Book Title: Sati Shromani Chandanbala
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Shashikant And Co
View full book text
________________
૨૪૬
સતી શિરોમણું ચંદનબાળા ભગવન ! જે શ્રવણ ઈદ્રિયને વિકાર આવું ચિત્ર જન્માવનાર હેય તે, ચક્ષુ, નાસિકા, જિ અને સ્પર્શનું શું કહેવું?
શ્રાવિકા! એ દરેકમાં ઉપરની જ રીત અવધારવી. જયતિ હાથ જોડી બેલી ઉઠી– આવા દારૂણ સંસારથી હવે સયું.
ભગવદ્ ! કૃપા કરી મને આપના ભિક્ષણ સંઘમાં દાખલ કરો.. ઉદ્ધારને એ એક જ માર્ગ છે.
ભગવંત મહાવીરે વિદુષી જયક્તિની પ્રાર્થના સ્વીકારી, તેણીને સર્વવિરતિ સામાયિકની પ્રતિજ્ઞા કરાવી, પંચ મહાવ્રતનું સ્વરૂપ સમજાવી, આલાવા પૂર્વક એ ઉચ્ચરાવ્યા અને સાધ્વી વંદનાને શિખ્યા. તરિકે સોંપી.
કૌશામ્બીમાંથી વિહાર કરી, વત્સભૂમિના પ્રદેશને વીંધતાં તીર્થ પતિ શ્રી મહાવીર “સવિ વ કરૂં શાસન રસી” એ ભાવનાની પૂર્તિ અર્થે આગળ ઉત્તર કેશલ તરફ વિહરવા લાગ્યા.
આ પ્રકારના વિહારમાં જ ભગવંતના ચુસ્ત ઉપાસક તરિકેની ખ્યાતિ પામેલા-વિશાળ સમૃદ્ધિ હોવા છતાં બાર વ્રતોને ભાવપૂર્વક ગ્રહણ કરી, નિરતિચારપણે પાળતા દશ શ્રાવકે જુદા જુદા સ્થળની દેશનાથી બોધ પામીને થયા. એ ઉપરાંત અન્ય તત્તવવેષીઓ જુદા જુદા દર્શનના પંડિત, પરિવાજ કે અને તપસ્વીઓને યોગ સાંપડે. એ જાણવાની ઈચ્છાવાળાએ શ્રી ભગવતી સૂત્રના, શ્રી જ્ઞાતા સૂત્રના, * શ્રી ઉપાસક દશાનાં વૃતાન્તા વાંચવા અથવા તો “વર્ધમાન દેશના'' અને શ્રમણ ભગવાન મહાવીર નામા પુસ્તકનાં પાનાં ફેરવવાં, અમર તે કલિકાળ સર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્ર સૂરીશ્વર રચિત “ ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ દશમું વાંચી જવું. અહીં તે પ્રભુની મીઠી ગિરાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292