________________
૦
સતી શિરામણી ચંદનખાળા
ત્રણ દિવસની પેાતે ભૂખી હતી એ વાત ખેાટી નહેતી. પણ સાથે એ વાત પણ હતી કે પેને સમજીને અઠ્ઠમ તપ કર્યું હતું. આવા પવિત્ર તપના પારણે એકાદ સંતના પાત્રમાં આ ખાકળા વહેારાવ્યા પછીજ આરણું તે। . એ શેાભાસ્પદ અને ઉન્નત્તિ કારી ગણાય. એમ વિચારી માગ તરફ એ દિષ્ટ ફેકી રહી.
‘ મન ચંગા તે। કથરોટમાં ગંગા' એ ઉકિત અનુભવની છે. અહર્નિશ ગેાચરી અર્થે ક્રૂરતા જ્ઞાતપુત્ર શ્રી મહાવીર આ તરફ્ જ આવી રહ્યા હતા.
એમને જોતાં જ ચંદનાના રામરાય ખડાં થયાં. याद्दशी માયના તાદશી દ્ધિ' જેવા સૂત્ર કરતાં પણ અહીંતે! વધુ લાભ સામે તરી રહ્યો! સામાન્ય સતના સ્થાને ચરમ તીર્થં પતિના પગલાં. ભૂખ–તરશ અને ખેડીના બંધનનુ દુ:ખ ભૂલીને તે હરખાઇ ઊઠી !
એલી ગઇ, દેવ પધારે.
અહા! અકસ્માતિક વિચારે ગ્રહણ કરેલ અભિગ્રહ લગભગ ફળી રહ્યો છે. ભગવાન તુલના કરતાં જ એમાં એક ઊણપ જેઇ લે છે. સૌ વાતની સરખાઇ છતાં, પેાતાની કલ્પનામાં આંખમાં આંસુ હતાં જ્યારે અહીં તે! નેત્રો આનંદથી નાચી રહ્યાં છે.
"
એટલી નાનકડી ઊણપ ન ચલાવી લેવાય એ વિચારે તરતજ પ્રભુ પાછા વળવા માંડે છે.
'
પૂ↓ વળતી જોતાંજ ચંદનાને ભયંકર દુ:ખ ઉદ્ધવે છે. આંગણે આવેલ કલ્પતરૂ સમ ભગવાન કંઇપણ લીધા વગર પાછા ફરે એ તે દારૂણ અભાગીપણાની નિશાની ! તરતજ આંખમાંથી શ્રાવણુ– ભાદરવા માક અશ્રુબિંદુએ છૂટવા માંડે છે અને મુખના પેકાર પણ એમાં સાથ પૂરે છે.
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com