________________
એમાં શું ?
चोरोऽसि ? धूतहेतोस्
त्वयि सकलमिदं ? नास्ति नष्टे विचारः ॥
ભાજ સાધુને પૂછે છે:— આ તમારી ગોદડી છણું થઇ
-
"L
""
ગઇ છે ! સાધુ કહે છે. ના, તે ગાડી નથી.
માછલાં મારવાની
જાળ છે. શું તમે માછલી ખાઓ છે ? મમરાની સાથે. શું મદિરા
જામે છે ?
પી છે ? વેશ્યાની સાથે બેસીને, શુ વેશ્યાને ત્યાં દુશ્મનના માથા ઉપર પગ ને. શું તમારે ચાર બ્રુ. શુ ચારી કરે છે ? જુગાર રમવા પડે છે :
હું
દુશ્મન છે ?
છેવટે ભાજ પૂછે છે—શું તમારામાં બધુ છે ? કાલીદાસ કહે છે નાસ્તિ નટ્ટે વિચાર: મહારાજ, નષ્ટ થયા પછી વિચાર રહેતા જ નથી.
થનારા
,,
આપણા આ લેખની પરિભાષામાં કહીએ તે નષ્ટ મનુષ્યને સર્વાંત્ર—સ ક્રિયામાં ‘ એમાં શું ' એજ વિચાર ઉઠે છે. મતલબ કે એક પગથીયું જે ચૂકે છે. તે છેક નીચેજ આવીને અટકે છે. ધ્યાનમાં રાખવુ જોઇએ કે—“ એમાં શું ” આ શબ્દ ધ્વનિજ સક્રિચારની વિશ્વસતા સૂચવે છે અને જ્યાં સાંઢ ચાર નથી, ત્યાં આત્માના પરિણામેા વિશ્વસ બને છે અને જ્યાં નિષ્વસ પરિણામ થાય છે, ત્યાં કાઇ પણ જાતના પાપમાં અનેકારા રહેતા નથી. અને જ્યાં અરેકારા નથી, ત્યાં પછી નાસ્તિકતા પ્રવેશી જાય છે..
અતએવ દરેક આત્મકલ્યાણાભિલાષી મનુષ્યાએ પોતાના આચાર–ક્રિયાકાંડ–ની આરાધનામાં તત્પર રહેવુ જોઇએ. માની લ્યે કે કદાચિત પોતાથી ક્રાઇ ક્રિયા ન થતી હાય તા તેને માટે પશ્ચા
૧૮૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com