Book Title: Samayne Olkho Part 01
Author(s): Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 277
________________ સમયને ઓળખે. વિગેરે. પાકી રસેઇમાં ભાતદાળની ગણતરી નહિં. મતલબ કે તળેલી અથવા ચૂલા ઉપર તવામાં ઘીથી પકવેલી રેટલી–ટીકડા, એ પાકી રસોઈ છે. કહેવાની કંઈ જરૂર નથી કે પાકી રસોઈ પણ બને છે તે લેટ અને પાણીથી જ, પરંતુ જેઓ પાકી અને કાચીને ભેદ સમજે છે, તેઓની માન્યતા એ છે કે પાકી રસઈ નોકર-ચાકરના હાથની બનાવેલી હોય તે પણ ખાઈ શકાય, અને ગમે તેની સાથે બેસીને ખાઈ શકાય. જ્યારે કાચી અથત દાળ-ભાત-રોટલી-શાક વિગેરે ખાસ બ્રાહ્મણ કે પિતાની જ્ઞાતિના મનુષ્ય બનાવેલી હોય તેજ ખપી શકે. પૂર્વદેશના એસવાલમાં પાકી રસોઈ ( ટીકડાપૂરી-શાક-વિગેરે ) ઘણે ભાગે સાંજે થાય છે અને તે રસોઈ ઘરનો કહાર-નોકર બનાવે છે. કહાર એટલે ગુજરાતને ભાઈ, ભાઈ એટલે માછીમાર, આ કહારની જ્ઞાતિમાં માંસાહાર અને દારૂનો રિવાજ અવશ્ય છે. ગુજરાતના લેકે આવા કારેને હલકા સમજે છે, જ્યારે પૂર્વ દેશના લેકે પિતાની માનેલી પાકી રસેઇ, આ કહાના હાથથી બનાવરાવીને ખાય છે ! આ દેશિક રૂઢિ નહિ તે બીજું શું છે ? આવા રિવાજોમાં શું સમયે સમયે પરિવર્તન નથી થતું? કોઈ પૂર્વદેશીય મનુષ્ય કાચી-પાકીના ભેદને ન ગણી એવા કહાના હાથે રાઈ ન બનાવરાવે, તો શું તે જ્ઞાતિબહાર થાય ? એકલા ગુજરાતમાં પણ કયાં આવી રૂઢિમાં ભેદભાવ નથી ? કેટલાંક ગામોમાં ભોજનાદિ પ્રસંગે કણબીને અલગ બેસાડવામાં આવે છે, જ્યારે કેટલાંક ગામમાં કણબી ખાસ રસોયા તરીકે કામ કરે છે, એટલું જ નહિ પરંતુ કણબીને અલગ બેસાડવાવાળા જ્યારે તે ગામમાં જાય છે, ત્યારે તે જ કણબીના હાથની રસોઈ ખાઈ આવે છે. કણબીની વાત તે દૂર રાખીએ, ગુજરાતમાં વાર તહેવારના દિવસે હજામને દૂરથી ખાવાનું આપવાનો રિવાજ છે. જ્યારે માર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310