Page #1
--------------------------------------------------------------------------
________________
Chlak Ik
Tir
| જૈન ગ્રંથમાળા
Idi PC
DUBIO
40) દાદાસાહેબ, ભાવનગર, | ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪s.
Shree Sudharmaswami Gyanbhandar Umara, Surabwww.umaragyahbhandar.com
ચીનHITI| - સતીશિરોમણિ
Page #2
--------------------------------------------------------------------------
________________
ડો. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ કસ્ટ સંસ્થાપિત સંસ્કૃતિ રક્ષક સસ્તું સાહિત્ય (પ્રથમ શ્રેણી-પુષ્પ ત્રીજું) સતીશિરોમણું
ચંદનબાળા
– લેખક –
'
મોહનલાલ દીપચંદ શેકશી
– પ્રકાશક :– શશિકાન્ત એન્ડ કું. રાવપુરા, વડોદરા
સર્વ હક્ક પ્રકાશને સ્વાધીન રાખ્યા છે)
સેલ એજન્ટસ :સંસ્કૃતિ રક્ષક સસ્તું સાહિત્ય કાર્યાલય
મહાજનગલી, રાવપુરા, વડોદરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
આકૃતિ ૧લી ]
મૂલ્ય રૂપિયા [જાન્યુઆરી ૧૯૪૮
મુક :
મણિલાલ પ્રભાશંકર વ્યાસ શ્રી લક્ષ્મી ઇલેકટ્રીક પ્રિ. પ્રેસ મેદીખાના રેડ, વડોદરા
૧૫–૧–૪૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા
ડાકટર ત્રિભુવનદાસ શાહના નિકટ પરિચયમાં હું તેમની કૃતિ– પ્રાચીન ભારતવ નામા બૃહદ્ ગ્રંથના વાંચન પછી આવ્યેા. તેઓના મનમાં જૈનસમાજમાં ચાલુ કાળને અનુરૂપ સાહિત્ય તૈયાર કરી પ્રચારવાની અને એ રીતે માતા સરસ્વતીનાં બહુમાન કરવાની ધગશ - અગ્રપદે હતી. વિશેષમાં આમજન સમૂહને સરળ ભાષામાં, વર્તમાન કાળની નવલકથા રૂપે જૈન ધર્મનું ઐતિહાસિક સાહિત્ય સસ્તા મૂલ્યે આપવામાં આવે તે ધર કરી બેઠલ સુષુપ્તિ અને જડતા આપે। આપ નાશ પામે અને જાગૃતિ તેમજ વીરતાની ઉષા ઊગે; એવુ` મ`તવ્ય સચેટ હેવાથી આ ગ્રંથમાળાનાં મંડાણ થયાં. મારે પણ એકાદ કૃતિદ્વારા એમાં સાથ પૂરાવવા એવી તેમની આગ્રહભરી માંગણી થઇ.
મારા લેખન વ્યવસાય એક શેખના વિષય તરીકેનેા છે. મેં હા તે ભણી પણ પાત્ર આલેખન સબંધી નિશ્ચય તેા પછી થયા. મારાજ વડિલ ભ્રાતા સ્વĆસ્થ કસ્તુરચંદ દીપચંદ ચાકશીની પુત્રી સુભદ્રાએ આળવયમાં ભાગવતી દીક્ષા સ્વીકારેલી હતી. જો કે એ બાળાનેા ધાર્મિક અભ્યાસ મધ્યમ પ્રકારના હતા પણ સંસ્કારી જીવન હોવાથી સ`યમરંગ પાર્ક હતા. સાધ્વીજીવનમાં પગલાં પાડયાં. પછી વિવિધ પ્રકારની તપ કરણીમાં લગભગ અગીયાર વર્ષાં તેમણે ગાળ્યાં હતાં. હસમુખા ચહેરા અને સમતાભાવ હરકાને આશ્ચર્ય મુગ્ધ કરે તેવા હતા. એકાદ મેળાપ ટાણે એ મુદ’નાશ્રી તરીકે પૂજ્ય સૌભાગ્યશ્રીજીના સંધાડામાં વિચરતા સાધ્વીને જોઇ, બાળ બ્રહ્મચારી સાધ્વી ચ`દનબાળા સમધી કંઇક લખવાની ઇચ્છા ઉદ્ભવી. સામાન્ય ગુંથણીની વિચારણા પણ કરી. દરમિઆન ડો. શાહ તરફથી ગ્રંથમાળાના આરંભ થઇ ચૂકેલ હોવાથી માંગણી પણ થઈ. સતી શિરામણી ચંદનબાળાની રચના -સબધી આ ભૂમિકા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
આ નાનકડી પુસ્તિકા પ્રગટ થાય છે ત્યારે સુદર્શનાશ્રીજીનું અસ્તિત્વ નથી. છેલ્લાં બે વર્ષમાં તેઓ પીત્તપાંડુ રોગથી ઘેરાયા હતા; અને સં. ૨૦૦૪ના કારતક સુદ ૨ ની સંધ્યાકાળે પ્રભુસ્મરણમાં લીન બની આ ફાની દુનિયા પરથી વિદાય થયા. તેર વર્ષના દીક્ષા પર્યાયમાં સંયમ જીવનની સુવાસ પાથરી ગયા. જે નિમિત્ત પામી આ પ્રયાસ મેં આરંભેલ તે સ્મૃતિપથમાં સતેજ રહે એ અર્થે ખંભાતના મારા
પ્રેમકુટિર'ના વાસમાંજ આ ભૂમિકાના રેખાંકન થયેલા, જે અહીં કાગળ પર ચઢે છે; અસ્તુ
ઉપરની અંગત વાત પછી પુસ્તિકા સબંધમાં થોડુંક સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. જૈન સાહિત્યમાં તેમજ શ્રી કલ્પસૂત્ર અને અઠ્ઠાઈધરમાં વંચાતાં વ્યાખ્યાનમાં સાધ્વી ચંદનબાળા સબંધી આવતા. ઉલ્લેખોને નજર સન્મુખ રાખી આ ઐતિહાસિક પાત્રની આસપાસ વર્તમાન કાળની પદ્ધત્તિએ ભિન્ન ભિન્ન પ્રસંગેની સંકલના કરી છે. એ માટે ખાસ વિવેચન કરવાની અગત્ય જરા પણ નથી; કેમકે જેને એથી પરિચિત છે. અહીં તો એ સર્વને શૃંખલાબદ્ધ કરી સંતોષ માન્ય છે.
પદ્માવતીને પુત્ર કરકંડૂ છે. એના જન્મ પછી તેણુએ દીક્ષા લીધી હતી એ વાત નિશ્ચિત હોવાથી પદ્માવતી ચંદનબાળાની માતા ન થઈ શકે. કેટલાક ધારિણી પદ્માવતીનું બીજું નામ જણાવે છે એ ભૂલ ભર્યું છે. ચંદનબાળા ઉર્ફે વસુમતીની મા ધારિણી છે અને એ પદ્માવતીના અપહરણ પછી દધિવાહન ભૂપ સાથે લગ્ન ગ્રંથીથી જોડાયેલી છે. સપત્નિપદે હોવાથી ઉભય હે ગણાય. એ ન્યાયે જ ચંદનબાળાની મૃગાવતી માસી થાય.
ચંપાના સ્વામીની અભયા નામે રાણી હતી. ઉપર જોયું તેમ ચંપાપતિનું નામ દધિવાહન છે એ જોતાં, અને ધારિણીનું જે રીતે. અવસાન થાય છે એ વિચારતાં તેમણે ત્રીજી વાર લગ્ન કર્યું હોય એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
સંભવિત છે. કોઈ રથાને દધિવાહનને બદલે “છતશત્રુ' તરિકે ઉલ્લેખ છે. એ કાળે મૂળ નામને ઠેકાણે પરાક્રમથી પ્રાપ્ત કરેલ બિરૂદથી વધુ
ખ્યાતી થતી એવું જોવાય છે. જેમ “બિંબિસારને બદલે “શ્રેણિક” કૂક'ને બદલે “અજાતશત્રુ' અને “અવકણિકની જગાએ “કરકંç.” એ ધોરણે યુદ્ધમાં વધુ વાર જયશ્રી વરનાર રાજવી દધિવાહનનું બીજું નામ “ જીતશત્રુ’ હોય એ સંભવિત છે. શેઠ સુદર્શનનો પ્રસંગ ચરમ તીર્થપતિના શાસન સબંધવાળા હોવાથી, અને અભયારાણીએ એમાં અગ્ર ભાગ ભજવ્યો હોવાથી, ઉપરના મંતવ્યને પુષ્ટિ મળે છે. કથાનાયિકા ચંદનબાળા હોવા છતાં, આસપાસ કૌટુંબિક સજને એવી રીતે થયું છે કે ઘડીભર પહેલી નજરે એ પૂર્ણ સ્વાંગમાં ન પણ આંખે ચઢે. પણ એ બાળાએ જીવનમાં જે ભાગ ભજવ્યો અને વયમાં નાની છતાં પ્રૌઢાને પણ ટક્કર મારે તેવી કાર્યવાહી કરી દેખાડી, એને વિચાર કરતાં, એ જાતના ઘડતરમાં–એનામાં એ પ્રકારના સંસ્કાર સૃજન કરવામાં–જે જે પાત્રોનો ફાળો નેંધાયો હતો એ વાત યાદ કર્યા વિના ન જ ચાલે.
આ કૃતિમાં લેખકને કેવા પ્રકારની સફળતા પ્રાપ્ત થઈ છે એ તે વાચકે જ કહી શકે. પ્રફ જોવામાં કેટલીક ભૂલ રહી છે, અને કેટલાંક સ્થાને “ત” તથા “ન” તેમજ “લ” તથા “વ”ના ઉકેલમાં ગળતી થઈ છે એ વખતસર ગ્રંથ પ્રગટ કરવાની ઉતાવળને આભારી છે.
અંતમાં જણાવવાનું કે શોખથી આલેખાયેલા પ્રભાવિક પુરુષો ભાગ ૧ તથા ભાગ ૨ માફક આ પુસ્તક પણ જનભના આદરને પાત્ર નિવડે એજ અભ્યર્થના.
પ્રેમકુટિર-ખંભાત ) ભાઈબીજ
મોહનલાલ વીપચંદ ચોકશી સં. ૨૦૭૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
૪૧
અનુક્રમ
વિષય ૧ લું કૂવા કાંઠે ૨ જુ
ભાભીના વાસમાં ૩ જું
પદ્માવતીનો સહવાસ
પ્રેયસીને વિરહ ૫ મું ધારિણીનું સ્વપ્ન
મસલતગૃહના કમરામાં રમણી તે એજ બાળિકા વસુમતી
અરણ્યના એકતિ પ્રદેશમાં ૧૦ મું શું ધારિણી ચાલી ગઇ? ૧૧ મું
લીલામના બજારમાં વસુમતી ૧૨ મું ઉપવનમાં મેળાપ
૧૧૦ ૧૩ મું ધર્મનિષ્ઠ દંપતી
૧૨૦ ૧૪ મું કૌમુદી મહોત્સવ
૧૩૧ ૧૫ મું શૂળીનું સિંહાસન
૧૪૨ કઈ વાડીનો મૂળે!
૧૫૧ સમરભૂમિ ઉપર ચમત્કાર
૧૬૧ ચમત્કારોની પરંપરા
૧૭૨ ૧૯ મું કૌશામ્બીમાં ભગવાન
૧૮૨ - કમળસમ નિર્લેપ
૧૯૫ શ્રમણજીવનની સુવાસ
૨૦૮ મહાન વનમાં સંધસ્થાપના શ્રમણત્વમ ઈદમ રમણીયતરમ |
૨૪૦ ૨૪ મું હૃદય ૫ એજ જીવન પલટો છે . * * ૨૪૯ ૨૫ મું ખમતખામણુનું મહત્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
. e. , e. e e, e ee e ce. B ૨
૧૮
છું
@
@
@
. e
. “
Page #8
--------------------------------------------------------------------------
________________
સતી શિરોમણિ
ચંદનબાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
UF શ્રીયુત લેખકે વિના પુરસ્કારે આ પુસ્તક લખી આપ્યું હોવાથી અમારા મંડળના નિયમાનુસાર તેમને પ્રથમ શ્રેણિના આજીવન સભ્ય નીમવામાં આવે છે.
લેખક મહાશય આ પ્રકારના પ્રથજ સભ્ય થતા હોવાથી અમે તેમને હાર્દિક અભિનંદન આપીએ છીએ.
ચેતેશ સ્ત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧ લુ કુવા કાંઠે
ભારી ગરવ અને વારવાર વિજળીના ચમકારા પછી ખરેખરે મુસળધાર વરસાદ વરસ્યા. જાણે પ્રલયકાળ ટૂંક સમયમાં જ પંથરાઇ જવાને હોય એ રીતે કાળા મેધના આગમનથી ચારે દિશામાં અધકાર વ્યાપી રહ્યો. અંગ દેશના આ પ્રદેશમાં પ્રતિવર્ષ વરસાદ તે પડતે પણ આજના પાણીએ તા ભય પમાડે એવું તાંડવ નૃત્ય આદર્યું. હતું. નદી, નાળાના કાંઠા ઉભરાઈ ગયા હતા. અરે અવર જવરના માર્ગો પણ એટલી હદે ચીકાર અને જળથી બંબાકાર બની ગયા ! સૌ કાઇના હૃદયમાં એક જ પ્રશ્ન ઉઠવા લાગ્યા કે આ મેધરાજા જગતને વાડવા માંગે છે કે એને વિનાશ કરવા ? અનુભવી વૃદ્દોના શબ્દો હતા કે તેઓએ જ્વનભરમાં આટલા વિપુલ પ્રમાણમાં એક દિવસમાં આટલું બધું પાણી પડેલું જોયું નથી. મેધનું આજનુ સ્વરુપ જોઇ કેટલાકને પુરિષાદાની પાનાથ ભગવંત ઉપર મેઘમાળી–કમઠ દ્વારા કરાયેલ ઉપસર્ગ યાદ આવતા. ઘેાડાકને કાઈ દેવ યામી શકા પણ થતી.
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
સતી શિરામણ ચંદનબાળા જળની ઝડીના જબરા સપાટાથી પાણી વહી જવાના માર્ગો સંકડાઈ ગયા. પાણુને ઉભરાવા સામ સામેના મકાને ઉપર ઉભરાવા માંડયો અને કેટલાક ઘરોનાં પગથીયાં જળની સપાટી નીચે અદ્રશ્ય થવા લાગ્યાં. ગામ બહારના નીચા ઘરમાં તે જળદેવતાને પ્રવેશ પણ થઈ ચૂક્યો. આમ કષ્ટ પરંપરાનો પાર નહે, છતાં વરસાદ ખેંચાયાથી દુષ્કાળ પડવાની જે શંકા ખેતીકારોના દિલમાં જન્મી હતી અને છેલ્લા કેટલાક દિનના એક ધારા ઉકળાટથી જનતા ગભરાઈ ગઈ હતી. એ સર્વને પાછલી રાતથી વરસવા માંડેલ પાણીએ અંત આણી દીધો. જરૂર કરતાં વધારે પડેલ વર્ષો હવે તે થંભી જાય તે સારું એમ માનવ હદયે ઈચ્છવા લાગ્યાં. જો કે કુદરતના કાનુન પર માનવ અભિપ્રાયનું કંઈ જ વજન નથી પડતું એ સત્ય હકીકત હેવા છતાં, ગામજન સમૂહની મૂંગી પ્રાથના જાણે સંભળાઈ ન હોય તેમ મધ્યાહ્ન વીત્યા પછી મેઘરાજા થંભી ગયા, અને વાદળમાં છૂપાઈ ગયેલા સહસરશ્મિ મહારાજ પ્રગટ થયા. પાણુ ઉતરતાં માગૅ મોકળા • બન્યા અને જોત જોતામાં અવર જવર શરૂ થઈ. સૂર્યના આછા છતાં કમશ: ઘેરા બનતાં કિરણે હેઠળ સૃષ્ટિ સુંદરી એકાદી નવોઢા માફક નાચી ઉઠી. પલીગણ પણે માળા છેતરી કોલ કરતો ચણ અર્થે
તરફ ઉડી રહ્યો અને જન સમુદાય આવસ્યક કાર્યોમાં રત બન્યું. સંધ્યા સુંદરીના આગમનની ઘડીઓ ગણાય તે પૂર્વે ગામની સમિપ આવેલ, છતાં અવર જવરના ચાલુ માર્ગથી કંઇક અંશે છૂટી પડેલી . વાપિકા પર નારીવૃંદની સખત ભીડ જામી હતી. વરસાદને કારણે ઘરમાં ભરાઈ રહેલ નારીગણ અહીં આવી છૂટથી કામમાં લાગી ગયો હતા. કઇ વામાઓ પોતાના તાંબા પિત્તળના બેડાં માંજી રહી હતી તો બીજી કેટલીક વાવડીમાંથી જળ ખેંચી રહી હતી. આ યિા સાથે વાત જાતના વર્તાલાપ ચાલી રહ્યા હતા. એમાં ઘરનાં ઉંડાણમાં આવેલ કોઠારમાં રહેલા ધાન, સાસુજીના કપરા વર્તાવ, સસરાની કટક નજર . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
કુવા કાઠે
નાવલિઆએ ઘડાવેલાં ઘરેણાં અને સમાજની કંઇ કંઇ વાતને સંભાર ભરાતો. ગામમાં નવી આવેલ એક લલનાએ ચંપાના સ્વામી દધિવાહન અને પ્રેયસી પદ્માવતીની વાત પણ છેડેલી. વાપિકાનો કાઠે કેવળ પાણી જ પૂરું પાડતે એમ નહીં પણ એ સિવાય તાજી, બાતમી આપનાર ગામના “ચોરા’ ની ગરજ પણ સારતે.
કેટલીક તરૂણીઓ આ સ્થળથી આગળ વધી સમિપવર્તી ઉદ્યાનના નાકા પર આવેલા કુવા પર પહોંચી ગઈ હતી. કુદરતે સર્જેલા મને રમ વાતાવરણમાં જળ ભરવાના કાર્યને થંભાવી, સંગીતની મોજ માનતી મધુર રાત્રે ગરબાનો આનંદ લૂટી રહી હતી. ટેળ ટપાં અને હાસ્ય મશ્કરી પણ છૂટથી અહીં ચાલી રહ્યાં હતાં. એકધારી સ્વતંત્રતા અને પુરુષ વર્ગની ગેરહાજરી એમાં પૂર્ણ સાથ આપી રહ્યાં હતાં. ઉગતી વય, ખીલતી જુવાની, પાંગરતાં અંગોપાંગ, સુસજ્જિત કેશ કલાથી
ભિત ચહેરાને વિવિધ પ્રકારી ડેલન, કોકિલ કંઠે થઈ રહેલાં મધુરાં ગાન, અને તાલી દેતાં થતાં કમળ દેહલતાના વિવિધ પ્રકારના અંગમરેડથી જમાવટ એવી તો સુંદર થઈ હતી કે એ વેળા ત્યાં એકાદ ત્યાગીના પગલાં પડયાં હેત તો, એ પણ ઘડીભર મુગ્ધ થયા વિના ન રહેવા પામત. રાગી માનવાનું તો કહેવું જ શું ? મન માણી મજા લૂંટતી આ રમણઓ સૂર્ય દેવની કળાના સંકેચને અને નજીક આવતી સંધ્યાની પગલીને પણ જોવા જેટલા ભાનમાં નહાતી રહી.
ચંદ્રાનના નામા એક યુવતિ એકાએક બોલી ઉઠી. અરરર ! સખી બિન્દુ ! પાણી ભરવા આવેલી ડું મારી માતાની સૂચના તો સાવ વીસરી ગઈ ! મારે તે જલ્દી બેડું ભરી ઘેર પહોંચવાનું હતું. મારા નાના ભાઈને વૈવ રામગોપાળ પાસે લઈ જવાનો હતો. જેને સંધ્યા તો આવી લાગી. વૈદ્યરાજ હવે મળવાના નહીં, ઠપકે સાંભળવા પડશે.
કનકમાળા–એહ! એમાં આટલી તળે ઉપર શું થાય છે? ચંદ્રા, ને વિલંબ થયે જાણી, હારા મોટાભાઈ વિરેચન કેમ ધાર્યું કે વેલપાસે નહીં ગયા હાય ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
* સતી શિરોમણી ચંદનબાળા કનકમાળા, તું પણું શું કહેતી હઈશ. દરેક કામ મોટા ભાઇના માથે જ ઠોકવું એમ ? પિતાજીના મરણ પછી ઘરને ભારે તો તે જ ઉપાડી રહ્યા છે. એ તે બધું કરી છૂટે પણ આપણે કંઈ જેવું કે નહિ? ચાલે, જલ્દી આટોપ. હું તો ચાલી. બિન્દુ, તું આવે છે કે ? આટલે. ધારિણીબાનો ગરબો થઈ જવા દે. સંગીતનો આનંદ માણવાનો આજે આગ્રહ કરી તેડી લાવી છું. આવા રસ લૂંટણ રોજ નથી સાંપડતાં અને કુંવરીબાના આગમન પણ રેઢાં નથી પડયાં ! કેઈક જ વાર સરખી જેડ જામતાં રંગ જામે છે. મારે નિકટના સહીપણા હોવા છતાં સંગીત દક્ષતામાં એ આટલી હદે આગળ વધી ગયા છે એ મેં તે આજે જ જાયું.
તેમના કંઠની મધુરતાથી ગામમાં કોણ અજાણ છે ? વારૂણી આંખો મટમટાવતાં બેલી અને કહેવા લાગી કે –
એ રહ્યાં જમીનદારના પુત્રી ! ક્ષત્રિય કુમારિકા ! વળી માતુશ્રીના ગુજરી જવાથી પિતા એવા હરનામસિંગના એમના પર ચાર હાથ છે. કુંવરી સિવાય ફરજદમાં અન્ય ન હોવાથી એમની પાછળ આપણા જમીનદાર ધન તો પાણી માફક વાપરે છે. પછી એ સંગીત નિષ્ણાત બને એમાં શી નવાઈ ! સારો દિન ગાયા કરે તે રોકનાર કોણ છે? આપણી માફક ઓછી જ એમને લાજપ વળગેલી હોય છે. અભ્યાસથી સર્વ કંઈ સિદ્ધ થાય છે. તે એકાદી સંગીત કળા માટે શું કહેવું?
માલિકા-વારૂણી, તું તો દરેક વાતમાં રામની રામાયણ સજે છે. બિન્દુનો આશય તે આપણું સર્વેમાં ધારિણીબેન સંગીતકળામાં શ્રેષ્ઠ છે એ બતાવવાનો હતો. તે તે એના ઉપર ભાષ્ય રચી નાંખ્યું. ઉતાવળ સૌને છે પણ આ છેલ્લે ગરબા ગાયા પછી જ બીજી વાત..
- મલ્લિકાની હાકલ પછી સૌ એક ચિત્તે ગરબો ગાવામાં પરોવાયા. ખૂબ આનંદ માણ્યો. ગરબો પૂરે થતાં જ ગાગર ભરવાની હરિફાઈ
આરંભાઈ. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
કુવા કાંઠે
અચાનક એક અશ્વારોહી સૈનિકના ત્યાં પગલાં પડ્યાં. એને જોતાં જ સૌના હાથ દોરડા પર થંભી ગયા. ત્યાં તો એ સ્વારના રૂવાબદાર શબ્દો સંભળાયાં. “મારી સાથે જલ્દીથી પાણીથી ભરેલો કુંભ લઈ એક જણી ચાલે, પેલા ધોરી માર્ગ પર મારા સરદાર થોભ્યા છે. તેમને તરસ છીપાવવા પાણીની જરૂર છે.”
આ સાંભળી સૌ ધારિણી સામે જોવા લાગીએ.
અને ધારિણી જરાપણ ચહેરા પર વિકૃતિ આણ્યા સિવાય સેનિક તરફ જોઈ બોલી,
“ભલા ભાઈ, તરસ લાગી હોય તે અહીં કંઈ જળને ટે નથી. અમો ઉતાવળમાં છીએ. રાજ કરતાં આજ વધુ વિલંબ થયો છે. કદાચ હારા માલિકને ઘોડા ઉપરથી ઉતરી, જાતે પાણી પીવાનું ન પાલવતું હોય તો, એ અહીં આવેથી અમો એ સગવડ કરી દઈશું. એ માટે મીઠાં વચને માંગણું હેય. આવા કરડાકીના વચન ન ચાલે. હારી આજ્ઞા ઉઠાવવાની અમને નથી તો જરૂર, કે ત્યાં પાણું લઈ આવવાની અમને કંઈ ફુરસદ. જવાબ સાંભળતાં જ સૈનિકની આંખો રાતીચોળ થઈ, અને એ તડૂકી ઉ –
રમણી! ત્યારે ગર્વ ઉતારનાર હજુ કાઈ મરદ મળ્યો નથી લાગત! નારી જાતિને આ તે ગર્વ શોભે? પૂર્વે કેટલીયે વાર આ માર્ગે જતાં આવતાં પાણી પીવા થોભ્યા છીએ અને ઘોડા ઉપરથી ઉતરવાની જરૂર નથી પડી. મરદ જાત પ્રત્યેના સામાન્ય વિવેકનું પણ ભાન ન મળે! એરિત જીત એટલે બુદ્ધિનું દેવાળું ! પાણી પણ પાવું પડે અને સેવા પણ કરવી પડે !
ખબરદાર ! હારી ભૂલીને આગળ ન ચલાવતો? બકવાદ બંધ કરી હારા માર્ગે પડ. હારી સૂચના સમજણ કે ઉપદેશ અહીં છાર પર લી૫ણ જેવાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
સતી શિરામણ ચંદનબાળા: સૈનિક પણ ગુસ્સામાં આવી જેરથી બોલી ગયો. “અરે બેકડી ! મારી શક્તિને જોવી છે! ભલમનસાઈથી નહીં માને છે એટલે પકડી ખેંચી જઈશ.'
તરત જ ઘડા ઉપરથી ઉતરી પડ્યો અને દમામથી કુવા તરફ ડગ ભરવા લાગે. ધારિણું અને એની એક સખી સિવાયની બીજી નારીઓ તો ધ્રુજવા લાગી. એકાદનાથી બેલી પણ દેવાયું–
બેન જવા દે, પાણી પાઈને વિદાય કરે.
પણ ધારિણી તે ક્ષત્રિય બાળા રહી. સૈનિકના અપમાન ભર્યા શબ્દએ એની નાડી ગરમ બનાવી દીધી. હાથમાં તાંબાને ઘડે. જેથી પેલાની સામે ઝીંકયો. એનો ઘા છાતીમાં લાગતાં જ એને તમ્મર આવ્યાં અને જમીન પર પછડાઈ પડે ! એ ઉઠે તે પૂર્વે તે છે છેડાયેલી નાગણ માફક ધારિણું દોડી જઈ એની છાતી પર ચડી બેઠી, અને બિન્દુને કમર પર લટકતી તલવાર છોડી દેવાની આજ્ઞા કરી. સૈનિકની ભેટમાંથી જમૈયો ખેંચી કહાડી, એ વડે તલવારને બંધ કાપી નાંખ્યો. સૈનિકને નિઃશસ્ત્રી બનાવી દીધો. રણચંડિકા માફક ડેળા તગતગાવી ગર્જના કરતી કહેવા લાગી
સ્ત્રી જાતિનું અપમાન કરનાર ઓ નરપિશાચ ! અજમાવી હારી બહાદુરી! ચોટલો પકડી ઘસડી જ મને! હારી સરખી ' નિર્લજતાં હું ધારણ કરે તે અહીં જ હારા રામ રમી જાય! પણ. એમ કરવા જતાં મારી જ કેઈ બ્લેનની ચૂડી-ચાંદલો નષ્ટ થાય. મને
એ છાજતું ન હોવાથી જ જીવતા રાખું છું.' : એને છેડી, ગભરાયેલી સખીઓને કહેવા લાગી કે એમાં ર.
છે શું? એ કઈ રાક્ષસ તો નથી કે આપણા બધાને ખાઈ જાત ! આજે પાણી પાવાને દૂકમ કરે છે અને બીજી વખતે પાંચપી કરવાની આશા છે. જેમ જેણે આપણે પુરૂષ જાતિની ઈચ્છા પ્રમાણે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
કુવા હૈ
નાયનાર પુતબા ! ' પ્રેમભાવે માંગનાર માટે આપણે પ્રાણ પણ ન્યાછાવર કરી દઇએ, તે પાણીના પ્રશ્ન ! પણ જ્યાં અધિકાર ઉભરાતા હેય અને અપમાન ગળવાનું હોય ત્યાં આપણે પ્રમળતાથી પડકાર કરવા ોએ. પારણું ઝુલાવવાની તાકાતવાળા આપણા હાથેામાં જગતને ઉથલાવી દેવાની શક્તિ ભરી પડી છે. આપણને એ વાતનું ભાન જામત હાવું જોઇએ. આપણા જ ખેાળામાં ઉછરેલાઅરે રમેલા પુરૂષા આપણા ઉપર રૂવાબ કરી શકે ? આપણા અવતાર તેા મુક્તિને. એક વાર પરચે। બતાવાય તે સૌ સારા વાના સમવા. ધર કરી બેઠેલી નબળાઇ ખ’ખેરી નાંખીએ તે। કાની મગદૂર છે કે આપણી સામે કૂડી નજર પણ કરે? આપણા નિશ્ચય થતાં આના જેવા સખ્યાબંધ મગતરાંએ તે આપણા ઘડાના ઘામાં છૂંદાઇ જાય ! માંડ કળ વળતાં ઉભા થયેલ સૈનિક આ લાવા સમી ધગધગતી વાણી સાંભળી અને રમણીનું અદ્ભુત પરાક્રમ જોઇ એવા તેા ડધાઈ ગયા થી નમેલું માથું ઊંચું જ ન કરી શકયા. ત્યાં તે વિલંબ થવાથી અકળાયેલ એના સરદાર પણ આવી પહોંચ્યા. ધારિણીના છેલ્લા શબ્દો. એણે સાંભળ્યા હતા. નજર સામેનું દૃશ્ય જેનાં પરિસ્થિતિને એણે ખ્યાલ આવ્યા, જાણે કંઇ બન્યું જ ન હોય એમ એ બેહ્સા
મહેન ! જરી પાણી તે પાતા જાવ.
નાયકના મૃદુ શબ્દ સાંભળતાં જ બીજી કાઈલના આગળ આવે તે પૂર્વે ધારિણીએ ઢાઢી જઈ પાતાની રૂપાની ગાગરમાંથી પાણી આપ્યું. પૂર્વની એસ્વિતા સહ સૌન્દર્ય અને નમ્રતાને આવા સુંદર સયાગ જોઈ નાયકને ધારિણી જોડે વાત કરવાનું મન થયું. ફ્રાની દિકરી છે એ જાણવાની તાલાવેલી ઉદ્ભવી. પણ સંધ્યાના અંધકાર ડેડકિયાં કરી રહ્યો હાવાથી અને પાણિઆરીએ જવાની ઉતાનળમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
સતી શિરામણ ચંદનબાળા હતી એ જોઈ ઈચ્છા મનમાં સમાવી, હાલે એક વાર પુનઃ ધરી જળ લેવાને મિષે ધારિણીના ચહેસ પ્રતિ નજર નાખી લીધી. નારીવૃંદ તો હંસગતિએ ગામ પ્રતિ આગળ વધી રહ્યું હતું. આ તરફ જળને પેટમાં પધરાવી ઉભયે ઘોડા પલાણ્યા, અને અને ધોરી માર્ગે વાળી, તરતજ કૌશાની દિશામાં દોડાવી મૂક્યા.
માર્ગે, સૈનિક મુખે શરૂઆતમાં બનેલ વ્યતિકર જાણીસરદારના મુખમાંથી એકાએક ઉદ્ગાર નીકળી પડ્યા.
એ રૂપવતી રમણીને ઘમંડ તે બહુ ભારી ! એમાં તે તારા અપમાન સાથે મારું–અરે કૌશામ્બીના અગ્રગણ્ય નાયકનું પણ હડહડતું અપમાન ગણાય!
એ તે મે સમજે એ! મારું તો સ્પષ્ટ માનવું છે કે એ કોઈ સામાન્ય નારી નથી. તાકાતવાળી ને શરી ક્ષત્રિયાણી છે. લાગે છે કુમારિકા, પણ જ્યાં જશે ત્યાં અજવાળાં પાથરશે. સીધી ઉતરશે તો ગુણવંતી ગૃહિણી અને વિફરી તો સાક્ષાત વાઘણુ સમજી લ્યો.
ફિકર નહિ. એણું જ એક રાતે વહાણું વાયું છે. આ માર્ગ તો આપણે માટે છાશવાર જેવો છે. ફરીથી અહીં આવતાં એનો મેળાપ જરૂર કરવો ને અપમાનનો બદલો લેવો.
ગામ તરફ નજર કરતાં, પેલું ત્રિયાવૃંદ તે ભાગળ વટાવી ગામમાં પેઠું જણાય છે. ગામ નજીક પહોંચતાં જ નિમ્ન શબ્દો સંભળાયા હાશ, હવે કળ વળી ! આજના બનાવથી મારી છાતીમાં તો જબરી ગભરામણ ઉઠી હતી.
વ્યવહારી ધનદત્તની પુત્રવધુ ગંગાના ઉપરના શબ્દોને જાણેસમર્થન ન કરતી હોય એમ મલ્લિકાએ ઉમેર્યું કે હવે બહેન, એ એના વિકરાળ ચહેરા જોતાં મારા તે ટાંટીયા ગળવા માંડેલા. કંઇક છેડતી તેમના તરફથી જરૂર શવાની એ ભય પણ લાગેલો! આપણે એબ
નાનું એર પણ કેટલું ? આબરૂને પણ વિચાર ખરજી ને ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
કુવા કાંઠે
જ્યાં આ વેવલાઈ સૂચક વાત આગળ વધે ત્યાં તો વારૂણ આગળ આવી ફફડી ઉઠી.
સખી ! ધારિણીના શૌર્ય પૂર્ણ વર્તાવને જોયા છતાં અને શિખામણુના શબ્દો સાંભળ્યા છતાં, તમારામાં ફેર ન પડો ! સાવ વેવલીઓ! એ તે શું કરી નાખવાના હતા ?
હં, હું, ધારિણીબા ન હતે તો ખબર પડત. એારત તે એરિત અને મરદ તે મરદ ! ઉભયના ઘડતરમાં ફેર ખરેજ.
ધારિણીએ હસતાં હસતાં કહ્યું. “આખરે કુળ વણિકનું ને! પેલાને ધૂળ ચાટતો આંખે દીઠા છતાં તમારી ભડક ન ગઈ! નારી જાતિ એટલે નબળાઈને અવતાર; એમ માનવું જ ભૂલ ભર્યું છે. શિયળવતનું રક્ષણ કરવાને આપણે ધર્મ મુખ્ય, પણ તેથી ગભરાવાની
જરૂર શી? વાતવાતમાં ભીતિ ધરનાર એ ધર્મ સાચવી શકે કે? ભર જંગલમાં સતી સ્ત્રીઓ કેના બળે ઝઝુમી હતી? વિચાર તો કરે ?”
શિયળવતના રક્ષણની સાચી તમન્ના ધરનાર પ્રમદાએ હિંમત ધરવી જ જોઈએ. માતૃત્વ જેવું ઉમદાપદ ભોગવનાર રમણીમાં, વીફરે ત્યારે વાઘણનો જુસ્સો આવે છે. સૌ પ્રથમ તેણીએ ભયને ખંખેરી નાખવો જોઈએ. મરદના જેવો જ આત્મા પિતાનામાં છે એવી દૃઢ શ્રદ્ધા ધરવી જોઈએ. આટલું કરનાર મહામાયા ઈતિહાસના પાને અનેરી વિલક્ષણતા નોંધાવે છે. સતીત્વના રક્ષણ અર્થે ઝઝુમનાર એ રામને બેર ખુદ ભગવાન હોય છે. એના અંતરમાં એ કાળે કાઈ અનેખી તેજસ્વીતાનો દીપક બળ હોય છે. ”
મતે જીવનની પવિત્રતાની જ્યોતિ વિસ્તાર અને યાતિ છેવન ફના કરી, અમરત્વ પ્રાપ્ત કરે. સતી સ્ત્રી માટેના એ બે માર્ગ. નબળાઈ
એનામાં નજ હેય." Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
સતી શિરામણ ચંદનબાળા એહા બહેન ! તમોએ તાલીમ લીધી છે ને. જુદી જુદી કળાઓ શીખ્યા છે એટલે આવી હિંમત રાખી ધાયું પાર ઉતારી શકે છે. અમારા જેવાને જ્યાં હાથ જ ન ઉપડે ત્યાં બીજું તે કયું પરાક્રમ દાખવીએ ?
આવા કાયરતાના વેણને દેશવટો દઈ ઘો. અલબત, કળાનું શિક્ષણ લાભકારી છે અને તાલીમ લેવાની ના નથી જ. છોકરાઓની માફક છોકરીઓને પણ દરેક જાતના શિક્ષણની જરૂર છેજ. યૌવન પ્રાપ્ત થયા પછીજ ઉભયના કાર્ય પ્રદેશ જુદા થાય છે. આમ છતાં મહત્વની વાત તો નિર્ભયતા કેળવવાની જ છે. નિડરતા એજ સાચી તાલીમ છે. ૪. ખોટી વસ્તુને કે અધર્મ યુક્ત પ્રલેભનોનો સામનો કરવાની ટેવ નાનપણમાંથી જ પડવી જોઈએ. એ સંસ્કારેના પાયા ઉપર જ યુવાવસ્થાના ચણતર થાય છે. અઘોર જંગલમાં અડગપણે ઊભનાર સતીઓ આપણી નારીજાતિમાંની જ હતી ને! શિયળ રક્ષાથે ઝઝનાર યુવતિમાં અનાખી વીરતા ઉભવે છે. એની આંખમાં જે તેજ પેદા થાય છે તેની આગળ અત્યાચારીની ચક્ષુઓ આંધળી ભીંત બની જાય છે. “એક મરણિઓ સેને ભારી” એ ઉક્તિ પાછળ રહસ્ય છે જ. એકજ પાઠ ગેખી રાખે-હિંમતે મર્દા તો મદદે ખુદા.' - ગંગા- કુંવરીબા, તમારી વાત તદન સાચી છે. બાળપણથી જ - નિર્ભયતા કેળવવાનું શિક્ષણ મળતું હોય તો ગભરાટનું કારણ રહેવા ન પામે. તમારે નારી જાતિના શ્રેય અર્થે એ પ્રશ્ન ઉપાડી લેવો ઘટે. એમ થતાં અલ્પ કાળમાં જ અમારા જેવીઓની સિકલ બદલાઈ જશે. મેં કૌશખીમાં અને ચંપાપુરીમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવાતી જોઈ છે. વણિક કુળમાં પરણેલી હું એને જાતે અનુભવ કરવા ગઈ નથી; છતાં સખીઓ દ્વારા મળેલી માહિતીના જોરે કહી શકું છું કે ત્યાં સમયને ઉપયોગી ઘણું શીખવાય છે અને ક્ષત્રિયબાળાઓ સારા , પ્રમાણમાં ભાગ લે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
કુવા કાઠે
તે, ગંગા વ્હેન, તમે આ ગામના રહીશ નથી જણાતા.
ના, ના, સખી ધારિણ, એમનું સાસરું તો અહીં જ છે. તેમનું ઘર અમારા ઘરની સામેના વડલાના વૃક્ષની પાસેના બળદેવમંદિરથી પાંચમું જ છે. અમારા બન્નેના પિયર કૌશખીમાં. અમો બાળ સખીએ છીએ. નાગદત્ત શેઠ એના સસરા થાય. શેઠના મેટા દિકરા ધર્મદત્ત તો અહીં જ બંધ કરે છે પણ નાના યશપાલ–એના પતિદધિવાહન ભૂપના ખાનગી મંત્રી છે. પિતાની નરમ તબિઅતના કારણે અહીં આવેલા છે. ગંગા તો મારા આગ્રહથી ગાગર લઈ કુવા કાઠે આવી છે. ચંપામાં તે આવી રીતે ન જઈ શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જ ભાભીના વાસમાં
આવે, આવે, કુંવરીબા ! તમ સરિખા સ્ત્રી રનનાં પગલાં થવાથી આ ઘર પાવન થયું. તમારી ઓળખાણ એ તે જીવનને યાદગાર પ્રસંગ.
સખી ગંગા ! આ વધારે પડતા વિવેકની આપણા વચ્ચે કંઈ જ જરૂર નથી. પેલી સંધ્યાએ છૂટા પડ્યા પછી તે દિવસે ઘણાં વહી ગયા! મેં ધારેલું કે તમો અવકાશ મેળવી દરબારગઢમાં આવશે, અને એ આશામાં હું હજુ થોડા દિન વિતાવત પણ ખરી; ત્યાં અચાનક ગઈ કાલે મલિકાના મુખેથી હારા શ્વસુરના અવસાન સમાચારની જાણ થઈ એટલે એ નિમિત્ત આગળ ધરી હું આશ્વાસન આપવા દોડી આવી છું.
માંદગી ઝાઝી લાંબાઈ હોય એમ જણાતું નથી.
ધારિણું બા, તમારી વાત સાચી છે અને અનુમાન પણ ખરું છે. અમે દંપતીના અહીં આવ્યા પછી તેમની તબિનત સુધારા પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
ભાભીના વાસમાં
૧૩
આવી હતી, અને અમે અહીંથી ચાંપા પાછા ક્રવાના વિચારમાં જ હતા. જતાં પહેલાં એક વાર મે... તમેાને મળવાને વિચાર પણ રાખેલા અને એ સંબધમાં મલ્લિકાને વાત પણ કરી હતી, પણ બન્યુ જુદું જ ! માણસની ધારણાએ કામ આવતી જ નથી. દૈવના દાવ જ સાચા પડે છે ! અમારા જીવાતાનાં મ ́તવ્યમાં અને વડિલશ્રીનાં વચનમાં મેટાવિાષ જણાતા. કબૂલવું જોઇએ કે તેમને અનુભવ સાચા હતા. મારા શ્વશુર ભાર મૂકી કહેતા હતા કેઃ—
• આ વેળા પેાતે પથારીમાંથી ઉઠવાના નથી. અમારી નજરે જે સુધારા જણાતા, તેને તેએ હેાલવાઇ જવા માંડેલા દીપકની આગાહી લેખતા. મરવાની આગથી રાત્રિયે . અમે સૌને—જેઠ, જેઠાણી, મારા પતિ તેમજ મને—પથારી પાસે ખેાલાવ્યા અને તકિયાને અઢેલી જે વાત કરી, એ હજુ મારા કાનમાં રમી રહી છે. જુઓ ! મારે તમાને ધન મિલ્કત સંબ ́ધમાં ખાસ કંઇ કહેવાનું નથી. જે છે તે તમારી જાણુ બહાર નથી. એ બધું હું અત્યારે વાસરાવી દઉં છું.. એ ઉપરના મમત્ત્વને ત્યાગ કરૂ છું. જીંદગીમાં મારાથી બન્યું તે મુજબ અ, કામ સાથે ધ પુરુષાર્થ સાધવા યત્ન સેવ્યેા છે. મરણની ભીતિ મને જરાપણ નથી. હું તેા એના આગમનની રાહ જોઇ રહ્યો છું. મને આભાસ થાય છે તે મુજબ એ બહુ દૂર નથી. આત્મા તે। અમર છે. ખાળીયુ જીણુ થાય એટલે એ બદલાય જ. પુદ્ગળને એ તે સ્વભાવ રહ્યો. ભગવાન પાર્શ્વનાથના અનુયાયી ને એમાં દુઃખ માનવાનું ન જ હાય. જેવી કરણી એવી પાર ઉતરણી, હર્યાં શાક ધરવાની મૂર્ખાઇ ન જ કરવી, કમ બાંધતાં વિચાર કરવા જરૂરી છે. ઉય આવે ત્યારે તે સમતાથી વેદવા એ સમજી આત્માના ધર્મો.
તમે। સર્વ સ ́પીને, આ પૃથ્વી પર જે ઘેાડાં ઘણાં વર્ષો ગાળવાના હોય તે ગાળશે! તેા માનવભવ પામ્યાની સફળતા ગણુાશે. માત્ર વ્યવસાયી જીવન ગાળવામાં કે લક્ષ્મીને અતિ સંચય કરવામાં, અથવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
સતી શિરોમણી ચંદનબાળા તે મન માન્યા વિલાસે લુંટવામાં છંદગીની સફળતા નથી સમાતી; એ વાત રખે ધ્યાન બહાર થવા દેતા. આત્મશે ધન અને એ દ્વારા કષાય ચેકડી ઉપર કાબૂ–જેવા મૂળભૂત મુદ્દાને સદેવ ચક્ષસામે રાખજે.
જન્મસમય આનંદકારી મનાય છે અને મરણ દુખ કર્તા લેખાય છે. એ વહેવારૂ દષ્ટિયે; આવતું સૌને ગમે પણ જતું ન પાષાય એ વહેવાર છે માટે. પણ સમજુ માટે એ માર્ગ નથી. એ તો ઉભય. સ્થિતિમાં સમભાવ ધારણ કરે. અસ્ત ને ઉદય, ચડતી અને પડતી; કિંવા જન્મ અને મૃત્યુ એ તે કાળદેવના ચક્રનાં બે પાસાં. ઉપર નીચે થયા વિના ગતિ સંભવે જ નહીં. તે પછી હર્ષ શેક ધરવાપણું કેમ હેય? કમરાજની હાકલ થતાં હસતે મુખડે વધાવી લેનાર જ સાચે સુભટ. એ જ સમજુ આત્મા.
મારી પાછળ શક્તિ અનુસાર ધર્મ કરણ કરજે. રેકકળ કે શોકના ઠઠેરા જરા માત્ર ન કરતા. અજ્ઞાનતાના એવા ચાળા સમક્તિને. ન જ શોભે.
કુંવરી બા, આવી ડાહી ડાહી શિખામણ આપનાર હજી જેત જેતામાં જ કપાઈ જશે એવો ખ્યાલ અમેને ન જ હેય! પણ ગઈ પરમ દિને સવારમાં તે અહંનના રટણમાં એકતાર એવા વડિલથી અમારી વચ્ચેથી સીધાવી ગયા. અમારી આંખો અશ્રુ પ્રવાહમાં વહી રહી.
સંસારી હો એકદમ સ્મૃતિ કેમ ભૂલી શકે? આમ છતાં મજબૂત મન કરી, આમ જનસમૂહનો વિરોધ સહી, વડિલની સુચનાને અમલ કરી રહ્યા છીએ. એ કારણે તે ઘડીપૂર્વે વડિલની યાદ ભૂલવા . બંધુ યુગલ હાટે ગયું છે. અને મારા જેઠાણી તેમના પિયર આટા દેવા ગયા છે જ્યારે હું મારા કમરામાં જરા ઉંચુંનીચું કરવામાં લાગી છું. અહીં મરણ થયું છે એવો ખ્યાલ સરખો આગંતુકને ન આવે,
એ વર્તાવ રાખ્યાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
ભાભીના વાસમાં
૧૫
મારા ગામના જ એક ભાઇના તમા · પત્નિ અને વળી મારાથી વયમાં પણ કંઇક મેટા, તા તમેને ભાભી કહીને સખેાધુ તે ખાટુ નહીં લાગેને ! ધારિણીએ હસતાં હસતાં ગંગાને ઉદ્દેશી પ્રશ્ન કર્યો.
ના રે, ના, વ્હેન ! તમારી ધ્યાનમાં આવે તેવા સ ખેાધને ખેલાવે. કુંવરીયાના વચના તે મધ સમ ગળ્યા લાગે છે.
એમાં પણ કુવા કાંટાને બનાવ યાદ આવતાં અને એ વેળા દાખવેલી વીરતા વિચારતાં મને તરત જ મારી બાળ સખી જયંતી સ્મૃતિમાં તાજી થાય છે. વીરત્વમાં તે સાચે જ તમેા પદ્માવતી જેવા છે.
બાભી ! તમારા એ જયંતી પદ્માવતી પાત્રો છે કાણુ ? કયાં વસે છે ? આ ગ્રામ્યમ્બાળાના કણે હજી પહેલીજ વાર તે નામેા અથડાય છે અને તે પણ તમારા મુખે જ!
કૌશામ્બીપતિ શતાનિક રાજાનું નામ તા સાંભળ્યુ' જ હશે. એની મ્હેન તે જ મારી સખી જયંતી, મારૂ પિયેર એ નગરીમાં જ છે. વળી અમારા વિણવાસ રાજગઢીથી અર્ધો ઘટિકાના રસ્તે આવેલ છે. મારા પિતાશ્રી રાજ્યના કમચારી, અને રાજવી તેમજ અમે। સૌ, નિગ્રંથ ધર્મના અનુયાયી એટલે અમારા વચ્ચે સંબંધ પણ ગાઢ જ છે. માતુશ્રીનો સાથે રાણીવાસમાં હું ઘણી વાર જતી; તે રાણી સાહેબા— મૃગાવતી પાસે એસી વાતે વળગે, ત્યારે હું તથા જયંતી ત્યાંથી રમતાં રમતાં નજીકના કમરામાં જતાં; અને બાળક્રીડાના આ પ્રસંગે વય વૃદ્ધિ સાથે સહીપણામાં પરિણમ્યાં. પછી તે ભણવામાં અને ટાણે ધ કરણીમાં પણ જોડીદાર બન્યા. આમ પ્રીતિના અંકુર મજબૂત થડ રૂપે વધવા માંડયા.
સખી જયંતી, જ્ઞાન મેળવવામાં અને ક્ષત્રિયાચિત શૂરવીરતાના ધાવણ ધાવવામાં મને કચાંયે ટપી જાય તેવી હતી; છતાં એથી અમારી વચ્ચેની પ્રીતને કંઇ અળવળ ન પહોંચતી. પાતે રાજકુવરી છે . એવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
૧ ૬
સતી શિરામણી ચંદનબાળા
ભાવ કાવાર દેખાડતી નહિ, એનેા હસમુખા ચહેરા અને મળતાવડે સ્વભાવ હરકાઇને પેાતાના બનાવવા પર્યાપ્ત છે એમ કહેવામાં અતિશયાક્તિ નથીજ.
યૌવનના આંગણે ઉભતાં જ લગ્નની વાતા થવા માંડી. મારા સરખી કિતનયા માટે તે। માબાપે શેાધ કરી લીધી અને હું તમારા ગામની વહુ બની. જયંતી તે। ક્ષત્રિય ખાળા. વરને જાતે શેાધનારી; એ કઇ ઝટ ફેરા ફરી ન જાય. એના વિચાર જોતાં તે। જન્મભર કુંવારી રહે.એમ જણાય છે.
6
ભાભી, તું ચે જબરી નસિબદાર ! કૌશામ્બીમાં બાળપણ—આ ગામની સાસરી અને ઘરસંસાર જઈ માંડયા ચંપામાં ! · દીકરી ને ગાય દોરે ત્યાં જાય ’ એમાં નસિબની શી વાત ભલા ? જ્યાં ધણી ત્યાં ધણિઆણી. આજે તેા ચંપામાં વાસ છે પણ કાલે રાજવી દધિવાહનના હૂકમ છૂટે ને કહે, જાવ ક ંચનપુર; તા ઓછી જ ના કહેવાય બહેન ! રાજ્યની નાકરી, લેાક અધિકાર માને; છતાં પરાધિનતા તે। ખરી જ તે !
વણિકબાળાના બાળપણમાં—અરે જયંતી જેવી ખળાના સખીપણામાં–કઈ જાણવા જેવી પરાક્રમ કથા હાય તા, ભાભી મહારા, એ કહે ને. નારીજાતિના રેાદણાં શું રડે। છે ?
7
મારૂં માનવું છે કે વિણક કે દ્વિજ કુળાપન્ન લલનાઓ કરતાં ક્ષત્રિય વંશની રમણીએમાં હિંમત અને પરાક્રમની માત્રાં વધુ હોય છે. એ વસ્તુએના પ્રદર્શનની તક સાંપડયા વિના, એના સાચા મૂલ્યાંકન જે રૃ કરી ન શકાય, છતાં બાળજીવનમાં કંઇ પ્રસંગ જ ન આવ્યા હાય તેવું તા ન જ બને. મેળવેલું શિક્ષણ પાપટીયા કે પુસ્તકિયા રહ્યું કે કાઇ વાર અખતરાના પ્રસંગ લાખ્યા હતા ?
સખી, હવે હું એજ મુદ્દા ઉપર આવું છું. સુવર્ણની પરીક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
ભાભીના વાસમાં
૧૭
કસોટી પર કસાય, તે જ થઇ ગણાય. માનવ ખમીરના દર્શન પણ આકસ્માતિક આપત્તિ ટાણે જ થાય. પરીક્ષની પળ સાંપડયા વિના કેવળ બહાદુરીના બણગાં ફૂંકવાથી કે એની પ્રશસ્તિ લલકારવાથી કષ્ટ જ અર્થ સરતા નથી. મારી સખી જયંતી તે અગ્નિ પરીક્ષામાંથી તરી' પાર કરી ગઇ છે.
·
"
કૌશામ્બી પતિની બિગની એટલે દરબારી હારે। તે માનપાન તેા ખરા; એની સામે મીંટ માંડવાની જવલ્લે જ કાઇને હિંમત થાય. તેણીએ ભાલા ફેરવવાની, પટા ખેલવાની, તલવાર ચલાવવાની, લાઠીના દાવ ખેલવાની,અશ્વ દોડાવવાની અને દોડતા ઘેાડા ઉપરથી કૂદી પડવાની કળાઓમાં એવી નિષ્ણાતતા પ્રાપ્ત કરી છે કે અમારા નારી વૃંદમાં તે
અશ્રપદે લેખાય પણ એ ઉપરાંત રાજપૂત કુમારે અને અન્ય વ્યવહારી પુત્રો કે જેઓ એ જાતના શિક્ષણમાં જોડાયેલા છે અને વરસેાથી તાલીમ લે છે એમાંના મેાટા ભાગના તે તેણીના કૌરાહ્ય આગળ એકડા છૂટનારા નવા નિશાળીઆ જ ગણાય.
કુવરીબા, મને લંબાણુ વર્ણન કરતાં તા ન આવડે. પણ તમારી જીજ્ઞાસા તૃપ્ત કરવા એકાદ બે પ્રસંગેા સંભળાવુ.
એક વાર ઉસ્તાદજીએ હરિફાઇ ગાવી. તે વેળાના પક્ષમાં વિદ્યાર્થી એની સાથે વિદ્યાથીનીઓને સ્થાન આપવામાં આવેલ. આ રીતે દરેક પક્ષમાં ક્ષત્રિય તથા વણિક યુવાને અને એ એ કુમારીકાએ હતી, સૌ કાને લાગતું કે જયંતી અને વિણક તનયા લીલાવતીવાળા પદ્મ ટક્કર ઝીલશે પણ ભાખરે ફાવશે તે સામા યાને વધુ ક્ષત્રિય કુમારેવાળા પક્ષ જ. પણ જૂદા જૂદા દાવાના સરવાળે જે પરિણામ
આવ્યું. એ જોઇ બધા આશ્ચર્ય પામ્યા. ખુદ ઉસ્તાદજીને કહેવુ પડયુ કે જયંતીએ આટલી હદે કા ક્ક્ષતા મેળવી છે એ પોતે પણ આજેજ જાણે છે. દરેક રમતમાં પ્રથમ નંબર, માત્ર એકમાં જ બીજો નંબર.
..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
-
૧૮
સતી શિરોમણું ચંદનબાળા નારી જાત માટે આ કંઈ જેવું તેવું ગૌરવ ન લેખાય. પક્ષને વિજય અપાવનાર જયંતીને પ્રેક્ષક સમુદાયના ધન્યવાદ મળ્યા અને એ વાત કોસાના હાટમાં પણ ચમકી રહી. એ બનાવ પછી તેણી એકાદ બે ક્ષત્રિય યુવાનનું લય બની રહી. તેના પ્રત્યે તેઓ સ્નેહની નજર ઠેરવવા લાગ્યા અને પ્રસંગ શોધી પ્રેમની ભિક્ષા માંગવાને નિરધાર પણ કરી ચૂક્યા. એ કારણે પાછળ ભમવા પણ લાગ્યા.
મળ્યા પછી રાજ અમે સાધ્વીજીની વસતીમાં ધર્મને અભ્યાસ કરવા જતા. એ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ થતી તેમજ સહિયરને પરસ્પર મળવાનું પણ થતું.
એક દિવસ હું તેમજ મારા મહેલાની બે બાળાઓ કંઇક મેડા પડ્યા. વસતીમાં પહેચ્યા ત્યારે ખબર પડી કે ઉદ્યાનમાં કંઈ સૂરિ મહારાજનું આગમન થયેલું હેવાથી ગુરણ મહારાજ પિતાની રિખ્યાઓને લઈ વંદન કરવા ગયા છે. આજ અધ્યયનને વર્ગ બંધ રનાર છે. એ જાણી જ્યાં પાછા ફરીએ છીએ ત્યાં જયંતી બહેનને સામે આવતા દીઠા.
હું તરતજ બોલી ઉઠી. ચલે બહેની, પાછા વળો. આજે રજા પડી. જ્ઞાનાર્જનમાં રજા કેવી? એ બોલ્યા.
સાધ્વીજીના ઉત્તાનમાં જવા સંબંધી વાત કરતાં જ તે સહજ બોલી ઉડયા.
ચાલે ઉલાનમાં આપણને દર્શનને લાભ થશે અને મહારાજશ્રી પાસેથી નવું જાણવાનું મળશે. જ્ઞાનાર્જન વિના દિન ફોગટ ગુમાવાય. મારી સખીઓને આ વાત તરત જ ગમી ગઈ, એટલે તેમણે ટાપશી. યુરતા જણાવ્યું કે
ગંગા ! જયંતીબેન હક કહે છે. ચાલવા માંડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
ભાભીના વાસમાં
કયા ઉધાનમાં જવાનું છે એ અમે જાણતા નહોતા અને પાછળથી આવેલ જયંતીબેન પણ જાણતા નહતા. એમણે માની લીધું કે મહારાજશ્રી જ્યાં ઉતર્યા છે એ તરફ જ અમે પગલાં ભરી રહ્યા છીએ. કૌશલ્મી કરતાં ત્રણ ઉધાન હતાં. વળી એના રસ્તા • ભાગોળ વટાવી થોડું આગળ વધતાં જુદા પડતા હતા. વાતેના રસમાં માર્ગ કાપી રહેલા અમે, પાછળ કોણ આવે છે કિંવા એ શી ચેષ્ટા કરે છે એ જેમ જાણતા નહોતા, તેમ ક્યા ઉદ્યાને જઈ રહ્યા છીએ તે પણ જાણતા નડેના.
બનેલું એમ કે એક ગરાસદારના દિકરાને હરિફાઈના પ્રસંગથી જયંતી બેનની લગની લાગેલી. એ મળવા સારૂ તક શોધ્યા કરે પણ યોગ સાંપડેલો નહીં. વાત એણે પિતાના એક વણિક મિત્રને કહીં. એ ભાઈશ્રી સાધ્વીજવાળી વસતી નજીક રહેતા હોવાથી અમારા ત્યાંના આગમનથી માહિતગાર હતા. અને પાછા ફરતા જોઈને એ સમાચાર તેમણે પેલા રાજપૂતમિત્રને પહોંચાડેલી. મેળાપનો આ સારે યોગ છે એમ માની લઇ ઉભય મિત્રોએ અમારી પૂઠ પકડી હતી. પાછળનું અંત્ય એછું કરતાં ને ટેળ ટપ્પાં ઉડાવતાં તેઓ જ્યાં ભાગોળ મૂકી નેળમાં પગ મેલીએ છીએ ત્યાં આવી પહોંચી લગોલગ થઈ ગયા. હસતાં હસતાં બોલ્યા
શિકાર ઝડપાયો! આખરે પકડી પાડીને ! આમ કયાં જાવ છો ? કાઈ રસિકની શોધમાં તો થી નિકલ્યા ને ! ઠઠારે પણ બહુ ભારી ! આળખાણ—પરિચય વગરના આ શબ્દો કાને અથડાતાં જ અમે વણિક બાળાઓ ડઘાઈ ગઈ.
ત્યાં તે યંતી બેનને પડકાર સંભળાયો— તમે કોણ છે? કોની મજાક ઉડાવ છો? અમારી પ્રવૃત્તિ જાણવાનું તમને શું પ્રયજન છે? શો અધિકાર છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
સતી શિરામણી ચંદનબાળા
એહ ! શું દમામ ? નારી જાતિને વળી આ ધડ ! ! મિત્રના ઉપલા શબ્દો સાથે મેળ સાંધતા હાય એમ વિણક યુવક હાસ્ય કરતા મેલ્યા---
૨૦
બેરસિંહ, કવિએતે નારી જાતિને કેમળાંગી અને મૃદુભાષિણી વર્ણવે છે જ્યારે અહીં તેા ઉલ્ટા જ અનુભવ મળે છે.
જયતી—ભાઈએ આવા અછાજતાં ચેન ચાળા કરવાના છેાડી દષ્ટ તમારે માગે જાવ. ગૃહસ્થાના સતાનેાને આવી આછકલાઇ ન શેખે
જોરસિંહ—લલના, આમ ગુસ્સા ન કરે. અમે। કાઇ લ ંગા માનવીઓ નથી. પેલી હરિકાના પ્રસંગથી જ મારૂ' દિલ . તમારી તરફ સહજ આકર્ષાયું છે. હું' કેટલાય સમયથી મળવાની તક શોધતા હતા પણ રાજસ્વસા એછા જ રસ્તામાં રઝળતા ાય તે હાથ ચઢી જાય ! આજે મિત્રની હાયથી અચાનક યાગ થયા છે. હું તમારી સાથે કેટલીક વાત કરવા થ્થુિં છું.
જે તમારી આ સાચા અંતરની અભિલાષા ડેાય તે પ્રથમ મારી અનુકૂળતા પૂછાવી મળવુ જોઈ એ. તમારા આ મિત્રને નળદમયંતીના - હંસ માફક સંદેશવાહક બનાવવા હતા. એ ભાગ ભજવવાની ચેાગ્યતા તેમનામાં છે. હાલ તે અમેા ઉતાવળમાં છીએ. હા, એટલુ યાદ રાખો કે હું માત્ર શતાનિકની બહેન જ નથી પણ સાથેાસાથ ક્ષત્રિય બાળાપણુ છું જ.
જાણે મંત્રથી આકર્ષાઇ સાપ દરમાં પેસે તેમ સખીની એજસ્વી વાણી શ્રવણ કરતાં જ ઉભય મિત્રો પાછા ફર્યાં. અમારા હૃદયમાં ટાઢક વળી, હાશ ! ઉચ્ચાર સહજ થયે.. સાથમાં જયતીમેન ન હોત તો. પેલાએ તરફથી જરૂર આજે કઇ ઇંડતી થાત. માક ઉડાવત. આટલા સારૂ વિડલના સાથ વિના અમા બહાર જ ન નીકળીએ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
ભાભીના વાસમાં
૨૧
સખીએ, આવી પાકતા શ્રાપુરૂપ કહેવાય. મરદના દર્શન એ કષ્ટ આવાની કે ગભરાવાની ચીજ નથી. એરતને અવતાર એટલે ડગલે પગલે લાજ, શરમ કે ધાસ્તી ધરવાપણું એવું કાણું કહ્યું ? પોતાની જાતને મરદથી ઉતરતી ગણી આપણે આપણી જાતને ઘણી હાનિ કરી છે. સ્નેહના એડા નીચે હદ વગરની ગુલામી વહેારી લીધી છે. એમાં વૈદિક શાસ્ત્રના કેટલાક શ્લકાએ સાથ પૂર્યો છે. બાકી પતિવ્રતાપણાના તેજ પર મુસ્તાક રહી, ભર જંગલ વચ્ચે મદધારી માંધાતાઓના સામના કરી પરાભવ પમાડનાર સતીઓનાં ઉદાહરણ શેાધવાં પડે તેમ નથી જ. હૃદયની નબળાઇ ખ’ખેરી નાંખા એટલે કાદની તાકાત નથી કે તમારા સામે રાતી આંખ કરે.
મ્હેન, પેલા યુવાનને આશ્વાસન આપ્યું તે એના પ્રતિ કષ્ટ સ્નેહ છે કે ક્વલ લૂખું' ! અમારા તે સંબધ માતા-પિતાની પસંદગી પર નિર એટલે આવું કંઇ કહેવાય જ નહીં.
બ્રાહ્મણ–વણિકની પ્રથા કરતાં અમારા રાજપૂત સમાજના શિરસ્તા નિરાળા છે. રાજકુમારીએ મેટા ભાગે સ્વયંવરાજ હોય છે. સ્વામીની પસંદગીમાં અમારે। અવાજ અગ્રસ્થાન ભાગવે છે.
મારા ભાભી–રાણી મૃગાવતીના પિતા ચેટકરારે પેાતાની પુત્રીએ •ઉપર જ વર પસંદગી છેાડી દીધી છે. લગભગ દરેકે પોતાના જીવનસાથી જાતે જ શેાધ્યેા છે, એકાદ એ માકી છે તે પણ એ રીતે જ પ્રેમપાત્ર ોધી લેશે. પદ્માવતીના કિસ્સા તા મશહૂર છે. તેણીએ પેાતાના ઉપર અન્ય રાણી ન આણવાની શરતે જ દધિવાહનના કુંડમાં માળ નાંખી છે. એ ભાગ્યશાળી તા ખરી જ.
જોરસિ’હુ જેવા ધણા ભ્રમરા—સૌન્દય પાછળ ભમતાં પતંગએ–મારી પાછળ ભમ્યા કરે. પાકી પરીક્ષા વિના હું પગ ન ભરૂ સરખે સરખાના યેાગ વિના હું પ્રભુતામાં પગલાં ન પાડું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
સતી શિરામણું ચંદનબાળા ઓહો ! બોલતાં હશે? નારી કુંવારી રહી સાંભળી છે ખરી ?
આટલી ચમકે છે શાસારૂ? આમા તે અમર છે અને આ દેહ તો કર્મરાજે પહેરાવેલા વાધા સદશ છે; ત્યાં પછી કુંવારા રહેવું કે પરણવું એ તે વ્યક્તિગત પ્રશ્ન લેખાય. યુગાધીશની પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી કેને પરણું હતી? લગ્નગ્રંથીથી જોડાવું એ પ્રશ્ન જ. જ્યાં અંતરને છે ત્યાં સમાજના બંધન કેવા !
લ્ય ઉદ્યાન આવી ગયું. સમે રામાયણ પેલું આશાપૂરક યક્ષનું મંદિર. બાજુમાં આવેલ મકાન એ જ અતિથિ ગૃહ. અવર જવર કંઈ લાગતી નથી. ઉદ્યાન ભૂલ્યા. યમુનાની વાત તો સાચી જણાય છે. વાતના રસમાં જયંતીબેન, આપણે ભળતી જગ્યાએ આવી ચઢ્યા. શ્રમણે તો ઘણું ખરૂં છેડા ઉપર આવેલ તિર્દક ઉદ્યાનમાં જ ઉતરે છે. વચલા માર્ગે ફંટાયા હેત તે સીધા ત્યાં નીકળાત.
યંતી–બગડી શું ગયું? આવ્યા છીએ તે યક્ષમંદિરમાં જઈએ.. જઈએ અને પાકી ખાતરી મેળવીએ. વળી આવ્યા છીએ તે ઉદ્યાનમાંના કુસુમની સુવાસ પણ માણીએ. સુવાસિત વૃક્ષો અને રંગબેરંગી કુલોથી સભર મનહર સ્થાન-વિશ્રામતો દેહને તાજગી આપનાર છે.
પૂજારી મુખે મહારાજશ્રીને ઉતારે હિંદુકાનમાં સાંભળી મંદિર પાછળ વિસ્તરેલી હરિયાળીમાં ફરવા લાગ્યા. રમ્ય લતાકુંજે ને કળામય વિચિકાઓ નિરખતાં–મનગમતી મજાક કરતાં, છેડાના ભાગ પર આવી પહોંચ્યા અને એકાદા વિરામાસન પર ગોઠવાવાનો વિચાર કરીએ છીએ ત્યાં તે સામેના લતામંડપમાંથી કે અબળાને અર્તિ સ્વર
આ દુષ્ટના પંજામાંથી બચાવે. માસ સ્ત્રીધર્મનું રક્ષણ. કરો” સંભળગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
ભાગના વાસમાં
૨૨ એ શ્રવણ કરતાં જ જયંતીએને દોટ મેલી. અચાનક આવેલા નાદે અમારામાં ભીતિ અને આશ્ચર્ય જન્માવ્યાં. અમે પણ સખીની પાછળ ખેંચાયા. લતામંડપના એકાંત ભાગમાં પહોંચતાં જ જે દસ્ય નિહાળ્યું એથી સ્થિર થઈ ગયા.
એક તરૂણ બાળા થરથર ધ્રુજતી બાજુમાં ઉભી છે જ્યારે જયંતીબેનના ધક્કાથી ધૂળ ચાટતે બનેલ માનવી, ગાળ પંપાળતો જમીન પરથી ઉઠવા પ્રયત્ન કરી રહેલ છે. ઉભયની સામે રણચંડી સમી ઉભેલી જયંતીબેન બેલી રહી છે–
સખીઓ ! આપણું માર્ગે ચૂકવામાં કુદરતને કંઈક સંકેત જ છે. મારી હાજરીથી જ આ નરાધમને હાથે આ તરુણીની આબરૂનું લીલામ થતું બચ્યું છે. આવી ત્યારે તો આ નરપિશાચ બળાત્કાર કરવાની તૈયારીમાં હતા. પ્રભુ દુખિયારાનો બેલી છે એ વાત ભૂલી ગયે હતો.
દુરાચારી ! આજ તો જ કરું છું. ધારૂં તો રાજ્યની દેવડીએ ઘસડી ઝાંઝર પહેરાવી દેવરાવું. શતાનિકની બહેન આ દુરાચાર ઘડીભર ચલાવી લેવા તૈયાર નથી. ફક્ત તારા કાલાવાલાથી જ હૃદય કેમળ બને છે. આવા કામ માટે ઉપવનમાં આવે છે?
અબળા–કુંવારીબા, તમારા ઓવારણાં લઉં છું. તો મારી રહાયે ન આવ્યા હેત તો જરૂર મરશિયળ લૂંટાયું હતું અને આપઘાત કરી ખાં સંતાડવું પડત.
આ તે અહીંના માળીને ભાઈ છે. એની ભાભી મારા મહોલાના નાકે રહેતી તી માલણની દિકરી થાય. મંદિરે આવી હતી એટલે અહીં મળવા આવવાનો વિચાર થી. એ મારી સાથે ઘર બતાવવાના મીને આવ્યો અને અહીં એકાંતમાં લાવી ફસાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
સતી શિરામણ ચંદનબાળા ત્યારે તો આજે જ નોકરીમાંથી રૂખસદ અપાવી દઉં. આવા જાહેર સ્થાનમાં હલકી વૃતિવાળા માનવીઓ ન જ રાખી શકાય. .
એ સાંભળતાં જ માળીને ભાઈ દોડી આવી, જયંતીબેનને પગમાં પડે અને કરગરી કહેવા લાગ્યું.
કુંવરીબા, મારી ભૂલ માફ કરે. રાજવી રજા દેશે તો અમારું આવી બનશે. રોટલો અને ઓટલો બને જશે. મારા વાંકે મારા બાઈનું કુટુંબ રઝળતું થઈ જશે. મારે ગુનો માફ કરે. આશાપૂરક જક્ષને સામે રાખી શપથ લઉં છું કે, “હવેથી આવું હીણું કામ નહીં
કરૂ. ”
ત્યાંથી પાછા ફરી વિરામાસન પર બેસતાં જ જયંતીબેને પેલી અબળાને પ્રશ્ન કર્યો.
યક્ષપૂજનન સમય તે સામાન્ય રીતે સવાર કે સાંજનો હેય છે. તમે આ ઉતરતા મધ્યાન્હ કયાંથી આવી ચઢયા? સાથે કેાઈને લાવ્યા પણ નથી !
કુંવરીબા, તમે મારા રક્ષણહાર. તમારા આગળ પાપ છૂટી વાત કરૂં. પરણ્યા છ વરસ થવાં આવ્યાં છતાં દહાડે ન ચઢો. એ વિષય મારી સાસરીમાં ચિંતાન બન્યો. ધણીને બીજી કરવાની ખૂણે ખાંચરેથી સલાહ મળવા લાગી.દરમિઆન જોષીને ભેટો થયો. એણે સલાહ આપી કે એકાદશીની મધ્યાન પછી પૂજાપો લઈ આશાપૂરક યક્ષની પૂજા કરી, “સંતાન મુખ દેખાડે” એવી માગણી કરવી. એવી રીતે પ્રત્યેક માસે શુકલ એકાસીકુલ અગીઆર આરાધવી-જરૂર આશા ફળશે. અને સંતાન પ્રાપ્તિની આશાથી મૂઢ બનેલી મેં આ સમય સાધ્યો. પણ આવ્યું વિધન; પેલો બેલ્યો હતો પણ તે સંતાન આપે ત્યારે ખરા, પણ લે હું હવે આપું. હારી આશા પૂરૂં. મારી એકતની
પ્રાર્થના એણે સાંભળી લાગે છે. તેથી જ ફેસલાકી એ મને લઈ ગયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
ભાભીના વાસમાં
છે કે, આવા તો કંઈ કંઈ વહેમેનું આપણામાં સામ્રાજ્ય પ્રવર્તે છે. જેથીના સાચા પડતા હોય તો કોઈ વાઝણું રહેવા જ ન પામે, સંતાન પ્રાપ્તિમાં તે પૂર્વ ભવન ઋણાનુબંધ જડાયો હોય છે. પવિત્ર તપ કરણી દ્વારા જ અંતરા કર્મો નાશ પામે છે. બાકી આવી હાસ્યાસ્પદ ચેષ્ટાઓ તે કઈ વાર જીવનને અકાળે કરમાવી દે છે.
વાતો કરતાં અમે સૌ નગરીમાં પાછા ફર્યા. ધારિણી બહેન, તમારી જિજ્ઞાસા છીપાવવા ઠીક લંબાણ કર્યું ને ? અંહ, પણ પદ્માવતી પ્રબંધનું તો નામ પણ ન સંભળાયું? એ જાણવાતો આ નાનકડી નાંધનું પારાયણ કરવું ઘટે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ જું પદ્માવતીના સહવાસ
ઓહ! રાજકુમાર તમારા દર્શન બહુ મોઘાં થઈ ગયાં છે! તમારી રાજ્ય ચિંતા કાઈ અનેખી જણાય છે ! - રાજકુંવરી, એવું કંઈ જ નથી. વૈશાલી છેડતાં પૂર્વે એકવાર હું તમને મળવાને હતો જ. જે કાર્ય સારું આવવું જવું થાય છે એને ઉકેલ તો સૌ પ્રથમ આણવો જ ઘટે ને?
સાંભળ્યા પ્રમાણે, એ કાર્ય તે નિશ્ચિત થઈ ગયું છે.
નારે ! ના, વૈશાલી અને ચંપા આજે પણ નિરાળા તંત્રમાં ઉભાં છે. આમાં દેશની પરિસ્થિતિ, પ્રજા માનસની વિચિત્રતા, અને રાજ્ય કર્તાની ભિન્ન ભિન્ન વિચાર સરણું અગ્રસ્થાન ભજવે છે. આમ છતાં પરસ્પરનાં દૃષ્ટિબિન્દુ સમજવાની જે તક પ્રાપ્ત થઈ છે એ કંઈ જે તેવો લાભ નથી થયો.
તમારા પિતાશ્રીની નિર્લોભવૃતિ અને દક્ષતા તેમજ હદયની નિર્મળતા એકાદ રાજવી કરતાં એકાદ સંતને વધુ મળતી આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
૨
)
પાવતીને સહવાસ તેથી જ એ ગણરાજ્યના આગેવાન અને લિચ્છવી–મલ્લકાઓના હદય સ્વામી છે એટલું જ નહીં પણ એમાં આગેવાન તરિકે અનેખું ગૌરવ ધરાવે છે. પણ મારી કે આસપાસના મગધ-કૌશામ્બી આદિ રાજ્યની વાત જ જુદી છે. જમીન લેભ, અને સત્તાને શેખ વતતે હેવાથી અમારા વચ્ચે સંગઠનનાં સૂત્રો ગંઠાય એવો સંભવ જ નથી ! વારે કવારે તલવારો ખખડે છે અને દુશ્મનાવટ પણ ચાલુ જ છે. ભડ થાય તેવી સામગ્રી તૈયાર પડી હોય છે, ફક્ત એકાદ અંગાર પડવો, જોઈએ.
• ગણરાજ્ય યાને પ્રજાસત્તાક એવું આ વિશાલીનું રાજ્ય કયાં! અને સામ્રાજ્યના અભિલાષ ધરતાં અમારા વ્યક્તિ સત્તાના મદમાં ઘેરાયેલાં રાજ્યો ક્યાં ! જમીન આસમાન જેટલું અંતર ! ઉભય વચ્ચે મેળની ભૂમિકા નથી સર્જાઇ શકી ત્યાં મારા પ્રયાસને ફળ બેસવાની વાત કયાંથી સંભવે ?
ચેટકરાજના સહવાસ સમાગમથી મારા અંતરમાં એમના પવિત્ર જીવન સંબંધમાં જે છાપ ઉઠી છે તે હવે ભૂસાય તેમ નથી જ. મારા અંગત જીવનમાં પલ્ટો આણવાને મેં નિશ્ચય કર્યો છે. અંગદેશ પિતાની પ્રગતિ વૈશાલીને નજર સામે રાખીને જ કરશે.
જવા દો તમારી એ રાજ્ય ખટપટ. રામરાજ્યની ભાવના જ્યાં ભૂલાતી હોય અને પ્રજાને પાલક રાજા પોતાની જાતને માલિક ગણવાના મેહમાં તણાતો હોય ત્યાં લડાઈ ટંટા અનિવાર્ય ગણાય જ. બખેડા-બંડ વારે કવારે ફૂટી નીકળે છે. સ્વાર્થવૃત્તિ રાજામાંથી પ્રજમાં ઉતરે એટલે સત-અસત્ જોવાની શક્તિ ઓછી થાય અને પાડોશી ધર્મ પણ ભૂલાય. ઉભય વચ્ચે આંતરિક કલેશના બીજા પણ થાય. એથી લાભ ત્રીજાને મળે. પણ સત્તાના મદ આ નિતાં સત્ય ગળે ઉતરવા ન દે. પરિણામે સર્વ નાશ આવવાનો જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
સતી શિરેામણી ચંદનબાળા
વીર બાળા, તમારી વાત શુદ્ધ કુંદન જેવી છે. પશુ આવું દીપક સમ નિર્માળ સત્ય સમજાય છે ને ? માનવા કાણુ તૈયાર છે? આજ તે સૌ અહમ ઇંના માં મચ્છુલ થયેલા છે. નગારખાનામાં તતૂડીના નાદ જેવી દશા !
રાજન્! કાળબળ એ વાત કાન પકડીને સમજાશે. પિતાશ્રીની દીદિષ્ટ ભલે આજે તમેા માંધાતાએ નસમો, પણ ભારતવ ને શીરે આવી રહેલ આક્રમણની આગાહી થઈ રહી છે એ વાતમાં મીનમેખ નથી જ. એ વેળા સગડ્ડનની સાચી કિંમત પરખાશે. સ`ગતિ હશે તેજ અગ્રત રહી શકશે; અને જીવશે પણ તે જ; બાકીના પાયમાલ થવાના. ખેર ! ભાવિભાવ હશે તે બનશે. પેલી વાતના શે। વિચાર કર્યો ? અરે, હા. રાજ્યચિંતામાં એ તે મને યાદ જ નથી રહી ?
આપણે શ્રી મુનિસુવ્રત સ્વામીના સ્તૂપ દર્શીતે પ્રથમ મળ્યા હતા અને પ્રીતિને પ્રથમ પાડ પઢયા હતા. એ પછી અહીં આવવાના પ્રસંગે પ્રાપ્ત થતાં એ સ્નેહ અંકુર વૃદ્ધિ પામ્યા. પરસ્પરના દિલ વાંચવાના યોગ પણ સાંપડયા અને કાયમી રૂપે પરિણમાવવાને પ્રશ્ન પણ તમે રજુ કલે. એ વાતનેજ તમા યાદ કરી રહ્યા છે તે?
ચંપાપતિ ! તમે। પણ અજબ જાદુગર છે! આટલી લાંબી સાંકળ ગાઢવી, છતાં મુદ્દાની વાત આવી ત્યાં યાદદાસ્ત ઝાંખી કરી દીધી! વાહ, તમારી ચતુરાઇ ! કુંવારાને લગ્નની જ વાત યાદ આવે ને ! નારી હૃદય તા પ્રણયની જ શાખમાં હોય ને ! ચઢારી ચંદ્રની પાછળ ભમે—એ કાળ જૂના રવૈયેા ! પિતૃગૃહ એ તે એને વિસામા જેવુ.
જ
રાજકુમારી, મને તમેા ગમી ગયા છે. એટલું જ નહિ પણ મારી સાથે જોડાઇ એક અંગરૂપ બનેા એવી મારી હાર્દિક ચ્છિા પણ છેજ, વૈશાલીની દક્ષ કુંવરીના હાથ પ્રાપ્ત થાય એ તેા જીવનની એક લ્હાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
પદ્માવતીનો સહવાસ લેખાય. પણ ચેડા રાજના પ્રતાપ ને ગૌરવ જોતાં, એમની સમક્ષ એ વાત કરવાની–તેમની ઇચ્છા જાણવાની, હજુ મેં હિંમત કરી નથી.
તમે પણ કોથળામાંથી બિલાડું કહાવા જેવું કરો છો ! ક્ષત્રિય થઈને આ વણિક કળાને શા સારૂ સધિયારો શોધે છો? એમાં પિતાજીની અનુમતિને પ્રશ્ન છે જ ક્યાં ? ક્ષત્રિય તનયાએ પોતાના જીવનસાથી શોધવામાં વિતંત્ર હોય છે. મારી કોઈ પણ બહેનના લગ્ન જોડવામાં એમણે ભાગ લીધો જ નથી. એમાં આ તો વૈશાલી. આ રથાનની દરેક વ્યક્તિ, જન્મથી જ સ્વતંત્રતાના ઘેરા પાઠ પઢેલી. જવાબ તો તમારે આપવાનો રહે છે. મારી પેલી વાત યાદ છે ને ?
કદાચ ભૂલી ગયા છે તે તાજી કરાવું કે ઝટ કાર્યનો ઉકેલ થઈ શકે. કેટલાક રાજાઓ કરી રહ્યાં છે એવું જનાના મંડળ મારો હાથ ગ્રહ્યા પછી નહિ કરી શકાય. પુપ જોતાંજ જેમ ભ્રમર રસ ચાટતો ભટક્યા કરે એવું જીવન જીવવાના મને કેડ નથી. મારા ભરથારનું એ રીતનું ભટકવું મને પસંદ પણ નથી. મારા બનેવી ચંડપ્રદ્યતનું જીવન એવું જ છે. બહેન શીવશ્રી ભલે એ સાંખી શકે પણ આ પદ્વા તો ઘડીભર નહિ ચલાવી લે. એવા જીવનમાં પ્રેમનું બેટ સરખું ન ગણાય. જ્યાં અંતરને પ્રેમ નથી–હાર્દિક ઉમળકો નથી–પરસ્પરનું આકર્ષણ નથી–ત્યાં મારું મન માનતું જ નથી. પણ એ સાચો. પ્રેમ હોય તો જ લગ્ન દષ્ટ લેખાય અને તોજ સંસારને કંસાર માઠે લાગે.
બેલે, તમારો એ સંબંધમાં શો જવાબ છે ?
કુંવરી, તમારી એ વાત, અરે શરત કહે તો શરત, મને એ સો ટકા મંજૂર છે. તમારા સરખી બુદ્ધિમત્તા પ્રમદાને મેળવી અન્યત્ર ભટકવા જનાર એ કઈ રસિક તો ન જ હેય પણ ગમાર જ સંભવે. પ્રેમની વ્યાખ્યા ડું પણ જાણું છું. અનુભવજ એની પ્રતીતિ કરાવી શકે. લૂખાં વચના વદવાને કંઈજ અર્થ મ લેખાય..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
સતી શિરામણી ચંદનબાળા
ગમે ત્યાં ભમતા કરવું કિંવા રૂપવતી રમણીઓને નિરખી સ્નેહના ચેનચાળા કરવા અથવા તેા કામિક વિલાસમાં જ વન ખર્ચી નાખવુ એ શુદ્ધ પ્રેમનાં લક્ષણ નથી. એ તે ઉધાડી કામી દશાના ચિન્હ છે. એવી વૃત્ત મારી હોત તે ચંપાના ધણી તરીકે કેટલેાયે લાભ લેવાયે હત. અહીં બેઠા તમારા કાને પણ એ જીવનના પડધા પાડ્યા હોત. થયા છે. આથી ઉતાવળ કરી પતાવીને આપણે હવે સાથે જ
૩.
મને આપના જવાબથી સતેષ - જવાશે નહિં. ત્રણ દિનમાં લગ્ન કાર્ય ચ’પા માટે પ્રયાણ કરીશું.
આટલી બધી ઉતાવળનું શું પ્રયેાજન છે ? એકાંતે મારી વાતનું તેાલન કરી. આ તેા જંદગીના સાદા કહેવાય.
મન જ્યાં સાક્ષી પૂરનાર હેાય ત્યાં વિલંબ નજ હાઇ શકે. જેવી તમારી મરજી, પ્રેયસીને આગ્રહ હું પાછે! શા સારુ હેલું ? આ તે! ‘ જોઇતુ હતુ તે વેદે કહ્યું ’ એવા ઘાટ.
હું વિધિવિધાન અંગેનેા પ્રબંધ માતુશ્રીને કહી કરાવુ છું. હૃદયના તાર સધાયા છતાં વ્યવહારની એ મર્યાદા જાળવવી જોઇએ.
પદ્માવતી રાણી તરીકે આવ્યા પછી રાજમહાલયની સ્થિતિ પલટાઇ જાય એ તે સ્વાભાવિક છે. પણ સારીયે ચંપાનગરીની વૈાનક શ્રી ગઇ છે. જ્યાં ત્યાં તાજગી અને ઉલ્લાસ ભર્યુ” વાતાવરણ સર્જાયુ છે. વૈશાલીના અનુભવ ધ્યાનમાં રાખી, પદ્માવતીએ ઘણી ખરીબામતમાં વિાહન રૃપના સલાહકાર મંત્રી રૂપ બની, જાતજાતના સુધારાઓ કરાવ્યા છે. પ્રામાં સ્વતંત્રતાની ઉષા પ્રકટાવી છે. પિંજરનુ પક્ષી અને વનવગડામાં વિહરતું પક્ષી–આમ રૂપરંગમાં તેમજ વાણી વિહારમાં સરખાં ઉતરતાં હાવાં છતાં ઉભયની રહેણી-કરણીમાં જે લિન્નતા દૃષ્ટિગોચર થાય છે. એ ઉપરથી ખ*ધિયાર જીવન અને સ્વૈર જીવન વચ્ચેની તરતમતા ઉડીને આંખે વળગે છે. એ ઉપરથી બન્ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
પાવીને સહવાસ
૩૧
જીવનમાં જે ફરક રહે છે તે સહજ જોઈ શકાય છે. એ જાતનું ચિત્ર પાટનગરની પ્રજાના બદલાયેલા માનસમાં સ્પષ્ટ જોવામાં આવતું હતું. એ સર્વના નિમિત્ત ભૂત વિશાલીના સ્વતંત્ર વાતાવરણમાંથી આવેલી રાણી પદ્માવતી હતી. આ રીતે એકાંત સુખમાં ભૂપ દધિવાહનનાં વર્ષો વ્યતીત થવા માંડ્યાં.
નીતિકારના લોકમાં ગૃહિણીના જે ગુણે વર્ણવેલા છે. “કાબુ મંત્રી ને કરણેષુ દાસી” કિંવા ભેજનેષુ માતા ને શયનેષુ રંભા જેવાં જે વિશેષણ અપાયેલાં છે તે સાક્ષાત્કાર કરવાનો રાજવી દધિવાહન માટે તો રોજને ક્રમ થઈ પડ્યો છે.
રાજકાજનો પરિશ્રમ અંતઃપુરમાં પગ મૂક્તાં જ નૃપ ભૂલી જાય છે. દાંપત્યજીવનના નવનવા આનંદમાં જે એકતા અનુભવાય છે તે અન્યત્ર ભાગ્યેજ જોવા મળે તેમ છે. બીજા અંતપુરે માફક અહીં શોની ખડપ કે ધિંગાણાનું નામ પણ નથી સંભળાતું. પ્રાતઃકાળનો કિમતી સમય ઉદ્યાનમાં આવેલ શ્રીવાસુપૂજ્ય સ્વામીના સ્વપના પૂજન-સ્તવનમાં અને પછીથી રાજ્યના કામકાજમાં વ્યતીત થાય છે. સંધ્યાકાળ તો નગરીના જુદા જુદા ભાગોમાં પરિભ્રમણ કરવામાં અને પ્રજાના સુખદુઃખ જાણવામાં પસાર કરાય છે. - જ્યાં પલ્યોપમ અને સાગરેપમ જેવા કાળના વહાણાં વહી ગયાં ત્યાં ચંપાના સ્વામીના-હરાઈને ઇર્ષા ઉપજાવે તેવાં થોડાં વર્ષો વહી જાય એમાં આશ્ચર્ય પણ શું !
પ્રજાના કલ્યાણમાં સદેવ રત રહેનાર. અહર્નિશ પ્રજાના મૌન આશીર્વાદનું ભાજન બનનાર આ દંપતી પર જનસમૂહની તે નજર ન બેઠી, પણ વિચિત્ર રીતે વિશ્વનું સંચાલન કરનાર વિધાતાની તે રડી અાંખ થઈ.
અંગદેશની જનતા રાણી પદ્માવતી સગર્ભા થયાના સમાચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
સતી શિમણું ચંદનબાળા સાંભળી આનંદ-પ્રમોદથી નાચી ઉઠી. ભાવિ વારસના મુખદર્શનને પ્રસંગ હવે હાથવેંતમાં છે એ જાણી ખુશાલીમાં ગરકાવ બની.
. જ્ઞાની ભગવંત સિવાય કારણ જાણી શકે કે આ પાછળ દેવની કેઈ અનેખી લીલા વિસ્તરવા માંડી હતી, દધિવાહન ભૂપ સામે કઈ અગમ્ય સંકટના આગમનની આગાહી થઈ રહી હતી. પ્રાકૃત માનવને એ જ્ઞાન નથી એ પણ ઠીક છે.
મહિના વૃદ્ધિ સાથે રાણીને દેહલા ઉત્પન્ન થવા માંડ્યા. ગર્ભમાં આવનાર છવ પુન્યશાળી હોય છે તો માતાને સારાં કાર્યો કરવાના વિચારો ઉદ્ભવે છે–ભાવનાઓ જાગે છે. એથી ઉલટું, ઉત્પન્ન થનાર
ખ્ય હીન પુનીયો હોય છે તો માતાના વિચાર પણ એને લઈ વિચિત્ર વલણ લે છે. સુંદર દેહલા ગર્ભાવસ્થામાં ઉત્પન્ન ત્યારે જ થાય છે કે
જ્યારે ભાગ્યની અધિકાદથી કાઈ પુન્યશાળી જીવ ગર્ભમાં આવે છે. વર્તમાનકાળમાં ગર્ભવતી સ્ત્રીઓને ઉત્તમ પ્રકારના ભાવો નથી ઉદ્ભવતા એજ પંચમકાળના છેવોની પુન્યાઇ કેટલી ઓછી છે એ બતાવે છે.
જ્ઞાની પુરૂષાનું કથન છે કે કોઈ પણ જાતના પરિચય વિના માત્ર પ્રથમ દર્શને જ જે વ્યક્તિને જોતાં નેહ ઉપજે તો એની સાથે પૂર્વભવનો રાગ છે એમ માનવું અને તિરસ્કાર ઉપજે તે સમજવું કે પૂર્વભવનો હેપ છે. કર્મોની ગતિ ગહન છે. પુત્ર તરિકે કુક્ષિમાં આવનાર કટ્ટર શત્રુ તરિકેને ભાગ ભજવે છે. કંસ અને કૃણિકના દષ્ટાંત એ માટે જીવતા જાગતાં છે. કીર્તિ વધારનાર પુત્ર તરિકે અભયકુમારનો દાખલે મેજુદ છે. ગર્ભમાં આવતાં જ માતુશ્રી નંદાને સર્વત્ર જીવદયા ફેલાવવાનો મનોરથ થયા હતા. દેહલા એક પ્રકારના ઉત્પન્ન થનાર આત્માના લક્ષણ સૂચક સંકેત જ છે. '
પદ્માવતીના ઉદરમાં આવનાર આત્મા પ્રબળ પુન્યશાળી હતો. સંસ્કારી માબાપના આચારની છાયા એમાં ઊતરી હતી. એના જેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
પદ્માવતીનો સહવાસ
૩૩ પદ્માવતીને મેટા ઉત્સવપૂર્વક પ્રભુપૂજન કરવાના, દીન દુઃખને ઉધરવાના–વિપુલ પ્રમાણમાં દાન દેવાના મનોરથ ઉપજતા. રાજવી એ પૂરવામાં જરાપણ ઉણપ ન દાખવતો કે વિલંબ ન થવા દેતો.
એકદા રાણુને વિચાર ઉભો કે પોતે હાથીની અંબાડીમાં બેસે. જેમાં પતિદેવ બેસે. પાછળ અનુચર ઉભી અમારા મસ્તકે છત્ર ધરી રાખે અને એ રીતે નગરના ધોરી માર્ગે થઈ, ઉદ્યાનમાં જઈએ. એ વેળા હું બે હાથે છુટથી દાન દેતી દેતી સૌ કેઈનું દુઃખ હરે.
ભૂપતિએ આ વિચાર જાણતાં જ સર્વ પ્રકારની તૈયારી કરાવી. મુકરર કરેલા ળેિ ગણત્રીના રક્ષકો સાથે દંપતી ગજ ઉપર બેસી નીકળ્યાં. ચંપાપુરીના રાજમા થઈ લોકોની સલામો ઝીલતાં– જાતજાતના જયજયકાર સાંભળતાં આગળ વધ્યા. સોનારૂપાના સિક્કાના દાનથી દીન દુઃખીના દુઃખ ટળ્યાં અને મૂક આશીર્વાદ મળ્યાઉભયના આનંન્ને સીમા ન રહી.
હાથી નગરનો દરવાજો વટાવી ઉદ્યાનની દિશામાં વળ્યો. છેડે જતાં એકાએક તેનામાં ગાંડપણ આવ્યું. ઉન્માદથી એકધારો દોડવા લાગ્યો. ઉદ્યાન બાજુ પર રહ્યું અને એ વનના માર્ગે વળે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ થું પ્રેયસીના વિરહ
અરણ્યના માર્ગે ગજરાજે ગતિનો વેગ અતિશય વધારી દીધો, જાણે એ ધરતી પર નથી દડતો પણ આકાશમાં ઉડી રહ્યો છે એમ જ લાગે. પાછળ આવતી અશ્વારોહી સંરક્ષક દળની ટુકડી એ વેગ સાથે હરિફાઈ ન કરી શકી. આ રીતે રાજવી અને સિનિકે વચ્ચે અંતર બહુ જ વધી ગયું. આનંદ માણવાનો ઉલ્લાસ એાસરી ગયો. કોઈ પણ રીતે આ
s ; ગાંડા બનેલ હાથીને કાબૂમાં લેવાના વિચારમાં રાજવીનું મન રોકાઈ પડ્યું. મહાવતના પ્રયત્નો એક પછી એક નિષ્ફળ જવા લાગ્યા. જાણે રોજ વફાદારીથી વર્તતે આ ગજરાજ બદલાઈ જ ન ગયો હોય ! એને પણ કંઈક ગુસ્સો આવ્યો અને અંકુશનો ઉપયોગ જેરપૂર્વક કર્યો.
પણ એથી તો બળતામાં ઘી હોમવા જેવું પરિણામ આવ્યું. એ મદેન્મત પ્રાણુ વધુ સતે જ બની એવું તે ઉછાળે મારતું દેવું કે પીઠ પરથી મહાવત ગબડી નીચે પડી ગયું. હાદામાં બેઠેલા રાજા રાણું પણ ધ્રુજી ઉઠયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૫
પ્રેયસીને વિરહ
રાજ્યની સીમાને અંત આવી રહ્યો હતે. હાથી પરરાજ્યની - હદમાં પ્રવેશી ચૂકી હતી. અનુચર કે રક્ષકમાંથી કોઈ હાજર નહેતું.
છત્રધરને તો ઉદ્યાનના માર્ગથી ગજરાજ આડો ફંટાયો કે તરત જ છત્ર સંકેલી લઈ સૈનિકોની મદદથી ઉતારી દેવાયા હતા. એ દીધું નજર ભૂપે ન વાપરી હતી તે આ ગાંડ બનેલ પ્રાણી વનમાર્ગના વૃક્ષોની ડાળીઓમાં ક્યાંક છત્રને ભેરવી મારી અકસ્માત કરી નાંખત. આમ છતાં ભાવિ ભયંકર જણાતું. પાવતી તે લગભગ શૂનમૂન બની ગઈ હતી. આમ બનવાન એણે સ્વને પણ ખ્યાલ નહોતે. જંગલનો માર્ગ ગાઢ ને ઘચ તે હાઈ વિકાળ જાનવરને ભય ડોકિયાં કરી રહ્યા હો. સંધ્યા નજીક આવી રહી હતી. કેઈપણું ઉપાયે હાથી થોભે એમ ન જણાતાં, દધિવાહને હાથીને ત્યાગ કરી દેવાનો નિશ્ચય કર્યો. પણ એ બર આણવાનું હેલું નહોતું. સોગો વિપરીત હતા. ઉતરીને ભર જંગલમાં શિકારી વન પશુઓની વચમાં રહેવાને જેટલો ભય નહતો એથી અધિક, દંપતીએ કેવી રીતે અંબાડી છેડી ઉતરી પડવું એ પ્રશ્ન મૂંઝવી રહ્યો હતો.
ત્યાં એકાએક હાથીના માર્ગમાં એક મેટા વડની વડવાઈઓ લટકતી નજરે પડી. પળમાં એનો ઉપયોગ કરી લેવાની યોજના ભૂપના મનપ્રદેશમાં ઘડાઈ ગઈ. એ બેલી ઉઠે..
વહાલી ! જે પેલું વટવૃક્ષ અને એની લાંબી વડવાઈએ. હાથી નીચે આવતાં જ આપણે ઉભયે છલંગ મારી એ પકડી લઈ લટકી પડવાનું અને આ અંબાડીની બેઠક તજી દેવાની. હાથીના પસાર થઈ ગયા પછી વડવાઈ ઉપરથી વડનો સધિયારો લઈ ઉતરી પડવામાં . ઝાઝી મુશ્કેલી નહીં નડે.
વર્તમાન અવસ્થામાં હારાથી છલંગ મારી વડવાઈ પકડી શકાશે?
સ્વામીનાથ ! જ્યાં અન્ય માર્ગ નથી ત્યાં એ સાહસ કર્યોજ છૂટકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
સતી શિરામણ ચંદનબાળા વડવાઈ હેઠળ આવતાંજ દધિવાહને તે ધાર્યો ઉપાય અજમાવ્યો અને એક ડાળીને જોરથી લટકી પડ્યો, પણ પદ્માવતી તેમ ન કરી શકી. પ્રયત્ન કરવા છતાં, ભવિતવ્યતાના કારણે કહે કે સગર્ભાવસ્થાને લઈને કહે, ગમે તે હે પણ તેણના હાથ વડવાઈને ન પહોંચ્યા. દેડતા હાથીની પીઠ પર એ એકાકી ક્ષિતિજમાં દેખાતી અદશ્ય થઈ. ઉપર આભ અને હેઠળ ધરતી. ભર જંગલ અને રાની પશુઓની ભીષણ રાડો વચ્ચે એકલી અટુલી–જેને એકાકી પગ સરખો ધરતી પર મૂક્યો નથી અને રાજમહાલયની બહારની દુનિયા જોઈ નથી એવીપ્રદેશમાં ખેંચાઈ રહી. નેહગ્રંથીથી ગંઠાયેલ અને એક બીજાના અજાણ્યા પ્રેમમાં આકંઠ બૂડેલ રાજારાણું કલ્પનામાં ઉતરે નહીં એવા સંગમાં વિખૂટા પડયા. વિધાતાએ જોતજોતામાં તેમના સુખમાં આગ લગાડી દીધી.
પિલ હજીયા' એ વચન ટંકશાળી ગણાય છે તે આવી . શક્તિને કારણે જ. - દષ્ટિમર્યાદા બહાર થત પ્રેયસીને જોયા છતાં ભૂપ દધિવાહન કઈજ કરી શકે નહીં. વૃક્ષને આશ્રય લઈ એ ધરતી ઉપર ઉતરી આવ્યો. પણ આજના બનાવે અને પ્રગટેલી નિરાશાએ એના હદય પર એવો . તે કબજે કર્યો હતો કે કેટલાક સમય પર્યત એ ઝાડ હેઠળ બેભાન દશામાં પડી રહ્યો. સંરક્ષક ટુકડીના નાયકે આવી, પ્રણામ કરી, રાણીમાતા અંગે પ્રશ્ન કર્યો ત્યારે જ જાણે લાંબી ઊંધમાંથી એકાએક જગૃત થતો હોય એમ એ ઝબકી ઉઠયો!-માંડ બે
સર્વનાશ !
અરે મહારાજ ! શું થયું એતો કહે. હતાશ ન બને. રાણજી કયાં ગયા? અને ગાંડા હાથીનું શું થયું ? અમો આવી ગયા છીએ
તે સત્વર, કહી નાંખો કે જેથી તપાસ આરંભાય. માર્ગે અમે માત્ર : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૭
પ્રેયસીને વિરહ મહાવતને બેભાન પડેલે જોયો એટલે એને નગરમાં પહોંચાડવાને પ્રબંધ કરી આ તરફ દોડતા આવ્યા છીએ.
નાયક, આ દેવની ક્રુર મશ્કરી છે. આનંદ-પ્રમોદ અર્થે ગોઠવેલ પ્રસંગને આ કરૂણ અંજામ આવશે એ સ્વપ્ન પણ ખ્યાલ ન હતો, એમ કરી બનેલી હકીકત ટૂંકમાં કહી સંભળાવી.
પ્રાંતભાગે નિસાસાપૂર્વક દુઃખી હૃદયે જણાવ્યું કે પ્રાણવલ્લભા પદ્માને એ ગાંડે હાથી કયાં લઈ જશે, ક્યા મુલકમાં કે કશે અથવા તો એની પીઠ પરજ બિચારીને રામ રમી જશે એ કલ્પના કરતાં પણ ઘજી જવાય છે.
મહારાજ ! હિંમત હારવાની જરૂર નથી. સંધ્યાના ઓળા પથરાઈ રહ્યા છે. આપને આરામની જરૂર છે એટલે જલ્દી નગરમાં પાછા ફરવું જોઈએ. હાથીની ઘેલછા પાછળ મને તે કોઈ દેવી શકિતને હાથ જણાય છે. એ સબંધમાં મહા અમાત્ય સાથે વિચારણા કરી, આવતી કાલના પ્રાત:કાળથી રાણીમાતાની શોધ. - સારૂ ઉપાયો હાથ ધરવાના. “ પુરુષાર્થને કંઈજ અશકય નથી.” રાત્રિના થોડા કલાકોમાં એ પ્રાણી કેટલી ધરતી ખૂંદી વળશે?
નાયક ! મને પણ હારી વાતમાં તથ્ય જણાય છે. દેવમાયા વિના હાથમાં આવું બળ ન સંભવે. હું પ્રેયસીની સાથમાં હોત તો ઠીક થઈ પડત. એવી ચિંતા હદય કરે છે.
રાજવી, સંરક્ષક ટુકડી સહિત ચંપામાં પાછા ફર્યા ત્યારે નિશાદેવીના આગમનની ભેરી બજી રહી હતી. દેવમંદિરમાં સંધ્યાકાળની આરતીના ઘંટાના વાગી રહ્યા હતા. દરબારગઢમાં મહા અમાત્ય, પ્રધાન, સેનાપતિ આદિ અધિકારી વર્ગ મહારાજના આગમનની રાહ ચાતક નયને જોઈ રહ્યો હતો.
હસ્તપીઠને બદલે એકાદ સામાન્ય અશ્વ ઉપર બેસી ભૂપને આવતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮.
સતી શિરામણ ચંદનબાળા નિરખી સાથમાં રાણીજીને ન જોતાં દીર્ધ દષ્ટિ મહામંત્રીના હદયમાં શંકાના વમળો ઉઠવાં શરૂ થયાં. અને નૃપતિએ આવી, દુભાતા હદયે સર્વ વ્યતિકર કહી બતાવ્યો ત્યારે માત્ર મહા અમાત્યને જ નહીં પણ હાજર રહેલા સર્વને ભારી દુ:ખ થયું. વૃત્તાંત પાછળના તાણું: વાણું મેળવતાં એના મનમાં એક જ છાપ પડી કે હાથીની આ ઘેલછા પાછળ કેઈ અદશ્ય શક્તિને દેરી સંચાર છે અને તેથી જ રાણું પદ્યાવતીના દર્શન પુનઃસુલભ નથી જણાતા.
સૌ એકાએક બેલી ઉઠ્યા.
મહારાજ ! સંકટ તો ભારી આવી પડયું છે. સુદ ને સુશીલ રાણુજીનો વિરહ જરૂર શલ્યની પીડા આપે તેવો છે, છતાં જે બન્યું છે એને તાળો મેળવતાં તેમના જીવને હાની પહોંચે તેવું કંઈ થવાને સંભવ નથી. પૂર્વ ભવના વૈરી કોઈ દેવ કે વિદ્યાધરનું આ કાર્ય છે. બન્યું તે ન બન્યું થનાર નથી. હવે તો હિંમત રાખી ચારે દિશામાં ખાસ કરી હાથી જે દિશામાં ગયો છે એમાં આવતી કાલ સવારથી જ શીઘગામી અશ્વારોહીઓ અને બારીકાઈથી અવલોકન કરનારાચરેને રવાના કરો. એ પ્રાણ રાત્રિના કલાકોમાં કેટલું દૂર જવાનું છે? આપ નિશ્ચિંત બની આરામ .
સૌ વિખરાયા અને રાજવીએ પણ ધૈર્ય ધારણ કર્યું. પ્રેયસીના વિરહે–પદ્માવતી જેવી ગુણવંતી સહચરીના અભાવે ચંપાપતિની રાત
સ્વી વિષાદમય વીતી હતી એ તો બીજા દિવસના પ્રાતઃકાલે તેમને ચહેરો જોતાં હરકેઈને સમજાય તેવું હતું. મહામંત્રીએ સેનાનાયક જોડે મસલત ચલાવી વહેલી સવારમાં જ માણસે દેડાવ્યા હતા. સાથે દિન સૌ કોઈની નજર એમના આગમન પ્રતિ ખેંચાઈ રહી હતી.. પણ સંધ્યાકાળ પર્યત કેઈના પણ પગલાં ન સંભળાતાં રાજવીની નિરાશા અતિશય વધી પડી. ત્યાં એકાએક ગઢના નાકે ઘોડાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
પ્રેયસીને વિરહ
૩૯
"
દાખલા સંભળાયા. કંઈક મુદ્દાસર સમાચારની આશામાં સૌ એ તરફ મીટ માંડી રહ્યા. સલામ ભરી જ્યાં એક પછી એક અનુભવના અંતે ખાલી હાથે ફરવાની વાત કરવા લાગ્યા; અરે ન તે। હાથી જોવામાં આવ્યા કે ન તે રાણીને કઇ પત્તો મળ્યો' એમ ઉદ્ગાર કાઢતા કથન પૂરૂ કરવા માંડયું ત્યાં ભૂપતિની રહીસહી આશાને પણ લેપ થયા અને એકાએક તેએ મેભાન ખુની ગયા.
શીતળ જળના છંટકાવ અને પવનના વીઝથી માંડ ઘટિકા પછી મૂર્છા વળી. છતાં મગજ દારુણ પીડાથી છલકાઇ ગયું. મુખારવિંદ પર કાળિમા પથરાઈ ગઈ.
આશ્રય પણ જેવું તેવું ન લેખાય. એક રાતમાં કેવા ફેરફાર. પ્રાણી કે પત્નિ કેાઈના પત્તો જ નહીં. કાઇના કંઈ ચિન્હો પણ ન મળ્યાં ! જીવતાં છે કે યમદેવના ભક્ષ્ય બન્યાં છે એના પણ કંઇ સમાચાર નહીં ! કુદરત આગળ માનવ, અરે માટેા રાજવી પણ વા પામર છે ! ખરેખર વિધાતા હારી લીલા અપાર છે ! પહેલી–માફક ખીજી રાત્રિ પણ સુવાળા બિછાનામાં કાયાના પાસા ફેરવતાં પસાર થઇ. શેાધના પ્રયાસ ચાલુ રહ્યા પણ ઉત્સાહ જનક ખખર્ ન મળી. એક નિષ્ણાત ગણાતા પગીએ જણાવ્યું કે અરણ્યના ઊંડાણમાં એક નાના સરેવર પાસે હાથી પાણી પીવા થાભ્યા હૈાય તેવાં ચિન્હો છે. પણ પછી આગળ પગલાં જણાતાં નથી.
મહારાજ ! આ છે . તેા સાવ કાચા આશા તંતુ પર ભાર મૂકી તપાસ ચાલુ બાતમી મળો.
સુતરને તાંતણેા, પણ એ રાખવાથી કંઇને કંઇ વધુ
આમ ઞાશામાં દિવસ પછી દિવસ વીતવા માંડયા. પણ નવી ભાળ ન જ ગળી. અનાવ જાણે ચમત્કાર રૂપ થઇ ગયા. દુ:ખ વિસારે પડતું ગયું છતાં રાજ્વીમાં સ્મૃતિ ન આવી. રાજના મગજની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
સતી શિરોમણી ચંદનબાળા અસ્થિરતા વધી પડી. રાજકાજમાં ચિત્ત એટલું જ નહીં. ઘણે ખરો સમય તે એકાંતમાં ગાળતા અને સદા ગમગીન રહેતા. આસપાસના પ્રદેશમાં આની માઠી અસર થવા માંડી. ખંડીયા ભાયાતોમાંના કેઈ આ તકને લાભ લેવા તૈયાર પણ થયા.
પડોશની કૌશામ્બીમાં તો આ બનાવ અંગે જાત જાતની ગુલ અંગે દિ' ઉગ્યે ઉડવા લાગી. એ પાછળ મન ગમતા વળ ચઢવા લાગ્યા. સગપણના નાતે સાટુ થયેલા, છતાં શતાનિક અને દધિવાહન વચ્ચે ખટરાગ તો વર્ષો જૂને ચાલુ હતે. એમાં પદ્માવતી વાળા બનાવે ઉમેરો કર્યો. મૃગાવતી જેવી દક્ષ રાણીને પણ પોતાની ભગિનીના આ અદશ્ય થવાના બનાવમાં કંઈ જુદી જ ગંધ આવી. ચંપાપતિના નામે શંકા-કુશંકા અને આક્ષેપોની હવાઈઓ છૂટી રહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ મું ધારિણીનું સ્વપ્ન
ગંગા ભાભી ! આમ હજુ કયાં સુધી ચાલ્યા કરવું છે? કાં, કુંવરીબા ! આટલામાં જ થાકી ગયાં?
અરે ! થાકવાની વાત કેવી! ક્ષત્રિય બાળાને શસ્ત્ર વાપરવાનો જેમ કંટાળો નથી, તેમ ચાલવા કે દેડવામાં થાક નથી જ,
તે પછી! આમ ઉતાવળા કેમ થયા?
ભાભી, અધુરી વાત જાણી લેવાની તાલાવેલી લાગી છે. કુંવરીબા, તમારી ઈચ્છા સંતોષવા ખાતર તે આ એકાંત પ્રદેશ પસંદ કર્યો છે.
જુવો, આ સામે દેખાતું–સ્વસ્તિકની નિશાનીવાળી સ્વાથી શેભતું જે શિખરબંધી દેવાલય દેખાય છે એ સૃષ્ટિની આદિમાં થયેલા–એ વેળાના માનવીઓને નીતિ-ધર્મના પાઠ પઢાવી સાચી માનવતા શિખવાડી, જીવન પ્રમાણિકપણે ગાળવાનું દર્શાવનાર–પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવનું છે. એમાં પ્રભુની મેટી મૂર્તિ વિરાજમાન છે. અમારા જેન ધર્મના સાહિત્ય મુજબ ચાલુ કાળ યાને આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
R
સતી શિરામણ ચંદનબાળા અવસર્પિણી કાળના ત્રીજા આરામાં તેમનો જન્મ ભારતવર્ષની અયોધ્યા નગરીમાં થયો હતો. માતાનું નામ મરૂદેવા અને પિતાનું નામ નાભિરાજ હતું. તેમને ભરત બાહુબલિ આદિ સો પુત્રો અને બ્રાહ્મી સુંદરી નામા બે પુત્રીઓ હતી. તેમની બે પત્નિએ નામે સુમંગલા અને સુનંદા હતી. જીવનના પ્રાંત ભાગે રાજ્ય, વૈભવ અને સંસારની સર્વ માયા, સાપ કાંચલી ઉતારી નાખે તેમ છેડી દઈ, જ્ઞાનપ્રાપ્તિ અર્થે તેઓશ્રી નીકળી પડેલાતીવ્ર તપશ્ચર્યા દ્વારા કર્મ સમૂહને બાળી નાંખી અપૂર્વ એવા કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી. એ રીતે આત્મસાક્ષાત્કાર કરનાર અને જનસમૂહના ઉદ્ધારક એ પ્રથમ દેવ છે.
ભાભી, હું તો બહુ લંબાણ કર્યું ! હું કંઈ હારી માફક ચંપાવાસી નથી. આ ગામમાં વસનારી હું આ પ્રાસાદમાં પ્રતિષ્ઠિત દેવ સંબંધમાં સાવ અભિજ્ઞ હઈશ એમ તું માને છે ? અમારા કુળમાં શૈવમતની માન્યતા છે છતાં દરેક ધર્મને માન આપવાની રસમ પણ છે જ. અહીં ભરાતા મેળામાં હું આવેલી છું. એટલું જ નહીં પણ મેં ભગવંત મૂર્તિની ચંદનપૂજા પણ કરી છે.
હું, ત્યારે મારું આ વર્ણન તો મા આગળ મોસાળ જેવું જ લેખાય. તમારી આગળ ચંપાનું વર્ણન કરૂં તે નવું ગણાય. અલી બન, મારે ચંપાનું શું કામ છે?
એ તે તમારી વાત પરથી જ સમજાય છે. પણ મને એની કંઈ ઉતાવળ નથી.
ભાભી, કયાં બેસવું છે? પેલી દિશાને કુંવાકાંઠે જેમ મારાથી અજાણ્યો નહોતો તેમ આ બાજુનો સરિતાતટ પણ અજાણ્યો નથીજ. પ્રાસાદના પાછલા ભાગમાં બગિચે છે અને એની હેઠળ નદીના પાણી મંદમંદ વહે છે. ઉપરના પગથારે ગોઠવેલાં વિરામાસન પર બેસી સામેનું દૃશ્ય નિરખવાની મોજ અનોખી છે. એ આનંદથી હું તે વંચિત નથી રહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
ધારિણીનું સ્વપ્ન
૪૩
Ο
સખી, આપણે ત્યાં બેસીને જ વાર્તાલાપ કરવાના છે. અત્યારના સમયે ત્યાં ક્રાઇ જવલ્લે જ એઠું હોય છે અને હાય છે. અલબત્ત સંધ્યાના આગમન ટાણે ભીડ તે થતાં પૂર્વે તે। આપણે પાછા ફરવું છે. આ સ્થળ પસંદ કરવા પાછળ હેતુ છે.
શાંતિ તે। અતિ ઘણી વધવા માંડે છે પણ વાસના કમરાને બદલે
આ
આખરે તે વિણકની જાતિ ને ! ક ંઇક ભીરૂતા તે। હોય જ. આપણી વાત એવી તે કેવી છે કે જેમાં આટલી હદે ગભરાવાનુ હાય ! શું રાજારાણીની વાત જ ન થાય ? બીકનું કારણ નથી. છતાં ખાનગીપણું તે છે જ. ઠીક, તું હું તે ખરૂ. ગાતાં ગાતાં ગામ આવ્યું. આ તારા એકાંત પ્રદેશ. બિરાજો આસન ઉપર અને ભાભીશ્રી, ખેાલી નાંખેા. તમારી આ નોંધપાથી આવી અધૂરી ફ્રેમ છે? માત્ર બે પ્રકરણા! એ લખવામાં શું આશય છે ? લખનાર ા તમારા પતિદેવ જાય છે.
નણદી થયા તે। ભલે, પણ આવી પ્રશ્નોની ઝડી ન વરસાવાય. હું કંઇ તમારી માફક કળાએાની જાણ નથી કે ઝટ જવાખે। આપવાની મને સૂઝ પડે. જરા ધીરજ રાખી એક પછી એક સવાલ કરા તે ઉત્તર આપવાનું પણ સુગમ પડે. આ બધુ જાણવાની આટલી હદે ઉલટ તમને પ્રેમ થઇ ?
તમેા પરણ્યા એટલે કુંવારી અવસ્થા સાવ ભૂલી ગયા લાગેા છે. ભાભી ! યૌવનને આંગણે રમતી બાળાઓને તે દરેક વાત જાણવાની જીજ્ઞાસા સબવે જ. આમાં મારી ઉલટ સકારણ છે.
કુંવરીબા ! મને રામની રામાયણ ન આવડે. વાત એમ છે કે આ નેાંધ સકારણ લખાઇ છે. મારૂ પિયેર કૌશમ્મીમાં છે એ તેા તમે નણા છે. જ્યારથી પદ્માવતી ગુમ થઇ છે ત્યારથી અમારા રાજવી વિસ્તૃ ત્યાં કઈ કઈ જાતના તુક્કા ઉડાવાય છે. કાખી હિસાબે રાજવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
સતી શિરોમણી ચંદનબાળા દધિવાહનને ઉતારી પાડવાના પેંતરા રચાય છે. મારા માતાપિતાને મળવાના નિમિત્તે જઈ, જાણીતા મુખીઓને મળી,ચંપાની પરિસ્થિતિને
ખ્યાલ આપવાનું કામ મારા સ્વામીને આપવામાં આવ્યું અને તેથી તેમણે આ નેધ તૈયાર કરી છે. સાચી પરિસ્થિતિ જણાવવાનું એ દ્વારા સુગમ પડે.
જે કંઈ બન્યું છે એ અતિશય દુઃખકર છે, પણ એમાં ચંપાપતિ દધિવાહનને કંઈ પણ દોષ નથી. ગર્ભિણી પદ્માવતીના ગુમ થવા પાછળ રાજવીએ શેાધ કરાવવામાં જરા પણ કચાશ રાખી નથી. અરે, મહિનાઓ વીતવા છતાં, રાજ્ય કાર્યમાં રાણીની જરૂર ડગલે પગલે રહેતી હોવા છતાં, અન્ય રાજવીઓના અંતઃપુરમાં એકથી વધુ રાણીઓ નજરે જોવા છતાં, રાજાઓ માટેની આવી પ્રચલિત રસમ છતાં, અને અધિકારી વર્ગ તરફથી એ માટે આગ્રહ ચાલુ છતાં, જેણે અંતરને શોક નથી તો એછો કર્યો કે જેણે ફરીથી લગ્ન કરવાની હા પણ ભણું નથી અને પ્રેયસી પાછળ જેની ગુરામણ જરા પણ ઓછી નથી એવા શુદ્ધ પ્રેમી નૃપ પાછળ મનગમતા ગપગોળા ગબડાવવા, અરે કલ્પિત તહેમત ખડા કરવા, એ મારા પિયરવાસી પ્રજાજનોમાં રય થઈ પડે છે! એ પાછળ કૌશામ્બીપતિ આંખર્મિચામણ કરી રહ્યા છે. મંત્રીમંડળને એ પાછળ કંઈક જુદી જ ગંધ આવે છે. આ લીલા આગળ વધતી રહે તે રાજ્ય પર જબરું જોખમ આવે એમ તેમનું મંતવ્ય હેવાથી, કૌશામ્બી જઈ, વાતાવરણ નિર્મળ કરવા–અને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આપવા–ના કાર્યમાં મારા પતિદેવને મુખ્ય ભાગ ભજવવાને છે. સાથેસાથ ચંપાના દરબારને શાભાવે, રાજવી દિધિવાહનને શાક ઓછો કરાવી રાણી પદ્માવતીની બેટ ભૂલાવે, એવી કોઈ રમણની શોધ કરતાં આવવાની જવાબદારી પણ તેમના શીરે નાખવામાં આવી છે. વચમાં વડીલની માંદગીનો આ પ્રસંગ આવી પડવાથી એમાં ઢીલ થઈ છે. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૫
ધારિણીનું સ્વપ્ન "
એટલા સારૂ તો અહીંથી પ્રયાણ સવર કરવાનો નિશ્ચય થઈ ગયો છે. આજે તમે શોધતા ન આવ્યા હતે, તે મારે તમને મળવા તમારી ગઢીને પગથી ઠેકવા પડત.
સખી, વાતના આંકડા બરાબર સંધાઈ ગયા. નેધ વાંચતાં જ મારા મનમાં ઉદ્દભવેલું કે પદ્માવતીનું ગુમ થવું એક ગહન કોયડા રૂપ છે; છતાં એમાં ભૂપ દધિવાહનની જરા પણ કસુર નથી.
ભ્રમર જેવું સ્વછંદી જીવન જીવતા અને પરાગ રસ લૂંટવા સારૂ અહીં તહીં ભટકતા અસ્થિર મનના રાજાઓમાં તમારા ચંપાપતિની દતા પ્રશંસાપાત્ર છે. અડગ વૃત્તિના ભૂપાળ તરિકે એ જુદા પડી આવે છે અને તેથી એમનું સ્થાન અજોડ છે. હરકોઈ સમજુને તેમના પ્રતિ માન છૂટે તેમ છે.
હરકેઈની વાત બાજુ પર રાખો. કુંવરી ! તમને એમનું વર્તન વુિં જણાય છે. તમે કેવી નજરે નિહાળા છો * એમાં મારા મતને શી કિંમત છે, ભાભી? હું તો એમની આ: વૃત્તિને કુલડે વધાવું છું. આવો સ્વામી પદ્માવતી જેવી કે સતી સુંદરીના ભાગ્યમાં જ હોય!
અરે ઠીક કહ્યું, પાવતી જેવી કે ખોટ પૂરનાર રમણ શોધી આપને ! કુંવરીબા? સ્વામીના શિરે આવેલ એ જવાબદારીને ઉકેલ મારે કરવાને છે.
હં, હું, ત્યારે તો ભાભી, તમે પણ મારા ભાઈની માફક રાજ્ય અંગેની ખાસ ફરજના સંદેશવાહક થયા છે !
ક્ષત્રિયવટ ભલેને દાખવી ન શકાય, પણ તેથી શરવીરતાની પિછાન ન કરી શકાય એવું કેણે કહ્યું કે રાણની જગ્યા સાચવે એવી લલના મેં તે શોધી પણ રાખી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
.૪૬
સતી શિમણું ચંદનબાળા તો તે ભાભી! તું પણ પાકી વાણિયણ લેખાય.
બાકી પદ્માવતી જેવાં સ્ત્રી રો એાછાં જ હાલતાં ચાલતાં હાથ આવે. ઉચ્ચ સંસ્કૃતિમાં માતાપિતાના સંસ્કાર નિમિત્ત ભૂત છે પણ એ ઉપરાંત પૂર્વના ભાગ્યની રેખા ઝળકતી હોવી જોઈએ.
એવી કોઈ રમણી મળે તેજ ભૂપતિનું દુઃખ ભાંગે. કુંવરીબા, મને આ કાર્યમાં મદદ ને કરે ?
અરે, કહે તે સાથે આવું અને માગો તેવી સહાય કરું. બાકી ચંપા પાછા ફરો ત્યારે મને ખબર જરૂર આપજે. પદ્માવતીને જોઈ નથી, પણ દધિવાહન નરેશને એક વાર નજરે જેવાને અબળખો છે.
તે તે બહેન ! મારા ઉપર મોટો ઉપકાર. અમારા આંગણે તમ સરખાનાં પગલાં થાય એ તો અહોભાગ્ય ગણાય. હવે મને બીજી મદદની જરૂર પણ નથી. મારા મનમાં કુવાકાંઠાના બનાવથી સહજ વિચાર ઉદ્ભવ્યો હતો કે એક વાર તમે ભૂપની નજરે ચઢે, કિંવા એ . તમારી દૃષ્ટિએ પડે એવો પ્રસંગ ગોઠવવો. પણ તમારા બાપુ અમારે ત્યાં તમને મોકલશે ખરા ?
શા સારૂ ન મેકલે? તમારું ઘર પારકું ક્યાં છે? કદાચ એ ના પાડે તે પણ ક્ષત્રિય લલના બંધનને ગણકારે ખરી? મેં ધરથી જ કહ્યું છે કે સ્વતંત્રતા એ તો અમારો ધાવણમાં પવાય છે. નિડરતા એ તે અમારે વારસાગત ધર્મ
કુંવરીબા ! તે હું પણ હિંમત ધરી કહું છું કે મારી શોધમાં - તમેજ પ્રથમ નંબરે છે. દધિવાહનને તમારા જેવી સહચરીની જરૂર ગણાય. પદ્યાના બનાવથી જે ગમગીનીએ તેમના મગજને કબજે લીધો છે એ તમારા સરખી દક્ષ દયિતાનાગ વિના હઠે તેમ નથી.
ભાભી, તમે પણ મશ્કરીની હદ ઓળંગે છે ! કયાં અંગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
ધારિનીનું સ્વપ્ન
૪૭ દેશને મહારાજા અને કયાં એકાદા નાનકડા ગામને હરનામસિંહ ઠાર ! એની ગ્રામિણ દીકરીને ચંપાના મહાલયમાં સ્થાન મળે ખરું?
કેણે કહ્યું ન મળે? સ્ત્રી રત્ન તો દુષ્કુળમાંથી લેવાય એવું નીતિકારનું કથન છે. અહીં તે કુળને ગ્યતાને પૂરો મેળ છે. મારી આ મજાક નથી. રાજાનું શ્રેય જોવું એ ધર્મ કહેવાય અને એમાં પણ પિતાના જ ગામમાંથી સ્ત્રી રત્ન મળે એ તે સેનામાં સુગંધ ભળ્યા જેવું. ઉભય પ્રકારે લાભકારી. મન મળ્યા છે તે આજે વાત
જ્યારથી મારા પતિદેવે કુવાકાંઠેની તમારી વીરતાની વાત સાંભળી છે ત્યારથી તે તે કહી ચૂક્યા છે કે આપણું ગામધણુની પુત્રી, ચંપાના મહાલયને શોભાવે તેમ છે. મને પ્રયાસ કરવા પણ કહેલું.
પણ નણદી, માંડ થોડા દિનને આપણું વચ્ચેના સહીપણામાં એ વાત ઉપાડતાં મારી જીભ જ ન ઉપડી. આ એકાંત સ્થળની પસંદગી પણ એ સંબંધમાં તમારી ઈચ્છા જાણી લેવા સારૂ જ કરેલી; છતાં તમારા પ્રભાવ સામે એ પ્રશ્ન કરી જ ન શકી.
ભાભી ! તમો ક્ષત્રિયાણીના સહવાસમાં આવ્યા છતાં રહ્યા તે એવા ને એવા ! આવી નબળાઈ ધરવાનું શું કારણ? વળી આમાં કઈ મોટી ગહન વાત પણ છે?
હવે, તમો તે શું બોલતાં હશો ? ઈદગીને સવાલ ! પણ, એ તો પસંદગી કરનારે વિચારવાનો ને! : -
એક સહિયર તરિકે મારે અભિપ્રાય મેળવવાને હને હક્ક છે. અને મારી ઈચ્છા વ્યક્ત કરવાનો મને પણ એટલા જ હક્ક છે.
તે કંઈ જ બગડયું નથી. ઈચ્છા જણાવો સે ગોર બનવા તેયાર છું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
સતી શિરામણી ચંદનબાળા
ભાભી સાહેબ તે સાંભળજો. છે તે સ્વમની વાત; પણ જેમ બધાં . સ્વપ્નસાચાં નથી હાતાં, તેમ કાઈ એવાં પણ હેાય છે કે જે સાચાં પડી પણ જાય છે.
૪૮
મને વાત જાણવાની તાલાવેલી એટલા સારૂ લાગેલી કે ગઇ રાત્રિના પાછલા પહેરે સ્વપ્નમાં મેં મારી જાતને રાજમહેલમાં ફરતી જે. ચપાનરેશ જોડે વાત કરતી હેાય એમ લાગ્યું. ાંધપેાથીના અનાવ પછી ચ’પાપતિના અંતરમાં જે દારૂ દુ:ખ જન્મ્યું હતું અને એથી કરીને સારાયે રાજમહાલયમાં જે વિષાદનું વાતાવરણ પેદા થયું હતું, એ નિવારવામાં હું કારણ ભૂત બની. એથી રાજવી મારા ખભે હાથ મૂકી કઇ કહેવા જાય છે અને હું શરમથી જરા આઘી ખસવા જઉં છું ત્યાં તે। મારી આંખ ખુલી ગઇ.
કવિએ ખરૂ' ગાયું છે કે— સ્વપ્નાની સુખલડી ભૂખ ભાંગે નહીં’ સામાન્યતઃ સ્વપ્ન મને આવતું જ નથી. તેમાં આ આવ્યુ અને જેમને નજરે દીઠા પણ નથી એમની સાથે નિકટના ભાગ ભજવ્યેા એ જોતાં, એની પાછળ કંઇક દૈવી સકેત સભવે છે. તેથીજ મેં સામે આવી ચંપામાં આવવાનુ નેતર' માગી લીધું છે.
કુવરીબા, શા સારૂ સખી કે નજુદી, તરીકે આવેા. ખાસા સામૈયા પૂર્ણાંક જ આવા ને ! હા પાડે। એટલી જ વાર છે.
ઞ'ગાના મુખ પર હાથ ધરતી ધારિણી ખેાલી–ગ્રૂપ, આગળ તરફ ન કાઢતી. ક્ષત્રિયજાતિમાં એ રીતે કુંકુમાં પાણી ન પડે. ક્ષત્રિયાણીના હાથ રેઢા નથી હેાતા !
ચાલ સમય થયા છે, હવે ઉઠીશું ને ?
હા, હવે તે। તમા જરૂર ઉતાવળ કરવાના જ. ગરજ સરી ગઇ.
આવ્યા છીએ તે દેવાલયમાં દન કરીને જ પાછા ફરીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ ડું માલવણના કુમરામાં
વૃદ્ધ મહા અમાત્ય ! તમારી સલાહ સાચી છે. હું પણ સમજુ છું કે વ્યવહારિક અને ધાર્મિક કાર્યોમાં ડગલે ને પગલે રાજા સાથે રાણીની જરૂર રહે છે, એથી જ તમે અને અધિકારીઓ લગ્ન કરવાની સલાહ આપી રહ્યા છે. .
પણ મુરબ્બી, એક તે મેં પવાને હાથ ગ્રહણ કરતાં તેણીને વચન આપેલ કે હું એક નિવ્રતને ઉપાસક રહીશ. એ વચન મારે શું તોડવું ?
મહારાજ ! પ્રતિજ્ઞાભંગ કરવાની વાત મારાથી નજ ઉચ્ચારાય. એવી સલાહ હું આપું જ નહિ. પણ જ્યાં રાણુજીનો પત્તો જ નથી ત્યાં એ પ્રશ્ન કેવી રીતે સંભવે? મૂળ નથી ત્યાં શાખા ક્યાં શોધવી? જે કંઈ કરવું પડે છે એ પણ આપણી સામે–ચંપાનરેશ સામે વ્યાઘ નદી જેવી પરિસ્થિતિ ઉદ્દભવી છે માટે જ.
શું સેનાપતિએ એકલેલા બધાયે અનુચરે પાછા ફરી ગયા? મૂઆ જીવતાની કંઈજ ભાળ ન મળી ! આ પણ એક અચ્છેરું જ ને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૦
સતી શિરામણી ચંદનબાજ - સેનાપતિ આવી ચૂક્યા છે. એમના મહેડેથી જ જવાબ સાંભળો ઠીક છે. મારી આ જઈફ વયમાં આ જાતનું હરણ અને તે પણ એક મહારાણીનું, એ તો પહેલે જ પ્રસંગ છે અને એથી ઓછી અજાયબી નથી થતી. પણ જ્યાં વિધિ આડે હેય ત્યાં માનવ પ્રયત્ન હેઠા પડે. ખરું જ કહ્યું છે કે “ભવિત મ ઝાટેનતું : સમર્થ”
બેલે અરિદમનજી ! રાણીજી સંબંધમાં તમારી તપાસ ક્યાં સુધી પહોંચી છે? મહાઅમાત્યજી તો હાથ ધોઈ નાખે છે. તમે શી આશા આપ છો ?
કંઈ લાખો નિરાશામાં અમર આશા છૂપાઈ છે' એ કવિ ઉક્તિ અહીં તે બંધ બેસતી થાય તેમ જણાતું નથી.
મહારાજ ! મારા સૈનિકોએ પ્રયાસ તે ઘણું ઘણું કર્યા છતાં માં હસતું થાય તેવા સમાચાર સાંપડવ્યાં નથી. આપણા રાજ્યની મર્યાદા એાળંગી પર રાજ્યમાં પણ તેઓ ગુપ્ત વેશે પહોંચી ગયા અને પૂણે ખાંચરે પણ ભ્રમણ કરી આવ્યા. કંચનપુરના પ્રદેશને ખૂંદી વળ્યા. દંતપુરના સ્વામી જોડે આપણને બરાબર મેળ ન હોવા છતાં ત્યાં પણ ભળતી રીતે ઘૂમી આવ્યા! વિરહની જે ઘડીઓ આપે ગણાવી એ સમયમાં ગર્ભાવસ્થાના આંગણે ઉભેલા રાણીમાતા આ સ્થળથી વધુ દૂર જાય એવો સંભવ જ નથી. આમ તરફની સ્થિતિનો ક્યાસ કહાડતાં હું એવા અનુમાન પર આવ્યો છું કે તેઓ કરાળ કાળનું અભક્ષ્ય બન્યા છે. એ ભયંકર કાર્ય કઈ જંગલી વાઘ કે ચિત્તા દ્વારા થયું છે. શિકાર કરી વીચ ઝાડીમાં તેઓ ભરાઈ જતાં હોવાથી શિકાર બનનાર વ્યક્તિને કંઈજ મુદ્દો હાથમાં આવતો નથી.
આ સાંભળતાં જ રાજવીના મુખમાંથી નિમ્ન ઉદ્દગાર સરી પડયા.
વહાલી પ્રિયતમા! અરે વંશ વર્ધક કુમળી વેલ! તારું આવું કરુણ મેત ! અરે દેવ! તેં શું કર્યું? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
મસલતગૃહના કમરામાં
૫૧
સેનાપતિના શબ્દોથી અધિકારી વર્ગના ઑડા ઉપર શોકની ઘેરી - છાયા પથરાઈ અશ્રુથી ચક્ષુઓ ભીની બની.
સૌને મૂક જોઈ, જાણે ઊંડા વિચાર પછી મેં ઉઘાડતાં હોય એમ રાજપુરોહિત રામશર્માજી ધીમા અવાજે બોલ્યા
આશા તે અમર છે. સેનાપતિજીનું અનુમાન ગળે ઉતરે તેવું છતાં સમાચારમાં એક એવું પણ વૃત્તાંત મળ્યું છે કે અટવીના અમુક સરોવર પર્યત હાથીનાં પગલાં જણાય છે. તે પછી ત્યાંજ કેમ કંઈ ચમત્કાર ન બન્યો હોય ! કઈ દેવ કે વિદ્યાધરના હાથે રાણજીનો ઉદ્ધાર થાય એ સંભવિત ન ગણાય? એમની આકૃતિ જોતાંજ હરકોઈને તેમના પ્રતિ બહુમાન ઉપજે તેમ છે. પદ્માવતી નામ પ્રમાણે સૌને કમળની માફક પ્રિય થઈ પડે તેમ છે. સરેવરનું પાણી પી ગજરાજ • નજીકની ઝાડીમાં ચાલ્યો ગયો હોય તો ઉભયમાંથી એકનું પણ કંઈ ચિન્હ હાથ ન આવે એ બનવા જોગ છે. આ પણ અનુમાન અસ્થાને નથી. મારૂં જ્યોતિષ રાજવીના ભાગ્યમાં ત્રણ રાણુને પેગ બતાવે છે. એમાં આંતરાં પણ પડે છે. | ગમગીનીભર્યા ચહેરે એ સાંભળી એકાએક ચંપાપતિ બેલી ઉડ્યા–ત્રણ રાણુઓ? મારા જેવા પ્રતિજ્ઞા બધ્ધને?
હા, મહારાજ ! ભાવિના રાહ નિરાળા જ હોય છે. આંતરાં પડે એટલે પ્રતિજ્ઞાને બાધ ન આવે. પામર માનવીથી વિધિનાં માપ કહાડી - શકાતાં નથી. તેથી તે નીતિકારેને હાથ ધોઈ નાંખી વવું પડ્યું છે કે
विधिरेव तानि घटयति यानि पुमान् नैव चिंतयति ।
એ વિધિએ જ વસિષ્ઠ જેવા વિદ્વાન ગુરૂને રાજ્યારોહણ મુહૂર્તમાં શ્રીરામને વનવાસ મેકલ્યા અને મંદોદરી જેવી સતી ઘરમાં હોવા છતાં રાવણને સીતાનું હરણ કરવાની અભિલાષા પ્રગટાવી.
મારી તે સલાહ છે કે ગઈ ગુજરી ભૂલી જઇ, મહા અમાત્યની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
પર
સતી શિરામણી ચ’દનબાળા
સલાહ મુજબ આજની અગત્ય વિચારો. કાળ પાકતાં જ સહુ સારાં વાનાં થશે. દુઃખ પાછળ સુખ કિવા વિસ્પ્રંગ પછી સંયાગ અવશ્ય આવશે જ.
ત્યાં તે। અનુચરે આવી ખબર આપ્યા કે યશપાળજી મુસાફરીએથી આવી ગયા છે. તેઓ મળવા માંગે છે.
જા, જા, તેમને જલ્દીથી અંદર મેાકલ જોઇએ. તે કંઇ શુભ ખબર આપે છે.
બીજા તે શું ખમ્મર લાવવાના ! કૌશામ્બીનું કંઇક હશે.
આવેા યશપાળજી, ઠીક સમય તમારે લેવા પડયા. વિલ તે લેાકના પંથે પ્રયાણ કરી ગયા. તમારા માથેથી છત્ર જતાં જવાબદારી વધી. એ સમાચાર મળ્યા હતા અને એ પણ જાણ્યુ હતું. ૐ તમે ટૂંક સમયમાં કૌશામ્બી તરફ જઇને પાછા ફરશેા. અહીં તે રાજવીના હૃદયમાંથી ક્રેમે કરી પ્રિય રાણીજીને વિરહ ભૂંસાતા નથી.
મહા અમાત્યજી ! અહીંની આ પરિસ્થિતિ છે ત્યારે કૌશામ્બી--- માં તે જુદી જ હવાઇઓ છૂટી રહી છે. આપણા પ્રજાવત્સલ રાજવીના શીરે જાતજાતના આળ ઓરાઢાય છે. કાઇ કહે રાજન જાણીબૂઝીને તપાસમાં ઢીલ રાખે છે તે ાઇ કહે જેને ભટકતું જીવન જીવવુ હોય તેને ચેટક તનયાની પ્રીતનું બંધન પાલવે જ નહીં. એટલે આ રીતે છૂટકારા રોષ્યા. આવી માં માથા વગરની વાતેમાં આપણા વચ્ચે ચાર્લ્સેા આવતા કલહ, સંભાર ભરવામાં બળતણની ગરજ સારે છે. ચાક—ચૌટે એવું ખેલનારા પણ છે કે હવે ચંપાપતિને કાઇ દેનાર મળવાને જ નહીં. કાઇ સૌન્દર્યવતી તે કુલિન કાન્તા હાથ ગ્રહણ કરવાની હા પાડવાની જ નહીં, દેરગી દુનિયા ! એહુ જ એના માઢે ગળણું છે. મારા શ્વશુરની લાગવગથી હુંં ઠેઠ શતાનિક રાજવી સુધી પહોંચી ગયેા હતેા અને સાચી સ્થિતિથી તેમને વા કર્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
મસલતગૃહના કમરામાં
૧૩
એ જ પ્રમાણે અથથી ઇતિ વૃત્તાન્ત રાણી મૃગાવતીના કાને નાંખવામાં મારી પત્નિએ એની સખી જયન્તિ દ્વારા કામ લીધુ` હતુ`. આમ કરવાથી ઘણી ગેરસમજ દૂર થઈ છે. હાલ તેા પરસ્પર શસ્ત્રો ખખડે એમ લાગતું નથી. બાકી રાજ્ય પ્રણાલિની ભિન્નતા અને વર્ષો જૂન ચાલ્યા આવતા વિરાધ, એકવાર ઉભય રાજ્યે વચ્ચે જબરી અથડામણ ઉભી કર્યા વિના રહેનાર નથી જ. યશપાળના છેલ્લા શબ્દોને પકડી લઇ દધિવાહન ભૂપ ભુજાએ ઊંચી ફરતાં એટલી ઉડ્ડયા—
અથડામણુ આજે કાં ઉભી નથી થતી? કૌશામ્બીને લડવુ જ હશે તે હું કાંઇ ચૂડીએ પહેરીને નથી બેઠા. એક વાર એના સીમાડા ખાખરા કરી આવ્યા હતા એ વાત શું આટલી જલ્દીથી ભૂલાઇ ગઇ છે ! સગપણના નાતા યાદ ન આવ્યા હાત તેા એ વેળા જ હિસાબ ચૂકતે કરી દીધા હાત !
ખેર ! હજુ કંઇ જ ખગડી નથી ગયું. અતરનું દુ:ખ મને અંતરમાં શમાવતાં આવડે છે. સાચને આંચ આવતી જ નથી. મહા -અમાત્ય ! રાજ્યને અંગે જે કષ્ટ કરવું ઘટે તે હું કરવા કબૂલ છું. જગત એકવાર જોશે કે દધિવાહનમાં ભ્રમરવૃત્તિ છે કે હાર્દિક પ્રેમ છે ? કાયરતા છે કે સાચી વીરતા છે એ સમજાવવા જવાની જરૂર નથી. મારૂ કા જ એની સાબિતી આપશે.
સેનાપતિજી ! તમા સૈન્યમાં ભરતી કરવા માંડે. સંગ્રામ એ તે ક્ષત્રિયે। માટે પર્વ ક્તિ જેવા ગણાય. મેટલ, ખીજું શું બાકી રહે છે ?
રામશર્મા, એકજ વાત રાણી આવાની.
એ પણ મજૂર છે. કઇ પદ્મા જેવી રોાધી લાવવ્યે. ગમે તેમ હાથ . મિલાવાય. જેવું પદ તેવુ પાત્ર ોઇએ.
ܪ܂
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૪
સતી શિરોમણી ચંદનબાળા મહારાજ ! મને બોલવાની રજા હોય તો એ સંબંધમાં મારી, અનુભવેલી વાત કહું.
યશપાળ! તમારે રજા માગવાની ન હોય. તમો મારા રહસ્ય મંત્રી. છે. જે કહેવાનું હોય તે સત્વર કહી નાંખો. પડોશી રાજ્યો મારા સાચા પ્રેમને નબળાઈ ગણે કે મને પ્રથીલ માને એ વાત હું ઘડીભર ચલાવી લેવા તૈયાર નથી.
સંમતિ મળતાં જ ઘારિણવાળા કુવાકાંઠાનો પ્રસંગ યશપાળે: ટૂંકમાં વર્ણવી બતાવ્યો અને ઉમેર્યું કે
ચંપાના મહાલયને શોભાવે તેવું આ પણ એક સ્ત્રીરત્ન છે. ચેડા. મહારાજાની પુત્રી જેવી અન્ય ન સંભવે, છતાં એની સ્મૃતિ ભૂલાવે અને ભલભલાને પડકારે એવી આ જોગમાયા છે. ગણનાપાત્ર નારી છે.
રામશર્માયશપાલજી, જરાં નામ તો ફરીથી કહે. * હરનામસિંહ ઠાકરની એકની એક પુત્રી. એનું નામ ધારિણું.
રામશર્માએ આંગળીના ટેરવાં હેરફેર કરી છેડે સમય કંઈ વિચારી જોયું અને પછી બોલ્યા–રાશિ અને ચંદ્રમાના યોગ તો અતિ સરસ છે. રાજવીને ગૃહસંસાર દીપાવે તેવો ગ્રહ છે વળી સંતાન યોગ પણ જોવાય છે. કરે, શુભસ્ય શીઘમ અમર રાખ્યું.
સારા કામમાં વિન ઘણું એ જન ઉક્તિ લક્ષ્યમાં લઈ કંકુમાં પાણી જલ્દી નાંખવું સારું.
સૌની નજર ભૂપતિ સામે વળી. તેઓ શું જવાબ આપે છે એ સાંભળવા સૌ આતુર બન્યા.
તેઓ બોલ્યા-મારે નવું કંઈ જ ઉમેરવાનું નથી. યશપાળની. પસંદગી પર મને પૂરો ભરે છે. એમાં વળી પુરોહિતજીની હા મળી, છે. એ અંગે જે કંઈ કરવું જોઈએ તે મહા અમાત્યને કરવાની પૂરી, સ્ટ છે. હવે રહે છે કંઇ અધૂરું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭ મું રમણી તો એ જ
વડીલ: આપણે સહેજ મેડા થયા. સામે દેખાય છે એ રમણીય દેવમંદિર છે. એને ફરતું વિવિધ પ્રકારના કુલ–ફળના વૃક્ષોથી ભરચક બનેલું, મીઠી સુવાસ અને શીળી છાયા આપતું મને હર ઉધાન છે. હમણું આપણ નજર આગળથી જે ગાડી પસાર થઈ એમાં બેઠેલ દંપતીએ જ અમારા રાજવીના આ બીજા લગ્નમાં મુખ્ય ભાગ ભજવ્યો છે.
એ સાંભળતાં જ વાત કરતી ત્રિપુટીમાં જેની ઊંચાઈ અધિક હતી અને જેનો પહેરવેશ એકાદા રાજ્યના નાયક સરખો હતો એ પોતાના સાથીદારને ઉદેશીને બોલી ઉઠયા –
કંડરીક! આપણે ફેર ફોગટ નહીં જાય. કૌશામ્બીમાં જે સમાચાર આપણા કણે અચાયા છે એ સાવ નિર્મૂળ નથી જ.
હં, માથું? ત્યારે આ કર્ણસિંહને-ભાણિઆને માત્ર મળવા અહીં ચંપામાં નથી પધાર્યા?એ પાછળ બીજે પણ કંઈ ગુપ્ત હેતુ હમે આવ્યા લાગો છો?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૬ .
સતી શિરામણી ચંદનબાળા કંડરીક–ભાઈ, સ્વાર્થ વિના મુસાફરીના કષ્ટ વેઠવાનું અને શત્રુ ગણુતા રાજવીના મુલકમાં પગલાં માંડવાનું જોખમ કાણુ એડે ?
એમાં પણ તારા મામા તે પૂરા વિચાર વિના ડગલું ભરેજ નહિ, સાથીદારની વાત ઉચકી લેતા નાયકે ચલાવ્યું–
કરણ! તારાથી કંઈ વાત છૂપાવવાનું જરા પણ પ્રયોજન છે જ નહિ. અવકાશે એ બધું હું જણાવીશ. ગાડીમાં હમણા જે દંપતી ગયા તેની વાત પણ બાજુએ રાખ. કૌશામ્બીમાં એમના લગ્ન થયા છે અને થોડા સમય પૂર્વે એ મહાશય સાસરીમાં આવી પણ ગયા છે. ચહેરે જોતાં જ મને પરખ આવી ગઈ છે. મૂળ વાત જે છે તે એ છે કે તારા રાણીજીને આવતાં કેટલો વિલંબ થશે ?
એ સીધા મંદિરમાં જાય છે કે ઉલ્લાનમાં ફરવાનું કાર્ય પણ કરે છે ? અહીં કેટલો વખત ગાળે છે? સાથમાં રાજવી હોય છે કે એકલા આવે છે?
મામુ ! મને લાગે છે કે તમે કોઈ વિચારમાં તદાકાર બન્યા જણાઓ છે. તમે જે પ્રશ્ન પરંપરા જન્માવી એની જરૂર જ ક્યાં છે? આવતા વેંત મેં કહી તો દીધું કે આપણે જરા મેડા પડયા. રાજા–રાણું અંગ રક્ષકની ટુકડી સહિત ઉધાનમાં પહોંચી પણ ગયા. જે ગાડી આપણે જોઇ એ રાજવીના રહસ્ય મંત્રી અને અંગત મિત્ર જેવા યશપાળની હતી. સંરક્ષક ટુકડીની પાછળ એ રહે છે. મંત્રીના પત્નિ, તમારા કથન મુજબ કૌશામ્બીના શેઠની દીકરી, નવા રાણજીના ખાસ સહિયર છે. લગ્નને વેગ મેળવી દેવામાં ઉભયે જબરે ભાગ ભજવ્યો છે. એમના સંગીન પ્રયાસ ન હોત તો અમારા રાજન લગ્ન કરતે જ નહીં ને!
ભાણા! તારી વાત સાંભળતાં મારી સાંકળની અકડા મળવા લાગ્યા છે. મને એ કહે કે રાણી નજરે હવે કયારે ૫ડશે! '': Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
રમણ તો એ જ
૫૭
લગભગ ત્રણ કલાક તો થશે જ. દર્શન, પૂજન–સ્તવન, ભક્તિ, તેમજ કેઈ સંત ઉદ્યાનમાં આવ્યા હશે તો તેમના ઉપદેશનું શ્રવણ કરશે. એ નહીં હોય તો ઉદ્યાનમાં થોડું ફરશે પણ ખરા જ. ચંપાપતિને ખાસ ચિંતા જેવું તો છે જ નહીં અને એમાં પણ આ નવા રાણીના સમાગમ પછી તો એવા આનંદ અને ઉત્સાહમાં મહાલે છે કે જાણે નવા અવતારે આવ્યા.
ઉતાવળ હોય તો મંદિરમાં જલ્દી જઈ પહોંચીએ, તો એ દર્શન કરતાં આપણી નજરે જરૂર ચઢી જશે.
ભાઈ, એમાં મજા ન આવે. બરાબર મુખ ન જોવાય. અન્યની દૃષ્ટિમાં આપણે અવિવેકી ગણાઈએ.
ફિકર નહીં, ત્રણ કલાક ગાળવાને રસ્તે કહાડીશું, જે હેતુઓ આવ્યો છું તે સિદ્ધ કર્યા વિના પાછા નથી કરવું. તારા ધ્યાનમાં કઈ નજીકનું સ્થાન હોય તે બતાવ. ત્યાં જઈ નિરાંતે થોડી વાત કરીશું એટલે સમય પસાર થઈ જશે.
મામા ! આ ઉદ્યાનના મુખ્ય દરવાજાની બરાબર સામે જે આંબા વોડીયું છે એ અનુકૂળ સ્થાન છે. અત્યારે અહીં ધમાલ રહેતી હોવાથી ત્યાં કોઈ ચલિયું પણ ફરકવાનું નહિ. વળી આપણું નજર પણ સામીજ રહેશે.
હા, હા, એ ઠીક છે ચાલે એ તરફ. આંબાવાડીયામાં પગ મૂકતાં જ નાયક બોલી ઉઠશે.
અહા! અહીં તે અપૂર્વ શાંતિ પ્રસરેલી છે, નિરવતા પણ પ્રશંસનીય. કહેરીક! ચંપાનગરી રિદ્ધિ સિદ્ધિમાં અને ફળદ્રુપતામાં કૌશામ્બીને ટપી જાય તેવી છે. અંગ દેશ સાચે જ સમૃદ્ધ છે.
મામુ ! મારી જન્મભેમના વર્ણન કરવાનું કામ કાઈ કવિ, કે લેખકના શીરે સેપી, મૂળ વાત ઉપર આવે. એકાંત છે એ સાચું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૮
સતી શિરેમી ચંદનબાળા. પણુ, “ભીંતને પણ કાન હોય છે” એ જન ઉક્તિ સાવ વિસારી ન દેતા. ખપ પૂરતું બોલવામાં જ લાભ છે. પોતાની ફરજ અદા કરવામાં જ સનિક–જીવનની શોભા છે. એમાં પણ તમે રહ્યા નાયક યાને. સરદાર. તમારે ધર્મ શબ્દો તોલીને બેલવાને.
કરણ! તારી વાત સો એ સો ટકા સાચી છે. કેઈ કોઈવાર હું ઉતાવળમાં એ વીસરી જાઉં છું. અમારા આગમનનું કારણ હું ટૂંકમાં જણાવું–
દધિવાહન અને શતાનિક સાદ્ધ થાય છે તે ઉઘાડી વાત છે. જ્યારથી પદ્માવતી ગુમ થયાના સમાચાર કૌશામ્બીમાં આવ્યા, ત્યારથી એની બહેન મૃગાવતીના મનમાં કોઈ જુદી જ શંકાએ ઘર કર્યું છે. ઉભય રાજ્ય વચ્ચે મેળ તો નથી જ. એમાં આ બનાવે બળતામાં ઘી. હેમવાની ગરજ સારી છે. રાજા–રાણું પાછળ પ્રજાએ પણ મન. ગમતાં અનુમાને એ પાછળ વહેતાં કર્યા છે.
મામા ! એ વાત તો જૂની થઈ ગઈ. વળી સાચી હકીકત તમારા રાણીને કાને નાંખવા સારૂં તે અમારા પેલા યશપાળ ત્યાં આવી પણ ગયા. તમો કૌશામ્બી વાળા પણ અજબ છે. અન્ય કંઈ કામ નહી જડતું હોય, તે વિના આવી પારકી પંચાતમાં સમય ગાળે ખરા?
કરણ! ઉતાવળો ન થા. તમારા મંત્રી આવી ગયા એટલે તો અથડામણ થવાના દિન દૂર ઠેલાયાં.
એક પત્નિના હિમાયતી અને વધુ રાણુઓના અંતઃપુર રાખનારા અન્ય રાજવીઓની ટીકા કરનાર, તમારા ભૂપ દધિવાહન એકાએક કેમ પાણીમાં બેસી ગયા ! શા સારૂ જલ્દીથી પરણું બેઠા? શોધખેાળને અંત આવી ગયે? પદ્માવતીને પત્તો નહીં જ મળે એવી પ્રતિતી થઇ ગઈ? પ્રજાના માનસમાં આ નિમિત્તે શંકા કુશંકાઓ જન્મે એ
સહજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
રમણી તો એ જ
૫૯
વળી અંગદેશના સ્વામીને કન્યા આપનારા રજવાડાં કયાં ઓછા હતાં કે એકાદા–સામાન્ય કક્ષાના-ગરાસદારની દીકરી પસંદ કરી ? લગ્નકાર્ય પણ એટલું જલ્દીથી આપાયું કે પડોશી રાજ્યમાં એ પછી લગભગ છ મહિને એની જાણ થઈ.
તું જ કહે છે કે નવા રાણીએ રાજવીના જીવનમાં જબરે પલ્લે આપ્યો છે. જોકે એવું સાંભળીને ઉલ્ટા વધારે શંકાના વમળમાં અથડાય છે. એથી તે પડ્યા પાછળને શોક એક ફારસરૂપ બની જાય છે.
કહે છે કે રાણીમાં પણ ક્ષાત્રવૃત્તિ એટલી બધી જ છે કે એની સામે ભલ ભલા સરદાર પણ ધ્રુજી ઉઠે. રાજ્યના પ્રત્યેક કાર્યમાં રાણુની સલાહના એંધાણ હેાય છે જ. આ સર્વ સાચું છે કે કેમ ? એ જાણવા હું આવ્યો છું.
મામા ! એ બધું સાચું છે. એમાં મીનમેખ નથી જ. પણ એટલા. કારણે તમે આ સાહસ ન કરો. અમારે ત્યાં લોકવાયકા પર ઝાઝું વજન મૂકવામાં નથી આવતું. તમારા આગમન પાછળ અને રાણી સંબંધી આટલી જ કરી રહ્યા છે તેથી, જરૂર કંઈ ગુપ્ત હેતુ. તો છે જ.
અમારા નવા રાણું ભલે સામાન્ય ભાયાતના ઘરમાં જન્મ્યા હોય, ભલે એમની પાછળ વંશ પરંપરાની કુલીનતાના વાઘા ન સજાયા હોય, છતાં તે એક રમણી રત્ન છે. સૌન્દર્ય અને રૂપની નજરે એ કોઈ પણ નારીને ટક્કર મારે તેમ તે છે જ; પણ ગુણે અને તેમાં પણ ઝળહળતી ચરવીરતા અને ઉભરાઈ જતી ક્ષાત્રવૃત્તિ જોતાં, હર કાઇના ધન્યવાદ તેઓ તરફ સહજ વર્ષો જાય છે.
તમારી કૌશામ્બીના નગરની પુત્રી કહે કે અમારા ગ્રુપના રહસ્ય. મંત્રીની પત્નિ કહે, અગર રાણજીના ગામની પુત્રવધુ કહે; તેણીએ પોતાની ચકાઓ સામે રાણુ ધારિણીમાં જે વીરતા ભરેલી છે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
સતી શિરામણું ચંદનબાળા પર જોયો છે. એજસ્વી વાણીને ધોધ વહેતે નિહાલ્યો છે. ભાયાત હરનામસિંહની બહાદૂરી આપણું સૈનિક સમુદાયમાં અજાણ નથી. એના સરખો એક પત્નિવ્રત ધારી અને પ્રમાણિક ગરાસદાર મારા જાણવા મુજબ આપણું પ્રદેશમાં અન્ય નથી. એવા ચારિત્ર - સંપન્ન ઘરમાં જેને ઉછેર થયો હોય એવી લલના, રમણીરત્ન તરિકેની ખ્યાતિને વરે એમાં નવાઈ પણ શી?
મરદ કરતાં સ્ત્રી જાતિમાં સ્નેહના આંકડા જલ્દી સંધાય છે, અને વૃદ્ધિ પામતી રેશમની ગાંઠની ઉપમાને વરે છે. સખીપણુના નાતાથી ભાયાતપુત્રી ધારિણી, અહીં ચંપામાં મંત્રીપત્નિને મળવા આવેલ. એક વેળા ઉભય સહિયરો ઉદ્યાનમાં જે પ્રાસાદ આપણે જે ત્યાં દર્શને આવેલ. અચાનક પધારેલ રાજવી દધિવાહનની દષ્ટિએ એ રમણી રત્ન ચઢ્યું. ચાર ને સામ સામે મળતાં જ હૃદયના તાર ઝણઝણી • રહ્યા.
આ પ્રસાદ પાછળ તો લાંબી ઐતિહાસિક શંખલા રચાયેલી છે. - એની ચમત્કૃતિના ખ્યાન પણ કંઇ કંઇ જનતાના અંતરમાં નેધાયેલા પડ્યા છે. એમાં વૃદ્ધોની સાક્ષી પણ સાંપડે છે. વારાણશી નગરીના - સ્વામી અશ્વસેનના પુત્ર પાર્શ્વકુમારે કમઠ જોગીની બળતી ધૂણમાંથી લાકડું ખેંચી એમાંથી ઝળતા સપને બચાવી, સાચો ધર્મ જીવદયામાં છે એ વાતને વિજય વાવટો ફરકાવ્યો અને પાછળથી તેઓ સંસાર ત્યજી દઈ સાધુ બન્યા. એકાકી વિચરતા એ સંત ઉપર ઉપસર્ગોની ઝડી વરસી. એ સર્વ સમતાભાવે સહન કરી તેઓ સર્વજ્ઞ બન્યા. - આમ જનસમૂહમાં પુરૂષાદાની પાર્શ્વનાથ તરિકે પ્રસિદ્ધ થયા. એમના પગલાં અહીં થયેલાં. એમના ઉપદેશથી જનતાને મોટે ભાગ
અરિહંત ધર્મનો ઉપાસક થયો છે. એમના આગમન બાદ આ ઉદ્યાન - તથા એમાં આવેલ પ્રાસાદ, તીર્થધામ રૂપ બને છે. ! ચાલુ - અવસર્પિણી કાળમાં થયેલ એ ત્રેવીસમા તીર્થકર છે. પૂર્વે બીજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
રમણ તે એ જ બાવીશ તેમના સરખા જ જ્ઞાનવાન અને પ્રભાવશાળી સર્વજ્ઞો થયા છે. એમાં પ્રથમનો અંક પ્રાપ્ત કરનાર શ્રી આદિનાથ યુગલિક કાળની સમાપ્તિ વેળા થયેલ. એમણેજ જનતાને સંસારમાં ઉપયોગી સર્વ વ્યવહારનું ભાન કરાવ્યું. એમનું જન્મ સ્થાન અધ્યા નગરીમાં. વર્ષોના અસંખ્યાતા થાકડાઓ એ વાતને વીતી ગયા. એ પછી જે બારમા તીર્થંકર તરિકે ઓળખાય છે એ રાજવી વસુપૂજ્યના નંદન શ્રી વાસુપૂજ્ય નામે આ નગરીમાં જ થયા. જમ્યા-મોટા થયા. રાજ્ય ભોગવ્યું. પાછળથી દીક્ષા લીધી. અને કૈવલ્ય મેળવ્યું.. આયુષ્ય પૂર્ણ થતાં મુક્તિ પણ પામ્યા. એ સર્વ અહીં જ બનેલું. એ વાતની સ્મૃતિમાં આ પ્રાસાદની સ્થાપના. દરેક તીર્થકર દેશ કાળ પ્રતિ નજર રાખી પિતાની ઉપદેશ પદ્ધતિ નક્કી કરે છે; છતાં સર્વજ્ઞ હેવાથી દરેકના કહેવામાં સરખાઈ જ હેય છે. લક્ષ્ય બિંદુ એક જ. કષાયો ઉપર વિજય મેળવે, કર્મોને જડમૂળથી નાશ કરે અને આત્માના મૂળ ગુણે-જ્ઞાન, દર્શન અને ચારિત્ર નિર્મળ બનાવો. આપણે ચોવીશ અવતાર માનીએ છીએ તેમ જેને ચોવીશ તીર્થકર માને છે. જો કે માન્યતાને અંક સરખો છતાં એમાં તરતમતાઓ તો ઘણું ઘણું છે. હજુ ચોવીસમા તીર્થંકર થવાના બાકી છે.
અરે પણ વાતના વર્ણનમાં ક્યાં પહોંચી ગયો? કહેવાને મુદો તો એ હતો કે શ્રી વાસુપૂજ્ય તીર્થપતિ થયાને વર્ષોનાં વહાણાં વાયા છતાં, સ્મૃતિ ચિન્ડ સરખો પ્રાસાદ તો હજુ ઉભો છે. કાળ ચક્રના ઘસારામાં અને પરિવર્તનેમાં આ નગર સાથે એ પણ પસાર થયો છે. દધિવાહન ભૂપ વારસામાં મળેલી ભક્તિ એ પ્રતિ દાખવતે; પણ પદ્માવતીને પરણે આવ્યા પછી તે એમાં સારા પ્રમાણમાં ઉમેરે થયો છે. ચેટકરાજની તનયાના સંસ્કારે એ ઉપર સજજડ છાપ મારી છે. તેમનું જીવન ધર્માત્મા તરીકે વિશેષ ઉજવળ બન્યું છે. રાજવીએ પ્રજા પાલનમાં અને જન કલ્યાણમાં જે ઉત્સુકતા દાખવી છે અને એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૨
સતી શિરામણું ચંદનબાળા દ્વારા પ્રજાને પ્રેમ સંપાદન કર્યો છે એમાં નિમિત્ત રૂપ સંસ્કારી પદ્માવતીને ગ છે. ઉભય રેજ દર્શને આવતા. એ નિયમ રાણુના વિરહકાળે–ગંભીર ગમગીનીમાં પણ અફર રહ્યો; એ નિમિત્ત એક સંધ્યાએ પૂર્વે કહ્યું તેમ હરનામસિંહની પુત્રી નજરે ચઢી. પ્રાસાદમાં મંજુલ સ્વરે ગવાતાં ગીતે રાજવીનું મન આકર્ષાયું. સામાન્ય વાર્તાલાપથી ઓળખાણ થયું. અવારનવારના પરિચય પછી ઉભયના દિલ મળ્યા અને એ ઉપર આખરે લગ્ન ગ્રંથીની મહોર મરાઈ. અમારા નવા રાણીને આ વૃતા.
હવે, તમારે ગુપ્ત હેતુ કહી નાંખો કેમકે સમય થવા આવ્યો છે.
કરણ! કહેવાનું બધું તે કહી નાખ્યું. તમારા રાણી એ મારું પ્રેમપાત્ર છે. કુવા કાંઠાને બનાવ કિવા યશપાળની પત્નિને પરચો એના મુખ્ય પાત્ર અમે_હું અને મારે આ સાથીદાર કંડરીક વાતના તાણ વાણા ઘણા તે મળતા આવી ગયા છે. એ રમણને નજરે જોયા વિના પાકી ખાતરી ન અપાય. * કંડરીક–સરદાર ! માને યા ન માને પણ રમણ તો એ જ જણાય છે. એનું નામ ધારિણે આપણે સાંભળેલું. મારું મન સાક્ષી પૂરે છે કે તમારી આશા ધૂળમાં મળી છે. ખેલ ખલાસ થયો છે.
કરણસિંહ—મામા ! એની સાથે શું તમારે પૂર્વે કંઈ પરિચય - હતા? ગુપ્તપણે સ્નેહ તંતુ સંધાયા હતા? - ના, ના, એવું તે કંઈ જ નહોતું. પણ કુવાકાંઠાના બનાવ પછી મેં એને રૂવાબ જોઈ મનમાં ગાંઠ વાળેલી કે કોઈ બી હિસાબે એને પરણી લાવી, ગર્વ ઉતારવો. આ નાયકે ભલભલાના પાણુ ઉતારી - નાંખ્યા છે તે એકાદ નારીના ઘમંડને નહીં સાંખી શકે?
મામાશ્રી ! તક ગઈ એ તે હવે પાછી ન આવે. રાઈના પહાડ રાતે -વહી ગયા. હવે એ પરરમણી અને તેમાં પણ અંગદેશના મહારાણું! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
રમણું તે એ જ ઘમંડ ઉતારવાની વાતથી હાથ ખંખેરી વાળો. જેડે એ પણ કહ્યું કે તમે મરદ જાતિના ગૌરવને ગજ લાંબે રાખ્યો છે. કારણ વિના એ રમણીએ ઘમંડ દાખવ્યો તો નહીં હોય ને!
અરે કરણ! તું પણ પૂરૂં જાણ્યા વિના શું હાંકયે રાખે છે? આ કંડરીકના પાણી માંગવા રૂપ સામાન્ય પ્રશ્ન પરથી તેણીએ યુવાનીના મદમાં છકી જઈ રજનું ગજ કરી મેલ્યું. એ તો અમારે કૌશામ્બી પહોંચવામાં વિલંબ થતું હતું, નહીં તો એ વેળા જ એની બબડી બંધ કરી, હાથ બતાવી દીધો હત. કેમ કંડરીક ! મારી વાત ખરી છે ને ! “શેઠ કહે સાગરનું પાણી મીઠું છે તો હાજી હા’ જેવા સાથીદારે નાયકની વાતમાં કેરા પાને તું માર્યું.
નાયકને ભાણેજ પણ પાકે ખેલાડી હતો. એ બોલી ઉઠે–
મામાજી ! એવા ગર્વમાં કંઈ જ દમ નથી. અહંકાર તે રાવણ જેવા ત્રિખંડાધિપતિને નથી રહ્યો. ક્ષત્રિય રમણીના તેજ જુદા જ હોય છે. તેણીની પવિત્રતા પર કંઈ પડકાર થયા વિના એ ભાગ્યે જ છંછેડાય છે; અને એકવાર વિફરી એટલે ડસીલી નાગણ જ - જોઈ લ્યો.
નાયક-ભાઈ! ત્યારથી તે થાકયા. દલીલ, દલીલ અને દલીલ. - જ્યારથી તમારા રાજવી ગણરાજ ચેટક મહારાજના તંત્રની લતે ચઢયા છે ત્યારથી તમારા લોકોના વિચાર જ કઈ જુદી રીતે વહે છે. મરદ જાતિના માન–અપમાનની તમને કંઈ ખેવના જ નથી. “સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ” જેવા સનાતન વાક્ય પર વિશ્વાસ નથી. પુરુષ તે પુરુષ અને નારી તે એના પગની મોજડી જેવી ! ધર્મમાં જ્યાં પુરુષનું પ્રધાનત્વ છે ત્યાં વહેવારમાં હોય જ. એમાં નવાઈ જેવું શું છે?
પ્રધાનત્વ' ના નામે ઘેટાં ન ચરાવો. એ પાછળનું રહસ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૪
સતી શિરામણી ચંદનબાળા
સમજો, અર્થના અન ન કરે. સ`સાર રચના, સ્ત્રી પુરુષ' રૂપ એ ચક્રો; ઉભયના સહકારથી જ રથની ગતિ અસ્ખલિત રીતે ચાલુ રહે. એકમાં જરાપણ બગાડે થતાં જ રથ થંભી જાય. એમાંના એક પણ ચક્રની અવગણના ન નભી શકે. ઘર બહારના વ્યવહારમાં પુરુષ કરતા કારવતા લેખાય જ્યારે ઘરની આંતરિક વ્યવસ્થા સ્ત્રીને આધિન છે. સ્ત્રી કાંઈ દાસી કે ગુલામડી નથી અને નથી વારે ઘડીયે સ્વછ ંદપણે બદલવાનું જાતુ . ભાવિ વારસની એ છે જનેતા એ છે સહચરી. આવી સરલ તે સાદી વાત જે ન સમજે તેને કહેવુ શું ?
જવા દે એ મતફેર. માન્યતાએ કષ્ટ બદલી નાંખવી સ્પેલ નથી. આવા કારણેાથી અમારી કૌશામ્બીને તમારી ચંપાના રાહ ન્યારા છે.
જુએ, સમય થવા આવ્યા છે. માંડા ચાલવા. રાણીજીને નજરે જોવા છે તે જોઇ લ્યા. એ સાથે મારી લાલ બત્તી સમી ચેતવણી પણ સાંભળી રાખા કે
- સતીની છેડમાં પડશેા નહીં. પ્રીતના પલ્લે બંધાયેલી એ રમણી હવે તે। . પરનારી છે માટે સન્માનને પાત્ર છે. એના પ્રત્યેની નાની સરખી પણ કુદૃષ્ટિ સત્યાનાશ વાળશે. માહના અંશ રહ્યો હોય તે પણ હવે એને તિલાંજલી દેજો. ’ નાયકે ફેરવી તેાળતાં ઉચ્ચાયુ કે
ગામમાં પેસવાના ફ઼્રાંકાં, ત્યાં પટેલને ઘેર ઉના પાણી જેવી આપણી આ વાતા. રમણી એજ છે કે બીજી એ તેા હજુ નજરે પડે ત્યારે જ સમજાય ને !
કરણ ! મદિર તે। આવ્યુ. કયા દરવાજેથી પ્રવેશવાનું છે ? કયાં ઊભા રહેવાનું છે ? સ્થાન એવું શેાધજે કે કઇને વહેમ ન આવે.
મામા ! એ ક્રિકર રહેા. મારી પાછળ ચાલ્યા આવેા. સામેના લતા : મંડપમાં ઉભવાથી ખરાખર મુખ દર્શનને લાભ મળશે. જીએ, પેલી ખાજી અવાજ સંભળાય છે.. હમણા રાણીજીને છેલ્લા દિવસે જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
રમણી તે! એ જ
પ
એટલે પ્રભુ ભક્તિમાંથી પરવાર્યાં બાદ તેઓ પેાતાના હાથે ગરીબેને અન્ન તથા વસ્ત્રનું દાન દે છે. એ ક્રમ શરૂ થયા પછી ચપામાં ક્રાઇ પણ માનવીને ભૂખ્યા પેટે સુવાવારા આવતા નથી. ગરીબ અને રાંક જનતા તે। ધારિણી રાણીને અન્નપૂર્ણાનેા અવતાર માને છે. એમના પ્રત્યે અહુમાન દાખવવાના આ અવાજ સંભળાઈ રહ્યા છે.
ત્યાં તે। ભૂપ દધિવાહન અને છૂટા હાથે દાન દેતી ધારિણી લતાકુર પાસે થઇ પસાર થયા. તેમની પાછળ યશપાળ અને ગંગાનુ પુગલ હતું. પછી સંરક્ષક દળની ટુકડી આવી રહી હતી.
નાયક તા એકાગ્ર દૃષ્ટિથી જોઇ જ રહ્યો. ધારિણીના ચહેરા ખરાઅર ધ્યાન પૂર્ણાંક જોઇ લીધા. સગર્ભાવસ્થા હેાવાથી દેહયષ્ટિની સુંદરતા અને અંગે।પાંગની પ્રફુલ્લતા અતિશય ખીલી ઉઠી હતી. મુખારવિંદ પર ગુલાખી છવાઇ હતી અને માણુ સ્મિત રેલાતુ હતું.
એ સૌના પસાર થઈ ગયા પછી આ ત્રિપુટી ઉદ્યાનમાં ચક્કર લગાવી ઘરના પંથે પડી. કયાં સુધી તે સૌ મૌનપણે ચાલ્યા. આખરે પેાતાનું અનુમાન ખોટું તેા નથી એ ચકાસી જોવા નાયકે કડરીકને ઉદ્દેશી પ્રશ્ન કર્યો–
ક્રમ ભાઇ ! તું શું ધારે છે ?
સરદાર-ધારવાનું છે જ કયાં? ને કે કુવાકાંઠાના દીદારમાં આજે તે। આભ જમીનનું અંતર પડયું છે. સ્વર્ગની અપ્સરા પણ શરમા જાય એવુ સૌન્દ્ર ખડકાઇ ગયુ છે. ચહેરા કંઇ ઢાંકયા રહે !
ખરૂ' કહ્યું. રમણી તે! એન. ‘ રૂપ છૂપે નહીં ભભૂત લગાયા.’
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ મુ માળિકા વસુમતી
પાપુરીનો આ ભાગ સામાન્ય રીતે આછી વસ્તીવાળો હતો. નગરીના દરવાજાને મૂકી આગળ વધતાં છૂટાછવાયાં ઝુંપડાં અને એ પછી તરત જ વિશાળ ઉદ્યાન આવ્યું હતું. વચમાં ભૂપ દધિવાહનને ગ્રીષ્મનિવાસ ત્રણ મજલાથી શોભતો ખડો હતો. વિવિધ વૃક્ષોથી ભરપૂર અને પરિમલના પમરાટથી સદા સુવાસિત બનેલ આ સ્થળ સાચે જ શાંતિદાયક હતું. ભર ઉનાળાના તાતાભર જેવા ભમ્મરાશિના ‘ઉકળાટની અહીં કંઈ જ અસર નહતી. ઘણું ખરૂં ઉનાળાના દિવસમાં રાજવી પોતાના પરિવાર સહિત અહીં જ રહેતા.
એ સામે નજર પડતાં જ ઝરૂખામાં બે રમણીઓ પરસ્પર વાર્તાલાપ કરી રહેલી દષ્ટિગોચર થાય છે. પ્રાસાદની ખુલ્લી બારીઓ મારફત નજર દોડાવતાં સહજ જણાય છે કે કોઈ પુરુષ વર્ગ હાજર નથી. લેખકને રાજમહાલયના પહેરેગીરે પણ રોકી શક્તા ન હોવાથી સીધા ઝરૂખામાં પહોંચી જઇ, થતી વાતમાં મન પરોવવું વ્યાજબી લાગે છે કે જેથી વાર્તા પ્રવાહમાં આગળ વધી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
બાલિકા વસુમતી ?
૬૭
એક વાતની ચોખવટ જરૂરી છે. ગત પ્રકરણમાં જોયેલ રાણું ધારિણી અને સખી ગંગા અહીં બેસી વાત કરી રહેલાં પ્રત્યક્ષ થાય છે છતાં ઉભયની સ્થિતિમાં ઘણે ફેર છે. છેલ્લા પ્રસંગને તે લગભગ બારેક વર્ષનાં વહાણાં વાયાં છે. દરમિઆન વિશ્વનું કાળ ચક્ર તે અખલિતપણે વહેતું રહ્યું છે. અતેદયના સપાટામાં ઘણું ઘણું આસમાની-સુલતાની નાંધાઈ ગઈ છે. એના વધુ ઊંડાણમાં ન જઈએ તે પણ ખપ પૂરતી વાત ઉપર નજર નાંખી જવી પડે જ.
રાણીપદને પામેલી ધારિણીએ દધિવાહન રાજવીના જીવનમાં કઈ અનેરૂં જેમ ઉભરાવી દીધું છે. પદ્માવતી ગુમાવતાં જે નિરાશા પ્રગટેલી એનું નામ નિશાન પણ રહેવા નથી દીધું. ક્ષાત્ર તેજે એવા તો મીઠાં પાણી પાયાં છે કે આસપાસના પ્રદેશમાં એની હાક વાગી રહી છે. કૌશામ્બીપતિના વારે વારે થયેલા ચાર-પાંચ હુમલા એણે એવી રીતે પાછી ઠેલી દીધા કે ત્યાર પછી શતાનિક રાજા તો ચૂપ જ એસી ગયો છે. છેલ્લા પીછામાં તો ઠેઠ કૌશામ્બીની ભાગોળે ચંપાપતિ પહોંચ્યો હતો. ચેટકરાજનો પરિચય પછી નવી ધરતી મેળવવાને લભ ન હોવાના કારણે જ, વળી સાટુપણાના નાતાથી જ, એ છાપે ભાર્યા વિના સખત હાર આપી પાછો ફર્યો હતો. મગધરાજ ભંભાસારની માફક એણે રાજ્યવૃદ્ધિને લેભ હેત તે એના હાથમાં એ વેળા કૌશામ્બી આવેલું જ હતું. આમ છતાં પોતાના રાજ્યમાં કોઈની પણ દાદાગીરી એ ચલાવી લેતે નહીં. કોઈ પણ ભાયાતે માથું ઉચક્યાનું એ સાંભળતો કે તરત જ જાતે ત્યાં દોડી જતો. સમજૂતીથી માને તો ઠીક, નહીં તો સ્વબાહુના પરાક્રમનો પરચો બતાવતા. એકવાર સપાટામાં આવી ગયા પછી કોઈની પણ ઊંચી મૂડી કરવાની હિંમત રહેતી નહીં. સર્વ પ્રકારના હુમલામાં-કરવા પડતાં યુદ્ધમાં–એના પાસા પિબાર પડતા હતા એટલે એને “જીતશત્રુ’ નું ઉપનામ મળ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
સતી શિરોમણી ચંદનબાળા. આ સર્વેમાં એ ધારિણીના પગલાને નિમિત્તભૂત લેખતા. પદ્માવતીને વિરહ મર્ભવતી હતી ત્યારે જ થયેલો અને પછીના. બનાવ અંગે કંઈ જ માહિતી સાંપડેલી નહીં. એટલે ધારિણુએ બાળિકાને જન્મ આપ્યો ત્યારે એના હદયમાં તો રાજ્યને વારસદાર યુવરાજ ન જો હોય એટલે બધે હર્ષ ઉપજ્ય હતું. કુંવરીને. જન્મ પ્રસંગ ઘણું ધામધુમપૂર્વક સારાયે અંગ દેશમાં ઉજવાયો હતો. અગીઆર દિન સુધી પ્રજાને જેતી પ્રત્યેક વસ્તુ વિના મૂલ્ય મળતી, હતી. એના દામ રાજભંડારમાંથી ચૂકવવામાં આવતાં હતાં અને જન્મભરના કેદીઓને પણ મુક્તિ આપવામાં આવી હતી. જન્મ-. પૂર્વેથી રાજ્યની લક્ષ્મી-સંપત્તિ-વૃદ્ધિ પામવા માંડેલી હેવાથી કુંવરીનું નામ “વસુમતી’ રાખવામાં આવ્યું.
ગુણ સંપન્ન બાળા, વયના વધવા સાથે આજે તો તારુણ્યના બાગને દરવાજે આવી લાગી હતી. સૌન્દર્ય અને નિડરતા તો એની માતા તરફથી વારસામાં મળ્યાં હતાં. એની ઉંમર જોતાં જે સમજણ અને જ્ઞાન એનામાં જણાતાં એ જરૂર વધારે ગણાય. પૂર્વ ભવના ક્ષપશમથી આમ બનવું શકય છે. સરખી વયની બાળાઓ સાથેની રમતમાં ઘણેખરે કાળ નિર્ગમન એ કરતી હોવા છતાં આવડતઅભ્યાસમાં એ સૌના મોખરે હતી. માતાપિતાના સંસ્કારની સુદઢ છાપ એનામાં ઉતરી હતી. આ વયથી જ એ ધાર્મિક બાબતમાં શ્રદ્ધા ધરાવતી, શક્તિ અનુસાર વ્રત–નિયમ પણ પાળતી, અને ઓછું બોલવાની ટેવવાળી છતાં જ્યારે કોઈપણ વિષય પર બોલતી ત્યારે એની વાણીમાં કુલ ગરતાં હોય એવી રીતે શબ્દો વહી જતાં અને સાંભળનારનાં હદય સોંસરા ઉતરતાં. ટૂંકમાં કહીએ તો ચંપાના મહાલયને આ બાળાએ ઠનગનતો બનાવી દીધો હતો. બાળક્રીડાની વિવિધ રમતોથી એ સભર લાગતો. અંગદેશની અસ્મિતાને સૂર્ય અત્યારે મધ્યાહે તપતો હતો. પ્રજાની સુખાકારી હરકઈ પડોશી રાજ્યને ઈર્ષા ઉપજાવતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
બાળિકા વસુમતી
હાર્યો જુગારી બમણું રમે એ જનવાયકા પ્રમાણે ઉપરા ઉપરી હાર પામવા છતાં શતાનિકને બદલે લેવાની વૃત્તિ ઘર કરી રહી હતી. - સીધી રીતે ન ફાવવાથી એ કઈ દાવપેચ અજમાવવાના વિચાર કરતો. ચંપામાં બનતા બનાવાની એ પોતાના વિશ્વાસુ ચર મારફત તપાસ રાખતો. આ કાર્યમાં પૂર્વે જોઈ ગયા તે નાયકનો સાથ ખાસ હતે. ઘણું ખરી બાબતો રાજા આ નાયક સાથે જ ચર્ચાતા–કેટલીક વાતો તો અમાત્યથી પણ ખાનગી રહેતી. રાજવીને પૂર્ણ વિશ્વાસ નાયકે પિતાની ચાલાકીથી મેળવ્યો હતો. ધારિણી હાથમાંથી ગઈ એ ચોક્કસ - થયા પછી એને પિતાની કરવાની આશા,નિરાશામાં ફેરવાઈ ગઈ હતી. ઘમંડ ઉતારવાની વાત સરી ગઈ હતી. છતાં ડૂબતા આદમી તણખલાને પણ બચવા સારૂ પકડે એમ એણે ધારિણીનું હરણ કરવાને મનસૂબો રાખ્યો હતો. એટલા સારૂ તે વારંવાર શતાનિકને બદલે લેવા ઉશ્કેરતો. એક પથરે બે પક્ષી મારવાની એની ધારણા હતી.
એનું અંતર જોરથી પિકારતું કે આ મરથ બર આવવાનો સંભવ નથી, કેમકે ક્ષત્રિય રમણે એક વાર જેને હદય સેપે છે તેને - જીવનભર વફાદાર રહે છે, અને એ સારૂ પ્રાણુ કુરબાન કરવા સુધીના કષ્ટો સહન કરે છે. અને પ્રાણ જવા દે છે પણ પોતાની પવિત્રતામાં જરા પણ ડાઘ લાગવા દેતી નથી. આમ છતાં કાણું જાણે કયા તુથી એ ધારિને વીસરી શકો નહોતે. બળજબરીથી પણ એક વાર તેણીને હાથ કરવાનાં સ્વપ્નાં સેવતો હતો. એ હેતુ પાર પાડવા સારૂ, સાહસમાં આગળ પડતો ભાગ લઈ, એ રાજવી શતાનિકનું પ્રીતિ-ભાજન બન્યો હતે. શતાનિકને ગમે તે રીતે દધિવાહન ઉપર વિજય પ્રાપ્ત કરી ભર દરિયે ડોલાયમાન થઈ રહેલી કીર્તિને કાંઠે વાળવાના કેડ હતા અને એમના આ સલાહકારને એમાં સાથ પૂરી, ચંપાના આવાસમાંથી રાણી ધારિણીને ઉપાડી આણું, એક વાર બળજબરીથી ઘરમાં બેસાડવાના અભિલાષ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
સતી શિરામણી ચંદનબાળા
આમ ઉપરની શાંતિ હેઠળ ખુદ પડેાશના રાજ્યમાં જ જ્વાળાસુખી ફાટી ઉઠવાના સયેગે. ખડકાઇ રહ્યા હતા. ભાણેજ સાથેના પત્રવ્યવહારથી નાયક કૌશામ્બીમાં બેઠા બેઠા ચંપાના રજેરજ વૃત્તાંત મેળવતા અને ત્યાં બનતા બનાવથી માહિતગાર રહેતા.
७०
“રજમાંથી ગજ ’ થયાના કે એકાદી નાનકડી ભૂલમાંથી ભયંકરપરિણામ આવ્યાના બનાવે કયાં ઇતિહાસનાં પાને ઓછાં નોંધાયાં છે ? અલ્પ કિંવા નહિ જેવા પ્રમાથી જીતી ખાજી ધૂળમાં મળ્યાના અથવા તે। જીત હારમાં પરિણમવાનાં ઉદાહરણા સ ંખ્યાબંધ પ્રાપ્ત પણ થાય છે.
પથારીમાં આગ વા ભીતરને અગ્નિ એ પહેલી તકે નજરે ન ચઢે છતાં ઉધાઇના ઢેર જેવા છે. ' નાના સરખા ધાઇના લીંટા નીચે હજારા જંતુએ ખદબદતાં હેાય છે . એટલુ’જ નહિ પણ એ નહિ જેવા લીંટાએ અંદરના પ્રદેશ એવી રીતે ખલાસ કરી નાંખેલે હેાય છે કે એ ઉપર અંગુલી મૂકતાં જ ઊંડી ઉતરી જાય. આ નાનકડા જંતુનાં ભક્ષ્યમાં માત્ર પુસ્ત। જ સ્વાહા થાય છે એમ નથી; એ તે મેટી મેટી ઇમારતને પણ કકડભૂસ કરી વાળે છે. પડેશને શત્રુ એ ભીતરના અગ્નિતુલ્ય હેાઈ ઉધાઇના વળગાડ જેવા છે. ચકાર માનવી પણ એમાં ભૂલનો ભાગ બને છે.
કૌશામ્બી હવે શાંત બેઠુ છે એમ માની ભૂષ દધિવાહન એ તરફના સમાચારા માટે સાવ બેદરકાર હતા. હજુ પાંચ દિવસ પૂર્વે કંચનપુરના સીમાડા ઉપર થયેલ રમખાણુ સાંભળી એ જાતે જ શમાનવા ઉપડી ગયા હતા. એ વેળા સચિવે, એ કામે કાઇ બીજાને મેકલવાની દરખાસ્ત કરેલી. જીતશત્રુ તરિકેની એકધારી ખ્યાતિ વરના નૃપને એ ગમી નહિ. એ સામે મજાક કરતાં એ માલ્યા હતા કે
પ્રાચ્છ, મારી નાડીમાં લેાહી એટલી હદે ધબકારા માટે છે. ક્રૂ મને હાથમાંથી તલવાર છેડવી ગમતી જ નથી. જાતે યુદ્ધ માણવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
બાળકા વસુમતી મેજ જુદી જ છે. એ તે અનુભવને વિષય ગણાય. વળી સૈનિકોને બેસાડી મૂકી નિષ્ક્રિય અને આળસુ બનાવવા કરતાં, જુદા જુદા પ્રદેશમાં કૂચ કરાવી સતત કાર્યરત રાખવા એ એછું લાભદાયી નથી. અહીં તે શાંતિ . વળી તેમાં સર્વ અહીં બેઠેલા છે. હું પખવાડીયું . આધો ગયો એથી શું દાટ વળી જવાનો છે? રાજવી તો ઘુમતે જ સારે.
ચંપાનગરીના અને આસપાસના વાતાવરણની ઝાંખી કરી હવે ઝરૂખામાં ચાલતા વાર્તાલાપ તરફ વળીએ.
ગંગ–કહેન કહે પણ રાણજી ! તમે આજ, રોજના સરખા પ્રફુલ નથી જણાતા. તમારો ચહેરો જ એ વાત દર્શાવી આપે છે. - સખી ગંગા ! હજુ તું રાણીજીનું સંબોધન ચાલુ રાખ્યા કરીશ? ચંપાની જનતા માટે હું રાણી તરીકે ઓળખાઉં પણ તારા માટે તે ધારિણી જ છું. હવેથી એ વિશેષણ આગળ આણવાની ભૂલ ન કરતી.
મન પ્રફુલ્લ નથી અને અંતરમાં ગ્લાની ઉદ્ભવી છે. એ કહેવા સારૂ તો તને આ ધીકતા તાપમાં તેડાવી છે.
તો પછી શરી રમણ એ વાત ઝટપટ કહી નાંખને કે જેથી લેવા જોઈતા ઈલાજ હાથ ધરાય અને એનું નિવારણ સત્વર કરી દેવાય.
રાજમહાલયના સુખે, પાણું માંગતાં દુધ હાજર કરનાર દાસ દાસીઓ, કાલું ઘેલું વદી સદેવ આનંદ આપનાર તનયા વસુમતી અને વેણ મુખમાંથી બહાર પડે તે પૂર્વે એને ઉંચકી અમલી બનાવનાર વારા પ્રાણવલ્લભ વચ્ચે વસનાર તમને, શાં કારણે ગ્લાની જન્મવી જોઈએ? .. " આ સંસારવાસી લલનાઓ આ કરતાં કયા વધુ સુખનાં સોણલાં સેવે ?
કદાચ પુત્ર વિશે એક ચિંતા કરાવતે હેય તે એ પણ આશા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
રે ,
સતી શિરામણ ચંદનબાળા પૂરાવાનો સંભવ છે. હજુ વય કંઇ પાકી ગઈ નથી. વસુમતી જેવી બાલિકા ભાઈ વિદૂણ નથી જ રહેવાની.
ભાભી ! તેં પણ આજે તે ભારે હા. કલ્પના રૂપ તુરંગ ને તરંગ મારફતે ખૂબ ખૂબ દેડાવી મેલ્યો. તું ધારે છે એ જાતની ચિંતા મને છેજ નહિ. વળી ભાગ્યાધીન વરતુ માટે હાયય કરવાવાળી હું નથી જ. દીકરા-દીકરી વચ્ચે મને ભેદ દેખાતો જ નથી. એમાં તે પૂર્વજન્મનો ઋણાનુબંધ નિમિતરૂપ છે એને તે હર્ષ શેક હેય ખરે!
તે પછી દુઃખનું નામ જણાવ્યા વિના શી ખબર પડે? વાત એમ છે કે, રાજવીના ગયા પછી મને છેલ્લા બે દિનથી માઠાં સ્વપ્નમાં આવ્યાં કરે છે. જાણે હું આ સ્થિતિમાંથી ગબડી પડી અને કેઈ અંધારી ખીણમાં પહોંચી ગઈ એમ લાગે છે. કેઈએ મારી દીકરી મૂંટાવી લીધી. આ નગરી પર એકાએક હલ્લો આવી પડયો અને ઉપર કહ્યું એવું જોત જોતામાં બની ગયું.
પણ ઝબકીને જાગતાં જ મને પલંગ પહેલી જોઉં છું. સ્વપ્નની કંઇપણ નિશાની જણાતી નથી. પણ એ ભયજનક સ્વને મારી ઊંઘ આરામ અને આનંદ હરી લીધાં છે.
હજુ ગઈ પાછલી રાતની વાત છે. માંડ ચાર ઘટિકા પ્રાતઃકાળને બાકી હશે ત્યાં તો મારા કમરામાં એકાદા સૈનિકને ધસી આવે . મેં પહેરેગીરને બૂમ મારી પણ તેના આવતાં પૂર્વે તો પેલો સૈનિક ખડખડ હસતાં બોલ્યાકીદાર તે ભાગી ગયા અને તમારે પ્રીતમ નગરીમાં છે જ નહીં તમારી હારે કષ્ટ આવે તેવું રહ્યું નથી. મૂંગા મૂંગા મારી સાથે ચાલી નીકળે. - હું કંઈ સવાલ કરે તે પૂર્વે તે પેલાએ મને ઊચકી લઈ ભાગવા માંડયું અને હું એના હાથમાંથી છૂટવા યત્ન કરવા લાગી ત્યાં નેત્રો
ખુલી ગયા અને મારી જાતને પલંગની ધાર પર જઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
બાલિકા વસુમતી
૭૩ મારૂં મન આ ભ્રમણ પાછળ બહુજ વિવશ બની ગયું છે. કશામાં ચિત્ત એટલું જ નથી. - સખી! પતિના વિરહથી નારી જાતિને એકલા પડતાં એવાં સેલાં આવે. એમાં તમારો પ્રેમ તે ચક્રવાકીના યુગલ જેવો. કહે તો રાજવી જલ્દી પાછા ફરે એવો સંદેશ મોકલવાનો પ્રબંધ કરાવું. બાકી સ્વપ્ના જવલ્લે જ સાચાં પડે છે. તેથી તે કવિએ રહ્યું છે કે–સ્વપ્નાની સુખલડી ભૂખ ભાંગે નહીં.'
ગંગા ! તું તે શી વાત કરતી હઇશ. ભૂપથી આ કંઈ જુદા પડવાને અને એકલા રહેવાને પહેલો પ્રસંગ નથી. પતિ પાસે હેય એ હર કોઈ નારીને ગમતી વાત ગણાય. પણ કારણવસાત એ દૂર જાય એથી આ ક્ષત્રિયાણી ન ગભરાય. પ્રેમ એ કંઈ આજકાલને પ્રસંગ નથી. હવે તે એ પાછળ દશકા કરતાં વધુ સમય વીત્યો છે. હું કંઈ અભિસારિકા કે નવ યૌવના નથી. સંદેશ મોકલવાની કંઈ જ જરૂર નથી. હું તે જાણવા ઈચ્છું છું કે આવા તરંગે પાછળ કંઈ તથા સંભવે ખરું?
ગંગા જવાબ આપે તે દરમિઆન વસુમતી અને એની ત્રણ બાળ સખીઓ રકઝક કરતી આવી પહોંચી અને એમાંની એક કહેવા લાગીરાણીમાતા! તમારી વસુને સમજાવો. અમારી દરેક વાતને એ ઉતારી પાડે છે. એ જે કંઈ કરે તે સાચું અને અમારું બધું ખોટું. રમતમાં એવો વર્તાવ કેમ ચાલે?
પણ વાત શું છે એ તે વીમુ! પહેલા કહી સંભળાવ. જુઓને અમો બધાં રમતાં રમતાં બાગના કુવારા નજીક પહોંચ્યાં. પાણીમાં કુંડાળાં કરવા મેં એમાં કાંકરે ફેકયો. એ જોઈ આ જયા અને રમાએ પણ કાકા ફેંક્વા માંડયા. ત્યાં વસુબા ડાહ્યા થઈ બોલ્યાં
વિમુડી, આ તું શું કરી રહી છે? આ રમતથી પાણીમાં રહેલાં માછલાં વિગેરે નાના છને પીડા થાય. તેઓ બાપડા મરી જાય ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૪
સતી શિરેામણી ચંદનબાળા
આવી રમત આપણાથી ન રમાય. કુંવરીમાની શિખામણ માની લઇ અમેએ રમત બંધ કરી, અને સ` જ્યાં ચેાગાનમાં કરાઓ ગેડી દડાથી રમતા હતા ત્યાં પહેચ્યા. અમને જો પેલા ફતેહસિંહ બાપુને દિલીપ મારી પાસે આવ્યા અને મારા કાન પકડી મેલી ઉડ્ડયે–
વીમુ ! અરે લુચ્ચી ખાળા, તું કયાં રમતી હતી ? તને હું સારાયે બગીચામાં શેાધી વળ્યા. તે તે આજે મને ખૂમ થકવી નાંખ્યા.
હું જવાબ આપવા વાંકી વળી ત્યાં કાન પરથી એના આંગળાં છૂટી ગયાં.
અરે, તું તે ભારે જબરી થઇ ગઇ ! એમ ખેલતાં એણે મને ગાલ પર ટપલી મારી. જો કે આ બધું દિલીપે સામાન્ય મજાક કરતાં સરળ ભાવે જ કર્યું હતું. વળી ટપલીથી મને ખાસ કંઇ વાગ્યું પણ નહેતું.. પૂર્વે કેટલીયે વાર અમે સાથે રમેલાં છીએ. દિવસમાં એકાદ વાર ન મળીએ તે। એક ખીજાને ગમે પણ નહીં.
પણ રાણીમાતા ! અમારે આ વર્તાવ જોતાં જ વસુમતી તે રાતી પીળા થઈ ગઇ. અને હું કંઇ કહું તે પૂર્વેતા ટપલીના બદલે દિલીપને તમાચે લગાવી દીધા.
વિશેષમાં રૂવાબ ભેર કુંવરીબા મેલ્યાં કે–
નાદાન છેાકરા ! તું સમજે છે શું ? બાળાઓ સમજી ગમે તેમ ચેન ચાળા કરે છે ? ારાથી ગાલ ઉપર આંગળી અડકાડી શકાય જ ફ્રેમ ? સ્ત્રી પુરુષની મર્યાદાનું ભાન તું શું છેક જ ભૂલી ગયા? ઝટ અમારી આંખથી દૂર થઇ જા.
હસવામાંથી ખસવું થવા રૂપ આ નાનકડી વાતમાંથી આવું ગંભીર રૂપાન્ત જોતાં જ દિલીપ તા શરમિંદા બની ગયા. બિચારે હવાઈ જ ગયા. બીજા છેાકરાઓ પણ રમત બંધ કરી એક બીજા સામું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
બાલિકા વસુમતી જેવા લાગ્યા. એ સમયનો દેખાવ જોતાં હર કોઈને લાગે કે વસુમતીના વાકયોએ કાતીલ ઘા જેવી અસર કરી છે. એ મૂંગો મંતર બની ત્યાંથી ચાલી ગયો. એના સાથીદારે પણ એક હરફ ઉચ્ચાર્યા વિના એની પાછળ પડયા.
રાજાની લાડલી દીકરી સામે કઈ કંઈ જ ઉચ્ચારી શકયું નહીં. પાછા ફરતાં મેં કહ્યું, સખી વસુ! હે આજે કાચું કાપી નાંખ્યું. ઘણું જ અવિચારી પગલું ભર્યું. માછલાંની દયા ખાનારી તું, આજે નિર્દોષ દિલીપને અપમાની મહા કષ્ટ દેનારી બની ગઈ? હે આજે રજનું ગજ બનાવી કેવલ કલ્પનાના જોરે રેતી પર મહેલ ચણી નાંખ્યો. કાંકરા ફેંકવાની રમત જે પરને પીડા કારી ગણાય તે, વિના કારણ. કોઈનું દિલ દુભાવવું એ વધુ દુઃખકારી ન લેખાય ? આમ કરવામાં તું દેષિત છે.
પણ દેવ” શબ્દ સાંભળી એ તો છે છેડાઈ ગઈ અને કહેવા લાગી કે ઘેલી વિમુ! આવાં અડપલાં નારીજાતિએ પળભર પણ ચલાવી ન લેવા જોઈએ. આપણે બાળાઓ કંઈ પુરુષ જાત માટે રમવાની ઢીંગલીઓ તો નથી જ. આપણા અંગ-ઉપાંગ સાથે ચેડા કાઢવાને અધિકાર કઈ પણ મરદને છેજ નહિ. સ્ત્રી સન્માન કોઈ અનેરી ચીજ છે. મૈત્રી કે પરિચય પરસ્પર ગમે તેટલું હોય પણ વર્તન તો મર્યાદા યુક્ત જ જોઈએ. એજ શોભે.
આ તો ચોર કોટવાલને દંડવા જેવી વાત કરી. પોતાની ભૂલ કબૂલવાની વાત તો દૂર રહી પણ સામેથી અમને ભાંઠા પાડે છે. રાણીમાતા ! તમોજ ન્યાય કરે.
આ સાંભળતાં જ ધારિણી અને ગંગા ખડખડ હસી પડયા. એમને હસતાં જોઈ વીમુ સિવાયની બાળાઓ પણ હસવા લાગી. વસુમતી તો ત્રાંસી નજરે કેવળ જોઈ જ રહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
સતી શિરામણું ચંદનબાળા ગંગા સખી! કૂવાકાંઠો યાદ આવે એવી વાત છે. મા તેવી દીકરી.
જરૂર એ યાદ સંઘરવા જેવી ગણાય, કારણકે દેશ-કાળના એંધાણ જતાં નારીજાતિ ને અબળા મટી પ્રબળા થવાની અગત્ય અતિ ઘણી છે. એમ કહી ધારિણીએ ધીમેથી કહ્યું.
વિમુ! તમે માને છે એ રીતે જરૂર વસુમતીએ ભૂલ કરી ગણાય. તમારી વાત સાંભળતાં દિલીપને વર્તાવ ખાસ ગંભીર ન લેખાય. તમો સૌ હજુ બાળવયના પ્રાંગણમાં રમો છે એટલે એ પાછળ કઈ મલિન હેતું નથી, પણ માત્ર નિર્દોષતા જ છે.
એ સાથે એટલું ઉમેરૂં છું કે આવો વર્તાવ યુવાવસ્થામાં આવેલા તરૂણતરૂણીઓ વચ્ચે ન જ શેભે. કેટલાક પુરૂષોમાં એ સ્વભાવ ઘર કરી ગયો હોય છે કે રમણી એતે રમવાની ઢીંગલી' એની સાથે ગમે તેમ અડપલાં કરી શકાય. એ ભૂલ ભાંગવા સારૂ નારીજાતિએ સામને કરવો રહ્યો. નિર્દોષ જીવજંતુઓને કે માનને વિના કારણે દુઃખ આપવું એ તો અધર્મ ગણાય. બાકી અપરાધી સામે તે જરૂર પડયે -સંસારવાસીને શસ્ત્રો પણ વાપરવાં પડે. એ એની ફરજ લેખાય. એથી પીડા તો થવાની. એ દોષ વહોરીને પણ અપરાધ ટાળવો જ
પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯ સુ અરણ્યના એકાંત પ્રદેશમાં
રમણી ! ભૂતકાળ ભૂલી જા. ચંપાના રાણીપદને વીસારી મૂક અને રાજીખુશીથી મારી માંગણીને સ્વીકાર–કુવાકાંઠે જ્યારથી તું મારી નજરે પડી ત્યારથી જ હું તારા સ્નેહમાં લેપાયે છું. એ દિનથી તને મારી કરવાની જે આશા સેવેલી તે આજે મેાંધા પ્રયાસા પછી ફળી છે.
નાયક ! સૈનિકેાના સ્વામીને આવા કકટુ વચનેા એક પરણે સ્ત્રી સન્મુખ ઉચ્ચારવા એ શું છાજે છે ? એક પક્ષી સ્નેહ કદી પણ સફળ થયે। સાંભળ્યા છે ખરા? નારી જાતને દૃાવવામાં નથી તે। સાચી માનવતા કે નથી તે સાચી શૂરવીરતા. એની નિરાધારતાને લાભ લેવામાં ક્ષાત્રવટ નથી પણ એવા પ્રસંગે રક્ષણ કરવામાં જરૂર એ દીપી નીકળે છે. માટે બીજી ત્રીજી વાતે મૂકી દઇ, અમ માદીકરીને પેાતાના ઇપ્સિત માર્ગે જવા દે. હૃદયમાં કરુણભાવ હોય તે ચંપાના મા ભેળા કરી દે.
વાહ ! શી સુફીયાણી સલાહ ? એ સાંભળવા અર્થે મેં કંઇ મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૮
સતી શિરામણ ચંદનબાળા જોખમ નથી ખેડયું ! હાથમાં આવેલ શિકાર છોડી દઉં એવો હું મૂર્ખ નથી. રમણ ! તને ખબર ન હોય તે જાણું ચે કે
- તારી પાછળ મેં લેહીનું પાણી કર્યું છે. કેટલીયે રાતના ઉજાગરા સેવ્યા છે. તારી શોધ પાછળ ભ્રમણ કરવામાં આ ટાંટીયા ઢીલા કરી દીધા છે. કૌશામ્બી અને ચંપા વચ્ચેના આંટાફેરા કરવામાં કચાશ નથી રાખી. પૈસા તે પાણુ માફક ખરચ્યાં છે. મારી ચીરકાલિન આશાને જ્યારે આજે ફળ બેઠું છે ત્યારે તું શા સારું માન માંગે છે? શું આ બધું મેં સાચા સ્નેહ વિના ક્યું છે? જે પ્રેમ તું અત્યાર સુધી જોઈ શકી છું તે કરતાં અધિક પ્રેમ તને મારા ગરીબ ખાનામાં મળશે. બાહ્ય નજરે રાજમહાલયના સુખ જરૂર હરકેઈને મહાવે–એકાદ મારા સરખા નાયકના અવિાંસની સામાન્ય સામગ્રીથી ચઢી પણ જાય; પણ આંતર ઉલેચતાં સાચા માપે માપતાં–જે સડા ત્યાં પ્રવર્તે છે, પી હાયો ઉઠે છે અને નિરંતર ખટપટ વચ્ચે જીવન વીતાવવાનું હોય છે એ સર્વને વિચાર કરતાં હૃદય ધ્રુજી ઉઠે છે; સહજ તિરસ્કાર જન્મે છે. એ જોતાં સાચા પ્રેમીની નાનકડી ઝૂંપડીની સ્વાધીનતા ઘણી રીતે ચઢીયાતી છે. સુખનો સાચો ખ્યાલ એ ઝૂંપડી જ આપે છે.
ઉપરનો વાર્તાલાપ અરણ્યના એકાંત ભાગમાં ચંપાપતિની રાણી ધારિણી અને કેશામ્બીના પેલા નામચીન નાયક વચ્ચે ચાલી રહ્યો છે.
એ રૂપમુગ્ધ નાયકે પિતાની ઈચ્છા બર આણવા સારૂ સગાં ગોઠવવાનાં શરૂ કરી દીધાની વાત આપણે જોઈ ગયા છીએ. દધિવાહન ભૂપની ગેરહાજરીના સમાચાર એના કાને આવતાં જ એનાં ચક્રો ગતિમાન બન્યાં. તરત જ એ રાજવી શનાનિક પાસે પહોંચ્યો અને દધિવાહનભૂપ સીમાડા ઉપર રોકાયેલ છે અને ચંપા ઉપર અચાનક
છાપો મારવાને આ સમય અનુકૂળ છે એમ જણાવી ઉમેર્યું કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
અરણ્યના એકાંત પ્રદેશમાં
મહારાજ ! આ તક ઝડપી લેવા જેવી છેએક કરતાં વધુ વાર હું ચંપા નગરીમાં જઈ આવ્યો છું. ભૂપના ફરીથી લગ્ન થયા અને આજે નવી રાણીની કુંવરી લગભગ ચૌદ વર્ષની થઈ છે. એ વર્ષોના ગાળામાં પ્રજાએ જે શાંતિ-સુખ ભોગવ્યાં છે, વ્યાપારની એકધારી પ્રગતિ સાધી છે અને સંપત્તિની વૃદ્ધિ થવાથી જે વૈભવ-વિલાસમય જીવન જીવવા માંડ્યું છે એથી જનતાને મેટો ભાગ “અંગદેશ તરફ કેઈ નજર નાંખે એવો માડીજાયો જભ્યો જ નથી” એવું માની ઉધાડાં બારણે સૂએ છે. જાણે પાટનગરને કઈ તરફનો ભય નથી એમ માની રક્ષકે ને દરવાને પણ બેફિકરા બન્યા છે. રાજ્યના અધિકારી વર્ગમાં પણ હદ ઉપરાંતની નિશ્ચિતતા વર્તે છે. દધિવાહન ભૂપ “છતશત્રુ' તરિકેની ખ્યાતિ પામ્યો છે એટલે તેઓ એમ માનતા થઈ ગયા છે કે જાણે ચંપાનો કોઈ શત્રુ જ નથી રહ્યો. - કૌશામ્બીના માલિક! આ રામાયણ પાછળ મારો હેતુ એકવારની બગડેલી બાજી સુધારી લેવાનો છે. પરાજીત થવા રૂપ જે છાપ પડી છે તે સુધારી વાળવાને છે. કેટલીયે વાર આપણુ બેપરવાઈને લાભ લઈ દધિવાહન ભૂપે અહીં હલ્લા લાવી જે નુકશાની કરી છે અને પિતાના પરાક્રમની જે ઢોલ પીટાવા પડોશી રાજ્યમાં યશગાથા વિસ્તારી છે એને બદલો લેવાનો મારો ઇરાદે છે; યોગ સાંપડે છે. ફક્ત આપની સંમતિ–મહોર મૂકવાની ઢીલ છે. ખાનગી તપાસના અંતે મને માલુમ પડ્યું છે કે ચંપાનો સ્વામી પિતાના ચુનંદા લશ્કર સાથે સીમાડાના બખેડાને શમાવવા ગયેલ છે અને નગર સંરક્ષણને અર્થે જે સન્ય રાખવામાં આવેલ છે એ ઘણું થોડું છે તેમ કંઇક અંશે મોલું હેવાથી ફરજ બજાવવામાં બેદરકાર પણ છે. આપણે સત્વર પી તૈયારી કરી ચંપા ઉપર અચાનક હલો લઈ જવો. રાત્રિના કલાકમાં અંધારાનો લાભ લઈ છાપ મારવો. કર્મચારીઓની અસાવધતાને બને તેટલો લાભ ઉઠાવવો. ભયનું વાતાવરણ સર્જાવવું અને હે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
સતી શિરોમણી ચંદનબાળા ફાટતાં પાછા ફરી જવું. આ રીતે કરવાથી નહિ જેવી હાનીએ આપણે ચંપા ઉપર વિજય મેળવ્યો ગણાશે.
ઘણું પરાજય સામેની આ જીત નિશ્ચિત છે એટલું જ નહીં પણ મૃગાવતીની ભગિની પદ્માવતી સંબંધે એક સંબંધીજન તરિકે દધિવાહનની શુદ્ધ ઠેકાણે આણવા કંઈ કર્યું પણ કહેવાશે.
જમાદાર ! હારી વાત ગળે ઉતરી જાય તેવી તો છે જ, છતાં આપણે પરિસ્થિતિને પૂર્ણ વિચાર કરી પગલું ભરવું જોઈએ. આપણું પાસેનું સૈન્ય મજબૂત નથી. પરાભવો વેઠવાથી જુસ્સો પણ દબાઈ ગયેલ છે. છાપે મારી સમસ્તે વિજય મેળવવાની વાત જેટલી મનેરંજક છે એથી ઉલટું રક્ષકે જાગૃત હોય તો આ ચઢાઈ કેટલી ભારે પડી જય અને કેવી ખુવારી વેઠવી પડે એને વિચાર પણ કરવો રહ્યો. વળી એક સબળ રાજવી સાથે શાંત પડેલ કલહને નવેસરથી જગાડવાનો આ પ્રયાસ સૂતા સિંહને છ છેડવા જેવો ગણાય. અંધકાર અને અજાણપણાનો સધિયારે લઈ હલ્લો કરવો એ ક્ષાત્રવટને શોભે તેવું કામ ન ગણાય; એમાં પરાક્રમને દાવો ન કરી શકાય.
મહારાજ ! દાવ આવે સોગટી નુ મારી જાણે એ ખરો રજપૂત બચ્યો નહીં. સમય એટલે ઓછો છે કે ઝાઝા વિચાર કરવા પરવડે તેમ નથી. મેં તે ખાનગી સમાચાર મેળવ્યા. મારા હૃદયને જડયા–તે કહી બતાવ્યા. આપ માલિક છે. બાકી રાજ્ય નીતિમાં દાવપેચથી વિજય નોંધાયાના સંખ્યાબંધ દાખલા રજુ કરી શકાય તેમ છે.
મારા જેવાનું છે સન્ય આપે અને પછી જોઈ લ્યો કે મારી ગણત્રી બરાબર છે કે નહીં. આપને જાતે તસ્દી લેવાની જરૂર નથી. મને તે જેકે પાકી ખાતરી છે કે આ પ્રયાસમાં હું જરૂર કૌશામ્બીના પાળે વિજય તિલક કરાવીશ; છતાં ધારે કે એમ ન બન્યું તે આપ જવાબદારી ખંખેરી કહાડજે. વાગ્યું તે તીર નહિં તો તુક્કો ! તક ગુમાવીશું તે પાછળથી પસ્તાવાનું થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
૮૧
અરણ્યના એકાંત પ્રદેશમાં
શતાનિક નાયકને સેનાપતિ ઉપર રૂક્કો મોકલી અમુક ટુકડીઓ અપાવી, પણ છાપ મારવા સંબંધી ખાનગી ગોઠવણની ગંધ સરખી કઈને આવવા દીધી નહીં. જ્યાં કૌશામ્બીને અધિકારી વર્ગ અને જનતા આટલા અંધારામાં રહ્યાં ત્યાં એ સંબંધી હેજ પણ ઝાંખી, ચંપાના સીમાડે થવા ન પામે એમાં આશ્ચર્ય પણ શું! નાયકની આ હલચાલનો રવ સરખે કેના કાને ન પહોંચે.
આખીયે રમત પાછળ નાયકની કડક સંભાળ અને પાકી દેખરેખ હતી. છાપે સફળ બને તેજ એની લાંબા કાળની મુરાદ બર આવે તેમ હતું. એના હૃદયમાં ધારિણીએ એવું સ્થિર આસન જમાવ્યું હતું કે તેણને કેઈપણ હિસાબે હસ્તગત કરવાની વાત સતત ચક્ષુ સામે રમતી હતી. એ અંગેની તમન્ના એને હરકેાઈ સાહસમાં ઝૂકાવાની પ્રેરણા પાઈ રહી હતી. નીતિકારોએ કહ્યું છે કે
સાહ વિસતિ' અર્થાત સાહસિકેના ભાગ્યમાં જ લક્ષ્મીને યોગ હોય છે એ ખોટું નથી જ.
નિશ્ચિત કરાયેલા સમયે નાયકે પોતાની ટુકડી સાથે ચંપાપર આક્રમણ કર્યું ત્યારે કોઈપણ જાતની ભીતિ વિના પ્રજા નિકાના ખેળે નિશ્ચિંતતાથી પોતા હતી. ગ્રીષ્મ નિવાસ તરફ હલ્લો લઈ જવામાં નાયકને પાટનગરના કોઈ જાહેર માર્ગો વટાવવાના નહતા. મધરાતના ટકારા થયા પછી પ્રસરેલા અંધકારમાં એકાએક બંદૂકાના ધડાકા થવા માંડ્યા અને શસ્ત્રોના ચમકારા સાથે મહાલયના રક્ષકે સાથે આનંતુકાની અથડામણ આરંભાઈ. આ ઝપાઝપી ઝાઝે સમય ચાલી નહીં. સંખ્યામાં રક્ષકે વધુ ન હતા. વળી આ મહાલય નગરીના પ્રાંત ભાગે આવ્યો હતો અને બનાવ આકસ્મિક હતો એટલે એના સમાચાર અધિકારી વર્ગમાં પહોંચ્યા અને સેનિની ટુકડી સજજ થઈ આવી એમાં ઘણી ઘટિકાઓ વીતી ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
સતી શિરેામણી ચંદનબાળા
નાયકની સૂચના મુજબ એના સાથીદારા મહાલયમાં અને આસપાસના પ્રદેશમાં હાહાકાર ફેલાવી દઇ, હાથમાં આવ્યું તે લૂટી લઇ, નિર્ણિત સમયે પાછા ફરી ગયા..
૮૨
ગભરાટ શમ્યા પછી જ્યાં સવિતા-નારાયણનાં આછાં કિરણે। આ પૃથ્વીતળ પર પથરાવાં માંડયાં ત્યારે રાત્રિના અધકારમાં થયેલી ખાનાખરાખીને ખ્યાલ ચંપાની પ્રજાને આવ્યા. અધિકારી વગે જોયું કે શત્રુઓની દાનત સીધી લડત આપવાની નહેાતી પણ ભયનું વાતાવરણ પ્રસરાવી લૂંટ ચલાવવાની હતી. મરણુ પ્રમાણુ નજીવું હતું અને ધવાયેલાની સ ંખ્યા પણ આંગળીના ટેરવે રમે તેટલી જ હતી. અલબત ‘મહાલયમાં ભાંગફોડ અને લૂંટફાટ વધુ જણાઇ. અતિ દુઃખનુ કારણ તે! એ થઇ પડ્યું કે લૂટારાએ રાણીજી અને કુંવરી વસુમતીને ઉઠાવી ગયા હતા. જે કમરામાં તેએ સૂતા હતા ત્યાં પલંગા ખાલી પડયા હતા. ત્યાં અન્ય ભાંગફોડ ન હેાવાથી ઉભય મા દીકરીને ઇરાદા પૂર્વક ઉચકવાને ભાગ ભજવાયેલ નજરે ચઢયા.
કૌશામ્બીના સૈનિકા આ રીતે સસ્તા વિજય મેળવી, પાટનગર ચંપાની ભાગાળથી ઘણે દૂર એક નિર્જન સ્થાનમાં નાયકની વાટ જોતા થાભ્યા હતા. જ્યારે નાયક તા પેાતાના વિશ્વાસુ સાથીદાર કંડરીકને લઇ, લાંબા કાળની કામનાની સિદ્ધિ અર્થે રાણીના કમરામાં પહોંચ્યા હતા. મા–દીકરી મીઠી નિદ્રામાં પેાઢયા હતા. ઉભયે અતિશય ચૂપકીદીથી તેએ જાગે નહીં એ રીતે ખભા ઉપર ઉપાડયા અને પાછા ફર્યાં. આસપાસ કાઇ પણ જગ્યાએ થેાભ્યા વિના તેઓ સીધા ટૂંકા રસ્તે પેલા નિયત સ્થળે આવ્યા. એ વેળા જ સૈનિકેાએ જાણ્યું કે નાયક ચ'પાની રાણીજીને ઉઠાવી લાવ્યા છે. આખાયે દાવ એવી રીતે ખેલાયા હતા કે એક ક'ડરીક સિવાય હલ્લાની પાછળના આ આશય કાઈપણ પારખી શકયુ નહતુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
અરણ્યના એકાંત પ્રદેશમાં
આવતાં ભેર નાયકે, સૈનિકને કંડરીકની સરદારી હેઠળ જલ્દીથી - કૌશામ્બી પાછા ફરવાની આજ્ઞા ફરમાવી, અને પોતે પાછળથી આવી પહોંચશે એમ જણાવ્યું. ટુકડી નજરથી દૂર થતાં જ નાયક ઉભય લલનાઓને કે જે હવે જાગૃત થઈ ચૂકી હતી અને આસપાસના દસ્યથી પિતે કોઈ લૂંટારાના હાથમાં ફસાઈ પડી છે એ પણ સમજી ગઈ હતી–પિતાની પાછળ ચાલ્યા આવવાનું કહી અરણ્યના નિર્જન પ્રદેશમાં આગળ વધ્યા. આમ ધારિણીને આવતાં મીઠાં સ્વપ્નાં આખરે સત્ય રૂપે પરિણમ્યાં. વસુમતી તે મા પાછળ ચાલતી હતી પણ ધારિણીને તે સ્પષ્ટ ભાસ થવા માંડયો હતો કે પોતાના સુખના દિવસો પૂરાં થઈ ગયા છે અને ભાવિકાળની ભયંકરતા નેત્રો સામે ડાયિાં કરતી ખડી થઈ છે.
પ્રકરણના આરંભમાં વાર્તાલાપને જે પ્રસંગ જોઈ ગયા, તે નાયક અને ધારિણી વચ્ચે જ છે. પુનઃ એ તરફ મીટ માંડીએ.
લલના! શા સારૂ આ આશકને વધુ તટલાવે છે? કુવાકાંઠાના હારા નેત્ર બાણે મારી છાતી વીંધી નાખી છે. ત્યારથી હું શુદ્ધબુદ્ધ ભૂલી ગયો છું. ફક્ત હારા નામની જ રટણ કરું છું. ભાગ્યયોગે હારી પ્રાપ્તિ થઈ છે તે રાજી થઈ મારા હૃદયની પ્યાસ બુઝાવ.
ભાઈ ! કુવાકાંઠાની સ્મૃતિ પછી હારા અંતરનો પડદે ઉચકાઈ ગયો છે. એ પાછળ પ્રેમ નથી પણ કામની આગ ભડભડતી મને જણાય છે. અલબત મને ઉચકી લાવવામાં એક જ તમન્ના હારી છે અને તે મને પત્નિ બનાવવાની. પણ હવે એ ફળવાના જ્યાં સંયોગ નથી રહ્યા. ધાર કે હારા કામને હું પ્રેમ રૂપે જોઉં તો પણ તે એક પક્ષી છે. હું એક રાજવીની અંગના છું. મેં પ્રેમપૂર્વક એ છેડે પકડેલો છે. સંસારી જીવનના ફળ સ્વરૂપે આજે હું એક બાળાની માતા પણ બની ચૂકી છું. એક આર્ય રમણું યાચકની માંગણી -સંતોષવા ખાતર એક ભવમાં બે ભવ ન જ કરે. પોતાના માતૃ-પિતૃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
૮૪ ,,
સતી શિરામણું ચંદનબાળા કે શ્વશુર કુળને મસીને કૂચડો ન લાગવા દે. આ નિતરૂં સત્ય સમજી લઈ, અમને છૂટા કર. અમારા માર્ગે જવા દે.
ધારિણી ! હું જેમ જેમ નમ્રતાથી, સમજાવટથી માર્ગ કહાડવા કહું છું તેમ તેમ તું મેંથી બનતી જાય છે. ઉંચા તત્વજ્ઞાનની વાતે કરે છે. ઇશ્ક તે આંધળો છે અને અનંગનો આતપ બૂઝાવવા શબ્દ કામ નથી લાગતા પણ અંગના ભેટણ જરૂરી છે.
બહાલી રમણ ! હું સિનિક છું. મારો વ્યવસાય ખાંડાના દાવ: ખેલવાનો છે. અક્ષરોની ગૂંથણી મને ન આવડે. સૌન્દર્યની મને પિછાન છે અને નારી હદયની આકાંક્ષાઓ હું ઓળખી શકું છું. છતાં એની લાંબી પહોળી વ્યાખ્યા કરવાનું પસંદ નથી. જેના પ્રત્યે . આકર્ષણ જમ્મુ એને મેળાપ કરવો અને એની સાથે માનવ ઉચિત જીવન જીવવું એ મારે મુદ્રાલેખ છે. ચાહે તો એને પ્રેમ, સ્નેહ, પ્રીતિ, - વિગેરે શબ્દથી ઓળખો, કે ચાહે તો એને કામ કે વિલાસનું નામ: આપો. મને નામ સાથે કામ નથી પણ એ પાછળના ભાવ સાથે કામ છે.
નાયક ! મારૂં અનુમાન સાચું ઠર્યું છે. જ્યાં દેહિક લાલસાઓ પોષવાની વૃત્તિ જાગતી બેઠી હોય ત્યાં “પ્રેમ” જેવો દેવી શબ્દ સંભવતો જ નથી. એનાં ઉદ્ભવ તે અંતરના ઊંડાણમાં થાય છે. એમાં આત્મિક આકર્ષણ અને પૂર્વભવને ઋણાનુબંધ હોય છે. ઉપરછલ્લા કામિક ભોગે ત્યાં ગૌણ ભાગ ભજવે છે.
ખેર, નોંધી લે. આ ભવમાં હારી આશા ફળનાર નથી. સ્ત્રી જાતિને મન શિયળવ્રતનું પાલન એ મોટામાં મોટી અને અમૂલ્ય વસ્તુ છે. ચંપાના માલિક સાથેના મારા સ્નેહ બંધન કાચા તાંતણે નથી બંધાયાં. ભાઈ ! માને તે હજુ પણ એક બહેન પોતાના ભાઈ પ્રત્યે જેવો નેહ રાખે તેવો સ્નેહ હારી સાથે બાંધવા તૈયાર છું. ભૂતકાળની અન્ય સ્મૃતિને વિસારી મૂકી આ નવો સંબંધ બાંધવા ઉત્સુકતા દાખવ. અમને માન પુરસ્સર અમારા નગર ભેગા કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
અરણ્યના એકાંત પ્રદેશમાં
૮૫
પરોપકાર સાથે માન અકરામનું ભાજન બન. ત્યારે એ ઉપકાર મારી છાતીમાં જડાઈ જશે. સાચી માનવતા બતાવવાની આ તક ન ગુમાવ. એમાં જ આત્મશ્રેય છે.
ધારિણી! મને ખાતરી જ હતી કે તું હારી હઠ નહી છોડે. મારી વાત સહેલાઈથી નહીં માને. મારી ઢીલાશ જોઈ તું ઊંચી ચઢતી જાય છે. મેં સેવેલી ચિંતા અને વેઠેલા ઉજાગરા એ કાંઈ બહેનના હેતુ માટે નથી. એને બદલો તે પ્રેયસીના આલિંગનથી વાળવાને છે. પતિ-પત્નિ તરીકે જોડાઈ સંસારી વિલાસ માણવાના કંઈ કંઈ અભિલાષા છે એ પૂરવાના છે.
શિયલવત અને પતિવ્રતાપણું જેવા શબ્દત રસ વિણે માનવીએએ નિપજાવેલા પ્રલાપ માત્ર છે. સરખે સરખાનો યોગ મળ્યા છતાં ઈક્રિયાની ભૂખ ન ભાંગવી એ મીઠા પાણીના સરવરને જોયા છતાં તરસ્યા રહેવા બરાબર છે. બત્રીશ વાનીઓથી ભરેલ થાળ સામે છતાં ભૂખ્યા મરવા તુલ્ય છે. એવી ભૂલ તો કંઈ મૂરખ કરે. આ નાયક તો નહીં જ કરે. માનુની! વિલંબ ન કર. આનાકાનો તજી દે.
તું નહીં જ માને તો હું બળાત્કાર કરીને પણ મારી ઈચ્છા પૂરીશ.
પામર આદમી ! હે પ્રેમની વાત વહેતી મૂકી, એટલે જ મેં આટલું સંભાષણ ચલાવ્યું. મૂર્ખ ! “પ્રેમ”ની કિંમત તું આ ભવમાં આંકી શકવાને નથી જ. હારા કામી જીવનની લોલુપતા પૂર્ણ કરે એવી આ સ્ત્રી નથી. ક્ષાત્રવટને ગળથુથીમાં પીનાર આ રમણીને કુવાકાંઠે જેવા છતાં એના ઓજસને ખ્યાલ નથી આવ્યો. શરા પિતાની પુત્રી અને વીર પતિની પનિ હારા સરખા મામુલી અને પશુ લાલસા વાળા માનવીના હાથમાં પિતાની કાયાને મૂકવા કરતાં મરણની ભેટ કરવામાં વધુ આનંદ લેખે છે. આર્ય રમણ પિતાના પવિત્ર જીવન માટે પ્રાણ પાથરવામાં પાછી પાની નથી કરતી. મેતને હથેલીમાં રાખીને જ એ જીવન હેય છે. • રાંકડા ! મારા જેવીના ચરણ ચૂમવા પણ હારા ભાગ્યમાં નથી -સરજાયા. ત્યાં તું કયા મોઢે સહવાસ કરવાના સાણલાં સેવે છે? કઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૬
સતી શિરામણી ચંદનબાળા શક્તિના જોરે ભેગ વિલાસ માણવાની વાત કરે છે? બળાત્કારની ધમકી આપનાર એ નરાધમ! જાણી લે કે જીવતી ધારિણી એ તે ઝેરી નાગણ જેવી છે. એની ભેટ જીવતા કરવાનું ભાગ્ય એકલા ચંપાના માલીકનું જ છે. આત્માવિણું કલેવરને ભેટવાથી જે હને સંતોષ મળતો હોય તો લે.
એમ કહેતાં જ ધારિણીએ મનમાં પુરૂષાદાની પાર્શ્વનાથનું ધ્યાન કરી, સર્વ સંબંધને સરાવી, પોતાની આંગળી પરનો હીરે જોરથી ચૂસ્ય.
શિયળ રક્ષણાર્થે આપઘાત કર્યો. આ કાર્ય એટલી ઝડપથી બની ગયું કે બિચારે નાયક તો એ જોઈ આભો જ બની ગયો. વાત આટલી હદે વણસી જશે એવું તે ધારતો જ નહતો, એકાંત પ્રદેશને લાભ લૂંટવાની ધારણામાં એ અંધ બન્યો હતે. પવિત્રતા પાછળ જીવનની આહૂતિ દેનાર પ્રમદાની વાતો એણે સાંભળી હતી પણ આજે નજરે જોતા જ એ કરી ગયો.
એને કામ કરી ગયો. મનમાં ભીતિ લાગી કે માનું અનુકરણ આ વસુમતી કરી ન બેસે. આ શિકાર પણ હાથમાંથી સરી ન જાય એમ વિચારી બેલી ઉ–
દીકરી વસુ ! તું આવું કઈ પગલું ન ભરતી. એક બાપ પોતાની બેટી પ્રત્યે જે વર્તાવ રાખે તેવું હું હારા પ્રત્યે રાખીશ. હું સમજુ છું કે તું મારી પાસે રહેવાનું નહીં કબૂલ કરે. મારે એ માટે આગ્રહ પણ નથી. હવે હું કે ગૃહસ્થના હાથમાં સંપીશ. ત્યારું ભાવી જીવન ઉજવલ બને એ માર્ગ ગ્રહણ કરીશ. મારે ન હારી માતાના સમર્પણથી ઉતરી ગયો છે. ખરે જ એ રમણી રત્ન હતું. જે વાત એના જીવતાં હું ન સમજી શકે એ એના મૃત ચહેરા પર રમતી પવિત્રતાએ મને સમજાવી છે,
પુત્રી ! સત્વર ચાલ, કૌશામ્બીના માર્ગે આગળ વધવાનું છે. ત્યાં વસતા સદ્ગહસ્થની મને માહિતી છે.
પત્રી !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ મું શું ધારિણી ચાલી ગઈ !
મને અજાયબી તો એ થાય છે કે મારા હાથે વારંવાર પરાભવ પામનાર કૌશામ્બીપતિ આમ એકાએક છાપો મારી ગયો અને તમો બધા સૂતા રહ્યા! એની એ હિંમત સંભવતી નથી. વળી તમે જાણીને બેદરકાર રહે એમ પણું માની શકાય તેવું નથી. એ પાછળ જરૂર કંઈ ભેદ છે.
મહારાજ આપશ્રીને જેમાં ભેદની ગંધ આવે છે તે વાત અમોને પણ ઓછી ગૂંચવી સ્થી રહી. ચંપાનગરી કંઈ સાવ સાધન કે સૈન્ય વિણી નહોતી. શત્રુની હીલચાલ રાત્રિના અંધકારમાં એટલી ગુપ્ત રીતે થઈ છે કે ભલભલા મહારથીને પણ આશ્ચર્ય પેદા થાય. આ તે રામના વનવાસ પ્રસંગની સ્મૃતિ કરાવે છે. આગલી સાંજે અયોધ્યાની પ્રજા સારી રીતે જાણી ચૂકી હતી કે આવતી કાલે શ્રીરામનો રાજ્યાભિષેક થવાને છે. પણ બીજી સવારે નિદ્રામાંથી જાગતાં જ કોઈ જુદું જ દશ્ય નિહાળ્યું. શ્રીરામ તો સતી સીતા અને અનુજ બંધુ લમણ સાથે વનવાસ સીધાવી રહા હતા. અમે રાત્રિના છૂટા પડ્યા ત્યાં લગી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૮
સતી શિરોમણું ચંદનબાળા શત્રુની હીલચાલને રવ સરખો સંભળાયો નહોતો. સવારે તો ધામધૂમ પૂર્વક રાણીછ–વસુમતી આદિ સ્ત્રીમંડળ ઉદ્યાનમાં શ્રી વાસુપૂજ્યસ્વામિના ચિત્રમાં મહોત્સવ ઉજવવાનું હતું. પણ આંખ ખુલતાં જ મહાલયમાં રાણુ કે કુંવરી કઈ નથી એવા સમાચાર મળ્યા. રાજગઢી તરફ પગલાં પાડ્યાં તે જાણવામાં આવ્યું કે નિશાકાળની ગણત્રીની ઘટિકાઓમાં ગ્રીષ્મ નિવાસમાં જબરી ઊથલપાથલ મચી ગઈ છે. દરમિઆન સેનાપતિએ સામનો કરવાને ઉચિત પ્રબંધ પણ કરી લીધેલો. પણ એ પૂર્વે તે છાપો મારનાર પલાયન કરી ગયા હતા. સામી છાતીએ લડનાર કેાઈ દ્ધો દષ્ટિાયર ન થે. સંરક્ષક ટુકડીએ પડકાર ઝીલવામાં કચાશ નહોતી રાખી, પણ આ નિશાચરને ઈરાદે ખાંડાના દાવ ખેલવાને કે પરાક્રમ ફોરવવાને નહિ પણ લૂંટ અને ઉઠાવગિરિને જ જણાયો. ભાંગફોડ, લૂંટ અને રાણીજી તથા કુંવરીનું હરણ એ વાતના જીવંત પુરાવા છે. એ લેકેની પૂઠ પકડતાં અને પગલાં જોતાં ખાતરી તો પાકી છે કે આ કામ કૌશામ્બીના સિનિનું જ હતું.
પ્રધાનજી ! તે આમ કરી શતાનિકે મારી આબરૂ ઉપર હાથ નાખ્યો છે.
ના,ના, મહારાજ! એમ અનુમાનવામાં પણ ઉતાવળ જેવું કહેવાય.
યશપાળ ! તમો આમ કયા આધારે કહે છે ? અંતઃપુર પરનો હુમલો સામાન્ય ક્ષત્રિય પણ ન સાખી શકે તે હું જીતશ... '
મહારાજ! મારા ચરપુરુષ મારફતે જાણવા મળ્યું છે કે રાજવી શતાનિક તે આમાં હાયારૂપ બનેલ છે. ચંપા પર સસ્તા વિજયની મધલાળ આપનાર એને એક નાયક મળ્યો. એનાથી હા પડાઈ ગઈ. બાકી નાયકના હાથમાં જે છૂપી રમત રમાઈ રહી હતી એથી એ તદ્ધ અજાણ હતો. મારા સ્વરપક્ષના સંબંધથી મને જે જાણુવા મળ્યું છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
શું ધારિણી ચાલી ગઈ ! તે ઉપરથી હું હિંમતપૂર્વક કહી શકું છું રાણું મૃગાવતીના પ્રેમને તરછોડી કે એની ઉપરવટ જઈ બીજી કોઈ નારી પર આંખ વાળવાની શક્તિ શતાનિકમાં નથી જ.
તો પછી આ બનાવ પાછળ શી રમત છે? સેનાપતિ ! તમો કેમ મૌન છો?
મહારાજ ! હું મારા ખાસ સૈનિકના આગમનની રાહ જોઈ રહ્યો છું. આપણું સિનિકેએ એ ભાગેડુઓના ઘણું ખરાને યમના અતિથિ બનાવ્યા છે. બહુ થોડાક જ કૌશામ્બીને સીમાડે જે હશે.
ત્યાં તે પહેરેગીરે આવી ખબર આપી કે, બહાર એક સિનિક ઉભો છે જે અંદર આવવાની આજ્ઞા માગે છે. સેનાપતિને ખાસ મળવું - છે એમ કહે છે.
જા, જા, એને જલ્દી અહીં મોકલી આપ.
સૈનિકે આવી, નીચા નમી સલામ કરી, સેનાપતિને ઈશારો થતાં કહેવા માંડયું–
રાજાધિરાજ ! અમારા નાયકના દૂકમ પ્રમાણે અમારી દશની ટુકડી, પગીની સૂચના અનુસાર અરણ્યના ઊંડાણમાં આગળ વધી રહી લગભગ બે ઘટિકા પર્યત એ રીતે માર્ગ કાપ્યા પછી જે દશ્ય અમારી નજરે ચઢયું તેથી અમો સર્વ ધ્રુજી ઊઠ્યાં. સમરાંગણમાં મારકાપ કરનારાં અમારાં હદયો પણ ઘડીભર કરુણતાથી હાલી ઉઠયાં અને આંખોમાંથી અશ્રુપ્રવાહ વહી રહ્યો. મહારાણી ધારિણીદેવી જમીન ઉપર પડ્યા હતા. ચહેરાની કાન્તિમાં જરા પણ ફેર નહતો પડે. અચેતન દશા જોઈ લાગ્યું કે તે બેભાન દશામાં હશે. પણ બારીક તપાસના અંતે જણાયું કે એમનું પ્રાણપંખેરૂ દેહરૂપી પિંજરમાંથી ઊડી ગયેલ છે. કોઈ પિશાચના પંજામાં સપડાયેલ રાણીજીએ પિતાના શિયલવતના સણ
અર્થે આંગળી પરની વીંટીને હીરે ચૂસી જાતે આપઘાત કરેલો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
સતી શિરામણું ચંદનબાળા અમારામાંથી ચારેક જણ આસપાસ તપાસમાં ફરી વળ્યા. દૂરદૂર સુધી ધરતી ખૂંદી વળ્યા પણ ગુન્હેગાર વ્યક્તિનો પત્તો મળે નહિં. તેમ કુંવરીબાનાં કંઇ ચિન્હ હાથ આવ્યાં નહિ. અમેએ સૌ પ્રથમ રાણીજીના શબ સાથે પાછા ફરવાનો વિચાર કર્યો અને હું તેમાંથી છૂટા પડી દોડતે ઘોડે આ વાત જણાવવા આગળ આવ્યો છું.
ત્યાં તો દ્વારપાલના પગલાં પુનઃ થયાં. પ્રધાનજી તરફથી કૌશામ્બી ગયેલ દૂત પ્રવેશની આજ્ઞા માગે છે એમ એણે સલામ ભરી જણાવ્યું.
અહીં એને પણ મેક્લી આપ” એવો રાજવીને દૂકમ મળતાં જ દ્વારપાળ પાછો ફર્યો અને દૂતે આવી નમન કર્યું.
પ્રધાનજી દૂતને ઉદ્દેશી બોલ્યા
નંદન ! મેં જે સંદેશ પાઠવ્યો હતો એના જવાબમાં કૌશામ્બીપતિએ જે જે કહ્યું હોય તે મુદ્દાસર સત્વર કહી નાંખ.
આપની સૂચના અનુસાર મેં કૌશામ્બીના દરબારે જઈ, રાજવી શતાનિકને મારા આગમનને હેતુ કહી સંભળાવ્યું. તેમની આજ્ઞા થતાં જણાવ્યું કે
મહારાજ! આપ જેવા ક્ષત્રિય કુલાવતંસને અને સંસાર-વ્યવહારની નજરે એક નજીકના સંબંધીને ચંપા પર રાત્રિના અંધકારને લાભ લઈ છું હુમલો કરવો બિલકુલ છાતો નથી. એમાં પણ ચંપાપતિની ગેરહાજરીમાં સીધી લડત ન માંડતાં રાણીવાસના કમરા પર હલ્લો લઈ જવો એ ઘણું જ હણું ને હલકટ કાર્ય છે. આપ. જેવાને વધુ શરમાવનારું પણ છેજ.
આટલા શબ્દ સાંભળતાં જ સભામાં અજાયબી પ્રસરતી મેં જોઈ.. પ્રધાન આદિ મુખ્ય અધિકારીઓ રાજવી પ્રતિ મીટ માંડી રહ્યા પરિસ્થિતિને લાભ લઈ મેં કડકાઈથી આગળ ચલાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
ૐ ધારિણી ચાલી ગઇ !
૧
ખેર, તમેાને ખાંડાના ખેલ ખેલવા નહોતા ગમતા અને આમ પીઠ પાછળના ધા કરવા દ્વારા વિજયના ઢોલ વગડાવવા હતા તેા તેમ ભલે કર્યું. પણ એમાં રાણીજી તથા કુવરીબાનું અપહરણ કરવાની શી જરૂર હતી ? એમ કરવાથી આપની કઇ પરાક્રમ ગાથા નેાંધાવાની હતી ? એક રીતે ધારિણી રાણી એ પદ્માવતી રાણીના શાકય ગણાય, અને આપના રાણી મૃગાવતી અને અમારા પદ્માવતી તે બહેનેા રહી, એ જોતાં ધારિણીરાણી પણ મૃગાવતીના બહેન જ લેખાય. એમના ઉપર કુદૃષ્ટિ કરવી એ શુ કૌશામ્બીના રવામીને છાજે છે ? મૃગાવતી જેવી આય રમણી એવું આચરણ નભાવી લેશે ખરૂ` ?
મહારાજ ! મારા સ્વામીની ભુજાએ શૌયના દાવ ખેલવા અને શસ્ત્રોના ચમકારા બતાવવા સદા તૈયાર જ હેાય છે. વૈશાલી પતિ ચેટકરાજના સ`પર્કમાં આવ્યા પછી એમણે રાજ્યલેાભ રાખ્યા નથી. એટલે પેાતાનું સાચવવામાં જ તે ગૌરવ માને છે. એને અથ જે ઊંધા કરી એમની નબળાઇ માનતા હેાય તે સમજી રાખે ૐ એમની નાડીમાં એજ શૂરાતન વહી રહ્યું છે. નકામા રકતપાત એ ચાહતા નથી, પણ કાને યુદ્ધ માણવાના કાડ હોય અને વિજય વરવાની લાલસા હેાય તે સામે મુખે આવવાનું તેમનું એને આહ્વાન છે.
તેમની વીરતા જગમશહૂર છે. છૂપા દાવ ધાવ એમને ગમતા જ નથી. એ તે। નીતિપૂર્વકના યુદ્ધમાં માને છે. નામ દધિવાહન છતાં જીતશત્રુનું બિરૂદ પ્રાપ્ત થવામાં એમની યુદ્ધ વિશારદતા કારણભૂત છે.
વારંવાર પરાભવ પામ્યા છતાં, જીતજીના પરાક્રમ નજરે નિહાળવાના અભિલાષ હેાય તે। સમય અને રથાન નક્કી કરેા. ભલે સમરક્ષેત્રમાં એકવાર ક્ષાત્રતેજના દન થઇ જાય. વિના કારણુ લેાહીની નદીએ ન વહેવડાવવી હેાય તે, મારી સાથે માન પુરસર રાણીજી અને કુવરીખાતે વિદાય આપેા. ક્ષાત્રવટની શાભા એમાં સમાયેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
સતી શિરોમણી ચંદનબાળા રહી સહી એ વટ–એ આબરૂ-કૌશામ્બીપતિ ન ગુમાવે એવી અંતરની કામના હોવાથી મને પ્રધાનજીએ આપની પાસે મોકલ્યો છે.
રાજાધિરાજ ! આટલું કહ્યા પછી હું મૌનપણે અધિકારી વર્ગના ચહેરા તરફ મારી આંખ ફેરવી રહ્યો. સર્વના હેડાં મને ઢીલાં પડી ગયેલાં જણાયાં. મને એ ઉપરથી લાગ્યું કે તેઓને અંધારામાં રાખી આ તરકીબ રાજવીએ પિતે ગોઠવેલી છે.
ત્યાં તો ખુદ રાજવીએ મેં ખોલ્યું અને જે વાત રજુ કરી એ સાંભળતાં મારૂં અનુમાન સાચું હતું એમ પુરવાર થાય છે. કૌશામ્બી પતિએ કહ્યું કે
દૂત નંદન! સૌ પ્રથમ મારે કબૂલવું જોઈએ કે અહીં બેઠેલાં મારા એક પણ અધિકારીને આ કાર્યમાં હાથ નથી. અરે એમની સલાહ સરખી પૂછવામાં આવી નથી. સાથે સાથે એ પણ તે જાણી લે કે, મારી ઈચ્છા યુદ્ધ કરી નકામો રક્તપાત કરવાની નથી, અને કુદરતે સાધેલા સંબંધને તેડી એને વિકૃત કરવાનું મારું મન પણ નથી જ.
અંતઃપુરના હુમલાથી હું સાવ અજાણું છું. જે નાયકની સલાહથી હું ચંપા ઉપર વિજય મેળવવાની લાલચમાં ફસાયે એણે મને પણ કેટલીક વાતથી અંધારામાં રાખ્યો છે. તારી વાત પરથી સ્પષ્ટ જણાય છે કે એની મુરાદ કેબી હિસાબે રાણજીને ઉપાડી જવાની હોવી જોઈએ અને એ એણે આ રીતે બર પણ આણી છે. મને વિજયની લાલચે ભેળવી એણે એ કાર્યમાં જરાપણ નડતર ન થાય એ અર્થે મારી સિનિક ટુકડીઓને સહકાર મેળવ્યો છે. મૃગાવતી જેવી સતી રમણ મારા અંતઃપુરમાં છે એ મારૂં જેવું તેવું સૌભાગ્ય નથી. પ્રજાની વહુ-દીકરી જ્યાં મારા મનથી પિતાની પુત્રી સરખી છે ત્યાં પર રાજ્યની રમણી પ્રત્યે મારી નજર બગડે એ શક્ય જ નથી. કોઈ માને પણ નહીં અને એમાં પણ પદ્માવતીની શોકય પર! એ આકાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
શું ધારિણે ચાલી ગઈ ! કુસુમવત્ અશક્ય! સૈન્યના જે ભાગ પાછો ફર્યો છે એના દ્વારા માત્ર એટલા જ સમાચાર મળ્યા છે કે નાયક પાછળ રોકાયા છે. હજુ એ મૂર્તિના અહીં પગલાં થયાં નથી. તારી વાત પરથી દાળમાં કંઈ કાળું જણાય છે. એ નાયકે ઇરાદા પૂર્વક જ રાણુછ તથા કુંવરીનું હરણ કર્યું હશે અને એ પાછળની પોતાની મલિન વાસના બર આણવા સારૂ પાછળ રોકાયો હશે. કદાચ અહીં હવે આવશે પણ નહીં. નીતિ અને ચારિત્ર્ય માટેના મારા વિચારે કેવા કડક છે એ કેઈથી ૫ નથી. એ જાણ્યા છતાં અહીં પગ મૂકવાની હિંમત એ કરવાને જ નહીં.
છતાં નંદન ! હું ખાતરી આપું છું કે એ નાયક મારા હાથમાં આવ્યા પછી પુનઃ છટકવા નહીં પામે. એના આ પિશાચી કાર્ય માટે જરૂર એને યોગ્ય નિશિયત થશે જ. એ વેળા એને હેઠો કે પૂર્વકાળની સેવા આડા નહીં જ આવી શકે.
આજથી હું એની તપાસ કરાવું છું. તમે પણ તપાસ કરાવે કૌશામ્બીમાં એ આવશે તે પહેલી તકે હું રાણીજી તથા કુંવરીને માન પુરસ્સર ચંપા મોકલી આપીશ. જે કંઈ બન્યું છે એમાં તારા માલીક જેટલું જ મને પણ દુઃખ થયું છે એમ મારી તરફથી તું જણાવજે.
ભૂલનો ભેગ કોણ નથી બનતું ?
માલીક ! કૌશામ્બીપતિએ ઉપરનાં કથન પછી મને સત્કારપૂર્વક વિદાય આપી. હું પણ બનતી ઉતાવળે ત્યાંથી દોડતે આવું છું.
આ સર્વ સાંભળ્યા પછી યશપાળે વાતના અંકોડા જેડતાં જણાવ્યું કે
મહારાજ ! શતાનિક ભૂપ, નાયકની વાજાળમાં ફસી પડયા છે. એટલું જ, બાકી બીજી વાતમાં જરૂર અજાણ છે. આ કાવતરૂં કરનાર જે નાયક છે એ રાણીજીના પ્રસંગમાં–મારા માદરે વતનમાં–એકવાર માવેલ છે. એમ કહી કુવાકાંઠે પાણી માંગતાં બનેલ બનાવ ટૂંકમાં અહી સંભળાવ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
૯૪
સતી શિરોમણી ચંદનબાળા
વળી ઉમેર્યું કે મારા ચર મારફત તપાસ કરાવતાં જે જે આદમીઓ શંકા પડતા જણાયા તેમના ઘરની જડતી લેવામાં આવતાં એક કરણસિંહ નામે દ્વારપાળના ઘરમાંથી જે પત્રો મળ્યા એ ઉપરથી વાતનું એકઠું બરાબર બેસે છે. ચંપામાં કોઈ ફૂટેલ આદમી ન હોય તે અહીંની રજે રજ બાતમી કૌશામ્બી જવાનો સંભવ ઓછો ગણાય. છાપ મારનારે બધી ગણત્રીથી કામ લીધું છે અને નહીં જેવા સામનાઓ ઈસિત કાર્ય પાર પાડયું એ પેલી બાતમીના આધારે જ.
પત્રને કબજે લઈ, એ કરણસિંહને દબાવતાં જ એણે બધું સાચે સાચું કહી દીધું છે. નાયક એનો મામો થાય છે. અહીંથી બાતમી આપવાનું કાર્ય એ જ કરતો હતો. પિતાને પાળી પિષી મેટે કરનાર આ મામાના આભાર હેઠળ આવવાથી એને આ કાર્ય કરવાની ફરજ પડી હતી. રાણીજીના અહીં આવ્યા પછી એકવાર પેલો નાયક પી રીતે આવી તેમને જોઈ ગયો હતો. '
તો તો એમ જ કહોને કે બાળપણના પરાક્રમે રાણીજીનો ભોગ લી. એકાદ નાનકડી ભૂલનું આવું કશું પરિણામ !
એમ કેમ મનાય ! આમાં તો ક્ષત્રિય રમણીના હૃદયની સાચી ઝળક દૃષ્ટિ ગોચર થાય છે. નારી જાત માટેની ગૌરવ ગાથા આલે– ખાય છે. સ્વમાનના રક્ષણ અર્થે અબળા પણ પ્રબળા બની શકે છે એને જીવંત પુરાવો મળે છે.
શબની જે હાલત સૈનિકે વર્ણવી એ પરથી સહજ કળી શકાય છે કે સ્વ શિયલના રક્ષણ અર્થે પ્રાણની કુરબાની આપીને પણ પેલા નાયક સામે પોતાની મહત્તાને-ક્ષાત્રવટને-અખંડ રાખી છે.
સ્વપ્ન પણ નહીં ક૯યું હોય એવું રાણીજીનું આ પરાકમ જોતાં જ પેલે નાયક આભો બની ગયો હશે. કદાચ એને લાગ્યું હશે કે “મા” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
૯૫
શું ધારિણું ચાલી ગઈ ! ના પગલે દીકરી પણ જાય. એટલે તરત જ ત્યાંથી કુંવરીને લઈ જંગલના આડા માર્ગે તે પલાયન કરી ગયો હશે.
મિત્ર યશપાલ ! મને તારું અનુમાન વાસ્તવિક જણાય છે. હું સરહદના બખેડાને દાબવા સારૂ પ્રયાણ કરવા તૈયાર થયો ત્યારે આટલા વર્ષોના સહવાસમાં કોઈવાર નહીં સાંભળેલું એવું વચન ધારિણીના મુખમાંથી સાંભળ્યું. તેણીએ જાણે ગમગીન થતાં ન કહ્યું હોય એમ જણાવ્યું કે- '
તમે જાતે ન જતાં, કોઈ સેનાપતિને મોકલો તે ન ચાલે? એ સાંભળી મને પ્રથમ તો ભારી અજાયબી ઉપજી. હું એકાએક પિકારી ઉઠયો
આ કેણ હરનામસિંહની તનયા બોલે છે ? જેની પ્રેરણા અને પ્રોત્સાહનથી હું પનિના વિરહદુ:ખને વીસારી સાચા ક્ષત્રિયને છાજે એવું જીવન જીવત થયો અને શત્રુગણ ઉપર વપરાક્રમની પ્રતિષ્ઠા
સ્થાપન કરી “ જીતશત્રુ” કહેવાયો, એ શ્રી રમણના મુખમાંથી . આવા નિરાશા સૂચક ઉદ્ગાર નીકળે છે?
આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં એ લોકોક્તિ ખોટી નથી જ. ક્ષત્રિયવદના નર તે સમરભૂમિમાં જ પરખાય. ઘર આંગણે બંધનમાં પડવાનું કે ક્ષુલ્લક વિલાસમાં રચ્યા પચ્યા રહેવાનું એને ન પોસાય. તારી સલાહ પાછળ કંઈ ખાસ કારણ હોય તો હું મારો કાર્યક્રમ ફેરવવા તૈયાર છું.”
ખાસ કે મહત્ત્વનું કારણ તો કંઈ નથી જ. મને કેટલીક વાર અમંગળ થવાના ભણકારા વાગ્યા કરે છે. આ બધી સંપત્તિમાંથી હું એકાએક ગબડી પડીશ એવા વિચાર અચાનક આવી જાય છે. તો
સમીપ હો તે એ વાત ભૂલાઈ જવાય એ જ માત્ર હેતુ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૬
સતી શિરામણ ચંદનબાળા હં, એવી કુશંકાઓ ધરવાનું કામ વણિક વર્ગની નારીઓને માટે ભલે અનામત રહે. આ જાતના વહેમ એ તો એક પ્રકારની નબળાઈ સૂચક છે. ક્ષત્રિયાણીના અંતરમાં એનો કણ સરખો ન સંભવે. તું બે ફિકર રહે, હું જલ્દી પાછો ફરીશ.
આજે એ દિનની વાત પાછળનું તથ્ય સમજાય છે. અમારી એ છેલ્લી મુલાકાત જ નીવડીને ! ધારિણી તો ગઈ જ ને! એનું મૃત્યુ તે શરી ક્ષત્રિયાણીને છાજે તેવું. મારી દશા તે પાછી ફરીવાર એકલવાયી બની ગઈ. હા, દેવ! તે આ શું કરી નાંખ્યું ! અરે વિધાતા ! મારા સિવાય હવે કોઈ અન્ય પાત્ર જડતું નથી
હજુ એક પ્રાણ વલ્લભાને પત્તો મળતો નથી. એ જીવતી છે કે પરલેક પ્રયાણ કરી ગઈ એના કંઈ સમાચાર સાંપડતા નથી. ત્યાં ગભરૂ બાળા વસુમતીના અપહરણના ઘા !
પુરોહિત–રાજન ! રાણીમાતાની અમર પ્રેરણું શું આપ આટલી જલ્દીથી ભૂલી જવા માંગો છો? કર્મરાજે કેને કાને નચાવ્યા નથી !
જ્યાં એના વિલક્ષણ સપાટામાં ભલ ભલા શંભુ, સ્વયંભુ અને હરિ વા ઇંદ્ર જેવા બત્રીસ લક્ષણાઓ આવ્યા છે ત્યાં આપ જેવાને આ. જાતની નાશીપાથી શોભતી નથી. ધારિણી રાણીનું નામ તો સાહિત્યના પાને અમર બન્યું. એથી હજારો રમણુઓને તાકાત ફોરવવાની અજબ પ્રેરણા મળવાની. એ નામ તે સતીઓની હારમાળા માં શોભવાનું. જે જીવતા છે એને કોઈને કોઈ દિ અવશ્ય મેળાપ થશે જ. મારૂં જ્યોતિષ કડીબંધ ખરું પડતું આવે છે. એ દિનની વાત આપ જ વિચારી જુ. આ શોકના ટાણે એનું પુનરાવર્તન ઇષ્ટ નથી એટલે એટલું જ કહું છું કે ક્ષાત્રવટને શોભે એવી રીતે ભૂતકાળને ભૂલી, વર્તમાનમાં વર્તો.
સાચું છે તમારું વક્તવ્ય ભૂદેવ ! આ વેળા હું કંઇ વિરહના નામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
શું ધારિણી ચાલી ગઈ !
૭
.
જરાપણ હતાશ બનનાર નથી. અમણા જેરથી કાર્યરત બની, મારી પ્રિયાના અકાલ અવસાનમાં નિમિત્ત ભૂત થનાર એ નાયકને–મારી જીવન ફુલવાડીમાં અંગારા ચાંપનાર એ નરપિશાચને દુનિયાના પડમાંથી શેાધી કહાડીશ. મદ્લા લીધા વિના હું જપનાર નથી જ.
ત્યાં તે દ્વારપાળે આવી નગરીની ભાગાળે રાણીજીને મૃતદેહ આવી ગયાના સમાચાર આપ્યા.
તરત જ સૌ ઊઠયા. પેાતપોતાના સ્થાનકે જઇ શાકસૂચક વો પરિધાન કરી, સત્વર સૌ દરબારગઢમાં એકઠા થયા. ઊચિત દૃખખા સહિત ચંપાનગરીના મહારાણીને છાજે એવી રીતે મૃતદેહને અગ્નિ સત્કાર કરવાના કાય માં લીન થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧ મું લીલામના બજારમાં વસુમતી
અમરરર નસીબ ચાર ડગલા આગળનું આગળ જ આવ્યું ! ભાગ્ય વિના નર કેડી ન પાવે” એ જન વાયકા મારા માટે તે સાચી જ નીવડી. હાથ આવેલ રમણ રત્ન ચાલ્યું ગયું. મારા તકદીરમાં ગૃહિણુનું સુખ નથી જણાતું. હતી તેની જોડે મેળ નહે. એ મરતાં મનમાં આશા જન્મી કે કઈ મારા સ્વભાવને અનુરૂપ જોડે છેડા ગાંઠીશ. ધારિણીને કુવાકાંઠે જોતાં જ સનેહને અંકુર ઉદ્ભવ્યો. પણ એ વેળા મરદાઈના ઘમંડમાં હું તણાય. સ્નેહને પ્રચલિત રાહ ચૂકી કેાઈ જુદી જ દિશામાં વળે.
કેવી મેહક આકૃતિ! કે નમણે ચહેરે ! હસતું મુખ ! એ પુલકિત વદન તો હજુ પણ ચક્ષુ સામેથી ખસતું પણ નથી.
રાજમહાલયના વિલાસ માણનારી એ પ્રમદાએ મને બંધવ તરિકે લેખવા હાથ લંબાવ્યો, પણ મેં મૂરખે હઠ ન છોડી.
શિયળવ્રતનો મહિમા જેની શિરાઓમાં સતત વહી રહ્યો છે એવી એ રમણી શું મારા બળાત્કારને તાબે થાય? એણે તો પ્રાણ છા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
લીલામના બજારમાં વસુમતી
વર કરી ત્રણ કુળની કીતિ અજવાળી. મારું જીવન તો ત્રિશંકુની દશામાં આવી પડ્યું. નીરાત–તોરાત ભ્રષ્ટ જેવી ગતિ થઈ. અર્ધા - ગના મળી નહીં અને નાયકનો અધિકાર હતું તે પણ ગયો. ધારિ
ના મૃત્યુ પાછળનો સારેયે વૃત્તાંત જાહેર થઈ ગયો હશે. મારા માટે કાશામ્બી અને ચંપા સંસ્થાઓનાં દ્વાર વસાઈ ગયાં. હવે તો આ ધરતીને રામરામ કરી કોઈ અગમ ભેમ પ્રતિ પગલાં સત્વર ભરવાં રહ્યાં. નાયકનો સ્વાંગ ઉતારી નાંખી, જીવન રક્ષાર્થે કેાઈ બાવાજોગીના વાઘા ધારણ કરવા રહ્યા.
જીવડા જલ્દી નિશ્ચય ઉપર આવી જા. વાપિકા પર સ્નાનશુદ્ધિના નિમિત્તે ગયેલી વસુમતી પાછી ફરે તે પૂર્વે માર્ગ નિરધારી લે. પુત્રી તરિકે આશ્વાસન આપ્યું છે તો હવે એ ધર્મ બરાબર બજાવ. કોઈ એવા ગૃહસ્થના હાથમાં સોંપવી કે જેથી માતાના ચહેરાને અનુરૂપ ઊતરેલી એ બાળા પવિત્ર પણે જીવી શકે.
સામાન્ય મૂલ્યને ખરીદનાર હાલતા ચાલતા મળે પણ લાખ સેનૈયા આપનાર થોડા ! પારખ કરીને લેનાર કિંવા કરુણા ભાવનાથી ઊભરાઈ જનાર-વ્યક્તિ જ એ દામ આપશે. ભાવિ જીવનમાં એ રકમથી મને સધિયારે મળશે અને હેતુ બર આવશે.
ત્યાં જળ ભરેલા કુંભ સહિત આવતી વસુમતી દેખાણી. માતાના આપઘાતથી જે દુ:ખ લાગ્યું હતું તે ચહેરે જોતાં જ દીસી આવતું. એમાં છેલ્લા ત્રણ દિવસમાં માર્ગ કાપવાની હાડમારીઓ ઓછી નહોતી અનુભવી, રાજ મહાલયમાં ઉછરેલી બાળાને આ અનુભવ તન નો હતો. નાયકના દર્યા એને ચાલ્યા વિના અને ગાઢ જંગલમાંથી બહાર નિકળ્યા વિના છૂટકેજ ન હતા. વયમાં પાકટ ન ગણાય છતાં બુદ્ધિમાં વસુમતી એની ઉમરની બાળાઓને ટપી જાય તેવી હતી. ખમીર તો માતાપિતાનું વારસામાં ઊતરી આવ્યું હતું. સાચે જ અદ્ભુત બાળા હતી. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
સતી શિરામણી ચંદનબાળા કાઇ શહેર કે ગામ નજરે પડતાં.જ આ નાયકના હાથમાંથી યુક્તિપ્રયુક્તિ કરી છૂટવાને એને સ`કલ્પ દૃઢ થયા હતા. ઉપર જોયું તેમ નાયક પણ જલ્દીથી એને વિક્રય કરી આ ભૂમિને છેલ્લી સલામ કરવા માંગતા હતા.
૧૦૦
કુંભના જળથી સત્વર એણે મુખ પ્રક્ષાલન કરી, આગળ વધવાની તૈયારી કરી લીધી. ક્રાશામ્બીના ચેરી માથી ત્રણેક ગાઉ દૂર આવેલ એક નાનકડા છતાં વિક્રયના ક્રેન્દ્ર ગણાતા ગામે આવી પહેાંચ્યા ત્યારેજ ઉભયે પેાતાના ગતિમાન બનેલા પગેાને આરામ આપ્યા. એકાદ વિશાળ વૃક્ષની છાયામાં ઉભય બેઠા અને સામેના ચેાગાનમાં દર શુક્રવારે ભરાતી ગુજરીની રાહ જોવા લાગ્યા.
આસપાસના પ્રદેશમાંથી સવાર થતાંજ માનવીએ વિક્રયની ચીજોનાં પેાટલાં બાંધી ચાલી નીકળતા લગભગ મધ્યાહ્ન પૂર્વે તે ચેાઞાન વિવિધ વસ્તુઓના કામ ચલાઉ હાટથી ભરાઈ જતુ. જુદાં જુદાં શાક પાન ફળ તેમજ ધાન્ય ઉપરાંત માટીનાં રમકડાં તથા જાત જાતનાં વાસણા, ગાય, બળદ, ઘેટાં, બકરાં, ઘેાડા જેવાં પ્રાણીઓ પણ લાવવામાં આવતાં. ધરકાય ને ઉપયાગી દાસ દાસીઓના સેાદા પણ અહીં થતાં. ગુલામે પણ અહીંથી જ ખરીદાતા. આ રીતે વિક્રય કરાચેલાં માનવીએ ખરીદનારની પાછળ રાજી ખુશીથી જતાં. પંચેન્દ્રિય પશુઓની જેમ માનવના વેચાણ થતાં, એમાં ફ્રાઇ પ્રકારના દોષ ન લેખાતા. એ ઢાળે ઉપર વર્ણવેલ પ્રથા ઉપરાંત ક ક તિ’ગા પ્રવતાં હતાં. અજ્ઞાનતાનું સામ્રાજ્ય પૂર બહારમાં ખીલી ઊઠતુ હતુ. અને એમાં અંધશ્રદ્ધા રૂપી ડાકિનીએ એવા અંધારપટ વિસ્તાર્યાં હતા કે ભલભલા સમજી ગણાતા માનવીએ પણ મૌનપણે એમાં સાથ પૂરતા. આ પ્રકારનું વાતાવરણૢ સર્જવામાં અગ્ર ભાગ ભજવનારા ભૂદેવા હતા. ધર્માંના એઠા હેઠળ એમણે ક્રેલીક એવી કરણીઓ ઊભી કરી હતી કે જેમાં અહિંસા જેવા પરમ ધનુ છડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
લીલામના બજારમાં વસુમતી
૧૦૧ ચેક લીલામ બોલાતું હતું, એટલું જ નહીં પણ બુદ્ધિના કાંટે ચઢાવતાં જે ઘડીભર ટકી શકે તેમ હતું જ નહીં.
આમ છતાં વર્ણોમાં અમે ગુરૂપદે છીએ અને સ્વર્ગ કે નર્કના પરવાના કહાડી આપવાની સત્તા અમારા જ હાથમાં છે એવું વિના રોકટોકે વદનારા દ્વિજ વર્ગનું જોર પ્રવર્તતું હોય અને એ સામે ક્ષત્રિય
એવા રાજવીઓ પણ હુંકાર ન ઊઠાવી શકતા હોય, ત્યાં એ જાતની • ભયંકર લીલા ચાલુ હોય એમાં આશ્ચર્ય પણ શું ? • ચક્ષુ સામે કર રીતે કાળનો કોળીયો બનતાં પશુની મરણ સમયની અરેરાટી સંભળાતી હોય, અરે શરીરમાંથી રકતની ધારા ઊડતી હોય, આમ ઉઘાડી હિંસાના તાંડવ નૃત્ય ભજવાતાં હોય, છતાં યજ્ઞમાં થતી હિંસા એ દોષપૂર્ણ નથી પણ ધર્મ છે એવા પંડિત મોના પ્રતાપે, સ નીચી મૂંડીએ કબૂલ રાખતા. જે પ્રાણની આ રીતે આહુતિ અપાય છે એ મરીને સ્વર્ગે જાય છે એવું પ્રમાણપત્ર આપનાર યજ્ઞો કરાવનાર વિપ્ર મહાશયનું વાક્ય બાબા વચન પ્રમાણમ' માફક સ્વીકારી લેવાતું. એ સામે આંગળી ચીંધ્યા સિવાય “સાગરનું પાણી મીઠું છે તો હાજી હા' કહેનારામાં યુદ્ધાઓ, વ્યાપારીઓ અને રાજાઓ પણ હતા જ. ચાર વર્ણોમાં શુદ્રોને નંબર સાવ ઊતરતી કેટિનો. સેવા કરવાજ તેઓ સર્જાયા છે એમ બાપકાર જાહેર કરાતું. જીવન ભરની ગુલામી તેમના કપાલે જડી દેવામાં આવી હતી. પવિત્રતાના ધામ લેખાતા–અધમ ઉદ્ધારણ અને પતિત પાવન કરવાના બિરૂદને વરેલાં દેવસ્થાનનાં દ્વાર તેમને માટે બંધ હતાં. અરે એ વર્ણની ગણના પશુ કરતાં પણ નીચી પાયરીએ ખસેડી દેવામાં આવી હતી. આવા વિચિત્ર સંયોગોમાં માનવના વેચાણ થતાં હોય એમાં કંઈ નવાઈ જેવું ન લેખાય.
નાયક તરફથી વસુમતીને વિક્રયના પદાર્થરૂપે ખડી કરવામાં આવી. અવનત મસ્તકે તે ઊભી રહી. ભિન્ન રૂચી ધારી સંખ્યાબંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૨
સતી શિરોમણી ચંદનબાળા મનુષ્યો એની આસપાસ ફરી વળ્યા. તેણીના દેખાવ સંબંધી કે ચહેરાની રમ્યતા વિષે અથવા તે ગુલામ તરીકે એ કેવા પ્રકારનું કામ આપી શકશે અગર તો એ કયા ક્યા ઉપયોગમાં આવી શકશે તે સંબંધી મનમાનતા અભિપ્રાયો પ્રગટ કરવા લાગ્યા. બીડની શરૂઆત તે જેરપૂર્વક થઈ અને આંક જોતજોતામાં સૈકા વટાવી હજાર ઉપર પહોંચ્યો. લીલામ કરનાર નાયક સામે જોયું. પણ માથું હલાવી નકાર ભયો.
ટોળું એસરવા માંડ્યું. સામાન્ય નોકરડી તરીકે લઈ જવાની ધારણાવાળા બીજી તરફ કદમ ભરવા લાગ્યા. સંસારી ઈચ્છાઓને માણવાના કોડ સેવતા રસિકે પણ આંક શતકને વટાવતે નિહાળી મોં મચકોડતાં વજે માપવા લાગ્યા. કેક ટીકા પણ કરતાં કે દશ હજાર સેનયા ! અરે પાંચ હજારમાં તો દાડમકળી જેવી, રંભાને શરમાવે તેવી, કયાં નથી મળતી ! આમ છતાં ધંધાદારી જારવનિતાએ તો વધુ નજીક આવી. વસુમતીના ગાત્રોને ધ્યાનપૂર્વક નિરખી, મનમાં કંઈ કંઈ ગણત્રીઓ મૂકી, બીડને આગળ ધપાવતી હતી. ઉછામણીનું જે તેમની હરિફાઈને આભારી હતું. સૌ કોઈને સ્પષ્ટ દેખાતું કે આ કમનીય બાળા જરૂર કુટણખાનામાં જવાની.
નીચી મૂંડીએ ઊભેલી વસુમતી પણ એ વાત સારી રીતે સમજી ગઈ હતી. પિતાની આસપાસ ભજવાઈ રહેલા નાટકને એ મૂકપણે નિહાળી રહી હતી. કર્મો કેવા નાચ નચવે છે એ જાતે અનુભવી રહી હતી. રાજમહાલયમાં ઊછરનાર અને સખીઓની ક્રીડામાં મોખરે રહેનાર પતે આજે કેવી ખતરનાક દશામાં મૂકાઈ છે એ જોતાં હદય તૂટતું; પણ ઈલાજ નહતો. ભગવાન પર ભરોસો રાખી ધીરજથી એ સહી રહી હતી. સારી રીતે મનને મનાવતી કે જે કંઈ બની રહ્યું છે એમાં આ સર્વ તે નિમિત્ત માત્ર છે. બાકી તે મારા પૂર્વ જન્મની કરણના વિપાક હું લણ રહી છું. હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી ભૂપાલને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
લીલામના બજારમાં વસુમતી
૧૦૩
ચંડાળને ઘેર વેચાવું પડયું ત્યાં મારા જેવી કુંવરીને નાનમ શી? આત્મા તો અનંત શક્તિનો ધણી છે અને એને પરચો બતાવવાને અધિકારી તે મારા હાથમાં જ છે. શા માટે અત્યારથી ગભરાવું. નાયકે પુત્રી તરિકે ગણવાના અને કઈકુલીનના હાથમાં સોંપવાના જે વેણે કહાળ્યાં છે એનું પારખું તે જોઉં. મનમાં આ જાતના તરંગોના હીલોળે હીંચેલાતી વસુમતી નાયક પ્રતિ એક આડી નજર કરી, પુનઃ નીચું જોઈ ગઈ. '
ત્યાં તો લીલામકારે પચીશ હજાર સોનૈયાની જાહેરાત કરી. યૌવનના આંગણે ઊભેલી આ મુગ્ધાના એટલા દામ એાછા ન ગણાય ! નાયક હા ભણે એની રાહ જોવાઈ. ઘણાને લાગ્યું કે હવે મેંદો થવો જ જોઈએ.
ત્યાં તે નાયકનું મુખ ઊઘડયું અને એમાંથી જે શબ્દો બહાર આવ્યા, એ સાંભળી સૌ અચરજ પામ્યા.
એક લાખ સનયા વિના વેચાણ શક્ય જ નથી.’ જમાના ખાધેલી ગણિકાઓ મેં મચકોડતી ચાલી નીકળી. સાથે કેટલાક રસિક પણ નાયકની હઠ પર મજાક ઉડાવતાં, લગભગ બજારમાં ફરી વળી, અહીં આવેલા હોવાથી નગરના સરિયામ માર્ગ તરફ રસધાવ્યા. યાર, લડકી રૂપ રંગમેં તો બહેત ખૂબસુરત, નાજની સરખી હૈ. પાંચ પદરકા મામલા હતા તે, હમ જરૂર દાવ લગાતે. ઉસીકુ ઘર લાકે બી બનાભી દેતે.
હાં, બડે ભાઈ, દેખેને લાખ અશરફીયાં? કયા બાત ! બેઉનેવાલા અમકે તો દીવાના દીસતા હય! રંડીકા ઇતના મૂલ! ઈતની રકમ સપનેમેં ભી નહીં દેખી જાતી, તો ખીસામેં કહાવેગી !
દોસ્તો, વાત તે સચ્ચી. વો દિન કહાં કે મિયાં કે પાવમું જારી ! જાને દ સે બાત. ઇસકી પીછે જીગર દુઃખાને સે ક્યા લાભ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
સતી શિરામણી ચંદનબાળા
ગુજરીમાંથી નગર માગે પાછા ફરતાં આ લહેરી લાલાએ ની વાત પાછળ આવતાં કૌશામ્બીના શેઠ ધનાવહના કાને પડી. તરતજ વણિક સુલભ બુદ્ધિમત્તાના જોરે અનુમાની લીધું કે લીલામના ચોકમાં જરૂર કાઇ કુલીન લલના ખડી થઇ હરશે. સામાન્ય સ્ત્રીના લાખ સોનૈયા સંભવે નહીં.
૧૦૪
સામાન્ય રીતે અહીં પગ ન મૂકનાર શ્રેષ્ઠિ, આડા ફટાઇ સત્વર ગુજરીના સ્થાને આવી પહોંચ્યા. નીચી મૂડીએ ઊભેલી બાળાને જોતાં જ પેાતાનું અનુમાન ખાટું નથી એવી પ્રતીતિ થઇ. નાયક જોડે એક મુઠ્ઠી નાયકાને પચાશ હજારથી વધી ઠેઠ પચેતેિર સુધી પહોંચી સાદા કરી લેવાની રકઝક કરતી સાંભળી. ત્યાં તે પેલા નાયક પાકારી ઉઠયે
આ ફ્રાઈ સામાન્ય માળા નથી. એ તા રાજકન્યા છે. મારી માંગણીમાં એક દીકડા પણ ઓછા નહીં થાય. જ્યાં એનાં પગલાં પડશે ત્યાં ધનના ઢગલા થશે જ થશે. એમાં જરાણુ મીનમેખ નથી. માથે પળી આવ્યાં છતાં ડેાશીમા, શા સારૂ લેાભ કરે છે. થાડા દિન નૃત્યકળાની તાલીમ આપી કે એડા પાર સમજે. તમારા ધરાકા કાઇ મામુલી માણસા નથી.
વસુમતી નાયકના વેણ સાંભળતાં થીજી ગઇ. તેણીને લાગ્યું કે આ ડેાકરીના પનારે પડી એટલે સવનાશ. ગણિકાના ધંધામાં બ્રહ્મચ રક્ષા કે શિયલવ્રતના પાલન સભવે જ શી રીતે ? તરત જ કાઇ ચીજ યાદ આવતાં હાથ અડા પ્રતિ ક્લ્યા.
ધનાવહ શેઠની નજરથી આ છૂપું ન રહ્યું. એ નાયક કહેવા લાગ્યા અને હરફ ઊચ્ચારે છે ત્યાંતે પેલી ડાકરી વયમાં ખેલી ઉડી.
તું પણ ખરે લેાભીઓ છે ભાઇ! મારી જીંદગીમાં આટલા ચીકણા સાદા કરનાર તુ આજે મળ્યો. આવક થશે એ સાચું પણ એ પાંછળ મહેનત ઓછી નહીં પડે. જવાદે એ વાત. તારૂ રહ્યું અને માર રહ્યું. ચાલ મારી સાથે અને ગણીલે તેવું હજાર સોનૈયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
લીલામના બજારમાં વસુમતી
૧૦૫
દશ હજાર એાછા ? મારું વેણ ન ફરે. બેલ શેઠ તમે શું કહે છે. પસીનાથી અને પરિશ્રમથી હું હવે થાક્યો છું. મારે જલ્દી સેદો પતાવવો જોઈએ.
મારે કહેવાનું કંઈજ નથી. ત્યાર લીલામકારને પૂછ એટલે સમજશે. એક વચનીના બોલને અવગણવાનું કામ અમ શાહ સોદાગરનું ન હોય. આવી કુલીન બાળાના મૂલ્યાંકન કરાય જ નહીં.
લીલામકારે નાયકને હૂંડી બતાવી. પેલી ડેકરી નાયકનો હાથ પકડી તાનો હક્ક કબૂલવા આગ્રહ કરી રહી. લાખ સોનિયા આપવા તૈયાર થઈ.
હવે નહીં બનેદે થઈ ગયો છે એમ કહી, વસુમતી તરફ વળી નાયક બોલ્ય.
હારી માતાના મરણ વેળાના મારાં વેણ યાદ કર. ભરોસો રાખી, દીકરી ! આ શેઠની જોડે જા.
ધનાવહ શેઠ આગળ અને વસુમતી પાછળ મૂકપણે ચાલતાં ચાલતાં કૌશામ્બીના પ્રવેશ દ્વાર સમીપ આવી પહોંચ્યા. બાળાને આટલો માર્ગ કાપતાં થાક લાગ્યો હશે એમ વિચારી, સમીપના એક પાકી બાંધણીના વિશ્રામ સ્થાન આગળ થોભ્યા. સ્થાન રમણિય હતું અને જુદા જુદા વૃક્ષો પાછળના ભાગમાં લેવાથી સારા પ્રમાણમાં એની છાયા એ ઉપર વિસ્તરેલી હતી એટલે ઠંડક પણ ઓછી નહોતી.
બાળા, આપણે જરા અહીં વિશ્રામ લઈ નગરમાં પ્રવેશ કરીએ. હવે કંઈ ઝાઝું ચાલવું પડે તેમ નથી.
એમ કહી ધનાવહશે પિછેડીથી ચોતરાની બેઠક સાફ કરી એક બાજુ બેઠક લીધી અને બોલ્યા
બાળા, અહીં બાજુમાં બેસ. આજથી તું મને હારા પિતાને સ્થાને જ લેખજે અને એક દીકરી પિતાના પિતાની સાથે કંઈ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૬
સતી શિરામણું ચંદનબાળા જાતનો સંકેચ સેવ્યા વિના વર્તે એમ વર્તજે. ને કહેવામાં વાધે નહોય આ કેમ બનવા પામ્યું તે વૃત્તાન્ત મને ટૂંકમાં કહી સંભળાવ.
પિતાશ્રી ! નાયકના રાજ્યકન્યા શબ્દથી જ આપ અનુમાની શક્યા હશો કે હું કઈ ખાનદાન કુળની બાલિકા છું. કેટલાંક કારણ સર મારા માતા પિતાનાં નામોલ્લેખ કરવાનો મારી મરજી નથી. એમ કરવામાં આપને અણુવિશ્વાસ છે એમ નહીં, પણ એ પાછળ બીજું કારણ છે. નાયકના હાથમાં અમો મા દીકરી સપડાયા. મારી માતાને જ્યાં એણે અણઘટતી માંગણદ્વારા પોતાની પત્નિ બનાવવાની વાત કરી કે તરત જ એ સામે તિરસ્કાર દાખવતાં એણે આપઘાત કર્યો. હું ઘડીભર આભી બની ગઈ. એણે લીધેલા માર્ગે જવામાં મને વિલંબ થાય તેમ નહોતું. ગળથુથીમાંથી જ નારી જીવનની પવિત્રતાને કીંમતી ગણવાના પાઠ મને મળ્યા છે. શિયળવત કરતાં કોઈ મેટે. ધર્મ સ્ત્રી જાતિ માટે નથી એ મારા હદયમાં લેખંડના ટાંકણે કોતરાયેલ છે, એટલે એના રક્ષણકાળે જીવનને ફના કરતાં પાછી પાની કરું કે ભીરુતા દાખવું એમ હતું જ નહીં. મારા અંબાડામાં તીવ્ર અસરકારક સેમલ ગુટિકા હતી. પણ ગમે તે કારણે માતાના મૃત્યુથી. નાયકને આ વેગ એાસરી ગયો. મને પુત્રી તરીકે લેખી, કોઈ
ગ્યના હાથમાં સેપવાની વાત એણે ઊચ્ચારી. “જીવતો નર ભદ્રા પામે' એ નીતિકારના વચનને ધ્યાનમાં રાખી મેં આપઘાત ન કરતાં તેની વાત પર વજન મૂકી અહીં આવવાનું અને લીલામના સ્થળે ઊભવાનું મૌનપણે સ્વીકાર્યું. તમારા સરખા ભદ્ર પુરૂષના સમામને મારા જીવનની હોળી થતી બચી ગઈ
વડિલશ્રી ! મારા જીવનની આ ટૂંકી કહાણ આપશ્રીને સંતોષ આપશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
લીલામના બજારમાં વસુમતી
૧૦૭
પુત્રી ! હારું દિલ દુભવી મને વધુ જાણવાની જરાપણ ઈચ્છા નથી. હારા જેવી શાણી બાળાના પિતા બનવામાં મને કુદરતનો સંકેત જણાય છે. એક તો સર્વ પ્રકારની રિદ્ધિસિદ્ધિમાં જે એક ઊણપસંતાનના અભાવની હતી તે આજે દૂર થઈ છે અને વધારામાં એક બાળાને જીવન દીપક અકાળે હોલવાઈ જાત, તે ન બનવા પામ્યુ: એને આનંદ છે. હારી મીઠી–શેરડીના રસ જેવી કે બાવના ચંદનના લેપ જેવી ઠંડકકારી-વાણું શ્રવણ કરતાં મને જે આહાદ ઉભો છે એ કહો જાય તેમ નથી. હારૂં મૂળ નામ વસુમતી ભલે હોય પણ હું તો હને ચંદના” જ કહીશ.
સૂરજ મધ્યાન્હ પહોંચવા આવ્યું છે એટલે ચાલ દીકરી ! જલ્દી ઘર ભેગા થઈએ.
ઉભય નગરીના માર્ગે વટાવતાં થોડા સમયમાં પોતાના આવાસમાં આવી પહોંચ્યા.
કુલીન વંશપરંપરામાં ઊતરી આવેલ આ ધનાવહ શેઠને ત્યાં લક્ષ્મીદેવીની પૂર્ણ મહેરબાની પ્રવર્તતી હતી. માર્ગાનુસારીના ગુણેને વળગી, એને ચીવટાઈપૂર્વક અમલ કરનાર શેઠના પૂર્વજોની છાપ કૌશામ્બીમાં સારી હોવાથી લેવડદેવડના વ્યવસાયમાં શેઠને ઓછા પરિશ્રમે સારે લાભ રહેતો. વડવાઓની માફક તેમની પ્રમાણિતા માટે પણ બે મત જેવું નહોતું. ઘરમાં ગાડી ઘેડા અને દાસદાસી હોવા છતાં, શેઠ જાતમહેનતમાં માનતા હોવાથી પરિશ્રમ કરવામાં પીછેહઠ ન કરતા. ખાસ દૂર જવું હોય તે જ વાહનને ઉપયોગ કરતા. નાકર-ચાકર અને મૂંગા પ્રાણ પ્રત્યેને વર્તાવ પ્રશંસા પાત્ર હતો.
શાંતજીવન, ધર્મનિષ્ઠા અને પરોપકાર વૃત્તિરૂપ ગુણ ત્રિવેણીમાં સ્નાન કરતાં શેઠ શેઠાણીએ લગભગ યુવાવસ્થા વટાવી પ્રોતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૮ *
સતી શિરામણ ચંદનબાળા પ્રાંગણમાં પગ મૂકયો હતો. સર્વ પ્રકારની સાહેબીમાં જે કંઈ પણ ઊણપ દૃષ્ટિગોચર થતી હોય તો માત્ર સંતાનની હતી.
નિગ્રંથ ધર્મના ઉપાસક અને પર્વતિથિના વ્રત–નિયમમાં દઢ શ્રદ્ધાવંત શેઠ એ માટે પોતાના પૂર્વભવના કર્મને કારણભૂત લેખી મનમાં એાછું આણુતા નહિ; પણ મૂળાશેઠાણી સ્ત્રી જાતિ સુલભ ચંચળતાવાળા હેવાથી કર્મમાં માનતા છતાં, પોતાના ખોળામાં બાળક રમત ન થવા બદલ દુઃખ ધરતા. એ વિચારથી ઘણીવાર ઉદ્વિગ્ન થતા. પિયરમાં લાડકોડથી ઉછરેલા મૂળા શેઠાણીમાં રિસાળ વૃત્તિ અને વહેમીપણું મૂળથીજ હતું. વળી અસૂયા જેવો અવગુણ પણ ઘર કરી ગયો હતો. કેઈક વાર આ દુર્ગુણોના વંટોળમાં ચઢી, સંતાન સુખના અભાવથી એટલી હદે દુઃખી બની જતાં કે ઘરના શાંત વાતાવરણમાં ખળભળાટ મચી જતો. પ્રકૃતિના પારખુ એવા શેઠ ધીરજ રાખી, પૂર્વકાળના ઉદાહરણ ટાંકી કમેં સર્જવેલ આ કાર્ય શાંતિથી સહન કરવું એજ સમજુ પુરૂષોનો ધર્મ છે એમ ગળે ઊતારતા અને પુનઃ શાંતિ પાથરતા. શેઠાણની આવી વિલક્ષણ પ્રકૃતિ સૌ નેકરચાકરના ધ્યાનમાં લેવાથી એમના હુકમ સામે કોઈ કાંઈ જ અવાજ કહાડતું નહિ. મૂળાશેઠાણને જેમ ચતું તેમ થતું.
આમ છતાં સમાજમાં અને વ્યવહારી તરીકેના વટવહેવારમાં આ ઘરનો મોભે જરા પણ ઊતરતો નહોતો. ધનાવહ શેઠની પ્રતિષ્ઠા તો સારાયે નગરમાં વંશ ઉતાર ચાલી આવી હતી તેવીને તેવી જ જળવાઈ રહી હતી.
નીતિકાર કહે છે કે જે ઘરમાં મેલાંઘેલાં અંગે પાંગવાળાં અને કાલુઘેલું બોલનારાં બાળકે મસ્તી કરતાં દેખાતાં નથી એ ઘરને અરયની ઉપમા જ ઘટે છે. નારીના ખોળાની શોભા એમાં રમતાં ધાવણ બાળકથી અંકાય છે અને વંશની શોભા ભાવિ વારસના પરજ અવ
લંબે છે. વંધ્યા સ્ત્રીને અવતાર નિષ્ફળ જ ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
લીલામના બજારમાં વસુમતી
૧૦૯આવું સાંભળનાર મૂળાશેઠાણું ઘણી વાર પડોશના બૈરાંઓમાં પિતાના અવતારને નિંદતા અને ઘણીવાર બેલી પણ જતાં કે શેઠ મારા પર બીજી શક્ય લાવે તેપણ મને દુઃખ થવાનું નથી. ઘરમાં બાળક રમતાં થાય એ આનંદ જેવો તેવો ન લેખાય.
આ વાત ઊડતી ઊડતી શેઠના કાને પણ પહોંચતી. અરે એક બે વારતો ખુદ શેઠાણીએ સ્વમુખે શેઠને ફરીવાર પરણવા કહેલું. પણ કર્મસ્વરૂપ સમજનાર શેઠ કાઈ ઊગતી બાળાનો ભવ બાળવા તૈયાર. નહોતા. એટલે ધસીને ના પાડતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ સુ ઉપવનમાં મેળાપ
પંડિતા—-રાજકુવરી ! આજે તમારા શરીર ક'ઈ મેચેની જેવુ જાય છે. તે વિના આમ મૂગાં મૂંગાં ક્ા નિહ. રાજ તે) તમેા હસતાં રમતાં અને વાતેમાંથી પરવારતાં પણ નહિ. હું કંઇ કહેવા જતી તે પૂર્વે તમેજ રામની રામાયણ કરી મૂકતાં.
કુંવરી—સખી, તારી વાત સાચીજ છે. આજે હું આ ઉપવનમાં ક્રૂ' છું ખરી છતાં મનના ઉમળકા વિનાજ.
પડિતા—એનું કારણું શું ?
જુઓને, આ તરૂવરનાં પર્ણો અને પુષ્પા તા જાણે નાચી રહ્યાં છે. વર્ષાકાળનું સ્વાગત કરવા જાણે એકતાર ન થઇ બેઠાં હેાય તેમ જણાય છે. મનેાહર અને ર'ગમેર'ગી કુસુમેાની સુવાસ હરકૈાઇ તપેલા મગજવાળાને ઠંડુ પાડી દે તેવી પ્રસરી રહી છે. આવા રમ્ય કદલીગૃહમાં પગલાં પાડત્ર । પછી અને મનમેાહક કુલેાના દર્શીન પછી એવી તે શી ચિંતા છે કે જે તમારા પક્ષ્ા છેડતી નથી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
પવનમાં મેળાપ
૧૧૧
કુંવરી–મને પણ એ સમજાતું નથી ! રાજ તો અહીં પગ મૂકતાં જ જે આનંદનો ઉદધિ ઊભરાતો એમાંનું આજે કંઈ થતું નથી. જાણે અહીંનું આ ખીલેલું વાતાવરણ મારા અંગમાં દાહ પેદા કરી ન રહ્યું હોય એમ લાગે છે !
પંડિતા, કુંવરીની વાત સાંભળતાં જ પોકારી ઊઠી:–
આ તો આશ્ચર્યની અવધિ ! શું આ વાત અભયાકુંવરી વદી રહ્યા છે? ચંદનને લેપ અવિન પેદા કરે છે' એ કહેવું જ સાચું હોય તે કુંવરબા, તમારું કથન સત્ય મનાય. આવી અસંબંધ વાત કઈ સામાન્ય બુદ્ધિમાનના ગળે ન ઊતરી શકે વાસથી ભરી દેતાં અને દંડકથી પ્રફુલ્લિત બનાવતાં કુસુમે તાપ પેદા કરે ખરા? હરગીજ નહિ. તમારા ઉકળાટનું કારણ મને તો કઈ જુદું જ જણાય છે.
તે પછ કટ બેલી દેને સખી !
આ તો ચોર કોટવાલને દંડે તેવો ઘાટ. મનદુઃખ તમને થાય અને એનું કારણ હું જાણું?
હારી ચતુરાઈ હું ન જાણતી હોઉં ત્યારે ને ! તું તે એકાદ ઈટ ઉપરથી ઇમારત ચણી કહાડે તેવી શક્તિશાળી છે. તો પછી એમ શાને કહેતા નથી કે એ જુદું કારણ તમારે મારે મોઢે બોલાવવું છે?
શા માટે ! બિચારા કુસુમને દોષ દઈ રહ્યાં છે?
યૌવનના આંગણે ઊભેલી તરૂણીને તનમનાટ અનેરે જ હેય છે. એના અંગો પાંગની ખીલવણી રોજબરોજ નો સ્વાંગ સજતી હોય છે. એથી મને પ્રદેશમાં અવનવા ઉલ્લાસ પાંગરતા હોય છે. તરૂલતા પર ફૂટતી નવનવી કુસુમ કળીઓ માફક, એ અવસ્થામાં પગ સંચાર કરતી તરૂણીઓ અવનવી આશાના ઝુલે ખુલતી હોય છે. ભાવિકાળ સંબંધી મનહર સોણલાં સેવતી હોય છે. એના કેન્દ્રસ્થાને સમાન
કક્ષાના સાથીદારની શોધ હોય છે. ચક્ષુઓ એ પાછળ ભમતી જ હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૨
સતી શિરામણ ચંદનબાળા છે. કેઈ નજરે ચઢી જાય અને એનું આકર્ષણ થાય તે અંતરમાં ચાટ લાગે છે. મામુલી ક્ષણનો એ આનંદ અવર્ણનીય હોય છે. પણ પછી એની પ્રાપ્તિને પ્રશ્ન મુંજવણ જન્માવે છે. એ સામે, વ્યવહારજાતિના જે અવરોથો ખડકાયા હેય છે એ તરફ દષ્ટિ જતાં, યોગ થવા અંગે કુશંકાઓ ઉદ્દભવે છે. આ મનદુઃખ એવું જોર પકડે છે કે ખાવાપીવા કે પહેરવા ઓઢવાનું કાર્ય ચાલુ રહેવા છતાં એ પાછળ ઉલ્લાસ શેકાઈ જાય છે. ક્રિયાઓ યાંત્રિક બની જાય છે. કશી વાતમાં દિલ ચોટતું જ નથી, છતાં આ અંતરકથની ઊકેલાતી પણ નથી જ.
તમે પણ આવા જ કેઈ દરદના ભોગ બન્યા જણાવે છે. આ તો મારું અનુમાન છે.
પંડિતા, હારા નામ પ્રમાણે તું ખરેખર પંડિતાઈથી ભરેલી છું. નામ મુજબ હારામાં ગુણ પણ છે. હારૂં અનુમાન સાચું છે.
કુંવરીબા, દાયણ આગળ પેટ છૂપાવી શકાય જ નહિ. ભલે હું બાલ . વિધવા છું છતાં એક કાળે તમારી માફક હું પણ યૌવનીના બગીચામાં રમતી તરૂણી હતી. તમો નાથનગરના જમીનદારની પુત્રી છે. એટલે માગતાં જ સર્વ કંઈ હાજર થઈ જાય છે જ્યારે હું જેકે તેવા સંયોગમાં
છરી નહોતી તે પણ કિજકુળ સુલભ ખાનપાન અને વસ્ત્રાદિની બેટ ન હોતી જ. વળી સદેવ જ્યાં જ્ઞાનની પર્યાપાસના ચાલતી હોય ત્યાં જાણવા સમજવાનું ઘણું બનતું. એ જેરે મેં જે અભ્યાસ સાધ્યો છે એને બદલે ધનના ઢગલાથી ન તેલી શકાય. જે પૂજ્યના વિદ્વાન સર્વત્ર પૂજતે રાજાની પૂજા પિતાના મુલકમાં જ થાય છે અને જ્ઞાનવાન વિદ્વાન તે જ્યાં જાય ત્યાં પૂજાય છે. એટલેજ જ્ઞાનબળ શ્રેષ્ઠ કહેવાય છે. “Knowledge is power ' એ આંગ્લ ઊંકિત સાચી જ છે.
આજે તમે જે લાગણી અનુભવી રહ્યા છે એથી અધિક પ્રમાણમાં તે કાળે હું અનુભવતી હતી. નારીજાતિના ઘડતર જ એવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
ઉપવનમાં મેળાપ
૧૧૩
અજબ રીતે થાય છે કે એનામાં સ્નેહના અંકુરને વિકસ્વર થતાં વિલંબ નથી થતો. વર્ષોના વહન સાથે એની શરીરાકૃતિ પણ વિવિધ પલ્ટા લે છે. દેહની એ ખીલવણી જાત જાતની ચંચળતા જન્માવે છે. તમારી સમક્ષ મારે મારું પૂર્વ જીવન કે પ્રેમ વાર્તા વર્ણવવાની ન હોવાથી હું એટલું જ કહું છું કે અન્ય બાબતેમાં ભલે મને તમે ટપી જાવ, પણ આ પ્રીતિના વિષયમાં તો હજુ એકડો ઘુંટતા નવા નિશાળીઆ સમ છો. તમો વૈભવની ટોચે વિરાજતા અભયાકુમારી મારા માલિક છે અને હું સેવા કરવાના નિમિત્તે તમારા સંસર્ગમાં આવેલી એક સામાન્ય દાસી છું. એ વાત સો ટકા સાચી છતાં, મારા અનુભવની સરખામણીમાં તમારું જ્ઞાન તોલામાં રતિભર જેટલું જ ગણાય.
પંડિતા ! હું હને સેવિકા રૂપે લેખતી જ નથી. ત્યારી સાથે મારો વર્તાવ એક અંતરની સખી તુલ્ય છે. ભલે નાથનગરની પ્રજામાં હું વિજ્યસિંહની પુત્રી હોવાથી અભયાસુંદરી કે રાજકુમારી તરીકે લેખાતી હેલું, છતાં હારી આગળતો એકાદી નાની બહેન જ છું. હે કોઈ દિવસ મારા વર્તાવમાં કડકાઈ જોઈ છે? આટલા સમયના સહવાસમાં મેં કોઈ વાર અધિકાર કે રૂવાબ દાખવ્યો છે? ઘણીવાર હું જાતે મારી સાથેના વર્તાવમાં સેવક–માલિક જેવો ભાવ દાખવે છે, બાકી મેં તો પ્રથમ મિલાપથી જ હને મારી અંતરની સખી માની છે એટલું જ નહીં પણ એથી આગળ જઈ ગુરૂસ્થાને બેસાડી છે. મારે કાઈ બહેન છે નહીં એટલે હવે મોટી બહેન માની હારી દોરવણીએ જ મારૂં નાવ હંકારું છું. તો પછી આજે આમ કેમ વર્તે છે? શા સારૂ વાત છુપાવો છો?
જેહ શું બાંધે પ્રીતડીજી, તેહ શું રહે પ્રતિકુળ; મેલ ન ડે મન તજી, એ માયાનું મૂળ.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૪
સતી શિરામણી ચંદનબાળા એ કવિ વચન મુજબ મને તમારું આજનું વર્તમ જણાય છે. હૃદય બરાબર ખોલી નાંખો તો વાત સમજાય. દરદ જાણ્યા વિના ઔષધ કયાંથી શોધાય ?
પંડિતા ! તું કલ્યું છે એવું ગંભીર દરદ નથી, તેમ એવી ખાનગી વાત પણ નથી. મારી નજરે એ નવી છે. એટલે કેવી રીતે એને આરંભ કરવો તેના વિચારમાં હું મૌનપણે ડગ ભરતી હતી. હું ન કહેત તો પણ હારા કાને એ આવ્યા વિના રહેતી નહીં. જો કે હું તો હને એ કહેવા સારૂ તો વિરામાસન પર રોજની માફક ન બેસતાં આ કદલીગૃહ તરફ ખેંચી લાવી છું. - આજે મારા વિવાહ સબંધમાં માતપિતાને વાતો કરતાં અચાનક મેં સાંભળ્યા. આટલા વર્ષમાં કોઈ વાર નહીં ને આજેજ તેમની ખાનગી વાત સાંભળવા હું બાજુના કમરામાં છૂપાઈ રહી.
પિતાશ્રી કહે કે ચંપાતિ જીતશત્રુની છાવણી આપણા નગરની ભાગોળે જ પડી છે. કૌશામ્બીપતિના છેલ્લા અણધાર્યા હુમલામાં રાજવી ફરીથી રાણી વગરના બન્યા છે. જો કે એ બન્યું ત્યારે મહારાજા તો સીમાડાના ભાયાતોને વશ કરવા નીકળ્યા હતા. ચંપાનો એ બનાવ તો પીઠ પાછળના ઘા જેવો હતો. એ હાજર હોય ને કોઈ અન્ય રાજવી જીત મેળવે એ હજુ પર્યત તો બન્યું નથી જ. એ કારણે નામ દધિવાહન હોવા છતાં “છતશત્રુ ” તરીકેની ખ્યાતિ પામ્યા છે. હારી સંમતિ હોય તે આપણું પુત્રીના સગપણની વાત તેમના કાને નાંખવાનું મારું મન છે. રાજ્યના કાર્યોમાં રાણીની જરૂર તો ડગલે ને પગલે પડે. મારા મિત્ર મારફત જાણવામાં આવ્યું છે કે પલ્લાવતીના વિરહ વેળા એ જેમ થેડે સમય સુધી કિંકર્તવ્ય મૂઢ બની ગયા હતા
એમ આ વેળા નથી બન્યા. ઉચિત શેટ પાળી, તરતજ પિતાના દેશમાં પર્યટન કરવા નીકળી પડયા છે અને યોગ્ય રમણી મળે તો એ
સ્વીકારે પણ ખરા જ. પુર્ણ ભાગ્ય હોય તો જ આવો સંબંધ સંધાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
૧ ૧૫
ઉપવનમાં મેળાપ
માતુશ્રીએ કહ્યું કે–તમારી વાત સોળ આના ને રતિ ઉપર જેવી છે. તેઓ હા પાડે તે દીકરી બધી રીતે સુખમાં જાય. પૂર્વે જેણે પૂરાભાવે ભગવાન પૂજ્યા હોય તેના નસીબમાં જ આવું સુખ અને આટલી સાહ્યબી સંભવે. હા, એક વાત ખૂંચે તેવી તો ખરી. આ જે સરખી વયનું ન ગણાય. અભયા અને રાજવીની વય વચ્ચેનું અંતર વધુ લેખાય. એ સિવાય વિચારવાનું એ રહે છે કે તેમની પ્રથમ રાણીને પત્તો નથી પણ એ ગર્ભિણી હતી અને બીજી ધારિણીને તો વસુમતી નામે પુત્રી પણ હતી. એ બધાનો હાલ પત્તો નથી પણ ધારે કે પુનઃોગે સાંપડે તે મારી પુત્રીનાં ફરજંદનું શું ?
અરે તું પણ ક્યાં સુધી પહોંચી ગઈ ? ગામમાં પેસવાના હજુ ફાંફાં ત્યાં પટેલના ઘેર ઊના પાણી જેવી હું વાત કરી. સારા સારા રજવાડાની કુંવરીઓ દોડતી આવે તેમ છે. ત્યાં આપણે સરખા સામાન્ય ભાયાતનો ગજ વાગશે કે કેમ તે હજુ અચોકકસ છે. આ તે મારા મિત્રની લાગવગ પહોંચે છે અને આંગણે આવ્યા છે તો મેળ બેસાડવાના પ્રયત્ન છે. શંકરની કૃપા હોય તો એ બેસી જાય. ભાવિના વિચાર તો નકામા છે. રજવાડામાં વયના અંતર પર વજન ન મૂકાય. બાકી રાણીપદ ભોગવનારના સંતાનો રાજ્યના હકદાર ગણાવાના જ. એ કંઈ રઝળતા ભિખારી નથી થવાના. ચાલી આવતી પ્રણાલિકા મુજબ હિસ્સેદાર ગણાય. આટલા વર્ષોમાં જેની ભાળ મળી નથી એ ક્યાંથી એકએક ફૂટી નીકળશે?
તો, પધારે જલ્દી જુમા શત્રમ્ મારી તે હા છે જ.
આટલી વાત મારા અંતરમાં અકથ્ય ભાવો જન્માવ્યા છે? જેને દષ્ટિ મર્યાદામાં એકવાર પણ લાવવાનો પ્રસંગ લાવ્યો નથી, જેની સાથે સંભાષણ દૂર રહ્યું; અરે પરસ્પરના સ્વભાવનો મેળ બેસે છે કે કેમ એ • વિચારવાનું પણ દૂર રહ્યું; વળ નેત્રાના મેળાપનો યોગ પણ મળ્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૬
સતી શિરમણ ચંદનબાળા
નથી; એવા અજ્ઞાતના હાથમાં હું તેં પાવાની અને એની સાથે અજાણ્યા સ્થાનમાં ધકેલાવાનું ! સારૂં યે જીવન ત્યાં વિતાવવાનું ! આ વિચારતાં જ મારી મુંઝવણ વધી પડી છે. એ કારણે જ મારી સર્વ કરણું યાંત્રિક પુતળી સમ થઈ પડી છે.
કુમારી ! એમાં મુંઝાવાની કંઈ જ જરૂર નથી. નારીજાતિને શિરે એ વ્યવહાર કંઈ આજકાલને નથી. અનંત કાળથી ચાલ્યા આવતે એ તો રવે. માતા પિતાના ખોળે ઉછરેલ બાળા, યૌવન વયમાં આવતાં તદ્દન અપરિચિત ગૃહે જાય અને ત્યાં નવી સૃષ્ટિ જન્માવે. દીકરી ને ગાય, જ્યાં દરે ત્યાં જાય' એ જનઉકિત શું તમે જાણતા નથી ? લગ્ન નથી થયાં અને એક વાર નાવલીયાને પ્રસંગ નથી પડે ત્યાં સુધી જ તમને એ નવું લાગવાનું ! પછી તે સૌને ભૂલી જવાના !
જીતશત્રુ જેવા પ્રતાપી રાજવીના રાણું બનતાં અને ચંપાના મહાલયમાં મહાલવાનું મળતાં અમને યાદ પણ નહીં કરવાના ?
પંડિતા ! તું એ રાજવીને ઓળખતી લાગે છે.
ના, ના, ખાસ ઓળખાણ તો નથી જ. એમની છાવણ આપણા નગરમાં પડ્યા પછી બે ચાર વાર તેમને નજરે જોવાના પ્રસંગ લાગ્યા. છે. બાકી એમના જીવનની કથની તો એકાદી નવલિકા જેવી છે. પ્રજાજનના કર્ણોપકર્ણ વહી રહેલી એ કથા મારા સાંભળવામાં પણ આવી છે. જો એ તમને સ્વીકારે તે તમે પૂર્ણ ભાગ્યશાળી ગણાવ. એક વાર નજરે જોશે કે તરત જ લલચાઈ જશે. પણ વયના: અતરનો પ્રશ્ન તો ખરો જ ને?
એ વાત ફેકી દેવા જેવી ન લેખાય, પણ પરાક્રમશાળી નરના શરીર બાંધા આગળ અને નારી દેહ જે રીતે સંયોગે મળતાં પાંગરે છે એ જોતાં એ પર ઝાઝું મહત્વ આપવું મને યોગ્ય નથી લાગતું..
સર્વદેશીય સમાનતા સૌ કોઈના ભાગ્યમાં આલેખાઈ હતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
ઉપવનમાં મેળાપ
૧૧૭
વાડ, હારી એ વાત કબૂલ રાખીએ તો પણ જેને હાથ પકડો હોય એને એક વાર નજરે જોવો તો જોઈએ ને? નહીં તે પાણી 'પીધા પછી ઘર પૂછવા જેવું કે હજામત કરાવ્યા પછી વાર જાણવા જેવું હાસ્યાસ્પદ આચરણ કરવાનો અર્થ શો ?
હાં, ત્યારે એમ ચેખું કહી દે કે નૃપ જીતશત્રુના દર્શન કરવા જ છે. એમાં કાંઈ ભારી હિકમત અજમાવવાની અગત્ય નથી.
સાંભળે, એ રાજવી, અહર્નિશ આ તરફ સંધ્યાકાળે પિતાના સલાહકારો સાથે ફરવા આવે છે. પેલા સામેના કુવારાની પાછળના લતાજમાં એ મંડળી ગોઠવાય છે. લગભગ ઘટિકા ઉપરાંતને કાળ ત્ય વાર્તાલાપમાં વ્યતીત થાય છે. આપણે રોજના સમય કરતાં અર્ધી ઘટિકા મોડું કરીએ તે પાછા ફરતાં એમને જોવાની તક સાંપડે.
સખી ! તે આજે એમ જ કરીશું. અંતરને ઉકળાટ એ વિના - શમવાનો નથી.
જેવી કુંવરીબાની આજ્ઞા. પંડિતાની ફરજ તે એ ઝીલવાની જ ગણાય.
અંહ, પણ ધારો કે તમે રાણી પદે ગેહવાયા તે પછી મારા જેવીને યાદ કરવાના કે સાવ ભૂલી જવાના?
યાદ કરવાની અગત્ય ન રહે, એ સારું હું તે ને સાથે જ તેડી જવાની. હારા વિના મને પળવાર પણ ચેન ન પડે. દેહની છાયા. ઓછી જ જુદી રહે. આપણે સ્નેહ પણ એવો જ સમજ.
વાત તો ખુશી થવા જેવી છે. પણ બોલ્યું પાળે ત્યારે સાચું. અરે ! વિશ્વાસ ન પડતો હોય તે વચન આપું. ત્યાં તો પંડિતા બોલી ઉઠી–
કુંવરી ! તમારે સિતારે જરૂર ચમકે છે. જુવે, જુ, વધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૮
સતી શિરોમણી ચંદનબાળા ભવાની જરૂર નથી. પેલા આવતા જણાય છે એજ ચંપાપતિ દધિવાહન ઉર્ફે રાજવી જીતશત્રુ.
આજે તે સાથમાં માત્ર એક પરિચારક જ છે.
ચાલો, ઝટ કરે, એ દિશામાં પગલાં માંડે એટલે સામે આવી રહેલ તેમને દિદાર-દર્શન સુલભતાથી સંપૂર્ણપણે થઈ શકશે.
કદાચ શબ્દોની આપ લે કરવી હશે તો એ પણ બની શકશે, સ્ત્રીપુરૂષ વચ્ચે આકર્ષણ એ કઈ નવું તત્ત્વ નથી. એમાં સમાન વૃત્તિને વેગ હોય ત્યાં ઝાઝાં વાણી વિલાસની જરૂર ન રહે. આંખો મળે અને એમાં કેટલાયે છૂપાભાવોની આપ લે થાય. જ્ઞાની પુરુષ એ માટે સ્પષ્ટ કહે છે કે પૂર્વભવનો સંબંધ એમાં અગ્રભાગ ભજવે છે. કર્મની વિચિત્રતાને માનનાર તેમજ એની અચિંત્ય શક્તિને જાણનાર
સારૂ એ આશ્ચર્યનો વિષય નથી જ. - સામસામે થી પસાર થતાં મૂકવૃત્તિએ ઘણું થઈ ગયું. એમાં
અંગ-ઉપાંગના હાવભાવ અને નેત્રના કટાક્ષ પણ ખરાજ. નારીજાતિ સુલભ લજ્જાથી કુમારી બોલી ન શકી, પણ રાજવીને એ સંકેચ નળ્યો નહીં. ચાલી જતી રમણીઓ પાછળ પરિચારકને નામ જાણવા મોકલ્યા.
નોકરે આવી પંડિતાને પ્રશ્ન કર્યો અને દક્ષ સખીએ એ તકને પૂરેપુર ઉપયોગ કર્યો.
એ મોં મલકાવતાં મેટે સ્વરે બેલી – નરેશ, મારા કુંવરીબાનું ઓળખાણું ઈચ્છે છે તે તે આ પ્રમાણે છે.
એમનું નામ સુંદરી અભયા, આ નાથનગરના જમીનદારની એકની એક માત્ર લાડીલી કન્યા. સર્વકળામાં સંપૂર્ણ. આપનું નામ
સાંભળ્યા પછી આપના પ્રતિ પ્રીતિવાળી પણ બની છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
ઉપવનમાં મેળાપ
૧૧૯
ઉપવનના આ પ્રસંગ પછી અલ્પકાળમાં જ સગપણને સાધ સધાયા. અરે લગ્નગ્રંથીથી જોડાયેલી કુંવરી અભયાએ થે।ડા દિવસ પિયરમાં વધુ રાકાઇ ભ્રૂપ સાથે ચંપાપ્રતિ પ્રયાણ પણ કર્યું. પડિતાને કાલ આધ્યા પ્રમાણે પેાતાની જોડે લાવી. રાજમહાલય ફરીથી એકવાર રાણીના આગમનથી ભર્યાં ભર્યાં થઇ ગયા.
6
નવી રમણી અને સર્વ પ્રકારની સાનુકૂળતા પછી શું કમી રહે ? જીતશત્રુ રાજવી સંસારી વિલાસમાં લીન રહેવા લાગ્યા. દુઃખનુ એસડ દહાડા ’એ કહેતી મુજબ વખતના વધવા સાથે ભૂતકાલિન મનાવે વિસ્મૃતિના વિષય બન્યા.
આમ બનવામાં રાણી અભયાની આવડત અને આકર્ષી પણ ખરાં જ. ચેાસ. કળામાં પારંગત એવી આ રમણીએ સખી પડતાની સલાહથી સ્વામીને નવનવી રીતે આનંદ પ્રમેાદમાં કાળ વ્યતીત કરાવવા માંડયો કે, જેથી ભૂલાયેલી વાતા તાજી થવાના પ્રસંગ જ ન લાખે. પદ્મા અને ધારિણી કરતાં અભયાના સંહવાસમાં વર્ષાના આંકડા વધુ આગળ વધ્યા. ચંપા નગરીમાં આખાદી અને સુખાકારી તે! હતાં જ. પ્રજાની આંખ ભાવિ વારસના દર્શન પ્રતિ મીટ માંડી રહી હતી. અભયાના સુખામાં માત્ર એ એકજ ઉણુપ નજરે ચઢતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ મુ ધર્મનિષ્ઠ દંપતી
શ્રેયાસુપૂજ્ય સ્વામીના રમણીય પ્રાસાદમાં આજે સખત ભીડ જામી હતી. નિર્વાણ કલ્યાણુકના પવિત્ર દિવસ અને એ સાથે ગુણ સંપન્ન સુદર્શન શેઠ તરફના ઉત્સવ સંકળાયેલેા; એટલે સેાનું ને સુગંધ મળ્યા જેવા પ્રસંગ. આ મહેાત્સવમાં ખે નવી વાતા ઊડીને આંખે વળગે તેવી તરી આવતી. એક તા શ્રેષ્ઠિવ સુદર્શન તી પતિના જીવન વિષે વિવેચન કરવાના હતા અને મહારાજા દધિવાહન પેાતાના અંતઃપુર સહિત દર્શને પધારવાના હતા. સામાન્ય રીતે ઉજવણી તે વિવિધ પ્રકારી ભક્તિના ગીત ગાનમાં પર્યાપ્ત થતી. આજે ઉપરની એ નવી કા વાહીના ઉમેરાએ પણ વધુ આક ણુ જનસમૂહમાં પેદા કર્યું હતું.
રંગમંડપ, દેવાલયના હિરભાગ અને ફરતા બગીચાની ત્રણે દિશાએ નર નારી અને બાળવૃ ંદના સમૂહથી ભરાઇ ગયાં હતાં. અષ્ટ પ્રકારી પૂજા વિવિધ વાજિંત્રાના કપ્રિય સ્વંર્ા સદ્ઘ મેળ સાધતી આરભાઇ ચૂકી હતી. સંગીતના પ્રવાહમાં એક તાર બનેલા સમૂહને વહી જતી ઘટિકાઓનેા ખ્યાલ સરખા પણ નહેાતે. નાદને પાંચમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
ધર્મનિષ્ઠ દંપતી
૧૨૧ “વેદ” કહેવામાં આવે છે એ ખાટું નથી. સુંદર રાગે અને મધુર કંઠે ગવાતા પદ્યમાં ગમે તેવા ભારી કોળાહળને શમાવી દેવાની અને એકધારી શાંતિ પાથરી દઈ સારાયે સમૂહનું આકર્ષણ કરવાની અજબ શક્તિ છે. * આ રીતે જળ, ચંદન, કુસુમ, દીપ અને ધૂપ રૂ૫ પાંચ પ્રકારની પૂર્ણાહૂતિ થતાં મંડળીમાં વિરાજેલા શેઠ સુદર્શન પેતાની ગૃહિણી મનેરમા સાથે ઊભા થયા. તીર્થપતિ સામે ગોઠવેલા સુવર્ણ જડિત બાજઠ ઉપર ગાયના દૂધ સરખા વેત વર્ણવાળા–અખંડિત ધારવાળા ઉત્તમ જાતિના-અક્ષતોથી ઉભયે નંદાવર્ત સાથીયા આલેખ્યા. એ ઉપર જુદી જુદી જાતના નિવેદ્ય અને સુંદર ફળો મૂક્યા. પ્રભુની દૃષ્ટિમાં પિતાની દૃષ્ટિને જોડી, હસ્તની અંજલી કરી, શેઠ બોલ્યા
હે ત્રિલોકના નાથ! નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ રૂ૫ ગતિ ચારના–આ સંસાર બ્રમણમાંથી ઊગરવા અર્થે આ સ્વસ્તિકની રચના કરી છે. એ ઉપરની ત્રણ ઢગલી દ્વારા દર્શન–જ્ઞાન–ચારિત્ર રૂ૫ ત્રણ મહામૂલા રત્નનો પ્રકાશ સંપૂર્ણપણે અમારા આત્મામાં પ્રસરે એવી અંતરની ભાવના છે. આપ સરખા તીર્થપતિના અવલંબન વિના એ થવું મુશ્કેલ છે માટે આપ નિમિત્ત રૂપ થાવ એવી પ્રાર્થના છે. એ નિર્મળતા લાવ્યા પછી આત્માનું અંતિમ ધ્યેય સિદ્ધશિલાને વાસ; એ તો સહજ સિદ્ધ છે એ સૂચક ચિન્હ, અષ્ટમીના ચંદ્ર સમું આલેખ્યું છે. નૈવેદ્ય અને ફળ ઢાંકવા પાછળ, આત્મ સમર્પણ કરવાની દઢ મને કામના છે.”
પ્રભે! આ રીતે દ્રવ્ય પૂજન કરી ભાવ પૂજામાં આપશ્રીની સ્તવના કરવા હું યત્કિંચિત પ્રયત્ન એવું છું.”
ગુહિણુ મને રમાએ નારીવૃદમાં બેઠક લીધી અને એક્ટિવેર્યો માનવગણ સાંભળે એ રીતે મધુર વાણીમાં બેસવાનો આરંભ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૨
સતી શિરોમણી ચંદનબાળા ચાલુ અવસર્પિણી કાળના ચોથા આરામાં જંબુદ્વીપના આ ભરતમાં જુદા જુદા સ્થાને, અનુક્રમે શ્રી ઋષભદેવથી માંડી, ઠીક ઠીક સમયના અંતરાળે અગિયાર તીર્થંકર થઈ ગયા. ત્યારપછી આપણી આ પવિત્ર ચંપા નગરીમાં રાજવી વાસુપૂજ્ય અને રાણી જયાદેવીના પુત્ર તરીકે બારમા વાસુપૂજ્ય સ્વામીને જન્મ થયો. તીર્થકર. નામ કર્મના પ્રભાવથી સર્વ પ્રકારના ઉત્તમોત્તમ સંગે વચ્ચે ઊછરતા તેઓ લાયક ઉમ્મરે પહોંચ્યા. યોગ પ્રાપ્ત થતાં સાધુ બન્યા. પરિષહ અને ઉપસર્ગોની ઝડીને સમતા ભાવે વેદી, અપૂર્વ એવા કૈવલ્યને સાધ્યું. તીર્થકર શ્રી વાસુપૂજ્ય સ્વામીની કાયાની ઊંચાઈ ૭૦ ધનુષ્ય અને આયુષ્ય ૭૨ લક્ષ પૂર્વ. દીક્ષા લેતી વેળા સાથમાં ૬૦૦ માનવીને સમૂહ હતા. એમનું લંછન માહિષનું હતું. નિર્વાણ સમય પૂર્વે તેઓની સંપદામાં ગણધરપ૬૬, ચૌદ પૂર્વમાં ૧૨૦૦ સાધુઓ,
જ્યારે અવધિજ્ઞાની ૫૦૦ અને મન:પર્યવ જ્ઞાની- ૬૧૦૦ તથા કેવળજ્ઞાની આત્માઓની સંખ્યા ૬૦૦૦ ની હતી. વક્રિય લબ્ધિ વાળા ૧૦૦૦૦ અને વાદી ૪૭૦૦ હતા. શ્રાવક સંખ્યા ૨ લાખને ૧૫ હજાર અને શ્રાવિકાની સંખ્યા ૪ લાખ ૩૬ હજારની હતી. ગણધરમાં મુખ્ય શ્રી સુમ નામે હતા. યક્ષ કુમાર નામે અને યક્ષણી ચંદ્રા નામે હતા. આપણી આ ચંપાપુરીમાં જ તેઓશ્રીનું નિર્વાણ આષાઢ સુદ ૧૪ એટલે આજના દિને થયું હતું. એ વેળા તેઓ એકાકી ન હતા, પણ સાથમાં ૬૦૦ને પરિવાર હતો. અન્ય તીર્થકરોની નિર્વાણ ભૂમિ થવાનું ભાગ્ય, જન્મભૂમિને નહીં પણ કોઈ નવી નગરી કિવા પાર્વતીય પ્રદેશને મળ્યું છે જ્યારે આપણી આ ચંપાપુરી એકલી જ
(૧) ત્રણ ફૂટ (૨) ચોર્યાસી લાખ ને ચોર્યાસી લાખે ગુણએ તે જે આંક સંખ્યા આવે તેને એક પૂર્વ કહેવાય છે ને તેવા બહોતેર લાખ પૂર્વ વર્ષ (૩) ચિન્હ (૪) પરિવાર (૫) સમુહના નાયક (૬) સંપૂર્ણ વિદ્યાના પારગામી (૩) મર્યાદાવાળું જ્ઞાન (૮) મનના પર્યાયને જાણું શકે તેવું (૯) ઇચ્છા
પ્રમાણે વસ્તુ બનાવી શકે તેવું જ્ઞાન (શક્તિ). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૨૩
ધર્મનિષ્ઠ દંપતિ નસીબદાર છે કે જેના ભાગ્યમાં બારમા તીર્થપતિના પાંચે કલ્યાણકા પિતાના આંગણે થવા રૂપ અને લાભ નોંધાયો છે.
અરિહંત વાસુપૂજ્ય સ્વામીને થઈ ગગા પછી તો સંખ્યાબંધ વર્ષોના વાયરા આ ભૂમિ ઉપર વાયા છે. એ દરમ્યાન આ ભારતવર્ષમાં જુદા જુદા નગરમાં બીજા અગિઆર તીર્થકરો થયા છે. વીસમાં યાને છેલ્લા તીર્થપતિ તરિકે ક્ષત્રીય કુંડ નગરના રાજવી સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાદેવીના તનુજ શ્રી વર્ધમાન થવાના છે. તેઓએ રાજમહલયના સુખને સાપ જેમ કાંચલીને છોડી દે તેમ ત્યજી દઈ, સંયમને વિકટ પંથ સ્વીકાર્યો છે એ આપણું સર્વની જાણમાં છે. હાલતો તેઓ શ્રી પરિષહ અને ઉપસર્ગોને સામનો ઉઘાડી છાતીએ અને એકાકી પણે કરતા ભિન્ન ભિન્ન પ્રદેશમાં વિચરે છે એ સમાચાર પણ આપણે માટે નવા નથી. તીર્થની સ્થાપના દરેક તીર્થકર કરે છે ત્યાં સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘમાં જે વ્યક્તિ યોગ્ય જણાય છે તેને મુખ્ય પદે સ્થાપે છે. સંપદા દરેકને હોય છે પણ એમાં સંખ્યાની સરખાઈ નથી હોતી. તત્ત્વની દૃષ્ટિયે દરેકના ઉપદેશમાં સામ્ય હોય છે પણ પ્રરૂપણાની શિલીમાં ભિન્નતા સંભવે છે અને એમાં દેશ કાળના સંયોગે કારણરૂપ બને છે. પિતાના સમયના વિશાળ જન સમૂહનું માનસ અવધારી લઈ તીર્થપતિ પોતાની ઉપદેરા પદ્ધતિ નક્કી કરે છે.
આપણે સૌ અહીં પ્રભુશ્રી વાસુપૂજ્ય સ્વામીની વિધિપૂર્વક પૂજા તેમજ સ્તવના કરી રહ્યા છીએ એ પાછળ આશય માત્ર એક જ છે કે આપણે પણ જે કર્મરિપુઓને તેમણે મારી હઠાવ્યા તેઓને મારી હઠાવી તેમના સરખા વીતરાગ બનીએ કહ્યું છે કે –
- इलिका भ्रमरीध्यानात् भ्रमरीत्वमश्नुते । અર્થાત ઈયળ જેમ ભમરીનું ધ્યાન ધરતી પોતે ભમરીરૂપ બની જાય છે તેમ આત્માઓ પરમાત્માના ધ્યાનમાં તદાકાર બનતાં સ્વયં પરમાત્મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૪
સતી શિરામણી ચંદનબાળા રૂપે થઈ જાય છે. આત્માની સામ્યતા અને અનંત શક્તિ માટે બે મત છે જ નહીં. આત્મા જે શુભ કરણમાં ચિત્ત લગાવી પ્રયાસ આરંભે તો મહાત્મા થવું કે પરમાત્માપણું પ્રાપ્ત કરવું જરાપણ મુશ્કેલ નથી જ.
આ ભગવંતના જીવે સર્વ કર્મોને ખંખેરી નાંખી પોતાના આત્માના મૂળ ગુણ જ્ઞાન-દર્શન અને ચારિત્રને સ્ફટિક રત્નસમ નિર્મળ બનાવી દીધા એટલે તે કૃતકૃત્ય થયા. એક કાળે તે પણ આપણે માફક આરાધક દશામાં હતા પણ વીર્ય ફેરવ્યું તો આરાધ્ય બન્યા. એમના જીવન ને નજર સામે રાખી, તેમના ચીંધેલા માર્ગે પ્રયાણ કરીએ તો આપણું માટે એ પદે દૂર નથી તેમ નથી દૂર એ સિદ્ધશિલા ! .
પ્રભુ મૂર્તિનું અવલંબન સંસાર જમણમાં આપણને મહાસાગરમાં ફરતાં વહાણો અને જહાજોને જેમ દીવાદાંડી સહાયક બને છે તેમ મુક્તિના માર્ગે લઈ જવામાં મદદ કર્તા છે. કર્મરિપુઓ ક્યાં ક્યાં ધામા નાખી પડ્યા છે અને જેને કેવી રીતે ભૂલથાપ ખવડાવે છે, અને જીતની બાજી હારમાં ફેરવી નાખે છે. એ જાણવા સારુ તીર્થકર દેવના ચરિત્ર નિર્મળ દર્પણની ગરજ સારે છે. આપણે એને શ્રદ્ધાપૂર્વક ઉપયોગ કરી આપણે માર્ગ નિષ્કટેક બનાવવાના પ્રયત્નો હાથ ધરવાના છે. ઊંચા પ્રકારના પદાર્થો–વિવિધ જાતનાં દ્રશ્ય-એમની સન્મુખ ધરી માંગણું તે એ કરવાની છે કે –
હે પ્રભુ! અમારામાં એ સર્વ ત્યજી દેવાનો ભાવ પેદા થાવ. એ પદાર્થો પાછળની લાલસા નષ્ટ થાવ.
અષ્ટપ્રકારી પૂજા પાછળનું રહસ્ય એજ છે. દ્રવ્ય અને ભાવ પૂજાઓ દ્વારા આખરી ધ્યેય તે પ્રભુ જેવા આપણે પણ પૂજ્ય બનીએ એજ છે.
આમ જ્યાં શ્રેષ્ઠિ વિવેચનની પૂર્ણાહૂતિ કરે છે ત્યાં ભૂપતિના પગલાં થયાં. શેઠના છેલ્લા શબ્દો તેમણે પણ સાંભળ્યા. રાજા-રાણું પ્રભુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
ધર્મનિષ્ઠ દંપતિ
૧૨૫ બિંબ દર્શન-વંદન વિધિ કરી જામેલી મંડળીમાં ઊચિત સ્થાને ગોઠવાયા. સંગીત પણ પૂર બહારમાં પ્રસરી રહ્યું. ટૂંક સમયમાં જ આરામ મળવાનો છે એવા ખ્યાલથી વાજિંત્રો પર વગાડનારાની આંગળીઓ અજબ ગતિથી ફરવા માંડી. એ પ્રેરણા ઝીલી ગાયકે પણ પૂર્ણ રંગમાં આવી ગયા. વધાઈ અને આરતી- મંગળદીપની વિધિ
પૂરી થતાં જ સૌ વીખરાવા માંડ્યા. • શેઠની વિનંતીથી રાજવી પરિવાર સહિત બગીચામાં એક બાજુ ઊભા કરેલા મંડપમાં પધાર્યા. તેમની સન્મુખ શેઠદંપતીએ પોતાના છે પુત્રો સહિત આવી નજરાણું ધર્યું અને પોતાના પિતાશ્રીના અવસાન અંગે કરેલ ઉત્સવમાં આમંત્રણને માન આપી પધારવા બદલ આભાર માન્ય.
આ કાર્યની પૂર્ણાહૂતિ થતાં રાજા-રાણી રથમાં બેસી દરબારગઢન માર્ગે પરિવાર સહિત પંડ્યા.
અભયાના સવાલથી દધિવાહને કહ્યું કે
શેઠ સુદર્શન એ તો ચંપાનગરીને આગેવાન વહેપારી છે. એની પ્રમાણિકતા અને શુદ્ધ ચરિત્ર માટે બે મત ન હેવાથી, વ્યાપારી મહાજનમાં એ વડે છે અને નગરીનું એક અણમેલ રત્ન છે. “હીરે ને કુંદને જડ્યો' એ ઉક્તિ અનુસાર એની પત્નિ મનરમા પણ કુળવાન ઘરનું રમણું રત્ન છે અને સતી નારીઓમાં અગ્રપદે આવે છે.
કવિવચન મુજબ “કહ્યાગરા છે દીકરા, અને કુલવંતી છે નાર' અહીં તો સાક્ષાત જોવા મળે છે. રૂ૫-વિનય અને નમ્રતામાં પુત્રો પણ એક બીજાની હરિફાઈમાં ઊતરે તેવા છે. વળી લક્ષ્મીદેવીની પણ મહેર એ કુટુંબમાં પૂર્વજોના વારસારૂપે ઊતરી છે.
“ખરેખર, સુખ તો એવું છે કે હરકોઈને ઇષ ઉપજેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
-
૧૨૬ :
સતી શિરામણી ચંદનબાળા આટલું બોલતાં અભયારણ એકાએક ઊંડા વિચારમાં પડી ગયાં. મન તરંગોના હિંડોળે ચઢ્યું. પરણીને આવ્યા પછી વર્ષોનાં વહાણ વીતી ગયાં, છતાં સંતાન મુખદર્શનને પ્રસંગ આવ્યે નહિ. કાલીઘેલી વાણીમાં બોલતા એકાદ બાળકથી પિતાને ખોળો ભરાયો નહિ; અથવા તો “મા” એવા સંબંધને બોલાવનાર એકાદ અર્ભક નજર સામે રમતું જોવાયું નહિ. એ ઉણપ મોટા વિરાટ સ્વરૂપે અમે નાચી રહી.
માપદની લાલસા અજબ છે. એ માટેની નારીજાતિમાં તીવ્ર વાસના સહજ હોય છે. એ પદ પ્રાપ્તિ વેળા પાછળ ડોકિયા કરી રહેલ મરણાંત કષ્ટની પણ ભીતિ પર વિચાર સરખો જ નથી. એ વગરના અન્ય સુખોની તેણીને મન ઝાઝી કિંમત નથી. એટલે તે વાંઝીયાપણું ટાળવા એ ગમે તેવા સાહસ વહેરે છે.
અભયારણ આખરે તો એ જાતિમાંનું જ એક પાત્રને ! રાણીપદ એ જરુર સુખ-વૈભવની ટોચ સમું. પણ આજના બનાવે–અનેરમા જેવી પ્રૌઢાના દર્શને અંતરમાં છુપાયેલ માતૃત્વની વાસના એકદમ સતેજ કરી દીધી. મન તરંગેની આવલિઓથી ઊભરાઈ રહ્યું.
રાજમહાલયના વિલાસ, દાસદાસીઓની હારમાળા, પાણી માગતાં પૂર્વે દૂધ મળે તેવી સાહેબી, રાજવીને એકધારો નેહ, અને અંગદેશનું મહારાણીપદ, સંતાનના અભાવમાં તેણીને બાળી નાખવા લાગ્યાં. અરે કોડીની કિંમતના પણ ન જણાયાં. આંખો સામે સતી મનોરમા વૈભવના શિખરે બેઠેલી દેખાઈ. મન પોકારી ઊઠયું. અહા, કેવી ભાગ્યશાળી એ શ્રષ્ટિ પ્રિયા! એક બે નહિ પણ છ તો છોકરા!
વળી રૂપ-રંગ અને કાંતિમાં અનંગ દેવના જ અવતાર સમા ! નારીજીવનની સફળતા માતૃછવનમાં સમાયેલી છે. વંધ્યત્વ તે અભાગીપણાની જળતી ચિરાગ છે. અરે પૂર્વજન્મના મહાપાતકનું મૂર્તિમંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
ધર્મનિષ્ઠ દંપતિ
૧૨૭ સ્વરૂપ છે. જે મારા નસીબમાં એ કલંક રેખા જ અંકાયેલી હોય તો, આ મહાલયના સુખોની કંઈ જ કિંમત ન ગણાય !
ત્યાં તે સાથમાં રહેલા સ્વામીના હાથના ખેંચાણે અને ઉચ્ચરાયેલા નિગ્ન શબ્દોએ, આગળ વધતી વિચારમાળાને અટકાવી.
પ્રિયે! એકદમ મૌન કેમ બની ગઈ, ને હોંશભેર આપણે દર્શને આવ્યા હતા અને એ વેળા તારા ચહેરા પર ઉમંગની લાલાશ દષ્ટિગોચર થતી હતી, તે આમ પાછાં ફરતાં એકાએક વિષાદની કાલિમામાં કયા કારણે બદલાઈ ગઈ ? એવી તે કઈ ગહન ચિંતાએ એકાએક તને ઘેરી લીધી. - નાથ ! મનોરમાના પ્રસંગમાં આવ્યા પછી મારી સંતાનભૂખ એકદમ ઉગ્ર બની છે. નારીજાતિ માટે વંધ્યત્વ જેવું અન્ય કોઈ દુઃખ નથી. એના અભાવમાં આપણું આ રિદ્ધિસિદ્ધિ સર્પદંશ સમ ડંખે છે. - વલ્લભે ! હારી વાત સાચી છે. મને પણ ગાદી વારસની ચિંતા ઓછી નથી મુંઝવતી. એકના વિયોગ પછી કઈ ભાળ જ ન મળી. અને બીજીના સંતાનનું શું થયું એની પણ ખબર નથી. એ મારા જેવા ને ઓછું ડંખતું નહીં હોય. વયના અંક તરફ નજર નાંખતા હૃદય નિરાશા અનુભવે છે. મિત્ર યશપાલની સલાહથી “લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.” એ કવિ વચનને સધિયારે લઈ સંતાપ પકડું છું. તું પણ આશાવંત બન; હારી સખી પંડિતા હોંશિયાર છે. એની સલાહથી કઈ વ્રત-આખડી કર, કારણ કે ધરમ કરણથી પૂર્વના અંતરાય કર્મો ત્રટે છે. પૂર્વજન્મના દુષ્કર્મોને ટાળવા સારૂ પ્રભુભક્તિ અને તપ-આચરણ એ રામબાણ ઇલાજ છે. આશા દીવડા પર આધાર ન રાખે તો માનવ બીજું કરી પણ શું શકે?
ત્યાં તે રથ,પ્રાસાદ આવતાં થાવ્યો. એમાંથી ઊતરી રાજારાણી મહાલયના ૫મથી રહી પોતપોતાના કમરામાં ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૮
સતી શિમણી ચંદનબાળા કમરામાં પ્રવેશ્યા છતાં, અને ચક્ષુ સામે સફેદ ચાદરથી આચ્છાદિત પલંગ અને એ ઉપર મશરૂનાં ઓશિકાં જેવા છતાં રાણુને એમાં પડી આરામ લેવાનું મન ન થયું. મનમાં પુત્ર પ્રાપ્તિની અદમ્ય ભૂખ ભભકતી હતી. વારંવાર વિચાર પણ એ અંગે જ આવતા હતા, ઉદાહરણ પણ એને અનુરૂપ જડતાં વનસ્પતિ જેવી એકેંદ્રિય જાતિમાં પણ રૂપ આપવાનો–નવ પલ્લવિત થવાનો–સ્વભાવ છે અને હું એથી વંચીત ! કેરીઓથી લચી રહેલ આમ્ર વૃક્ષ મંગલિક ટાણે યાદ કરાય,
અરે મૂખ્ય દ્વાર પર એના પર્ણોનું તોરણ બંધાય. કારણ એક જ અને તે ફળવાપણાનું !
તિયંત્ર કટિમાં લેખાતાં પશુપંખીઓ પણ પિતાના પરવશ ગણાતા જીવનમાં બચ્ચાં-કચ્ચાં સહ બેસી કલેલ કરવાની ઘડીઓ મેળવે છે જ્યારે હું જ કેવળ એકલવાયી ! દંપતી જીવનની સફળતા વંશ વેલની વિકસ્વરતામાં છે. ગૃહસ્થ જીવનની એકરસતા–પૂર્ણલય લીનતામાંથી જ સંતાનરૂ૫ પાકને ઉભવ થાય છે. ઉભયના પ્રતિબિંબ રૂપ અર્ભક એ ગુણદર્શક આરિસો કે વજુગાંઠે ગાંઠતો અતૂટ ધાગો! જ્યાં એ નથી ત્યાં કંઈજ નથી.
કઈબી રીતે, ગમે તેવા સાહસે મારૂં વાંઝીયાપણું તે ટાળવું જ જોઈએ.
હા, હા, એ વાત સો ટકા સાચી. પણ– . અરે પંડિતા, તું કયારની અહીં આવી છે?
તમે રહ્યા મહારાષ્ટ્ર, કેણ કયારથી આવ્યું છે અગર કયાં ઊભું છે? એની પરવા આપ સરખાને કયાંથી હોય?
સખી, પારાયણ કરવાનું મૂકી જે હોય તે ઝટ કહી નાખ.
કેને કહું? રસેઈઓ ભાણું પીરસીને દાસીઓને દોડાવે. મહારાજા, વાટ જોતાં ભાણપર બેસી રહે અને આપ તો અહ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
ધર્મનિષ્ઠ દંપતિ
૧૨૯ સંતાનપ્રાપ્તિના સોણલાં સેવતા હે. એ દશામાં પેલી બિચારીઓ તો અવાજ માર્યો જાય ને આખરે ફરમાન છૂટે આ પંડિતા ઉપર ! પિયરની દાસી એટલે એના ઉપર બેવડે દાવે. ગમે તે કામ કરતી હેય છતાં આજ્ઞા થતાં દેડતાં આવવું જ પડે !
પધારો, મહારાણજી ! છતશત્રુ મહારાજા ઉપર આપે અજબ જાદુ કર્યું છે; આપની હાજરીની એ માર્ગ પ્રતીક્ષા કરી રહ્યા છે.
સત્વર ચાલે, પહેલા પે અગ્નિ બુઝાવો પછી નિરાંતે દેહની ભૂખ ભાંગવાનાં રવનાં સેવ જે.
જા, તેમને કહે કે મારા શરીરે અસુખ હોવાથી તેઓ એકલા જમી લે. કહીને અહીં સત્વર પાછી આવજે. તારી સલાહ વિના અભયાથી કંઈજ થવાનું નથી.
પંડિતા રડામાં સંદેશ પહોંચાડી આવી, અને એ સાથે ભૂપતિના મુખેથી બગીચામાં બનેલ પ્રસંગ અને એ ઉપરથી રાણીને ઉપજેલ સંતાનભૂખની વાત પણ જાણતી આવી. ખુદ રાજવીએ એ સંબંધમાં ઉપાય યોજવાની તેણુને તાકીદ કરી.
એણે અભયાને ખીલવવા, આવતાં ભેરજ, મેં મલકાવી કહેવા કહેવા માંડયું—
રાણીજી! તમારી પોલ પકડાઈ ગઈ છે. આહારભૂખ તો સમજાય પણ તમારી ભૂખ તે અજબ છે! સંતાન એમ રસ્તામાં નથી પડવાં. એ તો કર્માધિન વાત. સોણલાં સેવવાથી એ છે જ ખેળો ભરાવવાને છે ! એ પાછળ તરંગો વહેતા મૂકવા કે વલોપાત કરવા તે ઝાંઝવાના જળ જોઈ હરણે પાણી પીવાની ફલાંગો મારે તે સરખું નિરર્થક છે. પાતળી પડેલી રેતની કૃત્રિમતા દૂરથી જળને ભાસ કરાવે તેથી ઓછી જ ત્યાં જવાથી પાણુની તૃષા છીપે ! સંતાન પ્રાપ્તિમાં સૌ પ્રથમ તે પૂર્વને ઋણાનુબધિ જોઈએ છે. એ ઉપરાંત અન્ય કારણોની સાનુકૂળતા પણ જોવાની હોય છે. ઘણાખરા દાખલામાં જેમ ઉમરભૂમિમાં પાક ન સંભવે તેમ અમુક સ્ત્રીઓના બંધારણ જ એવાં હોય છે કે તેમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૦
સતી શિરામણી ચંદનબાળા ગર્ભ રહેતો જ નથી ! એટલે નાસજાતિને એ દોષ ગણાય છે. પણ કોઈ વેળા એથી ઊલટું પણ બને છે. પુરૂષના દોષોને લઈ નારીજાતિને ફરજીયાત વાંઝણ દશાને અનુભવ કરવો પડે છે. ચિંતાથી કાયા શોષાય અને આહાર ઉપર અરૂચી જન્મે એ વધારામાં ગણાય. પણ પતિવ્રતા સ્ત્રીના શિરે એ ધર્મ અનાદિકાળનો ચાલ્યો આવતે છે. એ સામે આંગળી ચીંધવાથી કંઈ જલાતી નથી. વંધ્યાને સ્વામી પુનઃ લગ્નગ્રંથી દ્વારા પિતૃત્વ પામી શકે, પણ હીનપુરૂષાર્થી કે લંડની ભાર્યા માતૃપદ - ન જ મેળવી શકે!
સખી, મારે હારાં આ નીતિવચનો સાંભળવાં નથી. મારા અંતરમાં જે ભૂખ ઊઘડી છે અને એનાથી જે અગ્નિ પેદા થઈ છે એને શાંત પાડવાનો ઉપાય શોધવો એ હારો ધર્મ છે. મેં હને ગુરૂપદે સ્થાપી છે એટલે ફરજ પણ છે. તું અદા કરવા માંગે છે કે કેમ?
કદાચ અદા ન કરૂં તો શું શિક્ષા કરશે ?
હને શિક્ષા કરવી એ મારી શક્તિ બહારની વાત છે. બાકી એમ થવામાં વધુ વિલંબ થશે તો તો હારી અભયાને ચિત્તભ્રમ” જરૂર લાગુ પડશે જ. ભ્રમિત મગજવાળી વ્યક્તિ શું નહીં કરે એ કલ્પવું મુશ્કેલ છે.
આમ આકળા ન થાવ. આ કંઈ સામા ઝાડે લટકતી લબ તેડી આણવા જેવું કામ નથી. વિધિના હાથની વાત છે. માનવ તે પ્રજ્ઞાના જેરે મને કામના સિદ્ધ કરવાના પ્રયાસ કરી જાણે. તમારા માટે હું મારી નજર પહોંચશે ત્યાં લગી ઊડીશ. એક પણ ઉપાય અજમાવ્યા વગર નહીં રાખું. તમારા ભાગ્યમેગે ખુદ મહારાજાએ પણ એ કાર્ય મને જ સોંપ્યું છે. પણ તમે ચિંતાને કહાડી નાખો અને પહેલાની માફક હસતા રમતા બની જાવ. વિના કારણે દેહને શેષવાનું બંધ કરે તો જ મને નિરાંત વળે.
પછી જ મારું મગજ એ દિશામાં વળે. કાળા માથાના માનવીને કઈ જ અશકય નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪ મું કૌમુદી મહોત્સવ
ઉત્સવ ઉજવણીની શરૂઆત તે સંધ્યાકાળ પછી, આકાશમાં પૂર્ણિમાને ચંદ્ર પૂર્ણ કળાએ ખીલી નીકળતાં થતી, છતાં ચંપા નગરીની પ્રજા મધ્યાહુકાળ વીત્યાને માંડ ઘટિકા થઈ હશે ત્યારથી જ એ કુદરતી મોજ માણવા નગરીની બહાર જઈ રહી હતી. સામાન્યતઃ આવા ઉત્સવ વર્ષમાં ત્રણેક વાર ઉજવાતા અને એમાં રાયથી માંડી રંક પર્યત ટથી ભાગ લેતાં. ઘણું ખરું આ જાતની ઉજવણું ત્રણ દિન પર્યત ચાલતી અને કેઈક વાર એક અઠવાડીયા સુધી પણ લંબાતી. વસંત ઉત્સવ-કૌમુદી મહોત્સવ અને વિજયા દશમીને ઉત્સવ તો :લગભગ એ કાળે ભારતવર્ષના પ્રત્યેક રજવાડામાં ઉજવાતા પ્રજાજનો મેટી સંખ્યામાં કુદરતને આંગણે ઊતરી પડતા અને છૂટથી મનગમતા આનંદ માણતા. એમાં રાજવી અને અન્ય અધિકારીઓ પણ વિના સંકોચે ભળતા; કયાં તો વસંત ઋતુની નવપલ્લવિત વનરાજીનો આનંદ લેય, કયાં તે સંપૂર્ણ કળાએ ખીલેલી ચાંદનીને આનંદ હોય, અથવા તો ક્ષાત્રવૃત્તિના નિતરા ને સમે દશેરાનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૨
સતી શિરામણી ચંદનબાળાં દિન હેય. નગર લગભગ ખાલી થઈ જતું. આમ જનસમૂહના આનંદ પ્રદ માટે તેમજ ખાણીપીણ માટે હારબંધ દુકાને ઊભી થઈ જતી. શમિયાણા ઊભા થતા. તંબુઓ નંખાતા અને નાની રાવટીઓની. હારમાળા સજતી. એકાદ નાનકડા ગામ જેવો દેખાવ બની રહે. શહેરમાં મોટા હાટો એ દિનેમાં સદંતર બંધ રહેતાં. બાળ–યુવાન અને પ્રૌઢ વર્ગને લગભગ નેવું ટકા ભાગ આમાં હાજરી આપતો હાવાથી નગરના આવાસો ખાલીખમ જણાતા. કેાઈમાં અતિ વૃદ્ધ આદમીઓ જણાતા તે થેડાકમાં આજારીની પથારી દૃષ્ટિગોચર થતી. આવાજ કારણવાળા કે શેક નિમિત્તવાળા અથવા તો ખાસ કોઈ વ્રતધારી સિવાય નાનું મોટું સૌ કોઈ ઉલ્લાસપૂર્વક ખુલ્લા મેદાન, પર આભલાના વિશાળ છત્ર હેઠળ, વનરાજીથી વિપુલ અને વિવિધ પ્રકારના પક્ષીવૃંદથી ગાજી રહેતાં સ્થાનમાં કુદરતે છૂટા હાથે વેરેલા આનંદના ઉપભોગ કરતું.
રમતોમાં દેહને ખડતલ બનાવે અને એના અંગોપાંગને પુષ્ટિ આપે એવી જાતજાતની, જુદા જુદા પ્રદેશમાંથી આવેલા કુસ્તીબાજે તરફથી થતી. અન્ય સ્થળે વળી અંગ મરડના વિવિધ અભિનય થતા. કઈ ભાગમાં સંગીત વિશારદોની ઠઠ જામી જતી અને વિધ વિધ વાજિત્રોના મીઠા રવની રમઝટ બોલતી. એકાદ બાજુના તંબુમાં હસ્તકળાના નિતરાં પ્રદર્શન કરાવતાં વિવિધ રંગી ચિત્રોની શ્રેણી નજરે ચઢતી. - અહીં શિલ્પીઓ અને કળાકારો આવતા. અશ્વ વેચનાર સેદાગર કે કરિયાણાના વેપારીઓ પણ આવતા. એ વસ્તુઓના પરીક્ષકને પણ અખાડો જામતો. પોતપોતાના અનુભવથી એનાં મૂલ્યાંકન થતાં. એ અંગેના મોટા સોદા કે લેવડદેવડને ઉત્સવ પછી થતા, પણ ભાવ તાલ તે અહીં જ નક્કી થઈ જતા. જુદા જુદા નજીકના પ્રદેશની નવ નવી ચીજો, હાથ કારીગરીનો માલ અને વિવિધ ફલ ફલાદિ. અહીં જેવાનાં મળતાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
કૌમુદી મહે।ત્સવ
૧૩૩
ટૂંકમાં કહીયે તેા વીસમી સદીના સંગ્રહસ્થાન કે પ્રદર્શનની શરત આવા ઉત્સવ સારતા. કેાના ચહેરા ઉપર ચિંતા જવલ્લે જ જણાતી. ઉમંગ-ઉલ્લાસ–પ્રફુલ્લતા વિનાદ અને કુતૂહલવૃત્તિનાં જ સત્ર
દન થતાં.
પૂર્ણિમાંની ચાંદની ખીલે અને ચંપાના પુરજને એમાં મ્હાલે તે પૂર્વે વાંચક જરા રાણી અભયના આવાસમાં ડાકિયું કરી લે.
ઉત્સવ આવતાં પૂર્વે સુંદર વસ્ત્રોની અને કિંમતી આભૂષણૢાની તૈયારી કરી ત્રણ દિન માટે જાતજાતના શણગાર નક્કી કરનાર સુંદરી અભય! આજે વેત્રાસનપર શૂન્યમનસ્ક જણાય છે. સંધ્યાકાળ આવવાની ઘડીયે। ગણાઇ રહી છે છતાં જવાની તૈયારી જણાતી નથી. ત્યાં પડિતાનાં પગલાં થયાં.
એને જોતાં જ રાણી ખેાલી ઊઠી. કેમ સિ’હ કે શિયાળ ? આજનું જ મુત છે તે ?
ખા, અનુકૂળ તે આજને દિવસ છે. આવા યેાગ પુનઃ પ્રાપ્ત થવા સવિત નથી. છતાં ઇષ્ટ સિદ્ધિ માટે સેા ટકા શંકા છે. એ માગ પણ કુલીનતાને। નથી. અને જો આડુ ફાટે તે સામે જ સનાશ
સુખ ફાડી ઊભા છે.
"
છી, છી, એવી વેવલાની વાતા આ ક્ષત્રિયાણી સાંભળવા ટેવાઇ નથી. જ્યાં અંતરની આગ ઠારવાની, અને સંતાનની ભૂખ ભાંગવાની તમન્ના મધ્યાન્હે પહાંચી હેાય ત્યાં જો ’ · તેા ’ ની વાતેા ન ચાલે. શંકા ન જ સેવાય અને કુલીનતાને આડી ન જ અણુાય. આંધળીયા કરીને ઝુકાવવું જ રહ્યું. પેલા કવિનું વચન યાદ કરવું – યાહેામ કરીને પડે, ફતેહ છે આગે. ’
જો તમે। આટલી હદે તૈયાર છે તે મને ભીતિ ધરવાનું કંઇજ કારણ નથી. રાજવીની સૂચના પછીથી એ અંગેની મારી કાયવાહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૪
સતી શિરામણી ચંદનબાળા તો આરંભાઈ ચૂકી છે. અંતઃપુરના પહેરેગીરો અને દાસદાસીઓ સૌ કોઈ જાણે છે કે રાણજી સંતાનપ્રાપ્તિ અર્થે કામિતપૂરણ યક્ષની પૂજા પ્રત્યેક રવીવારે કરે છે. સારૂ પંડિતા, યક્ષની મૂર્તિને પાલખીમાં લઈ આવે છે અને પાછી મૂકી આવે છે. કામિતપૂરણ યક્ષની પાષાણ પ્રતિમાને સ્થાને આજે સાક્ષાત કામદેવને લાવી તમારી સન્મુખ ખડે કરૂં. એને પટાવી–મનાવી ઈચ્છા પૂરી કરવાનું તમારું કામ
હા, હા, મારા કમરામાં એક વાર તું એને રજુ કર, પછી એ છે. અને હું છું.
મદભર યુવતિના કટાક્ષ બાણમાં એકાંત આવી જનાર હર કોઈ ભાવાને જ. અરે પગ ચૂમવાને. પશુ અને વનસ્પતિ જેવામાં એ આકર્ષણ છે તે પંચૅકિય માનવીમાં તે વિશેષ હોય. વીસનખીના, પાશમાં એકવાર પડયા પછી કોઈ છૂટે ખરે?
જા, જા, પાકી તૈયારી કર. શુભસ્ય શિધ્રમ.
હું પણ મહારાજને “તબિઅત નાદુરસ્ત છે માટે કૌમુદી મહે-- ત્સવમાં ભાગ લેવા નહી આવી શકાય એમ કહેવડાવી દઉં છું.
એમના સિધાવી ગયા પછી મેહિનીને સ્વાંગ પૂર્ણ પણે સજીતૈયાર રહું છું. હારી જ માર્ગ પ્રતીક્ષા કરું છું. આજે તે કાર્ય સિદ્ધિ કરવી જ છે. જ્યાં તે આ પાર કે પેલે પાર.
રાણીને કમરે છેડી દરબાર ગઢમાં પગ મૂકતાં જ સ્વારીની તૈયારી આંખે ચઢી. સિનિકે–અશ્વારોહીઓ અને નાના મોટા સામંત મહોત્સવમાં જવા સારૂ પિતપતાના પિશાકમાં સજજ થઈ ઊભા છે. રાજવી દધિવાહન પધારી આજ્ઞા આપે એટલી જ ઢીલ છે. કંકા નિશાન તો ગઢની બહાર પણ પહોંચી ગયા છે.
ત્યાં તે ભૂપ આવી પહોંચ્યા. પણ સાથમાં પ્રેયસી અભયાસુંદરી નહોતી. સર્વ તૈયારી નિરખી વિલંબ કરવાનું પ્રયોજન ન જોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
કૌમુદી મહત્ત્વ
૧૩૫ મહાવતને આજ્ઞા કરી કે ગજરાજને નજીક લાવો. અને રહસ્યમંત્રી યશપાલ પાસે આવી પ્રશ્ન કરે તે પૂર્વે જ એ બોલ્યા–
રણની તબિઅસ્ત અસ્વસ્થ છે. છેલ્લા ઉદ્યાન દર્શનથી પાછા ફર્યા પછી કંઈક માનસિક પીડા રહે છે. ખાસ ચિંતાનું કારણ નથી. આ વેળા તેણી સાથમાં આવનાર નથી.
મહાવત હાથીને ઓટલા નજીક લાવ્યો કે તરત જ ફલાંગ મારી ભૂપતિ હેદ્દામાં ચઢી બેઠા અને સવારીને આગળ વધવાની આજ્ઞા સંભળાવી બજાર માર્ગે જેમ જેમ એ આગળ જતી ગઈ તેમ તેમ જનસમૂહની ભીડ પાછળ વધતી ચાલી. જેનારા કરતાં સાથે જનારાની સંખ્યા અતિ મેટી હતી.
સુદર્શન શેઠની હવેલી આગળથી સવારી પસાર થઈ રહી. રાજવીની નજર ઝરૂખામાં ઉભેલા શેઠ પુત્રો તરફ ગઈ. તેઓ પણ ઝટ ઊતરવા માંડયા અને પાછળના વૃદમાં ભેળાયા. પૂર્ણિમા એટલે પાખીને દિવસ. સુદર્શન શેઠ તે દેવાલય સમીપની પૌષધ શાળામાં પૌષધ વ્રતમાં સવારથી બેઠેલા. માત્ર જનતાને મેટો ભાગ જ નહીં સણ ખુદ રાજવી પિતે જાણતા હતા કે શેઠશ્રી દરેક પર્વણીમાં પૌષધ વ્રત કરે છે એટલે જ એ ઉત્સવમાં જોડાઈ શકતા નથી. રાજમાર્ગ વટાવી મુખ્ય દરવાજામાં છ સવારી જ્યાં કૌમુદી મહત્સવની ઉજવણી થવાની હતી એ મેદાનમાં આવી પહોંચી ત્યારે ધરતી પર સંખ્યાના ઓળા ઊતરી ચૂક્યા હતા. ઠેર ઠેર દીવાઓની શ્રેણી પ્રગટવાને આરબ પણ ન હતું. આકાશમાં હજુ ચંદ્રદેવ પૂર્ણ કળામાં પ્રવેશ્યા નહતા; એટલે દીપકેના પ્રકાશમાં જનસમૂહ સવારીમાંથી રાજવી જ્યાં પોતાને માટે નિયત કરેલ જરિયાનભરીત શમિયાનામાં સિધાવ્યા કે તરત જ, વિખરાવા માંડયા અને રાત્રિ માટેના વિશ્રામસ્થાનનો સ્વણમાં પડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૬
સતી શિરોમણી ચંદનબાળા નાનકડી છાવણી સમા આ પ્રદેશવાસીઓને કૌમુદી મહોત્સવ માણવા દઈ જરા ફરી એક વાર રાજમહાલય પ્રતિ દષ્ટિ વાળીએ. દરવાજા પરના પહેરેગીરે સિવાય અત્યારે ત્યાં ઝાઝી ધમાલ દેખાતી નથી. જે કંઈ પ્રકાશ ઊડીને આંખે વળગે છે તે રાણી અભયાના પ્રાસાદમાંથી જ આવે છે. સમયનું ચક્ર અખ્ખલિત ગતિએ પોતાની કુચ ચાલુ રાખતું હોવાથી ઘંટાઘરમાં જ્યાં નવના ટકોરા વાગ્યા કે એ મહેલના દાદર પરથી એક અબળા ત્વરિત ગતિએ ઉતરતી દેખાઈ. અરે આ તો રાણીની રહસ્ય સખી પંડિતા. ઉભય વચ્ચેના સંત અનુસાર નિશ્ચિત કરેલા કાર્યની સિદ્ધિ અર્થે તેણી જતી હોય એમ જણાય છે. - ચંચળ ગતિએ ચાલતી એ રમણીને નથી તો ચોકીદારની પરવા કે નથી તો દરવાજા પરના પહેરેદારની રેકટેક. એની અવરજવર આટલી હદે, સંકોચ વગર થવામાં એની પ્રજ્ઞાએ પૂરી યારી આપી છે. દિવસ પૂર્વેથી આદરેલા પ્રયોગની આજ તો સિદ્ધિ કરવાની હતી. એ પ્રયોગો દ્વારા એને પહેરાપરના રક્ષકોમાં એવી સચોટ છાપ બેસાડી હતી કે એ મોડી રાતે કયાં જઇ રહી છે અને કયારે પાછી ફરવાની ! એનો વહેમ પણ જયાં ઉપજે તેમ નહોતું, ત્યાં સવાલ કરવાની વાત જ ક્યાં હતી?
ત્વરિત ગતિએ રસ્તો કાપતી પંડિતા, રાજમાર્ગ વટાવી, મહાજનના વાસ પ્રતિ વળી અને જ્યાં આ બે વળાંક લીધા ત્યાં શ્રમણ ચોમાસામાં જે સ્થાનમાં સ્થીર વાસ કરતા એવી પૌષધશાળા સમીપ આવી પહોંચી. આ સ્થાની નજીકમાં શ્રી અરિહંત દેવનું મોટું મંદિર હતું. એને ફરતે કેટ હતો. એ અત્યારે બંધ હતું. સંધ્યાકાળની આરતી થયા પછી આ ભાગમાં નહિ જ અવરજવર રહે. ધર્મકરણના આ સ્થાનો, ઉપાસક વર્ગની વસતીના છેડા તરફ આવેલાં
હતાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
કૌમુદી મહોત્સવ
૧૩૭ પંડિતા પૌષધશાળાના અભંગ કાર આગળ થોભી. જ્યાં અજવાળામાં પોતે આવી તે દિશા વામી દિશામાં નજર નાખે છે ત્યાં બુકાની બાંધી છે જેમણે એવા ચાર માનવીઓ પાલખી ઉપાડી આવી રહેલા અને એમની આગળ રૂવાબથી ચાલી, માર્ગદર્શકને ભાગ ભજવતો તેમને મુખી દૃષ્ટિગોચર થયા.
તરતજ એને ચહેરો સ્મિતથી છવાઈ ગયો અને તેણી ધીમેથી, મુખી નજીક આવતાં બેલી–
પડશસિંહ, તમે વખતસર આવી પહોંચ્યા. મારી વાત તો યાદ છે ને ? મારી ભૂલ થાય તેમ નથી છતાં ફરીથી સાંભળી –
આ કવાડા દરવાજામાં થઈ સીધા જવું. સામેજ દાદર છે. એ ચઢયા કે પહેલોજ પૌષધશાળાને મુખ્ય કમરે આવશે. આ સ્થાનમાં દીવો તો હતો જ નથી, પણ બારી વાટે આવતા ચાંદનીના પ્રકાશમાં હાથમાં ચરવલો અને મુદ્દપત્તિ પકડી નીચી મુંડીએ ઊભેલા માનવીઓ નજરે પડશે. સુદર્શન શેઠને તો તમે પિછાને છે. મેં આજ સવારના જ એ અહીં આવી રહ્યા હતા ત્યારે દૂરથી બતાવ્યા હતા એજ. સાથેન અંધાર કપડાં ઓઢાડી તરતજ એમને ઉઠાવજે. એમની આ ધર્મક્રિયા એવા પ્રકારની છે કે ન તો એ, અથવા સમીપમાં ઊભેલા બીજાઓ ઉચ્ચાર સરખો કરે ! એ તકનો પૂરો લાભ ઉઠાવી, ઝટ દાદર ઊતરી, પાલખીમાં નાખી, ઉપરના વસ્ત્રને બરાબર ચારે બાજુ ઢાંકી, મેં નિર્દિષ્ટ કરેલા ગલીકુંચીના માર્ગે થઈ, દરબારગઢ સામેના વડવૃક્ષ હેઠળ આવી પહોંચે. ત્યાં હું તમારી રાહ જોતી ઉભી છું.
હું સિધાવું છું, જાવ કરે ફતેહ.
પંડિતાની ગોઠવણમાં ખામી સંભવે જ નહિ. કમેં વૈધવ્ય ઓઢાડી સુખ છીનવી લીધું હતું પણ એનું જોર કાઠામાં વસતી પ્રજ્ઞા પર નહેતું ચાલ્યું. પાકી ગણતરી અને પૂરી તપાસ પછી ગોઠવેલી આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૮
સતી શિરામણી ચંદનબાળા
તરકીબ જરા પણ વિઘ્ન વિના પાર ઊતરી. વડ હેઠળ તેણીને ઝાઝુ ચેાભવું ન પડ્યું. ખડગસિંહ શિકાર સહુ આવ્યા ત્યારે દશ ઘટા મજ્યાને ઘેાડી પળેાજ વીતી હતી. એ આગળ, પછી પાલખી અને પાછળ મુખી. એ રીતની ગે।વણુથી આ નાનકડું સરધસ મુખ્ય દરવાજા પાસે આવી પહોંચ્યું.
પહેરેગીર કઇ પ્રશ્ન કરે તે પૂર્વેજ મ્ડાં મલકાવી પંડિતા મેલી— આપલીઆ, આ જાતના જપ-તપ અને વિધિવિધાનથી હું તે। થાકી ગઇ ! જ્યારથી રાણીજી દર્શન કરી આવી પથારીવશ થયા છે ત્યારથી મને તે જરી પણ ઝંપવાવારા નથી ! તકદીરમાં –એસ અને ઉજાગરા. હું પિયર તરફની રહી એટલે મારા શિરે બેવડી મજુરી.
દાદા ! આરામ વિના તે ચાલી શકે? પશુને પણ વિશ્રાન્તિ જોએ છે તે માનવ જેવાને ન જોઇએ ? સાચું ખેાલો !
દાદા, કંઈ કહે તે પૂર્વે, પાલખી ઉપાડનારા તરફ આંખ મžાડી મેલી
અરે તમે! શા સારૂ થાભેા છે ? જાવ, જલ્દી કરે, જો પેલા સામે દીવા બળે છે એ મહેલ. ઝટપટ દાદર ચઢી, દેવને પધરાવા. ત્યાં તે હું આવી પહોંચું છું. આતા એકજ માલિકના નાકરા. એટલે જરા હૃદયની વાત ઠલવાય ! અને તે પણ દાદા જેવા યુઝ` પહેરેગીર છે તાજ. આ વાત રાણીજીના કાને જાય તે રોટલા ને એટલા બન્ને જાય. તરત જ પેાટલું બંધાવી પાણીચું ચાંપે!
કુમ દાદા ? ખાટું કહું છું ?
હાં, હાં, મેટી ! તેાકરી એ તે। એધારી તરવાર !
પડિતા, સરધસને સહીસલામત પહેાંચેલું જોતાંજ, માટેથી ખેાલીઃ એ કામિતપૂરણ યક્ષરાજ! મારા રાણીજીને રોગ ટાળજો અને એમની કામના સિદ્ધ કરજો, એમનુ દુ:ખ ટળે ! મને પણ લડી આરામ મળે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
કૌમુદી મહોત્સવ
૧૩૯ આ દાદા પાસે સુખદુઃખની બે વાત પણ કરવા અવાય. પ્રભુ ! આજની પૂજાથી જરુર સંતુષ્ટ થજે. તરતજ એ ચાલી નીકળી અને પાછું જોતાં કહેતી ગઈ.
દાદા ! પેલા મજુરને હમણુંજ વિદાય કરું છું એટલે એમના ગયા પછી જ દરવાજો બંધ કરજે.
રાણ અભયાના કમરામાં સુદર્શન શેઠને કાત્સર્ગ ધ્યાનમાં ઊભેલી અવસ્થામાં મૂકી દઈ, મુખી ખડકસિંહ પાલખી ઉપાડનારા માણસો સાથે મહેલમાંથી વિદાય થઈ ગયો. પંડિતા પણ રાજીને ખબર આપી આવી કે નક્કી થયા મુજબ શેઠને ઉંચકાવી લાવવાની ફરજ પિતે બજાવી ચૂકી છે અને શયનગૃહમાં એમણે ખડા કરી દીધા છે. તમે સત્વર જાવ અને તમારી કળાથી રીઝવી ઇષ્ટ સિદ્ધિ કરે.
સોળ શણગાર સજી જ્યારે અભયાએ શયનગૃહ ખંડમાં પગલાં પાડ્યાં ત્યારે તેને દેખાવ કઈ સ્વર્ગની અપ્સરાને પણ ટપી જાય તેવો હતો. દેહયષ્ટિના પ્રત્યેક અંગે જાણે નવયૌવનને તનમનાટ દાખવતાં હતાં. મદનદેવે પૂર્ણપણે રાણીના તનમન પર પિતાનું સામ્રાજ્ય પાથરી દીધું હતું. પોતે કેવું પગલું ભરી રહી છે કિંવા એથી કેવું પરિણામ આવશે એનો વિચાર સરખો રાણીને ઉભો નહિ. કાઈ પણ પ્રકારે વિફળતા ટાળવી, અંતરની આગ બુઝાવવી; અને સંતાનમુખ દર્શનનો લાભ મેળવે. એ જ એક માત્ર ધ્યેય હતું. - સ્ત્રી જાતિસુલભ લજ્જા તજી દઈ આવતા વેંતજ નીચી નજરે ઊભેલા શેઠને એ વળગી પડી, જેર કરીને પલંગ સુધી ઘસડી ગઈ. પિતાની મનોકામના પૂર્ણ કરવા વિનવણી કરી અને મનેરમાને બગીચામાં જોયા પછી પોતે સાનભાન ગુમાવી કેવી બની ગઈ છે એ ટૂંકમાં કહી સંભળાવ્યું. એકાદી અભિસારિકા પોતાના પ્રીતમને મનાવી લેવા –રીઝવી લેવા પોતાની માગણીને અનુકૂળ કરવા, જે જે વચન વિલાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૦
સતી શિરોમણું ચંદનબાળા કરે, નેત્રના કટાક્ષ ફેકે અને કાયાના હાવભાવ દાખવે, તે મુજબ અભયાએ સર્વ કર્યું.
પણ એ સર્વ ઉખર ભૂમિમાં બીજારોપણ સમ નિષ્ફળ ગયું. શેઠની ચક્ષુઓ ન તો ઊંચી થઈ કે ન તો હેઠમાંથી કંઈ હરફ બહાર આવ્યો. જાણે પાષાણની ઊભી મૂર્તિ સાવ અચેતન. - કામાગ્નિથી જળી રહેલી અભયા આથી અકળાઈ ગઈ. તેણુને ઉન્માદ મર્યાદા વટાવી ગયે. દેહની ચેષ્ટાઓએ માઝા મૂકી.
આવી સગોમાં–એકાંત પ્રદેશ, ચાંદની રાત, અને સંપૂર્ણ કળાયે રતિ સમ શોભતી રમણીની ભેટમાં-કવિના શબ્દો યાદ કરીએ તો–
“મનો ન મુદ્યત ચર્ચા જ છે અથવા પશુ' અર્થાત ભલભલાના પાણ ઓસરી જાય જ. ક્યાં તો પશુ જેવો જડ પ્રકૃતિનો અથવા ઇન્દ્રિયો ઉપર સંપૂર્ણ કાબૂ ધરાવનાર યોગી જન જ આવા સંયોગોમાં ન લેપાય. મનેરમાના પતિ સુદર્શન શું યોગી હતા? એ પ્રશ્ન સહજ ઊઠે. શાસ્ત્રકાર સ્પષ્ટ શબ્દોમાં સુણાવે છે કે એ હતા તો ગૃહરિથી વદારા સંતોષી; પણ શિયલવ્રત જેવા મહામૂલા ગુણને એટલી હદે પચાવી ચૂક્યા હતા કે એમની દઢતા ટંકશાળી સિક્કાની ઉપમા પામી હતી. એ કારણે તે તેઓ ભગવાન અરિષ્ટનેમી, જંબુકમાર જેવા વિશિષ્ઠ સંતોની શ્રેણીમાં યાદ કરાયા. સ્થૂલભદ્ર સંબંધમાં કામદેવને ઠપકો આપતાં કવિએ તેઓશ્રીને ગણત્રીમાં લીધા.
આટલી હદને ઠંડ આવકાર સુંદરી અભયાની કલ્પનામાં પણ નહોતે. એક તરફ ચીરકાળ સંચિત કામાગ્નિ સામગ્રી સાગથી ભડકે બળી દેહયષ્ટિને બાળી રહ્યો હતો. કાયાને ઉકળાટ શમાવવા - શબ્દોની જરૂર નહોતી રહી, પણ પ્રત્યક્ષ આચરણની અગત્ય હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
કૌમુદી મહોત્સવ
૧૪૧ સામે પક્ષે નહોતું આચરણ અને નહેતું ઉચ્ચારણ; હતું કેવલ મૌન ! તદ્દન પથ્થર જેવી જડ દશા !!
આ પરાજયે અભયાના હદયમાં રમતા સ્નેહના ચૂરેચૂરા કરી નાખ્યાં. આશા વેલડીનું નિકંદન કરી નાખ્યું. અવર્ણનીય રોષ પ્રગટાવ્યું. પ્રાર્થના ભંગનું આ મહાન કષ્ટ વેર લેવામાં પરિણમ્યું.
ડૂબતે આદમી તરણું પકડી બચવા જેમ પ્રયત્ન કરે એમ માત્ર મૂઢ દશાને ભાગ ભજવી રહેલ શેઠના શરીરને જોરથી ભેટી પડી. એટલું જ નહીં પણ ગુસ્સાથી અંગોપાંગને ઘસવા લાગી. મન ગમતા ઉપાલંભો અને કોઈ પણ મરદ ન સહન કરી શકે એવા ટેણા મારવા લાગી પણ એ સર્વ પથ્થર પર પાણી સમ નકામું નીવડયું.
ચંદન શીતલતા ઉપજાવે, અગ્નિ તે શીત મીટાવે” એ વચનમાં જેને જે સ્વભાવ બતાવ્યા છે એનાથી વિપરીત જોવાનું મળે તો અહીં. સુદર્શન શેઠને કંઈ અસર સંભવે!
માન સર્વાર્થ સાધનમ્' એ સૂત્રને સધિયારે લઈ શેઠ તો પિતાના ધ્યાનમાં અડગ જ રહ્યા.
ખેલ ખલાસ; કામનો નશો ઊતરી ગયે. ચલો મદ ઊતરતાં જ અભયાને લાગ્યું કે પોતાની સર્વ એબ ખુલી ગઈ. ઈષ્ટ સિદ્ધિ તે થઈ નહીં પણ એક નાગરિક આગળ પોતે સાવ કલંક્તિ દશામાં મૂકાણું ! અરે કોડીની બની ગઈ ! તરત જ વિચાર આવ્યો કે એમ તો ન જ થવા દેવું. સ્ત્રીચરિત્ર આદરી, માથાના ચોટલાને વિખી નાંખી, અંગ ઉપર જાતે થોડા ઉઝરડા ભરી એકદમ કમાડ ઉધાડતી બૂમો પાડી રહી.
કેઈ દોડે, કોઈ દોડે, મારૂં શિયલ લૂંટવા આવેલ આ નરપિશાચથી મને બચાવો.
આ સાંભળતાં જ નેકરે દેડી આવ્યા અને પહેરેગીરે આવી શેઠને બંધનમાં જકડ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫ મું શુછીનું સિંહાસન
પૂર્ણિમાની ચાંદનીમાં મોડી રાત સુધી સંગીતને અપૂર્વ આનંદ માણી રોજ કરતાં મોડેથી ઊઠેલા ભૂપ દધિવાહન જ્યાં દંતધાવનની તૈયારી કરે છે ત્યાં તે પહેરેગીરે ગત રાત્રીના બનાવની ખબર આપી. એ સાંભળતાં રાજાના મગજની ગરમીને પારે પૂરી ડીગ્રીએ પહોંચ્યો. નારીજાતિના ગૌરવ પ્રત્યે બહુમાન ધરનાર રાજવી, પ્રથમ રાણું પદ્માવતીના સમાગમમાં આવ્યા પછી અતિશય વિશ્વાસુ બન્યો હતો. એ વર્ગની પ્રેમાળ દશા અને પવિત્રતા સંબંધમાં એ કદી પણ શંકાશીળ થતો નહીં. આવો વિશ્વાસ નરજાતિ પ્રત્યે એને હતો. મહેલના કમરામાં, આજારી સ્થિતિ અનુભવતી પોતાની પ્રેયસી પર બળાકારના હુમલાની વાત સાંભળતાં જ એના ગુસ્સાએ માઝા મૂકી. એ બળાત્કાર કરવામાં પોતે જેને માટે ગૌરવ લે છે એવા શેઠ સુદર્શન છે એ વાતને ખ્યાલ કર્યા વિના હુકમ કર્યો.
જાવ, સત્વર એ ગુન્હેગારને નગરમાં ફેરવી સૂળી પર ચઢાવી દો.” રાજા, કાનના કાચા અથવા તો રાજા વાજા અને વાંદરા; કેાઈ વાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૪૩.
શળીનું સિંહાસન નહીં પાધરા. એ આવા ઉતાવળીઆ પગલા પરથી જ સરજાયેલી કહેવતો છે.
ચંપાના રાજમાર્ગ ઉપરથી રાજસેવકે સુદર્શન શેઠને બંધનમાં જકડી, મનમાની ઠેકડી ઉડાવતાં શળી સ્થાન પર લઈ ચાલ્યા. માટે સમુદાય કૌમુદી માણવા ગયેલ હોવાથી શહેરમાં આ દશ્ય નિરખનારી સંખ્યા ઝાઝી નહતી. એમાં ઘણા ખરા તો “આ પવિત્ર અને સદાચારી શેઠ આવું કરવા જાય જ નહી” એમ હદયથી માનતા અને સાથીદારના કાનમાં ધીમેથી કહેતા.
“ભાઈ ! જરૂર દાળમાં કાળું છે. તે નિર્દોષ જ છે.' જવાબ મળતો કે વાત કહાડી નાંખવા જેવી નથી પણ સત્તા આગળ શાણપણ શા કામનું ? આ તો રાજવી જીતશત્રુ ! તૂટે તે રાજ દઈ દે નહીં તે ખેદાનમેદાન કરી વાળે ! અસત આચરણ પ્રત્યે એની ચીડ જાણીતી છે.”
શેઠ ભાર્યા મને રમાના કાને વાત આવી ચૂકી હતી. પિતાનો સ્વામી પ્રપંચનો ભોગ બને છે એવી તેણીને પાકી શ્રદ્ધા હતી. છતાં બનાવ એવી રીતે બની ગયો હતો કે એના અંકેડા હાથ આવતા નહતા. “ દુનિયા દેરંગી છે” એ જનવાયકા સાચી છે. થોડાક એવું પણ છડે ચોક બેલતાં–
જુવો આ ધરમના ઢીંગલા. ડોળ ધર્મકરણનો રાખી પછીથી કેવા કૂડા કામો આચરે છે. કહેવાય ધર્માત્મા, પણ ચરિત્ર જોઈએ તે સડેલા ! પાકા દંભીઓ ! ! ”
આવું સાંભળી આ પતિવ્રતાનું દિલ બળી જતું. પતિના શિરે એક તે ખોટું આળ, અને એ ઉપરાંત પવિત્ર આહંત ધર્મ ઉપર બેતાનું !
પુત્રો ઉત્સવમાં ગયા હતા. એમના કાને આ વાત નાખવા જ્યાં અનુચરને હાકલ કરે છે ત્યાં તે દ્વાર આગળથી પસાર થઈ રહેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૪
સતી શિરામણી ચંદનબાળા સરઘસને જોયું. નીચી મુદ્રા અને એક સમતાર્થ પિતાના નામ ઉપર વરસી રહેલા કટુવાણું-વિચિત્ર પ્રકારના ઉપાલંભ સહન કરતા શેઠ પસાર થઈ રહ્યા છે. ફીટકારેની ઝડી વચ્ચે પણ એમની શાંતિ જરા પણ જોખમાઈ નથી
આ દશ્ય જોયું અને મનેરમાના વિચાર બદલાયા. અંતર પોકારી ઊયું–શા સારૂ પુત્રોને બોલાવવા? કર્મના પ્રપંચને ભોગ જ્યાં ભલભલા માંધાતા બન્યા છે ત્યાં મારા નાથ જેવાની શી ગણના! ગ્રહણ સૂર્ય, ચંદ્ર જેવાને જ લાગે છે ને ! સતીઓના શિરે ક્યાં
લંકે નથી ચઢ્યા? આ ચંપાનગરીમાં જ જન્મેલી સુભદ્રા સતીને કલંક નહોતું ચુંટયું? સાચું સોનું જેમ જેમ તવાય તેમ તેમ વધુ તેજને ધારણ કરે. કલંક એ તો સતીઓ માટે પરીક્ષાનો પ્રસંગ. રાજવી બિચારે નિમિત્ત રૂપ છે, સાચાં દેષિત તે પૂર્વ કર્મો જ છે. એને હઠાવવા સારૂ નિશ્ચળ ધ્યાન ધરવું એ જલદ ઉપાય છે. ભગવંતો થાલી વગાડી કહી ગયા છે કે સત્યમેવ જો. અર્થાત “સાચને આચ' આવતી નથી જ.’
સહધર્મચારિણી તરિકે મારે ધર્મ, આવેલ કષ્ટમાં ભાગ પડાવવાને છે. બીજા ત્રીજા વિચાર છેડી ઝટ એમાં જ ચિત્ત પવવું જોઈએ એમ બોલતી મનોરમા, પિતાના આવાસના ઘરમંદિરમાં શ્રી અહંન્ત પ્રભુની મૂર્તિ સામે હસ્તય જોડે કહેવા લાગી, “હે પ્રભો ! મારું હૃદય પોકારે છે કે મારા સ્વામી નિર્દોષ છે. તેઓ સ્વપ્ન પણ આ માર્ગે જાય નહીં. જ્યાં લગી તેમના શિરેથી આ કલંક ઉતરે નહીં ત્યાં લગી હું મારી કાયાને વોસિરાવી, કાયેત્સર્ગમાં ચિત્ત પરેવું છું.' - સૂર્યની ગરમીના વધવા સાથે, શૂળીના હુકમની વાત જેમ વિસ્તરવ.. માંડી તેમ આમજનતાની ગરમી પણ વધવા લાગી. મહોત્સવના પ્રદેશમાં પણ કચવાટ શરૂ થયો. શેઠના હાથે આવું દુષ્કૃત્ય થાય જ નહીં એમ વદનારો વર્ગ અતિ મેટો હતો. મહાજનના અગ્રેસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૪૫
શળીનું સિંહાસન એકત્ર મળ્યા અને લાંબા વિચાર પછી નિશ્ચય પર આવ્યા કે આપણામાંના પાંચ આગેવાનોએ રાજવીના શિબિરમાં સવર જવું અને સ્પષ્ટ સંભળાવી દેવું કે–
મહારાજ ! આ બનાવ પાછળ જરૂર કાવતરું છે. સામાન્ય વાતમાં પણ અસત્ય આચરણ ન સેવનાર, આપણી નગરીના કેહિનૂર રત્ન જેવા શેઠ સુદર્શન ધર્મને સ્વાંગ સજી આવા કાર્યમાં હાથ નાંખે એ સંભવિત જ નથી. કદાચ સાગર મર્યાદા મૂકે કિવા અગ્નિ શીતલ થાય પણ આ આત્માના હાથે એવું અધમ કાર્ય થાય જ નહીં. માટે પૂરી તપાસ કરો. આવા પુન્ય શ્લેકીના અકાળ અવસાનથી તે આપશ્રીની દmતનું લીલામ થશે એટલું જ નહીં પણ આ નગરીના માથે ભયંકર
અધિના એળા ઊતરશે. નિર્દોષ આત્માનો રક્તપાત કુદરત ન સાંખી રહે.
પ્રાતઃકાળના આવશ્યક કાર્યોથી પરવારી સ્વસ્થ બનેલ ભૂપદધિવાહન, મહાજન મેવડીઓની વાત સાંભળી વિચારમાં પડ્યો. એક અનુચરને આજ્ઞા ફરમાવી કે –
સત્વર જઇ, પ્રધાનજી તથા યશપાલને બોલાવી લાવ. અલ્પકાળને વિચાર પછી જ્યાં જવાબ આપવાની શરૂઆત કરે છે ત્યાં અનુચરે આવી જણાવ્યું કે
કોટવાળજી, પ્રવેશની આજ્ઞા માંગે છે. ભલે આવે, એમ કહી ભૂપ મૌન રહ્યા.
ત્યાં તો, કોટવાલ, અને પાછળ પ્રધાન તેમજ યશપાલને આવતાં જોયા.
પ્રણામ વિધિ પતાવી સૌ ઉચિત સ્થાને ગોઠવાયા. રાજવી તરફથી
૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૬
સતી શિરામણ ચંદનબાળા નેત્રનો ઇશારો થતાંજ કોટવાલે શરૂ કર્યું. “મહારાજ ! આપશ્રીની આજ્ઞા મુજબ ગુન્હેગાર સુદર્શન શેઠને, નગરીમાં ફેરવી શળી નજીક લઈ ગયા. સામાન્ય રીતે બને છે તેમ આ બંધવાએ કાઈ જાતની આડાઈ કે ઉધામા ન કર્યા! વળી તેમના ચહેરામાં મરવાની પળ સામે હોવા છતાં જરા માત્ર વિષાદ ન દેખાયો! મારા જીવનમાં આ પહેલા જ પ્રસંગ હતો. મન પોકારી ઊઠયું જરૂર આ બનાવમાં કાચું કપાયું છે. પણ ચિઠ્ઠીના દાસ એવા મારે દુભાતા હઈડે ફરજ બજાવવી પડી. પ્રભુને સંભારવાનું કહેવા રૂપ સૂચન પણ કરવું ન પડયું !
હું કહેવા મુખ,ખેલું તે પૂર્વે તે શેઠ મીઠા સાદે બોલ્યા- હું તે તૈયાર જ છું. મારા અંતરમાં ભગવાનનું નામ તો કાલ સવારથી જ રમે છે. આત્માને સાચું શરણ એજ છે. વિના સંકોચે તમો તમારી ફરજ બજા.”
માલિક ! મારૂં હદય તો હાલી ઊયું. પણ જેનો રોજનો ધંધો ગણાય એવા મારા”ને હાથ પણ ધ્રુજી ઉઠયો ! આજ્ઞા ઉલંધનની કારમી શિક્ષા જાણતો હોવાથી એક છે અને ત્રણનો ઉચ્ચાર કર્યોઆંખો મીચી દીધી. મને માની લીધું કે ખેલ ખલાસ થઈ ગયા !
જ્યાં આંખ ઊઘાડું ત્યાં તે અજબ દશ્ય જોયું !
શૂળી તૂટી પડી છે. શેઠ વિધાયા વિના તે અખંડ છે. હવે શું કરવું ? એ આજ્ઞા લેવા આવ્યો છું.
રાજવી જોરથી પોકારી ઊઠયા– - હવે કંઈ કરવાનું હોય તો એ મહાત્માના પગે પડવાનું ! ચાલો સૌ સત્વર ! એ દશ્ય નજરે જોઈ જીવનને સફળ કરે.
જ્યારે ચંપાપતિ અધિકારી આદિના વિશાળ સમુદાય સાથે આવી પહોંચ્યા ત્યારે આશ્ચર્યમાં ઉમેરે થયો હતો. શુળીના સ્થાનમાં તે એક ઝળહળતું સુવર્ણ સિંહાસન શોભતું હતું. શેઠને એ ઉપર વિરાજમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
१४७
શૂળીનું સિંહાસન કરી શાસન દેવી તેમના ગળામાં પુષ્પની માળા પહેરાવી રહી હતી. પ્રેક્ષક ગણુમાં શ્રેષ્ઠિની પવિત્રતાના ગુણગાન થઈ રહ્યાં હતાં. એક ખડતલ શરીરનો આદમી તો એમના પગ આગળ લાંબો થઈ દંડવત પ્રણામ કરતાં કંઇ લવી રહ્યો હતો.
ત્યાં તે શાસન સુરીને દિવ્ય રવ સૌ કોઇના કર્ણપટ પર રૂપાની ઘંટડીના રણકાર સમ અથડા
ચંપાના પુરજનો ! સતી મનોરમાના–પોતાના ગૃહમંદિરમાં– નિશ્ચળ ધ્યાનના બળથી આકર્ષાઈ, દધિવાહન જેવા પ્રજાવત્સલ અને ધર્મ વૃત્તિના ભૂપના હાથે આવો અધર્મ ન થાય એ અર્થે હું આવી છું. ન્યાયના તોલનમાં કે માનવ કે કઈ દેવને આડા હાથ ધરવાનું કારણ ન જ હોય. પ્રજા સમૂહમાં આચાર–વિચારની પવિત્રતા જળવાય એ જોવાની નગર સ્વામીની ફરજ ગણાય. પણ સાથે સાથે એ અવશ્ય યાદ રાખવું પડે કે કોઈ ઉતાવળીયા પગલાથી અથવા તે રભસવૃત્તિના જે નિર્દોષ વ્યક્તિને સર્વનાશ ન થાય. નિર્દોષ માનવના એક રક્તબિન્દુમાં સારીયે જનતાનું અકલ્યાણ નેતરવાની તાકાત છે. નિર્દોષ–ગરીબ-રાંકની હાય નિષ્ફળ જતી નથી. આ બનાવ પાછળ દોરી સંચાર કેણે કર્યો અને દેષિત કેણ છે? એ તપાસવાનું કાર્ય ન્યાય તેલનારા શિરે રાખી હું એટલું નિઃશંકપણે • જણાવું છું કે
આ સુદર્શન શેઠ સ્વદારા સંતેવી વર્ગમાં મુગટ સમા હાઈ પંચ માત્ર દેષિત નથી. પૌષધ જેવી ધરમ ક્રિયા અને ધ્યાનમાં રક્ત એવા તેઓ ષડયંત્રકારીઓના હાથે ઉચકાયા અને આ કલંકિત દશાએ
પહોંચ્યા. આમ છતાં પાપીઓના હાથ હેઠા પડયા ! પ્રબળ પુન્યના વેગે અને અખૂટ આયુષ્યના જોરે શુળીને કાંટો પણ તેમને પ્રાણ ન - હરી શક્યા. પુન્યશાળીની તેજસ્વિતા સામે નિધન પણ નિધાનસમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૮
સતી શિરોમણી ચંદનબાળા બની જાય છે. એને પ્રત્યક્ષ પુરાવો તમારા નેત્રો સામે છે. આવા પુણ્યશ્લેઝી આત્મા તો ધન્યવાદને પાત્ર છે.
રાજવી આગળ આવી, પિતાને પ્રમાદ કબૂલવાની તૈયારી દાખવી, શાસન દેવતા પ્રતિ જ્યાં ઊંચી નજર કરે છે ત્યાં તે આભ સિવાય કંઈ જ નથી!
સાચા ગુન્હેગારને શોધવાની જવાબદારી તો નૃપશિરે ઊભી રહી ! નેહ ગ્રંથીમાં મુગ્ધ એવા નૃપને અભયારાણું માટે શંકા જાય પણ શી રીતે ? શેઠ તો સો ટચના સુવર્ણ જેવા છે એ દેવી વચનમાં પણ શંકા ન રહી. તે આ બનાવ પાછળ સત્ય શું ?
સૌ કોઈ વિચાર મગ્ન દશામાં મૌન બન્યા! ત્યાં તો શેઠના સિંહાસન આગળ આળેટી રહેલા ખડકસિંહના શબ્દો સ્પષ્ટ સંભળાયા.
એ મહાત્મા ! મારો અપરાધ માફ કરે. કેવળ ધનના લેભે આ . કામમાં મેં હાથ બોળ્યા છે અને આપ સરખા ધર્માત્માને વિટંબણામાં હડસેલ્યા છે.
તરત જ ભૂપે પાસે બેલાવી સવાલ કર્યોઅલ્યા માનવી ! આ કેમ બન્યું તે તું જાણે છે?
મહારાજ ! મને ઝાઝી ખબર નથી; પણ મહામંદિરની નજિક આવેલી વસતીમાંથી આ સાધુ પુરુષને ઉચકાવી પાલખીમાં નાંખી, દરબારગઢમાં પહોંચાડી આવનાર હું જ છું. રાજમહાલયની, ઉજળા. ચહેરાની અને કુલિન ઘરની નારી સમ શોભતી એક રમણીએ મને લગભગ મહિનાથી રાજ્યો હતો. હોં માંગ્યા પૈસા મળવાના લેભે હું આ કામમાં પડે હતો. શરૂઆતમાં તે હારે માત્ર ભાગોળના શિવમંદિરમાંથી રવિવારના દિને એક યક્ષમૂર્તિને પાલખીમાં મૂકી: દરબારગઢમાં લઈ જવી પડતી, અને પૂજન વિધિ પૂરી થતાં પાછી
લાવી મંદિર મૂકી દેવી પડતી. એ સારૂ મેં ચાર માણસ રોકેલા. થોડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
શળીનું સિંહાસન
૧૪૯
ઘટિકાના આ કામમાં અમને સારી રોજી મળતી. આ કાર્યમાં કંઈ પણ ભેદ કે કાવતરૂં હશે એવી જરા સરખી ગંધ પણ નહોતી આવી. .
આ તે ગઈ સવારે મને વસતી બતાવી, રાતે હાજર રહેવાની વરદી આપી. હું સમજ્યો કે આજે આ સ્થાનમાંથી મૂર્તિ લઈ જવાની હશે. રાત્રે પાલખી સાથે આવ્યા પછી જ ખબર પડી કે સવારે જે ગૃહસ્થને ઓળખાવેલા એ ગૃહસ્થને જ પાલખીમાં લઈ જવાના છે. સાંભળતાં મનમાં કંઈક ઉકળાટ થયો પણ આ બાઇની લાગવગ અને એની કાર્યવાહી, વિના રોકટકે થતી જોઈ એ તરત જ શમી ગયો. માની લીધું કે આજે આ પવિત્ર પુરુષની ચરણ રજ લેવાની હશે.
માલિક ! જે સ્થિતિમાં એ ધ્યાનમાં ઊભા હતા એ સ્થિતિમાં જ અમે ઊચકેલા (નથી તે એ કંઈ બોલ્યા કે નથી તે કંઈ વાંકા ટૂંકા થયા) મારી નજરે જીવંત પ્રતિમા જેવા જ લાગ્યા ! પાલખીમાં ગોઠવવાની વ્યવસ્થા પણ મારે જ કરવી પડી. મહેલના કમરામાં ઉતાર્યા તે ત્યાં પણ એ જ ક્યાનમાં. આવા પવિત્ર સંતની ચરણ રજ જરૂર મનખા દેહને સફળ કરે.
મૂકીને પાછા વળ્યા ત્યારે અને સર્વને ઠરાવેલા દામ ઉપરાંત વધુ આપી ખુશી કર્યા અને પાલખી લેવા પાછા આવવાનું નથી એમ કહી વિદાય આપી.
કાલે વળી નવું કામ શોધવાની વાત કરતાં અમો સર્વ પોતાના ઘેર સિધાવ્યા. આજનો દિવસ આરામ લેવાના ઇરાદાથી હું ઘેર રહો હતા અને નાસ્તો કરી જરા બજાર તરફ નીકળ્યો હતો ત્યાં સરઘસ જોયું. શેઠને ઓળખ્યા. પણ એમના માટે તે તદ્દન જુદું જ કહેવાતું સાંભળ્યું. એ જાણું છું તો ઠરી ગયે. આ પવિત્ર પુરુષ, રાણી માતાના દેહ ઉપર હુમલે કરે એ વાત મારા ગળે છે ઊતરે?
પાસે ઊભેલા માનવીને પૂછ્યું. શું આ સાચું કહે છે? એ બોલ્યો –અરે ગાંડા ભાઈ! શંકા કરવાપણું જ નથી. ચોકીદારોએ પકડ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૦
સતી શિરોમણી ચંદનબાળા અને રાજવીએ શૂળી પર ચઢાવી દેવાની આજ્ઞા પણ આપી ! તેથી તે કેટવાળ તે તરફ લઈ જાય છે તે જોતા નથી ?
આવા તો કંઇ ધતિંગે ચાલે છે. આ તો ઉજળા ઠગ ! આ સાંભળતાં જ મને આઘાત થયો. અંતર પોકારી ઊઠયું–હરગીજ આ શેઠ તો નિર્દોષ છે.
બાપુ ! અમ સરખા અભણ–ગામડીઆની વાત માને પણ કોણ? વળી હું પૂરું સમજ્યા વિના કહું પણ શું ! હું પણ પાછળ પાછળ ચાલ્યો. મનમાં પરભુને કહેતો હતો દેવ, તું તો તારણહાર છે. નધારાને આધાર છે. બાપજી આ શેઠને બચાવજે. એમને ઉઠાવી લઈ ' જનાર અપરાધી તો હું છું. મને શી ખબર કે એમ કરવામાં એનો . સર્વ નાશ થશે. પણ મારી એ પ્રાર્થના સંભળાઈ, અને આ બન્યું એ તો આપ નજરે જુવો છો.
મારે એ મહાત્માની માફી માંગવી જ ઘટે ને ! પ્રેક્ષક વર્ગ ખડકસિંહની કહાણું સાંભળી આશ્ચર્યથી ગરકાવ બની ગયો. પણ રાજાના મગજમાં એ સાંભળ્યા પછી આ બનાવ પાછળના થોડા આંકડા સંધાયા. તેઓ શેઠને પ્રણામ કરી, ધન્યવાદ આપતાં બેલ્યા. ધર્મી પુરૂષ ! મારી ઉતાવળથી તમેને ઘણો જ અન્યાય થયો છે. . એ માટે હું દિલગીર છું. તમે એ મનમાં ન લાવશે. યશપાળ, જાવ શેઠશ્રીને માન પુરસ્સર તેમને ઘેર લઈ જાવ. સતી મનોરમાને કાયોત્સર્ગ પળા; અને આ સંબંધમાં વધુ માહિતી મળી શકે તેમ હોય તો તેમની પાસેથી મેળવો.
પ્રધાનજી, બરના દરબાર ભરવાની જાહેરાત કરે. ગુન્હેગારને શોધી જરૂર નશિયત કરવી જોઈએ. એ સાથે આ નરરત્નનું સન્માન પણ કરવાનું જ.
કાટવાળ ! તમે જલ્દી અંતઃપુરમાં જાવ, અને ત્યાંથી એક પણ વ્યક્તિ–દાસ-દાસ પહેરેગીર કે ખુદ રાણું ખસવા ન પામે એ બંદોબસ્ત કરે.
હું સમય થતાં શિબિરમાંથી બારેબાર આવી પહોંચીશ.
•
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬ મું કઈ વાડીને મૂળે?
વિશ્વમાં થનારી મોટી ઉથલપાથલના મૂળમાં ઊંડા ઊતરીશું તે જણાશે કે એનો ઉદ્ભવ એકાદા નાનકડા બનાવમાંથી થયો હોય છે. વાચકની નજર સામે વર્તમાન યુગનો યુરોપનો ઈતિહાસ એ વાતના જીવંત દૃષ્ટાન્તરૂપ છે જ. એમાં ચઢતી પડતીના રંગો જેવાના મળે છે અને એથી નકશાના રંગો કેવી ઝડપથી બદલાઈ જાય છે એ જાણવાનું પણ પ્રાપ્ત થાય છે. ભૂતકાળના ગર્ભમાં પણ આ જાતની સેંકડે કહાણીઓ ભરી પડી છે. જે ભૂમિ પર ત્રણ ત્રણ ચક્રવર્તીઓ થયા એવી હસ્તિનાપુરની પ્રતિષ્ઠા હવામાં ઊડી ગઈ અને ત્રિખંડાધિપતિ શ્રીકૃષ્ણ વાસુદેવની અલકાપુરીને ટક્કર મારે તેવી દ્વારામતી નગરી ભડકે બળી રહી. એ પાછળ ભલેને સાંકળના આંકડાની હારમાળા રચાઇ હોય, છતાં મૂળમાં તે એકાદો નાનો બનાવ જ આંખે ચઢે છે.
ચંપાપતિના દરબારમાં આજનું દશ્ય જુદુ જ તરી આવતું હતું. દધિવાહન ભૂપને દિમાગ આજે તો કોઈ જુદા જ સ્વરૂપે ઓજસ પાથરતો સભા જન પર અનોખી છાપ પાડી રહ્યો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૨
સતી શિરામણ ચંદનબાળા સામાન્ય ક્રમ પૂરે થતાં જ એકાદ કેશરીસિંહ ગુફામાંથી બહાર આવી ગર્જના કરે તેમ રાજવીએ શૌર્ય કરતી વાણીમાં બેસવાનું શરૂ કર્યું –
વહાલા સભા જન અને પ્રિય નાગરિકો! • આપણુ સમક્ષ આજે કઈ જુદો જ પ્રસંગ ઊભો થયે છે. આપણું સર્વના ભાગે જે કુદરત મદદે ન આવી હોત તો એવું અન્યાયી કાર્ય થઈ જતે કે જેથી અંગદેશના વહીવટ પર કાયમી કર્લ ચૂંટી જાત અને ઇતર રાજ્યોમાં આપણે હાંસીપાત્ર બનત. - આપણા રાજ્યના આભૂષણ રૂ૫ સુદર્શન શેઠને કલંક્તિ કરવામાં મુખ્ય જવાબદારી તે મારી જ છે. અંતઃપુરના નારીવર્ગે એમાં મુખ્ય ભાગ ભજવ્યો અને મેં ભસવૃત્તિએ સૂળીએ ચઢાવવાનો હુકમ આપ્યો. એમાં શેઠ જેવા પવિત્ર મહાત્માનું બલિદાન દેવાત અને સાથે સાથ ન્યાયાદેવીની ક્રુર મશ્કરી પણ થઈ જાત.
ચંપાનગરીનું રાજ્ય કેટલાક અતિ બનાવોથી પડોશી રાજ્યમાં આંખે તે ચઢયું છે પણ જે ઉપરનો પ્રસંગ બન્યો હોત તો
જરૂર એ દારૂણ ટીકાપાત્ર લેખાત. પૂર્વજોના પુણ્યાગે–પ્રજાના સદ્ભાગ્યે–ળીનું વિબ સોયે ગયું છે અર્થાત શિલાનું સંકટ કાંક ઠેલાયું છે.”
સૌ પ્રથમ મારે નિશ્ચય એ છે કે આ બનાવમાં ગુન્હેગાર ને શોધી એને સખત નસિયત આપવી. ચાહે તો એ શોધમાં દાસીને હાથ હાય કિવા ખુદ રાણું પોતે ગુન્હેગાર હેય. - પતિવ્રતા મનોરમા તરફથી આ સંબંધમાં કંઇ અજવાળું પડે તેવી માહિતી મળી છે કે?
ના, રાજાધિરાજ! તેણીએ એટલું જ જણાવ્યું કે પર્વણ દિને પિતાના પતિને પૌષધવત ગ્રહણ કરવાનો નિયમ છે. એ મુજબ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
કઈ વાડીને મૂળો ?
૧૫૩
પ્રાતઃકાળે ગયા હતા. મકાન આગળ બીજે દિને સરઘસ આવ્યું ત્યારે જ ખબર પડી કે એ ગુન્હેગાર તો પોતાના સ્વામી છે. કદાચ સૂર્ય પશ્ચિમમાં ઊગે કિવા સ્થિર એવો મેરૂગિરિ ડોલાયમાન થાય, પણ પિતાના પતિના હાથે આવું હલકટ કાર્ય કદી પણ ન સંભવે. એ પાકી
ખાતરીના જોરે પિતાના ગૃહમંદિરમાં દેવાધિદેવની સન્મુખ એ કલંક ઊતરે નહીં ત્યાં લગી કાયોત્સર્ગમાં રહેવું. એવી પ્રતિજ્ઞા કરી ઊભી. અને કલંક ઊતર્યાની વાત સાંભળ્યા પછી જ કાયોત્સર્ગ પાળ્યો.
શેઠ સાહેબ ! તો આ વાત પર પ્રકાશ પાડશો? - મહારાજ ! કાયોત્સર્ગમાં રહેલ હું જે કંઈ કર્થના પામ્યો છું એમાં ભાગ ભજવનારા પાત્રો તે નિમિત્ત રૂપ છે. સાચા શત્રુઓ તો મારા પૂર્વના કર્મો છે. મારી સમજણે મને અકાર્યમાંથી બચાવ્યો છે એટલું જ નહીં, પણ સૌ સારાં વાનાં કર્યા છે. આટલેથી આ બનાવ પર પડદો પડે એવી મારી ઇચ્છા છે. • પ્રજાજનો ! શેઠને જવાબ એક ધમ્ પુરૂષને શોભે તે હોવા છતાં, ન્યાય તોલવામાં ઉપયોગી થઈ પડે તેવો ન ગણાય.
મંત્રીજી ! અંતઃપુરમાં માણસ મોકલી અભયારાણી અને એની સખી પંડિતાને સત્વર તેડાવો. તેમની જુબાની વિના આ બનાવ પાછળને ભેદ કળાય તેમ નથી. ખડકસિંહની વાત પરથી આ પ્રપંચમાં તેઓ જ જવાબદાર છે એ વાત દીવા જેવી સ્પષ્ટ જણાઈ આવી છે. હવે તેમના માટે એ કબૂલાવીએ એટલે કાર્ય પૂરું થાય.
રાજાધિરાજ ! આપની માફક મારી માન્યતા હોવાથી સવારમાં આજ્ઞા થતાં જ કોટવાળને અંતઃપુર પર નજર રાખવા દોડાવેલા. પણ અફસોસ! એ પહેચે તે પૂર્વે શૂળીના સિંહાસનમાં પરિણમવા સંબંધી સમાચારે રાણીજી તથા પંડિતાના હદયમાં ક્ષેભ જન્માવ્યો હશે એટલે
તરતજ તે ઉભય મહેલ છોડી ભાગી ગયા છે. આસ પાસ ઘણે સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૪
સતી શિરામણી ચંદનબાળા
તપાસ કરાવી પણ હજુ સુધી તેમને પત્તો લાગ્યા નથી. વૈષપરિવર્તનમાં પંડિતાની ચપળતા ભારી હાવાથી આપણા સૈનિાની આંખમાં તે ધૂળનાંખી છટકી ગયા છે.
ગમે તેવા ઘટાટાપ કરવામાં આવે પણ પાપ છૂપું નથી રહેતુ. એ છાપરે ચઢીને ખેલે છે એ વાત સાચી જ છે. જો તેઓ આ કુભાંડમાં સંડેવાયા ન હોવ તે! શા સારૂ ભાગી જાત ? શેઠે ગમે તેવા ઢાંકપિછાડા કરે, અરે પેાતાના કર્મોને દોષ દે, પણ મારૂ અંતર સ્પષ્ટ પેાકારે છે કે આ કરતૂક પેલી પડિતાના છે અને એની આંખે જોનાર રાણી અભયા પણ એમાં ભળી
ખેર, બનનાર બની ગઇ ! તપાસ ચાલુ રાખેા. શેઠ જેવા પવિત્ર પુરૂષને બદલે કાઇ ખીજો હોત તે! આજે મારી આખનું લીલામ ખેલ્યું હોત. મારે હવે એવી રાણીએથી સર્યું ! હવે હું પદ્માની શેાધમાં જાતે નીકળીશ. મળશે તે ઠીક, નહીં તે। રાજ્ય ધુરા }ાઇ ચેાગ્ય પાત્રના હાથમાં સોંપી, આત્મશ્રેયના પંથે પડીશ. મારા આ નિર્ધાર છેવટને છે. અધિ કારી વ`માંના કાઇએ પણ લાગણીથી દેરવાઇ જઇ, મને એમાંથી પીછે હઠ કરવાની સલાહ ન આપવી એવી મારી આગ્રહભરી ભલામણ છે.
સુદર્શન શેઠ વાળા પ્રપંચમાં રાણીના હાથ છે એ સ્પષ્ટ છે. તેમ મારા પાછી વયના લગ્ન પણ એમાં એછા જવામદાર નથી. એ સંબંધમાં વધુ ઉહાપેાહની હવે અગત્ય નથી રહી, યશપાળ ! કિંમતી પેાશાક જલ્દી થી મ'ગાવો કે જેથી શ્રેષ્ઠિનું સન્માન કરવાનું કાર્યં આટાપી શકાય. આજથી હું જાહેર કરૂ છુ કે તે રાજ્યમાન પુરુષમાં અગ્રપદે છે અને તેમનાં નામ પૂર્વે ‘ રાજરત્ન ’ વિશેષણ વાપરવાની કર્મચારીઓને મારી આજ્ઞા છે અને પ્રજાને વિનંતી છે.
.
સભાજનેાના નાદ વચ્ચે ચારિત્રશીલ શેઠ સુદર્શનને કિંમતી પોષાક અર્પણ કરવાની ક્રિયા ખુદ ચ’પાપતિ એ પાતાના હાથે બજાવી.. એ પવિત્ર મહાત્માના નામની જયથી દરબારગઢ ગાજી રહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
કઇ વાડીના મૂળા ?
૧૫૧
ત્યાં પહેરેગીરે આવી નમ્રતાપૂર્વક જણાવ્યું ૐ મહારાજ! કાઇ પરદેશથી આવેલ વિપ્ર આપની હજુરમાં આવી કંઈ નિવેદન કરવા ચાહે છે. જા, જા, સત્તર એને પ્રવેશ કરાવ. આ માંગલિક પ્રસંગે ભૂદેવનુ આગમન શુભાશિષ રૂપ ગણાય.
બ્રાહ્મણે આવી નમસ્કાર કર્યો અને પેાતાના હાથમાંને પત્ર રાજ્વી સન્મુખ મૂકયા, એ સાથે ઊમેયું કે,
હું કંચનપુરના સ્વામીના આ રૂક્કો લઇ સીધા ચાલ્યા આવું છું. એમાં લખ્યા મુજબ વાતને અમલ તાકીદે કરાવી, આ કિંકરનું દુઃખ જલ્દી ટાળશે. એ મેળવતાં મારા લેાહીને પાણી એક થયા છે. આપદા વેડવામાં કમીના નથી રહી.
પ્રધાનજી, જુએ, એ રૂક્કામાં શું લખ્યું છે ?
મહારાજ ! કંચનપુરના રાજવી કરકર્દૂ. આપને એક ગામ આ દ્વિજને બક્ષિસ આપવાનું લખે છે. એ 'ગે જે બદલા—ગામ અગર રકમ–જણાવશે। . તે તેએ આપશે એમ જણાવે છે. અંતમાં આગ્રહ કરે છે કે પેાતાની પ્રતિજ્ઞાના પાલન અર્થે આ ભૂદેવને અંગ દેશમાં ગામ આપવાનુ છે એટલે એ જલ્દી અપાવું જોઇએ.
વાહ ! આ પણ કાઈ વિચિત્ર વાત ! મારા પ્રદેશમાંનું ગામ બક્ષિસ કરવાને ઇજારા કાઇ અન્ય રાજવીને મેં આપ્યા નથી. એ તે। મારી મરજીના સવાલ. કદાચ કારણુ પરત્વે એવી અગત્ય ઊભી થઇ હેાય તે પ્રથમ એલચી મેકલી એ અંગે વાટાધાટ કરવી જોઇએ. આ ટ્રાઇ નવેા ગાદીએ આવ્યા જણાય છે. એ વિના તે આવી લખાપટી કરે ! કેમ જાણે અહીં એ મહાશયની આજ્ઞા ઉઠાવવા આપણે બધા ન એકઠા થયા ડ્રાઇએ !
‘નવે। ’શબ્દ સાંભળતાં જ જિથી ન રહેવાયું. પૂનુ વેર અને અસ તેય ઉભરાઈ આવ્યેા. અને આવેગમાં એનાથી મેલી દેવાયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫
સતી શિરામણ ચંદનબાળા
મહારાજ ! આપની વાત સાચી છે, એ કરકંડુ રાજા કંચનપુરની ગાદીને સાચો વારસ નથી. રાજા અપુત્ર મૃત્યુ પામતાં, અધિકારી વગે પંચ દિવ્ય દ્વારા પરીક્ષા કરી ચંપકવૃક્ષ હેઠળ સૂતેલાં આ માનવીને આણી રાજગાદી પર બેસાડી દીધો છે. નથી જોઈ જાત કે નથી વિચાર્યું કુળ!
એ જાતનો ચંડાળ પુત્ર છે. એને વૃત્તાન્ત હું તો પરથી જાણું છું. પણ મારો અવાજ સાંભળે કોણ ?
દુનિયા વાગતી વગાડે છે. ગરિબનો બેલી કાઈ નથી. ચંડાળના. પાય ચૂમે છે જ્યારે દિજને હડસેલા મારે છે.
પ્રધાનજી, આ તે કંઈ ત્રીજું જ નીકળ્યું ..
વિલંબ કરીને પણ કંચનપુર નરેશની કહાણ સાંભળવા જેવી જણાય છે. હલકી વર્ણ વિના આવા રૂકકો ન જ પાઠવે !
ભાઈ! તારે વૃત્તાંત યથાર્થ સ્વરૂપે, ટૂંકમાં કહી દેખાડ. મારાથી બનશે ત્યાં લગી તને સંતોષ થાય તેમ કરીશ.
મહારાજ ! આવા મીઠા શબ્દો મારી જીંદગીમાં આપશ્રીના મુખેથી પ્રથમ સાંભળવા મળે છે. એ મારું અહોભાગ્ય સમજું છું. આજે દિલાસો દેનાર પણ જવલ્લે જ મળે છે !
અંગદેશના સીમાડા પરને હું એક ગરીબ ગ્રામવાસી નસીબ અજમાવવા અને કુટુંબના પિષણ અર્થે કંઈ કમાણી કરવાના આશયથી બગલથેલા સાથે પગપાળા દત્તપુરની દિશામાં ચાલી નીકળ્યો. મજલ કાપતાં અઠવાડીયાના પ્રવાસ પછી લગભગ પહાર દહાડો ચઢતાં દત્તપુરની ભાગોળે આવી પહોંચ્યો. જરા આરામ લઈ પછી શહેરમાં પ્રવેશવું એ ઈરાદાથી, નજીક આવેલી મશાણ ભૂમિથી થોડે દૂર આવેલ વૃક્ષની છાયામાં પહે, અને આડે પડખે થયો. એ વેળા મશાણુ
ભૂમિનું રખોપું કરનાર ચંડાળપુત્ર અવકણિક ત્યાં બે ત્રણ છોકરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
કઈ વાડીનો મૂળો ?
૧૫૭
સાથે રમતો હતો. કંચનપુરને સ્વામી કરકંડૂ એજ પેલો અવકણિક. એના હાથે ખરજ આવતી હોવાથી, એ વારંવાર હાથને ખણત એટલે સાથે રમતા ગોઠીઆઓએ એનું નામ પાડયું “કરકંડૂ”. પછી તો એ નામથી જ પ્રસિદ્ધિ થઈ.
આડે પડખે થયેલ હું જાગૃત દશામાં હતો. એવામાં એ માર્ગે થઈ એક મુનિ યુગલ નીકળ્યું. એમાંના નાના મુનિએ હું સૂતો હતો એ ઝાડની સમીપમાં એક સુંદર વાંસને ઊગેલો જોઈ સામાન્ય વાંસ કરતાં આ વાંસમાં મનહરતા ભાળી, મોટા સાધુને પ્રશ્ન કર્યો.
વનસ્પતિના આ જીવમાં પણ ભાગ્યોદય સંભવે છે ને! તે વિના આટલી સુંદરતા ને સીધાપણું ન લાભે.
ભાઈ ! વાંસના આ દંડમાં તો જબરી શક્તિ છૂપાઈ છે. ત્રીજી ગાંઠ આગળથી કાપી લઈ, એને પાસે રાખનાર, જરૂર રાજગાદી પામે એવો યોગ છે.
ઉભય સાધુ વચ્ચે ચાલી રહેલી આ સામાન્ય વાત મેં તેમજ પેલા અવકણિકે સાંભળી. અમો બને એ દંડ હાથ કરવા દેગ્યા. મારે હાથ એના ઉપર પહેલો પડે. પછીજ અવકર્ણિકે ત્રીજી ગાંઠ આગળ, પાકી મૂક ભરી પોતાના સાગરીતને ઝુંપડીમાંથી દાતરડું લાવવાની સૂચના કરી, અને એ આવતાં જ વાંસને કાપી, મારા હાથ. માંથી એ દંડ છીનવી લીધે.
ન્યાય મારી બાજુ હોવા છતાં બળિયાના બે ભાગ જેવી દશાનો હું ભોગ બન્યા.
શહેરમાં જઈ આ વાત મેં પ્રથમ તે મારા જાત ભાઈઓને સંભળાવી. વર્ષોમાં ગુરૂ તરીકે ગણાતા તેઓ ઉશ્કેરાઈ ગયા. વાત મહાજનના કાને પહોંચી. સૌ કોના હદયમાં ચાંડાળપુત્રનું આવું વર્તન ખિલતા ભર્યું જણાયું. નગરશેઠે અવકર્ણિકના બાપને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૮
સતી શિરામણ ચંદનબાળા બોલાવી, દંડ આપી દેવાની અને પગે પડી માફી માગવાની આજ્ઞા કરી. એ સાંજે તે હું રાજા થવાના સ્વપ્નમાં મશગુલ બન્યો. પણ સવાર પડતાં જ અયોધ્યાની પ્રજાએ શ્રીરામની રાજગાદીને બદલે જેમ વનવાસ પ્રયાણ જોયું તેમ મારી આશાને કાટ ધરાશાયી થઈ ગયો.
મહાજન અને નગરશેઠના દબાણને વશ થવાને બદલે પેલે ચાંડાળ પિતાની ઘરવખરી સાથે ઉચાળા ભરી ગયો હતો.
દંડ પાછળની મહત્તા મારા અંતરમાં હસી હેવાથી મેં એની પાકી શોધ કરવાનો નિશ્ચય કર્યો. એ અંગેની તૈયારીમાં થોડા દિન દત્તપુરમાં જ વીતી ગયા. પછી આસપાસના પ્રદેશ ખૂંદતો હું આગળ વધ્યો. કંચનપુરમાં આવે ત્યારે ત્યાં પૂર્વે જણાવ્યું તેમ કરડૂ રાજાની ગાદીએ આવ્યા સંબંધી વાત જાણી. અશ્વારીયે નીકળેલા એ ભાઈશ્રી પાંચને નજરે જોયા પછી પાકી ખાતરી થઈ. સાધુવચનની સત્યતા નજરે જોઈ. પણ રાજા સામે મારું શું ચાલે? બહુ બહુ પ્રયાસ કરી, પ્રથમ જાતભાઈઓને ઢંઢોળ્યા. એ પછી મહાજનમાં વાત પહોંચાડી. ચંડાળપુત્ર રાજવી બને, એ સામે સૌને પ્રાપ જગાવ્યો. પવિત્રતાના નામે સૌમાં ઝનૂન પ્રગટાવ્યું.
પ્રજાએ તક સાધી બળવો કર્યો. પણ કરકંડૂએ તે અજબ શરાતન દાખવ્યું. ભલભલા ક્ષત્રિય મહારથીને હંફાવે તેવા પરાક્રમથી બળવો દાબી દીધો. બાપકાર જાહેર કર્યું કે–વીર ભાગ્યા વસુંધરા”
વિશેષમાં જણાવ્યું કે-ઊંચ નીચના ભેદ એ જન્મ આશ્રયી ન સંભ પણ કર્મઆશ્રયી ગણાય.
મારા હાથ હેઠા પડયા. રાજ્યની આશા લુપ્ત થઈ. મેં ભૂપને આજીજી કરી કે મારા હકક તરીકે અડધો ભાગ જોઈએ. ભલે એ ન મળે પણ મને એક મનપસંદ ગામની ભેટ મળવી જોઈએ. રાજવીએ ઉછળતા હદયે એ વાત સ્વીકારી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
કઈ વાડીને મૂળો ? .
૧૫૯ મેં મારા વતનમાં પાછા ફરી સુખે રહેવાની દષ્ટિયે અંગદેશનું ગામ માંગ્યું.
સ્વામી! આ મારી કરમકથની. વિપ્ર જેવાના કુળમાં અવતર્યા છતાં મારે જ્યારે રોટલાના ફાંફાં છે ત્યારે પેલો ચંડાળ કુળત્પન્ન અવકણિક રાજ્યમહાલયના સુખ ભોગવે છે. આ વિધાતા! તારી કળા ગહન છે?
કેમ પ્રધાનજી ! આ વિષ્યમાં તમારી શું સલાહ બેસે છે ?
મહારાજ ! આખો કિસ્સો એકજ વાત બતાવે છે કે-લલાટના લેખ મિયા નથી થતા અને ભાગ્યવાનને ઘેર ભૂત રળે છે તે વિના બેવારના પડકાર સામે સામાન્ય એ અવકર્ણિક ચંડાળપુત્ર ટકી શકે ખરો !
યશપાળ કહે, વચમાં બોલવા માટે ક્ષમા ચાહું છું, પણ મને પ્રધાનના અનુમાન ઉપરાંત એમ પણ બેસે છે કે-અવકર્ણિક ચંડાળ પુત્ર ન હોવો જોઈએ. એણે જે ક્ષાત્રતેજનું પાણું બતાવ્યું એ વાત પરથીજ મારી આ માન્યતા બંધાય છે.
તમારા ઉભયના અભિપ્રાયનો અર્થ એ થયો કે રાજવી કરકંડૂના આ રૂકાને માન આપી, આ ભૂદેવને મારે ગામ આપવું. એવું વેચાણ ફરજીયાત કરવું !
પણ અહીં જ આપણું મંતવ્યમાં ફેર પડે છે. મારા પ્રજાજન એવા આ દિજ પ્રત્યે મને માન છે. એની આજીવિકાનો પ્રબંધ તે કરાવીશ પણ સાથેસાથ એના હકકનું રાજ્ય પણ અપાવવા જરૂર હું કમર કસીશ. દંડ પર એને હાથે પ્રથમ પડયો છે.
એ કરકÇ તે કઈ વાડીનો મૂળો કે જેના લખાણુથી હું મારું ગામ આપું કિંવા એ રૂકાને અમલ કરું?
એ ચંડાળ તનુજ ભલે દત્તપુરના મહાજનની આંખમાં ધૂળ નાખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૬૦
સતી શિરામણી ચંદનબાળા
ગયા અને આકસ્મિક રીતે કંચનપુરના સ્વામી બની ખેઠે ! આખરે તેા ચંડાળનું ખેાળીયુ' જ ને !
સત્તાના જોરે, અને શસ્ત્રના બળે કૉંચનપુરની પ્રજા દુખા જાય એ સ`ભવિત છે. ‘વીર ભાગ્યા વસુંધરા' જેવા ઉલ્લેખને આગળ ધરી એણે ધાયુ કા^ કરી દીધું એ પણ કીક છે. છતાં એ ડાળ દમામથી હું દધિવાહન ન ભાળવાઇ જઉં. વીરતાને વાસ છે કે કાયરતાના પાશ છે.' એ તેા રણાંગણુ પરજ પરખી લેવાશે. ચંપાનું રાજ્ય એછું જ કાઇ એડી ખામીના ખેતર જેવું છે !
"
પ્રધાનજી ! સૌ પ્રથમ રાજ્ય રત્ન સુદર્શન શેઠને માન પુરસર તેમના આવાસમાં પહેાંચતા કરવાને પ્રબંધ કરેા. આ બ્રાહ્મણને આજીવિકાના પ્રબંધ કરાવી દે. ઉદ્યાનમાં આવેલ શ્રી વાસુપૂજ્ય સ્વામીના પ્રાસાદમાં અષ્ટાન્તિકા મહેાત્સવ શરૂ કરાવેા, અને આજેજ દૂત મેાકલી એ ચંડાળપુત્ર કરકંડૂને કહેવરાવા કે “ રૂક્કા મુજબ ગામ નહીં આપી શકાય. કંચનપુરના રાજ્ય પર હક્કે એ ભૂદેવને છે માટે સત્વર ગાદી છેડી ચ'પાપતિના શરણે આવી જાવ. એમ કરવાની તૈયારી ન હોય તે રણ મેદાનમાં મુકાબલા કરવા સજ્જ થાવ! ’’
સેનાપતિ ! દૂતના આગમનની રાહ જોયા વિના તમે તે આપણા . સૈન્યની તૈયારી કરવા માંડેા. આ ચંડાળ સંતાન એકદમ શરણે આવી. જાય એમ લાગતું નથી જ. મારે પણ જગતને દેખાડી આપવુ' છે કે શિરકેશ શ્વેત થયાં છતાં ચ'પા પતિની નાડીમાં વીરતા પૂર્વવત્ જ વહે છે. ભલે એના ભાગ્યમાં પત્નિ સુખની ઉપ હેાય છતાં ક્ષાત્ર તેજની ઉણપ નથી જ. હવે તેા વિજય ડર્કા વગાડયા બાદજ પ્રેયસી પદ્માવતીની શેાધમાં નીકળીશ.
,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ મું સમરભૂમિ ઉપર ચમત્કાર !
જ૨, જેરૂ અને જમીન ' એ કજીયાના મૂળ લેખાય છે. ઈતિહાસના આદિ કાળથી એ નિમિત્તે હજારો ને લાખો માનવીઓના રક્તપાત થયાનાં ઉદાહરણ શોધવાં જવા પડે તેમ નથી. યુગાદિ જીનેશ શ્રી ગષભદેવના પુત્ર-ભરત અને બાહુબળી–સમજમાં ઓછા નહોતા. અરે તદ્દભવે મોક્ષે જનારા હતા, છતાં એમણે યુદ્ધક્ષેત્ર ને ઓછો ભોગ નથી ધર્યો ! વિશ્વનું સંચાલન યંત્ર કારણે એવું અજબ રીતે થયા કરે છે કે એમાં રણચંડી પિતાને હિરસો માંગે છે અને મોટી સંખ્યાને ભોગ લે છે.
પૂર્વે જોયું તેમ દધિવાહન ભૂપને દૂત કંચનપુર ગયે હતો. પણ જેનું નામ કરકે, એ દંડનું મહાભ્ય નજરે અનુભવ્યા પછી ગાંજો જાય તેમ હતું જ નહીં.
એના હાથે ચળ તે કુદરતી રીતે આવતી હતી, પણ હવે એમાં આત્મશક્તિનું બળ ઉમેરાયું. પિતાની ન્યાયી વાત પણ ચંપાપતિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૨
સતી શિરામણું ચંદનબાળા
ગળે ન ઊતરી અને આગળ આવ્યું કેવલ ચંડાળપણું ! એનામાં પણ જબરો ઉકળાટ ઉભો . ચંડાળપણ થરવીર હોય છે. જગતને દેખાડી આપવાની જિજ્ઞાસા જાગી.
ચંડાળ એટલે હલકટ ! સત્વહીન ! નમાલો! એ અર્થ ભૂસી વાળવાની જબરી ભૂખ ઉપની.
દૂતને કહી નાખ્યું
ભાઈ! સત્વર જા, હારા સ્વામીને કહેજે કે આ કરકંડૂ ખાંડાના દાવ ખેલવા તૈયાર જ છે. સાચો હકદાર કેણુ છે એ શબ્દથી પુરવાર કરવા કરતાં કાર્યથી પુરવાર કરી બતાવશે. કુળના નામે અહંકાર કરનારા રાજવીઓ ! તમને મદ ઉતારવા માટે જ કુદરતને ખોળે આ કરકંડૂ અવતર્યો છે.
કંચનપુર અને અંગદેશની સરહદ પર ઉભય રાજવીઓની સેના પથરાઈ ગઈ છે. સામસામી છાવણીઓ ખડી કરી દેવામાં આવી છે. એમાં આવતી કાલના યુદ્ધ અંગેની જુદા જુદા પ્રકારની તૈયારીઓ અને વ્યુહરચના સંબંધી મસલતે ચાલી રહી છે. જાગૃત ચોકીદારના પહેરા ગોઠવાઈ ગયા છે. પોતાનો ભરમ રાત્રે કળી ન જાય એ અંગે પાકે બંદેબસ્ત રખાયો છે.
કંચનપુરના સ્વામીની છાવણીનો વિસ્તાર ચંપાપતિની છાવણીના પ્રમાણમાં નાનો ગણાય છતાં એમાં શૌયને ઝળકાટ વધુ જણાતો હતો. સિનિમાં જ નહીં પણ શિબિરના સામાન્ય ચોકીદારમાં પણ ઊડીને આંખે ચઢે એવી સતેજતા હતી.
એક શ્વેત વસ્ત્રમાં સજજ થયેલ, પ્રૌઢ અવસ્થામાં પાંગરી રહેલ સાધ્વી મૈયા રાજવી કરકંડૂને મળવા માટે ચોકીદારની રજા માંગી રહ્યા હતા, છતાં પેલો જરા પણ મચક આપ્યા વિના બેલ્યો – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
સમરભૂમિ ઉપર ચમત્કાર !
૧૬૩ મિયા, આજ કાલ ભિક્ષકના વેશે ગુપ્તચરે છાવણીમાં પ્રવેશી જઈ, જરૂરી બાતમી મેળવી, ભલભલા યુદ્ધ વિશારદની ભઠ્ઠી બગાડી નાંખે છે; છંદગીની કમાણી ધૂળ કરી નાંખે છે. રાજવીની આજ્ઞા છે કે સંકેત ચિન્હ વિનાના કોઈને પણ પ્રવેશ ન કરવા દે. ચાહે તે તે મરદ હેય કે ઓરત હોય; જાસુસો નારી વેશે આવ્યાના બનાવો પણ નોંધાયા છે.' • ભલા આદમી ! હારી વાત સે ટકા સાચી છે. પણ મારા સરખી શિક્ષણના વેશ પ્રતિ જરા નજર તો માંડ. આ સ્વાંગ સ્વીકાર્યા પછી પહેલી જ વાર આ ભૂમિમાં પગલાં માંડું છું. કામ અગત્યનું ન હોત તો મારે સ્વાધ્યાય છેડી અહીં આવતે પણ નહિ. હું કોઈ છૂપી બાતમીદાર નથી. મારા સરખી સાધ્વી પાસે સંકેત ચિહ્ન કેવું?
મિયા! તમારી મીઠી વાણું મને વિશ્વાસ મૂકવા લલચાવે છે. ઊભા રહો. હું એ માટે રાજવીને પૂછાવી લઉં.
ચોકીદારે પિતાના સાથીદારને હા પાડી, સાધ્વીવાળી વાત સમજવી, આજ્ઞા લેવા વિદાય કર્યો.
અલ્પ સમયમાં જ એ પાછો ફર્યો, અને સાધ્વીજીને મુખ્ય દ્વારથી દાખલ કરી, કરકંડૂ રાજવીની શિબિરમાં દોરી ગયો.
એ કાળે ધર્મનાં બહુમાન સવિશેષ હતાં. સંપ્રદાયના વર્તુળ કડક નહેાતાં બન્યાં. ત્યાગી જીવનમાં રમતા આત્મા પ્રત્યે રાજવીઓ અને એમના પ્રજાજને મસ્તક નમાવતાં. એમાં ધર્મની સાચી સમજ કરતાં વ્યવહારની પ્રધાનતા વધુ જણાતી. - સાધ્વીનાં પગલાં થતાં જ કરકંડૂએ સામે જઈ, તેમના ચરણમાં મસ્તક નમાવ્યું.
હસ્તધય જેડી, પ્રાર્થના કરતાં ઉચ્ચાર્યું કે–પૂજ્ય ગુરૂજી! આપને જે કંઈ કહેવાનું હેય, અગર તે જે કંઈ માંગણું કરવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૪
સતી શિરોમણી ચંદનબાળા હેાય તે સત્વર કરશે. આવતી કાલે જ ખાંડાના ખેલ આરંભાય છે એટલે આજની ઘટિકાઓ મારે માટે મહામૂલી છે.
રાજવી કરડૂ! મારી એક જ સૂચના છે કે તું યુદ્ધથી વિરામ . પામ. એમાં અધર્મ છે, જીવોને ભયંકર સંહાર છે, અને વિનયધર્મનું ઉલ્લંઘન પણ છે. હાર સરખા સપુતને એ શોભતું નથી.
સાક્વીમાતા ! આપ અન્ય કંઈ કરવા કહે તે હું કરવા તૈયાર છું, પણ રાજધર્મના પાલન અર્થેક્ષાત્રવટની લાજ માટે-જે આવશ્યક છે તે ત્યજી દેવા હું શક્તિવંત નથી. આપ એમાં અધર્મ જુએ છે એ આપના સ્વાંગને જરૂર બંધબેસતું છે. ભયંકર સંહાર યાને માનવ જીવનની હાનિ છે એમાં શંકા જેવું નથી. પણ જ્યાં અતિ ઘણે અધર્મ અને અમર્યાદિત માનહાનિ ચાલી રહી હોય ત્યાં બીજો ઉપાય શું !
જ્યાં સત્ય અને ન્યાય–નીતિનું છડે ચોક લીલામ બોલાવાતું હોય, જ્યાં જન્મથી જ ઊંચ નીચના ભેદ પડાતા હોય ત્યાં આ તલવાર દ્વારા કેસલ કરી લેવાની અગત્ય ઊભી થાય છે. મારી ઇચ્છા સંગ્રામ ખેલવાની નહોતી છતાં ચંપાપતિએ એમાં મને ફરજ પાડી છે. :
પવિત્ર માતા ! આપને એ વાતની ખબર નહિં હોય પણ મારે જણાવવું જોઈએ કે આ ધરતી પર ધર્મ અને સમાજને નામે ઘણાં. ઘણું ધતિંગો ચાલી રહ્યાં છે. એ પાછળ સત્ય, નીતિ, કે પ્રમાણિકતા જેવા અણુમૂલા ગુણનું ખૂન થઈ રહ્યું છે. છતાં એ ખૂનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હાથ બાળનારા પિતાની જાતને પવિત્ર માને છે.
મારો જ દાખલો આપું. ચંડાળને ત્યાં જ એટલે અસ્પૃશ્ય ગણાય. કુદરતની કૃપાથી-ભાગ્યના ગે–રાજ્ય લક્ષ્મી પ્રાપ્ત થઈ છતાં મારા તરફ ઊંચ તરીકેનું ગૌરવ લેતાં દ્વિજ સમુદાયને વિરોધ ચાલુ જ રહ્યો છે. એક દલીલ એ કરવામાં આવી છે કે હલકા કુળમાં . જન્મેલ હું રાજા થઈ જ ન શકું. પવિત્રતાને ઈજારો કેવલ બ્રાહ્મણ વર્ગનો જ છે. એ કહે તે જ બ્રહ્મવાકય ગણવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
સમરભૂમિ ઉપર ચમત્કાર !
૧૬૫
મે એ સામે મળવા પાકાર્યોં અને ભુજાના બળે દેખાડી આપ્યું કે ધરતીને! ભાતા હરકાઇ પરાક્રમી થઇ શકે છે. એમાં વર્ણ ભેદને આડા આવવાનું જરાપણ કારણ નથી. ઊઁચ નીયની ગણુના જન્મ આશ્રિત નથી પણ કમ આશ્રિત છે. પવિત્ર આચરણવાળા ઊંચ ગણાય અને અધમ કમ કરનારા નીચ લેખાય. એક દ્વિજને મેં વચન આપેલ, તેના પાલન અર્થે જ મારે આ યુદ્ધને નેતરવું પડયુ છે. પેલાને અ'ગદેશમાં ગામ જોઇએ, એ સારૂ ચ પાપતિને મે રૂક્કો પાડવી, એ આપવા તેમજ એના બદલા તરીકે જે કહે તે આપવા ઇચ્છા દર્શાવી.
જવાબ મળ્યો- હારા જેવા ને હું રાજા તરીકે સ્વીકારતા જ નથી. રાજ્ય પર અધિકાર હારા નથી પણ પેલા દ્વિજને છે. ’
પૂજ્ય આર્યાં ! મને કહેશેા કે વચન પાલન માટે મેં જે કર્યું એમાં કયાંયે અધમ –અનીતિ છે ! અક્સાસ તે। એ થાય છે કે ધર્મનીતિ પાલનને દાવા કરનારા તરફથી એ સામે ધ્રુવે અસભ્યતાથી ઉત્તર અપાય છે ! ચંડાળને ત્યાં જન્મ એટલે એ માનવની ક્રાર્ટિમાંથી ઊતરી ગયા ! આવી હડધૂત દશા તે। કૂતરા-બિલાડાની પણ નથી કરવામાં આવતી ! સમાજના આ ખાટા બધતા સામે મે લડી લેવાને નિશ્ચય કર્યો છે. ચંડાળ તનુ જ પણ વચન પાલન અર્થે પ્રાણ કુરબાન કરી શકે છે એ જગતને દેખાડવું છે. માણુસાઇ જેવી ચીજ નીચ ગણાતા વર્ગોમાં પણ છે એ બતાવવું છે તેથી જ હું મારા નિશ્ચયમાંથી ચળનાર નથી.
વિનય સાચવવા એ ધમ જરૂર; સામેનું પાત્ર પણ જોવું જોઈએ ને ! અંગદેશના સ્વામીના વિશાલ પ્રદેશ આગળ મારૂ રાજ્ય તેા એકાદા નાનકડા ટાપુ જેવું લેખાય. વળી એ ભ્રુપ મારા વિડલ પદેશાત્રે એમાં પણ ના નહીં; છતાં એવા ગિરૂઆ પાસે ભાષાની મીઠાશની આશા તે હું રાખું ને ! ગમે તેવા વેણા આગળ નમતાં જવું એ તે પામરતા ગણાય. એવા જીવનનેા હું પડછાયા પણ ન લઉં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
સતી શિરામણી ચંદનબાળા
રાજવી કરક ડૂ ! તારી વાતમાં ભૂલ હેાડવા જેવું નથી. આમ છતાં જે કામાં હજારા વેાને ઉધાડે વિનાશ ડાકિયાં કરી રહ્યો છે એ અટકાવવાના મારા ધર્માં ગણાય. એ શુભ હેતુ ન હેાત તે હું અહીં દોડી પણ ન આવત. મારૂ હૃદય પેાકારે છે કે એ સંહારલીલા જરૂર અટકશે અને તે હારી જ મારફતે. મારી ઈચ્છા નહાતી છતાં એ પાછળનાં કારણો જણાવવા જરૂરી હાવાથી જ ભૂતકાળના અંધારપટ ઉલેચું છું.
૧}}
રાજન ! તું ચંડાળપુત્ર નથી. તું મારા પુત્ર છે.
પૂજ્ય આ ! આપ શું વદી રહ્યા છે ? આપ અસત્ય ન વધે, એ જેમ ખાત્રીભર્યુ છે તેમ મારા માબાપ મેાજીદ છે એ વાત પણ કાલના ચણુતર જેવી પાકી છે.
પુત્ર! ત્હારા ચંડાળ માપતા એ સંરક્ષક વિડલેા છે પણ જન્મદાત્રી મા તે। હું જ છું અને જેમની સાથે તું યુદ્ધ ખેલવા કહ્ થયેલ છે, એ ચંપાપતિ હારા પિતા છે.
અરે ! આ તે રવપ્ન છે કે સાચી વાત છે ? આશ્ચયની આ ગાંઠ મારાથી નથી છેડાતી ! એ પાછળના અકાડારૂપી દારા આપ છૂટા પાડી આપે તે જ સમજાય.
ભાઇ ! ઉતાવળા ન થા. તું જેમ મને માતા તરિકે નિરખી ચમત્કાર અનુભવે છે તેમ ત્હારા પિતા પણ મ્હારા આ વેશ પરિધાનથી કેજન્મ પછી હારૂ અને મ્હારૂં શું થયું એના ઋતિહાસથી વંચિત છે. . વિધાતાની એ પાછળ કાષ્ટ અનેાખી કરામત છે. પૂર્ણ જ્ઞાની વિના અનેા પાર ન જ પામી શકે.
.
સાંભળ ! હું ગર્ભવતી હતી. હસ્તિકધ પર બેસી મને છૂટે હાથે દાન દેવાનેા દાહલેા ઊપજ્યા. ચ’પાપતિને સ્નેહ મારા પર સપૂ તે!. ચેટકરાજની તનયા હું પદ્માવતી તેમના અંતઃપુરમાં એક માત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
સમરભૂમિ ઉપર ચમત્કાર!
૧૬૭ પ્રાણેશ્વરી હતી. અન્ય રાજવી જેવી ભ્રમરવૃત્તિવાળા તે નહેતા. મારી વાત સાંભળીને દેહલો પૂર્ણ કરવાની વ્યવસ્થા તેમણે કરી. અંગરક્ષકોના પરિવાર સાથે હાથીપીઠ પર બેસી અમો નીકળ્યા.
નગરદ્વાર વટાવતાં જ કે દેવી કારણે હાથી ગાંડે બની દેડવા લાગ્યા. કેમે કર્યો મહાવતના કાબૂમાં ન રહ્યો. અંગરક્ષકે પાછળ રહી ગયા. મહાવત ગબડી પડ્યા. અમે: દંપતી ભયને કળી ગયા. સામે દેખાતા વડ નીચે હાથી જાય કે એની વડવાઈઓ પકડી લેવી એવો નિશ્ચય કર્યો. ચંપાપતિ તે પ્રમાણે કરી શક્યા પણ મારાથી એમ ન થઈ શક્યું. નતિજે એ આવ્યો કે હાથીની પીઠ પર એકાકી રહેલી હું વિકરાળ વનમાર્ગે, તોફાની વાયરામાં સપડાયેલ નાવ માફક ખેંચાઈ રહી. સંસારનાં દુઃખ અને કર્મરાજ, ને કેવા કેવા વેશ સજાવે છે એને સાચો ખ્યાલ મને એ વેળા જ આવ્યો. રાજ મહાલયનું જીવન શ્યા અને આ કપરી દશા કયાં! ઉભય વચ્ચેના તફાવતને પૂરે સાક્ષાત્કાર થયો. એ વેળા શ્રમણ ભગવાન મહાવીરને સંયમ માર્ગ એક જ નિર્ભય છે એમ સમજાયું.
સીતારો ચમકતા એટલે એક સરોવર નજીક એ જળ પીવા છે અને હું બાજુના ઝાડની ડાળી પકડી, એની પીઠ પરથી ઊતરી ધરતી પર આવી. મહા કષ્ટ, સુધાતૃષાના કપરાં દુઃખ વેઠી એક કુલપતિની સહાયથી દત્તપુરની ભાગોળ ભેગી થઈ. પણ રૂપવાન રમણી અને કુલીન ઘરની નારીને એ મેટા નગરમાં ભય સ્થાન એાછાં, નહતાં. જે અનુભવો મને એકલા થોડા દિવસમાં મળ્યા હતા એનાથી. મારે હદય તાર હાલી ઊઠ હતો. ચારિત્ર પંથ પ્રતિ સનેહ જભ્યો હતો. સંસારની અસારતા આંખે વળગી હતી. પહેાંચી સીધી સાધ્વીજીની વસતીમાં. ભાવિનો વિચાર કર્યા વગર અને ગર્ભવતી છું એવી વાત ઉચ્ચાર્યા વિના ગુણી પાસે દક્ષા લઈ લીધી. એક રીતે કહું તો સંસારના દરેક ભાગ અન્ય વહેવારિક બંધનેવી હું મુક્ત બની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૮
સતી શિરોમણી ચંદનબાળા મારા દિવસો કોઈ અનેરી રીતે જ્ઞાનાર્જનમાં અને આત્મચિંતનમાં વ્યતીત થવા લાગ્યાં. પતિ,પિતા, કે અન્ય કેઈ સગા સ્નેહીએાની વાત જાણે એક ગતકાલિન સ્વખસમ બનાવી દીધી.
પણ કાળનું ચક્ર તો અખલિત ગતિએ વહે છે. ગર્ભવૃદ્ધિ થતાં જ શરીરના ફેરફાર છૂપા ના રહ્યા. પ્રશ્ન શંકા શીળ બન્યું. આખરે ગુરૂણુ સમક્ષ મેં મુદ્દાની વાતને સ્ફોટ કર્યો. એ સાંભળતાં કોઈને મારા વર્તન સબંધી શંકા ન રહી. પણ સાધ્વી જીવન ટીકા પાત્ર ન લેખાય અને નિર્ચના ધર્મ સાથે અન્ય પંથ પ્રવર્તકે આંગળી ન ચીંધે એ સારું મારા પ્રસવ સુધીને વૃત્તાન ગુપ્તપણે ઊી લેવાનું નકકી થયું. શ્રદ્ધા સંપન્ન ઉપાસક મારફતે એ કામ પાર પડયું. જન્મ આપ્યા પછી ઉચિત સમય વીતતાં હું જ હને કામળમાં લપેટી, ચંડાળની પર્ણકુટિ નજીક ગુપ્તપણે મૂકી આવી હતી. સાધ્વી જીવનમાં હોવા છતાં લેહીને સંબંધ સાવ ભૂલી ગઈ નહોતી. મૂકતા પૂર્વે એ ચંડાળ દંપતીને કંઇ પણું સંતાન નથી, અને પત્નિને એ અભાવે દુઃખ થાય છે એવા સમાચાર ખાનગી રીતે મેળવી લીધા હતા. એ ઝુંપડી ભલે ગરીબની હેય, અરે મહાજનમાં એ જાતિ ભલે હલકી લેખાતી હોય છતાં પુત્રનો ઉછેર તે પ્રેમપૂર્વક થશે એવી પાકી ખાતરીથી એ કામ કર્યું હતું. અવાર નવાર એ એકાંત ભાગ તરફ જઈ, દરથી ઉછરતા પુત્રનું મુખ દર્શન સરળતાથી થઈ શકશે એ પણ આંતરિક આશય હતો જ.
પુત્ર ! સાધ્વી જીવનને ન છાજે, છતાં સ્નેહથી ખેંચાઈ હું ઘણીવાર એ તરફ આવી મારી ચક્ષુઓને ઠારી ગઈ હતી. મેટ થતાં, આજે તું જે નિર્ભયતા, પ્રમાણિક્તા અને સત્ય જેવા ગુણો માટે માન ધરાવતો થયો છે એ અમાપ દંપતીજીવનના એકધારા સંસ્કારના ફળરૂપે છે. બાળવય છતાં તું જે હિંમત દાખવતા એ જોઈ હું દૂરથી રાજી થતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
સમરભૂમિ ઉપર ચમત્કાર !
૧૬૯
ઘડીભર સ્વામીની છબી યાદ આવતી. પણ આખરે મેં જાણીબૂજી જે સ્વીકાર્યુ હતુ. અને વફાદાર રહેવા, દઢતા ધરતી અને સંસારના જીવનને ભૂલી જવા ઉદ્યમવંત બનતી.
૬ એકા એક ચંડાળ કુટુબ ઉંચાળા ભરી ગયું ' એ સમાચાર શ્રાવિકા દ્વારા મારા કાને અથડાતાં પ્રથમ તે મતે ક્ષેાભ ઉદ્ભવ્યા. એ પાછળને વૃત્તાન્ત મેળવવા પ્રયાસ શરૂ કર્યાં. ઘેાડા દિવસ પછી, ચંડાળ પુત્ર અવકણિકને રાજ્ય મળ્યું છે. એવા ઊડતા સમાચાર સાંભળ્યું. પાણી તપાસ અંતે વાત ખરી જા; અને કંચનપુર નરેશ કરકંડૂ એ જ મારા બાલુડા છે એ જાણી સતાષ થયા. એ દિવસ પછી મને પૂરી શાતા વળી અને સયમ માર્ગમાં હું એક તાર બની. સ્વામી અને સંતાન પ્રત્યેના જે એક સ્નેહતંતુ, ભાવના ટાણે નેત્રા પર છવાતા, તે અગાઉ કહ્યું તેમ સંસારની નજરે પૂર્ણ દશાને પામ્યા જોતાં જ એ તરફથી મન પાછું વળ્યું. ત્યારથી હું મારા ચારિત્ર પાલનમાં રક્ત હતી.
.
એકા એક તમારી આ લડાઇના સમાચાર સાંભળ્યા. તરત જ ક્ષેાભ થયેા. મન પેાકારી ઊંધ્યું —લડનારા રાજાએ પેાતે અતિ નિકટના સ્નેહીએ છે એ વાત જાણતા નથી અને જગતના માનવીએ પણ સાચી સ્થિતિથી અનાત છે. વિના કારણ થતા હજારો વેને સંહાર અટકાવવેા હેાય તે મારે ઉપાશ્રયની દિવાલે બહાર નીકળી સાચી પરિસ્થિતિથી એ ભયને વાક્ કરવા જ જોઇએ..
વત્સ ! આ ભાવનાના જોરે હું બહાર પડી એટલુ જ નહી પણ વિહારના કપરા કરેાની પરવા કર્યાં સિવાય અહીં દોડી આવી છું. વિસારી મૂકેલી વાતેને પુનઃયાદ કરી છે. આશા છે કે હવે, તું આ કાયથી હાથ ઉઠાવશે.
રાજવી કરક ડૂ એકીટશે સાધ્વીના મુખ તરફ્ જોઇ રહ્યો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭૦
સતી શિરોમણું ચંદનબાળા એને આ રીતે મૌન દેખી સાધ્વીજી બાલ્યા
હજુ પ્રતીતિ નથી થતી? બનવા જોગ છે. આ પવિત્ર સ્વાંગ હેઠળ જ્યાં પ્રપંચ રમનારા હેય ત્યાં શંકા ઉદ્ભવે! ફિકર નહી, દીકરા! જરા હારી આંગળી પરની વીંટી કહાડી એ પરના ઝીણા અક્ષરે વાંચી લે. પ્રેયસીને પ્રભુતામાં પગલાં મૂકવાના પવિત્ર પ્રસંગે પ્રાપ્ત થયેલી એ ભેટ છે. ચીર કાળ સંધરેલી એ ભેટને અણગાર જીવનમાં પણ અળગી નહોતી કરી. કંબળમાં હને વીંટાળી મૂકતી વેળા એને પણ એ ભેગી હેતુસર રાખી દીધી હતી. હારી આંગળી તરફ નજર જતાં જ એ પરખાઈ ગઈ.
હજી પણ શંકા ન ખસતી હોય તો હારા પાલક માતાપિતાને જઈને પૂછી જે.
વહાલી માતા, અરે ભૂલ્યો પૂજ્ય આર્ય ! મને આપની વાત પર જરાપણુ અણભરસો નથી. હાથ કંકણને આરસીની જરૂર ન જ સંભવે.
તે પછી, વિલંબનું કંઈ જ પ્રયજન નથી. જે ગૂંચ પડી છે એ મારા જીવન ચરિત્રના શ્રવણથી સહજ ઉકેલી શકાય તેવી છે. તું મા પગ ઉપાડે એટલી જ ઢીલ છે. કદાચ હને એક માતાએ બજાવવી જોઇતી ફરજ અંગે મારા વર્તાવમાં ઊણપ જણાય તો પણ હવે એ ગઈ ગુજરી ભૂલી જવામાં જ ડહાપણ છે. મારા અને હારા રાહ જુદા છે. હું વીતરાગ કથિત કર્મની ગતિ વિચિત્ર છે ” એ સૂત્ર તરફ હારૂં ધ્યાન ખેંચું છું. વિધાતાના સંકેત ખુદ અનંત બળના ધણથી. પણ ફેરવાઈ શકાતા નથી એ ઇતિહાસના પાનાં પરથી અવલોકી શકાય છે. એ જોતાં હારી આ જનનીથી એવી ભૂલ થઈ હોય તો તે સંતવ્ય છે.
ના, ના, સાધ્વીમાતા! હું કંઇ એ ગતકાળની વાતને વિચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
સમરભૂમિ ઉપર ચમત્કાર !
૧૭૧ નથી કરી રહ્યો. સગાને આધિન થઈ તમે લીધેલ પગલું મારી નજરે ટીકા પાત્ર નથી. “ જે કંઈ બને તે સારાને માટે જ ' એ જનવાયકાને સધિયારે લઈ, હું તે વર્તમાનને વિચાર કરૂં છું.
તમારા સરખી ક્ષત્રિયાણુની કુક્ષીએ જન્મેલ, અને એક પ્રસિદ્ધ ક્ષત્રિય કુલાવર્તાસના કુળમાં અવતરેલ સંતાન, “હું તમારો પુત્ર છું? એમ કહેતો સામે જઉં એમાં મારી, તમારી કે ખુદ દધિવાહન ભૂપની શાભા ન ગણાય. ક્ષાત્ર વૃત્તિમાં એ જાતના વર્તાવને સ્થાન નથી. એમાં પણ આ તો સમરાંગણની ધરતી. હું વિનય પૂર્વક આવીશ અને . પિતાના ચરણેમાં શિર નમાવીશ એ ચોક્કસ છે પણ તેમના તરફથી સુલેહ સૂચક ત ધ્વજ ફરકયા પછી જ. આ યુદ્ધના પ્રેરક તેઓ છે, હું નથી જ. પિતા-પુત્રના સંબંધમાં પણ યુદ્ધ રીતિને નેવે ન જ મૂકી શકાય. સિંહ સાવજ પોતાના મેભાને શાભતો જ આહાર કરે. ભૂખે મરવાનું પસંદ કરે, પણ એના મુખમાં સુધા શમાવવા તણખલું તો ન જ હોય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮ મુ ચમત્કારાની પર પરા
સહસ્રરશ્મિ દેવની પધરામણી ક્ષિતિજ પર થતાં જ ભૃપ દધિવાહનની છાવણીમાં રણુભૂગળના નાદ ગાજી ઊઠયા. પહેાર દહાડા ચઢતાં પૂર્વે તે। દુશ્મનની નજીક પહેાંચી, હલ્લા કરવાના ફરમાન તે રાત્રિના છૂટી ગયા હતા. ચેાતર નાદના રવ કાને અથડાતાંજ જાગૃતિ આવી ગઇ અને ઝડપી તૈયારીની ઉષ્મા પથરાઇ ગઇ.
ત્યાં તે। શત્રુની છાવણી તરફથી સાધ્વી મૈયાનાં પગલાં આ તરફ શીઘ્રગતિએ પડયાં. તેઓને શ્વાસ સમાતે નહેાતા. તે કંઇ લે તે પૂર્વે દ્વાર પરના ચાકીદારે પડકાર કર્યાં—
આટલી ઝડપે આવ્યા છતાં, ગુરૂણી ! તમારા હેતુ સિદ્ધ થવાને આજે અવસર નહિ મળે. સૌ કા હલ્લાની તૈયારીમાં પડ્યુ છે અને રાજવી પણ વ્યૂહ રચનામાં ગૂંથાયેલ છે. એટલે તમારી પ્રાથૅના ક્રાઇ સાંભળનાર નથી.
ભાઈ હલ્લાની જરૂરજ નથી રહી. મને તે। ભ્રપતિ પાસે લઇ જા એટલે મારે। પ્રયાસ બર આવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
ચમકારાની પરંપરા
૧૭૩
મિયા! છાવણીમાં કોઈને અત્યારે પ્રવેશ કરવા દેવાની સખત મનાઈ છે. વળી પ્રસ્થાન સમયે તમારાં દર્શન શુકનીયાળ પણ નથી ગણાતા. દુશ્મન નમતું આપવા તૈયારી દાખવે તે પણ અમારે સ્વામી એ ચંડાળ પુત્રને જતો કરવા કે એની જોડે સુલેહ કરવા ઉલુક્ત નહિ થાય.
અરે! તું કેઈન ચોકીદાર જણાય છે. જરા મારા ચહેરા તરફ નજર કર અને મને સત્વર આગળ વધવા દે. વિના કારણ વિલંબ ન કર. જે પળ જાય છે એ લાખેણી છે. સુલેહ તો ડોકિયાં કરી રહી છે. ફક્ત ભૂપને મળવાની જ ઢીલ છે. '
મિયા ! જરુર નવો છું, છતાં ફરજમાં ચૂક કે કોના ચહેરાથી ભોળવાઈ જઉં એવો નથી જ. ભ રહો, વૃદ્ધને બેલાવું.
અરે, શરસિંહ જદી જા અને સામેના કમરામાંથી માનસિંહજીને અહીં બોલાવી લાવ.
વૃદ્ધ માનસિંહ ધીમે પગલે આવી પહોંચ્યા. સાધ્વી મિયાના ચહેરા પર નજર પડતાં જ એનાથી બોલી જવાયું–
મહારાણીજી, આપ આ વેશમાં! અહો કેટલે વર્ષે અચાનક અહીં આવી ચઢયા?
ભાઈ! હું ઉતાવળમાં છું. મારે જલ્દી રાજવીને મળવું છે. આ દ્વારપાળ રોકી રહ્યો છે એને તું સમજાવ.
પવિત્ર માતા ! આપ સુખે સીધા. આપના ગુમ થયા પછી ચંપાના શિરે ઓછી નથી વીતી !
અરે, શરસિંહ ! સાધ્વીમાની સાથે જા.
વર્ષોની શોધ છતાં રાણી પદ્માવતીનો પત્તો નહોતો મળ્યો. જીવતા કે મૂઆના સમાચાર નહેાતા લાવ્યા. સૌના હાથ હેઠા પડ્યા હતા. એમને આમ અચાનક મેળાપ થવાથી વૃદ્ધ માનસિંહનું અંતર આનંShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭૪
સતી શિરામણી ચંદનબાળા
૬માં નાચી ઊંડયું. હલ્લા લઇ જવાની વાત પણ એ વીસરી ગયા. * એજ ચહેરા, એજ મુખારવિંદ, એજ રાણી પદ્માવતી’ એળખવામાં ચારી જરા પણ ભૂલ નથી એમ લવતા જે મળે તેને એ વાત કહેવા લાગ્યા. ઘડીભરમાં આ સમાચાર સૈનિક ગણુમાં પ્રસરી ગયા અને છાવણીમાં એક છેડાથી બીજા છેડા પર્યંત આનંદ છવાઇ ગયા.
,
• તારાની જ્યેાતમાં ચંદ્ર છૂપે નહિ ' એ કવિ વચન મુજબ સાધ્વી પદ્માવતી જેમ આગળ વધતાં ગયાં તેમ એળખીતા ચહેરા મળવા માંડયા અને એ વધુ ને વધુ પ્રકાશમાં આવતા ગયા. સૌને આશ્રય થવા માંડયું. પાછળનું વ્રુંદ ધીમે ધીમે માટું થતું ગયું.
રાજવીના રામિયાના આગળ આવતાં તે નાનકડા મેળા જેવું થઇ પડયું. કાલાહલ ને ભીડ વધી પડી. એકાએક ભૂપ દધિવાહન બહાર આવી કંઇ કહે તે પૂર્વે સામે શાંત મુદ્દાધારી સાધ્વીને જોતાં ખરાખર નિહાળતાં-અજાયબીમાં ગરકાવ બની ખેાલી ઊઠવા-—
વહાલી પ્રિયે, પ્રેયસી પદ્મા ! આટલા વર્ષોં સુધી તુ કયાં છૂપાઇ ગઇ હતી ? આમ એકાએક કચાંથી પ્રકટી નીકળી ? તારી પાછળ મે શોધ કરવામાં કચાશ નથી રાખી. ગનુ શુ થયું? આ વેશ શા કારણે ધરવા પડયા ?
પ્રધાનજી, યશપાળ આદિને ખબર પડતાં સૌ દોડી આવ્યા. એમાં રાજગુરુ પણ હતાજ. તેમનુ વચન સત્ય નીવડવાથી હર્ષી સમાતા નહેાતા. એ મેલ્યા—
મહારાજ ! હું નહાતા કહેતા કે રાણીજીનું મૃત્યુ નથી થયું. મેળાપ જરુર થશે. જ્યાતિષ ખાટુ' નજ પડે. લાંબા સમયના વિરહી જનેએમાં અતિ નિકટના પ્રેમીએ મળે ત્યાં આંખે। અશ્રુભીની થાય પણ એ આંસુ હÖના હેાય છે. એનું સુખ મૌનપણે જ ભેગવાય છે.
પદ્માવતી સાધ્વી વેશમાં હતા, અરે આ સસારિક સ્નેહના તંતુર્થી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
ચમત્કારની પરંપરા
૧૭૫
જાતે અળગા થયા હતા; છતાં આખરે માનવ હતા. ઘડીભરની આ સુખદ શાંતિને છોડી એ કહેવા લાગ્યા| મારી રામકહાણી લાંબી છે. એ વર્ણવવાને આ સમય નથી તેમ એનું પારાયણ વારંવાર કરવાનું મને ગમતું પણ નથી.
ત્યાં તે ભૂપાળ દધિવાહન વચમાં જ બોલ્યા
પદ્માવતીની વાત સાચી છે. એ સાંભળવા જતાં આપણે આજનું વિજય મુહૂર્ત ચૂકીએ તે ઠીક નથી. એ જાતેજ આપણી વચ્ચે આવેલા છે ત્યારે ઉતાવળ પણ શી છે, દુઃખના દિને યાદ કરવાની ઈચ્છા ન હોય તે મારે કરાવવા પણ નથી. કેટલીક મુદ્દાની વાત પછીથી જાણી લેવાશે. ચાલો, પ્રયાણભેરી વગડાવો. - રાજન ! કેશ તિતાને ધરવા માંડ્યા છતાં યુદ્ધ શોખ હજુ પૂરે થયો નથી ? એ બંધ કરાવવા તો હું આવી છું.
હે, ક્ષત્રિયાવર્તાસના પુત્રી થઈ, મને રાજધર્મક્ષાત્રધર્મથી પાછો વાળવા આવ્યા છે?
હા, દેવાનુપ્રિય! અહિંસાને પ્રચાર કરવો અને આત્માઓને હિંસક વૃત્તિથી હાથ ઉઠાવવાને બંધ કર એ તે મારો વ્યવસાય છે. એ સારૂ તે આ અંચળો ઓઢો છે.
તે શું આપ સાચા સાધુપણામાં છે? હું તો સમજતો હતો કે ધરતી પર પ્રવર્તતા ભયને લઇ, શિયળ સંરક્ષણ કારણે તમે આ સ્વાંગ ધારણ કર્યો છે. આ સલામત સ્થાનમાં પગ મૂકતાંજ-મારે સમાગમ થતાંજ એ ઉતારી નાખશે.
એ આશા રાખવી નકામી છે. રાજન થોડા કે ઘણુ વિલાસ પાછળ આખરે તે વિનાશનું આગમન નિશ્ચિત છે. બનાવે એવા બન્યા કે એ વિનાશની ઝાંખી મને જલ્દી થઈ. શિયળ રક્ષા અર્થે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૬
સતી શિરોમણિ ચંદનબાળા શોધેલ નિગ્રંથની વસતી, મને સાચી રીતે ગ્રંથો વગરની બનાવવામાં પરિણમી. ભાગવતી દિક્ષા મેં સમજણ પૂર્વક જ લીધી છે.
આપણુ વચ્ચે સ્નેહનું ઝરણ પૂર્વવત વહી રહ્યું છે છતાં એ પાછળ પતિ-પત્ની ભાવ નથી. સ્નેહનું એ ઝરણ મને અહીં ઘસડી લાવ્યું છે. મારા મુખે એ કહેવડાવે છે કે આ વય હવે નથી રહી યુદ્ધ ખેલન માટે કે નથી રહી સંસાર સુખ માટે. એને એકજ ઉપયોગી છે. માનવ ફરે સફળ કરવા સારૂ ચારિત્ર ગ્રહણ કરવા રૂ૫.
મારા અધિકારી સારી રીતે જાણે છે કે આ સંસારી જીવનપર, મને ઝાઝો મેહ નથી રહ્યો, પણ એનો અર્થ એ નથી કે એકાદ ચંડાળ પુત્રની સામે હું હાર કબૂલી લઉં, અથવા તો અંગદેશના આ વિશાળ પ્રદેશને રઝળતો મૂકી ભાગી નીકળવું. સૌ પહેલી મારી ફરજ યુદ્ધ જીતવાની અને પછી આ રાજ્યને કેઈ યોગ્ય હાથમાં મૂકવાની છે,
સાધ્વીજી ! તમેએ અંતરના ઉમળકાથી સંયમ સ્વીકાર્યો એ તે હું સમજ્યો, પણ ગર્ભસબંધી તો તમે કંઈ બોલતાજ નથી. એકેક પળ વીતી રહી છે એ મારે માટે અતિ કિંમતી છે. સત્વર કહે કે એ પુત્ર કિવા પુત્રી હાલ કયાં છે?
રાજન! તમારે માટે એક એક પળ કિંમતી છે પણ મારે માટે તો તો એથી પણ વધુ મૂલ્યવાન છે. છતાં મારૂં કહેણ માની પ્રથમ સુલેહનો વેત ધ્વજ ફરકાવવાની આજ્ઞા બહાર પાડે. મારામાં વિશ્વાસ રાખો. મારા મુખેથી જે વાત બહાર પડશે એથી આપ સૌને સંતોષ થશે એટલું જ નહીં પણ સંગ્રામ ખેલવાની અગત્ય નહીં રહે.
યશપાલ–મહારાજ! આપણ સૌને રાણીમાતાની બુદ્ધિમતા માટે માન છે તે શા કારણે એમની સલાહ મુજબ વર્તવામાં વિલંબ કરવો? એ જે કંઈ કહેતા હશે એમાં-આપનું, રાજ્યનું અને પ્રજાનું ગૌરવ જરૂર હશેજ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
ચમત્કારાની પરંપરા
૧૭૭
પ્રધાન—–જુ પણ રહસ્ય મંત્રીના વિચારને મળતા થાઉં છું. ભલે એમ થાય—મહારાજ દધિવાહન મેાલ્યા, અને સમીપમાં ઊભેલા કાટવાળને શ્વેત ધજા ચઢાવવાનેા હુકમ કર્યો.
પદ્માવતી સાધ્વીએ તરતજ સૌ કાઇ સાંભળે તેમ જણાવ્યુ – ત્યાગ મા માં એકતાર બનેલી હું જે આશયથી આ સમરભૂમિ પર દોડી આવી હતી તે પાર પડયા છે. હજારા જીવાનુ રક્ષણ થયું છે એ ઉપરાંત જે અપૂર્વ લાભ થયા છે એ તમારા સૌની દૃષ્ટિયે ચમત્કાર રૂપ લેખાશે.
સાંભળે! ! જેને તમે! સૌ શત્રુ તરીકે લેખા છે, એ મારા ગર્ભમાં ઊપજેલ સતાન કરકડૂ અંગદેશને ભાવિઞાદી વારસ છે. એના અકાડા જોડતાં તે હસ્તિપીઠ ઉપરથી કેવી રીતે ઊતરી, તાપસ આશ્રમે પહોંચી અને દત્તપુરમાં કેવા સંયેગા,વચ્ચે સાધ્વીના ઉપાશ્રયમાં સ્થાન મેળવ્યું એ ટ્રુમાં જણાવ્યું.
સાધુ સંસ્થાની પવિત્રતા ન જોખમાય એ રીતે પૂરા માસે પ્રસૂતિ થયા પછી યાગ્ય સમય થતાં એ પુત્રને સ્મશાન ભૂમિમાં રાખવા સબંધી, એના હાથે મુદ્રિકા પહેરાવવા સબધી, અને ત્યાં વસતા ચડાળના પુત્ર તરીકે એ ઊછરતા રહેવા સમધી વાત પણ વધ્યું`વી. નામ અવણિક રખાયા છતાં કરડૂ તરીકે ઓળખાવાનું કારણ પણ જણાવ્યું. લક્ષણુયુકત વંશદંડના પ્રભાવથી ચંડાળ પુત્રને કંચનપુરનું રાજ્ય કેવી રીતે મળ્યું અને પેાતાના વચન પાલન અ દ્વિજને રૂકા આપી અહી માલ્યા એ વાત પાતે કરક'ડૂના મુખેથી સાંભળી હતી તે રીતે કહી.
થનીને સયતાં જણાવ્યું
આ બધા બનાવા પાછળ સુખ કરતાં દુ:ખની પરપરા એછી
કર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૮
સતી શિરેમણિ ચંદનબાળા નથી ભોગવી. ત્યાગ તરફ ચિત વળવાનાં કારણેનું મૂળ એમાં જ છે. વિગતવાર કહેવા બેસું તો કલાક જોઈએ. પણ હવે એને કંઈ જ હેતુ નથી રહ્યો. મારા સિવાય પિતા પુત્ર વચ્ચેને આ સંબંધ કાઈ જાણતું ન હોવાથી આવશ્યક ક્રિયા છેડી મારે અત્ર આવવું પડયું. પ્રથમ મેં પુત્રને એ વાત સંભળાવી. સાબિતી આપી ગળે ઉતારી. એમ છતાં એ સિંહશાવાગે માગણી કરી કે
વડિલનો વિનય જાળવવાનું મન છતાં ક્ષત્રિય વટને ન શોભે એ રીતે હું ન જઈ શકું. સુલેહને વ્રજ ચઢશે તે હું દોડતો આવી પિતાના ચરણમાં શિર ઝુકાવીશ. ખરી સ્થિતિ જાણ્યા પછી લડવાનું સંભવે જ નહીં. શ્વેત વજ જોતાંજ, રાજવી! તમારે એ બાલુડેડ અહીં આવ્યોજ સમજે.
ત્યાં તે ઉચિત રસાલા સાથે કરકંડૂના પગલાં થયાં. ઇગિત આકારથી પિતાને ઓળખી, તરતજ દોડી જઈ એ એમના પગમાં પડે.
દધિવાહન ભૂપે પણ આવા સર્વ ગુણેથી યુક્ત યુવરાજને નિરખી હદયના ઉમળકાથી ભેટી, પિતાની નજિકમાં બેસાડે. એટલું જ નહીં પણ પોતે ચંડાળ જાણીને કડવા વેણ કહેવડાવ્યા હતા એ માટે દિલગીરી જાહેર કરી. સમર ભૂમિમાં ચોતરફ આનંદ વર્તાઈ રહ્યો. તરતજ કરકÇ ભૂપની છાવણીમાં અહીં આવી મળવાના સમાચાર મોકલવામાં આવ્યા.
સૌને આ વ્યહવાર વિધિમાં મૂકી પલ્લાવતી સાધ્વી તે ઈપ્સિત સંધાતા પોતાના પંથે પડી ગયા. સૌના વંદન ઝીલતાં છાવણી વટાવી તેમણે પિતાની વસ્તીને માર્ગ લીધે.
જ્યાં પિતા પુત્ર પરસ્પરના વાર્તાલાપથી પરવારી તેમની ગેરહાજરી નિરખી, તપાસ કરાવે છે ત્યાં રોકીદાર ખબર લાવે છે - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
ચમત્કારાની પરપરા
૧૭:
એ પવિત્ર તૈયાને સીધાવી ગયા તે ઘડીએ વીતી ગઇ ! સૌ કાઈને અજાયેબી ઊપજી, ભૂપ દિષવાહનના ચહેરા પર નિરાશાની કાલિમા પથરાઇ.
તરતજ કરકડૂએ ખુલાસા કરતાં જણાવ્યું કે
પિતાશ્રી, આમાં દુઃખ ધરવાનું કંઇજ કારણ નથી. તેમની સલાહ માની મે’ ને સુલેહને વાવટા ફરકાવ્યેા હતે તે તેએ ત્યાંથીજ પાછા ફરવાના હતા. તેમના વૈરાગ્ય રંગ ચેાળમળ જેવા હાવાથી આવા સંસારી વિષયામાં ગૂંચવાવાનું તેમને અનુકૂળ નથી. વધુ સહવાસથી સ્નેહ કે આકર્ષણની ગાંઠ મજબૂત થાય છે એ તેમનુ મંતવ્ય.
પુત્ર ! ત્હારી વાત સમજાય તેવી છે. છેડેલી વસ્તુઓ પર રંજમાત્ર મમત્વ ન થવા દેવું એનું નામજ સાચા વૈરાગ્ય વાતમાં તેમણે મને પણ ઇશારા કરી દીધેા છે જ. હું... પણ આ રાજ્ય ચિંતાથી અને સ'સારની લીલાએથી કાંઠે આવ્યા છું. તું ભાર ઉપાડી લે કે હું પણ આત્મશ્રેયના પંથે પળવાની તૈયારી કરૂં.
પિતાજી ! આપ શા માટે ઉતાવળ કરે છે? ચપામાં પ્રવેશ કરીએ થાડા સમય સાથે રહીએ. મને અનુભવ મળે. વળી હું કંચનપુરમાં જઇ દેાબસ્ત કરી આવુ. પછી તમે। નિરાંતે ચારિત્ર ગ્રહણ કરો. હું આડ ંબર પૂર્વક એ ક્રિયા કરાવીશ.
ના, દીકરા ! એવા લાંબા વિલંબમાં હું પડનાર નથીજ. હારી માતાના વિરહથી મારૂં હૃદય અર્ધું" તે ભાંગી ગયું હતુંજ ત્યાં આ રહસ્ય મંત્રીના સમાગમથી ધારિણી જેવું યાગ્યપાત્ર મળ્યું. થોડાંક વ સુખના ગયા. ત્યાં ભાગ્ય રૂયું અને એ ચાલી ગઇ. વ્હાલી દીકરી વસુમતીનું શું થયું એ હજુપણ જણાયું નથી. એ પછી આવનાર અભયાએ તે। હદજ કરી વળી છે. અંતરમાં પ્રગટેલ દુ:ખ મીં રહેવાથી શમવાનું નથીજ. ભગ્નહ્રયા હું યેાગ્ય પાત્રની શોધમાંજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૦
સતી શિરામણું ચંદનબાળા હતું ત્યાં સદ્ભાગ્યે હારા જેવા સુપુત્રને યોગ સાંપડે. રાજ્ય ધુરા સેપી હું તે ચારિત્ર લઈશ.
વહાલા બાપુ! જેમ સદ્ભાગ્યે વર્ષોથી વીસરાયેલી મારી માતાનેં મેળાપ અચાનક થયો તેમ કદાચ મારી ભગિની વસુમતીને મેળાપ કેમ નહીં થાય ? હું એની શોધ કરવામાં જરાપણ ખામી નહીં રાખું.. ધરતીના ખૂણે ખૂણે માણસો દોડાવીશ.
વત્સ! જરૂર તું એ માટે યત્ન કરજે, પણ મને સંસારમાં રોકાવાનું જરા પણ મન નથી. હારી માતાને ઇશારે મારા માટે નુકતેચીનીરૂપ છે. કરાળકાળ કયારે છાપ મારશે એની કેને ખબર છે? જે કરવું તે આજે કીજે, કાલે શી વાત ” એ કવિ વચન સત્ય છે.
પિતા પુત્ર વચ્ચેના આ વાર્તાલાપ પછી કરડૂની છાવણીમાંથી અધિકારી વર્ગ આવતાં જ, એમાંના પ્રધાનને કંચનપુર સબંધી ભલામણ કરી બાકીના સર્વ રાજધાની ચંપા તરફ કૂચકદમ કરતા આગળ વધલા લાગ્યા.
આ સમાચાર ચંપાની પ્રજાને પહોંચતાં જ ત્યાં અને આનંદ વર્તી રહ્યો. યુદ્ધને ભય નાશ પામ્યો હતો. રાણી પદ્માવતીને ભેટ રાજવીને થયો હતો એ જેમ હર્ષનો વિષય હતો એ સાથે ભાવિ ગાદી વારસા યુવરાજ કરકંડૂના દર્શનનો લાભ મળવાને હત; જે એમાં અધિક ઉમેરે, કરતા હતા. સર્વત્ર સામૈયાની તૈયારીઓ ચાલી રહી હતી. સારાયે નગરને આમ જનસમૂહે હદયના ઉમળકાથી ભિન્ન ભિન્ન પ્રકારે શણુગાયું હતું.
આનંદ પ્રમોદના દિને વહી જતાં વિલંબ નથી થતો. ભાવ, ભીને પ્રવેશ થયો. અલ્પકાળમાં રાજવી કરકંડૂને રાજ્યાભિષેક કરવાની જાહેરાત કરવામાં આવી. ઉચિત વિધિ સહિત એ કાર્ય
આટોપાયું અને બીજે જ દિવસે ભૂપ દધિવાહન સંસાર છોડી ચાલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
ચમત્કારની પરંપરા
૧૮૧
નીકળ્યા. પુત્ર કરકંડૂએ થોડો સમય થાંભી જવા આગ્રહ કરવામાં કચાશ નહોતી રાખી. પ્રધાનજી અને યશપાળે તે ખેાળા પાથર્યા • હતા. રાજરત્ન સુદર્શન શેઠે ભાર મૂકી કહ્યું હતું કે-“હું શ્રમણ મહાવીર દેવ સંધ સ્થાપન કરે એની વાટ જોઈ રહ્યો છું. આપણા ઉભય તેઓશ્રી પાસે સાથે જ સંયમ સ્વીકાર્યું.'
પણ જેના અંતરના તાર ઝણઝણી ઊઠયા હોય તે ભે કયાંથી? અંતરમાં એક જ નાદ ઊઠતો કે
“હમયી પદ્માતે કલ્યાણ પથની પથિક બની ચૂકી. હવે તું શા કારણે ભે? કેની રાહ જુએ છે? ખભે પણ રાજ્ય ભાર ઉપાડી શકે તેવો સમર્થ મળી ગયો. સત્વર ચાલી નીકળ. યાદ કર કાળ મતંગજ કરે કેળિયો’ એ વાક્ય. તે તુખારને ચાબુકનો માર ન હોય, માત્ર એવું હલન જ બસ છે. સાચા પ્રેમીને પ્રેસીને ઈશારે હતો અને પોતે સ્વજન મળતાં થોભી ન હતી. એ આચરણ હતી. * કમ્મ શૂરા, ધમે શરા' એ ટંકશાળી વચન આવા વીરલાઓને જ શોભે છે. ભગવી જાણે અને જોગવી પણ જાણે.
સાહિત્ય સાગરમાં આ પ્રકારના દષ્ટાંતરૂપ મેતીઓ કેટલાંયે ભર્યો છે. અરિષ્ટ નેમીશ્વરના કૈવલય સમાચાર કર્ણપટ પર અથડાતાં જ દિવ્ય પ્રેમી રાજેનતી ઘડીભર થોભી હતી ખરી?
વિધાતાએ પણ ભારે કરી. ભૂપ દધિવાહન આગાર ત્યજી ગયાના ત્રીજે દિન સમાચાર મલ્યા કે ધારિણુની પુત્રી વસુમતી તે કોશા
ખીમાં છે. ધનાવહ નામા શેઠને ત્યાં એ રહે છે અને નામ ચંદનબાળા પડયું છે.
દુઃખ અને સુખ પોતાની પરંપરા લઈને આવે છે એ સાચું છે. ચમત્કાર પર ચમત્કાર જેવા બનાવો બની ગયા. - પાકા પાયે વાત આવી કે-શ્રમણ મહાવીર દેવનું પારણું ચંદનબાળાના હાથે જ થયું. સેનયાની વૃષ્ટિ થઈ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯ મું કૌશામ્બીમાં ભગવાન
વસુમતી ધનાવહ શેઠના ઘરમાં પોતાની ઠંડી પ્રકૃત્તિ અને હસમુખા સ્વભાવના જોરે સૌ કોઈનું પ્રિયપાત્ર થઈ પડી હતી. માત્ર શેઠ કે મૂલા શેઠાણી જ નહીં પણ દાસ દાસી વર્ગને ચાહ પણ સંપૂર્ણ પણે મેળવી શકી હતી. તેણે ઝાઝું બહાર જતી નહીં. તેમ કોઈ વાર પોતાના પૂર્વ જીવનને ઊકેલતી નહીં. ઘરનાં નાનાં મોટાં કામો તેણીએ ઉપાડી લીધાં હતાં એટલું જ નહીં પણ દાસ દાસીની ગેરહાજરીમાં તેમનાં કામ પણ એ કરી લેતી. એમાંથી પરવારતી ત્યારે કયાં તે જ્ઞાનાર્જનમાં મન પરોવતી અથવા તો સામાયિક ગ્રહણ કરી સ્વાધ્યાય કરતી.
તરુણ અવસ્થાના આંગણે આવી ઊભેલી વસુમતીને માટે ધનાવહ શેઠને મુરતીયો શેધવાનો એક વાર વિચાર ઉદભવેલ. તેમણે એ વાત મૂલા શેઠાણને કહેલી પણ ખરી. લજજાથી જેનો ચહેરો સદા નમ્રતા દર્શાવતો અને જેનું વસ્ત્ર ભાલ પ્રદેશની હદમાં કંઈક નમતું રહેતું એવી વસુમતીએ શેઠાણુ મુખે એ જાણ્યું ત્યારે કહેલું કે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
કૌશામ્બીમાં ભગવાન
૧૮૩
માતાજી! તમારે એ સંબંધી કંઈજ ચિંતા કરવી નહીં. મારા પિતાશ્રીને પણ તમો કહી દેજે કે મારા માટે વર શોધવાની જરૂર નથી. લગ્ન ગ્રંથીથી જોડાઈ સંસારમાં પડવાની મારી ઇચ્છા જ નથી. હું તે ત્રરષભદેવની પુત્રીઓ બ્રાહી–સુંદરી માફક કુંવારી રહી, યોગ્ય સમયે ભાગવતી દીક્ષા લેવાની અભિલાષા ધરાવું છું. એ કારણથી
ચંદનબાળા” તરિકે ઓળખાવામાં મને આનંદ પડે છે. એ નામે મારા ગૌરવમાં વૃદ્ધિ કરી છે અને હું એને યથાર્થ કરી દેખાડવાના વિચારની છું.
ધર્મિષ્ઠ શેઠના કાને આ સમાચાર પહોંચ્યા ત્યારે એમને હર્ષ થયો એટલું જ નહીં પણ એ બેલેલા કે
પૂર્વના પુણ્ય મેગે જ આવી તરણ પુત્રી રૂપે પ્રાપ્ત થઈ છે. જરૂર એ કઈ કુલિન ઘરનું સંતાન તો છે જ પણ સાથે સાથે પૂર્વ ભવના સંસ્કારવાળું રમણી રત્ન છે. એ વિના આવી યુવાન વયમાં સંયમના પરિણામ ન જ ઉદ્ભવે. ભવિષ્યમાં સાચે જ એ નામ કહાડશે.”
સમયની ગતિ અખ્ખલિત પણે વહેતી આગળ ચાલી. એકદા કૌશામ્બીના આંગણે પરિષહ ને ઉપસર્ગ સહન કરતા શ્રી વર્ધમાન સ્વામીનાં પગલાં થયાં. એ મહાત્મા કપુજને જળાવા જાત જાતના ત આચરતા અને ઊર્મિ ઉદ્ભવતા, આશ્ચર્ય પમાડે એવા અભિગ્રહ ગ્રહણ કરતા. એમણે આ વેળા એવો અભિગ્રહ લીધું હતું કે–
જ્યાં સુધી એકાદી રાજપુત્રી, દાસીપણાને પામેલી, વળી પગે એડીઓના બધિનવાળી, માથું મુંડાવેલી, ઉંબરમાં બેઠેલી, સુપડાના ખૂણામાં અદડ બફેલાવાક્લાહાથમાં રાખી કઈ અતિથિની રાહ ખેતી, સાંખમાં આંસુવાની પારણું કરાવવા તત્પર ન થાય ત્યાં સુધી મારે પવારમાં જ હેલું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૪
સતી શિરોમણી ચંદનબાળા સ્વામી ગૌચરી ટાણે જુદા જુદા લત્તામાં ભ્રમણ કરતા, પણ તેમના સંકલ્પ પ્રમાણે સામગ્રી મળતી નહીં. પારણું કર્યા વિના પાછા ફરતા અને તપ વૃદ્ધિના આંકમાં ઉમેરો થતો.
લિચ્છવી જાતિના આ કુળદીપકને હજુ કેવલ્ય દશા પ્રાપ્ત નહોતી થઈ છતાં એમને ઉપાસક વર્ગ ના સૂનો નહતો. ચેટક ભૂપ જેવા પ્રતિભા સંપન્ન ગણ નાયકની ભગિની ત્રિશલા દેવીના પુત્ર શ્રી વર્ધમાન કુંવર એટલે વૈશાલીની જનતાનો અતિ મોટે ભાગ તેમની તરફ બહુ માનની નજરે જેતે હતે. વળી ત્રિશલા માતાના ચૌદ સ્વપ્નની વાત જાહેર હતી એટલે કેટલાક રાજવીઓ કુંવર ચક્રવર્તી થશે એ આશાથી, જ્યારે અન્ય રાજાએ તીર્થંકર પદવી પામશે એમ સમજી ભક્તિથી, તેમની તરફ ઢળેલા હતા. કૌશામ્બી પતિ શતાનિક, તેમની ભગિની જયંતી અને રાણી મૃગાવતી તે ખાસ ગણના યોગ્ય ઉપાસક લેખાય. સુગુપ્ત અમાત્ય અને તેની પત્નિ નીદા તો ચુસ્ત ભક્તોમાં લેખાય. યથા રાજા તથા પ્રજા એ ધરણે કૌશામ્બીની જનતા પણ શ્રમણ મહાવીર યાને શ્રી વર્ધમાન સ્વામી પ્રત્યે આદરવાળી હતી.
જ્યાં જ્યાં તેઓશ્રીનાં પગલાં થતાં ત્યાં ત્યાં ભક્તિપૂર્વક નરનારી સામે આવતાં, જાતજાતના પદાર્થો રજુ કરતાં. પણ આ મહાત્મા તે કંઈ પણ લીધા વિના પાછા ફરતા. આથી ઉપાસક વર્ગની નાશી પાણી નો પાર ન રહે. અભિગ્રહ હશે એમ સમજતાં પણ કેવા પ્રકારનો હશે એ ન જાણતાં હોવાથી એને અંત ક્યારે આવશે અને પારણું કયારે કરશે એ પ્રશ્ન સૌ કોઈને મૂંઝવતે. રાણી મૃગાવતીએ, તો એક કરતાં અધિકવાર સ્વામી એવા શતાનિકને કાઈપણ રીતે તીર્થકરને અભિગ્રહ કળવાને આગ્રહ કરે. આવી વિશાળ નગરીમાં મહત્ત્વને ઉચિત ભિક્ષા ન મળે એ ઓછા લાંછનની વાત લેખાય.
એક દિવસ ધનાવહ શેને કામમાંથી પાછા ફરતાં રાજ કરતાં વધુ વિલંબ થયે. મધ્યાહ વીતી ગયા ને લગભગ ઘટ જેટલો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
કૌશામ્બીમાં ભગવાન
૧૮૫
સમય થવા આવેલ. ઘરમાં પ્રવેશ્યા ત્યારે તેમના પગ ધેાવડાવનાર તેાકર હાજર નહોતા. ભાજન વેળા વીતી જતી હોવાથી ઉતાવળ પણ એછી નહેતી. આ સ્થિતિ પામી જઈ તરતજ ચંદના હાથમાં પાણીને કળશિયા લઇ, માથું ઓળવુ પડતુ મેલી દોડી આવી. વાંકી વળી શેઠના પગ ઉપર પાણી રેડતાં, અધૂરા કેશકલાપ એકદમ નીચે લખડવા માંડયા. લાંબા, કાળા, ચળકતા વાળ જમીન પર પથરાઈ મલિન ન ચાય એ આશયથી શેઠ પેાતાના હસ્ત વડે પકડી લઇ, માથા તરફ ધરી રહ્યા. રસવતી ગૃહમાં ખેઠેલી મૂળા શેઠાણીએ આ દશ્ય દૂરથી જોયું. એ પાછળના આશય સમજ્યા વિના–એ સમયની પરિસ્થિતિ વિચાર્યો વિના—તેણીએ એમાંથી તદ્દન વિચિત્ર આશય તારવ્યેા.
માનવ મગજમાં વહેમનું ભૂત અસ્વાર થાય છે ત્યારે એ ભાન ભૂલાવી સામાન્ય બુદ્ધિનું પણ દેવાળું કઢાવે છે. એમાં પણ આ જાતના વહેમાએ નારીવગ માં અસૂયા-અશાન્તિ અને ઉત્પાત જનમાન્યામાં કચાશ નથી રાખી. સુખ અને શાન્તિ ભર્યાં, સ્નેહ અને મમતા ભર્યાં, આનંદ અને પ્રમેાદ પૂર્ણ—સંસારમાં ભયંકર હુતાશની પ્રગટાવી એ સવના જોતજોતામાં સર્વનાશ નેાતર્યો છે.
આ વહેમના વમળમાં અટવાઇ જતાં પુરુષ વગે તેા હદ કરી દીધી છે ! એ વેળા સાનભાન ભૂલીને જે કાર્યો સરન્યાં છે એ મચાવ ન થઇ શકે તેવાં છે.
સખી સમૂહમાં સ્વાભાવિક રીતે વાત કરનાર સુંદરી અંજનાના વાકયને પકડી લઇ, પરણ્યાની પહેલી રાત્રે જ ત્યજી દેનાર પવનજયકુમારમાં એ વહેમનુ જ ભૂત ભરાયું હતું ને ! કળાવતીનાં કાંડાં કપાવનાર શંખ રાજવી પણ એજ રીતે ભાન ભૂલેલા અને આજે પણ જેમના યશેાગાન ગવાય છે એવા શ્રીરામ પણુ સતી સીતા જેવીતે ગર્ભિણી અવસ્થામાં વગડે માકલવામાં વહેમના બાગ બન્યા હતાજ ને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૬
સતી શિરોમણી ચંદનબાળા
વહેમરૂપી ચુડેલે આવા તો કૈં કૈં વેશ ભજવ્યા છે અને પિતાના પંજામાં રાજા-મહારાજા, પતિ-પત્નિ, સપત્ની અને સાસુ-વહુએ આદિ જાતજાતના માનને ફસાવ્યા છે.
શેઠ પત્નિ મૂળા ભાન ભૂલે એમાં નવાઈ શી! તેણુએ કલ્પી લીધું કે સ્વામીનું આ કાર્ય મારા પ્રત્યેનો અભાવ અને ચંદના તરફનો સભાવ સૂચવે છે. હું પ્રૌઢ થવાથી એમના હૃદયથી ઊતરી ગઈ છું. અને આ તરુણીએ પોતાના પ્રભાવથી એમનું મન પૂર્ણ પણે આકર્ષી લીધું છે. જતાં દિવસે એ મારી સપત્નિ-શાક્ય–બની બેસે તે ના ન કહેવાય ! ચોટલાની લટને સ્પર્શ કર કિંવા એને ધારણ કરી રાખવો એ સ્નેહ વિના ન જ સંભવી શકે. •
વહેમના આ તરંગે ધનાવહ શેઠના શાંતિમ પ્રાસાદમાં ભયંકર છૂપી આગ પ્રગટાવી. મૂળા આખરે તો વણિક નારી એટલે એણે નિરધાર કર્યો કે–
ઊગતા શત્રુ અને વધતા રોગને જડમૂળથી ઉખેડવા સારૂ પ્રયત્નશીળ રહેવું. આ વાતની ઝાઝી હ હ કર્યા વગર ખારા પાણીએ ખસી જાય એવી યુક્તિ લડાવવી.
એકદા તેણીને જોઈતી તક ગળી ગઈ. શેઠ કામ પ્રસંગે નજીકના ગામે ગયા. એમનું પાછા ફરવાનું તરતમાં ન થવાનું હોવાથી ગેરહાજરીનો લાભ લઈ, નાપિકને બોલાવી ચંદનાનું માથું તેણીએ મૂંડાવી નાંખ્યું અને લુહારને બેલાવી, એના પગે બેડીઓ જડાવી, આવાસના એક અંધારા ઓરડામાં પૂરી દીધી. આ કાર્ય એટલી સિફતથી કર્યું અને એવો એકાંત સમય સાધીને પાર પાડ્યું કે ઘરના નોકર વર્ગને એની કંઈ જ ખબર ન પડી. માત્ર એક વૃદ્ધ દાસીને શેઠાણીની આ ચાલબાજીની થોડી ગંધ આવી. પોતાના ઉપર શેઠને શંકા ન આવે એ હેતુ ધ્યાનમાં લઈ પોતે પિયર ચાલી ગઈ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
કૌશામ્બીમાં ભગવાન
૧૮૭
એરડામાં પૂરાયેલ ચંદના ભાગી શકે તેમ તે હતું જ નહીં, એમાં ભૂખે તરસે રીબાવાનું! પણ કષ્ટોની ઝડીઓ વચ્ચેથી પસાર થનાર આ બાળા રાજ બીજ હોવાથી આ દુઃખ પડતાં ન તે ગભરાઈ ગઈ કે ન તો છાતી માથા ફૂટવા લાગી. પિતાના પૂર્વ કર્મની અવલ ચંડાઈ ગણી, સમતાથી એ વેદી રહી અને વિકટ ઉપસર્ગોમાંથી બચાવનાર ચમત્કારિક એવા અઠમ તપનું શરણ લીધું. નાગકેતુને બનાવ એના સ્વાધ્યાય વેળાના વાચનમાં તાજો જ આવ્યો હતો. વળી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પરંપરામાં વિચરતા પૂજ્ય શ્રી કેશી મહારાજની મીઠી વાણું શ્રવણ કરવાને યોગ, પૂર્વે ચંપામાં અને અહીં કૌશામ્બી' માં એને મળ્યો હતો.
મનમાં મૂળા માતા પ્રતિ જરા પણ દ્વેષ ન આણતા એને નિમિત્ત રૂ૫ લેખી, અત્યારની પોતાની આ દશા પૂર્વ કરણના ફળ રૂપે જ પ્રાપ્ત થઈ છે એમ માની, એ કર્મોગને ટાળવામાં રામબાણ સમા તપનો સધિયારો લેવો વ્યાજબી લાગે. જે દૂર, અરે માત્ર દૂર જ નહીં પણ દુરારાધ્ય હોય છે તે સર્વ તપના બે હાથવેંતમાં થઈ જાય. છે અને નિકાચિત એવા કર્મોને પણ પકવી પાતળા પાડવાનું જેનામાં સામર્થ્ય છે એવા તપમાં પૂર્ણ શ્રદ્ધાથી એક તાર બની.
મજબૂત મનવાળી ચંદનાને ત્રણ દિનના ઉપવાસ પૂરા થયા. એની અસર માંસ લેહીની કાયા ઉપર ન થાય એ અસંભવિત હતું. એમાં ઉમેરે કરતું બંધિયાર જીવન અને અંધકાર એારડે સહાયક બન્યા. પણ ચોથા દિનના પ્રાત:કાળે આવશ્યક ક્રિયાળા રેજની માફક તપ કરણી તરફ મન ન વળતાં સહજ પારણાને વિચાર આવ્યો. પણ મનના મણકા આ કેદખાનામાં ઓછા જ કારગત નીવડે તેવા હતા. પુન તેણીએ પૂર્વે થઈ ગયેલા સતીઆ આત્માઓનાં દૃષ્ટાન્ત યાદ.
કરવા માંડ્યાં. એમાં કેટલો કાળ વ્યતીત થયો એનું ભાન પણ ન રહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૮
સતી શિરોમણી ચંદનબાળા એકા એક બહારના ભાગે થતાં ખડખડાટ અને હાકોટાથી એ જાગૃત બની. જાણવાની જિજ્ઞાસાથી એ કમાડ પાસે પહોંચી તે નીચેના શબ્દો એના કાને અથડાયા
- “ અરે કમલા ડેશી, તમો પણ આટલી હદે બેદરકાર રહ્યા ! - તમારા કહેવા મુજબ શેઠાણી પિયેર એકલા જ ગયા છે તે ચંદના જાય ક્યાં ? બીજા નોકરે તો અમારી હાજરીના અભાવે સગે વગે મહાલવા નીકળી પડયા; પણ તમારે તો એ પ્રકારનું કઈ વળગણું નથી. તમે કાને હાથ ઘો એ પાછળ જરુર કંઈ ભેદ જણાય છે,
કોઈની પણ ધાસ્તી રાખ્યા વિના જે સાચું હોય તે કહી -નાંખે. શેઠાણને આટલા વર્ષોમાં હું ગામતરે ગયો ત્યારે જ પિયેર સાંભર્યું એ પણ અજાયેબીને! મને માર્ગને ઓછો થાક નથી ચો! વળી મધ્યાન્હ પણ થવા આવ્યા છે અને ઉકળાટ વધી રહ્યો છે છતાં મારી દીકરી ચંદનાની ભાળ લીધા વગર જરાપણ મને ચેન પડનાર નથી. એના હસતાં મુખડા વિના, અને ચોતરફ પડતાં પગલાં વિના આ આવાસ મને તો ઉજજડ જણાય છે.”
માલિક ! હું ઝાઝું તો જાણતી નથી. હા એટલી ખબર છે કે કારણ ગમે તે હો પણ ખુદ શેઠાણીએ ચંદનાનું માથું બેડાવી નાખ્યું અને પગે બેડીઓ જડાવા. મને કંઈ કામે બજારમાં મોકલી દીધી. હું પાછી આવી ત્યારે તે પેલા એારડાને તાળું દઈ રહ્યા હતા. એ કાર્ય પતાવી બહાર નીકળતાં બોલ્યા કે- . - કમળાડોશી, ઘરની તપાસ રાખજે. એ તાળું કાઈ બોલે નહીં એ ધ્યાનમાં રાખજે. હું થોડા દિન માટે પિયર જઉં છું.
હું વધુ કંઈ પૂછું તે પૂર્વે રથમાં બેસી પસાર થઈ ગયા. આ સાંભળતાંજ બુદ્ધિનિધાન શેઠ ચેકી ઊઠયા. મનમાં કંઈ ગણત્રી ગણું લીધી અને બોલી ઉઠયા– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
કૌશામ્બીમાં ભગવાન
(૧૮૯
ડોશી ! રડામાંથી ખાંડવાને પેલા દસ્તે લાવે તો! . [, જ્યાં દસ્તો હાથમાં આવ્યો કે ઝટ એારડા પર મારેલા તાળા પર એ એવા જોરથી ધબકાર્યો કે એના ત્રીજા ઘાયે તાળાનાં બે ફડીઆં જુદાં થઈ ગયાં. સાંકળ ઉઘાડી ઓરડે ખુલે કરતાં જ ધનાવહ શેકથી બેલી જવાયું.
અરરર! દીકરી, તારી આ દશા ! અને એ કરનાર મારી પત્ની ! એનામાં અસૂયા કે વહેમનું ભૂત ભરાઈ બેઠેલું દેખાય છે. તે વિના આવું સાહસ એ વૈશ્ય નારી ન કરી નાંખે ! એ પાછળ સત્યને અંશ હોત તો શા સારુ ભાગી જાત ! એ હીન હૃદયાનું મુખ જેવા હું ઈચ્છતો નથી!
કમલાડોશી ! મારી પુષ્પથી પણ કમળ એવી આ બાળાના શિરે આવું સંકટ ઉતારનાર એ નારીને ઘરમાં પગ મૂકવા દેશે નહિ.
બાપુ ! આગમાં આવી ગમે તેવી આજ્ઞા આપવી આપને ન શોભે. એ તે નિમિત્ત માત્ર છે. સાચા દેષભાગી તે મારા પૂર્વનાં કર્મોજ છે. એમના વહેમને હું ટાળીશ, ને આ ઘરમાં તેમના વિના હું ઘડીભર ન રહી શકું માટે પાછા બોલાવી આણીશ.
જવાદો એ વાત. ડોશી, કંઈ રાંધેલો ખોરાક હોય તો તમે લાવે, મારી આ દીકરીના પેટના ખાડાને સૌ પ્રથમ પૂરવાની જરૂર છે. તેને ઉંબરા આગળ બેસાડી બેડીઓ તેડાવવા સારૂ હું લુહારને બોલાવવા જઉં છું. - ઘરમાં ડેશી એકલા હોવાથી અને શેઠનું આવવાનું નિશ્ચિત ન હેવાથી રસોઇઘરમ સાતડે ત જેવી દશા હતી. અશ્વપાલકે ઘોડા સારૂ અડદ બાફેલા હતા એમાંથા રી ખપ પૂરતા એક સુપડામાં લાવી,
જ્યાં એ સુપડું ચંદનના હાથમાં મૂકે છે ત્યાં તેણીને ચંદનાને) સહજ વિચાર સૂર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
૦
સતી શિરામણી ચંદનખાળા
ત્રણ દિવસની પેાતે ભૂખી હતી એ વાત ખેાટી નહેતી. પણ સાથે એ વાત પણ હતી કે પેને સમજીને અઠ્ઠમ તપ કર્યું હતું. આવા પવિત્ર તપના પારણે એકાદ સંતના પાત્રમાં આ ખાકળા વહેારાવ્યા પછીજ આરણું તે। . એ શેાભાસ્પદ અને ઉન્નત્તિ કારી ગણાય. એમ વિચારી માગ તરફ એ દિષ્ટ ફેકી રહી.
‘ મન ચંગા તે। કથરોટમાં ગંગા' એ ઉકિત અનુભવની છે. અહર્નિશ ગેાચરી અર્થે ક્રૂરતા જ્ઞાતપુત્ર શ્રી મહાવીર આ તરફ્ જ આવી રહ્યા હતા.
એમને જોતાં જ ચંદનાના રામરાય ખડાં થયાં. याद्दशी માયના તાદશી દ્ધિ' જેવા સૂત્ર કરતાં પણ અહીંતે! વધુ લાભ સામે તરી રહ્યો! સામાન્ય સતના સ્થાને ચરમ તીર્થં પતિના પગલાં. ભૂખ–તરશ અને ખેડીના બંધનનુ દુ:ખ ભૂલીને તે હરખાઇ ઊઠી !
એલી ગઇ, દેવ પધારે.
અહા! અકસ્માતિક વિચારે ગ્રહણ કરેલ અભિગ્રહ લગભગ ફળી રહ્યો છે. ભગવાન તુલના કરતાં જ એમાં એક ઊણપ જેઇ લે છે. સૌ વાતની સરખાઇ છતાં, પેાતાની કલ્પનામાં આંખમાં આંસુ હતાં જ્યારે અહીં તે! નેત્રો આનંદથી નાચી રહ્યાં છે.
"
એટલી નાનકડી ઊણપ ન ચલાવી લેવાય એ વિચારે તરતજ પ્રભુ પાછા વળવા માંડે છે.
'
પૂ↓ વળતી જોતાંજ ચંદનાને ભયંકર દુ:ખ ઉદ્ધવે છે. આંગણે આવેલ કલ્પતરૂ સમ ભગવાન કંઇપણ લીધા વગર પાછા ફરે એ તે દારૂણ અભાગીપણાની નિશાની ! તરતજ આંખમાંથી શ્રાવણુ– ભાદરવા માક અશ્રુબિંદુએ છૂટવા માંડે છે અને મુખના પેકાર પણ એમાં સાથ પૂરે છે.
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
કૌશામ્બીમાં ભગવાન
૧૯૧ ભગવંત! આ દુખિની પર કૃપા કરે. મારી પાસે જે કંઈ ધરવા જેવો પદાર્થ છે તે સ્વીકારો અને મને અભાગીણી ને સુપાત્ર દાન દેવાની તક આપે. મારા આહાર સામે ન જોતાં એ પાછળના ભાવને નિહાળો.
શ્રમણ ભગવાન મહાવીરના અભિગ્રહમાં જે ચીજની ન્યૂનતા રહેતી હતી તે આ રીતે પૂરી થતાં જ તેઓશ્રી દ્વાર આગળ આવ્યા અને બાકલા ગ્રહણ કરવા હાથ એકઠા કર્યા. દાનનું વર્ણન કરતાં નીતિકાર જણાવે છે કે,
आनंदा श्रुणी, रोमांच, बहुमानः प्रियं वचः।
तथानु मोदना पात्रे, दान भूषण पंचकम् ॥ અર્થાત્, દેતી વેળા આંખમાં આનંદાશ્ર હેય દેહ પરની રામાવલિ વિકસ્વર થઈ હેય, બહુમાન પૂર્વક આપવાની ક્રિયા થતી હોય; વળી દાતાની વાણી મીઠી હોય, અને પાત્રની ઉચિત પ્રશંસા હેય, તે એ પાંચ રીતનું દાન ઉત્તમોત્તમ ગણાય છે. અહીં તો અદ્ભૂત ગ ઉપરની સ્થિતિ ઉપરાંત જામ્યો હતો. જગત વંધ્ર પ્રભુ લેનાર અને બાળ બ્રહ્મચારિણી તેમજ અઠ્ઠમ જેવા પવિત્ર તપને કરવાવાળી કુમારિકા દેનાર. વળી આહાર પણ ઉભયમાંથી કોઈના નિમિત્ત વિના તૈયાર કરાયેલ. આવો અપૂર્વ પ્રસંગ કોઈ ભાગ્યવંતના જ નસીબમાં આલેખાયેલો હોય છે.
ચંદનબાળા સાચે જ મહાભાગા હતી દાન દેવા હાથ લંબાવતાં જ પગનાં બંધન તૂટી ગયાં. પગની બેડીઓ ઝાંઝર રૂપે અને કર પર બંગડીઓ કંકણ રૂપે પરિણમી–મસ્તક પણ ચકિત ને શમિતા કેશથી ખીલી ઊઠયું!
આ સમયે આકાશમાં દુદુભિના નાદ સંભળાવા માંડ્યા. રમ વસ્ત્રો અને સુગંધી જળની વૃષ્ટિ તેમજ નૈયાની વૃદ્ધિ દે કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯૨
સતી શિરામણું ચંદનબાળા લાગ્યા. “અહે દાન, અહી દાન' એવો ધ્વનિ વાતાવરણને ભરી દેતો હજારેના આકર્ષણરૂપ બન્યો.
“ભગવંત કયારે પારણું કરે ! એવી ચિંતા સેવતા નૃપ શતાનિક, રાણી મૃગાવતી આદિન આ સમાચાર પહોંચતાં જ તેઓ દેડી આવ્યા. પુરજને પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા. લુહારને લઈ પાછા ફરતા ધનાવહ શેક તે પિતાને ઘર આંગણે આવું અનુપમ દશ્ય નિહાળી, હર્ષથી નાચી ઊડ્યા. - રાજ્યના સિનિક સેનિયા એકઠા કરવાનો આરંભ કરવા માંડે ત્યાં દેવી વાણું સંભળાઈ.
એ સઘળા ધન ઉપર તો શેઠ ધનાવહનું સ્વામીત્વ પહોંચે છે. એનો ઉપયોગ તો જ્યારે આ વસુમતી ભગવંતના શાસનમાં પ્રથમ સાધ્વી થવા રૂપ દીક્ષા અંગીકાર કરશે ત્યારે થવાનો છે.”
મૃગાવતી–ભગવંત ! આ ચંદના તો મહા ભાગ્યશાળી બાળાજણાય છે. અમે તો શ્રેષ્ઠિ ગૃહે ખરીદાઈ આવેલી એ કઈ સામાન્ય. કુટુંબની દુખિયારી બાળિકા છે એમ સમજતા હતા. પણ આ તો ચતુર્વિધ સંઘમાં મુખ્ય ગણાતા એક અંગ સમ છે. તેણીએ ભારે કરી ! બાકલા પહેરાવી આપ સરખાને પણ શરમમાં નાંખ્યા ! - ના, એવું કંઈ જ નથી. આત્મ શ્રેયના જેમ ઈજારા નથી, તેમ ત્યાં નથી તે દાક્ષિણ્ય કે શરમા શરમી ! ચંદના, કેઈ સામાન્ય ઘરની બાળા નથી. એ તે રાજકુમારિકા છે અને હારી જાણે જ છે.
અહે! આ વળી નવી વાત ! વર્ષોથી મારા નગરમાં રહેનાર, મારી બહેનની દિકરીને હું ઓળખી પણ ન શકું ! એ તે કેવી વાત !
ભગવંત! આપ પોતે જ એ સબંધ સમજાવો.
સાંભળ, કૌશામ્બીન અચાનક હલ્લા વેળા દધિવાહન ભાયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
કૌશીમાં ભગવાન
૧૯૩
ધારિણી અને વસુમતીનું હરણ થયાની વાત તે સુવિદિત છે. સ્વશીયલ રક્ષણાર્થે ધારિણીએ અપધાત કર્યો અને એની આ પુત્રીને ધનાવહ શેઠે વિક્રયના બજારમાંથી ખરીદી ચંદ્રના નામ એમણે જ પાડેલુ છે. દધિવાહન અને ધારિણીનું આ સંતાન બાળપણથી જ ઉત્તમ સંસ્કારાન્વીત છે અને અસાધારણુ પરાક્રમ ધરાવે છે. મા તેવી એટી ’ જેવી ઉક્તિ એને અક્ષરશઃ લાગુ પડે છે. જેમ ધારિણી કાથી ગાંજી જાય તેમ ન હેાતી તેમ આ વસુમતી પણ શરી ક્ષત્રિયાણી છે. એને પ્રભાવ જોઈનેજ હરણ કરી જનાર તમારા નાયક હેબતાઇ ગયે. અને અન્ય કેાઇ લાલચમાં ન પડતાં એને વેચી માત્ર ધનગાંઠે ખાંધી દેશ છેડી ગયા.
પદ્માવતી ત્યારી બહેન મતે ધારિણી એની શકય. એટલે એ પણ મ્હેન ગણાય. તેથી તું ચંદનાની માસી લેખાય. ખનાવ એવી રીતે બન્યા છે કે જ્ઞાની વિના એના અક્રોડા ક્રાઈછદ્મસ્યથી ન મેળવાય. - કર્માંની ગતિ વિચિત્ર કહેવાય છે એ સાચુજ છે. જનસમૂહના કાન પર કેટલીક વાતા સબધે પ્રકાશ પડતાં વર્ષોનાં વર્ષો વહી જાય છે.
>
રાણી ! તને એ ખબર પણ મળવાની તૈયારીમાં છે કે ચંપાપતિ દધિવાહન તે પ્રેયસી પદ્માવતીના સાધ્વી વેશમાં મેળાપ થયે। . અને આત્મસાધન કરવાને સ ંદેશ પણ મલ્યા. કંચનપુરના રાજા કરકહૂ એજ એમને પુત્ર. પાપતિએ કરકડૂતે ગાદીએ બેસાડી સંયમ પણ સ્વીકાર્યો.
દધિવાહન પદ્માવતી–ધારિણી અને આ વસુમતી તેમ રાજવી કર
૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૪
સતી શિરામણું ચંદનબાળા કંડૂ એ પાંચે એવા પ્રભાવશાળી આત્માઓ છે કે જેમનાં જીવન વર્ષો સુધી આમ જનસમૂહને પ્રેરણાદાયી નિવડવાનાં.
ચંદનબાળા, મારા શાસનની પ્રથમા સાધ્વીજી નહીં, પણ મુખ્ય પ્રવર્તિની બનવાની. નાની છતાં જ્ઞાન ગરિમામાં વધી જઈ, મોખરે રહેવાની. અરે હારા માટે પણ ઉપકારી થવાની.
સમજણ રૂપે મુદ્દાની વાત કહી સંત તે સીધાવી ગયા. શેઠની રજા મેળવી માસીના પુત્રી ચંદનાને થોડા તિ માટે પિતાને ત્યાં તેડી ગયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦ મું કમળ સમ નિપ
કાદવમાં પેદા થનારું અને જળથી વૃદ્ધિ પામનારૂં કમળ જેમ શુદ્ધ રહી, સુવાસ ફેરવી, કાદવ અને જળ એ ઉભયની ટોચે આવી, પાંખડીને વિસ્તાર કરે છે. તેમ ભગવંતને પારણું કરાવ્યા પછી વસુમતીના દુઃખના દહાડા પૂરા થઈ ગયા અને સુખને ભાનુ પૂર્ણ તેજે પ્રકાશી ઊઠ્યો. જાતે નિર્લેપ રહી સર્વત્ર અજવાળાં પાથર્યા.
શ્રમણ ભગવાન મહાવીર દેવનો અભિગ્રહ છ માસમાં પાંચ દિને બાકી રહેતાં પૂર્ણ થયો. રાણી મૃગાવતીના પ્રશ્નમાં એમણે થોડામાં ઘણું કહી દીધું. પછી તે સારી કૌશામ્બીમાં ચંદન બાળાની મહત્તા જેર શોરથી ગવાવા લાગી. નગરી સમીપના ગામમાં પિયેર ગયેલી મૂળા શેઠાણીના કાને પણ સમાચાર પહોંચ્યા. એની શરમ તે બેહદ વધી પડી. - ઘર બહાર નીકળી હે દેખાડવા જેવી સ્થિતિ ન રહી. ત્યાં નગરીમાં પાછા ડગ ભરવાની વાત કયાંથો સંભવે! ધનાવહ શેઠને તો એની તરફ તિરસ્કાર આવ્યો હતો. જો કે ચંદનાના હદયમાં કઇ રેષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૬
સતી શિરામણી ચંદનબાળw
નહોતે. છતાં એ હવે મારી જોડે રાજ મહેલમાં રહેવા આવી હતી. જગતની આખે એ સુખના શિખરે બેઠી હતી. સંસારમાં રાજ્ય મહાલયના મન ગમતાં સુખો હાજર હતાં અને એ ત્યાગવાને સમય આવતાં ચરમ તીર્થંકરનાં ચરણની સેવા મળવાની હતી.
પણ ચંદનાના અંતરમાં ચંપાને મહેલ, માસીને આવાસ કે પ્રભુ સેવા રૂ૫ ભાવિ સેલાં કરતાં, ધનાવહ શેઠનું ઘર અગ્રપદે હતું. કેપણ ઉપાયે મૂલા માતાને તેડી લાવવાના અને પિતાના ઘરને પૂર્વવત બનાવવાની એને કેડ હતા. એ તક જોઈ રહી હતી.
થોડા દિન પસાર થતાં જ મૃગાવતી રાણી પર ભાણેજ એવા કરકંડૂ રાજવીને સંદેશો લઈ દૂત આવી પહોંચ્યો. સંદેશામાં પ્રભુ કથિત પદ્માવતી અને દધિવાહન વાળી વાત હતી અને પિતાના તરફના પ્રણામ હતા. વિશેષમાં ભગિની વસુમતીને તાકીદે પોતાના તરફથી આવનાર રસાલા સાથે ચંપા મોકલવાનું કહેણ હતું.
માસીબાના મુખે ભાઈનો સંદેશ સાંભળતાં જ ચંદનાનું હૃદય નાચી ઊઠયું, યારી માતૃભૂમિને નિરખવાનું મન કેને ન થાય? સાચા માતા પિતાને આશ્રય ગુમાવી બેઠેલી વસુમતીને ભાઈને મેળાપ રેતીના રણમાં મીઠા પાણીની વીરડી સમ હતો. સાથે સાથે જવાનું નિમિત્ત મળતાં પોતે જે તક શોધી રહી હતી તે મળી જવાનો આનંદ પણ હતા. તૈયારી કરવાના મિષે એ ધનાવહ શેઠને ઘેર આવી પહોંચી. બીજે જ દિવસે રથમાં બેસી મૂલા શેઠાણીના પિયરવાળા ગામે દોડી ગઈ. - ઘર આંગણે રથની ઘૂઘરીઓ સાંભળતાં જ મૂલા જ્યાં બહાર ડાકિયું કરે છે ત્યાં તે વસુમતીને રથમાંથી ઊતરતી જોઈ. એને જોતાં જ મૂલાના મેતિયા મરી ગયા. ઘરમાં દોડી જઈ બેઠકમાં પગ મૃતાં જ
એનાથી રડી દેવાયું. પિતે શું મોઢું બતાવે એ વિચારથી રૂદન કરતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
કમળ સમ નિર્લેપ
૧૭, તેણીયે ઊંચુ મુખ કરવાની હિંમત જ ન કરી. ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું તેને મન થયું.
આવનાર ચંદના, સાચેજ ચંદન કરતાં પણ અધિક શીતળ હતી, રષ કે વૈર તો એનામાં લવ માત્ર હતાં જ નહીં. પિતાના હાથથી મૂળાનુ માથું ઊંચું કરતાં એ બોલી.
માતુશ્રી! તમો શા સારૂ આટલી હદે લજ્જાવશ બનો છે? પુત્રીના વાંકે માતા શિક્ષા કરે છે એ પાછળ એછો તેણીને આશય ખરાબ હોય છે. તમે જે પગલું લીધું એ મારી ભૂલ, અગર પ્રમાદ સુધારવા જ ને ! માની લઈએ કે એમાં તમારી ઉતાવળ થઈ છે તો પણ એથી મને જે અપૂર્વ લાભ પ્રાપ્ત થયો તે એટલે કિંમતી છે કે એની સરખામણીમાં તમારી ઉતાવળ તો લેખામાં પણ ન આવે. જંગમ કલ્પતરૂ સમ ભગવાન જ્ઞાતપુત્રના કરમાં મારો આહાર પડે, એટલું જ નહીં પણ તેઓશ્રીના શ્રીમુખે મારા પૂર્વ જીવનની આમ જન સમૂહને ઝાંખી થાય અને એ ઉપરાંત નેત્રો સામે ઉજવળ ભાવિ ખડું થાય એ સર્વનાં નિમિત્ત રૂ૫ તો જ છો.
માતા! જલ્દી તૈયાર થાઓ. મનમાં સંધરેલ વિવાદ ખંખેરી નાંખો. બનવાનું બની ગયું. ગઈ વાતને શક કેવો! ભૂતને ભૂલી જઈ વર્તમાન ને નજર સન્મુખ રાખી બગડી બાજી સુધારી લે.
પુત્રી ! હારામાં નામ પ્રમાણે ગુણ ભરેલાં છે. રાજકુળમાં જન્મ્યા છતાં અભિમાનને છાંટો નથી. મારા ગુન્ડાની ગંભીરતા ઓછી નથી છતાં તું એ પહાડ સરખો દોષ ન જોતાં એમાં પણ ઉપકારની મહત્તા નિહાળે છે એ હારા હદયની સરલતા અને નિષ્પા૫ વૃતિને આભારી છે. હું પાપણ વહેમના નશામાં ન કરવું કરી બેઠી. હારે નસીબે
ભલે એ થળીનું વિઘન સોયમાં પરિણમ્યું; પણ તેથી મારી જવાબદારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૮
સતી શિરોમણું ચંદનબાળા અને અસૂયા, અરે અવિચારીપણું એાછા ટીકા પાત્ર ન ગણાય. એ ઘરમાં કયા મોઢે હું પગ મૂકું ? સ્વામીના સામાન્ય કાર્યમાં દૂષણ જેનાર અને શંકા ધરનાર મને હવે એ ઘડીભર પણ સંધરે કે?
દીકરી ! અરે ભૂલી, રાજકુમારી ! મારો અપરાધ તું સાચા હદયથી માફ કર. મારો આ પ્રશ્ચાતાપ ઉપરછલ્લો નથી પણ અંતરના ઊંડાણને છે એની પ્રતિતી તું શેઠજીને કરાવજે અને મારા સરખી દેષિત પ્રત્યે વધુ નહીં તે તેમના હદયના એકાદા ખૂણામાં સ્થાન રાખે એટલી પ્રાર્થના મારી વતી જરૂર કરજે.
માડી ! તમારા શબ્દોથી ભોળવાઈ આ ચંદના પાછી ફરવાની નથી જ. હું તો તમને મારી સાથે રથમાં બેસાડીને લઈ ગયા વિના રહેવાની નથી.
જન્મદાત્રી માતા કરતાં પણ તમારે ઉપકાર તે મારા પર અતિ ઘણે છે. સંકટ સમયે તમારે સધિયારે ન મળ્યો હોત તો આજે હું ભવસાગરની કઈ ગર્તામાં ગબડતી હોત !
ચંપા નગરીના રમણિય રાજમહેલ કે ભ્રાતા કરડૂના નેહસગપણ અગર કૌશામ્બીના રાણું મૃગાવતી મારા માસીબાના સહવાસ કરતાં પણ મને તમારા ઘરના ઓરડામાં વધુ મમત્વ છે. મારા જીવન ઘડતરમાં અગ્રપદે ત્યાંનું વાતાવરણ ભાગ ભજવે છે.
માતાજી ! ધનાવહ શેઠ દ્વારા જ મારી દીક્ષાને વરઘોડે ચઢશે અને એ પવિત્ર પંથ સ્વીકાર્યા પછી ધારણ કરવાનાં વસ્ત્રો તેમજ પાત્રોની છાબ તમારે જ લેવાની છે. વિલંબ ન કરો અને સત્વર તૈયાર થાવ.
તમે એ વાત કદાચ નહીં જાણતા હો કે મારા રાજવી પિતાશ્રી દધિવાહને સંયમ સ્વીકાર્યો છે અને તેમની પ્રથમ રાણી પદ્માવતીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
કમળ સમ નિર્લેપ
૧૯૯ પુત્ર કરકંડૂને ચંપાનું રાજ્ય સેપ્યું છે. મારા એ વડિલ બ્રાતા કરતૂને હું કૌશામ્બીમાં છું એવા સમાચાર મળવાથી તેમના તરફથી મને ત્યાં તેડી જવા સારૂ યશપાળ આદિ અધિકારી વર્ગ આવનાર છે. મને પણ હારા માદરે વતન રૂ૫ અંગદેશને જવાના કેડ છે. ખાસ સ્નેહી વર્ગમાં ગુરૂ સ્થાન કર્યું કે વડિલ તરિકે ઓળખાવું તે મારા એ મોટાભાઈ કરકને મળવાની, અરે એ ભાંડ સાથે વાત કરવાની– અભિલ વષા પણ છે જ. પાલક પિતા એવા ધનાવહ શેઠની સરભરા તમારા કે મારા વિના સાચવે તેવું ઘરમાં કોણ છે ?
આ પરિસ્થિતિને ખ્યાલ કરી, જાણે કંઇ જ બન્યું નથી એમ માની લઈ, સત્વરે અહીંથી ઊપડવાની તૈયારી કરે.
ચંદનાની મીઠી વાણીએ જાદુઈ અસર કરી. મૂલામાં પોતાના અપરાધ અંગે જે નબળા એ ઘર કર્યું હતું એ લગભગ નાશ પામી ગઈ. પાછા ફરવાનો અને એમ કરવા જતાં દેરંગી દુનિયા તરફથી જે ચીંધામણ થાય તે શાંતિથી વેઠી લેવાનો નિશ્ચય કર્યો. મા-દીકરીએ પરવારી, રથને કૌશામ્બી તરફ હંકાવી મેલ્યો.
હાટ, ચૌટુ અને ચેક વટાવી રથ આવાસ નજીક આવી પહોંચ્યો. એ દરમિઆન જનતા તરફથી અંગુલિ દર્શનના પ્રસંગે નહેતા આવ્યા એમ તો ન જ કહેવાય; પણ ચંદનાને મૂળા સાથે હસ્તા મુખડે વાત
કરતી નિહાળી, સૌ કોઈ મસ્તક મૂંડનવાળા બનાવને વીસરી જતું અને વસુમતીની ભારેભાર પ્રશંસા કરતું.
ધનાવહ શેઠના આવાસમાં શેડો દિનમાં જ તંત્ર પૂર્વવત ચાલવા માંડયું, ત્યાં તે વસુમતીના ચંપાતિ પ્રયાણની ઘટિકા આવી ગઈ. શેઠદંપતીને ચંદનાને વિરહ વેઠવો છે કે ભારી હતા છતાં આ વાતને
લાય તેમ ન હોવાથી દુઃખભર હદયે તેણીને વિદાય આપી અને ભાર મૂકીને કહ્યું કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
કરવત ચાલવા
અતિ પ્રયાણની
ને ચંદનાને વિરલ
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૦૦
સતી શિરોમણિ ચંદનબાળા દીકરી! ભલે તું રાજકુમારી હો પણ અમારા હૃદયમાં તો હારૂં સ્થાન પોતીકા સંતાન જેવું જ છે. રાજ્ય મહાલયના સુખમાં–રાજવી ભ્રાતાના મીઠા સ્નેહ ઝરણામાં ભાભીઓ સાથની મધુર હારય ક્રીડામાં . અમને સાવ ભૂલી ન જતી. આ રંકની ઝૂંપડીનું સંભારણું રાખજે અને જલ્દીથી પાછી ફરજે.
ચંદના પણ અધિકારી વર્ગ સાથે વિદાય લેતાં જેમ બને તેમ ઉતાવળે પાછા ફરવાને, અને પ્રભુશ્રીના કૈવલ્ય પર્યત આ ઘરમાં જ વસવાનો, દિલાસો આપીને, વડિલની ચરણરજ માથે લઈ વિદાય થઈ.
શેઠ શેઠાણી ક્ષિતિજમાં અદશ્ય થતાં રથને નિહાળી રહ્યાં અને ભગ્ન હૈયે એ દેખાતો બંધ પડતાં ઘરમાં પાછા ફર્યા. ત્વરિત ગતિએ માર્ગ કાપતે રથ અંગ દેશના સીમાડામાં પ્રવેશતાં જ, પરિસ્થિતિમાં સહજ પલ્ટો આવ્યો. રાજકુમારીનાં દર્શને પ્રજાજન ટોળાબંધ એકઠાં થવા લાગ્યાં. એમના હાર્દિક સકારને અવગણી ઉતાવળ કરવાનું યશપાલે યોગ્ય ન માન્યું. ઠાકર હરનામસિંહના' કહેણથી પિતાના માદરે વતનનો સમાવેશ પણ કૂચ કરવાના કાર્યક્રમમાં કરી ગ્રામજન સમૂહને આનંદ આપ્યા. વસુમતી બાળવયમાં એકાદ વાર માતા સાથે અર્વી આવેલી. એટલે તેણીને કંઈ ઝાઝી સ્મૃતિ નહોતી, પણ હરનામસિંહ પોતાની એક માત્ર દીકરીની આ દીકરીમાં ધારિણીના ગુણો તેમજ સંસ્કારિતા પૂર્ણપણે ઊતરેલાં નિરખી, અતિશય આનંદ પામ્યા. ધારિણીની સખી મહિલા તે વસુમતીને જોઈ ગાંડી ઘેલી બની ગઈ. ઠાકરના આગ્રહથી આ ગામમાં સ્થિરતા વધુ દિવસ લંબાઈ, ભાઈ ભાભી સાથે લાંબો સમય રહેવાનો પ્રસંગ યશપાળના જીવનમાં આ પ્રથમ વાર વ્ય.
દીકરી એટલેજ રિકા ઘરની વસ્તી. પાળી પછી મોટી કરી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
કમળ સમ નિર્લેપ
સંસ્કારી બનાવી, આખરે તે નવિન ઘરે જ વિદાય કરવાની–કાળ જૂને આ રયે. વૃદ્ધ હરનામસિંહ ધારિણીના અપહરણ અને પાછળથી મરણના ખબરથી બહુ દુઃખી થયા હતા. એમને વસુમતીને પુનઃ જેવાને સ્વપ્ન પણ ખ્યાલ નહેતા એકના એક સંતાનનું કરૂણ મૃત્યુ એમને ખંજરના કારા ઘા સમ આઘાત પહોંચાડી રહ્યું હતું. ત્યારથી તે લગભગ એકાંતવાસમાં રહી, પ્રભુભક્તિમાં સમય વ્યતીત કરતા. ગ્રામજનતાને જરા સરખી પણ પીડા ન પહોંચે તેવી રીતે વહીવટ કરવાની તેમણે અધિકારીઓને સખત આજ્ઞા આપી હતી. પોતાના અવસાન પછીથી જમાઈ એવા દધિવાહન રાજવીની પૂરી સંમતિની આ જાગીર યશપાલને બક્ષિસ કરવાનું નક્કી થયું હતું. પણ શ્યામ • વાદળાંમાં એકાએક વિજળીનો ચમકારો થાય તેમ વસુમતીના ભગવંત વર્ધમાનને પારણું કરાવ્યાના પ્રસંગે દુખી અંતરોમાં અનેરે પ્રકાશ પાથર્યો. નિરાશ હૈયામાં ધારિણીનું સંતાન જીવંત છે એ વાતે આશાનો દીવો પ્રગટાવ્યો. આજે નજરો નજર એ દુહિતાના સહવાસમાં કેટલાયે દિન વ્યતીત થઈ ગયાં છતાં, વૃદ્ધને છવ વિદાય દેવા તો રાજી ન હતો ! જીવનના આથમતા કાળે નજીકના સ્નેહીને સમાગમ ખારા જળમાં મીઠા પાણીની વીરડી સમ મધુર અને સ્વાદુ લાગે છે.
પણ વસુમતીનાં દર્શન માટે તલસી રહેલો સમુદાય ના સૂનો ન હતા. રાજવી કરકંડૂની તલપ સૌ કોઈને ટપી જાય તેવી હતી..એના કહેણ તે ચાલુજ હતા. એમાં ખુદ વસુમતી પોતે પણ ઉતાવળમાં હતી. તેણીને આડે ઘડીમાં પહોર પતાવવાને હતો ' અર્થાત ત્રણ કલાકમાં જે કાર્ય પતાવી શકાય એવું હોય તે સાડા ત્રણ ધડીમાં એટલે કે ચોરાશી મિનિટમાં પતાવવાનું હતું. કૌશામ્બીમાંથી નીકળી ત્યારે આ પિતામહને મળવાનો ખ્યાલ ન હતો. ભાઈ ભાભી સાથે થોડા માસ
ગાળી, સત્વર પાલક પિતાના ઘરમાં પાછા ફરકાની ધારણા હતી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
૨
સતી શિરોમણું ચંદનબાળા આવ્યા પછી સંયમ પંથ માટે તૈયારી કરવાની હતી. ભગવંતને કેવલજ્ઞાન થાય એટલો જ વિલંબ હતો. તેઓશ્રીના જે સમાચાર પ્રાપ્ત થતા હતા એ ઉપરથી કેવલ્ય દશા હાથ વેંતમાં જણાતી હતી. તીર્થ સ્થાપન કાળે તો એણે પહોંચી જવું જ જોઈએ. જીવનમાં જવલ્લે સાંપડતી એ તક ન ગુમાવાય.
એટલે પિતામહને સમજાવી વસુમતીએ પ્રવાસ યાત્રા શરૂ કરાવી અને માર્ગમાં હવે ઝાઝે વિલંબ ન થાય એવી તાકીદ કરી. ભાવ ભીના સ્વાગત ઝીલતું આ સરઘસ ચંપામાં પ્રવેશ્ય ત્યારે તે જાણે સારી. નગરી એકાદી નવયૌવના તરૂણીને તનમનાટ અનુભવી રહી ન હોય એમ લાગતું. વાટે, હાટે અને બારી કે ઝરૂખામાં માનવ માથાં સિવાય કંઈ જણાતું નહિ. રાણી ધારિણી કરતાં પણ વધારે દીપી નીકળેલી, શૂરાતનમાં જરાપણ શિથિલતા ન દાખવે એવી, છતાં શાંત પ્રકૃતિ વાળી અને બ્રહ્મચર્ય અવસ્થામાં જ રાજમહાલયના વિલાસોને સંસારના સુખને-લાત મારનારી વસુમતીનાં દર્શન એ કઈ ભગવતીનાં દર્શન ન હોય એમ સૌ કઈ પ્રજાજનોને લાગતું. કેઈ પુષ્પની વર્ષા કરતું તે કોઈ અક્ષતથી વધાવતું.
પ્રાસાદનાં પગથીયે ઊભેલા વડિલ બંધને જોતાંજ, રથમાંથી ઊતરી વસુમતીએ પ્રણામ કર્યા. હાલી ભગિનીને પ્રથમ વાર જોતાંજ રાજવીની આંખ ભીની થઈ. તરતજ તેણીને હાથ પકડી પિતાના આવાસ તરફ દોરી ગયો. પ્રેયસીઓ તો નદીને વધાવવા સામે તૈયારજ ઊભેલી હતી. એમને જોતાંજ કરકંડૂ સ્મિત કરતાં બોલ્યા- ચીર કાળથી જેની ઝંખના કરતા હતા એ મારી બેન વસુ-જુવો તો ખરી, આપણે વાટ જોતાં જોતાં થાકી ગયા જ્યારે બહેન બા ને તે એનો હિસાબ પણ નથી ! મેંધા તો એટલા થઈ ગયા કે રેજ ખેપીઆ દોડાવવા પડે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
કમળ સમ નિર્લેપ
૨૦૩ મોટા ભાઈ, તમો પિતાના સ્થાનકે કહેવાઓ એટલે જે કંઈ કહે તે નાની બહેને સાંભળી લેવું જ રહ્યું. એ સામે પ્રતિવાદ નજ થાય. બાકી તમારા વેણ મારી વર્તણુંકને લગારે બંધ બેસતા નથીજ. મેં મેહુ કર્યું જ નથી. સરઘસનો કાર્યક્રમ તમોએ જ નક્કી કર્યો હતો. આગમન પૂર્વની અને પછીની મારી રામકહાણી સાંભળતાં જ તેમને જણાશે કે જે કંઇ વિલંબ થયો છે તે સકારણ છે.
વહાલી સ્વસા, મારી મજાકથી ખિજાઈશ નહીં. વડિલો તે વિદાય થઈ ગયા. પરસ્પરની હૂંફમાં આપણ બે ભાડુંઓ રહ્યા છીએ. એ પણ જાણે દૈવને રુચતું ન હોય, એમ અનુમનાય છે. ત્યારા મેળાપ પછી તે એ દૈવનો પણ સામને હું કરવાને. હા, હે મને વડિલ તરીકે સ્વીકાર્યો છે તો એમાં પીછે હઠ ન કરતી. આ ભાઈ ભાડુંને સ્થા પાડનાર કેણ છે તે હું જોઈ લઈશ.
એકજ પિતાનાં આપણે સંતાને. તમે ભાઈ અને હું બહેન, તમે વડિલ એમાં પણ મીનમેખ નહિ. શા સારૂ દેવને દેષ દેવો? આજે મળ્યાં એમાં જ આનંદ માનીએ.
વસુમતીની મીઠી વાણીમાં ભાભીઓનો સૂર પૂરાયો. સૌ હસતાં– બોલતાં આવશ્યક કાર્યોથી પરવારી રસવતી ગૃહમાં પહોંચ્યાં. જમી પરવારી વાર્તાલાપમાં ગુંથાયાં.
કાળની કરામતને તાગ નજ જડે. વિરલા એવા જ્ઞાની સરના હાથેજ એ ઊકલી શકે. પૂર્વ ભવોનાં વેર-ઝેર કેવાં દ જન્માવે છે!
પવિત્ર પ્રેમી દંપતીને પુત્રને સામે રાખી બેસવાને યોગ જ ન સાંપડયો ! પદ્માવતીનું કાર્ય તો જન્મ દેવામાં જ પૂર્ણતાને પામ્યું ! દધિવાહને રાજ્યસન દઈ પૂર્ણાહુતિ કરી.
ધારિણી અને વસુમતીના સહવાસમાં દલિવાહન ભૂપે આ મહેલમાં ડાં વર્ષો વીતાવ્યાં અને આશા હિંચોળે હિંચ્યા. ત્યાં રાણીનું મૃલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
२०४
સતી શિરામણી ચંદનબાળા અને પુત્રીનું અપહરણ! એ ઘા માંડ રાણી અભયાના આગમનથી બૂઝાય- ત્યાં એની કરણી જુદેજ ચીલે ચઢી ગઈ !
સ્વજનોના સહવાસનો યોગ સાંપ પણ તે અતિ મોડે! આંધિ ચડી, જળ મારે ઉછાળા, ભૂલ્યો સુકાની દાવ! જેવી સ્થિતિ થઈ. હદયના તાર તૂટયા તે પુનઃ ન સંધાયા !
ચંપાપુરીની એ લીલીસૂકી અનુભવનાર પ્રાસાદમાં નૃપતિ દધિવાહન જેવા પરાક્રમશાળીના બે બાલુડા પરસ્પર વાર્તાલાપમાં મત્સ્યલ થયા છે. એમના ચહેરાજ બેલે છે કે વાતનો વિષય ગહન છે. આમ છતાં જવાબ આપતી ભગિનીના મુખારવિંદ પર ગહનતાની ઝાંખપ નથી જણાતી પણ સ્મિતનો કુવારે ઊડી રહ્યો છે.
કથાનાયિકા વસુમતી, કે એને જુદાં જુદાં દષ્ટાન્ત આપી વાત કરનાર અંગદેશ અને કંચનપુરનો સ્વામી, પ્રબળ પ્રતાપી કરકંડૂ વાચકગણથી અજાણ્યા નથી. અહીંના આગમન પછી તો મહિનાઓ વિતવા છતાં ભાઈબહેનની વાતનો છેડો આવ્યો નથી. એ દરમિઆન વસુમતીએ, મંદાગિરિનો સ્તૂપ તેમજ કંદરાઓ અને ધ્યાન વેળા ઉપયાગની ગુફાઓ, સતી સુભદ્રાએ ચાળણીથી કૂવામાંથી જળ કાઢેલું તે કૃપ અને ચંપાનો ખ્યાતિ પામેલ દરવાજે આદિ નવા લાયક કંઈ કંઈ સ્થળો ખૂંદી નાખ્યા છે. વડિલ ભાઈએ પિતાનું વિશાળ ગોકુલ બતાવી એ પાછળનો આશય સમજાવવામાં કચાશ નથી રાખી. જે પ્રજા શુદ્ધ દહીં-દૂધ અને ઘી જેવા પૌષ્ટિક પદાર્થોથી સુપ્રમાણમાં પિોષાય છે એ મજબૂત સંઘયણવાળી અને અદ્ભુત વીર્યશાળી બને છે. એની શરીરસ્થિતિ નિરોગી રહે છે. એ મહત્વના પદાર્થના કારણરૂપ ગૌવંશનો ઉછેર અને વિસ્તાર હું જાતે કરું છું અને મારા ઉદાહરણ દ્વારા પ્રજાજનોને એમ કરવા આવું છું. પેલે દિન મેં બતાવેલ
વેત વર્ણ વછેરા પર મને કઈ ગાઢ પ્રીતિ બંધાઈ છે. એ નાના અર્ભShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
કમળ સમ નિલેપ
કને દૂધ પૂરતા પ્રમાણમાં પીવડાવી મસ્ત બનાવવાનો મેં નોકરને હુક્ત આપેલ છે. મને એક વાર એને જોયા વિના ચેન પડતું જ નથી.
જે કંઈ પણ મને ડંખતી બાબત હોય તે તે તારી પ્રવજ્યા લેવાની. દુનિયાનો મેટો ભાગ જે માર્ગે જઈ રહ્યો છે એ મુજબ તું પણ મનપસંદ સાથી શોધે, યુવાનીની મોજ માણે અને પછી દીક્ષા લે તે શું ખોટું ?
વડિલ બ્રાન્ડ ! શા સારૂ એકની એક વાત ફરી ફરી ઉકેલે છે? શું તમો એમ સમજે છે કે આ ચંદનાએ દુઃખના ઉછાળાથી એ માગે લેવાનો નિર્ધાર કર્યો છે? અથવા તમે જેમાં સુખોની કલ્પના કરે છે એના જ્ઞાનથી એ સાવ અજ્ઞાત છે.
ભાઈ! બધા કંઈ એકજ ચાલે ચાલનારા ન હોય. તમારી માતુશ્રીનું દષ્ટાન્ત તો નેત્ર સામે છે. તે તુખારને ચાબુના સપાટા ન હોય. એને માટે માત્ર હવામાં વીંઝ બસ ગણાય. જ્યાં સંસારના વિલાસમાં મારું મન ખૂપતું જ નથી ત્યાં એના ચર્વિતચર્વણનું શું પ્રયોજન !
વારૂ, ભગિની ! તારી એ ઈચ્છા હું કબૂલ રાખું છું અને તું મને વડિલ તરીકે માને છે એટલે તારે પણ મારી એક ઈચ્છા માન્ય રાખવી જ પડશે. જ્યારે પણ સંયમ માર્ગે સંચરવાની પળ આવે ત્યારે આ ચંપાનગરીમાંથીજ ધામધૂમ પૂર્વક નીકળવાનું. એ અંગે જે કંઈ કરવાનું છે તે મારા હાથેજ થાય. રાજકુમારી ને પ્રવજ્યા રાજ્યને શોભે તેવી રીતે દેવાય.
એહે એજ વાતને! મોટા ભાઈ ! એમાં મારે આડા હાથ ધરવાનું કારણ હતું જ નહિ, પણ વિધાતાએ જે નિર્માણ કર્યું હોય એમાં થાય શું? પૂણ જ્ઞાની પણ, એ વિધાતાના શિરે ખીલે ઠોક્વા તૈયાર નથી થતા. એટલેજ કહેવાય છે ને કે “હણહાર મિથ્યા ન થાય.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૬
સતી શિરામણું ચંદનબાળા પ્રભુને હરાવવા ટાણે જે સેનયાની વૃષ્ટિ થઈ એ દ્રવ્ય અનામત પડયું છે. એમાંથી જ સંસાર ત્યાગની વિધિ થવાની છે. મહાત્માનું ટંકશાળી વચન છે.
જ્યેષ્ઠ ભ્રાતા ! બીજી પણ એક વાત ધ્યાન બહાર કરવા જેવી નથી. જનેતાના ઉપકારનો બદલે જેમ નથી વળી શકતો તેમ પાલક માતાપિતાના ઉપકાર ઓછા નથી. એ વિચારણામાં આપણે ભાઈ હેન સરખાં ઊતરીએ તેમ છીએ.
રાજવી કરકંડૂના વર્તમાન ઐશ્વર્યમાં, સ્મશાન ભૂમિવાસી ચંડાળ દંપતીનો ફાળો નાનો સૂનો નથી. એ જ ધોરણે તમારી સામે વાત કરી રહેલ ચંદનાના ઘડતરમાં કૌશામ્બીના ધનાવહ શેઠ જ મુખ્ય છે. લીલામના બજારમાં કુદરત કરામત કરી, એ મહાશયને ખેંચી ન લાવી હતી તો આજે હું ક્યાં હોત? અરે તમારાં વચનને વેદ વાક્ય ગણી, એ વૃદ્ધોએ પોતાનો વંશ ઉતાર વાસ ન તો હોત જે બન્યું તે બનત કે? મૂલા માતાએ જે ભાગ ભજવ્યો તે ન ભજવાય હેત તો શ્રી મહાવીરના પાત્રમાં મારે આહાર, અભિગ્રહની પૂર્તિ રૂપે સંભવતે કે? “વિધિવ વણિી ” અથવા તો “વિઘરેવ તાનિ ઘટયતિ, શનિ પુમાવ ચિતયાત” જેવા સૂત્રો યથાર્થ છે.
વડિલ ! મારી વિનવણી છે કે એ બધી મથામણ તમે જતી કરે. મને સુખી કરવામાં–આનંદ પમાડવામાં અને સંસારી માનવી કરી શકે એવું સર્વ કંઈ કરવામાં તમે કંઇ જ કચાશ રાખી નથી. મારી ભાભીઓએ તે નણદી પાછળ ગાંડપણ નેતયું છે. આ બહેનના અંતરના આશિર્વાદ છે કે તમો નિર્વિને રાજય લક્ષ્મી ભગવો અને એ વંશ ઉતાર વિસ્તાર પામો. જોડે બહેનના રક્ષાબંધન જેવી એક વાત યાદ આપું કે-જ્યારે પણ કુદરતને સંત, ચક્ષુ સામે જુવો અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
કમળ સમ નિર્લેપ
૨૦૭
એ સાથે હૃદયમાં અવાજ ઊઠે, ત્યારે આ સર્વને ઠેકર મારી નીકળી પડજે. ઘડીભર પણ “જે” “તો” ના આંકડા મૂકવા ન જતા
સામા વિરલા તો એજ કે જે ભોગવી જાણે તેમ જોગવી પણ જાણે. પ્રિય વંદના ! વહાલી સ્વસા ! તમારી મધુરી વાણી અને એ પાછળની અડગતા મને મૂક બનાવે છે. મારા હાથ હેઠા પડે છે. ફરજીયાત હા ભણવી પડે છે. “આવી વ્હેન પણ વડિલોના માર્ગે મળશે અને હું એકલવાયેજ અહીં પડી રહીશ” એ વિચારે મારું અંતર લેવાય છે.
વહાલા બંધુ ! તો હવે મહારે પાછા ફરવું જ જોઈએ. જો તમને અનુકૂળ હોય તો મને કશામ્બીમાં જતાં પહેલાં સંયમ પંથમાં વિચરી રહેલી માતા પિતાને મળવાની એ ત્યાગી પુગોનાં દર્શન કરવાની ઇચ્છા છે.
બહેન ! હું ઘણીજ ઉત્તમ વાત કહી. રાજકાર્યોમાં પડેલ હું એ વાત તો સાવ વીસરી ગયો હતો. હમણાંજ માણસો દોડાવી તપાસ કરાવું છું કે તેઓ હાલ કયા સ્થળમાં વિચરે છે.
ભાઈ ! મેં એ સમાચાર મેળવી લીધા છે. પુરૂષાદાની પાર્શ્વભગવંતની શિષ્ય પરંપરામાં ઊતરી આવેલા પૂજ્ય શ્રી કેશી મહારાજના ગચ્છમાં તેઓ દીક્ષિત થયેલ છે. એ શ્રમણને સમૂહ હાલ કલિંગ દેશમાં વિચરી રહેલ છે. સાંભળવા પ્રમાણે કુમાર-કુમારી નામની બે ટેકરીઓ કે જે ચિંતન-મનન કિવા ધ્યાન માટે અનુકૂળ ગણાય છે, તેની નજિકના પ્રદેશમાં સંત દધિવાહન અને સાહૂણું પદ્માવતી છે.
આતો ધણા સારા સમાચાર. બહેની ! તું તથા હારી ભાભીઓ જલ્દી તૈયારી કરો અને હું પણ કેટલીક ગોઠવણ કરી લઉં કે જેથી ચાર પાંચ રોજમાં જ અહીંથી ઊપડી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧ મું શમણ જીવનની સુવાસ
ભગિની ! તારા સમાચારને આધારે આપણે આ સ્થાનમાં આવી તે ચૂકહ્યા પણ આપણું હેતુને સિદ્ધ કરે તેવાં કંઈ ચિન્હ જણાતાં નથી !
કલિંગ દેશ લગભગ આપણે વીંધી આવ્યા. “તેષાલી” તરિકે ઓળખાતા નગરને પાછળ મૂક્યું. સામે દેખાય છે એ ઓરિસા યાને
ઢિયા પ્રાંત-પેલી પર્વતમાળા જણાય છે એ ખંડગિરિ અને ઉદયગિરિની ફરતી નાની મોટી ટેકરીઓમાં જ તે સૂચવેલ કુમારી પર્વત હોવો જોઈએ. આમ છતાં આશ્ચર્યની વાત તો એ જ છે કે આ તરફની વસતીમાં ભકિતા સિવાય અને સામાન્ય ખેતી પરના ગુજારા સિવાય ખાસ મહત્વના ઉદ્યોગ જણાતા નથી અને નથી જાણતી વહેવાર પટુતા.
મોટાભાઈ ! ભકિક જીવન જીવવું સહેલું નથી. વળી સ્વબળ પર મુસ્તાક રહી, પરિશ્રમથી આજીવિકા ચલાવવી એ તે પુજાઈનું લક્ષણ છે. જેમ કાવાદાવા ઓછા તેમ કર્મબંધન પણ ઓછું જ ને ! અને
છે જેમાં નાની મોટી રકમ એ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૦૯
શ્રમણ વનની સુવાસ
ઉદ્યોગ જરુરી છે. આળસ નજ જોઇએ. તે વાત પણ સાચી છે છતાં ભારે ઉદ્યોગા ખપ કરતાં વધુ ઉત્પાદન તે। તૃષ્ણા વધારી મૂકી અન્યને ચૂસવાની લાલચમાં નાંખે છે એ વાત ભૂલવા જેવી નથી. પેાતાની જરૂરિયાતા પેાતે નીપજાવી લે છે અને સંતેષી જીવન જીવે છે, એ તા પ્રશંસનીય ગણાય.
શ્રમણે! આ તરફ છે અને ઘણા ખરા ધ્યાન નિમિત્તે ખ`ડગિરિમાં વસે છે એ તે તેમની મારફતે જાણવા મળ્યું છે. હા, નામ ન જાણે. એટલે ખાતરીથી શી રીતે કહી શકે ! જેમને કામ સાથે સંબંધ છે તે નામ જાણવાની તકલીફમાં નજ પડે. ખપ પૂરતા સંત સમાગમ સેવે. એમાં જ રવકલ્યાણ માને. પરમાર્થા કરવાની તક ન ચૂકે એ ધપરિણમ્યાની નિશાની રૂપ છે, બાકી રાગી—ત્યાગીના રાહ જુદા હોય.
વસુમતી ! હું` પણ ભારે કરી! મારા સામાન્ય પ્રશ્ન ઉપરથી અનુભવ જ્ઞાન ઠાલવ્યું અને સાથે અજ્ઞાત–પ્રદેશના માનવાની વકીલાત પણ કરી. એ પ્રકારની દક્ષતા મેળવવાનું ગૌરવ જરૂર કૌશામ્બીના વસવાટને ફાળે જાય છે. પણ બહેની ! રાજ કરતાં આજે આપણને માગ કાપતાં મેાડું થયું છે, તડકા પણ વધુ ચડયા છે, હવે આપણે સત્વર મુકામ કરી સવારના આવસ્યક કાર્યોથી પરવારવું જોઈએ. મારી ચ્હા એ છે કે સામે જણાતી પર્વતમાળા નજિક જવાનું કે કુમારી પહાડ સંબંધી પૂછ પરછ કરવાનું હાલ મેાકુż રાખી, સીધા ડાબા હાથે આગળ વધ્યું. મંદિર પરની ધ્વજા આદિના ચિન્હાયા ટ્રાઇ ગામ સમીપમાં હોય તેવું જણાય છે, ત્યાં પહેાંચી ભાગાળમાં જ ડૅરા તંબુ ખડા કરી દેવા, ટ્રુ જેથી જોઇતી જશ ભાવ લાવવાનું પણ સુગમ પડે.
વડિલ ભ્રાતા ! તમારા વિચારને હું સંપૂર્ણ પણે મળતી થઉં છું. આપણા પહેરેગીરાને એ આજ્ઞા આપી દે. કૃત આપણે પેલી ગિરિમાળની તળાટીમાં દેખાતી ગૂપઢી સુધી જઇ માવીએ. ત્યાં વસતી જેવું જણાય છે તે કંઇ ભાળ મળે પશુ ખરી. પછી તરતજ પાછા
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૧૦
સતી શિરોમણિ ચંદનબાળા ફરી જઈશું. દરમિઆન આપણા માણસેએ વસવાટની ગોઠવણ કરી લીધી હશે.
તળાટી નજીક આવતાં જ એક નાનકડી સરા, પાછળના ભાગમાં પાણીને ઝરો અને બાજુના ભાગમાં એક ખંડવાળી, આગળના ભાગમાં મેટા ઓટલાવાળી ઝૂંપડી નજરે પડી. ઝૂંપડીનું ધર અંદરથી બંધ હતું એટલે એમાં કોઈ વ્યક્તિ જરૂર લેવી જોઈએ એમ અનુમાની વસુમતી એટલે ચઢી દ્વાર ખખડાવવા લાગી.
અંદરથી અવાજ આવ્યો.
ભગવતી મિયા ! ઊભા રહે. હું કમાડ ખોલું છું. આપ આટલા વહેલા આવશો એવો મને સ્વપ્ન પણ ખ્યાલ નહિ. રેજ કરતાં ગુણીજી, આજ લગભગ ચાર ઘટિકા વહેલા છે.
એ શબ્દો પૂરા થતાં જ દરવાજા ઊઘડ્યા.
વસુમતી તે સામે ઊભેલી વ્યક્તિનો ચહેરો જોતાંજ અજાયબીમાં ડરી ગઈ. દ્વાર ખેલનાર વ્યક્તિ તો આભો જ બની ગઈ ! વિચારમગ્ન બની.
ભગવતીના સ્થાને રૂ૫ સંપન્ન અને ગૌરવશાળી કુમારિકા, નજિકમાં જ રથ અને સાથમાં ભભકાદાર–રાજવંશી પોશાકમાં સજ્જ થયેલ પ્રભાવશાળી પુરુષ તથા બે રમણીએ; જાણે એકાદી રાતમાં સ્વર્ગપુરીમાંથી કેઈ દેવે ઊતરી આવી આ સર્જન ન કરી દીધાં હોય !
પિતે છેલ્લા ત્રણેક માસથી અહીં વસે છે, છતાં ગણત્રીના માનવ મુખ સિવાય ભાગ્યે જ કોઈ આ તરફ ફરકે છે ! સમીપના ગામમાં પણ જે મનુષ્યો વસે છે એ સામાન્ય સ્થિતિના છે. નજિકની ટેકરીઓ પર જે શ્રમણશ્રમણીઓ વસે છે, એમાંના ઘણા ખરા તો ધ્યાન મગ્ન રહેતા હોવાથી જવલ્લે જ તળાટીમાં આવે છે. જે ચેડા આવે જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
શ્રમણ જીવવની સુવાસ
૨૧૧ છે તે પણ માત્ર ગોચરી અર્થે જ. કોઈ પર્વ દિન હોય છે તે ગામમાંથી થોડા નર નારીઓ આ ટેકરી પર ચઢે છે. સાધુ સાધ્વીના વંદન અને ઉપદેશ પછી થોડી ઘડીઓમાં પાછા ફરે છે. પોતે અહીં આવી ચડ્યો ત્યારે બેભાન સ્થિતિમાં હોવાથી કેણ લાવ્યું તેનો ખ્યાલ ન હતે. એમાં ગડ ગુંબડે શરીર પર ટી નિકળવાથી અને સંધિવા થવાથી તરતજ પથારી વશ થયો. લગભગ આ એકાંત અને નિર્જન સ્થાનમાં મરણ પથારીએ જ પડયો હતો. અચાનક એક સાધ્વી મૈયાની નજરે ચઢયો. તેઓ જ મારા સરખા દુખિયાના બેલી બન્યા. તેમણેજ ગામમાં જઈ મારી શુશ્રષા થાય તે પ્રબંધ કરાવ્યો. પાટાપીંડી ઔષધ પણ તેમના કહેવાથી એક વૈદ આવી કરી જતાં. શરીરની સાફસુફી તેમજ જરૂરી ખાન પાન સાચવનાર માનવીઓ પણ તેમની જ પ્રેરણાથી અહીં આવી રહ્યા હતા. મારો જીવન દીપ બૂઝાતે બચ્યો હોય તે એ સાધ્વી મૈયાની ચાંપતી દેખરેખ, આશ્વાસન અને પરેપકારી વૃત્તિને આભારી છે. હું હરતો ફરતો થયો અને મારું સંભાળી લેવાની શકિત મારામાં આવી ત્યારે ખાસ મારા આગ્રહથીજ સંભાળમાં રહેલા પેલા માનવો, પરમ દિને સાંજે લગભગ અઢી મહિને પિતાના ઘર ભેગા થયા. હજુ કાલે મધ્યાન્હ પછી પાછા ફરતાં એ ભગવતીને મેં વાત કરી કે –
માતાજી! તમેએ તે મને નવું જીવન આપ્યું છે. તમારે જેટલો ઉપકાર માનું એટલે ઓછો છે. મને એક વાર આપના ગુરુદેવનાં દર્શન કરાવો. ટેકરી ચઢવા જેટલી શક્તિ હવે મારામાં આવી છે. તમે જાતે જ અન્નપૂર્ણ કામ ધેનુ, પવિત્રતાના સાક્ષાત પંજસમા ભગવતી છે. આપના સરખા ગુરૂણી અહર્નિશ જેમનો ઉપદેશ સાંભળવા જાય છે એ ગુર જેવાતેવા નજ હેય. એક વાર એ વિભૂતિનાં ‘દર્શન થાય તો માનવ ફેરે સફળ થાય. ઈદગીમાં મને એ એકજ ,
આશા રહી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
સતી શિરેામણી ચંદનબાળા
મારી એ વ્હાલસાયી મા એ વાત કાને ધરી. આજે અપાર પછી તેઓ મને પેાતાની સાથે ગુરૂદેવ પાસે તેડી જવાના છે. એ વિચારથી મારૂં હૃદય સાચેજ પુલિકત બની ગયું. નિશાના ઓળા ઊતરતાં મારી આ મઢુલીમાં હું ખાટલે પડયા અને નિદ્રા પણ મધુરી આવી. સૂતાં સૂતાં વિચાર પણ કરેલા કે પ્રાત ઃ કાળે વહેલા ઊઠી ઝટપટ પરવારવું અને મયા હા પાડે તા અપેાર પછી જવા કરતાં સવારેજ તેમની સાથે ટેકરી પર પગ માંડવા.
૨૧૨
"
આમાં “ ભગવતી મુખ્ય દશ નથી ટેવાયલ હુ કલ્પના પણ કર્યાંથી કરૂં ?
"
નાજ સ્વપ્ન સેવનાર અને રાજ એમના આ નિર્જન પ્રદેશમાં અન્યનાં આગમનની
રાજકુમારી ! અજાચેખી, આભાપણું અને ઉત્તર દેવામાં વિસંવાદિતા ના કારણે રૂપ મેં વગર પૂછે કહી બતાવેલી મારી . રામ કહાણી છે. હવે વિલંબનુ કંઇ પ્રયેાજન નથી. આ સેવકને જે કાંઇ ક્રમાવવાનું હોય તે સુખેથી ફરમાવેા.
મૈયાના પાપકારે જેને નવજીવન આપ્યું છે એ ગમે તેવું કામ કરવાને મુદા તત્પર જ છે. અન્ય માટે યથા શક્તિ ઘસાઈ છૂટવું એ જ જીવનની લ્હાણ છે. એમાં જ માનવતા છે. નીતિકારા પાપકાર - વૃત્તિને સંત પુરૂષાની સંપત્તિ' કહે છે એ ખાટું નથી જ.
6
નાયક ! તમારી રામકહાણીમાંથી અમારા પ્રવાસ સફળ થવાના ભણકારા મને સંભળાઇ રહ્યા છે. મારી અજાયેખી તમારા ‘ ભગવતી’ ને ઉદ્દેશી કહાડેલા ઉત્તરમાં નથી સમાપ્ત, પણ તમે। મને ઓળખી શકતા નથી એમાં છે.
જ
· નાયક 'ના ઉચ્ચાર સાથે જ પેલી વ્યક્તિના મનેપ્રદેશમાં પૂર્વજીવનના બનાવા ખડા થઇ ગયા. નાયકનું સંમેાધન કરનાર કુંવરીના ચહેરા પ્રતિ એકી કરશે એ આંખા માંડી રહ્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્રમણ જીવનની સુવાસ
૨૧૩ ત્યાં તો કુમારિકાને હાસ્ય વેરત નાદ ગાજી રહ્યો.
નાયક ! તમેએ જે બાળાનું લીલામ કર્યું હતું એ જ હું વસુમતી. કૌશામ્બીના ધનાવહ શેઠની પાલકપુત્રી. • બહેન ! ચહેરે તો બરાબર મળતો આવે છે પણ આસપાસના એકેડા મેળવાતા નથી. તમારા એ સમયે જોયેલા શરીરમાં અને આજની દેહક્રાંતિમાં પણ ઘણો જ ફેર પડ્યો છે.
નારીજાતિના અંગેની ખીલવણ એવી તે ખરી જ, બાકી તમે ભારી મંદવાડમાંથી ઊઠેલા છતાં, મેં તો તમને પ્રથમ દર્શને જ પિછાની લીધા.
સાંભળો, પેલા રથમાં બેઠેલા રાજવી એ મારા ભાઈ અને અત્યારના ચંપાપતિ તરીકે ઓળખાતા મહારાજા કરકંડૂ પોતે જ છે. સાથમાં મારી ભાભીઓ છે. આ પ્રદેશમાં અમારું આગમન જે સંતની તમે વાત કરો છો એમનાં દર્શન માટે જ થયું છે. તમારી વાત પરથી નામ આદિની વિશેષ ઓળખાણ નથી તારવી શકાતી પણ એટલું તો નિશ્ચિત સમજાય છે કે અહર્નિશ પ્રાતઃકાળે તમે જેને ભગવતી તરીકે ઓળખે છે એ સાધ્વીજી, સંતના વંદન અર્થે અહીં થઈને જાય છે. વળી આજે તમને તે સાથે લઈ જવાના પણ છે. હજુ સુધી આવ્યા નથી તો કદાચ હમણું ન પણ આવે અને મધ્યાહ્ન ઊતરતાં જ આવે. નિગ્રંથ વિના કારણ ગમનાગમન કરતા નથી. મારી તમને વિનંતી છે કે અમારા આવ્યા વિના તમે ઉતાવળ કરી ટેકરી પર ચઢવાનું શરૂ ન કરતા. અમે સમીપ વર્તી ગામની ભાગોળમાં જ છીએ અને આવશ્યક કાર્યોથી પરવારી તમારા જતાં પહેલાં આવી પહોંચીશુ તો ખરા જ. કદાય વિલંબ થાય તે રાહ જે જે.
આટલું જણાવી વસુમતી રથ તરફ પાછી ફરી અને ભાઈને મુદ્દા પૂરતી વાતથી વાકેફ કરી, જલ્દી પાછા ફરાય તેવો પ્રબંધ કરવાની સૂચના સાથે રથ ગામ તરફ હંકારી દેવરાવ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૧૪
સતી શિરામણ ચંદનબાળા રાજકુંવરીના ગયા પછી નાયક ગહન વિચારમાં પડશે. અકસ્માતક બનેલ આ મેળાપે તેના હૃદયમાં ભૂતકાળને સજીવન કર્યો, એટલું જ નહીં પણ પિતાની કરણનો આ લોકે બદલો લેવા ધારે તો મરણ હાથવેંતમાં દેખાયું. રાજબાળાની વાતમાં એ અંગે જરા પણ ગંધ નહોતી, છતાં “ગુનેગારનું હદય સદા શંકિત હોય,” એ ઉક્તિ અનુસાર મનમાં તરંગ ઉદ્ભવ્યો. ઘડીભર આ સ્થાનમાંથી ભાગી છૂટવાનું મન પણ થયું. ત્યાં પરોપકાર પરાયણ ભગવતીની મુદ્રા નેત્રો સામે રમી રહી. નવજીવન દેનાર એ મયાને કહ્યા વિના તે અહીંથી ન જ ખસવું એવો નિશ્ચય કરી કાર્ય આપણું આરંભી.
હેતુ વિહિન પગલું ન ભરનાર સાધ્વીજી રોજ માફક આજે મધ્યાહ્ન પૂર્વે ન આવતાં, ઊતરતા પહેરે આવ્યા. રોજ કરતાં સાથમાં આજે સાધ્વીઓની સંખ્યા વધુ હતી. રજોહરણથી એટલે સાફ કરી આસન માંડી જરા વિશ્રાન્તિ લેતાં એમણે પ્રશ્ન કર્યો.
ભાઈ ! સંતના દર્શન આજે જરૂર કરાવીશ. તમારામાં કરી ચઢવા જેટલી શક્તિ આવી નહોતી એટલે જ અદ્યાપિ સુધી એ વાત મેં ઉચ્ચારી નહતી; બાકી આ રાજર્ષિનાં દર્શન અને ઉપદેશ શ્રવણ એ તો અહેભાગ્ય હોય તે જ પ્રાપ્ત થાય.
ભગવતી માતા ! મેં એ વિચાર બદલ્યો છે. જરૂરી કારણસર હું હમણા “તેષાલી” જાઉં છું. અઠવાડીયામાં તો પાછા આવી જઈશ તે વેળા આપની સાથે સંતના દર્શને જરૂર આવીશ. આપની રજા લેવા જ થો હતો.
મહાનુભાવ! તું સંસારી માનવી છે એટલે કામ અને કારણ સંભવે તે જરૂર. પણ આવી ઉતાવળ છાજે તેવી તો નથી જ. હજી માંડમાંડ દેહમાં શકિતનો સંચય થવા માંડયો છે. પ્રવાસ ખેડવા જેટલી તાકાત આવી જણાતી નથી. ગયા પછી અઠવાડીયું થાય કે મહિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
શ્રિમણ છવનની સુવાસ
૨૧૫
પણ થઈ જાય. જ્યાં આવતી કાલે શું થશે અથવા તો ઘડી પછી શું બનશે એનું આપણને જ્ઞાન નથી ત્યાં દિવસોના ભરોસે આંગણે આવેલ અવસર ચૂકે એ તે “તળાવે જઈ તરસ્યા રહેવા જેવું” કે “મહેમાં આવેલ કાળિયો છોડી દેવા જેવું” મૂર્ખાઈ ભર્યું ગણાય.
પ્રથમ તીર્થકર શ્રી યુગાદિ જિનેશના પુત્ર બાહુબળિએ તક્ષશિલાના ઉધાનમાં પ્રભુનાં પગલાં થયાં ત્યારે તમારી માફક જ વાત ઠેલી હતી. તું તે અઠવાડીયાનો વાયદો કરે છે પણ એ બિચારાએ તે માત્ર એક રાતને જે વિલંબ કરેલે સવારે તે મેટા ઠાઠ માઠથી પ્રભુ વંદન માટે નિકળવાના પયગામ સારી પ્રજામાં છેડેલા. એ મુજબ સવારી ઉદ્યાનમાં આવી પણ પહોંચી. પણ ભગવંતઋષભદેવ તો તે પૂર્વે વિહાર કરી ગયેલા. એ મહાબળવાન રાજવીની દશા કમલ ક્રોષગત ભ્રમર જેવી થઈ પડી. કવિએ ગાયું છે કે –
કમળ કાષગત ભ્રમર વિચારે, કરશું પ્રભાતે પ્રયાણ
કાળ મતંગજ કરે પ્રળિયો, સમજ્યો નહીં નાદાન એ સવા સોળ રતિ છે. સંતની વિહાર નેબત ક્યારે ગાજશે એનાં ઠેકાણું નહીં; પાંચ લટિકામાં પણ આસન સંલે!
એમજ માની જોને કે મંદવાડમાંથી ચાર દિન મોડો ઊડ્યો હતો! આ ભવના લાભ કરતાં પરભવના પાથેયની વિચારણા પ્રતિ સાવ દુર્લક્સ ન દાખવવું. પૂર્વના ભાગ્ય હશે જ ત્યારે તું અમારી નજરે
યા. ઠડિલ શુદિન નિમિત્તે એવા એકાંત પ્રદેશમાં અમારા પગલાં થયેલાં. વળી અમારાં વચનો સાંભળી ગામવાસી ભાઈ બહેન કરૂણા થયા. વૈદ્યના ઔષધની પણ ટીકી લાગી. આયુષ્યની દેરી બળવાન એટલે તું બચી ગયો. બાકી દુર્ગધથી ભરાયેલ ૫૩ ને લોહી ઝરતાં ગડ મુમથી હર કોઈને કંપારી જન્માવે એવા શરીરની શુશ્રુષા પરમાર્થ દષ્ટિ કરનાર એકદમ ક્યાંથી મળી આવે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૬
સતી શિરમણ ચંદનબાળા પુન્યશાળી! કામની ચિંતા આજ માટે ખંખેરી નાંખ અને આવવાની તૈયારી કર.
એ નાયક કંઈ જવાબ આપે તે પૂર્વે તે અશ્વો જોડેલ ઘુઘરિયાલ રથ આવી ચૂકે.
સારથીએ લગામ ખેંચી અશ્વોને થંભાવ્યા કે તરતજ કરક. વસુમતી અને રાણું ઊતરી પડી. એટલા તરફ નજર ફેકતાં જ કરકંડૂથી બોલી જવાયું.
હો, પદ્માવતી માતા તો સામે જ બેઠાં છે ને! દોડતો ઓટલાની પગથીએ ચઢી ગયો અને પ્રણામ કરી સુખ શાતા પૂછવા લાગે. નારીવર્ગે પણ પ્રણામ કર્યા.
મૌનને ભેદી રાજવી કરકંડૂ કહેવા લાગ્યો, પૂજ્ય સાધવી મયા ! એ દિને પિતા પુત્રને રઝળતા મૂકી આપ તો દોડી ગયા. પિતાએ શોધ કરવા માણસો દોડાવ્યા પણ આપ તે ગયા તે ગયાજ. વાત્સલ્યના લવ વિદૂણું આવું હદય તો કાઈક માતાનું જ સંભવે ! ઇશારો કરી સાથે પિતાને પણ એ માર્ગે વાળ્યા. મારા જેવા નવિનને માથે ઉભય રાજ્યોની ચિંતાનો ભાર આવી પડ્યો. એમાં આપની સ્મૃતિ લગભગ દબાઈ ગઈ. એ તાજી કરી, અહીં ખેંચી લાવવાનું માન તે આ બેનડીના ફાળે જાય છે
આપે એ વાત તો સાંભળી હશે કે ભગવંત વર્ધમાન સ્વામીના કપરા અભિગ્રહની પૂર્તિ કૌશામ્બી નગરીમાં ધનાવહ શેઠની પુત્રીના શુભ હસ્તે થઈ. 1
એ બાકલા વહેરાવનાર આ મારી હસમુખી અને બુદ્ધિશાળી બહેની પતેજ. ધનાવહ શેઠની એ પાલનપુત્રા, નામ ચંદના; ચંપાપતિ દધિવાહન અને રાણી માતા ધારિણીની એ પુત્રી, નામ વસંમતી. તમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
શ્રમણ જીવનની સુવાસ
૨૧૭
અને ધારિણી એ બહેને ગણાવ. એટલે સંસારી નજરે આપતી પણ એ પુત્રીજ કહેવાય. માટે મારી પણ એ એક માત્ર ભગિની.
પદ્માવતી સાધ્વી, વસુમતીને ઉદ્દેશી ખેાલ્યા—
પુત્રી ! તું તે ભારી ભાગ્યવતી. સમ જિનના હ્રાથમાં તારૂં દાન એ તા માનવજીવનમાં અમર પ્રસ`ગ.
સાધ્વી માતા ! આપ કદાચ નહિ જાણતા હૈ। કે મારી એ દક્ષે સ્વસ એ તે પ્રભુને પણ છેતર્યાં ! કરક ડૂએ એમ કહી વાત આગળ
લખાવી.
વહેારાવ્યા માત્ર ખાકલા અને લીધું તિની પદ ! ભગવ તેજ જગતમાં એની સાચી પિછાન કરાવી. તે પૂર્વે કાને ખબર પણ નહેાતી કે આ ધિવાહન ભૂપની પુત્રી છે ભગવંતેજ એ વેળા કહ્યું —
આ ચંદનબાળા મારા શાસનમાં પ્રથમા સાધ્વી થશે. આવી કા પટુ રમણીને ‘ ચંદનબાળા' કહેવી એ તેા પેાતાની બુદ્ધિનુ પ્રદર્શન કરાવવા જેવુ' ! આ તે ખાળા કે પ્રૌઢા !
મેાટાભાઈ ! ભૂતકાળને એ રીતે વાગેાળી આપણે સમય ગુમાવવા એ અનુભવીઓનું વચન છે, એમાં એમની પળે પળ કિંમતી છે. વળી મારે કૌશામ્બીમાં જવાની પણ
એ ઠીક નથી. વેળા એજ વસુ' પૂજ્ય એવી આ સાધ્વી મૈયાએ. આગમનનું બીજું કાર્ય અધૂરું છે.
ઉતાવળ છે.
પૂજ્ય ગુરૂણીજી ! જો વિલંબનું ખાસ કારણ ન હોય તે। . ટેકરી તરફ ડગ ભરવાનું શરૂ કરીએ. આપ આગળ થાવ; કેમકે આપજ આ માના બેમિયા છે. અને સાધુજીનાં દર્શનની અમારી અભિલાષા આપની સહાયથીજ પૂર્ણ થાય તેમ છે.
શ્રાવિકા ? વાત સાચી છે. વિલંબ કરવા પેાષાય તેમ નથીજ.
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૮
સતી શિરોમણી ચંદનબાળા એમ કહી પદ્માવતી સાધ્વીએ પેલા માંદગીમાંથી ઉઠેલા ભાઈને ઉદેશી પ્રશ્ન કર્યો !
કેમ મારી સલાહ ગળે ઊતરીને! તમો પણ આવો છો ને? સાધ્વીજી સાથે વસુમતી અને રાજવીના વાર્તાલાપથી પિતે આ લેકને પાકો ગુનેગાર અને દુશ્મન છે એ વાતનો ઘટસ્ફોટ થયા વિના રહેવાને નથી. આ ભગવતી એ હકીકત જાણશે ત્યારે એમને કેવું દુઃખ થશે! એ વિચારે એનું હૃદય એટલી હદે ક્ષુબ્ધ થયું હતું કે એ કંઇજ ઉત્તર દઈ ન શકે. એના ચહેરા પર વિળતા નાચી રહી.
એ જોતાં જ પદ્માવતી સાધ્વી કહેવા લાગ્યાં કે–
મહાનુભાવ! તમારું અંતર હા ન ભણતું હોય તો મારા આગ્રહથી ખેંચાઈ આવવાની જરૂર નથી. “ભાવ વિનાની ભક્તિ નકામી છે.”
વસુમતી બોલી–ગુરૂણી માતા ! તેઓ આવવાના જ છે. તેમના કહેવાથી તો અમે આટલા જલદીથી તૈયાર થઈ આવ્યા.
અને એ ભાઈ તરફ નજર કરી કહેવા લાગી—
નાયક ! ચાલો અમારી સાથે. આવો યોગ જીવનમાં કોઈકવાર જ , આવે છે. “અનં ર ગ્રામિ' એ નીતિકારના વાક્યને યાદ કરો. મારે તમારા ઉપકારનું ઋણ પણ ફેડવાનું હોવાથી તમારી હાજરીની જરૂર છે. પછી આ ભવરૂપી મહાસાગરમાં સમુદ્રમાં તરતાં લાકડાં માફક આપણે જુદી જુદી દિશામાં તણાઈ જઈશું ત્યારે સમાગમ કયાંથી થવાનો છે?
ચંદનબાળા ! તું આ મહાશયને ઓળખતી જણાય છે. ચંપા અને શામ્બીના વસવાટમાં તે પણ ઓળખાણની તો હારમાળા રચી દીધી છે. પરિચય અને વસવાટ વિના ઋણ કેવાનું કયાંથી સંભવે ! 1 ગુરૂનું મહારાજ ! આપનું અનુમાન સાચું છે. એ પાછળને
ઈતિહાસ પ્રસંગ પ્રાપ્ત થતાં હું વર્ણવી બતાવીશ. હાલ તે આપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
શ્રમણ જીવનની સુવાસ
સર્વે ચક્ષુ સામે રાખેલા મુખ્ય સવાલના ઉકેલમાં આગળ વધીએ એ જ ઈષ્ટ છે. આપ માર્ગ કાપતાં આ સ્થળ પાછળ જે કંઈ ઇતિહાસની કડીઓ સંકળાઈ હોય તો તે, અગર આ પ્રદેશમાં કુદરતે જે કંઈ કરામતો સજી હેય તે, ટૂંકામાં અમને સંભળાવતાં જાવ.
દીર્ધકાળથી સંયમ પંથના પથિક બનેલ પદ્માવતી સાધ્વીના મુખેથી પર્વત અને એમાં આવેલી વિવિધ ગુફાઓ સબંધી તથા એમાં ધ્યાનમગ્ન રહેતા મુનિગણને લગતું વૃતાન્ત સાંભળતો આ સમુદાય ટેકરીની ઊંચાઈએ પહોંચવા આવ્યો. છતાં ન તો કેટલે સમય વ્યતીત થયો એની, કે કોઈને વધુ શ્રમ પડે એની જરાપણું ખબર પડી ! વૃતાન્ત શ્રવણમાં એક રસની જમાવટ કરવામાં સાધ્વી પદ્માવતીએ પિતાના વર્ષો જૂના અનુભવને છૂટથી ઉપયોગ કર્યો હતો. અનુભવીને મીઠા ઘૂંટડા ગળવાના જ્યાં ડગલે પગલે મળતા હોય ત્યાં સૌ કોઈ ભાન ભૂલે. ભૂખ તરસ યાદ ન આવે ત્યાં થાક કે સમયની યાદ કેવી ! - પ્રવચન મંડપ તરીકે વપરાતી વિશાળ ગુફાના પ્રાંગણમાં ઉપાસકેની આ મંડળી આવી પહોંચી ત્યારે એક ક્ષુલ્લક સાધુના મુખેથી સાંભળ્યું કે –
ગુરૂ મહારાજ થોડી પળ પૂર્વે બહિરભૂમિએ ગયા છે.
સૌ તેમના આગમનની માર્ગ પ્રતીક્ષા કરતાં નજિકમાં બેસી વિશ્રાન્તિ લેવા લાગ્યા. એમને ઝાઝીવાર ખાટી થવું ન પડ્યું. અલ્પ કાળમાં જ મહારાજશ્રી પધાર્યા. સૌએ ઊભા થઈ વંદન કર્યું અને સુખશાતા પૂછી. પદ્માવતી સાધી શરૂઆત કરતાં કહેવા લાગ્યા
યશ્રી ! રાજવી કરકંડૂની પાછળ બેઠેલ છે એ જ આજની મહાશય કે જેમના સબંધે મેં પૂર્વે વાત કરી હતી. તળાટીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૨૦
સતી શિરામણી ચંદનબાળા
ગામમાંથી એમને તાત્કાલિક શુશ્રુષારૂપી સહાય ન મળી હેાત તે એ
મવા ન પામત.
વસુમતી–સાધ્વી માતાની એ એળખાણમાં હું એક વધુ મકા મેરવું છું. તે કૌશામ્બીપતિના એક કાળે સૈન્ય નાયક હતા. ચંપાપરના અચાનક હલ્લામાં એમણે જ માતુશ્રી ધારિણી અને મને ઉઠાવેલા. ગમે તે કારણે તેમની ઇચ્છા ધારિણી માતાને પેાતાની પત્નિ મનાવવાની થયેલી. એ ખર લાવવા સારૂ જાતે કષ્ટ વેઠી અમને એ સુખપૂર્ણાંક લઇ ગયેલા. વિનવણી કરવામાં કચાશ નહેાતી રાખી. પશુ પતિવ્રતાપણામાં જરા સરખા ડાધા લાગવા દે એ વભાવ માતાનેા હતેા જ નહીં. એટલે તેમના મનામણાં નિષ્ફળ ગયાં. જે સમજાવટથી ન મન્યું તે ભયથી કરવાના ઉદ્ગાર આ ભાઇ જ્યાં મુખ બહાર કાઢે છે ત્યાં ! શિયળવ્રતના રક્ષણ અર્થે માતાએ આપધાત નેાતાઁ.
બનનાર બની ગયું. સતીની વીતા આગળ આ નાયકની ક્ષાત્રવૃત્તિ કારગત ન નીવડી. સાંસાર માંડવાની વૃત્તિ નામશેષ થઇ ગષ્ટ. તરત જ મને પુત્રી તરિકે સંમેાધી. ધીરજ આપી અને ધનના લેાભે ગમે તેના હાથમાં ન જવા દેતાં ધનાવહ શેઠ જેવા પવિત્ર ગૃહસ્થને વેચી. એ દિનથી મારું નામ ચંદ્રના પડયું. જનતાની ભે એ જ વધુ વર્સી ગયું. માતાના જીવનને! દીપ મુઝાવનાર અને પરકાયા પ્રતિ માઠી નજરે જોનાર જરૂર એ ગુનેગાર છે. એ વાત સમજીને જ એમણે પેાતાની માતૃભૂમિને છેલ્લા રામરામ કર્યો છે. ક્રમે જેને માર માર્યો છે એના દેાષ કાઢવા કરતાં હું તે। ગુણગ્રાહી દૃષ્ટિથી એક જ વાત યાદ રાખી રહી છું. –ધનાવહ શેઠ જેવાના પવિત્ર હાથમાં સોંપાઈ ન હેાત તે મારૂં શું થાત ? મારા જીવનમાં ત્યાર પછી જે કંઇ પ્રગતિ થઇ છે અને જે જીવન જીવવાની મારી અભિલાષા વર્તી રહી છે એમાં મુખ્ય ભાગ ભજવનાર એ નાયક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
શ્રમણ જીવનની સુવાસ
૨૧
મારા ઉપકારી છે. ભાઇ કરકડૂતે એમની પૂ` કરણી ભૂલી જવા મારી વિત’તી છે, કેમકે મેં તેમની સાથેની વાતમાંથી જાણી લીધું હતું કે ધારિણીમાના આપધાતમાં નિમિત્તભૂન બનનાર પ્રત્યે ખુદ પિતાશ્રીને અપાર ગુસ્સે ઊપજ્યા હતા અને ગુનેગાર હાથ આવે તેા એને જીવતા ન છોડવા એવું પણ તેમણે લીધેલું. તેઓ પ્રતિ થતાં પિતાના વચનને પૂરું કરવાની જવાબદારી ક્ષત્રિય સંતાનના વારસામાં સહજ ઊતરે તેથી મારે આ પ્રાના કરવી પડી છે.
આ રીતે એક ભૂલાઇ ગયેલા બનાવ પરને પડદો ઊંચક્રાતાં સૌની નજર નાયકના ચહેરા પ્રતિ ખેચાઇ.
એનુ મુખ રારમથી ફીકું પડયું. નાડીમાં ક્ષાત્રતેજની ઝમક હેાવાથી તે ગુરુદેવની સામે આવી, પેાતાનું શિર નમાવી, આ વચને કહેવા લાગ્યા—
કુંવરી વસુમતી ભલે મને ઉપકારો લેખે પણ ચ પાપતિના સુખી ઘર સંસારમાં આગનેા તણખા ચાંપનાર, ગુનેગાર હું જ છું. સ્વાર્થ વશ અને મેહિવળ થઇ મેં ધમ નીતિ વિરૂદ્ધનું નિદ્ય પગલું ભર્યું છે. આ ભગવતી મૈયાના પ્રતાપે મને પુનર્જીવન પ્રાપ્ત થયું. છે. એટલે એમના જીવનની સુવાસથી મારા હૃદયમાં એ કાળે હતી એવી કાળાસ જોકે નથી રહી, અને મારા એ નીચ નૃત્યના મને પશ્ચાતાપ તે! અહીં આવ્યા પૂર્વે જ થઇ ચૂકયેા છે, છતાં રાજવી જે શિક્ષા ફરમાવશે તે હુ હસતે મુખડે વધાવી લેવા, તૈયાર છું. એ પૂર્વે મારી એકજ યાચના છે અને તે એટલીજ – માપ સૌ મને મારા એ દુષ્કૃત્યની ક્ષમા આપે.
ગુરૂદેવનાયક ! સ્વસ્થ થાવ. માનવ માત્ર ભૂલને પાત્ર છે. જ્યારથી હું દધિવાહન ગ્રૂપ મટી ભગવાન પુરૂષાદાની પાર્શ્વજીનના શાસનમાં પ્રજિત બન્યા ત્યારથી મેં સંસારના સર્વ અંધતાને તિલાંજલિ આપી દીધી છે. ભવ ભ્રમણુના મુખ્ય કારણ સમા રાગ દ્વેષને જડમૂળથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
સતી શિમણું ચંદનબાળા ઉખેડી નાંખવાનો પાકે નિર્ધાર કરેલો છે. એટલે મને પૂર્વને એ ભાવ રહ્યો નથી-નાયક ! તમે જરૂર નિમિત્ત ભૂતબન્યા છે છતાં વીતરાગ પ્રભુના ઉપદેશથી મને સમજાયું છે કે “સાચા કયા-ખરા ગુન્હગાર તો આત્માના પિતાનાં કર્મો જ છે. વિશ્વની જે કંઈ રોજબરોજ વિચિત્રતાઓ નજરે ચઢે છે એ સર્વ આઠ પ્રકારનાં કર્મોને જ આભારી છે. સમજુ આત્મા એ વેળા સમભાવ દશામાં રહી એ ખપાવે છે જ્યારે પ્રાકૃતજનો એ કાળે હાયવોય અને વેરવિધ જન્માવી, એમાં નવાનો ઉમેરો કરે છે. ક્રોધ, માન, માયા અને લેપ કષાયો એમાં એવી જમાવટ કરે છે કે લગભગ ટોચે આવેલ નાવ પુનઃ ભર દરિયે ધકેલાય છે. તેથી તે કપાય એટલે જ સંસાર; જ્ઞાની ભગવંતે કહ્યો છે, અને વષા વિટ ફેવરિ અર્થાત સર્વથા કષાયને ય એટલે જ મુક્ત દશ એવું તેમનું ટંકશાળી વચન છે. અહીં બેઠેલા સર્વને મારી સૂચના છે કે આ વાત બરાબર અંતરમાં કાતરી રાખજે. જેમ બને તેમ કષાય એાછા કરી, એ ચેકડીને નિર્મૂળ કરવાનો યત્ન કરજો અને ઉદયકાળે સમતા યાને સમભાવ જેવા ગુણને જરા પણ વિલે ન મૂકશે.
નાયક ! મનમાં રહ્યો સહ્ય શંસય કહાડી નાંખો. લક્ષ્મી હોય તે સન્માર્ગે એને વ્યય કરી જી નનું નવું પાનું ઉઘાડે.
ગુદેવ! મેં વસુમતીનો વિક્રય કરી લાખ સેનિયા મેળવ્યા અને આશા રાખેલી કે અહીંથી અજાણ્યા પ્રદેશમાં જઈ એ દ્વારા સુખેથી સંસારના વિલાસ માણીશ. પણ નસીબ ચાર ડગલાં આગળ આવ્યું. માગે બે સારા દેખાવની રમણીઓને યોગ પણ થયા. એમની સાથેના સહવાસથી મન નવનવાં સોણલાં સેવવા પણ લાગી ગયું. ત્યાં અચાનક દેહનો વ્યાધિ ઉપન્યો. એની પીડા વધતી ગઈ. રાજ જેમના -સુખ સારૂ હું મારું તન-મન અને ધન કુરબાન કરતો હતો એ રમShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
શ્રમણ જીવનની સુવાસ
૨૩
ણીએ મને શાંત્વન આપવાને બદલે એક રાતના પાછલા પહારે કાંટાળી ઝાડીમાં પડેલી દઇ, મારી માલમત્તા સાથે પલાયન થ! ગઇ. કાં સુધી તે હું કેભાન દશામાં પડયા રહ્યો. આ ભગવતીએ જ મારા ઉદ્ધાર કર્યાં. ધીરે ધીરે હું સાો થવા લાગ્યા. મને આપધાત પૂર્વે દેવી ધારિણીએ ઉચ્ચારેલા વચનેા યાદ આવ્યા– ધ એક જ તારહાર *. નીતિ વિનાનું જીવન અાગળના આંચળ જેવું નકામું છે. પ્રેમ સાચા ત્યારે જ કહી શકાય કે જેની પાછળ નથી હેતે ક" સ્વાર્થ કે નથી àાતી કામ વિષ્ફળતા-પવિત્ર પ્રેમ ા માનવને દેવ બનાવે છે; ડૂબાડતા નથી પણ તારે છે. મારામાં રહેલાં ગુણાનું આકર્ષીણુ હાય અને કૂવા કાંઠેના પ્રથમ મેળાપથી સ્નેહના અંકુર ઉદ્ભવ્યા હોય તેા, હું ત્હને મારા અધુ તરીકે સ્વીકારવા તૈયાર છું. સતી નારી પે।તાનું શિયલવ્રત પ્રાણ કુરબાન કરીને પણ સાચવશે. એ ધર્મ એના જીવનના સર્વ સ્વરૂપ છે. એમાં જરાપણ ખામી આવી કે સર્વનાશ થાય જ.
17
ગુરૂદેવ ! એ કાળે તા એ દેવીનાં વચના ન સમજી શકયા પણ આજે એનુ રહસ્ય ખરાબર સમજાયું છે. ગેાળ–ખેાળ વચ્ચેના ભેદ અથવા તે। કંચન કથીર વચ્ચેનું અંતર મને સમજાયું છે, મારી એ ગિનીએ મરણની ભેટ કરી મને આખરી અવસ્થામાં પક્ષાતાપના પાવક ભેટ ધર્યાં છે. એ બહેનની બીજી મેાટી અેને મારા કલુષિત જીવનમાં સાચી સુવાસ ભરી દીધી છે. ઉભય અેનાના સહવાસથી મારૂં જીવન પાછળના અંતિમ નિામાં સાચે જ નવપલ્લવિત થયું છે.
પદ્માવતી સાધ્વી–કરાજના તમાશા અજબ પ્રકારના છે. જ્ઞાની ભગવંતના નેત્રો સિવાય એની ખરી માહિતી લાભી શકાતી નથી. એટલે જ સંત સમાગમ આવશ્યક મનાયા છે.
ગુરૂદેવ ોલ્યા-કમરાજની ચાપાટના યથા અકાડા તે વળ નાનીજ ખેડી શકે. છતાં જાગૃત માત્મા, નાન–દર્શનના ઉપયાગમાં પ્રગતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૨૪
સતી શિરોમણું ચંદનબાળા સાધે છે એ પણ ઘણું જાણું શકે. અપેક્ષાપૂર્વક વિચારણા અને ઉપયોગ સહિતની આચરણું પ્રગતિરથનાં ચક્ર છે. નાયકની વાત પરથી અનુમાની શકું છું કે એમને ભેટનાર અને લૂંટી જનાર રમણીઓ-અભયા અને એની સખી પંડિતાજ હોવા જોઈએ. જેને એકવાર લજ્જા કે કુળમર્યાદા છોડી પછી તેને અધઃપાત તરફ ઢળતાં વિલંબ નથી લાગતો.
જ્ઞાની પુરુષો તેથીજ થાળી ટીપીને કહે છે કે –
પ્રમાદ ન કરશો. કર્મ બાંધતી વેળાજ ચેતતા રહેજે. ઉદયકાળે. તો સમતાનું જ સેવન કરજે. સંગેની પરખ કરતાં રહેજે અને માનવભવનું સાચું ધ્યેય મુક્તિ યાને સર્વે કર્મોથી કાયમી છુટકારે એ સદેવ ચક્ષુ સામે રાખજે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૨ મું મહાસેન વનમાં સંધ સ્થાપના
પ્રાત:કાળથી જ રાજગ્રહી અને પાવાપુરીના વચલા માર્ગમાં આવેલ મહાસેન વન તરફ જન સમૂહની દોડધામ શરૂ થઈ ગઈ હતી. એ કાળે જનસમૂહના વિશાલ ભાગને આજીવિકાને પ્રશ્ન ખાસ મુઝવતો ન હોતે. ખેતરમાં ધાન્ય અને ઘર આંગણે ગાય આદિ પશુઓનું પાલન સામાન્ય હોવાથી અનાજ અને દૂધ-દહીંની રેલછેલ રહેતી. દ્વારે આવેલ અભ્યાગત રોટલા વિના પાછો ફરતો નહીં. જે સમયની વાત કરીએ છીએ એ કાળે ભારતવર્ષમાં મત મતાંતર નહેતા એમ નજ કહેવાય. જુદા જુદા મંતવ્યને આગળ ધરી જનસમૂહને પિતાના ઉપાસક સમુદાયમાં જોડવા સારૂ, સંખ્યાબંધ પંથ પ્રવર્તકે અવાર નવાર મેટા શહેરમાં ગમનાગમન કરી રહ્યા હતા. જન સમૂહના અતિ વિશાળ સમુદાયને ધર્મ સબંધી જ્ઞાન મેળવવાને ઘેરી માર્ગ આવા પ્રચારકોના મુખેથી ઉપદેશશ્રવણ ૩૫ હતો. આ સર્વેમાં શ્રી પાર્શ્વજનની પરંપરાના નિગ્રા મુદ્ધ ભગવાનના અનુયાયી શ્રમ અને વેદાંત ર્શનના કર્મકાંડી ભૂદેનાં પરિભ્રમણ ઊડીને આંખે વળગે તેવાં હતાં.
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
સતી શિરામણી ચંદનબાળા
નિર્પ્રથામાં કેશી મુનિરાજ આગેવાન હતા. ચાર મહાવ્રત જેવા કઠિન વ્રતને ધારણ કરવાવાળા તેમના શિષ્ય સાધુએ અને સાધ્વીએ– ચારિત્ર પાલનમાં ઊઁચ કક્ષાએ પહોંચેલા હતા. એમના વન સામે કઇ આંગલી ચીંધી શકતું નહીં. આમ છતાં એમના ધર્માં સાંસારિક વિશ્વાસેા તરફ ઉપેક્ષા દક અને આત્મ કલ્યાણ પ્રતિ ઝોક વાળા હેાવાથી પ્રાકૃત જન સમૂહમાં ઝાઝું આકણુ જમાવતા નહીં. અહિંસા તે જ પાયા રૂપ માનનારા અને વીતરાગ દશા પ્રાપ્ત કરવાના ધ્યેયવાળા શ્રમણા સંખ્યાની ભાંજગડમાં પડયા વિના, તીર્થંકર શ્રી પાશ્વનાથ ભગવાન પ્રણીત ધર્મ સંભળાવતા; પરિહા તે ઉપસર્ગો સહન કરતા વિચરતા અને પેાતાના ધ્યેયમાં નિશ્ચળ રહી, શક્તિ અનુસાર શાસન
પ્રભાવના કરતા હતા.
૨૨
ખુદ્દ ભગવાન શાયમુનિના પંથમાં નિગ્રંથાના મા` જેવી નહેાતી કડકાઇ, અને નહાતા એવા તપદ્વારા દેહ દમન. જનસમૂહમાં એમની જય શરૂઆતમાં જોરશેારથી ખેલાતી હતી.
વેદાંતી અને વળ ક્રિયા કાંડી ભૂદેવાનાં મનમાં ધમ ને નામે ચાલતા જુદા જુદા ઇજારાથી અને જીવીના રસની લેાલુપતાથી દયા જેવા ઉમદા ગુણને મશીને કૂચડો લગાવી ઊભા કરેલા વિવિધ પ્રકારના યજ્ઞ-યાગાથી લાક સમૂહ ધીમે ધીમે પરાંમ્મુખ થવા માંડયે। હતા. રાજ દરબારમાં લાગવગના કારણે તેમજ દ્વિજ સમૂહમાં વિદ્વાનેાની સંખ્યા સવિશેષ હાવાથી યજ્ઞના નામે પશુઓની હિંસાના તાંડવ તા ચાલુ જ હતાં. સંસારી જતાના સારા માઠા અવસરેામાં દાન. પુન્યના નામે તેમનાં લાગા એછા નહેાતા. અજ્ઞાનતા શ્રાપ રૂપ છે એ નીતિકારનું કથન ખાટુ' નથી જ. ઉપર કહ્યું તેમ આ ભૂદેવાની જન સમાજ પર લાગવગ મધ્યાન્હે પહોંચી હતી, તેઓના મુખના શબ્દ એજ કાયદે ગણાતે. મેટા મેટા રજવાડા પણ તેમની આજ્ઞા સામે આંગળી ચીંધી શકતા નહિ. બ્રાહ્મણ ગુનેગાર હોય તે પણ નામની શિક્ષાથી છૂટી જતા જ્યારે વૈશ્ય કે શૂદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
મહાસેન વનમાં સંઘ સ્થાપના
૨૨૭
વર્ણના માનવીઓ પર તે તેમની સત્તાના ચાબખા ઊંઝાતા. વર્ણોમાં , બ્રાહ્મણ ગુરૂપદે ગણાત. એ ગુરૂપદના ગર્વમાં એના આગેવાનોએ વહેમ-દંભ અને ધર્મના ઓથા તળે ઓછા ધતિંગ નહેતા જન્માવ્યા! પચંદિ વાળ માનવી હલકાકુળમાં જન્મવા માત્રથી પશુ કરતાં પણ નીચી કેટીએ મૂકાયો હતો. ધર્મ શાસ્ત્રના ઉમદા વિચને સાંભળવાના હકથી એ વંચિત રહ્યો હત! માત્ર સેવા કરવાને તેના શિરે ભાર હતા. ભગવાન ગૌતમ બુદ્ધના પરિભ્રમણથી, રાજકુળમાં વધતી જતી લાગવગથી, ક્રિયાકાંડ પર ઓછા ભાર મૂકી સાચી સમજણ અને એ માટે જ્ઞાનાર્જન જેવી કાર્યવાહી પર વધુ વજન મૂકવા રૂ૫ ઉપદેશથી, દ્વિજ મહાશયોએ સજાવેલી એક છત્રીય સત્તા પર કાપ પડવા માંડે હતું અને જનસમૂહમાં ગાનુગતિક રૂપ થઈ પડેલા ક્રિયા કાંડ પર અભાવ પેદા થયો હતો. આમ છતાં એના મૂળમાં કુહાડાના ઘા કરી, સર્વથા છેદ ઉડાડવાની કારવાઈ તે ચરમ તીર્થપતિ શ્રી મહાવીર દેવના ફાળે જાય છે.
જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ અહિંસા–સત્ય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવા ઉમદા ગુણ ઉપર વજન મૂકે છે. છતાં એ ઉભય ધર્મોની કાર્ય વાહીમાં તરતમતાઓ રહેલી છે. અભ્યાસી જન જ એની પારખ કરી શકે. યાચાગની હિંસા સામે પડકાર કરનાર શાક્ય મુનિ માંસના ખોરાકથી સાવ હાથ ઉઠાવી શકયા નથી ! એમના અનુયાયીઓએ તે દેર છૂટી મૂકવામાં કંઈ કંઈ ગલી કુંચીઓ શોધી કહાંડી છે અને એજ રીતે નિષ્ઠિક બ્રહ્મચર્યમાં પણ ચા વાળી દીધા છે. એ કારણે જ ભિક્ષુક–ભિક્ષુણ જેવો વર્ગ હોવા છતાં ચારિત્ર્યની દષ્ટિએ એ ઉત્તમ છાપ પાડી શક્યો નહીં. - શ્રી પાર્શ્વનાથના સંતાનીય શ્રમણ-શ્રમણીમાં વ્રત પાલનની ઢીલાશ નથી ઘર કરતી. જરા ક્ષતિ નજરે પડતાં જ ગચ્છ–નાયકે એ સામે લાલ બત્તી ધરી છે. બંધારણના નિયમ પણ કડક રહ્યા છે એટલે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૮
સતી શિરોમણું ચંદનબાળા ઇતર દર્શનકારને પણ નિચેના બંધારણની મુક્ત કંઠે પ્રશંસા કરવી પડી છે.
ભગવાન મહાવીરે એમાં શો ફાળો આપ્યો તે જોતાં વાર્તાપ્રવાહમાં આગળ વધીએ.
છેલા આપણે એમને કૌશામ્બીમાં જોયેલા. એ પછી પરિષહ, સહન કરવામાં એમની કપરી કસોટી થઈ. એક ગોવાળના હાથે કાનમાં કાલિકા નંખાઈ, ઉપસર્ગોમાં આ છેવટનો હતો. થોડા કાળ. પછી એ વાતનો ઉપાસકોને ખ્યાલ આવતાં જ્યારે એ કલિકાઓ. ખેંચી કહાડવાનો પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે ભગવાન જેવા. ચરમ શરીરી અને વજsષભનારા સંઘયણવાળા પ્રબળ આત્માથી. પણ અરેરાટનો ઉદ્ગાર થઈ ગયે.
અસ્ત પછી ઉદય અને રાત પછી દિવસ એ કુદરતી કાનૂન. પ્રખરમાં પ્રખર કર્મો પણ શ્રી વર્ધમાને આ રીતે ખપાવી નાંખ્યા. એટલે જુવાલિકા નદીના કાંઠે શ્યામા નામના ખેડૂતના ખેતરમાં શુકલ ધ્યાનના પ્રથમ બે પાયા ચિંતવતા તેઓશ્રીને કેવળજ્ઞાન ઊપજ્યું. ચૌદ રાજલોક અથવા તો ત્રણ લેકના સર્વ ભાવોને તેઓ જાણનાર થયા. વસ્તુને યથાર્થ રીતે જોવા-જાણવા અને કહેવાની અનુપમ શક્તિ તેમને પ્રાપ્ત થઈ. દુનિયાના ભારોભાર અંધારાવાળા ખૂણામાં બનતો નાનો યા માટે બનાવે, તે પોતાના સ્થાને બેઠા જાણી અને જોઈ શકે એવી સ્થિતિ મેળવી.
એના અભાવે પોતે ઘણું ઘણું જાણતાં છતાં ઉપદેશ મહેતા આપતા. પણ હવે શક્તિ ફેરવી. પોતે મેળવેલી એ કિંમતી વસ્તુને વિશ્વના સર્વજીને લાભ આપવો એજ એક તેમનો ધર્મ થઈ પડે. “તિના તાલાપ' પોતે જાતે નર્યા અને બીજાને તારવાવાળા થયા. એટલે જ પદની સાર્થકતા ગણાઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
મહાસેન વનમાં સંધ સ્થાપના
૨૨
સરિતા તટે તેઓ ઝાઝું ન થવ્યા. ધર્મ પ્રરૂપણાને યોગ્ય અને -સંઘ સ્થાપનાને અનુકૂળ સ્થાન એમની નજરે મહાસન વનનું જણાયું.
શરૂઆતમાં જોયું તેમ મહાસન વન તરફની દોડા દોડમાં મુખ્ય કારણ તો ભગવાનના ત્યાં પગલાં થયાં એ હતું.
સ્વર્ગના અનુપમ સુખમાં તદાકાર બનનારા દેવા માટે આત્મ ઉન્નત્તિ સાધવાને માર્ગ ભકિતમાં જ સમાયો છે. એમના સરખા સુખની ટોચે રમતા જીવો, ન તો તપ તપી શકે કે ન તો કષ્ટ વેઠી શકે. તેમના સ્વભાવમાં એ વસ્તુ નથી અને જે સ્થળમાં એમનો વસવાટ છે ત્યાં એનો સભાવ નથી. પ્રભુના આગમનની ખબર મળતાં જ તેઓ ભક્તિ કરવા મહાસેન વનમાં દોડી આવ્યા અને આંખના પલકારામાં સુવર્ણ, મણિ અને રત્નોથી શોભિત હરકોઈને પ્રથમ નજરે આકર્ષે તેવું સમવસરણ ત્યાં ખડું કરી દીધું. દેવશક્તિને આવી કરામત દુર્લભ નથી જ.
સમવસરણમાં આવવાનો જે માર્ગ રાજગૃહી નગરીથી ફૂટ હતો ત્યાં શહેરની ભાગોળે જ મળદિજ ન મના સિદ્ધિસંપન્ન ગૃહસ્થ મેટા યજ્ઞ આરંભ્યો હતો. એમાં દેશ દેશના નામાંકિત ભૂદે પધાર્યા હતા. ચતુર્વેદી, ત્રિવેદી, દ્વિવેદી, ઋત્વિજ, પાઠક, ત્રિપાઠી, અને જાની વિગેરે અટકાવાળા કેટ કેટલાયે હતા. આ બધામાં અગ્રપદે હતા મહાશય ગૌતમ ગેત્રીય ઇંદ્રભૂતિ. જબરા વિદ્વાન અને અભિમાની પણ પૂરા ! પંડિત માન્ય હોવાથી પ્રતિવાસુદેવ રાવણના અહંકારને પણ ટપી જાય !
પાળ પર તિલક ત્રિવેણથી શોભતા, જાતજાતના વિશેષણોથી દીપતા આ પંડિત શેખરને વાદ વિવાદમાં ભલભલાને મૂંગા બનાવી દે એવા પાંચસો શિષ્યોનો પરિવાર હતે. અહર્નિશ વેદાધ્યયનમાં રક્ત રહેનારા આ ક્રિયાકાંડી બ્રાહ્મણોના કંઠમાંથી મધુરે વનિ નીકળતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૩૦
સતી શિમણું ચંદનબાળા ત્યારે હસ્તની અંગુલિઓ પણ એમાં તાલ દેતી. એ દૃશ્ય ખરેખર જોવા જેવું ગણાય. યજ્ઞ મંડપ અને મહાસેન વનમાં સમવસરણ વચ્ચે અંતર ઝાઝું નહોતું. રાજગૃહીના જનસમૂહને ટોળાબંધ વિપુલ સંખ્યામાં આવતો નીરખી, પંડિતવર્ય અદ્રભૂતિને પ્રથમ તો લાગ્યું કે
આ વેળા પોતાની આગેવાની હેઠળ ચાલી રહેલા યજ્ઞનું મહાભ્ય જેવું તેવું નથી જ. પણ જ્યાં એ માનવ વંદો યજ્ઞમંડપમાં પ્રવેશવાનું છોડી દઈ આગળ વધે જ ગયાં ત્યારે એ મહાશયની આંખે ચમત્કૃણિને કેઈ નવો ભાસ થયો. મંડપના પ્રાંગણમાં આવી પાછા ફરતા લોટને પૂછવા માંડ્યું–
અરે ભલા આદમીઓ ! આ પવિત્ર વેદીનાં દર્શન કરવાનું બાજુએ રાખી તમે આ તરફ ક્યાં ગયા હતા?
ટાળામાંથી એકે જવાબમાં જણાવ્યું—
પંડિત મહાશય ! અમો તો સર્વ ને વંદન કરવા ગયા હતા કયાં તમારી આ ધૂમાડાથી ધીકી રહેલી વેદિકા અને ક્યાં મણિરત્નોથી ઝળ ઝળાયમાન થઈ રહેલ એ સમવસરણ? શું એની રચના ! કેવું મનહર સિંહાસન. વળી એ પર અશોકવૃક્ષની શીળી છાયા ! અને દેવતાઈ વાજિંત્રોના નાદથી તો વાતાવરણ ગઈ રહેલું છે.
ત્યાં તો બીજા માનવાને આવતા જોયા. કટાક્ષ કરતાં ઈંદ્રભૂતિએ પ્રશ્ન કર્યો–
આ ભલા માણસ તો માયાવી રચનામાં ભેળવાઈ કે જાદુગરને સર્વજ્ઞ માની બેઠા અને એનાં ચરણ ચૂમી આવ્યા પણ તમારા જેવા ધર્મને મર્મ જાણનારા પણ શું એવી જાતની ભૂલ કરી બેઠા ને !
ના, પંડિતજી ! ત્યાં મુદ્દલ ફસામણ જેવું નથી. એ વિભૂતિના ચહેરામાં કોઈ અજબ જ્યોતિ ઝળકે છે. એમની સમીપમાં જાણે શાંતિનું સામ્રાજ્ય પથરાયેલું છે. એ રમણિય, સૌમ્ય અને વાત્સલ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
મહાસેન વનમાં સંધ સ્થાપના
૨૩૧
પૂ મુખાકૃતિ પ્રતિ તમા પણ જરૂર મેહાઈ જાવ. જાવતા ત્યાંથી ખસવું ન ગમે. સાચે જ એ સવ` છે. ત્યાં વાલ–બકરી કે શત્રુ મિત્ર સાથેા સાથ બેઠા છે. એવું એ અનુપમ સ્થાન છે. લેાકેા ત દીઠું તેવું કહી માર્ગે ચાલ્યા.
.
પણ આવાં વેણુ સાંભળવાની આશા સરખી નહીં ખેલી અને આત્મા ' જેવા મહત્ત્વના દ્રવ્યના અસ્તિત્વ સંબંધમાં, વર્ષોથી શા સેવેલી, છતાં પેાતાના જેટલા વિદ્વાન વર્તમાનમાં ધરતી પર કાઇ નથી એવી મગરૂબી ધારણ કરેલી છે જેમણે, એવા ગૌતમ ગોત્રી ઇંદ્રાંતિના માનરૂપી પારા પૂરી ડીગ્રીએ પહેાંચી ગયેા. અભિમાનના ઉઠ્યારે તેમના મુખમાંથી બહાર આવવા લાગ્યા. પોતાની વિદ્વતા સામે, અરે એકધારી પંડિતાઇ સામે, જાણે આ માયાવીએ માંત્ર ૐ કયા ન હેાય, જાણે વાદવિવાદનું કહેણુ ન માકહ્યું હાય, કેમ જાણે સૂતા ભેરિંગને લાકડી ધાંચી જાગૃત ન કર્યાં હોય એવું મહા ભય'કર કાવત્રું ગવેલું લાગ્યું !
ન
6
મન પાકારી ઊઠયુ–અંગ ટટાર બની ગયું–અને આંખા ધી લાલચેાળ બની ગઇ ! એકજ નિશ્ચય કર્યો. એ માયાવીને હરાવી, પગે પડાવી, કાળુ મુખ કરી વિદાય કરવાને.
ભાત ભાતના અને જાત જાતના અલંકારાથી યુક્ત ખિદાવલિ એલાવતા, પાંચસે શિષ્યાથી પરિવરેલા ઇંદ્રભૂતિ ઝડપી ગતિએ સમવસરણ નજિક આવી પહોંચ્યા.
સિંહાસનસ્થ વિભૂતિને નેતાજ ઠરી ગયા !
અંતરનાદ સંભળાયાઅરે આ માયાવી કે ધૃત ન હેાય. જગતમાં વિશિષ્ટ ગણાતા ગુણાથી શાલતી આ વિભૂતિને જાદુગર કે ઈદ્રજાક્લિકની ડેટિમાં મૂકનાર ૢ ખરેખર ભીંત ભૂલ્યા છેં. જે વસ્તુ નજર સામે સાચા સ્વરૂપમાં મેદ છે એને માયાની ઉપમા ક્રમ ટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૩૨
સતી શિરોમણી ચંદનબાળા અરે જે ચહેરે જોતાંજ આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ પીડા નાશ પામે, તે ચહેરામાં ધૂર્તતાનો સદ્ભાવ ન હોય. એમાં તે આત્મ તેજના રણકારજ દષ્ટિ ગોચર થાય છે. કર્મોનાં આવરણ જડમૂળથી ઉખડી ગયા વિના આ જાતની સિદ્ધિ શકય નથી. હું ભણ્યા છતાં ગણ્યો નહીં. અગાઉ સાંભળ્યું તે હતું કે ક્ષત્રિયકુંડ નગરમાં રાજવી સિધ્ધારથને ત્યાં એક પ્રતિભાસંપન્ન પુત્રને જન્મ થયે છે અને ભવિષ્યમાં આ ભારત વર્ષમાં ચોવીસમા તીર્થકર તરીકે એ ખ્યાતિ પામનાર છે. ચૌદ મહાસ્વપ્ન રાણું ત્રિશલાને આવેલાં. એ બાળ અર્ભકને ઇદ્રો અને દેવોનો સમૂહ એરપર્વત પર જન્માભિષેક કરવા લઈ ગયેલે પણ ખરે.
આ તેજ વ્યક્તિ હેવી જોઈએ. હું જ્યારે નાલંદા વિદ્યાપીઠમાં અધ્યયન કરી પોતાના દેશ પાછા ફરતા વિદ્યાર્થીઓને પદવી દાન આપવાના મેળાવડાના પ્રમુખપદે હતો, ત્યારે ત્યાં સમાચાર આવેલા કે ક્ષત્રિયકુંડના વર્ધમાન કુંવરે ત્રીસ વર્ષની યુવાન વયે પત્નિ યશોદા, ભ્રાતા નંદિવર્ધન આદિને સમજાવી, રાજકાજમાં ન પડતાં આત્મશક્તિની સાધના નિમિત્તે અરણ્યવાસ સ્વીકાર્યો. મૌનપણે આવી પડતા ઉપસર્ગો અને વેઠવા પડતા પરિષદે સામનાથી સહન કરતાં પૃથ્વી તલ ભ્રમણ કરવા માંડયું.
ત્યાં તો નજીકમાં ઊભેલો વિદ્યાર્થી, યાદ આવતાં કહેવા લાગે ગુરૂજી ! આપનું અનુમાન સાચું જણાય છે. આ તેજ વર્ધમાન કુંવર સંભવે છે. સોમિલ દિજકુંડલપુરમાં યજ્ઞ નિમિત્તે આમંત્રણ કરવા આવેલા ત્યારે હું હાજર હતો અગ્નિભૂતિ બહારગામ ગયેલા ને તે વેળાજ પાછા ફર્યા હતા. એમણે જ ખબર આપ્યા હતા કે ક્ષત્રિયવાસી વર્ધમાન કુંવર કે જે સન્યાસ સ્વીકારી છેલ્લા બાર વર્ષથી આત્મશોધનમાં રક્ત રહેતા તેમને જુવાલિકાના તટપર વળઝાને ઉપન્યું છે. નિર્ચ તેમને અરિહંત તરીકે ઓળખે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
મહાસેન વનમાં સંધ સ્થાપના
ખરાખર, શિષ્ય, ત્હારી સ્મરણ શકિત પ્રશંસાપાત્ર છે. તેત્રા સામે પ્રવર્તી રહેલાં ચિન્હો એ વાતની સાક્ષી પૂરે છે મને સમજાય છે કે વાદતા આખર કરી મેં અહી દેાડી આવવાની ઉતાવળ કરી. એ મારા ગૌરવને હાનિ પહોંચાડશે
૨૩૩
આ તે। તીર્થંકર સ`પૂર્ણ જ્ઞાન થયા વિના ઉપદેશ આપે નહીં. તેમના જોવા, જાણવામાં રહેંચમાત્ર ફરક ન હોય. હે ભેાળા શંભુ ! હારા આ સેવકને માનભેર વજો માપવાને કષ્ટ માર્ગ સૂઝાડ એટલે
ગંગા નાહ્યા.
ત્યાં તે। ચાંદીની ઘંટડીના રણકાર જેવા મીઠા રવ સ’ભળાયા. ૮ હે ઇંદ્રભૂતિ ગૌતમ, તમા સુખ પૂર્વક આવી પહેાંચ્યા !
"
ભાષ સુમિત્ર! આ તે મારૂં નામ પણ જાણે છે તે શું ?.ખરે સામેથી માનપૂર્વક મેલાવે છે!
હું, સમજાયું. શિષ્ય સુમિત્ર ! એ સન કહેવાય છે માટે એ શકિતના પ્રશન કરવા માંગે છે. મારા જેવા વાદીશેખરનુ નામ તે। આબાલ વૃદ્ધમાં જાણીતું છે. એથી કંઇ સર્વજ્ઞતા ન પરખાય. હા, હૃદયગત શંસય કહી દેખાડે તેા શ્રદ્દા જન્મે ખરી ?
પુન : ભગવંતને! મધુર સ્વર ક`પટ પર અથડાયા.
મહાનુભાવ! વેદ પદે વાંચતાં તને જે આત્મા વિષયે શંસય ઉદ્ભવ્યો છે તે, એ પદાની વિચારણા બરાબર કરવામાં આવે તે ઘડીભર પ ટકી રાકે તેવા નથી. સમજવાના જિજ્ઞાસુથી છેલ્લા પગથીયે ન ઊભા રહેવાય. અહી સમીપમાં આવવું જોઇએ અને યુકિત પુરસ્કર એની ચર્ચા કરવી ોઇએ; દહીમ થન ન્યાયે ત્યારેજ, એમાંથી નવનીત ઉપર આવે. જ્ઞાન પિપાસુ વ માટે પથની દિવાલે । મતના વાડાં નજ સંભવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
સતી શિરામણ ચંદનબાળા
ઇંદ્રભૂતિ હતા તે વિદ્વાન. જ્ઞાન ગવેષી હતા એટલે કદાગ્રહ કે ખાટા હઠ નહેતા પકડતા. ભગવંતની મિષ્ટ વાણી શ્રવણ કરતાંજ - દામાં આવ્યા. વિવેક પૂર્ણાંક વેદપદાની ચર્ચા ચલાવી. પાકી ખાતરી ચઇ એટલે વિન! આગ્રહે પ્રભુના શિષ્ય પદને સ્વીકાર્યું. એ કાળે તેમની વય પચાસ વર્ષની હતી. ગુરૂ એવા ભગવંત તે। માંડ તેતાલીશ જે લગભગના હતા પણ જ્ઞાનની ખેાજ ક્રાઇ જુદીજ વસ્તુ છે. એ પાછળ ફરી લેનારા શેાધકાને વય, વ, નાત, નૃત કે થના
ના નડતા નથી. અંતરની તૃષા જ્યાં છીપાય, હૃદયની ભૂખ જ્યાં સતેાલાય, ત્યાં એવા આત્માએ માન-અપમાનની પરવા વિના સૂકી પડે છે
૨૩૪
ઇંદ્રભૂતિનું શિષ્યત્વ તેમના બે બંધુએ અગ્નિભૂતિ અને વાયુભૂતિ તે ત્યાં ખેંચી લાવ્યું. તે પણ શંકા નિરાસન કરી ભગવંતના શિષ્યા બન્યા. એ વાત પ્રસરતાં યજ્ઞમ’ડપમાંના વ્યક્ત, સુધર્માં, મેતા મને પ્રભાસ આદિ અન્ય આઠ જોડીદાર વિદ્વાને પણ પેાતાના વિદ્યાર્થી સમુદાય સાથે સમવસરણમાં આવ્યા. વિનયપૂર્વક મનમાં ધર કરી બેઠેલા શંસયેા અંગે લંબાણથી ચર્ચો ચલાવી. ભગવંતની લીલેામાં તથ્ય જોયા પછી જ તેમણે અંતેવાસીપણું સ્વીકાયું.
પ્રભુ અને ઉક્ત વિદ્વાના વચ્ચેની જ્ઞાનચર્ચા વા વાદવિવાદ જાણવા સારૂ તા ગણધર્વાદનાં પાનાં અવલાવા ઘટે. એ પાછળ ઞામુલી દિવસેાની થાડી ટિકાએ નથી ખરચાણી, પણ મહિના પસાર થયા છે. ભગવંત વમાન સ્વામીની પદ્ધતિ મારીને મુસલમાન અનાવવાની હતીજ નિહ. વાડા વધારવાને મેાહ અને ચેલા મૂ'ડવાની વૃત્તિ એમનાથી બાર ગાઉ દૂર હતાં. કેવળ એકજ ધ્યેય. જે વસ્તુસ્વરૂ૫ પેાતે દિવ્ય એવા વલજ્ઞાનથી જાણ્યું છે અને જોયુ છે એને ખ્યાલ વિશ્વના સર્વ જીવાને પ્રેમભાવથી અપાય તેટલે આપવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
મહાસેન વનમાં સંધ સ્થાપના
૨૩૫.
--
--
આ રીતે અગિયાર પંડિતે અને એમના ચુંમાળીશરોની સંખ્યાના વિદ્યાર્થીએ મહાસેન વનમાં પ્રભુશ્રી મહાવીરના હાથે દીક્ષિત થયા. રખે કોઈ માને કે માતાપિતાની રજા વિના એ મંડી નંખાયા. એ બ્રાહ્મણપુત્રો બ્રહ્મચર્ય અવસ્થામાં હેઈ, અભ્યાસ માટે પંડિતને તેમના વડિલો તરફથી સોંપાયા હતા. ચાર આશ્રમને મહત્ત્વ આપનારા ભૂદેવમાં પણ પ્રથમ આશ્રમ વટાવી સીદ્ધા ચોથા સન્યસ્ત આશ્રમમાં પ્રવેશવાની પ્રણાલિકા હતી અને જોવાય છે.
અગિઆર પંડિતો તો પુખ્ત વયના હતા. જ્ઞાનાર્જન અને ક્રિયાકાંડ એમના રોજના વ્યવસાય હતા. એમના ઘરમાં રોકકળ ઊઠે તેવું વાતાવરણ હતુંજ નહિ. વિશેષતા તે એ હતી કે એ બધાને દીક્ષા આપનાર ખુદ જ્ઞાની ભગવંત પોતે હતા.
પોતાની પ્રવૃત્તિને સાચી ઠરાવવા સારુ મહાસન વનનું ઉદાહરણ આપવું એ ભીમસેનની પાઘડી પાંચમા આરાના એકાદ માનવીના માથા પર બંધબેસતી કરવા જેવો બાલિશ પ્રયાસ માત્ર છે. માનવ, માન્યતાના ઘેનમાં ઘેરાય છે ત્યારે રત્નકુક્ષિ તરીકેની ખ્યાતિને વરેલી તીર્થકરદેવની માતાઓને પણ રોકળ કરતી આલેખે છે. ” કહી નાખે છે કે ઋષભદેવની દીક્ષા પાછળ મરૂદેવા માતા રડી રડીને માંધળા થયાં હતા. એમ કહી સિદ્ધાંત રથાપે છે કે દીક્ષા પાછળ કકળ તો થાય જ.
મરૂદેવા માતાની આંખે પાળ બાઝયાં હતાં એ વાત સાચી પણ રોકકળના બચાવમાં એ ધરવી એ તે એક જાતનું છળ છે.
ક્યાં એ પવિત્ર માતા-પુત્રની દીક્ષા અંગેની સાચી સમજ અને ક્યાં આજકાલની વિચિત્ર મનોદશા ! સાચી સમજનો અભાવ ! લેનારની વેવલાઈ! દેનારની લાલચુ વૃત્તિ! એ દષ્ટાંત દેવું કે બાળવય જોઈ ભગવંત હેમચંદ્રસૂરિને યાદ કરવા એ તો નાના માટે મેટી વાત કરવા જેવી આછકલાઈ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૬
સતી શિરોમણું ચંદનબાળા “કયાં રાજા ભોજ અને કયાં ગાંગે તેલી. અલં પ્રાસંગિકને.
અરે આપણે ઈંદ્રભૂતિ મહાશયની કારવાઈઓ વર્ણવતાં, પર્ષદામાં નજર ફેરવવાનું પણ ભૂલી ગયા ! ત્યાં માત્ર દેવ–દેવીઓ જ નહિ પણ રાજવીઓ અને સાર્થવાહ પણ સુપ્રમાણમાં બેઠેલા છે.
અહો ! રાજવી શ્રેણિક ને રાજા શતાનિક તે જોડાજોડ બેઠા છે. ધનાવહ શેઠ પણ છે. મંત્રીશ્વર અભયકુમારની બાજુમાં જ બેઠા છે એટલે તેમના અતિથિ થયા હોય એમ સંભવે છે. મગધનતેશના એ પાટવીની સ્વામીભકિત જેવી તેવી નથી.
પેલા નારીવૃંદમાં મૃગાવતી-જ્યન્તિ–ચેલણા-નંદા–જુલસા આદિ જાણીતાં રમણ રને આગલી હારમાં છે. એમાં વસુમતી તે ડેઈ જુદા જ પોશાકમાં સજ્જ થઈ બેઠેલી છે. - રાજર્ષિ દધિવાહન સમીપમાં તેણીને છેલ્લી જોઈ હતી. જો કે એ પછી સંખ્યાબંધ દિવસનાં વહાણાં વાયાં છે. છતાં વાર્તાપ્રવાહમાં આગળ વધવા સારૂ પાછળ નજર ફેરવવાની ખાસ અગત્ય નથી. સામાન્ય ઉલ્લેખથી જ સળંગ અંકોડાની શ્રેણી રચાય છે. કર્મરાજના પ્રપંચ પરનો પડદો ગુરુજીના વિવિધ ઉપદેશથી એટલી હદે ખુલી ગયે કે અહર્નિશ સંસારમાં રચ્યાપચ્યા રહેવાનું જેનું કામ છે એવો રાજવી કરકÇ પણ એના પાસમાંથી કેમ મુક્ત થવું તે જાણી શક્યો. વસ્તુનું યથાર્થ જ્ઞાન, કર્મના ઉદયકાળ સમતાથી એનું વેદના અને સતત જાગૃત દશા, એ સાથે નાસકિત ભાવનો યોગ કેળવાય, તો કાયમી વિજય દૂર નથી જ. પ્રવૃત્તિમાં રક્ત જીવો પણ જે ધાવ ખીલાવત બાળનું ઉદાહરણ દૃષ્ટિ સન્મુખ રાખી વર્તન કરે તે ચેડા કાળમાં–ગણત્રીના ભવોમાં–શીવ સુંદરીનાં કમાડ ખખડાવવા શક્તિ-માન થાય. ,
કુમારી પર્વતના રમ્ય પ્રદેશમાં, સંતસમાગમ સેવતી અને અપૂર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
મહાન વનમાં સંઘ સ્થાપના
૨૩૭.
આનંદ લૂંટતી, વસુમતી–રાજવી અને નાયક આદિ મંડળી જ્યાં સંખ્યા પૂર્વે પાછા ફરવાની તૈયારીમાં છે ત્યાં એકાએક સુદર્શન શેડનું આગમન થયું.
રાજરત્ન મુરખી ! આમ અચાનક ક્યાંથી આવી ચડ્યા? રાજવી કરકંડૂએ શેઠને જોઈ પ્રશ્ન કર્યો, અને પૂછ્યું.
ચંપાના શા સમાચાર છે? પ્રજામાં આનંદ વર્તે છે ને ?”
હા, મહારાજ ! સૌ પ્રકારની કુશળતા છે. પ્રભુશ્રી મહાવીરદેવને પરમાવધિ જ્ઞાન પ્રાપ્તિ થયાના સમાચાર મળ્યા, એટલે હવે કેવલજ્ઞાન : નજીકમાં ગણાય એમ સમજી હું રાજર્ષિના દશને બા તરફ નીકળી આવ્યું. સંયમ સ્વીકાર્યા પછી મળવાના પ્રસંગે સત્વર ન સાંપડે. ધ્યાન માટેના આ પુનિત પ્રદેશને જોવાની પણ ઈચ્છા હતી જ. આમ એક પંથ ને દો કાજ જેવું હોવાથી નીકળ્યો છું. અહીંથી કૌશામ્બી જવાનો છું કેમકે મનોરમા અને પુત્રો થોડા દિન પૂર્વે ત્યાં નેહીને ઘેર છે તેમને તેડી પણ લાવવાના છે. ભગવંત શાસન સ્થાપે એટલી જ ઢીલ છે. પુત્રોના ખભે દુન્યવી ભાર રાખી અમ દંપતીએ પ્રભુશ્રી વિરની સેવામાં જોડાવાનું નકકી કર્યું છે.
પદ્માવતી સાધ્વી બોલી ઊઠ્યા–
ઘણું જ સુંદર વિચારે. કર્મરાજ, અંગના સાંધાઓને ઢીલા બનાવે તે પૂર્વે જ એના પંઝામાંથી મુક્ત બની પરભવ પ્રયાણની તૈિયારીમાં લાગી જવું એ બુદ્ધિમત્તા.
મેટાભાઈ ! મને શેઠશ્રી જડ જવાની રજા આપે. અહીંથી હું પરભારી કૌશામ્બી જવા ધારું છું. વિલંબ કરવામાં કામ વિણસે એવો ઉઘાડ સંભવ છે. એ લોકે મારી રાહ કાગના ડોળે જોતા હશે. વસુમતીએ નમ્રતાથી કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૮
સતી શિરામણ ચંદનબાળા વાત એટલી સ્પષ્ટ હતી અને કામ એવું પવિત્ર હતું કે એમાં આનાકાની કરવાપણું હતું જ નહીં. બીજે જ દિવસે સૌ પોત પોતાના પંથે પળ્યા. પંખીના મેળા સમ પ્રાતઃકાલ થતાં જ ભિન્ન ભિન્ન દશામાં વિખરાયા. નાયક પણ “થોડા દિન ભ્રમણ કરી પાછો કરીશ.” એમ કહી વિદાય થયા.
વસુમતી કૌશામ્બીમાં આવ્યા પછી તેણીને ઝાઝો સમય ભવાની જરૂર ન રહી. શ્રમણ મહાવીરના વિહાર અંગેના સમાચાર અહીં રોજે રોજ આવતાં શતાનિક ભગિની જયતિએ પ્રવજ્યા લેવાને નિર્ધાર કર્યો હતો, તે માટેની એ ગોઠવણ હતી.
પાલક માતાપિતાના સહવાસમાં ચંદનાએ જે દિનો પસાર કર્યો એ એટલી હદે મીઠાશભર્યા થઈ પડ્યા કે જ્યારે એ દીક્ષા માટે ઘર બહાર નીકળી ત્યારે નાનાં મોટાં દરેકની ચક્ષુ ભીની થઈ. માત્ર માતાપિતાને જ નહીં પણ ઘરમાંના નેકર ચાકર સર્વને પોતાનું કઈ આપ્તજન ચાલ્યું જાય છે એમ લાગ્યું.
ધારિણીના સંસ્કાર પામેલી આ બાળાએ જ્યાં જ્યાં પગ મૂક્યો - ત્યાં ત્યાં ચંદનની માફક સુવાસ ને શીતલતા પાથરી “ચંદના' નામનું સાર્થક્ય કર્યું હતું. એનું એવું યશનામ કર્મ હવે સંપૂર્ણ કળાએ ખીલી નીકળ્યું હતું. વયમાં યુવાન છતાં ભલભલી પ્રૌઢાને પણ ટપી - જાય તેવી પ્રજ્ઞા, જ્ઞાન અને વર્તન હતાં. - સુદર્શન શેઠ પિતાના કુટુંબને લઈ ચંપા પ્રતિ વિદાય થયા. ધનાવહ શોઠ સાથે ચંદના પણ વળાવવા સારૂ ભાગોળે આવી હતી. ત્યાં જ કુતમતિએ આવી રહેલા અશ્વારોહીએ સમાચાર આપ્યા કે –
જુવાલિકા નદીના કિનારે શ્યામાક ખેડૂતના ખેતરમાં શ્રમણ મહાવીરને કેવલજ્ઞાન ઊપજ્યું છે.'
ચંદના તો આ સાંભળી હર્ષઘેલી બની ગઈ. ચીર કાળ સંચિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
મહાસેન વનમાં સંધ સ્થાપના
૨૩૯
આશા ફળી—બીજે દિને સવારે જ ધામધુમ સહિત, સેાના ને રૂપા જાણું, તેમજ ધાન્ય તે વસ્ત્રો છુટા હાથે દાનમાં દેતી, દીક્ષા માટેના શ્વેત વસ્રાવાળી છાત્ર માતુશ્રી મૂલાના હાથે રખાવી, પાલખીમાં બેસી કૌશામ્બીના બજાર વચ્ચેથી વાજતે ગાજતે નીકળી પડી. એ સરધસને મામાં જ સમાચાર સાંપડયા } ભગવંત સરિતા તટથી વિહાર કરી મહાસન વનમાં પહોંચ્યા છે. દેવાએ ત્યાં સમવસરણની રચના પણ કરી છે.
તીર્થ સ્થાપના કરવા સારૂ તે! આ સ્થાને પ્રભુએ પગલાં પાડયાં પડતાંવેંત સાધન સામગ્રી તૈયાર હતી. શક્રેન્દ્રે દિવ્ય ચૂર્ણના ચાલ મગાબ્યા. એ આવતાં જ પેાતાના હાથમાં ધરી પ્રભુ સામે ઊભે. પ્રભુએ સિંહાસનથી ઊતરી, એમાંથી ચૂણ ગ્રહણ કરી, પ્રથમ ગણધર તરિકે શ્રી ઈંદ્રભૂતિ ગૌતમના શિરે એ ત્રણ વાર નાંખ્યું. · ઉત્પાદ, વ્યય અને ધ્રુવ ’રૂપ ત્રિપદી સંભળાવી–અનુક્રમે ખીજા દશને પણ ગણધર પદવી આપી. સાધ્વીમાં મુખ્ય એવું પ્રવર્તિનીનું પદ ચંદનબાળાને આપતાં પૂર્વવત્ વિધિ કરી. એ સર્વના મરત} પદા સમુદાયે અક્ષતાનાં વધામણાં કર્યાં. શ્રાવક-શ્રાવિકા વર્ગોમાં શ્રેણિક દંપતીનાં નામને ઉચ્ચાર કરી, ચર્તુર્વિધ સ ંધ સ્થાપ્યા અને પેાતાનુ શાસન પ્રવર્તાવ્યું. ધન્ય એ દિવસ. ધન્ય એ ઘડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૩ મું શ્રમણત્વમ ઈદમ રમણીયતરમ
નીતિવેતાઓએ લંબાણ વિચારણા પછી શ્રમણજીવન યાને સાધુપણાને અતિ રમણીય દર્શાવેલું છે. એમાંજ નિર્ભયતાને વાસ જે છે, અને એ જીવનને જ માનવભવની સફળતા ૩૫ ઈદમ શબ્દથી નામ પ્રમાણે ગુણવાળું સાધુ જીવન લેવાનું છે. જે ફકીરી પાછી લાલસાઓની જાળ પથરાયેલી હોય, વ્યસનનાં તાંડવ નૃત્ય જામ્યાં હેય, એદીપણાના અખાડા રૂપ હોય. કે માત્ર ક્રિયાકાંડની અજ્ઞાનતાપૂર્ણ રમઝટ સર્જાઈ હેય, એને ઉપરની ઉપમા જરા પણ બંધબેસતી નથી. પછી ભલે ને નામ સાઈ, જોગી, સંન્યાસી, જતિ કે સાધુ ના હોય. ટૂંકમાં કહીએ તો, સ્પષ્ટ વકતા અવધૂત શ્રીમદ્ આનંદઘનજીએ ગાયું છે કેગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મેહ નડયાં કલિકાળરાજે.”
તે વાસ્તવિક છે. જ્યાં એવી દશા વર્તતી હોય ત્યાં રમણીયતા કેવી પ્રભાવિતા કેવી ?" અને સુવાસ પણ કેવી?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૪૧
બમણત્વમ ઈદ- રમણીયતમ
રમણીયતાનો વાસ સંપૂર્ણપણે શ્રી તીર્થંકર દેવના જીવનમાં દૃષ્ટિગોચર થાય છે. ગણધર મહારાજ, તેમજ અન્ય સાધુ ગણમાં, સાધ્વી સમુદાયમાં અધિકાશે એ જોવાય છે.
ભગવંત મહાવીરે ડિડિમ નાદથી એવો મેક્ષનો સંદેશ ભારતવર્ષમાં વિસ્તાર્યો છે કે –
ધર્મ એ માત્ર સામાજીક રુઢિ નહિ પણ વાસ્તવિક સત્ય છે. મેક્ષ એ સાંપ્રદાયિક બાહ્ય ક્રિયાકાંડ પાળવાથી મળતો નથી પણ સત્ય ધર્મના સ્વરૂપમાં આશ્રય લેવાથી પ્રાપ્ત થાય છે. ધર્મમાં, મનુષ્ય અને મનુષ્ય વચ્ચેને ભેદ સ્થાયી રહી શકતો નથી. જન્મવા માત્રથી બ્રાહ્મણ એ બ્રાહ્મણ નથી અને ક્ષત્રિય એ ક્ષત્રિય નથી પણ કર્મથી–આચરણથી એ વાતની પ્રતિતી જાય છે. માનવ માત્ર મૈત્રી પ્રમોદ-કારૂણ્ય અને માધ્યસ્થ ભાવનાના જોરે પ્રગતિ સાધે છે. એ માટે જ્ઞાન-દર્શન અને ચારિત્ર રૂ૫ ત્રિવેણીમાં એને વારવારે સ્નાન કરવું જોઈએ-અહિંસાના પિકાર કરતાં, એ અંગેના સાચા અમલમાં જ પરમ ધાર્મિકતા રહેલી છે. ઉત્ક્રાંતિના વ્હિકે અહિંસાના સત્ય-અસ્તેય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપ મહાન ગુણને સ્વજીવનમાં ઉતારવા કમર કસવી જોઈએ.
ઇતિહાસ નેધે છે કે ચરમ તીર્થપતિના ઉપરને સંદેશ ભારત વર્ષના સાડા પચીસ આદેશમાં અર્થાત્ મગધ, અંગ બંગ, કાશી, કેશલ, વિદેહ, વત્સ, સિંધુ, સૌવીર, કુણાલ અને લાટ આદિમાં ફેલાયો હતો.
રાજગહીના બિબિસાર યાને પેણિક, વૈશાલીના ચેટકરાજ, કાશી - કેશવના ગણનાયકે, અમલકપાનો રાજવી શ્રેત, વીતભયપતનને ઉદાયન, પતનપુરનો પ્રસન્નચંદ્ર, તાનિક, ચંપ્રલોત, માલ-મહાશાળપ્રતિહત અને પ્રિયચંદ તેમ દર્શાણુભક મિત્રનંદીને દત્ત મળી લગભગ ચાળીશ રાજવીઓ ભક્તગણની સંખ્યામાં ગણતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
સતી શિરોમણી ચંદનબાળા સંપદામાં યાને પરિવારમાં, અગિઆર ગણધર સહિત ચૌદ હજાર સાધુઓ, છત્રીસ હજાર સાધ્વીઓ, એક લાખ ઓગણસાઠ હજાર શ્રાવકે અને ત્રણ લાખ અઢાર હજાર સવીઓની સંખ્યા હતી એ વાતથી જ પુરવાર થાય છે કે અરિહંતપદ પામ્યા પછી ભગવતે જીવનનાં શેષ વર્ષો અર્થાત્ કૈવલ્ય પછીના ત્રીશ વર્ષો, ભિન્ન ભિન્ન પ્રદેશમાં વિચરવામાં અને જીવોને પ્રતિબોધવામાં ગાળ્યાં હતાં. શહેરમાં પાંચ રાત્રી અને ગામમાં એક રાત્રી વસવા રૂપ સમાચારીમાં મુનિજીવન કેવું પ્રવૃત્તિશીળ લેવું જોઈએ એની પ્રતિતી મળે છે. સાથોસાથ એ પણ અનુમાની શકાય છે કે આટલી વિપુળ સંખ્યામાં જે નરનારીઓનાં હદયકમળો વિકસ્વર થઈ, જીવન દીપ તિર્મય બન્યો છે એમાં મુખ્ય શિષ્યોનો અને પ્રવર્તિની ચંદનબાળાનો ફાળો નાનો સૂનો ન જ હોય. ભગવાનની અસરકારક વાણી સાંભળીને જેમને વૈરાગ્ય જન્મતો, દીક્ષા લેવાનાં પરિણામ પેદા થતાં, તેમને પ્રભુ તો માત્ર એટલું જ કહેતા કે –
માતાપિતા કે વડિલ સ્વજનને પૂછીને આ પ્રમાદ ન કરશો. પરિણામની ધારા ચઢતી જ રાખજે. એ રીતે જેઓ આવતા, તેમને દીક્ષિત બનાવતા. પછી પુરૂષ હોય તે સ્થવીર સાધુઓને અને સ્ત્રી હેય તો પ્રવતિની ચંદનાને એની સુપરત થતી. પ્રભુનાં વચને તો જમીનમાં બી વાવણીનું કામ કરતાં. એ પછી જળસિંચન આદિથી સંભાળ ભરી રીતે નાનકડા બીજમાંથી છોડપણે પરિણમવા રૂપ અર્થાત્ આવનાર આત્માઓ ઉપર ત્યાગ જીવનનું સાચું ને સચોટ સંસ્કાર નાંખવારૂપ કાર્ય તો મુખ્ય શિષ્યો યા તે ચંદના સાધ્વીના શિરે રહેતું. શરૂઆતને એકડો ઘૂંટાવનારમાં–પ્રારંભમાં કક્કો શિખવનારને કેવા કેવા સાગમાંથી પસાર થવું પડે છે એ તે અનુભવનો વિષય છે. સંસારના સ્વૈર વિહારમાં ઉછરેલા છ પર સંયમની સૌરભ જમાવવી એ કપરી કસેટીભર્યું કામ લેખાય. એમાં પણ મરદ કરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
શ્રમણત્વમ ઈદમ રમણીયતમ
૨૪૩.
એરતના વ્યવહાર-વર્તનમાં તરતમતાઓ ઘણી ઘણી. એ સર્વને તારી પાર કરનાર સાધ્વી ચંદનબાળા જેમ રમણી રત્ન તરીકે પ્રકાશી ઊયું હતું, તેમ શ્રમણ જીવનમાં પૂર્ણ પણે ઝળકી રહી, કેહિનુર તરિકેની શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી એ તરફ મીટ માંડીએ-પાંચસો સખીઓના પરિવારે શેભતી પ્રિયદર્શના, શ્રેણિક નરેશની સંખ્યાબંધ રાણીઓ, દેવાનંદા બ્રાહ્મણ, સતી મને રમા, ચંડપ્રદ્યોતની અંગારવતી આદિ આઠ રાણીઓ, જયન્તિ, મૃગાવતી વિગેરેનાં જીવન ઘડતરમાં ચંદના સાધ્વીને ફાળે ના સૂનો નથી. શાસ્ત્રોમાં એ અંગેના ઉલ્લેખ વિખરાયેલા પડેલા હોવા છતાં તેજસ્વી મણિકણિકાઓસમ શોભે છે. અહીં તે એમાંના એકાદ બે પ્રત્યે દષ્ટિપાત કરી સંતોષ માન રહ્યો.
અંગ દેશની ચંપામાં, રાજવી કરકંડૂના આગ્રહભર્યા આમંત્રણથી પધારી, જ્યાં બારમા તીર્થપતિ શ્રીવાસુપૂજ્ય સ્વામીને શુભ (સૂ૫) હતે. એ ઉદ્યાનમાં બહુ ધામધુમ પૂર્વક–સુદર્શન શેઠ અને સતી મનોરમાને સ્વશાસનમાં દીક્ષિત કરી પ્રભુ મહાવીરે કૌશામ્બીમાં પગલાં પાડ્યાં હતાં. નગર બહાર આવેલ ચન્દ્રાવતરણ ચિત્યમાં તેઓશ્રીને ઉતારો હતો. ચંદના પ્રમુખ સાધ્વી સમુદાય શહેરની વસતીમાં પ્રભુના આગમન પૂર્વે આવી ગયો હતે.
કૌશામ્બી પતિ શતાનિક એકાએક અતિસારના રોગથી ગુજરી જતાં, બાળક ઉદયનની અલ્પ વય હોવાથી રાજ્ય કારભાર રાજમાતા મૃગાવતીની સલાહથી પ્રધાને ચલાવતા હતા.
પ્રભુ વંદન નિમિત્તે રાણી મૃગાવતીએ, એની નણંદ જયક્તિએ રાજ પરિવારના જુલુસ સહિત ચંદ્રાવતરણ ચિત્ય તરફ પ્રયાણ કર્યું. નગરવાસી પ્રજાજનો એમાં જોડાતા ગયા. સરઘસ સમવસરણની ભૂમિએ આવી પહોંચ્યું, ત્યારે ત્યાને દેખાવ માનવના મહાસાગર સમ થઈ ગયે. ભગવાન મહાવીર દેવે ૫ર્ષદામાં સૌ કોઈ સમજી શકે એ રીતે આત્મયને કેન્દ્રમાં રાખી ધર્મોપદેશ દીધો. સભાજનો પણ કઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૪૪
સતી શિરામણી ચંદનબાળા જાતના આક્ષેપ કે કટાક્ષવિદ્ગણી મધુર વાણી સાંભળી સંતોષ પામ્યા. યથાશક્તિ વત પચ્ચખાણ ગ્રહણ કરી પિત પિતાના ઘરના માર્ગે પાછા ફર્યા.
સભા વિસર્જન થયા છતાં જ્યન્તિ શ્રાવિકા પરિવાર સહિત થે. હતી. અવસર જોઈ તેણીએ નિમ્ન પ્રકારે ધર્મચર્ચા શરૂ કરી.
ભગવાન ! જીવ ભારે કમ્પ ણું શાથી પ્રાપ્ત કરે છે?
શ્રાવિકા ! જીવહિંસા, અસત્ય વચન, ચોરી, અબ્રહ્મચર્ય, અને પરિગ્રહ આદિ અઢાર પાપસ્થાનકેના સેવનથી જીવની સ્થિતિ ભારે કર્મીપણાની થાય છે અને એથી મનુષ્ય-તિર્યંચ, દેવ ને નારકી રૂપ. ચાર ગતિમાં લાંબા કાળ સુધી ભ્રમણ કરે છે.
ભગવન ! મેક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા ને સ્વભાવથી પ્રાપ્ત થાય છે કે અવસ્થાની વિશેષતાથી?
જયતિ! એ જાતની યોગ્યતા, જેને ભવસિદ્ધિ કહેવામાં આવે છે. તે સ્વભાવથી હેાય છે. એમાં અવસ્થાની ચાંચ બૂડતી નથી.
ગાંગડુ કણની માફક અભવ્ય જીવ કદી પણ શીવ સુંદરીના પ્રાસાદની સીડી ચઢી શકતો નથી.
ભગવન! જે જીવ ભવસિદ્ધિ હોય છે તે સર્વ શું મોક્ષગામી છે? હા, જરૂર એ જીવો મેક્ષે જવાના. એમાં શંકા જેવું નથી જ..
ભગવન! જે એ પ્રમાણે સર્વ જીવોની સિદ્ધિ થઈ જશે તે કાળાન્તરે આ સંસાર ભવસિદ્ધિ જીવોથી રહિત નહીં બને?
નહીં, યતિ! એવું બનવાનું નથી. જેમ આકાશપ્રદેશની શ્રેણીમાંથી પ્રતિ સમય અકેક પ્રદેશ કમી કરવાની કલ્પના કરીએ છતાં એ પ્રદેશોનો અંત આવતો નથી, તેમ અનાદિ કાળથી ભવસિદ્ધિ છ. મેક્ષે જવા છતાં સંસાર ખાલી નથી થયો અને નથી થવાને. “અનંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #254
--------------------------------------------------------------------------
________________
શ્રમણત્વમ્ મ્ રમણીયતમ્
૨૪૫
શબ્દ પાછળના ભાવ વિચારી લે. અનંતાનંત હાવાથી સ'સાર કદી પણ મેક્ષગામી જીવા વગરના બનનાર નથી જ.
ભગવન્ ! ઊંધવું સારૂં કે જાગવું સારૂં ?
શ્રાવિકા ! કેટલાક જીવાનું ઊંધવું સારૂં અને કેટલાકનું જાગવું સારૂં. ભગવંત ! એમ કેમ હોઇ શકે? બન્ને વાતા સારી કેવી રીતે ગણાય?
શતાનિક સ્વસા ! એમાં આશ્ચર્ય કંઇ જ નથી. અધમ કરવાવાલા, પાપમાગે પેાતાની વિકા ચલાવવાલા, સદા કુકર્માંમાં રકત રહેવાવાલા જીવાનુ ઊંધવું સારું છે, કેમકે તેઓ જ્યારે નિદ્રા લેતા હેાય છે ત્યારે ઘણા પ્રાણીએની હિંસા થતી અટકી જાય છે, અરે બહુ જીવે તેમના ત્રાસમાંથી બચી જાય છે. પણ જે ધ માગે ચાલનારા, પરંતુ... કલ્યાણ કરનારા, પવિત્ર આચરવાલા હોય છે તેઓને માટે નિદ્રા પ્રમાદરૂપ હોવાથી હાનિકારક છે. તેએ જાગૃત હાવાથી સ્વ પર ઉપકારી બને છે. અન્યને ધર્મના રાહે બતાવી નિયતા અપે છે.
ભગવંત ! જીવાની સખળ દશા પ્રશંસા પાત્ર કે દુ॰ળતા ? શ્રાવિકા ! જે નિયમ ઊંધતા-જાગતાને લાગુ પાડયો તે જ અહીં પણ ટાવી લેવા. એવી જ રીતે સાવધ દશા અને આળસ આદિ દેશનું સમજી લેવું.
ભગવંત ! શ્રવણ લૈંદિયને વશ પડી પ્રાણી માં કમ બાંધે છે?
જયન્તિ ! શ્રવણેન્દ્રિયના પાશમાં ફ્સાઇપ્રાણી આયુષ્યકમ છેાડી, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેાહનીય, નામ, ગેાત્ર અને અંતરાય રૂપ સાત કમ પ્રકૃતિયાના બંધ કરે છે. પૂર્વે બાંધેલા શિથિલ કર્મોને દૃઢ કરે છે અને અલ્પ સ્થિતિને ઝાઝીમાં પી નાંખે છે. આ રીતે કર્મીની સ્થિતિ લંબાવી ચાર તરૂપ સંસારનું ભ્રમણ વધારી મૂકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૪૬
સતી શિરોમણું ચંદનબાળા ભગવન ! જે શ્રવણ ઈદ્રિયને વિકાર આવું ચિત્ર જન્માવનાર હેય તે, ચક્ષુ, નાસિકા, જિ અને સ્પર્શનું શું કહેવું?
શ્રાવિકા! એ દરેકમાં ઉપરની જ રીત અવધારવી. જયતિ હાથ જોડી બેલી ઉઠી– આવા દારૂણ સંસારથી હવે સયું.
ભગવદ્ ! કૃપા કરી મને આપના ભિક્ષણ સંઘમાં દાખલ કરો.. ઉદ્ધારને એ એક જ માર્ગ છે.
ભગવંત મહાવીરે વિદુષી જયક્તિની પ્રાર્થના સ્વીકારી, તેણીને સર્વવિરતિ સામાયિકની પ્રતિજ્ઞા કરાવી, પંચ મહાવ્રતનું સ્વરૂપ સમજાવી, આલાવા પૂર્વક એ ઉચ્ચરાવ્યા અને સાધ્વી વંદનાને શિખ્યા. તરિકે સોંપી.
કૌશામ્બીમાંથી વિહાર કરી, વત્સભૂમિના પ્રદેશને વીંધતાં તીર્થ પતિ શ્રી મહાવીર “સવિ વ કરૂં શાસન રસી” એ ભાવનાની પૂર્તિ અર્થે આગળ ઉત્તર કેશલ તરફ વિહરવા લાગ્યા.
આ પ્રકારના વિહારમાં જ ભગવંતના ચુસ્ત ઉપાસક તરિકેની ખ્યાતિ પામેલા-વિશાળ સમૃદ્ધિ હોવા છતાં બાર વ્રતોને ભાવપૂર્વક ગ્રહણ કરી, નિરતિચારપણે પાળતા દશ શ્રાવકે જુદા જુદા સ્થળની દેશનાથી બોધ પામીને થયા. એ ઉપરાંત અન્ય તત્તવવેષીઓ જુદા જુદા દર્શનના પંડિત, પરિવાજ કે અને તપસ્વીઓને યોગ સાંપડે. એ જાણવાની ઈચ્છાવાળાએ શ્રી ભગવતી સૂત્રના, શ્રી જ્ઞાતા સૂત્રના, * શ્રી ઉપાસક દશાનાં વૃતાન્તા વાંચવા અથવા તો “વર્ધમાન દેશના'' અને શ્રમણ ભગવાન મહાવીર નામા પુસ્તકનાં પાનાં ફેરવવાં, અમર તે કલિકાળ સર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્ર સૂરીશ્વર રચિત “ ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ દશમું વાંચી જવું. અહીં તે પ્રભુની મીઠી ગિરાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
શ્રમણવમ ઈદમ રમણીયતમ
૨૪૭ આછાં છાંટણાં માત્ર છે. એ પાછળની ઘેરી છાંટ, સાચી જમાવટ એ પૂરી પ્રભાવિક્તાનાં દર્શન તે ઉપરના ગ્રંથમાં જ લાધશે.
વામિન ! આપ આજ્ઞા આપે તે હું પટલીપુત્રની દિશામાં વિહરવા, શક્તિ અનુસાર ધ્યાન ધરવા અને આવી પડતા પરિષહ : સમતા ભાવે સહન કરવા, આપનાથી જુદો પડવા ઇચ્છા રાખું છું. સાધુ સુદર્શને, પ્રભુને વંદન કરી પ્રસ્તાવ મૂકો.
ત્રિકાળદર્શી ચરમ તીર્થપતિને કૈવલ્ય જ્ઞાનરૂપી અનુપમ પણું પ્રાપ્ત થયેલું હોવાથી નહાતી જરૂર ઉપયોગ મૂકવાની, કે નહેતી જરૂર શિષ્યની વાત પર વિચાર કરવાની. ભૂત–ભાવિ અને વર્તમાન તેઓશ્રીની ચક્ષુએ સામે નાચતાં ઊભા હતાં.
પ્રિય શિષ્ય, હારી આ ઇચ્છા દઢ છે? ભારી ઉપસર્ગો સહન કરવાની તૈયારી છે? છસ્થ આત્મા છો એટલે જ આ પ્રશ્ન છે.
ભગવંત! આપ તે મારા અંતરના ભાવને સારી રીતે જાણે છે.
તે સાંભળ, એ પ્રદેશમાં મરણાંત ઉપસર્ગ થશે. ધ્યેયમાં નિયળતા ધારણ કરજે. બેડે પાર થશે. મારી આજ્ઞા છે જ.
પ્રભો! હું પણ એ પ્રદેશમાં જ વીચરવા ચાહું છું. સાધુ સુદર્શનને આજ્ઞા આપી રહેલા શ્રી મહાવીરનાં ચરણમાં ન કરી પ્રવતિની ચંબા સાધ્વીએ પ્રાર્થના કરી. ભગવંત કંઇ જવાબ આપે તે પૂર્વે જ એક વિનિત શિષ્યા તરીકે એ પાછળનો હેતુ કહી સંભળાવવા વાણી ચાલુ રાખી.
“કુમારી પહાડ"થી પાછા વળતાં જ જે વ્યક્તિએ મારા જીવનમાં સોનેરી રંગ પૂર્યો છે એ “નાયક’ પાટલીપુત્રના પ્રદેશમાં જ વસે છે એવા સમાચાર મારા કાને આવ્યા છે. એક જ તમન્ના છે કે ત્યાં જવાથી મેળાપ થાય તો એ વૃહના આખરી જીવનને સંયમ માર્ગને ઝોક આપવેદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
છે
કે
૨૪૮
સતી શિરામણ ચંદનબાબા પવિત્ર શીળા, પદ્માવતી સાધ્વીને એગ સાંપડ્યા છતાં, અરે ધ્યાન મગ્ન દશામાં રહેતા દધિવાહમ રાજર્ષિને સમાગમ સેવ્યા છતાં એ માનવીનાં અંતચક્ષુ પૂરી રીતે ખોલવા ન પામ્યા!' હદયની કોઈ છૂપી તૃષ્ણાએ આખરી મંદવાડમાંથી ઊઠયા છતાં, એ પુનઃએકાકી ભ્રમણ કરવા નીકળી પડયે. હું ઉતાવળમાં હોવાથી એ વેળા એના હૃદયમાં રમતા કેકડાને ન તો ઊલી. શકી કે ન તો એને વિદાય. લેતાં અટકાવી શકી.. ' ભગવંત પાર્શ્વનાથના શ્રમણ શ્રમણએ એટલે સાક્ષાત્ પવિત્રતાનાં મૂર્તિમંત સ્વરૂપે. ઉપદેશથી રચે માત્ર આગળ ન જાય. આદેશ દેવાના કાર્યથી દોઢ ગાઉ દૂર જાય ! એ નાયકને કેઈએ અટકાયત સરખી પણ ન કરી. પ્રવર્તિની સાધ્વી નિગ્રંથ દર્શનનો એ જ ધોરી માર્ગ. તમારા શુભ આશયમાંથી પાછા વાળવાની જરૂર નથી. એ દિશાના વિહારમાં કાલ પ્રાત:કાળે જ આગળ વધે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪ મું. હૃદય પો એજ જીવન પર
અરે! આમ દોડતી પાછી કાં આવી ? આટલી હાંફે છે શું ! ઉતાવળે પગથિઓ ચઢી એટલે શ્વાસ ભરાય જ ને ! એમ જવાબ દેતી પંડિતા બેલી કે
નસીબ ચાર ડગલાં આગળનું આગળ જ! વિધાતા જરૂર આપણા ઉપર રૂઠી છે! ઘરના ઊઠયા વનમાં ગયા, તો વનમાં લાગી આગ !
અરે પણ! આમ ઉટપટાંગ શું લવે છે? વાત શું બની છે તે તો કહે. જેવા પડશે. એવા દેવાશે. લાજ-શરમને તે ખંખેરી નાંખીને ગૂંકાવ્યું છે હવે ચિંતાનું શું પ્રયોજન છે? આ કંઇ અંગદેશનો હદનું શહેર નથી કે જેથી આપણને કોઈ દબડાવી જાય ! બાકી તો રાજમહેલ છેડવ્યા ત્યારથી જ વિધિ તો વંકાઈ બેઠો છે! એક ખાસ બુઝાવવા જતાં હજાર પ્યાસો ઉદ્ભવી છે. એ શમે એવી આશાનું એક પણ કિરણ મને તે જણાતું નથી ઝાઝે ગુમડે ઝાઝી પીડા! એનું દુઃખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૫૦
સતી શિરામણી ચંદનબાળા
ધરવા જઈએ તે। આરા ન આવે. હારી હાંકુ શમી છે તે જરા ઠંડકથી કહી સંભળાવ કે અન્યું છે શું?
રાણીજી ! ચંપામાંથી ભાગી છૂટયા, અને 'ગદેશની હદ ઓળ’ગી જતાં આપણને ઓછાં વીતક નથી વીત્યાં. ભૂખ, તરસ, ઉજાગરા, થાક અને એ ઉપરાંત પકડાઈ જવાની ભીતિ! માંડ એમાંથી સાંગાપાંગ છટકી સહીસલામતભર્યા કલિંગ દેશમાં પેઠા. સારા નસીબે હાથમાં પેલા ધનવાન સરદાર આવ્યું. એને શિકાર કરી ધનમાલ ખંખેરી લઇ, દૂર ઝાડીમાં ફેંકી દઇ, માકલા હૃદયે મગધના આ મહાનગરમાં આવ્યા. મન ગમતા આ મહેલ ખરીદ્યો અને હવે મનગમતા વિલાસ માણવાની મેાજ આવશે એવી સ્વપ્ન સૃષ્ટિમાં વિચરતા જ્યાં માંડ હાર પડયા, ત્યાં તે પુનઃભય ઝઝુમી રહ્યો.
પેલા સુદર્શોન શેઠ સાધુના સ્વાંગમાં અહીં આવેલ મેં નજરે જોયા. તમેા ઝરૂખામાં ઊભા હતા, નગર તરફ જઇ રહેલા એ સાધુની દિષ્ટ ઝરૂખા તરફ જ હતી. ચહેરાના હલનચલનથી ખાત્રીપૂર્વક કહી શકું' ' કે એ તમને એળખી ગયા છે. કાલ સવારે હજારે) નગરવાસીએ એ સંતના ઉપદેશ સાંભળવા વનખંડમાં ભરાશે. એ વેળા આપણી લીલાના પડદા ઊંચકાશે. નગરમાં હડધૂત થ્યની, ક્યાં તે પકડાવું પડશે અથવા તે। ભૂંડા માતે યમરાજના અતિથિ થવું પડશે. એ શહેરમાં ગેાચરી અર્થે ગયેલ છે. મારું મન પાકારે છે કે સવાર પડે તે પૂર્વે આ રીતે એકાએક ફૂટી નીકળેલા શત્રુને ઊખેડી નાંખવાને ઉપાય કરવા જોઇએ. તેથી જ હું લીધેલું કામ પડતુ પૂછી, દેડતી પાછી આવી છું.
સખી પડિતા ! આબરૂનું લીલામ થયા પછી, અને ઇપ્સિત અણુકળવાના કારણે મારા સરખી રાજપૂત રમણીને મરણની કં
જ ભીતિ નથી. ભલે રાજચારીઓના હાથે પકડાઇ, શૂળીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________
હૃદય ૫
એજ જીવન પટ્ટો
૨૫૧
માચડે ચઢવા વારે આવે. કૂતરાની ચાટ જેવું જીવન ગાળવા છતાં પુત્ર મુખ દર્શન તો થયું નહીં! વંધ્યા મહેણું તે ટળ્યું નહીં !
ઓહ! બા, તમે તે શું બોલતા હશો! આંબા કંઇ એક રાતમાં નથી પાકતા. હજી કંઈ વૃદ્ધત્વ ઊતર્યું નથી. લાખો નિરાશામાં જ અમર આશાનો વાસ છે. મારા જેવી પંડિતા પાસે હોય અને એવી અપભ્રાજના થાય એ હરગીજ નહી બને.
કાળા માથાને માનવી શું નથી કરી શકતો. “દામ કરે કામ” એ તે જાણીતી કહેવત છે. સુદર્શનરૂપી કાંટાને ઉખેડવો એમાં તે કઈ મુશ્કેલી છે? અહીં આવતાં જ મેં ઉપાય વિચારી રાખ્યો છે. હું એની તૈયારી કરવા માંડું છું. મધરાત પૂર્વે વનખંડમાં જવા તૈયાર રહેજે. '
રાણું અભયાના મનમાં શેઠ જેવા પવિત્ર આત્મા પ્રત્યે પિતાની આશા ન પુરવા બદલ વિર જાગ્યું હતું. છતાં હવે એ જ્યારે મુનિશમાં છે ત્યારે એને છૂપી રીતે વાત કરો એ હૃદયને જરા પણ ગમ્યું નહીં છતાં સીલી નાગિણી સમી બ્રાહ્મણ પંડિતાના પાસમાં એ એટલી હદે સપડાઈ હતી કે ન તો વિરોધ કરી શકી કે ન તે તેણીને તેમ કરતાં અટકાવી શકી.
ઝરૂખામાં ચાલતા આ રમણુઓ વચ્ચે વાર્તાલાપ જ્યાં પૂરે થવા આવ્યો ત્યાં સુદર્શન સાધુ શહેરમાંથી પાછા ફરી વનખંડના માર્ગે જઈ રહ્યા હતા. તરતજ આંગળી વતી પંડિતાએ રાણી અભયાને બતાવ્યા. ઉભય રમણી ચહેરા પર સ્મિત રેલાવતી એમની પૂંઠ પાછળ જોઈ રહી હતી.
પ્રાસાદ સામેના મુસાફરખાનામાં તાજા આવેલા એક પથિકની નજરે ઉપરનું દસ્ય અચાનક પડયું. તે પણ ઝરૂખાપ્રતિ મીંટ માંડી.
જેવા લાગ્યો અને આનંદમાં આવી બોલી ઊઠયો. “હાશ' આખરે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૫૨
સતી શિરોમણી ચંદનબાળા મહેનત ફળી. પીઠ પાછળ ઘા કરી જનારી એ રમણુઓનો પત્તો લાગ્યો ખરે.'
લલના યુગલની હાસ્યભરી ચેષ્ટા ઉપરથી એણે અનુમાન કર્યું કે વનખંડ તરફથી જનાર સાધુ સાથે આ નારીઓને જરૂર કંઈ નેહ બંધન છે. પવિત્ર લેબાશ હેઠળનો છૂપો અનાચાર ચાલતો હોય તે એ ઉઘાડો પાડવો જોઈએ કે જેથી આમ જનસમૂહ ઢેગીઓના હાથમાં - ફસાય નહીં. તરતજ કમરામાં જઈ, ડગલ ચઢાવી, માથે ફેટો મૂકી એ વનખંડની દિશામાં નીકળી પડ્યો.
જાણ પૂર્વક, માર્ગે ડગ ભરતાં સુદર્શન મુનિએ વસતીમાં આવી દેહ પર અંચલ જ્યાં ખીંટીપર ભરો અને આહારના પાત્રો ભૂમિ પ્રમાઈને મૂકી ઈર્યાવહી કરવાની તૈયારી કરી, ત્યાં તો પેલા મહાશય આવી પહોંચ્યા.
મુનિના ચહેરા પર નજર પડતાં જ ચમકી ગયા! અચાનક ઉચરી દેવાયું–આ પેલા સુદર્શન શેઠ !
હં, તમે નાયક, અહીં ક્યાંથી? મારા વેશથી ચમક્તા લાગે છે. '
પણ મેં “કુમારી પહાડ” પર બધાની વચમાં વાત કરી હતીને કે મારે પ્રવજ્યા લેવી છે. હવે હું તે કાળનો શેઠ નથી રહ્યો–સુદર્શનનામા સાધુ છું.
મુનિરાજ ! આ પવિત્ર વેશે તો મારું જીવન, માર્ગે આપ્યું છે. એથી મને ચમકવાપણું ન જ હોય. એ પાછળ વાત બીજી જ છે. આપ ગોચરી લઈ પાછા ફરી રહ્યા હતા, ત્યારે આપની પાછળ મારા ઉતારા સામેના મકાનના ઝરૂખામાં ઊભેલી બે અમદાઓ હાસ્યથી મહે મલકાવી કેટલીક વાર સુધી જોઈ રતી હતી. એટલે મેં ધારી લીધું કે આપ એ - મકાનમાંથીજ ગોચરી લઈ પાછા ફર્યા છે અને આપની સાથે તેઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૫૩
હદય પલ્ટો એજ જીવન પટ કંઈ સ્નેહ સબંધ છે. પવિત્ર અંચળા હેઠળ આવું કઈ કઈ વાર ચાલતું હોય છે. તે દૂર કરવાની વૃત્તિથી હું અહીં દોડી આવ્યો.
પણ આપને જોયા, અને ઓળખ્યા. તરતજ મારી એ શંકા નાશ પામી. આપ તે શુદ્ધ કુંદન જેવા છે. મેં વગર વિચારે શંકા સેવી એની માફી ચાહું છું. રમણ યુગલની હાસ્ય ચેષ્ટાનું કારણ કંઈ: બીજું સંભવે છે.
નાયક! એમજ હેવું જોઈએ. પાટલીપુત્ર નગરમાં ગોચરી: અર્થે જઈ રહેલ હું, જરૂર એના મકાનો તરફ મારા નેત્રો ફેરવત હતા.. વળી માર્ગ તરફ નીચી નજર પણ કરતા હતા. બાકી મેં કોઈ નારીયુગલ તરફ ખાસ દષ્ટિ ફેકી નથી તેમ બહારના કેઈ આવાસમાંથી આહાર આર્યો પણ નથી.
મહારાજશ્રી ! આપની વાત સાચી છે. એ રમણીઓને હું ઓળખું છું. ત્યાં પહોંચવાથી ખરૂં કારણ જણાશે. આવતી કાલે તે ઉભયને તેડીને હું આપની પાસે જરૂર આવીશ.
નાયક પાછો ફરી મુસાફરખાનામાં આવ્યો અને જરૂરી કાર્યોથી પરવારી જ્યાં સામેના આવાસમાં જવાની તૈયારી કરે છે ત્યાં મુખ્ય. દ્વાર પર માત્ર પહેરેગીરને બેઠેલો જોયે; જ્યારે ઉપરનાં બારી બારણાંસર્વ બંધ દીઠાં. એણે અનુમાન કર્યું કે ઉભય લલનાઓ કેઈ કાર્ય પ્રસંગે બહાર ગઈ હશે, માટે હવે રાત્રિનાજ મળવાનું રાખવું. બપોરને કુરસદનો સમય નગરમાં ફરવામાં વ્યતીત કરો. નિશ્ચય કરી તે. પાટલીપુત્રના બજાર માર્ગે નીકળી પડ્યો.
અભયા અને પંડિતા વચ્ચે જે વાત પૂર્વે થઈ હતી તે અનુસાર, પંડિતાએ સુદર્શન મુનિ રાત્રિના કાર્યોત્સર્ગમાં હોય ત્યારે ઉઠાવવાને અને નિણિત સ્થાને આગમાં ભસ્મ કરવાને તાકો ગોઠવ્યો. એ સાર માણસ, લાકડાં, તેમજ અગ્નિ જલ્દીથી પ્રજ્વલી ઊઠે તેવાં રાળ લાખ,. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૫૪
સતી શિરોમણિ ચંદનબાળા થી આદિ પદાર્થો એ સ્થાનની સમીપમાં છૂપી રીતે ગોઠવી પણ દીધા અને પોતાની યોજના કેવી સચોટ છે એ બતાવવા સારૂ સત્વર પાછી ફરી, રાણી અભયારે તે સ્થાન તરફ લઈ ગઈ. મહેલના ઉપરના કમરા નાયકે બંધ જોયા હતા એનું કારણ પણ તેજ હતું.
‘लिखितमपि ललाटे प्रोञ्छितुम् का समर्थः'
એ વચન કાશાળી છે. મુનિ સુદર્શન બપોરની ગોચરી પછી - અધ્યયન કાર્યમાં થોડી ઘટિકાઓ વ્યતીત કરી, સંધ્યા આવશ્યકથી પરવારી, વનખંડના એકાંત પ્રદેશમાં ધ્યાન મગ્ન થવા સારૂ કાયોત્સર્ગમાં ઊભા. સંચાર કરતાં પૂર્વે સ્મરણ કરવાની ગાથાઓ દૈનિક ક્રમ અનુસાર ભણ્યા. પછીજ ધ્યાનમાં લીન થયા હતા, છતાં આવતી કાલે પ્રાતઃકાળ પોતે જોવા નથી પામવાના એ ખ્યાલ સરખો પણ આવ્યા - ન હોતે. છવ્રરથ આત્મા, વિધાતાના કરતૂક-કર્મરાજના પ્રપંચ કયાંથી અવધારી શકે!
શહેરમાં ફરવા નીકળેલા નાયકના હદયમાં ધારણ હતી કે રાત્રે નિરાંતથી રમણીયુગલને મળી, ભૂતકાળ ભૂલી જઈ, આ પાપી જીવનમાં છેલ્લી ઘડીયે સુવાસ પમરાવવા-પરભવ સુધારવા-કાર્યશીલ બનવા સારુ તેમને સમજાવી, સવારના સુદર્શન મુનિના વંદન અર્થે સાથે જવું અને નિયમ લે.
પણ સુઘાટિતાનિ ના કુત્તે' સ્વભાવ વિધાતાએ જુદો જ ભાગ ભજવ્યો. “તૂટયા મારા તંબુરાના તાર, ભજન અધૂરાં રહી ગયાં' જેવો ઘાટ થયો !
નાયકને શહેરમાંથી પાછા ફરતાં વધુ વિલંબ થયો. નગર બહારના આ પ્રદેશમાં લગભગ મોટા ભાગનાં મકાનો બંધ થઈ ચૂક્યાં હતાં. કઈ કઈ આવાસના બીજા ત્રીજા મજલાના એકાદ એરડામાંથી -રસ્તા પર પડતો પ્રકાશ, અને ઠીક ઠીક અંતરે બળતા દીપકે, માર્ગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
દય પડ્યો એ જ જીવન પલટો
૨૫૫
જનારા માટે ભેમિયાની ગરજ સારતા. ઝાઝી અવર જવર પણ હવે નહોતી રહી.
ઇસિત કાર્યની સિદ્ધિ અર્થે જ્યાં આવાસ આગળ આવી પગથિયાં ચઢવા માંડે, ત્યાં તે દરવાજે ઊઘડ્યો અને પેલું રમણ યુગલ ભુરખા એઢી બહાર આવ્યું. રસ્તા પર ઊભેલી ઘોડાગાડીને દરવાજે પહેરેગીરે ખેલ્યો હતો એટલે તુરતજ અંદરની બેઠકમાં બેસી જઈ પહેરેગીરને આવાસ સાચવવાની ભલામણ કરી. તરતજ ગાડી હંકાવી મેલી!
આ બધું એટલી ઝડપથી બની ગયું કે નાયક કિંકર્તવ્યમુદ્ર બની ગયો ! પ્રથમ તો આ શી ધમાલ છે અથવા તો આટલી મોડી રાતે આ લલનાઓ ક્યાં જાય છે એની કંઇજ સમજ ન પડી. ગાડી જે દિશા તરફ દોડી ગઈ હતી એ તરફ દૃષ્ટિ ફેંકતાં જ સવારને બનાવ તાજો થયો. તરતજ અંકડા સંધાવા લાગ્યા.
એ તે વનખંડને માર્ગ, સુદર્શન સાધુની વસતી એ તરફ. ઝરૂખામાં મધ્યાન્હ આ નારીઓનાં નેત્રો પણ એજ દિશામાં દોરાયેલાં; જરૂર દાળમાં કાળું છે !
નાયક પણ હવે એ દિશામાં આગળ વધ્યો. પગલાંની ઝડપ વધારી. અશ્વ ગાડીને પકડી પાડવા પ્રયત્ન કર્યો, પણ તેજી તુખારની ગતિને, માંડ મંદવાડમાંથી ઉઠવા પામેલો તે પહોંચી જ શકયો !
ભગવંત વચન મિથ્યા ન થયું. નિષ્ફર હૃદયની આ કામિનીઓ વનખંડની વસતીથી થોડા અંતરે આવેલા એકાંત સ્થળમાં આવી પહોંચી ત્યારે ત્યાં કેવલ અંધકારનું સામ્રાજ્ય પથરાયું હતું. દૂર શિયાળવાના અવાજ અને આકાશમાં કઈ પાંખો ફફડાવી ઉડતાં પક્ષીઓના સાદ સિવાય સર્વત્ર નિરવતા હતી. એક તરફ વેદિકા
જેવું બનાવી લાકડાં ગોઠવી ચિતા તૈયાર કરી હતી. છુપા પોશાકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૬
સતી શિરામણ ચંદનબાળા એક માનવી વનખંડની દિશા તરફ જોઈ રહ્યા હતા. ત્યાં તો ધ્યાનસ્થ મુનિને ઉપાડી લાવનાર માણસો આવી ગયા. ઝટપટ ચિતામાં મુનિને પધરાવ્યા, અને પંડિતાને આદેશ મળતાંજ આગ સળગાવી. દેવામાં આવી.
આત્મા અને દેહને ભિન્ન માનનાર, આત્માની અમરતામાં દઢ. શ્રદ્ધાવંત આ મુનિ તે ઉપસર્ગો સહન કરી મુક્ત બનવા જાણી બુઝીને નીકળ્યા હતા. એ ધ્યાનમાં નિશ્ચળ રહ્યા. થોડા કાળમાંજ કાયા. બળીને ભસ્મ થઈ ગઈ.
નિર્ભય બન્યાને આનંદ માણતી, ચિતા પ્રતિ રાતી આંખે જોઈ રહેલી રમણીઓ જયાં કેચમાનને હાક મારે છે, ત્યાં તે નાયકનાં તેમની ચક્ષુ સામેજ પગલાં થયાં. ચિતા તરફ નજર પડતાં જ તે કંપી. ઊો અને ત્રાડ પાડી બોલી ઊઠે.
ધિક્કાર છે મારી જાતને! ત્યાનત છે તમારા પથ્થર જેવા જડ. હૃદયને ! પાપિણુઓ! તમે રમણીના અવતારમાં સાક્ષાત ડાકિનીઓ. છે ! રામજણીઓ – વસ્યાઓ – પણ તમારા કરતાં ચઢે. તો તે સ્નેહ કરનારને પણ ગળી જનારી લેહી તરસી ચંડિકાઓ છો. નિર્દોષ એવા મુનિના ઘાતમાં હાથ બોળતાં પણ તમે ડરી નહીં ? તમેને. ભવને ભય નથી ? કર્મને પણ ભય નથી ? પાપ હડકાયું છે, એ છાપરે ચઢીને બેલ્યા વિના રહેવાનું નથી.
પોતે જેને ઝાડીમાં ફેંક હતો અને જેની લક્ષ્મીના જોર પર. વર્તમાનની સંપત્તિ ખડી કરી હતી, એને એકાએક ચક્ષુ સામે જોતાં જ અભયા તો આભી બની ગઈ ! એનું અંતર કેટલાક સમયથી ડંખતું હતું. એ આવા ઉધામાથી કંટાળી ગઈ હતી, છતાં સખીને કહી શકતી. નહોતી; કેમકે એજ એક આધાર રૂપ હતી. પણ નાયકની ધગધગતા.
અંગારા જેવી વાણી સાંભળી પોતાના કુકૃત્ય સ્પષ્ટ સ્વરૂપમાં જોતાં જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
હદય પલ્ટો એજ જીવન પટ્ટો
૨૫૭ એની ખાનદાની ઉભરાઈ આવી, દેડી નાયકના પગમાં પડી, અને બેલી ઉઠી– * “સ્વામી, આ પાપિણીના ઉદારનો માર્ગ બતાવે, થયેલા દોષો માફ કરે.' .
પંડિતા પણ સમજી ચૂકી કે હવે તે બરાબર રીતે સાણસામાં સપડાયા છીએ. ઘણા વખતનું પાપ એકઠું બની, એવા વિરાટ સ્વરૂપ માં ખડું થયું છે કે હવે એ ઉપર ઢાંકપિછોડા કરાય તેમ નથી જ. એ પણ બળા પાથરતી નાયકના પગમાં તળી પડી.
નાયકે એ ઉભયને સ્વસ્થ થવાનું કહી, પ્રથમ આ કાર્યમાં રહેલા માણસને ખુશ કરી વિદાય કરવા જણાવ્યું. એણે જોઈ લીધું કે આ ખબર સવારે રાજ્ય દરબારે જવાની. એટલે ઉભય લલનાઓ ગુનેગાર સ્વાની. મુનિઘાતના ગંભીર ગુન્હામાંથી એ બચવા નહીં પામે. એની આંતરિક ઇચછા આમ ન થવા દેવાની હતી. કેઈ પણ હિસાબે અભયા
સમજાવી, સંત દલિવાહનની સમીપે લઈ જઈ તેણીને ઉધાર કરે એજ માત્ર હેતુ હતું. એ સાફ શરીર સ્થિતિ સારી ન હોવા છતાં એણે આ સાહસ ખેડયું હતું. ભગવતી યાના સમાગમયી પિતાના હાથે પરમાનું એકાદ કાર્ય પણ નિપજે એવી ચીરકાળ સેવિત અભિલાષા હતી. વળી અભયાનું પાત્ર તે સંત મિયા અને પિતાના એક વખતના
નેહભાજન રૂપ હતું ડા સમયમાં જ એણે એક તરકીબ વિચારી લીધી. • ઉભય રમણીઓને ઉદેશી એ બોલ્યો –
આમરણાંત કસ્ટમાંથી પાર ઊતરવાને મારી દષ્ટિએ એકજ માર્ગ જણાય છે. હાલ જે સંપત્તિ તમારી પાસે છે એમાંથી ખપ પૂરતી સાથે રાખી, બાકીનીમાંથી જે રમ ચાખી રહે, એમાંથી મુનિ સુદર્શન નના અગ્નિ જાહસ્થાને એક મનહર સૂપ ચણાવવો અાસપાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૮
સતી શિરેામણી ચંદનબળા
ચોતરા બધાવવે અને ગરિબ જનેને અન્નદાન મળે તેવા પ્રબંધ કરવા. આ કાય` આપણે જાતે કરી શકીએ તેવા સ ંચાગ નથી રહ્યા. હુ' આજે નગરમાં એક પાપકારી ગૃહસ્થના સમાગમમાં માન્યેા હતેા. તેઓ અહીંના સંધમાં આગેવાન અને પ્રતિષ્ઠા સંપન્ન છે. તેમને આ કાર્યાંનો સુરત અત્યારે જજ રી દેવી. સ્તૂપ એક તકતી ચાઢાવી એમાં ઊતરાવવું —
“ આ સ્તૂપસ્થાપના પેાતાના ર્નિવ માચરણના પ્રમાર્જન અર્થે પવિત્ર અને પુણ્ય શ્લષ્ટ આત્મા મુનિવય સુદર્શનની સ્મૃતિમાં અજ્ઞાન રમણી યુગલ તરફથી કરવામાં આવી છે. ”
સવારના કૂકડા પાકારે તે પૂર્વે આા મગધની ધરતી મહીને આપણે ચાલ્યા જવું.
તમેાએ અને મે જીવનને કાળાં કામે કરી ર્કાત કરવામાં કચાશ નથી રાખી. માણસ માત્ર ભૂલને પાત્ર છે. સમજ્યા પછી પુનઃ ભૂલા ન કરતાં જીંદગીનું નવું પાનુ ઉધાડવું જોશે, આયુષ્યને હાથમાં રહેલા કાળ પવિત્ર કરણીમાં ગાળવા ક્રમર કસવી જોઇએ. આ આશયથી કલિંગ દેશમાં આવેલ ખ’ગિર તરા પગલાં માંડવાં. ત્યાં ધ્યાનમાં રહેતા એક પવિત્ર સતના ચરણમાં–સમીપમાં વસતા એક ચારૂશાળા ભગવતી ગયાના કરમાં મારાં અને તમારાં જીવનધરી દેવાં એમાં જીવનની લ્હાણુ છે અને આત્માનું શ્રેય છે.
નાયકની લાંબી વાત સાંભળ્યા પછી રાણી અભયા ગળગળા સાદે ખેલી
-
.
તમેાજ અમારા ખેલી છે. મારવું કે તારવું એ તમારા હાથમાં ધ તમે જે કહેશે તે કરવા મા તૈયાર છીએ.
પંડિતાને ગવ` પણુ ચણું થઇ ગયા હતા. રાણીની વાંત, તેણીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #268
--------------------------------------------------------------------------
________________
હદય પલટો એજ જીવન પટે
૨૫૯ મનપણે સ્વીકારી લીધી. તરતજ ગાડીમાં બેસી એ ત્રિપુટી નિર્ધારિત કાર્યવાહી પાર ઉતારવા પસાર થઈ ગઈ
ભાર દેવના આગમન સાથે જ વનખંડનો આ ભાગ માનવ મેદનીથી છલકાવા માંડયો. સાધુઓ ઉપસર્ગો સહન કરવાજ આવા પ્રદેશમાં એકાકી ધ્યાન મગ્ન રહે છે એ વાતની નવાઈ નહોતી. પણ આ બનાવ તે એટલો ઝડપી બન્યો હતો કે જેથી સૌ કોઈને આશ્ચર્ય થયું હતું.
એમાં વધુ ઉમેરે તો સંધના આગેવાને આવી અહીં સ્તૂપ કરવા સારૂ કે અજ્ઞાત બાઈઓ તરફથી ધન મળ્યાની વાત સાંભળ્યા પછી થયો. તકતીમાં કેતરાવાના શબ્દો વાળો બંધ કાગળ ત્યાં એણે ઉઘાડ્યો. એ વાંચતાં સૌ કોઈને લાગ્યું કે મુનિજીના આ મરણ સાથે એ રમણીઓને જરૂર સબંધ છે.
સંઘમુખીએ જગા શોધાવી, પાયો ખેદાવી કાર્યના મંગળચરણ કર્યાને પાંચમે દિને એ માર્ગે સાધ્વી સમુદાયથી અલંકૃત બનેલા ચંદનબાળાનાં પગલાં થયાં.
શેઠના વંદન પછી ધર્મલાભ ન ઉચ્ચાર કરતા તેઓએ પ્રશ્ન કર્યો –
મહાનુભાવ ! અહીં શું બંધાવે છે ? મુનિરાજ સુદર્શન કw. વસતીમાં ઉતર્યા છે એની તમને ખબર છે ?
પ્રવર્તિને મિયા ! સંત સુદર્શન સામે દેખાય છે એ વનખંડમાં ઊતર્યા હતા, અને તેમને કાળધર્મ પામ્યાને આજે પાંચમ દિવસ છે. સવારના પધાર્યા-મંગલિક સંભળાવ્યું. બીજા દિન એ મહાત્માની વાણું શ્રવણ કરવાનો લાભ જનતાને મળે તે પૂર્વે તે રાત્રિના ધ્યાનસ્થ - દશામાં તેમના ઉપર મરણાંત ઉપસર્ગ થયો. તેમણે કર્યો? એ સર્વ
અંધારામાં રહ્યું છે. માત્ર એડી રાત્રે એક ગૃહસ્થ આવી અને રોકડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૬૦
સતી શિરામણું ચંદનબાળા રકમ, તેમ અહીંની મિલ્કતનું ખતપત્ર સોંપી, મુનિશ્રી જે સ્થાને ધ્યાનમાં ઊભા હોય ત્યાં સ્તૂપની દેરી, બને તેટલી સુંદર ચણાવવાનું ! અને ફરતો ચેતરે બનાવવાનું તેમજ ત્યાં અન્નદાન ગરીબેને આપવાને પ્રબંધ કરવાનું કહ્યું. વધારામાં એક બંધ લીફા આવે અને જણાવ્યું કે સવારે મુનિવંદન અર્થે જાવ અને એ સ્થાન નક્કી કરે ત્યારે જ એ બોલજે. એમાં લખ્યા પ્રમાણે તકતી કેતરાવી ચેઢજે. વાત . પૂરી કરતાં એ ગૃહસ્થ જણાવ્યું કે મારાથી થોભાય તેવું ન હોવાથી આ કાર્ય પરેપકારી દૃષ્ટિથી તમારે કરવાનું છે.
હું કંઈ પ્રશ્ન કરું તે પૂર્વે, તે માનવી માટે આવાસ વટાવી જઈ : રસ્તા પર અદશ્ય થયા. - * આશ્ચર્ય !
ઠીક, લિફાફામાં શું લખ્યું છે.
તરત જ શ્રેષ્ટિએ સાધ્વી ચંદનાના કરકમળમાં એ મૂક્યો. એમાંના : શબ્દ વાંચતાં જ ગુરૂજી કરી ગયા!
ત્યાં તે એકત્ર થયેલ નારી વૃંદમાંથી એક વૃદ્ધ શ્રાવિકા બાઈ આગળ આવ્યા અને ગુરૂણીજીના હાથમાં પરબીડિયું મૂકી બોલ્યા.
પૂજ્ય મહારાજ ! કૌશામ્બીથી આવેલ એક માનવ આ પત્ર ! આપને આપવા સારૂ મને આપી ગયો છે. એ વાતને લગભગ આઠ દિન થવા આવ્યા. આપ પધારો કે તરત જ આપવા જણાવેલું.
ચંદના સાધ્વીએ પરબીડિયું ખેલી વાંચી લીધું. નજિકમાં રહેલી શિષ્યાને ઉદ્દેશી કહ્યું.
નંદા! આપણે અહીં થોડા કલાક રોકાઈ, તરત જ વિહાર : કરવાનું છે. હવે આગળ વધવાનું નથી. પણ બનતી ઉતાવળે
કૌશામ્બીમાં પહોંચવાનું છે. રાણું મૃગાવતીને દીક્ષા લેવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
હૃદય પલ્ટા એજ જીવન પા
૨૬૧
એમાં મારી હાજરીની ખાસ અગત્ય છે. સાધ્વીઓને ખબર આપતાં, માત્ર નંદા સાધ્વીજ નહીં, અન્ય સાધ્વી પણ આશ્ચર્યાન્વિત થઇ. ભગવાન્ મહાવીર ત્યાં પધાર્યાં હતા. ગુરૂણીની હાજરી વિના પણ સામાન્ય સાધ્વીદ્રારા દીક્ષાએ દેવાતી, એ સૌ ચંદનબાળાના પરિવારમાં ગણાતી; દર વખતે ગુરૂણીજી હાજર હેાય એમ બનતું નહીં, અને એવી અગત્ય પણ ન લેખાય. એટલે જ અજાયેખી ઉપજે એ સડજ હતું.
કષ્ટ મહત્વનું કારણ એ પાછળ હાવુ જોઇએ એ અનુમાન સાલ્વી નંદાએ માંધ્યું અને ગુરૂણીજીએ પારના એક પત્ર રાણી મૃગાવતી પર લખી દૂતને સોંપ્યા અને બનતી ઉતાવળે કૌશામ્બી પહોંચવા જણાવ્યું. તે વાતથી પુષ્ટિ પણ મળી. આ રીતે પત્ર મેાકલવાને ગુરૂણીજીના જીવનમાં પ્રથમ પ્રસંગ હતા. સામાન્ય રીતે જતાં આવતાં ભક્ત ગણુ જોડે મૌખિક કિવા લેખિત સુખશાતા પૂછાવવી કે ધ લાભ રૂપ અદ્વિતીય આશિર્વાદ પાઠવવા એ એક વાત અને ખાસ દંત મેાકલી પત્ર પાઠવવા એ ખોજી વાત–ઉભય વચ્ચે મહદ્ અંતર છે.
ચંદનબાળા સાધ્વી, ઝડપી વિહાર કરી કૌશામ્બીમાં આવી પહોંચ્યા. એક દિન પર્યંદામાં ભગવંત મધુર વાણીમાં ઇંદ્રિયાના કારમા વિલાસા પર અને એના વિપાાનો ભયંકરતા પર વિવેચન કરી રહ્યા છે. એમાં આવ્યું કે વડ દિવસે જોઈ શકતુ નથી, કાગડા રાત્રે જોઇ શકતે નથી, પણ કામી જન તે। એ પક્ષીઓથી પણ અધમ કાર્ટએ છે કે જે દિવસે અને રાતે જોઇ શકતા નથી.
!
એ શ્રવણ કરી સાધ્વી ચંદનાએ વિનયપૂર્વક પૂછ્યું કેઃ— ભગવંત ! પાટલીપુત્રમાં મુનિવય સુદર્શનના નિર્વાણુ સ્થળે સ્તૂપ ઊભા કરવા માટે ધન ખર્ચનાર એ જ્ઞાત રમણીયુગલ એ જ કક્ષામાં આવે ને ! પૂર્વે ઉપસ કરનાર પણ તેજ ને ?
હા, મંચરા કૈસીની જોડી માફક પડતા-અભયાએ સુદર્શનના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૬૨
સતી શિરોમણું ચંદનબાળા આત્મા સામે ઈચ્છિત પૂરણ ન થતાં જબરું બૈર દાખવ્યું. જો કે એમાં એષ્ટિનો આત્મા તે કુંદનસમ શુદ્ધ તરિકે દીપી નીકળી પ્રગતિ સાધત ઓછા કાળમાં કામ સાધી ગયો. અંતગડ કેવલી બની આજે તે ચૌદરાજ લોકના અંતે બિરાજે છે.
ત્યાં તો, સભાના છેડે ઊભેલ એક શ્યામવર્ણ ચહેરાના આદમીએ, હાથ જોડી કહ્યું કે–
પ્રભુ ! મારી પણું એક શંકાનું સમાધાન કરે, એમ કહી એ બોલ્યો
ભગવંતે પણ એનો ઉત્તર બે જ અક્ષરમાં આપ્યો.
એ સાંભળી પેલો આદમી તરત જ ત્યાંથી ચાલ્યો ગયો. સભાજનોને આથી જબરું આશ્ચર્ય ઉપન્યું. થોડા અક્ષરેની લેવડદેવડમાં પૂછનારા તો સંતોષ પામી ગયા પણ પ્રાકૃત એવો જનસમૂહ એ યાંથી સમજી શકે !
પ્રભુશ્રી મહાવીરદેવે એ સમજાવતાં કહ્યું કે –
ભવ્યજનો ! એ આદમી પાંચસો ચોરની પલ્લીને સ્વામી હતા. તેઓના ઘર સંસારમાં માત્ર એક જ સ્ત્રી હતી. બધાની મરજી તે. એકલી જ સાચવતી. એક વાર ધાડમાં તેમના હાથે બીજી એક નારી. સપડાઈ. પલ્લીના માલીકે તેણુને પ્રથમ સ્ત્રીની સહાયમાં સ્થાપન કરી. આ રીતે પહેલી સ્ત્રીના લાભની નજરે કરાયેલ કાર્ય તેણુને ન ગમ્યું. પોતાના અધિકારમાં–એક છત્રીરાજમાં આ ભાગીદાર તેણુને ખૂંચી. એક વાર લાગ જોઈ કૂવા કાંઠે કપડાં જોતી પેલી બાઈને પ્રથમની સ્ત્રીએ કૂવોમાં હડસેલી મૂકી પિતાના માર્ગને કંટક દૂર કર્યો. આ વાતની ખબર પડતાં જ પલપતિને પોતાના પૂર્વ જીવનમાં એક બનાવ યાદ આવ્યો. પોતે બાળપણમાં શેઠની બાલિકાને રમાડતાં એના લાંગ પર આંગળી ફેરવતા ત્યારે જ તે છાની રહેતી. પછી પોતે તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #272
--------------------------------------------------------------------------
________________
હદય પલ્ટા એજ જીવન પલ્ટા
૨૬૩ આ ધાડના ધંધામાં પ. એ વાતને વર્ષો વીત્યાં. પિતાની અને પાંચની આશા સાચવતી સ્ત્રી એ શેતનયા તે ન હોય એવી શંકા ઉપજી. શરમથી એ વાત સ્પષ્ટપણે ન પૂછી શકે. સાધ્વી ચંદનાના પ્રશ્ન પછી એનામાં હિંમત આવી અને માર્મિક રીતે સવાલ કર્યો.
મહાનુભાવ! કર્મરાજના આવા તે કેટલાયે વિલક્ષણ ચેનચાળાએ અહીને સંસાર શેતરંજ પર પ્રવર્તી રહ્યા છે. પ્રાકૃત જને એને ભોગ થઈ પડે છે અને ભવભ્રમણ વધારે છે. જ્ઞાની વિભૂતિના સમાગમથી જ એમાંથી જવાનો માર્ગ જડે છે. આમ છતાં હિંમત કર્યા વિના જકડાયેલો આત્મા ટી શો નથીજ.
આપી ચંદના! તને વેચનાર નાયક કામદશામાં આઠ બોલે હતે ભાણેજની સલાહ અવગણી, કૌશામ્બીપતિના રેષને ઠેલી, એણે તારી માતાને ઉઠાવી જવાનું અગ્ય કાર્ય કર્યું હતું. પણ સાધ્વી યુવાવતીના સમાગમે એ પતિતને પણ ઉર્યો! તમો કુમારી પહાડથી પાછા ફર્યા ત્યારે એ પાટલીપુત્ર તરફ, તે પૂર્વે થાપ આપી રખડતો ચી ગયેલ રમણીયુગલની શોધમાં ગયો. એ વેળા બદદાનત નહતી. નેહી જનને સંતસમાગમ કરાવવાને શુભ હેતુ હતું. અહીંથી તમારા એ તરફના વિહારમાં પણ તમારો હેતુ, એ નાયકને સંયમપંથ પ્રતિ વાળવા હતે.
મુનિ સુદર્શનના નિમિત્ત નાયકનું કામ સરળ બનાવ્યું. રમણયુગલ દ્વારા મુનિશિરે આવેલ મરણાંત ઉપસર્ગ થોભાવવામાં એ મોડે ૫. પણ એ ઉભયને ઠપ આપી તેમનાં જીવનવહેણને બદલવામાં વિજ્યવત થયો. એની સલાહથી જ સૂપની સ્થાપના થઈ. પંડિતાઅભયાની જોડીને પોતાની સાથે લઈ જઈ કુમારી પહાડ પર સંત કાનના સમાગમમાં મુકી એ કૃતાર્થ .
તમારી ભાવના ચંદનબાળા! અપકારી ઉપર ઉપકાર કરવાની હતી. પણ નામના મેળાપને ચાર ન હોય ત્યાં બર કયાંથી આવે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
સતી શિરામણી ચંદનબાળા
સયેાગ–વિયેાગમાં પૂર્વીકૃત કર્મોજ મુખ્ય ભાગ ભજવે છે. પ્રાકૃત આત્માએ તે। જાગૃત રહી, નિરાસ ન થતાં પુરૂષાર્થી બનવું.
આ સાંભળી વસુમતી સાધ્વીએ પાછળ બેઠેલ મૃગાવતી પ્રતિ આંખ ફેરવી કંઇક વાત ઇશારાથી જણાવી.
૨૬૪
લલના સમૂહમાંથી રાણી મૃગાવતી એકદમ ઊભી થઇ અને અજ લી જોડી કહેવા લાગી કે—
ભગવત ! રાજવી પ્રદ્યોતની આજ્ઞા મળે તે! હું આજેજ પ્રવજ્યા લેવા ચ્છું છું. સંસારના કારમા સુખામાં મારું મન હવે ર્ચ માત્ર નથી રહ્યું, જે મા` મારી ગિનીએ વર્ષો પૂર્વે લીધે અને જે માગ ગ્રહણ કરી ભાણેજ એવા સાધ્વી ચંદના. આજે ભારતવ માં સુવાસ પાથરી રહ્યા છે એમાં મારે પણ જોડાઇજવું એવા અંતરનાદ થયેા છે.
મારા પુત્ર ખાળ ઉદયનના પિતા અકસ્માત ગુજરી જવાથી, અવંતિપતિએ મારા રૂપથી આકર્ષાઇ એકાએક હલ્લો કરવાથી મેં એ વેળા છળથી કામ લીધુ હતુ. મે" કહેવડાવેલું કે જો ચડડપ્રદોત રાજવીનેા મારા પર સ્નેહ હાય અને એ મને રાણી બનાવવા માંગતા હાય તા, પ્રથમ મારા બાળતનુજને આંચ ન આવે તે સારુ કૌશામ્બીને મજજીત કેટ ચણાવી આપે. કામથી ધેરાયેલ તેમણે એ કામ કરી દીધું. શિયળવતના રક્ષણ અર્થે આ રીતે મેં થાપ આપી કામ પતી ગયા પછી કિલ્લાના દ્વાર ભધ કરાવ્યા. તેમને ધેરા હજી ચાલુ છે. આપનાં પગલાં થયાં એટલે અહીં આવી શકાયુ છે. દેશના સાંભળ્યા પછી હું મારા. અલ્પ વયસ્ક પુત્રની એના રાજ્યની સંભાળ તેમના શિરે સાંપુ છું ને રજા માગુ છું..
પદામાં બેઠેલ ચંપોત લાવા બની ગયે। અને ના પાડી શક્રયા નહિ. પ્રદ્યોતની અગારવતી આદિ આઠ રાણીઓએ અને મૃગાવતીએ દીક્ષા લીધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૫ મું ખમત ખામણનું મહત્વ
અરે! આજે આટલી બધી ધમાલ શા કારણે થઈ રહી છે! ભાઈ, તું નગરીમાં રહે છે કે નગરીની બહાર? એટલી પણ હને ખબર નથી કે શ્રમણ ભગવાન મહાવીરનાં પગલાં આપણ ઉલ્લાનમાં થયાં છે.
અહો! શું ભગવંત આ પહેલી વાર પધારે છે. તેઓ તે વિચારતા વિચરતા, અહીં કેટલીયે વાર આવી ગયા છે. એ કાળે કંઈ આજના જેવી ધમાલ નહેતી જોવામાં આવી.
હું ! મેં જાણ્યું કે તું અમારા ઘર્મની વાતમાં ઉપર છલ્લોજ ભાગ લઈ, કેવળ કુતૂહળની દૃષ્ટિએ સવાલ પૂછે છે. પણ હારી વાત પરથી જણાય છે કે તું જૂને નિશાળી છે.
શેઠ સાહેબ! મારા એક જાતિ ભાઈએ ભગવાન પાસે સાધુ પડ્યું લીધુ છે, મારા એ એહીને અવાર નવાર મળવાનું થાય છે એટલે મને આપના ધર્મની થકી સમાજ છે.
તો, ભાઈ! વાત એમ છે કે આજની આ ભારે ધમાલ પાછળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #275
--------------------------------------------------------------------------
________________
૨}}
સતી શિરામણી ચંદનબાળા
એ કારણા એકઠાં થયાં છે. તેઓની સાથે જે શ્રમણીઓને સમુદાય છે એમાં એક સમયના આપણા રાણીમાતા મૃગાવતી પણ છે. દીક્ષા લીધા પછી જુદા જુદા પ્રદેશમાં વિહરતા તે આજે પહેલીવાર માતૃ ભૂમિમાં પગ મૂકે છે. રાજવી ઉદયને પેાતાની સાધ્વી માતાનું સામૈયું મોટા આડ`બર પૂર્વક કરવાના નિર્ધાર કર્યો છે,
>
"
ખીજું કારણ તે। ખુદ તીથ પતિને લગતું છે. ભગવ’ત મહાવીર એક મરણાંત ઉપસ માંથી ખચી ગયા છે. વ્યવહારી વાણીમાં કહું તે નવે અવતાર આવ્યા છે. એ બનાવ પછી ઠેર ઠેર સુખ શાતા પૂછવા રાજા મહારાજા અને ઇંદ્રો ગયા છે. તેએશ્રીના અહીં પગલાં થાય છે. એટલે આ નગરીને પણ એવા મેટેરાઓનાં દનને લાભ મળવા સંભવ છે. એવા તે કયા અધમ માનવીએ આ કરૂણાના ભંડાર સમા ત્રીશલાનંદન ઉપર એવા ભયંકર ઉપસ કર્યો ?
મને જો કે જૈન દર્શનને ખાસ અભ્યાસ નથી છતાં મારા સાંભળવામાં આવેલું છે કે તીથ કર થનાર આત્માઓને ઉપસર્ગોના સામના કરવા પડે છે; પણ તે જ્યાં સુધી તેઓ કૈવલ્ય પામ્યા નથી હોતા ત્યાં સુધીજ. એ વેળાનુ તેમનું ક`ભ્ય સમતાભાવે પરિષહેા સહન કરવાનું, કમ પુંજને જડ મૂળથી ઊખેડવા સારૂ તપ તપવાનુ, અને જ્યાં એ ઉભય ચીજો વધુ પ્રમાણમાં અમલી બને એવા પ્રદેશમાં વિચરવાનું હોય છે. જવલ્લેજ તેઓ પૂછેલા પ્રશ્નના ઉત્તર આપે છે.
ઉપદેશનું કાર્ય પણ કરતા નથી. કૈવલજ્ઞાનીને ઉપસગ સાંભળ્યા નથી. જ્ઞાનાવરણીય, દનાવરણીય, મેહનીય અને અંતરાય નામા ચાર ધાતિ ક્રર્માંને! સચા નાશ કરીને એ કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. સચરાચર વિશ્વના પ્રતિસમયના ભાવેાના જ્ઞાતા બને છે. પછી ઉપદેશ દ્વારા ભવ્ય વાના ઉદ્દારનું કાર્ય હાથ ધરે છે. પ્રેમળ વાણીમાં શાશ્વત તત્ત્વા સમજાવે છે, જનસમૂહની શકાએ ટળે, છૅ. આત્મશ્ચયને પંથ બતાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
: ખમત ખામણાનું મહત્ત્વ
૨૦
બાકી રહેલાં વેદનીય, નામ, ગેાત્ર અને આયુષ્ય કર્યું એ ઈ ખાસ દુઃખદાયી નથી બનતા. એ વેદીને ક્ષય કરવાનાં હોય છે.
જ્યાં આવી સ્થિતિ હોય, ત્યાં વળી મૃત્યુ નાતરે તેવા ઉપસર્ગ !
ભાઈ? હૈ જે જે વાત કરી એ ખરાબર છે. સામાન્યતઃ તીર્થંકર ભગવ`તા કેવલ્ય પામ્યા પછી કેવલ શાતા વેદનીય અનુભવે છે. અહીં જે કંઇ બન્યું છે તે આશ્ચય રૂપ છે. એમાં વિશેષતા તે એ છેકે
ઉપસગ કરનાર વ્યકિત, એક કાળે તેમના શિષ્ય રૂપે હતી અને જે શકિતના જોરે એણે પ્રભુને ાવવા યત્ન સેબ્યા, એ સાધવાની વિધિ દર્શાવનારા પણ ખુદ પ્રભુજ હતા. આ તા દૂધ પાઈ સાપ ઉછેરવા જેવી વાત બની છે.
મુરબ્બી ! મને એ જાણવાની ખાસ ઇચ્છા છે. હું ધારૂં છું ત્યાં સુધી હમણા માપ કાઈ ખાસ કામમાં પણ નથી. વળી આજે તા મડી ધામધૂમથી સામૈયું ચઢવાનું હેાવાથી એને નીકળતાં સ્હેજે ત્રણેક ઘટિકા તા થરોજ,
સાંભળ ભાઇ ! એનું નામ ગેાશાલક. એને વૃતાન્ત ટૂંકમાં આ પ્રમાણે છે.
જ્ઞાતપુત્ર શ્રી વ માન સંસાર છેાડી કર્મીને ખપાવવા અર્થે નીકળ્યા પછી ચેડા ચામામાં વીતાયા બાદ ગેાશાલકના સાથ - અચાનક થયા. મૂળ તા એ મખણીના પુત્ર, અને ગાયાની શાળામાં જન્મ પામેલ એટલે પ્રસિદ્ધિ પામ્યા ગોશાલક તરીકે. બાળવયથી જ ઉધમાત વધારે. સારાં સારાં ભાજન જમવાનાં મળે અને સ્વચ્છંદતાથી કરવાનું મળે એવા સ્વભાવવાળા એણે, એક વેળા વમાન સાધુને ઉપવાસના પારણે ક્ષોરનું મિષ્ટાન્ન મળતું જોયું. લેને વહેારાવતી વેળા અતિ આગ્રહ કરતાં નિરખ્યા એટલે ભાસ્ત્રીએ નિરધાર. — મા સાધુના શિષ્ય થઈ જવું ઠીક છે. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૬૮
સતી શિરોમણું ચંદનબાળા વર્ધમાન સાધુ તે પારણું કરી અન્યત્ર વિહાર કરી ગયા. ગોશાલક પાછળ શોધ કરતે જ્યાં એ ધ્યાનસ્થ દશામાં ઊભા હતા ત્યાં આવી પહોંચ્યા અને હું તમારે શિષ્ય થઉં છું' એમ કહી તેમની સમીપ માથું મુંડાવી સાધુ બની રહેવા લાગ્યો. મધ્યાન્હ થતાં પ્રભુ પારણું દિને ગયા હતા એ રીતે ગોચરી લેવા જવા લાગ્યો. લોકો પણ ઊંડા ઉતર્યા વિના જ્ઞાતપુત્રને સેવક છે એમ જાણી તેને આહાર આપવા લાગ્યા.
“ પ્રાણ જાય પણ પ્રકૃત્તિ ન જાય ” એ કહેતી અનુસાર ભાઈશ્રી પાંચ તપસ્વી સંતની સાથે પણ સખણ ને રહ્યા. જાત જાતના આ ચાળા કરવા લાગ્યા. એક પ્રસંગે વિશાયન ઋષિ જેઓ આતાપનો લઈ રહ્યા હતા તેમની મશ્કરી કરી. ઋષિએ ગુસ્સે થઈ બાળી નાંખવા સારૂ ગોશાલક ઉપર “તેજોલેસ્યા” મૂકી. દયાથી પ્રેરાઈ જ્ઞાતપુત્રે એ સામે “શીતલેશ્યાકી , આ શિષ્યાભાસને મરતો બચાવ્યા. એ સ્થાન છોડી આગળ ગયા પછી ભગવંતને વિનવણી કરતા ગોશાલાએ
આવી અજબ શક્તિ યાને લેસ્યા” કેવી રીતે સાધી શકાય એ પ્રશ્ન પૂછ. મનઃ પર્યવ જ્ઞાની એવા સિદ્ધાર્થનંદને ભાવ ઉપસર જાણ્યા છતાં, આ શક્તિ સાધવાનો લેપાય બતાવ્યો. હણહાર મિયા નથી થતું એ આ પ્રસંગ પરથી સમજાય છે. થોડા સમય પછી ગશાલક પ્રભુથી છૂટો પડયો. બતાવેલા માર્ગે જેલેસ્યા સાધી અને એ ઉપરાંત અષ્ટાંગ નિમિત્તોનું જ્ઞાન મેળવ્યું. ભૂત-ભવિષ્ય અને વર્તન માનના કકડા, એ જ્ઞાનબળે ઊકેલવાનું આરંભ્ય, એ રીતે આજીવિક મતની સ્થાપના કરી. કાન્તાલીય ન્યાયે કેટલુંક ખરું પડવા લાગ્યું એટલે ગોશાલકની ખ્યાતિ વિસ્તરવા માંડી.
દુનિયા દેરંગી છે' એ સાચું છે. એ પણ એટલું જ સાચું છે કે તે ગાડરીયા પ્રવાહરૂપ છે.” પરમાર્થ વિચાર્યા વિના મોટે ભાગે ઝૂકી પડે છે અને એકાદે ચમત્કાર જોતાં કિવા પિતાનો સ્વાર્થ સંધાતા
એ સામાન્ય વ્યક્તિને ખુદ ઈશ્વર માની બેસે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
ખમત ખામણાનું મહત્ત્વ
૨૬૯
મ ખલીપુત્ર ગેાશાલકે ભાળી જનતાને આ રીતે પેાતાના પ્રત્યે ચાહ મેળવી, પેાતે પણ જિન છે; ઋજીવાલિકાના તટપર કેવળ જ્ઞાન મેળવનાર ચરમ તી પતિ શ્રી મહાવીરના જેવા છે એવા પ્રલાપ આર’ભી દીધા; અને ભક્ત ગણુ મારત એ વહેતેા પણ થયા.
"
શ્રાવસ્તી નગરીમાં વિહાર કરતાં ભગવાન મહાવીર સમેાસર્યા અને અલ્પકાળમાં ત્યાં ગેાશાલકનાં પણ પગલાં થયાં. · હાલાહલા ' નામની કુંભારણુ અને • અય’પુલ 'નામા ગાથાપતિ એ ગેાશાલકના ખાસ ભક્તા હતા. વળી એ ઉભય જનસમૂહમાં લાગવગ પણ સારી ધરાવતા. એમણે ભકિતથી પ્રેરાઇ શ્રાવસ્તીમાં ગેાશાત્રકને પ્રવેશ ધામધૂમથી કરાવ્યા અને જાહેરાત પણ કરાવી કે પ્રથમ પધારેલા શ્રી • મહાવીર જિન ’ માઃ આ બીજા ‘ જિન ' પધાર્યાં છે.
શ્રાવસ્તીમે દા તીર્થંકર વિચર રહે હૈ એ જનપ્રવાહ કાષ્ટક ચૈત્યમાં ભરાતી પ્રભુ પČદામાં પહોંચ્યા. ગૌતમ ગણુધરે એ સમૃધી પ્રશ્ન કર્યાં.
સત્ય વસ્તુના પ્રતિપાદન અર્થે ભગવંતે જવાબ આપતાં જણાવ્યું
"
હે ગેાયમ ! એ જિન એક સાથે આ ભારતવ માં સંભવિત નથી. આ અવસર્પિણી કાળમાં ચાવીશ જિનથી વધુ સંખ્યામાં તીર્થંકર ઉત્પન્ન થતા જ નથી. એ સંખ્યા પૂરણ થવાથી નવા ઉમેરાતે અવકાસ જ નથી. ક્રાટવાળને દેખી ક્રાઇ ગુન્હેગાર પેાતાના હાથથી માં છૂપાવી એની નજર ચુકાવવા પ્રયાસ કરે તે કેવલ હાસ્ય પાત્ર જ ગણાય. ઉધાડા પડી ગયા વિના ન રહેવા પામે તેમ અહીં પણ સંપૂર્ણ જ્ઞાનમાં જે યથા હોય છે; એમાં લાગવગ કે શરમાશ્ચરમી ચાહી સતી નથી—કલ્પિત ગાળા ગબડાવી શકાતા નથી.
ગેાશાલક મ'ખલીપુત્ર આજીવિક મતને સ્થાપક ભલે હાય પણ જિન નથી. મા ભવમાં થઇ શકવાને પણ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
ર૭૦
સતી શિરામણી ચંદનમાળા દેશનામંડપની આ વાત પ્રસરતી ઠેઠ “ હાલાહલા' ના હાથે પહોંચી અને એ સાંભળતાંજ ગોશાલકનો મિજાજ વિફર્યો–હજુ ધામધૂમ પૂર્વક બીજા જિન તરીકેની ખ્યાતિથી પગલાં થતાં વાર નથી લાગી ત્યાં એ ઉપર મશીને કૂચડે ફેરવવા રૂપ આ ધડાકે કાને પડતાંજ એ રાતોચોળ બની ગયે. ઝટપટ શ્રી મહાવીરની પાસે પહોંચી જઈએ આક્ષેપને પ્રતિકાર કરવા ઊંચે નીચે થવા લાગ્યો. ઉપાસક એની સલાહથી તેણે પ્રભુના શિષ્ય આનંદ દ્વારા ભગવંત પર સંદેશ કલ્યો કે
આ જાતની બેટી વગોવણું કરવાનું છોડી દો. તમારે શિષ્ય હર્તી એ ગોશાળક જુદો હતે તે તે મરી ગયો અને હું જુદો છું. ફક્ત એ શિષ્યનું શરીર ઉપસર્ગ સહન કરવામાં અનુકૂળ ધારી મેં ગ્રહણ કર્યું છે. વળી તમારા સિવાય બીજો જિન તરીકે ઓળખાય એની અસૂયા ન સે.
ચાર કેટવાળને દંડે” તે આનું નામ; આવી ધાક ધમકીને વશ સામાન્ય કોટિના વિદ્વાન પણ નથી થતા ત્યાં ખુદ તીર્થંકર થાય ખરા? જ્ઞાનમાં જે દેખાય એજ કહેવાય; નથી એમાં ઇર્ષા કે નથી એમાં પદલાલસા. આનંદ શિષ્યની વાત પછી ભગવાને પોતાના શિષ્યને ચેતવણી આપી હતી કે કોઈએ ગોશાળક સાથે ચર્ચામાં ઊતરવું નહીં.
- કાષ્ટકચત્યની ઉપદેશ ધારા તે પૂર્વવત ચાલુ જ રહી. આ તરફ ગોશાળકની હદય ગરમી પણ વધી પડી. વૈર લેવાની વૃત્તિ ભભકી ઊડી. અવિચારીપણે એકદા એ દેડ, ગમેતેમ બેલત, કોષ્ટક ચૈત્યમાં આવી પહોંચ્યા અને ભગવંત સન્મુખ ખડે થઈ અપલાપ કરસ બે કે
હે કાશ્યપ ! તમારે એ શિષ્ય તે મરી ગમે છે! મને શિષ્ય માની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #280
--------------------------------------------------------------------------
________________
ખમત ખામણાનું મહત્ત્વ
૨૭૧ લઈ શા સાર વગે છે? તમે એક્લા એજ “જિનપદ'નો ઇજારે
છે? મંખલીપુત્ર ! શા કારણે આત્માને છેતરે છે. હવે મેં શિષ્યરૂપે સ્વીકાર્ય નથી એ સાચું, પણ તું એજ ગોશાલક છે કે જે મારી સાથે વર્ષો સુધી રહ્યો છે. જ્યોતિષના જ્ઞાન બળથી કે
તે ની સાધના માત્રથી “જિન” થઈ જવાતું નથી.
આ સાંભળતાંજ અંતરની આગ બુઝાવવા, પિતાને પરાભવ કરનારને ડામવા, એણે પ્રભુપર તેલોસ્યા મૂકી. તરતજ એ તેજ સક્ત પ્રભુપ્રદક્ષિણા કરીને પાછી વળી, ખુદ મોસાળકના દેહમાંજ પ્રવેશી ગઈ. આ રીતે પિતાને કુહાડે પિતાના જ પગમાં વાગે. તેજે જવાળા શરીરમાં પ્રવેશતાં જ અતિ દારૂણ દાહ ઉત્પન્ન થયો. આમ છતાં “મીયાં પડયા પણ ટાંગ ઊંચી” ની કહેવત માફક એ ભગવાનને શ્રાપ દેવા અને યવા તદ્દા બોલવા લાગ્યો. પણ તેજશક્તિની અસર એના અંગે પાંગમાં ફેલાઈ મૂકી હતી. દેડકાંતિ નિસ્તેજ બની રહી હતી. ન તે સ્વસ્થ ઊભવાની તાકાત રહી હતી કે નત આજીવિક મતસબંધી શંકાનું સમાધાન કરવાની હવે હિંમત રહી હતી. એ સ્થાનથી તરતજ ગોશાળક પિતાના ઉતારે પાછો ફર્યો. એ લેસ્થાની અસર નાબૂદ કરવાના ઉપચાર જોર શોરથી આરંભાયા. પણ એમાંથી એક પણ કારગત ન નિવડે. સાત દિનમાં જ એની "જીવન લીલા સંકેલાઈ ગઈ.
અહીં ઉલેખનીય બાબત તો એ છે કે પ્રભુની પ્રદક્ષિણા દેતી એ શકિતની ગરમી એટલી તીવ્રતમ હતી કે ખુદ પ્રભુના શરીરમાં એની અસર છ મહિના સુધી રહી. પિત્તજવર અને ઝાડામાં રક્ત ચાલુ થયાં. આમ તે ભગવત નિસ્પૃહી હોવાથી રોગને એના કાળે પાકીને નષ્ટ થવા દેવાના વિચારવાળા હતા, પણ સિંહ મુનિના આગ્રહથી, પિતાના નિમિત્તે મેંટિયા ગામમાં વસતી ગાયાષત્નિ રેવતીએ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૭૨
સતી શિરોમણ ચંદનબાળા કેળાપાક બનાવ્યો હતો, તે ન મંગાવતાં બીજે બિજોરાપાક એ મુનિ મારફત મંગાવ્યો. એના સેવનથી દરદ ઓછું થવા લાગ્યું અને દેડકાંતિ પૂર્વવત્ બનવા માંડી.
- આમ જનસમૂહ તે બહારના દેખાવ ઉપરથી જ અનુમાન બાંધે. છે. ભીતરના ભેદ પારખવા જેટલું એનું મને બળ હેતું નથી. શ્રાવસ્તીમાં બનેલા આ બનાવે માત્ર શ્રાવસ્તીની પ્રજામાં જ નહિ પણ ભારતવર્ષના અન્ય દેશોમાં–ખાસ કરી ભક્ત જનમાં જબરે સંક્ષોભ પ્રગટાવ્યા હતો. એમાં પ્રભુને, પૂર્વે કહ્યું તેમ છ મહિના સુધી પીડા ભોગવવી પડી. એટલે સૌ કોઈનાં દિલ ઊંચા થયાં હતાં–કેટલાકને તે ભગવંત હવે બચવાના નથી એમ પણ લાગ્યું હતું. એટલે શાતા પૂછવાના. નિમિત્તના–તેમજ દર્શન કરી લેવાના આશયના–-ગમનાગમન ખૂબજ વધી ગયાં હતાં.
ભાઈ ! આ કારણથીજ આજે આપણે ત્યાં તિષ લેકના ઇકો-સૂર્યચંદ્ર પધારવાના .
આજે બપોર પછીની પર્ષદામાં સખત ભીડ થવાનો, વહેલાસર પહોંચી જવામાં જ લાભ છે.
મુરખી ! તમે વાત પૂરી કરી અને જુઓ, દરબારગઢ તરફથી રાજવી વત્સઉદયનની અસ્વારી પણ નીકળી રહી છે. એમાં સામેલ થવા સારૂ આપણે કદમ ઉઠાવીએ.
કોણ આવ્યું એ? મહારાજ ? હું મૃગાવતી ! આપની શિષ્યા!
કુલિન વંશમાં જન્મેલી અને કુલિન રાજવીને પરણેલી, વળી. મારા શિષ્યત્વને વરેલી હારા સરખી સાધ્વી સ્ત્રીને આટલા બધા
અસરા, વસતીમાં પાછા ફરવું ન કલ્પે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #282
--------------------------------------------------------------------------
________________
ખમત ખામણાનું મહત્ત્વ
૨૭૩
પૂજ્ય પ્રવર્તિનીજી ! આમ થવામાં મારા પ્રમાદ નથી થયા. આપણે સૌ સાથે જ ભગવત મહાવીર દેવની દેશના સાંભળવા ગયા હતા. વળી મારે ન્યાતિષ દેવાના ઈંદ્રો—ચંદ્ર અને સૂર્ય-મૂળ વિમાને પ્રભુને વંદન કરવા પધારેલા હતા. ચારે દિશામાં ઝળઝળાયમાન કરતાં પ્રકાશનાં કિરણા પથરાઇ ગયાં હતાં. અજવાળાના આ એક છત્રી સામ્રાજ્યમાં અંધકારનું અસ્તિત્ત્વ સાવ ભૂસાઇ ગયું હતું !
.
એમાં ચરમ તી પતિની અમૃત કરતાં મીઠી એવી વાણી રજતધંટડીના રવ સમી શ્રોતાવના કર્ણપટમાં વહી રહી હતી. એમાં - આત્મા છે, તે નિત્ય છે, તે કર્તા છે, તે ભેાતા પણ છે, એને મેક્ષ થાય છે, અને મેક્ષ મેળવવાના ઉપાયામાં જ્ઞાન–દર્શન તથા ચારિત્ર ’ છે. આ છ પદાર્થ માનનાર, એ ઉપર શ્રદ્ધાવત ખની શક્તિ અનુસાર પ્રયત્નશીલ રહેનાર વ્યક્તિને સમ્યક્ત્વ નિશ્ચિત છે, એ થાડા કાળમાં સુક્તિની સાધના જરૂર કરે છે. એમાં શંકાને સ્થાન નથી. ઉક્ત છ વસ્તુ પરત્વે સચેાટ શ્રદ્દા એનું નામ ખેાધિબીજ પ્રાપ્તિ
નિશ્ચય સમકિત સધી ચાલતાં એ વિવેચનમાં ભગવંતે જે વ્યાખ્યા કરી . અને સાથેાસાથ નયષ્ટિએ જુદાં જુદાં દર્શોના જે વાર્તાનું પ્રતિપાદન કરી રહ્યાં છે; એ સને અપેક્ષા પૂર્ણાંક ઘટાવી, એવા તે સુંદર સમન્વય કરવા માંડયા કે મારૂં ચિત્ત એ શ્રવણુ કરવામાં તલાલીન બની ગયું.
ન્યાયપૂર્વક સમજવામાં આવે તે। યે દર્શના' જિન ભગ વાનનાં અંગ રૂપ છે. અર્થાત્ નિ ય પ્રવચન રૂપ મહા અશ્વિમાં એ દના રૂપ સરિતાઓ વહેતી આવી સહેજ સમાઈ જાય છે.
એ સારરૂપ વાતનેા વિચાર કરવામાં તદાકાર થઇ ગયેલી હું આપ સ મારી પાસેથી ઊઠી ગયા તેની પણ મને ખબર ન પડી, તેમ સંધ્યાકાળ થવા આવ્યા છે એ વાતની પણુ સાન ન રહી!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #283
--------------------------------------------------------------------------
________________
સતી શિરામણી ચંદનબાળા
ગુરૂણી મહારાજ : પ્રકાશના વિશાળ સરેાવરમાં કાળવેળા પારખવાની મારી શકિત કુંઠિત બની જવાથી હું સાંભળતી બેસી રહી. જ્યાં એ ઈંદ્રો પાછા ફર્યા અને એકાએક નિશાસુંદરીના અંગ–ઢાંકણ સમેા અંધકાર વિસ્તર્યો ત્યારે જ મને ભાન આવ્યું. ઝટપટ ઊભી થઇ, ત્યાંથી સીધીજ વસતીમાં આવી છું.
૨૭૪
હારા સરખી દક્ષ સાધ્વીએ કાળવેળા પારખવામાં લક્ષ્ય રાખવું જોઇએ. શ્રમણી સમુદાયના નિયમ પાલનમાં વધુ સચેત રહેવું જોઇએ. દેવસી પ્રતિક્રમણ તે। કાળ વિસ્મૃત ન થવા દેવા જોઇએ. પુનઃ આવું બનવા ન પામે એ સારૂ સદા જાગૃત રહેવું જોઇએ.
ચંદના સાધ્વી, સ્વ શિષ્યા મૃગાવતીને આ રીતને મીઠા ઉપાલ ભ આપી–સાધ્વીધ ના કાનૂનને ખ્યાલ આપી, સંથારા પર સહજ :નિદ્રાધિન થયા.
ગુરૂણીજીની શિખામણ પાછળનેા મમ અવધારી લઇ મૃગાવતી સાધ્વી નજિકમાં સ્થાપના રાખી સંધ્યા આવશ્યકમાં લીન બન્યા. ગુરૂવંદનરૂપ અગ્નિએનાં ખામણાં આવ્યાં. પ્રવર્તિનજી નિદ્રાવશ થયા. છે એવા ખ્યાલ વગરની મૃગાવતી સાધ્વી તે। ગુરૂણીજીના સંચારા પર હાથ રાખી ખમાવવા લાગ્યા, પણ જવાબ ન મંળવાથી પેાતાના અપરાધની ગંભીરતા ભારી છે અને એથી પેાતાના પર મહારાજને ગુસ્સા આવ્યા જાય છે એમ સમજી, ખમાવવાના વિધાનમાં ભાવના શ્રેણિ પર આરૂઢ થયા. પેાતાના દેષા સંભારી સંભારી એની આલેચના કરવા લાગ્યા. કર્મ સ્વરૂપના ચિંતનમાં ઊંડા ઊતરી ગયા. ભગવંત ભાષિત ‘છ પદ’ વિચારતાં, અનિત્યાદિ ભાવના ભાવતાં કૈવલ્ય પામ્યા.
એ શ્રેષ્ઠ જ્ઞાનના પ્રભાવે જાણ્યુ કે પ્રવર્તિનીજી નિદ્રાધિન થયા છે અને તેમને એક હાથ સંથારાની બહાર સહજ લખાયા છે; । જેની નંજિકમાંથી એક સપ` પેાતાના દર તરફ જઇ રહ્યો છે. તેના માને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #284
--------------------------------------------------------------------------
________________
ખમત ખામણાનું મહત્ત્વ અવરોધતો ચંદનબાળાને હાથ, સર્પદંશનો ભોગ ન બને એ સારૂ મૃગાવતી સાધ્વીએ હાથ ઉપાડી સંથારામાં મૂક્યો ત્યાં તો ગુરૂણીજી જાગી ગયા. સહજ પ્રશ્ન કર્યો. કેણ મૃગાવતી ! હજુ તું શું કરે છે?
મહારાજ ! મેં જ આપના હાથને સર્પદંશથી બચાવવા સારૂ ‘ઉપાડી સંથારામાં રાખે. આપ સુખે નિદ્રા કરે.
અરે ! આવા અંધારામાં એ સર્પ હારી નજરે કેવી રીતે ચઢયો?
ગુરૂણી મહારાજ ! આપના પ્રતાપે પ્રાપ્ત થયેલ જ્ઞાનથી મેં જાણ્યું. ઓહો ! એ જ્ઞાન કેવું? પ્રતિપાતી કે અપ્રતિપાતી ? મહારાજ ! અપ્રતિપાતી.*
આ સાંભળતાં જ સંથારામાં ચંદનબાળા સાધ્વી બેઠા થયા અને પિતાને ઉદેશી સ્વતઃ બેલી ઊઠ્યા.
અરરર ! કેવલજ્ઞાનીની મેં આશાતના કરી.
કેવલજ્ઞાની મહારાજ! મારા એ અપરાધની ક્ષમા આપે. મેં ઉતાવળ કરી, ગુરૂપણના જોરે, તમને જે કટુવેણે કહ્યાં તે માટે હું ખમાવું છું. એમ બોલતા ચંદના સાધ્વી પણ આત્મશોધનમાં એક તાર બન્યા. એમને પણ અનિત્યાદિ બાર ભાવનાનો ચિંતવન રૂપ સબળ સાથ મળે અને જોતજોતામાં તેઓ કેવલ પામ્યા.
સંસારી નજરે માસી-ભાણેજ, અરે! રાણી અને રાજકુમારી ! પણ શ્રમણ સંધના બંધારણ અનુસાર તે–શિષ્યા અને ગુરૂણીપરસ્પરના દેષ ન જોતાં કેવળ ગુણગ્રાહી દૃષ્ટિના જેરે અપૂર્વ
* જે પ્રાપ્ત થયા પછી ફરીને પડી જતું નથી તે એ કેવલ્યાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૭૬
સતી શિરોમણું ચંદનબાળા એવા કેવલજ્ઞાનને પામ્યા–એક બીજાના નિમિત્ત રૂ૫ બન્યા-સાવી ચંદનબાળા અને સાધ્વી મૃગાવતીને “મિચ્છામિ દુક્કડમ' એ વ્યવહાર પૂરતો ન રહેતા, ફળદાયી નીવડ્યો અને વધારામાં ભગવંતના મુખે ચઢી, આગળ સાહિત્યમાં “અમરત્વને પામ્યો.
પચીસ વર્ષોનાં વહાણાં એ પાછળ વાયાં છતાં આજે પર્યુષણ મહાપર્વમાં આપણે એનું પાન કરીએ છીએ.
મિચ્છામિદુક્કડમ્' સાચા હૃદયથી જ દેવાવો ઘટે–તો જ વર્ષભરના દોષોનું પ્રક્ષાલન થાય-શિષ્યા–ગુરૂણી જેવો ભાવ આવે તે. બેડે પાર થતાં વાર ન લાગે.
એવા આત્માઓનાં જીવન સાચે જ આપણુ જેવા પ્રાકૃત જન સમૂહને માટે દીવાદાંડી રૂપ છે. એ જીવનનું તેજ આપણું જીવન નાવને ખરાબે ચઢતું બચાવે એજ અભ્યર્થના.
મહાસતી ચંદનબાળાને જય હો !
તે સમાપ્ત
:::
'
ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #286
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપત્રક
લીટી
અશુદ્ધ વર્તાલાપ રાત્રે દેવાની
વાર્તાલાપ स्वरे લેવાની કરમાઝ પહેચાડેલા : સ્થાનને
કપાઈ
એવા અજાણ્યા
૩૭
કહી
તે
પહોંચાડેલી સ્થાનને એવી – કરી મા વાસના તપારી વારસમાં તાતાભર જેવાનું મીઠાં આનાકાને . પરવનિતા ગયા દ્રા
૦
૦
આવાયના તમારી વારસામાં તાતાતીર જેવાને માઠાં આનીકાની વારવનિતા , ગયા દ્રવ્યો ૫લા તિર્યંચ
દ
આ
૧૨૩ ૧૨૪
૧૨૫
G
પાયા
૧૨૯
તિપત્ર
તે.
૧૨૯ ૧૨૯ ૧ર.
લેવાદેવને
લવાદેવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૭૮
પાનું
લીંટી
અશુદ
શુદ્ધ
૧૩૩
૧૩૮
આપે
૧૪ર.
૧૪૪
૧૮૬
૨૦૧
શરત
ગરજ
ચાપે ૧૪૧
मान
मौनं એને
એને ન ૧૪૪
એક વા
એક ધારી સમતા
સમતાથી ૧૫ર
કલ
કલંક ૧૫૬
કંચનપુર કંચનપુર ૧૮૧
સ્વીકાર્યું
સ્વીકારીશું મળી
મળી ૧૯૯
પ્રસંગે
પ્રસંગે સંમતિની સંમતિથી સામાં
સાચા ૨૦૭
વિયની રહેલી વિચરી રહેલી મનમાં
મતમાં ૨૩૦
ચમત્કૃણિને ચમત્કૃતિને ૨૩૧
નહીં ખેલી નહીં રાખેલી ૨૩૨
સામનાથી સમતાથી ૨૩૬
પ્રાસંગિકને પ્રાસંગિકન ૨૩૯
નાણું
હાથે ૨૪૫
ચલાવવાળા ચલાવવાવાળા ૨૫૦
પૂકી
મૂકી ઉપર
તરફથી
તરીકે ૨૫૪ ૨૪ ૨તી
રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
૨૦૭
૨૨૬
જાણુ
૨૩૯
માથે
Page #288
--------------------------------------------------------------------------
________________
સંસ્થાના કાર્યાલય તરફથી
– – –– –––– – ધાર્યા અને જણાવ્યા કરતાં આ ત્રીજું પુસ્તક બહાર પાડતાં વિશેષ વિલંબ થયો છે. કારણે અનેક અને કાબૂ બહારનાં છે.
તેનું વિવેચન તે બચાવ ન કહેવાય;
પરંતુ ચોથું પુસ્તક પંદરેક દહાડામાં જ આપીને તેને અંગ વાળી નાંખવામાં આવશે. બાકીનાં બે, તે બાદ બે બે મહીને આપવા ગોઠવણ ઉતારી છે.
– ––– –– – – તે છ એનાં નામ (એકંદર–આ કદનાં પૃષ્ઠ ૧૫૦... ) બુદ્ધિધન અભયકુમાર મેહવિજેતા ઈલાચીકુમાર સતી શિરામણી ચંદનબાળા દાનેશ્વરી જગડૂશાહ નર-નારાયણ યાને કંસવધ મૃદુભાષિણી મહિયારણ
—— —— —— —– વાર્ષિક લવાજમ રૂા. ૯ : બે વર્ષના સાથે રૂ. ૧૫
દરેકમાં પોસ્ટેજ વાર્ષિક રૂ. બા જુદુ ગમે તે દિવસથી ગ્રાહક થઈ શકાય છે.
અતિ રક્ષક સહુ સાહિત્ય મળ : રાવપુરા : વડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #289
--------------------------------------------------------------------------
________________
જાહેર વિજ્ઞપ્તિ
પ્રથમ વર્ષનો હેવાલ બહાર પડી ગયા છે. તેમાં ટ્રસ્ટની સ્થાપના, ઉદ્દેશ તથા હેતુઓ; વળી
કરવાં ધારેલાં પાંચ કાર્યની સંક્ષિપ્ત રૂપરેખા તથા પાંચ વર્ગના સભ્ય થવાની યોજના અને તેના નિયમો ઈ. ઈ. અનેક નવનવીન હકીકતો જાણવાની મળશે.
જનસેવા કરનારી આ સંસ્થાને, કાગળ પ્રાપ્તિનો બેજે જેમ બને તેમ ઓછો પડે તે કારણે, ખરી ઇચ્છાવાળાએજ હેવાલ મંગાવવો તેવી ખાસ વિનંતિ છે.
લેખકે તથા પુસ્તકે વેચનારા એજન્ટોએ પત્રવ્યવહાર કરવા વિનંતિ છે.
સંસ્કૃતિ રક્ષક સસ્તું સાહિત્ય મંડળ
: રાવપુરા–વડેદરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #290
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #291
--------------------------------------------------------------------------
________________
શાસન સમ્રાટ આ.. શ્રી વિજય નેમિસૂરિશ્વરજી મ.સા. નાં શિષ્યરત્ના ૫.પૂ.આ.ભ. શ્રી પદ્યસૂરિ ગ્રંથાલય
દાદા સાહેબ, ભાવનગર
'
',
" ,
"."*
* *
T
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #292
--------------------------------------------------------------------------
________________ થશોહિ ટુ સ્ટી એ ડ ળ alcohilo 0 22 (1) માનનીય ગણેશ વાસુદેવ માવલંકર મધ્યસ્થ ધારાસભા, ન્યુ દિલ્હી : સલાહકો (2) સર મણિલાલ બાલાભાઈ નાણાવટી—નાઈટ માજી ડેપ્યુટી ગવર્નર, રીઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા-મુંબઈ (3) શ્રીયુત કુંદનમલજી સૈ. ફિરાદીયા—સ્પીકર મુંબઈ ધારાસભા-મુંબઇ (4) શેઠ શાંતિલાલ મંગળદાસ–પ્રમુખ મીલમાલિક મંડળ-અમદાવાદ (5) રા. સા. શેઠ કાન્તિલાલ ઈશ્વરલાલ-કાયરેકટર શેર બજર-મુંબઈ J(6) શ્રીયુત અમૃતલાલ દલપતભાઈ શેઠ—સંચાલક જન્મભૂમિ " દૈનિક પત્ર–મુંબઈ , (7) માન છોટાલાલ ઝવેરભાઈ સુતરીયા લોકન-દીવાન-વડોદરા, સ્થાનિક સલાહકાર ( 8 ) ડે. ત્રિભુવનદાસ લહેરચંદ શાહુ મેનેજીગ ટ્રસ્ટી-વડોદરા સંસ્કૃતિ રક્ષક સસ્તું સાહિત્ય કાર્યાલય મ હા જ ન ગ લી, રા વ પુ રા, વ aa જ રા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com