________________
સમયને ઓળખેા.
6
ફરે તે ચરે ' આ કહેવતનું રટણ કરનાર ગુજરાતી ભાઇઓગુજરાતી ધનાઢયા કેવળ ઉત્સવેા, ઉજમણા અને ઉપધાનેામાં હજારો રૂપિયા વ્યય કરી પેાતાનું સમ્યકત્વ નિ`ળ કરે છે, પરન્તુ આવા દેશમાં અજ્ઞાનતાના કિચ્ચડમાં પડેલ પોતાના બંધુઓને ઉદ્ઘાર કરવામાં શું સમ્યકત્વની નિળતા કમ સમજે છે ? લાંબા લાંબા રાગેા કાઢીને સવી જીવ કરૂં શાસનરસી, એસી મન ઉલસી આ કડીને ગાનાર પેાતાની આ ભાવના ગાવામાં જ બતાવે છે કે અન્ય જીવાને શાસનના રસી પ્રયત્ન કરીને, કરે છે, એના કાઇ વિચાર કરે છે ?
ભાવયા
માત્ર કડી
(
બનાવવા
""
66
kr
7
મહાનુભાવા, જરા વિચાર તો કરો. જે બૌદ્ઘ ધ હિંદુસ્થાનમાંથી નષ્ટપ્રાય થયા હતા, તે બૌધર્માંનીકલકત્તા અને એવાં સ્થાનામાં એવી હેાટી મ્હોટી સેસાઇટીઓ થવા ઉપરાન્ત વિહારા અને છેવટે સારનાથમાં બૌદ્ધ યુનિવર્સિટી થવાની પણ તૈયારી થઇ રહી છે. જ્યારે હજારો ઠાકરાને સહન કરી બચી રહેલા જૈનધર્મના અનુયાયીઓ સમકિતના ધેનમાં ધાર્યાં કરે, એ કેટલા બધા દુઃખના વિષય કહી શકાય ? બંગાળ જાગ્યા છે, બંગાળ જિજ્ઞાસુ છે. બંગાળના વિદ્વાનામાં છેલ્લાં ૧૦-૧પ વર્ષીમાં જે કંઇ જૈન સાહિત્યના પ્રચાર સ્વસ્થ ગુરૂદેવના પ્રયાસથી થવા પામ્યા છે, તેના રિણામે આજ બંગાળના અનેક વિદ્યાના બંગાળમાં જૈન ધર્મને અને જૈન સાહિત્યના પ્રચાર કરવાને તૈયાર છે. જોઇએ છે માત્ર મદદગારા, આ સંબંધી બંગાળના એક પ્રસિદ્ધ વકીલ, કે જેઓ જૈનન્યાયના ઉંડા અભ્યાસી છે, તેઓ પોતાના એક પત્રમાં જણાવે છે—
ભારતવર્ષના જૈતા માટે એ કાર્યો આવશ્યક છે. જૈન સા
૪૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com