________________
શ્રમણ જીવનની સુવાસ
૨૧૭
અને ધારિણી એ બહેને ગણાવ. એટલે સંસારી નજરે આપતી પણ એ પુત્રીજ કહેવાય. માટે મારી પણ એ એક માત્ર ભગિની.
પદ્માવતી સાધ્વી, વસુમતીને ઉદ્દેશી ખેાલ્યા—
પુત્રી ! તું તે ભારી ભાગ્યવતી. સમ જિનના હ્રાથમાં તારૂં દાન એ તા માનવજીવનમાં અમર પ્રસ`ગ.
સાધ્વી માતા ! આપ કદાચ નહિ જાણતા હૈ। કે મારી એ દક્ષે સ્વસ એ તે પ્રભુને પણ છેતર્યાં ! કરક ડૂએ એમ કહી વાત આગળ
લખાવી.
વહેારાવ્યા માત્ર ખાકલા અને લીધું તિની પદ ! ભગવ તેજ જગતમાં એની સાચી પિછાન કરાવી. તે પૂર્વે કાને ખબર પણ નહેાતી કે આ ધિવાહન ભૂપની પુત્રી છે ભગવંતેજ એ વેળા કહ્યું —
આ ચંદનબાળા મારા શાસનમાં પ્રથમા સાધ્વી થશે. આવી કા પટુ રમણીને ‘ ચંદનબાળા' કહેવી એ તેા પેાતાની બુદ્ધિનુ પ્રદર્શન કરાવવા જેવુ' ! આ તે ખાળા કે પ્રૌઢા !
મેાટાભાઈ ! ભૂતકાળને એ રીતે વાગેાળી આપણે સમય ગુમાવવા એ અનુભવીઓનું વચન છે, એમાં એમની પળે પળ કિંમતી છે. વળી મારે કૌશામ્બીમાં જવાની પણ
એ ઠીક નથી. વેળા એજ વસુ' પૂજ્ય એવી આ સાધ્વી મૈયાએ. આગમનનું બીજું કાર્ય અધૂરું છે.
ઉતાવળ છે.
પૂજ્ય ગુરૂણીજી ! જો વિલંબનું ખાસ કારણ ન હોય તે। . ટેકરી તરફ ડગ ભરવાનું શરૂ કરીએ. આપ આગળ થાવ; કેમકે આપજ આ માના બેમિયા છે. અને સાધુજીનાં દર્શનની અમારી અભિલાષા આપની સહાયથીજ પૂર્ણ થાય તેમ છે.
શ્રાવિકા ? વાત સાચી છે. વિલંબ કરવા પેાષાય તેમ નથીજ.
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com