________________
સમયને ઓળખેા.
છીએ, ત્યારે આ ગુરૂએ પંચેન્દ્રિયના વિયાને જીત્યા છે. અમે ધરબાર–કુટુંબ–કબીલાના મેાહમાં ફસાયેલા છીએ ત્યારે આ ત્યાગી મહાત્મા સ ચીજો ઉપરના મેહથી દૂર રહે છે.” ઇત્યાદિ વિચારાથી એ ગૃહસ્થા, આપણને-દીક્ષિતને નમન કરે છે, વંદન કરે છે, પણ આ વંદન કરાવનારા દીક્ષિતા કાષ્ઠ દિવસ એના વિચાર કરે છે કે આ ગૃહસ્થા જે ગુણાથી અમારા ઉપર આકર્ષિત થાય છે, એ ગુણા અમારામાં કેટલા છે ? કહેવાની કંઇજ જરૂર નથી –દરેક મનુષ્ય પોત પોતાના શુભ કે અશુભ કૃત્યોને-પુન્ય કે પાપને–ગુણ કે અવગુણને સમજી શકે છે. છોકરાને સાચેા બાપ કાણુ છે, તે ‘મા’ જ સમજી શકે છે. તેવીજ રીતે ‘પાપ' પણ માણસ પોતેજ સમજી શકે છે અને તેટલા માટેજ “ મા જાણે બાપ, ને આપ જાણે પાપ ” એવી કહેવત ખાલાય છે. આવી અવસ્થામાં દીક્ષિતા સમજી શકે છે કે ગૃહસ્થા આપણને જે માન આપે છે, જે વંદનાદિ ક્રિયા કરે છે, તેને યાગ્ય અમે કયાં સુધી છીએ ! પરન્તુ હવે તે આવી સ્થિતિ પણ નથી રહી. ગૃહસ્થા સ્વયં સમજવા લાગ્યા છે કે સમજવાનુંજ
""
<<
અને એ સ્થાનમાં ધૃણા' અને આવ્યાનું સંભળાય છે. ખરેખર જૈનસમાજની અને એ કમનસીબીના
આ મહાત્મા કયાં સુધી યોગ્ય છે ? પરિણામ છે કે કેટલાક સ્થળે ‘ભક્તિ'ના વંદન'ના સ્થાનમાં ચૌદમા રત્ન’ની નાખતા જો આવી સંભળાતી વાતા સાચી હાય । કમનસીબીના જ સમય સમજવા જોઇએ જવાબદાર હું તે એ‘દીક્ષિતેને ' - ભાગવતી દીક્ષા 'ના નામે ધમપછાડ કરનારાઓનેજ ગણું કે જે પેાતાના ધર્મથી વ્યુત થવાના કારણે સમાજમાં આવા પ્રમા ઉપસ્થિત કરાવે છે. જો દીક્ષિતા-સાધુએ પોતાના કર્ત્તવ્યને સમજતા હાય, પદ્માત્માની આજ્ઞાનું પાલન કરવા તરફ રાત દિવસ સચેષ્ટ રહેતા હાય,
"
6
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com