Page #1
--------------------------------------------------------------------------
________________
bble - Tollege p
*lcloblib toll313 Èèæhé&è-7080 : lp@
4078
5222008
યને ઓળખો
ભાગ ૧ લા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મૈં ૧૬
—વિધાવિજયજી
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી વિજયધર્મસૂરિ જૈનગ્રંથમાળા પુષ્પ ૧૫ பெயமோ SINGUITARIASAMamallauraINDIAN HIMS
பாயா
સમયને ઓળખો
ભાગ ૧ લો
શેઠ પંજાભાઈ હીરાચંદ સ્મારક ગ્રંથ ૧
24 :
தீபமயமாயAR ARISHINI NAIRAMIDATHINIRAunENNIRAINDHANSHIN ATHIGANIPINITIANISHAD MANITHANIR NAITHமயான
મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી
ANாரோமணனUISAAMIRegunamEminauguralir mine muRulamSunnHITTINAMITHAIR TIMIDNEID MIRRO. UI
દ્વિતીયાવૃત્તિ ૧૦૦૦
? 4.3
4
.1
4.2.114.
8. 0-1
தீபாவாஐோ போலாMILMIRRImaintaiயாயம் & IMA NAMAS Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : દીપચં બાંઠિયા, મંત્રી શ્રવિજયધર્મસુરિ જૈન ગ્રંથમાળા,
છોટય સરાફા. ઉજ્જૈન.
મુક : અંબાલાલ વિઠલભાઈ કર, ધી લુહાણામિત્ર સ્ટીમ પ્રિ. પ્રેસ, વડોદરા તા. ૫-૪-૧૯૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
સ્વ. શાસ્ત્રવિશારદ-જૈનાચાર્ય
શ્રીવિજયધર્મસૂરિ મહારાજ.
Page #5
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનું નિવેદન
નસમાજ-શરીરમાં એક એ જ વ્યાધિ પ્રવેશ કરી ગયો ૯ છે કે જેની અસર સમાજ-શરીરના જેક અગોપાંગમાં થવા પામી છે. એ કોઈથી અજાણ્યું નથી. સમાજ-શરીરનું એક પણ અંગ નિગી છે, પુષ્ટ છે, એવું કંઈ કહેવાની હિંમત કરી શકે તેમ નથી. આવી અવસ્થામાં શાસન પ્રેમિયોનું-સમાજ હિતછુઓનું એ કર્તવ્ય છે કે, એ પડાને દૂર કરવા માટે શકય જણાના દરેક પ્રયત્ન કરી છૂટવા. | મુનિરાજ શ્રીવિદ્યાવિજયજીને જ્યારથી એમ જણાયું કે “જાં - સુધી સમાજ શરીરમાં પ્રવેશેલે આ વ્યાધિ દુર ન થાય ત્યાં સુધી
સમાજની કે ધર્મની કદાપિ ઉન્નતિ થશે નહિં, "જે આ સડાનું * પરિણામ એ આવશે કે સમાજ, શરીર દિવસે દિવસે જીણશીર્ણ થતાં
થતાં કદાચ મરણપથારીએ પિવાને એને સમય આવશે.” આ વિચારને અવલંબી તેમણે, બીજી પ્રવૃત્તિની સાથે, સામાજિક લેખે " લખવાની પ્રવૃત્તિ હાથ ધરી અને ધર્મ વજના પ્રત્યેક અંકમાં
ઓછામાં ઓછા એક લેખ આપીને, સમાજ શરીરનાં જુદાં જુદાં - અંગેનું બારીકાઈથી નિરીક્ષણ કરી, તેમાં રહેલે સો બતાવી
આપવા સાથે તેના નિવારણના ઉપાય પણ સુચવતા ગયા. તેમણે પિતાના પ્રત્યેક લેખમાં ભય કે દક્ષિણ્ય રાખ્યા સિવાય જુદા જુદા વિષય ઉપર નગ્નસત્ય રજુ કર્યું છે.
આ લેખેના સંબંધમાં અમારે કાંઈ વધારે કહેવા જેવું હોય નહિ, કારણ કે હાથકંકણને આરસીની જરૂર હોતી નથી. લેખે - ભિન્ન ભિન્ન વિષયના હોવા છતાં તે બધામાં સમયને ઓળખવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
( ૪ )
જ હાકલ છે. અને એટલા જ માટે આ સંગ્રહનું નામ “સમયને ઓળખે' રાખવામાં આવ્યું છે.
આ લેખેના સંગ્રહને પ્રથમ ભાગ લગભગ પાંચેક વર્ષ ઉપર, પ્રગટ થયો હતો. આજે તેની બીજી આવૃત્તિ કાઢતાં અમને ખરેખર : હર્ષ થાય છે.
આ સાથે આપેલી આ ગ્રંથમાળાની રોજના મુજબ અમદાવાદ, શામળાની પોળના રહેવાસી શેઠ નેમચંદ કચરાભાઈ, કે જેમણે મુનિરાજ શ્રીવિદ્યાવિજયજીના ઉપદેશથી અને શ્રીયુત જેસીંગભાઈ કાલીદાસ તથા શ્રી બાલાખીદાસ લાલચંદની પ્રેરણાથી બે હજાર રૂપિયા આ સંસ્થાને અર્પણ કરી પોતાના મમ શેઠ પૂંજાભાઈ હીરાચંદ (કે જેમનો પરિચય મહાત્મા ગાંધીજી અને પંડિત બેચરદાસજીના શબ્દોમાં આ સાથે જૂદો આપે છે. ) ને સ્મારકમાં ગ્રન્થ બહાર પડાવવાની જે ઉદારતા બતાવી છે તેને માટે અમે તેમને અને ઉપદેશ આપનાર મુનિરાજ શ્રીવિદ્યાવિજયજીને અને પ્રેરક બન્ને ગૃહસ્થને . આભાર માનીએ છીએ.
અમારી ચેજના પ્રમાણે તેમણે અર્પણ કરેલી રકમમાંથી . સૌથી પહેલે આ ગ્રંથ બહાર પાડવામાં આવે છે. આવી જ રીતે તે રકમ તેમજ ગ્રન્થની ઉપજની રકમમાંથી બીજા ખાસ ગ્રન્થ બહાર : પાડીશું. આ સગ્રુહસ્થનું અનુકરણ બીજા શ્રીમંતે કરે અને . સાહિત્યવૃદ્ધિના કાર્યમાં વેગ દે, એવું અમે ઇચ્છીએ છીએ.
તા. ૧-૪-૩૪ ) છોટા સરાફા ઉજજૈન
દીપચંદ બાંડિયા મંત્રીશ્રીવિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી,
Page #9
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
ચિરંજીવ શેઠ પુંજાભાઈ
ર હેગામ પાસે આવેલા હરખજીના મુવાડામાં તેમના પિતા વેપાર
૦ અર્થે રહેતા. તેમને મુખ્ય ધંધ ધીરધારને હતા. કૌટુંબિક સંબંધ અમદાવાદ સાથે હતા તેથી તેમનું એક ઘર ત્યાં શામળાની પિળમાં પણ હતું
નાની ઉંમ્મરમાં પિતા ગુજરી ગએલા, તેથી તેમનું પાલન માતા લેરી બાઈએ અને તેમના કાકાએ કરેલું. ગામઠી નિશાળે બેસીને આંક, લેખાં, નાન વગેરે તેઓ શીખેલા. તેમને એક મેટા ભાઈ પણ હતા. કેટલાક કુટુંબીઓ અમદાવાદ રહેતા હતા. તેથી
ગ્ય ઉમ્મર થતાં બન્ને ભાઈઓ અમદાવાદ આવીને રહ્યા. મેરા ભાઈ મીલના સૂતરને વેપાર કરતા અને પુંજાભાઇએ ગયાની દુકાનમાં ટુંકા પગારથી નારી શરૂ કરી અને પોતાની બાહોશી તથા પ્રામાણિકતાને લીધે ભાગીદાર થઈ પાછળથી તેઓ સ્વતંત્ર દુકાનદાર પણ થઈ શક્યાં હતા. તેમનાં ત્રણ લગ્ન થએલાં. છેલ્લે ૩૬-૩૭ વર્ષની વયે સાણંદમાં થએલું. છેલ્લાં પત્ની સમરથબાજીથી તેમને એક પુત્ર થયો, તેનું નામ કચરાભાઈ હતું. પણ એ ભાઈ ચીરંજીવ ન થઈ શકે. લગભગ એ અરસામાં શ્રીમદ્ રાજચન્દ્રના તેમને સહવાસ થયો અને એ સહવાસ બેએક વરસ ઠીક ઠીક રહો, એને પરિણામે એમની કટિ સમાજસેવાના રોકડ ધર્મસ્વરૂપ કાર્યો તરફ વળી. તેથી તેમને કરતા પુસ્તકાલયની યોજના, શ્રીવિકાઉદ્યોગશાળા, શ્રીરાયચંદ્રસાહિત્યમંદિર, મજુરશાળા અને જિનાગમપ્રકાશક
૧ ગુજરાતના નરરત્ન સિદ્ધ સાક્ષર શ્રીરમાબુભાઈ નીલકંઠના હસ્તે આ પેજને ખુલ્લી મૂકેલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
( ૬ ) સભાર વગેરે સંસ્થામાને ઉભી કરવામાં ખૂબ ફાળે આપ્યા.
અમદાવાદની દાદાભાઇ નવરોજજી લાખ઼બ્રેરીમાં એમણે સારી સંખ્યામાં પુસ્તકા ભેટ આપેલાં છે અને તે શ્રીમદ્રરાયચંદ્રસાહિત્યમંદિર એ નામથી જુદા વિભાગ તરીકે ત્યાં રાખવામાં આવેલાં છે.
વ, શ્રીમન્ના સબંધને લીધે તેઓ મહાત્મા ગાંધીજીના સહવાસમાં વધારેમાં વધારે આવ્યા. એના પરિણામે એમણે પુરાતત્ત્વમંદિર ઉઘાડવામાં અસાધારણ કાળા આપ્યા જેથ શ્રીરાજજ્ઞાનભડાર ૩. રથપાયા. આ પછી તેમણે પોતે એકલાએ સ્થાપેલી અને નિભાવેલી નાગમપ્રકાશકસભાની સંસ્થાનુ કામ ગુજરાત વિદ્યાપીઠને સોંપી તેને ફરીવાર લગભગ ૨. ત્રીશ હજારનું દાન આપ્યું અને એ દ્વારા વિદ્યાપીઠના કાર્ય વાકાએ શ્રાપુંજાભાઇ જૈનગ્રંથમાળા કાઢવી શરૂ કરી. તે સામાજિક સેવા કરતાં કુટુંબના લેાકેાને ભુલી ગયા ન હતા. પોતાના વ્યવસાયમાં દૂરદૂરનાં પણ સગાંઓને રૂાકીને તેમણે મારી પાય પે ચઢાવેલા છે. લાભને કારણે કાઇ કુટુંબ કાંધ્ર અવ્યવસ્થા કરતા તા પણ તેના તરફ તેમની અમીષ્ટિ જ રહેતી. એક કુટુબીએ મેટી રકમની અવ્યવસ્થા કરેલી, એ રકમ એક સાનિક સંસ્થાની હતી તેથી પાતાના પદરથી એ રકમ ભરપાઇ કરીને અં વખતે પુજાભાઇએ પોતાની પ્રામાણિકતાનું તેજ બતાવેલું અને પેલા ગોટાળા કરનાર સ્વજન તરફ કરૂણાવૃત્તિ જ દાખવેલી.
૨ સ૦ પુજાભાઇને શ્રીમદ્રાયચંદભાઇના એ આદેશ હતા કે શ્રીજિનાગમે ગુજરાતીભાષામાં અનુવાદિત કરીને સ` લેાક સુલભ કરવા. તે પ્રમાણે . તેમણે આ સંસ્થાની રારૂઆત કરેલી અને એ સંસ્થાને સુરક્ષિત રાખવા . જીવન ત પ્રયત્ન પણ કરતા રહ્યા.
૩ આ જ્ઞાનભંડાર અમદાવાદમાં છે, એમાં જે જાતની સાહિત્યસામગ્રી અકડી કરાએલી છે એવી સામગ્રી આપણા દેશના અન્ય પુસ્તકાલયોમાં ઘણી વિરલ જોવામાં આવે છે. હસ્તલિખિત પુસ્તકો પણ એમાં સચવાએલાં છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
(૭)
પિતાને પુત્ર અકાળે કાળવશ થએલે હેવાથી તેઓએ પોતાના દૌહિત્રને પુત્રવત સાચવ્યા, અને તેમના દ્વારા શુદ્ધ દેશી કાપડને પવિત્ર વ્યવસાય કરાવીને તેમને સારી સ્થિતિ ઉપર લાવી મુક્યા છે.
તેમની છેલ્લામાં છેલ્લી ખાસ નોંધવા જેવી પ્રવૃત્તિ દાંડી જવાની હતી. ઉમ્મરે વૃદ્ધ અને શરીરે અશક્ત હોવા છતાં તેમણે દાંડીકૂચમાં જવાની ઇચ્છા મહાત્માજીને દર્શાવેલી, પણ મહાત્માજીએ જ તેમને આશ્રમમાં રહેવાને આગ્રહ કરેલે, છતાં તેઓ મહાત્માજી દાંડી પહે
વ્યા પછી એકવાર દાંડી જઈ આવેલા અને દેશના ગરીબ પ્રત્યેની પિતાની દાજ બતાવીને જ સંતોષ પામેલા.
મહાત્માજીને તેમના ઉપર એટલો બધો પ્રેમ હતો કે તેઓ તેમને ચિરંજીવી” શબ્દથી સંબોધતા. શ્રીમદુરાયચંદ્રભાઈએ તેમના ઉપર, કેટલાક કાગળો લખેલા તે ઉપરથી તેમના ભક્ત હૃદયની પ્રતીતિ થઈ શકે એમ છે. સ્થળસંકેચને લીધે એ પત્રો અહીં નથી આપી શકાતા.
ટુંકામાં શ્રીપુંજાભાઈ આપ બળ વધેલા અને સામાજિક કાર્યોમાં ઠેઠ સુધી રસ લેતા રહેલા. એમના જીવનનું બેડું ઘણું અનુકરણ થઈ શકે તે પણ ઘણું છે.
૭૨ વર્ષની પાકી વયે સંવત ૧૯૮૮ ના આસે વદ ૮ ને શનિવારના રર-૧૦–૧૯૩૨ ના રોજ તેમનું અવસાન થયું. તે વખતે મહાત્માજીએ આશ્રમ સમાચારમાં જે લખેલું છે તે આ સાથે આપવામાં આવ્યું છે. તે દ્વારા શ્રીપુંજાભાઇની વિશેષ ઓળખાણ થઈ શકે એમ છે.
બેચરદાસ
૪ સ૦ શ્રીપુંજાભાઈના સ્વજન અને જીવનપયતના સહચર શ્રીનેમચંદભાઇએ મોકલેલી સામગ્રી ઉપરથી આ થોડું લખી શકાયું છે તે અર્થે તેમને ધન્યવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
ચિર જીવી પુજાભાઈ
જ્યા
"
રે મેં પુંજાભાઈને ‘ચિર જીવી’ વિશેષણથી લખવાનુ શરૂ કર્યુ” ત્યારે કાઇ બાળકે આશ્ચયપૂર્વક મને સવાલ કશું- પુંજાભાઇ તે તમારાથી ચે વયે મેટા છે એને તમે ચિ કેમ કહી શકા ? ” મેં કંઇક આવા જવાબ લખ્યા હતાઃ ‘ પુજાભાઇ વયે તામેટા છે પણ મારી ઉપર તે એક નિર્દોષ બાળક જેટલા વિશ્વાસ મૂકે છે તે મારી ભક્તિ પણ તેટલા જ ભાવથી કરે છે. ' આ મારૂં લખવુ અક્ષરશઃ બરાબર હતું. એ વિશ્વાસ અને એ ભક્તિને સારૂ મારી યાગ્યતા વિષે મને શંકા છે. પણ પુજાભાઇના વિશ્વાસ વિષે અને તેની ભક્તિ વિષે મને લેશ પણ શકા નથી. ગમે તે પ્રકારનું સંકટ આવે ત્યારે પુંજાભા’ને સારૂ અભિપ્રાય વેદવાકયરૂપે કામ કરતા. પુજાભાઇ બુદ્ધિહીન ન હતા પણ બુદ્ધિપૂર્વક તેણે મારી ઉપર વિશ્વાસ મૂકવાને નિશ્ચય કરેલા.
મા
એ પુંજાભાઇ જે અર્થાંમાં મેં એને ચિ॰ કરી સખેાખ્યા એ અર્થમાં આજે ભલે ન હેાય પણ તેથી બહુ વધારે વિસ્તૃત અર્થાંમાં ચિર’જીવી છે.
તેને હું ચિર ંજીવી કહી સોધા ખરા પણ મારે તેને કંઇ શીખવવાનું ન હતું. હું તે પુંજાભાઇના ગુરુના પુજારી હતા. પુંજાભાજીની નમ્રતા, પુંજાભાઈની ધર્મપરાયણતા, પુનભાની સત્યપણુતા, પુંજાભાઇની ઉદારતા મારી દષ્ટિએ કાષ્ઠથી આંટી શકાય એવી ન હતી. પુજાભાષમાં સર્વોપણની શક્તિ હતી.
પુંજાભાઇ રાયચંદ કવિને પોતાનુ સર્વસ્વ
માનતા. હું પણ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #14
--------------------------------------------------------------------------
________________
શેઠ પંજાભાઈ હીરાચંદ
Page #15
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
( ૯ )
રાયચંદભાઈના પુજારી હતા, તેથી પુજાભાઇ મારા તરફ આકર્ષાયા હતા. પુ’જાભાઇની જેમ હું રાયચંદભાઈને ગુરૂપદ નહાતા આપી થયા, તેનું તેને દુ:ખ ન હતુ. પુ ંજાભાઇ સમજતા હતા કે કોઈને ગુરૂપદ દીધું દેવાતું નથી. ચુંબક જેમ લેાખંડને પાતા પ્રત્યે ખેચી લે છે તેમ ગુરૂ શિષ્યને પાતા પ્રત્યે ખેંચી લે છે.
પણ રાયચંદભાઈને વિષે હું જે કંઇ કહેતા તે પુંજાભાઈને બહુ ગમતુ' અને વધારે તો એ ગમતુ કે જે વસ્તુની હું સ્તુતિ કરતા તે મારામાં ઉતારવાના પ્રયત્ન કરતા, આથી અમારી વચ્ચેની ગાંઠ દિવસ દિવસે દૃઢ થતી ગઈ.
આશ્રમના આરંભથી જ પુંજાભાઈને તેની સાથે નિકટ સબવ અધાયા ને જો કે તે આશ્રમવાસી ન થયા છતાં આશ્રમવાસી તરીકે વતા. આશ્રમના ઘણા સંકામાં પુંજાભાઇએ ભાગ લીધેા હત અમદાવાદની બજારની ગુચા પુજાભાઈ બતાવે. અને જે જોઇએ 1 પુંજાભાઈ લાવી આપે. પુજાભાઇના માણસે આશ્રમની સેવા સા ગમે ત્યારે વપરાય, પુંજાભાઈની દુકાન અને ઘર આશ્રમવાસીઓનુ શહેરમાં આશ્રયસ્થાન હતુ. સાવરણીથી માંડીને અનાજ, ઘી, ઇત્યાદિ ક્રમ અને કયાં ઠીક મળી શકે એ બતાવનાર પુંજાભાઇ. પુજાભાખતી દેખરેખથી અને તેમની સલાહથી આશ્રમે ઘણા પૈસા બચાવી લીધા છે. જે જમીનમાં હાલ આશ્રમ છે તે શેાધનાર પણ પુજાભાઈ તેના સાદ્ય કરનાર પણ પુંજાભાઇ. આવી અનેક સેવાને સા પુંજાભાઈએ કાઇ કાંડા ઉપકારના બે શબ્દોની આશા સરખીયે નથી કરી. આશ્રમ પાતાનું છે, એમ સમજીને પુંજાભાઇ છેવટની ઘડી ક્ષમી વર્ત્યા હતા. પુંજનભાઇના નિકટ સબંધમાં આવતાં છતાં પુંજાભાઇમાં મેં અધીરાઇ નથી જોઇ. નથી અતિશયાક્તિ જોઇ.
કામ વિના પુંજાભાઇ ખેલે નહિ. પુજાભાઈ લપસષમાં ભાગ લે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
શાના ? એની વાર્તા તે હંમેશા ધર્મની વાર્તા હાય. મતાનુ સ્મરણ તેમને પ્રિય હતું.
પુંજાભાઇના મનમાં કાર્યના દ્વેષ મેં કદી અનુભવ્યા નથી. કાર્યને વિષે કટુવચન ખેલતાં મેં પુજાભાઈને સાંભળ્યા નથી.
પુંજાભાઇ વેપારમાં કુશળ હતા, એ પૈસા કમાયા પણ હતા, ધારત તો વધારે કમાઈ શકત પણ રાયચંદભાઇના પ્રસંગમાં આવ્યા પછી તેમણે પોતાના પયારાસ કલ્યા હતા, એવી મારી ઉપર છાપ છે. પુજાભાઇની શાખ પહેલી શ્રેણીની હતી. તેને ત્યાં મુકેલુ દ્રવ્ય દૂધે ધોઈને પાટ્ટુ મળી શકે.
આશ્રમના પૈસાની વ્યવસ્થા પુંજાભાઈ જ કરતા અને લાંબા કાળ લગી ગુજરાત પ્રાંતિક સમિતિના ખજાનચી પણ હતા.
પુજાભાઈ પુણ્યાત્મા હતા, મુમુક્ષુ હતા. આ યુગમાં એના જેવા નિસ્પૃહી મનુષ્યો આંગળીના વેઢા ઉપર ગણાય તેટલાયે મળવા રહેલ પડે.
પુંજાભાઈના સ્પર્શી આશ્રમને પાવન કરનારા હતા. પુજાભાષને ધમ સાંકડા ન હતા. તેના ધમમાં બધા ધર્મને સ્થાન હતું.
આવા પુંજાભાઇ ચિરંજીવી જ છે. આપણે સહુ તેના ગુણનુ ચિંતવન કરીયે. તેના સંબંધને યોગ્ય બનવા પ્રયત્ન કરીએ.
( આશ્રમસમાચારમાં-ગાંધીજી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૧
નગા
૨ શુદ્ધિ
૩ શીખા
રં શિક્ષા
૫ જૈન
G
ܕ
,,
""
८
સરાકાહાર
૯ સાધુ સંગઠન
૧૦ સાધુ વિહાર
૧૧
૧૨
૧૩
મહાવીર
૧૪ જૈનસાહિત્ય
૧૫
કં૪ શીખશો કે ?
""
વિષયાનુક્રમ
">
+
૧
૧
१७ अपरं वा किं भविष्यति ?
૧૮ પીછે સે ચલી આતી હૈ
૧૯ ધાર્મિક અભ્યાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
૧૨
૨૦
૨૫
૩૨
૩૮
૪૩
૪૯
૫૮
૬૭
૭૫
૮૪
૯૧
૯૯
૧૦૬
૧૧૪
ર૧
૧૩૦
Page #19
--------------------------------------------------------------------------
________________
१४०
૧૫ર
( ૧૨ ) ૨૦ સંસ્થાઓ અને સંચાલકે ૨૧ મહાવીરના પ્રત્યેક પૂજારીને - ૨૨ ગુરૂડમવાદ ૨૩ સુતો છતતો નષ્ટ ૨૪ એમાં શું ? ૨૫ દીક્ષા
૧૬૧ ૧૭૦ ૧૮૦ ૧૯૦ ૧૯૮
૨૦૮
૨૭ , ૨૮ ,
૨૧૧ ૨૧૮ ૨૨૯
૩૦ માંગણવૃત્તિ ૩૧ ધર્મ અને રૂટી ૩૨ ,
૨૪૫
. ૩૩
૨૫૩
૨૬૧
૩૪ વિવેક વિનાની ક્રિયાઓ ३५ वर्द्धतां जैनशासनम् ૩૬ જૂના અને નવા
૨૬૯
૨૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા
આ સંસ્થાનો ઉદેશ ગુજરાતી, હિંદી, સંસ્કૃત, પ્રાકૃત, બંગાળી, અંગ્રેજી આદિ ભાષામાં લેકેપયોગી એવા ઐતિહાસિક, સામાજિક, ધાર્મિક અને શિક્ષણ સંબંધી પ્રથે બહાર પાડવા, એ છે. સંસ્થાને વહિવટ એક કમિટી દ્વારા ચાલે છે. સારા સારા વિદ્વાન પાસે થે લખાવી-સંપાદિત કરાવી બહાર પાડવાની યોજના કરી છે. ઉંચા કાગળ, સુંદર ગેટઅપ અને સરસ છપાઈપૂર્વક પ્ર બહાર પાડવામાં આવે છે. સાહિત્યની વૃદ્ધિ અને પ્રચાર એજ માત્ર લક્ષ રાખેલું હે સસ્તી કિંમતે લેકેને સાહિત્ય પહોંચાડી શકાય એવી જના રાખવામાં આવી છે. શ્રીમંતોની સહાયતા, એજ અમૂલ્ય સાહિત્યના સર્જનને અને પ્રકાશનને આધાર છે.
એક પંથ બે કાજ-નામનું નામ ને સેવાની સેવા ૧ સંરક્ષક-બે હજાર આપનાર સંરક્ષક ગણાશે.
૧ આ રકમમાંથી નીકળનારા ગ્રંથ ઉપર સંરક્ષકના
નામની સીરિજને નંબર ૧-૨-૩ એમ રહેશે. ૨ વેચાણની રકમ બચત રકમમાં ઉમેરતાં તેટલા અંશે
ગ્રંથની સંખ્યા વધશે. ૩ દરેક ગ્રંથમાં ફેટે રહેશે. ૪ આ રકમમાંથી જે એક અથવા બે મોટા ગ્રંથે બહાર
પાડવામાં આવશે તે તેમાંના એકમાં સંરક્ષકનું જીવનચરિત્ર પણ આપી શકાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
( ૧૪ ) ૫ સંરક્ષકને ફેટે સંસ્થાના મકાનમાં રહેશે. ૬ સંસ્થામાંથી નીકળતા તમામ ગ્રંથની એક એક નકલ
ભેટ મળશે. ૨ લાઇફ મેમ્બર–એક હજાર રૂા. આપનાર લાઇફ મેમ્બર ગણાશે
લાભ ૧ આ રકમમાંથી નિકળનારા ગ્રંથમાં લાઇફ મેમ્બરનું
નામ સહાયક તરીકે સ્થાશે. ૨ વેચાણની રકમ બચત રકમમાં ઉમેરાતાં તેટલા અંશે
ગ્રંથની સંખ્યા વધશે. ૩ દરેક ગ્રંથમાં ફેટ રહેશે. ૪ આ રકમમાંથી જે એક કે બે ગ્રંથ બહાર પાડવામાં
આવશે તો તેમાંના એકમાં જીવનચરિત્ર સંક્ષેપમાં અપાશે. ૫ સંસ્થામાંથી નીકળતા તમામ ગ્રંથની એક એક
નકલ ભેટ મળશે. -૩ સહાયક-પાંચસો રૂપિયા આપનાર સહાયક ગણાશે.
લાલ ૧ સહાયક તરીકે ગ્રંથમાં નામ રહેશે. ર પાંચની રકમમાંથી જે એક જ ગ્રંથ છપાશે તે તેમને ફેટ અને ફેટા નીચે થડ પરિચય આપવામાં
આવશે.
૩ સંસ્થાના દરેક પુસ્તકેની એક એક નકલ ભેટ મળશે. નેટ–ઉપરના ત્રણે પ્રકારના સહાય તરફથી જે જે ગ્રંથે છપાશે, તેની
કિંમત લાગત ખર્ચથી પણ ઓછી રાખવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
( ૧૫ ) પ્રકાશિત થયેલા ગ્રંશે.
૦
૦
૦
૦
નંબર નામ
ભાયા કતાં યા સંપાદક કિંમત. ૧ વિજયધર્મસૂરિસ્વર્ગવાસ પછી ગુજરાતી વિદ્યાવિજયજી. ૨-૮-૦ ૨ ધર્મ વિયોગમાલા સંસ્કૃત કાવ્ય હિમાંશુવિ ૦-ર-૦ ૩ પ્રમાણનયતત્ત્વાલક સટીક સંસ્કૃત ન્યાય , ૦-૧૪-૦ ૪ શ્રાવકાચાર
હિન્દી શ્રીવિદ્યાવિ. ૦--૦ ૫ વિજયધર્મરિકે વચનકુસુમ , , - - ૬ વિજયધર્મસૂરિનાં વચનકુસુમો ગુજરાતી , ૦-૪-૦ ૭ સેઈઝ ઓફ વિજયધર્મસુરિ અંગ્રેજી ડૉ. કૌએ ૦-૪-૦ ૮ જ્યન્ત પ્રબંધ સંસ્કૃત-ગુજરાતી હિમાંશુવિ. ૭-૩-૦ ૯ વિજયધર્મસૂરિઅષ્ટપ્રકારી પૂજા હિન્દી શ્રી વિદ્યાવિ. ૧-૪-૦ ૧૦ આભૂ-૭૦ ફેટ સાથે
શ્રી જયન્તવિ. ૨-૮-૦ ૧૧ વિજયધર્મસૂરિ
ગુજરાતી પી. કે. શાહ ૦૨-૦ ૧૨ શ્રાવકાચાર
-૩-૦ ૧૩ શાણી સુલસા.
ગુજરાતી શી વિદ્યાવિ. ૭-૩-૦ ૧૪ સમયને ઓળખે ભાગ. ૨ જે., શ્રી વિદ્યાવિ. ૦-૧૦-૦ ૧૫ સમયને ઓળખો ભા. ૧ લે. , , ૦-૧૨-૦ ૧૬ એન આઇડીયલ મંક અંગ્રેજી એ. જે. સુનાવાલા ૫-૦૦ ૧૭ પ્રમાણુનયતત્ત્વાલક પ્રસ્તાવના સંસ્કૃત શ્રી હિમાંશુવિ. ૦-૩-૦ ૧૮ ઉત્તરાધ્યયન સૂત્ર કમલસંયમી સંસ્કૃત શ્રી જ્યન્તવિ. ૩–૪–૦
ટીકાયુક્ત ચેાથો ભાગ
( જેમણે ત્રણ ભાગો ખરીદ્યા છે, તેમણે ચેાથો ભાગ જલદી મંગાવી લે.)
– ––– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
( ૧૬ )
પ્રકાશિત કરવાના ગ્રંથ. 3 અહંત પ્રવચન
૯ કલ્પસૂત્ર–મૂળ-સાનુવાદ ૨ મલ્લિનાથ ચરિત્ર
૧૦ હેમચંદ્રાચાર્ય ને કુમારપાલ અંગ્રેજી અનુવાદ, નેટ સહિત ૧૧ વસ્તુપાલ તેજપાલ ૩ વિજયધર્મસૂરિ બહ૬ ચરિત્ર ૧૨ મહાવીર ચરિત્ર ૪ ભારતકે પ્રાચીન વિદ્યાપીઠ ૧૩ ગૌતમીય કાવ્ય–ટીકા ૫ તત્ત્વાર્થસૂત્ર અનુવાદયુક્ત ૧૪ આબૂસ્તવનાદિ સંગ્રહ ૬ આબુ ભાગ ૨ જે
૧૫ સુભાષિત પદ્યરત્નાકર ૭ આબૂના શિલાલેખ
૧૬ દયાશ્રય-પ્રાકૃત. ૮ જૈન સપ્તપદાર્થો
સૂચના. ૧ રેકડી કિંમતે લેનારા બુકસેલરને સેંકડે ૨૫ ટકા કમીશન આપ
વામાં આવશે. જે ૨૫ કે તેથી વધારે કિંમતનાં પુસ્તક ખરીદે
તો ( ઉત્તરાધ્યયનને છેડી. ) ૨ બીજા સામાન્ય ગ્રાહકોને પચીસ કે તેથી વધારે કિંમતનાં પુસ્તકે
ખરીદનારને સેંકડે ર૦ ટકા કમીશન આપવામાં આવશે. (ઉત્તર
ધ્યયનને છોડી. ) ૩ નં. ૪–૫-૬-૭-૮-૯-૧૧-૧ર-૧૩ એ નંબરની બુક વહેચવા:
માટે ૧૦૦ કે તેથી વધારે નકલો ખરીદનારને અર્ધી કિંમતે
આપવામાં આવશે. ૪ દરેક પુસ્તકનું પિસ્ટ કે પાર્સલ ખર્ચ ખરીદનારને સિર રહેશે..
લખે–
દીપચંદ બાંડિયા મંત્રી, શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા.
છોટા સરાફા, ઉજજૈન, (માલવા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
જાગો !
ઉધ્યા પછી જાગવું તે રહ્યું જ. કોઈ વહેલા જાગે કે કે મેડા. કેાઈ માલમિલકત સંભાળતા જાગે, તે કઈ બધું લૂંટાઈ ગયા પછી. કેઈ ચતયુક્ત જાગે, તે કઈ મુડદાલતા યુક્ત. ગમે ત્યારે અને ગમે તેવી અવસ્થામાં સૌને જાગવાનું તે રહ્યું જ. જૈનસમાજના નેતાઓ અને જૈન સમાજનું ધુસરૂ ખભાપર ધારણ કરનાર ધર્મગુરૂઓ જાગ્યા છે કે કેમ ? અને જાગ્યા છે તે કેવી સ્થિતિમાં, એને નિર્ણય કર અશકય નથી. મારી દષ્ટિએ તે હજુ પૂરી નિદ્રા જ ભુલી નથી. તે દરમીયાન જે લુંટાવા જેવું છે તે લૂંટાઇ જ રહ્યું છે. જૈન સમાજની જાગ્રતિનાં કયાં લક્ષણો દેખાય છે ? માનની મારામારી મટે નહિ, સમાજનું સંગઠન થાય નહિ, રાષ્ટ્રીય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
-
-
સમયને ઓળખે.
ચળવળમાં જોઈતા ફાળે અપાય નહિ, વાસ્તવિક અહિંસાને અનુમદન આપવામાં આંચકે ખવાય, પરગુણની તારીફ કરવામાં પણ સમકિતનો નાશ સમજાય, ઐકયબળથી એકાદ પણ જૈન વિદ્યાપીઠ
સ્થપાય નહિ, પવિત્રતાને સૂર ચારે તરફ સંભળાવવા છતાં અપવિત્ર વસ્તુઓ છેડાય નહિં, આચારહીનતા જોવાતી હોય, માત્ર શબ્દોના લાલિત્યથી સમાજને આંજી નાખવાના પ્રયત્નો થતા હોય ( જોકે વસ્તુતઃ :હોય તેથી ઉલટું જ) અને સ્વધર્મ-સ્વાચારને ભૂલી પરધર્મ–આચાર હીનતામાં જ કર્તવ્યની “ઈતિશ્રી મનાતી હોય, ત્યાં કેમ કહી શકાય કે જેને જાગ્યા છે ? આતે બધાં ઉન્માદાવસ્થાનાં જ લક્ષણ. અને ઉન્માદાવસ્થા, એ જાગ્રતિ નજ કહેવાય. સમાજમાં ચૈતન્ય બળ પુરે, પ્રેમનો પડઘો સર્વત્ર સંભળાય, કુદકે ને ભૂસકે લેકે સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય ઉન્નતિમાં ભાગ લેતા થાય, એક બીજાને આગળ પડતા જોઈ બીજાઓને હર્ષ થાય, બીજાઓ અનુદાન આપે, ઘરમાં કે બહાર, મંદિરમાં કે દુકાનમાં, કપડામાં કે ખેરાકમાં કયાંય પણ રતીભાર પણ અપવિત્રતા જણાતી હોય, તેને ત્યાગ થાય, મન અને શરીર-બધું યે પવિત્ર કરાય, જૂઠે પક્ષપાત કે દુરાગ્રહ છેડી દઈ સત્યના સાથી બનાય, ત્યારેજ જેને જાગ્યા છે-વાસ્તવિક જાગ્રતિમાં આવ્યા છે, એમ કહી શકાય. આ બધું ન થાય ત્યાં સુધી નિદ્રા-અજ્ઞાન નિદ્રામાં ઘેર્યા કરીએ છીએ, એમજ કહેવાય અને તેવી નિદ્રા લેવી જૈન સમાજને તે નજ પાલવે. નવયુગના–ચતન્યના ચમકતા પ્રભાવમાં જાગ્રત થઈ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે રૂઢીઓમાં ફેરફાર કરી ઉન્નતિના કાર્યમાં સૌની સાથે બબ્બે કદમ આગળ વધવું જ જોઈએ. હવે તે સમય નથી રહ્યો છે કેઇના ટુકડા ઉપર આપણે જીવી શકીએ. હવે તે સમય નથી રહ્યો કે-લાકડીના ટેકાથી હજારે કય દૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
જાગે !
આપણે જઈ શકીએ, હવે તે સમય નથી રહ્યો કે બીજાની હામે હે વિકાસી બેસી રહેવાથી આપણું દરિદ્રતા દૂર કરી શકીએ. બીજાના ઉપર આધાર રાખનાર, લાકડીના ટેકે ચાલનાર, બીજાની સ્વામે મહીં વિકાસી બેસી રહેનાર જાતિ કે સમાજ જીવિત ન રહી શકે અને તેણે જીવવું પણ ન જોઈએ. જૈનજાતિ અત્યાર સુધી જીવિત છે, એનું પ્રધાન કારણ તેનું સ્વાશ્રયપણું જ છે. કદિ પણ જૈનસમાજે પરાધીનતા ભોગવી નથી. વ્યાપારમાં કે રોજગારમાં, ક્રિયામાં કે કાંડમાં, ધર્મ કે સાહિત્યમાં જૈનસમાજે પોતપોતાનાં પ્રબલ સાધને ઉભાં કર્યાં હતાં, બબ્બે ત્યાં સુધી કહેવું અત્યુક્તિ ભરેલું નહિ કહેવાય કે-જે કાર્યો બીજાઓ જોતા કરી શકયા, તે કાર્યો જૈન-જૈનમંત્રીઓએ જૈન ધનાએ અને જૈન આચાર્યોએ કયાં હતાં. ઇતિહાસનાં પૃષ્ઠો આ વાતને દઢતાથી પુરવાર કરે છે. તેનાં દકાન્તો ટાંકી અહીં લાંબુ કરવાની જરૂર નથી. સમયે સમયે તે બધું પ્રકટ થતું જ રહેશે. પ્રસ્તુતમાં માત્ર એટલું જ કહેવાનું કે, જૈન સમાજને તે સમય સ્મરણમાં લાવી જૈન આચાર્યો-ઉપાધ્યાયપ્રવર્ત કે-પંન્યાસ અને વિદ્વાન મુનિરાજે તથા સમાજના અગ્રેસરેએ જાગ્રત થવાની અને જનતાને જગાડવાની જરૂર છે.
પ્રથમ યુવકવર્ગે જાગવાની જરૂર છે. ધાર્મિક આસ્તક્તા અને ક્રિયાભિરૂચિતા પૂર્વક યુવક વર્ગ જાગીને જૈનસમાજને જગાડે તે તે ઘણું કરી શકે તેમ છે. મુશ્કેલીઓ તે શામાં નથી આવતી? પણ તે મુશ્કેલીઓની હામે થઈ-ધીરતા અને શાન્તિ પૂર્વક પોતાનું મીશન આગળ વધારવાનું લક્ષ્ય ન ચૂકવું જોઈએ. જો કે કેટલાક યુવકે જાગ્યા છે ખરા, પણ તેમાંના કેટલાક મેડા જાગવાના કારણથી કે ગમે તે કારણે એવા તે ગભરાયલા જાગ્યા છે, કે તેમને વેગ આશાતીત વધી ગયો છે. બીજા શબ્દોમાં કહીએ તે જેનસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો.
માજને જગાડવાનું કર્તવ્ય તેઓ લગભગ ભૂલી ગયા છે. બીજે વર્ગ એ પણ છે કે જે સમાજને જગાડવાની લઝ અને ભારતીય અન્ય પ્રજાની સાથે આગળ વધવાની ઈચ્છાઓ અવશ્ય રાખે છે. પરંતુ “સંધ બહાર” ના કે સમાજ તિરસ્કારના ભયથી કિંવા બીજી પ્રવૃત્તિઓના કારણે જોઈએ તેવી ગતિ કરી શકતું નથી. હું તે માનું છું કે-જ્યાં સત્યતા છે ત્યાં ભય હેય જ નહિ; જ્યાં દાઝ છે-ધગસ છે ત્યાં નિરાંતે શાતિ પૂર્વક બેસવાનું હેય જ નહિ. ધરાસવાળાઓએ તે ફકીરીજ-કફનીજ પહેરવી ઘટે. માનઅપમાનની રકાર પણ ન હોય, અને એ તો હવે લહેર જ થઈ ચુકયું છે કે જમાને કાર્ય કરવાનું છે. નહિં કે વાત કરવાને. લાગણીના પટ પર માત્ર વાતને દેખાવ કલંકભૂત જ ગણાય. વ્યાવહારમાં ઉતારી વચન પર લાવવું એ આ જમાનાનો સંદેશ છે. માટેઆચાર્યો, ઉપાધ્યાયે, પ્રવર્ત કે, પંન્યાસ
અને સમાજના નેતાઓ,
જાગો.
અને સમાજને જગાડો
નવયુવકે ! વાસ્તવિક દાન-ધગશને પડ સમાજ પર પાડે,
સૌને જાગતા કરએજ કામના !!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
( ૨ ) શુદ્ધિ.
આગરા અને દિલીની આસપાસનાં ગામોમાં શુદ્ધિનું આન્દોલન ભારે ચાલે છે. જે રજપૂતે ચોકકસ મુસલમાન બાદશાહના સમયમાં આત્મરક્ષાની ખાતર કે ગમે તે કારણે મુસલમાન થયેલા, તેઓને સંસ્કારિત કરી પુનઃ હિંદુ બનાવવામાં આવે છે. વસ્તુતઃ તેઓના આચા-વિચારે અને વેષ-વ્યવહાર જોતાં તેઓમાં મુસલમાનપણું કઇજ જોવામાં આવતું નથી. માત્ર બેજ રિવાજે મુસલમાનીપણાના તેમનામાં છે – ૧ સુન્નત કરવાને રિવાજ અને
દાટવાને રિવાજ. આ બે રિવાજે સિવાય બીજી બધી બાબતેમાં તેઓમાં હિન્દુત્વ જ દેખાય છે. આનું નામ પ્રસિદ્ધિમાં આવ્યું છે શુદ્ધિ. હું આ પ્રસ્તાવના એટલા માટે કરું છું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે. આવી જ શુદ્ધિ જૈન સમાજના હેટા વર્ગમાં પણ કરવાની છે. અને તે તરફ સતત પ્રયત્નની આવશ્યકતા છે. મલકાના રજપૂતેમાં જેટલા અંશે મુસલમાનપણું પેસી ગયું હોય છે, તેટલા અંશે તેમને શુદ્ધ કરી શુદ્ધ હિંદુ બનાવવામાં આવે છે, તેમ આર્યાવત્તની આર્ય પ્રજામાં જેટલા અંશે અનાયત્વ પેસી ગયું હોય, તેટલા અંશે તે અનાર્યવનાં ચિહ્નો દૂર કરી શુદ્ધ આય બનાવવાની આવશ્યકતા છે અને આટલી જ આવશ્યકતા જેમાં જે અજૈનત્વ પેસી ગયું હોય, તેને દૂર કરાવી શુદ્ધ જૈન બનાવવાની. છે. બસ, આનું નામ છે શુદ્ધિ. આવી શુદ્ધિને કોણ પસંદ ન કરે. સફેદ વસ્ત્રમાં કાળો કે કઈ પણ જાતને ડાઘ પડી ગયું હોય, તેને દૂર કરવાનું કારણ પસંદ ન કરે ? આવી શુદ્ધિ તરફ અત્યારે જ નહિ, ઘણા લાંબા કાળથી પૂર્વાચાર્યો લક્ષ આપતા જ રહ્યા છે. જેનોમાં જ નહિ, ગમે તેમાં પણ પેસેલી અશુદ્ધિ દૂર કરાવી તેને શુદ્ધ કરવાનું કામ આપણા પૂર્વાચાર્યોએ કર્યું છે. રત્નપ્રભસૂરિ મહારાજે લાખો ક્ષત્રિયોને એસવાલ બનાવ્યા, એટલે શું કર્યું ! શું તેમને ક્ષત્રિય મટાડી વાણીયા-વૈશ્ય બનાવ્યા ? નહિ, એમનામાં જે અશુદ્ધિ-અપવિત્રતા પેસી ગઈ હતી, તે દૂર કરાવી. શુદ્ધ ક્ષત્રિય બનાવ્યા, અશુદ્ધતા–અપવિત્રતા દુર કરવાથી કંઈ તે ક્ષત્રિયનું ક્ષત્રિયત્વ હેતું મટી ગયું. બકે તેમનું ક્ષત્રિયત્વ વધારે નિર્મળ થયું હતું. આવી જ રીતે હીરવિજયસૂરિ મહારાજે મુસલમાન સમ્રાટ અકબરને શુદ્ધ કર્યો. એટલે શું કર્યું ? તેનામાં જે અપવિત્રતા-અશુદ્ધિ પેસી ગઈ હતી, તે દૂર કરાવી. આથી સમ્રા અકબરનું મુસલમાનવ નહેતું મટી ગયું. બલ્ક તેનું શુદ્ધ મુસલમાનવ-ખુદાની આજ્ઞા પ્રમાણે સમસ્ત જીવો ઉપર રહેમ રાખવી :-પ્રકટ થયું હતું. આવી જ રીતે જે જૈનોમાં–જૈન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિ.
સમાજનાં ચાર અંગ-સાધુ, સાધ્વી, શ્રાવક; શ્રાવિકામાં-અશુદ્ધિઅપવિત્રતા પેસી ગઇ હાય, તે દૂર કયે જ છૂટકે તે દૂર ન થાય ત્યાં સુધી શુદ્ધ જૈનત્વ ન જ કહેવાય. જૈનધર્મીનુ પ્રધાન ચિક પ્રવિત્રતા જ છે. જૈનધમની તમામ ક્રિયાઓમાં પવિત્રતાનુ પ્રાધાન્ય છે, પવિત્રતાના હેતુ ન સચવાય તો તેવી ક્રિયાની સાર્થકતા પણ શી ? અતએવ આહાર-વ્યવહારમાં જૈનાએ તે પવિત્રતા રાખવી જ જોઈએ. અને આત્મકલ્યાણાભિલાષીઓનું તેા એ પ્રધાન કવ્યુ છે કે જ્યાં જ્યાં અપવિત્રતા—અશુદ્ધિ જણાતી હોય, ત્યાં ત્યાંથી બનતા પ્રયત્ને તેને સમૂળગા નારશ કા.
બીજી સમાજોની માફ્ક જૈનસમાજમાંપણ જે જે ખાસ અર્પાવત્રતા પેસી ગઇ છે, તે વસ્રો અને કેસર સબંધી છે.
અશુદ્ધ વસ્ત્રો બે પ્રકારનાં—૧ રેશમી અને ૨ વિલાયતી. અહિંસા ધર્મના પૂર્ણ ઉપાસક અથવા અહિંસાના વિજયી વાવટા નીચે ખેડેલા જૈનેાથી આ બન્ને પ્રકારનાં વસ્ત્રો નજ ગ્રહણ કરી ટાકાય. રેશમી વસ્ત્રો, કે જે લાખાકરોડા કે અખજો ચઉરેન્દ્રિય જીવાના સંહારથી બનાવવામાં આવે છે, જે વસ્ત્રોના માટે–રેશમ ઉત્પન્ન કરવા માટે અસંખ્ય વાને મ્હોટા મ્હોટા તાવડામાં નિર્દયતા પૂર્વક ઉકાળવામાં આવે છે, તે વસ્ત્રો ગ્રાહ્ય ગણાય કેમ ? પેાતાના શરીરના આરામની ખાતર અથવા પોતાના મેાજની ખાતર અસંખ્ય જીવની હિંસાના ભાગી થવુ, એના જેવી અજ્ઞાનતા ખીજી કઈ કહી શકાય ? આવી જ રીતની અવિત્રતા સૂતરનાં પરન્તુ વિલાયતી વસ્ત્રોમાં પણ રહેલી છે. એ ખુલ્લે ખુલ્લુ જાહેર થઇ ચૂકયું છે કે વિલાયતી વસ્રોમાં કુમાસ–મુલાયમતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો. લાવવા માટે પશુઓનું લોહી છાંટવામાં આવે છે, તેમ ખેળ માટે ચરબી વાપરવામાં આવે છે. વિચારવાની વાત છે કે લેાહીના બંદને અપવિત્ર ગણું જ્યાં સુધી તે દૂર ન થાય ત્યાં સુધી પઠન-પાઠનાદિ કંઇપણ ક્રિયા ન કરવાની ભાવના અને વિચાર રાખનાર જૈને તેવાં વસ્ત્રો પહેરે ? પહેરે એટલું જ નહિ, તે પહેરીને સામાયિક, પ્રતિક્રમણ અને ભગવાનની પૂજા કરે, એના જેવી ઘેલછા બીજી કઈ ગણાય ? મંદિરમાં લેહીને છોટે પાયે હોય તે આખું મંદિર દેવાની ક્રિયા કરાય. પણ કહેવાય છે તે પ્રમાણે લેહીથી ખરડાએલ વસ્ત્રો પહેરી મંદિરમાં જવાય અને પૂજા થાય. એ કેટલું આશ્ચર્ય ! જ્યાં સુધી અશુદ્ધિ-અપવિત્રતા દૂર ન થાય, ત્યાં સુધી કેમ કહી શકાય કે આપણે શુદ્ધ છીએ-પવિત્ર છીએ ? વધુ આશ્ચર્યને વિષય છે એ છે કે ત્યાગની મૂતિઓ ગણાતા, મેહ મમત્વના ત્યાગી કેટલાક મુનિવરે પણ પોતાની આ અપવિત્રતાને દૂર કરવામાં ભારે આંચકે ખાય છે. બલ્ક શુદ્ધ વસ્ત્રો પહેરવાની વાત કાઈ કરે છે કે ઝટ કાન ઊંચા કરે છે. મુનિરાજોને આવો મેહ રાખવો કેમ પાલવે ? આમ કાત ઊંચા કરવા કેમ શોભે ? તેઓ તે ત્યાગી બન્યા, તેમને વળી મલમલની મુલાયમતા કે રેશમની કુમાશતા ઉપર મોહ શે ? મુનિરાજોથી તો આવી હિંસાને ઉત્તેજન અપાય જ કેમ ? હિસાજન્ય વસ્તુઓને સ્વીકાર એટલે હિંસાને ઉત્તેજન, એ એક બાલક પણ સમજી શકે તેવી હકીકત છે. જે વસ્તુની જેટલી વપરાશ વધારે હોય તે વસ્તુની તેટલી પેદાશ–ઉપજ વધારે હોવી જ જોઈએ. અને ચીજને ઉત્પન્ન કરતાં જે હિંસાજન્ય દોષ લાગે, તેના ભાગી બધા યે થાય. મનુજીએ જીવવધના કાર્યમાં સાત જણને પાતકી બતાવ્યા છે. જેમાં “a ” કરીને ખાનારને પણ ગણાવ્યા છે. તેવીજ રીતે રેશમી અને વિલાયતી વસ્ત્રોમાં જે હિંસા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
થાય છે તેના ભાગીયા તે વસ્ત્રોને પહેરનાર કેમ નહિ ? જૈન દૃષ્ટિએ કરનાર, કરાવનાર અને અનુમોદનારને–ત્રણેને ભાગી બતાવ્યા છે. આ રીતે પણ તેવાં વસ્ત્રોને પહેરનાર એક પ્રકારે અનુમોદનાર-ઉત્તેજન આપનાર હોઈ પાપના ભાગી જ થાય, એ સ્પષ્ટ બાબત છે. આ બેવડી અપવિત્રતા વહારીને પણ મુલાયમતાને મેહ ન હોય, તે પછી શુદ્ધિ-પવિત્રતાની વાત જ કયાં રહી ? અત એવ જૈન સમાજનાં ચારે અંગેઓ-સાધુ-સાધ્વી શ્રાવકશ્રાવિકાઓએ જ્યાં જ્યાં આ અપવિત્રતા પેસી ગઈ હોય ત્યાં ત્યાંથી તેને દૂર કરી શુદ્ધ થવાની ખાસ આવશ્યક્તા છે.
બીજી બાબત કેશર સંબંધી છે. કેશરને ઉપગ મટે ભાગે જૈન મંદિરોમાં થાય છે. એટલે કેશરને પ્રભુ પૂજાનું એક ઉપકરણ માનવામાં આવ્યું છે. ઉપકરણ એટલે સાધન. કેઈપણ સાધ્યને માટે સાધનો એક નહિં અનેક હોય છે. અને એવો તો નિયમ કદાપિ હાઇજ ન શકે કે અમુક ક્રિયામાં અમુક સાધન ન હોય તો તે ક્રિયા થઈ જ ન શકે. મેક્ષ જેવી અલભ્ય વસ્તુની પ્રાપ્તિ-સાધ્ય માટે પણ અનેક સાધન શાસ્ત્રકારોએ બતાવ્યાં છે, ત્યારે પ્રભુપુજા જેવી ક્રિયામાં અમુક વસ્તુ ન હોય તે તે ક્રિયા નજ થઈ શકે, એવી માન્યતા કેમ રાખી શકાય ? ગુલાબનું ફૂલ ન મળે તે શું કેવડ અથવા ચંબેલી આદિ ઉત્તમ સુગંધિત પુષ્પોથી કામ ન થઈ શકે ? અવશ્ય થઇ શકે. જે નજ હોય, તે એવાં ક્ષેત્રના મનુષ્ય, કે જ્યાં તે પુષ્પો ન થતાં હેય, પ્રભુપૂજાથી વંચિત જ રહે. બધે મારે તે ત્યાં સુધી માનવું છે કે, પ્રભુની આજ્ઞા એવી પણ ન હોવી જોઈએ અને છે પણ નહિં કે-અમુક ક્રિયામાં અમુક વસ્તુ ન હોય તે તે ક્રિયા થઈજ ન શકે. એક જાતના કુલના બદલામાં બીજી જાતનું ફૂલ હોય તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
તે ક્રિયા થાય, પરંતુ કદાચિત માની લે છે કે ક્ષેત્રમાં કઈ પણ જાતનું સુગંધિત પુષ્પ ન મળે, તો શું ત્યાંના મનુષ્યએ પૂજા સર્વથા છોડી દેવી ? કદાપિ નહિં. જે કંઈ સાધને પ્રાપ્ત થાય, તેનાથી કામ તે સાધવું જ જોઈએ. આજ પ્રશ્ન કેશરને પણ છે. કેશર માટે ચાલેલી ચચાં ઉપરથી એટલું તે અવશ્ય જોવાયું છે કે કેશરમાં અપવિત્ર વસ્તુઓના પટ અવશ્ય દેવાય છે, પરંતુ કયા કેશરમાં તે પટ દેવાય છે અને ક્યા કેશરમાં નથી દેવાયેલ, એ જાણવું અશકય છે. જો કે કેટલાક લેકેએ તેની પરીક્ષા કરાવી છે અને તેમાં કાશ્મીરથી આવતું કેશર કહેવાય છે કે શુદ્ધ છે, પરંતુ સાથે એમ પણ જાહેર થયું છે કે-તે કેશર એટલા પ્રમાણમાં નથી થતું કે જેથી બધે પહોંચી શકે અને તેથી વ્યાપારિઓને ભેળસેળ કરવું જ પડે, એ સ્વાભાવિક છે. આવી અવસ્થામાં કેશરના વાપરનારાએ શું કરવું, એ એક વિચારણીય પ્રશ્ન છે. આ પ્રશ્ન ક્રિયાની શુદ્ધતા સાથે વધારે સંબંધ ધરાવે છે. કોઈ પણ ક્રિયામાં
છતાં ઉપકરણે શુદ્ધ હેય તેજ વાપરવાં, કે અશુદ્ધ-અપવિત્ર હોય અથવા તેવી શંકાવાળાં હોય તે પણ ચાલવા દેવાં ? એને નિર્ણય થાય તે કેશરની ચર્ચાને નિવેડો શીઘ આવે તેમ છે. આમાં પણ મારું નમ્ર મન્તવ્ય તે એજ છે અને તે દરેકના મગજમાં આવી શકે તેમ છે કે, જે કેશર, કહેવાય છે તેમ અપવિત્ર વસ્તુના પટવાળું અથવા ખાતરી વિનાનું કે શંકાવાળું હોય તે તે ન વાપરતાં કેવળ ચંદનને જ ઉપયોગ કરવો વધારે શ્રેષ્ઠ છે. કારણ કે જે કેશરથી પૂજા કરવામાં આવી હોય તે કેશર કદાચ અપવિત્ર નીકળે, તે તેને દેષ મહાન લાગે. જ્યારે કેશર નહિં વાપરવાથી કંઇ નુક્સાન તે થવાનું નથી જ. લાભને બદલે નુકસાન થવાને ભય હોય, એવું કાર્ય કરી શકામાં ઉતરવું, એના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિ. કરતાં તે વસ્તુને ઉપયોગ નજ કરવો. એ શું ખોટું છે ? કિચ્ચડમાં પગ નાખીને ધોવ, એના કરતાં કિચ્ચડમાં પગ નજ નાખવો શું છે, અને એ તે પહેલાં જ કહેવાયું છે કે કોઈ પણ ક્રિયાનાં સાધનામાં કોઈ સાધનની ખામી હોય, તે તેથી કરીને કંઈ ક્રિયા છોડી દેવાય નહિં. ક્રિયાની ફલપ્રાપ્તિને આધાર મુખ્યત્વે માનસિક પરિણામે ઉપર છે. શુદ્ધ પરિણામથી-અન્તઃકરણની શુદ્ધતાથી મનુષ્ય ગમે તેટલાં સાધનાથી પણ ક્રિયા કરે, તો તેને ફળની પ્રાપ્તિ તેટલી જ થાય, જેટલી કે થવી જોઇએ. ચંદન જેવી વસ્તુ, કે જેમાં અપવિત્રતાની શંકા પણ ન થાય, એવી શુદ્ધ વસ્તુ વાપરવાથી ખુશીથી કામ ચાલી શકે છે, તે પછી શંકાવાળી વસ્તુ શા માટે વાપરવી જોઈએ ? વીરપ્રભુના શાસનમાં જેટલી ધાર્મિક ક્રિયાઓ છે, તેને ઉંડાણથી વિચાર કરવામાં આવે છે તે બધી ક્રિયાઓ એવી છે કે, જેની સાધના ગરીબમાં ગરીબ પણ કરી શકે અને એક ઉચ્ચકોટીને ધનાઢય પણ કરી શકે. ધાર્મિક ક્રિયાઓ કરવાને . સૌને સમાન હક્ક છે. તેમાં કોઈ પણ જાતની જબરદસ્તી કે ટેકસ -કર જેવું કંઈ છે જ નહિ. વીતરાગના શાસનની આ એક ખુબી છે. આ ખુબીને સમજનાર કેશરકે અપવિત્ર વસ્ત્રો જેવી વસ્તુઓ માટે કદાપિ આગ્રહ ન કરી શકે કે આના વિના તે ચાલે જ નહિ. પર માત્માના શાસનની દરેક ક્રિયાઓમાં રહેલી આ ખૂબીને વધારે પરિફેટ, કરવાનું હવે પછીના અંકે ઉપર મુલતવી રાખી હાલ તુર્તમાં તે
આત્મકલ્યાણભિલાષી મુનિરાજે અને જૈન ગૃહસ્થ, પિતામાં રહેલી વિલાયતી વસ્ત્રો અને રેશમની અપવિત્રતા તથા કેશર સંબંધી અપવિત્રતા દૂર કરી બહુ જલદી
–પિતાની શુદ્ધિ કરે– એટલું જ ઇચ્છી વિરમું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
(૩)
શીખે.
શીખવાનાં સ્થાને કેટલાં? આખું વિશ્વ. ગમે ત્યાં જાઓ, ગમે તે સમાજની પ્રત્તિનું અવલોકન કરે, ગમે તે વ્યક્તિનું જીવન તપાસો. સૌ પાસેથી કંઈને કંઈ જાણવાનું વિચારવાનું અને અનુસરવાનું મળશે જ સંસારને વ્યવહાર પણ તેમજ ચાલી રહ્યો છે. એક જાતિ બીજી જાતિનું, એક સમાજ બીજા સમાજનું, અને એક વ્યક્તિ બીજી વ્યક્તિનું અનુકરણ કરે છે. અને તેટલા માટેજ સંસારને એક મહાન શિક્ષાલય કિંવા યુનિવર્સિટીની ઉપમા આપવામાં આવે છે. પિતાની સ્થિતિમાં પરિવર્તન કરવા માટે બીજાની સ્થિતિનું અવલોકન કરવું આવશ્યક છે. જૈનસમાજે આ નિયમ ઉપર પૂર્ણ ધ્યાન આપવાનું છે. જો કે એ વાત ખરી છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
શીખે.
વ્યાપારની દૃષ્ટિએ કિંવા દ્રવ્યવ્યય કરવાની દૃષ્ટિએ જૈન સમાજ બીજા સમાજે કરતાં પાછળ પડતું નથી, પરંતુ કાર્યની દૃષ્ટિએ તે જૈન સમાજ હજુ વધારે નહિ તે પચાસ વર્ષ તે જરૂરજ પાછળ છે. આર્યસમાજ જેવો એક સમાજ, કે જે એક સોસાઇટીના રૂપમાં લગભગ અડધી સદી પહેલાં સ્થાપન થયો હતો, તેણે જે પ્રગતિ કરી છે, તેના ઇતિહાસ ઉપરથી જૈન સમાજે ઘણું જ શીખવાનું છે. એમ કહેવું લગારે ખોટું નથી.
આર્યસમાજમાં ચારથી વધારે ગુરૂકુળ, ૨ કોલેજો અને કેટલીએ હાઇસ્કૂલે છે. આ સંસ્થાઓ સંસ્થાઓ માત્રજ નહિં, કિંતુ જેમાં સેંકડો હજારે બાળકે શિક્ષા લઈ રહ્યા છે, એવી આદર્શ સંસ્થાઓ છે, નહાની નહાની સ્કુલે અને પાઠશાળાઓની તે વાત જ શી કરવી ? આ તે આર્યસમાજની વાત થઈ. દેવસમાજ કે જેના સ્થાપક અત્યારે વિદ્યમાન છે, અને જેની સ્થાપના થયે
ડાંક વર્ષો થયાં છે, તેમાં પણ ત્રણ હાઇસ્કૂલે, એક કોલેજ, કેટલીએ પ્રાથમિક સ્કૂલો અને ત્રણ અછૂત જાતની સ્કૂલો વિદ્યમાન છે. આવી જ રીતે રાધાસ્વામી આદિ મતેમાં પણ પિતાના સમાજમાં શિક્ષણને પ્રચાર કરનારી અને કલેજે, અને હાઈસ્કૂલે હયાતી ભોગવે છે. જ્યારે ખેદ વિષય છે-કે જૈન સમાજમાં અનેક કેટયાધીશે અને હજારે લાક્ષાધિપતિઓ હોવા છતાં એક પણ કોલેજ કે એક પણ આદર્શ હાઇસ્કૂલ નથી. (મુંબઈની પી. પી. હાઈસ્કૂલ નામ માત્રની અવશ્ય છે, કે “ કોલેજ અને હાઈસ્કૂલ થી મારી મતલબ સ્વતંત્ર સુંદર શિક્ષાલય વિદ્યાલએ-વિદ્યાપીઠની છે. આવું એક પણ સ્થાન માતી ની ભોગવતું. બેશક આપણે ત્યાં બાળાશમ, બેડિગ અને પશ્ચાળાઓ અનેક છે, પરંતુ એમાં આ સંસ્થા કેટલી છે ? અથવા એમાં એવી કેટલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
સંસ્થાઓ છે કે જેનું ફળ જૈન સમાજ ચાખી શકે ? એ ઉપર
જ્યારે વિચાર કરીએ છીએ, ત્યારે ખરેખર અત્યન્ત ખેદ થયા વિના નથી રહેતો. ખરી વાત તે એ જ છે કે જૈન સમાજમાં શિક્ષાને જ મૂળમાં અભાવ છે. ધના અને ગર્ભ શ્રીમતિને તો પિતાનાં બાળકોનાં જીવન સુધારવાની દરકાર જ નથી. પંદરેક વર્ષની ઉમરના પુત્ર દુકાન ઉપર બેસી ૨૫-૩૦ રૂપિયાના પગારદાર જેટલું કાર્ય કરી મદદગાર થાય, એમાંજ તેઓ પોતાના કર્તવ્યની ઈનિશ્રી’ સમજે છે. પછી તે છોકરે સુશિક્ષા કે સુસંસ્કારોના અભાવે દુરાચારી જ કેમ ન થાય. જ્યારે બીજી તરફ ગરીબ કે સાધારણ વર્ગને તે પેટની જ પડી હોય, તો પછી ખર્ચ કરીને કે મફત પણ શિક્ષા લેવાનું સૂઝે જ કેમ ? આવી સ્થિતિમાં શિક્ષાનું મહત્ત્વ ન સમજવાથી આ સમાજ અશિક્ષિતાવસ્થા ભેગવે અને એક પણ આદર્શ સંસ્થા નજરે ન પડે, એમાં આશ્ચર્ય જેવું શું છે ? આર્ય સમાજની આવી સ્થિતિ નથી. આર્ય સમાજમાં પ્રાયઃ કરીને સારા સારા સુખી ગૃહસ્થો પણ પોતાના ખરચે પિતાનાં બાળકને ગુરૂકુળાદિ સંસ્થાઓમાં નહાની ઉમરથી દાખલ કરે છે. આર્ય સમાજનાં ગુરૂકુળામાં કોઈ અત્યન્ત ગરીબ વિદ્યાર્થિને મફત દાખલ કરવામાં આવે, એને બાદ કરીએ તો મોટા ભાગે વિદ્યાર્થિઓ પાસે ૧૫-૨૦–૨૨ રૂપિયા માસિક લેવામાં આવે છે. આ પ્રમાણે દાખલ થનારાઓને માટે માસિક ફી રાખેલી હોવા છતાં સેંકડે વિદ્યાર્થિઓ એકએક ગુરૂકુળમાં નજરે પડે
અને એવાં અનેક ગુરૂકુલો, વિદ્યાર્થીઓથી ઉભરાતાં દેખાય છે, એ પિતાનાં બાળકોને ૨૫ વર્ષ સુધી બ્રહ્મચર્ય પળાવી શિક્ષા પ્રાપ્ત કરાવવાની તીવ્ર જિજ્ઞાસા સિવાય બીજું શું બતાવે છે ? જ્યારે બીજી તરફ જેનેની સંસ્થાઓમાં ખાન, પાન, વસ્ત્ર, સ્થાન અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
શીખે.
તમામ પ્રકારની સગવડ પૂરી પાડવા છતાં વિદ્યાર્થિની જોઈએ તેવી સંખ્યા ન દેખાય, એ શું બતાવે છે ? ધનાઢ અને ગર્ભ શ્રીમતિની બેદરકારી અને ગરીબને પેટની ચિંતા કે બીજું કંઇ? જૈન સમાજની આ સ્થિતિ ન સુધરે, ત્યાં સુધી જેનેની સંસ્થાઓ જોઈએ તેવી પ્રગતિ ન કરી શકે, એ દેખીતી વાત છે. વૃંદાવન ગુરૂકુળના ઉત્સવમાં દસથી ૧૨ હજાર મનુષ્યો એકત્રિત થયા હતા. તેઓમાં મોટે ભાગ–બલ્ક સેકડે ૯૫ ટકા જેટલો ભાગ શિક્ષિતજ નજરે પડતે હતો. એટલું જ શા માટે ? સારા સારા વક્તાઓની પણ એક મોટી ફોજ ત્યાં મૌજૂદ હતી. હવારના ૮ થી રાત્રિના ૯ વાગ્યા સુધી પંડાલમાં વ્યાખ્યાનની ધૂમ ચાલી રહેતી હતી, અને તેમાં એકએકથી ચઢીયાત વક્તાઓ નજરે પડતા હતા. એટલું જ નહિ, પરંતુ સ્ત્રિઓને જે માટે સમુદાય એકત્ર થયા હતા, તેમાં પણ મોટે ભાગ શિક્ષિતાઓનોજ હતે. કોઈ પણ વિચારક આર્યન સમાજની આ સ્થિતિ તરફ નજર કરશે તે તેને જણાશે કે જૈન સમાજ શિક્ષાના વિષયમાં ખરેખર ઘણા જ પાછળ છે.
આ પ્રસંગે જૈન સમાજનું એક બીજી વાત તરફ પણ ધ્યાન ખેંચવું આવશ્યક સમજું છું. આર્યસમાજના જે ઉત્સવને ઉપર ઉલ્લેખ કરવામાં આવે છે, તે એક સંસ્થાને વાર્ષિકોત્સવ હતો. એક સંસ્થાના વાર્ષિકોત્સવમાં પિતાની સમાજના દસથી બાર હજાર મનુષ્યો એકત્રિત થાય, પાંચ પાંચ દિવસ સુધી આખો દિવસ વ્યાખ્યાનેની ધમાલ મચી રહે, અને એક વિશાળ જંગલમાં મહાન મેળો ભરાય એ બધું શું બતાવી આપે છે? સામાજિક અભિમાન, મમત્વભાવ, અને લાગણી કે બીજું કઇ ? આ ઉપરાંત છેલ્લા દિવસે સંસ્થા માટે દ્રવ્યની અપીલ પ્રસંગનું દશ્ય જેણે જોયું હતું, તેમને ખબર છે એક સમાજ પિતાની એક સંસ્થાના નિભાવ માટે
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો.
દ્રવ્યને કે વરસાદ વરસાવી રહ્યો હતો ! કેઈ સમાજને એક ધનાઢય કોઈ સંસ્થામાં એક સાથે લાખ રૂપિયાનું દાન કરે તેમાં તે મહત્વ નથી, જે મહત્વ સમાજના હજારે મનુષ્ય-ગરીબ કે ધનાઢય-પિત પિતાની શક્તિ પ્રમાણે આ ઉદારતા પૂર્વક–ઉત્સુકતાથી દાન કરે. આર્ય સમાજની આ સ્થિતિ હતી. એકજ વ્યાખ્યાનમાં એકજ વખતે તે વખતે લગભગ ચાલીસ હજાર રૂપિયા વાર્ષિક ખર્ચ માટે એકત્ર થયા હતા. જૈનેની એક પણ એવી સંસ્થા છે. કે જેના વાર્ષિકોત્સવમાં આટલી જનતા એકત્રિત થતી હોય, અને ઉદારતાથી બધાએ આમ ફાળે આપતા હોય !
વૃંદાવનમાં આ ગુરૂકુળ ઉપરાન્ત એક બીજી સંસ્થા છે, જેનું નામ છે એમ મહાવિદ્યાલય. ગુરૂકુળને ઉદેશ વિદ્વાને વકતાઓ અને સમાજને માટે આત્મભોગ આપનારા માણસ તૈયાર કરવાનું છે, ત્યારે પ્રેમમહાવિદ્યાલયને ઉદ્દેશ હુન્નર-ઉદ્યોગકારા મનુષ્ય પિતાને નિર્વાહ ચલાવી શકે, તેને ગુલામી કે પરાધીનતામાં પડવાને વખત ન આવે એવા માણસે તૈયાર કરવાનું છે. આ બન્ને સંસ્થાઓમાં એક વાત ખાસ જોઈ. અને તે એ કે બન્ને સંસ્થાઓ તેને પિતાનું સર્વસ્વ અર્પણ કરનાર સ્વાર્થત્યાગી વ્યક્તિ એના બળથીજ ચાલી રહી છે. અને એ વાત તે નક્કી છે કે
જ્યાં સુધી પ્રત્યેક સંસ્થાને માટે તેને આત્મા બનીને રહેનારી વ્યક્તિઓ ન મળે ત્યાં સુધી માત્ર ૫૦-૧૦૦ કે ૧૨૫ ના પગારદારે ઉપર સંસ્થાઓની પ્રગતિને આધાર રાખવે એ ખરેખર ભૂલ ભરેલું જ છે. નિ:સ્વાર્થ વૃત્તિ અને આદર્શ જીવન બાળકનાં હદય ઉપર જે છાપ પાડી શકે છે, તે છાપ લોભવૃત્તિમાં આસક્ત બનેલા પગારદ શું પાડી શકે? આર્યસમાજની બધી સંરથાઓમાં તપાસ શ, એકસ વ્યકિયા તે સંસ્થાના આત્મા બનીને રહેલી આપણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
શીખો.
નજરે પડશેજ. ગુરૂકુલકાંગડીમાં મહાત્મા મુનશીરામ ( સ્વામી શ્રદ્ધાનંદજી) પિતાનું સર્વસ્વ તેમાં સમપને ફકીરી લઈ તે સંસ્થા ન ચલાવતે, તે સેંકડે વાઘ અને વરના નિવાસવાળા તે ભયંકર જંગલમાં એવું આદર્શ ગુરૂકુળ કેમ થઈ શકતિ ? જૈનમાં છે કઈ આવા સ્વાર્થત્યાગી ગૃહસ્થ ? સ્થિતિ અને શક્તિ હોવા છતાં જિંદગીને ચેકસ ભાગ પણ ન અપાય, ત્યાં સુધી કેમ કહી શકાય કે આપણને સમાજ અને ધર્મ પ્રત્યે પ્રેમ છે ? વાતે સંસારમાં કોણ નથી કરતું ? વાતો કરનારા તે હજારે મળી શકે, ટીકાઓ કરતાં પણ સૌને આવડે, પરંતુ કાર્ય કરી બતાવનારા કેટલા છે ? જૈન સમાજને જોઈએ છે કામ કરનારાઓ ! જૈન સમાજને જોઈએ છે સ્વાર્થત્યાગીઓ ! જ્યાં સુધી જેની તમામ સંસ્થાઓને આવા સ્વાર્થ ત્યાગી શિક્ષિત પુરૂષ ન મળે ત્યાં સુધી સંસ્થાઓની સ્થિતિએ અતિ શીધ્ર સુધરવી તે કઠિનજ છે. એક વાત અવશ્ય વિચારવા જેવી છે. જૈન સમાજમાં એવા શિક્ષિત યુવકે મૌજૂદ છે કે જેઓ શાસન સેવાની ભાવના અને સમાજની દાઝ ધરાવે છે. આવા યુવકે સ્વાર્થત્યાગ કરી આપણી સંસ્થાઓનું સુંદર સંચાલન કરી શકે. પરંતુ “ મારું થશે ? ' “મારી પાછળનાઓનું શું થશે ” આવી ચિંતાઓ જ્યાં રાતદિવસ સતાવી રહી હોય ત્યાં સ્વાર્થ ત્યાગ કે શાસન સેવાની ભાવના કેમ ફળીભૂત થઈ શકે ? ખરી વાત તે એ છે આવા સુભટને માટે સમાજ તરફથી અથવા તે સંસ્થાઓ તરફથી જ એવી સગવડે હેવી જોઈએ કે જેથી નિશ્ચિત પણ તેઓ કાર્ય કરી શકે. વળી આપણે ત્યાં એ પણ વાત છે કે આપણી સંસ્થાઓની સમસ્ત પ્રકારની લગામ બિન કેળવાયલા ધનાઢયોના હાથમાં રાખવામાં આવે છે, અને તેથી તેઓ કોઈપણ પ્રગતિના કાર્યમાં માથું મારી અડચણરૂપ થાય છે. આ બે બાબતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
ન સુધરે ત્યાં સુધી સંસ્થાઓનું ક્ષેત્ર સુંદર ફળ આપનાર તે નજ થઈ શકે.
ત્રીજી એક બાબત ખાસ વિચારવાની છે અને તે એ કેજેનસમાજ એક વેપારી સમાજ હોવાથી દરેક કાર્યમાં જલદી ફળની આશા રાખે છે. સમાજની આ ઉતાવળ એટલી બધી નુકશાન કાં નીવડે છે કે–જે સંસ્થાથી જે કંઈ થોડું ઘણું ફળ મળવાની આશા હોય છે, તેનાથી પણ વંચિત રહે છે. જરા ગુરૂકુળનું નિરીક્ષણ કરે. ગુરૂકુળમાં ઓછામાં ઓછાં ચૌદ વર્ષ તે વિદ્યાર્થીને રહેવું જ પડે છે. અને તે પછી ત્રણ વર્ષ મહાવિદ્યાલયમાં અભ્યાસ કરે છે, ત્યારે એક વિદ્યાર્થિ સ્નાતક થઇને નીકળી શકે છે. આટલું હૈયે જે સમાજ ધારણ કરે તે ઉત્તમ ફળ ચાખે એમાં નવાઈ શી છે ? આપણે ત્યાં તે સંસ્થા સ્થાપન થઈ કે તત્કાળ એ ચિલ્લાહટ શરૂ થાય છે કે– હજુ લગી કંઇ ફળ તે મળ્યું નહિ ?” “કેણ જાણે સંસ્થામાં શું ચાલે છે ! ” “ વિદ્યાર્થિઓ શું ભણે છે ?” દુકાન પર બેસીને કાપડ વેતરનારા કે આ દાળ વેચનારાએમાં આવી વાતે શરૂ થાય છે. એક બીજાને કરી, બીજાએ ત્રીજાને ! ચાલ્યા ગામ ગપાટાઆનું પરિણામ એ આવે છે કે સંસ્થા ઉપરથી સમાજની શ્રદ્ધા ઉઠી જાય છે. અને તેથી સંસ્થા કાં તે ચેડામાંજ પિતાના શ્વાસ પૂરા કરે છે અને કદાચ છેડે વખત
જીવે છે તે પણ તે મુડદાલ અવસ્થામાંજ ! આર્યસમાજ પિતાની સંસ્થાઓને ચલાવવામાં વર્ષો સુધી લાખોને વ્યય કરી નાખે છે, ત્યારે લાંબી મુદતે સુંદર ફળ ચાખી શકે છે અને તે ફળે એટલાં સુંદર ઉતરે છે કે તે સમાજ માટે આશીવૉદરૂપ થઈ પડે છે.
ટૂંકમાં કહેવાનું એટલું જ છે કે પૈર્ય, સાહસ, કાર્યદક્ષતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
શીખો.
સામાજિક અભિમાન અને સ્વાત્યાગ એ ગુણા જૈનસમાજે આર્યસમાજમાંથી શીખવાની જરૂર છે. આ ગુણ વિના કાઇ પણ્ ક્ષેત્રમાં જોઇએ તેવી સફળતા મેળવી શકાતી નથી. અતએવઃ—
જૈનસમાજમાં સ્વાત્યાગી પુરૂષો ઉત્પન્ન થાય, અને સમાજના ઉદ્ધાર માટે આદર્શ સંસ્થાઓ સ્થપાઇ તેમાંથી સુંદર ફળે જૈનસમાજ ચાખે, એટલું જ ઇચ્છી અત્યારે તા વિરમુ` છું.
૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
શિક્ષા.
લા નું ક્ષેત્ર સંસારમાં એટલું બધું વિશાળ અને મહત્વનું છે કે જેની બરાબરી ભાગ્યેજ બીજું કાઈ ક્ષેત્ર કરી શકે તેમ છે. શિક્ષા-નાન-કેળવણી માટે તે નીતિકારેને ત્યાં સુધી કહેવું પડયું કે-જ્ઞાનેન ના મિઃ નાના કિંવા વિદ્યાવિહાર પશુઃ શિક્ષાનું-વિદ્યાનું માહાસ્ય આથી વિશેષ શું વર્ણવી શકાય ? અને એ વાત સાચી જ છે કે-કઈ પણ જમાનામાં મનુષ્ય જીવનની યાત્રા પૂર્ણ કરવામાં શિક્ષા–વિદ્યા જેટલી ઉપકારી નીવડી શકે છે, તેટલું બીજું સાધન ઓછું જ નીવડે છે. જે સમાજ કે જ્ઞાતિમાં શિક્ષાને પ્રચાર નથી–શિક્ષિત પુરૂષની બહુલતા નથી, તે સમાજ કે જ્ઞાતિ સંસારની અન્યાન્ય શિક્ષિત સમાજની સાથે ઉભી રહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
શિક્ષા.
શક્તી જ નથી, અને ઉભી રહેવાને લાયક પણ નથી. પછી તે સમાજ કે જ્ઞાતિ સૌથી વધારે પ્રાચીન અને પવિત્ર જ કેમ ન હેય ! દેશની, સમાજની, ધર્મની ઉન્નતિને આધાર શિક્ષા જ છે. લાખે અશિક્ષિતના ટોળામાં ગણ્યા ગાંઠયા શિક્ષિતે વધારે કામ કાઢી શકે છે. જો કે ઈતિહાસનાં પૃધ્ધમાં–ચરિત્રસાગરમાં એવાં રત્ન નજરે જરૂર પડે છે કે જેમણે અક્ષરજ્ઞાન નહીં પ્રાપ્ત કરેલ હોવા છતાં તેઓ વિદ્વાન કહેવાયા છે. સમાજ અને દેશના સારથી બનેલા છે. પરંતુ તે ઉપરથી આમ રીત્યા એવું બંધારણ ને બાંધી શકાય કે અક્ષરજ્ઞાનની–શિક્ષાની કંઈ આવશ્યકતા નથી. કુદરત તરફની એવી બક્ષિસ તે લાખોમાં એકાદ જ એવી વ્યક્તિને મળે છે. એકાદ પાંચ વર્ષના બાળકને સંગીતમાં કમાલ કામ કરતે જોઈએ, પરંતુ તેથી સંગીત શિક્ષાની અનાવશ્યક્તા ન સ્વીકારાય. તેવી જ રીતે એકાદ માણસ વગર ભણે વિદ્વાન થયો હોય તે તેથી બધાએ વગર ભણે વિદ્વાન થાય, એમ તે નહિ જ. વિધાન થવાનાં જે સાધને છે-વાસ્તવિક શિક્ષાનાં જે સાધને છે, તે સાધને મેળવવાં જ જોઈએ. અથોત કેઈ પણ સમાજે પિતાના સમાજની ઉન્નતિ કરવા અર્થે શિક્ષા વિભાગની યોજના કરવી જ જોઈએ.
ગયા લેખમાં “ શીખે ? શીર્ષક લેખમાં આ સંબંધ કંઈક ઇશારે કરી ગયો છું. તે ઉપરથી વાચકે જોઈ શક્યા હશે કે આર્યસમાજ જેવા નાનકડા અને નવા ઉત્પન્ન થયેલા સમાજ કરતાં પણ જનસમાજ શિક્ષાના વિષયમાં ઘણા જ દરજજે પછાત છે. જૈનસમાજની ભાવી પ્રજાને માટે જૈન સમાજ પાસે શિક્ષાનું એક પણ સુંદર સાધન નથી. જો કે એ વાત સાચી છે કે જૈન ધનાઢ પ્રતિવર્ષ બીજું કાર્યોની માફક શિક્ષાના ક્ષેત્રમાં પણ હજારે નહિ બલ્ક લાખ રૂપિયાને વ્યય અવશ્ય કરે છે, પરંતુ કેઇ એમ નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
વિચારતું કે–તેટલા વ્યયના પ્રમાણમાં સમાજના બાળકો અને યુવકે ઉપયોગી શિક્ષા કેટલી પ્રાપ્ત કરે છે. જૈન સમાજનાં બાળકો માટે શિક્ષાનાં સાધને સરકારી સ્કૂલે સિવાય બીજે ક્યાં છે ? અને સરકારી સ્કુલનું શિક્ષણ સમાજ, ધર્મ, દેશ કે જાતિને માટે કેટલું ઉપયોગી થયું છે, અથવા થાય છે, તે અત્યાર સુધીના અનુભવ ઉપરથી સારી રીતે જોવાઇ ગયું છે. શિક્ષાને ઉદ્દેશ સુંદર જીવન ઘડવાને જ હોઈ શકે. જે શિક્ષા પ્રાપ્ત કરતાં મનુષ્ય સુંદર ચારિત્રશીલ ન બની શકે, તે શિક્ષા શિક્ષા કેમ કહી શકાય ? એક બંગાલી વિદ્વાન પિતાના ગ્રંથમાં લખે છે કે “ વર્તમાન શિક્ષાના પરિણામે ભારતવન ફી સદી ૯૫ યુવકે નાસ્તિક બને છે.” આ કથન ક્યાં સુધી સત્ય છે, તે વાચકો સ્વાનુભવ ઉપરથી સ્વયં સમજી શકે તેમ છે. પરન્તુ એટલું તો અવશ્ય છે કે દેશાભિમાની, ધર્માભિમાની, સદાચારી શહેરીઓ તૈયાર કરવા માટે સ્વતંત્ર શિક્ષાલોની ખાસ આવશ્યકતા છે.
જૈન કમ એક ધનાઢય અને ઉદાર કામ છે. પહેલાં કહેવા પ્રમાણે જૈન સમાજના લાખ રૂપીયા શિક્ષા વિભાગમાં વ્યય પણ થાય છે, પરંતુ સાર્થકતા થતી નથી. તે પછી શા માટે જૈનધર્મમાં સ્વતંત્ર શિક્ષાલય ના સ્થાપન કરવાં જોઈએ ?
બાહ્ય દૃષ્ટિથી જોતાં આપણામાં સંસ્થાઓની કમી નથી. મુંબઈ, અમદાવાદ, પાટણ, ભાવનગર, મહુવા, લીંબડી, પાલીતાણા, જામનગર, વઢવાણ, રાજકોટ, મહેસાણા, જૂનાગઢ, સૂરત. ભરૂચ, નવસારી, શિવપુરી, વગેરે સ્થાનોમાં બોર્ડિગે મૌજુદ છે. અને આ બાર્ડિગમાં કેટલીક તો એવી છે કે જેમાં સારી સંખ્યામાં જૈન વિદ્યાથીઓ રહે છે. અને આ બોર્ડિગમાં ખર્ચ પણ કંઈ કમ નથી થતું, પરંતુ આ બધાં સ્થળોમાં સ્વતંત્ર શિક્ષા આપનારી સંસ્થા ભાગ્યેજ એકાદ બે છે. દરેક સ્થળે વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં
૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
શિક્ષા.
જ ભણવવામાં આવે છે. હા, જૈન વિદ્યાર્થીઓ, જૈન સંસ્થા અને મદદ કરનારા પણ જૈન જ હોવાથી એકાદ કલાક ધાર્મિક શિક્ષણ આપવામાં જૈન શિક્ષણની “ ઈતિશ્રી ' સમજવામાં આવે છે. મારા નમ્ર મન્તવ્ય પ્રમાણે હવે તે સમય આવી લાગે છે કે જૈન સમાજે પિતાનાં બાળકે માટે સ્વતંત્ર શિલાલ, વિદ્યાલયે સ્થાપન કરવાં. રાષ્ટ્રની દૃષ્ટિએ સાચા દેશાભિમાની શહેરીઓ ઉત્પન્ન કરવા જેમ રાષ્ટ્રીય શાળાઓ અને વિદ્યાપીઠ સ્થાપન કરવા તરફ દેશના નાયકેનું દિલ પ્રેરાયું છે, તેવી જ રીતે સામાજિક, ધાર્મિક અને જ્ઞાતીય દૃષ્ટિએ જૈન સમાજે સ્વતંત્ર વિદ્યાપીઠે સ્થાપવાં જ જોઈએ. એ સ્પષ્ટ જેવાયું છે અને કેટલાક બૂમ પણ પાડે છે ( જો કે તેમની બૂમે કેવળ તિરસ્કાર બુદ્ધિથીજ નીકળે છે) કે જૈન બાળકે અને યુવકોમાં ધમની વાસનાઓ દેવ-ગુરુધર્મ ઉપરની શ્રદ્ધાઓ કમ થતી જાય છે. આને માટે માત્ર એજ ઉપાય વધુ સારે છે અને તે એ કે સ્વતંત્ર વિદ્યાલયો સ્થાપન કરવાં અને તેમાં એવું જ શિક્ષણ–એવાંજ પાઠ્યપુસ્તકાકારા આપવું જોઈએ કે જેથી ધર્મની વાસનાઓ સતેજ રહેવા સાથે જૈન બાળકે જૈન સંસ્કૃતિવાળું જ્ઞાન પ્રાપ્ત કરે. પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવે ઉત્તમ કુળવાન ગણાતા મનુષ્યનાં ઘરમાં દારૂ અને માંસને પ્રવેશ થયેલે કણ નથી જાણતું ? આવા ધના-ગર્ભ શ્રીમંતિનાં બાળકે સ્વાભાવિક રીતે કુસંસ્કારના ભોગ થઇ પડેલ હોય છે અને તેમાં વર્તમાન શિક્ષાથી પાશ્ચાત્ય સંસ્કૃતિનું પોષણ મળે છે. પરંતુ આ સ્થિતિ વધારે આગળ વધતી અટકાવવા અને સર્વ સાધારણ વર્ગમાં સુશિક્ષાને વિચાર કરવા સૌથી પહેલી તકે સ્વતંત્ર વિદ્યાલયે સ્થાપવા અને સ્થપાવવા તરફ શ્રીમતિ અને આચાયોદિ ધર્મના ધારિઓએ લક્ષ્ય વાળવાની જરૂર છે. દિનપ્રતિદિન વધતી જતી બેડિગો, આશ્રમ અને ભૂવનેથી જે કઈ વિદ્યાક્ષેત્રની
હ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #47
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે. સાર્થકતા સમજતા હોય તે તે ખરેખર ભૂલ ખાય છે. શિક્ષાની જે સાર્થકતા હોવી જોઈએ, તે તેનાથી નથી જ પ્રાપ્ત થતી. શિક્ષણ તેજ હોવું જોઈએ કે જેને સંબંધ દેશ, જાતિ, સમાજ, ધર્મ અને પિતાના ચરિત્ર સાથે હોય.
પ્રાન્ત–શિક્ષાને ક્રમ કે રાખવું જોઈએ ? શિક્ષાનાં પાય પુસ્તકે મારે શું કરવું જોઈએ ? તે સંબંધી હવે પછીના લેખે ઉપર મુલતવી રાખી હાલ તુર્ત તે આચાર્યાદિ પદવીધરે અને કહેવાતા કેળવાયેલાઓ જૈન સમાજના આ અગત્યના વિષય તરફ પિતાનું ધ્યાન લઈ જાય અને તેને માટે તાકીદે યોગ્ય પ્રબંધ કરવા પ્રેરાય, એવી બુદ્ધિ આપવાની શાસનદેવને પ્રાર્થના કરતે વિરમું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
( ૫ )
જૈન.
એક
ક બાલક પણ જેના નામથી અનભિજ્ઞ ન હોય, તેના ઉપર
>
કંઇ લખવું–વ્યાખ્યા કરવી, એ વાંચનારને આશ્ચર્ય ઉત્પન્ન કરશે. પરન્તુ કહેવું અનુચિત નહિ લેખાય કે જેનાથી એક અભિન છે એવા શબ્દ જૈન ' શબ્દ એટલા બધા પડયા છે કે તેમાં રહેલું રહસ્ય સારા સારા તેને માનવાળા જાણી કે સમજી શકયા નથી. અને તેનુ જ એ કારણ છે કે નામ ધરાવવા છતાં જૈનત્વથી જનતાના મ્હોટા ભાગ હજી દૂર જ છે. અને તેટલા માટે ‘ જૈન ' શબ્દમાં રહેલું રહસ્ય યત્કિંચિત અંશમાં બતાવવુ, એજ આ લેખના ઉદ્દેશ છે.
.
"
.
· જૈન ' શબ્દના પ્રયાગ ધર્મ, જાતિ, સંધ, શાસન, અને
૫
બાળક પણ સામાન્ય થઇ
પણ
જૈન ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો.
,
શાસ્ત્ર એટલાની સાથે ઘણે ભાગે કરવામાં આવે છે. એટલે ક જૈનધર્મ, જૈનજાતિ, જૈનસંધ, જૈનશાસન અને જૈનશાસ્ત્ર ( કિવા જૈન પ્રવચન ) એ ‘ જૈન ' બગીચાના જુદા જુદા કયારાઓ છે. આપણે જૈન બગીચાના જુદા જુદા કયારાનું નિરીક્ષણ કરીએ, તે પહેલાં જૈન બગીચાનું સરસરી ષ્ટિથી અવલાકન કરી લઇએ.
.<
'
જૈન શબ્દને વ્યુત્પત્ય આમ બનેઃ—ન્નતિ રામલિ રાયન કૃતિ નિન, નિનસ્યમે નૈનાઃ । રાઉદે શત્રુઓને તે તુરાજન અને જિનના આ ' ( પછી તે ગમે તે હોય ) તે જૈન, ‘જૈન’ શબ્દની આ વ્યાખ્યાજ તેમાં રહેલા ગાંભીયતે–રહસ્યને પ્રકટ કરે છે. રાગદ્વેષને જીતનાર—પછી તે ગમે તે હાય-જિન કહી શકાય. અહીં પક્ષપાતને સર્વથા તિલાજલી અપાઇ છે, તે ભૂલવી ન તેએ. અને તેજ જનને ધર્મ-જિનના ભકત-જિનના મા તે જૈનધર્મ –જૈનભકત ( શ્રાવક ) કે જૈનમાર્ગ કહેવાય. જ્યાં રાગદૂધનો ક્ષય નથી ત્યાં જિનત્વ નથી. અને જ્યાં એવા જિનના સ્વીકાર નથી, ત્યાં જૈનત્વ ’ નથી. જૈનત્વનુ` ખરૂ લક્ષણ એ છે કે રાગદ્વેષને કમ કરવાના પ્રયત્ન કરવા. રાગદ્વેષ કમ થાય એવાં સાધના મેળવવાં; પણ જ્યાં રાગદ્વેષને વધારવાજ રાતદિવસ પ્રયત્નો થતા હોય, જ્યાં ક્લેશ વૃદ્ધિનાંજ બી વવાતાં હોય અને જ્યાં ખરીદાતા હોય ત્યાં કેમ કહી શકાય કે જૈનત્વ છે ? ખરા જૈન રાગ વધારવાના પ્રયત્ન કરે કે ? ખરા જૈન પાશવિકતાને સ્વીકારે કે ? ખરા જૈન અપવિત્રતાને ધમ ભ્રષ્ટતાને અનુમાન આપી શંક કે ? ખરા જૈન રૂઢીના પૂજારી હોઇ શકે કે ? ખરા જૈન તાત્ત્વિકતાને વિસારું કે ? નહીં, કાપિ નહીં; તે તે રાગ-દ્વેષનાં કારણેામાં પણ ભાવદયાજ ચિંતવે, તે તે। ક્લેશના પ્રસંગોમાં પણ ક્ષમાનુ જ બખતર ધારણ કરે, તે તો શુદ્ધતાનેાજ આદર કરે; તે તે કાઇ પણ
નિરક ઝઘડા
"
"
૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
જૈન.
કરે.
ક્રિયાના હેતુઓને તપાસે અને મૂલતત્વની ગવેષણા જ જ્યાં આવું વન છે ત્યાંજ જૈનત્વ છે. જ્યાં આવું વર્તન છે ત્યાં વારત્વ છે. પુરૂષાય છે. અસ્તુ.
હવે આપણે જૈન રાના જેવી જેની સાથે પ્રયોગ થાય છે. અથવ: બીજા શબ્દોમાંક હીએ તેા · જૈન 'ના જેની સાથે સબંધ છે, તે પ્રત્યેકની સ ંક્ષેપમાં વ્યાખ્યા તપાસીએ.
જૈનધર્મ.
જિનપ્રકાશિત ધર્મ તે જૈનધર્મ. સામાન્ય બુદ્ધિથી વિચારતાં એત કાઇ પણ માણસ સમજી શકે તેવી હકીકત છે કે ધજ એક એવા વસ્તુ છે કે જે ઐહિક અને પારલૌકિક સુખ આપે છે, છતાં જનમતે માનનારા-પાળનારા સુખ અનુભવતા નથી. એનુ કારણ એ છે જે સ્વરૂપમાં જૈનધર્મ છે, તે સ્વરૂપમાં જૈનધર્મને એળમ્યો નથી, અને કદાચ ઓળખ્યા છે, તે તે પ્રમાણેનું આચરણ નથી. જૈનધર્મની વ્યાખ્યા કરતાં એક પ્રભાવિક આચાર્ય મહારાજ કથે છેઃ— स्याद्वादो वर्त्तते यस्मिन् पक्षपातो न विद्यतं । नास्त्यन्यपीडनं किञ्चित् जैनधर्मः स उच्यते ॥
જૈનધર્મની આ વ્યાખ્યામાં ત્રણ બાબતા પ્રત્યક્ષ તરે છેઃ—1 તાંત્ત્વકતા, ૨ ઉદારતા અને ૩ સદાચારતાસન, જૈનધર્મની આ ખાસ ખૂબીઓ છે. જૈનધર્મ તેજ જેમાં સમસ્ત પદાર્થો સ્યાદાવ દષ્ટિથી તપાસ્યા હોય, જૈનધમ તેજ, જેમાં પક્ષપાતની ગંધ ન હાય અને જૈનધર્મ તેજ, જેમાં અન્યને પીડવાની–દુ:ખી કરવાની ભાવના પણ ન હોય. જ્યારે જૈનધર્મીનું આ સ્વરૂપ છે, ત્યારે એ અગત્યા સ્વીકારવું જોઇએ કે–જૈનધમાં જૈની તેજ કહી શકાય કે જે સંસારના તમામ પદાર્થાંને સ્યાદાદ દષ્ટિથી નિત્યાનિત્યાદિ ધમાંયુક્ત નિહાળતા હાય, પક્ષપાત રહિત હાય અને અહિંસક હાય..
૨૯.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
દરેક પદાર્થમાં નિત્ય –અનિત્ય-બને ધર્મો જોનારને કોઈની પણ સાથે કલેશ કરવાને ક્યાં રહે ? કઈ પણ પદાર્થને નિત્ય માનનાર કોઈ અપેક્ષાએ સત્ય છે, જ્યારે અનિત્ય માનનાર પણ કોઈ અપેક્ષાએ સત્ય છે. બીજાને સર્વથા અસત્ય કહી ઉતારી પાડવાની કે તિરસ્કારવાની વૃત્તિ તે આપણું કમજ થવી જોઈએ. સાથે સાથે એ પણ વિચારવાનું છે કે વ્યવહારમાં જેનધમી ન કહેવડાવવા છતાં સ્યાદાદ સિદ્ધાન્તને જે કોઈ માનનાર છે, તે તે પણ જૈનધર્મ–જૈનજ છે. કારણ કે તાવિક દૃષ્ટિએ જૈનધર્મના આ લક્ષણને તેણે સ્વીકાર્યું છે.
જૈનધર્મનું બીજું લક્ષણ છે–પક્ષપાતરાહિત્ય. ધર્મ જેવા વસ્તુમાં પણ જે પક્ષપાત હોય તે પછી તે ધર્મજ કેમ કહેવાય ? ધર્મમંદિરમાં સમસ્ત જીવોને સમાવેશ થઈ શકે. જૈનધર્મ ઓશવાળો કે પિરવા માટે જ ન હોય અને જૈનધર્મ શ્રીમાલ કે પલ્લીવાલ માટે જ ન હોય, અને જૈન ધર્મ મનુષ્ય માટેજ ન હોય, જૈનધર્મ જગતને ધર્મ. જૈનધર્મ પ્રાણિમાત્રને ધર્મ. અત્યારે તે જનધર્મ ખરીદી લીધો છે વાણીયાઓએ, એટલે તે ક્ષેત્રમાં કેઇને પેસવાને હકજ નહિં. કેટલી બધી સંકુચિતતા ? પણ આ સંકુચિતતા કોની છે ? વાણિયાઓની, નહિ કે ધર્મની. ધર્મનું ક્ષેત્ર તે ગંભીર છે, વિશાળ છે, ઉદાર છે. તેમાં દરેક જીવ પ્રવેશ કરી શકે છે. ભગવાન મહાવીરની દેશના વાણિયાઓ માટે નહેતી. એમાં દેવ, મનુષ્ય અને તિર્યંચ બધાએ લાભ લઈ શકતા. એજ મહાવીરના ધર્મનીન્જૈનધર્મની ઉદારતા જાહેર કરે છે, ગમે તે જાતિ કે ગમે તે કુળમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય કેમ ન હોય, જે તે જૈનધર્મ છે, જૈન છેજૈન સિદ્ધાન્ત અને જૈન આચારને સ્વીકાર્યા છે, તે પછી તેને ધર્મબંધુ તરીકે ન અપનાવે, એ અજ્ઞાનતા નહિં તે બીજું શું કહી શકાય ? જૈનધર્મ નથી વધી શકત, કિંવા જૈનધર્મની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
જૈન.
સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જેવાય છે, એનું કારણ આ અનુદારતા નહિં તે બીજુ શું ? એક પારસી જૈન થાય, છતાં તેનાથી પ્રભુ પૂજા નજ થઈ શકે ? એક ક્ષત્રિય જૈન ધર્મના તમામ આચારને પાળતો હૈય-જૈન થયું હોય છતાં તેની સાથે કોઈ જાતને વ્યવહાર નજ રાખી શકીએ, આ અનુદારતા તે કેવી ? અનુદારતા સંકુચિતતા રાખનાર જૈન, જૈનધમ કેમ કહી શકાય ? કારણ કે જૈનધર્મનું બીજું લક્ષણ પક્ષપાતરાહિત્ય છે. જેનામાં આટલે બધે પક્ષપાત ભર્યો હોય, તે જૈનધર્મી કેમ કહેવાય ?
જૈન ધર્મનું ત્રીજું લક્ષણ છે અન્ય પીડનને અભાવ. મન વચન કાયાથી કોઈના પણ અંતઃકરણને દુભાવવાથી દૂર રહેવું, એજ સાચા જૈનનું કર્તવ્ય રહ્યું. જૈનધર્મના આ સિદ્ધાન્તને મુકાબલે કાણું કરી શકે તેમ છે ? જૈનધર્મના આ સર્વ માન્ય સિદ્ધાન્તને જેઓ નથી સમજી શક્યા. તેઓ જૈનધર્મના સિદ્ધાન્તની નિંદા કરે છે. નિરપરાધી કોઈ પણ પ્રાણિને તકલીફ આપવાને-સતાવવાને કેાઈને હક શું છે ? આપણને સતાવવાને જેમ બીજાને હક નથી, તેમ બીજાને સત્તાવવાને આપણે શું હક ? બસ. આ. જૈન ધર્મનું કથન છે. જેન રાજાઓએ રાજ્ય કર્યા, લડાઈ કરી, અને તેમાં હજારે જેને સંહાર કર્યો, છતાં તેઓ જૈનધર્મ બન્યા રહ્યા. કારણ એ જ છે કે જૈનધર્મ બે પ્રકારના ધર્મોનું પ્રતિપાદન કરે છે. સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મ, સાધુધર્મમાં સર્વથા મન, વચન, કાયાથી કેઇને તક્લીફ આપવી નહિ, અપાવાવી નહિ, અને આપનારને અનુમોદવી નહિં, આવી ઉત્કૃષ્ટ અહિંસા બતાવી. જ્યારે ગૃહસ્થને વ્યવહારનાં અનેક કાર્યો કરવાનાં હેઈ સર્વથા આવો અહિંસાધમ પાળવો અશક્ય છે અને તેથીજ કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમ--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો.
કઈ ધર્મ
ઉલ્લ"
ચંદ્રાચાર્ય પિતાના યોગશાસ્ત્રમાં ગૃહસ્થને હિંસાને ત્યાગ કરવાને ઉપદેશ આપતાં,
निरागस्त्रसजन्तूनां हिंसां संकल्पतस्त्यजेत् । કથન કરે છે અર્થાત ગૃહસ્થ કઈ પણ નિરપરાધી ત્રસ જીવને મારવાની બુદ્ધિથી મારે નહિ–આ એકજ વાક્યમાં આપેલાં ત્રણ વિશેષણનું રહસ્ય સમજનાર કદિ જૈનધર્મની અહિંસાને દિક બની જૈનધર્મ ઉપર આક્ષેપ કરે નહિં. એ તે સ્પષ્ટ વાત છે કે કોઈ પણ નિરપરાધી પ્રાણીને સતાવવાનું તકલીફ આપવાનું જે કોઈ શાસ્ત્ર ફરમાન કરતું હોય તે તે શાસ્ત્ર નહિ કિન્તુ શસ્ત્રજ કહી શકાય. ધર્મ નહિં કિન્તુ અધર્મ જ કહેવાય ! માનવધર્મના આ કુદરતી સ્વાભાવિક ધર્મનું ઉલ્લંઘન કેદ કરી શકે ?
યદ્યપિ જૈનધર્મ ગૃહસ્થ માટે ઉપયુક્ત ધર્મનું પ્રતિપાદન કરે છે, છતાં પણ જે કઈ ગૃહસ્થ ગૃહસ્થધર્મના ઉપર્યુક્ત નિયમથી વધારે ઉચ્ચકોટિની અહિંસાનું પાલન કરે તે તેને આપણે ઉત્તમ
મજ ગણવો જોઈએ. પિતાના સામાન્ય ધર્મનું પાલન કરે તે ઉત્તમ, પરતુ વિશેષ ધર્મનું પાલન કરનાર-વધારે સ્વચ્છ ધર્મનું આચરણ કરનાર ઉત્તમોત્તમ કેમ નહિં ?
જેઓ જૈન છે–જૈનધમાં છે, તેમણે જૈન ધર્મના આ ત્રીજા લક્ષણનું–અન્યપીડનના અભાવનું–અવશ્ય પાલન કરવું જ જોઈએ. વાર્તામાનિક જેમાં એવા કેટલા હશે કે જેઓ આ ધર્મનું સમ્યફ રીત્યા પાલન કરતા હોય ! પિતાના સ્વાર્થની ખાતર જ્યાં અનીતિ કરાતી હેય, નિરર્થક અશુદ્ધ વચન વર્ગણાઓ કાઢી બીજાનાં દિલ દુભાવાતાં હોય, કોઈ પણ ક્રિયા કરતાં ઉપયોગ ન રખાતે હોય, સત્તાના મદમાં કે મિથ્યાભિમાનના ઘેનમાં યાતષ્ઠા વર્તન કરાતું
છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
સૈન.
હેય. શાસ્ત્રીય રીતિએ સાચું કહેનારાને પણ દબાવી દેવાને માટે નાના પ્રકારના પ્રપંચે રચાતા હોય અને જૂઠે અભિનિવેશ રાખી “સાચું તે મારું ' નહિ, કિંતુ “મારૂં તે સાચું' આમ હસાવવા પ્રયત્ન થતા હેય, આવા જૈનને, જૈનધમાં કહેવા કે કેમ ? આને વિચાર વાંચનારાઓએ તેિજ કરી લે ઘટે છે. આવા વર્તન વિનાના નામધારી જેને તરીકે કહેવડાવવા કરતાં તે મહાનુભાવોએ એવા જૈનધર્મી બનવું જોઈએ કે જેઓ નામ અને આચરણ બંનેથી બીજાને અનુકરણીય થઈ પડે. આપણને જરૂર છે સાચા જૈનધામએની ! શાસનદેવ આવા જૈનધર્મિઓની સંખ્યા વધારે, એટલું પછી વિરમું છું.
કર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
સમયને આળખા.
( ૬ )
'
:
જૈન ’ શબ્દના વ્યવહાર જૈનધમ, જૈનજાતિ,જૈનશાસન અને જૈનપ્રવચન આદિની સાથે કરવામાં આવે છે, તેમાં ‘ જૈનધર્મ ’ બધી ગયા લેખમાં કહેવામાં આવ્યું. હવે ‘ જૈનજાતિ ' સંબંધી વિચાર કરીએ.
'
જૈનજાતિ.
‘ જૈનધર્મ ને પાળનાર જાતિ તે ‘ જૈનજાતિ' કહેવાય. તેમાં એ.શવાળ, પેરવાળ, શ્રીમાલ, શ્રીશ્રીમાલ, પલ્લીવાલ, અગ્રવાલ આદિ તમામના સમાવેશ થાય છે. સમય સમય ઉપર આ જાતિયેાનાં બંધારણ જુદી જુદી રીતે ડાયલાં રહે છે. અને તેમાં એક સમયનું બંધારણ બીજા સમયમાં નિંદાસ્પદ ફૈખાવા છતાં તે સમયને માટે તે યેાગ્ય સમજાય છે. સમયને પ્રભાવ જેમ સસારની તમામ વસ્તુ ઉપર પડે છે, તેમ જાતિઓ ઉપર પણ પડે છે અને તે સમયના પ્રભાવને આધીન થઇ જાતીય બંધારણામાં સમય સમય ઉપર ફેરફારા થયા કરે છે. એક રિવાજથી એક સમયમાં કાયદા તા તેજ રિવાજથી બીજા સમયમાં નુકસાન, એમ સંસારનુ ચક્ર ચાલ્યા કરે છે. ઇતિહાસ આ વાતની સાક્ષી પૂરે છે.
‘ જૈનજાતિ ’ નું અત્યારનું બંધારણ જૈનધર્મને–જનસમાજને હાનિકારક છે કે ફાયદાકારક, એના વિચાર જૈનસમાજની પ્રત્યેક વ્યક્તિએ—ખાસ કરીને જૈન આગેવાને એ કરવા ઘટે છે. જૈનાની જૈનમિ આની સંખ્યા દિનપ્રતિદિન ઘટતી જાય છે, એ વાત કાઇથી અજાણી નથી. પ્રતિ દસ વર્ષે લાખ—એ લાખ કે તેથી પણ વધુ સંખ્યાના ઘટાડા થતા રહ્યો છે; એ વાત વસ્તીપત્રના આંકડા સારી
ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
જૈન.
રીતે પુરવાર કરે છે. આ સખ્યા ઘટવાનાં કારણો તપાસવા તરફ આછાઓનું લક્ષ્ય ગયું છે. હા, જૈના આસમાજ, બ્રહ્મસમાજ આદિ સમાજોમાં ભળી જાય છે, એમ ત્રણાઓ કહે છે, પરન્તુ તેમ શાથી કરે છે, એનું કારણ ઘણા ઓછા જાણે છે. ધણા પેટનુ કારણુ ખતાવે છે; પરન્તુ તે કરતાંયે એક પ્રબળ કારણુ છે, પંજાબના ઘણા જૈન-જૈન યુવા કન્યાઓની અછતના કારણે આ સમાજી, બ્રહ્મ સમાજી, અને ઇસાઇ વિગેરે થઇ જાય છે. કન્યાઓની અછત કેમ ? એના ઉત્તર પણ સ્પષ્ટ છે. અવ્વલ તા સ્ત્રી સંખ્યા ત્યાં કમ છે; વળી જે કન્યાએ છે, તે સારા ધનાઢયાના ઘરમાં પ્રથમ જાય, એટલે સામાન્ય સ્થિતિના યુવકાને ગૃહસ્થાશ્રમી બનવાથી વચિતજ રહેવુ પડેન ! ( મુદ્દે તિવ્રુત્તિ ગૃહસ્થઃ । વૃદિળી વૃંદમુખ્યતગૃહસ્થની આ વ્યાખ્યા છે ) આવી સ્થિતિમાં મારા જેવા જૈન સાધુ તા એમ ચાહે કે જો તે ગૃહસ્થાશ્રમી નથી બની શકતા, તે પછી સાખ્વાશ્રમી કાં ન બને ! પરન્તુ તેમ બનવું ન બનવુ, એ તો એમના ભાગ્ય અને વિચારને વિષય રહ્યો. પરન્તુ એટલુ તા અવશ્ય છે કે આ નાજુક પ્રશ્ન સાધુ કે ગૃહસ્થ તમામે વિચાર કરવાના છે. યદ્યપિ જૈનસાધુએ એમ નથી ચાહતા કે ગૃહસ્થા ગૃહસ્થાશ્રમી અને–વિવાહિત થાય, પરંતુ જૈનજાતિની દૃષ્ટિથી –જૈનમિ આ ચેાક્કસ કારણાને લીધે ધમને છેડી વિધમ માં પ્રવેશ કરે છે–નિ પ્રતિદિન જૈન સંખ્યા ઘટતી જાય છે, એ દૃષ્ટિએ તે તેને અવશ્ય વિચાર કરી શકે. ધમની વૃદ્ધિના આધાર `િઆ ઉપર રહેલા છે. ધર્મને પાળનારાએની સંખ્યા જેટલી વધારે, તેટલી જ ધનૌ ઉન્નાંત વધારે. એક સમય એ હતા કે જૈનાચાચેોંએ લાખા વિધમઅને જૈતી બનાવ્યા હતા, ત્યાં સુધી કે હજારા
3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
33
Page #57
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે. ગ્રીકજાતિના લોકોને પણ જૈન બનાવ્યા હતા, ત્યારે અત્યારે દુઃખનો વિષય છે કે નવા જૈનો ઉત્પન્ન કરવાની વાત તે દૂર રહી, પરંતુ જૈન સમાજ પિતાની સંકુચિતતાથી પૂર્વ સંસ્કારિત જૈન ધર્મિઓને પણ સંભાળી શકતી નથી. એટલું જ નહિ પરંતુ જૈન સાધુઓ પણ એવી સંકુચિતતાને દૂર કરવા જોઈતા પ્રયત્નો ન કરે, એ શું દિલગીર થવા જેવું નથી ?
જૈન સંખ્યાને ઘટવાનું આ પ્રબળ કારણ છે કે જૈનેને રેટી-બેટી વ્યવહાર બહુજ સંકુચિત સ્થિતિ ભોગવી રહ્યો છે.
કોઈ પણ માણસ જૈનધર્મની શીતળ છાયામાં આવ્યા, એટલે તે સ્વામીભાઈ થઈ ચૂકયે. પોતાની હદ એટલે-એક આસને બેસવાને અધિકારી થઈ ચૂક્યો. જૈન ધર્મની આ ઉત્કૃષ્ટ ઉદારતા છે. આ ઉદારતા ઉપર દીર્ધદષ્ટિથી વિચાર કરનારને સહજ સમજાશે કે આ ઉદારતા જૈન ધર્મને વિકાસ કરવાને માટે કેટલું સુંદર સાધન છે ! કઈ પણ કેમના બસો પાંચસો કે હજાર માણસેએ માને કે જૈનધર્મ સ્વીકાર્યો-ઉત્કૃષ્ટતાથી જૈનધર્મનું આચરણ સ્વીકાર્યું, પરંતુ તેમની સાથે એક જૈનબંધુ તરીકે– સ્વામિભાઈ તરીકે કોઈ પણ વ્યવહાર ન રાખવામાં આવે, તો તેઓની શી સ્થિતિ થાય ? ધાર્મિક સંકુચિતતાઓ લગભગ બધી કેમે-જાતિમાં પ્રવેશ કરી ગઈ છે. એક જાતિના માણસે પિતાના ચાલ્યા આવતા ધાર્મિક સિદ્ધાંતને મૂકી બીજા કોઈ સિદ્ધાંતને સ્વીકાર્યો–ધર્મનું આચરણ સ્વીકાર્યું, એટલે તે પોતાની પૂર્વીય જાતિથી વિખૂટે પડશે. હવે જે ધર્મમાં તે દાખલ થયો છે, તે ધર્મના જાતિવાળા પણ તેને ન સ્વીકારે તો પછી તેને તે ત્રિશંકુને અનુભવ કરવા સિવાય બીજો શો ઉપાય રહ્યો ? જૈનજાતિમાં આ
૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
ઉદારતાને ઉદય ન થાય, ત્યાં સુધી નવીન જૈન-ક્રિયા જૈનેઉત્પન્ન થવા દુર્ધટજ છે. આવી ઉદારતા જૈન જાતિમાં આવવાને હજુ લાંબો સમય જોઈએ—અને તેટલા માટે હાલ તે જે જૈન છેજૈન ધર્મ પાળનારા છેખાસ ક્રિયાજૈનો છે, તેમને માટે જ વિચાર કરે ઉચિત છે.
જૈન જાતિ અનેક વિભાગોમાં વિભક્ત છે. એશવાળ, પિરવાળ, શ્રીમાળ, શ્રીશ્રીમાલ, પલ્લીવાલ, અગ્રવાલ ઈત્યાદિ ઇત્યાદિ. આ બધા વિભાગમાં જેઓ જૈનધર્મને માનનારા છે, તે પણ ત્રણ વિભાગમાં વિભક્ત છે. શ્વેતાબર, દિગમ્બર, સ્થાનકવાસી. સ્થાનકવાસીને એક ભેદ બીજે-તેરાપંથી ગણીએ તે ચાર ભેદ. આ ચારે ભેદો મહાવીરને માનનારા છે. એટલે કે જૈનધર્મના નામે તે તેઓ બધા એકજ છે. આવી સ્થિતિમાં આ બધાએ વિભાગવાળાઓ એક બીજાની સાથે સંબંધ જોડે, તે પણ જાતીય ક્ષેત્ર ઘણું વિશાળ બની શકે તેમ છે અને તેથી માત્ર કન્યાઓના અભાવે ધર્મ છેડી વિધર્મમાં દાખલ થવાના પ્રસંગો તો જરૂર અટકી જ જાય. પ્રભુ હેમચંદ્રાચાર્યો માગનુસારીના પાંત્રીસ ગુણોનું વર્ણન કરતાં વિવાહની યોગ્યતામાં ત્રણ બાબતે ઉપર ખાસ ધ્યાન આપવાનું સૂચવેલ છે –
ટૂઃ ધ પોઝાડાત્ર છે જેનું કુલ અને શીલ સમાન હેય અને અન્ય ગાત્રીય હાય-એવાં સ્ત્રી પુરૂષનું લગ્ન થઈ શકે. આમાં ક્રિયા કે વિચાર ભિન્નતાની તો ગંધ પણ નથી, વિચારભિન્નતા કોનામાં નથી હોતી ? જ્યાં મસ્તક ભિન્નતા, ત્યાં વિચાર ભિન્નતા ખરી જ. હા, લગ્ન સંબંધમાં કુલ, શીલ ( આચાર) અને અન્યત્રપણું અવશ્ય જોવું જોઈએ. આ ત્રણ બાબત ઉપર ધ્યાન આપી જૈનજાતિ વિવાહના ક્ષેત્રનું સર્કલ બાંધે, તે કેટલી બધી જાતીય ઉન્નતિ થાય ? પરંતુ આશ્ચર્યને
૩૫ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #59
--------------------------------------------------------------------------
________________
સમયને આળખા.
·
વિષય તો એ છે કે, જૈનજાતિએ આ ક્ષેત્રને એટલું બધુ સચિત બનાવી દીધુ છે કે, જેના લીધે જાતીય વિકાશક્રમને સખ્ત આધાત લાગ્યા સિવાય રહી શકેજ નહિ. એશવાળ શ્રીમાળ સાથે, શ્રીમાળ ઓશવાળ સાથે, પલ્લીવાલ અગ્રવાલ સાથે કે અગ્રવાલ પહલીવાલ સાથે–અર્થાત્ ધ આચાર-વિચાર, અને બંધુએ એક હોવા છતાં માત્ર ગામના ભેદથી નામેામાં પડેલી ભિન્નતાને અગ્રસ્થાન આપીને એક બીજાની સાથે સબંધ ન કરે, અને તે ક્ષેત્રને ન્હાના ન્હાના ટુકડાઓમાં ખેંચી–પરિણામે ધર્મને હાંન પહોંચાડવા જેટલી મૂર્ખતા જે જાતિ વાપરે, એ જાતિના ઉદ્દાર કેમ થઇ શકે ? જૈનજાતિની આ સકુચિતાએ જૈનધર્મ'ને કેટલું નુકશાન પહોંચાડયું છે ? એના કાષ્ટ વિચાર કરે છે ? પ્રાચીન મૂર્ત્તિા ઉપરના શિલાલેખા જ્યારે એ વાતની સાક્ષી આપી રહ્યા છે કે મેાઢ, પલ્લીવાલ, નાગર આદિ જ્ઞાતિએ દૃઢ જૈનધર્મીને પાળનારી હતી, ત્યારે અત્યારે તે જ્ઞાતિની ગણી ગાંઠી વ્યક્તિએ પણ જૈનધમ પાળનાર નથી જોવાતી, એનું કારણ શું ? એક મીજાને તિરસ્કાર, જુદાઇ, આપ બડાઇ કે બીજું કંઇ ? લાડવા શ્રીમાળી, મણિયાર અને ભાવસાર જેવા શુદ્ધ જૈને-કે જેમના આપદાદાએ બંધાવેલાં દશ અત્યારે પણ મૌજૂદ છે, જેમને આચાર વિચાર જૈનશાસ્ત્રોમાં કહ્યા પ્રમાણેના જ છે અને જેએમાં એક પણ લક્ષણ જૈનધમ વિરૂદ્ધ દેખાતું નથી, એવા જૈનેને પણ જે જાતિ અપનાવી શકતી નથી, તે જૈનજાતિ આગળ વધીજ કેમ શકે ? આશ્ચયના વિષય તે એ છે કે ઘણાખરા જૈનસાધુએ પણ ગૃહસ્થાના દાક્ષિણ્યમાં આવી ગૃહસ્થાની સંકુચિતતા ાતામાં પણ લાવે છે. પરન્તુ ખરી રીતે સાધુઓનું એકવ્યુ છે કે-શાસ્ત્રીય દૃષ્ટિએ જે કંઇ સત્ય પોતાને લાગતું હેાય તે સત્ય જનતા સમક્ષ
૩૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
જૈન.
તેમણે મૂકવુ જોઇએ. જે વસ્તુમાં ધમની બાધકતા નડતી હાય, તે બાધકતા તેમણે બતાવવી જોઇએ.
સક્ષેપમાં એજ કે જૈનસંખ્યાને ઘટવાનાં અનેક કારણામાં પ્રધાન કારણ એ છે કે જૈનજાતિએ પોતાનુ વ્યવહાર ક્ષેત્ર ઘણું જ સંકુચિત બનાવી રાખ્યું છે. આ ક્ષેત્રને વિશાળ નહિ બનાવવામાં આવે ત્યાં સુધી એ નિર્વિવાદ સિદ્દ વાત છે કે જૈતાની સંખ્યા વધવાની તા હિંજ, બન્ને ઘટતીજ જવાની, એટલે જરૂરનું તો એ છે કે-પહેલી તકે મુનિરાજોએ આ વિષયમાં સાચે સાચેા ઉપદેશ જૈનસમાજને આપવા જોઇએ. અને જૈનજાતિએ પેાતાના આ ક્ષેત્રને વિશાળ બનાવવા તરફ નવીન સંગઠન કરવું જોઇએ. શાસનદેવ સને સત્બુદ્ધિ આપે એજ અંતિમ કામના.
૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
જૈન” શબ્દના પ્રયોગ જેની જેની સાથે કરવામાં આવે છે, તે પૈકી જૈનધર્મ અને જૈનજાતિ” એ બે સંબંધી ગયા બે લેખોમાં કહેવામાં આવ્યું છે. આજે “જૈન સંઘ સંબંધી કંઈક વિચાર કરીએ. જનસંઘ,
સંઘ” નું મહત્વ જૈનશાસ્ત્રમાં જે બતાવવામાં આવ્યું છે, તે પ્રસિદ્ધ જ છે. “સંધ” ને “તીર્થ' તરીકે બતાવવામાં આવેલ છે. અને આ સંઘ–તીર્થ-ને તીર્થકરે પણ “નમો તિ–” કહીને નમસ્કાર કરે છે. જેને તીર્થકરે પણ નમસ્કાર કરે–બહુમાન આપે, એની મયદા, એનું મહત્વ, એનો મેભો કેટલો હોવો જોઈએ, એ સમજાવવાની આવશ્યક્તા હોયજ નહિં. એક વ્યક્તિની શક્તિ કરતાં સંઘની શક્તિ અસંખ્ય ઘણું વધારે હોવી જોઈએ. કારણ એ છે કે “સંધ” એ હજારે નહિ, લાખો મનુષ્યોના સમુદાયથી બનેલ સંગઠન” વિશેષનું નામ છે. બીજા શબ્દોમાં કહીએ તે જૈનધર્મને પાળનાર, જૈનશાસનમાં રહેનાર અથવા તીર્થંકરની આજ્ઞાનું પાલન કરનાર સમુદાય વિશેષનું નામ જ “જૈનસંઘ ” છે. આ સંધની સ્થાપના ખાસ તીર્થકર જ કરે છે, એટલે તે તીર્થંકર પ્રત્યે જેટલું બહુમાન આપણે ધરાવીએ તેટલું જનસંઘ-તીર્થંકરની આજ્ઞા પ્રમાણે ચાલનાર સમુદાય પ્રત્યે આપણે ધરાવવું જ જોઈએ. તીર્થકરની આજ્ઞાનું ઉલ્લંઘન આપણે ન કરી શકીએ, તેમ સંઘની આજ્ઞાનું ઉલ્લંધન પણ ન જ થાય.
આ સંઘમાં ચાર વિભાગને સમાવેશ કરવામાં આવ્યો છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
જૈન.
(
સાધુ, સાધ્વી એટલે પાંચ મહાત્રતાને પાલન કરનાર પુરૂષો અને સ્ત્રીઓ. શ્રાવક અને શ્રાવિકા તેજ કે જે પ્રભુપ્રકાશિત ગૃહસ્થધનુ પાલન કરતાં હાય, પછી તે ગમે તે જાતિમાં ઉત્પન્ન થયેલ ક્રમ ન હોય ! શ્રાવક શબ્દના વ્યુત્પત્ય પણ શાસ્ત્રકારોએ એજ કર્યો છે કે—ાળોતિ હિતાનિ થાયાનીતિ શ્રાવઃ । હિતકર વચનેાને શ્રવણ કરે તે શ્રાવક. શ્રાવક' કહેવાથી કંઇ એશવાળ, શ્રીમાળ કે પારવાળાદિના જ સમાવેશ નથી થતા. જૈનધર્મની આજ્ઞાનું પાલન કરનાર-જૈનધર્મને પાળનાર કાઇ પણ હોય તે શ્રાવક કહી શકાય. ભગવાન મહાવીર દેવના મુખ્ય દશ શ્રાવકા કાણ હતા ? કુંભાર અને કણબી હાવા છતાં તે મહાવીર દેવના પ્રધાન શ્રાવકા ગણાયા છે. એટલે ' શ્રાવક શબ્દથી ચાકકસ જ્ઞાતિના મનુષ્યોનેજ લેવાની સંકુચિતતા આપણાથી કેમ રાખી શકાય ? સુતરાં, જૈનસંઘ એટલે ભગવાનની આજ્ઞાનું પાલન કરનાર સાધુ અને ગૃહસ્થાના સમુદાય, હા, આમાં પ્રધાનતા આજ્ઞાની જોવાની છે. સાધુ હોવા છતાં તીથ કરની આજ્ઞાથી વિરૂદ્ધ વત્તન કરનાર હાય તે તે સંધમાં ગણવાને ચેાગ્ય ન કહી શકાય.
,
યદ્યપિ ઉપર કહેવામાં આવ્યું તેમ સંધની અંદર સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા–એ ચારેના સમાવેશ કરવામાં આવ્યો છે, પરન્તુ તેમાં મ્હોટી જવાબદારી ખાસ સાધુએ ઉપરજ રહેલી છે.
66
સાધુ ” એ ચાર ભાઇબહેનેામાં વડીલભાઇના સ્થાનમાં છે. એક પિતાના બે પુત્રા અને એ પુત્રિઓમાં જે વડીલ ભાઇ હાય, તેના ઉપર આખા ધરની જિમ્મેવારી હેાય છે, તેવીજ રીતે જૈનશાસનરૂપ ઘરની અંદર–અથવા પરપિતા મહાવીર દેવના શાસનમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા-એ ચાર હિસ્સેદાર હોવા છતાં મુખ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
જિમેદારી ખાસ સાધુઓની છે, અને તેથી શાસનના હિતનાં કાર્યોમાં ચારે વિભાગે જવાબદાર હોવા છતાં સાધુઓ વધારે જવાબદાર છે, પરતુ ખેદને વિષય એ છે કે-સંધની મર્યાદા જાળવવા માટે સાધુ સમુદાયમાં જે યોગ્યતા હોવી જોઈએ, જે ગંભીરતા અને સહિષ્ણુતાદિ ગુણ હોવા જોઈએ, તે બહુજ કમ સાધુઓમાં જોવામાં આવે છે. શાસનને ભાર વહન કરવામાં સૌથી પહેલાં પરસ્પરની સહાનુભૂતિનું બળ–જેને બીજા શબ્દમાં ઐક્યબળ કહીએ, તે વધારે પ્રમાણમાં હોવું જોઈએ. આ બળ સાધુ સમુદાયમાંથી કેટલું ક્ષીણ થઈ ગયું છે, એ કેઈથી અજાણ્યું નથી. જો કે એ વાત ખરી છે કે, સાધુ સમુદાયમાંથી આ બળ ક્ષીણ કરી નાંખવામાં નથી
ર સવ, ૮ સ દમ માનનારા ગૃહસ્થોએ વધારે ભાગ ભજવ્યું છે, તે પણ ઈષ્ય અસહિષ્ણુતા આદિના કારણે આ બળ વધારે ક્ષીણ થવા પામ્યું છે, એમ તે સૌએ સ્વીકારવું જ પડશે. અને તેનું જ એ પરિણામ આવ્યું છે કે સંઘની મર્યાદા જે સાચવવી જોઈએ તે સાચવી રખાતી નથી. ભદ્રબાહુસ્વામી જેવા ધુર ધર આચાર્યને પણ “સંધ બહાર ની શિક્ષા ફરમાવવાનું તે વખતના સંઘની કઈ શક્તિએ કામ કર્યું હતું ? એ કોઈ વિચારે છે કે ? એ સામુદાયિક શક્તિ-એક બીજાની સહનુભૂતિ-ઐકય શક્તિએજ તે વખતે એટલું કાર્ય કર્યું હતું. આજ ઘરઘરના આચાર્યો, ઘરઘરના પંન્યાસ અને ન્હાના કે મોટા સૌ સાધુએ પિતપતાના મનમાં પિતાને સવાસર સમજે બકે એમ કહેવામાં આવે કે “ શીયાળ તાણે સીમ ભણી ને કુતરૂં તાણે ગામ ભણી ” કહેવત ચરિતાર્થ થઈ રહી હોય, ત્યાં શાસનનું કેઈપણ કાર્ય સંગઠિત રૂપે ન થઈ શકે, તે તેમાં આશ્ચર્ય જેવું શું છે ?
અતએ શાસનનું હિત સમજનારા સાધુઓએ હવે પોતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
જન.
સ્થિતિ સુધારવાની આવશ્યકતા છે. જે વખતે જૈન ધર્મ ઉપર અનેક પ્રકારના પ્રહારે પડી રહ્યા હોય, જે વખતે તીર્થો ઉપર આક્રમણો થઈ રહ્યાં હોય, જે વખતે જૈન સંખ્યા દિવસે દિવસે ઘટી રહી હોય અને જે વખતે કોઈ પણ ધર્મવાળાઓને પ્રગતિ કરવાની સુંદર તક મળી રહી હોય તે વખતે વિશાળ જવાબદારી માથે રાખનાર સાધુઓ સત્તાના મદમાં મસ્ત બની એક બીજાથી મળે નહિ, અસહિષ્ણુતા ધારણ કરી શાસનહિતના સુંદરમાં સુંદર કાર્યને પણ સહાનુભૂતિ આપે નહિ, શિષ્ય વધારવાની લોભવૃત્તિથી જૈનસંધના નાયક બનવાની જિમેવારી અર્પણ કરવામાં કોઈપણ જાતની યોગ્યતા તપાસ્યા વિના જે આવ્યો તેને મૂંડી નાખવામાં આવે અને પિતાના ધર્મથી વિરૂદ્ધ કાર્યો ઉપાડી શાસનની અધિકાધિક હિલણા થાય એવું કરવામાં આવે, એ આ સમયમાં કેમ પાલવે ? ધર્મ વધારવાના સમયમાં ધર્મ ઉપરથી આસ્થા ઉઠાવી દેવાનાં કૃત્યો કેમ થઈ શકે ? “સો માણસે ધર્મ ન પામે એની દરકાર નહિ, પરંતુ એક માણસ અધર્મ ન પામવે. જોઈએ. ” આ વૃદ્ધાગમના વચનને કેવું ભૂલી જવાય છે ? શાસનની નિંદા નહિ થવા દેવાના કારણે સાધુએ વેષ બન્યાંના દષ્ટાતે પણ શું શાસ્ત્રોમાં નથી કે કોઈપણ કાર્ય કરવામાં દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ જેવાની પ્રભુની આજ્ઞા અત્યારે કેટલી વિસરી જવાઈ છે, એ લગાર ઊંડા ઉતરીને તપાસનાર સહજ જોઈ શકે તેમ છે. પરિણામ શું આવ્યું છે, તે કેઈથી અજાણ્યું નથી અને શું આવશે, તે પણ ઘણા ખરા કલ્પી શકે તેમ છે,
આવી સ્થિતિમાં સંઘની મર્યાદા ન જળવાય, સંધના હુકમે અને આજ્ઞાઓને લેકે તિરસ્કાર કરે, તે તેમાં નવાઈ જેવું શું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે. છે ? જે સાધુ સમુદાયમાં ઐકયબળ હેય, પરસ્પરની સહાનુભૂતિ હોય, વધારે નહિ તે કમમાં કમ એક બીજાનાં કાર્યોને તેડી પાડવાનાજ પ્રયત્ન ન થતા હોય અને માત્ર એક ધારે ઉપદેશ થતો હોય તો હજુ પણ સમાજહિતનાં ઘણું કાર્યો થઈ શકે તેમ છે અને ધીરે ધીરે આખા સમાજનું સંગઠન થઈ શકે તેમ છે.
આવી જ રીતે સાધ્વી વર્ગ અને ગૃહસ્થ ( શ્રાવક-શ્રાવિકા ) વર્ગની પણ જે સ્થિતિ થઈ રહી છે, તે સંબંધી વિચાર કરવાનું હવે પછી ઉપર મુલતવી રાખી હાલ તુર્ત તે અમારે સાધુવર્ગ પોતાની મર્યાદા–પિતાનો મોભો જાળવવા સૌથી પહેલાં ઐકયબળ ઊભુ કરે અને તે દ્વારા શાસનહિતનાં અનેકાનેક કાર્યો કરવા ભાગ્યશાળી નીવડે, એટલું ઈચ્છી વિરમું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
( ૮ ) સરાકાષ્ઠાર.
સંસારમાં એવી કા જ્ઞાતિ, ધર્મ, સમાજ કે દેશ છે –જેના ઉપર પરિવર્તનશીલતાએ પોતાના પ્રભાવ ન પાડયા હાય ? જૈનધમ કે જૈનજાતિ કુદરતના આ નિયમથી બચવા પામે, એ નજ બની શકે. જૈનધર્મ ઉપર પણ સમયે પેાતાના પ્રભાવ અવશ્ય નાખ્યા છે. ઇતિહાસનાં પૃષ્ટા એ વાતને પુરવાર કરી આપે છે કે માંડલગઢ એક લાખ જૈન ધરાની વસ્તીવાળી એક મ્હાટી નગરી હતી, આજ ત્યાં એક પણ ધર નથી. આવીજ રીતે રાજગૃહ, ગુણાયા, કૌશમ્મી અને એવી ખીજી નગરી જૈન વસ્તીથી ભરચક હતી. આજ ત્યાં જૈનતીર્થ તરીકેની પ્રસિદ્ધિ સિવાય જૈનાની વસ્તીનું નામ નિશાન પણ નથી. બિહાર એક જૈનનગરી હતી. આજ ગણ્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
સમયને આળખા.
ખગાલ અને મગધ થયાં છે, અને શુદ્ધ
કલ્યાણકા
ગાંમાં ૮-૧૦ ધર જૈનોનાં રહ્યાં છે. આવીજ રીતે જે દેશમાં જૈતાની–જૈન ધર્મના પ્રતિપાલંકાની લાખાની વસ્તી હતી, એવા દેશેા ઉપર પણ સમયે પેાતાના પ્રભાવ નાખ્યો છે. જેવા દેશે કે જ્યાં તીર્થંકરોનાં મ્હોટા ભાગે બહુધા તી કરા વિચર્યો છે, જ્યાં બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય તમામ જ્ઞાતિના લેાકેા મ્હાટે ભાગે જૈનધમ પાળતા હતા, તે દેશમાં આજે માંસાહારિની જ વસ્તી વિશેષતઃ જોવાય છે. અને જૈનધમ પાલકાની વસ્તી તે પ્રસિદ્ધિમાં ખાસ મ્હાટાં મ્હોટાં શહેરોમાં કાંચતજ જોવામાં આવે છે. આ બધા સમયના પ્રભાવ નહિ તે આનું શું? પરન્તુ કુદરતને એક એ પણ નિયમ છે કે જે દેશમાં જેવા પ્રકાના સંસ્કારાનુ` બીજ પડયું હોય છે, તે દેશમાં તે સસ્કારોની ઝાંખી તુજારા વર્ષો પછી પણ અવશ્ય જોવાય છે. મગધ અને · ભંગાલ આજ માંસાહારી ભલે હાય, તે દેશામાં જૈનધર્મીઓની સંખ્યા ભલે ઓછી હાય અને તે દેશમાં સેકડા વર્ષોથી સાવિહાર લગભગ બંધ જેવા ભલે થઇ ગયા હોય; પરન્તુ તીર્થંકરો અને ગણધરાએ તે દેશમાં પેાતાના ઉપદેશામૃતનું જે સિચન કર્યુ છે, તેની અસર અત્યાર સુધી પણ સર્વથા ભૂંસાવા નથી પામી, એમ કહેવાને મારા જાતીય અનુભવ પ્રેરણા કરે છે. તે દેશના મનુષ્યામાં ભક્તિ,સરળતા અને જિજ્ઞાસાવૃત્તિ જેવી જોવામાં આવે છે, તેવી ભાગ્યેજ ખીજા કાઇ દેશમાં જોવાઇ છે. ‘ જાણે થાડુ' ને તાણે ધણું ' એ ગુજરાતી કહેવતની ચરિતા તા ત્યાં નથી થતી. યુક્તિમાં પરાસ્ત થયા, એટલે ઝટ તે વાતને સ્વીકારવાની ત્યાંના લેકામાં સરળતા છે. પેાતાના ક્કો ખરા કરવા ખાટા દુરાગ્રહ ભાગ્યે જ ત્યાંના લેાકા રાખે છે. મતલબ કે ત્યાંના મનુષ્યા સરળ અને જિજ્ઞાસુ છે. સભ્ય ત્તત્ત્વાના સ્વીકાર તરફ ઝટ પ્રેરાય છે. આ ત્યાંના મૂળ સંસ્કા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
સરાકેદ્ધાર. રનું પરિણામ છે. આ તે સામાન્ય રીતે આપણે અવલોકન કર્યું, પરતુ જરા ઉડે તપાસ કરીએ છીએ તે તે દેશમાં હજી એવી એક જ્ઞાતિ મૌજૂદ છે કે જેમાં મોટે ભાગે જૈન સંસ્કાર જોવાય છે. આ જ્ઞાતિ અત્યારે સરાક 2 (કે જે “ શ્રાવક' ના અપભ્રંશ રૂપમાં છે.) જાતિના નામથી ઓળખાય છે. આ જ્ઞાતિની અધિક વસ્તી સમેતશિખર, હજારીબાગ, અને રાંચી વિગેરેની આસપાસ છે. આ જ્ઞાતિના લેક જૈનજ છે, એમ માનવામાં અનેક કારણે છે. સાંભળવા પ્રમાણે તે લેકે પ્રતિદિન જે મંત્રનો જાપ કરે છે, તે અશુદ્ધ નવકાર મંત્ર છે. તેમ તેઓ પિતાના ઈષ્ટદેવ તરીકે પાર્શ્વનાથ (પારસનાથ ) ને માને છે. કહેવાય છે કે સરકારી રીપો
માં પણ “પહેલાં આ લેકે જૈન હતા ” એવો માર્ક કરવામાં આવેલ છે. વસ્તુતઃ વિચાર કરતાં આ જાતિ જૈન જાતિ છે, એ નિઃસંદેહ સિદ્ધ થાય છે. અનુમાન કરવામાં આવે છે કે આ જ્ઞાતિની ઉપર પ્રમાણેના આચારવાળી લગભગ દોઢ લાખ મનુષ્યની વસ્તી છે. જ્ઞાની જાણે, આવી કેટલીએ જ્ઞાતિઓ કાળના પ્રભાવે જૈનધર્મથી વિમુખ થઈ ગઈ હશે. આપણે આવી જ્ઞાતિઓને અપનાવી પુનઃ જૈનધર્મમાં સ્થિર કરવા કેટલા પ્રયત્ન કરીએ છીએ ? પ્રતિ વર્ષ લાખ રૂપિયા ઉત્સવો અને બીજાં બીજાં કાર્યોમાં વ્યય કરનાર જેનો થોડાક સમયથી વિખૂટા પડેલા પિતાના જાતિભાઈઓને ઉદ્ધાર કરવામાં પિતાની લક્ષ્મીને કેટલે વ્યય કરે છે, તે કઈ બતાવશે ? શ્વેતામ્બર જૈનેને માટે ખરેખર નીચું જેવા વિષય છે કે ઉપર્યુકત જ્ઞાતિને અપનાવવા માટે દિગમ્બર ભાઈઓએ તે પ્રાન્તોમાં લગભગ ૪૦ પાઠશાળાઓ ખેલી છે, જ્યારે વેતામ્બર ભાઈઓએ તે દિશામાં એક અંશમાત્ર પણ પ્રયત્ન કર્યો સંભાળા નથી, કેટલી એકસેસની વાત છે, કેટલી દુઃખની વાત છે !!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખેા.
6
ફરે તે ચરે ' આ કહેવતનું રટણ કરનાર ગુજરાતી ભાઇઓગુજરાતી ધનાઢયા કેવળ ઉત્સવેા, ઉજમણા અને ઉપધાનેામાં હજારો રૂપિયા વ્યય કરી પેાતાનું સમ્યકત્વ નિ`ળ કરે છે, પરન્તુ આવા દેશમાં અજ્ઞાનતાના કિચ્ચડમાં પડેલ પોતાના બંધુઓને ઉદ્ઘાર કરવામાં શું સમ્યકત્વની નિળતા કમ સમજે છે ? લાંબા લાંબા રાગેા કાઢીને સવી જીવ કરૂં શાસનરસી, એસી મન ઉલસી આ કડીને ગાનાર પેાતાની આ ભાવના ગાવામાં જ બતાવે છે કે અન્ય જીવાને શાસનના રસી પ્રયત્ન કરીને, કરે છે, એના કાઇ વિચાર કરે છે ?
ભાવયા
માત્ર કડી
(
બનાવવા
""
66
kr
7
મહાનુભાવા, જરા વિચાર તો કરો. જે બૌદ્ઘ ધ હિંદુસ્થાનમાંથી નષ્ટપ્રાય થયા હતા, તે બૌધર્માંનીકલકત્તા અને એવાં સ્થાનામાં એવી હેાટી મ્હોટી સેસાઇટીઓ થવા ઉપરાન્ત વિહારા અને છેવટે સારનાથમાં બૌદ્ધ યુનિવર્સિટી થવાની પણ તૈયારી થઇ રહી છે. જ્યારે હજારો ઠાકરાને સહન કરી બચી રહેલા જૈનધર્મના અનુયાયીઓ સમકિતના ધેનમાં ધાર્યાં કરે, એ કેટલા બધા દુઃખના વિષય કહી શકાય ? બંગાળ જાગ્યા છે, બંગાળ જિજ્ઞાસુ છે. બંગાળના વિદ્વાનામાં છેલ્લાં ૧૦-૧પ વર્ષીમાં જે કંઇ જૈન સાહિત્યના પ્રચાર સ્વસ્થ ગુરૂદેવના પ્રયાસથી થવા પામ્યા છે, તેના રિણામે આજ બંગાળના અનેક વિદ્યાના બંગાળમાં જૈન ધર્મને અને જૈન સાહિત્યના પ્રચાર કરવાને તૈયાર છે. જોઇએ છે માત્ર મદદગારા, આ સંબંધી બંગાળના એક પ્રસિદ્ધ વકીલ, કે જેઓ જૈનન્યાયના ઉંડા અભ્યાસી છે, તેઓ પોતાના એક પત્રમાં જણાવે છે—
ભારતવર્ષના જૈતા માટે એ કાર્યો આવશ્યક છે. જૈન સા
૪૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
સશકેદ્ધાર. હિત્યને પ્રચાર પાશ્ચાત્ય વિદ્વાનમાં કરે. અને ૨ ભારતીય વિદ્યાનેમાં પણ પ્રચાર કરવો. આ કાર્યો માટે સ્વ. આચાર્ય મહારાજે પ્રયત્ન કર્યો છે. વર્તમાનમાં બંગાલિયેની હામે જૈનસાહિત્ય વિશેષ રૂપે લાવવું જોઈએ, કારણ કે બંગાલીઓ સામાજિક રૂપે ઉચ્ચ કેટીના વિદ્વાને હોવા ઉપરાંત ઉત્સાહી પણ હોય છે. બંગાલમાં બૌદ્ધ થડા છે. છતાં કલકત્તા કોલેજ સ્કેવેરમાં એક મોટું બુદ્ધવિહાર બનાવવામાં આવ્યું છે. હવે દરેક શિક્ષિત બંગાળી બૌદ્ધ સંબંધી થોડું ઘણું અવશ્ય જાણે છે.
પરંતુ જૈને શું કરી રહ્યા છે? જૈનધર્મના સંબંધી લેકેનું ધ્યાન આકર્ષિત કરવા માટે વિચાર છે. અને એટલા માટે મેં જિનવાણીનું સંપાદન કાર્ય સ્વીકાર્યું હતું.”
આગળ જતાં આ વિધાન કલકત્તામાં એક જૈન કેલેજ ખેલલાની ભલામણ કરે છે. કહેવાની મતલબ એટલીજ છે કે સમય એટલે બધે અનુકૂળ છે કે આ વખતે જે જૈનધર્મના પ્રચાર માટે પ્રયત્ન કરવામાં આવે તે થોડા સમયમાં આશાતીત ફળ મળી શકે તેમ છે. ખાસ કરીને બંગાળ અને મગધમાં વધારે પ્રયત્ન કરવાની જરૂર છે. જે બંગાળી વિદ્વાન જૈન સાહિત્યને અભ્યાસ કરવાની જિજ્ઞાસા ધરાવતા હોય તેમને સાહિત્યના અભ્યાસમાં કેલરશીપ આપી મદદ કરવી. જે વિદ્વાને જૈન સાહિત્ય સંબંધી ગ્રંથ બનાવે કિંવા જૈન ગ્રંથના અનુવાદ કરે, તેમના તે ગ્રંથ પ્રકાશિત કરી આપવા અને નવા નવા ગ્રંથ લખવા તથા અનુવાદ કરવાને ઉત્તેજન આપવું. અને જ્યાં સુધી બની શકે ત્યાં સુધી સારો ઉપદેશકે ફેરવી તે સરાક જાતિના લેકે જ્યાં જ્યાં હોય તેની શોધ કરવી, તેમના જ્ઞાનને માટે પાઠશાળાઓ સ્થાપન કરવી. ચેકસ ગામમાં તે
૪૭ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #71
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે. જ્ઞાતિના લોકોને એકત્ર કરીને તેમને તેમને અસલી ધર્મ સમજાવે. આ જ તે જ્ઞાતિના ઉદ્ધારનાં સાધન છે. આશા છે કે જૈન વિદ્વાને, જૈન ધના આ દિશા તરફ પિતાનું ધ્યાન લઈ જશે, અને જૈન ધર્મના પ્રચારને આ અસાધારણ ઉપાય હાથ ધરશે. શાસનદેવ જૈન સમાજને વસ્તુસ્થિતિ સમજવાની શક્તિ પ્રદાન કરે, એજ ઈચ્છી વિરમું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
(૯)
સાધુ–સંગઠન.
ભારતવર્ષની હિંદુજાતિ પેાતાનું સંગઠન કરવાને તૈયાર થઇ છે. એટલા માટે કે-હિન્દુ ાંત ઉપર નાના પ્રકારનાં આાક્રમણા, છિન્નભિન્નતા, નિર્દેયક્તા, કત્ત વ્યવિમુખતા આદિ પ્રવેશી ગયાં છે. આવીજ રીતે જોવા જએ તા જેવી સમસ્યા હિંદુ જાતિને માટે ઉપસ્થિત થ છે, તેવીજ સ્થિતિ જૈન જાતિની પણ થઈ રહી છે, ન્હાની સરખી જાતિમાં અનેક ન્હાના ન્હાના ફિરકાઓ, આપસમાં તેનું વૈમનસ્ય, તીથૅ અને એવાં ધાર્મિકસ્થાના માટે કલેશેા, ફિરકાઓની વિભિન્તાથી જૈનજનતાને દિવસે દિવસે થતા ઘટાડા, જુદા જુદા ધર્મવાળાઓના જૈનધમ ઉપર થતા આક્ષેપો, કુલવણીની હીનતા, બાળ
4
re
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
સમયને આળખેા.
વિધવાઓની વૃદ્ધિ ઇત્યાદિ અનેક કારણેા એવાં ઉપસ્થિત થયાં છે કુ–ને જૈનજાતિ પોતાનું બંધારણ-પોતાનું સંગઠન ન કરે, તે ખરેખર તેના મૃત્યુના વિસા બહુ નજીક આવ્યા છે, એમ જ કહી શકાય. કમમાં કમ એટલુ' તો ખરૂ ંજ કે જો જૈનતિ અત્યારથી ચેતીને પેાતાનુ` સગર્હન ન કરે, તે તેને અસાધારણ અધઃપાત મહુ નજીકજ છે, એમ કહી શકાય. એટલા માટે જૈનસમાજે બહુ જલદી ચેતવાની જરૂર છે, પરન્તુ સાથે સાથે જૈનસમાજની સ્થિતિને જ્યારે વધારે ઉંડા ખ્યાલ કરવામાં આવે છે, ત્યારે એ અવશ્ય દેખાય છે કે–જૈનસમાજનું બંધારણ—સંગઠન ત્યાં સુધી ન જ થઇ શકે, કે જ્યાં સુધી સાધુસમુદાય પોતાનું સંગઠન ન કરે. ખીજા સમાજમાં– જાતિયેામાં સાધુએની સામાજિક કાર્યોમાં એટલી દખલગિર નથી દેખાતી, જેટલી કે–જૈનસમાજમાં જૈનસાધુઓની રહેલી છે, બલ્કે એમ કહેવુ જોઇએ કે--જનસમાજમાં સાધુઓનુ પ્રાધાન્ય સ્વીકારાએલું અત્યારે પણ મૌજૂદ છે. કારણ એ છે કે જૈનસ ધ ( વિધ ) માં સૌથી પ્રથમપદ સાધુઓનુ છે, અને તેથી સમાજની આખી દોરી સાધુઓના હાથમાં છે. આવી સ્થિતિમાં સૌથી પ્રથમ જૈનસાધુઓમાં સંગઠન થવાની આવશ્યકતા છે, એવુ
મારી નમ્ર મન્તવ્ય છે.
કોઇપણ સમાજ કે જાતિમાં સગઠનના પ્રશ્ન કયારે ઉપસ્થિત થાય છે, તેનાં કારણે ઉપર બતાવવામાં આવ્યાં છે. :૧ છિન્નભિતા, ર્ નિર્માંયક્તા, ૩ આપસનું વૈમનસ્ય અને ૪ કર્તવ્યવિમુખતા. આ ચાર મુખ્ય કારણા છે. આ કારણે જે સમાજમાં ઉપસ્થિત થાય, તેણે બહુ જલદી ચેતવું જ રહ્યું. અમારા સાધુ સમુદાયમાં પણ આ ચારે કારણેાએ પગપેસારા–પગ પેસારા જ નહિ, કિન્તુ સંપૂર્ણ રીતે સ્થાન પ્રાપ્ત કર્યું છે, એ
ve
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
સાધુ-સંગઠન. હરકેઇ વ્યક્તિ આસાનીથી જોઈ શકે છે. આપણે તે ચારે બાબતોનું ક્રમશઃ નિરીક્ષણ કરીએ. છિન્નભિન્નતા
એક સમય હતો કે-એક આચાર્ય હજાર હજાર બબે હજાર સાધુઓ ઉપર આધિપત્ય ભોગવતા હતા. એક આચાર્યના આજ્ઞાપત્રને હજારે સાધુઓ શિરોધાર્ય સમજતા હતા; એકજ આચાર્ય ધારે તે સાધુને તેના ગુન્હા બદલ ગમે તેવી શિક્ષા કરી શકતા હતા, એકજ આચાર્ય ગમે તે સાધુને ગમે ત્યાં ચતુમસ કરવા માટે આજ્ઞા કરી શકતા હતા. એક જ આચાર્યની આજ્ઞાવાળા સાધુને પિતાના સમુદાયથી છુટા થઈ બીજા સ્થાને જવામાં સાત પાંચ થઈ જતી હતી. એક સમુદાયના સાધુને બીજા સમુદાયવાળા સાધુ ત્યાં સુધી તેને નહોતા સંગ્રહતા કે જ્યાં સુધી તે સમુદાયના નાયકની આજ્ઞા ન લાવે. હવે અત્યારની સ્થિતિ તપાસે. મૂળમાં ગણ્યા ગાંઠયા સાડા ત્રણ ચારસો સાધુ. તેમાં અનેક આચાર્યો, પંન્યાસને તે પાર નહિ. પંન્યાસે જાણે અમે મહેટા ને આચાર્યો જાણે અમે મહેટા. એક આચાર્યની પાસે ગણ્યા ગાંઠ્યા ૫-૧૦ સાધુ યે ન હોય, તેમાંયે વળી એક બે આચાર્યો તો ખરા જ. એ આચાર્ય કે પંન્યાસ બીજા આચાર્ય કે પંન્યાસને મળવામાં પણ પિતાની માનહાનિ સમજે. આશા સંબંધી તે કહેવું જ શું ? જેટલા સાધુ તેટલી આજ્ઞાઓ. એક ગુરૂને પાંચ શિષ્ય હોય તે પાંચ પણ તેની આજ્ઞામાં ન મળે. બલ્ક એમ કહેવું જોઈએ કેપાંચ શિષ્યને રાજી રાખવા તે પાચેની આજ્ઞા પ્રમાણે ગુરૂએ રહેવું જોઈએ. સાધુઓ ચતુર્માસ ત્યાંજ કરે કે જ્યાં પોતાની ઈચ્છા હોય. એમાં ગુરૂની આજ્ઞાની જરૂર નહિં. કદાચ બાહ્ય દેખાવથી ગૃહસ્થને
૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે. બતાવવાની ખાતર આજ્ઞા લેવી દેવી પડે તે પહેલેથી સંકેત કર્યો પ્રમાણેજ લેવાય. શિષ્યની ઇચ્છા વિરૂદ્ધ ગુરથી આજ્ઞા થાય જ નહિ. ત્યાં સુધી કે શિવ સાધુધર્મથી વિરૂદ્ધ આચરણ કરી રહ્યો હોય, તે પણ ગુરૂથી તેને કંઈ ન કહેવાય ? કારણ કે ગુરૂને પણ એ જ ભય રહ્યા કરે કે-રખેને ચાલ્યા જશે તે ? અને શિષ્ય પણ નિર્ભય રહે, કારણ કે એ એમ સમજે કે-“ અહિંથી કાઢી મૂકશે તે બીજા ઘણાએ મને રાખવાને તૈયાર છે; છેવટે કાઈ નહિ રાખે તે એક સ્વતંત્રતાથી વિચરીશ. શું કેટલાક મહેતા કહેવાતા સાધુઓ એકલા નથી વિચરતા ? તેમને એકલા વિચરવાની છૂટ અને અમને નહિં ? ” બીજી તરફથી એક બીજાના શિષ્યોની લૂટાલૂંટ તો ચાલુ જ છેિ. ફલાણાના શિષ્યને ફેસલાવીને મારા સમુદાયમાં શી રીતે લઈ લઉં? એ બદ્યાનતથી અનેક કેશીશ થતી રહે છે. એક બીજાનાં પુસ્તકો માટે મારામારી, સાધ્વી માટે મારામારી, ક્ષેત્ર માટે મારામારી. ઉપાશ્રયો માટે મારામારી, સંસ્થાઓ માટે મારામારી એમ સાધુસમુદાયમાં બહુધા જ્યાં જુઓ ત્યાં મારામારી સિવાય બીજું શું થઈ રહ્યું છે ? નિનયતા.
જ્યાં ઉપર પ્રમાણેની છિન્નભિન્નતા થઈ રહી હોય ત્યાં કોઈના પણ આધિપત્યનું-નાયકતાનું તે નામે નિશાને શાનું હૈય? છે કઈ સાધુ સમુદાયમાં એક પણ નાયક ! નાયક થાય પણ કોના ? પિતાના અઢી શિષ્ય પિતાની આજ્ઞા ન પાળતા હાય, એવા સાધુઓ પિતાને સમાજનાયકન્સમાજના સમ્રા–કે શાસનના રાજા કહેવડાવવાની કે કાગળીયાં ઉપર લખવાની કોશીશ કરે, એ નરી અજ્ઞાનતા નહિં તે બીજું શું છે ? આવી છિન્નભિન્ન અવસ્થામાં પણ હજુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
સાધુ–સંગઠન.
કેટલાક સાધુઓ પિતાને સત્તાના મદમાં બીજાઓ ઉપર આક્રમણ કરવામાં, બીજાઓને હલકા પાડવામાં, બીજાઓનાં પુસ્તક-ભંડારે છીનવી લેવામાં, બીજાઓ માટે સમાજમાં ગેરસમજુતિ ઉભી કરાવવામાં અને આડંબરથી પિતાને શાસનના ધારી બતાવવામાં પિતાનું પાંડિત્ય બતાવી રહ્યા છે; પરન્તુ ખરેખર આ બધી કારવાઈઓ સાધુ સમુરાયની નિનાયકતા બતાવી રહી છે. જેઓ નાયક છે–નાયકને યોગ્ય છે, સમાજે જે તેમની નાયકતા સ્વીકારી છે, તે પછી બીજા પ્રયત્ન કરવાની આવશ્યકતા હોય જ નહિ. અત્યારે તે આ છિન્નભિન્ન અવસ્થામાં એવા પણ સાધુઓ પિતાને શાસનના નાયક સમજી રહ્યા છે કે જેમનામાં મહાવ્રતનું નામનિશાને નથી, આવી સ્થિતિમાં સમાજમાં છિન્નભિન્નતા થાય, બખેડા વધે, શિષ્યાદિની લૂટાલૂટ થાય, એમાં નવાઈ જેવું શું છે ?
વિમનસ્ય,
સાધુ સમુદાયમાં વૈમનસ્ય કેટલું વધ્યું છે એ બતાવવાની આવશ્યક્તા જ નથી. આખા જગતની સાથે મૈત્રિભાવની ભાવના રાખનારા મુનિવરે આપસમાં મૈત્રીભાવ ન રાખી શકે, એ કેટલે બધે ખેદને વિષય ? એક સાધુના કાર્યને બીજા સાધુ ન અનુમે દે, એક સાધુને ઉત્કર્ષ બીજે સાધુ ન જોઈ શકે, એક આચાર્ય કે પંન્યાસ બીજા આચાર્ય કે પંન્યાસને ન મળી શકે, એક સમુદાચવાળા બીજા સમુદાયની નિંદા કરે, બીજા સમુદાયવાળા પહેલા સમુદાયની હલકાઈ કરે, આ બધાં વૈમનસ્યનાં પરિણામ નહિં તે બીજાં શું છે ? બલ્ક ઉપરની નિર્ણાયકતા કે છિન્ન ભિન્નતા એ બધાએ ખરી રીતે જોઈએ તે વૈમનસ્યનાં જ પરિણામ છે. આશ્ચર્યને વિષય તે એ છે કે જે સાધુત્વ કેવળ આત્મકલ્યાણ
૫ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #77
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે. માટે, જગતના ઉપકાર માટે, રાગદ્વેષથી મુક્ત થવા માટે, કષાયની નિવૃત્તિ માટે, શાસનની સેવા માટે, બીજાઓ ઉપર પોતાના ચરિત્રની છાપ પાડવા માટે સ્વીકારાયું છે, તેજ સાધુત્વના-સાધુના લેબાસમાં ગૃહસ્થો કરતાં પણ વધારે કલેશ, ગૃહસ્થ કરતાં પણ વધારે ઈષ્યો, ગૃહસ્થ કરતાં પણ વધારે મેહ-મમત્વ કરવામાં આવે, એના જેવો ખેદ વિષય બીજે કર્યો હોઈ શકે ? ક્યા રાજ્યપાટને માટે ? કંઇ સિદ્ધિયોને માટે ? કઈ વિભૂતિયાને માટે ? કઇ સમ્પતિને માટે આ બધું કરવું જોઈએ ? કેઈ બતાવશે કે ? મતલબ કે આ વૈમનસ્ય પણ સાધુ સમુદાય ઉપર પૂરેપૂરું પોતાનું આધિપત્ય જમાવ્યું છે. કર્તવ્ય વિમુખતા.
શું કારણ કર્તવ્યવિમુખતા છે. ઉપરનાં બે છિન્નભિન્નતા અને નિયતાના કારણે સાધુઓમાં કેટલેક અંશે કર્તવ્યવિમુખતા વધારે પ્રવેશ કરી ગઈ છે. અને તે બિલકુલ બનવા જોગ જ છે કે જ્યાં કોઈ જાતને અંકુશ નથી, જ્યાં કોઈને દાબ નથી, જ્યાં ભાવનાઓની પણ ખામી છે, જ્યાં પૌદ્ગલિક ભાવનું પ્રાબલ્ય છે, જ્યાં કઈ કહેવાવાળું નથી, ત્યાં કર્તવ્ય વિમુખતા પ્રવેશ કરી જ જાય છે. એકલ વિહારી સાધુઓની સંખ્યા વધી છે, કેટલાક મારવાડ અને એવા દેશોમાં, કે જ્યાં સાધુધર્મને સમજનારા બહુ ઓછા ગૃહસ્થ હોય છે, કિંવા કેવળ વેષને જ માન આપનારા હોય છે, ત્યાં વિચરી અકથનીય અધમ ફેલાવે છે. પૂર્વ દેશની યાત્રાના નિમિતે કેટલાક સાધુસાધ્વીઓ બહાર નીકળી પડે છે, અને ગામેગામ રૂપિયા ઉઘરાવતા ફરે છે, એટલું જ નહિ, પરંતુ દ્રવ્યસંગ્રહ કરે છે અને કેટલાંક તે થાકે પાકે ગાડીમાં બેસી જવાના દાખલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
સાધુ-સંગઠન.
પણ બન્યા છે. આ ઉપરાંત દિવસે દિવસે રેલ વિહાર કરવામાં સાધુઓની સંખ્યા પણ વધતી જાય છે. વળી કેટલાક સારા-મહેતા અને પ્રતિષ્ઠિત ગણાતા સાધુઓમાં લેચ નહિ કરવા, મોજા પહેરવા, પિટલા ઉંચકવા માણસે રાખવા અને એવી બીજી બીજી શિથિલતાઓ પ્રવેશ કરતી જાય છે. વળી સાધુઓની ઉપદેશ પદ્ધતિ પણ બહુધા કર્તવ્યવિમુખ થઈ ગઈ છે, એ પણ વિચારવા જેવું છે. મહાવીરના શાસનની ઉદારતા કેટલા સાધુઓ પ્રકાશે છે ? ગૃહસ્થને પિતાના રાગી બનાવવા તરફ જેટલું ધ્યાન આપવામાં આવે છે, તેટલું પરમાત્માના શાસનના રાગી જેટલા વધારે બને, એ ધ્યાન આપનારા કેટલા છે ? જૈનધર્મને પાળનારી અનેક જાતિ અત્યારે જૈનધર્મથી વિમુખ થઈ બેઠેલી છે, તે જાતિઓને જૈનધર્મમાં પુનઃ સ્થિર કરવા તરફ કોણ લક્ષ આપે છે ? જૈન ધર્મ સંકુચિતધર્મ છે, ” “ જૈનધર્મ નાસ્તિક ધર્મ છે, ” “ જૈનધર્મ સ્વેચ્છધર્મ છે, ” “ જૈનધર્મ અનીશ્વરવાદી ધર્મ છે. * જૈનધર્મ આધુનિક ધર્મ છે, “ જૈનધર્મ જીવવાને લાયક ધર્મ નથી.” અને જૈનધર્મની દયા દુનિયાને બાયલા બનાવનારી દયા છે, ” આવા આવા નિમૂળ આક્ષેપ પરિહાર કસ્વા માટે કયા પ્રયત્નો થાય છે ? કેટલા સાધુઓ પ્રયત્ન કરે છે ? આ બધી કર્તવ્યવિમુખતા નથી તે બીજું શું છે ?
ઉપરનાં ચારે કારણે અસાધારણ કારણો છે. જૈન સમાજના અધઃપાતનાં અસાધારણ ચિહને છે. જે જૈન સમાજને જીવતી રાખવી હોય અને જો જૈન સાધુઓમાંથી ઉપરને સડો દૂર કરવો હોય તો સૌથી પહેલી તકે સાધુસંગઠન કરવાની આવશ્યકતા છે. ધ્યાનમાં રાખવું જોઈએ કે-ઉપર જે જે બાબતે કહેવામાં આવી છે, તેના ભગ કંઈ બધા સાધુઓ-આખે સાધુ સમુદાય થયો છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો.
એમ નથી. હજુ પણ “ બહુરત્ના વસુંધરા ”ની કહેવત ચરિતાર્થ થાય છે. હજુ પણ સાધુ સમુદાયમાં અનેક મુનિર હશે-છે કે જેઓ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે પોતાનું ચારિત્ર પાળવામાં મશગુલ રહી બીજી કોઈ પણ જાતની ખટપટમાં કે મેહમમત્વમાં ન પડતાં પિતાનું કાર્યો બજાવતા રહે છે. પરંતુ એવી સંખ્યા અતિ અલ્પ અને તેથી જ સાધુ સમુદાયે બહુ જલદી સંગઠન કરવું જોઈએ છે. મારું એ દઢ મન્તવ્ય છે કે-જ્યારે ત્યારે પણ સાધુઓ દ્વારા જ શાસનની ઉન્નતિ થશે. જૈન જાતિને પાછલે ઇતિહાસ તપાસવામાં આવે. જૈન સાધુઓએજ-જૈન આચાર્યોએજ શાસનને માટે પ્રાણ પાથર્યા છે. સાધુઓએ જ મહાન કષ્ટ વેઠી ધમને દીપાવ્યો છે, સાધુઓએ પિતાના ચરિત્રની છાપ રાજા-મહારાજાઓ ઉપર પાડી છે, સાધુએએજ રાજ્યદરબારેમાં પ્રવેશ કરી અહિંસાને વિજય વાવટા ફરકાવ્યું છે, જ્યારે જ્યારે તીર્થાદિના સંબંધમાં વિકટ પ્રશ્નો ઉપસ્થિત થયા છે, ત્યારે ત્યારે તેને ફડચે સાધુઓએ જ આણ્યો છે, સાધુઓએ જ જ્યારે ને ત્યારે જનધર્મને દીપાવ્યો છે. ભદ્રબાહુ સ્વામી, ઉમાસ્વાતિવાચક, હરિભદ્રસૂરિ, રત્નપ્રભસૂરિ, કાલિકાચાર્ય બપ્પભટી, ઉદ્યોતનસુરિ, સિદ્ધર્ષિમહારાજ, ચશભસૂરિ, મલ્લધારી હેમચંદ્ર, વાદિ દેવસૂરિ, હેમચંદ્રાચાર્ય અને હીરવિજયસૂરિ આદિ પ્રભાવક આચાર્યોનાં ચરિત્ર મારી આ વાતને દઢ કરે છે. ગૃહસ્થાએ દ્રવ્યવ્યય દ્વારા શાસન શોભા જરૂર વધારી છે, પરંતુ ખરી રીતે તેના પ્રેરક તે ગુરૂવજ-સાધુઓજ છે. એટલે મારે તે સંપૂર્ણ વિશ્વાસ છે કે જ્યારે ને ત્યારે જૈન શાસનની શોભા-જૈનશાસનને ઉદ્યોત સાધુઓ દ્વારા જ થવાને અને એટલા માટે જ સાધુસમુદાયે સમયને ઓળખી પિતાનું બંધારણસંગઠિત કરવાની જરૂર છે.
આ પ્રસંગે એટલું કહેવું આવશ્યક સમજું છું કે અત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
સાધુ-સંગઠન.
એકાએક બહુ વિશાળ અને દઢ પ્રમાણમાં સાધુ–સંગઠન થવું અત્યારના સગો જોતાં તે અશક્ય લાગે છે, પરંતુ તેને સૂત્રપાત અને ક્રમે ક્રમે તેમાં વધારે અવશ્ય થઈ શકે છે. સંગઠનને માટે સૌથી પહેલાં તે નાના મોટા સમુદાયના આગેવાનોએ પિત પિતાની આજ્ઞામાં જેટલા સાધુઓ રહેતા હોય, તેમને માટે એકકસ બંધારણ મુકરર કરવું જોઈએ. એટલે તે નિયમ પ્રમાણે વર્તવાને ગુરુ અને શિષ્ય બધાએ તૈયાર રહેવું જોઈએ. નહિં કે તે નિયમો માત્ર બતાવવાની ખાતર કે આડંબરને માટે બનાવવા પર કલ્યાણની ભાવના જાગ્રત કરીને જ તે કાર્ય કરવું જોઈએ. આમ પોતાના સમુદાય માટે તેવા નિયમે નકકી કરી, પછી જેની જેની સાથે પિતાને પત્ર વ્યવહાર હોય તેની તેની સાથે તે નિયમેની આપ લે કરી બની શકે તેટલા સાધુઓ સાથે એકતા કરી લેવી. અને એમ પરંપરાથી ધીરે ધીરે આવી રીતના પત્ર વ્યવહારની સાધુઓએ પરસ્પર છૂટ કરી નાખવી જોઈએ. જે જે સાધુઓના જે જે ભક્ત શ્રાવક હોય તેમણે આ પ્રમાણેને વ્યવહાર વધારવામાં તે તે સાધુઓને પ્રેરણા અને મદદ કરવી જોઈએ. મને લાગે છે કે આમ થવાથી ઘણે ખરે અંશે વૈમનસ્યનો ભાવ ઓછો થઈ જશે, પરિણામે એક બીજાને વ્યવહાર ખુલ્લું થઈ જશે. અને શાસનદેવ એવો સમય બહુ જલદી લાવશે કે બધાએ સાધુઓ કઈ સમુચિત સ્થાનમાં જૈનશાસનના અભ્યદયના વિચાર કરવા એકત્ર બેસશે અને મહાવીર દેવની જયધ્વનિ સાથે આખા સંધનું સંગઠન પિતાની મેળે જ કરી લેશે કે જે સંગઠનને અમલ કરવા ચતુર્વિધ સંધને અવશ્ય બાળ થવું પડશે. શાસનદેવ સર્વને સદ્દબુદ્ધિ આપે અને આ સમય બહુ જલદી લાવો એવું અંતઃકરણથી ઈચ્છી વિરમું છું.
પ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
સાધુ વિહાર.
જૈન સાધુઓની ઉત્કૃષ્ટતા આજ પણ સત્ર ગવાય છે, જૈન સાધુઓના આચારવિચારાનું વર્ણન સાંભળી આજ પણ લોકાના કાન ખડા થાય છે. જૈન સાધુઓની પવિત્રતા પર આજ પણ લોકા શિર ઝુકાવી રહ્યા છે. કારણ એટલુંજ છે કે–જડવાના પ્રબળ વેગમાં જ્યારે દુનિયાના તમામ સાધુએ પોતાનું સર્વસ્વ ખાઇ બેઠા છે, ત્યારે જૈનસાધુએ, આજથી પચીસસો વર્ષ ઉપરના સાધુએ જે ધર્મ-જે આચાર પાલન કરતા હતા, તે જ આચાર અત્યારે પણ પાલન કરી રહ્યા છે. આ કંઇ ન્હાની સુની વાત નથી, અને તેનુ
ખ કારણ એ જ છે કે જૈનશાસ્ત્રોમાં સાધુઓને પાળવાના નિયમા એટલા સખ્ત રીતે બાંધવામાં આવ્યા છે કે તેમાંથી કોઇ જરા
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
સાધુ વિહાર. પણ ચસકવા પામે નહિં. આજકાલના છાને કઈ પણ વિષયમાં એક જરા પણ છૂટ આપવામાં આવે, તો તે છુટને પણ એટલે દુરુપયોગ કરે છે કે પરિણામે તે સર્વથા છૂટા થઈ જાય છે. અત્યારના કેટલાક કહેવાતા કેળવાયેલાઓ જૈન સાધુઓને પણ કારણે છુટ આપવાની જે માંગણીઓ કરે છે, તેઓને હિંદુસ્થાનને અર્જુન સાધુ સંસાર, પોતાના વર્તનથી જ જવાબ આપી રહ્યા છે કે થોડી થોડી બુટનું કેવું ભયંકર પરિણામ આવ્યું છે. અસ્તુ.
જૈન સાધુઓના આચારમાં જેમ બીજા અનેક વિષય છે, તેમ વિહાર”ને વિષય પણ ખાસ કરીને પ્રધાનતા ભોગવે છે. પ્રતિવર્ષ કલ્પસૂત્રનું શ્રવણ કરનારાઓને ખબર હશે કે-સાધુઓને માટે જેમ ભિક્ષાગોચરી વ્રત-નિયમ, આદિ બાબતના બહુ સખ્ત નિયમો બતાવવામાં આવ્યા છે, તેવી જ રીતે સાધુઓએ ગામ, નગર આદિમાં કેટલી કેટલી સ્થિરતા કરવી, તે સંબંધી પણ ખાસ નિયમ છે. આ નિયમનું વિસ્તારથી વર્ણન કરવાની અહિં આવશ્યકતા નથી; પરંતુ એટલું તે કહેવું જ પડશે કે–નિયમનું બંધારણ એટલાજ માટે કરવામાં આવે છે કે વગર નિયમે રહેવામાં કંઈ અશુભ પરિણામ જોવાતું હોય એક ગામમાં અધિક મુદત ન રહેવું, સાધુઓએ ગામાનુગામ વિચરતા રહેવું, એનાં કારણે સ્પષ્ટ છે. તિરિવારજ્ઞા એ સામાન્ય લેકેતિ છે. અતિ પરિચયમાં મર્યાદા રહેતી નથી. તેમ અતિ પરિચયથી મોહ-મમત્વ પણ બંધાય છે.
જ્યારે સાધુ, એટલે ત્યાગની મૂર્તિ, સાધુઓ એટલે મમતાના ત્યાગી. સાધુથી તો એક લ્હાનામાં હાની ચીજ ઉપર પણ મમતા-મૂરછ રખાય જ નહિ. સાધુ એટલે પરિગ્રહના ત્યાગી અને જ્યાં મમતામૂચ્છો છે, ત્યાં તે પરિગ્રહજ છે. મૂછ પરિ: મૂચ્છો એ જ પરિગ્રહ. પછી તે મૂચ્છો કપડાં ઉપર હોય કે પાત્ર ઉપર; શરીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે. હોય કે ઉપકરણ ઉપર. ઘર ઉપર હોય કે ગામ ઉપર; ઉપાશ્રય ઉપર હોય કે મઠ ઉપર. ગમે તેના ઉપર મમતા–મૂચ્છી કરે, તે પરિગ્રહજ છે. સાધુથી મૂછો રખાય જ નહિ. અને એકજ સ્થાનમાં રહેવાથી તે ગામ ઉપર, તે ઉપાશ્રય ઉપર અને તે પરિચિત ગૃહસ્થો અને તેઓનાં બાળબચ્ચાં ઉપર મૂછો અવશ્ય બંધાઈ જાય છે. એટલાજ કારણે જ્ઞાનીઓએ સાધુઓને નિરંતર-ચાતુર્માસને છેડીભ્રમણ કરતા રહેવાની આજ્ઞા ફરમાવી છે.
બીજું કારણ એ પણ છે કે સાધુ એટલે સ્વપરહિતની સાધના કરનાર મહાત્મા. સાત્તિ શ્વાદિતવાતિ નાબુદ પિતાનું અને પરનું કલ્યાણ કરે તે સાધુ. એકજ સ્થાને ચક્કસ ક્ષેત્રોમાં જ રહેનાર સાધુ પરનું કલ્યાણ કેટલું કરશે ? પરકલ્યાણમાં તે મર્યાદિત જ રહી જશે. એટલે જગતના જીવોનું કલ્યાણ કરવાની ભાવનાવાળાને તો એક સ્થાનમાં ચક્કસ મર્યાદાવાળા ક્ષેત્રમાં રહેવું પાલવેજ નહિં.
ઉપરની હકીકત ઉપરથી એ સહજ સમજાયું હશે કે જૈનસાધુઓને માટે “ વિહાર ” એ એમને અગત્યને અવશ્ય પાલનીય ધર્મ છે. એકજ સ્થાનમાં કે અમુક ક્ષેત્રોમાં રંધાઈ ન રહેતાં દેશ-વિદેશ અને ગામ ગામ તેમણે વિચારવું જ જોઈએ. પરંતુ જૈન સાધુઓમાં આ અવશ્ય પાલનીય ધર્મમાં ધીરે ધીરે કેટલી શિથિલતા આવી ગઈ છે, એનું બારિકાઈથી અવલોકન કરવામાં આવે તે ખરેખર જૈન સાધુઓ માટેનું ભવિષ્ય એટલું જ ભયંકર દેખાય છે કે જેટલું ભારતવર્ષના અજૈન સાધુઓમાં મોટે ભાગે દેખાય છે.
મારવાડ, મેવાડ, મગધ, બંગાળ, પંજાબ, દક્ષિણ અને એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
સાધુ વિહાર. બીજા અનેક પ્રાન્ત છે કે-જ્યાં જૈન સાધુઓને વિહાર નહિં થવાથી હજારે નહિ–બબ્બે લાખોની સંખ્યામાં જેને પિતાને ધર્મ છેડી ચૂકયા છે. અને છોડતાજ જાય છે. આશ્ચર્યને વિષય તે એ છે કે-જે વખતે જગત જૈન ધર્મને સત્ય સંદેશ–મહાવીરના સત્યધર્મનો સંદેશ સાંભળવા ઉત્સુક થઈ રહ્યું છે-જિજ્ઞાસાવૃત્તિવાળું બની રહ્યું છે, તે જ સમયમાં કેવળ જૈન સાધુઓના વિહારના અભાવથી લાખે જૈનો સ્વધર્મ છેડી રહ્યા છે. હાની સરખી કેમમાં ચારસો પાંચસે સાધુઓ અને બે હજાર સાવિ હોવા છતાં નિત્યપ્રતિ અનેક મનુષ્ય ધર્મથી વિમુખ થતા જાય, એના જે દુઃખને વિષય બીજે કશે હૈઈ શકે ! આ હકીકત જ બતાવી રહી છે કે સાધુઓ પિતાના આ ધર્મમાં ધીરે ધીરે અત્યન્ત શિથિલ બનતા જાય છે અને તેનું જ એ પરિણામ છે કે ગુજસત અને કાઠિયાવાડનાં ક્ષેત્રોને છોડી આપણા સાધુ સાવિયે બહાર નીકળતાજ નથી, વર્ષોથી પિોકારે થવા છતાં, અનેક પ્રકારના આક્ષેપ વિક્ષેપ થવા છતાં, ગૃહસ્થને યોગ્ય ( સાસરા અને પાયરની) ઉપમાઓ મળવા છતાં પોતાના માનેલાં ક્ષેત્રો છેડી શકાતાં નથી, એ શું બતાવી આપે છે ? શિથિલતા કે બીજું કંઈ ? તે ક્ષેત્રો ઉપરનું મમત્વ કે બીજું કાંઈ ?
જ્યારે કોઈ માણસને કંઈ કાર્ય કરવું હોય છે, ત્યારે તે તેના માટે ઉચિત કે અનુચિત દલીલે જરૂર આગળ કરે છે. અમારે મુનિવર્ગ કે જે ગુજરાત-કાઠિયાવાડમાંજ રંધાઈ રહ્યો છે, તે પણ આ નિયમથી દૂર નથી રહી શકતે. કેટલાક તીર્થરક્ષાનું બહાનું બતાવે છે, તો કેટલાક ગુજરાત-કાઠીયાવાડની ઉત્તમતાનાં ગીત ગાય છેકેટલાક ત્યાં ધર્મને પ્રચાર વધુ કરવાની આવશ્યકતા બતાવે છે, તો કેટલાક શાસન પ્રભાવનાનું નિમિત્ત આગળ કરે છે, પરંતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
વસ્તુતઃ જોવા જઇએ તે તેમની આ દલીલેમાં લગારે વજૂદ જવાતું નથી. તીર્થરક્ષાના બહાના બતાવનારા મહાત્માઓમાં કેટલાએાએ તીર્થરક્ષાઓ કરી, કેષ્ઠ બતાવશે કે ? અને જે તીર્થરક્ષાઓ જ કરવી છે, તે શું બીજા દેશમાં તીર્થરક્ષા ઓછી કરવાની છે ? ખરી રીતે જોવા જઈએ તો આપણાં તીર્થોની મહેટી સંખ્યા ખાસ પૂર્વ દેશમાં આવેલી છે, અને તે તીર્થોમાં એક પણ એવું તીર્થ નથી કે જેની રક્ષા આવશ્યકીય ન હોય. પ્રાયઃ તમામ તીર્થો ઉપર આફતોની તરવાર લટકી રહી છે. એ તીર્થોની સંભાળ કેઈ લે છે કે? ધર્મના પ્રચારનું બહાનું પણ મને તે નકામું જ દેખાય છે. ગુજરાત-કાઠિયાવાડમાં ધર્મને પ્રચાર શો થવાને હતો ? ત્યાં તો ધર્મ બચેલે છે જ. જેનો છે તે જેનજ રહેવાના, અને જે વૈષ્ણવો છે તે વૈષ્ણવ જ રહેવાના ? સેંકડો સાધુઓ અને હજારેક સાધ્વીએના વિચરવા છતાં કેટલા અજૈન જૈન બન્યા ? એ કોઈ બતાવશે કે ? મારે તે એ વિશ્વાસ છે કે ગુજરાત-કાઠિયાવાડમાં યદિ ૫-૧૦ વર્ષ એક પણ સાધુ-સાધ્વી ન રહે, તે પણ જે જૈનો છે, તે અર્જન થવાના નથી. ખરી રીતે તે જેઓ ધર્મની વૃદ્ધિ કરવાની ભાવના વાળા છે, તેઓને માટે તે ગુજરાત કાઠિયાવાડ સિવાયનાં ક્ષેત્રે ઘણું જ કામ કરવાના છે. તેઓ પાછા ધર્મમાં સ્થિર થાય તેમ છે. એટલું જ નહિં પરંતુ બંગાલ અને મગધ જેવા દેશમાં હજારે અજૈને દઢ જૈને બને તેમ છે. છે કેઈ કાર્ય કરનારા ? છે કે વિચરનારા ? વળી શાસન પ્રભાવનાનું કારણ બતાવવામાં આવે છે, તે પણ મહત્ત્વથી શૂન્ય છે. સાચી શાસનભાવના કઈ ? ઉપધાન અને ઉઝમણ કરાવવા કરતાં, અઠાઈ મહોત્સવ અને સમવસરણની રચનાઓ કરાવવા કરતાં ધર્મથી વિમુખ થયેલા દેશોમાં ઘેર ઘેર અહિંસાને સંદેશ પહોંચાડવામાં શું કમ શાસનપ્રભાવના છે જેઓ જેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
સાધુ વિહાર.
જ છે–જેનધર્મમાં દઢ છે, એમની આગળ જૈનધર્મની મહિમા ગાવા કરતાં જેઓ જૈનધર્મના રહસ્યને લગારે સમજતા નથી, એવા આગળ જૈનતને પ્રકાશ કરવામાં શું કમ શાસનપ્રભાવના છે ? જેઓ શાસનરસી છે, એમની આગળજ શાસનસિકતાની વાતે કરવા કરતાં, જેઓ શાસનથી દૂર છે-જૈન શાસનને સમજતા જ નથી, એમને જૈન શાસનના રસી બનાવવામાં શું કમ શાસનપ્રભાવના છે ? ગુજરાત કાઠીયાવાડના દઢ જૈન પાસે ઉત્સવો કરાવવામાં અને વાજાં વગડાવવામાં શાસનપ્રભાવના સમજનારાઓ પ્રત્યે મારું નમ્ર નિવેદન છે કે સાચી શાસન પ્રભાવના ત્યાં કરો કે જ્યાં જૈન ધર્મ કઈ ચીડિયાનું નામ છે, એ પણ લોકો સમજતા નથી. શાસનપ્રભાવનાના ઉત્સવો ત્યાં કરાવો કે જ્યાં ઉસો કેવા થાય છે,
એને જાણવાનું કે જોવાનું સૌભાગ્ય લેકેને પ્રાપ્ત થયું જ નથી. રિજના હાજીયાઓ આગળ હાજી હા કહેવડાવવામાં કે “વાહવાહ ” કહેવડાવવામાં સાચી શાસનની પ્રભાવના નથી. સાચી શાસનપ્રભાવના છે અજૈનમાં ધર્મને પ્રચાર કરવામાં, સાચી શાસનપ્રભાવના છે ઘરે ઘરે ભગવાન મહાવીરને સંદેશ પહોંચાડવામાં, સાચી શાસન પ્રભાવના છે માંસાહારી દેશે માં અહિંસાને પ્રચાર કરવામાં આવી શાસનપ્રભાવના કરવી હોય તે તે ગુજરાત કાઠિયાવાડને પાંચ દશ વર્ષ માટે મેહ ઉતારે, આવી શાસનપ્રભાવના કરવી હોય તે ઇતર દેશમાં જઈ ભક્ત શ્રાવકે પાસે હજારે લાખનો વ્યય કરાવે. આવી શાસનપ્રભાવના કરવી હોય તે અજૈન પ્રદેશમાં જઈ ગામ ગામ પાઠશાળાઓ અનાથાશ્રમો ગુરૂકુળ ખોલા. આવી શાસનપ્રભાવના કરવી હોય તે જૈનેના ગમે તેવા દ્રષી ક્ષેત્રોમાં પણ ઉદારભાવથી– ઉદાર વિચારથી, સહનશીલતા પૂર્વક વિહાર કરે. જૂએ પછી શાસનપ્રભાવના કેવી થાય છે, સાચી શાસનપ્રભાવનાની ભાવના તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો.
ત્યારેજ જણાય. અત્યારે તે ગુજરાત કાઠીયાવાડ નહિ છોડવામાં જનતાને એમ કહેવાનું કારણ મળે છે કે અમારા સાધુ સાધ્વીયેથી ગુજરાતનાં ચા-દૂધ છોડી શકાતાં નથી, અમદાવાદ સૂરતનાં ફૂલકાં મૂકાતાં નથી; તેઓ ભકતોની ભક્તાઇમાં મુગ્ધ બન્યા છે; તેઓ વાજા વગડાવવામાં મસ્ત બન્યા છે, તેઓ ચોક્કસ ગામના જાગીરદાર બન્યા છે, તેઓ દિલના એટલા કમજોર બની ગયા છે કેપિતાના રાગી ગામનું એક કૂતરું પણ આવીને વિનંતિ કરે છે તે ઝટ ડંડ કમંડલ હાથમાં લઈને તે તરફ વિહાર કરે છે; તેમને સુમધુર ગળીનાં ગીત ગમે છે, તેમને સે સે રૂપિઆના દુશાલા અને કાંબળાની હૂંફ ગમે છે, તેમનાથી પિતાના રાગી શ્રાવકનાં બાલ બચ્ચાઓને પ્રેમ મૂકી શકાતું નથી, તેમના પગ જકડાઈ ગયા છે. ગાઉ-બે ગાઉના વિહાર પછી ઢમઢમ કરતું ઢેલ સામૈયામાં ન આવે તે તેમને રહેવાતું નથી; તેમને આખો દિવસ ગૃહસ્થાની પંચાયત કરવા સિવાય આહાર પચતું નથી. તેમને પિતાનાં રાગી ગામને મેહ મૂકાત નથી, આમ તેમ જઈ આવીને પણ આખરે તેમને વટહુરચાં માત જ કરવું ગમે છે. તેમને સાધ્વીને પરિચય મૂકાત નથી. સાધ્વી વિના કપડાં કેણ જોઈ આપે, આઘા દેરા કેણ બનાવી આપે ? કાંબળીને ગેમૂત્ર કણ ભરી આપે ? તેમનાથી શિષ્યવૃદ્ધિને લેભ મૂકાતો નથી, પદવિ આ૫નારા રાગી શ્રાવકની દાક્ષિણ્યતા તેમણે જાળવવી જ જોઈએ છે. શિષ્યની લૂટાલૂટ ગુજરાત-કાઠિયાવાડમાં જ થઈ શકે, આ લાભ પણ જાતે કરાતા નથી. જનતાના ઉપર્યુક્ત આક્ષેપો કેને માટે કયાં સુધી લાગુ પડે છે, એના વિવેચનમાં ઉતરવાની કંઈ જરૂર નથી. અએવ સમુચ્ચયરૂપે એટલું જ કહેવું બસ થશે કે ગુજરાત કાઠિયાવાડને છેડી છતર દેશમાં ઉપરનું કઇજ નથી. ત્યાં તો ભૂલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
સાધુ વિહાર. ગયેલા બાવીસ પરિસાને યાદ કરવાના, ત્યાં તે મકાઈ અને જુવારના રોટલા મળવાના, ત્યાં સામૈયાંની આશા નિષ્ફળ થવાની, ત્યાં ગોખરૂં અને કાંટાઓમાં ચાલવું પડવાનું, ત્યાં ચા-પાણીનું નામ પણ ભૂલવાનું. ત્યાં શિષ્યવૃદ્ધિ નહિજ થવાની; ત્યાં ભારે ભારે કાંબળે વહેરાવાવાળા નહિજ મળવાના. હા, રબારીઓ ઓઢે છે એવા ધાબળા જરૂર મળવાના; ત્યાં આખો દિવસ પંચાત કરનારા શ્રાવકે નહિ મળવાના. હા, ત્યાં તર્કવિતર્કો કરનારા અને તમારા જ્ઞાનને સાચી કસોટી ઉપર ચઢાવનારા વાદીઓ ( કદાચ વિતંડાવાદીઓ પણ ) જરૂર મળવાના. ત્યાં ગપગોળા સાંભળનારા નહિ મળવાના, હા, ત્યાં યુક્તિઓ અને પ્રમાણને ખજાને તપાસનારા જરૂર મળવાના; ત્યાં સભાજન નહિ મળવાનાં; અમદાવાદનું ઓસામણ કે સૂરતના ફૂલકા નહિ મળવાના, હા, સાધુને યોગ્ય શુષ્ક આહાર મળવાને. ત્યાં મહતજીની માફક એક સ્થાને બેસી રહેવું નહિ પાલવવાનું. હા, જુદી જુદી સભાઓ અને જુદાં જુદાં સ્થાનમાં જઈ જાહેર વ્યાખ્યાનો જરૂર આપવાં પડવાનાં, “જેને ગરજ હોય તે આવે અમારી પાસે, ' એવો કે ત્યાં રાખ્યો નહિ પાલવવાનો, ત્યાં તે ધર્મને પ્રચાર કરવાની આપણેજ ગરજ રાખવી પડવાની.
ગુજરાત અને કાઠીયાવાડને છેડી છતર દેશમાં ઉપર પ્રમાણેને અનુભવ અનુભવ પડશે, પરંતુ ધર્મને પ્રચાર અપૂર્વ થશે; શાસનની પ્રભાવના અતુલિત થશે. ઘણાં મંદિરને કાંટા લાગ્યા છે, તે દૂર થશે. ઘણા ભગવાને ઉપર મેલ ચઢયો હશે તે ઉતરશે. ઘણાં મંદિરનાં બારણાં બંધ હશે તે ઉઘડશે. ધર્મથી વિમુખ થયેલા જૈને પાછા ઠેકાણે આવશે, શિથિલ થતા જૈન દઢ થશે, અજૈન પ્રજામાં જૈનધર્મ માટે સભાવના જાગ્રત થશે;
૬૫ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #89
--------------------------------------------------------------------------
________________
સમયને આળખા.
નવા થનારા જેનાજ ઠેકઠેકાણે જૈન સાસાઇટીયા સ્થાપન કરશે, અને તે દ્વારા જૈન ધર્મના ન્હાનાં ન્હાના ટ્રેકટા જુદી જુદી ભાષાઓમાં અપાવી તેના પ્રચાર કરશે. ઘણા અજૈને ભદ્રિક પરિણામી બનશે. અરે ઘણા અજૈતા જૈન બનશે; તે પાતપેાતાના દેશમાં જૈન સાહિત્ય અને જૈનધર્મના પ્રચાર કરશે . અને આવી રીતે આપના ઉપદેશ દ્વારા-આપના વિહાર દ્વારા જૈન શાસનની સાચી પ્રભાવના થશે. ગુજરાત અને કાઠીયાવાડને છેડતાં આપને ઉઠાવવી પડતી તકલીફાની અપેક્ષાએ ઉપરના લાભની આપ વધુ કિંમત આંકતા હા—નુકસાન કરતાં કષ્ટ ગુણો લાભ આપને જોવાતા હોય તો તે કષ્ટાને વ્હેરવાનું બીડુ ઝડપી લ્યો. નીકળી પડા ગુજરાત કાઠિયાવાડને છેાડી બીજા દેશામાં; પણ સમુર, ખીજા દેશોમાં કેવા સાધુઓએ કેવી સ્થિતિમાં કેવા સયોગોમાં, કેવા ઇરાદાથી બહાર નીકળવું, એ સંબંધી મારા આવતા લેખ વાંચવાની જરા તકલીક ઉડાવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
સાધુ વિહાર
( ૧૧ ) જૈન સાધુઓની વર્તમાન પરિસ્થિતિને ખ્યાલ આપી, ગયા અંકમાં એ બતાવવામાં આવ્યું છે કે વર્તમાનમાં જૈન સાધુઓ, કે જેઓ મહટે ભાગે ગુજરાત-કાઠિયાવાડમાંજ અને તે પણ એક્કસ ક્ષેત્રમાં વિચર્યા કરે છે, તેમણે મારવાડ, મેવાડ, માળવા, પંજાબ, મગધ, બંગાળ અને દક્ષિણ આદિ દેશોમાં વિચરવાની ખાસ જરૂર છે. સાથે સાથે એ પણ બતાવવામાં આવ્યું છે કે ગુજરાત-કાઠિયાવાડમાં ધર્મની પ્રભાવના–શાસનની પ્રભાવના જે થાય છે, તેના કરતાં ઉપયુક્ત દેશમાં વધારે થવાની. ગુજરાત-કાઠિયાવાડમાં સાધુઓ "ઉપદેશ દ્વારા જે લાભ ઉઠાવે છે, તેના કરતાં ઇતર દેશમાં વધુ લાભ ઉઠાવવાના. એટલે શાસન પ્રભાવનાની કે ધર્મવૃદ્ધિની ઈચ્છા રાખનારા સાધુઓએ તે ગુજરાત-કાઠિયાવાડને છેડી છતર દેશમાં વિહાર કરવો જ જોઈએ.
હવે જ્યારે એ નિશ્ચિત થઈ ચૂક્યું કે ગુજરાત-કાઠિયાવાડને છેડી છતર દેશમાં વિહાર કરવાની આવશ્યકતા છે, ત્યારે આપણે હવે તેજ જેવાનું રહે છે કે ઉપર્યુકત દેશમાં કેવા સાધુઓએ વિચરવું જોઈએ ?
આ બહુ વિચારણીય પ્રશ્ન છે. વ્યવહારમાં આપણે જોતા આવ્યા છીએ કે—કઈ પણ કાર્ય ઉપર તેજ માણસની નિયુકિત કરવામાં આવે છે કે જે તે કાયને માટે એગ્ય હોય. મ્યતા વિના કાર્ય સંપવું કિંવા કાર્ય ઉપાડવું, એ તે કાર્યને બગાડવા કિંવા નુકસાન પહોંચાડવા જેવું થાય છે. ગુજરાત–કાઠિયાવાડને છોડી ઇતર દેશમાં વિહાર કરવો, એ કઠિનમાં કઠિન કામ છે. ઇતર દેશને આહાર ગુજરાત-કાઠિયાવાડના આહારથી જુદા જ પ્રકારને,
૬૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
સમયને આળખા.
એટલુજ નહિં પરન્તુ માઇલેાના માઇલેા સુધી શ્રાવકાની વસ્તીના અભાવ-એટલે કાઇ વખત આહારની જોગવાઇ મળે ચે ખરી, અને ન પણ મળે. આવી અવસ્થામાં સૌથી પહેલાં તે જિહવેન્દ્રિયના ઉપર કામૂ મેળવનાર સાધુ જ તે દેશમાં વિચરી શકે, મતલબ કે સહનશીલતાને ગુણુ સારી રીતે ધારણ કરનાર સાધુજ ઉપયુ કત દેશામાં વિચરવાને યેાગ્ય છે-તે દેશામાં ત્રણું સહન કરવુ પડવાનું. કેવળ આહાર સબંધી કષ્ટજ નહિ, ત્યાં વાદિએ મળવાના, તેમની સાથેની ચર્ચામાં તેઓ ગમે તેટલા તર્ક વિતર્કો કરે, પરન્તુ સાધુએ તા શાન્તિ પૂર્વકજ તેને સમજાવવાનું રહ્યું. ાઇ ઇતર કામવાળાને ત્યાં ભિક્ષાએ જતાં કિવા ગમે તે કારણે તેના ધરે જતાં તે તિરસ્કાર પણ કરે, પરન્તુ ત્યાં તેના તિરસ્કારથી નહિ ગભરાતાં શાન્તિપૂર્વક તેને વશ જ કરવા રહ્યો. આમ સહનશીલતાના ગુણુની ત્યાં ઘણીજ જરૂર પડવાની. ગુજરાત કાઠીયાવાડના પોતાના ભક્ત શ્રાવક ઉપર રાક જમાવવાનાજ જેને સ્વભાવ પડી ગયા હાય, તેમણે ધીરે ધીરે આવા દેશામાં પેાતાના સ્વભાવ સુધારવાજ રહ્યો. વળી દૂર દૂર વસ્તીના કારણે કવા ઉચિત સ્થાનને અભાવે કાઇ કાછ વખત ૧૦–૧૫૨૦ કે ૨૫ માઇલને પણ વિહાર કરવા પડે. આવી સ્થિતિમાં પણ સહનશીલતા જરૂર જોઇએ. ત્યાં આકુળ વ્યાકુળ થવું નજ પાલવે. ટૂંકામાં કહીએ તેા છતર દેશમાં વિહાર કરવામાં સૌથી પહેલી જરૂર સહનશીલતાના ગુણની છે. દરેક પ્રસંગે આ ગુણ ઉપયોગી થવાને. તમામ કાર્ય સિદ્ધિ આ ગુણને અવલબીને રહી છે. એટલે ઇતર દેશામાં વિચરવાની ભાવના રાખનાર સાધુઓએ આ સંબંધી ખાસ વિચાર કરવાના છે.
આ સિવાય ગુજરાત-કાઠિયાવાડને છે।ડી અન્યાન્ય દેશમાં તે જ સાધુએ વિચરવું જોઇએ કે જેઓ વિદ્વાન હાય. સથા
૬૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
સાધુ વિહાર અજ્ઞાન કિંવા અર્ધ વિદગ્ધ સાધુએ તે દેશમાં નિપગી છે, એટલું જ નહિ પરંતુ લાભના બદલે તેમની દ્વારા નુક્સાન જ થાય છે. સ્વસિદ્ધાંતમાં સુગ્ય હોવા સાથે બીજાં બીજાં દર્શનશાસ્ત્રોમાં પણ તેની સારી યોગ્યતા હોવી જ જોઈએ અને આવી રીતે સ્વપરશાસ્ત્રને શાતા સાધુ જેટલું કામ કરી શકે, તેટલું બીજો નહિં જ કરી શકવાને. આ વિદ્વત્તાની એગ્યતા એટલાજ માટે જણાવવામાં આવે છે કે ગુજરાત કાઠિયાવાડને છેડી છતર દેશમાં વિહાર કરવાને હેતુ કેવલ શાસનપ્રભાવના રાખવામાં આવ્યો છે. જેણે શાસનપ્રભાવનાના નિમિત્તે નીકળવું છે, તેને તો સહનશીલતા પૂર્વક વિદ્વત્તા રાખવી જ જોઈએ. હા, જેને કેવળ સમેતશિખરની કે જુદા જુદા દેશનાં બીજાં બીજાં તીર્થોની યાત્રા કરવા જ નીકળવું છે, અને જેને કેવળ એપીઆઓની માફક જમીન જ માપવી છે, તેને માટે તે કાંઈ સવાલ જ નથી; પરંતુ મારા નમ્ર મત પ્રમાણે તે એવી ખેપ કરીને કેવળ તીર્થયાત્રા કરવાનાજ નિમિતે, તેમાં ખાસ કરીને પૂર્વ દેશની સમેતશિખર આદિની યાત્રાઓ માટે જ નીકળવું, એ મને તો લાખના બાર હજાર કરવા જેવું દેખાય છે. કેવળ તીર્થયાત્રા માટે જ પૂર્વદેશમાં આવનાર સાધુ સાષ્યિની પરિસ્થિતિને ખ્યાલ કરવામાં આવે છે, ત્યારે મને તો એમજ થાય છે કે-આવાઓએ તે ગુજરાત-કાઠિયાવાડમાં જ વિચર્યા કરવું સારું છે. આવાઓને માટે તે સંયમમાત્રા એ જ ઉત્તમ યાત્રા છે. સહન કરવાની શક્તિના અભાવે નાના પ્રકારના આરંભ સમારંભનો ભાર ઉપાડીને આવા દેશમાં વિચરવું, આદેશ ઉપદેશનો ખ્યાલ ન રાખવો અને કેવળ જમીન માપતા સમેતશિખર પહોંચવું, ત્યાંથી કલકત્તા કે મુર્શિદાબાદને સર કરવા જવું, ત્યાં જઈ કપડા-કાંબળીઓના ટૂંકો પાસલો કરી પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે, હેડકવાર્ટરે પહોંચાડવા, જુદાં જુદાં બહાનાં નીચે રૂપિયા એકઠા કરાવવા અને સાધુઓથી ને સ્વીકારી શકાય એવી વસ્તુઓ લાંબા વિહારનું કારણ બતાવી સ્વીકારવી. આ બધું લાખના બાર હજાર કરવા જેવું નહિ તો બીજું શું કહી શકાય ? માર્ગમાં ન આપ કે ગામમાં ઉપદેશ કે ન નીકળવું કે જેનેતરના ઘરમાં ગેચરી. માત્ર એક ગામથી બીજા ગામ અને બીજા ગામથી ત્રીજા ગામ એમ જમીન માપ્યા કરવી અને તીર્થસ્થાને પહોંચવું. એને અર્થ શે ? એ તીર્થયાત્રા કેવી જાતની ? સંયમને સત્યાનાશ વાળી અથવા ઠેકાણે ઠેકાણે જૈન સાધુઓ કે જૈન ધર્મ ઉપર લેકેને અનેક પ્રકારની શંકાઓનું કારણ આપી તીર્થયાત્રાએ ફરવાનું મહાવીર દેવ ફરમાવે ખરા ? કેટલાક એવા પણ દાખલા બને છે કે ગુજરાત-કાઠીયાવાડની માફક પિતાનું મહત્ત્વ બતાવવાની ખાતર અથવા ગમે તે કારણે સાવનું લંગર પણ સાથે રાખી પૂર્વ દેશની યાત્રાએ નીકળે છે. આનું પરિણામ શું આવે છે, એ કલ્પવું કંઇ કઠિન નથી. અજૈન પ્રજા, કે જેને જેન–સાધુઓને પરિચય કદિ થ નથી, અથવા જેઓ જૈન સાધુઓના આચાર-વિચારથી બિલકુલ અનભિન્ન હોય છે, તેવાઓને, આ સાધુ–સાષ્યિના એક સાથે વિચરવાથી અને બિલકુલ નજીક નજીકજ મુકામે કરવાથી કેવી કેવી કલ્પનાઓ કરવાનું કારણ મળે, એ સહજ સમજી શકાય તેવી હકીકત છે. આવી અવસ્થામાં ભોગ જેગે સાધુઓ અને સાથ્વિીની સંખ્યા લગભગ સરખી જ હોય, તે તે પછી કહેવું જ શું ? આનું નામ લાખના બાર હજાર નહિ તો બીજું શું ? આનું નામ ધર્મના બદલે અધર્મ પમાડવા જેવું નહિ તે બીજું શું ? અને તેટલાજ માટે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ગમે તેટલો વિદ્વાન અને કદાચ સહનશીલતાવાળે હૈય, તે પણ દ્રવ્ય-ક્ષેત્ર–કાળ
co Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
સાધુ વિહાર. ભાવ એળખનાર જરૂર જોઇએ. વ્યવહાર અનભિજ્ઞતા એ પણ એક પ્રકારનુ એકન્દ્રિયપણુ છે. એવા એકેન્દ્રિય વા–સાધુએ જૈનેતર પ્રજામાં જૈન ધર્મની શી છાપ પાડી શકે તેમ હતા ?
આ ઉપરાન્ત ઇતર દેશામાં વિચરનાર સાધુએ તેવાજ હાવા જોઇએ કે-જે કલેશ-પ્રિય ન હોય. જો કે સામાન્યતઃ જોવા જઇએ તેા કલેશપ્રિયતા મનુષ્યમાત્રને ન હોવી જોષએ; પરન્તુ તેમાં પણ સાધુ, કે જેણે પોતાના અને પરના કલ્યાણને માટેજ સાધુતા સ્વીકારી છે, તેણે તે કલેશેાથી-મતાગ્રહીપણાથી દૂરજ રહેવુ જોઇએ અને આવા કલેશાથી માણસ ત્યારેજ દૂર રહી શકે કે જૈનશાસ્ત્રોમાં ફરમાવેલી મૈત્રી, પ્રમેાદ, કારૂણ્ય અને માધ્યસ્થ્ય ભાવનાથી જેનું અંતઃકરણ ભીજાએલું રહેતુ હાય, જુદા જુદા દેશામાં વિચરનારા સાધુઓએ પાતાનાં અંતઃકરણાને આ ચાર ભાવનાથી ઓતપ્રાત કરી દેવાં જોઇએ. અને તાજ પરધમ સહિષ્ણુતા આવી શકે છે. ઉદારભાવ સિવાય બીજા ઉપર અસર થઈ શકતી નથી. અને તે ઉદારભાવવાળા મનુષ્યજ ધમ'ના કે વિચારોના પ્રચાર કરી શકે છે. ખીજા ધર્મવાળાઓની વાત તેા દૂર રહી, સ્વકીય ધર્મના જુદા જુદા મત-મતાન્તરા પ્રત્યે પણ તિરસ્કારની બુદ્ધિ ન રાખતાં તેના પ્રત્યે પણ ઉદારભાવથી વર્તવામાં આવે તે જ તે મત મતાન્તરવાળાઓ ઉપર પણ સુંદર છાપ પાડી શકાય છે અને તેને અપનાવી શકાય છે. ગચ્છાના કામહા પણ ધર્મપ્રચારના કામાં બાધક નીવડે છે, એ વાતને ભૂલવી જોઇતી નથી.
આ પ્રસંગે એક અન્ય ખાસ બાબત તરફ પણ અમારા સાધુવનું ધ્યાન ખેંચવું આવશ્યક સમજું છું.
ગુજરાત–કાઠિયાવાડના ભક્ત શ્રાવકે આગળ ગમે તેવી કેવળ શ્રદ્ધેય ભાખતાના ઉપદેશ આપે, પણ તે ચાલી શકે છે. બલ્કે ગમે
1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
તેવા કિસ્સા-કહાનિયે પણ સાંભળવાને તૈયાર છે, અને ગમે તેવા આક્ષેપ-વિક્ષેપ કે એક બીજાની નિંદાનાં પ્રકરણે કે અધ્યયને પણ ત્યાં ગબડાવી શકે છે, પરંતુ મુનિવરે ! ઇતર દેશમાં તે બધું કંઇજ કામનું નથી. ત્યાં તે ભિન્ન ભિન્ન પ્રકારના, ભિન્નભિન્ન વિચારના અને ભિન્નભિન્ન વિષયના મનુષ્યો આપની પાસેથી ભિન્ન ભિન્ન પ્રકારને રસાસ્વાદ લેવાને આવવાના. તેમની ઈચ્છાની–તેમની પિપાસાને તૃપ્ત કરવી, એ તમારું કર્તવ્ય રહેવાનું. શાન્તિથી, મધુરતાપૂર્વક આપે તે રસ તેમના કાઠામાં ઉતારવાને. ત્યાં પિતાને કકકે ખરે કરવાને પ્રયત્ન નહિ ચાલવાને; ત્યાં બીજાના ઉપર આક્ષેપ-વિક્ષેપ કર્યો નહિં જ પાલવવાનો, ત્યાં યુક્તિઓ અને દલીલ પેશ કરવી પડવાની થતી શંકાઓનું શાન્તિ અને ગંભીરતાપૂર્વક સમાધાન કરવું પડવાનું, આ ઉપરથી સમજી શકાય તેમ છે કે-ઇતર દેશમાં જે સાધુઓ વિચરે તેમની ઉપદેશ પદ્ધતિ પણ વર્તમાન જમાનાને અનુકૂળજ હોવી જોઈએ. “ વર્તમાન જમાનાને અનુકૂળ થી મારી મતલબ એ નથી કે ઉપદેશકે પૃચ્છકની હા માં હા મેળવવી. નહિં, “વર્તમાન જમાનાને અનુકૂળ માંથી મારી મતલબ એ છે કે, ઉપદેશ પદ્ધતિ પ્રતિપાદક શૈલીવાળી હેવી જોઈએ, નહિં કે નિષેધક શૈલીવાળી. બીજાને બુરા કહેવા કરતાં સુંદરતાનું સ્વરૂપ પ્રકટ કરવું, એનું નામ પ્રતિપાદક શૈલી છે. કોઈનું પણ ખંડન કરવા કરતાં સત્ય સ્વરૂપને પ્રકટ કરવું, એનું નામ પ્રતિપાદક શૈલી છે. અસત્યનો તિરસ્કાર કરવા કરતાં સત્યનું સ્થાપન કરવું, એનું નામ પ્રતિપાદક શૈલી છે. કુસાધુની નિંદા કરવા કરતાં સસાધુનાં લક્ષણો, ધર્મો બતાવી આપવાં, એનું નામ પ્રતિપાદકશૈલી છે. આ પ્રતિપાદકશૈલીથી ઉપદેશ આપનાર, વ્યાખ્યા કરનાર ગમે ત્યાં પણ જનતા ઉપર પ્રભાવ પાડી શકે છે. અને અતએવ સાધુ
૯૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
સાધુ વિહાર. ઓએ આવા પ્રકારની ઉપદેશ પદ્ધતિ રાખવી જોઈએ. ખાસ કરીને જેણે ગુજરાત-કાઠિયાવાડ્માંથી ઇતર દેશમાં જૈન ધર્મને લઈ જવો છે, અથવા ગુજરાત-કાઠિયાવાડ ઉપરાંત બીજા દેશોમાં ગામે ગામ બજારે બજાર અને ઘરે ઘરે જૈનધર્મની પ્રભાવના કરવી છે, તેમણે તે આ પદ્ધતિ ખાસ કરીને અખત્યાર કરવી જોઈએ છે. અર્થાત જુદા જુદા દેશમાં વિચરનાર સાધુઓએ આ પદ્ધતિનું પ્રધાનતયા અવલંબન કરવું જોઈએ.
ઉપરના વિવેચન ઉપરથી એ સહજ સમજી શકાયું હશે કે – જૈન સાધુઓએ ગુજરાત કાઠિયાવાડને છેડી બીજા બીજા દેશમાં વિચારવાની જરૂર છે, પરંતુ તેમાં પણ યોગ્યતાને ખાસ વિચાર કરવાને છે અને તે સંબંધી વિચાર કરતાં ઉપર જણાવવામાં આવ્યું તેમ એ ચોકકસ જણાય છે કે–ઇતર દેશમાં તેજ સાધુએએ વિચરવું જોઈએ કે—જેઓ કોઈ પણ જાતના કષ્ટોને સહન કરી શકે તેમ હોય; જેઓ વપરશાસ્ત્રમાં વિદ્વાન્ હોય; વિદ્વાનની સાથે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને ઓળખનારા હોય, ઉપકરણ અને એવી વસ્તુઓના લોભથી રહિત હય, જેમના વિચારો કેવળ બીજા દેશોમાં જૈનધર્મનો પ્રચાર કરવાના હોય અને જેઓની ઉપદેશ પદ્ધતિ વર્તમાન સમયને અનુકૂળ અર્થાત હોટે ભાગે પ્રતિપાદક શૈલીવાળી હોય. તેમ જેઓ પરમતસહિષ્ણુતાનો ગુણ ધરાવતા હોય. આવી યોગ્યતા સિવાય કેવળ તીર્થયાત્રાના નિમિત્તે જ લાંબી ખેપ કરવી અને અનેક પ્રકારના આરંભસમારંભનાં પાપોને બે ઉપાડે, એ મને તે બિલકુલ અયોગ્ય જ લાગે છે. ઉપર્યુક્ત ચેગ્યતા સિવાયના સાધુઓએ તે ગુજરાત-કાઠિયાવાડના શ્રાવક શ્રાવિકાઓને વ્રત-નિયમો કરાવતા ફરવું, એ જ શ્રેયસ્કર છે, કે જેથી લાખના બાર હજાર કરવાને તે પ્રસંગ ન આવે. તેમનું સંયમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો. એજ તીર્થ છે. અને તેની યાત્રા એજ તીર્થયાત્રા છે. તે સિવાયની તીર્થયાત્રાને પ્રાસંગિક લાભ ત્યાં જે મળતું હોય તે તેમણે લઈ લેવો જોઈએ. પરંતુ જે સાધુઓ વિદ્વાન છે, સમર્થ છે. ઉપયોગ પૂર્વક બીજા દેશમાં વિચરી શકે તેમ છે; દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના જાણનારા છે, તેમણે તે જરૂર ગુજરાત-કાઠિયાવાડને કે પિતાનાં માનેલાં ક્ષેત્રે ઉપરને અને પોતાના રાગી શ્રાવક શ્રાવિકા ઉપરનો મોહ દૂર કરી બીજા બીજા દેશમાં વિચરવું જ જોઈએ. પુનઃ પણ હું ભાર મૂકીને કહીશ કે તેમણે વિચરવું જ જોઈએ, અને તેમાં જ સાચી શાસનપ્રભાવના છે. ગુજરાત-કાઠિયાવાડમાં હજારે કે લાખે. રૂપિયા ભક્ત શ્રાવકેની પાસે ખચોવવામાં જે શાસનપ્રભાવના નથી. તે ઇતર દેશમાં વિચરી લેકેને જૈનધર્મનાં ત સમજાવવામાં રહેલી છે.
શાસનદેવ સર્વને સબુદ્ધિ આપે, અને અમારે સુયોગ્ય મુનિવર્ગ જુદી જુદી ટુકડીઓમાં જુદા જુદા દેશોમાં વિચરતે થઈ જાય, અને તે તે દેશમાં જૈનધર્મની વિજય પતાકા ફરકાવે એવી અંતઃકરણની ઈચ્છાપૂર્વક વિરમું છું.
જ; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
કંઇ શીખશા કે ? કે?
(
>
સમય બદલાયા છે. જગત્ જાગ્રત થયું છે. નિવ્ર ઉડી ગઇ છે. ધમને પ્રચાર, એ જગતના તમામ સમાજોએ કત્ત વ્ય ધર્માં ' સમજી લીધો છે. અને તેમ સમજીને તેનાં સમુચિત સાધા તરફ સૌએ વલણ કર્યું છે. ધર્માંના પ્રચારનું સૌથી પ્રધાન સાધન હવે ‘ સંગઠન ” સ્વીકારાયું છે. જ્યાં સંગઠન નથી, જ્યાં વ્યવસ્થા નથી, જ્યાં બંધારણુ નથી, જ્યાં એક બીજાની સહાનુભૂતિ નથી, જ્યાં પ્રેમ નથી, જ્યાં અભાવ નથી ત્યાં ધર્મના પ્રચારની આશા રાખવી નિક છે. આપસની ોિં, વૈમનસ્ય, દુરાગ્રહ એ ધર્મના પ્રચાર કાર્યમાં બાધક નિવડે છે. જૈન સમાજની વમાનમાં આજ શા છે. શ્વેતામ્બર દિગમ્બરમાં લડાઇ,
૭પ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો.
ગ ગચ્છોમાં લડાઈ, મંદિરે મંદિરવાળાઓમાં લડાઈ, ઉપાશ્રય ઉપાશ્રયવાળાઓમાં લડાઈ, અને ક્રિયાપ્રિય લેકમાં ક્રિયાકાંડોની ભિન્નતા માટે લડાઈ. એમ જ્યાં જુઓ ત્યાં લડાઈ સિવાય શું દેખાય છે ? આ લડાઈની ભવાઈ તે ગૃહસ્થની, પણ પરમાત્મા મહાવીરના વેષ ઉપર તાગડધિન્ના કરનારા અમારા મુનિવર કે જેઓ ત્યાગ વૈરાગ્યની મૂર્તિ કહેવાય છે, અને જેઓ રાગ-દેશને સંસારમાંથી હાંકી કાઢવા ધર્મદંડ લઈને ચારે તરફ દેડદડા કરે છે, એમનામાં યે કયાં ઠેકાણું છે. શાસનના રાગની– મહાવીરના નામની બાંગ પોકારવાવાળા અમારા મુનિવરે પણ જ્યાં એક બીજાથી વધારે આડંબરવાળાં સામૈયાં કરાવવામાં જ મહાવીરના ધર્મને પ્રચાર સમજે, ઉજમણાં-ઉપધાન કે સંધ કઢાવવામાં જ પિતાની સત્તાનું પ્રાબલ્ય સમજે, એક બીજાનાં કાયોને, પછી તે શાસનની ઉન્નતિનાંજ કેમ ન હોય, તેડી પાડવામાંજ શાસનની શુભેચ્છકતા સમજે અને એક બીજાની નિંદા કરવામાંજ ચારિત્રધર્મની આરાધના સમજે, ત્યાં કેમ કહી શકાય કે મુનિરાજે પણ જૈનધર્મના પ્રચારને ચાહે છે ? અમારા મુનિવરેને ગુજરાત છેડી બહાર વિચરવું નથી, ગુજરાતના આડંબરનો મોહ મૂો નથી, દુનિયા જેવી નથી, અને જેઓ કદાચ બહાર નીકળે પણ છે, તેઓ કાંતિ સાધીનું લંગર પણ સાથમાં લઈ જમીન માપવા સાથે જૈનેતરમાં જુદી જ ભાવના ફેલાવે છે, અને કાંતિ બીજા દેશોમાં જઈને પણ ગચ્છાદિના ઝઘડાઓમાં પડી ઔર ઝઘડા વધારે છે. એટલે પરિણામે તે મીંડુજ.
પૂજ્ય મુનિવર ! જરા બહાર નીકળો, ધર્મના પ્રચારના નિમિત્ત બહાર નીકળે, દુનિયાની પ્રવૃત્તિ જેવાની અભિલાષાથી બહાર નીકળે; ઉદાર વૃત્તિથી બહાર નીકળે, શીખવાની બુદ્ધિથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
કઈ શીખશે કે ?
બહાર નીકળો, બીજાઓમાં જૈનધર્મનાં બી વાવવા માટે બહાર નીકળે. બહાર નીકળે અને શીખો. જગતમાં શીખવાનાં સાધન ઘણું છે. દુનિયાની પ્રવૃત્તિ ઉપર જરા ધ્યાન દે, ઘણું શીખી શકો છે. ઘણું જાણી શકે છે. જોયા અને જાણ્યા સિવાય સંકુચિતતાને પડદે દૂર થઈ શકતો નથી. જરા જૂઓ, દુનિયા કેટલી આગળ વધી રહી છે. પોતાના પૂજ્ય પુરૂષો માટે કેટલું કરી રહી છે ? પિતાના ધર્મનો પ્રચાર કરવા માટે, દેશનું ભલું કરવા માટે આપસઆપસનું સંગઠન કરવા માટે અને પોતાના સિદ્ધાન્ત જનતાના કર્ણગોચર કરાવવા માટે કેટલું કરી રહી છે ? જરા જોશે કે ? આંખ ઉઘાડશો કે? ઉદાર હૃદયથી નિરીક્ષણ કરશે કે ? હજુ પણ કંઈ પાઠ શીખશે કે? કંઈ આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરશો કે ? જૂઓ, જરા તાજેજ દાખલે, આપની હામે ઉપસ્થિત છે.
આર્ય સમાજના સંસ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીની શતાબ્દિમાં શું થયું ? સ્વામી દયાનંદ સરસ્વતી એટલે એક આધુનિક સમાજના સંસ્થાપક, સ્વામી દયાનંદ સરસ્વતી એટલે આય - સમાજના સિદ્ધાન્તો પ્રમાણેના સુધારક. સ્વામી દયાનંદ સરસ્વતી એટલે કોઈ સર્વજ્ઞ કે તીર્થકર નહિં, અને હિંદુઓની માન્યતા પ્રમાણેના કોઈ અવતાર કે પ્રભુ પણ નહિં. છતાં તેમણે પિતાના જીવનમાં જે કંઈ કર્યું, ભારતવર્ષમાં જે કંઈ જાગૃતિ આણી, જે સંદેશ પહોંચાડ્યો, જે કઈ ઉપદેશ આપે, એના બદલામાં એમના પ્રત્યે પૂજ્ય બુદ્ધિ રાખનારાઓએ શું શું કર્યું?
વર્તમાનપત્રો ઉપરથી અને ખાસ કરીને અહિંથી (શિવપુરીથી) ગયેલ મારા એક સ્નેહી શ્રીમાન પંડિત રામનાથજી શર્મા દ્વારા જે કંઈ ત્યાંનું દશ્ય જાણવામાં આવ્યું છે, તે ઉપરથી સ્પષ્ટ જણાય છે કે- સ્વામી દયાનંદ સરસ્વતીની શતાબ્દિ, એ સ્વામીજીની શતાબ્દિ
૭ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #101
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
નહિં હતી, પરંતુ ભારતવર્ષના રાષ્ટ્રીય સંગઠનની સાક્ષાત મૂર્તિ ખડી થઈ હતી અને તે એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે-તે શતાબ્દિના ઉત્સવ ઉપર, કેવળ આર્યસમાજ નહિં, પરંતુ તે ઉપરાન્ત બીજા પણ જુદા જુદા ધર્માનુયાયિઓ મળી લગભગ ત્રણ લાખ મનુષ્યોની મેદની એકત્રિત થઈ હતી. જેમાં સાઠ હજાર તે ભારતની દેવીઓ-સ્ત્રીઓ હતી. ત્રણ લાખ મનુષ્યો એટલે શું ? આટલી આટલી કાંગ્રેસો થવા છતાં આવું દશ્ય કેઈએ કયાંય જોયું ! આ મેળે મેળેજ માત્ર નહિં હતું, ત્યાં ધાર્મિકશ્રદ્ધા–પૂજ્યભાવની ઉજવળતા સ્પષ્ટ દેખાઈ આવતી હતી. એટલી સ્ત્રીઓને સમુદાય હવા છતાં “બહેન” અને “માતા” ના નામથી સંબેધાતે લેકવ્યવહાર જનતાનાં હદમાં અપૂર્વ આનંદ ઉત્પન્ન કરતા હતા. ત્રણ લાખ મનુષ્યની મેદની મળવા છતાં વ્યવસ્થાપકે તમામની યોગ્ય વ્યવસ્થા જાળવવા તનતોડ મહેનત કરતા હતા. સેવાધર્મનું-આતિથ્ય સત્કારનું આથી જવલંત ઉદાહરણ બીજું શું મળી શકે તેમ હતું? એટલું જ નહિં, ત્રણ લાખ મનુષ્યોને મેળો હોવા છતાં એક પણ પિલીસને પહેરે નહે. માત્ર સ્વયંસેવકોની સેવા ઉપર જ બધું નિર્ભર હતું અને તેમ છતાં તારીફ એ વાતની હતી કે, કેઈની પણ વસ્તુ ખોવાઈ કે લૂંટાઈ નહોતી. કદાચ કેઇની ચીજ કયાંય પડી જતી, તે તત્કાલ સ્વયંસેવકદારા કાર્યાલયના તાબામાં પહોંચી જતી; અને માલધણી ત્યાં જતાં તુ તેને મળી જતી. વળી આ મેળામાં ખાસ એક એ પણ વાત ધ્યાન ખેંચનારી હતી કે—કોઈ પણ માણસ બીડી પીતે જેવા ન્હોત. બીડીના નિધની સૂચનાને તમામ માન આપ્યું હતું.
આ ઉપરાન્ત જુદા જુદા પંડાલેમાં વ્યાખ્યાનેની ધૂમ હવારના ૭-૮ થી રાત્રિના દશ વાગ્યા સુધી ( વચમાં અમુક એકાદ
૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
કંઈ શીખશે કે?
કલાકને છેડી) મચેલી જ જોવામાં આવતી. કયાંય ગોરણિી સભાનું અધિવેશન થઈ રહ્યું છે તે કયાંય શુદ્ધિસભામાં લેકચર બાજી ઉડી રહી છે. કયાંય દલિતોદ્ધારક સભા થઈ રહી છે, તો કયાંય જાતપાતનાશક સભા ગાજી રહી છે, કયાંય કવિસંમેલન છે, તે કયાંય વિપરિષદુ છે કયાંય ધર્મપરિષદુ છે, તો કયાંય રાજકીય પરિષદુ છે અને કયાંય ભારતવર્ષીય યુવક પરિષદુનું અધિવેશન છે, તે કયાંય સાધુ સમેલન થઇ રહ્યું છે. એમ જુદા જુદા પંડાલમાં જુદાં જુદાં સમેલને નજરે પડતાં.
એક દિવસ ખાસ એક નગરકીર્તન પણ નીકળ્યું હતું. કહેવાય છે કે માઈલેમાં આ વરઘેડે ફેલાયેલું હતું અને બધે ફરીને
આ વરઘડે તે કેટલી–તે મકાને ઉતર્યો હતો કે જ્યાં સ્વામી - દયાનંદ સરસ્વતી વિદ્યાધ્યયન કર્યું હતું. આ કોટડીમાં સ્વામી - શ્રદ્ધાનંદજી અને લાલા હંસરાજજી ધજાઓ લઈને બેઠા હતા. આમાં પણ ખાસ એક મૌજ હતી. અને તે એ કે આ બને વ્યક્તિ વર્તમાન આર્યસમાજની બે મુખ્ય પાટિના નાયક છે. લાલા હંસરાજજી કેલેજ પાર્ટીના છે, તે સ્વામી શ્રદ્ધાનંદજી ગુરૂકુલ પાર્ટીના. દિગમ્બરભાઈએની બાબૂ પાર્ટી ને પંડિત પાટ અથવા શ્વેતામ્બરની રૂઢી પૂજક પાર્ટી અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ પ્રમાણેની સુધારકપાટ જેટલો જ આ બન્નેમાં તફાવત છે. છતાં બાબૂ પાટી કે પંડિત પાર્ટીની માફક મારા મારી કે રૂઢી પૂજકપાર્ટી અને સુધારકપાર્ટીની માફક નોટીસબાજી એમણે નથી કરી અને ન એક બીજા પ્રત્યે તિરસ્કાર ભાવ પણ રાખ્યો છે. મતભિન્નતા હોવા છતાં પિોતાના ગુરૂના છત્ર નીચે બંને નાયકે એક સાથે વિજાદંડ લઈને - બેઠા, એ એમની ઉદારતાને પરિચય છે.
આ પ્રસંગે આર્યસમાજનાં અનેક ગુરૂકુળ અને વિદ્યાલયોના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો.
છાત્રો અને બાળાઓની ઉપસ્થિતિ પણ જંગી હતી. જેવાં કેકાંગડી ગુરૂકુળ, વૃંદાવન ગુરૂકુળ, મવાના ગુરૂકુળ, ઈદ્રપ્રસ્થ ગુરૂકુળ, જાલંધર કન્યા મહાવિદ્યાલય, ડી. એ. વી. કેલેજ લાહોર, ડી. એ. વી. કેલેજ કાનપુર, રામજશ કોલેજ દેહલી, વડેદરા વ્યાયામશાળા, અને અજમેર વ્યાયામશાળા વિગેરે વિગેરે.
જુદી જુદી સભાઓમાં જે જે ભાષણકર્તાઓએ ભાષણે કયાં, તેઓમાં શ્રીયુત દીવાનચંદ્રજી પ્રીન્સીપલ ડી. એ. વી. કેલેજ કાનપુર, ભાઈ પરમાનંદ સ્વામી સત્યાનંદજી, નારાયણ સ્વામી, લાલા હંસરાજજી, સ્વામી શ્રદ્ધાનંદજી, શ્રીયુત કૃષ્ણજી એડિટર “ પ્રકાશ અને શ્રીયુત રામપ્રસાદજી એડીટર ‘વંદેમાતરમ” એ વિગેરેનાં વ્યાખ્યાને અતિમહત્ત્વનાં રેચક અને આકર્ષક હતાં.
યદ્યપિ આ પ્રસંગે જુદાં જુદાં કાર્યો માટે જુદા જુદા પંડામાં-સભાઓમાં છૂટક છૂટક અનેક ફડે થયાં; પરતુ સર્વ સાધારણ રીતે ખાસ એક ફંડ થયું, તે વધારે ધ્યાન ખેંચનારૂં છે.
અને તે એ કે-હિંદુસ્થાનથી બહાર જુદા જુદા દેશોમાં આર્યસમા.જને પ્રચાર કરવા એક ફંડ કરવામાં આવ્યું છે. જેમાં લગભગ દેઢથી બે લાખનું ફંડ થયાનું જણાય છે. કદાચ વધારે પણ. થયું હોય.
સ્વામી દયાનંદ સરસ્વતી શતાબ્દિ સંબંધી ઉપયુંકત હકીક્ત પૂરી પાડવા બદલ શ્રીમાન પંડિત રામનાથજી શર્મા પ્રત્યે કૃતજ્ઞતા પ્રકટ કરી હવે આ પ્રસંગે હુ જૈન સમાજનું પુનઃ ધ્યાન ખેંચવા ઈચ્છું છું.
જેને અને ખાસ કરીને જૈન મુનિવરે, દયાનંદ શતાબ્દિના ઉપર્યુક્ત હેવાલ ઉપરથી કંઇ શીખશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
*
કઇ શીખશે. કે ? કે? જૈનધર્મોના પ્રચાર કરવા માટે આપણે શું શું કરવુ એઇએ, એને ખ્યાલ ઉપરના વૃત્તાન્ત ઉપરથી આપના મગજમાં આવશે કે ? હજુ પણ ઉજમણાં અને ઉત્સવામાંજ જૈનધર્મની તી છે, એ માન્યતામાં કંઇ ફરક નહિ પડે ? શું સંકુચિતતાના કૂવામાંથી બહાર નીકળવાનુ હજી પણ મન નહિ થાય ? શું ગૃહસ્થા દ્વારા આડઅરો ચાવી મહત્ત્વ પેાતાનું વધારવું અને નામ ભગવાન મહાવીરનું લેવુ. ' એ કુટિલનીતિને ત્યાગ હજી પણ નહિં થાય ? શું આપસની ઇર્ષ્યા અને વૈમનસ્યા હજી પણ નહિ" મટે કે ? અરે, જેને વેષ ધારણ કરી જૈન ધર્મના બહાના હેઠળ પોતપોતાની દુકાના ચલાવી રહ્યા છે, એ પૂજ્ય પિતા મહાવીર દેવ પ્રત્યે કંઇ પણ કૃતજ્ઞતા બતાવશે! કે ?
મહાત્માઓ ! ભગવાન મહાવીરના નામ માટે તમે શું કર્યું. ? એની વાસ્તવિક ઉદારતાવાળા મ દેશ તમે કેટલા દેશામાં અને કેટલા ધરામાં પહેાંચાડયા ? એના નામની માળા ફેરવનારા લાખા મનુષ્યા તમારી સંકુચિતતાથી ધમને છેાડી રહ્યા છે, પોતાનાં જીવના ખીજાને ત્યાં વેચી રહ્યા છે, એને બચાવવા તમે શું કર્યુ ? જુદા જુદા દેશમાં જૈનધર્મનુ નામ પણ ભૂસાઇ રહ્યું છે, અને કાયમ રાખવા તમે કેટલા પ્રયત્ન કર્યો ? જે જાતિયે સમાજની સંકુચિતતાથી રીબાઇ રહી છે–ધમ છેાડી ચૂકી છે અથવા રહી છે, એને બચાવવા તમે કંઇ ધ્યાન ભકતાની હામાં હા મેળવી ? પૂજ્યવરા, લગાર ઉપર ધ્યાન આપે. બીજાએ પેાતપાતાના ધર્મના સાધના દ્વારા કરી રહ્યા છે, એ જરા તપાસા. દૃષ્ટિ ઉધાડા. ક્રાઇ વખત એકાન્તમાં એસી આત્મદેવને પૂછે તો ખરા કે તમે ભગવાન મહાવીરના ધના પ્રચાર કરી રહ્યા છે કે તમે પોતે પાતાને
6
૨૧
છેડવાની તૈયારી કરી આપ્યું` કે તમારા
પરમાત્માના શાસન
પ્રચાર કયાં કયાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે. ભગવાનના નામે પૂજાવી રહ્યા છે ? તમારા ભકતો, જેમાં તમે ગીત ગાઓ છે-જેની હામાં હ મેળવે છે, તેઓ તમારી વાહ વાહ ગાય, એથી તમે જૈન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે, એમ માની જુલાઓ માં. અજૈન પ્રજા ઉપર જૈન ધર્મની છાપ પાડે. બીજાએને જૈનધર્મના રાગી બનાવો. તમને જેનધર્મનું અભિમાન છે ? જૂઠી વાત ! તમે તમારી કીર્તિને જેટલી ચાહે છે, તેટલો જૈન ધર્મને કયાં ચાહે છે ? અંતઃકરણના અવાજથી તમે કહે. તમને જેટલે તમારૂં મહત્વ બતાવવા તરફ પાર છે, એટલે જૈનધર્મ ઉપર છે ? જાતિયોની જાતિયે નષ્ટ થાય, જ્યાં તમે વધારે વિચરે ત્યાંનાજ જૈનમાં ખાનપાનની શુદ્ધિને તિલાંજલી દેવાય, સામાજીક સંકુચિતતાનાજ ભોગ બની હજારે યુવકે અન્ય ધર્મોમાં ચાલ્યા જાય, મંદિર ઉજડ અને વેરાન બને, નવયુવકેમાં નાસ્તિકતાને પ્રચાર થાય, બાળકને ધર્મનાં શિક્ષણ ન મળે, સમાજ ગરીબાઈમાં સબડતી જાય, હજારે મનુષ્યોને એક વખતનું અન્ન પણ ન મળે અને તમને ઉજમણાંને ઉત્સ ગમે, તમને માલપાણી ગમે, તમને સામૈયાં ગમે ! કયાં છે શાસનનો પ્રેમ ? કયાં છે સમાજની દાઝ ? કયાં છે ધર્મનું અભિમાન ? શું ધર્મગ્રંથો હાજીયાઓને સંભળાવવામાંજ જૈનધર્મની પરાકાષ્ટા છે ? જરા હૈયા પર હાથ રાખીને કહો તમને ધર્મનું અભિમાન સાચે સાચું છે ? શા માટે ઠગ છો ? શા માટે ભોળવો છે ? શા માટે ધર્મઢાંગ લઈ બેઠા છે ? હૃદયહીન થઈને ક્યાં સુધી ધર્મના નામે કેસલા ચલાવશો ? હજુ ચેતે ? સમજે ! ઘર સંભાળી ? યદિ વાસ્તવિક સાચું છે તે બીજાનું અનુકરણ કરવામાં પાપ ન માને. શીખે, કંઇ શીખે ! જગતને જુઓ ! ઈર્ષ્યાને ત્યાગ કરે ! આપસમાં મેલ કરે ! સંગઠન કરે ! એક બીજાના ગુણોની સ્તુતિ કરવામાં શ્રેયઃ સમજો !
૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
કંઈ શીખશે કે ?
બહાર નીકળે ! પરધર્મસહિષ્ણુતા ધારણ કરે. કોને સહન કરી ઘરે ઘરે ભગવાન મહાવીરને સત્ય સદેશ સંભળાવો ! અને તમારા ભક્તિ પાસે તમારી મહિમા માટે દિવ્ય ન ખરચાવતાં જૈન ધર્મના પ્રચાર માટે ખરા. તેજ સમાજ બચશે ! તેજ ધર્મજીવિત રહેશે ! તેજ બીજાની હામે ટકકર ઝીલી શકશે, તેમજ તેનું ગૌરવ ચારે તરફ ફેલાશે ! તેજ લેકે આકર્ષશે ! અને તોજ લેકે જૈનધર્મને અપનાવશે !
મહાનુભાવો, કેવળ બાર લાખ મનુષ્યને જ જૈન ધર્મ ન હાય ધર્મ તે જગત માત્રને ગ્રાહ્ય હોય ! ગ્રહણ કરવા ઘો, અને ગ્રહણ કરે તેની સાથે એકત્વભાવથી વર્તાવ કરે, તેની સાથે બધી છૂટે કરી . તોજ દુનિયા જૈનધમની શીતળ છાયામાં આવશે. શીખવાને માટે–જાણવાને માટે સ્વામી દયાનંદ શતાબ્દિને એકજ પ્રસંગ કાફી છે. તેઓની ઉદારતા જાઓ, તેમનું સામાજિક અભિમાન જૂએ, તેઓનું સંગઠન જાઓ, તેઓને પ્રેમભાવ જૂઓ તેઓની પરધર્મસહિષ્ણુતા જૂઓ, તેમની તેમના ગુરુ પ્રત્યેની પૂજા બુદ્ધિ જૂઓ. શીખશો કંઇ ? તેથાંથી ઘણું શીખી શકે છે! જાણી શકે છે ! લઈ શકે છે ? ચેતવાને પ્રસંગ છે; ચેતવું જરૂરનું છે. અંતિમ પ્રાર્થના છે કે ચેતે, નિવેદન છે કે ચેતે, શાસનના ભલા માટે ચેતે; અને નહિ તે લાખના બાર હજાર કરશે, એટલું જ નહિં પરંતુ આખરે એવા સ્થાનમાં રહેશે કે જ્યાં આંસુ લૂછનારે કેઈ નહિં મળે, એવા સ્થાને લૂટાશે કે તમારી ચીસ સાંભળનારે કે નહિં મળે અને એવા ઊંડાણમાં ડૂબશે કે જ્યાંથી હાડકાના યે પત્તો નહિ મળે ! શાસનદેવ ! સર્વને બુદ્ધિ આપો !
૮૩ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #107
--------------------------------------------------------------------------
________________
(૧૩) મહાવીર.
મહાવીર” એટલે જગતને ઉદ્ધારક, “મહાવીર' એટલે સત્યમાર્ગને પ્રકાશક: “મહાવીર' એટલે નિષ્પક્ષપાતની મૂર્તિ અને
મહાવીર એટલે જગતને સારો મિત્ર ! “મહાવીર” એ નામમાં રહેલી ચમત્કારિતા આપણાં હૃદયોને કેવાં ચમકૃત કરે છે ? એનું નામ લેતાં આપણુંને કેટલે હષોતિરેક થાય છે ? કેમ ન થાય ? જેના જન્મથી ત્રિકીમાં આનંદ પ્રગર્યો હતો, જેના જન્મથી નારકીના છાને પણ સુખને સંચાર થયો હતો, જેના જન્મથી ઇદ્રનું આસન કયું હતું, તે દિવસ અને તે ઘડીને કેણ યાદ ન કરે ? આજનો દિવસ તેજ પવિત્ર દિવસ છે. આજનો દિવસ તેજ પરમ પિતા મહાવીરને જન્મ દિવસ છે. આજના દિવસ તેજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
મહાવીર.. જગતના પ્રાણિમાત્રને આનંદિત બનાવનાર દિવસ છે. આજના દિવસ એ ત્રણ સાઠ દિવસેને શિરોમણિ દિવસ છે. આજના દિવસની પવિત્રતા શી વર્ણવવી? જે વખતે ભારતવર્ષમાં ઘેર હિંસા પ્રસરી રહી હતી, જે વખતે ભારતવર્ષમાં ધર્મના નામે કેસલા ચાલી રહ્યા હતા, જે વખતે ભારતવર્ષ આર્યવને ભૂલી અનાર્યત્વના રંગમાં રંગાઈ રહ્યા હતાતે વખતે અહિંસાની ઉઘણા કરનાર, સત્યને સંદેશ પહોંચાડનાર, શુદ્ધ આર્યવનું પ્રેમનું સ્વરૂપ સમજાવનાર અને પ્રાણિમાત્રનાં હૃદયમાં પવિત્રતાનું સિંચન કરનાર આ મહાવીરના જન્મ થયો હતો.
ભગવાન મહાવીરે જે ધર્મનો ઉપદેશ આપ્યો, એમાં ખાસ વિશેષતા હતી. તે વખતે ચાલતા જુદા જુદા ધર્મના ઉપદેશકો કેવળ જનતાને પિતાના વાડામાં લઈ જવાને બદ્ધ થયા હતા, ત્યારે ભગવાન મહાવીરે કેવળ નિઃસ્વાર્થ વૃત્તિથી જગતને સત્ય માર્ગ બતાવ્યા હતા. મહાવીરના ઉપદેશમાં ત્યાગનું પ્રાધાન્ય હતું. નાહિં કે પૌલિક ભાવો તરફ આસકિત. મહાવીરના ઉપદેશમાં તાત્વિકતા હતી, નહિં કે જૂડે આડંબર. મહાવીરે મુક્તિને અધિકાર–મહાવીર થવાના અધિકાર સૌને માટે બતાવ્ય; નહિં કે પોતાના જ ભકતને ! નહિ કે અમુક જાતિ, કુલ કે દેશમાં ઉત્પન્ન થયેલાઓને ! મહાવીરે એક ભેદે નહિ, પંદર ભેદે સિદ્ધ કહ્યા, એ જ એનું પ્રત્યક્ષ ઉદાહરણ. મહાવીરે બતાવેલા મુક્તિના અધિકારને સ્પષ્ટ કરતા એક આચાર્ય કથે છે:
नाशाम्बरत्वे न सिताम्बरत्वे
न तत्त्ववादे न च तर्कवादे । न पक्षसेवाश्रयणेन मुक्तिः
कषायमुक्तिः किल मुक्तिरेव ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખેા.
આત્મ કલ્યાણ માટે મુક્તિ માટે—જગતના પ્રાણી–માત્રના ધ્યેય માટે સર્વથા નિષ્પક્ષપાતપણે આ પ્રમાણેની ઉદ્ઘોષણા કરનાર મહાવીરના ધમ ચાક્કસ જાતિના ચોકકસ ક્ષેત્રના ચોકકસ વેષવાળાઓના --ચોક્કસ ક્રિયા કરનારના ચાકસ સયાગામાં રહેનારાઓનેાજ ધમ કેમ હાય ! એતા કાણુ બ્રાહ્મણ કે કાણુ વૈશ્ય, ક્રાણુ ક્ષત્રિય કે કાણુ –દરેકના હાય. એ ધર્મ તા કાણુ હિંદુ કે કાણુ મુસલમાન, કાણુ પારસી કે કાણુ ક્રિશ્ચયન સૌના આરાધ્ય હોય. એ ધમને માનનારાઓ, પાળનારા, આરાધનારાઓમાં સંકુચિતતાનુ નામેા નિશાને ન હાય. એએનામાં મહાવીરની ઉદારતા એત પ્રેત થઈને રહેલી હોવી જોઇએ. છતાં દુ:ખના વિષય છે કે મહાવીરના સર્વ સામાન્ય ધર્મ આજ જગના એક ખૂણામાં ભરાઇ રહ્યો છે. મહાવીરના એ યુનિવર્સલ ધમ આજ ચોક્કસ મનુષ્યોનેાજ ધર્મ બની રહ્યો છે અને વધારે દુ:ખના વિષય તા એ છે કે મહાવીરના નામનું આંભમાન ધરાવનારાઓ આજ સંકુચિતતાના પાંજરામાં પુરાઇ રહ્યા છે. ખરૂ કહીએ તાં ભગવાન મહાવીરના આવા સમાન્ય ધમ–સોંપયોગી ધજગતના ગ્રાહ્ય ધમ વિસે વિસે ચાક્કસ મર્યાદામાં આવતા ગયા, એનુ પ્રધાન કારણ કાષ્ઠ હાય તા મહાવીરના ધા ઉપદેશ કરનારાઓની સંકુચિતતાજ છે. ઉપદેશકાઉપરજ ધર્મના પ્રચાર અવલંબી રહ્યા છે. ઉપદેશક, કાઇ પણ ધર્માંની વિશાળતા કે સંકુચિતતા બતાવી અને બનાવી શકે છે, જે ધર્મના ઉપદેશકે પોતાનું સ્થાન છેાડી–અરે પેાતાની પાટ છેડી અન્યત્ર ઉપદેશ આપવા જતાં હિંચકાય, ‰ ધર્મના ઉપદેશકેા પોતાના ધનુ પુસ્તક બીજાના હાથમાં આપતાં સાચાય, જે ધર્માંના ઉપદેશકે, બીજાને અપનાવવામાં ધર્મના નાશ સમજે, જે ધર્મના ઉપદેશકે એકજ ધર્મને પાળનાર જુદી જુદી જ્ઞાતિના લેાકેાને પણ સબંધ
e
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
મહાવીર.
કરાવવામાં પાપ સમજે, જે ધમના ઉપદેશકા કેવળ ચાસ ક્ષેત્રોને જ પોતાનાં બાપીકાં ક્ષેત્રો માની લઇ ત્યાં કર્યાં કરે, જે ધર્મના ઉપદેશક ગૃહસ્થાને આધીન રહી એમની હામાં હા મેળવતા રહે, જે ધર્મના ઉપદેશકે કેવળ પોતાનાજ માંહમા વધારવામાં રાતદિવસ મચ્યા રહે, અને જે ધર્મના ઉપદેશા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જોયા સિવાય ધર્મના નામે ઢકાસલા ચલાવ્યા કરે, એ ધના ઉપદેશકા એ ધને વધારી શકે કે ઘટાડી શકે, એનું અનુમાન કરવું જરા પણ મુશ્કેલી ભરેલુ નથી.
જૈનધમ મર્યાદિત બન્યા હાય, જૈનધમ તરફ લેાકેાની આભચિ ઓછી થઇ હાય, જૈનધમ અમુક ક્ષેત્રામાંજ ભરાઇ રહ્યો હાય, અને જૈનધમ નિાયા હાય કે નિાઇ રહ્યો હોય તેા તે ઉપર્યુક્ત ઉપદેશકેાનાજ કારણે છે. મહાવીરની ઉદારતા જૂએ. તેણે કંદ કાછ ક્ષેત્રને પેાતાનુ ક્ષેત્ર માન્યું નહતું; તેણે કદિ કાષ્ઠ ઉપાશ્રયને પેાતાના બાપીકા ઉપાશ્રય બનાવ્યા ન્હાતા; તેણે કદિ ઉપદેશ આપવામાં જાતિભેદના વિચાર રાખ્યા ન્હાતા, તેણે કદિ પેાતાનું મહત્વ વધારવા કે બતાવવા કાશીશ કરી ન્હાતી; તેણે કદિ કઈ વાતના ઉપદેશ કરવામાં સત્યતત્ત્વના પ્રકાશ કરવામાં કાઇની દાક્ષિણતા રાખી ન્હાતી, તેણે કદિ એમ કહ્યું નથી કે-જૈનધમ પાળનારાઓમાં પણ્ તમે ભેદભાવ રાખા; તેણે કદિ કહ્યું નથી કે-માત્ર એકાન્ત પક્ષથી તમે અમુકજ ક્રિયાએ અમુકજ ધૂમધામા કરો. છતાં તેજ મહાવીર પિતાના નામથી આજ એના સતાના શું કરી રહ્યા છે ? તેમનામાં કેટલી સાંકુચિતતા આવી ગઇ છે ? એના સ'તાના એ પિતાના નામે ધ્રુવી પેઢીઓ ચલાવી રહ્યા છે. કાઇ જોશે કૈ ? વિચારશે કે ? કેટલા ઉપદેશકા જૈનધમ ની વાસ્તવિક દાઝ ધરાવે છે !
સૌથી પહેલાં, જેના ઉપદેશના પાયે રાગ-દ્વેષને ક્ષય કરવા
૮૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો.
ઉપરજ રહેલો છે, એજ ઉપદેશકે રાગ-દેષને પાતળા કરવા કોશિશ ન કરે-બક્કે જાણે કે એક બીજાનાં રાજ્યો ન લૂંટાઈ જતાં હોય, એમ રાગ દ્વેષ વધારે-એક બીજાની નિંદા કરી એક બીજાના શિષ્યને હડપ કરવા મરચાં માંડે, એક બીજાનાં પુસ્તકે પચાવવા કાવાદાવા રચે, એક બીજાને હલકા પાડવા હેંડબીલે છપાવે, એક બીજાનાં છિદ્રો ઉઘાડે, એક બીજાથી પોતાની ઉત્કૃષ્ટતા અને બીજાની અપકૃષ્ટતા પ્રકટ કરે–આ બધાં રાગ-દ્વેષને પાતળાં કરવાનાં કારણો છે કે વધારવાનાં, કોઈ બતાવશે કે? ત્યાગની મૂર્તિ ગણાતા મુનિઓમહાવીરના લેબાસમાં રહેલા સાધુઓ-મહાવીરનો ઝડે ધારણ કરી વિચારનારા મુનિવરેને એ મહાવીરના નામપર, મહાવીરના ધર્મ પર, મહાવીરના ઉપદેશ પર, અને મહાવીરની આજ્ઞા ઉપર જરા પણ અનુરાગ હેય-જરા પણ આસ્થા હેય-જે જરા પણ શ્રદ્ધા હોય તે કેવળ પિતાનાજ દુરાગ્રહની ખાતર ધર્મને નિંદાવે ખરા ? પિતાનાજ મહત્ત્વની ખાતર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને ભૂલવા જેટલું ભાન ભૂલે ખરા ? પિતાનાજ અભિમાનની ખાતર એક બીજાને મળી શાસનના હિતના વિચાર કરવા જેટલી ઉદારતા ન બતાવી શકે ખરા ? ચોકસ સંખ્યાના સાધુઓ પણ સંગઠન કર્યા સિવાય રહી શકે ખરા ? પરતુ ખરી વાત એ છે કે વસ્તુ ભૂલાઈ છે. લક્ષ્ય ચૂકાયું છે, નિસાન બદલાયું છે. મહાવીરનું તે નામ છે. નથી દેશની દાઝ કે નથી ધર્મની, નથી સમાજની દાઝ કે નથી સાધુ સમુદાયની ! દાઝ છે આત્માની. દાઝ છે માન-મર્તબાની, દાઝ છે પિતાની ઈજ્જતની,દેશ દુઃખી થાએ, સમાજ સડી જાઓ, ધર્મની નિંદા થાઓ. કંઇ પરવા નથી. અમારૂં તે નામ થાય છે ને ? અમારી આગળ તે વાજાં વાગે છે ને ! અમારું નામ તે છાપામાં આવે છે ને ! બસ, દરકાર છે એની. અત્યારે તો ખરી જયન્તી આજ ઉજવાઈ રહી છે. આજે
૮૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
મહાવીર.
ગામ ગામ મહાવીર જયન્તી ઉજવાશે, ઘણાં વર્ષોથી જયન્તી ઉજવાઈ રહી છે. વાજાં વાગશે, વડા નિકળશે, પૂજાઓ ભણશે, પતાસાં વહેંચાશે, વ્યાખ્યાને થશે, જય બોલાશે, અને રાત્રે રોશનાઈ થશે. બસ, જયન્તી ઉત્સવ સમાપ્ત. પછી વહેલી આવજે આવતા વર્ષની ચિત્ર સુદિ તેરશ.
પૂજ્ય મુનિવરે, અંતરાત્માને પૂછો ! મહાવીર દેવની જયતી આટલું માત્ર કરવા કરાવવામાં સમાપ્ત થાય છે ? જરા છાતીએ હાથ દઈને વિચારે. આંખ મીંચીને વિચારે. એ મહાવીર જયન્તી વાસ્તવિક જયન્તી થઈ ન કહેવાય. મહાવીર દેવના ઋણથી આટલું કયોથી આપણે મુક્ત નથી થઈ શકવાના ! આપણું કર્તવ્ય ઘણું બાકી કહે છે, આપણે ઘણું કામ કરવાનાં છે. જ્યાં સુધી જૈન સમાજમાં અજ્ઞાનતા ફેલાએલી છે, જ્યાં સુધી હજારે જૈનોને એક વખતનું અન્ન પણ ખાવાને મળતું નથી, જ્યાં સુધી હજારે યુવકે જાતીય બંધારણને ભોગ થઈ દિવસે દિવસે પરધર્મમાં ભળી રહ્યા છે, જ્યાં સુધી જૈનધર્મને પાળનારી જાતિ સાથે પણ આપણે પરહેજ રાખીએ છીએ, જ્યાં સુધી જૈનધર્મને ગુજરાત-કાઠિયાવાડ અને મારવાડ મેવાડના ખૂણામાંજ આપણે દબાવી રાખ્યો છે, જ્યાં સુધી મગધ અને બંગાલ જેવા દેશોમાં પણ અહિંસાને પ્રચાર કરવા બહાર નીકળતા નથી, આપસના વૈમનસ્ય દૂર કરી સાધુ સંગઠન પૂર્વક જૈનશાસનની ઉન્નતિના વિચાર કરતા નથી, જ્યાં સુધી જ્વળ આપણુજ સ્વાર્થ તરફ આપણું લક્ષ્યબિંદુ બંધાયું છે, અને જ્યાં સુધી આપણે દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવને જોઈને કાર્ય કરાવી શકતા નથી, ત્યાં સુધી મહાવીર જયન્તી ઉજવી કદી પણ મનાય તેમ નથી. અને ન આપણે મહાવીર પિતાના સાચા ભકત તરીકે હોવાને દાવો કરી શકીએ તેમ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
અતએવ મુનિવરે ! ખરી મહાવીર જયન્તી ઉજવવી હોય તે સૌથી પહેલાં સાધુ સંગઠન કરે. વિચારેની લેનદેન કરે. અહપદને ત્યાગ કરે, સમાજની નાડ તપાસી સમુચિત ઉપાય કરે. ધર્મ પ્રચારનાં વાસ્તવિક કારણે શોધી કાઢી તે સાધનાધારા વાસ્તવિક ધર્મને પ્રચાર કરે. ધર્મની પ્રભાવનાનાં સમુચિત સાધને પ્રાપ્ત કરે. છડી દે–તમારે દુરાગ્રહ છેડી દે. લક્ષ્ય મહાવીરનું રાખે. જૈનધર્મનું રાખે. તમારા નિમિત્તે ધર્મની નિંદા થતી હોય, તે એવા કામોથી દૂર રહે. મહાવીરને વેષ ધારણ કર્યો છે તો સાચા મહાવીર બને. નીકળી પડે, બહાર નીકળી પડે. ઉપાશ્રયે અને ગામને મેહ મૂકી ઘો, કને સહવા બહાર પડે, ધર્મને પ્રચાર કરવા બહાર પડે, ગામે ગામ ને ગલીએ ગલીયે અને ઘેર ઘેર મહાવીર જયન્તી ઉજવવા બહાર નિકળી પડે. મહાવીરને સત્ય સંદેશ ઘેર ઘેર સંભળાવે. મહાવીરની વાસ્તવિક મહાવીરતા લોકોને બતાવો. લોકોને મહાવીરના–ખરા વીરના ધર્મના અનુરાગી બનાવો. બસ, ખરી મહાવીર જયન્તી આમાંજ રહેલી છે, ખરે મહાવીર ઉપરનો અનુરાગ એમાંજ સમાયેલું છે. ખરા મહાવીરના પુત્ર તરીકેનો દાવો ત્યારે જ મંજૂર થઈ શકે તેમ છે. શાસનદેવ, સૌને મહાવીર બનાવવાનું સામર્થ્ય આપે, એજ ઈછી વિરમું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
જૈન સાહિત્ય.
( ૧ ) સંસારની પરિવત્તનશીલતાના પ્રભાવ અથવા ખીજા શબ્દોમાં
કહીએ તેા સમયના પ્રભાવ સંસારના કયા પદાર્થ કે વિષય ઉપર નથી પડતા ? સંસારની એવી કાષ્ટ જાતિ, દેશ, સમાજ, ધમ અને સાહિત્ય નથી, જેના ઉપર સમયને પ્રભાવ ન પડયે। હાય. સમયની પ્રેરણા પ્રમાણે દરેક વિષયામાં પરિવર્ત્તન થયાજ કરે છે, અથવા એમ કહીએ કે સમય પ્રમાણે પરિવર્ત્તન કરવું જ પડે છે. આ વિષયમાં કઇ પણુ આગ્રહ, કદાગ્રહ કે દુરાગ્રહ કામમાં આવી શકતાં. નથી. સમયના પ્રભાવને આધીન વ્હેલાં કે મેડાં સૌને થવુ જ પડે છે, જૈનસાહિત્યની પણ એજ ા છે. જૈનસાહિત્ય પણ કુદરતના
૯૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
ઉપર્યુક્ત નિયમને ભોગવી ચૂકયું છે અને ભગવતું આવ્યું છે. જૈનસાહિત્ય અંધારા પટારાઓમાં ભરી રાખવા માટે એક ખજાનો ગણાતો, તે બહાર આવ્યું. જૈનસાહિત્યના ચેકસ વિના ગ્રંથ તો ચેકસ હદવાળા જ સાધુઓ વાંચે, તે આજ દરેક વાંચવા લાગ્યા. જૈનસાહિત્ય છપાવવામાં ધર્મને નાશ સમજાતે, તે હવે ઢગલાબંધ છપાવવા લાગ્યું. જૈનસાહિત્ય હસ્તલિખિત પ્રતમાં જઈને અક્ષરે આ પાછો કર્યા સિવાય વ્યાખ્યાનેદારા પ્રકાશાતું, તે હવે વગર પિથીએ–વગર પાનાએ કેવળ મુખદ્વારા જ પ્રકાશાવવા લાગ્યું, જૈનસાહિત્યનાં આગમો, અન્ય ધર્મીઓની વાત તે દરકીનાર રહી, શ્રાવકાથી પણ નહિ વાંચી શકાતાં, તે કોણ જૈન કે કોણ અજૈન, કેણ સ્પૃશ્ય કે કણ અસ્પૃશ્ય, કણ હિન્દુ કે કે મુસલમાન, કેણિ પારસી કે કેણ યૂરોપીયન, તમામમાં વંચાવવા લાગ્યાં, જૈનસાહિત્યના ગમે તે વિષયને કોઈ સામાન્ય ગ્રંથ જ કેમ ન હોય, એનું બહુમાન અને આદર થતા, તે હવે એવા સામાન્ય ગ્રંથની વાત તો દૂર રહી, પરંતુ ભગવતી જેવા પરમ પૂજનીય આગમ માંસાહારી લોકોના પગ નીચે કચડાતાં ઉપાશ્રયમાં આવવા લાગ્યાં. જ્યાં સુધી કહેવું ? આગમની–શાસ્ત્રોની અને જ્ઞાન અને જ્ઞાનીમાત્રની આશાતનાઓથી કાંપી ઉઠનારા પોતે એવી આશાતનાઓના કારણભૂત થઈ રહ્યા છે. આ બધે કે પ્રભાવ ? સમયને કે બીજા કોઈનો ? સંસારની પરિવર્તનશીલતાને કે બીજા કેઈને ? આ બધી ઉથલપાથલ–ગડમથલનું પરિણામ શું આવ્યું ? લાભમાં કે નુકશાનમાં એને વિચાર આપણે કરીએ, તે પહેલા જૈનસાહિત્યની સમૃદ્ધતાના સંબધમાંજ હાલ તે કંઈક વિચારીશું.
સાહિત્ય ” શબ્દને વ્યવહાર હું અહિં “ કાવ્યાદિ ” માટે કરવા નથી ઈચ્છત. “સાહિત્ય' શબ્દને બહુ વિશાળ અર્થમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય.
એટલે કે તેની અંદર ન્યાય, વ્યાકરણુ, કાવ્ય, કાશ, નાટક, ચંપૂ, આગમ, પ્રકીર્ણ, ઇતિહાસ, યાવત્ દુનિયાના તમામ વિષયા સંબંધી ગ્રંથાનો સમાવેશ કરવા ઇચ્છું છું. ટૂંકમાં કહું તો ‘ સાહિત્ય ' એટલે સંસારના તમામ વિધ્યા સંબધી ગ્રંથા. આવી રીતનું સાહિત્ય તમામ ધર્મોમાં થાડે ઘણે અંશે અવશ્ય પ્રાપ્ત જે ધર્મો અતિપ્રાચીન છે, તે ધમોંમાં સાહિત્યના ખજાના ધિક પ્રાપ્ત થાય છે. અને તેનુ કારણ એ જ છે-કે અતિપ્રાચીનકાલથી ચાલ્યા આવતા ધર્મોમાં સમય સમય ઉપર અનેક વિદ્વાનઆચાયો–કવિયા લેખકેા થઇ ગયા હોય છે. તેએ ઇતિહાસનાં પૃષ્ઠોમાં પોતાનાં અમર નામેા પોતાની કૃતિયા દ્વારાજ લખાવી ગયા છે. હજારો વર્ષ ઉપર થઇ ગયેલી વ્યક્તિયાને આજ આપણે તેમની કૃતિયાથીજ ઓળખીએ છીએ. તેમનેજ નહિં, બલ્કે તેમની પહેલાં થઇ ગયેલ મહાપુરૂષોને એળખવાનું સાધન પણ તે કૃતિયેાજ છે.
જૈનધમ એક પ્રાચીન–સનાતન ધમ હાઇ જૈનધર્મીમાં અખૂટ -અતૂટ-સાહિત્ય ભંડારામાં ભરેલુ છે. જરા પાટણ, ખંભાત, જેસલમીર, લીંબડી આદેના ભડારા તપાસીએ. કયા એવા
વિષય છે કે વિષય છે કે મળતા ? શા
જે જૈનાચાર્યની કૃતિથી નથી જેના એક નહિ, અનેક ગ્રંથા
લખાયા ? કયા એવા જૈનસાહિત્યમાં નથી
થાય છે. અધિકા
ધર ધર પ્રખર
માટે ન હેાય ? જે ધર્માંમાં એક નાંહ', અનેક વિદ્વાના થઇ ગયા હાય, તે ધની સાહિત્યલક્ષ્મી અમિત ભરી હાય તા એમાં આશ્રય' જેવુ શુ છે ? જૈનાચાર્યોએ પેાતાના જ્ઞાનતા ઉપયાગ ભવિષ્યની પ્રજાને માટે વારસામાં મૂકી જવા ગ્રંથાની રચના સિવાય શામાં કર્યો છે ? ઉમાસ્વાતિ વાચકે ૫૦૦ ગ્રંથાની રચના કરી જૈનસાહિત્ય સમૃદ્ધ કર્યું. સિદ્ધસેન દિવાકરે જૅનન્યાયની વ્યવસ્થાપૂર્ણાંક પદ્ધતિ સ્થાપિત કરી; હરિભદ્રસૂરિએ ૧૪૪૪ ગ્રંથાની
૯૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો. રચના દ્વારા જૈનસાહિત્યનાં અંગે ખૂબ પુષ્ટ કર્યો. ભદ્રબાહુસ્વામીએ નિર્યુક્તિયોની રચના કરી આમેના રહસ્યને સ્પષ્ટ કર્યું. આવી જ રીતે હેમચન્દ્રાચાર્યે સાડા ત્રણ કરે કેની રચનાધારા અને છેવટે યશોવિજયજી ઉપાધ્યાયે એક આઠ ગ્રંથની રચના કરીને જૈનસાહિત્યને ઔર સમૃદ્ધ બનાવ્યું. આવા અમુક ગણ્યા ગાંઠયાજ નહિ, પરતુ જૈનધર્મમાં અનેક પ્રખર આચાયો-વિદ્વાન થઈ ગયા છે કે–જેમણે સંસ્કૃત પ્રાપ્તના હજારે ગ્રંથની રચના કરી; એટલું જ નહિં પરંતુ બાલજીના બોધને માટે તેમણે ભાષામાં પણ એટલા ગ્ર રચ્યા કે જેનો બહોળો ખજાને આજે પણ પ્રાપ્ત થઈ શકે છે. ઇતિહાસના કથન મુજબ ભારતવર્ષની સાહિત્યલક્ષ્મીને પૂર્વ કાળમાં ઘણો નાશ થઈ ગયું છે, અને લાખો ગ્રંથ વિદેશમાં ચાલ્યા ગયા છે, તેમ છતાં આજે ભંડારોના ભંડાર જૈનસાહિત્યના ખજાનારૂપ ભરેલા દષ્ટિગોચર થાય છે. આ ઉપરથીજ આપણે અનુમાન કરી શકીએ છીએ કે પૂવોચાયોએ જૈનસાહિત્યને કેટલું - સમૃદ્ધ બનાવ્યું હોવું જોઈએ ?
પરંતુ સમયે પાછાં પલટો ખાધો. જૈન સાધુઓમાં જ્ઞાનાભિચિતા ન્યૂન થવા લાગી. આચાર વિચારની શિથિલતા થતાં યતિ વર્ગમાં સાહિત્યની યત્કિંચિત પ્રવૃત્તિ રહી, તે વૈદ્યક અને તિવમાંજ તેની મર્યાદા બંધાઈ રહી, અને તે વિદ્યા પણ કેવળ ઉદરપૂર્તિના સાધન માટે જ જીવિત રહી. એટલે પરિણામે તો તેની ગણતરી શૂન્યમાં જ થવા લાગી. આમ સાહિત્યની વૃદ્ધિ ઘટી, તેની - સાથે તેની પઠન પ્રણાલી પણ લુપ્ત પ્રાય થઈ. વળી બીજી તરફથી રૂહીની પૂજાને મહત્ત્વ અપાયું. એટલે પ્રારંભમાં કહેવામાં આવ્યું છે તેમ જૈનસાહિત્ય ભંડામાંથી બહાર નીકળવું બંધ થયું. અને જ્યારે જૈનસાહિત્યજ જનતાના હાથમાં ન ગયું એટલે જૈનસા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
જેન સાહિત્ય. હિત્ય અને જૈનધર્મ માટે કેમાં નાના પ્રકારની કલ્પનાઓ થવા લાગી “ જૈનધર્મ નાસ્તિક ધર્મ છે.” “ જૈનધર્મ અનીશ્વરવાદી છે. ' “જૈનધર્મનું સાહિત્ય કંઈ છે જ નહિ.' “ જૈનધમ બૌદ્ધધર્મની શાખા છે.' ઇત્યાદિ માન્યતાઓ લેકમાં દઢ થઈ. અને એ તે બિલકુલ નિશ્ચિત વાત છે કે જે ધર્મમાં સાહિત્યને અભાવ હેય, તે ધમ ધમ તરીકે ઓળખાવવાને લાયક નથી રહેતા. સુતરાં, જેનધર્મના સાહિત્યના અભાવે લેકે નાના પ્રકારની શંકાઓ કરે, તો તે સંભવિત જ કહી શકાય. તે વચલા ગાળામાં જૈનસાહિત્યથી અનભિજ્ઞ અજૈને જ હતા, એમ નહિં પરંતુ જૈનસાહિત્યને બહાર કાઢવાથી આશાતના થશે, લેકે ધર્મના મર્મને જાણી જશે, એવી શંકાથી ખુદ જૈન સાધુઓ પણ જૈનસાહિત્યનાં દર્શન કરવાથી વંચિત રહ્યા. અને તેથી પરિણામ એ આવ્યું કે સંસ્કૃત પ્રાકૃતસાહિત્યની પઠન-પાઠન પ્રણાલી તે બિલકુલ ઉડી જ ગઈ. અને અતએવો સમય એવો આવ્યો કે જે સાધુએ કલ્પસૂત્ર ઉપરની સુબાધિકા માત્ર વાંચી લેતા, તે મહાન વિદ્વાન તરીકે ગણાતા અને
જ્યાં કઈ એમ સાંભળતું કે ફલાણું સાધુ સુધિકા વાંચે છે, ત્યારે તેના કાન ઉંચા થતા.
પણ પાછો એ સંકે બદલાયે. જગતની જાગૃતિના ભણકારા જૈન સમાજના કાને આવવા લાગ્યા. સાહિત્યને ગંધી રાખવાથી તો જૈનધર્મ વધારે હલકી કેટીમાં ગણાશે, જૈનધર્મમાં વિદ્વાન નહિં ઉભા થાય તે બીજા સમાજની સાથે મુકાબલે કરવામાં જૈનાએ હારજ ખાવી પડશે. બલ્ક બીજા સમાજે સાથે ઉભા રહેવાને પણ હક નહિ રહે ! આ વિચારે જૈનધર્મના શુભેચ્છક મહાત્માઓને સ્પર્યા. અને એવી પાઠશાળાઓ સ્થાપવા તરફ સમાજની થેડીક વ્યક્તિનું ધ્યાન ખેંચાયું કે જે પાઠશાળાઓમાં મૂળ ભાષાઓનું -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
સમયને આળખા.
સંસ્કૃત પ્રાકૃતનું દૃઢતાપૂર્વક જ્ઞાન અપાય. બીજી તરફથી ભંડારામાં ભરી રાખેલા પ્રાચીન ગ્રંથાને પ્રકાશિત કરવાનું કામ પણ આરંભાયુ. પરન્તુ આ પ્રયત્નો બિલકુલ અલ્પાંશમાં હતા, અને જે પ્રયત્ન હતા, તેમાં પણ સંકુચિતતાનુ' તત્ત્વ હતું. અને એની સ'કુચિતતાથી થતું કાર્ય મૂલ સાધ્યને સિદ્ધ કરનારૂં નજ નીવડે, એ દેખીતુ છે. પરન્તુ સમાજના સદ્દભાગ્યે સ્વસ્થ ગુરૂદેવ શ્રીવિજયધમ સૂરિ મહારાજે આ બીડું ઝડપી લીધું. તેમણે કાશીમાં યશેાવિજય પાઠશાળા સ્થાપી અને બીજી તરફથી યશાવિજય ગ્રંથમાળા શરૂ કરી. આ બન્ને કાર્યોમાં ગુરૂદેવે ઉદારતાનું તત્ત્વ ાખલ કર્યું" એટલે કે બન્ને સંસ્થાએને માત્ર ચોક્કસ સર્કલમાં ન ગાંધી રાખતાં તેના લાભ છૂટથી બીજાએ લઇ શકે, એવા પ્રયત્ન આવ્યો. ઉપરાન્ત પાશ્ચાત્યદેશાના વિદ્વાનેાતે જૈનસાહિત્યના જ્ઞાતા બનાવવા ભગીરથ પ્રયત્ન આરંભ્યા. આચાર્ય શ્રીના પ્રયત્ન જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ પાશ્ચાત્યદેશામાં જૈનધર્મીના અભ્યાસકેાની સંખ્યામાં વધારા થતા ગયા. બીજી તરફથી જૈનસમાજ અને જૈનસાધુઓમાં પણ વિદ્યાભિફિચ વધવા લાગી. ઘણા સાધુએ પોતાની પાસે પંડિતો રાખી વિદ્યાધ્યયન કરવા લાગ્યા. એમ ધીરે ધીરે જૈનસાહિત્યના આદર વધવા સાથે જૈનધમ અને જૈનસાહિત્ય પ્રત્યે લોકાની જે માન્યતાઓ હતી, તેમાં ફ્ક પડવા લાગ્યા. પરિણામે છેલ્લાં લગભગ પચીસ વર્ષોમાં જૈનસાહિત્યના જે પ્રચાર થવા પામ્યા છે, તે પહેલાંનાં બસો વર્ષોમાં ન્હાતા થવા પામ્યા, એ વાત કાઇપણ વિચારક જોઇ શકયા વિના નહિંજ રહે. જૈનસાહિત્યની છેલ્લી પ્રવૃત્તિએ અનેક વિદ્યાનેાના વિચારામાં પરિવર્તન કર્યુ છે, અનેક મનુષ્યાને જૈનધમ તરફ આકળ્યાં છે, અનેક વિદ્વાનોએ નવી નવી શેાધો દ્વારા જૈનધર્માનું મહત્ત્વ વધાર્યુ છે; અનેક લોકેાના દિવ્યમાં જૈનધમ અને
દ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય. જૈન સાહિત્ય સંબંધી શંકાઓ હતી, તેનું પરિમાર્જન કર્યું છે. યુનિવર્સિટીમાં જૈન ગ્રંથે દાખલ કરાવી અનેક જૈન-અર્જન અભ્યાસીઓને અભ્યાસનું સાધન વધારી આપ્યું છે. નવા નવા અનેક ગ્રંથની યોજનાઓ કરાવી જૈન સાહિત્યની શ્રીવૃદ્ધિ કરાવી છે. બકે એતદેશીય અને પાશ્ચાત્ય અનેક વિદ્વાનોના મુખથી એમ સ્પષ્ટપણે કહેવરાવ્યું છે કે હિન્દુ અને બૌદ્ધ સાહિત્ય કરતાં જૈન સાહિત્ય ઘણું વધી જાય છે. સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્ય, બલિક ગુજરાતી ભાષાની પણ રક્ષા કરનાર જૈન સાહિત્ય છે. જૈન સાહિત્યની છેલ્લા પચાસ વર્ષની પ્રવૃત્તિઓ-પ્રગતિએ તો જગતમાં અવનવું રૂપાંતર કરી મૂક્યું છે. એ પ્રવૃત્તિઓ જ લીપઝીગ, બર્લિન, હેમ્બર્ગ અને હીડનબર્ગ આદિની યુનિવર્સિટીમાં જૈન ગ્રંથેજૈન આગમને અભ્યાસ શરૂ કરાવ્યો છે. સેંકડો ગ્રંથના અનુવાદ બહાર પડાવ્યા છે. જૈનોના કથાસાહિત્ય અને એવા બીજા બીજા વિભાગે માટે વિદ્વાન પાસે ઉચ્ચકોટીના અભિપ્રાયો બહાર પડાવ્યા છે. બલ્કિ વિદ્વાનેને ત્યાં સુધી આકર્ષ્યા છે કે અજૈન વિદ્યાને જૈન આગમનાં નવીન સંસ્કરણો વિવેચનાત્મક રીત્યા બહાર પાડવાના પ્રયત્ન કરી રહ્યા છે. શું આ ઓછું પરિવર્તન છે ? શું આથી જૈનધર્મનું ઓછું ગૌરવ વધ્યું છે ? જે જૈનસાહિત્ય સેંકડો વર્ષોથી ભંડારેમાં ગોંધાઈ રહ્યું હતું એમ ગોંધાઈ રહ્યું હત, જૈનસાહિત્યને બહાર લાવવાથી ધર્મને નાશ થાય છે, એ માન્યતા જેમની તેમ કાયમ રહી હત, જૈનસાહિત્ય જૈન આગમ આદિને છપાવવાથી આશાતનામાં આખી સમાજ ડૂબી જશે, એ ભય કાયમ રહ્યો હત, અરે, જૈનસાહિત્ય જૈન આગમને અભ્યાસ તે ચક્કસ યોગદહન કરનારા સાધુઓજ કરી શકે, બીજા કેઈથી તે એને સ્પર્શમાત્ર ન થાય, એ સિદ્ધાન્ત બરાબર પકડી રખાયો હત, તે આજ આવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
સમયને આળખા.
પરિણામ આવત કે ? જૈનધર્મ દુનિયાને-પ્રાણીમાત્રના ધમ છે, એમ લોકા જાણત કે ? જૈનધર્મના આટલા અનુમાદા-પ્રશ ંસા અનત કે ? સાહિત્ય એ તા નિર્મળ આરીસા છે, સાહિત્ય એ તે સુધાકુંડ છે. એના લાભ તા જેટલા લે તેટલાને લેવા દેવા ોઇએ; એમાંજ લાભ છે. એમાંજ ઉન્નતિ છે, અને આ તે વળી જૈનસાહિત્ય, વીતરાગની વાણી, ત્યાગીયેાના ઉદ્ગારા ! સંતાના હૃદયના ઉભરા ! એની અસર તે દુનિયાને એરજ થાય, એના ઘુંટડા તા વારંવાર પીવાનું બધાને મન થાય ! એમાં ગભરાવા જેવુ કે સંતાડવા જેવું હાયજ નહિ, એ ખુલ્લા બજારે મૂકવાના માલ કહેવાય, લેનારા લે, લૂંટનારા લૂટે, એમાંજ કાયદો ! એમાં જ તરક્કી ! એમાં જ શાલા !
તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય.
( ૧૫ ). “જૈન સાહિત્ય સંબંધી ઉપરના લેખમાં કેટલુંક કહેવામાં આવ્યું છે. હવે આપણે એ વાત ઉપર આવીએ કે છેલ્લા પચીસ વર્ષમાં જૈન સાહિત્યને પ્રચાર થવાથી તેના વિચારમાં કેટલું પરિવર્તન થયું છે અને જૈન સાહિત્ય સંબંધી વિદ્વાને કેવા ઉદ્ગારે કાઢી રહ્યા છે. આ બધા વિચારે અને પરિવર્તને આ ટૂંકા લેખમાં આપવા અશકય છે અને તેથી તેમાંના થોડાક જ અભિપ્રાયો ટાંકીશ.
જર્મન વિદ્વાન ડૉ, હલ કથા સાહિત્યના એક પ્રખર વિદ્વાન ગણાય છે. લગભગ ચાલીસ વર્ષથી તેઓ કથા સાહિત્યને અભ્યાસ કરી રહ્યા છે. તેઓ પોતાના અભ્યાસના પરિણામે કથા સાહિત્ય સંબંધી એક સ્થળે લખે છે.
“ ભારતવર્ષનું પ્રાયઃ સમસ્ત કથાસાહિત્ય ખરી રીતે તે જૈનેનું જ છે. અને આ સાહિત્ય જેટલું ગદ્યમાં લખેલું છે ત્યાં સુધી ખરેખર તે બોલવામાં આવતી સંસ્કૃત ભાષામાં રચાએલું છે.”
આ વિધાનને એક એ પણ દઢ વિચાર બેસી ગયો છે કે “ જેનાચાર્યો જે ઉપદેશ દે છે–કથાઓ કહે છે, તે નીતિ અને સદાચારથી ભરેલી જ કહે છે.”
આ વાત છે. હટલે આ શબ્દમાં કહી છે?—
The Jainas have always endeavoured to raise the morals of their countrymen.
તેજ પત્રમાં તેમણે એ પણ કહ્યું છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
" But in the same time the Jainas know how to tell the moral tales in a simple style for those who were not highly cultivated. Jain literature gives nourishment in the same time to the scbolar, to those who like refined literary compositions, and to those who like fine fairy and other tales, related in a simple style whicb is adapted to this kind of literature. Neither the Baudbhas nor the Hindu authors know, bow to tell a tale. In the same time what would have become of Indian Sculpture and architecture, if the Jainas bad kept, as you eay, to conservative ideas, i. e. if they had not caused statues of the Tirtbankaras to be made and temples to be built."
અથોત-જૈનલેક શિક્ષાપ્રદ કથા સરલ ભાષામાં તે પુરૂષના હિતાર્થ લખતા હતા કે જેઓ ઘણા શિક્ષિત નહિ હતા. જૈન સાહિત્ય તે લોકોને પણ સુખપ્રદ છે કે જેઓ ઉચ્ચ પ્રકારની સાહિત્ય પ્રણાલીને ચાહે છે. અને તેઓને પણ લાભપ્રદ છે કે જેઓ દેવી-દેવતાઓનાં ચરિત્ર એવી સરલ ભાષામાં ચાહે છે કે-જે કથા પ્રસંગને યોગ્ય છે. બદ્ધ અને હિંદુશાસ્ત્રકારે કથા લખવી જાણતા નહિં હતા. ભારતના શિલાશિલ્પ અને ગૃહનિર્માણ કૌશલ્યની શી દશા થાત, ને જેને એકાન્ત વિચારમાં જ રહ્યા હતા. અને પોતાના તીર્થકરોની મૂર્તિ એનું અને દેવાલયોનું નિર્માણ નહિ કો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય. ડા. હટલ કેવળ ન કથા સાહિત્યને જ સર્વોત્કૃષ્ટ નથી સમજતા, પરંતુ આખા જૈન સાહિત્યને તેઓ સર્વોત્તમ બતાવે છે. આ સંબંધી તેમણે એક લેખમાં લખ્યું છે
“ Now what would Sanskrit Poetry be without this large Sanskrit literature of the Jainas | The more I learn to know it, the more my admiration rises."
(Jain Shasan Vol. I No. 21. ) અર્થાત-જૈનોનું આ મહાન સંસ્કૃત સાહિત્ય કમ કરી દેવામાં આવે, તે સંસ્કૃત કવિતાની શી દશા થાય છે જેમ જેમ મને આ વિષયમાં વધારે વધારે જાણવાનું મળે છે, તેમ તેમ મારું સાનન્દાશ્રર્ય વધતું જ જાય છે.
આવી રીતે ડે. હટલે જ જૈન સાહિત્યને સત્કૃષ્ટ બતાવ્યું છે એમ નહિ પરંતુ અત્યારે જેટલા સ્કેલ જૈન સાહિત્યને અભ્યાસ કરી રહ્યા છે, તે બધાએ જૈન સાહિત્ય ઉપર મુગ્ધ બની રહ્યા છે, અને મુક્તકંઠથી કહી રહ્યા છે કે “ જૈન સાહિત્યની બરાબરી ભારતવર્ષનું એક પણ સાહિત્ય કરી શકે તેમ નથી. ” એનું કારણ એજ છે કે ધીરે ધીરે જૈન સાહિત્ય તેઓના દષ્ટિપથમાં આવવા લાગ્યું છે.
ધ્યાનમાં રાખવું જોઇએ કે સાહિત્ય અને ધર્મને ઘનિષ્ટ સંબંધ છે. સાહિત્યની વિશાળતા અને ઉત્તમતા જ ધર્મની ઉત્તમતાને સિદ્ધ કરે છે. જે ધર્મમાં સાહિત્ય નથી–જે ધર્મમાં ઉત્કૃષ્ટ સાહિત્ય નથી. તે ધર્મ દુનિયાની દૃષ્ટિમાં માન પામી શકો નથી. પાશ્ચાત્ય અને એતદેશીય વિદ્વાને એક વખત જેન
ન www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #125
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો.
ધર્મને હલકી દૃષ્ટિએ જોતા હતા–તિરસ્કારની બુદ્ધિથી જોતા હતાનાસ્તિક તરીકે ગણુતા હતા, તેનું કારણ એ જ હતું કે તેમણે જૈનધર્મના સિદ્ધાન્તો જાણ્યા હતા. તેઓએ જૈનસાહિત્યના મહાસાગરને નિહાળ્યું હતું. તેમણે જૈનધર્મનું હાર્દ તપાસ્યું નહોતું, પરન્તુ જેમ જેમ જૈન સાહિત્ય તેમની દૃષ્ટિમાં આવ્યું, તેમ તેમ પિતાની ભ્રમણાઓ તેમને જણાતી ગઈ અને તેથી જ તેમણે જૈનધર્મ સંબંધી પિતાના પહેલાંના વિચારમાં આકાશ પાતાળ જેટલે ફેરફાર કરી નાખે છે. ભારતવર્ષના બ્રાહ્મણ વિદ્વાનેમાં ઘણે ભાગે જૈનધર્મ માટે નાસ્તિકતાની એક ઉંડી આશંકા પેસી ગઈ હતી, પરંતુ તે આશંકા હવે લગભગ નાબુદ થઈ છે. આવી જ રીતે પાશ્ચાત્ય વિદ્વાનમાં એવા ઘણા વિદ્વાનો હતા, જે. જૈનધર્મ માટે એવી જ શંકા કિંવા દુરભિપ્રાય ધરાવતા હતા, પરતુ તેઓમાં મોટે ભાગે હવે વિચારેનું પરિવર્તન થઈ ગયું છે. આવા જે જે વિદ્વાનોના અભિપ્રાય બદલાયા છે, તેના વિચારે લગભગ જાહેર થઈ ચૂકયા છે. પરંતુ હમણાં છેલ્લામાં છેલ્લા એક વિદ્વાને પિતાને જે અભિપ્રાય બદલ્યો છે, એ ઘણો અગત્યને અને જૈનધર્મ કે જૈનસાહિત્યને માટે વધારે ગૌરવ ઉત્પન્ન કરનાર છે. - જૈન સાહિત્યમાં રસ લેનારાઓ ડો. હેપ્પીન્સના નામથી ભાગ્યે જ અજાણ્યા હશે. ડે. હોકીન્સ પાશ્ચાત્ય વિદ્વાનોમાંના એક જૂના વિદ્વાન છે. તેઓ લાંબા વખતથી જૈન સાહિત્યને અભ્યાસ કરે છે. આ તેજ ડાકટર હેકીન્સ છે કે જેમણે દૃઢતા પૂર્વક એવો અભિપ્રાય જાહેર કર્યો હતો કે “જૈનેમાં કંઇ પણ સાહિત્ય નથી, અને જેનોને-જૈનધર્મને જીવવાને પણ હક નથી, કારણ કે તેઓ દરેક કાર્યમાં પાપ માને છે. »
ડો. હેપ્પીન્સના આ વિચારે એ બીજા વિદ્વાનેમાં ઘણું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય.
,
ખરાબ અસર ઉત્પન્ન કરી હતી. બ−કેટલાક અધકચરા વિદ્વાના તેમની વાતને વેદવાકય સમાન માનવા લાગ્યા હતા. ડૉ. હાીન્સના આ વિચારો ફેરવવા ધણી ઘણી કાશીસા થઇ હતી, પરન્તુ તે વિચારામાં પરિવર્ત્તન થતુ ન ડાતું. પરન્તુ મને જણાવતાં હ થાય છે કે શ્રીવિજયેન્દ્રસૂરિ મહારાજે આ વિદ્વાન સાથે પત્રવ્યવહાર શરૂ કરી અનુકૂળતા પૂર્વક-યુક્તિપૂર્વક તેમને વસ્તુસ્થિતિ સમજાવવાની કાશીશ કરી હતી. અને જૈનસમાજ એ જાણીને ખુશી થશે કે ડો. હાપ્કીન્સે પેાતાના તે વિચારાનુ પરિવર્તન કરી દીધું છે. એટલુંજ નહિ પરન્તુ તેઓના અંતઃકરણમાં જનધર્મ પ્રાંત અપૂર્વ સદ્ભાવ ઉત્પન્ન થયા છે. આ વાત તેમના તા. ૨૦ ડિસેમ્બર ૧૯૨૪ ના. પત્રથી સ્પષ્ટ થાય છે. તે પત્રમાં તે લખે
છે:
14
I found at once that the practical religion of the Jains was one worthy of all commendation and I have since regretted that I stigmatized the Jain religion as insisting on denying God, worshipping man, and nourishing vermin as its chief tenets without giving the regard to the wonderful effect this religion has on the character and morality of the people. But as is often the case, a close acquaintance with a religion brings out its good side and creates a much more favourable opinion of it as a whole than can be obtained by a merely objective literary acquaintance. As to the literature, this
૧૦૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો. is a matter a part from religion, and I suppose that what I had in mind was the absence in Jain literature of any outstanding literary pro. duction which could be compared in Brahminism with the Gita Govind or the Bhagavad Gita or in Budhhism with the Dhammapada or for literary excellence with the Theragathas; at least as purely literary works the Jain stories and didactic material seem more ethical and religious than literary.
અથાત –“મને એકદમ માલૂમ પડયું કે જૈનેને વ્યવહાર ધર્મ દરેક રીતે પ્રશંસાપાત્ર અને તે વખતથી ઈશ્વરને નહિ માનવા દુરાગ્રહ કરનાર મનુષ્યની પૂજા કરનાર અને કીડી એકેડીને મૂળ માણસ ગણી તેનું પિષણ કરનાર તરીકે જનધર્મને મેં નિંદેલ. આમ કરવામાં અધર્મ મનુષ્યની નીતિ અને વર્તણૂક પર જે અસર કરે છે, તે પ્રત્યે કંઈ પણ લક્ષ્ય આપ્યું નથી, તે બદલ મને દીલગીરી થઈ છે. પણ જેમ વારંવાર બને છે તેમ, એકંદર રીતે માત્ર પદાર્થ સંબંધીના પુસ્તકધારા મળેલા જ્ઞાનથી ઘણી નકામી બાબતે રેશનીમાં આવે છે, અને ઘણો જ સારે અભિપ્રાય બંધાવે છે. જૈન સાહિત્ય, કે જે ધર્મથી જૂદીજ બાબત છે તે સંબંધમાં હું ધારું છું કે મારા મનમાં એમ હતું કે વિદ્વત્તાથી ભરેલી જુની કૃતિને જૈનસાહિત્યમાં અભાવ છે, કે જેની બ્રાહ્મણ ધર્મના ગીત ગોવિંદ, ભાગવત અને ગીતા સાથે અથવા તે બૌદ્ધધર્મના ધખ્યપદ કે વિદ્વત્તાની ઉચ્ચતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
જ સાહિત્ય. માટે થેરાગાથા સાથે સરખાવી શકાય. (પરંતુ) બીજું નહિ તે માત્ર સાહિત્યિક કાર્ય તરીકે જૈન વાર્તાઓ અને ઉપદેશરૂપ સાહિત્ય સાક્ષરવિદ્યા કરતાં નૈતિક અને ધાર્મિક વધારે દેખાય છે.”
ડાક્ટર હેકીન્સના “વિચાર પરિવર્તન થી આપણે ઘણું સમજવાનું છે. ડાકટર હોકીન્સે પિતાના આ વિચારો ઘણા વર્ષો બાદ બદલ્યા છે. આવી જ રીતે જે જૈનાચાર્યો-જૈન વિદ્વાને અનુકુળ પ્રયત્ન કરે તે જૈનધર્મ અને જૈન સાહિત્યને સર્વ ધર્મો અને સર્વ સાહિત્યથી ઉચ્ચ કેટીમાં લાવી શકે છે. પરંતુ તેવા અનુકૂળ પ્રયત્નની જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
સમયને આળખા.
( ૧૬ )
જો કે સમયના વ્હેવા સાથે હવે જૈનધમ અને જૈનસાહિત્યની ઉત્કૃષ્ટતા સ્વીકારનારા વધ્યા છે, એ વાત ખરી છે, છતાં હમેશાં બનતું આવ્યુ છે તેમ, જ્યાં, મત્સર, દ્વેષને દુનિયામાંથી સર્વથા અભાવ ન થાય ત્યાં સુધી દુનિયાના કાઇ પણ ધર્મ કે કાઇ પણ સાહિત્યના વખાણનારાઓની સાથે નિંદનારાઓનું અસ્તિત્વ પણ રહેવાનુ તા ખરૂંજ. આવી અવસ્થામાં આપણ” કન્ય તા એજ છે કે આપણે જેમ બને તેમ અનુકુળતા પૂર્વક-બીજા વિદ્યાનાને જોતાં સાધના પૂરાં પાડી યુક્તિઓ અને લીલાથી જૈન ધમ અને સાહિત્યની ઉત્કૃષ્ટતા સિદ્ધ કરી આપવા તત્પર રહેવુ જોઇએ.
ઉપર કહેવામાં આવ્યું તેમ, પાશ્ચાત્ય વિદ્વાનાનુ ધ્યાન જૈનસાહિત્ય તરફ વધારે આકર્ષાયું છે. એ વિદ્યાનાની સખ્યા દિનપ્રતિદિન વધતીજ રહી છે. અત્યારે એવા લગભગ ૭૫ વિદ્યાતા જૈનધમા ઉડેડ અભ્યાસ કરી રહ્યા છે. તેમાં મુખ્ય આ છેઃ—ડૉ. હલ, ડૉ. પ્રીન્તા. ડૉ. જૉલી, ડૉ. ટુચ્ચી, ડૉ. શુશ્રિંગ, ડૉ. મિસ જોહાન્સન, ડૉ. જૅાખી, ડૉ. થેામસ. ડૉ. ખેલેાની, ડૉ. જુલીશ, ડૉ. મીરાત. ડૉ. મિસ ક્રૌત્રે, ડૉ. કાના, ડૉ. નેાખલ, ડૉ. લ્યુમેન, ડૉ. સ્વાલી, ડૉ. કિંકલ, ડૉ. હેલ્મૌથ, મી. વાન, ડૉ. નેગલીન, ડૉ. લેવી, ડૉ. સ્ટાઇન, ડૉ. કાર્પેન્ટીયર, ડૉ. ઝીમ્મર, ડ. પેર્ટોલ્ડ અને ૐ. વિન્ટને ઝ વિગેરે મુખ્ય છે,
આ વિદ્યાના જૈન સાહિત્યના
પરન્તુ જૈનસાહિત્યના જુદા જુદા
એકજ વિષય ઉપર નહિ, વિષયા ઉપર અભ્યાસ આગળ
ot
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
કન સાહિત્ય. વધારી રહ્યા છે, એટલું જ નહિ પરંતુ પોતપોતાના વિષયને લગતા Jથેના અનુવાદ કરીને-નિબંધ લખીને અપુર્વ પ્રકાશ પાડે છે. સ્વર્ગસ્થ ગુરૂદેવની યોજનાને માન આપી આ વિદ્વાનોએ પિતાના વિષયને લગતા જે નિબંધ લખી મોકલ્યા છે, એ મારી વાતને દઢ કરે છે. આ નિબંધ સંગ્રહ બહાર પડશે, ત્યારે જગતને ખાતરી થશે કે જે વિષય ઉપર અત્યારે જૈન સમાજમાં એક પણ વિદ્વાન શો યે જડત નથી, એવા વિષય ઉપર પણ તેઓમાંના કેટલાકોએ ખાસ્સે પ્રવેશ કર્યો છે.
આ પાશ્ચાત્ય વિદ્વાનેને જૈનધર્મ પ્રત્યેનો શોખ માત્ર અભ્યાસ કરવા પૂરતા જ નથી રહ્યો પરંતુ તેઓ જૈન આગમે અને એવા ગ્રંથને આજકાલની પાશ્ચાત્ય પદ્ધતિ પ્રમાણે સંશોધન કરી બહાર પાડવાના વિચાર પણ કરી રહ્યા છે; લગભગ પાંચેક વર્ષ ઉપર છે. થોમસ, જ્યારે મુંબઈમાં સ્વર્ગસ્થ ગુરૂદેવ શ્રીવિજયધર્મસૂરિ મહારાજ પાસે આવ્યા, ત્યારે તેમણે પોતાને આ વિચાર જણાવ્યું હતું. પરંતુ કઈ પણ કાર્યમાં અને તેમાં ખાસ કરીને આવા વિશાળ કાર્યમાં આર્થિક ચિંતાઓ ગમે તેવા ઉત્સાહી કાર્યદક્ષ અને યોગ્ય માણસને પણ નાસીપાસ બનાવે છે. થોડા વખત ઉપર શ્રીયુત પી. એલ. વિઘ, એમએ. ડી. એ નામના વિદ્વાન, કે જેઓ સુપ્રસિદ્ધ જૈન કેલર . જેકેબીના શિષ્ય છે. અને જેઓ જૈન સાહિત્યને સારે અભ્યાસ કરે છે, તેઓએ શ્રીવિજયેંદ્રસૂરિ મહારાજ ઉપરના એક પત્રમાં જે કેટલીક હકીકત જણાવી છે, તેમાં એક એ પણ છે કે જૈન સાહિત્યને અભ્યાસ કરવા માટે જૈન ગ્રંથે. મેળવવામાં તેમને કેટલીક મુશ્કેલીઓ નડી હતી. તે સિવાય તેમણે જે એક અગત્યની બાબત લખી છે, તે તરફ હું જૈન સમાજના આગેવાનું ધ્યાન ખેંચું છું. તેમાં તેમણે લખ્યું છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો.
As soon as my work on the Typical Selec. tions in Prakrits for the Calcutta University is over I am proposing to plan a new and critioal edition of the whole of the Jain Canonical works and the Niryuktis. I have discuseed this item with Prof. Jacobi and he has assured me his advice whenever I seek it. So far three different editions of Jain works have been published & yet none of them are available & none of them Scientific & Critijal. Though the Agamodaya Samiti edition is much better, it was planned for Jain monks and not for philo. gists who want the edition budly. Some stray books edited by European Scholars are very use. ful to them but even these are now rare. If a critical edition is designed. I think it will not be banned by the Jain monks, but would be of great service to the students of Modern Uni. versities and of religion and philology.
I felt this difficulty when I had to teach Ardha Magadbi to my students. To state a particular case, Rayapaseniyaentta is appointed for the next year in our University the long promised edition of Agamodaya Samiti is not forth coming, and even if it is published. I am
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય.
afraid it will not be available to our students. Last year I seoured with great diffioulty the Calcutta edition of the work, but as it could not be read by my students I had to dictate to them checking the text by the belp of some available works to me.
To give you some idea of the proposed edition : the text without commentary; extracts from commentary; the Niryukti text; bard Index to the text and Niryukti;marginal references;. references to repetitions, etc. The Volumes to be published according to the order of the scriptures and in an edition of 2000 copies :. books from octavo, Devanagri type on very superior paper. In fact I propose to do the work on the linas of the Pali text Society.
ઉપરના લખાણની મતલબ એ છે કે જેના કેનિકલ વર્કસ અને નિયુક્તિની આખી આવૃત્તિ કાઢવાને તેઓને વિચાર છે. આ સંબંધી ડૉ. જેકેબી સાથે તેઓને વાત થઈ છે અને ડે. જેકોબીએ જરૂર પડે ત્યારે સલાહ આપવાનું વચન પણ આપ્યું છે.
વળી તેઓ જણાવે છે કે અત્યાર સુધી જૈનાગમની ત્રણ આવૃત્તિઓ નીકળી છે. પરંતુ તેમાંની એકે અત્યારે મળતી નથી અને જોઇએ તેવી તે છે પણ નહિ. તેઓ સાથ સાથ એ પણ કહે છે કે-જે કે આગમાદય સમિતિની આવૃત્તિ વધારે સારી
૬૯: www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #133
--------------------------------------------------------------------------
________________
સમયને આળખા.
છે, પરન્તુ તે કેવળ જૈનાના માટે ઉપયાગી છે. શાખાળ કરનારાઓને તે ઉપયેાગી નથી.
વળી કેટલાક યૂરોપીયન સ્ક્રોલરા દ્વારા સંશાધન થયેલી મુકા શેાધખાળ કરનારાઓને ઘણી ઉપયાગી છે. પર ંતુ તે અલભ્ય છે. આવી ઉપયાગી આવૃત્તિ કાઢવામાં આવે તે, તેઓ ધારે છે કેજૈતા તરફથી તો કાઇ જાતને વાંધાનજ લેવામાં આવે; પણ તે હાલની યુનિવર્સિટીયાના વિદ્યાર્થીઓને જરૂર ઉપયાગી થાય.
6
"
તેઓ જણાવે છે. અને તે ખરેખર ખુશ ખબર કહી શકાય કે તેઓની યુનિવર્સિટીમાં આવતા વર્ષોંથી શયપસેણી સૂત્ર ભણાવવાનું નક્કી થયું છે, પરન્તુ તે પુસ્તક આગમાય સમિતિ' તરફથી બહાર પાડવાનુ વચન આપેલ, પણ તે હજી મળ્યુ નથી. કદાચ છપાયુ હાય તા પણ તે મેળવવાની આશા નથી. ગયા વર્ષથી કલકત્તા યુનિવર્સિટી તરફથી તેમને જીની આવૃત્તિ મળેલ, પરન્તુ તે ઘણી મુશ્કેલીથી વિદ્યાર્થીઓને ભણાવેલ.
તે
આગમાની એક સીરીઝ બહાર પાડવા ઇચ્છે છે,
તે
એવી ઢબથી કે જેમાં મૂળ, ટીકામાંના ખાસ ખાસ ફ્કા, નિયુક્તિનું મૂળ, કઠિન શબ્દોને કાશ, હાંશીયામાં ખાસ નાટય, વારંવાર આવતી આભતાનું કારણ, શાસ્ત્રાની અનુક્રમણિકા વિગેરેને સમાવેશ કરી તે આવૃત્તિ શોધ ખોળ કરનારાઓને અતિ ઉપયાગી થાય, એવી -બનાવવી. ટૂંકમાં પાલીટેક્ટસ સેાસાયટી' જે પદ્ધતિથી ગ્રંથી બહાર પાડે છે, તે પદ્ધતિથી બહાર પાડવા તેઓ ઉમેદ રાખે છે.
ઉપરની હકીકત ઉપરથી જૈન સમાજે ધણુ સમજવાનુ છે. જે આગમા માટે આપણે ધાર્મિક દૃષ્ટિએ પણુ બહુમાન ધરાવીએ
૧૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
જન સાહિત્ય.
છીએ, જે આગમમાં આપણે સર્વ વિદ્યાઓને સમાવેશ માનીએ છીએ અને જે આગમ પ્રત્યે પરમાત્માની વાણી તરીકેપરમાત્માની બરાબર પૂજ્ય બુદ્ધિ ધરાવીએ છીએ તે આગમાં આપણા કરતાં અજૈન વિદ્વાન વર્ગ કેટલું મહત્ત્વ માની રહ્મ છે તે આપણે જોવું જોઈએ છે. આગમ અને બીજા જન સાહિત્યને જેટલે પ્રચાર વધારે, તેટલીજ જૈનધર્મની પ્રભાવના વધારે, એની આપણે દઢતાપૂર્વક ખાત્રી રાખવી જોઈએ છે અને જો એમ માનતા હોઈએ તે તે આગમો અને અન્યાન્ય સાહિત્યના પ્રચાર માટે બહુ છૂટથી ઉદારતાથી આપણે પ્રયન કરવો જોઈએ, પરંતુ મી. ઘે આપણે સંકુચિતતા માટે જે -સાધારણ ઇસાર કર્યો છે, એ ખાસ વિચારવા લાયક છે. જે વિદ્યાને આગળ વધવા ઇચ્છતા હોય, જે વિદ્વાન ધારા અનેક નવા જૈન વિદ્વાને ઉત્પન્ન થવાની સંભાવના હોય, અને જે વિદ્વાને જૈન સાહિત્યને ઉચ્ચ કોટીનું સાહિત્ય સમજતા હોય, તેવા વિદ્વાનો પણ આપણા પ્રકાશિત સાહિત્ય દર્શનથી વંચિત રહે, એ ખરેખર દિલગીર થવું જ કહી શકાય. આપણી હજારે કે લાખોની સમ્પત્તિ ધરાવનારી સંસ્થાઓ પણ વિધાનને છૂટથી પુસ્તક આપવા જેટલી ઉદારતા ન ધરાવે, તે પછી જૈનસાહિત્યના પ્રચારની આશા જ કેમ સખી શકાય ? અન્યાન્ય ધર્મવાળાઓ પિત પિતાના સિદ્ધાંતને પ્રચાર કરવા કેટલું કેટલું કરી રહ્યા છે. એ હવે કેઈથી અજાણ્યું રહ્યું નથી. આવી સ્થિતિમાં પણ આપણે ચૌદમી સદીની સંકુચિતામાં સવાયા કરીએ, એ જગતથી પાછળ રહેવા પ્રયત્ન કરીએ છીએ, એનું જ સૂચક છે. વળી એ પણ ખાસ વિચારવા જેવું કે સંસારમાં મેટે ભાગે સાક્ષરતાની સાથે નિધનતા રહેલી જ જોવાય છે. એવા વિદ્વાને જગતમાં બહુ થોડા જ હશે કે જેઓ સારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
સમયને આળખા.
ધનાઢય પણ હેાય. આવી અવસ્થામાં આવા નિર્ધન વિદ્યાથી પણ આપણે દામની આશા રાખવી, એ અનુચિતજ કહી શકાય.
આગમાની
છે તેમ કા
મિ. વૈદ્ય જૈન આગમા માટે જે ભાવના રાખે છે, તે ભાવના સફળ કરવા માટે શુ જૈન ગૃહસ્થા કંઇ વિચાર કરશે કે ? શું આગમ સમિતિના ટ્રસ્ટીઓ, સી. વૈદ્ય ધારે છે એવી, છે સીરીઝ કાઢવાનું ખીડું ઝડપશે કે ? મિ. વૈદ્ય જણાવે કરવા માટે—સંશાધન માટે તેએ અને તેમના બીજા મિત્રો તૈયાર છે, બલ્કે એક સારી યેાજના પૂર્વક આવી સીરીઝ કાઢવામાં આવે તે યુરોપના પણુ લગભગ ૩૦૦ જેટલા ગ્રાહકી થઇ શકવાની સભાવના બતાવે છે. અમારૂ' માનવું છે કે ચોક્કસ ગૃહસ્થા કિવા ક્રાઇ સારી સંસ્થા મિ. વૈદ્યની સાથે સલાહ કરી આવી સીરીઝ બહાર પાડવાની ચેાજના ઘડશે, તો જરૂર તે દ્વારા જૈન સાહિત્ય, જૈન આગમા અને જૈન ધર્મ માટે દુનિયાના ચારે ખુણામાં અપૂ પ્રકાશ પાડી શકાશે.
જૈન સાહિત્યના પ્રચારને ઉપર બતાવ્યા એ ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે. તે ઉપરાન્ત મારા નમ્ર મત પ્રમાણે જૈન સાહિત્યના પ્રચાર. માટે વિદ્યાનેાની શંકાઓનુ પ્રતિપાદક શૈલીથી સમાધાન કરવાનું અને કાઇ પણ ભડારમાંથી તેઓને જોતા છપાયેલ કે હસ્તલિખિત ગ્રંથ પૂરા પાડવા માટે જૈન સમાજે ઉદારતા રાખવી જોઇએ છે; બલ્કે સુપ્રસિદ્ધ કવિવર રવિન્દ્રનાથ ટાગારે વિશ્વભારતીની સ્થાપના કરી યુરોપાદિ દેશાની સાથે જે સહકારિતાની ચેાજના ઉભી કરી કાર્ય પ્રણાલી ચલાવી છે, તેવી પદ્ધતિનુ એક વિદ્યાપીઠ અથવા વિદ્વાનની સમિતિ જૈન સમાજે સ્થાપન કરવાની જરૂર છે. આવા એક સગઠન. પૂર્ણાંક જો જૈન સમાજ તરફથી જૈન સાહિત્યના પ્રચારનું કા.
ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
જન સાહિત્ય. આરંભવામાં આવે તે અત્યારે અવ્યવસ્થિત પદ્ધતિથી જે કાર્ય આપણે પચીસ વર્ષમાં ન શકીએ, તે કાર્ય પાંચ વર્ષમાં કરવાને સમર્થ થઈ શકીશું.
આશા છે કે જૈન સમાજ-ખાસ કરીને વિદ્વાન મુનિરાજે અને ગૃહસ્થ–મારા આ નમ્ર નિવેદન તરફ ધ્યાન આપશે, અને એવી કંઇ હીલચાલ ઉભી કરી સાહિત્ય અને ધર્મપ્રચારના અપૂર્વ કાર્યને હાથ ધરશે.
શાસનદેવ આવી એક સંગઠન પૂર્વકની સંસ્થા જેવાનું સ૬ભાગ્યે જલદી પ્રાપ્ત કરાવે એમ ઇચ્છી વિરમું છું;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
(૧૭)
अपरं वा किं भविष्यति ?
જનધર્મની પ્રાચીન જાણજલાલીનાં જેટલાં બણગાં આપણે કંકીએ છીએ, એના પ્રમાણમાં વર્તમાન પરિસ્થિતિને ખ્યાલ ઘણે ઓછો કરીએ છીએ. અને જ્યારે કેઈ વર્તમાન પરિસ્થિતિને ચિતાર ઉભો કરે છે અથવા બીજા શબ્દોમાં કહીએ તે વર્તમાન પરિસ્થિતિ “નગ્યસત્ય” તરીકે કઈ આલેખી બતાવે છે, ત્યારે તેને આપણે સમાજના અને ધર્મના દ્રોહી તરીકે જાહેર કરીએ છીએ. અને બની શકે તે તેને પાછું પાડવા, તેને હેરાન કરવા આપણાથી બનતું કરીએ છીએ. આમ કરવાનું ખરું કારણ આપણી કમજોરી છે. તેટલા અંશમાં આપણે ગુન્હેગાર છીએ. જે કોઈ પણ વ્યક્તિનું કહેવું સત્ય જ છે, આપણે અંતરાત્મા સત્ય તરીકે જ તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
अपरं वा किं भविष्यति ?
સ્વીકારી સ્વો છે, તે આપણે તેનાં વચનાના આદર કરી યથાશકય આપણી તે ભૂલને સુધારવા પ્રયત્નશીલ થવુ જોઇએ. અને વસ્તુતઃ તેનુ વકતવ્ય અસત્યજ છે, તે તેના સભ્યતાપૂર્વક પ્રતીકાર કરવા જોઇએ.
આ
જૈનધર્મની રક્ષા માટે આપણા ઉપર જે જીમ્મેવારી રહેલી છે, તે આપણે સમજવી જોઇએ છે. જૈનધમ યૂનિવર્સલ ધમ છે. ધર્મના તા દુનિયા ભરમાં પ્રચાર થવા જોઇએ. અને તેમાં પણ સમય એટલા બધા અનુકૂળ આવી લાગ્યા છે કે આ સમયે તે જેટલા ધર્મના પ્રચાર કરવા હાય તેટલા થઇ શકે તેમ છે. નથી પહેલાંના જેવા રાજકીય પ્રતિબંધના કે નથી પહેલાંના જેવા પ્રજાકીય ઢો. મેદાને ખુલ્લાં છે. દરવાજા ઉઘાડા છે. ખેલે તેનાં ખેર વેચાય છે. · લાડી તેની ભેશ ' થઇ પડી છે. ગમે ત્યાં વિચરા. ગમે ત્યાં મેસા ને ગમે ત્યાં ઉભા રહેા. મચ્છમાં આવે તેમ પોતાનાં તત્ત્વા-પોતાનાં મન્તવ્યો જનતાની સમક્ષ મૂકી શકાય છે. મૂકનાર જોઇએ. પ્રકાશનાર જોઇએ. બહાર પાડનાર જોઇએ, પરન્તુ ખામી તેટલીજ છે. મૂકનાર નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને :ઓળખનાર નથી. અને તેથી જ અત્યારે ઉલટા પ્રવાહ થઇ રહ્યા છે, જે સમયે હજારા મનુષ્યા ભદ્રિક પરિણામી થવા જોઇએ, તે સમયે હજારો મનુષ્યા જૈનભાવનાઓથી ચિત થઈ રહ્યા છે. અને જે સમયે લાખા નવા જૈના ખની શકે તેમ છે, તે સમયે ખુદ જૈનો જૈનધમ ને છેાડી રહ્યા છે. જગતમાં જિજ્ઞાસા વધી છે, તત્ત્વાતત્ત્વના વિચારા ત્રણા થાય છે, પરન્તુ તેમની જિજ્ઞાસા આપણે કયાં પૂરી કરીએ છીએ ? આપણે તેઓને કયાં ઉપદેશ આપીએ છીએ ? આપણે કયાં સાહિત્ય પૂરૂ પાડીએ છીએ ? આપણે વાસ્તવિક જૈનધમની શિક્ષાનાં કયાં
પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે. સાધને આપીએ છીએ ? ત્યારે જૈનધર્મીઓની સંખ્યા વધતી નથી, એમાં દેવ ને ? આપણે જ. અરે, જૈનધર્મીઓની સંખ્યા વધવાની વાત તો દૂર રહી, ખુદ જેને જૈનધર્મ છેડી રહ્યા છે. કેને પત્તે છે ? કેને ખબર છે ? ન માલૂમ કેટલાયે જૈનો કઈ ને કોઈ કારણે જૈનધર્મ છેડી રહ્યા છે ? આર્ય સમાજનાં ગુરૂકુળમાં પંદર પંદર વીસ વીસ વર્ષ સુધી અભ્યાસ કરનાર જૈનયુવકો શું જૈન રહેવાના ? બ્રહ્મસમાજ, દેવસમાજ આદિ સમાજમાં પ્રતિદિને જૈનધર્મીઓ ભળતા જાય છે, એની કેને ખબર છે ? જૈન આર્યસમાજના સાધુ તરીકે અત્યારે કયાં નથી ! અરે જૈને ઇસાઈ થયેલા પણ અત્યારે કયાં નથી ? આટલેથી નથી અટક્યું. હવે તે જૈનો મુસલમાન પણ થવા લાગ્યા છે. ચમકશે નહિં. બને તેટલું થયું છે. સ્વાલકેટથી નીકળતા “સુનાવ' નામના ઉદુ પત્રમાં હમણાં મુસલમાન થનાર એક જૈને પિતાની જે હકીકત પ્રકટ કરી છે, એ કઈ પણ જૈનધર્માનુયાયીને ચોંકાવ્યા સિવાય નહિ રહે. આ મુસલમાન થનાર જૈન એક સાધારણ મનુષ્ય નહિ, પરંતુ એનરરી મેજીસ્ટ્રેટ અને તેનું મૂળ નામ શ્રીરામ હતું. તે પોતાને ગુરકલ કાંગડીમાં વિદ્યાભ્યાસ કર્યાનું જણાવે છે. ઉક્ત પત્રમાં તેણે પદ્યમાં (કવિતામાં) બહુ લંબાણથી પિતાનું વર્ણન અને જૈનધર્મની નિંદા આલેખી છે. જેમાંની થોડીક કડીઓને અહિં ઉતારે કરું છું – "जैनी मत है अजव निराग खूब तरहसे देखा भाला। कमों को यह कर्ता जाने, रामको मूरख कछु न जाने । दिवे बले न खाना खावें, भूका मरना धर्म बतावें । दिदिक धर्म विचारे, बातें बढ़ बढ़ कर जो मारें ॥ w
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
अपरं वा कि भविष्यति ? मुसलमानोंको पूरा बतावें, करवानी पर रंज बढ़ावे । आप करें हैं खुद कुरबानी, अपनी नहीं जानत नादानी ॥ देवीपर जब वह खुद जावे, भैसा मैंदा खूब कटावें । दारूबोतल खूब उड़ावें, उस्का फिर खुद भोग लगावें ॥ बाहरे मूरखपन नादानी, खूब यह दिल तुमने मनी । मुहम्मद नाम पर मैं बलिहारी, जांन मोहिनही कुछ प्यारी ।। मजहब इसलाम मेने एक पाया, सबा मोहि नजर वह आया।
વટલેલી બ્રાહ્મણી તરકડીમાંથી યે જાય, એની માફક આ નવા બનેલા અબ્દુલ્લાખાએ જૈનધર્મની નિંદા કરવામાં કંઇ બાકી રાખી છે ? બિચારા અબ્દુલ્લા મીયાંને એ પણ ખબર નથી કે જૈનધર્મમાં માતાની આગળ છને વધ કરવામાં આવે છે કે કેમ ? અને જેનામાં દારૂ આદિ પદાર્થોનો કેટલે સુપ્ત રીતે નિષેધ કરવામાં આવ્યા છે. એ મીયાં અબ્દુલ્લામાં જૈનધર્મને છોડી મુસલમાન ધર્મમાં જાય અને પછી જૈનધર્મની પાગલના પ્રતાપની માફક પ્રલાપ કરી નિંધ કરે, એના જેવી મૂર્ખતા બીજી કઈ હોઈ શકે ?
મિયાં અબ્દુલ્લામાં આગળ ચાલતાં એમના મહમ્મદ સાહેબ ઉપર ફિદા થતા કહે છે –
हुवा सबमें वहचर हमारा मुहम्मद
अजर शांनका है प्यारा मुहम्मद । किसीको वसीला किसीका यहां है
झे तो फकत है सहारा मुहम्मद ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
सभयनेमणमा. जनेउको तोडा कटाई है चोटी
लिया तेरे दरका सहारा मुहम्मद । बुतोंकी परसतिशसे तायब हुवा है
___नहीं उन्की मुहबत गवारा मुहम्मद ॥ बुतोंको खुदा अपना जो मानते हैं
किया मैंने उन्से किनारा मुहम्मद । कोई राम मानें कोई कृष्ण मानें
___ हमें नामम है प्यारा मुहम्मद ॥ नहीं फेज मुझको बुतोंसे मिला कुछ
बहुत वसौँ शिर उन्से मारा मुहम्मद । मदीनाको दरवेश बनकर मैं जाऊं
___ यही मैंने दिलमें विचारा मुहम्मद ॥ तुम्हाराही शैदा तुम्हीं पर फिदा हूं
___ तुम्हीं से है मेरा गुजारा मुहम्मद । मदीनामें अपने हरिको बुलाले
यही नाम लेना तुम्हारा मुहम्मद ॥ મુહમ્મદ પરની ફિદાગિરીની હદ આવી ચુકી. એક મનુષ્ય પિતાના ધર્મથી ભ્રષ્ટ થઈને અન્યમાં ભળે છે, ત્યારે તેની શી દશા થાય છે, એનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે. આ મુસલમાન બનેલા જેને પિતાની રામ કહાણીમાં જે જે બાબતેનો ઉલ્લેખ કર્યો છે,
११८ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
अपरं वा कि भविष्यति ? એ ઉપરથી સ્પષ્ટ જોવાય છે કે તેને જૈનધર્મના સિદ્ધાન્તનું કે જન આચાર વિચારનું રતીભાર પણ જ્ઞાન નથી. અને એ બનવા જગ પણ છે. કારણ કે તેણે ગુરૂકુલ કાંગડીમાં શિક્ષા પ્રાપ્ત કરી છે. ગુરૂકુલ કાંગડી, એ આર્યસમાજનું ગુરૂકુલ છે. ત્યાં શિક્ષા પ્રાપ્ત કરનાર, અરે બાલ્યાવસ્થાથી જ ત્યાં રહેનાર પિતાના ધર્મનું શું જ્ઞાન મેળવી શકે ? તેને શી ખબર હોય કે જૈનધર્મ શી વસ્તુ છે ?
આવી દશા આ એકજ યુવકની નહિ, પરંતુ સેંકડે કે હારે યુવકેની થઈ રહી છે. જનકુલોત્પન્ન બાળકને જૈનધર્મની વાસ્તવિક શિક્ષા આપનાર કયાં છે આપણામાં સંસ્થાઓ ? અને જન્મથીજ ધર્મના સંસ્કાર પાડયા સિવાય જે યુવકેને બહારનું જ્ઞાન આપવામાં આવે છે તેઓ જાહેર રીતે કદાચ અબદુલાખાંના ભાઈ બને, એમાં નવાઈ જેવું શું છે !
અએવ જેનસમાજે ચેતવાની ખાસ જરૂર છે. પ્રતિદિન હજારો-લાખેની સખાવત અને ધર્મકાર્યોમાં વ્યય થતે રહેતા હોવા છતાં આવા પવિત્ર અને જગધ્રાહ્ય ધર્મને લકે ત્યાગ કરે, એ કેટલી શરમાવા જેવી હકીકત છે ? ધ્યાનમાં રાખવું કે, આ તે એકજ જૈનના મુસલમાન બન્યાનું દૃષ્ટાંત છે, પરંતુ આવા અનેક યુવકે જૈનધર્મની વાસ્તવિકતા નહિ જાણવાના કારણે અન્યધર્મોમાં ભળી રહ્યા છે.
આ પ્રસંગે કેઈએ એમ પ્રશ્ન કરવાનું નથી કે-મુસલમાન થનાર જૈન મૂર્તિપૂજક હતા, સ્થાનકવાસી હતા કે દિગમ્બર હતો ? ગમે તે હશે; પરતું એક જૈન તરીકે તો તેનું મુસલમાન થવું આખા જૈનસમાજને-જૈનધમએને માટે કલંકનું જ કારણ છે.
એતવ ન કેવળ અમુક એક ફિરકાએ જ ચેતવાની જરૂર છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે. પરતુ મહાવીરના અનુયાયી તરીકે–જૈન ધમી તરીકે દાવો રાખનાર તમામે ચેતવાની જરૂર છે. સમય આવી લાગે છે. અધપાતનાં એક પછી એક લક્ષણો દષ્ટિગોચર થતાં જાય છે. આવી અવસ્થામાં પણ જૈન ધનાઢયો અને મુનિરાજે નહિ ચેતે તે નથી સમજી શકાતું કે જૈન ધર્મની શી દશા થશે ? જૈન સમાજની દુર્દશા કયાં જઇને અટકાશે ?
અતએવ ચેતે ! મુનિરાજે ! ચેતે ! ધનાઢ્ય ચેતે ! જેના ધર્મને બચાવવા માટે પ્રયત્નશીલ થાઓ ! એ પ્રાન્તમાં કે જ્યાં જૈનધર્મની ભાવનાઓથી લેકે વિમુખ થતા જાય છે, ત્યાં ગુરૂકુળ અનાથાશ્રમ, વિધવાશ્રમ, બાળાશ્રમ સ્થાપના કરે. અને જ્યાં જ્યાં જૈનસંસ્થાઓ હોય ત્યાં ત્યાં સૌથી પ્રથમ જૈનધર્મની તાલીમ આપવાની વ્યવસ્થા કરે. બીજી બધી બાબતેને અત્યારે ગૌણ કરે. દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવને ઓળખી કામ કરે -કરાવો. જૈનના બાળકને અજૈન સંસ્થાઓમાં શિક્ષા લેવા જવું પડે અને પછી ધીરે ધીરે તેઓ અન્ય સંસ્કારી બની જાય, એમાં જૈનધર્મીઓને ખરેખર શરમાવા જેવું છે. જૈનાચાર્યોએ તે હજારો-લાખ અર્જુનને જેની બનાવ્યા. અરે હજારે ગ્રીકોને જૈન બનાવ્યા. આજે ગણ્યા ગાંઠ્યા જેનોને પણ આપણે નથી સંભાળી શકતા ? અરે જૈનધર્મીઓ કીશીયન અને મુસલમાન થઈ રહ્યા છે ! કેટલી અફસેસની વાત કેટલે દુઃખનો વિષય ! ન માલૂમ આવાજ પ્રમાદ રાખતા રહીશું તે ધીરે ધીરે જે વા લિં મ તિ -બીજું શું શું થશે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
(૧૮) पीछेसे चली आती है !
કર્યું, અને તે
કહેવાય છે કે પાંચ પચાસ મુસલમાને એક સ્થળે નમાજ પઢી રહ્યા હતા. તેમાં નીમાજની ક્રિયા વખતે ઉઠબેસ કરતાં એકના હાથની કોણી જરા હાલી ગઈ અને તે બીજાને અડી. બીજે દેખાદેખી ક્રિયા કરનાર હતો. તેણે પેલાનું અનુકરણ કર્યું, અને તેની પછીના માણસને કેણી અડાડી. તેણે બીજાનું અનુકરણ કર્યું. ચેથાએ ત્રીજાનું, પાંચમાએ ચેથાનું, એમ પાંચ પચીસ આદમી એ અનુકરણ કરતા ગયા, પણ કેઈએ એમ ન પૂછ્યું કે આમ કેમ કરવામાં આવે છે ? આખરે પચીસેક માણસે તેમ કરતા ગયા. પછી એકે પિતાની પહેલાંના મીયાભાઈને પૂછયું –
“ નિમાર ! અા ચા હોતા હૈ?” ખાનભાઈએ
: Iણી અડાડી. તે
ચેથાએ ત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો.
જવાબ આપ્યો-“ જુલા, નાન, પરે સાત હૈ ” ખાનભાઈએ પીરભાઈને પૂછયું. આમ પૂછતાં પૂછતાં જ્યાંથી શરૂઆત થઈ હતી, ત્યાં સુધી આવ્યું, ત્યારે માલુમ પડ્યું કે આ તે બધું સ્વાભાવિક ભૂલનું પરિણામ હતું. - દરેક ધર્મવાળાઓમાં ઘણે ભાગે આવી જ રીતે ચાલુ થઈ ગયેલી કેટલીક ક્રિયાઓ ચાલી આવે છે. જૈન સમાજમાં પણ કેટલીક ક્રિયાએનું મૂળ તપાસવામાં આવે તે આમ જ પરે રહ્યી સતી દે ની કહેવતને ચરિતાર્થ કરવાવાળું મળશે. અર્થાત કાં તે અમુક કારણના લીધે એ ક્રિયા શરૂ થઈ હશે, અથવા કોઈની અજ્ઞાનતાના લીધે કોઈએ ક્રિયા કરી હશે, અને પછી બીજાઓએ તેનું અનુકરણ કરી તે ક્રિયા ચાલુ કરી હશે. છતાં ક્રિયાઓને પણ “અનાદિકાળથી ચાલી આવે છે. ” “ શાસ્ત્રોક્ત આ ક્રિયા છે. માટે આ ક્રિયા કેમ છેડી શકાય, અથવા, કેમ ફેરફાર કરી શકાય. ” એ આગ્રહ કરનારાઓ અત્યારે પણ એમાં મૌજુદ છે. “શું અમારા બાપદાદાઓ મૂર્ખ હતા, કે આ ક્રિયા કરતા આવ્યા ? શું તેઓમાંના કોઈને યે ન સૂઝયું કે આ ક્રિયા કાઢી નાખવી જોઈએ, અથવા ફેરફાર કરવું જોઈએ ? પછી આપણે કેમ કરી શકીએ ?” આવી જબરદસ્ત (!) દલીલ ઉપસ્થિત કરવામાં આવે છે. અને તે ક્રિયાઓને કાયમ રાખવા કોશીશ કરવામાં આવે છે. પછી તે ક્રિયા આ જમાનાને માટે ભલે સામાજિક કે ધાર્મિક હાનિક હેય.
આવી એક બે નહિ, પરંતુ અનેક પ્રકારની ક્રિયાઓએ ધર્મનું સ્વાંગ પકડી લીધું છે, કે જે સામાન્ય બુદ્ધિથી પણ આપણે તેને ધર્મની સાથે ન જ બેસાડી શકીએ.
ઘણું ગામમાં મુનિરાજે પધારે છે, અને તેઓ જે સ્થળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
વસે પણ આવી છે વ્યાખ્યાન વાંચવાના હોય છે, ત્યાં ચંદરવા, પૂઠીયું, બાજ, ચાંદી આદિની ઠવણી વિગેરે ગોઠવવામાં આવે છે. એક ગામમાં અમે ગયા. ચંદર, પૂઠીયું બાંધ્યું ન હતું. વ્યાખ્યાન શરૂ કર્યું, ત્યારે એક શ્રાવક ભાઈ બોલી ઉઠયાઃ “સાહેબ, જરા થંભી જાઓ, ચંદરવો, પૂઠીયું લેવા માણસ ગયાં છે. ” તેને કહેવામાં આવ્યું “ ભાઈ, ચંદરવા પૂઠીયા વિના વ્યાખ્યાન ન વંચાય ?” તેણે જવાબ આપો-“ના, કઈ મુનિરાજ અમારે ત્યાં એવા નથી આવ્યા કેચંદર–પૂઠીયું બાંધ્યા પહેલાં વ્યાખ્યાન શરૂ કર્યું હોય, અમારે ત્યાં અનાદિ કાળથી આ રિવાજ ચાલ્યો આવે છે. ચંદર, પૂંઠીયું બાંધવું જ જોઈએ. પરંપરા પ્રમાણે ચાલવું જોઈએ. ”
વિચાર કરવાનો વિષય છે કે શું ચંદરવો પૂઠીયું બાંધવું એ શાસ્ત્રોક્ત નિયમ હોઈ શકે ? ચંદરવો પૂડીયું બાંધ્યા વિના શું વ્યાખ્યાન ન વંચાય ? ચંદર, પૂઠીયું બાંધ્યા વિના કરેલું વ્યાખ્યાન અવિધિવાળું થાય ? પણ “ઉછેરે રટી ગાતી હૈ ને જ માન આપવું હોય ત્યાં બીજો શો ઉપાય ?
એક ગામમાં ૫-૭ શ્રાવકે પ્રાતઃકાળમાં પ્રતિક્રમણ કરવા એકઠા થયેલા. ત્યાં એક નવો માણસ આવ્યો. ચાર લેગસ્સને કાઉસ્સગ કયો પછી પેલા નવાએ ચિત્યવંદનને આદેશ માગે. ત્યારે એક બોલ્ય-“નહિ, પાંચ જ્ઞાનની આરાધના અને કર્મ ક્ષયને કાઉસ્સગ્ન કર્યા પછી ચિત્યવંબ થશે. અમારે ત્યાં આ પ્રમાણે હમેશાંથી રિવાજ ચાલ્યા આવ્યો છે. ” ઠીક, પેલા નવાએ તેમ કર્યું; પણ શંકા રહી ગઇ કે વિધિ કઈ સાચી ? આખરે કઈ જ્ઞાની ગુરૂને પૂછયું ત્યારે ખાતરી થઈ કે શ્રાવકે વહેલા મેડા આવતાં સૌને સાથે લેવા માટે જ્યા ભી જઈને બેસી રહેવું પડતું, તેના કરતાં જ્ઞાનની આરાધના અને કર્મક્ષયને કાઉસ્સગ્ન કરવામાં
૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
સમયને માળખે. સમય વ્યતીત કરવો સારે, એમ ધારી તે લેકેએ એ કાઉસ્સગ શરૂ કરેલો, પણ ધીરે ધીરે તે વિધિરૂપે પેસી ગયા. જેમ ખરતરગચ્છવાળાઓ દાદાસાહેબને કાઉસ્સગ્ન કરે છે, પણ જ્યારે દાદાસાહેબ નહિ થયા હતા, ત્યારે કેને કાઉસગ્ન કરતા હશે? આમ શુભ અભિપ્રાયથી સમયને સફળ કરવા કેઈએ કાઉસ્સગ્ન કેદ વખત કર્યો. પણ ધીરે ધીરે તે વિધિરૂપે પ્રવેશી ગયો અને કઈ સમયે કેઈ કાઉસ્સગ ન કરે, તે તેનું આખું પ્રતિક્રમણ અવિધિરૂપે ગણવામાં આવે. આ પણ છે સ્ત્રી ગણી નું જ પરિણામ છે ને !
એક ગામમાં સાંવત્સરિક પ્રતિક્રમણ કરતી વખતે દીવો રાખવાનો રિવાજ પડી ગયેલ. તેમાં કેટલાક સમજુ લેકેએ દી નહિ રાખવાનું જણાવ્યું, ત્યારે બીજો પક્ષ વિરોધ કરવા લાગ્યો કે “ નહિ, આ જૂનો રિવાજ છે. આ રિવાજ કેમ બંધ થઈ શકે ? શું અમારા વડવાઓ મૂર્ખ હતા કે આવો રિવાજ રાખ્યો; તેમણે પ્રાચીન શાસ્ત્રોમાં સાંવત્સરિક પ્રતિક્રમણની જૂની વિધિમાં આવો ઉલ્લેખ જે હશે. ત્યારેજ દી રાખતા હશેને ? આજ કાલ છાપાં થઈ ગયાં. બધી વિધિઓ છપાઈ ગઈ. એમાં બધે ગેટ વો” ઈત્યાદિ પ્રતિપાદન કર્યું. છેવટે તે પક્ષને સમજાવવામાં આવ્યો કે “મહાનુભાવો ! પચાસ સો વર્ષ ઉપર લેકમાં જ્ઞાન ઓછું હતું. યતિ શિથિલાચારી થઈ ગયા હતા. સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે લેકે ભેગા થતાં વિલંબ કરતા, આખરે ધીરે ધીરે ભેગા થતાં રાત પડી જતી, યતિને સાંવત્સરિક પ્રતિક્રમણનાં કેટલાંક સૂત્રો કંઠસ્થ નહિ અને લખેલ પાનામાંથી વાંચીને કહેવું પડતું. તેથી દીવાની જરૂરત પડેલી, પરતુ દી રાખવો એ કંઈ વિધિ નથી, પ્રતિક્રમણમાં દીવાની ઉજેહ પડે, તેય દોષ લાગે, તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
છે તે જાતા પછી પ્રતિક્રમણમાં દીવો રખાય જ કેમ ?” આખરે તેઓ સમજ્યા અને પોતે રહી વાત છે આ ભૂલ તેમના ધ્યાનમાં આવી.
કેટલાક અજ્ઞાનિ “ઘળા મા ' “ કાંકરીયે પીર " “ ચીંથરી દેવ' વિગેરેને માને છે, પરંતુ તેની ઉત્પત્તિની તપાસ કરવામાં આવે તે બરાબર પાર રચી ગાતો હૈ ની કહેવતને જ લાગુ પડે. આવી જ રીતે જૈનસમાજમાં બીજી અનેક ક્રિયાઓ છે કે જે તે વળી ગતિ હૈ ની નાતેદાર હોય છે. ઘણી વખત આપણા લેકે, બીજાઓને એવા ચાલી પડેલ દેવને માનતાં હાંસી કરે છે, અને તેમને મિથ્યાત્વી કહી ઉભા રહે; પરતુ પિતે આવી માનતા માનવા વાળા કે એવી નિમૂળ ક્રિયાઓને કરવાવાળા હોય છે, એનું તે એઓને ભાન થે રહેતું નથી.
ચંદનબાળાના અઠ્ઠમમાં કેટલો ઉત્તમ ભાવ અને રહસ્ય સમાયેલ છે ? પરતુ આજકાલ એ અઠ્ઠમની પાછળ કેવી ક્રિયા થાય છે? ચંદનબાળાને અટ્ટમ કરનાર બાઈએ પગમાં આંટી નાંખવી જોઈએ અને અમુક નાણું આપવું જોઈએ. આ પરંપરાનું મૂળ શું છે ? શું આંટી પાડયા વિના અને અંદર નાણું મૂકયા વિના મુનિરાજને દાન દે તો તેને અઠ્ઠમ નિષ્ફળ જાય કેટલાક ત્યાગી પુરૂષ કહે છે કે એ પૈસા જ્ઞાનખાતામાં જાય છે. પરંતુ આવી એક ઉત્તમ ત. સ્થાની પાછળ આવા પ્રકારને ટેકસ હેવાનું કંઈ મરણ ? આ રિવાજ શું એ સ્પષ્ટ નથી બતાવતા કે શિશિલાચારી ગેરજીઓના વખતમાં આ લફરું પેસી ગયું છે ? શુ વીતરાગને ત્યાગી માર્ગ આવી તપસ્યામાં આ કેસ પાડી શકે ? આ ઉછેર કરી: ગાતો ? એનું પરિણામ નહીં તો બીજું શું છે ?
કેટલાક ગામમાં વાસક્ષેપ નખાવવાના ટકા લેવાય છે. તેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે. છોકરાને વાસક્ષેપ નાખે તે અમુક રકમ, છોકરી નાખે તે અમુક રકમ. આ રિવાજ માટે પણ જે કંઈ કહે કે ભાઈ, વાસક્ષેપ નાખવામાં પણ કિંમત ? ત્યારે એને જવાબ મળે કે તે સાવિ દે | અમારાથી કેમ ફેરવાય ? અને વધારે દીર્ધદર્શ પુરૂષો તે એ જ જવાબ આપે કે એ નિમિત્તે આવક થાય છે. આવક બરાબર છે, આવકનો માર્ગ તે સારે, એમાં કોઇથી ના પડાય તેમ નથી.
કહેવાની મતલબ કે કોઈ પણ રિવાજ રાખો કે ન રાખો, એ સંધની અનુકૂળતા કે મુનસફી ઉપર આધાર રાખે છે, પરંતુ આવા રિવાજોમાં તથ્ય શું છે ? શાથી આ રિવાજે પડયા છે ? આ રિવાજે કયારથી પડયા છે ! આ રિવાજને ફેરવવામાં આવે છે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા જેવું તે નથી થતું ? અથવા -શાસ્ત્રીય દેષ તો નથી લાગત ! ઇત્યાદિ બાબતેને જરૂર વિચાર કરવામાં આવે તો કેટલાક ગચ્છ સંબંધી, કે પરંપરા સંબંધી સામ્પ્રદાયિક ઝઘડાઓ, કે જે આપણું અજ્ઞાનતાથી કરી રહ્યા છીએ, તે ઘણે ભાગે ઓછા થઈ જાય.
દાખલા તરીકે–એ વાત ખરી છે કે તપાગચ્છના સાધુઓ પહેલાં વ્યાખ્યાન સમયે મુહપત્તિ મુખ પર બાંધતા હતા. એ વાત કેટલાક રાસાઓ-ગ્રંથમાંથી પણ મળી આવે છે. પરંતુ તે વખતે તેમ કરવાનું કારણ હતું. અને તે કારણ એ જ કે પહેલાં તાડપત્ર ‘ઉપર લખેલા લાંબા લાંબા પાનાના ગ્રંથો હાથમાં રાખીને વાંચવા પડતા. આથી પુસ્તક પકડવામાં જ બને હાથે કામમાં આવી જતા, ત્યારે મુહપત્તિ કયાં રાખવી ? અને ઉઘાડે મોંએ -બાલવામાં તે આશાતના થાય, અતએવી વ્યાખ્યાન સમયે બાંધતા, પરતુ હવે તે કારણ રહ્યું નથી. એક હાથમાં મુડપત્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
पीछेसे चली आती है ।
ઉપયાગપૂ ક
ખુશીથી
અને ખીન્ન હાથમાં પાનાં રાખીને વ્યાખ્યાન વાંચી શકાય છે; અને તેથી જ પરમપૂજ્ય શ્રીવૃદ્ધિ છ મહારાજ, પૂજ્યપાદ શ્રીઆત્મારામજી મહારાજ, પૂજ્ય શ્રીમૂલચંદ્રજી મહારાજ, અને અને પૂજ્ય શ્રીનીતિવિજ્યજી મહારાજ તથા શ્રીઝવેરસાગરજી મહારાના સાધુઓ વમાનમાં આંધતા નથી. આમ કારણાની તપાસ કરી સમયાનુસાર એવા રિવાજોમાં ફેરફાર કરવામાં ધર્મના નાશ કે પીછેને રહી આતી હૈં નું એઠું આગળ નજ ધવુ જોઇએ.
આવી જ રીતે ખેલીયેાના રિવાજોને પણુ ઉડા અભ્યાસ કરવામાં આવે તે। તેમાં શું છે ? એમાં જણાશે કે તે રિવાજો ચોક્કસ કારણોથી ઉપજ કરવાને માટે દાખલ કરવામાં આવ્યા છે અને જ્યારે તે રિવાજો સમાજે જ દાખલ કર્યાં છે, તા પછી, જેમ તેના ભાવામાં વધઘટ કરી શકીએ છીએ, તેવી રીતે તે આવક અમુક ક્ષેત્રમાં નહિ, તે અમુક ક્ષેત્રમાં લઈ જવાને પણ સમાજ પ્રબંધ કરી શકે છે. સામાન્ય બુદ્ધિપણુ એ વાત સ્વીકારી શકે કે એક કયારીમાં પાણી ઘણુ થઇ જાય છે, એટલે. ખેતરના માલીક તે કયારીના માર્ગ બંધ કરી આવતું પાણી બીજી કયારીમાં લઈ જઈ શકે છે. કારણુ કે ખેતરના માલીકે એ પાણીની નીક એટલા માટે બનાવી છે કે કૂવાનું પાણી આખા ખેતરમાં પડેોંચી વળે. અને તેના માટે જેમ જેમ આવશ્યકતા જણાતી જાય છે, તેમ તેમ તે પાણીને જુદે જુદે સ્થળે લઇ જવા માર્ગો ખુલ્લા કરી દે છે. પરન્તુ તે ખેતરવાળા એમ કહેવાની કે માનવાની તા ભૂલ ન જ કરે કે આ કુવાનું પાણી હમણાં સુધી આ ક્યારીમાં લઇ ગયા . માટે મારાથી બીજી કયારીમાં કેમ લઇ જઇ પાણી પહોંચાડવા માટે તા મારે બીજો કૂવા
શકાય ? ખીજી કયારીમાં
..
ખાદાવવા જોએ, "
૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે. આમ કેઈ ન જ કરે. મતલબ કે આમ વ્યાવહારિક કાર્ય કરવામાં એક ખેતીકાર પણ છે સ્ટી ગાતી હૈ નું અનુકરણ નથી કરતે, તે પછી આપણાથી ધાર્મિક ક્ષેત્રોની પુષ્ટિ માટે રસ્ટી તો હૈ નું અનુકરણ કેમ થઈ શકે ? આવશ્યકતાનુસાર ફેરફાર કરીએ તો જ સામાજિક કે ધાર્મિક વિષયના તમામ અંગે પુષ્ટ રહી શકે અને પૂર્વપુરૂષો એ પ્રમાણે ફેરફાર કરતા પણ આવ્યા છે.
જરા ધ્યાન તે આપે. ગક્રિયાની વિધિમાં કેટલે ફેરફાર થયે છે! ઉપધાનાદિ ક્રિયામાં અને તેની તપસ્યામાં કેટલે ફેરફાર થયે છે ? પ્રાચીન વિધિઓ જરા મેળવવામાં આવે. જુદા જુદા આચાર્યોની વિધિમાં જુદા જુદા પાઠો અને તેનું આલંબન કરીને આજકાલના પંન્યાસે પણ સૌ સૌની મરજીમાં આવે છે તેમ ક્રિયાઓ ધપાવે જાય છે. અને જ્યારે પૂછે છે કે ફલાણ મહારાજ આમ કરાવે છે, અને આપ આમ કેમ ? આને ઉત્તર અમારી પરંપરા આમ છે. અર્થાત એને અર્થ એજ है पीछेसे चली आती है
શાસ્ત્રોમાં કહે છે કે યોગાનુષ્ઠાન સિવાય વાંચના આપે, તે પ્રાયશ્ચિત્ત; છતાં વર્તમાનમાં વાંચના આપવામાં આ વિધિ કેટલી પળાય છે ? આ ફેરફાર નહિં તે બીજું શું કહેવાય?
આવી એક બે નહિં; સેંકડો બાબત એવી છે, કે જેના રીવાજોમાં ફેરફાર થતા આવ્યા છે. જૈન ધર્મના સમાજના પૂર્વ પુરુષે
જે રી સાર હૈ નું જે અનુકરણ કરતા આવ્યા હતા અને પોતાની બુદ્ધિને ઉપયોગ ન કર્યો જ, તે જૈન ધર્મ કે જૈન સમાજ આજે કયારનાએ કાળના પ્રાસ બની ગએ હતા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
पीछेसे चली आती है ।
નહિં, સમયાનુસાર આપણા પરમ પૂજ્ય પૂર્વાચાર્યાં ફેરારા કરા આવ્યા છે. જ્યારે જ્યારે સમાજને જેમાં જેમાં ફેરફારો આવશ્યક જણાયા, ત્યારે ત્યારે તેમાં તેમણે પવિત્તન અવશ્ય કર્યુ છે. હા, મૂળવસ્તુના લાપ થવા નથી દીધા. મૂળવસ્તુને ધા નથી પહોંચવા દીધા. તેનું રક્ષણ અવશ્ય કર્યુ છે. ખરી રીતે જોવા જઇએ તો બાહ્ય ક્રિયા-રિવાજો ધમ અને સમાજરૂપી અંગના–શરીરના રક્ષકા છે. એ રક્ષકના વેત્રમાં ગમે તેવા ફેરફાર કરી શકીએ છીએ. એક શરીર ઉપર, એ શરીરની રક્ષા માટે ઋતુ અનુસાર વસ્ત્રો પહેરવામાં કઇ ખાટું નથી. હા, એ વÀાથી શરીરની હિફાજત થાય છે કે કેમ ? મૂળ શરીરને તેનાથી કષ્ટ હરકત તે પહેાંચતી । નથી ? એ જ માત્ર જોવાનું છે. બાકી શીયાળામાં ગરમ કપડાં આઢયાં કે પહેર્યાં, માટે ઉનાળામાં પણ ગરમ પહેરવાં અને આઢવાં જ જોએ, એ કયાંની બુદ્ધિમત્તા ! ચૌદમી કે પંદરમી શતાબ્દિમાં ધર્માંના કાઇ અંગેની રક્ષા માટે અમુક કાર્ય કર્યું, માટે તેનુ તે જ કા આ વીસમી સદીમાં પણ કાયમ રાખવું જ જોઇએ, એ કાંના ન્યાય ? બલ્કે તે વખતનુ એ કાર્ડ આ વખતમાં સાવ વિધાતક હાય, છતાં તેને કાયમ રાખવું-કારણ કે પીછેને રહી સાતી હૈ એ કેવું ડહાપણું ?
માટે દરેક મહાનુભાવાએ સમયને ઓળખીને કાર્યો કરવાની જરૂર છે, અને તેટલા માટે દરેક કાર્યમાં દ્રશ્ય-ક્ષેત્ર-કાળ-ભાત્ર જોવાની પ્રભુની આજ્ઞા છે. આ પ્રમાણે સમાજના યુવા અને ધર્મના ધારીએ દ્રવ્ય–ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને સામાજિક અને ધાર્મિક કાર્યો કરે, નહિ કે પીછેને રહી આતી હૈ માટે કરે-એવાં કાર્યાં દ્વારા જૈન ધર્મની જાહેાજલાલી ચા, એટલું જ અંતઃકરણથી પછી વિરમું છું.
૧૨૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
(૧૯) ધાર્મિક અભ્યાસ.
કાઈ પણ સમયમાં પ્રત્યેક માણસે ધાર્મિક અભ્યાસ કરે
' અનિવાર્ય સમજવામાં આવ્યું છે. ક્રિયાકાંડ તરફ અરૂચિ રાખનારા આજ કાલના કેટલાક યુવકે પ્રતિક્રમણદિના અભ્યાસને મહત્ત્વથી રહિત સમજે છે અને તેનું જ એ કારણ છે કે બી. એ. કેએલ. એલ. બી. થઈ જવા પછી તેઓની ક્રિયા તરફની અરૂચિમાં વધારે થાય છે. જોકે “ આવા ક્રિયાકાંડમાં શું પડયું છે ? ” એ શબ્દ કાઢતાં પણ આપણે ઘણી વાર સાંભળીએ છીએ. પરંતુ તેઓ ભૂલી જાય છે કે, સામાયિક પ્રતિક્રમણ, પૌષધ, જ્ઞાન, ધ્યાન, તપ, જપ, પૂજા વિગેરે આત્મશુદ્ધિનું અસાધારણ કારણ છે. અને આત્મશુદ્ધિ કિંવા અંતઃકરણની પવિત્રતા, એજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક અભ્યાસ.
ખરે ધર્મ છે. ધર્મ, એ સિવાય બીજી શી વસ્તુ છે ? અને તેટલા માટે ક્રિયાકાંડ, એ પ્રત્યેક મનુષ્યને માટે–આત્મકલ્યાણમિલાવીને માટે જરૂરનું છે. મેક્ષનું સાધન કેવળ જ્ઞાન નથી, પરતુ જ્ઞાન અને કિયા બને છે, જ્ઞાનાદિયાં મા ! એટલે ક્રિયાકાંડને ઉપચોગી સૂત્રને અભ્યાસ પણ જરૂર છે. જે પ્રતિક્રમણદિને સ્વયં અભ્યાસ નથી કરતા તેમને જન્મભર પ્રત્યેક ક્રિયામાં પરતંત્રતા ભોગવવી પડે છે. બીજાની હામે તાકવું પડે છે. ઉપરાંત મહેદી ઉમરવા થવા છતાં–ખાસ ડાહ્યા અને વિચક્ષણ ગણવા છતાં કોઈ સમયે થડા કે ઘણા માણસની વચમાં સાધુ વંદન, કે પ્રતિક્રમણનાં -સત્રો બાલવાને પ્રસંગ આવે છે, ત્યારે તેઓને કેવા શરમીંદા થવું પડે છે, એ એમનો આત્મા જ જાણે છે.
અતએવા ધાર્મિક અભ્યાસ તો પ્રત્યેક જૈન બાળકને બાલ્યાવસ્થાથી જ કરાવો જોઈએ. એમાં બે મત હોઈ શકે નહિં. અને તેનું જ એ કારણ છે કે–આજ કાલ પ્રાયઃ પ્રત્યેક ગામમાં નહાની મહેાટી જૈનશાળા કાયમ થતી રહી છે, બલકે બોર્ડિંગમાં પણ અમુક સમય વિદ્યાથીઓને ધાર્મિક અભ્યાસ કરાવવામાં આવે છે એ ખરેખર પ્રશંસનીય છે,
પરંતુ આ પ્રસંગે હું એ સંબંધી મારે અંગત વિચાર પ્રકટ કરવા ઇચ્છું છું કે બાળકને ધાર્મિક અભ્યાસ કરા-વ શી રીતે ? અર્થાત અભ્યાસ કરાવવાની પદ્ધતિ કેવી હોવી જોઈએ ?
ધાર્મિક અભ્યાસની મુખ્ય બે પદ્ધતિઓ આપણી નજર આગળ છે. એક પ્રાચીન પદ્ધતિ અને બીજી આધુનિક પદ્ધતિ. - પ્રાચીન પદ્ધતિને કમ એવો જેવાય છે કે બાલ્યાવસ્થામાં
૧૩૧ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #155
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
સૂત્રોને કંઠસ્થ કરાવવાં, અર્થ વિના, અને જ્યારે અર્થને ગ્રહણ કરવાની શક્તિ તેનામાં આવે ત્યારે અર્થ શીખવવા.
પરંતુ વર્તમાન સમયમાં મૉટે ભાગ આ પદ્ધતિને પસંદ નથી કરતા. આ પક્ષનું એવું કહેવું છે કે એક તો બાલ્યાવસ્થાથી કોઈ પણ વસ્તુ ગેખી નાખવાથી બાળકોના મસ્તકને જોર પડે છે. અને બીજું એ કે અર્થ વિનાની ગોખણપટ્ટી, એ પિપટને “ રામ રામ ' નું રટણ કરાવવા બરાબર છે. માટે કોઈ પણ સૂત્ર અર્થ સાથે ભણાવવું જોઈએ.
બીજા પક્ષનું કહેવું કેટલાક અંશે આપણે સત્ય માની શકીએ. એમની બને દલીલેમાં કંઇક સત્ય સમાએલું છે. બાળકોના મગજે ખૂબ વિકસવા દેવાં જોઈએ. ગોખાવીને તેમના મગજોને વજનદાર ન કરી નાંખવાં જોઈએ અને એ પણ ખરું છે કે રામ ” “રામ” નું રટણ પિપટને માટે શું કામનું છે ? જ્યાં સુધી કે તે “ રામ ” ને અર્થ ન સમજે, એવી જ રીતે માત્ર “નમો રિહંતા ? એટલું ગોખી નાખવાથી શું ? અને તેટલા માટે બાલ્યાવસ્થાથી જે જ્ઞાન આપવું, તે સાર્થ—અર્થ સહિત આપવું જોઈએ.
પરંતુ આની સાથે સાથે આપણે એ વિચારને ભૂલ જોઈતા નથી કે બાળકોનાં મસ્તિષ્ક અર્થને ગ્રહણ કરવાની શક્તિવાળાં કયારે બને છે ? આનો અનુભવ તેઓને વધારે હોય છે કે જેઓને નાનાં બાળકોને ધાર્મિક અભ્યાસ કરાવવાનું કામ પડયું હોય છે.
હું તે છેલ્લાં કેટલાંક વર્ષોથી જે કંઈ અનુભવ કરી રહ્યો છું, તેમાં મને તે સ્પષ્ટ જણાયું છે કે દસથી પંદર વર્ષની ઉમર સુધીના બાળકોમાં એવું કવચિત જ કઈ બાળક હોય છે કે જે અર્થને-ખાસ કરીને પ્રતિક્રમણાદિના સૂના અર્થને-વાસ્તવિક અર્થને-ગ્રહણ કરવાની શક્તિ રાખતું હોય.
૧૩ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક અભ્યાસ. સૌથી પ્રથમ તે તેમની મસ્તિષ્ક શક્તિ જ એવી નથી હૈતી સૂત્રોના અર્થને ગ્રહણ કરી શકે. તેમ સૂત્રોના અર્થમાં વિષય ગહન હોય છે, કે જે વિષયની પૂલ બાબત સાથે પણ તેઓને સ્પર્શ થયેલો નથી હોત. હા, તેઓ એક કામ અવશ્ય કરી શકે છે, અને તે એ કે, જેમ મૂલ સૂત્રો કંઠસ્થ કરે છે, તેવી જ રીતે અર્થે પણ ગેખી મારી નાખે. જેવી રીતે કે આજ કાલની પ્રતિક્રમ
ની બુકે છપાવેલી હોય છે, તેવી રીતે જૈનશાળાઓમાં તે અર્થે ટાવવામાં આવે છે. પરંતુ આમ કરવામાં વિદ્યાર્થિઓના માતિશ્કનો બેજોરટવાને બોજો ઓછો નથી કરતા, બેલ્ટે તે બાજે વધારીએ છીએ.
તેમ છતાં થોડા વખતને માટે માની લઇએ કે જેમ મૂલ સૂત્ર ટાવવામાં આવે છે, તેમ અર્થો પણ ટાવવા જોઈએ. તે તેમાં પણ મારું તે એજ વક્તવ્ય છે કે સૂત્રોના રટણમાં, અને અર્થોના રટણમાં ઘણું અંતર છે. કારણ કે-પ્રતિક્રમણનાં સૂત્રોમાં મેટે ભાગે ધાર્મિક બાબતો અને ખાસ કરીને વધુ કાવ્યો છે. પછી તે સંસ્કૃત હોય કે પ્રાકૃત (માગધી છે. આ બન્ને બાબતનું મૂળ પગથિયું તેના નિયમે આદિ બાળકના જાણવામાં ન આવ્યા હોય ત્યાં સુધી તે જે રટે છે એ એના હૃદયની સાથે સ્પર્શ શી રીત કરી શકે ?
દાખલા તરીકે–
પંચિંદિઅ, લેગસ, કરેમિ ભંતે આદિ પ્રારંભનાં જ સૂત્રો. આ સૂવામાં જે રહસ્ય છે, તે બાળકે અર્થના રટણથી શું સમજી શકવાના હતા ? ત્યાંથી આગળ વધીને “જગચિંતામણિ જ જાઓ. આ જગચિંતામણિના અર્થો પણ ટવાથી શું ? આમ જ
૧૩૩ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #157
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો
નમુન્થયું. “ નમુત્થણે ' માં આપણે ઘણી વખત બાળના મુખથી સાંભળીએ છીએ અને પ્રતિક્રમણની ચોપડીમાં પણ “વિભકત્યત પદ ' નો કંઈ પણ ભેદ બતાવ્યા સિવાય “ સિવ-મયલમરૂઅ–મણું–મખય-મવાબાહ-મપુણરાવિત્તિ ” આવી રીતે છપાયેલ હોય છે અને તે શબ્દના અર્થો-એટલે જેમ છાપેલ હોય છે, તેવી જ રીતે ઘણે ભાગે વિદ્યાર્થિઓને શીખવવામાં આવે છે. મર ” નહિ પરંતુ “ મથ', ‘મારા ' નહિં પરંતુ
હમ ” શબ્દ લેવાના છે. અને તેની આદિને “ મ 'કાર તે, પહેલાના શબ્દની વિભક્તિનો છે. આ વાત વિદ્યાર્થીઓ શાથી સમજી શકે ? મારું તે માનવું છે કે સંસ્કૃત-પ્રાકૃતના વ્યાકરણનું જ્ઞાન નહિં કરેલ અને માત્ર પુરાણી ચાલથી ભણી આવેલ શિક્ષક પણ ભાગ્યે જ એવા શબ્દોને પિતાની બુદ્ધિથી “પછેઃ ' કરી શકે. આવી અવસ્થામાં વિદ્યાર્થિઓ શું શીખે ? અને એમનું શીખેલું કેટલું સાર્થક થાય: એ સ્વતઃ સમજી શકાય એવી હકીક્ત છે.
આથી પણ આગળ વધીને રહાણા, સસરવા, #ાતા જેવી સ્તુતિ ઉપર જ દષ્ટિપાત કરે. એ સ્તુતિમાં કાવ્યશાસ્ત્રની કઈ બાબતને સમારેમ નથી કર્યો ? એમાં ઉપમા ઉપમેય ભાવ ઠાંસી ઠાંસીને ભયો છે; એમાં અલંકારે ઉભરાઈ રહ્યા છે. ત્યારે આપણાં ૧૦-૧૨ વર્ષના બાળકો કે જેમને કાવ્ય વળી વસ્તુ છે, એની ખબર નથી હોતી. ઉપમેય કે અલંકાર કેને કહે છે, એનું ભાન પણ નથી હોતું, એમને એના અર્થો ગેખાવી મારવા, એને. અર્થ ? એકજ ઉદાહરણ–
સંસારદાવાની ચોથી ગાથા – आमलालोलधुलीबहुलपरिमलालीढलोलालिमालाझंकाराराव
૦૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક અભ્યાસ. सारामलदलकमलागारभूमिनिवासे !। छायासंभारसारे ! वरकमलकरे ! तारहाराभिरामे ! वाणीसंदोहदेहे ! भवविનવાં શ્રદ છે વિ ! પિમ્ | ક |.
આને અર્થ વિદ્યાર્થિઓ શું ગેખે ? કોઈ બતાવશે ? લાંબા લાંબા સમાસયુકત વશેષણના અર્થો સમજાવવામાં તે શિક્ષકોના શારીરે કેટલે પસીને આવતા હશે કે જેમણે સંસ્કૃતની ગંધ પણ લીધી નહિં હેય, ત્યારે બિચારાં બાળકે માસ્તરના મુખથી એના અર્થને સાંભળતાં તેઓ કેવા અવાફ અને દિગમૂઢ થઈ જતા હશે, એની કલ્પના સહેજે થઈ શકે તેમ છે. આવી જ રીતનાં ઉત્તરોત્તર સુત્રો છે. હવે આ સૂત્રોના અર્થોને ટાવી માયો કયાં સુધી ફલદાયક નીવડી શકે, એને વિચાર કેઈપણ વિચારક આસાનીથી કરી શકશે.
અરે મૂલ અને અર્થ–બને ટાવવાની વાત તો દૂર રહી. મારવાડના અને ઠેઠ કાઠિયાવાડના વિદ્યાર્થિઓને ભણાવવાનું જેઓને કામ પડયું હશે તેઓને ખાસ્સો અનુભવ હશે કે મૂળસુત્રોને કંઠસ્થ કરાવવાં તેમની જીભ ઉપર લાવવાં, એ પણ કેવી ટેઢી ખીર છે ! “ચેતન ચતુર થઈ ચૂક ” અને “સેતન સતુર થઈ સૂક,”
રંતુ નિચા ” ને “ ૬ નિમચા ”, “ જવિદ્ધા ” ને “નવિષયપાગ” તેમ “નમો જ
શ્વસાહૂણં” ને “નો સ્ટોપ વષ્ય વાસુ” નો ઉચ્ચારણ કરનારા તેમજ સંયુક્તાક્ષરનું ઉચ્ચારણ કરતાં આખા શરીરને ડેલાવી દેનારા વિદ્યાર્થિઓને મૂળ સૂત્રો જ કંઠસ્થ કરાવવાં કઠિન થઈ પડે છે, અને વિદ્યાર્થિની સાથે શિક્ષકને પણ સવા છ ટાંક પસીને ઉતારવા પડે છે, તો પછી એ નિર્લેપ-કુમળાં મગજમાં
મકરંદના સુગંધી કછુઆની ઘણી સુંદર સુગંધમાં આસક્ત થયેલા ચપળ ભ્રમરની પંક્તિના ગુંજારવથી શોભાયમાન, મૂળથી
૧૫ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #159
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
લઈને ઠેઠ ઉપર સુધી ફેલાયમાન, અને નિર્મળ-સ્વચ્છ પાંદડાંવાળા કમળની ઉપર રહેલા ભુવનના મધ્યભાગમાં નિવાસ છે જેને એવી કાંતના સમૂહ વડે સુશોભિત, હાથમાં સુંદર કમળને ધારણ કરનારી, શોભાયમાન હારથી અલંકૃત, અને દ્વાદશાંગીરૂપી વાણીના સમૂહરૂપી શરીર છે જેનું એવી મૃતદેવ ! મને પ્રધાન એવું મેક્ષરૂપી વરદાન આપો ”
આવા અર્થે ભરવાને કમર કસવી, અને એ બાળકની સમજમાં ન આવે તો લાલપીળા થવું, એ કોના ઘરને ન્યાય ?
અતએવ, ઉપરની બાબતે જોતાં વાચકે સહજ સમજી શક્યા હશે કે અર્થોની સાથે મૂળ સત્રે કંઠસ્થ કરાવવાં, એ બાળકોને માટે તે બોજારૂપ–ભયંકર બોજારૂપ જ છે.
અને તેથી મારા નમ્ર મત પ્રમાણે તે જ્યાં સુધી બાળક અર્થગ્રહણ કરવાની શક્તિ પ્રાપ્ત ન કરે, તેનું મસ્તિષ્ક તેટલી શક્તિવાળું ન થાય, ત્યાં સુધી અર્થો તે રટાવવા ન જ જોઈએ.
અર્થ ' તે એક વસ્તુઓ એવી છે કે જે કેવળ “વિચારશક્તિની સાથે સંબંધ રાખે છે. જેની વિચારશક્તિ-ગ્રહણશક્તિ સારી, તે અર્થને જલદી સમજી શકે છે અને તેનું ગ્રહણ પણ જલદી કરી શકે છે. માટે બાળકને તેવી અવસ્થામાં અર્થના ઝમેલામાં ન નાખતાં કેવળ સૂત્રો જ મુખપાઠ કરાવવાં જોઈએ.
આથી પણ વધારે સારે ઉપાય એક બીજો છે. અને તે એ કે બાળકની જીભને કેળવવા પ્રથમ પ્રયત્ન થવો જોઈએ. અને તે કેળવવાને સરળ ઉપાય એ છે કે પ્રાચીન પદ્ધતિ પ્રમાણે સંસ્કૃતને થોડે ઘણે અભ્યાસ દરેક બાળકને જરૂર કરાવો. આ અભ્યાસ કેવળ જીભને કેળવવા નિમિત્તે જ કરાવવાનું હોય તે વ્યાકરણની રટણ પદ્ધતિમાં પહેલેથી ન નાખતાં “ પહેલાં ભાષા અને પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક અભ્યાસ.
વ્યાકરણ” એ પદ્ધતિથી રચાયેલી બુકથી કામ લેવું જોઈએ. મારે માનવા પ્રમાણે “ ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન ” તરફથી સંસ્કૃતની જે બુકે નીકળી છે, તે ઘણે ખરે અંશે આ કામ સારી શકે છે. આ પ્રમાણે થોડાક સંસ્કૃતના અભ્યાસ પછી જે ક્રિયાકાંડનાં સૂત્રે કંઠસ્થ કરાવવામાં આવે તે બાળકને જે વધુ મહેનત પડે છે, તે ઘણે અંશે ઓછી થાય. કદાચ આવી રીતે સંસ્કૃત અભ્યાસ ન જ કરાવી શકાય, તે કમમાં કમ મૂળ સૂત્રોની સાથે અને રટાવવાની તે પદ્ધતિ ન જ રાખવી જોઈએ. વિચારશક્તિ ખીલ્યા પછી–ઉમર લાયક થયા પછી માણસ કદાચ સંસ્કૃત ન ભર્યો હોય તે પણ કોઈના સમજાવવાથી અર્થનું ગ્રહણ આસાનીથી કરી શકે છે. અને તેમાં પણ જે તે સંસ્કૃત ભણેલ હશે તો તે પછી તે અર્થે સ્વયં ગ્રહણ કરી શકશે.
બાકી ખરી વાત તે એ છે કે-આપણે ત્યાં મૂળને મૂકી ડાળાને વળગવા જેવું બની રહ્યું છે. પ્રતિક્રમણાદિનાં સૂત્રો કે સંસ્કૃતના ગ્રંથ જાણવા હેય, તે તેને માટે એની મૂળ ભાષાનું જ્ઞાન કરવું પ્રથમ જરૂરનું છે. મૂળ ભાષા શીખેલા વિધાનને એવાં સૂત્રો કંઠસ્થ કરવાં કે એના અર્થો કરવા લગારે મુશ્કેલીભર્યા નથી થતા. તે સ્વયં તેને આસ્વાદ લૂંટે છે. જે માણસ એવાં નવાં સૂત્રો કે થે બનાવવાની શક્તિ ધરાવતે હેય, તેને તેવા ગ્રંથો માટે એકડે એકથી ભણવું પડે, એવું હેઈ શકતું નથી. એટલા માટે બાળકને એ ભાષાઓ-સંસ્કૃત-પ્રાકૃત ભાષા-ઉપર કાબુ મેળવાવો જોઈએ. આને માટે સૌથી સારામાં સારે ઉપાય એ કે જૈનેની પ્રત્યેક સંસ્થામાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાનો વિષય દાખલ કરવો જોઈએ. તે ભાષાઓ ચલાવવી જોઈએ. ભલે કોઈ સંસ્થા વ્યાવહારિક જ્ઞાન આપવા માટે સ્થાપન થઈ હોય, પરંતુ તેની સાથે સાથે જેમ ધાર્મિક જ્ઞાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે. આપવામાં આવે છે, તેવી રીતે ચેડા ઘણા અંશે પણ સંસ્કૃતપ્રાકૃતનું જ્ઞાન આપવું જ જોઈએ. અને એનું જ્ઞાન આપ્યા પછી જ ક્રિયાકાંડનાં સૂત્રો કે પ્રકરણને અભ્યાસ કરાવવો જોઈએ. મૂળભાષાના જ્ઞાન સિવાય તેવા ગ્રંથે ટાવેલા વધુ સમય સુધી રહી શકતા નથી. આપણે જોઈએ છીએ કે-ઘણું લેકએ હાની ઉમરમાં પાંચ પ્રતિક્રમણ અને પ્રકરણે કરેલાં હોય છે; પછી મોટી ઉમર થતાં મુશ્કેલથી જ તેમાંનું કંઈ યાદ હોય છે. પરંતુ જે મૂળભાષા શીખીને તે વસ્તુઓ ભણવામાં આવી હોય તો તે ખસતી નથી. અને કદાચ ખસે, તે પણ તેના અર્થોનું રટણ તો તેને રહે જ છે. અને તે ગ્રંથ હાથમાં આવતાં તેને એર જ આનંદ આવે છે.
આપણે અત્યારે અનુભવીએ છીએ કે-જૈન સમાજની અનેક સંસ્થાઓમાંથી નીકળેલા વિદ્યાર્થીઓ અત્યારે મોજૂદ છે. તેઓ અંગ્રેજીમાં જરૂર આગળ વધ્યા હશે, પરંતુ ઉપરની બે ભાષાઓસંસ્કૃત પ્રાકૃત–ના અનભિજ્ઞ હોવાથી–નહિં જાણનારા હેવાથી પિતાનાં શાસ્ત્ર જોઈ શકતા નથી, અને તેથી તેમને કોઈ પણ બાબતમાંબલ્ક જન તત્વજ્ઞાન સંબંધમાં પણ અંગ્રેજીને આશરે લેવો પડે છે. પછી તે અંગ્રેજી લખનારાઓએ ગમે તેવું લખ્યું હોય તેને * તમે શું ' માનીને જૈન સિદ્ધાન્તોની માન્યતાઓમાં શંકાશીલ થવાને પ્રસંગ આવે છે, પરંતુ જે આપણી સંસ્થાઓમાં વ્યાવહારિક જ્ઞાનની સાથે સંસ્કૃત-પ્રાકૃતને અભ્યાસ ખાસ કરીને કરાવાતો હોય તો તેઓને તે ભાષાના ગ્રંથો વાંચવામાં જરૂર રસ પડે. તેમ ક્રિયાકાંડનાં સૂત્રોમાં રહેલું રહસ્ય સમજવાથી તેઓની ક્રિયાભિરૂચિતા પણ જરૂર વધે.
દિલગીરીની વાત છે કે જૈનસમાજમાં અનેક બાળાશ્રમે, ડિગે, ગુરૂકુળ અને શિક્ષાલય હોવા છતાં આ બે ભાષાઓ ઉપર જોર આપનાર માત્ર શ્રી વીરતત્વ પ્રકાશક મંડળ જેવી એકાદ
૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક અભ્યાસ.
સંસ્થા જ નજરે પડે છે. હા, બીજી બધી સંસ્થા જૈન સંસ્થાએ હાવાથી–જૈતાના દ્રવ્યથી પાષાતી હાવાથી ઘેાડેા ઘણા સમય ધાર્મિક અભ્યાસ, કેવળ ગોખણુપટીથી, જરૂર કરાવાતા હશે, પરંતુ મૂળ ભાષા શીખ્યા સિવાય એનું ખરું રહસ્ય તેને નહિં મળવાનું અને ભવિષ્યમાં તે જ્ઞાન કાયમને માટે નહિ રહેવાનું, એ તેા લગભગ નિવિવાદ જેવુ' જ છે. એતએવ—
બાળકાને ન્હાની ઉમરથી સંસ્કૃત પ્રાકૃતનું જ્ઞાન કરાવવા તરક્ દરેક સંસ્થાના સંચાલકાએ લક્ષ આપવું જરૂરનું છે. તેમ ન અને તા ધાર્મિક અભ્યાસ બાળકાને અર્થ સાથે ટાવીને તે ન જ કરાવવા, એવા મારા નમ્ર અભિપ્રાય છે. પ્રાર ંભમાં તે તેઓને માત્ર કુલ સ્ત્રોજ કદસ્થ કરાવવાં અને જ્યારે તેમાં સમજશક્તિ આવે, વિચારશક્તિ વધે, ગ્રહણાંક્ત ઉત્પન્ન થાય, ત્યારે તેને અર્થ સમજાવવા. ધ્યાનમાં રાખવુ જોઇએ કે મારા આ અનુરાધ બાળકાને માટે જ છે. જે ઉમરલાયક છે, વિચારી શકે છે, સમજી શકે છે. તેને માટે તે એક એક સૂત્રના જરા વિસ્તારપૂર્વક અથે સમજાવવાથી મૂળસૂત્રો પણ કંઠસ્થ કરવાં તેમને માટે આસાન થઇ પડે છે, પરન્તુ બાળકોને અનુ ટન ન જ કરાવવું. પરંતુ આથી પણ વધારે ઉત્તમ ઉપાય હું ઉપર કહી ગયા એ જ મને તે દેખાય છે ૩–પ્રત્યેક સંસ્થામાં શાળામાં સંસ્કૃત-પ્રાકૃતના પ્રથમ અભ્યાસ કરાવવા.
આની સાથે સાથે એક એ અનુરોધ કરવા પણ નહિ ભૂલું કે ધાર્મિક અભ્યાસમાં પુસ્તકા નવીનજ પદ્ધતિથી-ટેકસ્ટ મુકા તરીકે યાજવાની ઘણીજ જરૂર છે. અને તે એવી પદ્ધતિથી ચુજાવવાં જોÉએ કે—સૂત્રોના અર્ધાં આસાનીથી વિદ્યાર્થીઓ ગ્રહણ કરી શકે. શું વિદ્વાનેની આવી ટેકસ્ટ બુક તૈયાર કરનાર કમીટી નીમાશે ?
૧૩૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
( ૨૦ )
સંસ્થાઓ અને સંચાલકો.
ગતાંકમાં પ્રત્યેક જૈનસંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપવાની, અને તેને માટે સંસ્કૃત પ્રાકૃત શીખવવાની અનિવાર્ય આવશ્યકતા અને એની પદ્ધતિ સંબંધી મારા વિચારે પ્રકટ કરી ચૂક્યો છું. આ લેખમાં આપણી સંસ્થાઓ અને સંચાલકેના સંબંધમાં કંઇક વિચારે પ્રકટ કરવા ઈચ્છું છું.
આ વિષયને માટે વધારે વિસ્તારપૂર્વક આલેખવાની મારી ઈચ્છા હતી. અને તેથી જ થોડાક સમય પહેલાં આપણી સંસ્થાઓના છેલ્લામાં છેલ્લા રિપેર્યો મેળવવાની મેં કોશીશ કરેલી, પરતુ જોઈએ તેવી તેમાં સફળતા નથી મળી, એટલે સાધારણ રીતે આ સંસ્થા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
સંસ્થાઓ અને સંચાલકો. એની જે પરિસ્થિતિ છે, તેનું અવલેકન કરી કંઈક વિચાર પ્રકટ કરીશ.
કોઈ પણ વિષયને જ્યારે વા વાય છે, ત્યારે લગભગ સર્વત્ર એક સરખો વાય છે. તેનું જ એ કારણ છે કે-દેખાદેખીથી કે આવશ્યકતા સમજીને-ગમે તે કારણે બધી સમાજમાં એક જ પ્રકારનાં કાર્યો કરવાની ધુન ચાલે છે. જૈન સમાજમાં અત્યારે જે સંસ્થાએ હયાતી ભોગવે છે, તે આવી અનુકરણપ્રિયતાનું પરિણામ કે આવશ્યકતા જાણવાનું પરિણામ છે, પરંતુ ઉપયેગીતા, અનુપગિતાને સવાલ હવે પછી વિચારવાને રાખીએ, તે પણ એટલું જરૂર કહી શકાય કે જૈન સમાજમાં મૂકવેતામ્બર સમાજમાં સંસ્થાઓની સંખ્યા અફસેસ કરાવનારી તે નથીજ. અથૉત શ્વેતા--
મ્બર મૂર્તિપૂજક સમાજની સંખ્યાના પ્રમાણમાં કાફી સંખ્યા સંસ્થાઓની છે. જો કે આથી પણ વધુ થાય તે એમાં ખોટું કે આશ્ચર્ય પામવા જેવું કઈ ન કહેવાય, કારણ કે સારી વસ્તુનું તે fધાર્ચ મધિ સ્ટમ્ જ કહી શકાય.
હવે આપણી આ બધી સંસ્થાઓને જે ચેડામાં થોડા વિભાગોમાં વિભક્ત કરવી હોય, તે તેના બે વિભાગો થઈ શકે. ૧ સ્વતંત્ર શિક્ષણ આપનારી બેડીંગે અને ૨ સ્કુલ કે કેલેજમાં શિક્ષણ આપનારી બેડશે. ત્રીજો વિભાગ એક
એ પણ છે કે જે સંસ્થાઓ કેવળ શિક્ષણ આપે છે–જેની સાથે બેડિંગ નથી હોતી. કહેવાની કંઇજ આવશ્યકતા નથી કે આ બધીયે સંસ્થાઓ કેવળ જૈન સમાજના જ દ્રવ્યથી ચાલે છે. આ સંસ્થાઓના નિમિત્તે જૈનસમાજ જે ખર્ચ ઉઠાવી રહી છે; એને અડસટ્ટો કાઢવામાં આવે તે માસિક લગભગ ૧-૨ લાખથી તે ઓછું નહિં જ હેય-- સંભવ છે કે તેથી વધારે પણ હોય. આ હિસાબે વર્ષે લગભગ ૨૦
૧૪ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #165
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
લાખ કે તેથી વધુ રકમ કેળવણી નિમિત્તે-જૈનસંસ્થાઓને પિવાના નિમિત્ત–જૈનબાળકે અને યુવકને સુસંસ્કારી બનાવવા માટે ખરચવામાં આવે છે, ત્યારે હવે આટલા ખર્ચના પ્રમાણમાં જૈન સમાજ પ્રતિવર્ષ ફળ શું મેળવે છે, તે તરફ આપણે દૃષ્ટિપાત કરીએ.
સૌથી પહેલાં આવી સંસ્થાઓ કે જે બેકિંગની સાથે બાળકોને સ્વતંત્ર શિક્ષણ આપે છે તે તપાસીએ.
મારા ધારવા પ્રમાણે આવી સંસ્થાઓની હયાતિ આપણી સમાજમાં બહુજ ઓછી છે અને આવી સંસ્થાઓ જે છે તેની લાઇન જ જુદી છે. અને એટલું પણ હું તે જેતે આવ્યો છું કે જે સંસ્થાઓ પોતાના જ મુકરર કરેલા કેસ પ્રમાણે બાળકેને સ્વતંત્ર શિક્ષણ આપે છે, તેનું ફળ પણ સીધી કે આડકતરી રીતે જૈન- સમાજના જ ઉપયોગમાં આવ્યું છે અને આવવાનું. બનારસ પાઠશાળા આવી સંસ્થામાંની એક હતી. આ સંસ્થા એક જુદી જ લાઈનની હતી. અનેક વિન પસાર કરીને પણ આ સંસ્થાએ જે ફળ જૈન સમાજ આગળ ધર્યું છે, તે અત્યારે જૈન સમાજના જ ઉપયોગમાં આવી રહ્યું છે. ભલે તેમાંથી નીકળેલા વિદ્યાનો ગમે ત્યાં નોકરી કરતા હશે, પરંતુ એમણે બનારસ પાઠશાળામાં રહીને એવી વિદ્યા હાંસલ કરી છે, કે જે વિદ્યાને ઉપયોગ જૈનસાહિત્ય, જૈનધર્મ કે જૈન સમાજના લાભમાં જ થઈ રહ્યો છે અને થવાને. આવી જ પદ્ધતિની કે થોડા ફેરફાર સાથેની જે કઈ સંસ્થાઓ - અત્યારે હયાતિ ભોગવે છે, કિંવા થશે, તે જે સુવ્યવસ્થિત રીતે
ચાલી, તે તેનું ફળ જૈન સમાજના જ લાભમાં આવવાનું; પરતુ દિલગીરી છે કે એવી પદ્ધતિની સંસ્થાઓ આપણે ત્યાં કવચિત જ જોવાય છે. આવી પદ્ધતિની સંસ્થાઓમાંથી પણ જે જૈન સમાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
સંસ્થાઓ અને સંચાલકે. સમુચિત ફળ ન મેળવે, તે તેનું કારણ શું છે, તે હું હમણાં જ આગળ બતાવીશ.
હવે એવી સંસ્થાઓ કે જે બેગની સાથે બાળકોને સ્કૂલેના કાર્સ પ્રમાણે વ્યાવહારિક શિક્ષણ આપે છે. આ વિભાગમાં આપણાં બાળાશ્રમો, ગુરૂકુળ વિગેરેને સમાવેશ થાય છે.
આવી સંસ્થાઓ વર્ષોથી ચાલવા છતાં કંઇ પણ સંગીન ફળ પ્રાપ્ત થયું હોય એવું આપણે જોઈ શક્યા નથી. પ્રતિવર્ષ પાંચ પચીસ મેટ્રીક પાસ થનારા યુવકે નીકળતા હશે. પરંતુ સ્કુલમાંથી નીકળતાંજ તેઓ આર્થિક ચિંતાના ચક્કરમાં પડી જ જાય છે. દસ પાંચ વર્ષ એક સંસ્થામાં રહ્યા પછી પણ તેને ૧૫૨૦ રૂ. ની નોકરી માટે ધનિકનાં મહ તાકવાંજ પડે છે. એક દુકાનથી બીજી દુકાને યાચના કરવી જ પડે છે. જ્યારે તે પિતાના પેટ માટેજ એવી ફિકરમાં હોય છે, તો પછી સંસ્થા પ્રત્યેના પિતાના કર્તવ્યને તે કયાંથીજ યાદ કરે ? મોટે ભાગે લગભગ આવી સ્થિતિ પ્રાથમિક શિક્ષા લેનારાઓની થાય છે. એટલે જે ઇરાદાથી જૈન સમાજ હજારે કે લાખો રૂપિયાને વ્યય કરી આવી સંસ્થાઓ ચલાવે છે, એમાં જોઇએ તેવી સાર્થકતા તે નથી જ થતી.
ઉપર જે વિભાગની સંસ્થાઓ સંબંધી મેં ઉલ્લેખ કર્યો છે, એમાં ગુરૂકુળને પણ હું સમાવેશ કરું છું. ખરી વાત એ છે કેઆપણુ ગુરૂકુળાને ગુરૂકુળ કહી શકાય કે કેમ, એજ એક વિચારણીય પ્રશ્ન છે. પ્રાચીન ગુરૂકુળનાં જે વર્ણને આપણે વાંચીએ છીએ, એમાંની કઈ બાબત અત્યારનાં ગુરૂકુળામાં જોવાય છે?
ગુરૂકુળ એટલે ૮ વર્ષથી ૨૫ વર્ષ સુધી સંસારની વાસનાથિી બાળકને દૂર રાખી બ્રહ્મચર્ય પાલન કરાવવા પૂર્વક-શુદ્ધ સંસ્કારો નાખવા પૂર્વક વિદાધ્યયન કરાવનારા આશ્રમે અને તે પણ
૧૩ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #167
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
ગુરૂઓના સહવાસમાં રાખીને આપણાં બાળકે એની એ સંસારની વાસનાઓમાં ઉછરે. મરજી પડે ત્યારે આશ્રમમાંથી વિદાય પણ થઈ શકે, સંસારની વાસનાઓમાં રચ્યા પચ્યા ગૃહસ્થના સહવાસમાં રાત દિવસ રહે, બલ્ક એ બાળકો ઉપર સંસ્કાર પાડનારા પણ એવાજ ગૃહસ્થીઓ હોય અને તેની સાથે આપણી પ્રાચીન વિદ્યાઓનું શિક્ષણ દૂર રાખી આજકાલની સ્કૂલેનું જ શિક્ષણ કે જે શિક્ષણ આજે એકી અવાજે દેશીલું ગણવામાં આવ્યું છે તે શિક્ષણ અપાય, છતાં આપણે તેને ગુરૂકુળ કહીએ, એને અર્થ શું ? મારા નમ્ર મત પ્રમાણે તો પ્રત્યેક સંસ્થાના સંચાલકેએ સંસ્થાના નામ અને ઉદ્દેશ પ્રમાણે સંસ્થાને યથાયોગ્ય આકારમાં મૂકવા પ્રયત્ન કરવો જોઈએ. જો કે મારું એ કહેવું નથી કે આપણે બહુ પ્રાચીન ગુરૂકુળ પ્રમાણે આ સમયમાં મૂકી શકીએ, તે પણ જેટલા અંશે બને તેટલા અંશે તે તદાકારમાં મૂકવી જ જોઈએ. આથી વિપરીત પદ્ધતિ ચલાવવી, એ તે અનુચિત જ ગણાય. થેડા વખત ઉપર આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે ત્યાંના ગુરૂકુળને ઉપ-- યેગી થાય, એવી કંઈ મારા અનુભવજન્ય સૂચનાઓ લખવાની આજ્ઞા કરેલી, તે વખતે મેં તે સ્પષ્ટ જણાવ્યું હતું કે-જ્યારે ગુરૂ-- કુળ નામ રાખ્યું છે, તે એ સંસ્થામાં રહેનારા બાળકના જીવનને સુસંસ્કારી બનાવવા માટે–એમને રાત-દિવસ ઉપદેશાદિથી સભાવનાવાળા રાખવા માટે આપના બે સારા મુનિરાજોને સંસ્થા સાથે અવશ્ય રાખવા. જો કે એ ખુશી થવા જેવું છે કે પંજાબના ગુરૂકુળમાં સાંભળવા પ્રમાણે ભણવાને કેસ સ્વતંત્ર જ રાખવામાં આવ્યો છે. મુનિરાજોને રાખવાની વ્યવસ્થા થઈ છે કે કેમ? એની મને ખબર નથી.
કહેવાની મતલબ કે આપણી સંસ્થાઓએ નામ અને ઉદ્દેશ
૧૪૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
સંસ્થાઓ અને સંચાલકે. પ્રમાણેજ એનું બંધારણ પણ રાખવું જોઈએ. અત્યારની પરિસ્થિતિમાં આવી સંસ્થાઓમાંથી જે કપ દળ પ્રાપ્ત થાય છે તે ઉપર પ્રમાણેનું જ. એટલે કે ૧૦-૫ વર્ષ સંસ્થામાં રહ્યા પછી જીવનની ચિતા ઉત્પન્ન કરાવનારૂં જ થાય છે.
આપણી સંસ્થાઓને બીજો એક વિભાગ એ છે કે જે બેલ્ડિંગે સાથે કેલેજોને અભ્યાસ કરાવે છે. આવી સંસ્થાઓની પાછળ જે ખર્ચ થાય છે તે અર્ધમાં રામ અને અર્ધમાં ગામ જેવું હોય છે. પણ આવી સંસ્થાઓ બહુ ઓછી જ છે. અને જે છે, તેમાંથી જરૂર વર્ષ દિવસે બે ચાર ડોકટરે, બે ચાર એલએલ. બી. કે ઈજીનીયરે નીકળતા હશે. પરંતુ હવે એ ભ્રમ લગભગ ખુલ્લું થઈ ગયું છે કે આવી લાઈનમાં પહોંચ્યા પછી તેમને આર્થિક ચિતા નથી રહેતી, એમ તે નહિ જ. સમય બારીક આવ્યો છે, અને “ દિન તે ગુને ત વ ને ” આવી લાઇનના ઉમેદવારે નીકળતા જ રહે છે. એટલે સૌને માટે સાધને તૈયાર હેય, એવું કંઇ હોતું નથી. આ વિષયને અનુભવ કરવો હોય તે કોઈએ ટાઈમ્સ કે ક્રોનીકલ જેવામાં જાહેરખબર આપી જેવી. માલુમ પડશે કે કેવા ઢગલાબંધ એલ. એલ. બી. એ અને બી. એ. થયેલાઓ તરી આવે છે. એટલે જે આર્થિક ચિંતા દૂર કરાવવાના ઉદેશથી આવી સંસ્થાઓ ચલાવવામાં આવે છે એમાં પણ જોઈએ તેવી સફળતા તે નથી જ મળતી. વળી આવી સ્થિતિમાં નીકળેલા યુવકેને જૈન સમાજ સાથે સંબંધ ઓછો રહે છે. તેઓ સ્વતંત્રતા બલકે સ્વછંદતાના પવનમાં ઉછરે છે, અને તે ઉપરાન્ત ધાર્મિક સંસ્કારેને લગભગ અભાવ હોય છે, એટલે જૈનસંસ્થામાં કેળવણી લેવા છતાં સમાજ અને ધર્મ પ્રત્યેના પિતાના કર્તવ્યને બહુ જ ઓછા જ યુવકે યાદ રાખે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે
આમ ફળની દૃષ્ટિએ જોતાં આપણે દરેક પ્રકારની સ્થિતિમાં બહુ ઓછું જ સતિષજનક કાર્ય થતું જોઈ શકીએ છીએ. આ ઉપરાન્ત પ્રત્યેક સંસ્થાને જે એક પ્રધાન ઉદેશ્ય હવે જોઈએ તે –ચારિત્ર–કેરેકટરના સંબંધમાં તો કંઈ લખવા જેવું રહેતું જ નથી. શું લખવું ? કેરેકટર-ચારિત્રને વિષયજ એક એવો છે કે જેના સંબંધમાં ચક્કસપણે કેઈથી કંઇ નિર્ણય થઈ શકે જ નહિ. તે પણ એટલી તે આપણે અવશ્ય આશા રાખી શકીએ કે જૈનસંસ્થાઓમાંથી–અને તેમાં પણ ખાસ કરીને એવી સંસ્થાઓમાંથી કે જેને સંબંધ બાળકનું ચારિત્ર નિર્મળ બનાવવા વરદ વધુ હોય છે નિર્મળ ભાવનાવાળા, નૈતિક જીવનવાળા અને સદાચારી યુવકે નિકળવા જોઈએ, પરંતુ આ સંબંધમાં જે કંઇ કિવદંતિ કરવા સાંભળીએ છીએ, તે જે સાચે હોય તે આ ફળ પણ સતિષકારક તે નથીજ. તો પણ આ વિષયમાં નિશ્ચિતપણે કંઇ ન કહી શકુ છતાં આપણી સંસ્થાઓમાંથી ત્યાગની ભાવનાવાળા સમાજ પ્રત્યેની કે ધર્મ પ્રત્યેની લાગણીવાળા યુવકે ખાસી સંખ્યામાં નિકળ્યા હેય, એવું તે નથીજ જેવાતું અને જે એવા યુવક નીકળ્યા હતા, તે આજે તમામ જૈનસંસ્થાઓ યોગ્ય કાર્યકર્તાઓના અભાવની જે ચિલ્લાહટ કરી રહી છે, એવી ચિલ્લાહટ કરવાનો પ્રસંગ નહિં જ આવતે.
આ પ્રમાણે બધી રીતે તપાસતાં આપણી સંસ્થાઓ નિમિત્તે જે ખર્ચ કરવામાં આવે છે, એના પ્રમાણમાં ફળ બિલકુલ નહિ જેવું જ મળી રહ્યું છે. અને નિરાશાજનક કાર્ય થઈ રહ્યું છે, એ તો સ્પષ્ટ જ છે, પરંતુ તેમ થવાનું શું કારણ છે? એ આપણે તપાસવું જોઈએ.
સૌથી પ્રથમ તે આપણી સંસ્થાઓનું એક સંગઠન બળ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
સંસ્થાઓ અને સંચાલકે. જેટલી સંસ્થાઓ તેટલાં બંધારણે. ચક્કસ બંધારણ પૂર્વકની અમુક સંખ્યામાં સંસ્થાઓ ચાલતી હોય અને તે બધી સંસ્થાઓનું એક સંગઠન બળ હોય તે મારા નમ્ર મત પ્રમાણે થાડા ખર્ચમાં અને વ્યવસ્થાપૂર્વક કાર્ય કરતી એ સંસ્થાઓ થોડા સમયમાં સારું ફળ બતાવી શકે. આવી રીતનું સંગઠન અને વ્યવસ્થિત બંધારણ નહિ હેવાનું જ એ પરિણામ છે કે, દસ પાંચ વર્ષ એક સંસ્થામાં રહીને નીકળનારા યુવકને ગુજરાનને માટે તે આમ તેમ ફાંફાં મારવાં જ પડે છે. સમયનું અવલોકન કરી, જેના બાળકોના ભવિષ્યને ખ્યાલ કરી તેવી જ પદ્ધતિ પૂર્વક આપણી સંસ્થાઓનાં બંધારણ બનાવવામાં આવતાં હોય, તે બાળકને-યુવકને સંસ્થામાંથી નીકળ્યા પછી પેટની કે કુટુંબની ચિંતાને પ્રશ્ન આ જ રહે, એટલે સંસ્થાએની વાસ્તવિકતા-ઉપયોગિતા સિદ્ધ કરવા માટે સૌથી પ્રથમ સંસ્થાઓનું સંગઠન અને બંધારણ મુકરર થવાની જરૂર છે.
સંસ્થાઓમાંથી વાસ્તવિક જોઈએ તેવું ફળ નહિ પ્રાપ્ત થવાનું બીજું કારણ સંચાલકોનું પણ છે. સંચાલકોને પ્રશ્ન જૈન સમાજ આગળ એક વિચિત્રભાવે ઉપસ્થિત થયેલ છે. આજે જેનસમાજની પ્રાયઃ દરેક સંસ્થા યોગ્ય સંચાલકોની માગણી કરી રહી છે. આપણે ત્યાં કયાં છે સંચાલકે? કયાં છે કાર્ય કરનારાઓ ? જે કે એ વાત ખરી છે કે-પ્રાયઃ દરેક સંસ્થા કમીટીના બંધારણપૂર્વક ચાલે છે. પરતુ કમીટીના સભ્યોમાં પણ જ્યાં સુધી એક બે વ્યક્તિઓ એવી ન હોય કે જે બધા એને પ્રેરણા કરે, અને સંસ્થાનાં તમામ અંગોનું નિરીક્ષણ કરે, બલકે એમ કહેવું જોઈએ કે સંસ્થાના આત્મા બનીને કામ કરે, એવી એક બે વ્યકિતઓ ન હોય ત્યાં સુધી કઈ પણ સંસ્થા પગભર થઈ શકતી નથી, અને તેનું સંચાલન પણ સમુચિત રીતે થતું નથી. અત્યારે આપણે સંસ્થાઓમાંની કેટલીક જે કંઈ
૧૭ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #171
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખેા.
સાધારણ રીતે ઠીક ઠીક ચાલી રહી છે, તે આવા સંચાલકાના સદ્દભાવે જ છે. જે સંસ્થાને આમ આત્મા બનીને કામ કરનારી વ્યકિતયા નથી મળી, તે સંસ્થાઓની શી દશા થઇ રહી છે, એ કાઇથી અજાહ્યુ નથી, તેમ છતાં એક વાત અવશ્ય છે. દરેક સંસ્થામાં પ્રાયઃ કમી~ ટીમાં તેવાજ માણસા જોડાયલા હાય છે કે, જેઓ વેપારી લાઈનના યા એવાંજ ખીજા પેાતાનાં કાર્યો પણ કરનારા હાય છે. એવી અવસ્થામાં પોતાના તમામ સમય કેવળ સસ્થાને માટે જ આપવાનુ તેા તેમનાથી નથી જ બનતુ, અને ન બને એ સ્વાભાવિક પણ છે. અને તેથી ઘણા ખરા આધાર સંસ્થાના નાકરા ઉપરજ રાખવા પડે છે. જો કે હજી તેા જૈનસમાજની એક પણ સંસ્થાને એવુ સદ્ભાગ્ય પ્રાપ્ત નથી થયું કે જેને આત્મા કોઇ વાનપ્રસ્થાશ્રમ જેવી સ્થિતિએ પહેાંચેલ અને સંસારનાં કાર્યોથી વિશ્કત થયેલ ક્રાઇ સગૃહસ્થ બની રહ્યો હેાય. મારૂં તે માનવું છે કે જ્યાં સુધી ઉમર લાયક, કેળવાયલા અને સુખી ગૃહસ્થા પોતાના સાંસારિક કાર્યોથી વિરક્ત થઇ આપણી સંસ્થાના આત્મા બનીને કાર્ય કરનારા ન નીકળે ત્યાં સુધી સંસ્થાઓ જોઇએ તેવી પ્રગતિ નહિં જ કરી શકવાની. કયાં છે આપણામાં એક પણ એવી વ્યક્તિ કે- જે પોતાનુ સર્વસ્વ સંસ્થાને સોંપી દઇ પોતાનું જીવન પણ સંસ્થાને સોંપી દીધું હોય ! કમમાં કમ પોતાનું વન સેાંપનાર પણ કયાં છે ? જૈનેતર સસ્થાઓનું જરા નિરીક્ષણ તો કરો, કેટલા આત્મભાગી વીરા નીકળી આવ્યા છે ? ત્યારે શું લાભની પરાકાષ્ટા-ઇચ્છાઓની પરાકાષ્ઠા જૈનસમાજને ત્યાં જ આવીને ભરાઈ છે ? ડહાપણ આપ-નારા, પોતાના ધંધાઓમાં સારી રીતે આગળ વધી લક્ષાધિપતિ થનારા અને દરેક પ્રકારે સુખી તેમજ પુખ્ત ઉંમરે પહેાંચેલા આપણા. કેળવાયલાઓ, હવે ધંધા રોજગારો બંધ કરી પોતાના જ્ઞાનના અને
૧૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
સંસ્થાઓ અને સંચાલકે. અનુભવને સંપૂર્ણ લાભ આપણી સંસ્થાઓને આપવા આત્મભોગ આપે, તે શું ન બની શકે? પરતુ ઇચ્છાવૃત્તિઓ કયાં રેકાય છે ઃ
આવા મહાનુભાવે નહિં નીકળવાનું જ કારણ છે કે આપણી સંસ્થાઓને બધો આધાર કેવળ પગારદાર નાક ઉપર જ રાખવા પડે છે. આવા પગારદાર નોકરોમાં સદાચારી, નીતિપરાયણ અને બાળકોનાં જીવનને સુંદર રીતે ઘડવાની શક્તિ રાખનારા તેમજ જે સંસ્થાનું તે અન્ન ખાતા હોય તેને સ્વકીય તરીકે માની કાર્ય કરનારા કવચિત જ પ્રાપ્ત થાય છે, અને જ્યારે એવા નથી પ્રાપ્ત થતા, તે પછી તેનું પરિણામ સંસ્થાઓની કમબખ્તી સિવાય બીજું શું આવે ?
હા, જૈન સમાજમાં એક એવો વર્ગ છે કે જે પુખ્ત ઉમરે પહોંચેલ અને પિતાના ધંધાથી લગભગ રિટાયર થએલ અને ઠીક ઠીક કેળવણું પણ લીધેલ હોય છે. આવા મહાનુભાવો કદાચ આવી સંસ્થાઓની લગામે હાથમાં લે, તે સારું કામ કરી શકે; પરન્તુ આ વર્ગ ધાર્મિક શ્રદ્ધામાં એટલે ઉડે ઉતરી ગયેલ હોય છે કે-જૈનસંસ્થાઓમાં કામ કરીને પણ પગાર લેવામાં પાપ સમજે છે અને પગાર લીધા સિવાય પિતાના કુટુંબનું ગુજરાન ચલાવી શક તેમ નથી હોતા. એટલે તેઓ ન પગાર લઈને કામ કરી શકે છે અને ન ઓનરરી કામ કરી શકે છે. પરંતુ હું નથી સમજી શકતા કે ધર્મની આસ્થાપૂર્વક, લાગણીપૂર્વક પોતાનું સમજીને કામ કરીને પગાર લેવામાં શું પાપ સમાયેલું છે ? ધ્યાનમાં રાખવું જોઈએ કે એવા આસ્તિક-શ્રદ્ધાળુ લાગણીવાળા માણસો જે કામ કરી શકે છે, તે લોભીયા અને કેવળ પગારની દૃષ્ટિએ કામ કરનાર નોકરે નથી કરી શકતા. આપણું પેઢીઓ અને સંસ્થાઓમાં આવા જૈને નથી રહેતા, એનું જ એ કારણ છે કે જેવા તેવા અને ગમે તે ધર્મના
૧૪૮ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #173
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો.
માણસોથી કામ લેવું પડે છે. હું તે જરૂર કહું કે આવા મહાનુભાવાએ યોગ્ય પગાર લઈ ધાર્મિક કે સામાજિક સંસ્થાઓમાં કામ કરવામાં કંઈ પણ પાપ નથી. મારી ખાતરી છે કે જે માણસને. શાસનને પ્રમ છે, ધર્મની લાગણી છે. અને જે પિતાનું સમજીને કામ કરે છે તે ૧૦૦ નો પગાર લઈ સવાસનું કામ કરવાની જ દષ્ટિ રાખશે. અને આવી અવસ્થામાં સંસ્થાઓમાંથી કે પેઢીઓમાંથી પગાર લેવો કંઈ પાપકર્તા ન હોઈ શકે. હું માનું છું કે દરેક સંસ્થાના સંચાલકોએ આવા માણસોની શોધ કરી નિયુક્તિ કરવી: જોઈએ. કેવળ પૈસાના લોભની ખાતર કામ કરનારાઓથી સંસ્થાઓ કેવી બદનામ થાય છે, એનાં ઉદાહરણ આપવાની જરૂર છે જ નહિ. કેટલીક વખત એવું પણ બને છે કે માણસે પોતાને નિઃસ્વાચંપણે ઓનરરી તરીકે કામ કરવાનું સ્વીકારી કામ શરૂ કરે છે. પરંતુ આવા ઓનરરી કામ કરનારાઓનું ખર્ચ એક પગારદાર કરતાં –તેનાજ જેવી યોગ્યતા ધરાવનાર પગારદાર કરતાં સવાયું થઈ જાય છે. છતાં તે ઓનરરી કહેવડાવે છે અને સંસ્થાના સંચાલકે, પોતાને ઓનરરી કામ કરનાર મળેલ છે, એ ખેટ આડંબર બતાવવાની ખાતર એ સાચી વાત ઉપર ઢાંક પી છેડો કરી સમાજની આંખમાં ધૂળ નાખે છે. હું કહીશ કે આવા ઓનરરી કામ કરનારાઓ કરતાં પગારદાર નાકરે સારા છે અને સંચાલકોએ પણ આવી રીતે ખોટો. આડંબર રાખીને સમાજને ઠગવાના કાર્યથી દૂર રહેવું જોઈએ.
ટૂંકમાં કહું તે-આપણી સંસ્થાઓ નિમિતે જૈનસમાજ જે ખર્ચ કરી રહી છે, તેના પ્રમાણમાં ફલ ઘણું જ ઓછું, બબ્બે નહિ જેવું જ મળે છે, અને તેટલા માટે આપણી સંસ્થાઓનું સંગઠન કરવું જોઈએ, અને એક કમીટી મુકરર કરી સંસ્થાઓનું બંધારણ મુકરર થવું જોઈએ. તેમ તેની સાથે આપણા કેળવાયેલા સુખી.
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
સંસ્થાના અને સંચાલકા.
ગૃહસ્થાએ શાસનના પ્રેમની ખાતર-ધર્મની ખાતર પોતાની જિંદગીને
પાછલા ભાગ કેવળ સસ્થાએના માટે લાભવૃત્તિઓને ઓછી વધારવી જોએ.
કરવી જોઇએ.
જો આમ થાય તે જે કાય' અત્યારે આપણે પચીસ વર્ષમાં નથી કરી શકતા, તે કા` પાંચ વર્ષમાં આસાનીથી કરી શકીએ. આશા છે કે—શાસનદેવ સને સમુદ્ધિ આપે અને આપણી સંસ્થાઆથી આપણે કંઇ સંગીન ફળ મેળવવા ભાગ્યશાળી થઈએ.
સમર્પણ કરવા જોઇએ. આત્મભાગની ભાવનાઓને
૧૫૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
( ૨ ).
મહાવીરના પ્રત્યેક પૂજારીને!
મહાવીર એટલે ત્યાગની મૂર્તાિ. મહાવીર એટલે જગતને ઉદ્ધારક. મહાવીર એટલે સત્યને પ્રકાશક, મહાવીર એટલે અહિંસાને પ્રચારક. મહાવીર એટલે વિશ્વપ્રેમનું પ્રતિબિંબ અને મહાવીર એટલે લભ અને ભયથી જીવન જીવવાને નિષેધ. એવા પ્રભુ મહાવીરને આજે જન્મ દિવસ છે. ત્રિલોકીના પ્રાણિઓને આનંદ ઉપજાવનાર દિવસ છે. આજને મંગળમય દિવસ, મહાવીરના પ્રત્યેક પૂજારીએ ઉજવ જોઈએ અને ઉજવશે પણ ખરા. શું કરીને ? ઘરમાં મિષ્ટાન્ન બનાવીને, મંદિરમાં પૂજા ભણાવીને, વ્યાખ્યાન કરીને, વ્યાખ્યાન સાંભળીને, કસાઈખાનામાંથી દસ–પાંચ છવ છોડાવીને અને મંદિરમાં રાત્રે રોશની કરાવીને, પણ મહાવીરના પ્રત્યેક પૂજા
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
મહાવીરના પ્રત્યેક પૂજારીને ! રીએ સમજવું જોઈએ છે કે આટલું માત્ર કર્યાથી જયન્તીના ઉત્સવની સાર્થકતા થાય તેમ છે ? શત્રુંજય, રાજગૃહી, મકસી અને એવાં ઘણું તીર્થો જ્યાં સુધી ભયમાં છે, તેના ઉપર બીજાઓના આક્રમણો છે, હજારો મહાવીરના પૂજારીઓને એક વખતના અન્નના પણ સાંસા છે, મહાવીરની હજારે પૂજારણ વિધવાઓને પવિત્રતાપૂર્વક જીવન વ્યતીત કરવાનાં સાધને ઉપસ્થિત કરી આપવામાં આવ્યાં નથી, હજારે નવયુવકે સાધના અભાવે શિક્ષાથી વિમુખ રહી ઉદરનિર્વાહની ચિંતામાં માર્યો માર્યો કરે છે, અને લાખો મનુષ્ય મહાવીરના પૂજારી થવાને ઉસુક હોવા છતાં આપણું અનુદારતાથી ઇચ્છા પૂર્ણ કરી શકતા નથી, ત્યાં સુધી ઉપરનાં કાર્યો કરવા માત્રથી કે મહાવીરના નામને ઘંટ વગાડી જયજયકાર પોકારવા માત્રથી
મહાવીર જયન્તી ” ની સાર્થકતા માનવી, એ સરાસર બ્રાતિજ છે. મહાવીર કે મહાવીરના શાસન સાથે સંબંધ રાખનારી બધી બાબતેનું બારિકાઈથી અવલોકન કરવાની જરૂર છે. જ્યાં સુધી મહાવીરના શાસનની બીજી બીજી વસ્તુઓ ભયમાં હય, આફતમાં હોય, ત્યાં સુધી વરઘેડા અને ઉત્સવોથી, ઉજમણું ને ઉપધાનેથી સભાઓ અને ભાષણથી, પૂજા અને પતાસાં-નાળીયેરની પ્રભાવનાએથી મહાવીરના શાસનની વાહવાહ કહેવડાવીએ, જયજયકાર બેલાવીએ અને ઢેલ તાસાં કે રજજાકનાં બેન્ડ વગડાવીએ; એ સમયને નહિં ઓળખવાની અજ્ઞાનતા જાહેર કરવા બરાબર કરીએ છીએ.
ખરી વાત તે એ છે કે-મહાવીરના પ્રત્યેક પૂજારીએ–પછી તે સાધુ હોય કે ગૃહસ્થ સમયને ઓળખી તીર્થોની રક્ષા માટે, જૈનધર્મના પ્રચાર માટે, જૈનધર્મમાં દાખલ થવા–મહાવીરના પૂજારી બનવા ઇચ્છનારા લેકેને અપનાવવા માટે અને જૈન સમાજના યુવકેને શિક્ષા તેમજ હુનર આદિમાં આગળ વધારવા માટે પોતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
તન-મન-ધનને ભોગ આપવાની જરૂર છે, અને તે જ ખરી મહાવીર જ્યની છે. સમયને ઓળખ્યા સિવાય, કેવળ પિતાની વાહ વાહને માટે–પિતાના નાકને માટે, પોતાની મેટાઈને માટે વાજ વગડાવવામાં કે મિષ્ટાને ઉડાવવામાં લાઓને ધુમાડો કરાવી નાંખ-- વામાં આવે, અને કહેવું કે-આ તો મહાવીરના નામ માટે છે, મહાવીરના શાસન માટે છે, મહાવીરના ધર્મની ઉન્નતિ માટે છે, એ નરી દાંભિકતા નહિં તો બીજું શું છે ? ખરી મહાવીર જયન્તી, ઉજવવાને પ્રસંગ અત્યારે આવી ઉપસ્થિત થયો છે. એને માટે લાખોની સખાવત કરવા કોઈ વીરલ વીરને પૂજારી નીકળ્યો? આપણું તીર્થધન લૂટાઈ રહ્યું છે. સિદ્ધક્ષેત્ર જેવા પવિત્ર તીર્થ ઉપર આજ ભયંકર આફતનું વાદળ ઘેરાઈ રહ્યું છે, અને વિખેરાવવા માટે, એની સ્વતંત્રતા મેળવવા માટે કે સખાવતી વિર નીકળે? અત્યારે તે ખરી મહાવીર જયન્તી તે ઉજવવાની છે. જ્યાં સુધી આપણું પવિત્ર તીર્થ અને તીર્થો સ્વતંત્રતા પૂર્વક આપણા હાથમાં ન આવે, ત્યાં સુધી આપણા બીજા ઉત્સવો, એ ઉત્સવો રૂપે હોવા જ ન જોઇએ.
મહાવીર જયન્તીને બીજો પ્રકાર મહાવીરના ધર્મને પ્રચાર કર એ છે. મહાવીરને ધર્મ-જૈનધર્મ એ યુનિવર્સલ ધર્મ છે, જગતને ધર્મ છે, સર્વમાન્ય ધર્મ છે. છતાં એ ધર્મને માનનારા, આવા બુદ્ધિવાદના જમાનામાં ગણું ગાંઠી સંખ્યાના માણસ હોય, એનું કારણ શું છે? એનું કારણ સ્પષ્ટ છે. મહાવીરના પૂજારી તરીકે અભિમાન ધરાવનારાઓએ મહાવીરના ધર્મને પિતાને બાપીકે ધર્મ માની લીધો છે. એ ધર્મની શીતલ છાયામાં બેસવાને જાણે કે બીજા કોઈને હકજ નથી, અને કદાચ કોઈ એ ધર્મની એથે આવીને ઉભો યે રહે તે તેની સાથે કોઈ પણ જાતની છૂટ કે
૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
મહાવીરના પ્રત્યેક પૂજારીને ! મમભાવ રાખવાની ઉદારતા મહાવીરના પૂજાએ આપણે ધરાવતાજ નથીઆવી સ્થિતિમાં મહાવીરના ધર્મને પ્રચાર કેમ થઈ શકે? મહાવીરના પૂજારીઓની સંખ્યા કેમ વધી શકે ? ધર્મની સાથે સામાજિક બંધારણને સંડવાવવાં, એ વાસ્તવિક ધર્મને ખાબોચિયામાં ડુબાવી રાખવા બરાબર શું નથી ? જગત જાગ્રત થયું છે. બુદ્ધિવાદને જમાને છે, વિજ્ઞાનની કસટી ઉપર જે ધર્મના સિદ્ધાન્ત સે ટચના સોનાની બરાબર એપી ઉઠે, એ ધર્મને સ્વીકાર કરવાને આજે દુનિયા તૈયાર છે. ત્યારે શું મહાવીરના પૂજારીઓનું એ કર્તવ્ય નથી કે-કેઇ પણ જાતિ કે કોઈ પણ દેશને માણસ આ ધર્મને આદર કરે સ્વીકાર કરે, એને સર્વથા અપનાવો ? અરે, જેઓ એક સમયે દઢ જૈન, હતા, મહાવીરના પૂજારી હતા, પરંતુ અત્યારે કાલના પ્રભાવે કે આપણી બેદરકારીથી વિખુટા પડી ગયા છે, એએને અપનાવવાની અને જૈનધર્મની શીતલ છાયામાં બેસાડી તેમની સાથે સર્વ પ્રકારને વ્યવહાર ચાલુ કરવાની પણ ઉધરતા મહાવીરના પૂજારીઓ ન કરી શકે, એના જેવો ખેદને વિષય બીજો કો કહી શકાય ? અતએવ મહાવીરના પ્રત્યેક પૂજારીનું કર્તવ્ય છે કે મહાવીરના. ધર્મને જેમ વધુ પ્રચાર થાય, એને માનવાવાળા વધે, અને દુનિયા જૈનધર્મના વાસ્તવિક સિદ્ધાન્તને જાણે, એવા જે કંઇ શક્ય ઉપાયો હોય, તે હાથમાં લેવા. અને કોઈ પણ દેશ કે જાતિને માણસ યદિ જૈનધર્મ પાલન કરે છે, તે તેની સાથે તમામ પ્રકારને વ્યવહાર, રાખવાની ઉદારતા રાખવી, એ મહાવીર જ્યન્તીનો બીજો પ્રકાર છે.. ધ્યાનમાં રાખવું જોઈએ કે સ્વધર્મની સાથે પરહેજ રાખવાનું ફરમાન મહાવીરના ધર્મમાં છે જ નહિં. સ્વધની સાથે પણ પરહેજઅનુદારતા રાખવાનું કાર્ય તે તેજ કરી શકે છે કે જેણે મહાવીરના,
૧પપ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #179
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખા.
સામ્યવાદને આળખ્યા નથી. ભગવાન મહાવીરે કાષ્ટની સાથે ક્રાઇ દિવસ ભેદ રાખ્યા નથી, એને મન તા ધની કે નિન, મૂર્ખ, બાલ કે વૃદ્ધ, હિંદુ કે મુસલમાન, ભક્ત કે મિત્ર, આય કે અનાય−તમામ એક સરખા હતા. આત્મામાં એક સરખી અનંતતિ જોતા હતા. સંસારના કાપણુ આત્મા આત્મકલ્યાણના મેાક્ષના એમ તેમણે માન્યું, સમજાવ્યું અને વનમાં મૂકી - સૂયગડાંગસૂત્ર ’માં
પતિ કે અભકત, શત્રુ કે
મહાવીર તમામ અને અતએવ અધિકારી છે, બતાવ્યું હતું.
पभूदोसे निराकिन्वा न विसज्झेज केणइ । मणसा वयसा चैव कायसा चैव अंतसो ॥
આત્મબળને ફારવી દ્વેષને દૂર કરી કાઇની પણ સાથે મન-વચન કાયાથી મરણ સુધી વિરાધ ન કરવાની પ્રભુએ આજ્ઞા કરી છે. આ પ્રભુઆજ્ઞાનું રહસ્ય શું છે ? એ મહાવીરના પૂજારીએ સમજશે કે ? મહાવીરના ધર્મ-રાગ-દ્વેષને દૂર કરવાનો ધર્મ-જગા કાઇપણ મનુષ્ય પાલન કરવાને અધિકારી છે અને જ્યાં એક ધર્મી તરીકેના દાવા થયે એટલે ત્યાં એક ખીજાની સાથે પરહેજ રાખવા પાલવે જ નહિ–રખાય જ નહિં અને જ્યાં સુધી કોઇ પણ સમાજ આટલી ઉદારતા ન કરે ત્યાં સુધી તે સમાજે માનેલા ધર્મના પ્રચાર કદિ સંભવિત જ નથી. અને તેથી મહાવીરના પ્રત્યેક પૂજારી પ્રત્યે એ કહેવુ લગારે અત્યુક્તિવાળું નથી કે- ઉદારતાપૂર્વક મહાવીરના ધર્મના પ્રચાર • ઝરવા માટે સૌથી પહેલાં સ્વધર્મ આને અપનાવવાની સાથે લેવાની-જ જરૂર છે. અને તેમ થાય તેા જ મહાવીરના ધમ પ્રચાર પામે અને મહાવીરની વાસ્તવિક જયન્તી ઉજવી ગણાય.
હવે ત્રીજો પ્રકાર મહાવીરના શાસન ' સંબંધી છે. ‘શાસન’
(
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
મહાવીરના પ્રત્યેક પૂજારીને !
શબ્દથી અહિં` આજ્ઞા 'થી મતલબ છે. મહાવીરની આજ્ઞાઓનુ પાલન એજ મહાવીરની સાચી જયન્તી. આ આજ્ઞાનું પાલન આપણે–મહાવીરના પૂજારીઓ કેટલુ કરીએ છીએ, એ પ્રત્યેક પૂજારીએ વિચારવું ઘટે છે.
કાઇ પણ પિતાને સાચા પુત્ર તેજ કે જે પિતાની આજ્ઞાનું પાલન કરે. કાઇ પણ માલીકના સાચા સેવક તેજ છે કે જે માલીકની આજ્ઞાઓને શિરોધાય ગણે. અને કાઇ પણ દેવના સાચા પૂજારી તેજ છે કે જે તે દેવની આજ્ઞાઓનું શિર સાટે પાલન કરે. આપણે તે મહાવીરના પૂજારી ! મહાવીર એટલે જગતના પિતા, મહાવીર એટલે જગતના માલીક. મહાવીરની આજ્ઞા એ આપણા માટે આપણુ સર્વસ્વ હાવું જોઇએ. મહાવીની આજ્ઞા એ આપણા માટે શિર સાટે પાલનીયા હાવી જોઇએ. આપણાં હાડકાં, ખૂન અને રામ રામમાં મહાવીરની આજ્ઞાપાલનનેા ભાવ આતપ્રાત થઈને રહેવા જોઇએ, અને તાજ આપણે મહાવીરના પૂજારી તરીકે શાભી શકીએ-દાવા કરી. શકીએ. આપણે જે કઈં કરીએ તે મહાવીરના માટે. મહાવીરની શાભામાંજ આપણી શાભા. નિહ કે આપણી શેશભાને મહાવીરની શાભા બતાવીએ. પરન્તુ અત્યારે શું થઇ રહ્યું છે ? કયાં છે મહાવીરની આજ્ઞાનુ પાલન ? પેાતાના સ્વાની ખાતર યશ-કીર્ત્તિના લેાભની ખાતર ધના ઓઠા નીચે ઢકાસલાએ ચલાવ્યા જવા, એ શુ મહાવીરની આજ્ઞાનું પાલન છે ? મહાવીરના વેષને નામે મેાજો ઉડાવવી, એ શુ મહાવીરની આજ્ઞાનું પાલન છે ? ઉત્સગને અપવાદ અને અપવાદને ઉત્સગ બતાવી સ્વાર્થ સાધવા રાતદિન તત્પર રહેવુ, એ શું મહાવીરની આજ્ઞાનું પાલન છે ? સમાજ કે જાતિનુ ગમે તે થાય, પરન્તુ પોતાના પટારા તર કરતા રાત દિવસ મચ્યા રહેવુ, એ શુ મહાવીરની આજ્ઞાનું પાલન છે ? પેાતાને પૂજાવવાની ખાતર શાસન
૧૫૭
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
પ્રભાવના કે ધર્મની ઉન્નતિનાં બહાના બતાવી ભેળા ને ભમાવી પૈસાનું પાણી કરાવવું, એ શું મહાવીરની આજ્ઞાનું પાલન છે? કેવળ પિતાની સત્તા કાયમ રાખવા માટે તીર્થોની કે સંઘની પણ બેદરકારી કરવી, એ શું મહાવીરની આજ્ઞાનું પાલન છે ? લેભવૃત્તિએને તૃપ્ત કરવા માટે ધર્મની ક્રિયાઓમાં ટેકસો રાખવા રખાવવા અને તે નિમિત્તે દ્રવ્યસંગ્રહ કરે -કરાવે, એ શું મહાવીરની આજ્ઞાનું પાલન છે ? મહાવીરને પ્રત્યેક પૂજારી મહાવીરની આજ્ઞાઓનું કેટલું પાલન કરે છે, એને સ્વયં વિચાર કરી લે. અને જ્યાં સ્વયં આજ્ઞાનું પાલન નથી, ત્યાં મહાવીરના નામની ઘંટડી વગાડ્યા કરવી, જય બોલાવ્યા કરવી, એ કયાં સુધી સાર્થક છે એનો વિચાર ડાહ્યા માણસો સ્વયં કરી શકે તેમ છે. મહાવીરની પ્રથમ આજ્ઞા રાગ-દ્વેષને કમ કરવાની છે. ખરું કહીએ તે જૈનધર્મીનું પ્રથમ લક્ષણજ રાગદ્વેષને પાતળાં કરવાં એ છે, પરંતુ જ્યાં રાગ-દ્વેષની પ્રબળતા હોય, અને ઈષ્યોગ્નિ રાતદિવસ પ્રજવલિત રહેતું હોય, ત્યાં જૈનત્વ છે-મહાવીરના પૂજારીપણું છે, એ કેમ માની શકાય ? મહાવીરના પૂજારીઓ વિચારશે કે આપણામાં રાગ-દ્વેષની ન્યૂનતા કેટલી થઈ છે ? અરે, અમારા ત્યાગી મહાત્માઓજ પહેલાં વિચારે. રાગદ્વેષની પ્રબળતા સિવાય બીજું શું કારણ છે કે-ગણ્યાગાંઠયા ચારસો સાધુઓ પણ પોતાનું સંગઠન નથી કરી શકતા ? રાગદ્વેષ અને ઈષ્યોની પ્રબળતા સિવાય બીજું શું કારણ છે કે આજે આપણા તીર્થો આવી ભયંકર સ્થિતિમાં આવી પડવા છતાં બધા સાધુઓ મળીને કોઈ પણ જાતના એક નિશ્ચય ઉપર નથી આવી શકતા ? રાગદ્વેષ અને ઈષ્યની પ્રબળતા સિવાય બીજું શું કારણ છે કે–સખાવતે બહાદુર ગણાતી જૈન સમાજમાં એક પણ આદર્શ સંસ્થા હયાતી ભગવતી નથી ? રાગદ્વેષ અને ઈષ્યની પ્રબળતા સિવાય બીજું શું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
મહાવીરના પ્રત્યે પૂજારીને ! કારણ છે કે પોતાના સમુદાયના સાધુઓમાંના કેટલાક શિથિલાચારી અને સ્વચ્છંદી થઈ રહેવા છતાં તેના ઉપર કોઈ પણ જાતને અંકુશ રાખી શકતા નથી ? અને રાગદ્વેષ તથા ઈષ્યની પ્રબળતા સિવાય બીજું શું કારણ છે કે આટલા ન્હાના સમુદાયમાં પણ જુદા જુદા વાડાઓમાં ગૃહસ્થને ખેંચી જવાની તાણુતાણી થઈ રહી છે? વિચારવાની જરૂર છે. બહુજ વિચારવાની જરૂર છે. મહાવીરના પૂજારીઓમાં-વીતરાગના ઉપાસકેમાં આટલે દ્વેષ શોભે ? ધર્મ કે સમાજ ઉન્નતિનાં કાર્યોમાં પણ એક બીજાની સહાનુભૂતિ ન હેય, એક બીજાનું અનુમોબ ન હોય, એના જેવો ઈર્ષ્યાગ્નિ બીજે કયો છેષ્ઠ શકે ? જ્યારે આવી અવસ્થા છે, તો પછી આપણે કેમ કહી શકીએ કે આપણે મહાવીરના પૂજારીઓ મહાવીરની આજ્ઞાનું પાલન કરીએ છીએ ? અને જ્યાં મહાવીરની આજ્ઞાનું પાલન જ ન હોય, ત્યાં મહાવીર જયન્તી-વાસ્તવીક જયતી ઊજવી કે કેમ મનાય ?
અતએન મહાવીરના પ્રત્યેક પૂજારીએ મહાવીરનો ધર્મ અને મહાવીરની આશાઓ તરફ ધ્યાન આપીને જ પ્રત્યેક કાર્ય કરવાની જરૂર છે. મહાવીર આજ્ઞા કરે છે કે તમે જગતના પ્રાણી માત્ર સાથે મૈત્રીભાવ રાખે. જયારે આપણે ઘરમાં પણ ભાઇઓ ભાઈઓમાં પણ વૈર વિરોધ અને ઈષ્યઓ રાખીએ, એ કેમ પાલવે ? મહાવીર આજ્ઞા કરે છે અને પિતાના વર્તનથી બતાવી આપે છે કે તમે તમારા દુમન ઉપર પણ તમારું ખરાબ કરનારા ઉપર પણ સ્નેહ કરે–તેને અપનાવો અને વેરનો બદલો વેરથી ન લેતાં શાંતિથી હો. જ્યારે આપણે અવૈરીને હિતકારીને પણ વૈરી માની ઈવ્યો અને દ્વેષથી એનું બુર કરવા રાતદિવસ મ રહીએ, એ કેમ શોભે ?
૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि । निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः ॥
આ શ્લોકને પાઠ કરી ભગવાન મહાવીરને નમસ્કાર કરનારા આપણે એના રહસ્યને જરા યે વિચાર ન કરીએ, એ કેમ ઉચિત ગણાય ?
અને તેટલા માટે મહાવીરના પ્રત્યેક પૂજારીએ આજથી મહાવીરના જન્મ દિવસથી નિશ્ચય કરવો જોઈએ કે૧ હું મહાવીરના ધર્મને માનનારી પ્રત્યેક વ્યક્તિને અપનાવી
અને તેની સાથે કઈ પણ જાતને ભેદભાવ રાખીશ નહિં. ૨ મહાવીરના ધર્મની પ્રભાવનાનું કઈ પણ કાર્ય હશે તેના પ્રત્યે સહાનુભૂતિ પ્રકટ કરીશ, અને મારાથી બનતી કઈ પણ
મદદ દેવાને તૈયાર રહીશ. ૩ હું મહાવીરના કેઈ પણ પૂજારીની-પછી તે ગૃહસ્થ હોય કે
સાધુ-નિંદા નહિં કરું, તેમ ઈષ્ય પણ નહિં કરું. ૪ હું જેમ બનશે તેમ જગતના પ્રાણિ માત્ર સાથે મૈત્રીભાવ ધારણ
કરી તે આત્માઓને મારા આત્માની બરાબર સમજીશ, અને
તેમના પ્રત્યેના દ્વેષ ભાવથી દૂર રહીશ. ૫ હું મહાવીરના ધર્મને બદ્દો લાગે, એવું કામ કદિ નહિ કરું.
અર્થત મહાવીરના શાસનની અપભ્રાજના થાય, એવાં કાર્યોથી વેગળે રહીશ.
મહાવીરને પ્રત્યેક પૂજારી મારા આ નમ્ર નિવેદન તરફ ધ્યાન આપે અને યત્કિંચિત અંશમાં પણ તેનું પાલન કરવા પ્રેરાયા એટલું અંતઃકરણથી ઇચ્છી વિરમું છું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
(૨૨)
ગુરૂડમવાદ.
જુદા સમયમાં, જુદા જુદા દેશોમાં જુદા જુદા વાદ ઉત્પન્ન થાય છે. અર્થાત કોઈ વખત બુદ્ધિવાદનું બળ વધે છે, તે કોઈ વખત વિજ્ઞાનવાદ વધે છે. કેઈ વખત આત્મવાદની સત્તા જામે છે, તે કોઈ વખત સામ્યવાદ શ્રેષ્ઠ ગણાય છે. કોઈ વખત શ્રદ્ધાવાદ તે કઈ વખત ક્રિયાવાદ, અને કઈ વખત જ્ઞાનવાદ તે કઈ વખત સત્તાવાદ વધી પડે છે. આવાજ “વાદ” માં એક ગુરૂમવાદ પણ છે. ભારતવર્ષના એક ખૂણાથી બીજા ખૂણા સુધી અત્યારે જે કોઈપણ “વાદ”નું જોર ફેલાયું હોય તે તે ગુરડમવાદ છે. તેમાં પણ જૈનસમાજમાં તે આ ગુરડમવાદનું અત્યારે એકછત્ર સામ્રાજ્ય થયું હોય તેમ જોવાય છે.
Il
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
ગુરૂડમવાદ અથવા ગુરૂડમશાહી, એ “નાદરશાહી ” નો પ્રતિધ્વનિ છે. સત્તાના મદમાં મસ્ત બની બીજાને કચડવા, પિતાની સત્તાથી ગમે તેવા અધર્મો કે અત્યાચાર ફેલાવવા, ધર્મના કે પુણ્યના એઠા નીચે જુલ્મો કે અનીતિઓ કરવી, તેમ સ્વર્ગ-નરકની ચાવિઓ પિતાના હાથમાં જ હોવાનું લેકોને ભાન કરાવી ધર્મના નામે ગમે તેવાં કેસલાં ચલાવવાં, એ ગુરડમવાદિનું પ્રધાન લક્ષ્યબિંદુ હોય છે.
આ ગુરૂડમવાદના ઉપાસકે ન કેવળ ગૃહસ્થો જ છે, પરંતુ મહાવીરના વડીલ પુત્ર તરીકે દાવો કરનારા અને “મહાવીર' ના નામે જનતાને ભ્રમમાં નાખનારા કેટલાક સાધુઓ પણ છે. બધે એમ કહેવામાં આવે કે ગુરૂડમવાદને હોટે ભાગે પ્રચાર તેઓ દ્વારાજ થઈ રહ્યો છે તે તેમાં કંઈ ખોટું નથી.
સાધુ એટલે ત્યાગનું મંદિર; સાધુ એટલે પ્રેમની મૂર્તિ. સાધુ એટલે ઉત્તમ ચંદન, અને સાધુ એટલે સુગંધી પુષ્પ. સાધુને સાંસારિક ખટપટે સાથે શો સંબંધ ? સાધુને કલેશ અને ઝઘડાઓની શી જરૂર? સાધુથી ક્રોધાદિ કષાય કેમ કરી શકાય ? અને સાધુથી ભવ્યાત્માઓ ભાગતા કેમ ફરે? પણ અહિં તે “સાધુવાદ' નથી ‘સત્તાવાદ” છે. અહિં તે “ગુરૂડમવાદ” છે. અમે સાધુ એટલે અમારાથી બધુ થઈ શકે. સમરથ ના રોજ પુરા અમે સાધુ થયા એટલે સત્તાના મદમાં ગમે તેને ગમે તેવાં કટુવચને સંભળાવી શકીએ, અમે સાધુ એટલે શિષ્યને આગળથી મેકલી સામૈયાં અને ધુમધામ માટે પ્રેરણાઓ કરાવી શકીએ. અમે સાધુ એટલે સાચું કહેનારાઓ ઉપર પેટ ભરી આક્રમણ-આક્રય કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
ગુરૂતમવાદ. શકીએ. અમે સાધુ, એટલે નજીવા મતભેદ ધરાવનાર કે વિચાર સ્વાતંત્ર્ય રાખનારને સંઘબહાર કે જાતિબહારની શિક્ષા કરી કરાવી શકીએ. અમે સાધુ, એટલે આત્મકલ્યાણને સીન ઉભો કરી, ગમે તેવા બાળકે કે અબળાઓને દીક્ષા આપવા નસાડી ભગાડી શકીએ. અમે સાધુ, એટલે જ્યાં જઈએ ત્યાં શ્રાવકેએ ઉત્સવો ધૂમધામેઉજમણાં-ઉપધાને કરવાં જ જોઈએ. અને તે નિમિત્તે અમારી વાહવાહ પેપરમાં આવવી જ જોઈએ. પછી ભલે સમાજનાં લાખો મનુષ્યોને એક વખતનું અન્ન પણ ન મળતું હોય. ભલે, લાખો બાળકે અને યુવકે અશિક્ષિત અવસ્થામાં જીવન ગુજારતા હોય, બબ્બે હજાર વિધવાઓ રોટલીના ટુકડા માટે સગા સંબંધીઓ અને બીજાઓને ત્યાં ભટકી ઠેકરે ચઢતી હેય. અમને તેની દરકાર નથી. અમારે તે અમારું કામ છે. અમારું નામ થવું જોઈએ. ફલાણા ગામમાં ફલાણા મહારાજના પધારવાથી આ અપૂર્વ ઉત્સવ થ હતો અને આટલા દિવસ નકારસીઓ ઉડી હતી, તેમ ફલાણા ફલાણા ગામથી પ્રસિદ્ધ બેંડ બોલાવવામાં આવ્યાં હતાં, એમ પેપરમાં આવવું જ જોઈએ. અમે તો સાધુ, એટલે સાહિત્યસેવક તરીકેનું કે એવું કંઈ પણ સ્વાંગ રચી લેક પાસેથી પૈસા કઢાવીજ શકીએ, પછી પૈસાને ગમે તે દુરૂપયોગ થતો હોય.
ગુરૂડમવાદિયે પિતાની સત્તાના અભિમાનમાં શું શું નથી કરી શકયા અને શું શું નથી કરતા ? આજ ગુરૂગમવાદિના ઉપદ્રવથી જૈનસમાજ કેટલી ત્રસ્ત બની રહી છે ? એક પણ કાર્ય સોંગ સુંદર નથી બની શકતું એનું શું કારણ છે ? ગુરડમવાદિને ગુરૂડમવાદજભૂલવું જોઈતું નથી કે આપણું પ્રસિદ્ધ પેઢીઓ ગુરૂકમવાદિના ફંદમાં ન ફસાઈ હત, તે આજે તેના પ્રત્યે જે મતભેદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે. જેવા પામીએ છીએ, તે કદાપિ જેવા ન પામત. એ ગુરૂડમવાદિને જ પ્રતાપ છે કે આજે આપણે તીર્થો ખાસ કરીને શત્રુંજય તીર્થ આવી ભયભીત સ્થિતિમાં આવી પડ્યું છે. એ ગુરડમવાદિનેજ પ્રતાપ છે કે મહેણાં મહટાં મંદિરમાં લાખની મિલકત હોવા છતાં તે મિલકતથી ધર્મનાં કે સમાજનાં કાર્યોને લગાર પણ ફાયદો પહેચત નથી, બલ્ક એ મિલકતનો દુરૂપયોગ થઈ રહ્યો છે. એ ગુરૂડમવાદિને જ પ્રતાપ છે કે-ઉપધાને અને એવી બીજી બીજી ધાર્મિક ક્રિયાઓમાં પણ આજે ટેકસે હયાતી ભોગવી રહ્યા છે. એ ગુરૂડમવાદિને જ પ્રતાપ છે કે આવા કટોકટીના સમયમાં પણ જૈન સાધુઓ પિતાનું સંગઠન કરી શકતા નથી. એ ગુરડમવાદિયે.
જ પ્રતાપ છે કે જૈનધર્મ પાળનારી અનેક જાતિ આજે અન્યાન્ય ધર્મોમાં ભળી ગઈ છે. એ ગુરૂડમવાદિનેજ પ્રતાપ છે કે જૈન સમાજને સામાન્ય વર્ગ આજે સાધુના નામથી ભડકી રહ્યો છે. ગુમવાદિએ જૈન સમાજમાં શું શું નથી કર્યું કે સમાજની છિન્નભિન્ન અવસ્થા ગુરૂડમવાદિના ગુરડમવાદને આભારી છે. મહેતાં હેટાં શહેરમાં વાડાઓ બંધાઈ જવા, એ ગુરડમવાદિના ગુડમવાદને આભારી છે. આદર્શ અને અતિ ઉપયોગી સંસ્થાઓને તેડી પાડવાને પવિત્ર (1) પ્રયત્ન ગુરૂડમવાદિયા જ કરે છે, પિતાની અધમતાને ઢાંકવા બીજાની ઉત્કૃષ્ટતાને અપકૃષ્ટતાના આકારમાં બતાવવાનું કાર્ય ગુરૂડમવાદિયે જ કરી રહ્યા છે. જિનમંદિર જેવાં શાન્તિનાં અને ધ્યાન કરવાનાં સ્થાને અશાંતિમય અને આડંબરી ગુરડમવાદિએ જ બનાવી મૂકયાં છે. ગુરડમવાદિએ શું નથી કર્યું ? એમના પવિત્ર (1) ગુરૂમવાદને પ્રભાવ એમણે કયાં નથી પા ? અને તેમ કરીને એ ગુરડમવાદથી તેઓ ચોક્કસ ઉપાશ્રયના માલીક બની બેસવા છતાં પોતાને અનગાર, ચોક્કસ ક્ષેત્રે
જે સમાજ સમાધિનતા માને
૧૬૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
રૂડમવાદ. માંજ વિચરનારા હાવા છતાં પોતાને દેશ દેશાન્તર વિહારી, ચેાસ ગૃહસ્થાના ધરામાં જ ગાયરીએ જનારા હેાવા છતાં પેાતાને શૈક્ષ્યમાત્રાપજીવી, ખુબ ભારે કિંમતની કાંબળા અને દુશાલા રાખવા છતાં અને બીજા ઉપકરણાના પટારા ભરી તેના ઉપર મૂર્ચ્છાં રાખવા છતાં પેાતાને નિષ્પરિગ્રહી કહેવરાવે છે; એટલુ જ નહિ પરન્તુ ક્રોધની મૂત્તિ હોવા છતાં ક્ષમાશ્રમણુ, કપટ-પ્રપૌંચમાં રાત દિવસ મચ્યા રહેવા છતાં નિષ્કપટી; શાસનની અંદર શત્રુતાનાં કામે કરવા છતાં પેાતાને શાસનસમ્રાટ્, આર્કંઠે અજ્ઞાનત ભરેલી હાવા છતાં પોતાને મહાન પંડિત, આચાયના કે સાધુને એક પણ ગુહ્યુ શાપ્યા યે જડે તેમ ન હેાવા છતાં પેાતાને સૂરીશ્વર, અને મહામુનિરાજ, તેમ જિી ફ્રંટ જાજા રોડ઼ા, માનુમતિને કુળવા નોડા વાળી કહેવત પ્રમાણે ઇધર-ઉધરના રખડાઉ સ્વચ્છ ંદી સાધુઆને સાથે ફેરવવા છતાં પેાતાને મ્હોટા સમુદાયના નાયક કહેવરાવવા અને મનાવવા તૈયાર થનારા ગુરૂડમેાની કરતૂતાથી હવે સમાજે સાવધાન થવાની જરૂર છે.
આવા ગુરૂ′મા ન કેવળ સાવ માંજ છે. પરન્તુ ગૃહસ્થવ માં પણ તેની સંખ્યા કંઇ કમ નથી. ડહાપણ બુદ્ધિ કે ભલાઇની સાથે બારમા ચંદ્રમા ધરાવનાર કેવળ લક્ષ્મીના મદમાં મસ્ત રહી ખીજા નિર્ધન કે અલ્પધનવાળાઓને હલકા-નીચ-કે ગુલામ સમજનારા ગુડમાનુ અસ્તિત્વ જેમ જૈનસમાજમાં છે, તેમ, આપી અવજ મેં ઔર સવ, દ્વૈત અવમેં દમ સમજનારા કેટલાક કેળવાયલા, બીજાને અશિક્ષિત અસમજદાર અને મૂખ સમજી પાતાની વાગડાર જે એક હત્યુ સત્તાથી ચલાવી રહ્યા છે, અથવા ચલાવવાની કાશીશ કરી રહ્યા છે, એ પણ એક જાતના ગુરૂડમ જ છે. આવા ગુરૂડમવાદિયા જો મંદિરના ટ્રસ્ટી હાય તા ત્યાં તેઓ તે માદરાની મિલકતને
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
સમયને આળખા.
પેાતાની મિલકતની માફક ગમે તેમ તેના વ્યય કરી શકે, જો તે કાઇ ગામના સંધના આગેવાન છે, તે તેએ પેાતાની આગેવાનીના મદમાં કાઇની મિલકત દાવપેચથી પચાવી પાડે, ધારે તેને સમાજમાં ઉતારી પાડે કે ગમે તેમ કરે. એમને કાનાથી કંઇ કહી શકાયજ નહિ.
મતલબ કે ગૃહસ્થવ માં પણ આવા ગુરૂડમવાદિઓ અવશ્ય છે. અને એ પેાતાના ગુરૂડમવાદના ઉપયોગ ખુબ કરી શકે છે, પરન્તુ એ ગુરૂડમવાદિવ્યાએ સમજવું જોઇએ છે કે કાઇપણ જાતની સત્તા, ખીજાઓના ઉપર જુલ્મ ગુજારવા માટે નહિં, પરન્તુ બીજાને અપનાવવા માટે પ્રાપ્ત થાય છે. સમાજ કે જાતિ, ધર્મ કે સમ્પ્રદાય, સભા કે સેાસાઇટી, સસ્થા કે પેઢી-ગમે ત્યાં આધિપત્ય પ્રાપ્ત કરો, પરન્તુ તે આધિપત્યને-ગુરૂડમવાદને દુરૂપયોગ આ વીસમી સદીની જનતા તા કદિ પણ સહન કરી શકે નહિ. જમાના બદલાયે છે. પ્રાચીન સમયમાં પણ સમાજની દૃષ્ટિએ, ધર્મની દૃષ્ટિએ, કાર્યકર્તાઓની દૃષ્ટિએ મહાન પુરૂષા–સત્તાધારી પુરૂષો અવશ્ય થયા. છે, પરન્તુ તે આજકાલના સત્તાધારીયાની માફક ગુરૂડમવાદ ન્હાતા ચલાવતા. કારણ કે તે પેાતાને એક સત્તાધારી નહિ, પરન્તુ સેવક તરીકે ઓળખાવતા હતા. એમણે પોતાની ગુરૂતા-મ્હોટાપણાના લાભ ખીજાઓને સતાવવામાં, રંજાડવામાં, અન્યાય કરવામાં ન્હાતા લીધે, પરન્તુ જે જે વિષયમાં તે મ્હોટા ગણાયા તે તે વિષયને લગતાં મહત્વનાં કાર્યો કરવામાં લીધા હતા અને તેનુ જએ કારણ હતું *ક તેઓ આજે પેાતાનાં નામેા ઇતિહાસનાં પૃષ્ઠોમાં સુવર્ણાક્ષરે અંકિત કરાવી ગયા છે.
• સંપ્રતિ, શ્રેણિક, ચંદ્રપ્રદ્યોત, આમ, શિલાદિત્ય, વનરાજ અને કુમારપાલ જેવા જૈનરાજાએ અને શકડાલ, વિમલ, ઉયન, વાગ
1}}
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
રૂમવા,
ભટ, વસ્તુપાલ, તેજપાલ, ભામાશા અને કર્મચંદ્ર જેવા સત્તાધારી જૈન મંત્રિયો ધારતે તે આજના કંગાલ સત્તાધારી જૈન ધનાઢયે અને કહેવાતા કેળવાયેલાઓ કરતાં કેટલાએ ગુણ પિતાને ગુરૂડમવાદ ફેલાવી શકતે ! પરતુ નહિ. તેઓ પિતાને ધર્મન, સમાજના, અને સાધર્મિક ભાઇના એક સેવક તરીકે સમજતા હતા. બીજા ભાઈઓની ઉન્નતિમાં જ પિતાની ઉન્નતિ અને અને કીર્તિ સમજતા હતા. આવી રીતે જૈન રાજાઓ અને મંત્રિઓજ નહિં; પેથડશા, ઝાંઝણ, ઝગડુશા, જગસિંહ, ભામાશાહ, જાવડ ભાવડ સારંગ અને એમાહડાલિયા જેવા ધનાઢયેએ ગુરૂડમવાદ તો નહોતે જ ચલાવ્યું. તેઓ બીજા સાધારણ સ્થિતિના લેકને કઈ ચીજ નહિ સમજવાનો સત્તામદ તે હેતા જ રાખતા. આવી જ રીતે ભદ્રબાહુસ્વામી, ઉમાસ્વાતિવાચક, હરિભદ્રસૂરિ, રત્નપ્રભસૂરિ, કાલિકાચાર્ય, બપભાદ, સિદ્ધર્ષિ મહારાજ, યશોભદ્રસૂરિ, મલવાદી, માલધારી હેમચંદ્રાચાર્ય અને હીરવિજયસૂરિ આદિ મહાન પ્રભાવક આચાર્યો એવા થઈ ગયા છે કે જેમની આગળ અત્યારના આચાર્યો અને સાધુઓ ચરણરજ સમાન જ ગણી શકાય. તે મહાન આચાયો આખા સમાજ ઉપર પિતાની સત્તા ધરાવી શકતા હતા. સમાજનું એક પાનું પણ એમની આજ્ઞા સિવાય ન હાલી શકે, એવી સત્તા અને યોગ્યતા રાખતા હતા, પરંતુ કોઈ કહી શકે તેમ છે કે તેમણે સમાજમાં ગુરૂડમવાદ ચલાવ્યું હતું ? ખરી વાત તો એ હતી કે તેઓ પોતાના મહત્ત્વ કરતાં શાસનનું મહત્ત્વ વધારે સમજતા હતા. તેમને પિતાની કીર્તિ કરતાં શાસનની કીર્તિ વધારે પ્યારી હતી. પિતાના રાગી કરતાં શાસનરાગી બનાવવાનું તેમને વધારે પસંદ હતું. પોતાના સ્વાર્થ કરતાં જગતનું કલ્યાણ તેમને વધારે ગમતું હતું, અને તે જ કારણ હતું કે-જેમ તેઓ આખી સમાજને અપનાવતા
૧૬૭ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #191
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
હતા, તેમ આબાલવૃદ્ધ સારી સમાજ તેમને અપનાવતી હતી. તેઓ સમાજની નાડને તપાસનારા સાચા વૈદ્યો હતા. તેઓ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ –ભાવને જાણનારા સાચા સમય હતા. તેઓ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને જૈન કલ્યાણના કાર્યો કરતાં વધારે પસંદ કરતા હતા, નહિ કે- જેને ચ મત હૈ ” એ કહેવતને ચરિતાર્થ કરવામાં લેકકલ્યાણ સમજતા હતા. સમય પર શાસનને માટે પ્રાણ આપવાને તેઓ તૈયાર રહેતા. જૈનધર્મની પ્રભાવના માટે માન કે અપમાનની પણ તેઓ દરકાર નહિં કરનારા હતા. સંક્ષેપમાં કહીએ તો તેઓ સત્તાવાદમાં-ગુરૂડમવાદમાં નહિ માનનારા હતા, પરંતુ શાસનવાદમાં માનનારા-સેવાભાવને પસંદ કરનારા હતા. તેઓને દઢ વિશ્વાસ હતો કે સેવા કરવામાં આત્મકલ્યાણ સમાયેલું છે, નહિ કે સત્તા ભેગવવામાં.
અમારા આચાર્યો, પંન્યાસે, મુનિવરે અને ગૃહસ્થવર્ગ, કે જેઓ ગુરૂડમવાદમાં માનનારા છે, એએએ આપણા તે પૂર્વ પુરૂષોના જીવને ઉપર ધ્યાન આપવાની જરૂર છે. અને તેવી જ રીતે જેઓને શાસનને પ્રેમ છે, જેઓ મહાવીર પ્રકાશિત મૈત્રીભાવમાં માનનારા છે, જેઓ જૈનધર્મની વાસ્તવિક પ્રભાવનાને ચાહનારા છે, જેઓ જૈનસમાજમાં ફેલાયેલા આ અંધકારથી કંટાળેલા છે, જેઓ વાસ્તવિક સત્યને દીપક જૈન જગતમાં પ્રકાશવા ચાહે છે, જેને પિતાના સાધર્મિક ભાઈઓની દાઝ છે, અને જેઓ આ જુલ્મને અધર્મનું કારણ સમજે છે, તેઓએ હવે જાગ્રત થવાની જરૂર છે.
જેના હૃદયમાં સત્ય સૂર્ય ઝળહળી રહ્યો છે, એનાથી અધર્મ સહન ન જ થઈ શકે; એમણે ચેતવું જ રહ્યું. એમણે સંધબહાર કે જાતિબહારનો ભય ત્યાગજ રહ્યો. એમણે જાડા દક્ષિણ્યને દેશવટે આપજ રહ્યો. એમણે સમાજના ભલા માટે ફકિરી લેવીજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
ગુરૂમવાદ. રહી. એમણે ગુરૂડમવાદિના ઉપદ્રવને આસાનીથી વધાવી લેવા કમર કસવી જ જોઈએ. એમણે જગતના કલ્યાણને માટે કેશરીયાં કરવાં જ જોઈએ. એમણે સત્યે તૂથ પ્રિય શ્યતિ ન સૂયાન રમણિય એ નીતિને સ્યાદાદની દષ્ટિથી નીહાળી નગ્ન સત્ય કહેવાને બહાર પડવું જ જોઈએ. મારા નમ્ર મત પ્રમાણે આવા ગુરડમવાદિથી જગતને સાવધાન કરવા માટે એક ટુકડીએ બહાર પડવાની જરૂર છે. આવી એક ટુકડી કેવળ આજ કાર્યને માટે ફકીરી લઈને બહાર નીકળે અને ગામે ગામ, શહેરે શહેર, ગલીયે ગલીયે અને બજારે બજારે જાહેર વ્યાખ્યાને ધારા, છૂટાં હેંડબીલે અને ટ્રેકટ દ્વારા, સભાઓ અને સોસાઇટી દ્વારા જૈન સમાજના પ્રત્યેક અંગમાં રહેલે સડે અને તે કેની દ્વારા થઈ રહ્યો છે ? શા માટે થઈ રહ્યો છે ? એ સડાઓને દૂર કરવાના વાસ્તવિક શા શા ઉપાય છે ? એ બધી હકીકત જરા પણ દાક્ષિણ્ય કે શેહ રાખ્યા સિવાય, જરા પણ મીઠું મરચું કે એપ ચઢાવ્યા સિવાય જ નગ્ન સત્ય રૂપે પ્રકાશ કરવું જોઈએ. પરંતુ સબુર, આવું કામ માથે લેનારાઓએ સાચા આદર્શ બનવાની જરૂર છે. સત્યની મૂર્તિ બનવાની જરૂર છે. સાચા ત્યાગી બનવાની જરૂર છે. જો આમ યોગ્યતા પ્રાપ્ત કરીને એક ટળી બહાર પડે તે જરૂર ગુરૂડમવાદિથોનું જોર ઓછું થાય. અને સમાજ કાંઈક પોતાનું કર્તવ્ય સમજતી થાય. શાસનદેવ એવા ગુરડમવાદિને બુદ્ધિ આપે, એ જ ઈચ્છી વિરમું છું.
૧૬૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
(૨૩)
इतो भ्रष्टस्ततो नष्टः
જેનધર્મ કે જૈનસનાજના ઉન્નતિના કાર્યમાં મહટે ફાળે મુનિએ આપેલ છે. એ વાતની સાક્ષી ઇતિહાસનું પ્રત્યેક પૃષ્ટ આપી રહ્યું છે. એમાં કેઈથી પણ ના પાડી શકાય તેમ નથી. અને એ વાત બિલકુલ સત્ય છે કે રાતદિવસ દ્રવ્યની અને કુટુંબ કબીલાની રક્ષા કરવાની ધુનમાં રાચીપચી રહેલા ગૃહસ્થ, સંસારની સમસ્ત ઉપાધિઓથી અલગ થયેલા, ત્યાગની મૂર્તિ સમાન મુનિરાજેથી કદિ પણ આગળ વધી શકે જ નહિ. કઈ પણ કાર્યમાં મુનિરાજે થી વધુ કાર્ય કરી શકે નહિ, એ મારું દઢ મન્તવ્ય છે. પરંતુ તે મુનિરાજે વધારે કાર્ય કયારે કરી શકયા હતા ? પિતાના લક્ષ્યબિંદુને સ્મરણમાં રાખ્યું હતું ત્યારેજ. લક્ષ્ય ભૂલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
इतो प्रष्टस्ततो नष्टः જનાર ગૃહસ્થ કે સાધુ કોઈ પણ પિતાનું ધાર્યું કાર્ય કરી શકતા નથી. બલકે તેઓની સ્થિતિ અને પ્રદત્તો ન જેવીજ થાય છે. દાખલા તરીકે વર્તમાન સ્થિતિ. વર્તમાન સમયમાં આટલા આટલા આચાર્યો, પંન્યાસ, મુનિરાજે હોવા છતાં અને ગૃહસ્થવર્ગમાં પણ સમયાનુસાર સારા સારા ધનાઢયો હોવા છતાં જોઈએ તેવી ઉન્નતિ થઈ શકતી નથી, એનું શું કારણ છે ? એકજ કારણ, કે બને વર્ગ તિપિતાનું લક્ષ્ય ચૂકેલ છે, દાખલા તરીકે ચતુમસને સમયજ આપણે જોઈએ.
ચતુમસ નજીક આવવાનું થાય છે, એટલે ગૃહસ્થ પોત પોતાના ગામમાં મુનિરાજોને લઈ જવા માટેની તૈયારી કરે છે.
જ્યારે મુનિરાજે પણ ક્ષેત્ર પસંદ કરવાને ઉત્તમ આદરે છે. પરંતુ આ બનને વર્ગમાં પોત પોતપોતાનું લક્ષ્ય ભૂલાયું છે એ ભાગ્યેજ કોઈ જોઈ શકે છે. | મુનિરાજેને આગ્રહપૂર્વક વિનતિ કરી પિતાના ગામમાં ચતુમસ કરાવવામાં શું હેતુ હોવો જોઈએ, એ સંબંધી આપણે વિચાર કરીએ છીએ ત્યારે સ્પષ્ટ જણાય છે કે–
મુનિરાજોના રહેવાથી શાસનપ્રભાવનાનાં કાર્યો થાય, ધર્મક્રિયાઓ થાય. વ્યાખ્યાન-વાણુધારા જિન પ્રવચનને લાભ મળે, ધર્મચર્ચા દ્વારા નવાં નવાં તત્તનું જ્ઞાન મળે, કુરિવાજો દૂર થાય, આત્મશુદ્ધિ થાય, અને સારી સારી તપસ્યાઓ થાય. ” આજ હેતુ મુનિરાજેને ચતુર્માસ રાખવાને હવે જોઈએ.
તેવીજ રીતે મુનિરાજે પણ ક્ષેત્રોની પસંદગી એટલા માટે કરે કે –
શાતિપૂર્વક ચારિત્રની આરાધના થાય; જ્ઞાન ધ્યાન તપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો. જપાદિ થઈ શકે, બીજા જીવો ધર્મ પામે, અને શિક્ષા આદિ સમાજોપયોગી કાર્યો થાય.”
એ શુભદષ્ટિથી ક્ષેત્રોની પસંદગી કરવી જોઈએ.
પરંતુ વર્તમાન સમયમાં તે ઘણે ભાગે આ બંને વર્ગના ઉદેશ્યોમાં ફર્ક પડી ગયેલું જોવાય છે.
કઈ પણ ગામના આગેવાને મુનિરાજોને વિનતિ કરવા અગાઉ વિચારે છે કે –
એવા સાધુને આપણે લાવે કે જેઓ આપણી હા એ હા કરે. અને આપણો દેર સંધ ઉપર ચાલે છે એ બરાબર ચાલ્યા કરે. ”
વળી સાથે એ પણ વિચારે છે કે-“ એવા ચલતા પૂરજા સાધુને લાવો કે જેની ખટપટથી સંઘમાં ઉપજ સારી થાય. આમ મુનિરાજોને વિનતિ કરવામાં જેમ શ્રાવકે પિતાનો ઐહિક સ્વાર્થ સાધવાની દૃષ્ટિ રાખે છે, તેવી જ રીતે મુનિરાજે પણ વિચારે છે કે
એવા ગામમાં માસું કરીએ કે જ્યાં મન ધાર્યું કાર્ય કરી શકાય. શ્રાવકે આપણા વળના હૈય, શિષ્યાદિને પંન્યાસાદિ પદવી આપવી હોય તે ખૂબ ધુમધામપૂર્વક આપી શકાય. અથવા સ્વયં આચાયાદિ પદવી લેવી હોય તે બધા સમ્મત થાય. ઉપધાનાદિ ધૂમધામે મનમાની રીતે કરી શકાય, અને તેની ઉપજ આપણે જ્યાં રાખવી હોય ત્યાં રાખી શકાય.”
આવી રીતે મુનિરાજે પણ પહેલેથી વિચાર કરે છે. આ પ્રમાણે અને વર્ગનાં લક્ષ્ય ચૂકાયાં છે. ધર્મબુદ્ધિ-ઉપકારની લાગણીથી કેટલા સાધુઓ ચેમાસાં કરે છે અને કયા શ્રાવકે માસાં કરાવે છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
इतो प्रष्टस्ततो नष्टः વળી કેટલીક વખત તે કેટલાક મુનિરાજે એજ વિચારે કે આ વખત મુંબઈ કે સૂરત ઉપડે કે જ્યાં સારી રીતે કામ તે થાય. ” ( આ કામ કર્યું, એ વાચકે સ્વયં વિચાર કરી શકે છે.) વળી કેટલાક એવાં ક્ષેત્રે શોધે છે કે જ્યાં છોકરાઓને કે બાઈઓને દીક્ષાઓ માટે નસાડવા–ભગાડવાનું પણ સારી રીતે બની શકે. જ્યારે કેટલાક સાવ પતિત થયેલા ભ્રષ્ટાચારિઓ તે જ્યાં મનમાની ઈચ્છાતૃપ્તિએ થાય, એવાંજ ક્ષેત્ર શોધે છે.
આ બધી મનોવૃત્તિ લક્ષ ચૂકાયાનું જ નિદર્શક ખડું કરે છે. શું કાઇ એમ વિચારે છે કે આ વખતે તો ચાલે. એવા ક્ષેત્રમાં કે જ્યાં મુનિરાજોના વિહારના અભાવે લેકેL ધર્મ છેડી રહ્યા છે? શું કોઈ એમ વિચારે છે કે ચાલો એવા ક્ષેત્રમાં કે જ્યાં શ્રાવકે મંદિરની સામે યે જેતા નથી, અને મંદિર રમાં મહતી આશાતનાઓ થઈ રહી છે ? શું કઈ એમ વિચારે છે કે-ચાલે એવા પ્રદેશમાં કે જ્યાં જૈનેનું એક પણ ઘર નથી. ત્યાં જઈ જૈનભાવના સ્થાપન કરીએ ? શું કે વિચારે છે કેચાલો એવા પ્રદેશમાં કે જ્યાં માંસાહાર વધી રહ્યો છે. ત્યાં અમે તેટલાં કષ્ટ સહન કરીરહી-માંસાહાર ત્યાગ કરાવી મુનિમાર્ગ ખુલ્લા કરીએ ? શું કેઇ એમ વિચારે છે કે-ચાલો એવા પ્રદેશમાં કે
જ્યાં કોઈ નહાને હેટે રાજા હોય તેને જૈનધર્મને અનુરાગી બનાવીએ ?
જે મુનિરાજે આવી શાસનની લાગણથી-ધર્મની બુદ્ધિથી–ખરી પ્રભાવનાનું લક્ષ્ય રાખીને પિતાના વિહરે અને ચતુર્માસના નિર્ણયે કરતા હત-કરતા આવ્યા હત, તે આજે જૈન ધર્મીઓની સંખ્યા ગણ ગાંઠી રહેવા પામત જ નહિ. આજે જૈનધર્મ ગુજરાત કાઠિયાવાડના ખાબોચીયામાં જઈને પજ ન હત, આજે મારવાડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો. મેવાડ માલવામાં અનેક મન્દિરનાં બારણાં બંધ થયાંજ ન હત, બંગાળ અને મગધ જેવા પ્રદેશમાં આટલે માંસાહાર વધતજ નહિં, બંગાળની લાખે ની સંખ્યામાં હયાતી ધરાવતી “સરાક જાતિ જૈનધર્મથી વિમુખ થતે જ નહિ.
અમારા મુનિવર્ગ ક્ષેત્રોની પસંદગી કયાંની કરવાની છે ? જે ક્ષેત્રને પિતાના ગરાસ તરીકે માની રાખ્યાં છે ત્યાંની ! જ્યાં ખૂબ દાળ ગળે છે ત્યાંની ! જ્યાં પોતાની ઈચ્છા મુજબ આહાર અને વસ્ત્રની પ્રાપ્તિ થાય છે ત્યાંની ! જ્યાં ચેલા ચાપટ વધારવા માટે છેકરાઓ નસાડી–ભગાડી શકાય ત્યાંની ! જ્યાં ધર્મના નામો ઢાંગે રચી મન ફાવ્યું કરી શકાય ત્યાંની ! અને અમે ઉપાશ્રયો પણ એજ પસંદ કરીશું કે જેને અમારા મઠ તરીકે માની લીધેલ છે અને જ્યાં બેસનાર શ્રાવકેની પાસે ગમે તેવી અસંભવિત-અસત્ય વાતને પણ સંભવિત અને સત્ય કહેવરાવી શકીએ છીએ.
અમને દરકાર નથી કોઈ રાજાને જૈન બતાવવાની, અમને દરકાર નથી જૈનધર્મની વાસ્તવિક પ્રભાવનાની. અમને દરકાર છે અમારી પ્રભાવનાની, અમને દરકાર છે અમારી ઇચ્છાતૃપ્તિઓની, પછી તે ધર્મના સ્વાંગ નીચે કરાવીએ કે ગમે તે નિમિત્તે. અમને જગતના પ્રાણિયાને શુદ્ધશ્રાવક બનાવવાની જરૂર નથી. અમારે માટે તે શ્રાવકો બહુ છે કે જેમને અમે અમારી ઝોળીમાંથી બાચકા ભરી ભરીને સમકિત આપ્યું છે, અને અમારા સિવાય બીજાને ગુરૂ નહિ માનવાના–અરે, સાધુ પણ નહિ માનવાના નિયમો કરાવ્યા છે.
બસ, અમારે માટે તે ક્ષેત્રે, તે ઉપાશ્રય અને તે શ્રાવકે કાફી છે. અમારે તે બીજું જગત જેવાની જરૂર નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
इतो भ्रष्टस्ततो नटः
આ લક્ષભિંદુને ચૂકવાનાં લક્ષણા નહિ તા ખીજું શું છે ? અમારા મુનિવ આમ લક્ષ ચૂકવા છતાં પણ પોતાનાં વ્યાખ્યાનામાં તેજ પૂર્વાચાયોનાં ઉદાહરા જોરશેારથી સંભળાવશે કે જેમણે કેવળ ધર્મની રક્ષા ખાતર જૈનધર્મની પ્રભાવનામાં જ પેાતાનાં જીવને વ્યતીત કર્યાં હતાં. લગાર પણુ ઐહિક સ્વાર્થને પેાતાના કાર્યોમાં સ્થાન નહેાતું આપ્યું,
સમ્પતિરાજાએ કૃત્રિમ સાધુઓને અનાર્ય દેશેામાં મેક્લી મુનિરાજોને વિહાર ખુલ્લા કર્યાંનું દૃષ્ટાન્ત અમારા મુનિવની જિન્ન ઉપર બરાબર રમી રહ્યું છે; કુમારપાળ અને હેમચંદ્ર, હીરવિજ્યસૂરિ અને અકબરનાં દૃષ્ટાન્તા પણ અમે ધડાકા સાથે જનતાને સંભળાવીએ છીએ, ધર્મની નિંદા નહિ થવા દેવાના કારણે સાધુએ પાતાના વેષ ખાળી દીધાનાં ઉદ્યહરણા પણ આપીએ છીએ.
પણ એ બધુ... ગૃહસ્થાને સમજાવવા ખાતર. અમે આવા શાસન ર`ગી છીએ, એવુ ઠસાવવાની ખાતર અમારે તેમાંનું કંધ કરવુ નથી. અમારે તેા અમારા ભકતા પાસે વાહવાહ કહેવરાવવી છે. અને તેટલા માટે જ અમે દૃષ્ટાન્તાદ્વારા ગૃહસ્થાને ઉત્તેજિત કરીએ છીએઅમારા શાસનપ્રેમ બતાવીએ છીએ,
પરન્તુ અમારે તેમાંનું કરવું–ધરવું કંઇ નથી. અમારે તે અમારાં ધાર્યાં ક્ષેત્રમાં રહેવુ છે, અને માજો ઉડાવવી છે, અમે બહાર નીકળીએ તે। મન ધાર્યા તાકાના કેમ કરી શકીએ ? અમારી સત્તાના ઉપયાગ કેમ કરી શકીએ ! બીજાની ઈષ્યોથીકે ગમે તે કારણે આચાયોદિ પદવીઓ લેવી હાય તે ક્રમ લઈ શકીએ ? પરન્તુ અમારા મુનિવ ભૂલી જાય છે ! આ પ્રમાણે વત માનમાં તો ભ્રષ્ટસ્તતો નટ: જેવું જ અને છે, જે ઉદ્દેશથી ચારિત્ર સ્વીકારાયુ છે, તે ઉદ્દેશની પૂર્તિ શું આથી
પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે. થાય છે ? શું ચારિત્રને વાસ્તવિક આનંદ મળે છે ! અને જ્યાં વાસ્તવિક આનંદ જ નથી. તેમ સાધુ થવાના ઉદ્દેશની પૂતિ નથી,
ત્યાં જીવનની સાર્થકતા શી ? અને એવી અવસ્થામાં તો કષ્ટસ્તો ન થવા જેવું નહીં તે બીજું શું છે ?
વળી કેટલાક તે એમ બહાનાં કાઢે કે શું કરીએ ! શ્રાવકેને અત્યન્ત આગ્રહ છે. આ જરા ફલાણું ફલાણું કામ બાકી છે, તે પૂરાં કરવાનો આગ્રહ કરે છે. અમારા હાથે શરૂઆત થઈ છે, માટે પૂરૂં પણ અમારા હાથે જ કરવાનું શ્રાવકે કહે છે.”
પરંતુ આમાં નરી કપટપટુતા સિવાય બીજું કશું નથી હોતું. જેમને પોતાના ચારિત્રના રક્ષણની ભાવના છે, જેમના હૃદયમાં પરોપકારની ઉત્કૃષ્ટ ઈચ્છાઓ રહ્યા કરે છે, જેમને શાસનની વાસ્તવિક પ્રભાવના કરવાની અભિલાષાઓ છે, તેઓ આવાં બંધનેને તૃણવત સમજે છે. ખરી વાત તે એ છે કે તે ક્ષેત્રો અને ગૃહસ્થો ઉપરનો મેહ છડાતો નથી. જે તે મેહ દૂર થાય, તે સંસારના ત્યાગી મહાત્માઓને કોઈની પણ પ્રતિબંધકતા નડતી નથી.
આ પ્રસંગે અમારા મુનિવર્ગે જગદગુરૂ શ્રીહીરવિજયસૂરિ મહારાજનું દૃષ્ટાન્ત ખાસ કરીને સ્મરણમાં લાવવા જેવું છે. હીરવિજયસૂરિ ગુજરાતનાં જ ઉત્પન્ન થયા, અને ગુજરાતમાં જ વિચર્યો. ગુજરાતનાં જ આહારપાણ એમના જીવનને બંધ બેસતા થઈ પડ્યાં હતાં પરંતુ જે વખતે અકબર બાદશાહે ફત્તેપુર સીકરી પહોંચવાને માટે નિમંત્રણ મોકલ્યું અને અમદાવાદ, ખંભાત તથા ગંધારના આગેવાને સૂરીજીને એવા વિક્ટ પ્રદેશમાં નહિ જવા માટે આગ્રહ કરવા લાગ્યા, તે વખતે સૂરિજી મહારાજે આખા સંઘને કયા શબ્દોથી પ્રતિબંધ કર્યો હતો, એની ખબર છે ! શ્રાવકેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
इतो भ्रष्टस्ततो नष्टः ઘણે વાદવિવાદ અને યુકિત થઈ ગયા પછી જગદગુરૂ હીરવિજયસૂરિ મહારાજે તમામ સંધને સમજાવતા કહ્યું હતું કે –
મહાનુભાવો ! તમારા બધાઓના વિચારે મેં અત્યાર સુધી શ્રવણ કયો છે. અને હું સમજું છું ત્યાં સુધી પિત પિતાના વિચારે પ્રકટ કરવામાં કોઈનો પણ ખરાબ અભિપ્રાય નથી. સૌએ લાભને ઉદેશ રાખીને જ પિતાના અભિપ્રાય બતાવ્યા છે. હવે હું મારે વિચાર જણાવું છું.
જો કે એ વાતનું અત્યારે લાંબું વિવેચન કરવાને પ્રસંગ નથી જ કે આપણા પૂર્વાચાર્યોએ કેવળ શાસનની સેવા માટે માન અપમાનની દરકાર રાખ્યા સિવાય રાજદરબારમાં પગપેસારો કરી કરીને રાજાઓને પ્રતિબંધ કર્યો હતે. એટલું જ નહિ પરતુ, તેઓ દ્વારા શાસનહિતનાં મહટાં મોટાં કામો કરાવ્યા હતાં. કણ નથી જાણતું કે-આર્યમહાગિરિએ સંપ્રતિરાજાને, બપ્પભટ્ટીએ આમરાજાને, સિદ્ધસેન દિવાકરે વિક્રમાદિત્યને અને કલિકાલ સર્વજ્ઞ પ્રભુશ્રી હેમચંદ્રાચાર્યે કુમારપાળરાજાને-એમ અનેક પૂર્વાચાર્યોએ અનેક રાજાએને પ્રતિબોધ્યા હતા. અને તેના પરિણામથી જૈનધર્મની અત્યારે આટલી જાહેજલાલી જોઈ શકીએ છીએ. ભાઈઓ, જે કે હું તો તે પૂજ્ય પુરૂષોની પગની રજ સમાન જ છું, તે પણ તે પૂજ્ય પુરૂષના પુણ્યપ્રતાપથી ચાય સુવિટોવચ એ નિયમાનુસાર કંઈ પણ શાસનસેવા માટે ઉદ્યમ કરવો, એ મારી ફરજ સમજું છું. વળી આપણા તે પૂજ્ય પુરૂષોને તે રાજ્ય દરબારમાં પગ પેસારે કરવામાં કેટલીક મુશ્કેલીઓ પડી હતી. અને આ તે સમ્રાટુ પોતે આપણને આમંત્રણ કરે છે. તે પછી આપણે તેના આમંત્રણને પાછું ઠેલવું, એ મને તે વ્યાજબી લાગતું નથી. તમે બધા સમજી શકે છે કે હજારે બબ્બે લાખો મનુષ્યને ઉપદેશ
12
૧૭ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #201
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો. આપવામાં જે લાભ રહે છે, તેના કરતાં કઈ ગુણ લાભ એક રાજાને-સમ્રા ઉપદેશ આપવામાં રહેલું છે, કારણ કે ગુરૂકૃપાથી યદિ સમ્રાહ્ના હૃદયમાં જે એક પણ વાત ઉતરી જાય. તેનું અનુકરણ કરવાને હજારે કે લાખો મનુષ્યને બાધ્ય થવું જ પડે. વળી આપણે એ વિચાર કરવાની પણ જરૂર નથી કે-જેને ગરજ હશે તે આપણે ત્યાં વસ્તુને સ્વીકાર કરવાને આવશે.
આવા વિચારે શાસનને માટે લાભદાયક નથી. સંસારમાં– પિતાની મેળે ધર્મ કરનારા-સારાં સારાં કામ કરનારા મનુષ્યો બહુ થોડા હોય છે. અત્યારના ધર્મ પાંગળા છે. લેકેને સમજાવી સમજાવીને યુક્તિઓ હસાવી હસાવીને જે ધર્મ કરાવવામાં આવે, તેજ મનુષ્ય ધર્મમાં આરૂઢ થાય છે અને પુણ્યકાર્યમાં જોડાય છે. એટલા માટે આપણે તે શાસન સેવાનીજ ભાવના રાખવી જોઈએ છે અને શાસન સેવાની લાગણીથીભાવનાથી આપણને ગમે ત્યાં જવું પડે, તે પણ આપણે તેમાં સંકેચ રાખજ જોઇએ નહિં. પરમાત્મા મહાવીર દેવના અકાટ સિદ્ધાન્તોને ઘેર ઘેર જઈ પ્રકાશ કરવામાં આવશે ત્યારે જ આપણે સાચી શાસનસેવા બજાવી શકીશું. “ sta & રાતની ” એ ભાવનાનો મૂળ ઉદ્દેશ શો છે ? ગમે તે રીતે મનુષ્યને ધર્મના-અહિંસા ધર્મના અનુરાગી બનાવવા માટે પ્રયત્ન કરો. માટે તમે બધા બીજે બધે વિચાર છેડી દઇને અકબરની પાસે જવા માટે મને સમ્મત થાઓ. એજ હું ઈચ્છું છું.” ( સૂરીશ્વર અને સમ્રા )
જગદ્ગુરૂ હીરવિજયસૂરિ મહારાજનો ઉપદેશ અત્યારના તમામ મુનિવર્ગે બરાબર હૃદયમાં ઉતારવો જોઈએ છે. ઉપર્યુક્ત ઉપદેશ, એ શાસન પ્રભાવક સૂરીશ્વરના હૃદયને ફેટ છે. દેશદેશાત્રમાં કષ્ટો
G૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
इतो भ्रष्टस्ततो नष्टः
ઉઠાવવાં પડશે, એવા ડરથી કે ચક્કસ ક્ષેત્રો ઉપરના મેહથી બહાર નહિ નિકળનારા મુનિરાજેએ ઉપયુકત ઉપદેશ ઉપર બહુજ વિચાર કરવો ઘટે છે.
આપણે આપણું લક્ષ્ય કેવલ શાસનની ઉન્નતિને લાભ હોવાનું જ રાખવું જોઈએ છે. લાભાલાભને વિચાર કરવાની જરૂર છે અને તેને દીર્ધ વિચાર કરી દરેક કાર્ય કરવું જોઈએ છે. આજે આપણા ચારસો કે સાડી ચારસે મુનિરાજે જે કેવળ ઉપકાર બુદ્ધિ રાખીને જ વિચરવાનું અને ચાતુર્માસ કરવાનું નકકી કરતા હત, તો આજે ગુજરાત કાઠીયાવાડનાં પણ જે અનેક ગામે મુનિરાજેના દર્શનથી વંચિત રહે છે, તેમ રહેવાને પ્રસંગ આવતેજ નહિં.
ચોમાસુ નજીક આવે છે, મુનિરાજે ક્ષેત્રોની પસંદગી કરવામાં જેમ લાગી ગયા છે. તેમ ગૃહસ્થ પિતાના ગામમાં મુનિરાજે લાવવા માટે દૌડધામ કરી રહ્યા છે. આવા પ્રસંગે મારૂં ઉપર્યુક્ત નિવેદન ધ્યાનમાં લઈને જે મુનિરાજે પોતાનાં ચતુર્માસ નક્કી કરશે, અને ગૃહસ્થો પણ બીજી કોઈ ઇચ્છાઓ ન રાખતાં કેવળ ધર્મબુદ્ધિથીજ મુનિરાજોને નિમંત્રણ કરશે, તો ઉભયનું કલ્યાણ થવા સાથે શાસનની સાચી પ્રભાવના થશે. અને તેમ નહિં થતાં ચાલ્યું આવે છે તેમ સ્વાર્થવૃત્તિઓમાં આસકત રહી મનધાર્યું કરવામાં જોડાયેલા રહેશે, તે એ સ્પષ્ટ છે કે તો પ્રસ્તો ન જેવી સ્થિતિ પ્રાપ્ત થશે. શાસનદેવ સર્વને સબુદ્ધિ આપે, એજ ઈચ્છું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
(૨૪) એમાં શું ?
એમાં શું ?' કેવું સુંદર શસ્ત્ર ! કેટલે સુંદર બચાવ! ભલા
' ભલા વાદિયે, ટીકાર અને હેતુના હેતુઓ માગી જીવ ખાનારાઓને પલ્લે છેડાવવાનું કે સુંદર ઉપાય ! તમારી કે પણ વાત ઉપર તમને કઈ છેડે, તે બીજે કંઇ પણ જવાબ ન આપતાં–બીજી કંઇ પણ ફિલેણી ન છાંટતાં માત્ર કહી ઘો કે“એમાં શું ? ” બસ, બોલી બંધ ! “એમાં શું ” ની આગળ ભલભલા તર્કશાસ્ત્રિના તર્ક તૂટી જવાના. ભલા ભલા ધર્મ પ્રેમિયોની શ્રદ્ધાઓ સ્તબ્ધ થઈ જવાની. ગમે તેવાને આવેશ શાન્ત થઈ જવાને. સ્ત્રી કે પુરૂષ, બાળક કે વૃદ્ધ, રંક કે રાય, ધની કે નિર્ધન, રાજા કે પ્રજા, નાના કે મોટા, કેઈ પણ હેય; આ શાની
૮૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
એમાં શું ?
આગળ ચૂપ થવાના, અને જેની પાસે “એમાં શું ” નું શસ્ત્ર હશે, તે અવશ્ય વિજય મેળવશે.
એક નવયુવકને સંવત્સરીના દિવસે પણ પ્રતિક્રમણ ન કરતો જોઈ, તમે તેને કહે કે “ભાઈ, આજે તે પ્રતિક્રમણ કરવું જોઈતું હતું. ” તે જવાબ અપાશે-“ એમાં શું ?” મજાલ નથી કે-તે પછી તમે એક શબ્દ પણ ઉચ્ચારી શકે. એક ગરીબ માણસને કેાઈ વ્યાપારી છેતરતો હોય, તેને જોઈ તમે તેને કહે કે-“ આમ ગરીબોને ચૂસ, તે ઠીક કહેવાય ?” જવાબ મળશે–“એમાં શું ? ” બસ, પછી તમે કઈ નહિં કહી શકે ! એક પુરૂષ પરમાત્માની પૂજા કરતાં આશાતના કરતે હેય, તેને તમે કહે કે “ ભાઈ જરા ઉપગ પૂર્વક પૂજા કરેને; ” જવાબ મળશે “એમાં શું ” બસ, તમારાથી કંઇ નહિં બોલી શકાય ! આવી જ રીતે કોઈ સાધુ પોતાના ધર્મથી વિરૂદ્ધ વર્તન કરતા હોય, તેને તમે કહે-“ મહારાજ, આપનાથી આમ થાય, ” જવાબ મળશે “ એમાં શું ? ” બસ, ખતમ. એક શબ્દ પણ તમારાથી કંઈ નહિં કહી શકાય. “ એમાં શું ” માં અપૂર્વ ચમત્કારિતા છે.
પરંતુ ભૂલવું જોઈતું નથી કે- એમાં શું” એ શસ્ત્ર બાહ્યદષ્ટિએ જરૂર વિજય અર્પણ કરાવે છે, પરંતુ એ શસ્ત્ર ખરેખરૂં “આત્મઘાતી ” છે, “એમાં શું” ના શસ્ત્રમાં એક એવું વિષ રહેલું છે કે, તેના ઉચ્ચારણની સાથે જ આત્માના ગુણોને વાત શરૂ કરે છે. અને એનું જ એ પરિણામ છે કે આજે કોણ ગૃહસ્થ કે કેણ સાધુ, અને વર્ગમાં મહેટે ભાગે નહિ ઇચ્છવાયેગ્ય શિથિલતા બલ્ક પતિતતાને પ્રવેશ થઈ ચૂક્યો છે. “આચાર હીનતા કિની શરૂઆત ખાસ કરીને “ એમાં શું ” જ કરાવે છે. જે વખતે મનુષ્યના હૃદયમાં આ ભાવ-“ એમાં શું ” ને ભાવ-ઉત્પન્ન થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે. છે, ત્યારે તે ભૂલનો પ્રારંભ કરે છે અને એ નિમિત્તે કરેલી એક ભૂલ બીજી સેંકડે ભૂલેને જન્મ આપી આખરે પતિતતાની સ્થિતિએ પહોંચાડે છે.
ખૂબ સ્મરણમાં રાખવું જોઈએ કે કઈ પણ વસ્તુને અધઃપાત એકદમ થતું નથી. ધીરે ધીરે શિથિલતા વધે છે, અને પછી પરિણામે છેક નીચી સ્થિતિએ પહોંચી જવાય છે. પરંતુ આમ નીચે ઉતરતાં ઉતરતાં પણ મનુષ્ય “ એમાં શું ” ને આશ્રય લેતા જાય છે. આ આશ્રય જ એવો છે કે જે નીચે જતાં બચાવત નથી, પરંતુ નીચે તરફ ઔર ધક્કો મારે છે. વિવેકશન્ય મનુષ્ય “ એમાં શું ” ની આ ઘાતક શક્તિને જોઈ શકતા નથી.
આપણે આ વાતને ઉદાહરણ સાથે જરા વધારે સ્પષ્ટતાથી. જોઈએ.
આચાર–બાહ્ય ક્રિયાકાંડ-એને સંબંધ પણ આત્માની સાથે રહેલો છે. એ વાતને આજકાલના કહેવાતા સુધારક માનવાને તૈયાર નથી થતા. તેઓ એમ સમજે છે અને કહેવાને તૈયાર થાય છે કે- એમાં શું પડયું છે ? આત્માને વિચાર કરવો જોઈએ. ” એમની આ માન્યતાનું જ એ પરિણામ છે કે આજકાલ મોટે ભાગે કેટલાક ગૃહસ્થવર્ગમાં પૂજા, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ,. તપ, વિગેરે તરફ અભિરૂચિ કમ જોવામાં આવે છે. તેઓને આ સંબંધી કંઈ કહેવામાં આવે તો માત્ર એજ જવાબ આપશે કે. “ એમાં શું ? ” પરંતુ એમના આ “ એમાં શું ” એ તેમને કેટલી હદે મૂકી દીધા છે, એમને આત્મા કેટલે શુષ્ક બની ગયા છે, આત્મસ્વરૂપના ચિંતનથી કેટલે રહિત બની ગયો છે, એને જ્યારે તેઓ એકાન્તમાં બેસી વિચાર કરે તો એમને સ્પષ્ટ સમજાય કે અમારા કરતાં માત્ર શ્રદ્ધાથી પણ,. કંઇને કંઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
* એમાં શું ? કિયા કરનાર જરૂર સારા છે. અને તે વાત બિલકુલ સાચી છે કે કેવળ શ્રદ્ધાના બળે પણ કઈ પણ વસ્તુને પકડી રાખનારા કે ન કે સમયે તે ક્રિયાની વાસ્તવિકતાને આનંદ અનુભવી શકે છે. પરતુ જેઓએ ક્રિયાને સર્વથા છોડી છે–જેઓ સર્વથા હાથ ધોઈ બેઠા છે, તેમને માટે એ વાત સર્વથા અસંભવિત થઈ ગયેલ હોય છે.
સંસારમાં કોઈ પણ એવો ધર્મ નથી કે જેના અનુયાયીઓને માટે એક યા બીજી રીતે કંઇને કંઇ ધાર્મિક ક્રિયાઓ કરવાની ફરજ ન રાખવામાં આવી હોય. આ ક્રિયાઓના મહત્વને નહિં સમજનારાઓ અથવા સમજવા છતાં “ પ્રમાદ ' કે એવા બીજા કારણે નહિં આચરી શકનારાઓએ “એમાં શું ? ” કહીને પિતાને બચાવ અવશ્ય કર્યો છે-કરે છે, પરંતુ તેઓની સ્થિતિ કેટલી નીચી હદ સુધી પહોંચી ગયેલી હોય છે, એ બતાવવાની આવશ્યકતા નથી.
- ગૃહસ્થની દશાને તે બાજુ ઉપર મૂકીએ. સાધુઓની દશા જોઈએ તે તેમાંથી પણ આપણને “એમાં શું' એ શસ્ત્રના ઘણા ચમત્કાર જેવાના મળશે.
દરેક ધર્મના ધર્મશાસ્ત્રોનું જે બારીકાઈથી અવલોકન કરીએ તે લગભગ તમામ ધર્મના સાધુઓને એક સરખેજ આચાર માલુમ પડશે. મનુસ્મૃતિ અને એવા હિંદુધર્મનાં બીજાં શાસ્ત્રોમાં સાધુએને આચાર જોઈએ છીએ તે બરાબર જૈન સાધુઓના આચાર જેજ મળે છે.
પરતુ હિન્દુ સાધુઓની અત્યારે શી સ્થિતિ છે, એ કેઈથી અજાણ્યું નથી. ગાંજો, ભાંગ, ચરસ, ગાડી, મેટર, ઘરબાર બધું – ધીરે ધીરે તેમાં પ્રવેશ્ય છે, જે અયોધ્યા, બનારસ અને એવાં તીર્થસ્થાને કે જ્યાં હિંદુ સાધુઓના મોટા મોટા અખાડા છે, ત્યાંની સ્થિતિ જોતાં કોઈને પણ અંતરાત્મા એમ બેલી ઉઠયા વિના
૧૮૩ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #207
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે. નહિ રહે, કે “ આમના કરતાં ગૃહસ્થ શા બેટા ?” એક કવિના શબ્દોમાં કહું તે –
જટા વધારી જોગી કહાવે,
ભભૂત ચઢાવે ભા; પકી માટે કરે કડાકા,
જે જે ટીખળ આ.
ઉંડી થઈ મંડી લે સાથે,
તીર્થે નાવા જા; ભગવા સાથે ભગવી ફરતી,
જે જે ટીખળ આ.
ગામ તર્યું ને ધામ તયું પણ,
કામ તજ્યાની ના; એકેલુ આસોડે બેઠા,
જે જે ટીખળ આ. સંસારીને એક સલૂણું,
સંતોષી રહે, હા; મધારીનું મંડળ મેટું,
જે જે ટીખળ આ. સિદ્ધ બનીને કથા સુણાવે,
પંથ વધારે આ; રાસ રમે રંડાને મંડળ,
જે જે ટીખળ આ.
૧૮૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
એમાં શું?
બીજાની બયર ઍડાવે,
મંદિર બાવો થા, આચારીને આઠ સલુણી,
જે જે ટીખળ આ.”
આ સ્થિતિનું જ પરિણામ છે કે, આજે ભારતવર્ષમાં સાધુએને રાષ્ટ્રમાં ભારભૂત સમજવામાં આવે છે. અને તેમના તરફ ભક્તિન બદલે ઘણાનું પૂર વહી રહ્યું છે.
આ પ્રસંગે આપણે વિચારવાનું માત્ર એટલું જ છે કે આટલી બધી શિથિલતા બકે પતિતતા શાથી આવી ? શું આવી સ્થિતિ એકાએક આવી છે ? નહિ. હમેશાં શિથિલતા ધીરે ધીરે જ આવે છે. આચારની એક હીનતા છેક નીચેની હદે પહોંચાડે છે અને એટલા જ માટે હિંદુ ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મારા જ પુનત્તિ વેવાઃ | આચારથી હીન મનુષ્યને વેદ પણ પવિત્ર કરતા નથી.
આવી જ રીતે–આથી પણ વધારે સખ્તાઈ જૈન સાધુઓના આચાર માટે કરવામાં આવી છે, પરંતુ જ્યાં જ્યાં આ આચારમાં શિથિલતાઓ પ્રાપ્ત થઈ છે, ત્યાં ત્યાં “એમાં શું ”ને જ આશ્રય લેવામાં આવે છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે બાહ્યદષ્ટિએ એક આચાર ઘણેજ નજીવો જણાતો હોય છે, પરંતુ એવા નજીવા મનાતા આચારના ઉંડાણમાં એવી અજબ શક્તિ રહેલી હોય છે કે જેનું માપ આપણે કાઢી શકવાને બિલકુલ અસમર્થ હોઈએ છીએ.
આચાર સાધારણ હોય કે અસાધારણતે તો પાલવીયજ ધર્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે. છે. એમાં જરા પણ શિથિલતા–એના સંબંધમાં જરા પણ “એમાં શું”ની માન્યતા–છેક નીચી હદે આવવાનું પ્રસ્થાન કરવા બરાબર છે.
કેટલાક સાધુઓને, આપણે લગાર પણ વિચાર વિના પિતાના આચારથી વિરુદ્ધ વર્તન કરતા વ્યવહાર કરતા જોઈએ છીએ, એમને વેષ, એમના વાળ, અને એમની બધીયે રીતભાત અને ક્રિયા લગભગ ગૃહસ્થના જેવીજ જોઈએ છીએ. ત્યારે આપણને એમ થાય કે–સાધુ થઈને આમ કેમ કરતા હશે ? પરતુ ઉંડા ઉતરીને વિચાર કરવામાં આવે, તો એમ થવાનું કારણ એમની
એમાં ?” ની માન્યતા જ હોય છે. તેમને જે પૂછવામાં આવે તે તેઓ જરૂર એવો જવાબ આપશે કે “ એમાં શું ? પરંતુ આ એમનું “એમાં શું ? ધીરે ધીરે એમને કેટલી હદે લઈ ગયેલ હોય છે એનો વિચાર એઓને ભાગ્યેજ રહે છે. પ્રારંભમાં નજીવી ગણાતી શિથિલતાઓ ધીરે ધીરે મહેટી હેટી બાબતે કે જે સાધુ ધર્મના મહાન ચિહે છે, એનાથી પણ દૂર કરાવે છે. અને એવા દૂર થયેલાઓનાં દૃષ્ટાન્તો પણ આપણને મળી શકે છે.
એક પ્રસંગે કાલીદાસ જીર્ણ ગોદડી ઓઢીને જાય છે. જ સામે આવે છે, તે વખતે ભેજ અને કાલીદાસની વચ્ચે શો. સંવાદ થાય છે – fમો ! ઊંચા મથા તે ? न हि, शफरवधे जालमनासि मत्स्यान्
स्ते वै मद्योपदंशान पिबसि हि मधु किं ? वेश्यया, यासि वेश्यां?
दत्त्वाख़ीमून्रीणां, तब किमु रिपवो ? वीभित्तिभेत्तास्मि चैषां
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
એમાં શું ?
चोरोऽसि ? धूतहेतोस्
त्वयि सकलमिदं ? नास्ति नष्टे विचारः ॥
ભાજ સાધુને પૂછે છે:— આ તમારી ગોદડી છણું થઇ
-
"L
""
ગઇ છે ! સાધુ કહે છે. ના, તે ગાડી નથી.
માછલાં મારવાની
જાળ છે. શું તમે માછલી ખાઓ છે ? મમરાની સાથે. શું મદિરા
જામે છે ?
પી છે ? વેશ્યાની સાથે બેસીને, શુ વેશ્યાને ત્યાં દુશ્મનના માથા ઉપર પગ ને. શું તમારે ચાર બ્રુ. શુ ચારી કરે છે ? જુગાર રમવા પડે છે :
હું
દુશ્મન છે ?
છેવટે ભાજ પૂછે છે—શું તમારામાં બધુ છે ? કાલીદાસ કહે છે નાસ્તિ નટ્ટે વિચાર: મહારાજ, નષ્ટ થયા પછી વિચાર રહેતા જ નથી.
થનારા
,,
આપણા આ લેખની પરિભાષામાં કહીએ તે નષ્ટ મનુષ્યને સર્વાંત્ર—સ ક્રિયામાં ‘ એમાં શું ' એજ વિચાર ઉઠે છે. મતલબ કે એક પગથીયું જે ચૂકે છે. તે છેક નીચેજ આવીને અટકે છે. ધ્યાનમાં રાખવુ જોઇએ કે—“ એમાં શું ” આ શબ્દ ધ્વનિજ સક્રિચારની વિશ્વસતા સૂચવે છે અને જ્યાં સાંઢ ચાર નથી, ત્યાં આત્માના પરિણામેા વિશ્વસ બને છે અને જ્યાં નિષ્વસ પરિણામ થાય છે, ત્યાં કાઇ પણ જાતના પાપમાં અનેકારા રહેતા નથી. અને જ્યાં અરેકારા નથી, ત્યાં પછી નાસ્તિકતા પ્રવેશી જાય છે..
અતએવ દરેક આત્મકલ્યાણાભિલાષી મનુષ્યાએ પોતાના આચાર–ક્રિયાકાંડ–ની આરાધનામાં તત્પર રહેવુ જોઇએ. માની લ્યે કે કદાચિત પોતાથી ક્રાઇ ક્રિયા ન થતી હાય તા તેને માટે પશ્ચા
૧૮૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો.
તાપ કરે, લઘુતા ભાવવી; પરતુ “એમાં શું ? ' એ વિચારને તે પિતાના હૃદયમાં સ્થાન ન જ આપવું.
આ પ્રસંગે એક એ પણ વાત વિચારવા જેવી છે કે જેમ ક્રિયાકાંડથી–આચાર વિચારથી પરામુખ થનારાએ “ એમાં શું ” ને આશ્રય લે છે, તેવી જ રીતે કેવળ ક્રિયાકાંડમાં માનનારા-તેમાં જ રચી પચી રહેનારા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જોયા વિના માત્ર ક્રિયાકાંડને જ પિતાનું ધ્યેય માની સમયાનુસાર કરવાં છતાં બીજાં કાર્યો માટે પણ એમાં શું ” ને જ આશ્રય લે છે. અત્યારે સમાજને કઈ વસ્તુની વધારે જરૂર છે? અત્યારે રાષ્ટ્રની શી સ્થિતિ છે ? ઇત્યાદિ બાબતનો વિચાર કર્યા વિના માત્ર પિતાની પ્રાચીન પદ્ધતિને-જૂની રૂઢીને જ ધ્યેય માની સમયાનુસાર કાર્ય કરનારાઓનાં કાર્યોને વખેડે છે યા તિરસ્કારની દૃષ્ટિથી જુએ છે. અને જ્યારે તેઓને કંઈ કંઈ પૂછે છે ત્યારે કહેશે કે “એમાં શું ?” પરંતુ ખરી વાત એ છે કે તેઓ પોતે પણ માનેલા આચારના મહત્વને-ક્રિયાકાંડના મહત્વને સમજ્યા નથી. મારા ધારવા પ્રમાણે તેઓ ક્રિયાકાંડને પિતાનું સાધ્ય માની બેઠેલા હોય છે. પરન્તુ વસ્તુતઃ તે ઠીક નથી. બાહ્ય આચાર “ ક્રિયાકાંડે ' એ સાધ્ય નહિ પરંતુ સાધન છે, તેવી જ રીતે સેવાનાં કે બીજા પરેપકારનાં કાર્યો એ પણ સાધનો છે.
એટલે એક બીજાનાં કાર્યોને ન વડતાં બની શકે તેટલા અંશે તે તે સાધનામાં અભિરૂચિ વધારવી, એ આત્મકલ્યાણાભિલાષિઓનું કર્તવ્ય છે.
ટૂંકમાં કહું તે-ક્રિયાકાંડ-આચાર વિચાર-પછી તે બહાને હોય કે મહે, પરંતુ તેના ઉંડાણમાં અપૂર્વ રહસ્ય રહેલું છે,
"૧૮૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
એમાં શુ ?
અને તેથી તેમાં શિથિલતા લાવવી એ આત્માને હાનિ પહોંચાડવા બરાબર છે. એવીજ રીતે સમયાનુસાર બીજા કાર્યો પણ જરૂરનાં છે, અને તે સાધના તરફ અભિરૂચિ વધારી તે તરફ વૃત્તિ કરવી જોઇએ, અને જેટલા અંશે ન બની શકે, તેટલા અંશે ન્યૂનતા ભાવવી, પરન્તુ એમ કદી ન માનવું કે ‘ એમાં શું ? ” “ એમાં શું ? ના મન્તવ્યથી પોતાનું લક્ષ્યબિંદુ રાખી તેને
""
આશા છે કે ‘ આત્મકલ્યાણ ' તે પ્રવૃત્તિ કરવામાં આવશે.
દૂર થઇ અનુકૂળ
૧૮૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
(૨૫)
દીક્ષા.
* રીક્ષા ” એટલે મેક્ષની નિસરણું. દીક્ષા' એટલે સ્વર્ગની
“ચાવી. “ દીક્ષા' એટલે પ્રાણિ માત્રની આરાધ્ય દેવી. દીક્ષા” એટલે સ્વર્ગના આત્માઓને પણ આત્મકલ્યાણ માટે લલચાવનારી સુંદરી, અને “દીક્ષા ” એટલે સાંસારિક પદાર્થોમાં આસક્ત બનેલા છેને મેક્ષ તરફ આકર્થનારી એક વૈધૃતિક -શક્તિ. આ દીક્ષાને કેણ ન પસંદ કરે ? આ દીક્ષાને કેણ અનાદર કરે. જ્યાં રાજ્યને ભય નથી, જ્યાં ચેરને ભય નથી, જેનાથી આ લેકમાં સુખ છે અને પરલોકમાં હિત થાય છે અને જે દીક્ષામાં - ભલભલા નરદેવ પણ શિર ઝુકાવી રહે છે, અને જે દીક્ષા ઉત્તમ કીર્તિને પ્રાપ્તિ કરાવે છે, આ “ દીક્ષા ” ગ્રહણ કરવા તરફ કેનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
દીક્ષા.
-
-
--
-
-
-
મન ન લલચાય ? ચક્રવત્તિની ઋદ્ધિ સમૃદ્ધિ અને ઈકની સાહેબી આ દીક્ષાના સુખ આગળ પાણી ભરે છે.
न चेन्द्रस्य सुखं किञ्चित्
न सुखं चक्रवर्तिनः । सुखमस्ति विरक्तस्य
मुनेरेकान्तजीविनः ॥ મુનિયેના સુખની-દીક્ષિતેના સુખની શી મહિમા ગાવી ? આવી દીક્ષાની–આવા શ્રમણત્વની–આવા સાધુત્વની કો કમભાગી પુરૂષ ન ઇચછા કરે ? અને જે આ સાધુત્વના વાસ્તવિક સુખને અનુભવ કરી રહ્યો છે, તે સાધુ શા માટે બીજા જીવોને આ સુખના ભાગી બનાવવા ઉપદેશ ન કરે ? અને જે એવા ઉપદેશ ન થયા હવ, તે એક સમયે જૈન સમાજમાં હજારોની સંખ્યામાં જે મુનિરાજે આ પૃથ્વીતલને પાવન કરતા હતા, તે પાવન કેમ કરી શક્ત ? અરે, જે એમ સાધુઓ ન થયા હત, તે આજે જૈન સમાજ પિતાના ઇતિહાસમાં હેમચંદ્રાચાર્ય, હરિભદ્રસૂરિ, હીરવિજયસૂરિ અને એવા હજાર શાસનપ્રભાવક પુરૂષના સુવર્ણાક્ષરે લખાએલાં નામેથી
જે ગૌરવ ભેગવી રહેલ છે, તે ભેગવતે પણ કેમ ? પણ સબુર - “ દીક્ષા લેવી, એ કંઈ બાળકના ખેલ નથી. અને કદાચ - “ લેવી ” જે સહેલું પણ હોય તે પણ “દીક્ષા પાળવી ” એ તે ખરેખર ટેઢી ખીર છે. જેમાં કહેવાતી ઉક્તિઓ પ્રમાણે તે “ તરવાની ધાર ઉપર ચાલવું અને દાંતથી લેઢાના ચણા ચાવવા, - જેટલું જ નહિં, પરંતુ તેથી પણ વધારે કઠિણ કાર્ય “ દીક્ષા ” પાળવામાં છે. “ અષ્ટપ્રવચન માતા ” ની રક્ષા પૂર્વક પાંચમહાવતેનું પાલન કરવું, એ અપૂર્વ વૈરાગ્ય હોય, અને સંસારની વાસનાઓથી - સર્વથા ચિત્ત હડી ગયું હોય તે જ તે “ દીક્ષા” નું-ભાગવતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
દીક્ષા નું પાલન થઈ શકે છે. દીક્ષા લીધા પછી પણ છળકપટ ન જાય, દીક્ષા લીધા પછી પણ સાંસારિક પ્રલોભનેથી ચિત્ત દૂર ન થાય, દીક્ષા લીધા પછી પણ પુસ્તક કપડાં કે બીજી વસ્તુઓ ઉપરની મૂચ્છી ન હો, દીક્ષા લીધા પછી પણ રાગ-દ્વેષની પ્રવૃત્તિ વધતી રહે, અને દીક્ષા લીધા પછી પણ ઉપાશ્રય કે ક્ષેત્રે ઉપરના મમત્વ દૂર ન થાય, તો પછી એ “દીક્ષા લીધા ” ની સાર્થક્તા. શી છે ? કયાં તે મહાપુરૂષોની દીક્ષા, કે જેમને દેખતાની સાથે જ ક્રોધી માણસ પણ શાન્ત જઈ જતે અને ક્યાં આજે ભાગવતી. દીક્ષાને પિોકાર કરનારાઓની “ દીક્ષા ” કે જેમને જેવાથી ન કેધ થત હેય એને પણ ક્રોધ થાય અને કદાચ ચૌદમું રત્ન પણ. ચખાડવા તૈયાર થાય. “ દીક્ષા ” દીક્ષા માં પણ કેટધું અંતર છે. કહેવાની મતલબ કે “દીક્ષા ” લેવી, એટલાજ માત્રથી કઇ “દીક્ષા’ ની “ ભાગવતી દીક્ષા ની સાથેતા થતી નથી. દીક્ષા લીધા પછી. પિતાના “ આત્મ કલ્યાણ ના લક્ષ્ય બિંદુને નજ છેડવું, એમાંજ ખરી બહાદુરી છે.
આવી જ રીતે દીક્ષા લેવામાં જેમ પોતાના આત્મકલ્યાણ તરફ લક્ષ્ય રાખવાની જરૂર છે, તેવી જ રીતે “ દિક્ષા લેનારે પિતાની જવાબદારીને પણ ભૂલવી જોઇતી નથી. દીક્ષિતેની–સાધુએની જવાબદારીના સંબંધમાં હું ઘણી વખત મારા વિચારે બતાવી ચૂકયો છું. એટલે વિસ્તારથી ન કહેતાં એટલું જ માત્ર કહીશ કે “ દીક્ષા ” લેવી એટલે જગતના ગુરૂ બનવાનું છે, “દીક્ષા ” લેવી એટલે એક દસ વીસ કે પચીસ માણસના કુટુંબના સર્કલ- - માંથી મુક્ત થઈ વસુધૈવ કુટુંબકમ્ બનવાનું છે. દીક્ષા લેવી એટલે જગતના પૂજ્ય બનવાનું છે. “ દીક્ષા લેવી ” એટલે જગતની દષ્ટિએ આદર્શ બનવાનું છે. દીક્ષા લેવી એટલે જગતના કલ્યાણને .
૧૯૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
દીક્ષા.
માર્ગ બતાવવાનું છે. દીક્ષા લેવી એટલે જગતના કલ્યાણ માર્ગમાં પ્રવૃત્તિવાળા રહેવા છતાં “ જલ કમલવત સંસારની પ્રલોભન શક્તિએથી નિર્લેપ રહેવાનું સામર્થ્ય પ્રાપ્ત કરવાનું છે. “દીક્ષા ” લેવાની આ જવાબદારીને ખ્યાલ માત્ર પણ નહિં કરી શકનાર દીક્ષા લેવાને યોગ્ય જ કેમ કહી શકાય ? અને કદાચ લે તો પણ પિતાની આ જવાબદારી નહિં સમજી શકનાર પિતાના કર્તવ્યમાં
આરૂઢ છે, એમ માની લે કેમ શકાય છે અને જ્યારે, જે માણસ પિતાના કર્તવ્યમાં આરૂઢ નથી-કર્તવ્યથી યુત છે, એને એ દૃષ્ટિમાં નિહાળ-જો, એ કયાં સુધી એગ્ય છે, એને વિચાર દરેક બુદ્ધિમાન મનુષ્ય કરી શકે છે.
દીક્ષાનું માહામ હમેશાંથી સંસારમાં ચાલ્યું આવે છે. દીક્ષા ” પ્રત્યે–દીક્ષિતે પ્રત્યે-ગૃહસ્થનો હમેશાંથી પૂજ્યભાવ ચાલુ રહ્યો છે. ઉત્તમ ગુણેને ધારણ કરનાર ગૃહસ્થ પણ “ દીક્ષિત ” ને દેખતાં શિર ઝુકાવશે. રાજા કે મહારાજા, શેઠ શાહુકાર, ગરીબ કે તવંગર, સ્ત્રી કે પુરૂષ, બાળક કે વૃદ્ધ ગમે તે હશે, જ્યાં તે દીક્ષિતને દેખશે, પિતાનું ઉત્તમાંગ મસ્તક ઝુકાવશે. કદાચ કાછ અભિમાની બાહ્યદષ્ટિથી શિર નહિં નમાવે, તે હૃદયનું નમન તે જરૂર કરશે જ કરશે. પણ તે શા માટે ? એને વિચાર, કોઈ દિવસ દીક્ષિતે “ ભાગવતી દીક્ષા ” ના ઉપાસકે કરે છે કે ગમે તે ગૃહસ્થ-વિરક્ત અને વતી ગૃહસ્થ પણ સમજે છે કે “ આ અમારાથી ગુણોમાં હેટા છે, અમે છ કાયના કૂટામાં–આરંભ સમારંભમાં ફસાએલા છીએ, જ્યારે આ મહાત્મા તેનાથી દૂર છે. અમે સ્ત્રી પુત્ર પરિવારના મેહમાં ફસાઈ માત્ર તેની જ રક્ષાના સ્વાર્થમાં ફસાએલા છીએ, ત્યારે આ ગુરૂદેવ જગતના ઉપકારમાં જ પોતાનું જીવન ખપાવી રહ્યા છે. અમે ઇન્દ્રિયલેલુપતામાં લાલચે બનેલા
18
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખેા.
છીએ, ત્યારે આ ગુરૂએ પંચેન્દ્રિયના વિયાને જીત્યા છે. અમે ધરબાર–કુટુંબ–કબીલાના મેાહમાં ફસાયેલા છીએ ત્યારે આ ત્યાગી મહાત્મા સ ચીજો ઉપરના મેહથી દૂર રહે છે.” ઇત્યાદિ વિચારાથી એ ગૃહસ્થા, આપણને-દીક્ષિતને નમન કરે છે, વંદન કરે છે, પણ આ વંદન કરાવનારા દીક્ષિતા કાષ્ઠ દિવસ એના વિચાર કરે છે કે આ ગૃહસ્થા જે ગુણાથી અમારા ઉપર આકર્ષિત થાય છે, એ ગુણા અમારામાં કેટલા છે ? કહેવાની કંઇજ જરૂર નથી –દરેક મનુષ્ય પોત પોતાના શુભ કે અશુભ કૃત્યોને-પુન્ય કે પાપને–ગુણ કે અવગુણને સમજી શકે છે. છોકરાને સાચેા બાપ કાણુ છે, તે ‘મા’ જ સમજી શકે છે. તેવીજ રીતે ‘પાપ' પણ માણસ પોતેજ સમજી શકે છે અને તેટલા માટેજ “ મા જાણે બાપ, ને આપ જાણે પાપ ” એવી કહેવત ખાલાય છે. આવી અવસ્થામાં દીક્ષિતા સમજી શકે છે કે ગૃહસ્થા આપણને જે માન આપે છે, જે વંદનાદિ ક્રિયા કરે છે, તેને યાગ્ય અમે કયાં સુધી છીએ ! પરન્તુ હવે તે આવી સ્થિતિ પણ નથી રહી. ગૃહસ્થા સ્વયં સમજવા લાગ્યા છે કે સમજવાનુંજ
""
<<
અને એ સ્થાનમાં ધૃણા' અને આવ્યાનું સંભળાય છે. ખરેખર જૈનસમાજની અને એ કમનસીબીના
આ મહાત્મા કયાં સુધી યોગ્ય છે ? પરિણામ છે કે કેટલાક સ્થળે ‘ભક્તિ'ના વંદન'ના સ્થાનમાં ચૌદમા રત્ન’ની નાખતા જો આવી સંભળાતી વાતા સાચી હાય । કમનસીબીના જ સમય સમજવા જોઇએ જવાબદાર હું તે એ‘દીક્ષિતેને ' - ભાગવતી દીક્ષા 'ના નામે ધમપછાડ કરનારાઓનેજ ગણું કે જે પેાતાના ધર્મથી વ્યુત થવાના કારણે સમાજમાં આવા પ્રમા ઉપસ્થિત કરાવે છે. જો દીક્ષિતા-સાધુએ પોતાના કર્ત્તવ્યને સમજતા હાય, પદ્માત્માની આજ્ઞાનું પાલન કરવા તરફ રાત દિવસ સચેષ્ટ રહેતા હાય,
"
6
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
દીક્ષા.
સાધુધર્મને રાત દિવસ વિચાર કરતા હોય તે આ પ્રમાણે લેકને “અશ્રદ્ધા ના–ધ્રુણા ના કારણભૂત કયારે પણ થઈ શકે નહિ. પરંતુ જ્યાં પોતે જ પોતાનું પગથિયું ચૂકતા હોય, ત્યાં બીજાઓને દેષ કાઢવો, એ નિરર્થક છે. દીક્ષિત-આદર્શ ગણાતા પુરૂષોનાત્યાગી પુરૂષોના-પિતાના ધર્મથી ચુત થવાથી જગતના મનુષ્ય ઉપર કેટલી બુરી અસર થાય છે, એને વિચાર સ્વયં એ મહાપુરૂષોએ કરવો ઘટે છે. ભૂલવું જોઇતું નથી કે સાધુધર્મ એ એક સ્વચ્છ-કપડા જેવો છે. સફેદ કપડા ઉપર પડેલો ડાધ જલદી નજર આગળ આવે છે અને તેટલાજ માટે સાધુઓને-દીક્ષિતેને જગતના આદર્શ સમજવામાં આવે છે. આ સાધુઓનું ધર્મભ્રષ્ટ થવું બીજાઓને અધર્મ પમાડવાના કારણભૂત થાય છે. અને બીજાને અધર્મ પમાડવો એના જેવું અધર્મ કાર્ય બીજું કયું હોઈ શકે ? વૃદ્ધ પુરૂષોનું વચન છે કે “ સે માણસ ધમ ન પામે, એની દરકાર નથી, પણ એક માણસ અધર્મ પામવો ન જોઈએ. ” બિલકુલ સાચું છે. આપણાથી કોઈ ધર્મ ન પામે છે તે કાંઈ હાનિકર્તા નથી, પરંતુ “ અધર્મ ” પામ, એ ખરેખર નુકસાન કર્તા છે. લાખના સવાલાખ ન થાય, એ એટલું દુઃખકર ન થાય, જેટલું કે લાખના સાઠ હજાર કે બાર હજાર કરવાથી થાય છે. કોણ કહેશે કે જે સાધુઓ બીજાને અધર્મ પમાડનારા થાય છે–પિતાના ર્તવ્યથી બીજાને અધર્મ પમાડનારા થાય છે, તેઓ લાખના સાઠ હજાર કે બાર હજાર કરનારા નથી થતા ? ત્યારે શું “ ભાગવતી ધક્ષા ” લીધાની આ સાર્થકતા ! જગતના ગુરૂ બનવાની આ ઉપગિતા ?
અએવ “ ભાગવતી દીક્ષા ” ના ઉપાસકેએ-સાધુએાએ દીક્ષિતેએ પિતાના ધર્મને જ સંભાળવાની જરૂર છે. જો આપણે આપણે
૧૫ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #219
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
ધર્મ સંભાળીશું–આપણા કર્તવ્યને-નિયમને અનુસરી જીવન વ્યતીત કરીશું, તે બીજાઓને નિંદા કરવાને કે ઘણું કરવાને કે તિરસ્કાર કરવાને પ્રસંગ નહિ જ આવે.
પિતાને વૈરાગ્યમાં સૌથી પહેલાં તો એ પણ વિચાર કર
આ બધા વિચાર જેમ દીક્ષિતેઓ-સાધુઓએ કરવાને છે તેવીજ રીતે જેઓ દીક્ષાના ભાવિકે છે, દીક્ષાના ઉમેદવારે છે, દીક્ષા લેવા માટે આમ તેમ દડદડા કરે છે તેમણે પણ વિચાર કરવાને છે. દક્ષિાના ઉમેદવારેએ સૌથી પહેલાં તો એજ વિચાર કરવાને છે કે પિતાને વૈરાગ્ય કેટલે છે, સંસારની વાસનાઓથી પિતાનું મન કેટલું ઉઠન થયું છે, અને પોતે “ દીક્ષા ના મહત્વને કયાં સુધી સમજી શક્યા છે. “ દીક્ષા ” શી વસ્તુ છે ? “ દીક્ષા માં કેવાં કેવાં કષ્ટોને મુકાબલે કરવો પડે છે ? “દીક્ષા ” લીધા પછી પોતાના કર્તવ્યને બનાવવા માટે બરાબર તૈયાર રહેવાશે કે કેમ ? અને
દીક્ષા લેવામાં કેટલી જવાબદારિયે શિર ઉપર આવવાની છે ? આ બધી બાબતેનો દીક્ષાના ઈચ્છકે જેમ વિચાર કરવાનો છે, તેવીજ રીતે જેની પાસે તે દીક્ષા લેવા જાય છે તે ગુરૂની બરાબર પરીક્ષા કરી છે કે કેમ ? એ ગુરૂની પ્રકૃતિ પોતાની પ્રકૃતિથી મળતી આવે છે કે કેમ ? એ ગુરૂ ચારિત્રધર્મમાં સ્થિર છે કે કેમ ? એ ગુરૂ કેવળ આત્મકલ્યાણની ભાવનાથી દીક્ષા આપે છે કે એમાં બીજે પણ કંઈ સ્વાર્થ રહેલો છે ? ઇત્યાદિ કેટલીએ બાબતને દીક્ષાના ઈચ્છકે વિચાર કરવો જોઈએ છે. ઘરના કલેશથી કે માતા પિતાના ઠપકાથી અથવા બીજા કોઈ કારણે કંટાળી ક્ષણિક વૈરાગ્યમાં તણાઈ દીક્ષા સંબંધી સ્વપ્નમાં પણ કંઈ વિચાર કર્યા વિના ગુરુ પાસે દેડી જવું અને ગુરૂજીને પ્રાર્થના કરવી કે “મને તે સંસાર ખારે ઉસ જેવો લાગે છે, મને જલદીથી દીક્ષા આપે, ' એને અર્થ કંઇ જ
૧૯૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
દીક્ષા.
- -
-
-
-
નથી. માટે દીક્ષા લેનારે પોતાની જવાબદારી અને ધર્મો અવશ્ય સમજવા જોઈએ.
હવે દીક્ષા આપનાર-ગુરૂએ દીક્ષા કેને આપવી ? કયારે આપવી ? કેવા સંયોગમાં આપવી ? શા માટે આપવી ? ઇત્યાદિ બાબતોનો વિચાર કરો રહે છે. આ વિચાર હવે પછી કરવા ઉપર રાખી અત્યારે તે આટલેથી જ વિરમું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો.
(૨૬) ગત લેખમાં આપણે “ દીક્ષા ”નું માહામ જોઈ ગયા. તેની સાથે સાધારણ દ્રષ્ટિએ એ પણ તપાસ્યું કે દીક્ષા શા માટે લેવી ? દીક્ષા લેનારને શે ઉદ્દેશ હે જોઈએ ?
દીક્ષા લેનારને ઉદ્દેશ “ આત્મકલ્યાણ નિકાયના કૂટાથી નીકળવાને હોવો જોઈએ. નહિ કે ઉલમાંથી નીકળીને ચૂલમાં. પડવાનો. નહિ કે મેહના ખાબોચિયામાંથી નીકળી મેહના સાગરમાં પડવાને ! નહિ કે–મહંતજી-ગુરૂજી કહેવરાવવા માત્રને ! આથી વધારે સ્પષ્ઠ શબ્દોમાં કહીએ તો
मूंड मुडाये तीन गुण
मिटे सीस की खाज । खाने को लड्डु मिले
लोक कहे महाराज ।। આ ત્રણ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટેનો ઉદેશ નહિ હોવો જોઈએ. જેઓ આ બાહ્ય લાલચથી દીક્ષા લે છે, તેઓ ખરેખર જાણી જોઈને પિતાના આત્માને અધોગતિમાં લઈ જવાનો પ્રયત્ન કરે છે..
આ ઉપરાન્ત દીક્ષા લેનારની જવાબદારીને ખ્યાલ પણ તે લેખમાં ઉપસ્થિત કરાવ્યું છે. એટલે કે–દીક્ષા લેનાર ન કેવળ પિતાના આત્મકલ્યાણને માટેજ દીક્ષા લે, પરંતુ દીક્ષા લીધી પછી તે જગતના ગુરૂ બને છે, દીક્ષા લીધી પછી તે જગતને આદર્શ બને છે, એટલે એણે તો એક ચેખા–નિર્મળ આદર્શ—કાચની. માફક રહેવાનું છે.
હવે આ લેખમાં આપણે એ વાતને વિચાર કરીએ કે, “ દીક્ષા કોણે આપવી ? »
ઉપસ્થિત કોલેનારની જવાબદારીના પ્રયત્ન કરે છે.
૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
દીક્ષા.
આ એક વિચારણીય પ્રશ્ન છે. દીક્ષા લેનારમાં જેમ રેગ્યતા જેવી પડે છે-જેવી જોઈએ છે, તેવી જ રીતે દીક્ષા આપનારને પણ પિતાની યોગ્યતાને પહેલાં વિચાર કરવો ઘટે છે. “ દીક્ષા આપવી ” એટલે બીજા જીવોની જીવનદોરીને પોતાના હાથમાં લેવાની છે. દીક્ષા આપવી, એટલે બીજા જીવોના આત્મોદ્ધારની જવાબદારી પોતાના શિરપર લેવાની છે. દીક્ષા આપવી, એ કંઈ બાળકના ખેલ નથી. દીક્ષા આપનારમાં ઘણું ઘણું યોગ્યતાઓ જોઈએ છે. દીક્ષા આપવામાં ખાસ મહત્ત્વના ગુણ હોવા જોઈએ છે. પરંતુ અત્યારે તો જૈન સમાજમાં ગમે તેવો વેષધારી બીજા જીવને દીક્ષા આપી દે છે. સદાચારી કે દુરાચારી, ભણેલા કે અભણ, વ્યવહાર કે અવ્યવહારજ્ઞ, સમયજ્ઞ કે અસમયજ્ઞ–ગમે તે હશે, પણ ભગવાનનાં પ્રકાશિત કરેલાં, અરે, ભગવાને સ્વયં આદરેલાં પાંચ મહાવ્રતનું ઉચ્ચારણ કરાવે છે. પાંચ મહાવ્રત બીજાઓને આપે છે. હવે કયાં કરવો યોગ્યતા-અયોગ્યતાને વિચાર ? ગમે તેવી સ્થિતિ પતે ભેગવવા છતાં પણ ગુરૂ બનવા માટે રાત દિવસ હાય હાય કરવી, ધમપછાડ કરવી, ઉત્કટ ઇચ્છાઓ કરવી, એ “ગૃહસ્થોની પુત્ર પ્રાપ્તિની ઈચછા ” ની સાથે બે કે તેથી પણ નીચી કેટીએ મૂકવા જેવી ઈચ્છા નથી શું ?
ગ્ય પુરૂષ, બીજાનું કલ્યાણ ઇચછીને યોગ્ય ગુરૂષને, યોગ્ય અવસ્થામાં, યેગ્ય સંજોગોમાં દીક્ષા આપે, તો તેમાં કેઈને કંઈ કહેવા જેવું હોય જ નહિ, પરંતુ પોતામાં યોગ્યતાનો છાંટો કે ન હોય, અને બીજાના તારણહાર બનવાને પ્રયત્ન કરે, એ બીજાના જીવન ઉપર પાણી ફેરવવાનો પ્રયત્ન નથી શું ? ખરી વાત એ છે કે પોતાના સ્વાર્થ આગળ મનુષ્ય સત્ય વસ્તુને ભૂલી જાય છે. અને બીજાના જીવનને જરાયે ખ્યાલ
૧૯ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #223
--------------------------------------------------------------------------
________________
સમયને આળખા.
કરતા નથી. સાધુઓ સમજે છે કે-અમે દીક્ષા ન આપીએ અને એ ચાર કે પાંચ ચેલાએ સાથે આગળ આગળ દડા લઈને આસ્તે કદમ ન ચાલીએ, ત્યાં સુધી અમારા સાધુત્વને લેાકેા ક્રમ જાણે ? એ-પાંચ ચેલા સાથે નહિ હોય તો અમારાં સામૈયાં ક્રમ થશે ? અમારા ગુરૂ કેમ જ્યાં જાય છે ત્યાં ઢોલ-તાંસાં વાગે છે ! ત્યારે અમે શુ કમ છીએ ! અમે પણ જુદા વિચરીએ અને એ પાંચ ચેલા અને એ પાંચ ચેલીઓને સાથે લઇ કાઇ સારા ગામમાં પ્રવેશ કરીએ તે અમારૂ પણુ સામૈયું ન થાય શું ! અમારી આગળ પણ માણÀાની ભીડ ન જામે શું !
વિગેરે ઇચ્છાઓને આધીન થઇ યાગ્યતા કે અયેાગ્યતાને ખ્યાલ કર્યો સિવાય જે આવ્યા તેને મૂળે છે. ખરી રીતે, તેઓ એક શિષ્ય તરીકે ગુરૂના ચરણકમળમાં રહેવાના ગૌરવ કરતાં, ગુરૂ બની એ ચાર ભાર ઉઠાવનારા ચેલાએ અને એ ચાર કપડાં ધાઈ આપનારી કે ઓધા દ્વારા બનાવી આપનારી ચેલીઓને સાથે લઇ ફરવાના ગૌરવને વધારે મહત્ત્વનું સમજે છે, પણ સાચી રીતે તે તેમની યાગ્યતાની કિ ંમત અહિં અંકાઇ જાય છે. કારણ કે તે ગુરૂના ચરણ સેવન કરતાં શિષ્યના ચરણુ સેવનને અને શિષ્યાની મનાવટા પતાવટને વધારે મહત્ત્વ આપે છે, એમની આ યશેાભિલાખાએજ એમની ચેાગ્યતા (!)નું સાચું સ્વરૂપ પ્રકટ કરે છે.
આવી બાહ્ય ઇચ્છાને આધીન થઇ ઘણા ખરા સાધુએ શિષ્યા માટે જે ધમપછાડા કરે છે, જે ઉપદ્રવે। મચાવે છે, જે અપમાન સહે છે, જે વૈમનસ્યાને જન્મ આપે છે, જે અધમ પમાડે છે, એ બધી બાબતે અત્યારે કાઇથી અજાણી નથી. અને આનું એજ પરિણામ છે કે—આજ ગૃહસ્થવ પૈકીના ઘણા ખરો
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
દીક્ષા.
ભાગ આવા ઉપદ્રવોથી ત્રસ્ત બન્યો છે અને પરિણામે સારા કે બેટા તમામ સાધુઓ પ્રત્યે અરૂચિભાવવાળો થયો છે. વિચારવાનું માત્ર એટલું જ છે કે જેઓના હૃદયમાં કેવળ શાસનની જ દાઝ છે, જેઓ બીજાના કલ્યાણનેજ માત્ર ચાહે છે અને જેઓને પોતાના ચારિત્ર્યના પ્રભાવ ઉપર પૂર્ણ વિશ્વાસ છે, તેઓને આટલી ધમપછાડ કરીને દીક્ષા આપવાની ઇચ્છાઓ થાય ખરી કે ? પરંતુ ખરી વાત તે એજ છે કે–મહત્વાકાંક્ષાઓ-લેભલાલચે તેમના ઉપર સવાર થયેલી હોય છે, અને તેનું જ એ પરિણામ છે કે તેઓ પિતાની ચોગ્યતાને જરા પણ ખ્યાલ કર્યા સિવાય અને દીક્ષા લેવા આવનારની પણ યોગ્યતા તપાસ્યા સિવાય ગમે તેટલી ધાર્મિક કે સામાજિક હાનિને નહિ જોઈને દીક્ષા આપવા માટે તૈયાર થાય છે. પરન્તુ એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે દરેક સાધુએ, બીજાને દીક્ષા આપવા અગાઉ પોતાની યોગ્યતાનું માપ કાઢવાની જરૂર છે. પિતામાં ગુરૂ બનવાની યેગ્યતાનું માપ કાઢવાની જરૂર છે. પિતામાં ગુરૂ બનવાની યોગ્યતાનો છો ન હોય, અને બીજા
ને મૂંડવા-ચેલા બનાવવાથી શું ફાયદો ? અને પિતામાં યોગ્યતાને અભાવ છતાં બીજાને દીક્ષિત કરે છે, એને અર્થ જ એ છે કે એ જાણી જોઈને બીજાના જીવનને કૂવામાં ડૂબાવવા ચાહે છે. “ બીજાનું ગમે તે થાય. હું તો અમુક ચેલાઓને ગુરૂ કહેવાઈશ ” એવી ઈચ્છા માત્રથી દીક્ષા આપનારનું હદય કઈ અધમસ્થિતિએ પહોચેલું હોવું જોઈએ, એ કઈ પણ સહૃદય વિચારી શકે છે.
ઉપરના વૃત્તાન્ત ઉપરથી કોઈએ એમ સમજવાની ભૂલ નજ કરવી કે “હું દીક્ષાને વિરોધી છું . નહીં, હું પોતે દીક્ષિત છું અને હું દીક્ષાને-ભાગવતી દીક્ષાને મનુષ્ય માત્રના કલ્યાણનું પરમ
૨૧ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #225
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
સાધન માનું છું. અને દરેક સાચા સાધુએ બીજા ભવ્ય જીવોના ઉદ્ધારને માટે સંસારની વાસનાઓમાં રચી-પચી રહેલા જીવોને ઉદ્ધાર કરવા ભરસક પ્રયત્ન કરવો જોઈએ. પ્રત્યેક મનુષ્યને દીક્ષાનું મહા
મ્ય સમજાવવું જોઈએ. અને યોગ્ય છેને યોગ્ય સમયમાં, યોગ્ય સગોમાં દીક્ષા આપવી જોઈએ. એમ પણ માનું છું. પરંતુ તેની સાથે સાથે દીક્ષા આપનારે પિતાની યોગ્યતાને-જવાબદારીને પણ ખ્યાલ અવશ્ય કરવાની જરૂર છે. એક વ્યવહાર અકુશળ અને નિરક્ષર ભટ્ટાચાર્ય મનુષ્ય એક મહાન જવાબદારી ભર્યું કાર્ય ઉઠાવવા ચાહત હોય, તે તે જેટલું અયોગ્ય કહેવાય, તેટલું જ પોતાની યોગ્યતાને ખ્યાલ કર્યા સિવાય બીજાના જીવનની દેરી હાથમાં લેવાનું કાર્ય અગ્ય છે. અએવ દીક્ષા આપવાની ઈચ્છા રાખનાર દરેક સાધુએ પિતાની યોગ્યતાને ખ્યાલ પહેલાં કર જોઈએ છે.
દીક્ષા આપનારમાં કયા કયા ગુણ આવશ્યક છે, એ સંબંધી જૈનશાસ્ત્રોમાં અનેક સ્થળે ઉલ્લેખ છે. પરંતુ તે બધા ઉલ્લેખોને અહિં ઉતારે ન કરતાં શ્રીમાન માનવિજયજી ઉપાધ્યાયે ધર્મસંગ્રહમાં બતાવેલા ગુણે જ માત્ર આપણે સંક્ષેપમાં જોઈએ.
ધર્મ વંદના દ્વિતીય ભાગના તૃતીય અધિકારમાં દીક્ષા આપનાર ગુરૂમાં આ ૧૫ ગુણની આવશ્યક્તા બતાવવામાં આવી છે –
9 પિઝાનત્રન–શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેણે દીક્ષા લીધેલી હોવી જોઈએ. આ ગુણથી સ્પષ્ટ થાય છે કે ગમે તે વખતે ગમે તેમ કપડાં પહેરી લેનાર ગુરૂ બનવાને અધિકારી નથી. વાચકે વિચારી શકશે કે ઘડીમાં કયાંય ને ઘડીમાં કયાંય, ઘડીમાં કયાંય ને ઘડીમાં કયાંય, એમ મનમાં આવ્યું તેમ જ્યાં ત્યાં વેષે બલી સાધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
દીક્ષા.
"
>
થનારા ગુરૂ કહી શકાય કે કેમ ? પણ અત્યારે તે વિધિ પૂર્વક દીક્ષા લીધાની વાત તા દૂર રહી, પતિત થએલા અને વારસાર બહિષ્કૃત ચએલા પણ ખાસ્સા ‘ગુરૂદેવ ' કે પન્યાસજી મહારાજ દીક્ષા આપે છે, એટલું જ નહિં દીક્ષાઓ આદિની પણ ક્રિયા
કરાવે
સીમા છે.
થઇ
પરન્તુ ઉપધાન અને વડી છે. સ્વચ્છંદતાની તે
કંઇ
૨ આસૈયિતમઃ—ગુરૂકુલવાસ સેવી હાવા જોઇએ. ગુરૂ બનનારે ગુરૂકુલવાસનુ સેવન કર્યુ” હાવુ જોઇએ. જૈન સમાજમાં ગુરૂકુલના સેવનની, બારિકાથી આપણે અવલોકન કરીએ તે, ખરેખર અતિ શોચનીય દશા દેખાયા વિના નથી રહેતી. સ્વચ્છંદ-તાના કારણે અત્યારે ગણ્યા ગાંઠયા ભાગ્યશાળીએ જ એવા નિકળશે કે જેમણે ગુરૂકુલવાસનું સુચારૂ રૂપે સેવન કર્યુ” હશે અથવા જેએ કરતા હશે; પરન્તુ જેણે ગુરૂકુલવાસ સેવ્યા નથી, તેનામાં શાન્તિ, ગંભીરતા, સમયજ્ઞતા અને શાસ્ત્રની ખાખતાનું રહસ્ય સમજવામાં ભાગ્યેજ આવી શકે છે, અને તેથી તે ગુરૂ બનવાના અધિકારી નથી થતા. ખરી વાત છે કે જે સાચા શિષ્ય બન્યા નથી—જેણે ખરૂ શિષ્યર્વજ ભાગવ્યુ` નથી, એ ગુરૂ ખનીજ કેમ શકે ? જે સાચા સેવક બને છે, તેજ ક્રાઇ દિવસ સેવ્ય બની શકે છે. તેમ . જે સાચે શિષ્ય બને છે તેજ ગુરૂ બનવાના અધિકારી થઈ શકે છે.
રૂ અવિષિતાન્ત્રિ:—જેણે પોતાનુ ચારિત્ર ખંડિત નથી કયુ"અખંડિત ચારિત્ર રાખ્યું છે, તે.
? તિાનમઃ—જેણે વિધિપૂર્વક આગમાનું અધ્યયન કર્યુ હાય. શાસ્ત્રકારે વિધિપૂર્વક આગમાનું અધ્યયન કરેલું બતાવ્યું છે, એનુ કારણ એ છે કે ગુરૂગમ પૂર્વક આગમાનું અધ્યયન કરેલું
૧૦૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો.
હોવું જોઈએ. આગમને અભ્યાસ એ સામાન્ય શાસ્ત્રોને અભ્યાસ નથી. મહાન ગીતાર્થ ગુરૂઓ પાસે જેઓ આગમનું અધ્યયન કરે છે, તેજ આગમના રહસ્યને મેળવી શકે છે, નહિ તે સના અર્થો ઉલટ-પાલટ કરવામાં લગાર વાર ન લાગે અને અત્યારે એ પ્રમાણે સ્વછંદતાથી આગમ જેનારાઓની શ્રદ્ધાઓ ઉપર કાલિમાઓ લાગેલી પણ આપણે કયાં નથી જોતા ?
- ૯ તરવયિત્ત ત્ત્વને જાણનાર હોય. ન્યાય વ્યાકરણ કે બીજા શાસ્ત્રને ભણું જવા, એ જુદી વસ્તુ છે, અને તત્વના જ્ઞાતા થવું એ જુદી વસ્તુ છે. અતએવ ગુરૂ તેજ બની શકે જે તત્ત્વજ્ઞ હેય.
૬ ૩પશાત્ત–મન, વચન, કાયાના વિકારોને રોકનારદમન કરનાર હોય.
૭ ૩fહસ્તે પ્રવને રાત્રથયુત્ત–સાધુ-સાધ્વી શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંધ પ્રત્યે વાતસલ્યભાવવાળે હેય.
૮ સર્વરરહિતાવી–સમસ્ત જીવોના હિતનું અન્વેષણ કરનાર હોવો જોઈએ. અર્થાત સમસ્ત જીવોનું હિત ચાહનાર હોય, નહિ કે બીજાઓને નષ્ટ ભ્રષ્ટ કરવા માટે. બીજાઓને પાયમાલ કરવા માટે, રાત દિવસ પ્રપંચ ખેલનાર હોય.
૨ ચ–બીજાના ગ્રાહ્ય વચનેને આદર કરનાર હોય. રાછા સુભાષિત છે એનું પાલન કરનાર હોય. નહિ કેહઠાગ્રહી-દુરાગ્રહી.
૨૦ મનુવર્તા–વિચિત્ર સ્વભાવવાળા મનુષ્યમાંથી ગુણેને શોધી, એ ગુણોનું અનુકરણ કરવાની બુદ્ધિવાળો હોય.
૧૨ ર–ગંભીરતાવાળે હેય. ગંભીરતા એ તે બધા
૨૦૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
દીક્ષા.
ગુણને શિરતાજ ગુણ છે. ગમે તે ગૃહસ્થ પણ તુચ્છ સ્વભાવનોન્હાના પેટને હેાય છે, તે તે દરેક સ્થળે અપમાનિત અને દુઃખી થાય છે, તે પછી સાધુને-ગુરૂને માટે તે કહેવું જ શું ? “ ગુરૂ ' બનનારમાં જે ગંભીરતા નથી,-તુચ્છતા છે–ઉછાંછળાપણું છે, તે તે વિવાહની વરસી કરતાં કે લાખના બાર હજાર કરતાં વાર નહિં લગાડે, અને તેથી શાસનને પણ ધક્કો પહોંચશે. અએવ “ ગુરુ ' બનનારમાં ગંભીરતાને ગુણ પણ અત્યાવશ્યક છે.
૨૨ અવિપત્રિી–ઉપસર્ગ પરિસહના પ્રસંગમાં કાયર બની ખેદ કરનારે ન હોય. પણ અત્યારે તે નજીવી નજીવી બાબતમાં પણ મર્યાદાઓ મૂકી મહાન ઉત્પાત કરી બેસનારા “ ગુરૂદેવ ” પિતાને “મહાન ગુર” કહેવરાવવાને દાવો કરે છે. પરંતુ શાસ્ત્રકારો તે એમજ કહે છે કે જે “ગુરૂ બનવા ચાહે છે તે વિષવી હોય.
૨૩ ૩ામર્જરિશુ–ઉપશમલબ્ધિ, ઉપકરણલબ્ધિ, અને સ્થિરહસ્તલબ્ધિ, એ લબ્ધિથી યુક્ત હેય.
૨૪ ગામસૂત્ર અને તેના અને ભાષક હોય. ભાષક એટલે માત્ર અર્થ કહેનાર જ નહિ, પરતુ રહસ્ય યુક્ત અર્થોને સમજાવનાર હોય, પરંતુ અત્યારે આપણે શું જોઈએ છીએ. માત્ર ભાષાનાં પુસ્તકે અને તે પણ કિસ્સા કહાનિયે. જેવાં પુસ્તકે સંભળાવનારા પણ “ગુરુ” એ છે. એટલું યે જવા ઘો, જેઓને પાંચ પ્રતિક્રમણ માત્ર પણ મુશ્કેલીથી આવડતાં હશે, એવાઓ પણ બીજાઓના તારણહાર બને છે, “ગુરૂદેવ ” બને છે, અને એવા “ ગુરૂ” અને ગુરૂના ઉપાસક શિષ્ય-આનંદથી વિચરે છે. આપણે સહજ સમજી શકીએ તેમ છીએ કે આવા ગુરૂઓ અને આવા શિષ્ય કોઈ સારા ગુરૂકુળવાસમાં રહી કંઇ વિદ્યાધ્ય
૨૦૫ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #229
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો.
યન કરવા સાથે સાયું ગુરૂત્વ પ્રાપ્ત કરે તે જગતનું કેટલું કલ્યાણ કરે.
૨૦ જુર્વજ્ઞાતિ૬પ –અર્થાત પિતાના ગુરૂની અનુજ્ઞાથી જેણે “ગુરૂ ' પદ મેળવ્યું છે. મતલબ કે જેનામાં પિતાના ગુરૂએ-ગચ્છનાયકે ગુરૂ પદની ગ્યતા અર્પે છે.
ઉપરના ગુણોનું સ્થૂલ બુદ્ધિથી અવલોકન કરનાર પણ જોઈ શકશે કે “ ગુરૂ” બનવાનું “ મહત્ત્વ ' શાસ્ત્રકારોએ એક એવરજ પ્રકારે વર્ણવ્યું છે. અર્થાત “ ગુરૂ” બનવું એ જેમ આજકાલના સમયમાં બાળકોને ખેલ થઈ પડે છે, તેવું નથી. ગુરૂ બનવા માટે અતિ યોગ્યતા પ્રાપ્ત કરવાની જરૂર છે.
કદાચ એમ કહેવામાં આવે કે આટલા બધા ગુણો અત્યારના સમયમાં કેમ હોઈ શકે? તે પણ, એ તે દરેકે કબૂલ કરવું જ જોઈએ કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે આ બધા નહિં તે આમાંના ઘણાખરા ગુણ તે ગુરૂ બનનારમાં જોઈએ જ, અને જ્યાં સુધી “ગુરૂવ” ગુણોથી નથી મેળવ્યું ત્યાં સુધી માત્ર શિષ્ય” કરીને ગુરૂત્વ-નામ માત્રનું ગુરુત્વ મેળવવું, એને અર્થ કંઈજ નથી. જેઓ ગુણેથી ગુરુત્વ મેળવીને પછી “ શિષ્ય ના ગુરૂ બને છે, તેઓ જ એક સાચા ગુરૂ તરીકે પિતાની ફરજ સમજી શકે છે. અને એ ફરજેને બજાવવા રાતદિવસ સચેષ્ટ રહે છે. પિતાનામાં ગુણ ન હોય અને પછી ચેલાચાપટ કરવાથી લેકિને પણ નાના પ્રકારની વાત કરવાના પ્રસંગ મળે છે, અને તેથી શાસનની પણ અપભ્રાજના સિવાય બીજું શું હોઈ શકે? અએવ શાસનપ્રેમી મુનિરાજેએ શિષ્ય કરવા અગાઉ પોતાનામાં “ગુરૂ ના કેટલા ગુણ છે, એને વિચાર કરી, એ ગુણો જે પિતામાં ન હોય તે તે ગુણો પ્રાપ્ત કરીને જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
દીક્ષા. શિષ્યા બનાવવા તરફ પ્રવૃત્તિ કરવી ઘટે છે. પોતાની અયેાગ્યતામાં ખીજાઓને મૂડી પોતાનું અને પરનુ જીવન પાયમાલ કરવું, એ તો કાઇ પણ રીતે યાગ્ય ન કહેવાય. હા, જેએ ગુરૂના ગુણો ધરાવે છે, તેઓ યાગ્ય પુરૂષોને યાગ્ય સમયમાં અને યેાગ્ય દીક્ષા આપે, એ ખરેખર પ્રશ ંસાને પાત્ર છે.
સયેાગામાં
ઉપર પ્રમાણે આપણે · દીક્ષા કાણે આપવી ? ” હવે આપણે પોતાની અયેાગ્યતામાં દીક્ષા આપવાનું -તપાસીશું.
એ જોયુ, પરિણામ
૨૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો.
( ૭ ) ગયા અંકમાં આપણે જોઈ ગયા છીએ કે- દીક્ષા આપનાર ગુરૂમાં કયા કયા ગુણે હેવા જોઈએ. કારણ કે યોગ્યતા વિનાના ગુરુ” ગુરૂ બનીને શિષ્યનું શું કલ્યાણ કરી શકવાના હતા ? અત્યારે આપણે અનેક સ્થળે જોઈ રહ્યા છીએ કે કેટલાક ગુરૂઓ કહેવાય તે જરૂર છે કે તેઓ આટલા શિષ્યના ગુરૂ છે, પરંતુ તેઓના અમાનુષી અત્યાચારથી જુલ્મથી શિષ્ય અંદરના અંદર શેકાયા કરે છે. અને લજજા કે ભયના કારણે છૂટી પણ શકતા. નથી. કેટલાક ગુરૂઓ પિતાનું કર્તવ્ય નહિ સમજવાના કારણે પોતાના શિષ્યના હૃદમાં યથાયોગ્ય વૈરાગ્યની પુષ્ટી પણ કરી શકતા નથી. બલ્ક સ્વયં નિરક્ષર ભટ્ટાચાર્ય હેવાથી શિષ્યોની જ્ઞાન પ્રાપ્તિને પણ પ્રબંધ કરી શકતા નથી. કેટલાક ગુરૂઓ સાધારણ રીતે પંડિત હોવા છતાં વાણિયાઓની પંચાયતમાંથી ફુરસદ મેળવી શકતા નથી, અને તેથી પોતાના શિષ્યને બ્રાહ્મણ પંડિતેના હાથમાં સેપે છે. ન્યાય, વ્યાકરણ પણ બ્રાહ્મણ પંડિત ભણાવે, જૈન તત્ત્વજ્ઞાન પણ બ્રાહ્મણ પંડિત ભણાવે, અને આગમને અભ્યાસ પણ બ્રાહ્મણ પંડિત જ કરાવે. આનું પરિણામ શું આવે ? એ કઈ પણ બુદ્ધિમાન સ્વયં સમજી શકે તેમ છે. આગમનાં ગુઢ રહસ્ય, કે જેને સમજવામાં સારા સારા વિદ્વાન સાધુઓ પણ–ગુરૂગમતા પૂર્વક નહિ. ભણવાથી–નથી પ્રાપ્ત કરી શકતા, તે રહસ્ય આપણે એક અજાણ પંડિત પાસેથી શિષ્યોને આપવાની આશા રાખીએ એનો અર્થ શો ? અગર ગુરૂ વિદ્વાન છે તે તેમનું શું એ કર્તવ્ય નથી કે તેમણે પોતાના શિષ્યોને સૂત્રને ગંભીર અર્થ સમજાવો ! પરતુ છીંકણીના સડાકામાંથી અને વાણીયાની પંચાયતમાંથી ફુરસદ મળે ત્યારે શિષ્યોને ભણાવેને !
૨૦૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
દીક્ષા.
-
-
-
-
આમ જુદી જુદી દષ્ટિએ તપાસતાં ગુરૂઓ પોતાનું કર્તવ્ય નહિ બજાવવાનું જ મેટે ભાગે પરિણામ છે કે આજકાલ ન્હાના હાના સાધુઓમાં સ્વચ્છંદતાને ઝેરી પવન ફુકાએલો છે.
ગુરૂઓની અયોગ્યતાનું એક એ પણ પરિણામ છે કે, તેઓ પિતાના સ્વાર્થની આગળ સામુદાયિક નુકસાનને જોઈ શકતા નથી. ચાહે દુનિયાને ઉતારજ કેમ ન હોય, પરંતુ “કેઈ પણ ચેલે હાથ આવે છે,” એવા વિચારમાં તેઓ ફરતાજ રહે છે. એનું જ એ કારણ છે કે એક સમુદાયથી બહિષ્કૃત થયેલ, ચારિત્રથી પતિત, નિરક્ષર, પેટલીવિજય, કે ભાતવિજય સાધુજ કેમ ન હોય, બીજા સમુદાયમાં જશે કે તેને ઝટ સંગ્રહી લેશે. અને પોતાની સાથે ફેરવશે. આવી રીતે “સ્ટ, ઈ રોડ, મનુમતિને વિ કલ. ” વાળી કહેવતને ચરિતાર્થ કરનારા પણ આપણા મહાન ગુરૂઓ ક્યાં નથી જોવાતા ? આમ કરવામાં માત્ર તેઓનું એકજ લક્ષ્ય હોય છે, અને તે એ કે ગમે તેવો કાણો કૂબડે, ગમે તે રેટલાખાઉ, ગમે તે અક્કલને એથમીર, ગમે તેવો અડબંગ સાધુ હશે, પરંતુ એમ તે કહેવાશે કે ફલાણા મહારાજ પાસે આટલા સાધુઓ છે? ફલાણા મહારાજ-ફલાણ આચાર્ય આટલા સાધુઓ સાથે પધાર્યા છે! બસ, આજ દષ્ટિ. પરંતુ તેઓની આ ભવૃત્તિ સામુદાયિક સંગઠનને કેટલી કુઠારાઘાત સમાન નીવડે છે, અને તેઓ વિચાર કરતા નથી. એક ગુરૂના શિષ્યને બીજા ગુરૂઓ સંગ્રહવા લાગ્યા છે, એનું જ એ પરિણામ છે કે શિષ્યોમાં ગુરૂઓ પ્રત્યે જે બહુમાન-વિનય-વિવેકાદિ હોવાં જોઈએ, તે રહેતાં નથી. કારણ કે શિષ્ય એમ સમજે છે કે-ગુરૂજી જરા ટડપડ કરશે, તે લેખ દંડકમંડલને ચાલતા થઈશું. અને બીજે કયાંય જઈ બેસીશું. જેમ નાતરાની છૂટ જે કામમાં હેય, તે કેમની સ્ત્રી સ્વતંત્રપણે રહે
૨૦૯ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #233
--------------------------------------------------------------------------
________________
રે
સમયને ઓળખે. છે, અને પતિ પ્રત્યે જે ભક્તિ હેવી જોઈએ, તે નથી રાખતી, કારણ કે તે એમ સમજે છે કે ધણું બહુ લપ્પડ સપડ કરશે તે દુનિયામાં બીજા ઘણાએ તૈયાર છે. એવી દશા આપણા સાધુ વર્ગની છે. છેવટે કઈ સાધુ પાસે ન દાળ ગળે તે સ્વતંત્રરામ થઈને ફરે છે, કારણ કે જૈન સમાજ પીળાંની પાછળ મુગ્ધ છે. પીતવસ્ત્રધારી અને એ મુહપતી રાખનાર દેખ્યા, એટલે આદરભાવ તૈયાર જ છે. એવું પૂછવાની કે જાણવાની જૈનસાજ ઓછીજ દરકાર કરે છે કે તમે કોણ છો? કેમના શિષ્ય છે? કેમ એકલા રખડે છે ? સમુદાયથી કેમ છૂટા પડયા છો? વિગેરે.
પરંતુ આ બધાનું મૂળ કારણ તપાસીએ તે આપણે કેટલાક ગુરૂઓમાં જે ગુરૂતા હોવી જોઈએ, એની ચૂતતાનું જ આ પરિણામ છે. જે ગુરૂઓ પિતાની ફરજ સમજતા હોય, સામુદાયિક સંગઠન કરીને તે પ્રમાણે ચાલતા હોય, શિષ્યભી ન હોય, સ્વયં ગુણને પ્રાપ્ત કરીને દીક્ષા આપવાની પદ્ધતિ રાખતા હોય તે આવા પ્રસંગે ન જ બને. અને બને તે પણ કવચિતજ. અસ્તુ.
કહેવાની મતલબ કે-ગુરૂ બનવું' એ પણ એકમેટી જવાબદારી ઉઠાવવા બરાબર છે, અને તેટલા માટે એવા ગુરૂ બનવા માટે પહેલાં ગ્યતા મેળવવી જોઈએ છે.
આવીજ રીતે “શિષ્ય કેને કરવો,” આ પ્રશ્ન પણ વિચારણીય છે. શિષ્યને માટે ઘણું ઘણું યોગ્યતાઓ જેવાની છે. અને તે ચોગ્યતાઓ હવે પછી આપણે જોઈશું.
૨૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
દક્ષિા .
( ૧૮ ); દીક્ષા આપનાર ગુરૂમાં કયા ગુણ હોવા જોઈએ, એ આપણે જોઈ ગયા. હવે આપણે એ તપાસીએ કે-“ દીક્ષા કેને આપવી.” અથોત “દીક્ષા 'ને ઉમેદવાર કોણ હોઈ શકે ? અને તેમાં કયા કયા ગુણે હેવા જોઈએ ?
આ ગુણે જોવાની આવશ્યક્તા એટલા માટે છે કે “ સાધુ ” થવું, એટલે એક મોટામાં મોટી જવાબદારી વહેરવાની છે. વર્તામાન પરિસ્થિતિ જોતાં સાધુઓને અને ગૃહસ્થને એટલો બધો ઘનિષ્ઠ સંબંધ બનેલ છે કેન તો ગૃહસ્થને સાધુ સિવાય ચાલી શકે તેમ છે. અને ન સાધુઓને ગૃહસ્થ સિવાય. ગૃહસ્થાનું નૈતિક જીવન સદાચારતા અને કર્તવ્ય પરાયણતા, એ બધું સાધુઓના ઉપદેશ ઉપર અવલંબી રહ્યું છે અને સાધુઓને ઉપદેશ, તેમના જ્ઞાન અને ચારિત્ર ઉપર અવલંબી રહ્યો છે. આવી સ્થિતિમાં સાધુએમાં સાચી સાધુતા, કર્તવ્ય પરાયણતા, સમયાપણું અને વિદ્વત્તા એ બધી વસ્તુઓની અનિવાર્ય જરૂર છે. પરંતુ આ વસ્તુઓની પ્રાપ્તિ યોગ્ય પુરૂષો સાધુ થાય, તેજ તેમાં આવી શકે. અયોગ્ય પુરૂષનું સાધુ થવું, સમાજને માટે ભાર ભૂત જ ગણી શકાય. હા. એ જરૂર છે કે-સંસારના તમામ મનુષ્ય એક સરખી ગ્યતા નથી ધરાવી શકતા, તે પણ કમમાં કમ નવા થનાર સાધુઓથી હરકોઈ માણસ એટલી તિ આશા અવશ્ય રાખી શકે કે તેઓ સ્વપરનું કલ્યાણ કરનારા ન થાય તે નહિ, પરંતુ કમમાં કમ પિતાનું કલ્યાણ કરવા જેટલી તે શક્તિ તેમનામાં અવશ્ય લેવી જોઈએ અને તે શક્તિ “દીક્ષા ” આપનારે અવશ્ય જોવી જોઇએ.
આપણે જોઈએ અને અનુભવીએ છીએ કે-એક સામાન્યમાં
૨૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો.
સામાન્ય કાર્ય પણ કોઈને સેંપવું હોય છે, તે પહેલાં તેની પરીક્ષા કરીએ છીએ. તે કાર્ય માટે તેની યોગ્યતા જોઈએ છીએ, તો પછી મહાવીરના વડીલ પુત્ર, ત્યાગની મૂર્તિ, લાખે મનુષ્યના આદર્શ તરીકે ઉભા કરવા પહેલાં એના ઉમેદવારની યેગ્યતા-અગ્યતાને જરા પણ વિચાર ન કરીએ, અને જે આવ્યું તેને મૂડિયે, અને ધપાવે રાખીએ એ કેટલું બેહુદુ, શાસનને માટે કેટલું ઘાતક અને સમાજને માટે કેટલું હાનિકર્તા હેઈ શકે, એ સહજ સમજી શકાય તે વિષય છે. ખરૂં પૂછીએ તે અત્યારની છિન્નભિન્નતા અંધાધુંધી, એ વિના પરીક્ષાએ ધબેડયા રાખ્યાનું જ પરિણામ છે. અને આવી જ રીતે નિરંતર પ્રવૃત્તિ જે ચાલુ રાખીશું, તે એ નિશ્ચિત છે કેસાધુ સંસ્થા પ્રત્યે જે કંઇ બચ્ચે-બચાવ્યો સદ્દભાવ રહ્યો છે, તે પણ ખોઈ બેસવાને સમય આવશે, અને અત્યારે હિંદુ-સાધુઓની જે દશા થઈ રહી છે, તે જ દશા કદાચ જૈન સાધુઓ માટેની પણ થાય.
અએવ મુનિવર્ગે ચેતવાની જરૂર છે, અને જે કંઈ નવા સાધુઓ કરવામાં આવે, તેમની પરીક્ષા કરવાનું અવશ્ય ધ્યાનમાં લેવું જોઈએ.
દીક્ષાના ઉમેદવારમાં કયા કયા ગુણે હેવા જોઈએ, ” એનું વર્ણન પ્રવચન સારોદ્ધાર, કામસૂત્ર તથા પસંદ આદિમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. એ વર્ણન ઉપર આપણે દૃષ્ટિપાત કરીએ, તે પહેલાં આપણું સ્થૂલ બુદ્ધિથી નિહાળતાં દીક્ષાના ઉમેદવારમાં મુખ્ય કયા ગુણે અનિવાર્ય દેખાય છે, તે જ જોઈ લઈએ.
સૌથી પહેલાં “ દીક્ષા ” ના ઉમેદવારમાં એ જોવું જરૂરનું છે કે તે પાંચ મહાવતેને પાલન કરવાનું સામર્થ્ય ધરાવે છે કે કેમ?
૨૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
દીક્ષા. સાંસારિક વાસનાઓ ઉપરથી તેનું મન હઠયું છે કે કેમ ? સાંસારિક પ્રલોભને તેને ડગમગાવી શકે તેમ છે કે કેમ ? અર્થાત તેના હૃદયમાં વૈરાગ્યને અંકુર કયાં સુધી ફૂટયો છે ? અને તેની સાથે સાથે એ પરિક્ષા કરવી પણ આવશ્યક છે કે એને વૈરાગ્ય ચિરસ્થાયી રહી શકે તેમ છે કે કેમ ? શું ચેકસ કારણથી-માતાપિતાના કે કોઇના ઠપકા વિગેરેથી ગુસ્સાવાળો થવાથી તે તેને સંસાર ખારે નથી લાગ્યો ?
ઘણી વખત એવું બને છે કે પોતાના સંબંધિયો તરફનું જરા કંઈ નિમિત્ત મળવાથી માણસને એકદમ વૈરાગ્યને ઉભરે આવી જાય છે, પરંતુ એ ક્રોધ શાન્ત થયા પછી એને તેજ સંબંધિ યાદ આવે છે, અને પછી તેને વિચારે થાય છે કે “ દીક્ષા લેવાની ઉતાવળ ન કરી હત, તે સારું થાત, ” આ વિચારના પરિણામે કાં તે તે વેષ છોડીને ઘરે જઈ બેસે છે, અને કદાચિત, લજજાના કારણે દીક્ષા નથી છેડતે તો પણ તેને ચારિત્રને જે આસ્વાદ લેવો જોઈએ અથા મળવો જોઈએ, તે લેતે પણ નથી. અને મળતો પણ નથી અને તેથી દીક્ષિત અવસ્થામાં રહેવા છતાં પણ તે શુષ્ક જીવન–નીરસ જીવન વ્યતીત કરે છે. '
એટલા માટે વિરાગ્યની પરીક્ષા દીક્ષા આપનાર ગુરૂએ સૌથી, પહેલાં કરવી જોઈએ છે. બેશક, એ હું માનું છું કે દુ:ખગર્ભિત વૈરાગ્ય પણ કઈ વખતે આત્મકલ્યાણને સાધક બને છે. કંઇ બધાએને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થતું નથી. પરંતુ તેની સાથે સાથે એતે ખરૂં જ છે કે દુઃખગર્ભિત વૈરાગ્ય પણ ક્ષણિક તે નજ જોઈએ. પ્રારંભને એ દુઃખગર્ભિત વૈરાગ્ય ચોક્કસ સમય પછી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય રૂપે પરિણમ જ જોઈએ. કારણ કે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય, એજ સ્થાયી ભાવે રહી શકે છે અને એ વાત તે દેખીતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો.
છે કે જ્યાં સુધી પૌગલિક ભાવની અસારતાનું જ્ઞાન થયું નથી, જ્યાં સુધી સંસારની અનિત્યતાનું ભાન થયું નથી, જ્યાં સુધી
આત્મકલ્યાણ' એજ જીવનનું ધ્યેય સમજાયું નથી, ત્યાં સુધી સાધુતા જ કેમ પ્રાપ્ત થઈ શકે ? અને જ્યાં સુધી સાધુતા નથી. પ્રાપ્ત થઈ, ત્યાં સુધી માત્ર મુંડન કે લુંચન, સફેદ કે પીળાં–તેજ માત્ર આપણું શું કલ્યાણ કરી શકે ?
માટે, “ દીક્ષા ” ના ઉમેદવારમાં ગુરૂએ સાથી પહેલાં વૈરાગ્ય વાસનાનું જરૂર નિરીક્ષણ કરવું જોઈએ. એટલું જ નહિ પરંતુ, એ વૈરાગ્યની પરીક્ષા પણ કરવી જોઈએ. આ પરીક્ષા અત્યારે કેટલી કરવામાં આવે છે ? એ કઈ કહી શકે તેમ છે ? અત્યારની દીક્ષાએમાં મોટે ભાગે એવી દીક્ષાઓ જોઈએ છીએ કે ગમે તેવો માણસ “ દીક્ષા ” નું નામ લેતે આવ્ય, કે ઝટ ગુરૂ મહારાજ તૈયાર છે. નથી પૂછાતું કારણ કે નથી જોવાતે વૈરાગ્ય. “ જે આગળ બેઠે ઉલાર નહિ ને પાછળ બેઠે ધરાળ નહિ ” એવો કોઈ આવ્યો, તે તે ઝટ મુડે ભાવિત્તા થઇ જ જશે, અને જે એમલાગ્યું કે પાછળ રોનાર–પીટનાર છે, તે તેને માટે રફુચકકરને ઉપાય તૈયાર જ છે. પેલા દીક્ષા લેવા આવનાર વૈરાગી () પણ સમજે છે કે ચાલે, મફતની રેલવે મુસાફરી મળે છે, ગામ ગામ ફરીશું, જોઈશું અને માલ પાણી ઝાપટીશું, ખોટું છે ?
પરતુ બુદ્ધિમાને વિચાર કરી શકે તેમ છે કે જેના અંતઃકરણમાં સાચે વૈરાગ્ય ઉત્પન્ન થયે છે, એને નાસવા ભાગવાની જરૂર ખરી કે ? વૈરાગ્ય કે જે દુનિયાને એક જુદી જ દિશામાં બતાવે છે, એ વૈરાગ્યને ધારણ કરનાર માણસ શું નાસી–ભાગી શકે ? અને એ ગુરૂજીને પણ નસાડવા-ભગાડવાની ઝંઝટમાં પડવું પડે ખરું કે? જેના અંતકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો છે તે ગમે તે
૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
દીક્ષા.
ઉપાય સંબધિને સમજાવી શકે છે. જબરદસ્તીથી જે ઘરમાં લઈ જાય તે પણ આખરે તે એના વૈરાગ્યને આધીન સંબંધિને થવું જ પડે છે, તે પછી નાસવા-ભાગવાનું શું કારણ હશે, એ સમજી શકાતું નથી.
આ તે આપણે એગ્ય ઉંમરના વૈરાગિની-દીક્ષાના ઉમેદવારની વાત જોઈ, પરંતુ હાની ઉંમરના બાળકોને નસાડવા-ભગાડવા કે સંતાડવા સિવાય બીજો શો ઉપાય છે ? એમ જરૂર પ્રશ્ન ઉદભવી શકે છે.
પરંતુ આ પ્રશ્નનો ઉત્તર તે ત્યાંજ મળી જાય છે કે બાલ્યાવસ્થા અને વૈરાગ્ય એ બેને સંગ જ અકલ્પનીય છે. જો કે એ વાત ખરી છે કે મહેટાઓ કરતાં બાળકોમાં વૈરાગ્યના અંકુરે – સદ્ભાવનાઓ વધારે હોય છે, તેમનું હૃદય પણ કેમળ હોય છે, પરંતુ બાળકોને વૈરાગ્ય એટલે શું ? બાળકેને વૈરાગ્ય એ સાચે વૈરાગ્ય નહિ, પરંતુ એક પ્રકારને એ પણ મોહ છે-કૌતુક છે. બેશક પૂર્વજન્મના સંસ્કારેથી ઘણું બાળકોને સાધુનાં ઉપકરણો કે સાધુને જે તે તરફ તેનું ચિત્ત આકર્ષાય છે, પરંતુ ખરી રીતે એ વૈરાવ્યનું પરિણામ નથી હોતું.
આ પ્રસંગે ઘણુ ખરા શિષ્યલોભી મહાત્માએ ચરિતાનુવામાંથી એવાં દષ્ટાતો આપે છે કે જે બાળવયમાં દીક્ષા લીધા સંબંધી હોય છે. ચરિતાનુવાદમાંથી પાંચ પચીસ નહિ, બલ્ક સેંકડો ઉદાહરણ એવાં મળી શકે તેમ છે, પરંતુ ચરિતાનુવાદ એટલે શું ? ભૂલવું જોઇતું નથી કે ચરિતાનુવાદ એ વિધિવાદ નથી. ચરિતનુવાદ અને વિધિવાદમાં આકાશ પાતાળનું અંતર છે. અમુક માણસે અમુક કામ કર્યું, એટલે આપણે તે કરવું જ જોઈએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો.
ઉમરમાં થી
પણ પ્રાચીન તેના માન
છે”
અથવા આપણે તેમ કરી શકીએ, એમ માનનારા કે કહેનારાઓ ખરેખર સૈદ્ધાતિક આજ્ઞાઓનું મહાન અપમાન કરે છે. એટલું જ નહિ પરંતુ તે પૂર્વ પુરૂષોએ ગમે તે શક્તિથી, ગમે તે કારણે કરેલાં કાર્યોને પણ પિતાની કેટીમાં મૂકી તેમનું અપમાન કરવા બરાબર કરે છે. કોણ જાણે પૂર્વ પુરૂષોએ કેવા કારણે કેવા સંયોગમાં તે પ્રમાણે કર્યું હશે ! ઘણે ભાગે ચરિતાનુવાદમાંનાં એવાં ઉદાહરણમાં– હાની ઉંમરમાં દીક્ષા આપ્યાનાં ઉદાહરણોમાં મુખ્યત્વે એજ જવાય છે કે- બાળકમાં ગુરૂ કંઇપણ પ્રકારના ખાસ લક્ષણાર અપૂર્વ શક્તિ જૂએ છે. અને એ શક્તિ બતાવીને તેના માતપિતા પાસે માગણી કરે છે. પછી ગમે તે રીતે તે બાળકને દીક્ષા આપે છે.” આવા જ બનાવો મટે ભાગે જોવાય છે. નસાડી-ભગાડીને દીક્ષા આપ્યાના જે પ્રસંગે કઈ કઈ મળે છે, તેમાં પણ ખાસ કરીને એવી શકિતવિશેષ જેવાથી અને ભવિષ્યમાં એ બાળક શાસનને ધેરી થશે, એવું જોવાથી તેને ગમે તે રીતે દીક્ષા આપવાને પ્રયત્ન થયેલે છે, અને એ પણ સાચું છે કે ગુરૂએ તેની પ્રારંભમાં જે પરીક્ષા કરી હોય છે, તે જ પ્રમાણે તે ભવિષ્યમાં નીવડે છે. પરંતુ અત્યારે ? અત્યારે જેઓ શાસનમાં ભયંકર તોફાન મચાવીને, સેંકડો લેકેને અધર્મ પમાડીને, અજૈનવર્ગમાં પણ ખરાબ અસર ઉત્પન્ન કરીને એકાદ છેરાને મૂડે છે; તેઓ શું તેનામાં એવું કોઈ અપૂર્વ લક્ષણ જુએ છે ? એવું ખરેખરૂં લક્ષણ જોવાની કેઈ સત્તા ધરાવે છે ?
ખરી વાત તો એ છે–સ્વાર્થની આગળ પરમાર્થ જેવા નથી. શિષ્ય વધારવાની વૃત્તિ શાસનમાં કુઠારાઘાતનું કામ કરી રહી હોય છે, એ પણ જોઈ શકાતું નથી. જે આવ્યાં તેને મૂડો,
એના પરિણામે શાસનમાં કેટલા અનર્થો થઈ રહ્યા છે અને આવી શિષ્યવૃત્તિ કેટલાક ધૂતોને પણ એક પ્રકારનું ઠગાઈનું સાધન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
દીક્ષા.
બની ગયું છે. ખરે છે કે “લેમિયા હોય ત્યાં ધૂતારા ભૂખે મરતા નથી.” શિષ્યલોભથી એવા ઘણા ધૂતારાઓ ઠગાઈના ધંધા કરી અનીતિમય જીવન ગુજારી રહ્યા છે અને અમારા મહાત્માઓ એવું જીવન ગુજારવામાં તેમને સહાયક થઈ રહ્યા છે, આ શું ઓછું પુણ્ય (I) ઉપાર્જન કરી રહ્યા છે ? આવા મહાત્માઓ ઘણી વખત પતેજ ગાય છે, પિતાનાં કપડાં કાંબળીયે અને વખતે પ્રાઇવેટમાં રખાવેલી માલમતાઓ પણ ગુમાવી બેઠેલા સંભળાય છે, છતાં એ ભવૃત્તિને ક્યાં છેડાય છે? અસ્તુ,
હવે આપણે એ જોઈએ કે શાસ્ત્રકારે દીક્ષાના ઉમેથ્વારમાં કયા ક્યા ગુણે જોવાનું ફરમાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
सभयने गोजमो.
( २८ )
દીક્ષા' ના સંબંધમાં હું કહીજ ચુક્યો છું પ્રવચન સારાાર, અને ધસંગ્રહ વિગેરેમાં છે. આ બધું વર્ણન આપવા જતાં ‘દીક્ષા' ના કલેવર ધાર્યાં કરતાં વધી જાય, અને તેથી આ વિસ્તાર ન કરતાં માત્ર - ધર્મસ’ગ્રહું ? માં લેનાર 'ની યાગ્યતાનાજ ઉલ્લેખ કરી આ લેખને સમાપ્ત કરીશ.
કે ાણાંગ સૂત્ર, વિસ્તારથી વર્ણન લેખામાંજ કદાચ
લેખના વધારે બતાવેલ દીક્ષા
4
' धर्मसंग्रह 'ना भील लागना त्रीन व्यधिअरमां दीक्षानी યેાગ્યતા માટે નીચેના ગુણા આવશ્યક બતાવ્યા છે.
आर्यदेशसमुत्पन्नः शुद्धजातिकुलान्वितः । क्षीणप्रायाशुभकर्मा तत एव विशुद्धधीः
दुर्लभं मानुषं जन्म निमित्तं मरणस्य च । सम्पदश्चपला दुःखहेतवो विषयस्तथा
(6
॥ ७३ ॥
॥ ७४ ॥
संयोगे विप्रयोगश्च मरणं च प्रतिक्षणम् । दारुणश्च विपाकोऽस्य सर्वचेष्टानिवर्त्तनात् " इति विज्ञातसंसारनैर्गुण्यः स्वत एव हि । तद्विरतस्तत एव तथा मन्दकषायभाकू अल्पहास्यादिविकृतिः कृतज्ञो विनयान्वितः । सम्मतश्च नृपादीनामद्रोही सुंदराङ्गभृत्
श्राद्धः स्थिरश्च समुपसंपन्नश्चेति सद्गुणः । भवेद् योग्यः प्रव्रज्याया भव्यसत्त्वोऽत्र शासने ॥ ७८ ॥
।। ७५ ।।
॥ ७६ ॥
11 99 11.
શ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
દીક્ષા. અર્થાત–૧ આદેશમાં ઉત્પન્ન થયેલ, ૨ શુદ્ધ જાતિ અને કુલથી યુક્ત, ૩ જેનાં અશુભ કર્મો ક્ષીણ પ્રાયઃ થયાં હેય, ૪ વિશુદ્ધ બુદ્ધિ હોય, ૫ “મનુષ્ય જન્મ દુર્લભ છે. તે મરણનું નિમિત્ત છે, સમ્પ્રદાયે ચપલ છે, વિષય દુઃખના હેતુ છે, સંગમાં વિગ રહેલો છે, પ્રતિક્ષણ મરણ ઉભુંજ છે, અને તે મરણને વિપાક છે, કારણ કે સર્વ ચેષ્ટાનું તે સમયે નિવર્તન થાય છે. ” એ પ્રમાણે સંસારની અસારતા સ્વયં જાણતા હોય, ૬ સંસારથી વિરક્ત હય, છ મંદકષાયવાળે હેય, ૮ અલ્પહાસ્યાદિ-વિકૃતિવાળ હેય, ૯ કૃતજ્ઞ હેય, ૧૦ વિનયયુક્ત હય, ૧૧ રાજદિની સમ્મતિ લીધેલ હોય, ૧૨ કોઈને પણ દ્રોહી ન હેય ૧૩ સુંદર આકૃતિવાળા હાય, ૧૪ શ્રદ્ધાળુ હેય, ૧૫ સ્થિર બુદ્ધિને હોય, ૧૬ સમુપ સમ્પન્ન અથત આત્મસમર્પણરૂપ બુદ્ધિવાળા હેય. એ પ્રમાણેના સદ્ગણવાળો. ભવ્ય મનુષ્ય આ જિનશાસનમાં દીક્ષાને ગ્ય ગણાય છે.
હું આ લેખમાળામાં અનેક વખત લખી ચૂકયો છું કે દીક્ષા. –ભાગવતી દીક્ષા, એ છોકરાઓના ખેલ જેવી વસ્તુ નથી. દીક્ષાની ચાદર જેના તેના ઉપર ઓઢાડી દેવી, અથવા દીક્ષાનું પ્રધાન ઉપકરણ -એ-જંતુરક્ષક-રજેહરણ જેના તેના બગલમાં સેંપી દેવામાં કંઇ દીક્ષાની સાર્થકતા નથી. દીક્ષા'ને સંબંધ આત્મગુણેના વિકાશની. સાથે રહેલો છે, અને જ્યાં સુધી યોગ્ય પુરૂષને જ દીક્ષા ન આપવામાં આવે ત્યાં સુધી માત્ર જમાત જ વધારે જવી, એને અર્થ કંઈજ નથી.
ઉપરના ગુણોનું નિરીક્ષણ કરીને જે દીક્ષાઓ અપાતી હેયતે આજ વીરશાસનમાં જે વૈરશાસનનું કામ થઇ રહ્યું છે, તે થવાજ ન પામત. કદાચ માની લઈએ કે એ બધાએ ગુણો એક વ્યક્તિમાં ન સંભવી શકે, તે પણ ઘણા ખરા ગુણો તે તેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
જોવા જ જોઈએ. પરંતુ ગુણે જોવાની તે વાત દૂર રહી, કેટલીક દીક્ષાઓ તે, એ દીક્ષાના ઉમેદવારની સુરત શકલ જોયા વિના પણ થઈ જાય છે, ત્યાં પછી ગુણેની કયાં વાત કરવી.
ઉપરના ગુણોનું બારીકાઇથી અવલોકન કરવામાં આવે, તો દરેક વાચકને સ્પષ્ટ જણાશે કે અત્યારે દીક્ષાને નામે જે અંધાધુંધી ચાલી રહી છે, કલકત્તાના અજાયબ ઘરમાં મૂકવા જેવાં પૂતળાંઓને પણ જે દીક્ષાઓ અપાઈ રહી છે, એકથી બીજાને ને બીજાથી ત્રીજાને ઠગીને માલ ખાટી જનારાઓને જે દીક્ષાઓ અપાઈ રહી છે, મનુષ્યાકૃતિમાં હોવા છતાં બહુચરાજીના..ની માફક ચેષ્ટા કરનારાઓને પણ જે દીક્ષાઓ અપાઈ રહી છે, બાર વાગે આહાર કરવા બેસે અને ૩-૪ વાગે ઉઠે, એવા ભોજનાનંદિને જે દીક્ષાઓ અપાઈ રહી છે, નહાની ઉમ્મરના બાલકોને નસાડી ભગાડી, અને તેનાં માતપિતાઓને કકળાટ કરાવી જે દીક્ષાઓ અપાઈ રહી છે, એક ઘરથી બીજું ઘર અને બીજા ઘરથી ત્રીજું ઘર માંડનારાઓને જે દીક્ષાઓ અપાઈ રહી છે, તેમ જૈન અને અજૈન વર્ગમાં પણ જૈન ધર્મની અસાધારણ નિંદા થાય, એવા સોગવાળી પણ જે દીક્ષાઓ અપાઈ રહી છે. એ બધી કયાં સુધી યોગ્ય છે ?
ઉપરના ગુણમાં ખાસ ધ્યાન ખેંચનારા ગુણે આ છે –
૧ સંસારની નિસારતાને જાણનારા હેય, સંસારથી ઉદિન ચિત્તવાળા હેય. હવે વિચારવાનું એ છે કે જેનું મન સંસારથી બિલકુલ વૈરાગી બની ગયું છે, એને નાસવા-ભાગવાની જરૂર ખરી કે ? અને ગુરૂજીને પણ એના માટે નાના પ્રકારનાં કપટ પ્રપંચે કરવાની જરૂર ખરી કે ? બીજા મહાવ્રતને અભરાઈએ મૂકવાની જરૂર ખરી કે ?
૨ રાજદિન સમ્મત હોય અર્થાત એની દીક્ષામાં કઈ મહટાઓનો
ર૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
દીક્ષા.
વિરોધ ન હોય. આ ગુણથી સ્પષ્ટ થાય છે કે સંધને વિરોધ હોય, એવી દીક્ષા પણ સાધુથી કેમ આપી શકાય ? વળી નસાડવા ભગાડવા એ પણ એક પ્રકારને રાજ્યદ્રોહ નહિં તે બીજું શું છે ?
૩ દીક્ષા લેનાર અદ્રોહી હેય. એક સ્થાનથી નાસી છૂટેલે બીજે સ્થળે દીક્ષા લેવા જાય, એક સ્થળેથી કપડા કાંબળીઓની ધાપ મારીને બીજે સ્થળે લેવા જાય, એવા માણસો અદ્રોહીઅવંચક કહેવાય કે નહિં ? એને વિચાર ભાગવતી દીક્ષા (!) ના ઉપાસકેએ જરૂર કરવો ઘટે છે.
૪ સુંદર શરીરવાળે. આ ગુણ ઉપર ધર્મસંગ્રહની ટીકામાં અને પ્રવચન સાધારમાં પણ સારી રીતે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. એવી આકૃતિવાળા–એવા અંગે પાંગવાળા કે જેમને જોતાંજ સુગ ચઢે, સાથે વાત કરતાંજ લેકેને ધૃણા થાય, એવાએને પરમાત્માના પ્રતિનિધિ બનાવવા, એ શું પરમાત્માની પરમ પવિત્ર દીક્ષાને લજજાવવા બરાબર નથી શું ? કમમાં કમ દીક્ષિતનું એટલુ રૂ૫ દેવું જ જોઈએ કે જેના ઉપર દીક્ષાનું તેજચારિત્રનું તેજ એપી ઉઠે. હાથીની અંબાડી રાજભના ઉપર ચઢાવવી, એ, અંબાડીને અપમાનિત કરવા જેવું નથી શું ? હા, એ હુ માનું છું કે, ચારિત્રને સંબંધ આત્માની સાથે છે, આત્મગુણોની સાથે છે, એમાં શરીરની સુંદરતા કે શરીરનું વિકલપણું કંઈ લાભનુકશાન કરતા નથી, તો પણ બાહ્યદૃષ્ટિથી જ્યારે આપણે ચારિત્ર આપીએ છીએ, તે પછી બાહ્યદષ્ટિએ સમુચિત યોગ્યતા પણ જેવી. એ સૌ કઈ કબુલ કરશે. ચારિત્રના ગુણ આત્માની સાથે સંબંધ રાખે છે. તેમ જાણવા છતાં પણ આપણે વેષને નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ. થોડી વાર પહેલાં એક માણસ બધા ગૃહસ્થાની સાથે હરે છે ફરે છે, કેઈ હાથે જડતું નથી, પરંતુ થોડી જ વારમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
સમયને આળખા.
માથું મૂંડાવી, સાધુના વસ્ત્ર પહેરી; તેમ ગુરૂ પાસે બે ચાર વાળને લેાચ કરાવી જ્યાં સલામાં આવે છે, કે આખી સભા જયજયકાર કરે છે, તેને વંદન કરે છે. શું દસ-પાંચ મિનિટમાં એનામાં સાધુનાં મહાનતા આવી ગયાં ? શું દસ પાંચ મિનિટમાં તે ગુરૂ બની ગયા ? ચારિત્રના ગુણા એના આત્માની સાથે સ્પોં હશે કે નહિ, તે તે નાની જાણે છે. પરન્તુ મનુષ્ય તેના વેષને જેને નમન વંદન કરે છે. એ બધું બાહ્યદષ્ટિનુ છે, તો પછી દીક્ષાને માટે શરીરની સુંદરતા કે અવિકલપણું અવશ્ય જોવુજ જોઇએ.
છેલ્લા સમુપસમ્પન્ન નામના ગુણમાં ધસંગ્રહકારે ઘણી બાબતાને સમાવેશ કર્યો છે. તેમાં ઉમ્મર સંબંધી પણ એક વિચારણીય પ્રશ્ન છે. આમ તારથી આપણે સૌ જાણીએ છીએ તેમ આઠ વર્ષથી ઓછી ઉમ્મરનાને અને વધારેમાં વધારે સાઠે કે સીત્તેર વર્ષોથી ઉંચી ઉમ્મરનાને દીક્ષા નિહં આપવાનું જણાવ્યુ છે. પણ આ આબત ખાસ વિચારવા જેવી છે અને તે કર્તાના શબ્દોથીજ. કર્તાએ બતાવેલા હેતુને નહિં સમજનારા અથવા તેને છુપાવી રાખનારા શિષ્યલેાભીએ માત્ર આઠ વર્ષની બાબત રજૂ કરી પેાતાના બચાવ કરે છે.
આઠ વર્ષથી ઓછી ઉમ્મરનાને દીક્ષા નહિ આપવાનુ પ્રધાન કારણ તા, તેટલી ઉમરે દેશથી કે સથી વિરતિની પ્રતિપત્તિને અભાવ બતાવવામાં આવેલ છે. પરન્તુ આ અભ્યન્તર કાઢ્યું છે. પરન્તુ એ કારણને જાણવાનું સામર્થ્ય આપણામાં નથી; અને તેટલા માટે ગ્રંથકારે બાહ્ય કારણ જે બતાવ્યું છે, તે પણ આપણે જોવુ જોઇએ. ટીકાકારે લખ્યુ છે—
अन्यश्च - बालदीक्षणे संयमविराधनादयो दोषाः,
<<
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
રીણા.
सहयोगोलकसमानो, यतो यतः स्पन्दते ततस्ततोऽ झावित्वात् षट्कायवधो भवति । तथा निरनुकम्पाः ममनाः यदेवं बालानपि बलाहीक्षाकारागारे प्रक्षिप्य स्वच्छन्दसमुच्चिदम्तीति जननिंदा ।"
ઉપરના કથનથી એ સ્પષ્ટ થાય છે કે બાલ્યવયમાં દીક્ષા આપવાથી, એ દીક્ષિતધારા ષકાયની વિરાધનાને ભય છે, અને બીજુ કારણ એવી દીક્ષાથી જૈન ધર્મની-જૈન સાધુઓની નિંદા થવાનો ભય છે.
આ બને કારણે વિચારવા જેવાં છે. પકાયની વિરાધના અને જનનિદાને ભય, જે આઠ વર્ષથી ઉપરની ઉમ્મરમાં પણ હોય, તે શું દીક્ષા આપવી ? જે કારણોથી બાલ્યવયમાં–આઠ વર્ષથી નીચી ઉમરમાં દીક્ષા આપવાનો નિષેધ કરવામાં આવ્યું છે. એજ કારણ જે બીજી કઈ અવસ્થામાં પણ હોય, તે એ સૌ કોઈ સમજી શકશે સ્વીકારી શકશે કે એવી અવસ્થામાં દીક્ષા નજ આપી શકાય.
દીક્ષા” એ તે જગતને અનુમંદનાનું કારણ હોય, “દીક્ષા એ તે બીજાઓને ધર્મના માર્ગ તરફ પ્રેરણાનું કારણ હોય, દીક્ષા' એ તે બીજાઓને પ્રશંસવાનું કારણ હોય, એ “દીક્ષા” એવી અવસ્થામાં કેમ આપી શકાય, કે સ્થી હજારો માણસો અધર્મ પામે, હજારે માણસ જૈન ધર્મની અને જૈન સાધુઓની નિંદા કરે !
આ પ્રસંગે પણ હું સ્મરણ કરાવીશ કે જેઓ નહાની ઉમ્મરની દીક્ષાનાં ઉદાહરણ બતાવીને પિતાના મતની પુષ્ટિ કરે છે, તે ખરેખર જાણી જોઈને બીજાઓને ભ્રમમાં નાખે છે. આપવાદિક ઉદાહરણે વિધિ માર્ગ તરીકે પ્રમાણભૂત ન હોઈ શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
વૃદ્ધાવસ્થાના સંબંધમાં કર્તાએ કહ્યું છે કે સિત્તેર વર્ષથી ઉપરની ઉમર વૃદ્ધાવસ્થામાં ગણાય છે, વળી કેટલાક સાઠ વર્ષથી ઉપરની ઉમ્મરને પણ ગણે છે. છેવટે એમ પણ કહ્યું કે-જે કાળમાં જે ઉત્કૃષ્ટ આયુષ્ય હેય. તેના દસ ભાગ કરવા, તેમાં આઠમા, નવમા અને દશમાં ભાગમાં જે વર્તમાન હેય, તે વૃદ્ધ કહી શકાય.
આ તે એક ગણતરી માત્ર છે. પરતુ ખરી રીતે શાસ્ત્રકારેએ આટલી અવસ્થા બતાવેલી હોવા છતાં પણ, ધારે કે કોઈ કોઈ માણસ એથી ઓછી ઉમ્મરમાં પણ શક્તિથી હીન થઈ ગયે હાય અને વૃદ્ધાવસ્થાનાં તમામ લક્ષણો તેનામાં આવ્યાં હોય, તે તેને શું આપણે વૃદ્ધ નહિ ગણુએ ? શું એવા ઉમ્મરના ન્હાના, પરતુ શક્તિથી હીન થયેલાડોકરાને દીક્ષા આપીશું ? તેવી જ રીતે બાલ્યાવસ્થા માટે પણ સમજવું જોઈએ. બાલ્યાવસ્થા વ્યતીત થઈને યુવાવસ્થામાં કઈ માણસ પ્રવેશ કરતે હોય, પરંતુ તેનામાં જે એક બાળકના જેવાં લક્ષણો છે અથવા એક બાળકના જેવાજ સગે છે, તો તેવી અવસ્થામાં દીક્ષા કેમ આપી શકાય !
ઉપસંહાર,
હવે ઉપસંહારમાં માત્ર એટલું જ કહીશ કે–દીક્ષા આપનારાઓએ “ દીક્ષા ” લેવા આવનારના તમામ પ્રકારના સંયોગો જોવાની જરૂર છે. માત્ર પોતાને ચેલો થશે–હું વધારે શિષ્યોને ગુરુ કહેવાઈશ, આટલું જ લક્ષ્ય રાખીને બીજાનું ગમે તે થાય, દુનિયાં નિંદે કે સ્ત, ધર્મની હીલણ થાય કે ગમે તે થાય, ઇત્યાદિ બાબતેને જરા પણ વિચાર કર્યા વિના ધબેડે રાખવું, એ એક પ્રકારે શાસનનું દ્રોહીપણુંજ કહી શકાય, જે પરમાત્માના શાસનમાં
૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
દીક્ષા. આપણે પૂજાઈએ છીએ જે પરમાત્માના વેષ ઉપર આપણે તાગડ ધિન્ના કરીએ છીએ અને જે પરમાત્માના શાસનનું ધૂંસરું આપણે લઈને ફરીએ છીએ, એ પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું, એ પરમાત્માના શાસનની આપણા સ્વાર્થની ખાતર નિંદા કરાવીએ, એના જેવું દ્રોહીપણું બીજું શું હોઈ શકે ?
ધ્યાનમાં રાખવું જોઈએ છે કે બુદ્ધિવાદના આ જમાનામાં અંધાધુંધી ચાલી શકે તેમ નથી. ગૃહસ્થ કે સાધુ, હાના કે મોટા ગરીબ કે તવંગર, દરેકે સંયોગને વિચાર કરીને, પરિસ્થિતિ જોઈને કાર્ય કરવાની જરૂર છે, પરિસ્થિતિને જોયા વિના સત્તાના મદમાં કે મારે ન પૂછવાજા હૈ ? એવા અભિમાનથી સ્વછંદતા ભર્યું કાર્ય કરવું છે. એ પિતાની ઈજજતના હાથે કરીને કાંકરા કરવા બરાબર છે.
જૈન સાધુઓની-ખાસ કરીને “ ભાગવતી દીક્ષા ” ના નામે ધમાલ કરી મૂકનારાઓની અત્યારે જે દશા થઇ રહી છે, તે દશા કદિ ન આવત, જે સમાજની નાડ તપાસીને પિતાના બાહ્યુસ્વાર્થની ખાતર ધર્મને નામે ઢકેસલે ન ચલાવ્યો હોત.
હજુ પણ અમારા મુનિવરેએ ચેતવાની જરૂર છે. મુનિવરેને તે દેખીનેજ, જેનારના અંતઃકરણમાં પ્રભાવ પડવો જોઈએ. મુનિરાજ તે જ્યાં જાય ત્યાં શાન્તિનું જ વાતાવરણ ફેલાય, મુનિરાજ
જ્યાં જાય ત્યાં સંપનેજ વધારે, મુનિરાજને દેખતાની સાથેજ લેકનું હૃદય નમી પડે. ભાગવતી “ દીક્ષા ” નો તો આ પ્રભાવ હોય, ભાગવતી દીક્ષાને તે આટલો પ્રતાપ હેય. અહા કેટલી ઉત્તમ ભાગવતી દીક્ષા, કેણ હીનભાગી આ દીક્ષાની ચાહના ન કરે !
વાચકે ! “દીક્ષા' ના સંબંધમાં છેલ્લા પાંચ અકેમાં મેં
15.
૨૨૫ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #249
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
મારા વિચારે જણાવ્યા છે. એ વિચારે કેઈને ગમ્યા હશે. કોઈને નહિં પણ ગમ્યા હોય, પરંતુ જૈન સમાજની પરિસ્થિતિએ મને આ વિચારે લખવાને પ્રેર્યો છે અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી, શાસ્ત્રને બાધ ન આવે એવી રીતે મારા વિચાર પ્રકટ કરવામાં હું મારૂં કર્તવ્ય સમજ્યો . મારું દઢ મન્તવ્ય છે કે પોતાની મતલબ સાવધાની ખાતર શાસ્ત્રોનાં વાક ઉપર બધી બાબતની તપાસ કર્યા વિના, માત્ર તેને પિતાના પક્ષમાં ખેંચી લેવાં, એ શાસ્ત્રો અને શાસ્ત્રકારને દ્રોહ કરવા બરાબર છે. વળી કેવળ શાસ્ત્રોના આધાર ઉપરજ કઈ પણ બાબતની ઇમારત ચણવી, એ પણ પ્રભુ આજ્ઞાની વિરેાધના કરવા બરાબર છે. શાસ્ત્રોની સાથે સંગે પણ જોવાની જરૂર છે. દ્રવ્ય ક્ષેત્ર-કાળ ભાવને જોઇને દરેક કાર્ય કરવાની પ્રભુઆજ્ઞા દરેકે માન્ય રાખવી જોઈએ. અને જો તેમ થાય તો જ અત્યારે જે કલેશ, જે વૈમનસ્ય, જે છિન્નભિન્નતા આપણે જોઈએ છીએ, તે ઘણે અંશે ઓછા થઈ શકે. લેકેને અધર્મ પામવાનું પણ કારણ નહિ રહે. પરંતુ હા, તેમાં પોતાના સ્વાર્થને કેટલેક અંશે જ કરે પડશે. હદયમાં ભરાઈ રહેલા આકંઠ લેભને ઓછો કરવો પડશે. કંઇક ઉદાર પણ થવું પડશે. પરંતુ શાસનને ઘણું લાભ થશે.
લભવૃત્તિના કારણે માણસે મર્યાદા મૂકે છે. વખતે મનુષ્યત્વથી પણ બહાર નિકળી જાય છે. સત્યસ્વરૂપને પ્રકાશ પણ મનુષ્યને ઘોર અંધકાર સ્વરૂપ દેખાય છે. વખતે મર્યાદા ત્યાં સુધી મૂકાય છે કે હડકવા હાલ્યા જેવું થાય છે. પરંતુ સમજવું જોઈએ કે તેમાં પિતાના જ ભાગ્યને દોષ છે. જગત તે પોતાને જે ઠીક લાગે-જે જે સમુચિત જણાય, તેનો પ્રકાશ કરે છે. એ પ્રકાશથી આપણા સ્વાર્થને ધક્કો પહોંચે અને તેથી આપણે અકળાઈએ કે બીજાને
૨૨૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
દીક્ષા.
ભાંડવા તૈયાર થઈએ, એ આપણી કમજોરી અને એચતાજ છે.
દીક્ષા” ના સંબંધમાં જેટલું લખીએ તેટલું લખી શકાય તેમ છે, સમાજની પરિસ્થિતિનું નિરીક્ષણ કરનારને માટે આ વિષય અતિ મહત્વને લાગશે. સૌ કોઈ જાણે છે તેમ હું પણ એક દીક્ષિત છું, લગભગ વીસ વર્ષને દીક્ષિત છું. “દીક્ષા ” એ પરમ આત્મકલ્યાણનું સાધન છે, એ વાતને મને પૂર્ણ અનુભવ અને વિશ્વાસ થયેલ છે. હું પોતે દીક્ષામાં ગુરૂદેવની કૃપાથી અપૂર્વ આનંદ લઈ રહ્યો છું, અને બીજાએ લેવા ચાહતા હોય, એમને એમના એ કાર્યની અનુમોદનાજ કરું છું, પરંતુ તેની સાથે સાથેજ અયોગ્ય પુરૂષને દીક્ષા આપવાની અને અયોગ્ય પુરૂષો પાસે દીક્ષા લેવાની હું તે નાજ પાકું. દીક્ષા , જરૂર જો; અને આપે, જરૂર આપો; પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જોઈને જ. મેં “સૂરીશ્વર અને સમ્રા ” માં લખ્યું છે તેમ, હજુ પણ હું માનું છું કે“ દીક્ષાનું માહાસ્ય ન કેવળ જૈનશાસ્ત્રમાં, પરંતુ હિંદુશાસ્ત્રમાં પણ વર્ણવ્યું છે. ” અને એ દીક્ષા માટે યોગ્યતા પ્રાપ્ત કર્યો પછી વિલંબ કરવો, એ જાણી જોઈને ખાડામાં પડવા જેવું છે. અને તેટલાજ માટે “સુરીશ્વર અને સમ્રાટ'માં પ્રકટ કરેલા તે વિચારેની અંતે મેં જણાવ્યું છે કે-“ દીક્ષા દેનારે યોગ્યતાને વિચાર અવશ્ય કરવો જોઈએ છે.
બસ, મારા દીક્ષા' સંબંધીના છેલ્લા પાંચ લેખેને સાર પણ હોય, તે તે આજ છે “ ચા” વિનાનું બધું એ કાર્ય ધૂળ ઉપર લીંપણ કરવા જેવું છે.
અમારે મુનિવર્ગ યોગ્યતાઓ અને બધા સંયોગે જઈને જ
રર૭ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #251
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો.
દીક્ષા આપવાનુ પસંદ કરે, અને દીક્ષા લેનારાએ પણ માત્ર આંધળીયાં નાખીને જ્યાં ત્યાં ન પડતાં યાગ્યતા જોઈનેજ–ગુરૂના ગુણા નિહાળીને જ દીક્ષા લે. પોતાની જીવન દોરી ગુરૂદેવના કરકમલમાં સેાંપે, અને પછી યાવજ્જીવન પર્યન્ત તેના નિર્વાહ કરે અને આવી રીતની યોગ્ય દીક્ષા દિનપ્રતિદિન હજારાની સ ંખ્યામાં થાય. અને જૈનશાસનમાં સાધુ સમુદાય ખૂબ વધી જૈનધર્મની વિજય પતાકા સત્ર ફરકાવે, એજ અંત:કરણથી ઇચ્છો વિરમું છું. શાન્તિઃ
૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
(૩૦) માંગણવૃત્તિ.
ગણવૃત્તિ ” એ કેટલે બધે ઘણિત શબ્દ છે ?
- કેટલે તિરસ્કરણીય છે ? “ માંગણવૃત્તિ' ઉપર જીવન ગુજારનારને પણ જો આપણે એમ કહીએ કે “ઓ ભીખમંગા” તે તેના હૃદયમાં જરૂર આઘાત પહોંચશે. સંસારની બધી વૃત્તિ કરતાં આ વૃત્તિ–માંગણવૃત્તિ અત્યન્ત નિકૃષ્ટ છે. પિતાની ઇચ્છાને પૂરી કરવા માટે બીજાને આજીજી કરવી, દીનતા પૂર્વક હાથ લાંબો કરે એ શું ? આત્મગૌરવને ગુમાવી બેસવાનું છેલ્લું પગથીયું અથવા સ્વત્વાભિમાનને બેઈ બેસવાની કરતા છે. જ્યાં
જ્યાં “માંગણવૃત્તિ” પ્રવેશી છે, ત્યાં ત્યાં ગૌરવને ઘટાડે અવશ્ય થયો છે. “માંગણત્તિ' વાળાએમાં શરમ કે દક્ષિણતા, લજજા કે
૨૨૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
સમયને આળખા.
ભય ભાગ્યેજ હાય છે. પરિણામે માંગવૃત્તિવાળાઓને પોતાના ક વ્યનું –મનુષ્ય જન્મની સાÒકતાનું પણ ભાન ભાગ્યેજ રહે છે. માંગવૃત્તિવાળાઓને દુનિયાના દાસ થઈને રહેવુ પડે છે. એમના આત્માએ મુડદાલ બની જાય છે. આત્મશકિતયાના વિકાશ એમનાથી હજારો કાસ દૂર થાય છે. એ વૃત્તિવાળાઓને પછી બીજું કંઇ પણ પુરૂષા ભર્યુ કાર્ય કરવાની સૂઝ પડતીજ નથી.
હિંદુસ્થાનના છપ્પન લાખ કે બહેાત્તેર લાખ ભિક્ષુકા-માંગણુવૃતિથી જીવન ગુજારનારાઓ ઉપર મોટે ભાગે આખા દેશની જે કરડી નજર થઇ રહી છે, એમાં વજૂદ અવશ્ય છે. દેશના ભિક્ષુકાની માંગત્તિએ તેમને કેટલી હદે નીચે ઉતારી મૂકયા છે, એ હવે છાનું રહ્યું નથી. ગૃહસ્થાના ગુરૂ તરીકેના દાવા કરવા છતાં શું પૈસા કે શું સ્ત્રી પરિચય, શુ' ભાંગ કે શું ચરસ-એકથી પણ દૂર નહિ રહેનારા ગુરૂએ, ભિક્ષુકા, માંગનારાઓ જનતા પર શુ` ઉપકાર કરી શકે ? અને જો દેશને જરા પણ ઉપકાર ન કરતા હાય તે પછી રાષ્ટ્રને માટે તે ભારભૂત ગણાય, એમાં આશ્રય જેવુ શું છે ? જૈનમાધુઓની સ્થિતિ આથી જુદી છે. ભીન્ન ભિક્ષુકા
,,
કહે છે. ત્યારે મુશ્કે
કાઈ પણ વસ્તુ માટે : “ બાપજી આપેા લીથી મળે છે, જ્યારે જૈનસાધુને બાપજી ત્યા-સ્વીકારા ’ કહેવા છતાં પણ મુશ્કેલીથી સ્વીકારે છે. કારણ કે–બન્નેની વૃત્તિઆમાં કર છે. એકમાં લાભવૃત્તિ-સ્વાર્થવૃત્તિ છે, જ્યારે બીજામાં ત્યાગíત્ત, નિસ્પૃહતા છે. લાભવૃત્તિવાળા મનુષ્યા જંગના દાસથઈને રડું છે, જ્યારે નિઃસ્પૃહ મનુષ્ય જગતને પોતાના દાસ બનાવે છે. જગત એનુ દાસ થઈને રહે છે. જૈનસાધુએની ત્યાગવૃત્તિ નિ:સ્પૃહતા માથી પણ આગળ વધેલી છે. તે પોતાના શરીરથી પણ બેદરકાર રહે છે. ભાજન જેવી વસ્તુ માટે પણ પિ
૩૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
6
Page #254
--------------------------------------------------------------------------
________________
માંગણવૃત્તિ.
ભિક્ષા
તે ભિક્ષા માંગે છે પરન્તુ તે નિઃસ્પૃહતાપૂર્વક ઘરે ઘરે માંગવા છતાં ઉદરનિર્વાહ જેટલુ જ તે
66
સ્વીકારે છે, તે પણ ન મને તા अच्छा तो आज अपनी ही पूंजी खायेंगे " કરીને આનંદમાં રહે છે. સાધુઓએ પેાતાની પૂજી માની છે પાતાના આત્મગુણો. વ્રત–વિયમ-પ્રત્યાખ્યાન-એ આત્મ લક્ષ્મી છે. ગૃહસ્થાના ધરેથી ભિક્ષા ન મળે તેા પેાતાના લક્ષ્મી–ઉપવાસ—ઉપર આનંદ મનાવે છે.
આવીજ રીતે કપડાં અને બીજા ઉપકરણો માટે પણ જૈનસાધુએ નિ:સ્પૃહજ રહે છે.
સાધુ પેાતાની આ નિઃસ્પૃહતામાં જેટલા અંશે ન્યૂનતા કરે, તેટલાજ અશે તે માંગત્તિવાળા બનતા જાય છે, અને અતએવ તે ધીરે ધીરે ગૃહસ્થાના દાસ બનતા જાય છે અમા સાધુએની વમાન પરસ્થિતિ માટે અંદર પ્રવેશ કરીને જોઇએ તે એ સ્પષ્ટ જણાશે કે તેમાં ધીરે ધીરે પેલી તિરસ્કરણીય માંગવૃત્તિનું તત્ત્વ પ્રવેશતુ જાય છે, અને તેનું જ એ પરિણામ છે કે, ગૃહસ્થાના સદ્ભાવ પહેલા કરતાં એ થતા જાય છે. સુદર ખાનપાન માટે, સુંદર કપડાંલત્તાં, માટે સુંદર કાંબળીયા માટે, જેમ જેમ સાધુએની આસક્તિ વધતી જાય છે, અને જેમ જેમ ઐશઆરામનાદાસ બનતા જાય છે, તેમ તેમ તે તે વસ્તુઓ માગવા માટે ગૃહસ્થાની આજીજી, ખુલ્લા શબ્દોમાં ગૃહસ્થાના જેવી નહિં, તે ક્રમમાં કમ હૃદયના ભાવથી તો ખરીજ-એવી આજીજીઆ કરવી પડે છે. આ આજીજી એ માંગણુત્તિ નહિ તેા બીજું શું છે? કયાં, ગૃહસ્થા એક ઉપર એક એક આવીને પ્રાર્થીના કરે કે “ સાહેબ સ્વીકારો. ” એ સ્થિતિ, અને કયાં “ શેઠજી, આ નવા સાધુ છે, જરા એને માટે સારી મુલાયમ, કામળ પશુમી
જૂઓને
પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો.
નાની ચાદર કે પેલી રેશમ જેવી હલકી કાંબળ આવે છે, તે જરા મુંબઈ જઈને મોકલજે હોકે, કંઇ વધારે કિંમતની ન મોકલજે. લગભગ ૭૫ થી ૧૦૦ સુધીની જ હોય, આ સ્થિતિ !
આટલેથી જ નથી અટક્યું ! આથી પણ આગળ વધીને સાધુએ ખુશામત કરતા થાય છે. ઈરછાઓની તૃપ્તિને માટે સુંદર સુંદર–કપડાં અને ખાનપાન મળે, એટલા માટે હેટા મહેતા ગૃહસ્થાના ઘરમાં આવ-જા શરૂ કરવી, વાત ચીતથી અને એમનાં બાળકોને પ્યારથી બોલાવી-રમાડી ગૃહસ્થોને આકર્ષવા, આ બધું શું છે ? દાસવૃત્તિ કે બીજું કઈ ? ગૃહસ્થાનાં બાળબચ્ચાં હજુ આંખ ચોળતાં ઉઠયાં યે ન હોય, ગૃહસ્થના ઘરમાંથી હજુ ઝાડુકાએ ન નીકળ્યો હોય, અને ચા-દૂધની તરપણુઓ ભરવા * ધર્મલાભ ” દેતા ઉભા રહેવું, એને અર્થ શો છે ? માંગણવૃત્તિ કે બીજું કંઈ ?
પરન્તુ વિચાર કરવાની વાત છે કે આ બધું શાથી બને છે ? લોભવૃત્તિથી-લાલચવૃત્તિથી–ઈદ્રિના દાસ બનવાથી. અને ઈદ્રિના દાસ થવું, એ પિતાના કર્તવ્યથી-ધર્મથી નીચે ઉતરી જવા બરાબર છે. જે આવી જ સ્થિતિ વધારે સમય ચાલુ રહી, અને નાયકોએ કંઈપણ સુધારે કરવાનું લક્ષ્યમાં નહિં લીધું, તે આજે જે આક્ષેપ અજૈન સાધુઓ ઉપર થાય છે, તેજ આક્ષેપ જૈન સાધુઓ ઉપર પણ થવાને સમય આવે, તો એમાં નવાઈ પામવા જેવું શું છે ?
આ માંગણવૃત્તિ, જેમ, “જે માંગણવૃત્તિ કરનાર છે,' એને માટે દુઃખકર્તા છે, તેમ જેની આગળ “માંગણવૃત્તિ કરવામાં આવે છે, એને પણ દુઃખકત્તો થાય છે. એક માંગવાવાળો માણસ જ્યારે બીજાની આગળ જઈને ઉભો રહે છે અને કઇ પણ ચીજની
ક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
માંગણવૃત્તિ. માંગણી કરે છે, ત્યારે તેને એક સમયે તે જરૂર કાળ સમાન લાગે છે. આનાં ઉદાહરણની જરૂર નથી. પાલીતાણામાં જનારા યાત્રાળુઓની આગળ જ્યારે જ્યારે પાલીતાણાની સંસ્થાઓના ફેરીઆઓ હાથમાં નોટીસ અને બગલમાં ટીપને ચેપડે કે રસીદ બુક લઈને જાય, ત્યારે એ યાત્રાળુઓ કેવી નજરથી એ માંગણુયાઓની રહામે જુએ છે-જેતા, એનું દશ્ય જેમણે જોયું હશે, તેમને સમજાયું હશે કે માંગણવૃત્તિ કેટલી અધમવૃત્તિ છે.
આવી જ રીતે કઇ કઇ સંસ્થાઓ તરફથી ફરતા ફેરિયાઓ હાનાં હેટા ગામમાં ઉઘરાણું કરવા ફરે છે, તેઓને એક ગામમાંથી સો પચાસ રૂપિયા મેળવતાં કેટલો પસીનો ઉતારવો પડે છે, એ એજ બિચારા જાણતા હશે. આ તે એક સાધારણ સ્થિતિના વિસ વીસ કે પચીસ પચીસના નેકરે કે જેઓને ધંધેજ ભાટ ચારણોની માફક ગૃહસ્થોની વાહ વાહ ગાઇને પૈસા કઢાવવાને હોય છે, તેમની વાત થઈ, પરંતુ મુંબઈ અને કલકત્તા જેવા શહેરમાં, કઈ હાના મહેટા ગામના પ્રતિષ્ઠિત ગૃહસ્થોને દેરાસર કે ઉપાશ્રયને માટે ટીપ કરવા જવું પડે છે અને ત્યાંના, લક્ષ્મીના મદમાં મસ્ત બનેલા, ગૃહસ્થના માળામાં કે દુકાને ઉપર જે ટલ્લા ખાવા પડે છે, તેમજ એ કહેવાતા શેઠિયાઓના જે તિરસ્કાર–અપમાન સહન કરવાં પડે છે, એ જોતાં કઈ પણ વિચારક એમ બોલી ઉઠયા વિના નહિં રહે કે- આના કરતાં દેરું કે ઉપાશ્રય ન બનાવવું, એ શું ખોટું ? ” પરંતુ શું કરે ? ધર્મને કેફ પણ કંઇ એારજ શક્તિ આપે છે. ધાર્મિક ભાવનાઓથી એ બધું સહન તેઓ કરે છે.
પરન્તુ કહેવાનું માત્ર એટલું જ છે કે આ માંગણવૃત્તિ એ એક એવી વૃત્તિ છે કે-જે આપણા આત્માને શક્તિહીન, મુડદાલ, નિરૂત્સાહ અને સ્વાત્માભિમાનથી રહિત બનાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
સમયને આળખા.
આ પ્રસંગે આપણી સંસ્થાઓની માંગત્તિ સંબંધી કઇંક વિચાર કરવા આવશ્યક સમજું છું.
જૈનસમાજમાં કેળવણીના પ્રચાર નિમિત્તની અનેક સંસ્થા હયાતી ભાગવે છે. આમાંની કઇ સંસ્થા પાસે કેટલું ધન છે, અને ધ્રુવી રીતે ચાલે છે, એ બતાવવા હું નથી ઇચ્છતા, માત્ર આપણી કેટલીક સંસ્થાએની માંગવૃત્તિના સબંધમાંજ મારે કંઇક કહેવાનુ છે.
સંસ્થાઓ, એટલે જ્યાં સુધી તેની પાસે ખર્ચના જેટલી નિશ્ચિત આવક ન થાય ત્યાં સુધી સમાજ પાસે માગણી કરવાનું તો તેનુ કબ્ય રહ્યુંજ, પરન્તુ માગણી માગણીમાં પણ ફ છે.
k
એવા ઉઠાઉગીર ઉપદેશકા (!) કે જેઓ ભાટ-ચારણાની માફક ભાઇ બાપ કરતા, અને પરાજયાં કે રાસડા સંભળાવતા ગામ ગામ કરે, આચારવિચારનું નામ ન હેાય, સા ખાંડી ખેાલીને છ ટાંક ભાર પશુ પાલન ન કરે, એવા ઉપદેશને ગામ ગામ માકલવા, સંસ્થાના ઉદ્દેશા સમજાવવા, દેશહારની, સમાજોહારની, અને સ્વર્ગના દરવાજા બતાવનારી વાતા કર્યો પછી આખરે “ આપજો અન્નદાતા, તમારાં બાળકાનું રક્ષણ કરો, અનાથને આશ્રય આપો, આટલાં બાળકને ઉદ્ઘાર કરી, ” ઇત્યાદિ ધરે ધરે ધર્માંસાદે પડાવવા. આવી માંગણુત્તિ મારા નમ્ર મત પ્રમાણે બિલકુલ નહિં ઇચ્છવા યાગ્ય છે. આવા. ટેલીયાભટ્ટોને ફેરવવામાં સંસ્થાના સંચાલકે ભલે ફાયદે સમજતા હાય, પરન્તુ તત્ત્વષ્ટિએ એની સમાજ ઉપર તેા ખુરી અસર થાય છેજ, પરન્તુ એથી સંસ્થાના હિતને પણ સાધારણ ધક્કો પહોંચે છે. સૌથી માટા ધક્કો તા એજ છે કે જેઓની શિક્ષાને માટે એ નાણાં એકઠાં કરવામાં આવે છે, એના આત્મા સાવ મુડદાલ
૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
માંગણવૃત્તિ. બની જાય છે, એની ઉચ્ચ કેટીનું ભાવનાવૃક્ષ મૂળમાંથી સળી જાય છે. તેઓ પિતાને સમાજની દૃષ્ટિએ-ધનાની દષ્ટિએ અતિહીન-નીચ-હલકા-નકામા-ગરીબ-કંગાલ સમજે છે. તેઓ પોતાને ધર્માદિયા સમજે છે અને તેથી તેમાં જે કંઈ ચૈતન્ય પ્રકટાવવાની લાંબી લાંબી આશાઓ રાખીએ છીએ; એમાંની કંઈ પણ સફળ થતી નથી. તે બાળકે સમજે છે.–“ અરેરે, અમારા માટે અમારા સંચાલકોને આવી રીતે ભિક્ષા માગવી પડે છે ? આવા ગરીબ શબ્દમાં અમારે માટે જુઓને બીજાઓની આગળ કેવા કાલાવાલા કરે છે.”
શું સંસ્થાઓ, સમાજના એ ભાવિ હીરાઓમાં આવી ભાવનાઓ ઉત્પન્ન કરાવવા માટેનાં સ્થાન હોવાં જોઈએ ? સંસ્થાઓ શા માટે છે ? સમાજના એ ભાવિ ઉદ્ધારકોનાં ચિતોને વિકસવા માટે! એમની શકિતઓને ખીલવવા માટે ! એમને આત્મગૌરવ સમજાવવા માટે ! એમને એમના ભવિષ્યના કર્તવ્ય પાઠોને ભણાવવા માટે કે
તમારે આત્મા પણ અનંતશકિતઓ ધરાવે છે. તમે ભવિષ્યમાં કાઈના દાસ ન બનજો. ઈતિને આધીન ન થજે. કેઈન ભરેસા. ઉપર ન રહેજે. તમારા પગ ઉપર ઉભા રહેવાની શકિતઓ પ્રાપ્ત કરજે. ”
પરતુ જ્યાં પ્રારંભમાં જ તેમનામાં કંગાલિયતના, ગરીબાઈના. સંસ્કાર પાડવામાં આવે ત્યાં શકિતઓને તે વિકાસ કેમ થઇ શકે?
ન કેવળ ઉપર કહ્યા તેવા ઉ૫દેસાકે દ્વારાજ, પરંતુ એવી આજીજીવાળી જાહેરખબરે દ્વારા તેમ કે ગૃહસ્થ આવવાને હોય. ત્યારે જોઈએ તેથી વધારે સ્વાગત અને ખુશામદો કરી કરાવીને પણ આપણે એ સંસ્થાના ભવિષ્યના સમુચિત ફળને હાનિ પહોંચાડવાના. કારણ ભૂત થઈએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો.
ત્યારે શું કરવું ? એ વિચાર આપણને જરૂર ઉઠે છે. કરવું માત્ર એજ કે જેમાં “અતિ ” ન હોય, સમચિત પ્રયત્ન દ્વારા સંસ્થાઓ ચલાવવી; એજ એ સંસ્થાઓ અને સમાજના કલ્યાણને માર્ગ છે. સારા ગૃહસ્થ ડેપ્યુટેશન દ્વારા સમાજને અપીલ કરી શકાય છે. સંસ્થાના કાર્યના સાચા રિપોર્ટો-સાચી હકીકતે વર્તમાનપત્રો દ્વારા પ્રકટ કરીને સમાજનું ધ્યાય આકર્ષી શકાય છે, પરંતુ એવો તે એક પણ પ્રયત્ન ન થવો જોઈએ કે જેની અસર સમાજ ઉપર ખરાબ થાય અને તેની સાથે એ બાળકે ઉપર પણ જુદીજ અસર થાય.
અવ્વલમાં તે માંગણવૃત્તિનું સાધનજ નહિં ઇચ્છવા ગ્ય છે તેમ છતાં કાળના પ્રભાવે જ્યારે સમાજના લક્ષ્મીપુત્ર કેળવણીનું મહત્ત્વ નથી સમજી શક્યા, અને ઉદાર પુરૂષની ઉદારતામાં વિવેકને અભાવજ દેખાય છે, તેવી સ્થિતિમાં માગ્યા સિવાય કઈ આપતું નથી, એ વાત ખરી છે. પરંતુ માંગવું એ એવી રીતે માંગવું જોઈએ કે જેમાં મયદાનું ઉલ્લંઘન ન થાય, અને જેને માટે માંગ-, વામાં આવતું હોય, એમના આત્માને દુર્ભાવ ઉત્પન્ન કરનારૂ ન નીવડે.
ખરી રીતે જોઈએ તો આજે સમાજની કમનસીબીના દિવસો છે, નહિં તે જે સમાજના હજારે બાળકે અશિક્ષિત હય, જે સમાજમાં હજારે યુવકે સાધનના અભાવે શિક્ષાથી વિમુખ થતા હોય, જે સમાજથી પ્રતિવર્ષ સેંકડે માણસે કેવળ શિક્ષા કે પિટપિષણની લાલચથી પરધર્મમાં જતા હોય, જે સમાજના સેંકડો ઐતિહાસિક સ્થાને નષ્ટ ભ્રષ્ટ થતાં હેય, અને જે સમાજની અનેક સંસ્થાએ કેવળ પૈસાના અભાવે આગળ ન વધી શકતી હેય, એ સમાજના ધનાઢયેન-લક્ષ્મીપુને લાખના ખરચે ઉત્સવ
ઇ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________
માંગણવૃત્તિ. કરવા અને સીધો કાઢવાનું સૂઝે ખરૂં? એ સમાજના ધનાઢયેને ઉજમણું ને ઉપધાનેમાં પાણીની માફક પૈસા ખરચ સૂઝે ખરો? એ સમાજના નાયકે-ધર્મનાયકેને પિતાની વાહવાહ માટે પોતાના અંધારાગી શ્રાવકે પાસે ઊંચી જાતનાં બે મંગાવી વગડાવવાનું ગમે ખરૂં ? અને એ સમાજના ધર્મઘેલાઓને પિતાના માનેલા ( પછી ગમે તેવા પતિત જ કેમ ન હોય ) સાધુઓનાં દુર્ગણ ઢાંકવા માટે-બચાવ કરવા માટે હજારો રૂપિયા ખરચવાનું મન થાય ખરું? પરન્તુ કહેવાની કંઈ જ આવશ્યકતા નથી કે સમાજના કમભાગ્ય નીજ એ નીશાની છે કે આજે સમાજ નાયકેની બુદ્ધિઓ એક જુદી દિશામાં કામ કરી રહી છે. આવી સ્થિતિમાં “ અમારા સાધુઓ અને આગેવાન ગૃહસ્થો-ધનાઢય ગૃહસ્થને સદ્દબુદ્ધિ આપો કે જેથી સમાજ ધાર્મિક અને સામાજિક કાર્યોમાં સમુચિત ઉન્નતિ કરી શકે.” એવી શાસન દેવને પ્રાર્થના કરવા સિવાય આપણુ પાસે બીજો શો ઉપાય છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
ધર્મ અને રૂઢી.
"
ધ
` ' અને ‘ રૂઢી ' આ બન્નેના સંબંધ એટલા બધા ધનિષ્ઠ છે અથવા વ્યવહારમાં થઇ ગયા છે, –આ બન્નેને ભેદ સામાન્ય વને સમજાવવા, એ કનિતા ભરેલુ થઈ ગયું છે. કેવળ જૈન સમાજમાં જ નહિં, લગભગ બધાયે સમા-તેમાં સમયના પ્રભાવે આ બન્નેની ધનિષ્ટતાના દુરૂપયોગ થઇ રહ્યો છે. અર્થાત્ ધર્માં ' અને ‘ રૂઢી ' એ બન્ને જુદીઅતિ ભિન્ન વસ્તુઓ હાવા છતાં અત્યારે મ્હોટા તેજ ધર્માં ' ને ઝભેા પહેરાવવામાં આવ્યા છે;
"
,
ભાગે ‘ રૂઢી ’ અર્થાત્ જે
.
ભય અને પાપ ધ`થી ઉલટા ચાલવાથી માનવામાં
આવે છે
તે જ ભય અને પાપ ‘ રૂઢી ' ના ફેરફારમાં માનવામાં આવે છે.
૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #262
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને રૂઢી. બકે ઘણે ભાગે તે એમજ જેવાઈ રહ્યું છે કે “ધર્મ' જેવી વસ્તુ તરફ તે ઘણા ઓછાજ ધ્યાન આપે છે. અને “ રૂઢી એજ પરમારાધ્યા દેવી થઈ પડી છે, આ “ રૂઢી ' ના જન્માક્તરે પ્રતિદિન થઇ રહ્યાં છે; છતાં “ રૂઢી ' એજ “ ધર્મ' છે.” “ રૂઢીમાં ફેરફાર થઇ જ શકે નહિ” એમ માનવામાં આવે છે. આનું ખરું કારણ તે મને એજ લાગે છે કે આપણે “ધમ 'એ શી વસ્તુ છે, એને બરાબર સમજ્યા જ નથી અને બીજું કારણ એ પણ છે કે આપણે કેવળ શાસ્ત્રની પંક્તિયો ઉપરજ દારમદાર કરી બેઠા છીએ.
બારીક દૃષ્ટિથી વિચારીએ તે “ ધર્મ ' એ આત્માની સાથે સંબંધ ધરાવનાર વસ્તુ છે અને તેટલાજ માટે “ ધર્મ ' નું લક્ષણ ‘ઉત્સુહાવો ધ ” વસ્તુને સ્વભાવ એજ “ધર્મ ” એમ બતાવવામાં આવેલ છે. તેમ છતાં આપણે બીજી રીતે “ધર્મ ' ની વ્યાખ્યા જોઈએ તે મહર્ષિઓએ એજ કરી છે કે, “ સત્તઃરિત્વેિ ધર્મત્વ ” અથવા “પાનિવૃત્તિ પર્વ” અન્તકરણનું શુદ્ધ થવું–, એનું નામ “ધર્મ ” છે,
અથવા કપાયથી નિવૃત્ત થવું, કષાયોથી દૂર થવું, એનું નામ ધર્મ છે. આ બન્નેમાં આત્મીય લાભજ સ્પષ્ટ જોવાય છે. એટલે કે આત્માને વિકાસ–આત્માની શુદ્ધિ-એજ “ધમ ' છે. આ ધર્મના ભેદે કદિ હોઈ શકે ખરા ? આ “ધર્મ ને નહિ માનવાવાળે કોઈ નિયામાં હશે ખરે? આ ધર્મ ને નામે લડાઈ કે ઝઘડા, ટંટા કે રિસાદ થાય ખરા ? છતાં “ધર્મને નામે લડાઈઓ થઈ અને થાય છે. “ધર્મ ' ના નામે લોહીની નદી વહી છે, એનું શું કારણ? કેવળ એકજ કારણ, અને તે એ કે જુદા જુદા મજહબના અને સમ્પ્રદાયના લેકેએ રૂઢિઓને-રિવાજોને “ધર્મ ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #263
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખેા.
નું સ્વાંગ આપ્યું છે. એ રૂઢિયામાંથી જરાયે કાઇ ચસકયા- એ રૂઢિને નહિ સ્વીકારવાના જરાયે કાઇએ ડાળ કર્યાં, કે તત્કાળ એ રૂઢિપૂજકાએ એના ઉપર હુમલા કર્યોજ છે. ગચ્છ-ગચ્છની લડાઈઓ, એ કાને આભારી છે ? શ્વેતામ્બર દિગમ્બરની લડાઇઓ, એ કાને આભારી છે ? શૈવ અને શાક્તની, રામાનુજ અને રાધાસ્વામિયેાની, એ બધી લડાઇયેા કાને આભારી છે ? કેવળ રૂઢિયામાં માનેલી ધમ ભાવના ને !
.
કપાળમાં એક લીટીનું તિલક કાઢનાર, એ લીટીના તિલક વાળાની નિંદા કરે, અને એ લીટીવાળેા ત્રણ લીટીવાળાની નિંધ્ર કરે, જ્યારે ત્રણ લીટીવાળા ગેાળ તિલકવાળાને નિર્દે! પરન્તુ તેઓ માત્ર એટલુ જ સમજે કે-કાઇ થડ કલાસના ડબ્બામાં બેઠા તાયે શું, અને કાઇ સેકન્ડ કલાસમાં કે ફર્સ્ટ કલાસમાં બેઠો તેાયે શુ ? અને કદાચ ગાળ તિલકધારીને રિઝવા ડબ્બામાં બેઠેલ માની લઇએ, તેાયે શુ ખાટુ ? એમાં લડાઇ કરવાની કે નિંદાની શી જરૂર ? પ્રભુના નામે કાઈને કાઇ ડબ્બામાં બેઠે તે છે ને ? અને કદાચ, ડબ્બામાં ન ખેસતાં પગે ચાલે અર્થાત તિલક કર્યા વિના જ રહે, તેાયે શું ? એવી નજીવી બાબતેામાં લડાઇયેા કરવી, એ પેાતાના માનેલા પૃષ્ટ દેવની ભક્તિ છે કે કુભક્તિ ? એના વિચાર એ રૂઢીપૂજકાને ભાગ્યે જ થાય છે.
,
ત્યારે ‘રૂઢિયા ’ એ શી વસ્તુ છે ? એ સંબંધી આપણે કંઈક વિચાર કરીશું.
"
રૂઢિ ' એટલે રિવાજ. અથવા સ્પષ્ટ શબ્દોમાં કહીએ ત કાઇ પણ સામાજિક યા ધાર્મિક કાર્યો વ્યવસ્થિત રૂપે ચલાવવા માટે બાંધવામાં આવેલા નિયમે. આ સિવાય · રૂઢિ ' એ બીજી" કજ
૨૪૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને રૂઢી. નથી. આવી રૂઢિામાં કેટલીક સમૂલ હોય છે, તે કેટલીક નિમૅલ પણ હોય છે. સમૂલ રૂઢિો એ છે કે જે રૂઢિનું સમાજે સંધેસમુદાયે એકત્રિત થઈને નિર્માણ કર્યું હોય છે. અને નિર્મુલ રૂઢિ એ છે કે મેં પણ જાતના બંધારણ વિના જ જેની ઉત્પત્તિ થઈ હોય છે. આવી નિમૂલ રૂઢિ તરફ તે કોઇને કંઇ પણ ખ્યાલ હેતે જ નથી. દેખાદેખી કે ગમે તે કારણે આવી ઢિયે ચાલી નીકળે છે, પરતુ જે રૂઢિ સમૂલ છે એટલે કે સમાજે સમયનું નિરીક્ષણ કરીને આવશ્યકતા પ્રમાણે જે રૂઢિ કાયમ કરી હોય છે, એવી રૂઢિયા સમાજની પ્રત્યેક વ્યક્તિને માટે માન્ય જરૂર હોય છે, અને હાવી જોઈએ. અને આવી રૂઢિને શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ થયેલ હોય છે. પરતુ શાસ્ત્રોમાં ઉલ્લેખ થવાથી તે “ રૂદિ મટીને “ ધર્મ' નથી થઇ જતા. આવી શાસ્ત્રોમાં ઉલ્લેખાઈ ગયેલી, રૂઢિયામાં પણ ફેરફાર અવય કરી શકાય છે, કારણ કે આ રૂઢિ જે જે સમયમાં જેવી જેવી ચાલતી હોય છે, તે તે સમયના ગ્રંથમાં તે પ્રમાણે આલેખાયેલી હોય છે. પરંતુ જે તેજ રૂઢિ બીજા સમયને માટે ઉપયોગી ન હૈય–અથવા એનાથી સમાજને કે ધર્મને કંઇ હાનિ પહોંચતી હોય તે એવી રૂઢિને બંધ કરવી, કે એનું રૂપાન્તર કરવું; એમાં જરા પણ અયોગ્ય નથી. કારણ કે-એ રૂઢિયે તે તે સમયની આવશ્યકતાની પૂર્તિ માટે સમાજે નિર્માણ કરેલી હોય છે, અને અત્યારના સમયને અનુસરીને અત્યારના સમાજ તેને બદલી પણ શકે છે. જે વસ્તુનું નિર્માણ સમાજે કર્યું છે, એ વસ્તુને ફેરફાર સમાજ કરવાને અધિકારી હોય એમાં આશ્ચર્ય જેવું કંઈ જ નથી.
આ વિચાર બુદ્ધિમાનેએ જરૂર કરવો ઘટે. કેવળ કોઇ વાત શાસ્ત્રમાં લખી, એટલે તેજ પ્રમાણે જે ન કરે અથવા ન બેલે.
16
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #265
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે. એને ધર્મથી વિમુખ કહે, અથવા નાસ્તિક કહે, એ ડાહ્યા પુરૂષને તે ન શોભે, અને એટલા માટે જ તે નીતિકારે વારંવાર એ છે કે
केवलं शास्त्रमाश्रित्य न कर्त्तव्यो विनिर्णयः । युक्तिहीनविचारे तु धर्महानिः प्रजायते ॥
કેવળ શાસ્ત્રને આશ્રય લઈને કોઈ પણ વિષયને નિર્ણય નહિ કરવું જોઈએ. કેમકે યુકિત વિનાના વિચારથી ધમની હાનિ થાય છે.
કેઈપણ શાસ્ત્રના અભ્યાસમાં બુદ્ધિને ઉપગ અવય કરવો જોઈએ, આ વસ્તુ શા માટે કહેવામાં આવી છે ? ક્યા સમયને માટે કહી છે? ગ્રંથ કયા સમયનો બનેલું છે ? તે વખતના રિવાજને અનુસરીને આ કહેવામાં આવ્યું છે કે-અનાદિ અંતકાળને માટે એ કહ્યું છે? એના કથન કરનાર એક પ્રમાણિક ગ્રંથકાર હતા કે કેમ ? ઇત્યાદિ અનેક બાબતોનો વિચાર કરવો જોઈએ. નહિ કે માત્ર એક ગ્રંથમાં લખેલું દેખ્યું, એટલે ઝટ એને આગમ વાકય કે વેદવાક્ય માની લીધું. કોઈ પણ બાબત ઉપર આવી શોધખોળ કે વિચારે નહિ કરવાનું જ એ પરિણામ છે કે એ વસ્તુ ઉપર જરા પણ શંકા કરનારને આપણે યુક્તિપૂર્વક સમજાવવાના બદલામાં એકદમ તેને “નાસ્તિક ” ના ટાઈટલથી વિભૂષિત કરીએ છીએ. ખરી રીતે આવા સંબંધમાં “નાસ્તિક’ આપણે છીએ. કારણ કે ઊંડા ઉતરીને વિચાર કરવામાં આવે, તે સ્પષ્ટ સમજાશે કે આપણી * તિજોરી તળીયા ઝાટક' છે. આપણે દલીલેમાં દેવાળું ફૂંકી બેઠા છીએ. અએવ કેવળ શાસ્ત્રમાં લખ્યું છે. માટે તેજ લકીર ઉપર ચાલવું જ જોઈએ, એવું માનીએ છીએ. બકે ખરી રીતે તપાસીએ તે ઉપરના શ્લોકમાં કહ્યું છે તેમ, એકલા શાસ્ત્રના ઓઠા નીચે ધપાવે
૪૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને રૂઢી. રાખવામાં ધર્મના બદલે “અધર્મ” પણ થવાને પ્રસંગ આવે છે. ધર્મ” કરતાં ધાડ પણ પડે છે. માટે દરેક કાર્યમાં દીર્ઘસૂત્રી થઈ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને વિચાર કરી કાર્ય કરવું જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો કૃતિ ( શાસ્ત્ર ), યુકિત અને અનુભૂતિ-આ ત્રણની કટી ઉપર ચઢાવીને જ કઈ પણ વિષયને નિર્ણય કરવો.
રૂદિયો” ને “ધર્મ'નું સ્વાંગ આપવા જેટલી જે અજ્ઞાનતા અત્યારે પ્રબળતાથી જેવાઈ રહી છે, એનું પણ ખાસ કારણ ‘વિચાર શકિતને અભાવ” એટલે કે માત્ર “લખ્યું તે વાંગ્યું,” એજ જણાય છે. એક રૂઢી કયા સમયમાં શા કારણથી ઉત્પન્ન થઇ, અને એ રૂઢી ચલાવે રાખવામાં લાભ છે કે નુકસાન, એને વિચાર કર્યા વિના માત્ર તે જરી ગતિ હૈ, એમ માનીને ધપાવે રાખવી. એ એક અજ્ઞાનતા નહિ તે બીજુ શું કહી શકાય ? ધ્રુદાના વખતમાં ઘરમાં પાળેલી બીલાડી શ્રાદ્ધ વખતે રાઈ અભડાવી નાખતી, તેથી તેને બાંધવી પડતી, પણ પિતાના શ્રાદ્ધ વખતે ઘરમાં બીલાડી નહિ હતી, એટલે બાંધવી કેને ? એમ ધારી પિતાના શ્રાદ્ધ વખતે કોથળો લઈને ઘરે ઘરે બિલાડી માટે ફરનાર બ્રાહ્મણપુત્રની મૂર્ખતા ઉપર આપણે હસ્યા વિના રહીશું કે ? અને કદાચ એ છોકરે એમ કહે કે-“ વાહ, મારા બાપા, મારા દાદાના શ્રાદ્ધ વખતે, શું મૂખ હતા, તે બીલાડી બાંધતા હતા ? ” તે વખતે આપણે દાંત પીસીને એને “મૂખનંદ શિરેમણિ” કહ્યા વિના રહીએ ખરા કે ?
ઘણું રૂઢિયો આમ પ્રચલિત થાય છે. મૂળ તપાસ્યા વિના, ઉત્પત્તિને ઇતિહાસ જોયા વિના એ રૂઢિયેને આપણે નભાવે જઇએ છીએ. પછી તે રૂઢિયોથી સમાજને ભયંકર નુકસાન જ કેમ ન થતું હેય ! આવી રૂઢિમાં ફેરફાર કરવામાં આપણે અચકાઈએ છીએ, એનું પ્રધાન કારણ તે મેં પહેલાં કહ્યું તે-રૂઢીને “ધર્મનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
રૂપ આપ્યું છે તે જ છે. આપણે સમજીએ છીએ કે “ આ “રૂઢી” નહિ પણ “ધર્મ' છે, એમાં કેમ ફેરફાર કેમ થઈ શકે ? પરતુ જસ ઇતિહાસને તે તપાસો. એવી તે કેટલીયે રૂઢિ કાળના વિશાળ ઉદરમાં સમાઈ ગઈ ? એવી તે હજારે રૂઢિઓએ હજારે જન્માતરે કરી લીધા? અને વર્તમાનમાં ! વર્તમાનમાં પણ કયાં ઓછી રૂઢિયે બદલાઈ રહી છે? આપણું ને આગળથી પણ કયાં ઓછી રૂઢિયે અદશ્ય થઈ છે ? અરે આપણા હાથે પણ નિત્ય ઉત્પાદવ્યય-ધ્રૌવ્યની ક્રિયાઓ થઈ રહી છે. તેમ છતાં “ રૂઢિમાં ફેરફાર થઈ ન શકે,” એમ બોલવું અને માનવું, એ અજ્ઞાનતા નહિ તે બીજું શું છે?
હવે આપણે એ જોઈશું કે કઈ કઈ ઢિમાં કેવી કેવી રીતે ફેરફારો થયા છે. અથવા કઇ રૂઠિયાને આપણે ધર્મનું રૂપ આપી જેમની તેમ ચલાવી રહ્યા છીએ. તેમ એવી રૂઢિમાં ફેરફાર કરનારાઓને આપણે “અધમ” “નાસ્તિક” “ધર્મ નાશક' કહીએ છીએ, તે કયાં સુધી ઠીક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #268
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને રૂઢી.
( ૩ ). “ધર્મ' અને રૂઢી’ આ બેને ભેદ આપણે ગત લેખમાં જઈ ગયા, અને એ ઉપરથી સ્પષ્ટ જોવાયું છે કે “ધર્મ' એ આત્માની સાથે સંબંધ રાખનારી વસ્તુ છે, જ્યારે “રૂઢી” એ રિવાજ છે. આ રિવાજોમાં તે કેટલાક સમૂલ હોય છે તે કેટલાક નિમૂલ હોય છે. પરંતુ આ રિવાજોને સંબંધ સમાજની સાથે રહેલો હોવાથી અર્થાત સમાજ દ્વારા એની ઉત્પત્તિ થએલ હોવાથી એમાં ફેરફાર કે સર્વથા બહિષ્કાર એને થઈ શકે છે. અનાદિકાલના ચોકમાં આવી કરડે રૂઢિ ઉત્પન્ન થઈ અને અદશ્ય થઈ. જે રિવાજો-ઢિય પણ જેમની તેમ-જરા પણ ફેરફાર થયા સિવાય ચાલી આવતી હત, તે આજે એક પણ સમાજંને ઉભા રહેવાનું કે વિચારવા માત્રનું પણ સ્થાન ન રહ્યું હત; પરન્તુ એ રૂઢિ કાયમને માટે રહીજ કેમ શકે ? કુદરતથીજ એ ખિલાફ વાત છે. રૂઠીની વાત તો દૂર રહી. ભગવાનના બતાવેલ આમમાર્ગમાં પણ આવશ્યકતાનુસાર ધુરંધર આચાર્યોએ અને સંઘએ ફેરફાર કર્યા છે, તે પછી રૂઢિની તો વાત જ શી કહેવી ? સાધુને કપડાં “ ન ધોવાં, ન રંગવાં એવી ખુલ્લી પ્રભુ આજ્ઞા હેવા છતાં આવશ્યક્તા જણાતાં રંગવા અને જોવા માટે બાધ્ય થવું પડ્યું કે નહિ? પંચમીની સંવત્સરી હમેશાંથી ચાલી આવતી હોવા છતાં એથની પ્રચલિત થઈ કે નહિં? આવી આગમક્ત-પ્રભુ આજ્ઞાની બાબતમાં પણ ફેરફાર થયા અને થાય છે, તો પછી આપણીજ ચલાવેલી રૂઢિમાં ફેરફાર કરીએતેને દૂર કરીએ તે તેમાં ખોટું શું? હા, ત્રિકાલાવચ્છેદન અચળ અવિચ્છિન્ન કઈ વસ્તુ રહી છે અને રહેશે, તે તે ધર્મ છે. ધર્મ અને રૂઢિ'માં એજ મેટું અંતર છે. એક અમર છે, તે બીજી મૃત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
સમયને આળખા.
ધર્મી છે. એક અવિનાશી છે, તેા ખીજી વિનાશી છે. એક આત્મા સાથે સંબંધ રાખે છે, તેા ખીજી વ્યવહાર સાથે રાખે છે. મિયાં મહાદેવનું જોડુ કેમ એક કરી શકાય ? આકાશ અને પાતાળનુ અંતર કેમ હટાવી શકાય ? દિવસ અને રાતને ભેદ કેમ ભાંગી શકાય ?
આ પ્રસંગે આપણે જૈન સમાજમાં ચાલતી કેટલીક આધુનિક રૂઢિયા ઉપર દૃષ્ટિપાત કરીએ.
-
એ તા સૌ ક્રાઇ કબુલ કરશે કે-મંદિરા, દેરાસરા એ શાન્તનાં ધામા છે. દ્રવ્યપૂજા કે ભાવપૂજામાં કેવળ આત્મદ્દિના ચિંતવન સિવાય બીજું શું હાવુ જોઇએ ! અને જ્યાં આત્મશુદ્ધિનું ચિતવન—વિચાર હાય, ત્યાં બાહ્માડંબરની પ્રધાનતા નજ શોભે; પરન્તુ એજ દિશમાં થતી આત્માદ્દિની ક્રિયાઓ પ્રસગે ખેલીયા વિગેરૈના જે રિવાજો પડયા છે, એને કાઇ આત્મદ્ધિમાં સાધનભૂત કહી શકે તેમ છે ખરું ? અને એમ પણ કાઇ કહી શકે તેમ છે કેએ ખેલિયાના રિવાજો અનાદિ કાળથી ચાલ્યા આવતા હતા ? દાખલા. તરીકે, આરતી-પૂજા પ્રસ ંગે ઘી ખેાલવું; વઘેાડા પ્રસ ંગે ભગવાનને લઇને બેસવાનુ, છડી, ચામરનુ, છત્રનુ વિગેરે વિગેરે. આ રૂઢિયા આપણી કાલ્પનિક રૂઢિયા છે. કેવળ ઉપજ ઉત્પન્ન કરવાના અને લેાકેામાં એક ક્રિયા કરવા માટે હુ ંસા તુસી ન° થાય, એટલા માટે ઉત્પન્ન કરેલી કુઢિયા છે, એ કાણુ નહિં માને ? ધણાં સ્થાન એવાં છે કે જ્યાં આ રૂઢિયા નથી પણ, તેમ છતાં પૂજા-આરતી વિગેરે વિધિયા–ક્રિયા બરાબર થાય છે. ત્યારે શું એમ કહી શકાય કે એલી આવ્યા વિનાની એ ક્રિયા નિરર્થક છે?
આવી રીતે સેકા રૂઢિયા હજી પણ જૈનસમાજમાં હયાતી
૨૪૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને રૂહી. ભગવે છે. અને ધીરે ધીરે એક બીજાના દેખાદેખી પ્રવિણ થએલી છે. દાખલા તરીકે
સુપન ઉતારવાં અને ઘેડિયાપારણું ઝુલાવવું. કેણ કહી શકે કે, આ રિવાજ રૂઠી નથી ? રિવાજ કે રૂઢી એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જ્યારે કલ્પસૂત્ર શ્રીસંઘ સમક્ષ નહિ વંચાતું હતું, ત્યારે શું સાધુએ સ્વપ્ન ઉતારતા હતા ? ત્યારે કબૂલ કરવું જ જોઈએ કે આ રિવાજ એક્કસ વર્ષો પહેલાંથી જ પડેલો છે, ધીરે ધીરે આ રિવાજમાં કેટલું બધું પરિવર્તન થયું ? સુપન તો ઉતરે તે ઉતરે પરંતુ તેના ઉપર માળાઓનું યે ઘી બોલાય. માળાને પણ ચક્કસ નિયમ તે નહિંજ, કેઇ વખત અને કોઈ સ્થળે એક બે પાંચ પણ ચઢાવાય, અને દરેક વાર ઘી બેલાય. ભગવાનનાં ઘેડિયાં પારણા માટે પણ કેટલીક વાર ઘી ? જે જે ગામના સંધની મરજીમાં જેટલી વાર આવે એટલી વાર; એને કંઇ નિયમ જ નહિં.
કહેવાની મતલબ એટલીજ છે કે આ રિવાજે, આપણી આવશ્યકતાની પૂર્તિ માટેનાં અથવા તે કહે કે એક પ્રકારનાં લેભનાં સાધન છે. એને “ધર્મ' કાણુ કહી શકે ?
આવા રિવાજે એક બે નહિં, અનેક છે, અને તે દરેકને ઉંડા ઉતરીને વિચાર કરીએ તો, એને સંબંધ :ધર્મથી હજારે કેશ દૂર છે.
કલ્પસૂત્ર મુનિરાજનું, એમની પાસેથી લીધું અને સભામાં તેજ ક૫ત્ર મુનિરાજને વહેરાવવા ઘી બેલાય, પ્રતિક્રમણનાં સૂત્રે કોઈને અશુદ્ધજ કેમ ન આવડતાં હેય, પરંતુ જે વધારે ઘી બોલ્યો એજ ગડબડ અધ્યાય ચલાવે રાખે, સંવત્સરી પ્રતિક્રમણ કરવાં ઉપાશ્રયે જાય, એટલે એની પાસેથી–ઉપાશ્રયના ભાડા તરીકે કંઈ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #271
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો. લેવું જ; ઉપધાન વહન કરે-માળ પહેરે, એની પાસે નકરે લેવોજ જોઈએ. ઘેડ કે ઘણો જે નકરે ન આપી શકે છે, તે ઉપધાન જેવી ક્રિયા ન કરી શકે, વ્રત ગ્રહણ કરવું હોય અને નાંદ મંડાવે એટલે નાંદને નકરે એના કપાળે ચેટજ. પૂજા કે સ્નાત્રપૂજા ભણાવે, એને પણ અમુક નકરે આપવો જ રહ્યા. કોઈ બાઈ જંદગીમાં પહેલી જ વાર પિસહ કરે, અથવા કંઇ વ્રત લે, તે અમુક નકરે અથવા અમુક ખરચ કરવું જ જોઈએ, નહિં તે એ બધું કરાવ્યું ધૂળધાણ. વ્યાખ્યાન વાંચવાને સ્થાને ચંદરવા પૂઠિયા બાંધવાં જ જોઈએ. હાથમાં પાનાં લઈને જ સાધુએ વ્યાખ્યાન કરવું જોઈએ. સ્થાપનાજીને પધરાવવા ત્રણ પાટલા ગોઠવવા જ જોઈએ, તેના ઉપર રૂમાલ નાખવા જ જોઈએ; વ્યાખ્યાનમાં પહેલાં સૂત્ર વાંચવું. અને પાછળ કંઈ કથા વિગેરે વાંચવી. અને વચમાં સ્ત્રિાએ ગહું ગાવી; સ્થાપનામાં રેશમી અથવા રેશમથી ભરેલી મુહપત્તિ તથા રૂમાલ રાખવા. ઠવણીને પણ રેશમનાં ફુમતાં વિગેરેથી ખૂબ શણગારવી, ખાસ ખાસ તહેવારના દિવસેએ ચાંદીની ઠવણી મૂકવી, દેરાસરમાં ચામર, નગારાં, રેશમી વસ્ત્રો વિગેરે વાપસ્વામાં વાંધો નહિ માન, અને એક માણસના હાથે ઘડીયાળને પડ્યો હોય તે તે બહાર કાઢવા જ જોઈએ, સાધુઓએ દાંડે મધરાવાળા જ રાખવો જોઈએ; કાંબળ, સંથારિયાં, ઓધારિયામાં ગેમૂત્રકા કાઢવાં. એવામાં અમુક જાતનું રેશમથી ભરત ભરાવવું; આચાર્યાદિ પદવીઓ વખતે કપડા-કાંબળીઓને વરસાદ વરસાવવો; સાધુઓને ખાસ વંદન કરવા જાય, તે પ્રભાવના વિગેરે કંઇ કરવું જ જોઈએ; મંદિરમાં કેશર વાપરવું જ જોઈએ; મંદિરમાં પાટલા પેલા ઉજમણાંમાં મુકાય છે તેવા રંગેલા–ચિત્રવાળા રાખવા જોઈએ.
આવી સેંકડે રૂઢિ પ્રચલિત છે. હું એ જરૂર માનું છું
ર૪૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #272
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને રૂઢી. અને દરેક એ પ્રમાણે માનશે કે-એક અથવા બીજી રીતની રૂઢિયે દરેક સમાજમાં, દરેક દેશમાં અવશ્ય ચાલે છે, અને ચાલ્યા કરવાની. પરંતુ સવાલ માત્ર “ રૂઢી ” અને “ધમ ' ના ભેદને સમજવાનું છે. ઉપર બતાવી તે બધી રૂઢીઓ છે. નહિ કે “ધર્મ'. એ રૂઢીને “ધર્મ ” માનવાનું જ એ પરિણામ છે કે એ રૂઠી પ્રમાણે નહિ ચાલનારને આપણે “ધર્મ નાશક' સમજીએ છીએ. એક ગામમાં ઘેડિયા પારણા ઉપર ઢાંકવાના ૧૦ રૂમાલનું ઘી બોલતું હોય, પરંતુ કોઈ સાધુ કહે કે ૧૦ નું શું કામ છે ? ૮ રૂમાલનું ઘી બેલ્યા એ શું ઓછું છે ? તે ઝટ જવાબ મળશે. “ વાહ, અમારે ત્યાં અનાદિ કાળથી ૧૦ રૂમાલનું બોલાય છે. શું અમારા વડવાઓ મૂર્ખ હતા, કે ૧૦ રૂમાલનું બોલતા હશે ?” કેટલી સુંદર દલીલ ? જાણે કે દસ રૂમાલનું ઘી બોલવું એજ ધર્મ છે. અને એ ધર્મમાં આઘું પાછું કેમ થઈ શકે ? કઈ ગામમાં મુનિરાજ વ્યાખ્યાન વાંચવા બેસી જાય, અને ગૃહસ્થને ચંદરવો પંઠિયાં બાંધતા કે પાટલા ગોઠવતાં વાર લાગી જાય, તે તે ગૃહસ્થ ઝટ મહારાજને કહેશે-“ જરા થંભે સાહેબ, હજુ ચંદરવા પૂઠિયાં બંધાયા નથી. ” કદાચ મહારાજ એમ કહે કે “ કંઇ નહિં, ચંદરવા પૂઠિયાંનું શું કામ છે, તમે તમારે ઉપદેશ સાંભળીને !” તે ઝટ જવાબ મળશે-“ નહિં એમ ન થાય, ચંદરવા પૂઠિયા બાંધ્યા વિના વ્યાખ્યાન વંચાતુ હશે ? ” જાણે કે એમનાં ચંદરવા પૂઠિયાં પિતેજ વ્યાખ્યાન વાંચવાનાં ન હોય ! પાનાં હાથમાં રાખીને વ્યાખ્યાન વાંચવાને રિવાજ હોય, ત્યાં જે કંઈ સાધુ પાનાં રાખ્યા વિના વ્યાખ્યાન વાંચવા બેશે; તે તેની ઝટ નિંદા કરશે. “મહારાજે શાસ્ત્ર તે હાથમાં રાખ્યું હતું. કેણ જાણે શુંયે ઉસૂત્ર કહી ગયા હશે, તે ઉસૂત્ર ભાષવાથી અનંતા ભવ કરવા પડશે, એ શું મહારાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
સમયને આળખા.
નહિ જાણતા હાય. ” આમ શાંકા કરવી, એ કેવળ રૂઢીને ધમ માનવાના પ્રતાપ છે. આવા રૂઢીપૂજાનો વચમાં કાઇ સાધુ ભલે અભણ હોય, પણ સુંદર રેશમથી ભરેલા પૂઠા ઉપર હાથની લખેલી પ્રાચીન પ્રતિ રાખીને, પછી તે પ્રતિ વાંચી શકતા હાય કે ન હાય, વ્યાખ્યાન વાંચે, તે રૂઢીપૂજા કહેશે કે “ અહાહા ! મહારાજે કેવુ" સરસ વ્યાખ્યાન કર્યું ? જૂનામાં જૂના શાસ્ત્ર લને આજ તા. મહારાજે વ્યાખ્યાન કર્યું.
,,
અત્યારે સાધુઓ માધરાદાર દાંડા રાખે છે, એ રૂઢી પડી ગઇ છે, પરન્તુ કાઇ સાધુ શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે વાંસના દાંડા રાખે, તે લેાકેા ઝટ ટીકા કરે, અને કહે કે “ જોયું ? દાંડા બાંડા મૂકી દીધા.. અને હવે તેા લાકડીયા રાખવા લાગ્યા.
""
કેટલીક રઢીયા ખાસ સમ્પ્રદાયાની નિશાની તરીકે પશુ પડી. ગયેલી હાય છે. દાખલા તરીકે તપગચ્છના સાધુએ તર્પણી અને પાતરાં લાલ રાખશે, પરન્તુ કાંઠા કાળા રાખશે. જ્યારે ખરતર-ગચ્છીય સાધુઓ કાંઠા લાલ રાખશે, અને બીજો બધા ભાગ કાળા રગશે, આવીજ રીતે એકજ ગચ્છની અંદર પણ કેટલીક પતિયા જુદી જુદી રીતે પડી ગયેલી હેાય છે. જેમકે વિહાર કરતી વખતે કમર બાંધતાં કેટલાક સાધુએ ઉપધી બાંધીને પછી ઉપર કપડા. આઢે છે, જ્યારે કેટલાક પહેલાં કપડા ઓઢીને પછી ઉપર ઉપધિ. બાંધે છે.
શું મહત્ત્વ છે ? પરન્તુ આવી નજીવી નજીવી બાબતામાં પણ ઘણી વખત રાગ-દ્વેષનું ઉદ્દ્ભાવન થાય છે. એ બધી અજ્ઞાનતા નહિં. તેા ખીજી... શું છે ? ખરી વાત તે એ છે કે કાઇ પણ રીત-રીવાજ–રૂઢી ગમે તે હાય, પરન્તુ તેના હેતુ શેાધવાની જરૂર છે..
૨૫૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને રૂઢી. આ રૂઢી શા માટે પ્રચલિત થઈ ? કયારે થઇ ? હવે આવશ્યકતા છે કે કેમ ? એમાં પરિવર્તન થયું છે કે કેમ ? એમાં પરિવર્તન કરવાની જરૂર છે કે કેમ ? ઇત્યાદિ બાબતેને વિચાર બુદ્ધિમાનોએ અવશ્ય કરવો ઘટે. બેલિયેના રિવાજે, કે જે રિવાજે ધાર્મિક ક્રિયાની અંદર પણ પેસી ગયા છે, એની અંદર પણ આપણે કેટલે બધે ફર્ક જોઈએ છીએ ? કેઈ સ્થળે બલિના કંઇ ભાવ છે તો કોઈ સ્થળે કંઈ છે, કઈ સ્થળે ઉપજ કયાંય લઈ જવામાં આવે છે, તો કોઈ સ્થળે કયાંય લઈ જવાય છે. એજ બોલીમાં એક વખત તેલ બોલાતું હતું, તે અત્યારે ઘી બોલાય છે. એજ બેલી એક સ્થળે એક સમયે નહિં હતી, તો તેજ સ્થળે બીજા. સમયે પ્રચલિત થઈ. ધર્મમાં આવું બની શકે ખરું ? બલ્ક દીર્ઘ દષ્ટિથી વિચાર કરીએ તો ધર્મની ક્રિયાઓમાં પણ સમયે પિતાનો પ્રભાવ નાખી તેમાં કેટલુયે પરિવર્તન કરી નાખ્યું છે. પ્રતિક્રમણ-. દિની ક્રિયાઓ જે જે સમયે કરવાનું કહ્યું છે, એ જ પ્રમાણે-એજ સમયે આજે કેટલા કરે છે ? ઉત્તરાધ્યયન સૂત્રમાં પિરસી સમયે પાતરાની પ્રતિલેખના કરીને ગુરૂવંદન કરવાનું અને પછી વૈયાવચ્ચ. કે સ્વાધ્યાય એમાં શું કરવું, તે સંબંધી આજ્ઞા માગવાનું કહ્યું છે. અત્યારે એ વિધિ કેટલા સાધુઓમાં દેખાય છે ? નવ વાગ્યા પછી. કરવાનું ગુરૂવંદન શું પ્રાતઃકાળમાં નથી થતું? પ્રતિક્રમણમાં. કેટલાયે મુ પાછળથી નથી પ્રવેશ્યાં ? ભગવાનની થતી અંગ-. રચનાઓમાં થયેલું પરિવર્તન કોઈ નિહાળે છે કે ? અત્યારે ભગવાનની અંગરચનામાં કાટ, પાટલુન, જાકીટ વિગેરે બનવા લાગ્યાં.. ઘડીયાળો મૂકાવા લાગી ( હા, અંગ્રેજી ટોપી-પેટની ખામી રહી ગઈ. છે. ) તે પહેલાં બનતું હતું કે ? આ બધી રૂઢી–આ બધા. રિવાજે ઉપર શું વિચાર કરે નથી ઘટતે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #275
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
આ પ્રસંગે હું એ કહેવા નથી જ ઈચ્છતા કે કયે રિવાજ સારે કે નરસે ? કઈ રૂઢી ગ્રાહ્ય છે કે અગ્રાહ્ય ? આ લેખને ઉદ્દેશ માત્ર એક જ છે. અને તે એ કે ધર્મ ’ને ધર્મ સમજ, અને
રૂઢી ” ને “રૂઢી.' રૂઢિીને “ધર્મ' સમજવાનું જ પરિણામ છે કે ઘણી વખત નજીવી બાબતેમાં રાગ દ્વેષ ઉભા થાય છે, અને તેને પરિણામે સમાજશાસનને ઘણું નુકસાન પહોંચે છે. જ્યારે આપણે જરૂડી ને રૂઢી” અને “ધર્મ” ને “ધર્મ” સમજતા થઈશું, “ત્યારે એ આગ્રહ આપણાથી સર્વથા દૂર થવાને કે “આ રૂઢીમાં ફેરફાર ન થાય. આ રૂઢીની ઉપજ અમુક કાર્યમાં જ જવી જોઈએ. ” એ વખતે તે આપણને સ્પષ્ટ સમજાશે કે રૂઢી, એ તે આપણે ઉત્પન્ન કરેલ ચીલે છે-માર્ગ છે. એને ભૂંસી નાખી-મિટાવી દઈ-આપણે ગમે તે સરળ માર્ગ લઇ શકીએ છીએ.
હું પહેલાં જ કહી ગયું છું કે “ રૂઢી ” એ સમાજના વ્યવહારની વસ્તુ છે. એમાં કેટલાક રિવાજો ખાસ મુકરર કરેલા હોય છે. જ્યારે કેટલાક પોતાની મેળે પણ પડી જાય છે. આવા કેટલાક વધ રિવાજે પણ જોઈએ. ન કેવળ ભારતમાં જ, પરંતુ યુરોપમાં પણ આવા રિવાજો પડી ગયેલા હોય છે. કારણ કે રિવાજો, એ તે
જ્યાં મનુષ્ય સ્વભાવની સાથે સંબંધ ધરાવનારી વસ્તુ છે. આવતા લેખમાં આપણે કેટલાક યૂપીય રિવાજે પણ જોઈશું.
ર૫૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને રૂટી.
( ૩ ) ધર્મ ” અને “રૂઢિ” ની ભિન્નતા ગયા બે અકામાં આપણે જોઈ છે, એમાં અનેક ઉદાહરણોથી સ્પષ્ટ જેવાયું છે કે
ધર્મ ' જુદી વસ્તુ છે. અને “રૂઢિ ' જુદી, ધાર્મિક રીતરિવાજેમાં “રૂઢિ ” એ કેવું સ્વરૂપ લીધું છે એ પણ જેવાઈ ગયું.
રૂઢિ ' ની અસર ન કેવળ અમુક દેશ કે અમુક જાતિમાં જ પ્રવેશ કરી ગઈ છે, બલ્ક-દુનિયાને કોઇપણ દેશ એ નહિ હોય. કે જ્યાં એક અથવા બીજા આકારમાં “ રૂઢીઓ ' ન ચાલતી હોય, એ બધીએ રૂઢીઓ બધા દેશને માટે માન્ય હોય એમ નથી હોતું; દાખલા તરીકે
પૂર્વ દેશમાં (ખાસ કરીને બનારસમાં ) ધોબીને અસ્પૃશ્ય તરીકે માનવામાં આવે છે. જોયેલાં કપડાં ઉપર પણ છાંટ નાખીને બેબી પાસેથી લેવામાં આવે છે. ગુજરાત કાઠિયાવાડમાં ઘેબીને. અડવામાં કંઈ૫ણ આભડછેટ સમજાતી નથી. બનારસમાં ગધેડાને ન અડકી શકાય, જ્યારે ગુજરાત કાઠિયાવાડમાં તેમ નથી. આને કોઈ ધર્મ કહેશે કે ? એ તે રૂઢિ જ. એક દેશમાં કંઇ રિવાજ, બીજા દેશમાં કંઈ.
આ ઉપરાંત રૂઢિની અસર ખાનપાનના વ્યવહારમાં પણ કેવી વિચિત્ર થએલી છે, એ પણ જાણવું જોઈએ.
મારવાડ, મેવાડ અને પૂર્વ–બધે બે પ્રકારની રસોઈ થાય છે, એક કાચી અને એક પાકી, કાચીની મતલબ કેઈએ “રાંધ્યા વિનાની ” ન સમજવી. કાચી રસમાં એટલે ઘળ-ભાત-શાક-રોટલીકદી વિગેરે. પાકી એટલે પરેઠ ( ટીકડા ) ઢેબરાં, પૂરી અને શાક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
વિગેરે. પાકી રસેઇમાં ભાતદાળની ગણતરી નહિં. મતલબ કે તળેલી અથવા ચૂલા ઉપર તવામાં ઘીથી પકવેલી રેટલી–ટીકડા, એ પાકી રસોઈ છે. કહેવાની કંઈ જરૂર નથી કે પાકી રસોઈ પણ બને છે તે લેટ અને પાણીથી જ, પરંતુ જેઓ પાકી અને કાચીને ભેદ સમજે છે, તેઓની માન્યતા એ છે કે પાકી રસઈ નોકર-ચાકરના હાથની બનાવેલી હોય તે પણ ખાઈ શકાય, અને ગમે તેની સાથે બેસીને ખાઈ શકાય. જ્યારે કાચી અથત દાળ-ભાત-રોટલી-શાક વિગેરે ખાસ બ્રાહ્મણ કે પિતાની જ્ઞાતિના મનુષ્ય બનાવેલી હોય તેજ ખપી શકે. પૂર્વદેશના એસવાલમાં પાકી રસોઈ ( ટીકડાપૂરી-શાક-વિગેરે ) ઘણે ભાગે સાંજે થાય છે અને તે રસોઈ ઘરનો કહાર-નોકર બનાવે છે. કહાર એટલે ગુજરાતને ભાઈ, ભાઈ એટલે માછીમાર, આ કહારની જ્ઞાતિમાં માંસાહાર અને દારૂનો રિવાજ અવશ્ય છે. ગુજરાતના લેકે આવા કારેને હલકા સમજે છે, જ્યારે પૂર્વ દેશના લેકે પિતાની માનેલી પાકી રસેઇ, આ કહાના હાથથી બનાવરાવીને ખાય છે ! આ દેશિક રૂઢિ નહિ તે બીજું શું છે ? આવા રિવાજોમાં શું સમયે સમયે પરિવર્તન નથી થતું? કોઈ પૂર્વદેશીય મનુષ્ય કાચી-પાકીના ભેદને ન ગણી એવા કહાના હાથે રાઈ ન બનાવરાવે, તો શું તે જ્ઞાતિબહાર થાય ?
એકલા ગુજરાતમાં પણ કયાં આવી રૂઢિમાં ભેદભાવ નથી ? કેટલાંક ગામોમાં ભોજનાદિ પ્રસંગે કણબીને અલગ બેસાડવામાં આવે છે, જ્યારે કેટલાંક ગામમાં કણબી ખાસ રસોયા તરીકે કામ કરે છે, એટલું જ નહિ પરંતુ કણબીને અલગ બેસાડવાવાળા જ્યારે તે ગામમાં જાય છે, ત્યારે તે જ કણબીના હાથની રસોઈ ખાઈ આવે છે. કણબીની વાત તે દૂર રાખીએ, ગુજરાતમાં વાર તહેવારના દિવસે હજામને દૂરથી ખાવાનું આપવાનો રિવાજ છે. જ્યારે માર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને રૂઢી.
વાડ ( ગોલવાડ )માં કેટલેક સ્થળે જમણામાં ખાસ કરીને હજામા જ રસાઇ કરે છે.
એક ઋતુવતી સ્ત્રીના એક જરાક કાઇ સ્પર્શી કરે-તેનુ કપડુ પણ જરા અડી જાય, તેા સ્નાન કરવામાં આવે છે, જ્યારે કેટલાક પ્રાન્તામાં અને કદાચિત ગુજરાતના પણ કેટલાક લેાકામાં ઋતુવતી સ્ત્રી અનાજ સાફ્ કરવુ, વાસણ માંજવાં, કપડાં સીવવાં વગેરે કામકાજ કરે છે અને તેમ કરવામાં જરા પણ બાધ મનાતા નથી. પારસીઓમાં ઋતુધમ માં આવનારી સ્ત્રીઓ માટે બહુ સખ્ત નિયમાં છે, જ્યારે કેટલાક સુધરેલા પારસી કુટુ ંબ કહેવાય છે કે-ચૂરોપીયન લેાકેાની માક ઋતુધર્મ માનતા જ નથી.
આ બધી દૈશિક કે સામાજિક રૂઢિયાનુ કાઇ કારણ પૂછે તે શું કાઇ બતાવી શકે ખરા ? કદિ નહિ. એ તે જે સમયે જેમ ચાલી નીકળ્યુ, તેમ ચાલ્યું.
આવી જ રીતે બીજા પણ કેટલાક રીવાજો જૂઓ—
જે દેશ કે જે જ્ઞાતિમાં સ્ત્રિયાને માટે પડદાના રિવાજ છે, એ પડદાનુ જરા ખારીકાઇથી અવલેાકન કરીશું, તે આપણને
·
જરૂરી અજાયબી ઉત્પન્ન થશે.
એક મ્હોટા કે સામાન્ય ઘરની સ્ત્રીને બહાર નીકળવુ હોય તે રસ્તામાં કાઇ આસવાળ, શ્રીમાળ કે એવી ઉચ્ચ જ્ઞાતિના મનુષ્ય નહિં હાવા જોઈએ, પરન્તુ એ ખાઇને રાત્રે-અંધારી રાતે એક મહેાલ્લામાંથી બીજા મહેાલ્લામાં અથવા મેળા જેવા કાષ્ઠ પ્રસંગ જોવાને જવુ હાય તા તેની સાથે-તે એકલી સ્ત્રીની સાથે એક યુવાન મુસલમાન કે કહાર નાકર જરૂર જઇ શકે. તે ગુંડા નાકરની સાથે તે સ્ત્રીને રાત્રે પણ બહાર જવામાં જરાયે ખાધ નહિ, પરન્તુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
સમયને આળખા.
એક એસવાળ, શ્રીમાલ કે ઉચ્ચ જ્ઞાતિનેા મનુષ્ય રસ્તામાં સ્હામા પણ અકસ્માત્ મળી જાય, તે ગજબ થઇ જાય. ક્રાઇ શેઠના ઘરની સ્ત્રી અંધારામાં ચાર વાગે ઉઠીને એક તાકરની સાથે મધ્ધિમાં જ શકે, મંદિરમાં એકલા યુવાન પૂજારીની સાથે હસી હસીને વાતા કરી શકે, પરન્તુ દિવસના આઠ વાગે તે મંદિરમાં દર્શન કરવા ન જઈ શકે, એટલા માટે કે આઠ વાગે કાષ્ઠ શ્રાવક પૂજા કરતા હાય તા. કેવા વિચિત્ર પડદો ? કેવા વિચિત્ર રિવાજ ! તાજ્જુબી તો એ છે કે—આવા કઢંગા રિવાજને ફેરફાર કરવાનું કહેવામાં આવે, તે તે પણ એ રૂદ્ધિ-પૂજકાને ગળે ન ઉતરે ! વાહ, બાપદાદાથી અમારી જે મર્યાદા ચાલી આવે છે, એને ક્રમ છેાડી શકાય ?
સાધુ સંબધી સ્પૉસ્પના સબંધમાં પણ કેટલીક રૂઢિયા બહુ વિચારવા જેવી છે.
એકજ લાંબા પત્થરમાં દૂર દૂર સાધુ અને સ્ત્રી બેઠાં હેાય તે તેને માટે સંગટ્ટો નથી ગણવામાં આવતા; પરન્તુ જો એજ પત્થરના સ્થાનમાં લાકડાનું પાટીયું હોય તા તેને સદૃારૂપે ગણવામાં આવે છે. શું કારણ ?
આવી જ રીતે યુરોપમાં પણ કેટલીયે જાતની રૂઢિયા છે. એ રૂઢિયા આપણા દેશની રૂઢિયા સાથે સરખાવીએ તો આકાશ-પાતાળનું જ અંતર જણાય.
ગયા અંકના અંતમાં કહેવા પ્રમાણે આ પ્રસ ંગે કેટલીક યુરોપીય રૂઢિયાને પણ ઉલ્લેખ કરીશ.
યુરોપના લોકો કાષ્ઠને ત્યાં જાય, તે ટાપી ઉતારે, પણ ખૂટ ન ઉતારે, એવા રિવાજ છે. જ્યારે હિંદુસ્થાનમાં પાધડી ટાપી મસ્તકપર જરૂર રાખે અને ખૂટ ન પહેરાય. યુરોપમાં પતિ-પત્ની એક
૨૫૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #280
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને રૂઢી.
બીજાનું નામ લેવામાં સાચ નથી કરતાં, જ્યારે હિંદુસ્થાનના જૂના રિવાજ પ્રમાણે ચાલનારાં પતિ-પત્ની એક બીજાનું નામ નથી લેતા. આપણે જેઈએ છીએ કે શહેરાના લૉકામાં આ રિવાજ શિથિલ થતા જાય છે. મારવાડી અને એવા કેટલાક લેકામાં તે વહુ પોતાની સાસુનું નામ પણ લખ઼ શકતી નથી. બલ્કે સાસુ પાસે હોય તે ઘુમટા કાઢે જ, અને ચુ માત્ર પણ ન કરી શકે. આટલી સખ્તાઇ ગુજરાતમાં નથી.
યૂરોપમાં ગર્ભ સંબંધી, ઋતુધમ સંબધી, ત્યાં સુધી કે ટટ્ટી અને પેશાબ સંબંધી કાષ્ઠ સ્ત્રી કાઇને પણ કઈં ન કહી શકે. જ્યારે હિંદુસ્થાનમાં તા સ્ત્રીયા સાથે ખેસીને જંગલ પણ જઇ શકે.
યૂરાપમાં પસીના, લાહી, પાચ, એવા પદાર્થીનું નામ લેવું પણ અવિવેક ગણાય છે. ત્યાં સુધી કે સ્રીયે। પોતાના શર્ટની અંદર જે કપડુ પહેરે છે, એનુ” નામ લેવુ પણ અવિવેક ગણાય છે, જ્યારે હિંદુસ્થાનમાં એ સંબધી લગાર . માત્ર પણ સૂકાચ નથી હોતા.
યૂરોપમાં કાષ્ઠ મરી જાય તે। આંખમાં આંસુ લાવીને રાવું, એ અસભ્યતા ગણાય છે, જ્યારે હિંદુસ્થાનમાં સ્ત્રી જાતિ ભરબજા– રમાં કે ચાકમાં ઉભી રહી છાતી પીટીને રાવામાં-કૂદી કૂદીને રાવામાં પણ કાચ નથી કરતી પહેલાંના કરતાં આ રિવાજમાં ઘણા ફેરફાર થયેલા જોવાય છે.
યૂરાપની સ્ત્રિઓ કાઇપણ પુરૂષના દેખતાં માજા પહેરવા કે કાઢવામાં પણ અવિવેક સમજે છે, જ્યારે તે જ અિયા માત્ર એક જ કપડું પહેરીને પુરૂષાની સાથે હાજમાં સ્નાન કરવું અને રમ્મત ગમ્મત કરવી, એમાં અવિવેક નથી માનતો.
આવીજ રીતે પુરૂષની સ્ટોર્મ ડકાર ખાવા, છીંક ખાવી, બંગોને ખાવું, એ બંધુ અવિવેક મનાય છે.
17
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #281
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
કેાઇની ઉમર પૂછવી કે લગ્ન સંબંધી પૂછવું, એ પણ હળાહળ અસભ્યતા !
રૂઢિયેનું તે કંઈ ઠેકાણું છે? ભજન કરતાં કાંટે ડાબા હાથમાં અને ચાકુ તથા ચમચે જમણા હાથમાં રખાય છે, આ વિધિમાં જે જરાયે વ્યત્યય થઈ ગયે તે જાણે કે ભયંકર અવિવેક થ.
કહેવાય છે કે જર્મનીમાં પુરૂષ અને સ્ત્રી હામે મળે તે, પુરૂષે પહેલાં સલામ કરવી જોઈએ, જ્યારે ઈંગ્લાંડમાં સ્ત્રી પહેલાં સલામ કરે છે !
યૂપમાં એક સાંકડા રસ્તામાં સ્ત્રી-પુરૂષ આવી જાય, તો સ્ત્રી આગળ જાય; પરતુ નીસરણી ચઢતી વખતે પુરૂષ ઉપર પહેલાં જાય, અને સ્ત્રી પાછળ જાય. જ્યારે ઉતરતાં સ્ત્રી પહેલાં ઉતરે, અને પુરૂષ પછી ઉતરે.
પૂરેપમાં કોઈ સ્ત્રીની પાસે કોઈ પુરૂષ બેઠે હેય, અને સ્ત્રીના હાથથી કંઈ વસ્તુ પડી જાય, તે તે પુરૂષે તે ચીજ ઉપાડીને સ્ત્રીને આપવી જોઈએ. પુરૂષ વૃદ્ધ હોય તે પણ અને પુરૂષના હાથથી કંઈ પડી જાય તે સ્ત્રી ઉપાડીને ન જ આપી શકે.
ચૂરેપમાં કોઇને ત્યાં કોઈ મેમાન આવે તે, એક મોટી પ્લેટમાં ઘણાં ફૂટ (નારંગી વિગેરે જે હોય તે) આખાં ને આખા ધરવામાં આવે છે. બધાયે મેમાને આગળ તે પ્રમાણે ધરાય છે, તેમાંથી દરેક મેમાન પોતાની ઈચ્છા પ્રમાણે એક એક લઈ લે છે, અને પછી બનાવીને-ફેલીને–ખાય છે, જ્યારે હિંદુસ્થાનમાં કૂટ ઘણું હોય કે થેડું–ફેલીને બનાવીને એક એક કેબીમાં જરા જરા મૂકીને સૌની આગળ મૂકવામાં આવી છે.
કેટલી રૂઢિયે લખવી ? કેટલા રિવાજે આલેખવા ? મનુષ્ય
૫૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #282
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને રૂઢી. જાતિ રૂઢિથી ઘેરાયેલી છે. કોઈ પણ દેશ, કોઈ પણ જાતિ, કોઈ પણ સમાજનાં બંધારણ ઉપર દષ્ટિપાત કરે, જુદી જુદી જાતની રૂઢિયો દૃષ્ટિગોચર થશે. ગામ ગામની રૂઢિયમાં ફેરફાર, એકજ ગામની જુદી જુદી કેમની રૂઢિયમાં ફેરફાર. એકજ કુટુંબનાં જુદાં જુદાં ઘરના રિવાજોમાં ફેરફાર ! અરે ! એકજ ઘરના દસ પાંચ માણતેમાં પણ પ્રકૃતિ-ભિન્નતા પ્રમાણે જુદા જુદા રિવાજે.
આ રિવાજે-આ રૂઢિનું ઐકય મનુષ્યજાતિ તે દુર રહી, ઈશ્વર પણ કરી શકે તેમ છે ? કદાપિ નહિં. જ્યાં મનુષ્ય પ્રકૃતિમાં ભિન્નતા છે, ત્યાં રિવાજોનું-રૂઢિનું ઐકય સંભવીજ કેમ શકે? આવી રૂઢિ તે રૂઢિ જ છે. મનુષ્ય સમાજ પોત પોતાની આવશ્યકતા અને અભિરૂચિ પ્રમાણે રિવાજો પાડી લે છે. પાડી શું લે છે, કુદરતના નિયમ પ્રમાણે એવા રિવાજો પડી જ જાય છે. વળી પાછા સમયે તેજ રિવાજો દૂર થાય છે, અને તેની એક નવીજ સૃષ્ટિ સરજાય છે. આમ અનાદિ કાળથી થતું જ આવ્યું છે. એટલે એમ કહેવાને કોઈ પણ માણસ દાવો કરી શકે તેમ નથી કે–રૂઢિમાં ફેરફાર ન જ થઈ શકે. આપણી આંખો આગળ હજાર રૂઢિ દેખાય છે, પણ તેમાં સમયે સમયે જુદાં જુદાં રૂપ-પરિવર્તન થતાંજ રહે છે. બકે ઘણી તે સર્વથા અદશ્ય થઈ જાય છે. કુદરતને આ કાયદે ન કેવળ સામાજિક, દૈશિક, કૌટુમ્બિક રૂઢિ ઉપર જ લાગુ પડે છે, બલ્ક ધાર્મિક રૂઢિયે પણ હમેશાં કુદરતના એ નિયમને આધીન જ રહે છે. કારણ એટલું જ છે કે–રૂઢિ એ ધર્મ નથી. રૂઢિ એ તે સમાજ, દેશ, કુટુંબ કે ગમે તેણે પણ બાંધેલ એક નિયમ છે. બાંધેલ જ નહિ, માનેલો કે ચાલુ થયેલે પણ તે નિયમ હેાય છે.
હા, પહેલાં અનેકવાર કહેવાયું છે તેમ “ધર્મ” એમાં લગારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #283
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે. કેઈથી ફેરફાર થઈ શકતો નથી. “ધર્મ” એ તો અવિચલ, અટલ, અબાધ્ય એક જુદી જ વસ્તુ છે. એટલે એમાં ફેરફાર નથી જ થ.
ધર્મ” અને “રૂઢિ” ના આ નિયમને સમજનાર કોઈ પણ વ્યકિત એમ કહેવાને સમર્થ ન થઈ શકે કે “રૂઢિ” માં–જૂની ચાલી આવતી “રૂઢિ” માં ફેરફાર ન થઈ શકે. રૂઢિ તે જૂની હેય કે નવી હેય, ઘરની હોય કે બહારની હાય, મંદિરની હોય કે ઉપાશ્રયની હોય, સંઘની હોય કે સમાજની હોય, ગમે તેની હોય તે રૂઢિ જ છે, અને તે સમાનુકૂળ–આવશ્યકતાનુસાર અવશ્ય ફરતી રહી છે અને ફરતી રહેવાની જ.
અતવ દરેક સમજુ વ્યકિતએ સમાજનું હિત સમજનાર નેતાઓએ, સંઘનું કલ્યાણ ઇચ્છનાર આગેવાનેએ, અને શાસનનું ભલું ચાહનાર આચાયદિ મુનિવરેએ રૂઢિના પૂજારી ન રહેતાં, આવશ્યકતાના પૂજારી, લાભાલાભના વિચારક થવું જોઈએ છે, અને તેમ થઈને જેનાથી વધારે લાભ થતો સંભવે, એવી રૂઢિયે રાખવા તરફ અને એવી રીતે ફેરફાર કરવા તરફ ધ્યાન આપવું જોઇએ છે. બસ, એટલું જ કહી આ લેખને સમાપ્ત કરું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #284
--------------------------------------------------------------------------
________________
(૩૪) વિવેક વિનાની ક્રિયાઓ.
અરી રીતે જોવા જઈએ તે વિવેક એ કોઈ પણ ક્રિયામાં
ગુપ્ત રહેલે આત્મા છે. આત્મા વિનાનું-ચતન્ય વિનાનું પુગલ પુદગલમાત્ર છે—નકામું છે, તેવી જ રીતે ધાર્મિક કે સામાજિક કોઈ પણ ક્રિયા જે વિવેક પુરસ્સર નથી કરાતી, વિચારયુક્ત નથી કરાતી, તે તે ક્રિયા નિરર્થક પ્રાયઃ દેખાય છે. બાહ્ય દેખાવમાં જરૂર આપણને એમ લાગે છે કે આ ક્રિયા કરી, પરંતુ વસ્તુતઃ એ ક્રિયાના આનંદને જે સ્પર્શ આપણા હૃદય સાથે જોઈએ, તે થતા નથી. અને તેથી તે ક્રિયા શુષ્ક સરખી દેખાતાં દેખાતાં લાંબા કાળે તે ક્રિયા ઉપર અરૂચિ પણ કદાચ ઉત્પન્ન થાય છે. અને આપણી એ અરૂચિ તેથી વધારે લાંબો કાળ જતાં એક પ્રકારની નાસ્તિકતાનું
રદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #285
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે. સ્વરૂપ પકડે છે. બીજા શબ્દોમાં કહિએ તે આપણી વિવેક વિનાની ક્રિયાનું ખોખું બેખું માત્રજ આપણે નિહાળીએ છીએ; ત્યારે આપણને એ બેખા ઉપર પ્રેમ નથી રહેતું.
આ સ્થિતિ ન કેવળ ધાર્મિક ક્રિયાઓ માટે છે. સામાજિક, વ્યાવહારિક ક્રિયાઓમાં પણ એ જ દશા છે. એવી ક્રિયાઓમાં એક મટે ફટકે એ પણ લાગે છે કે સામાજિક વ્યાવહારિક તે ક્રિયા કરવા છતાં વિવેકની ખામીને લીધે જગતમાં આપણે બેવકૂફ કહે-- વાઈએ છીએ.
ઉન્હાળાની ઋતુમાં ગામડાને એક ગૃહસ્થ કે શહેરમાં મહેટ. ગૃહસ્થને ત્યાં મેમાન થઈને જાય. એ શહેરી ગૃહસ્થ ખૂબ ઠંડા પાણીથી સ્નાન કરાવે, અને શીખંડ પુરીનું ભજન કરાવે. ખસની. ટટ્ટીઓ બાંધે, પાણુના છંટકાવ કરે, અને વીજળીના પંખા ચલાવી. તેની ભક્તિ કરે. એ જ ગામના ગૃહસ્થને ત્યાં પેલા શહેરના શેઠ મેમાન થઈને જાય. શિયાળાની ઋતુ હોય, તે વખતે આ ગામડીઓ શેઠ શહેરવાળાએ કરેલી ભક્તિનું સ્મરણ કરી શીખંડ પૂરી બનાવે, ઠંડા પાણીએ સ્નાન કરાવે; અને પછી જમવાના સ્થાને પાણીને છંટકાવ કરી જમવા બેસાડી ઉપરથી શેઠના શરીર ઉપર પાણીથી ભીંજાવીને એક મોટો ટુવાલ ઓઢાડે અને પછી છોકરાના હાથમાં એક પંખે, કદાચ પંખ ન મળે તો સૂપડું આપી છોકરાને કહે કે શેઠ સાહેબ શહેરના રહેવાવાળા છે, વીજળીના પંખાથી પવન ખાવાવાળા છે, તું શેઠ જમે ત્યાં સુધી જરા હવા નાખ. છોકરે હવા નાખે અને એ ગામડી શેઠ, પિતાને ત્યાંનાં સાધના અભાવને પશ્ચાત્તાપ કરતે કહે કે “ શેઠ સાહેબ, હું તો ગામડાનો રહેવાસી છું. અમારે ત્યાં શહેરનાં કંઈ પણ સાધન નથી, હું આપની શી ભકિત કરૂં ? ” તે વખતે પેલો શહેરવાળા
૨૬૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #286
--------------------------------------------------------------------------
________________
વિવેક વિનાની ક્રિયાઓ. શેઠ ભોજન કરતે અને ટાઢથી દાંત કળકળાવતે શું જવાબ આપે ? એ કલ્પવું કઠિન છે કે ? મને લાગે છે કે એમ જ જવાબ આપે કે-“શેઠ, તમારી ભક્તિ તે ઘણીયે છે, પરંતુ મારે જીવ કહે છે કે આ શરીરમાંથી હજુ સુધી નીકળતું નથી.” | સામાજિક, વ્યાવહારિક કે ધાર્મિક કેઈ પણ ક્રિયા જે વિવેક વિના–સમયને ઓળખ્યા વિના કરવામાં આવે છે તેનું પરિણામ આ સિવાય બીજું શું હોઈ શકે ? વિવેક વિનાની ભક્તિ કરનારે ગામડી વાણી ભલે પિતાના મનમાં ફૂલાય, હર્ષ થેલે થાય, પરંતુ તેની ભક્તિનું પરિણામ શું ? જેની ભક્તિ તે કરી રહ્યો છે, તેને તે એ ભક્તિથી શું દુઃખ થઈ રહ્યું છે, એનું તો એ બિચારાને ભાને ય નથી. આવી જ રીતે એક પતિભક્તા બે પત્નિઓ પતિની ભકિત સારી રીતે કરવા માટે પતિને એક એક પગ વહેંચી લે, અને વખતે એક પગ બીઝના માંગી લીધેલા પગ ઉપર મૂકાઇ જાય, તે તે એક દડે લઈ તે પગની પૂજા (!) કરે, ત્યારે શું આ ભકિત વ્યાજબી ગણાય કે ? કઈ કહી શકશે કે આ ભક્તિમાં વિનય છે ! આત્મા છે ?
આવી જ સ્થિતિ આપણી તીર્થભક્તિમાં નથી શું ? કવેતામ્બર અને દિગમ્બર-બને ભાઈઓ તીર્થકરની ભકિતના બહાને આપસમાં લટે છે. તીર્થકરોની કેટલી કેટલી આશાતનાઓ-અપમાન કરી રહ્યા છે, એ કેઈથી અજાણ્યું છે કે ? ત્યારે શું આ ભક્તિ છે ? આત્માવાળી વ્યક્તિ છે કે ?
આવી જ રીતે આપણી પ્રત્યેક ધાર્મિક ક્રિયાઓનું બારીકાઈથી અવલોકન કરવામાં આવે તે આપણને જણાશે કે આપણી તે તે ધાર્મિક ક્રિયાઓમાં આપણે કેટલો વિવેક બેઈ બેસીએ છીએ.
દાખલા તરીકે ભગવાનની પૂજા આરતી વિગેરે ક્રિયાઓ
શું વિનય છે તે આપણે તેના ભાવ
૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #287
--------------------------------------------------------------------------
________________
સમસને માળખું
- પૂજા આરતી એ આત્મશુદ્ધિને માટે છે. પૂજા-આરતી વખતે ઉચ્ચકેટીની ભાવનાઓથી આપણા હૃદયને શુદ્ધ કરવાનું છે. જ્યારે તે જ પૂજા કે આરતી વખતે પહેલી પૂજા કે પહેલી આરતી માટે હંસાતુંસી થાય, અને આપસમાં લડાઈઓ થાય, મંદિરમાંજ દંડ ઉડે, એના જે અવિવેક બીજે ક હેઈ શકે? આ હુંસાતુંસીઓનેતકરાને-મૂખતાઓને અટકાવવા માટે જ તે તે પ્રસંગોએ બેલી બોલાવવાને રસ્તે નથી કાઢવામાં આવ્યું શું? અને આવી રીતે જે ક્રિયા પ્રેમયુક્ત થવી જોઈએ, તે ક્રિયા લેશયુક્ત થાય–કષાયયુક્ત થાય, તે પછી કેમ કહી શકીએ કે તે ક્રિયામાં આત્મા છે.
કહેવાની કંઈ જ આવશ્યકતા નથી કે પ્રભુ પૂજા–પ્રભુ દર્શન -પ્રભુનું સ્મરણ, એ તે અહોભાગ્યની નિશાની હોવી જોઈએ. બાર બાર વર્ષને વિરહી પુત્ર પિતાને દેખે, અને પછી પિતાના ચરણમાં ભેટે તે વખતે તે પુત્રને અને પિતાને જે આનંદ થાય, જે હર્ષનાં આંસુ વહે, એટલે આનંદ-એટલે હર્ષ–પ્રભુનું મુખકમળ દેખનારને અને પ્રભુનાં ચરણને ભેટનારને થવો જોઈએ. જ્યારે આજે વર્ષોનાં વર્ષો સુધી પ્રભુના દરબારમાં જવા છતાં–પૂજા કરવા છતાં હૃદયમાં એની એ શુષ્કતા, એની એ નિરસતા લેકને રહે છે, એનું કારણ શું છે ? એનું કારણ એ જ છે કે-જે ક્રિયા કરવામાં આવે છે તે હેતુ સમજીને–પ્રેમપૂર્વક–વિવેકપૂર્વક કરવામાં નથી આવતી.
આવી રીતે મંદિર સંબંધી જેટલી જેટલી ક્રિયાઓ આપણે કરીએ. તે બધીમાં વિવેકને પ્રથમ સ્થાન આપવાની જરૂર છે. અંગ -રચના કરવામાં આવે કે રોશની કરવામાં આવે, પૂજા ભણાવવામાં આવે કે ભાવના કરવામાં આવે, દરેકમાં વિવેક જોઈએ.
એક મંદિરમાં ૧૦, ૨૦ માણસે પૂજા કરી રહ્યા હોય, અને ૧૦, ૫ માણસો એકાન્તમાં બેસી ધ્યાન કરી રહ્યા હાય-કારવાળી
૨૬૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #288
--------------------------------------------------------------------------
________________
-
-
2
|
વિવેક વિનાની ક્રિયાઓ ફેરવી રહ્યા હેય, તે વખતે એક બે માણસો ત્યવંદન કરતાં બરાડા પાડી પાડીને સ્તવન ગાય, એ શું વ્યાજબી કહેવાય? શું આમ સ્તવન માવામાં તે વિવેકને ભૂલી જાય છે, એમ કેઈ પણ માણસ સ્વીકાર્યા વિના રહેશે વારૂ ? વિના તાલ વિના મધુરતા અને વિના રાગના એ બરાડા પેલા સ્થાનિને અને પૂજા કરનારાઓને કેટલા વિનભૂત થતા હશે !
આવી જ રીતે ગુરૂભક્તિ. ગુરૂભક્તિમાં પણ શ્રાવકે ઘણી વખત વિવેકને વિસરી જતા જોવાય છે. દાખલા તરીકે, સાધુ ખરા તડકામાં અગિયાર બાર વાગે આવ્યા હોય, સખ્ત ગરમીને પરિષહ થઈ રહ્યો હોય, તે વખતે ઉપાશ્રયથી લગભગ માઈલ જેટલે દૂર રહેનાર ગૃહસ્થ ગોચરીને માટે વિનતિ, અને વિનતિના સ્થાનમાં આગ્રહ અને આગ્રહથી વધીને હઠ પકડે, તે તે ભક્તિમાં વિવેકની માત્રાની ખામી છે, એમ શું ન કહી શકાય ?
ઘણી વખત શ્રાવકેને ચોક્કસ સ્થાનને પણ મેહ એ હોય છે કે જે મેહના કારણે ભક્તિમાં વિવેકને ભૂલી જાય છે.
એક ઉપાશ્રય ગમે તેટલું પ્રતિકૂળ હેય, ગંદ હોય, અનુપચગી હોય, અશાન્તિના સ્થાનયુકત હોય, છતાં શ્રાવકે એવા મોહથી સાધુને ત્યાં જ ઉતારશે. એમ કહેવાને અમારા ઉપાશ્રયમાં ઉતાર્યા. એ ઉપાશ્રયમાં ગમે તેટલી અગવડ ઉઠાવવી પડે. બલ્ક ચારિત્રની આરાધનામાં પણ વિન ઉપસ્થિત થતું હોય, એની દરકાર એ મહાનુભાવ ન જ કરે. એમને તે માત્ર એકજ વાત, અને તે એ કે
વાહ, ઉપાશ્રયને છોડીને બીજા મુકામમાં કેમ ઉતારી શકાય.” આ પણ અજ્ઞાનતા-અવિવેક નહિ તે બીજું શું ?
ઘણું ગામમાં એવો રિવાજ હોય છે કે ગૃહસ્થ રાતના ૯ – ૧૦ વાગે દુકાને ઉપરથી નવરા થઈને સાધુ પાસે આવે અને બાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #289
--------------------------------------------------------------------------
________________
.
-
સમયને ઓળખે. બાર એક એક વાગ્યા સુધી ગપ્પા–સખા સાધુઓ સાથે મારે. આનુ પરિણામ એ આવે કે સાધુ હવારમાં, દિવસ ઉગ્યા સુધી ઉંધ્યા કરે. કેવળ પોતાના સ્વાર્થની ખાતર–અર્થાત પિતાને બપોરે સમય ન મળે, એટલાજ ખાતર સાધુઓને પિરસી ભણાવી આરામ લેવાના સમયે ગપ સપામાં જોડવા, ગામગપાટા ઉડાવવા અને ઉજાગરા કરાવવા, એ પણ અવિવેક નહિં તો બીજું શું છે ? સમયને નહિ જોવાનું પરિણામ નહિ તે બીજું શું છે ?
ઘણું શ્રાવકે ઉજમણ કરે છે. જ્ઞાન-દર્શન–ચારિત્રના ઉપકરણો પિતાની શકિત પ્રમાણે તેમાં મૂકે છે. આ ઉપકરણો એટલા માટે મૂકવામાં આવે છે કે તે ઉપયોગી સ્થાનમાં મોકલવામાં આવે અને કામમાં લાગે. પરંતુ ઉજમણું કરાવનારા એવા એાછા જ ભાગ્યશાળી પુરૂષો જોવાય છે કે-જેઓ વિવેક પૂર્વક તે તે વસ્તુઓ સમુચિત
સ્થાને માં–જ્યાં આવશ્યકતા હોય ત્યાં પહોંચાડે છે. કેટલાક તે પિતાના ઘરમાંજ પટારામાં ભરી રાખે છે. જ્યારે કેટલાક પિતાના રાગી-જેની અધ્યક્ષતામાં એ ઉત્સવ થયે હોય છે, તેને સ્વાધીન કરે છે. જ્યારે કેટલાક બહાર મોકલે પણ છે, તે એવે સ્થળે કે જ્યાં ખૂબ સામાન હોય છે. જે જે મંદિરમાં કે ઉપાશ્રયમાં આવશ્યકતા હોય છે, અને જે જે ગામના લોકો સામાન વસાવવાને અશકત હોય છે, એવાં સ્થાનમાં તપાસ કરીને બહુ ઓછાજ મોકલે છે,
જ્યારે ચોક્કસ વસ્તુઓ ધર્મકાર્ય માટે કાઢી છે, અલગ કરી છે, તો પછી તેના ઉપર મમત્વ રાખવો, અથવા એને કયાંય આપવામાં છાતીએ ડચૂરો લાવે, એ અજ્ઞાનતા નહિ તે બીજું શું છે ?
આ પ્રસંગે એ કહેવું પણ ભૂલવું જોઈતું નથી કે કેટલીક વખત ભકિતને આવેશ પણ વિવેકને ભૂલાવી નાખે છે.
ગુરૂ મહારાજના વાળ વધ્યા હોય. લોચને સમય આવ્યો હોય..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #290
--------------------------------------------------------------------------
________________
વિવેક વિનાની ક્રિયાઓ. તે વખતે અંધભકત ગૃહસ્થ ગુરૂને પ્રાર્થના કરે કે—“ સાહેબ, આપને બહુ પરિશ્રમ કરવો પડે છે. આપનું માથું કમજોર થઈ જશે. આપ લેચ આ વખતે ન કરે. હું હજામને લઈ આવું છું. જરા ઉપયોગ થઈ જશે.” ગુરૂ જરા બતાવવાની ખાતર “હા” “ના” કાની કરે, તો શ્રાવક કહેશે કે “ સાહેબ ! આપ જાણો જ છો કે સૂત્રમાં ત્રણ આશા છે. બસ, ગુરૂદેવનું મન ઢીલું થયું, શ્રાવકે
નિષિદ્ધમનુમતિ ના ન્યાયનું અવલંબન કર્યું જ છે. હજામ આવ્યો જ છે. ગુરૂજીનું માથું મૂડાયું જ છે અને શ્રાવકોને બતાવવા ઉપરથી કપડું બંધાયું છે. કહે, શ્રાવકની ભક્તિમાં વિવેકની ખામી ખરી કે નહિ ? શું આનું નામ ભક્તિ છે ? આવી જ રીતે ઘણાક લેકે ભક્તિના આવેશમાં વિના કારણે સાધુઓને મજા અને ગંજીકરાક સુદ્ધાં પણ લેવાની પ્રાર્થના કરે છે. પરતુ તેઓ ભક્તિના આવેશમાં એ વિચાર નથી કરતા કે-આનું પરિણામ ગુરૂજીને માટે શું આવશે? વિના કારણે અપવાદને સેવન કરાવવા, એ શું વિવેક છે ? એ શું ભક્તિ છે ?
આપણે ત્યાંની વ્યાવહારિક પદ્ધતિ પણ એવી ઘડાઈ ગઈ છે કે-જેમાંથી વિવેકનું તત્વ એછું થવા પામ્યું છે. ગૃહસ્થને ત્યાં કઈ મેમાન આવે, એટલે આખો દિવસ એને જીવ ખાવાને. મેમાન પણ એવો નવરેજ આવે કે આ દિવસ ગપસપા મારવા, સિવાય બીજું કંઈ કામ ને કાજ ! કાચ કઈ વિદ્વાન કે નવીનતા. યુક્ત મેમાન આવ્યો હોય, તેની પાછળ આ દિવસ ટળેટોળાં, મળેલાં રહેશે. અને એ આગન્તુકને જરા પણ આરામ લેવા, નહિ દે.
કહેવાય છે કે યુરોપમાં આથી ઉલટું છે. વિલાયતમાં કઈને. ત્યાં કોઈ મેમાન જાય તે તેને એક શાન્ત ઓરડ આપવામાં
ત્યાંની ચાવલાએ શું ભક્તિ કરશે
કે જેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #291
--------------------------------------------------------------------------
________________
--
નાન
પ
: -- ,
“ '' ,
• *
આવે. તે ત્યાં ઉતરે. એક નજર આપે, તે તેનું કામકાજ કરે. પછી તેને મળવા અને વાતચીત માટે ચોક્કસ સમય નાણી કરવામાં આવે. તે સમયે તેની સાથે વાતચીત થાય. બાકી બધે સમય તે મેમાન પિતાની ઈચ્છા પ્રમાણે સ્વતંત્રાથી કાર્ય કરી શકે.
ટુંકમાં કહીએ તે સામાજિક, ધાર્મિક, કે વ્યાવહારિક દરેક ક્રિયાઓમાં વિવેકની જરૂર છે. વિવેક વિનાની ક્રિયા એ આત્મા વિનાના શારીર જેવી છે. આપણું બધી ક્રિયાઓમાંથી લગભગ આ વિવેકનું તત્વ ઓછું થતું રહ્યું છે અને તેનું જ એ પરિણામ છે કે આપણી ઉત્તમોત્તમ ક્રિયાઓનું કંઈ પણ વાસ્તવિક ફળ દેખાતું નથી. લાખો કે કરેડની સખાવત થવા છતાં પરિણામ શું આવે છે ? જે એજ સખાવત વિવેકપૂર્વક થતી હોય, આવશ્યકતાને વિચાર કરીને થતી હોય, તે કેટલું સુંદર પરિણામ આવી શકે ? સમાજને કેટલો ઉદ્ધાર થઈ શકે? કેળવણીને કેટલે પ્રચાર થઈ શકે ? શું જૈન આગેવાને, જૈનધર્મ નાયકે, જૈન ઘનવીરે, જૈન ભક્ત પિત પિતાનાં કાર્યોમાં આ વિવેકનું તત્વ અધિક પ્રમાણમાં દાખલ કરશે કે ? શાસનદેવ સર્વને સમ્બુદ્ધિ આપે, અને બધી - ક્રિયાઓ વિવેકપૂર્વક કરાવો એ જ અંતઃકારણથી ઇચ્છી વિરમું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #292
--------------------------------------------------------------------------
________________
(૩૫) वर्द्धता जनशासनम् ।
ચઢતી અને પડતી સૌની થયા કરે છે. સંસારની એવી એક પણ વસ્તુ નથી, જેમાં પરિવર્તન ન થતું હોય. જૈનશાસન પણ એ. અટલ નિયમને ભેગા થાય, તે તેમાં નવાઈ જેવું શું છે ? પરંતુ, જોવાનું માત્ર એટલું જ છે કે-જે જે વસ્તુને જયારે હાસ થાય છે, ત્યારે ત્યારે તેના ઉત્થાનનાં વૃદ્ધિનાં કારણે આવી લાગે છે, અને જે સમુચિત કારણે મળી આવ્યાં હોય છે, તે પાછો તેજ વસ્તુને ઉદય થાય છે. જૈનસને પણ ચડતી-પડતીના આ ખરાબામાં. અનેકવાર અથડાયું. એમ ભાંગ થયું, અને પાછા તેના ઉદ્ધારકેએ પાર કર્યું. વધાર્યું. આ સંબંધી ના ઇતિહાસમાં ઉતરીએ તે આવા અનેક પ્રસંગ પ્રાપ્ત થાય છે. સેંકડે ગ્રથનું નિર્માણ
'
'
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #293
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખેા.
કરીને હેમચંદ્રાચાર્યે જૈનશાસનને વધાર્યુ. સાધુઓની શિથિલતાથી લેાકેાની શ્રદ્ધામાં ઘટાડા થતા જોઇ ઉગ્ર તપસ્યા અને શુદ્ધ ક્રિયાકાંડ દ્વારા આનવિમલસૂરિએ જૈનશાસનને વધાર્યું. કરોડ રૂપિયાને વ્યય કરી જિનમ ંદિરના નિર્માણુદ્રારા વસ્તુપાલ તેજપાલે જૈનશાસનને વધાયુ. કૃત્રિમ સાધુઓને વિકટ પ્રદેશામાં મેાકલી મેકલીને પણુ સપ્રતિએ જૈનશાસનને વધાયુ.
એમ સમયે સમયે જુદાં જુદાં કારણા દ્વારા શાસનપ્રેમીઓએ જૈનશાસનને વધાયુ છે. જુદા જુદા સમયના ઇતિહાસ તપાસા, જે જે સમયે જે જે વસ્તુની આવશ્યકતા જણા-જે જે સાધને સમુચિત જણાયાં, તે સાધના દ્વારા જૈનશાસન વધારાયું છે. એટલે >–એક સમયને માટે એક સાધન ઉપયોગી હતું, તે ખીજા સમયને માટે તે સાધન તેટલુ ઉપયાગી નહિ લેખાયુ. આપણા પૂર્વીય મહાપુરૂષોએ આ વાતને લક્ષમાં ન લીધી હાત, તાસ ભવ છે કે જૈનશાસનની જે વસ્તી અત્યારે આપણે નિહાળી છીએ, તેટલી પણ જોવા કદાચ ભાગ્યશાળી ન થયા હાત.
જૈનસમાજદિવસે દિવસે
પરન્તુ છેલ્લા ત્રણસો સાડાત્રણસેા વર્ષોંના ॥ ઇતિહાસ આપણુને સ્પષ્ટ સૂચવે છે કે, જૈનશાસનના વધારા નહિ, પરંતુ ધટાડો જ થઇ રહ્યો છે. અર્થાત જૈનધર્મોને માનવાવાળાઓની સંખ્યા દિવસે દિવસે ઘટતી જ રહી છે. તેમ છતાં પણ આજ અમારા સાધુવ એ અભિમાનમાં ચૂર થઇ રહ્યો છે કે, “ અમે જૈનશાસનની રક્ષા કરી રહ્યા છીએ. અમે જૈનધમ તે જૈનશાસનને વધારી રહ્યા છીએ. અમારા લીધે જ જૈનશાસન શે।ભી રહ્યું છે. અમે ઉજમાં અને ઉપધાન નહિ કરાવીએ તેા જૈનશાસનની શાલા ક્રમ વધશે ? અમે સા નહિ" કઢાવીએ તેા જૈનશાસનની કીર્ત્તિ લતા કેમ ફેલાશે ? અમે પવી
૭૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #294
--------------------------------------------------------------------------
________________
वर्द्धतां जैनशासनम् । નહિં લઈએ-દઈએ તે પછી શાસનની રક્ષા કોણ કરશે ? અમે નસાડી ભગાડીને કે ગમે તેવા ઉપદ્રવ મચાવીને દીક્ષાઓ નહિં આપીએ, તે અમારી પાછળ જૈનશાસનને વધારશે કેણ?” વિગેરે વિગેરે.
પરંતુ અમારા મુનિરાજોનું આ અભિમાન કયાં સુધી બંધ બેસતું છે, એને વિચાર તત્વદષ્ટિએ કઈ વખત કરવામાં આવ્યું
હું ઉપરનાં કાર્યોને વિરેધી નથી. સમય ઉપર તે કાર્યો પણ જરૂરનાં છે, પરંતુ જે વખતે સમાજ ત્રિવિધતાપથી સંતપ્ત થઈ રહ્યો છે, જે વખત વીજળીના વેગે ઇતર સમાજે આગળ વધી રહી છે, તે વખતે ઉપરનાં કાર્યોમાં આનંદ મનાવવો, અને ઘરના ભૂવાને ઘરના ઝાઘરિયા પાસે પિતાની વાહવાહ ગવરાવવી, એ કોઈ પણ રીતે સમયાનુકૂલ કહી શકાય નહિં. જરા ધ્યાન આપવામાં આવે કે આર્યસમાજ, બ્રહ્મસમાજ, દેવસમાજ આદિ આજકાલની નવીન સમાજે કયાં ઉજમણુને ઉપધાનેથી, કે કયા સંઘે ને ઉસદ્ધારા આગળ વધી રહી છે, અને જેઓ ઉત્સવને ઉજમણાં સોને પદવીયામાં માનનારા છે, એ બતાવશે ખરા કે એમની દ્વારા જૈનશાસન કેટલું વધ્યું છે ? હા, થોડા વખતને માટે એમની વાહવાહે વધી હશે ! ભક્તભક્તાણુ વધી હશે, કપડાં–કાંબળીયો અને પાતરાં આદિ ઉપકરણોના પટારા વધ્યા હશે, કદાચ ખાનગી ગૃહસ્થ પાસે પુસ્તકાદિન નિમિત્તે રખાએલી મૂડી વધી હશે; પરતુ જૈનશાસન કેટલું વધ્યું, એ કે બતાવી શકે તેમ છે ? આપણે પૂછી શકીએ કે-ઉપરનાં કાર્યો થવાથી ગુજરાતમાં કેટલા નવા જૈન થયા ? સંઘ કે ઉજમણાં અને ઉપધાને કે પદવો થવાથી કેટલા જૈન યુવકે શિક્ષામાં આગળ વધ્યા? કેટલાં ગરીબ જૈન કુટુંબો ધંધાદારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #295
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો.
થઈ સુખી થયાં? કેટલી વિધવાઓ સચ્ચરિત્રતાપૂર્વક સુખમય જીવન વ્યતીત કરનારી થઈ ? જો એમાંનું કઈ નથી થયું તે પછી અમારી પદવી-અમારા સંઘો-અમારાં ઉજમણાં-અમારાં ઉપધાનેઅમારી દીક્ષાઓ માટેની ધમાલે જૈનશાસનને વધારનારી છે, એ શા ઉપરથી કહી શકાય ?
હા, વધ્યું જરૂર છે. નહિં ક્લેશ હતા ત્યાં લેશે, નહિં સિાથલતાઓ હતી ત્યાં શિથિલતાઓ, નહિ વિચાર પરતંત્રતાઓ હતી ત્યાં વિચાર પરતંત્રતાઓ, નહિં ગુલામી હતી ત્યાં ગુલામીએ, નહિં કેટેમાં કેશો હતા ત્યાં કેશ, નહિ સાધુને માર હતા ત્યાં માર, નહિં અત્યાચાર હતા. ત્યાં અત્યાચાર, નહિં પદવીને નિશો હતા ત્યાં નિશે, નહિં ગોટાળા હતા ત્યાં ગોટાળા-એ બધું જરૂર વધ્યું છે, અને એ વધવા છતાં પણ પિતાને “ શાસનના રક્ષકો ” અને બીજાને “ શાસનના ભક્ષકો ” ગણવામાં આવે છે, એ એક વિશેષતા છે.
જૈન સમાજની કમનસીબીનું જ એ કારણ છે કે–અત્યારે ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ સમજવામાં આવી રહ્યો છે.. ટૂંકમાં કહીએ તે અત્યારે બધી રીતે ઉલટું ચક્ર ચાલી રહ્યું છે. જે યુવકે પિતાને સુધારકે તરીકે ઓળખાવે છે અને સમયને ઓળખીને કાર્યો કરવાની હિમાયત કરે છે, તેજ યુવકે સમય આવે દષ્ટિરાગમાં પડી પોતાના ઉદેશ ઉપર છીણી મૂકતાં વાર લગાડતા નથી. જે ડાહ્યાઓ પિતાને ડહાપણનાં ખાં સમજે છે, તેઓ સમય આવે પિતાના ડહાપણ ઉપર પાણી ફેરવ્યા વિના રહેતા નથી. જે મહાત્માઓ પોતાને સ્વતંત્ર વિચારક, નિડર અને બાહ્ય ઉપાધિઓથી નિરાળા. રહેવામાં જ પિતાનું ગૌરવ સમજનારા છે, તે સમય આવે. વાણિયાઓની ખુશામતથી લોભાઈ ઉપાધિયોને વહેરી બુ મેળામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #296
--------------------------------------------------------------------------
________________
वर्द्धतां जैनशासनम् । ભળવાની ભૂલ કર્યા વિના રહેતા નથી. આવી જ રીતે જ્યાં લોભવૃત્તિઓ છે, જ્યાં ચાવવાના અને બતાવવાના જુદાં જુદા છે, ખુશામદ પ્રિયતા છે, જ્યાં દષ્ટિરાગ છે, ત્યાં સાચી શાસનસેવા કેમ થઈ શકે ? ખરી વાત તે એ છે કે જે જે રૂઢીઓ આ સમયને માટે અનુકૂળ નથી, જે જે રીતરિવાજેથી આજે સમાજનાં–શાસનનાં જુદાં જુદાં અંગે સળી રહ્યાં છે, એ રૂઢિને—એ રીતરિવાજોને ખરા દિલથી નાબૂદ કરનારી અને કરાવનારી એક સાચી શાસન શુભેચ્છક ટોળીયે બહાર આવવાની જરૂર છે. પદવીયો કે પોતાની વાહવાહની લાલચમાં ન ફસાતાં, દક્ષિણ્ય કે ભય ન રાખતાં, જતિ કે સમાજની પરવા ન કરતાં, શાસ્ત્ર અને સમય બનેના નિરીક્ષણથી જે કંઇ સત્ય તત્વ લાગે; તે અનુસાર કાર્ય કરનાર અને ઉપદેશ કરનાર ઉપદેશકેએ બહાર આવવાની જરૂર છે. વર્તતાં જૈનાતનમ્ એ વાકય ત્યારે જ સફળ થશે કે-જ્યારે શાસનમાં ઉપર કહ્યા તેવા સુભટો બહાર આવશે.
જ્યાં કંઇ અંધાધુંધી હય, જ્યાં કયાંય પિલ હોય, જ્યાં કયાંય દાંભિકતા હય, જ્યાં કયાંય સેતાનીયત હેય, એ બધું પ્રકટમાં લાવી જગતની સમક્ષ સાચે આદર્શ ખડે કરવાની જરૂર છે. આજે વેષ કે નામની પાછળ હજારે ભોળાઓ પિતાના જીવનનેને પાયમાલ કરી રહ્યા છે, આજે હજારે ગૃહસ્થ, માત્ર વાચાલતાને ભોગ થઈ ધર્મના નામે ધમાલો કરી રહ્યા છે. છે કેઈ સાવધાન કરનાર ! છે કઈ જગાડનાર ! છે કોઈ સત્ય તત્ત્વનું ભાન કરાવનાર !
નીકળશે, જરૂર નીકળશે, સમય પિતાની મેળે શીખવશે! પચીસા વર્ષ પહેલાંની અંધશ્રદ્ધા આજ નથી રહી. હજુ વહાણું વાયું છે. પ્રભાતને સમય છે. જરા સત્ય સૂર્યનાં કિરણો બહાર ફૂટવા દો, વખત સૌને જણાવશે કે અમારું કર્તવ્ય શું છે ! જે હજાર રૂપિયા અમે માત્ર વાહવાહના કાર્યમાં ખરચીએ છીએ, તેજ હજારેના વ્યયથી તે સેંકડો કુટુંબ
18
ર www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #297
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
છે. જમણથી હોય છે. જે થી અમારા
બચી શકે તેમ છે. જે દુશાલા અને ચાદરના બાહુલ્યથી અમે અમારા ગુરૂઓને પારગ્રહધારી બનાવીએ છીએ, એજ દુશાલા અને ઉત્તમ વસ્ત્રોની ઉપયોગિતાથી જે વધારે રહે. તેથી અમારા ગરીબ ભાઈઓના અંગ ઢાંકી શકાય છે. જે સ્વામિવામાં –એક દિવસના જમણથી હજારે તિલકધારીઓ જમીને ધર્મધ્યાનનું નામ લીધા વિના અનેક પ્રકારના અનર્થો સેવે છે, તેજ સ્વામિવાત્સલ્યનું
ખરું પુણ્ય તે આદર્શ સંસ્થાઓમાં રહેલ બાલ બ્રહ્મચારિયેને ઘણા દિવસ સુધી પિછવામાં જ પ્રાપ્ત થઈ શકે છે.
સમય પિતાની મેળે ઉપરની વસ્તુસ્થિતિનું ભાન કરાવશે અને તેની સાથે એ પણ સમજાવશે કે-જૈનશાસનની વૃદ્ધિ ઉત્સવ માત્રથી નહિ પણ ઉપદેશકોથી થાય છે; જૈનશાસનની વૃદ્ધિ સંઘે કાઢવા માત્રથી નહિ, પરંતુ સાહિત્યના પ્રચારથી થાય છે, જૈનશાસનની વૃદ્ધિ જાતિ જાતિની અંદર વિખવાદ ઉભા કરી એક બીજાથી અલગ થવામાં નહિ, પરંતુ કઈ પણ દેશ, કોઈ પણ જાતિ કે કોઈ પણ સમાજને માણસજ કેમ ન હોય, પરંતુ તેને અપનાવવામાં તેની શુદ્ધિ કરી સાથે લેવામાં તેની સાથે તમામ પ્રકારનો વ્યવહાર સ્ટે કરવામાં રહેલી છે; જૈનશાસનની વૃદ્ધિ માત્ર પદવી લઈને પત્રોની અંદર લખી બતાવવામાં નહિં, પરંતુ વગર પદવીએ પણ સારાં સારાં કાર્યો કરવામાં રહેલી છે. પોતાની જવાબદારીને સમજવામાં રહેલી છે. જૈનશાસનની વૃદ્ધિ કૂપમંડુકની માફક ચેકસ વિચારોની હદમાં પડી રહેવામાં નહિં, પરતુ જગતના તમામ ધર્મોને અભ્યાસ કરી-દુનિયામાં વિદ્વાનની સાથે વિચારોની આપ લે કરી ઉદારતાની સપાટી ઉપર આવવામાં રહેલી છે. જૈનશાસની વૃદ્ધિ પિતાનાં ચોક્કસ ક્ષેત્રોમાં રહીને માની લીધેલાં ભક્ત-ભક્તા
એને રાજી કરવામાં નહિં, પરંતુ તમામ દેશને પિતાનું ક્ષેત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #298
--------------------------------------------------------------------------
________________
वर्द्धतां जैनशासनम् । માની જેટલા બને તેટલા વધારે દેશના લોકોને પરમાત્માની વાણી કર્ણનેચર કરાવવામાં રહેલી છે; જૈનશાસનની વૃદ્ધિ આદર્શ ગુરૂકુળે સ્થાપવામાં રહેલી છે; જૈનશાસનની વૃદ્ધિ ઈસાઈઓની માફક ઠેકાણે ઠેકાણે નિરાધાર બાળકોના આધારભૂત આશ્રમે, આંધળાઓ માટેની અંધશાળાઓ, રક્તપીતીયાઓ માટેની ઇસ્પીતાલે, વિધવાઓ માટેનાં આદર્શ વિધવાશ્રમ સ્થાપવામાં રહેલી છે. આવી સંસ્થાઓના અભાવે કેટલા જૈન ક્રિશ્ચીયન, મુસલમાન અને બીજા ધર્મોમાં પ્રતિ દિન ભળી જાય છે, એની કેઈને ખબર છે કે ? જરા અન્ય ધર્મીઓનાં એવાં આશ્રમોનું નિરીક્ષણ તે કરે. જણાશે કે કેટલા જૈને કેવળ પાપી પેટને માટે ત્યાં પોષાઈ રહ્યા છે. પણ એ બધું જોવાની અમને કયાં દરકાર છે? અમને તે અમારી પડી છે. અમારી વાહવાહની પડી છે. અમારી વાહવાહ માટે ગમે તેવો પતિત માણસ જ કેમ ન હોય, અમે તેને ઉંચા શિખરે ચઢાવવાને તૈયાર છીએ. અમારી વાહવાહ માટે સમાજમાં ગમે તેવી અંધાધુંધી ચલાવવા અમે તૈયાર છીએ. અમારી વાહવાહ આગળ જૈનશાસનની વાહવાહની અમને . પરવા નથી. જ્યાં આવી સ્થિતિ છે, ત્યાં જૈનશાનની વૃદ્ધિ કેમ થાય ? પરંતુ ફિકર નહિં, સમય સમયનું કામ કર્યાજ કરશે. જેમ જેમ ઠેક વાગતી જશે, તેમ તેમ સૌની આંખો ઉધડશે. તત્ત્વ દૃષ્ટિએ વિચાર કરીએ તે છેલ્લા પચીસ વર્ષમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જોયા સિવાય કાર્યો કરવામાં જૈનસમાજે લાખના બાર હજાર કરવા સિવાય બીજો કોઈ પણ ફાયદો ઉઠાવ્યો હોય, એ જોવાતું નથી. લાખો સ્વધર્મીઓને વિધર્મી બનાવ્યા, આપસના વૈમનસ્યના કારણે અનેક તીર્થો ઉપર આફત વહેરી, મુનિરાજેએ? મુનિરાજોએ પણ ખાયું નથી તે શું કર્યું છે? સે ટચનું સેનું આજે પણ ટચમાંએ ખપતું નથી. ગૃહસ્થની મુનિરાજે ઉપર
• ૨૭૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #299
--------------------------------------------------------------------------
________________
-
સમયને ઓળખે. ઉપર જે શ્રદ્ધા હતી એ અત્યારે રહી છે કે? જે ગૃહસ્થ ગુરૂભક્તિ માટે પિતાના પ્રાણ પાથરવા તૈયાર થતા, તેજ ગૃહસ્થ આજે મુનિયેની હામે થવામાં, અરે, કેર્ટીમાં ઘસડવામાં પણ સંકેચ કરતા નથી, એને અર્થ શું છે?
આ બધું જોતાં સૌ કોઈ કબૂલ કરશે કે–જેનશસાનની વૃદ્ધિ થતી નથી, પરંતુ ઘટાડો થઈ રહ્યો છે. અને તેટલા માટે જમાનાની આ શિક્ષાને કે–
जमाना नाम है मेरा
सभीको मैं दिखा दूंगा, न माने बात जो मेरी
उसीको मैं चखा दूंगा । ધ્યાનમાં લઈને સમાજના નેતાઓ, અને મુનિરાજે દ્રવ્ય-ક્ષેત્ર– કાળ-ભાવને જોઈને કાર્યો કરાવે, અને જૈનવૃદ્ધિના ઉચિત ઉપાયો હાથ ધરે, એજ ઈચ્છી વિરમું છું.
૨૭૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #300
--------------------------------------------------------------------------
________________
( ૩૬ )
જૂના અને નવા.
૮ શતભિન્નતા ” એ અનાદિકાળને પ્રાકૃતિક નિયમ છે.
" અને એટલા માટે જ મુખે મુજે નિમિત્તા એ લેકક્તિ પ્રચલિત છે. ખરી વાત તપાસીએ તે આવી મતભિન્નતાના પરિણામેજ જુદા જુદા સંપ્રદાય અને છેવટે એકજ સંપ્રદાયમાં જુદા જુદા ગચ્છ વિગેરેને પ્રાદુર્ભાવ થયેલું છે. ખેર, જ્યાં સુધી એ “મતભિન્નતાઓ’ મતભિન્નતા સુધીમાં રહે ત્યાં સુધી તે. વિશેષ હાનિ જેવું ન બની શકે; પરન્તુ એ સાધારણ મતભિન્નતાઓ જ્યારે વિરૂદ્ધતાનું સ્વરૂપ ધારણ કરે છે, ત્યારેજ એક બીજા ગચ્છ અને સંપ્રદાયમાં વૈમનસ્ય અને છેવટે તોફાનો જાગે છે. પિતા-પુત્રમાં કે ગુરૂ શિષ્યમાં પણ મતભિન્નતા હોય, તેજ ભિન્નતા
ર૭૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #301
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખો.
વિરૂદ્ધતાના રૂપમાં પરિણમે છે, કે તત્કાળ ત્યાં પણ કલેશ જાગે. છે. અસ્તુ.
આવી જ એક ભિન્નતા આ વીસમી સદીમાં “ જૂના ” અને “નવા માં પણ જોવાય છે. ખરી વાત તો એ છે કે-આ
જૂના અને નવા ' ની ભિન્નતા આખા દેશમાં છે. અને તેવી જ રીતે જૈન સમાજમાં પણ છે. પણ દિગમ્બર સંપ્રદાયમાં
જૂના અને નવા ” ની બે પાટિઓ પડી છે, તે પંડિત પાટી ” અને “ બાળકૂપાર્ટી ' ના નામે ઓળખાય છે. પંડિત પાટી જૂની આંખ નવું જૂએ છે, જ્યારે બાખૂપાટી નવી આંખે જૂનુ નિહાળે છે. આ બન્ને પાર્ટીઓમાં પહેલાં “ ભિન્નતા ” હતી, પરંતુ મેં ઉપર કહ્યું તેમ હવે તે “ ભિન્નતા ” એ “ વિરૂદ્ધતા ” નું રૂપ ધારણ કર્યું છે, અને તેનું જ એ પરિણામ છે કે જ્યાં આ બને પાટિને ભેગા બેસીને વિચાર કરવાનો પ્રસંગ મળે છે, ત્યાં જૂતા બાજી પણ રમાય છે.
આવીજ બે પાર્ટી શ્વેતાંબર સમાજમાં પણ છે. આ બે પાર્ટીઓ જે કે હજુ ખાસ નામેથી નથી ઓળખાતી, તે પણ જૂના અને નવા વિચારો ધરાવતી બે પ્રબળ પાર્ટીઓ અવશ્ય હયાતિ ધરાવે છે, એ ચેકસ વાત છે. આ બન્ને પાર્ટીયોમાં એક પાર્ટી “ રૂઢી પૂજક ” અથવા “સેસાઇટી ' તરીકે પ્રસિદ્ધ છે. તે બીજી પાટી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને કાર્ય કરવાની હિમાયત કરે છે. અને તે “સમયધમી ના નામે ઓળખાય છે. એક પાટ “ પી છે સે ચલી આતી હૈ ' નું અનુકરણ કરવામાં ધર્મોન્નતિ સમજે છે, તે બીજી પાટ જમાનાની તાસીર સમજીને કાર્ય કરવાની ભલામણ કરે છે. એક પાર્ટી જૂના રિવાજે પ્રમાણે ઉપધાન–ઉજમણા ઉત્સવો સંઘે અને ધૂમધામમાં માનનારી છે, તો બીજી પાર્ટી ગરીબદારા, કેળવણી, વિધવાશ્રમ, બાળાશ્રમ, ગુરૂ
२७८ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #302
--------------------------------------------------------------------------
________________
જૂના અને નવા. કળા અને અનાથાશ્રમે આદિ ખાલવામાં સમાજોન્નતિ જોઇ રહી છે. એક પાર્ટી કેશર, રેશમ વિગેરે ગમે તેવાં અપવિત્ર જ ક્રમ ન હાય, પરંતુ તે ધણા વર્ષોથી વપરાતાં આવ્યાં છે, માટે તેને વાપરવાંજ જોઇએ, એમ માને છે જ્યારે ખીજી પાર્ટી, ચાહે ગમે તે વસ્તુ ગમે તેટલા સમયથી વપરાતી હાય, પરન્તુ જો તે અપવિત્ર છે, તો તેને દૂર કરવાની ભલામણ કરે છે. એક પાર્ટી, સાત ક્ષેત્રા પૈકી ચોક્કસ ક્ષેત્રાનેજ પુષ્ટ કરવામાં અરે તેમાં ગમે તેટલા કિચ્ચડ થઈને તેમાં દુરૂપયોગ થતા હાય, તા પણ તેમાં જ ભવામાં વધારે પુણ્ય સમજે છે. જ્યારે બીજી પાર્ટી સાત ક્ષેત્રા પૈકી જે ક્ષેત્રામાં આવશ્યકતા જણાય, એ ક્ષેત્રને પાષવામાં પુણ્ય સમજે છે. નાંહે પરન્તુ વિરુદ્ધ દિશામાં આવી અને પાર્ટીએ શાન્ત કરતી હોય તે તે
વિષય તો એ છે
આમ જુદી જુદી દીશામાં જ બન્ને પાર્ટીઓ કામ કરી રહી છે. ત્રિથી પોત પોતાની અભિરૂચી પ્રમાણે કામ સમાજને નુકશાનકતાં નજ થાય, પરન્તુ દુઃખના કે આ બન્ને પાર્ટીયા એક બીજાની વિરૂદ્ધમાં ધમાલા મચાવે છે, અને તેના લીધે એવી તા અથડામણુ ઉભી થાય છે કે જેના પરિ ણામે આખી સમાજને તેનું ભયંકર પ્રાયશ્ચિત્ત ભોગવવુ પડે છે, પરંતુ એક બીજાના વિચારો ઉપર મક્કમ રહીને એક બીજાની હામે પત્થર ફેંકતી વખતે એ ખ્યાલ આછાજ કરવામાં આવે છે કે આનું પરિણામ સમાજને કેટલું ભોગવવું પડશે ? અસ્તુ. ખરી વાત તે એ છે કે સમાજની પ્રત્યેક વ્યક્તિએ ક્રાઇ પણ પક્ષ જાહેર કરવા કરતાં સામાજિક લાભાલાભના વિચાર પહેલા કરવા ઘટે છે. એશક આપણે માનીએ છીએ કે જૂના જે જે ક્રિયાઓ થાય છે, અથવા જે જે ક્રિયાઓમાં તે છે, તે તે ક્રિયાએ ઘણાં વર્ષોથી થતી આવી છે, પરન્તુ સમજ્યું
તરફથી
માનનારા
૨૭૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #303
--------------------------------------------------------------------------
________________
સમયને આળખા.
જોઈએ છે કે જે ક્રિયાઓ એક સમયને માટે આવશ્યક હાય છે, તેજ ક્રિયા બીજા સમયને માટે અનાવશ્યક હોય છે, તેજ ક્રિયા ીજા સમયને માટે અનાવશ્યક હોય છે, બ નુકશાનકર્તા પણ કદાચ થાય છે. ઉપધાન કે ઉજમણાં, સંધ કે જમણવારા-આ બધાં કાર્યોમાં જે દ્રવ્ય ખરચાય છે, તે દ્રવ્યના ઉપયોગ શિક્ષાનેા પ્રચાર ગરીબ સ્વામિ ભાઇઓને ધંધે વળગાવવા, અને એવાંજ બીજા કાર્યોમાં થતા હાય તો કેટલા લાભ થઈ શકે ? કેટલા જૈતા વિધર્મી થતા બચી શકે ! કેટલા નવા જૈતા થાય ! પરન્તુ જ્યાં પેાતાની જ વાહવાહ ગવરાવવી હાય, ત્યાં એવાં વાસ્તુવિક કાર્યો ક્રમ સૂઝે ? બસ, જૂનાએમાં જો ક ંઇ વસ્તુની ખામી છે, તે તે આજ છે. ઘનમાં કે ક્રિયામાં આવશ્યક્તાને જોવી-વિવેક પૂર્વક કામ કરવું, આટલુંજ જો તેઓ સમજતા થાય, તેા તેમનું વાવેલું જરૂર ઉગી નીકળે. તેમની દાનવીરતાથી અતુલિત લાભ થાય. જૈનશાસનની વાસ્તવિક ઉન્નતિ થાય. અને એ તા હકાઇ કબૂલ કરી શકે તેમ છે કે આજે જૈનસમાજથી તે ખીજાએ ડરતા હાય, જૈનસમાજના બીજા ઉપર પ્રભાવ હાય, અને ન્હાની પણ જૈનસમાજનું મુખ આજે ઉજ્જવલ દેખાતુ હાય, તે જેને અમે જૂના કહીએ છીએ, તેમના લીધેજ છે. પ્રત્યેક કાર્યમાં પૈસાની જરૂર પડે છે, અને એ પૈસા અમારા જૂનાજૂના વિચારનાએ પાસેથીજ નીકળે છે. સમય આવે તેએજ પેાતાની કાથલીયાનાં મ્હાં ખુલ્લાં મૂકે છે. માત્ર ખામી છે તો તેજ કે તે તેઓ પોતાની ઉદારતાના પ્રવાહ કઇ તરફ વ્હેતા મૂકવા જોઇએ, એ બધું આછાજ મહાનુભાવા જૂએ છે. પોતાના રાગી મુનિરાજે જ્યાં ક્રમાવ્યું કે · સંધ કાઢો, ' તા તૈયાર. · ઉપધાન કરાવેા ' તૈયાર ! ઉજમણું કરાવા, તો તૈયાર ! પરન્તુ તે સ્વતઃ વિચાર નથી કરી "શકતા કે–મહારાજ કહે છે તે તે સાચું છે, પરન્તુ જરા વિચારવું
“
૨૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #304
--------------------------------------------------------------------------
________________
જૂના અને નવા.
તે જોઇએ કે આની આવશ્યકતા, આ ક્ષેત્રમાં આ સમયમાં આવી પરિસ્થિતિમાં છે ખરી કે ? મતલબ કે આવા જૂના મ્હોટે ભાગે ખજાની આંખે જૂએ છે, બીજાની મુદ્ધિપર નાચે છે. એક માલુસ કા સાધુના ઉપદેશથી પાંચસેા રૂપિયા કાઇ સારા કાર્યોમાં વાપરવાની કબૂલત આપે. પરન્તુ પછીથી ખીને કાઇ સાધુ તે માણુસતે જજ઼ને કહે કે—“ વાહ, તેમાં અપાય કે ? તે તા બિલકુલ નકામું કાય છે. આમ છે તેમ છે. વિગેરે...” એટલે ઝટ ચકકર કર્યું. રૂપિયા લેવા જાઓ, એટલે ઝટ નાજ પાડી દે. આનું નામ બીજાની આંખે જોનાર નહિં તેા બીજું શું ? જો પોતાને આંખ હાય, અથવા ખેાતામાં બુદ્ધિ હાય તો ખાતરી કરી જૂએ કે વસ્તુસ્થિતિ કેવી છે? ખરૂ શું છે? પરન્તુ જ્યાં બીજાની આંખે જોવાતુ હાય કે બીજાની મુદ્િથી કામ લેવાતુ હાય, ત્યાં પછી કહેવુંજ શું? બસ, જાનાઓમાં બહુધા જે કંઇ ખામી જોવાતી હાય તે આજ છે. જો આ ખામી દૂર થાય, અને જેને લેાકા જૂના વિચારના કહે છે તે સમયને ઓળખીને કામ કરે, તો ખરેખર જૈન ધ અને સમાજ હમણાંજ દીપી નીકળે, અને તેને એક ખૂણાથી બીજા ખૂણા સુધી આશાતીત પ્રચાર થાય.
હવે ‘ નવા ’વિચારનાઓમાં મ્હોટે ભાગે ટર શાસ્ત્રીયાના સમાવેશ થાય છે. જેવાકે—કલેકટર, બેરીસ્ટર માસ્ટર્સેાલીસીટર, ડાકટર, એડીટર, અને છેવટે મિસ્ટર તેા બધાજ.
'
'
આ નવા આની રગેરગમાં નવીનતાઓ વ્યાપ્ત થયેલી જોવાય છે. એમનાં ભાષણા સાંભળેા કે લેખા વાંચા, શાસનના ઉદ્દારની, સમાજ ઉન્નતિની અને મહાવીરની વીરતાની બીજી કંઈજ નહિં જોવાય.
વાતો સિવાય
“ સમયને ઓળખીને કામ કરવું જોઇએ.
* “ દ્રવ્યક્ષેત્રકાળ
6
૨૦૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #305
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે.
ભાવને ઓળખ જોઈએ. “ આપણું જૂનાઓ અઢળક દ્રવ્ય ખરચે છે, પરંતુ નિરર્થક જાય છે, પરિણામમાં શૂન્ય આવે છે.” “ સાધુઓમાં કેળવાયેલ વર્ગ છે નહિં ” “ આપણા સાધુઓ કંઇ કામ કરતા નથી. ” “ મુનિરાજે લકીરના ફકીર થઈને કરે છે. ” “ગૃહસ્થની દાક્ષિણતામાં રહે છે. ” “ આપણી સંસ્થાઓમાં કાર્ય કરનાર કોઈ છે નહિં. ” “ ફલાણું સંસ્થા આટલાં વર્ષોથી ચાલે છે, પરંતુ શું ફળ મળ્યું. ” “શેઠીયાઓ વ્યાખ્યાનમાં આવે છે. તે બીજાઓને ગંદી ગંદીને આગળ આવીને બેસે છે, એ કેટલો અન્યાય કરે છે.” “શું ઉપાશ્રયમાં જઈએ, કઈ આજકાલની રેશનીને-વીસમી સદીને સમજનારા સાધુઓ તે આવતા નથી. ”
હવે તે જૈનધર્મને સંકુચિતતામાંથી બહાર કાઢવો જોઈએ.” કોઈપણ દેશ કે સમાજને માણસ જૈનધર્મ પાળી શકે. અને જેઓ જૈનધર્મ પાળતા હોય તેને સમાજે અપનાવવાની જરૂર છે. તેની સાથે તમામ પ્રકારને વ્યવહાર છૂટો કરવો જોઈએ. ”
વિગેરે વિગેરે વિચારે અમારા નવાઓના સંસ્કારી-સુધરેલાં, ભેજમાંથી નીકળે છે. હું આ વિચારની સાથે બિલકુલ સહમત છું, આવાજ વિચારેની આ સમયમાં આવશ્યકતા સમજું છું. પરંતુ તેની સાથેજ સાથે એ નવાઓમાં પણ જે કંઈ ખામી છે, તે તેમણે ધ્યાનમાં લેવી ઘટે છે.
ધ્યાનમાં રાખવું જોઈએ કે વિચારે માત્રથી કંઇ કાર્યસિદ્ધિ થતી નથી. સુધરેલા વિચારે ધારણ કરવા, જૂનાઓને ઉતારી પાડવા, સાધુઓ ઉપર આક્ષેપ કરવા, એટલા માત્રથી સમાજ ઉન્નતિ કે શાસનની પ્રભાવના થાય, એ માનવું ભૂલ ભરેલું છે. હું પૂછું છું કે સમય ઓળખીને કામ કરવાની ઉષણ કરનારા નવાઓએ ચેકસ. આપવાદિક વ્યક્તિ સિવાય કેટલાઓએ કાર્ય કરી બતાવ્યું, એ કોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #306
--------------------------------------------------------------------------
________________
જૂના અને નવા.
બતાવશે કે ? જૂનાઓનુ ખરચાતુ અઢળક દ્રવ્ય નિક જાય છે, પરન્તુ નવાઓમાં કેટલાએએ, અમુક વ્યક્તિને છેાડી, સમયાનુસાર મ્હોટી સખાવતા કરી, એ કાઈ બતાવશે કે ? સાધુ કેળવાયલા નથી, પરન્તુ એ કહેવાતા કેળવાયલા શાસન સેવા માટે ધમની લાગણી હાય તા–કાઇએ સાધુ થવાના વિચાર કર્યો કે ? સાધુ કામ નથી કરતા, તેઓ લકીરના ફકીર થઈ રહે છે, ગૃહસ્થાની દાક્ષિણતામાં રહે છે, એ બધી વાત કદાચ ખરી હાય, પરન્તુ આ વીસમી સદીમાં પણ “ આવુ ઉત્કૃષ્ટ ચારિત્ર પાળી શકાય છે. ” એવું બતાવનારા આદર્શ સાધુ થઈને કાઇ બહાર પડયા કે ? ઉત્કૃષ્ટ ચારિત્રની વાત તો દૂર રહી; કેટલાક તો ગૃહસ્થ ધર્મની ક્રિયા,. જેવી કે સામાયિક, પ્રતિક્રમણુ, પૌષધ, પૂજા, વિગેરેથી પણ હાથ ધાઇને બેઠા હેાય છે. કેટલાક નવા સુધારક સાધુઓની બહુ ચાહના કરે છે. પરન્તુ તેઓએ કેટલા સાધુઓની પાસે જઈને સુધારકતાની કે અસુધારકતાની પરીક્ષા કરી એ કાઇ કહેશે કે ? આવીજ રીતે જૂનાઓ ઉપર થતા આક્ષેપો અથવા જૈનધર્મની ઉદારતા સંબંધી થતા વિચારો એ બધીયે બાબતમાં પોતે અમલમાં કેટલું મૂકે છે, એને જો અમારા સુધારા-નવા-વિચાર કરતા હાય તા તેઓને સહજ જણાઈ આવશે કે-અમારા કવાદોની સાકતા નથી થતી, એનુ એકજ કારણ છે કે અમે ખેલીએ છીએ-લખીએ છીએ ઘણું, પરંતુ વનમાં છટાંકે મૂકતા નથી, ખરી વાત એ છે કે જમાના માલવા કે લખવાના નથી, પરન્તુ કાય કરી બતાવવાના છે. સવાખાંડી ખાલવા કરતાં છટાંક પણ કાર્યો કરી બતાવવું, એ વધારે સારૂ છે. પેાતપોતાના ધંધાઓમાં એકત્રિત કરેલી લક્ષ્મી એશઆરામામાં ખરચી શકાય, નાટક સીનેમામાં ખરચી શકાય, પરન્તુ જ્યારે સામાજિક કે ધાર્મિક કાર્ય` આવી પડે ત્યારે તેજ ‘જૂના’
૨૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #307
--------------------------------------------------------------------------
________________
સમયને ઓળખે. પાસે દોડી જવાય, કે જેઓને હમેશાં ઉતારી પાડવામાં આવતા હોય જેઓના દાનની નિંદા કરાતી હોય, જેઓને જૂના ઢરા કહેવાતા હોય, એ પણ એક સમયનીજ બલિહારીજ કહેવાયને ! જેવી રીતે વ્યાપારી લેકે વ્યાપાર રોજગારમાં દ્રવ્ય પેદા કરે છે, તેવી રીતે આપણા કરશાસીયા પણ પિતપોતાના ધંધાઓમાં દ્રવ્ય મેળવે છે, પરન્તુ આપણે જોઈએ છીએ કે જેટલા વ્યાપારી ગૃહસ્થો–જેએને સુધારકે “જૂના’ કહે છે, તેઓ તરફથી સામાજિક કે ધાર્મિક કાર્યોમાં સખાવતે થાય છે, તેવી એ તરશાસ્ત્રીઓ તરફથી થતી જોવામાં આવે છે કે? મને લાગે છે કે આનું કારણ નવા જમાનાની નવી ખૂબીજ છે. ત્યાગની વાત કરવી, પણ ત્યાગ છાયે કરવો નહિ, દાનની ફિલોસોફી સમજાવવી, પણ દાનથી દસકોશ દુર રહેવું, ચારિત્રની ઉત્કૃષ્ટતાઓ બતાવવી અને ચારિત્ર લેવાની ભાવના સરખીયે કરવી નહિ. દેશદ્વારની વાતો કરવી, પણ દેશદ્વારમાં શક્તિ અનુસારે ફાળો ન આપવો, આ બધી આ જમાનાની ખૂબીઓ છે ? નહિ, મને તે લાગે છે કે જેનસમાજના કહેવાતા નવાઓની આ નવાઈઓ છે.
ટૂંકમાં કહું તે-જૂનાઓ જૂની દૃષ્ટિએ પણ કંઇક કરે છે, જ્યારે નવાઓ નવી દષ્ટિએ વાત કરે છે, ભાષણો કરે છે. લેખો લખે છે.
પરતું તેટલું માત્ર કર્યાથી કંઈ કાર્યસિદ્ધિ થાય ખરી કે ? ભાઈએ, જરા જૂઓ તે ખરા કે આર્ય સમાજમાં કેટલા આત્મમોગી નીકળ્યા ? પોતાના સર્વસ્વને ભાગ આપી તે પોતાના સમાજને માટે કેટલાઓએ ફકીરી લીધી છે ? જે એવા આત્મભોગી પુરૂષે નીકળ્યા ન હત, અને આપણી માફક માત્ર વાત કરવામાં અને બીજાઓ ઉપર આક્ષેપ કરવામાં આનંદ માની રહ્યા હતા અથવા પોતાની સ્વાર્થપરાયણતામાંજ મશગુલ રહ્યા હત; તે કાલ
૨૮૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #308
--------------------------------------------------------------------------
________________
જૂના અને નવા.
અત્યારે સ્થાપન થએલી સમાજ આજે લાખોની સંખ્યામાં હયાતિ ભોગવત ખરી કે? જે આપણી માફક એ સમાજના કેળવાયલા
એ સ્વાર્થ ત્યાગ કરીને પોતાની સંસ્થાઓની લગામ હાથમાં ન લીધી હત તે આજે સંખ્યાબંધ ગુરૂકુળો, કેટલીયે કેલેજે, હાઈસ્કુલે અને બીજી સ્કુલો જેવા પામત ખરા કે ? યાદ રાખજે, સ્વાર્થ ત્યાગ કર્યા વિના સિદ્ધિ થતી નથી. પગ પર કુહાડે લીધા વિના બીજાઓ ઉપર અસર થતી નથી. સ્વયં આચરણ કર્યા વિના આપણી શીખામણ કઈ માનતું નથી. માટે નીકળે, બહાર આવે, સમાજને કેળવાયેલાઓની ઘણું જરૂર છે. સાધુ-સમુદાયમાં કેળવાયેલાઓની જરૂર છે. સંસ્થાઓમાં કેળવાયલાઓની જરૂર છે. તીર્થોની રક્ષાઓમાં કેળવાયલાઓની જરૂર છે. સમાજના સુધારાઓમાં કેળવાયલાઓ જોઈએ, પેઢીઓમાં જોઈએ, સભાઓમાં જોઈએ અને સેસાઈટીમાં જોઈએ. નીકળે, બહાર આવે, સ્વાર્થને ત્યાગ કરે. શાસનની સાચી દાઝ હોય તે ભય કે લજ્જા, દાક્ષિણ્ય કે શરમ રાખ્યા સિવાય બહાર આવો અને તમારી કેળવણીનેસાચી કેળવણીને-સાચી સુધારકતાને લાભ આપે.
આવી જ રીતે જેએને જૂના વિચારના કહેવામાં આવે છે, તેમણે પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ઓળખવાની જરૂર છે. જે તેઓ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ઓળખતા થાય, અને નવાઓ માત્ર બાલવા કે લખવા પૂરતાજ ન રહેતાં સ્વાર્થ–ત્યાગી થઈ બહાર આવે, તો નવા-જૂનાને સહકાર, જરૂર જૈનસમાજને માટે એક સુંદર સહકારહલ-આમ્રફળ આપી શકે. શાસનદેવ સર્વને સદબુદ્ધિ આપે, એટલુંજ પછી વિરમું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #309
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #310
--------------------------------------------------------------------------
________________ ચશોવિ. alchbllo Shree Suchareswami Gambar-Umara Surat Www.umaraganbhandar.com