Book Title: Sati Shromani Chandanbala
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Shashikant And Co

View full book text
Previous | Next

Page 281
________________ ૨૭૨ સતી શિરોમણ ચંદનબાળા કેળાપાક બનાવ્યો હતો, તે ન મંગાવતાં બીજે બિજોરાપાક એ મુનિ મારફત મંગાવ્યો. એના સેવનથી દરદ ઓછું થવા લાગ્યું અને દેડકાંતિ પૂર્વવત્ બનવા માંડી. - આમ જનસમૂહ તે બહારના દેખાવ ઉપરથી જ અનુમાન બાંધે. છે. ભીતરના ભેદ પારખવા જેટલું એનું મને બળ હેતું નથી. શ્રાવસ્તીમાં બનેલા આ બનાવે માત્ર શ્રાવસ્તીની પ્રજામાં જ નહિ પણ ભારતવર્ષના અન્ય દેશોમાં–ખાસ કરી ભક્ત જનમાં જબરે સંક્ષોભ પ્રગટાવ્યા હતો. એમાં પ્રભુને, પૂર્વે કહ્યું તેમ છ મહિના સુધી પીડા ભોગવવી પડી. એટલે સૌ કોઈનાં દિલ ઊંચા થયાં હતાં–કેટલાકને તે ભગવંત હવે બચવાના નથી એમ પણ લાગ્યું હતું. એટલે શાતા પૂછવાના. નિમિત્તના–તેમજ દર્શન કરી લેવાના આશયના–-ગમનાગમન ખૂબજ વધી ગયાં હતાં. ભાઈ ! આ કારણથીજ આજે આપણે ત્યાં તિષ લેકના ઇકો-સૂર્યચંદ્ર પધારવાના . આજે બપોર પછીની પર્ષદામાં સખત ભીડ થવાનો, વહેલાસર પહોંચી જવામાં જ લાભ છે. મુરખી ! તમે વાત પૂરી કરી અને જુઓ, દરબારગઢ તરફથી રાજવી વત્સઉદયનની અસ્વારી પણ નીકળી રહી છે. એમાં સામેલ થવા સારૂ આપણે કદમ ઉઠાવીએ. કોણ આવ્યું એ? મહારાજ ? હું મૃગાવતી ! આપની શિષ્યા! કુલિન વંશમાં જન્મેલી અને કુલિન રાજવીને પરણેલી, વળી. મારા શિષ્યત્વને વરેલી હારા સરખી સાધ્વી સ્ત્રીને આટલા બધા અસરા, વસતીમાં પાછા ફરવું ન કલ્પે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292