________________
સમયને ઓળખે. છે. એમાં જરા પણ શિથિલતા–એના સંબંધમાં જરા પણ “એમાં શું”ની માન્યતા–છેક નીચી હદે આવવાનું પ્રસ્થાન કરવા બરાબર છે.
કેટલાક સાધુઓને, આપણે લગાર પણ વિચાર વિના પિતાના આચારથી વિરુદ્ધ વર્તન કરતા વ્યવહાર કરતા જોઈએ છીએ, એમને વેષ, એમના વાળ, અને એમની બધીયે રીતભાત અને ક્રિયા લગભગ ગૃહસ્થના જેવીજ જોઈએ છીએ. ત્યારે આપણને એમ થાય કે–સાધુ થઈને આમ કેમ કરતા હશે ? પરતુ ઉંડા ઉતરીને વિચાર કરવામાં આવે, તો એમ થવાનું કારણ એમની
એમાં ?” ની માન્યતા જ હોય છે. તેમને જે પૂછવામાં આવે તે તેઓ જરૂર એવો જવાબ આપશે કે “ એમાં શું ? પરંતુ આ એમનું “એમાં શું ? ધીરે ધીરે એમને કેટલી હદે લઈ ગયેલ હોય છે એનો વિચાર એઓને ભાગ્યેજ રહે છે. પ્રારંભમાં નજીવી ગણાતી શિથિલતાઓ ધીરે ધીરે મહેટી હેટી બાબતે કે જે સાધુ ધર્મના મહાન ચિહે છે, એનાથી પણ દૂર કરાવે છે. અને એવા દૂર થયેલાઓનાં દૃષ્ટાન્તો પણ આપણને મળી શકે છે.
એક પ્રસંગે કાલીદાસ જીર્ણ ગોદડી ઓઢીને જાય છે. જ સામે આવે છે, તે વખતે ભેજ અને કાલીદાસની વચ્ચે શો. સંવાદ થાય છે – fમો ! ઊંચા મથા તે ? न हि, शफरवधे जालमनासि मत्स्यान्
स्ते वै मद्योपदंशान पिबसि हि मधु किं ? वेश्यया, यासि वेश्यां?
दत्त्वाख़ीमून्रीणां, तब किमु रिपवो ? वीभित्तिभेत्तास्मि चैषां
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com