SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ સમયને ઓળખા. સામ્યવાદને આળખ્યા નથી. ભગવાન મહાવીરે કાષ્ટની સાથે ક્રાઇ દિવસ ભેદ રાખ્યા નથી, એને મન તા ધની કે નિન, મૂર્ખ, બાલ કે વૃદ્ધ, હિંદુ કે મુસલમાન, ભક્ત કે મિત્ર, આય કે અનાય−તમામ એક સરખા હતા. આત્મામાં એક સરખી અનંતતિ જોતા હતા. સંસારના કાપણુ આત્મા આત્મકલ્યાણના મેાક્ષના એમ તેમણે માન્યું, સમજાવ્યું અને વનમાં મૂકી - સૂયગડાંગસૂત્ર ’માં પતિ કે અભકત, શત્રુ કે મહાવીર તમામ અને અતએવ અધિકારી છે, બતાવ્યું હતું. पभूदोसे निराकिन्वा न विसज्झेज केणइ । मणसा वयसा चैव कायसा चैव अंतसो ॥ આત્મબળને ફારવી દ્વેષને દૂર કરી કાઇની પણ સાથે મન-વચન કાયાથી મરણ સુધી વિરાધ ન કરવાની પ્રભુએ આજ્ઞા કરી છે. આ પ્રભુઆજ્ઞાનું રહસ્ય શું છે ? એ મહાવીરના પૂજારીએ સમજશે કે ? મહાવીરના ધર્મ-રાગ-દ્વેષને દૂર કરવાનો ધર્મ-જગા કાઇપણ મનુષ્ય પાલન કરવાને અધિકારી છે અને જ્યાં એક ધર્મી તરીકેના દાવા થયે એટલે ત્યાં એક ખીજાની સાથે પરહેજ રાખવા પાલવે જ નહિ–રખાય જ નહિં અને જ્યાં સુધી કોઇ પણ સમાજ આટલી ઉદારતા ન કરે ત્યાં સુધી તે સમાજે માનેલા ધર્મના પ્રચાર કદિ સંભવિત જ નથી. અને તેથી મહાવીરના પ્રત્યેક પૂજારી પ્રત્યે એ કહેવુ લગારે અત્યુક્તિવાળું નથી કે- ઉદારતાપૂર્વક મહાવીરના ધર્મના પ્રચાર • ઝરવા માટે સૌથી પહેલાં સ્વધર્મ આને અપનાવવાની સાથે લેવાની-જ જરૂર છે. અને તેમ થાય તેા જ મહાવીરના ધમ પ્રચાર પામે અને મહાવીરની વાસ્તવિક જયન્તી ઉજવી ગણાય. હવે ત્રીજો પ્રકાર મહાવીરના શાસન ' સંબંધી છે. ‘શાસન’ ( ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy