SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) જ હાકલ છે. અને એટલા જ માટે આ સંગ્રહનું નામ “સમયને ઓળખે' રાખવામાં આવ્યું છે. આ લેખેના સંગ્રહને પ્રથમ ભાગ લગભગ પાંચેક વર્ષ ઉપર, પ્રગટ થયો હતો. આજે તેની બીજી આવૃત્તિ કાઢતાં અમને ખરેખર : હર્ષ થાય છે. આ સાથે આપેલી આ ગ્રંથમાળાની રોજના મુજબ અમદાવાદ, શામળાની પોળના રહેવાસી શેઠ નેમચંદ કચરાભાઈ, કે જેમણે મુનિરાજ શ્રીવિદ્યાવિજયજીના ઉપદેશથી અને શ્રીયુત જેસીંગભાઈ કાલીદાસ તથા શ્રી બાલાખીદાસ લાલચંદની પ્રેરણાથી બે હજાર રૂપિયા આ સંસ્થાને અર્પણ કરી પોતાના મમ શેઠ પૂંજાભાઈ હીરાચંદ (કે જેમનો પરિચય મહાત્મા ગાંધીજી અને પંડિત બેચરદાસજીના શબ્દોમાં આ સાથે જૂદો આપે છે. ) ને સ્મારકમાં ગ્રન્થ બહાર પડાવવાની જે ઉદારતા બતાવી છે તેને માટે અમે તેમને અને ઉપદેશ આપનાર મુનિરાજ શ્રીવિદ્યાવિજયજીને અને પ્રેરક બન્ને ગૃહસ્થને . આભાર માનીએ છીએ. અમારી ચેજના પ્રમાણે તેમણે અર્પણ કરેલી રકમમાંથી . સૌથી પહેલે આ ગ્રંથ બહાર પાડવામાં આવે છે. આવી જ રીતે તે રકમ તેમજ ગ્રન્થની ઉપજની રકમમાંથી બીજા ખાસ ગ્રન્થ બહાર : પાડીશું. આ સગ્રુહસ્થનું અનુકરણ બીજા શ્રીમંતે કરે અને . સાહિત્યવૃદ્ધિના કાર્યમાં વેગ દે, એવું અમે ઇચ્છીએ છીએ. તા. ૧-૪-૩૪ ) છોટા સરાફા ઉજજૈન દીપચંદ બાંડિયા મંત્રીશ્રીવિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy