SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪/-/૬૨૧ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ નિપુણ- શિક હોય, તે પરિપક્વ, કાપવાને યોગ્ય અવસ્થાને પ્રાપ્ત, પીળા પડેલ, પીળી જાળીવાળા શાલિ - વીહિ - ઘઉં - જવ - જવજdની વિખરાયેલ નાલોને હાથથી એકઠા કરી, મુકીમાં પકડી નવી ધાર પર ચડાવેલ તીક્ષ્ણ દાંતથી શીઘતાથી કાપે, એ રીતે સાત લવ જેટલા સમયમાં કાપી લે, હે ગૌતમ! જો તે દેવનું આટલું વધુ આયુ હોય તો તે એ જ ભવે સિદ્ધ થઈ ચાવ4 અંત કરે છે. તેથી તે - x • લવસપ્તમ કહેવાય. ફિર ભગવન ! “અનુત્તરોપાકિ દેવ’ અનુત્તરોપાતિક દેવ હોય છે ? હા, હોય છે. • • ભગવતુ ! એમ કેમ કહ્યું? ગૌતમ! અનુત્તરોઅપાતિક દેવોને અનુત્તર શબ્દો યાવતુ અનુત્તર સ્પર્શ હોય છે, તેથી હે ગૌતમ ! એવું - * * કહ્યું છે. • • ભગવાન ! અનુત્તરોપાતિક દેશે કેટલા કર્મ બાકી રહેતા અનુતરોપાતિક દેવપણે ઉત્પન્ન થાય છે? ગૌતમ! શ્રમણ નિન્થિ ઉષ્ઠભકત તપથી જેટલા કર્મોની નિર્ભર કરે છે, તેટલા કર્મો બાકી રહેતા અનુત્તરોપપાતિક દેવ દેવપણે ઉત્પન્ન થાય છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૬૨૨,૬૨૩ : નવ• શાલ્યાદિની વળી લણવાની ક્રિયાથી માપેલ કાળવિભાગ. સાત સંખ્યા જેનું પ્રમાણ છે તે કાળ લવસપ્તમ, લવસપ્તમ કાળ પર્યન્ત આયુ બાકી હોતાં જે શુભ અધ્યવસાયવૃત થઈને સિદ્ધિમાં જ જતાં, દેવપણે ઉત્પન્ન થાય, તે લવસતમ દેવ. તે સર્વાચસિદ્ધ અનુતર વિમાન નિવાસી. કોઈ પુરપ-તરણાદિ વ્યાખ્યાન પૂર્વવત્ છે. પHIT • પાકેલ, વરિયાળાT - કાપવા યોગ્ય અવસ્થાને પ્રાપ્ત, રવાઈ - પિંડીભૂત, તે પગની અપેક્ષાએ પણ હોય, તેથી કહે છે - હરિવંડા - પીળી પડેલ જાલ વાળા, નવપના - પ્રત્યગ્ર, તાજા લોઢાને તપાવી ઘણથી કૂટીને તીણ બનાવેલ, સિયUT - દાંતરડાથી, અસારવા • વિખરાયેલ નાલને હાથથી એકઠી કરીને, સંયવિયા - મુઠ્ઠીમાં પકડીને. આ રીતે પ્રજ્ઞાપકની લવનક્રિયા શીઘત્વ દર્શાવીને - x - કહે છે - કપાય તે લવ, ચોખા વગેરેને લણવા તે લવ. તેમાં સાત લવ જેટલો કાળ થાય. * * * * * દ્રવ્ય દેવત્વ અર્થાત્ સાધુ અવસ્થામાં. જેનું ભવ-ગ્રહણ સંબંધી આયુષ્ય પૂર્ણ થયું નથી, તેના વડે જ. • x - લવસપ્તમ, અનુતરોપપાતિક હોય છે, તેથી અનુત્તરોપપાતિક દેવની પ્રરૂપણા માટે બે સત્ર કહે છે - અનુત્તર - સર્વ પ્રધાન અનુત્તર શબ્દાદિ વિષય રોગચી, ૩૫પાત • જન્મ, તે જેને છે તે અનુતરોપપાતિક. - - જેટલામાં છભક્તિક સુસાધુ કમ ખપાવે, એટલાં કર્મો બાકી રહેતા અનુત્તરોપપાતિક દેવમાં ઉત્પન્ન થાય છે. & શતક-૧૪, ઉદ્દેશો-૮-“અંતર" $ - X - X - X - X - ઉદ્દેશા--માં તુરતારૂપ વસ્તુનો ધર્મ કહ્યો. આઠમામાં અાંતરરૂપે તે જ કહે છે. આ સંબંધે આવેલ આદિ સૂત્ર - • સૂત્ર-૬૨૪ : ભગવાન ! આ રનપભા પૃની અને શર્કરાપભા પૃથ્વીનું કેટલું બાળાઓ અંતર છે? ગૌતમ! અસંખ્યાત હજાર યોજન અંતર છે. ભગવદ્ ! શર્કરાપભા અને તાલુકાપભા પૃથવીમાં કેટલું આભાધા અંતર છે ? એ પ્રમાણે યાવત તમા અને અધઃસપ્તમી પૃdી સુધી કહેવું. ભગવાન્ ! અધસપ્તમી પૃથ્વી અને અલોકનું બાધા આંતર કેટલું છે ? ગૌતમ અસંખ્યાત હજાર યોજન બાધાઓ અંતર છે. ભગવાન ! આ નાપભા પૃથ્વીથી જ્યોતિષનું કેટલું અંતર છે ગૌતમ ! 30 યોજન અબાધાએ અંતર કહેલ છે. ભગવાન ! જ્યોતિકથી સુધર્મ-ઈશાન કલાનું કેટલું અંતર છે ? ગૌતમ ! અસંખ્યાત યોજન યાવતું અંતર કહેલ છે. ભગવન્! સૌધર્મ-ઈશાનથી સનકુમામાહેન્દ્રનું કેટલું? એ પ્રમાણે જ છે. • • સનકુમાર-મહેન્દ્રથી બ્રહ્મલોક કલ્યનું અંતર? એ પ્રમાણે જ છે. ભગવાન ! બ્રહાલોકથી લાંતક કલ્પનું? એ પ્રમાણે જ છે. ભગવન્! લાંતકથી મહાશુક જૂનું? એ પ્રમાણે અંતર છે મહાશુક કતાથી સહમ્રારનું એમ જ છે. સહસારથી આતંત-પ્રાણત કલાનું એમ જ છે, નિત-પ્રાણત કલાથી આરણઆવ્યુત Rાનું એમ જ છે. આરણ-ટ્યુતથી શૈવેયક અને શૈવેયકથી અનુત્તર વિમાનનું એમ જ છે. ભગવન / અનુત્તર વિમાનથી ઈલતુ પ્રાગભારા પૃથ્વીનું અંતર ? ગૌતમ ! બાર યોજન અબાધાએ અંતર છે • ઈષત્ પ્રણુભારા પૃથ્વીથી અલોકનું અંતર ? ગૌતમ! દેશોન યોજન અબાધા અંતર છે. • વિવેચન-૬૨૪ : અવાધાણ - બાધા એટલે પરસ્પર સંશ્લેષથી પીડન, બાધા નહીં તે બાધા, તે અબાધાથી જે અંતર - વ્યવધાન. અહીં અંતર શબ્દ મધ્ય વિશેષાદિ અર્થમાં વર્તમાન છે, તેના વ્યવચ્છેદથી વ્યવધાન અર્થના પરિપ્રશ્ન માટે અબાધા ગ્રહણ કર્યું. માથે જનારું નોવા અહીં યોજન પ્રાયઃ પ્રમાણાંગુલ નિષ્પન્ન લેવો. •x - અહીં પર્વતાદિના ગ્રહણના ઉપલક્ષણવણી અન્યથા આદિત્ય પ્રકાશાદિ પણ પ્રમાણ-યોજનપમેયતા થાય છે. તથા અધોલોક ગ્રામમાં તેના પ્રકાશની અપ્રાપ્તિ પ્રાપ્ત થાય છે. આમાંગુલના અનિયતવથી અવ્યવહાર અંગ પણે રવિ પ્રકાશનું ઉડ્ડયયોજન પ્રમેયવ છે. તેના અતિ લઘુત્વથી પ્રમાણ યોજન પ્રમિત ક્ષેત્રની અત્યાતિ છે (ઈત્યાદિ) - X - X - ઈષ પ્રાગભારાના ઉપરના યોજનનો જે કોશ, તે ક્રોશનો છઠ્ઠો ભાગ, આટલી સિદ્ધની અવગાહના કહેલી છે. અહીં સિદ્ધિ અને અલોકનું દેશ ન્યૂન યોજના અંતર કહ્યું, આવશ્યકમાં યોજન જ કહ્યું છે. તેમાં કિંચિત ન્યૂનતાની વિરક્ષા કરી નથી, તેમાં વિરોધ ન સમજવો. - - પૃથ્વી આદિનું અંતર કહ્યું. તે જીવોને ગમ્ય છે, જીવ વિશેષ ગતિને આશ્રીને આ ત્રણ સૂત્ર કહે છે –
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy