________________
જૈન સાહિત્ય.
એટલે કે તેની અંદર ન્યાય, વ્યાકરણુ, કાવ્ય, કાશ, નાટક, ચંપૂ, આગમ, પ્રકીર્ણ, ઇતિહાસ, યાવત્ દુનિયાના તમામ વિષયા સંબંધી ગ્રંથાનો સમાવેશ કરવા ઇચ્છું છું. ટૂંકમાં કહું તો ‘ સાહિત્ય ' એટલે સંસારના તમામ વિધ્યા સંબધી ગ્રંથા. આવી રીતનું સાહિત્ય તમામ ધર્મોમાં થાડે ઘણે અંશે અવશ્ય પ્રાપ્ત જે ધર્મો અતિપ્રાચીન છે, તે ધમોંમાં સાહિત્યના ખજાના ધિક પ્રાપ્ત થાય છે. અને તેનુ કારણ એ જ છે-કે અતિપ્રાચીનકાલથી ચાલ્યા આવતા ધર્મોમાં સમય સમય ઉપર અનેક વિદ્વાનઆચાયો–કવિયા લેખકેા થઇ ગયા હોય છે. તેએ ઇતિહાસનાં પૃષ્ઠોમાં પોતાનાં અમર નામેા પોતાની કૃતિયા દ્વારાજ લખાવી ગયા છે. હજારો વર્ષ ઉપર થઇ ગયેલી વ્યક્તિયાને આજ આપણે તેમની કૃતિયાથીજ ઓળખીએ છીએ. તેમનેજ નહિં, બલ્કે તેમની પહેલાં થઇ ગયેલ મહાપુરૂષોને એળખવાનું સાધન પણ તે કૃતિયેાજ છે.
જૈનધમ એક પ્રાચીન–સનાતન ધમ હાઇ જૈનધર્મીમાં અખૂટ -અતૂટ-સાહિત્ય ભંડારામાં ભરેલુ છે. જરા પાટણ, ખંભાત, જેસલમીર, લીંબડી આદેના ભડારા તપાસીએ. કયા એવા
વિષય છે કે વિષય છે કે મળતા ? શા
જે જૈનાચાર્યની કૃતિથી નથી જેના એક નહિ, અનેક ગ્રંથા
લખાયા ? કયા એવા જૈનસાહિત્યમાં નથી
થાય છે. અધિકા
ધર ધર પ્રખર
માટે ન હેાય ? જે ધર્માંમાં એક નાંહ', અનેક વિદ્વાના થઇ ગયા હાય, તે ધની સાહિત્યલક્ષ્મી અમિત ભરી હાય તા એમાં આશ્રય' જેવુ શુ છે ? જૈનાચાર્યોએ પેાતાના જ્ઞાનતા ઉપયાગ ભવિષ્યની પ્રજાને માટે વારસામાં મૂકી જવા ગ્રંથાની રચના સિવાય શામાં કર્યો છે ? ઉમાસ્વાતિ વાચકે ૫૦૦ ગ્રંથાની રચના કરી જૈનસાહિત્ય સમૃદ્ધ કર્યું. સિદ્ધસેન દિવાકરે જૅનન્યાયની વ્યવસ્થાપૂર્ણાંક પદ્ધતિ સ્થાપિત કરી; હરિભદ્રસૂરિએ ૧૪૪૪ ગ્રંથાની
૯૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com