય દેશે કર્મ બાંધે છે.
આ રીતે ઉદીરણા, વેદન, અપવર્તના, સંક્રમણ, નિધત, નિકાયના ભાવવી. રસ રહિત કરેલ પુદ્ગલો આત્મપ્રદેશથી નષ્ટ કરવા તે નિર્જરા છે. નિર્જરા નિયમથી ચલિત કર્મની થાય છે, અચલિત કર્મની નહીં.
[૨૦] સંગ્રહણી ગાચાર્ય પૂર્વે કહ્યો. કેવલ ઉદય શબ્દથી ઉદીરણા લેવી. આ રીતે વૈરયિક વક્તવ્યતા કહી. હવે ૨૪ દંડક ક્રમે અસુકુમારૂ
[૨૧] અસુકુમાર વક્તવ્યતા નૈરયિક માફક જાણવી. કેમકે “સ્થિતિ, ઉચ્છ્વાસ, આહાર' આદિ ગાથામાં કહેલ ૪૦ સૂત્રો, ‘પરિણય ચિય' ગાથામાં કહેલ ૬ સૂત્રો, ‘ભેદિય ચિયા'માં કહેલ-૧૮ સૂત્રો, “બંધોદય’માં કહેલ-૮ સૂત્રો, એ રીતે નારક પ્રકરણમાં કહેલ-૭૨ સૂત્રો, અસુરાદિ ૨૩-પ્રકરણમાં સમાન છે. વિશેષ એ કે અસુકુમારોનું આયુ સાગરોપમથી અધિક કહ્યું તે બલીન્દ્રને આશ્રીને જાણવું. કહ્યું છે બલીન્દ્રનું આયુ સાધિક સાગર છે.
-
- x - સ્લોકનું લક્ષણ આ છે – હૃષ્ટ, અગ્લાન, નિરુકૃષ્ટ પ્રાણીના એક ઉચ્છ્વાસ-નિઃશ્વાસને પ્રાણ કહે છે. સાત પ્રાણનો ૧-સ્તોક, ૭-સ્લોકનો ૧-લવ, ૭૩