SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ મું સમરભૂમિ ઉપર ચમત્કાર ! જ૨, જેરૂ અને જમીન ' એ કજીયાના મૂળ લેખાય છે. ઈતિહાસના આદિ કાળથી એ નિમિત્તે હજારો ને લાખો માનવીઓના રક્તપાત થયાનાં ઉદાહરણ શોધવાં જવા પડે તેમ નથી. યુગાદિ જીનેશ શ્રી ગષભદેવના પુત્ર-ભરત અને બાહુબળી–સમજમાં ઓછા નહોતા. અરે તદ્દભવે મોક્ષે જનારા હતા, છતાં એમણે યુદ્ધક્ષેત્ર ને ઓછો ભોગ નથી ધર્યો ! વિશ્વનું સંચાલન યંત્ર કારણે એવું અજબ રીતે થયા કરે છે કે એમાં રણચંડી પિતાને હિરસો માંગે છે અને મોટી સંખ્યાને ભોગ લે છે. પૂર્વે જોયું તેમ દધિવાહન ભૂપને દૂત કંચનપુર ગયે હતો. પણ જેનું નામ કરકે, એ દંડનું મહાભ્ય નજરે અનુભવ્યા પછી ગાંજો જાય તેમ હતું જ નહીં. એના હાથે ચળ તે કુદરતી રીતે આવતી હતી, પણ હવે એમાં આત્મશક્તિનું બળ ઉમેરાયું. પિતાની ન્યાયી વાત પણ ચંપાપતિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy