________________
ભાભીના વાસમાં
૧૫
મારા ગામના જ એક ભાઇના તમા · પત્નિ અને વળી મારાથી વયમાં પણ કંઇક મેટા, તા તમેને ભાભી કહીને સખેાધુ તે ખાટુ નહીં લાગેને ! ધારિણીએ હસતાં હસતાં ગંગાને ઉદ્દેશી પ્રશ્ન કર્યો.
ના રે, ના, વ્હેન ! તમારી ધ્યાનમાં આવે તેવા સ ખેાધને ખેલાવે. કુંવરીયાના વચના તે મધ સમ ગળ્યા લાગે છે.
એમાં પણ કુવા કાંટાને બનાવ યાદ આવતાં અને એ વેળા દાખવેલી વીરતા વિચારતાં મને તરત જ મારી બાળ સખી જયંતી સ્મૃતિમાં તાજી થાય છે. વીરત્વમાં તે સાચે જ તમેા પદ્માવતી જેવા છે.
બાભી ! તમારા એ જયંતી પદ્માવતી પાત્રો છે કાણુ ? કયાં વસે છે ? આ ગ્રામ્યમ્બાળાના કણે હજી પહેલીજ વાર તે નામેા અથડાય છે અને તે પણ તમારા મુખે જ!
કૌશામ્બીપતિ શતાનિક રાજાનું નામ તા સાંભળ્યુ' જ હશે. એની મ્હેન તે જ મારી સખી જયંતી, મારૂ પિયેર એ નગરીમાં જ છે. વળી અમારા વિણવાસ રાજગઢીથી અર્ધો ઘટિકાના રસ્તે આવેલ છે. મારા પિતાશ્રી રાજ્યના કમચારી, અને રાજવી તેમજ અમે। સૌ, નિગ્રંથ ધર્મના અનુયાયી એટલે અમારા વચ્ચે સંબંધ પણ ગાઢ જ છે. માતુશ્રીનો સાથે રાણીવાસમાં હું ઘણી વાર જતી; તે રાણી સાહેબા— મૃગાવતી પાસે એસી વાતે વળગે, ત્યારે હું તથા જયંતી ત્યાંથી રમતાં રમતાં નજીકના કમરામાં જતાં; અને બાળક્રીડાના આ પ્રસંગે વય વૃદ્ધિ સાથે સહીપણામાં પરિણમ્યાં. પછી તે ભણવામાં અને ટાણે ધ કરણીમાં પણ જોડીદાર બન્યા. આમ પ્રીતિના અંકુર મજબૂત થડ રૂપે વધવા માંડયા.
સખી જયંતી, જ્ઞાન મેળવવામાં અને ક્ષત્રિયાચિત શૂરવીરતાના ધાવણ ધાવવામાં મને કચાંયે ટપી જાય તેવી હતી; છતાં એથી અમારી વચ્ચેની પ્રીતને કંઇ અળવળ ન પહોંચતી. પાતે રાજકુવરી છે . એવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com